SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ કર્મપ્રકૃતિ ભાગ - ૩ તિo | તિ - દે, ૧ થી પરાવસ્થા ૧/૩ પૂર્વ ક્રિોડ- અંતર્મુ, અંતર્મુ0 ૨૬ ૭િ. તિo | તિo - મ0 પરાવસ્થા અંતર્મુ૨૭ ૮િ | - | તિo | તિ) - તિo પરાવસ્થા અંતર્મુ ૨૮ ૯ | - | તિo | તિ૦ - ૧૦ પરાવસ્થા અંતર્મુ, * છેલ્લા અંતમાં પણ આયુષ્ય બંધ થાય છે. એ મતે. A અહીં યુગલિયાને આશ્રયીને ૩ પલ્યો ને ગુણ૦ - ૧થી૪ જાણવાં. બાકી પૂર્વક્રોડ વર્ષને ૧ થી ૧૪ મન ના અને ૧થીપ તિ) ના ગુણ જાણવાં. સામાન્યથી આયુષ્યના બંધ-ઉદય અને સત્તાના ગણસ્થાનકો યંત્ર નંબર – ૨૬ A. આયુષ્ય બંધ ઉદય સત્તા ૧ થી ૪ ૧ થી ૧૧ ૧ થી ૭ (૩જા સિવાય) ૧ થી ૪ (૩જા સિવાય) મનુષ્ય ૧ થી ૧૪ ૧ થી ૧૪ તિર્યંચ ૧- ૨ ૧ થી ૫ ૧ થી ૭ ૧ થી ૫ (અન્યમતે) નરક બત ૧લે ૧ થી ૪ ૧ થી ૭ ૧ થી ૪ (અન્યમતે) (- અથ દર્શનાવરણીય કર્મના બંધ-ઉદય-સત્તાસ્થાન :-) હવે દર્શનાવરણીય કર્મના બંધ-ઉદય-સત્તાસ્થાન કહે છે ૧૯દર્શનાવરણીયના ૩ બંધસ્થાનો - દર્શનાવરણીય કર્મના ૯-૬અને ૪ એમ ૩બંધસ્થાનકો છે, ત્યાં સર્વપ્રકૃતિનો સમુદાય તે ૯, તે બંધસ્થાન પ્રથમના બે ગુણસ્થાનકે હોય છે. તે જ ૯ પ્રકૃતિઓમાંથી થીણદ્વિત્રિક સિવાય ૬નું બંધસ્થાનક થાય છે, અને તે બંધસ્થાનક મિશ્રગુણસ્થાનકથી શરૂ કરીને અપૂર્વકરણના પ્રથમ ભાગ સુધી હોય છે. તે જ ૬ પ્રકૃતિઓમાંથી નિદ્રા-પ્રચલા બાદ કરતાં ૪નું બંધસ્થાનક થાય છે, અને તે બંધ અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમ ભાગથી આગળ અર્થાત્ ૨જા ભાગથી સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી હોય છે. દર્શનાવરણીયના ૩ સત્તાસ્થાનકો - દર્શનાવરણના સત્તાસ્થાનો પણ ૯ - ૬ અને ૪ એમ ત્રણ છે. ત્યાં ક્ષપકશ્રેણિને આશ્રયીને અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકના પ્રથમ ભાગ સુધી ૯ની સત્તા હોય છે. થીણદ્વિત્રિકનો ક્ષય થતાં ૯૨ ભાગથી ૬ પ્રકૃતિઓની સત્તા ક્ષીણમોહ ગુણસ્થાનકના દ્વિચરમ સમય સુધી હોય છે. દ્વિચરમ સમયે નિદ્રા - પ્રચલાની સત્તા વિચ્છેદ થતાં ૪ની સત્તા હોય છે. અને તે ક્ષીણમોહના અંત્ય સમયે જ ક્ષય થાય છે. ઉપશમશ્રેણિમાં તો નવે પણ પ્રવૃતિઓ ઉપશાંતમોહ ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે. ૧૩ બંધસ્થાનકોનો કાલ :- અહીં૯ બંધસ્થાનકોમાં કાલને આશ્રયીને ૩ ભાંગા થાય છે. તે આ પ્રમાણે કહે છે.... (૧) અનાદિ અનંત (૨) અનાદિ સાંત (૩) સાદિ સાંત. તેમાં અભવ્ય જીવોને આશ્રયી અનાદિ અનંત, કારણ કે તેઓને ક્યારે પણ ૯ના બંધનો વિચ્છેદ થવાનો અસંભવ છે. અનાદિ સાંત ભવ્ય જીવોને, કારણ કે તેઓ કાલન્તરે ૯ના બંધનો વિચ્છેદ કરે છે. અને સાદિ સાંત સમ્યકત્વથી પતિત થયેલા જીવોને જાણવો, અને તે જઘન્યથી અંતર્મુહૂર્ત કાલ સુધી અને ઉત્કૃષ્ટથી દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તન સુધી હોય છે. ૧૦૯ ગાથા - ૧૦ - “વન્સ કુદવસમેન ઢસળાવર" ૧૧૦ “નવ વાયરમ સર્જાઇí વોયલીમ'' || ૧૦ || ૧૧૧ “નવબે મંતિસંવેછાવયન્સ સમવાબો સંતો મંતકુKત્તા નવ ઈફ્રે' || 9 || Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005574
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy