________________
પ્રકારના જીવો સ્ત્રીવેદના ઉદયવાળા હોય છે. અને આવા જ બીજા ચાર પ્રકારના નપુંસકવેદના ઉદયવાળા હોય છે. | માટે ચારને ત્રણે ગુણતાં બાર, આ બારે પ્રકારના જીવો હાસ્ય-રતિના ઉદયવાળા હોય અને બીજા કેટલાક આવા જ બાર પ્રકારના જીવો અરતિ-શોકના ઉદયવાળા હોય. માટે બારને બે એ ગુણતાં આ સાતના ઉદયવાળા કુલ જીવો ચોવીશ પ્રકારના થાય. અર્થાત્ ચોવીસ ભાંગા થાય છે, તે ચોવીશ ભાંગાઓના સમૂહને એક ચોવીશી કહેવાય છે. એમ સર્વત્ર સમજવું માટે સાતના ઉદયની એક ચોવીશી અર્થાત્ ચોવીશ ભાંગા થાય છે.
એ સાતના ઉદયમાં અનંતાનુબંધી અથવા ભય અથવા જુગુપ્સા આ ત્રણમાંથી કોઇપણ એક પ્રકૃતિનો ઉદય થાય, ત્યારે ત્રણ પ્રકારે આઠનો ઉદય થાય અને એક પ્રકારના આઠના ઉદયમાં ઉપર બતાવ્યા મુજબ એકેક ચોવીસી ભાંગાં થાય છે. માટે આઠના ઉદયની ત્રણ ચોવીશી, એટલે ભાંગા ૭૨ થાય.
એજ પ્રમાણે પહેલાં બતાવેલ સાતમાં અને ભય, અંન9 જુગુપ્સા અથવા ભય જુગુપ્સા એમ બે-બે પ્રકૃતિઓનો અધિક ઉદય થવાથી નવનો ઉદય થાય. તે પણ ત્રણ પ્રકારે હોવાથી કુલ ત્રણ ચોવીશી એટલે ભાંગા ૭૨ થાય છે.....
અને તે જ સાતમાં અનં-ભય- જુગુ, એ ત્રણેનો ઉદય એક સાથે થાય ત્યારે વધુમાં વધુ દશનો ઉદય થાય છે. અહીં એક જ વિકલ્પ હોવાથી એક ચોવીશી એટલે ચોવીશ ભાંગા થાય છે, એમ પહેલા ગુણસ્થાનકે સાતની એક, આઠની ત્રણ, નવની ત્રણ, દશની એક એમ સર્વ મળી આઠ ચોવીશી અને તેના ભાંગા ૧૯૨ થાય છે.
સાસ્વાદન ગુણસ્થાનકે ૨૧નો બંધ હોય છે. અને ત્યાં સાતથી નવ પર્યત ત્રણ ઉદયસ્થાન હોય છે. અને ચાર ક્રોધાદિ, એક યુગલ અને એક વેદ - એમ કમમાં કમ આ ગુણસ્થાનકે સાતનો ઉદય હોય છે. અને અહીં પણ પહેલાંની જેમ એક ચોવીશી અર્થાતુ ચોવીશ ભાંગા થાય છે. આ સાતમાં ભય-જુગુપ્સા આ બેમાંથી એકનો ઉદય થાય ત્યારે બે રીતે આઠનો ઉદય થવાથી બે ચોવીશી એટલે ૪૮ ભાંગા થાય. તેમજ ભય-જુગ) બન્નેનો સાથે ઉદય થાય ત્યારે નવનો ઉદય એક જ રીતે થાય માટે એક ચોવીશીએટલે ચોવીશ ભાંગા થાય. એમ સાસ્વાદને ત્રણે ઉદયસ્થાન મળી કુલ ચારચોવીશી અને ૯૬ ભાંગાથાય છે.
૧૭નો બંધ ત્રીજે અને ચોથે ગુણસ્થાનકે છે, ત્યાં ત્રીજે ગુણસ્થાનકે સાતથી નવ પર્યત ત્રણ ઉદયસ્થાનો છે અહિં અનંતાનુબંધીનો ઉદય ન હોવાથી અપ્રત્યાખ્યાનીય વગેરે ત્રણે ક્રોધાદિક, બેમાંથી એક યુગલ, ત્રણમાંથી એક વેદ, અને મિશ્રમોહનીય એમ કમમાં કમ સાત પ્રકૃતિનો ઉદય હોય છે માટે સાતની એક ચોવીસી, અને ભય - જુગુપ્સા એ બેમાંથી ગમે તે એકનો ઉદય થાય ત્યારે આઠનો ઉદય બે રીતે થવાથી બે ચોવીસી, અને ભય-જુગુપ્સા બન્નેનો સાથે ઉદય થાય ત્યારે નવના ઉદયની એક ચોવીસી એમ ત્રીજા ગુણસ્થાનકે ત્રણે ઉદયસ્થાને મળી કુલ ચાર ચોવીસી અને તેના ભાંગા ૯૬ થાય.
ચોથે ગુણસ્થાનકે ત્રણ પ્રકારના સમ્યગુદૃષ્ટિ જીવો આશ્રયી છ થી નવ સુધીના ચાર ઉદયસ્થાનો હોય છે પરંતુ ક્ષાયિક અને ઓપશમિક સમ્યગુદષ્ટિને સમ્યકત્વમોહનીયનો ઉદય ન હોવાથી છ થી આઠ સુધીના ત્રણ, અને ક્ષાયોપથમિક રેક્ટ્રિ સં જેમ એક વાધેશી દ હીવાસ-ઉન્મસ્થાનો હોય છે ત્યાં અપ્રત્યાખ્યાનીય વગેરે ત્રણ ક્રોધાદિ, બેમાંથી એક યુગલ, અને ત્રણમાંથી એકપેદ; કોમ ક્ષેત્રમાં રોછો એ દવે પ્રકૃતિનેં ઉદઘ ક્ષાયિક
બી:ગક સે બદ્ધ છે તેમજ સ્કેવરનો હોવા છતાં ઉદય પ્રકૃતિને તેની તેજ હોવાથી છ ના ઉદયની -કરલે સેવાભાસપારું એમ માદક બે દાયથી સાનેનો. તેમજ ક્ષાયોપથમિક સમ્યગુદાષ્ટિને
એક સમ્યકત્વ મહિનાનાં ઉદવ વવારે વાવી પહેલાં વેવ હ. મોહનીય નાંખવાથી માતનો ઉદય કુલ ત્રણ -બનતyખી. . . . . .. ... નય વગેરે નો દાદિક. કે મુવ ના મ એ એક 5 નં ૫. ખે કેમ છમહેનો અને કાં કt - ફીરો " ક ને માટે પ્રાતની એક ચોવીસી, અને ભય - જગસા એ બનાવી ગમે તે એકનો ઉદય થાય ત્યારે આઠનો ઉદય બે રીતે થવાથી બે ચોવીસી, અને ભય-જુગુપ્સા બન્નેની સાથે ઉદય થાય ત્યારે નવના ઉદયની એક ચોવીસી એમ ત્રીજા ગુણસ્થાનકે ત્રણે ઉદયસ્થાને મળી કુલ ચાર ચોવીસી અને તેના ભાંગા ૯૬ થાય.
ચોથે ગુણસ્થાનકે ત્રણ પ્રકારના સમ્યગુદષ્ટિ જીવો આશ્રયી છ થી નવ સુધીના ચાર ઉદયસ્થાનો હોય છે પરંતુ ક્ષાયિક અને ઓપશમિક સમ્યગુદષ્ટિને સમ્યકત્વમોહનીયનો ઉદય ન હોવાથી છ થી આઠ સુધીના ત્રણ, અને ક્ષાયોપથમિક સમ્યગુદૃષ્ટિને સમ્યકત્વમોહનીયનો ઉદય વધારે હોવાથી સાતથી નવ સુધીના ત્રણ ઉદયસ્થાનો હોય છે ત્યાં અપ્રત્યાખ્યાનીય વગેરે ત્રણ ક્રોધાદિ, બેમાંથી એક યુગલ, અને ત્રણમાંથી એક વેદ, એમ ઓછામાં ઓછા આ છ પ્રકૃતિનો ઉદય ક્ષાયિકઔપથમિક સમ્યગુદષ્ટિને હોય છે, બન્ને સમ્યકત્વ અલગ હોવા છતાં ઉદય પ્રવૃતિઓ તેની તે જ હોવાથી છ ના ઉદયની એક ચોવીશી થાય છે. આ છમાં ભય કે જગુપ્તા બેમાંથી એકનો ઉદય થવાથી સાતનો, તેમજ ક્ષાયોપથમિક સમ્યગુદષ્ટિને
એક સમ્યકત્વ મોહનીયનો ઉદય વધારે થવાથી પહેલાં બતાવેલ છમાં સમ્યકત્વમોહનીય નાંખવાથી સાતનો ઉદય કુલ ત્રણ Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org