SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૬ *T 3 ° ૩૪ ૩૬ મા ર્ગ પ્રાયોગ્ય વિક તથા છો ૩૫ સ્થા ३८ ણા નીપ સંયમ પિ હાર વિ la સંયમ ૩૭૨૫ રાય સમમ દેવ અપ્રાયોગ્ય દેવ દેવ દેવ ૩૦ દેવ ૩૧ દેવ દેવ દેવ કુલ સૂક્ષ્મ પ્રાયોગ્ય Jain Education International કુલ પા ખ્યાત અબંધ સયમ | ૨૮ બંધ બંધ ઉદય |સ્થાન| ભાંગા |સ્થાન s ૨૯ ૧ | ૨૮ ૨૯ ૩૦ ૩૧ ४ :: અથ ૮મી સંયમ માર્ગણા વિષે નામકર્મનો સંવેધ : કેટલાં ઉદય ભાંગા ? ބ ८ ૧ ન ૧ ૮ ८ ૧ ન ૧ ૧૮ g ૧ ܩܕ ૧ ૨૫ થી મન:પર્યાવજ્ઞાન પ્રમાણે |૩૦=૫ ૨૫ થી ૩૦=૧ ૨૯,૩૦ = ૨ ૨૯,૩૦૦ પંચેન્દ્રિય જાતિ પ્રમાણે =૨ ૩૦ = ૧ 30 ૩૦ 30 ૩૦ ૧ ક્યા જીવના? 30 ૧ મન:પર્યવજ્ઞાન પ્રમાણે ૨૦ થી ૮=૧૦ પંચે૰જાતિ પ્રમાણે પંચેન્દ્રિય જાતિ પ્રમાણે પ્રથમ સંઘ૰વાળા સંયમી '' પ્રથમ સંઘ૰વાળા ૩૦ પ્રથમ સંઘવાળા ૩૦ પ્રથમ સંઘ૰શુભ r "1 પંચે જાતિ પ્રમાણે ૧૫૮ ૧૫૮(૩૮) ૧૪૮ ૧૪૮ ૭૨ ૨૪X ૨૪X ૨૪X ૨૪X ૯૬ ૪૮X ૨૩૪ ૧X ૨ ૨ ૧ ૧ ८ For Personal & Private Use Only ૨ ર ૧ ૧ ૪ ૬ ८ ૭૨ ૮ ૧૧૦ | ૧૦ સત્તાસ્થાનકો ૯૨-૮૮ મન:પર્યવજ્ઞાન પ્રમાણે (પે.નં. - ૪૬૨) ૯૩-૮૯ મન:પર્યવજ્ઞાન પ્રમાણે (૫. નં. ૪૬૨) ૯૨ પંચે૰ જાતિ પ્રમાણે (૫. નં. ૪૪૧) કર્મપ્રકૃતિ ભાગ-૩ ૯૩ પંચે જાતિ પ્રમાણે (૫. નં. ૪૪૨) ૯૩આદિ પંચે જાતિ પ્રમાણે (૫. નં. ૪૪૨) ૯૨-૮૮ ૯૩-૮૯ હું, ૯૩ ૯૩-૮૯-૯૨-૮૮ ૯૨-૮૮૨ ૯૩-૯૨-૮૯-૮૮-૭૯-૭૫ ૯૩-૯૨-૮૯-૮૮-૮૦-૭૯-૭૬-૭૫ ૯૩ આદિ ૯૩આદિ પંચે૰જાતિ પ્રમાણે (પે.નં. ૪૪૩) કુલ સત્તા સ્થાન ૩૦૯ ३०८ (૬૯) १४८ ૧૪૮ 334 २४२ ૪૮ ४८ ૨૪ ૨૪ ૧૪૪ et ૧૩૮ ૨૪૨ સામાયિક તથા છેદોપસ્થાપનીય સંયમની ટી. ૧:- અહીં ૬ થી ૯ ગુણસ્થાનક હોવાથી દેવ પ્રાયો૦ ૨૮-૨૯-૩૦-૩૧ તથા અપ્રાયોગ્ય ૧નું એમ કુલ ૫ બંધસ્થાનકના અનુક્રમે ૮+ ૮+ ૧ + ૧+ ૧ = ૧૯ બંધભાંગા સંભવે. મન:પર્યવજ્ઞાનની ટી.-૧માં બતાવ્યા મુજબ ઉદયસ્થાન - ઉદયભાંગા જાણવાં. તથા સત્તાસ્થાનકો પણ તે પ્રમાણે જાણવાં, ૪૧૯ પરિહાર વિશુદ્ધ સંયમની ટી. ૧ :- અહીં ૬ અને ૭મું ગુણસ્થાનક હોય છે. તેથી દેવ પ્રાયો૰ ૨૮-૨૯-૩૦ અને ૩૧ એ ૪ બંધસ્થાનકના ૮+ ૮+ ૧ + ૧ = ૧૮ બંધભાંગા હોય છે. આ જીવો અત્યંત વિશુદ્ધિવંત હોવાથી તેઓ વૈક્રિય કે આહા૨ક શરીર બનાવે નહીં તેથી તેઓના ઉદયભાંગા સંભવે નહીં. આ ચારિત્રને પ્રથમ સંઘયાવાળા જ સ્વીકારે તેથી સામા૰ મનુષ્યને ૩૦નું એક ઉદયસ્થાનક અને તેના ૬ સંસ્થાન X ૨ વિહાયો૦ X ૨ સ્વર = ૨૪ ઉદયભાંગા સંભવે. શ્રેણિમાં આ ચારિત્ર ન હોવાથી ૯૩-૯૨-૮૯ અને ૮૮ એ ૪ સત્તાસ્થાન જ સંભવે છે. શ્રેણિના સત્તાસ્થાન સંભવે નહીં. સૂક્ષ્મસં૫રાય સંયમની ટી. ૧ :- અહીં ૧૦મું ગુણસ્થાનક જ છે. તેથી અપ્રાયોગ્ય ૧નું ૧ બંધસ્થાનકનો બંધભાગો-૧ હોય છે. તથા ૩૦નું એક ઉદયસ્થાનક અને તેના ૭૨ ઉદયભાંગા હોય છે. તથા ૯૩ આદિ ૮ સત્તાસ્થાનક હોય છે. ટી. ૨ જો ૨જા-૩જા સંઘયણવાળાને જિનનામનો બંધ માનીએ તો ૪૮ ભાંગે ૪ સત્તાસ્થાન જાણવાં.તેથી ૧૯૨ સત્તાસ્થાનો થાય. અને કુલ ૩૩૮ થાય. યલાખ્યાત સંયમની ટી. ૧ :- યથાખ્યાત સંયમ ૧૧થી૧૪ ગુણસ્થાનક સુધી હોય છે. પંચેન્દ્રયજાતિમાં જણાવ્યા પ્રમાણે અબંધનો સંર્વધ જાણવો. www.jainelibrary.org
SR No.005574
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy