________________
૨૬૦
કર્મપ્રકૃતિ ભાગ - ૩ જિનનામ સહિત મનુષ્યગતિ પ્રાયોગ્ય ૩૦, અને આહારકદ્ધિક સહિત દેવગતિ પ્રાયોગ્ય -૩૦ તે બન્ને પણ બંધસ્થાનક મિથ્યાદષ્ટિ ને બંધમાં જ આવતાં નથી.
મિ ગણાશાનકે ૯ ઉદયસ્થાનકોના ૭૭૭૩ ભાગ - તથા મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે ૯ ઉદયસ્થાનકો છે. જઇ દવઢક કે ન૨કદ્ધક ઉવેલ ત્યા૨૮૬નું સત્તાસ્થાન થાય છે.૮૬ના સત્તાવાળા ખા ક ા
'•૮૬ના સત્તાવાળા * * * * - - - - - -5. . .
- - -
. . અને વૈક્રિયચતુષ્ક ઉવેલ ત્યારે ૮૦નું સત્તાસ્થાન થાય છે.) એકેન્દ્રિય ભવથી નીકળીને વિક્લેન્દ્રિય - તિર્યંચ પંચેન્દ્રિય અથવા મનુષ્યને વિષે ઉત્પન્ન થયેલાને સર્વ પર્યાપ્તિ ભાવ પૂર્ણ થયા પહેલા અંતર્મુહૂર્ત સુધી (અર્થાતુ અપર્યાપ્તાવસ્થામાં ૮૬-૮૦નું સત્તાસ્થાન) હોય છે. ૭૮નું સત્તાસ્થાન તેઉ-વાયુકાયને મનુષ્યદ્વિકની ઉદ્વલના કરેલાને જાણવું. તે ભવથી નીકળીને ઉત્પન્ન થયેલાને અંતર્મુહૂર્ત સુધી હોય છે, પછીથી તે અવશ્ય મનુષ્યદ્રિક બાંધે છે. તે પ્રમાણે સામાન્યથી મિથ્યાદષ્ટિના બંધ-ઉદય - સત્તાસ્થાનકો કહ્યાં.
હવે સંવેધ કહે છે.... ૨૩ના બંધે ૯ ઉદયસ્થાનકો - ૫ (૪૦) સત્તાસ્થાનકો - તેમાં મિથ્યાષ્ટિને ૨૩ પ્રકૃતિઓ બાંધતાં પૂર્વ કહેલા નવે પણ ઉદયસ્થાનકો જાણવાં. વિશેષ ૨૧-૨૫-૨૭-૨૮-૨૯ અને ૩૦ એ ૬ ઉદયંસ્થાનમાં વર્તતાં દેવ અને નારકી આશ્રયી જે ભંગ થાય છે તે પ્રાપ્ત થતા નથી. કારણ કે તેઓને અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્યપણું ૨૩નું અબંધકપણું છે. તેથી ૨૩ના બંધે વર્જવાનું કહ્યું છે.
સત્તાસ્થાનકો ૫ છે..... ૯૨-૮૮-૮૬-૮૦ અને ૭૮** છે. ૨૧-૨૪-૨૫-૨૬ના ઉદયે ૫-૫ સત્તાસ્થાનકો - તેમાં ૨૧-૨૪-૨૫ અને ૨૬ના ઉદયે પાંચે સત્તાસ્થાનક હોય છે. વિશેષ ૨૫ના ઉદયે તેઉવાયુકાયને આશ્રયીને ૭૮નું સત્તાસ્થાન પ્રમ છે. રમત ઉ પવાસ:
અશ્વોને ભવથી નીકળીને વિક્લેન્દ્રિય અથવા તિર્યંચ પંચેન્દ્રિયને વિષે ઉત્પન્ન થાય. તેને આશ્રયાને અંતમંહત્ત એબોલે ભકર્ણ પ્રવેશ પોલાતાં પ્રબો : ખાંડ - પ નન્ના માં . . ss :: ::::::- -
AT:- કનાજીનેકી - -૨૮-૨૯-૩-:::
-:: : : : :-: - 3. ક ફવચાનો વેદ સિપાપા ના કાકા ને સંગીન બને છે. તેવી શ ક્યા છે. ' સત્તાસ્વાંકાં કેવા. * પેરેડા કરી છે કે હવે
થાક ને કારણ પરિણાદા ગુરાયાનક વલા માધના પડેલ નવ પણ લાગ
::::;">1654:30:55-૨૮-૨૯ અને ૩૦ એ૬ ઉમેરવામાં વતતા :
. ::::: ૩૬૩ જેઓએ લબ્ધિના બળથી વક્રિયશરીર કર્યું હોય છે, તેવા મનુષ્ય - તિબધા જ પv * **
* *** *** " એમ ? કાનન, ૧૩૪ એ નાં ન = ", " : - * * * * * * * * છે તથા નવ સ , - - - - - - માં નો છે તેવામાંથી નીકળી વીકએક જ તિચિમા
છે -- -અને ૧૮ છે. ૨૧-૨૪-૨૫-૨૬ દધી જ જ્ઞાવિકે અન્ય ચા ર-૨ - ગામ છે વિશેષ ઉપના ઉદયે તેવા કાર્યમાં પ્રથમ છે. સત્તા બને છે એ . ની નીકળીને વિશ્લેન્ટિય અથવા તિર્થંચ પચીયન વેપfeત્ય થાય. તન ખાશયાનતેનું હતું તેવા કરી છે ષ્ઠ ઇંડા દકિયરામથી ૧૦૫ : : : : : = . . કે .•e ="---
*" (છે. તેનો માં એ બંને જાંવ ::::::::::: ::::: ::: .50:22 દિશાનું કામ ૮ તમાન
વ, છે કે
: : : : : - - - - -
ને ર્તinયા ૨,૩ના બંધ કેને (નવે ઉદયસ્થાનક આશ્રયા) ક0 TOાડા છે.
!
=
=
==
1* * * * *
રૂ
ના
મ , ક
7
-
કાર
? * * * *
*
* મા
જ કાન
,
મ
*
,
*
*
૩૬૨ કારણ કે જિનનામકર્મનું સમ્યકત્વ કારણ છે, અને આહારકટ્રિકનું સંયમ કારણ છે, તે બંને કારણે જો મિબાદષ્ટિ ગુણસ્થાનકે નથી. આ ૩૦નું
બંધસ્થાનના બાંધનાર પણ ૨૯ના બંધકની જેમ ચારે ગતિના જીવો છે. માત્ર વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય ૩૦ના બંધક મનુષ્ય અને તિર્યંચો છે. ૩૬૩ જેઓએ લબ્ધિના બળથી વૈક્રિયશરીર કર્યું હોય છે, તેવા મનુષ્ય - તિર્યંચો પણ ક્લિષ્ટ અધ્યવસાયના બળથી એકેન્દ્રિય યોગ્ય ૨૩ પ્રકૃતિનો બંધ કરી
શકે છે. ૩૬૪ ૭૮નું સત્તાસ્થાન મનુષ્યદ્રિક ઉવેલાયા બાદ તેઉવાઉને પોતાના સર્વ ઉદયસ્થાનોમાં હોય છે. તેઉવાઉકાયમાંથી નીકળી પૃથ્વીકાયાદિ જે તિર્યંચમાં
ઉત્પન્ન થાય છે, ત્યાં પણ પોત પોતાના શરૂઆતના ૨૧-૨૪ કે ૨૧-૨૬ એ બે ઉદયસ્થાન પયત સંભવે છે, ત્યાર બાદ તેઉવા સિવાય અન્ય તિર્યંચો અવશ્ય મનુષ્યદ્વિક બાંધે છે. તેઉ-વાઉને ૨૧-૨૪-૨૫-૨૬ એ ચાર ઉદયસ્થાનકો જ હોય છે. તેઓને આતપ કે ઉદ્યોતનો ઉદય હોતો નથી એટલે તેઉવાઉમાં પાંચે સત્તાસ્થાનો હોય છે. તેઉવા સિવાય અન્ય તિર્યંચોમાં પોતાના શરૂઆતના બે ઉદયસ્થાન સુધી પાંચ, ત્યાર પછીના ઉદયસ્થાનોમાં ૭૮ સિવાય ચાર સત્તાસ્થાનો હોય છે. મનુષ્યગતિમાં પોતાના સર્વ ઉદયમાં ૭૮ સિવાય ચાર સત્તાસ્થાનો જ હોય છે. દેવો અને નારકીઓ તો ૨૩નો બંધ કરતાં નથી એટલે તેના માટે અહીં કંઇ કહેવાતું નથી. ક્યો જીવ કઇ ગતિ યોગ્ય બંધ કરે છે, અને તેને કેટલાં ઉદયસ્થાનકો હોય છે. તેનો જો બરાબર નિર્ણય થાય તો ઉદયસ્થાનકના કયા ભંગવાળું બંધસ્થાન હોય, તે અને તે વખતે ક્યાં ક્યાં સત્તાસ્થાનકો હોય તે સમજવું સહેલું થઇ પડે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org