________________
૧૩૮
૮ કર્મો પૈકી પ્રત્યેક કર્મના ઉદયસ્થાન, ભૂયસ્કાર તથા અવક્તવ્યોદયનું યંત્ર નંબર
જે જી| | |
૧
४
૫
6
.
૮ કર્મ
જ્ઞાના
દર્શ
વેદ
મોહ
આયુ
નામ
ગોત્ર
અંત
ઉદયવાલી ઉત્તર પ્રકૃતિઓ
૫
૨
૨૮
૪
૬૭
Jain Education International
૨.
૫
ઉદયસ્થાન સંખ્યા
૧
૨
૧
૯
૧
૧૨
૧
૧
કેટલી કેટલી પ્રકૃતિઓના ઉદયસ્થાન
૫ પ્રકૃતિનું
૫ - ૪ નું
૧નું
૧-૨-૪-૫-૬-૭-૮-૯-૧૦નું
૧નું
૨૦-૨૧-૨૪-૨૫-૨૬-૨૭-૨૮-૨૯૩૦-૩૧-૯ અને ૮નું
૧નું
પનું
અલ્પતર
૨૧
૮૪ ઉદયસ્થાનક એટલે એક સમયે એક જીવને જેટલી પ્રકૃતિઓ ઉદયમાં હોય તે,
પંચસંગ્રહ પમા દ્વારની ગા-૧૯માં કહ્યું છે.
एक्कार बार तिचउक्कवीस, गुणतीसओ य चउतीसा ।
साला गुणसट्टी, उदयाणाई छब्बीसं । ।
અર્થ :- ૧૧-૧૨, ૩ અને ૪ અધિક ૨૦, ૨૯થી૩૪, અને ૪૪ થી ૫૯ આ રીતે ૨૬ ઉદયસ્થાનકો છે.
૧
h[èland
bevhele
alpha]]>be
८
For Personal & Private Use Only
૧
-
८ ૯/૧૧
કર્મપ્રકૃતિ ભાગ - ૩
અવસ્થિત
૨
૧
-
૧
૧૨
૧
-: અથ સર્વ ઉત્તર પ્રકૃતિઓના ઉદયસ્થાનકોને વિષે ભૂયસ્કારાદિ સ્વરૂપ :
હવે સામાન્યથી સર્વ ઉત્તર પ્રકૃતિઓના ઉદયસ્થાનકોને વિષે (ભૂયસ્કારાદિ) કહેવા જોઇએ. ત્યાં સામાન્યથી સર્વ ઉત્તરપ્રકૃતિઓના ઉદયસ્થાનકો૪ - ૨૬ છે. તે આ પ્રમાણે કહે છે. ૧૧-૧૨-૨૩-૨૪, પછી ૨૯ આદિથી ૩૪ સુધીના, પછી ૪૪ આદિથી ૫૯ સુધીના. ૧૧-૧૨-૨૩-૨૪-૨૯-૩૦-૩૧-૩૨-૩૩-૩૪-૪૪-૪૫-૪૬-૪૭-૪૮-૪૯-૫૦-૫૧૫૨-૫૩-૫૪-૫૫-૫૬-૫૭-૫૮-૫૯ છે.
૧
૧૪મા ગુણસ્થાનકે - ૧૧ - ૧૨નું ઉદયસ્થાનક ઃ- ત્યાં મનુષ્યગતિ, મનુષ્યાયુ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદ૨, પર્યાપ્ત, સુભગ, આદેય, યશઃકીર્તિ, કોઇપણ એક વેદનીય, અને ઉચ્ચગોત્ર એ ૧૧ પ્રકૃતિઓનો ઉદય સાાન્ય કેવલીને અયોગીપણાની અવસ્થામાં હોય છે. તે જ અવસ્થામાં તીર્થંક૨ ભગવંતને જિનનામ સહિત ૧૨નો ઉદય હોય છે.
અવક્તવ્યોદય
૧૩મા ગુણ૦ - ૨૩ -૨૪-૨૯-૩૦-૩૧-૩૨-૩૩-૩૪ ના ૮ ઉદયસ્થાનકો ઃ- આ જ બન્ને (સામાન્ય કેવલી - તીર્થંકરના) ઉદયસ્થાનકમાં અગુરુલઘુ, નિર્માણ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, તૈજસ, કાર્પણ, વર્ણાદિ-૪ રૂપ, ૧૨ નામધ્રુવોદયિ પ્રકૃતિ સહિત ૨૩-૨૪ થાય છે, તે અનુક્રમે સમુદ્દાત અવસ્થામાં કાર્પણ કાયયોગે વર્તતાં (સામાન્ય કેવલી અને તીર્થંકર ભગવંતને) હોય છે. આ (૪) ઉદયસ્થાનકોને વિષે ભૂયસ્કારની પ્રાપ્તિ નથી. કારણ કે કોઇપણ આત્મા અયોગીપણામાંથી સયોગીપણામાં જતો નથી, તેમજ સામાન્ય કેવલી તીર્થંકરના ઉદયને પ્રાપ્ત કરતો નથી.
૫
તે જ ૨૩-૨૪ના ઉદયસ્થાન સાથે પ્રત્યેક, ઉપઘાત, ઔદારિકદ્ધિક, કોઇપણ એક સંસ્થાન, પ્રથમ સંક્ષ્ણ એ છ પ્રકૃતિઓ જોડતાં યથાસંખ્યા પ્રમાણે ૨૯ અને ૩૦ એ બે ઉદયસ્થાન (ઔદારિક મિશ્રયોગે વર્તતાં સામાન્ય કેવલી તથા તીર્થંકર ભગવાનને) હોય છે.
www.jainelibrary.org