SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ૮ કર્મો પૈકી પ્રત્યેક કર્મના ઉદયસ્થાન, ભૂયસ્કાર તથા અવક્તવ્યોદયનું યંત્ર નંબર જે જી| | | ૧ ४ ૫ 6 . ૮ કર્મ જ્ઞાના દર્શ વેદ મોહ આયુ નામ ગોત્ર અંત ઉદયવાલી ઉત્તર પ્રકૃતિઓ ૫ ૨ ૨૮ ૪ ૬૭ Jain Education International ૨. ૫ ઉદયસ્થાન સંખ્યા ૧ ૨ ૧ ૯ ૧ ૧૨ ૧ ૧ કેટલી કેટલી પ્રકૃતિઓના ઉદયસ્થાન ૫ પ્રકૃતિનું ૫ - ૪ નું ૧નું ૧-૨-૪-૫-૬-૭-૮-૯-૧૦નું ૧નું ૨૦-૨૧-૨૪-૨૫-૨૬-૨૭-૨૮-૨૯૩૦-૩૧-૯ અને ૮નું ૧નું પનું અલ્પતર ૨૧ ૮૪ ઉદયસ્થાનક એટલે એક સમયે એક જીવને જેટલી પ્રકૃતિઓ ઉદયમાં હોય તે, પંચસંગ્રહ પમા દ્વારની ગા-૧૯માં કહ્યું છે. एक्कार बार तिचउक्कवीस, गुणतीसओ य चउतीसा । साला गुणसट्टी, उदयाणाई छब्बीसं । । અર્થ :- ૧૧-૧૨, ૩ અને ૪ અધિક ૨૦, ૨૯થી૩૪, અને ૪૪ થી ૫૯ આ રીતે ૨૬ ઉદયસ્થાનકો છે. ૧ h[èland bevhele alpha]]>be ८ For Personal & Private Use Only ૧ - ८ ૯/૧૧ કર્મપ્રકૃતિ ભાગ - ૩ અવસ્થિત ૨ ૧ - ૧ ૧૨ ૧ -: અથ સર્વ ઉત્તર પ્રકૃતિઓના ઉદયસ્થાનકોને વિષે ભૂયસ્કારાદિ સ્વરૂપ : હવે સામાન્યથી સર્વ ઉત્તર પ્રકૃતિઓના ઉદયસ્થાનકોને વિષે (ભૂયસ્કારાદિ) કહેવા જોઇએ. ત્યાં સામાન્યથી સર્વ ઉત્તરપ્રકૃતિઓના ઉદયસ્થાનકો૪ - ૨૬ છે. તે આ પ્રમાણે કહે છે. ૧૧-૧૨-૨૩-૨૪, પછી ૨૯ આદિથી ૩૪ સુધીના, પછી ૪૪ આદિથી ૫૯ સુધીના. ૧૧-૧૨-૨૩-૨૪-૨૯-૩૦-૩૧-૩૨-૩૩-૩૪-૪૪-૪૫-૪૬-૪૭-૪૮-૪૯-૫૦-૫૧૫૨-૫૩-૫૪-૫૫-૫૬-૫૭-૫૮-૫૯ છે. ૧ ૧૪મા ગુણસ્થાનકે - ૧૧ - ૧૨નું ઉદયસ્થાનક ઃ- ત્યાં મનુષ્યગતિ, મનુષ્યાયુ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદ૨, પર્યાપ્ત, સુભગ, આદેય, યશઃકીર્તિ, કોઇપણ એક વેદનીય, અને ઉચ્ચગોત્ર એ ૧૧ પ્રકૃતિઓનો ઉદય સાાન્ય કેવલીને અયોગીપણાની અવસ્થામાં હોય છે. તે જ અવસ્થામાં તીર્થંક૨ ભગવંતને જિનનામ સહિત ૧૨નો ઉદય હોય છે. અવક્તવ્યોદય ૧૩મા ગુણ૦ - ૨૩ -૨૪-૨૯-૩૦-૩૧-૩૨-૩૩-૩૪ ના ૮ ઉદયસ્થાનકો ઃ- આ જ બન્ને (સામાન્ય કેવલી - તીર્થંકરના) ઉદયસ્થાનકમાં અગુરુલઘુ, નિર્માણ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, તૈજસ, કાર્પણ, વર્ણાદિ-૪ રૂપ, ૧૨ નામધ્રુવોદયિ પ્રકૃતિ સહિત ૨૩-૨૪ થાય છે, તે અનુક્રમે સમુદ્દાત અવસ્થામાં કાર્પણ કાયયોગે વર્તતાં (સામાન્ય કેવલી અને તીર્થંકર ભગવંતને) હોય છે. આ (૪) ઉદયસ્થાનકોને વિષે ભૂયસ્કારની પ્રાપ્તિ નથી. કારણ કે કોઇપણ આત્મા અયોગીપણામાંથી સયોગીપણામાં જતો નથી, તેમજ સામાન્ય કેવલી તીર્થંકરના ઉદયને પ્રાપ્ત કરતો નથી. ૫ તે જ ૨૩-૨૪ના ઉદયસ્થાન સાથે પ્રત્યેક, ઉપઘાત, ઔદારિકદ્ધિક, કોઇપણ એક સંસ્થાન, પ્રથમ સંક્ષ્ણ એ છ પ્રકૃતિઓ જોડતાં યથાસંખ્યા પ્રમાણે ૨૯ અને ૩૦ એ બે ઉદયસ્થાન (ઔદારિક મિશ્રયોગે વર્તતાં સામાન્ય કેવલી તથા તીર્થંકર ભગવાનને) હોય છે. www.jainelibrary.org
SR No.005574
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy