________________
એકજ
ઓ મન
૨૬૪
કર્મપ્રકૃતિ ભાગ - ૩ અપર્યાપ્ત સાસ્વાદને દેવગતિ પ્રાયોગ્ય બાંધતો નથી, (કરણ પર્યાપ્તાવસ્થામાં જ દેવગતિ પ્રાયોગ્ય બંધાય છે.) તેથી બાકીના ઉદયસ્થાનકો પ્રાપ્ત થતાં નથી. તેમાં મનુષ્યને આશ્રયીને ૩૦ના ઉદયે ૯૨-૮૮ એ બન્ને સત્તાસ્થાન હોય છે. તિર્યંચ પંચેન્દ્રિયને આશ્રયીને ૮૮નું જ સત્તાસ્થાન હોય છે, કારણ કે ૯૨ નું સત્તાસ્થાન ઉપશમશ્રેણિથી પડતાને જ પ્રાપ્ત થાય છે. અને તિર્યંચોને ઉપશમશ્રેણિ હતી જ નથી. ૩૧ના ઉદયે તો ૮૮નું એક જ સત્તાસ્થાન હોય છે. કારણ કે આ ઉદયસ્થાનક તિર્યંચ પંચેન્દ્રિયોને ગુણાત્યાને ૮ને-cock ૨૦૦રડાતું નથી ...... ભાંગા :- દેવો અને નારકીઓ મનુષ્યગતિ પ્રાયોગ્ય ૨૯ બાંધે છે. તેના પણ ૮ ભાંગા થાય છે. અને તે બન્નેના પણ સ્થિરઅસ્થિર, શુભ-અશુભ, યશકીર્તિ - અયશકીર્તિ પદ વડે ભાંગા થાય છે. બાકીની તો પરાવર્ત પ્રકૃતિઓ શુભ જ મિશ્ર ગુણસ્થાનકે બંધ વિષે છે. તેથી બાકીના ભાંગા પ્રાપ્ત થતાં નથી.
મિશ્ર ગુણસ્થાનકે ૩ ઉદયસ્થાનકોના ૩૪૬૫ ભાગ - ૨૯-૩૦ અને ૩૧ છે. તેમાં ૨૯ના ઉદયે દેવોને આશ્રયી -૮ ભાંગા અને નારકીને આશ્રયી-૧ ભાંગો તેથી સર્વસંખ્યા -૯ ભાંગા થાય છે. ૩૦ના ઉદયે તિર્યંચ પંચેન્દ્રિયોને આશ્રયીને સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત યોગ્યના ૧૧૫૨ ભાંગા થાય છે. મનુષ્યોને આશ્રયીને પણ તેટલાં જ ૧૧૫ર ભાંગા થાય છે. સર્વ સંખ્યા ૨૩૦૪ ભાંગા થાય છે. ૩૧નો ઉદયે તિર્યંચ પંચેન્દ્રિયને આશ્રયી ને હોય છે. તેના ૧૧૫ર ભાંગા થાય છે. સર્વ ઉદયસ્થાનકના ભાંગા (૯ + ૨૩૦૪ + ૧૧૫૨) = ૩૪૬૫ થાય છે.
મિશ્ર ગુણસ્થાનકે ૨ સત્તાસ્થાનકો :- ૯૨ અને ૮૮ છે.
હવે સંવેધ કહે છે.... ૨૮ના બંધ -૨ ઉદયસ્થાનક -૨ (૪) સત્તાસ્થાનક :- ૨૮ના બંધક મિશ્રદષ્ટિને ૩૦ અને ૩૧ એ બે ઉદયસ્થાનકો છે. (આ બન્ને ઉદયસ્થાનકમાં વર્તતાં તિર્યંચો અને ૩૦ના ઉદયે વર્તતાં મનુષ્યો દેવગતિ પ્રાયોગ્ય ૨૮નો બંધ કરે છે.) એક-એક ઉદયસ્થાનકમાં બે-બે સત્તાસ્થાન..૯૨ અને ૮૮ છે. ૨૯ના બંધે એક ઉદયસ્થાનક - બે સત્તાસ્થાનક :- (મનુષ્યગતિ પ્રાયોગ્ય) ૨૯ના બંધક (દવ અને નારકી) ને પોતાનું ૨૯નું એક ઉદયસ્થાનક હોય છે. અહીં પણ તે જ (૯૨-૮૮) બે સત્તાસ્થાનક હોય છે. તે પ્રમાણે એક-એક ઉદયસ્થાનકે બે-બે સત્તાસ્થાન હોવાથી સર્વસંખ્યા છ સત્તાસ્થાન થાય છે.
ઇતિ મિશ્ર ગુણસ્થાનકે નામકર્મના બંધ-ઉદય-સત્તાસ્થાનના સંવેધ સમાપ્ત
૩૭૫ સાસ્વાદન ગુરાસ્થાનકે ૯૨નું સત્તાસ્થાન આહારક ચતુષ્ક બાંધી ઉપશમશ્રેણિથી પડીને સાસ્વાદ ને આવનારને હોય છે. એટલે મનુષ્યને જ ૩૦ના
ઉદયે ૯રનું સત્તાસ્થાન કહ્યું છે. અહીં એક શંકા થાય છે કે ઉપશમશ્રેણિથી પડીને સાસ્વાદને આવાનારત્યાં જ કાળધર્મ પામી સાસ્વાદન લઇ દેવગતિમાં જાય તો દેવ સંબંધી ૨૧-૨૫ના ઉદયે ૯૨નું સત્તાસ્થાન કેમ ન કહ્યું? કારણ કે વૈમાનિક દેવનું આયુ બાંધી ઉપશમશ્રેણિ પર આરૂઢ થઇ પડનાર સાસ્વાદને કાળધર્મ પામી તે ગુણસ્થાનક લઇ વૈમાનિકમાં જઇ શકે છે તો ત્યાં મનુષ્યગતિ યોગ્ય ૨૯ બાંધતાં ૨૧-૨૫ના ઉદયે ૯૨નું સત્તાસ્થાન પણ
સંભવે છે. કહ્યું નથી. તત્ત્વ કેવલીગમ્ય. ૩૭૬ આ ગુણસ્થાનક ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ, દેવ અને નારકીઓને પર્યાપ્તાવસ્થામાં જ હોય છે. અહીં દેવો અને નારકીઓ માત્ર મનુષ્યગતિ યોગ્ય બંધ કરે છે. એક- એક ઉઝયાનેકમને અંગ્સ સરે અ ટુ લમાં અખીને બંછાદિ શાસક્રો અને તેના સંવેધનો વિચાર કરવો જોઇએ.... -૩ નુ છે -ન ઠં9:: દેવ અને મારી કે-નેપોનું રેહેને કદીઠા ૩૨ જ (૯૨-૮૮) ને તારા હોય છે. તે માટે એક એક ઉધ્યાન કે બે-બે સત્તાસ્થાન હોવાથી સર્વસંખ્યા છ સત્તાસ્થાન
• .
– -નાસ્થાનની સંવધ સમાપ્ત
૩૭૫ સાસ્વાદન ગુણસ્થાનકે ૯૨નું સત્તાસ્થાન આહારક ચતુષ્ક બાંધી ઉપશમશ્રેણિથી પડીને સાસ્વાદ ને આવનારને હોય છે. એટલે મનુષ્યને જ ૩૦ના
ઉદયે ૯૨નું સત્તાસ્થાન કહ્યું છે. અહીં એક શંકા થાય છે કે ઉપશમશ્રેણિથી પડીને સાસ્વાદને આવના૨ત્યાં જ કાળધર્મ પામી સાસ્વાદન લઇ દેવગતિમાં જાય તો દેવ સંબંધી ૨૧-૨પના ઉદયે ૯૨નું સત્તાસ્થાન કેમ ન કહ્યું? કારણ કે વૈમાનિક દેવનું આયુ બાંધી ઉપશમશ્રેણિ પર આરૂઢ થઇ પડનાર સાસ્વાદને કાળધર્મ પામી તે ગુણસ્થાનક લઇ વૈમાનિકમાં જઇ શકે છે તો ત્યાં મનુષ્યગતિ યોગ્ય ૨૯ બાંધતાં ૨૧-૨૫ના ઉદયે ૯૨નું સત્તાસ્થાન પણ
સંભવે છે. કહ્યું નથી. તત્ત્વ કેવલીગમ્ય. ૩૭૬ આ ગુણસ્થાનક ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય, દેવ અને નારકીઓને પર્યાપ્તાવસ્થામાં જ હોય છે. અહીં દેવો અને નારકીઓ માત્ર મનુષ્યગતિ યોગ્ય
અને મનુષ્યો તથા તિયચો માત્ર દેવગતિ યોગ્ય બંધ કરે છે. આ વસ્તુ ખ્યાલમાં રાખીને બંધાદિ સ્થાનકો અને તેના સંવેધનો વિચાર કરવો જોઇએ. ૩૭૭ આ ગુણસ્થાનકે ઉત્તરવક્રિય નહીં કરતા હોય કે કરતાં હોય અને અલ્પકાલ હોવાને લીધે વિવલાન કરી હોય પરંતુ ઉત્તર વૈક્રિય શરીર અહીં વિવધ્યું
નથી, જો તેની વિવક્ષા કરી હોત તો ઉદ્યોતના ઉદયવાળું ૩૦નું ઉદયસ્થાન પણ દેવને કહેત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org