________________
૩૦૮
કર્મપ્રકૃતિભાગ-૩ અશ્વકકરણ અદ્ધા પૂર્ણ થાય એટલે કિટ્ટીકરણાદ્ધામાં પ્રવેશ કરે છે. અને સંવલન-૪ની ઉપરની દ્વિતીય સ્થિતિમાં રહેલ દલિકની કિટ્ટી કરે છે. તેં કિટ્ટીઓ જો કે વાસ્તવિક રીતે અનંત છે, તો પણ ધૂલ જાતિ ભેદ અપેક્ષાથી અસત્કલ્પનાથી ૧૨ છે, એક-એક કષાયની ૩-૩ છે, પ્રથમ - દ્વિતીય અને તૃતીય છે. “અને આ પ્રમાણે ક્રોધના ઉદયે ક્ષપકશ્રેણિ સ્વીકારનાર માટે જાણવું.
જો માનના ઉદયે ક્ષપકશ્રેણિ પર આરૂઢ થાય તો પૂર્વ કહેલ ઉવલના વિધિ વડે ક્રોધનો ક્ષય કરે છે. (તેથી તેની કિટ્ટીઓ થતી નથી.) બાકીના માનાદિ-૩ની પૂર્વની જેમ (૩૪૩ = ૯) કિટ્ટીઓ કરે છે. માયાના ઉદયે ક્ષપકશ્રેણિ પર આરૂઢ થાય તો પર્વની જેમ ક્રોધ-માનની ઉદવલના વિધિ વડે ક્ષય કરીને બાકીના બે (માયા-લોભ) ની પૂર્વની જેમ (૨*૩=)૬ કિટ્ટી કરે છે.
આ ઉપરથી એમ સમજાય છે કે અવદાના પ્રથમ તબકકા ૧૧ - - * ** -0 2 ટિકી કે હવે આ નથી. આનું કારણ એમ છે કે જે સમયે બાંધે છે તે સમયથી આરંભી બંધાવલિકા ગયા બાદ સંક્રમાવવાનો આરંભ કરે છે. સંક્રમાવલિકાના ચરમ સમયે સંકમાવી ખલાસ કરે છે. એટલે ચરમ સમયે સત્તામાં રહેતું નથી. જેમ કે જે સમયે બંધવિ છેદ થાય છે તે સમયથી પહેલાં આઠમા સમયે બાંધ્યું તેની બંધાવલિકા ગયા બાદ સંક્રમની શરૂઆત કરે, સમયે સમયે સંક્રમાવતાં ચરમ સમયે બંધવિ છેદ સમયે સર્વથા નાશ કરે છે. એટલે બંધવિચ્છેદ સમયે સમય ન્યુન બે આવલિકા કાળમાં બંધાયેલું જ શેષ રહે છે. તેને ઉપરોક્ત ક્રમે સંક્રમાવતા તેટલાં જ કાળે સત્તામાંથી નાશ કરે છે.
બંધવિચ્છેદની પૂર્વે આઠમા સમયે બંધાયેલા દળના સંક્રમની શરૂઆત ચોથા સમયથી થાય. અવેદીના પૂર્વ સમયે સંક્રમાવી ખલાસ કરે એટલે તે સમયે આઠમા સમયનું બંધાયેલું સત્તામાં ન હોય. એટલે બંધવિચ્છેદ સમયે સમય ન્યૂ બે આવલિકાનું બંધાયેલું સત્તામાં હોય છે. એમ કહેવામાં આવ્યું છે. (અહીં આવલિકાના ચાર સમય કમ્યા છે.) એ હિસાબે સાતમા સમયે બંધાયેલું બંધવિછે દ પછીના પ્રથમ સમયે છઠ્ઠા સમયે બંધાયેલું, બીજા સમયે પાંચમા સમયે બંધાયેલું, ત્રીજા સમયે ચોથા સમયે બંધાયેલું, ચોથા સમયે ત્રીજા સમયે બંધાયેલું, પાંચમાં સમયે બીજા સમયે બંધાયેલું, છઠ્ઠા
સમયે અને પહેલા એટલે કે બંધવિચ્છેદ સમયે બંધાયેલું સાતમા સમયે સત્તામાં હોતું નથી, એ ફલિત થાય છે. ૪૨૮ અહીં જઘન્ય રસવાળી કિટ્ટી પહેલી, કંઇક ચડતાં રસવાળી બીજી, એમ અનંત કિટ્ટીની ચડતાં ચડતાં ક્રમે સ્થાપના સ્થાપવી. તેમાં જઘન્યથી અમુક
સંખ્યા પર્યંતની કિટ્ટી ઓનો ‘પહેલીમાં સમાવેશ કર્યો, ત્યાર પછીની અમુક સંખ્યાવાળી કિટ્ટીઓનો ‘બીજીમાં’ સમાવેશ કર્યો, ત્યાર પછીની છેલ્લી કિટ્ટી સુધીનો ‘ત્રીજીમાં'સમાવેશ કર્યો છે. મતલબ કે ક્રોધાદિની સઘળી કિટ્ટીઓનો ત્રણ ત્રણ ભાગમાં સમાવેશ કર્યો છે. એટલે દરેકની ત્રણ ત્રણ કિટ્ટીઓ કલ્પાય છે, એમ કહેવામાં આવ્યું છે. (પ્રથમ સંજ્ઞાવાળી કિટ્ટીઓને પહેલાં અનુભવે છે, દ્વિતીય સંજ્ઞાવાળી કિટ્ટીઓને ત્યાર પછી અનુભવે છે, અને તૃતીય સંજ્ઞાવાળી કિટ્ટીઓને તે પછી અનુભવે છે. આ પ્રમાણે અનુભવે છે, એટલે અનંત કિટ્ટીઓનો ત્રણામાં સમાવેશ કર્યો હોય એમ સમજાય
૪૨૯ અહીં પ્રથમ સ્થિતિ તો ચાલુ જ છે. તેની સાથે પ્રથમ સંજ્ઞાવાળી કિટ્ટીઓને પણ અનુભવે છે. ત્યાં સુધી અનુભવે કે સમયાધિક આવલિકા કાળ પર્યત પ્રથમ
સંજ્ઞાવાળી કિટ્ટીઓ અનુભવાય તેટલી તેની પ્રથમ સ્થિતિ શેષ રહે, ત્યાર પછીના સમયે દ્વિતીય સત્તાવાળી કિટ્ટીઓને ખેંચી અનુભવે એક આવલિકા જેટલાં કાળમાં અનુભવાય તેટલી જ પ્રથમ સંજ્ઞાવાળી કિટ્ટીઓ શેષ રહી છે તેને દ્વિતીય સત્તાવાળી કિટ્ટીઓ સાથે અનુભવે છે. કિટ્ટીઓને અનુભવવાનો
આ ક્રમ છે. ૪૩૦ અહીં તાત્પર્ય આ પ્રમાણે સમજાય છે - કિટ્ટી કરવાની ક્રિયા પૂર્ણ થયા પછી આત્મા કિટ્ટી વેદવાની ક્રિયા કરે છે, જે સમયથી કિટ્ટી વેચવાની ક્રિયા શરૂ
છ, A wવાલાામક, નાટક :: - - ભાગમાં એટલે કે લગભગ એક તીયાંશ ભાગમાં પ્રથમ સંશાવાળી કિટો વેદ એ પ્રમાબાભાગના ઢસાયણાવાયલું સોજા, ત્રીજા સમયે ગવાય' એ જ હતું કે
; યોરાજી પહેલા એટલે બ સમયે બંધાવેલું સાતમા સમય સંજાયા હg , બv-વૈદન૮ 4. . - રે .?.:: » વિદા અંધક"બી-સ્વાદત
ક ર્યું. કંઈક તાં.રસવાળી બાંછ. એજ એન:કનિરિક્તદ4:: સ્ત્રાવક્ષse!!.વધારે કરે છે. ખ્યા એકન નલિકા પાસ-પરાક, રૂક્ષ્મ છિ:૫૮ર-દ: વેઃ એ વવભાવે પછી પછીન કિટ્ટીનો ઉદય થઈ જાય છે. જ કિટ્ટી સધીના 'ત્રીજીમાસમાવીશ કર્યો છે: મતકવ કેકોરી : 16:-કોહિની એકરિપH-50 કામો છે.ઉદયે શ્રેણિ કે કવિ છે-કેમકહેથારિતિકુંડ કૌધરેજીમા:ગુણતના-Hજે સોદમહાયંતના અકીલ કા'માય અg. છે, અને તૃતીય સંજ્ઞાવાળી કાનપછી એનુને, એમના અનુચ્છેદ વાતે હૈં. લેકાસમ તા - એમ સમય, . .
ટિટીe.!!! કાને માનદિની પ્રથમસ્થિતિ માટે સમજવ, ૪૨૯ અષા અપનાવો 5 જ .. ....... - - - - - - - - - - - ૧૩ કિ . -કિડા દાળ ઈ. પ્રથમ રોના - .::" - "" માં મે . . . . . . . . :-- ટી ) J=ી અને તે એક વાત કા
iાર કા કn ”- કો : * ને તે સિટીઓને અનભવવાના આ ક્રમ છે. ૪૩૦ અહીં તાત્પર્ય આ પ્રમાણે સમજાય છે - કિટ્ટી કરવાની ક્રિયા પૂર્ણ થયા પછી આત્મા કિટ્ટી વેચવાની ક્રિયા કરે છે, જે સમયથી કિટ્ટીવેદવાની ક્રિયા શરૂ
થાય તે સમયથી આરંભી ક્રોધનો ૨સોદય જેટલો કાળ રહેવાનો હોય તેના પ્રથમ ભાગમાં એટલે કે લગભગ એક તૃતીયાંશ ભાગમાં પ્રથમ સંજ્ઞાવાળી કિટ્ટી વેદે, એ પ્રમાણે બીજા ભાગમાં દ્વિતીય સત્તાવાળી કિટ્ટી વેદે, અને ત્રીજા ભાગમાં તૃતીય સંજ્ઞાવાળી કિટ્ટી વેદે છે. પ્રથમ સ્થિતિ કરવાનો ક્રમ આ પ્રમાણે છે . બીજી સ્થિતિમાં રહેલ પ્રથમ સત્તાવાળી કિટ્ટીઓને ખેંચી તે કિટ્ટીઓને રસીદયથી જેટલો કાળ અનુભવવાનો છે તેનાથી એક આવલિકા અધિક પ્રથમ સ્થિતિ કરે. એ પ્રમાણે જે જે કદીઓને અનુભવવાનો હોય તેની પ્રથમ સ્થિતિ તેના રસોદય કાળથી એક આવલિકા પ્રમાણ વધારે કરે છે.
એક આવલિકા પ્રમાણ વધારે થવાનું કારણ તે આવલિકા કાળ બાકી રહે છે. અને જીવસ્વભાવે પછી પછીની કિટ્ટીનો ઉદય થઇ જાય છે. જે એક એક આવલિકા શેષ રહી તેને પછીની કિટ્ટી સાથે જ અનુભવી લે છે. ક્રોધાદિની પ્રથમ સ્થિતિ પણ આ પ્રમાણે થાય છે. ક્રોધના ઉદયે શ્રેણિ આરંભનાર જે વખતે તેની પ્રથમ સ્થિતિ કરે છે તે ક્રોધનો નવમો ગુણસ્થાનકના જે સમય સુધી રસીદય હોય તેનાથી એક આવલિકા અધિક કરે છે. કેમ કે પ્રથમ સ્થિતિની એક આવલિકા બાકી રહે છે અને માનનો ઉદય થઇ જાય છે. બાકી રહેલી તે આવ લિકા સ્ટિબુકસંક્રમવડે માનમાં સંક્રમી ભોગવાઇ જાય છે. આ પ્રમાણે કિટ્ટીઓની અને માનાદિની પ્રથમ સ્થિતિ માટે સમજવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org