________________
સત્તાપ્રકરણ
ગુણસ્થાનક વિષે નામકર્મના બંધસ્થાનકના ભાંગા યંત્ર નંબર ૪૨
૨૨૮
૨૨૯
બંધસ્થાન
માંગા
ગુણસ્થાન'
૧
૨
૩
૪
૫
८
૯
૧૦
છે
૨૩
૪
૨૫
૨૫.
૨૫
Jain Education International
-
૨૬
૧૬
૧૬
-
I
૨૮
2
~ ~ ~ ~
८
૧
|
૧
૨૯
૨૦
८
૯૨૪૦
૪૬૩૨
૬૪૦૦ ૩૨૦૦
૧૬
૮
८
૧
३०
૧
૪૬૪૧
८
૧
૧
૩૧
૧
|°
ન
For Personal & Private Use Only
૧
૧
૨૩૨
‘‘અપનત્તો સનિટ્ટિ, સુવુવેશ્વજીવ યુવનંથી । પાયાઽસાસહપર્વ તસાવરત વૈવિ'' || ૬ ||
''
૨૩૩ વિરણ આહારવો, સંઘો પુળ ના નિટ્ટિ અપનત્તા / તિત્પન્ન વિરયાઓ, ના સુકુનો તાવ વિજી'' || ૬૮ ||
૧
૧૩,૯૨૬
૮,૬૦૮
કુલ માંગા | બંધયાન કુલ
૧૩,૯૪૫
૧૬
૩૨
૧૬
૧૬
२४
-
ܕ
૩
૨
3
૨
૨
૫
૨૩, ૨૫
ૐ ઔદારિકદ્ધિક, મનુષ્યદ્ઘિક, પ્રથમ સંઘયકા એ ૫ પ્રકૃતિઓનો અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે બંધવિચ્છેદ થાય છે. મિથ્યાદ્ગષ્ટિ આદિથી અવિરત સમ્યગ્દષ્ટિવાળા આ પ્રકૃતિઓના બંધક છે, પણ દેશવિરત આદિ નથી.૨૯
૨૩ અસ્થિર, અશુભ, અયશ : કીર્તિ એ ૩ પ્રકૃતિનો પ્રમત્તસંયત ગુશસ્થાનકે બંધવિચ્છેદ થાય છે.
દેવદ્વિક, વૈક્રિયટિક આહારકઢિક, તૈજસ, કાર્મા, વર્ણાદિ-૪, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, પરાઘાત, ઉચ્છવાસ, શુભવિ।યગતિ, બસનવક, સમચતુરસસંસ્થાન, પંચેન્દ્રિયજાતિ, તીર્થંકરનામ એ ૩૦ પ્રકૃતિઓનો બંધવિચ્છેદ અપૂર્વકરણ ગુણસ્થાનકે (૬ઠ્ઠા ભાગે) થાય છે. તથા પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થાનકે આહારકઢિકનો ઉદય હોય છે, અને બંધ તો અપ્રમત્તથી શરૂ કરી અપૂર્વકરણ (ના ૬ઠ્ઠા ભાગ) સુધી હોય છે. જિનનામનો ઉદય સયોગી - અયોગીકેવલીને
૨૩૩
૧
૨૦૧
૧
ગાથા - ૬૬ - ‘‘મીસો સમ્મોરાત મનુષ્યનુયાફ સંધયનું ।''
કારણ કે દેશવિરતિ ગુણસ્થાનકે વર્તમાન મનુષ્ય - તિર્યંચો અને પ્રમત્તાદિ ગુણસ્થાનકે વર્તમાન મનુષ્યો પ્રતિસમય માત્ર દેવગતિ યોગ્ય જ બંધ કરે
છે.
પહેલા ગુણસ્થાનકે ચારે ગતિ યોગ્ય, બીજા ગુણસ્થાનકે ૩ ગતિ યોગ્ય ૩જા અને ૪થા ગુન્નસ્થાનકે મનુષ્યો - તિર્યંચો દેવગતિ યોગ્ય અને દેવો તથા ના૨કો મનુષ્યગતિ યોગ્ય અને પાંચમા ગુણસ્થાનકથી માત્ર દેવગતિ યોગ્ય કર્મપ્રકૃતિઓનો જ બંધ થાય છે. મનુષ્યદ્વિકાદિ - ૫ પ્રકૃતિઓ મનુષ્યગતિ યોગ્ય હોવાથી પાંચમા ગુણસ્થાનથી તેનો બંધ થતો નથી. તેથી ૪થા ગુણસ્થાનકે બંધાતી ૩૭ પ્રકૃતિઓમાંથી ૫ પ્રકૃતિ બાદ કરતાં નામકર્મની ૩૨ પ્રકૃતિઓ દેશવિરત અને પ્રમત્તસંયત આત્માઓ બાંધે છે.
૨૩૦ “કંડ કેઓ વિકો શ્રીધરપબિ'' ||૬૬ ||
૨૩૧
૩૨માંથી ૩ પ્રકૃતિ બાદ કરતાં અને આહારકદ્ધિક ઉમેરતાં ૩૧ પ્રકૃતિઓ અપ્રમત્તસંયત આત્મા બાંધે છે. કારણ કે આહારકદ્વિકનો બંધ હેતુ વિશિષ્ટ ચારિત્ર અહીં છે.
www.jainelibrary.org