SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ ભાગ - ૩ (નામકર્મના પ્રકૃતિ સત્તાસ્થાન ગુણસ્થાનકને વિષે સ્વામિત્વ યંત્ર નંબર-૬) (ગાથા-૧૫ને આધારે) સંજ્ઞા : મોહનીયના યંત્ર પ્રમાણે અશ્રેણિગત ગુણસ્થાનક નંબર કેટલા પ્રિ સત્તા સ્થાન કયા કયા પ્રકૃતિસત્તાસ્થાન ઉપશમ પક , શ્રેણિમાં, શ્રેણિમાં | ૧૦૨-૯૬-૯૫-૯૩-૮૪-૮૨ મિથ્યાદષ્ટિ ૧૦૨-૯૫ સાસ્વાદનદષ્ટિ ૪ થી ૮ U૮મે | X ૮મે U ૮મે | X૮મે અથવા UX અથવા ૧૦૩-૧૦૨-૯૬-૯૫ X ૧૦૩-૧૦૨-૯૬-૯૫ ૧૩ ૯૦-૮૯-૮૩-૮૨ અથવા X] જે | જ ૧૦૩-૧૦૨-૯૬-૯૫ ૧૩ ૯૦-૮૯-૮૩-૮૨ અથવX * ૧૦૩-૧૦૨-૯૬-૯૫ અથવા X ૧૨,૧૩ ના ૪ | ૯૦-૮૯-૮૩-૮૨ XX ૧૪ દ્વિચરમ સમયે ૧૯૦-૮૯-૮૩-૮૨ ૧૪ X જિન X અજિન અન્ય સમયે UV -: અથ ૨જી સ્થિતિસત્તા :-). मूलठिई अजहन्नं, तिहा चउद्धा य पढमगकसाया । तित्थयरुव्वलणा युग-वज्जाणि तिहा दुहाणुत्तं ।। १६ ।। मूलस्थितिरजघन्यं, त्रिधा - चतुर्धा च प्रथमकषायाणाम् । तीर्थंकरोद्वलनायु - वर्जितानां त्रिधा द्विधाऽनुक्तम् ।। १६ ।। ગાથાર્થ :- મૂલપ્રકૃતિ સંબધી અજઘન્ય સ્થિતિસત્તા ૩ પ્રકારે, પ્રથમ કષાય ચતુષ્કની અજઘન્ય સ્થિતિસત્તા ૪ પ્રકારે, તથા જિનનામ અને દ્વિલન યોગ્ય ૨૩ પ્રકૃતિઓ અને ૪ આયુષ્ય વિના બાકીની ૧૨૬ની અજઘન્ય સ્થિતિસત્તા ૩ પ્રકારે અને અનુક્ત વિકલ્પ ૨ પ્રકારે છે. ટીકાર્થ :- પ્રમાણે પ્રકૃતિસત્તાકર્મ કહ્યું. હવે સ્થિતિસત્તા કહે છે. ત્યાં ૩ અર્વાધિકાર છે. તે આ પ્રમાણે (૧) ભેદ (૨) સાદિ અનાદિ પ્રરૂપણા અને (૩) સ્વામિત્વ પ્રરૂપણા. ત્યાં ભેદ પ્રરૂપણા પૂર્વ પ્રતિસત્તામાં કહ્યાં છે તે પ્રમાણે અહીં પણ જાણવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005574
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy