________________
-
૫૮
કર્મપ્રકૃતિ ભાગ - ૩
તથા બાકીની ૧૨૬ પ્રકૃતિઓની સત્તાકર્મ અપેક્ષાએ અનાદિ - ધ્રુવ - અધ્રુવ એમ ત્રણ પ્રકારે છે. ત્યાં એ પ્રકૃતિઓનું ધ્રુવસત્તાપણું હોવાથી અનાદિ, ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ. (યંત્ર નંબર-૧ જુઓ)
ઇતિ બીજી સાધાદિ પ્રરૂપણા સમાપ્ત -: અથ ત્રીજી સ્વામિત્વ પ્રરૂપણા ) छउमत्थंता चउदस, दुचरमसममि अत्थि दो निद्दा । . बद्धाणि ताव आऊणि वेइयाई ति जा कसिणं ।। ३ ।। छद्मस्थान्ताश्चतुर्दश, द्विचरमसमये स्तो ढे निद्रे ।
बद्धानि तावदायूंषि वेदितानीति यावत् कृत्स्नम् ।। ३ ।। ગાથાર્થ - છન્દ્રસ્થાને અન્ન સુધી ૧૪ પ્રકૃતિઓની સત્તા, ૧૨માના દ્વિચરમ સમય સુધી બે નિદ્રાની સત્તા, અને ૪ આયુષ્યની સત્તા બંધથી શરૂ કરી જ્યાં સુધી સંપૂર્ણ વેદાય નહિ ત્યાં સુધી હોય છે.
ટીકાર્થ :- પ્રમાણે સાદિ-અનાદિ પ્રરૂપણા કરી, હવે સ્વામિત્વને કહે છે, અને તે બે પ્રકારે છે. - એક - એક પ્રકૃતિગત સ્વામિત્વ અને પ્રકૃતિસ્થાનગત સ્વામિત્વ. ત્યાં એક-એક પ્રકૃતિગત સ્વામિત્વને પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા કહે છે....
જ્ઞાનાવરણ-૫, અંતરાય-૫ અને દર્શનાવરણ-૪ એ ૧૪ પ્રકૃતિઓ છદ્મસ્થત્તા :- ક્ષીણકષાય વીતરાગ છવસ્થ ગુણસ્થાનક જ્યાં સુધી હોય છે ત્યાં સુધી સત્તા હોય છે. આગળ તે પ્રકૃતિઓનો અભાવ છે, એ પ્રમાણે (વક્ષ્યમાણ સંબંધમાં) આગળ પણ જે ગુણસ્થાનક સુધી અત્ત કહેલો હોય તે ગુણસ્થાનકથી આગળ તે પ્રકૃતિઓનો અભાવ જાણવો. તથા ક્ષીણકષાય વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાનકના ચિરમ અર્થાત્ ઉપાજ્ય સમય સુધી બે નિદ્રાની સત્તા હોય છે.
ચારે આયુષ્યની સત્તા બંધથી શરૂ કરીને જ્યાં સુધી સંપૂર્ણ વેદાયા ન હોય ત્યાં સુધી હોય છે. અર્થાત્ પોતપોતાના ભવના અન્ત સુધી અનુભવતો હોય છે.
तिसु मिच्छत्तं नियमा, अट्टसु ठाणेसु होइ भइयव्यं । નાસાને સન્મત્ત, નિયમા સરસ મi ૪
(પ્રકૃતિસત્તાકર્મને વિષે મૂલ – ઉત્તરપ્રકૃતિના સાધાદિ ભાંગો
પ્રદર્શક યંત્ર નં.-૧ (ગાથા ૧-૨ના આધારે) પ્રકૃતિઓના નામ | સાદિ | અનાદિ ; ધ્રુવ | અધ્રુવ | ભાંગા જ્ઞાનાવરણીયાદિ – ૮
હંમેશા સત્તા અભવ્ય ભવ્ય ૨૪
સંખ્યા
મુલ - ૮
હોવાથી
અધ્રુવ સત્તાપણું હોવાથી
| ઉત્તરપ્રવૃતિઓ - સમ્યક્ત્વાદિ અધુવસત્તાની | અધ્રુવ સત્તાપણું
હોવાથી | અનંતાનુબંધિ - ૪
ઉર્વલના કર્યા | સમ્યકત્વ ન પછી મિથ્યાત્વે | પામે ત્યાં સુધી ફરી બાંધે
સત્તા બાકીની પ્રવૃતિઓ
ધ્રુવ સત્તાપણું હોવાથી
ડ,
અભવ્ય
ભવ્ય
૩૭૮
૧૫૮
૪૫૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org