________________
સત્તાપ્રકરણ
૧૨૭
ફરી પણ (૧૦મા ગુણ૦ આવી) એક પ્રકારનો (યશકીર્તિનો) બંધ કરે છે, ત્યારે પ્રથમ સમયે પ્રથમ અવક્તવ્ય બંધ છે. અને જ્યારે ઉપશાંતમોહ અવસ્થામાં આયુષ્ય ક્ષયથી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય તો તે જીવે જિનનામ ઉત્પન્ન કરેલ હોય તો તેને પ્રથમ સમયે જ મનુષ્યગતિ પ્રાયોગ્ય જિનનામ સહિત ૩૦ બાંધતા બીજો અવક્તવ્યબંધ હોય છે. અને જો જિનનામ ઉપાર્જન કર્યું નહોય અર્થાત્ જિનના બાંધ્યું ન હોય તેવા જીવને ત્યારે જિનનામ રહિત ત્યાં જ = અનુત્તર વિમાનમાં મનુષ્યગતિ પ્રાયોગ્ય ૨૯ બાંધે ત્યારે પ્રથમ સમયે ત્રીજો અવક્તવ્યબંધ હોય છે. (યંત્ર નંબર ૧૬ જુઓ) (નામકર્મના ૮ બંધસ્થાનકોનું યંત્ર નંબર - ૪૧ જુઓ).
ઇતિ નામકર્મના ૮ બંધસ્થાનોમાં ભૂયસ્કારાદિનું સ્વરૂપ સમાપ્ત (નામકર્મના ૮ બંધસ્થાનકોમાં ભૂયસ્કારાદિ પ્રદર્શક યત્ર નંબર-૧૬)
કેટલી પ્ર૦ નો ભૂયસ્કારાદિ |
કયા બંધ સ્થાનેથી આવે
ક્યા જીવો ?
ક્યા ગુણo?|
કાલ
૨૫નો
ર૬નો
૨૮નો
| | | * | | * | * |.
૨૯શ્નો
| -: નામકર્મના ૬ ભૂયસ્કાર બંધ :૨૩ના મિથ્યા, એકે વિક, યુગલિક સિવાયના પંચે તિર્ય, મનુo ૧લા | પ્રથમ એક સમય ૨૫-૨૩ના મિથ્યા, એકે વિક0 યુગલિક સિવાયના પંચે તિ
૦ મનુo
૧લો તથા ૨૫ના બંધસ્થાન ઇશાન સુધીના દેવો ૨૬-૨૫-૨૩ના | મિથ્યા, પંચે તિર્ય, મનુ,
૧લા ૧ના | સમ્યગદષ્ટિ પર્યા. - મનુo
૮૭માં ૨૩ - ૨૫ - | મિથ્યા, એકે વિક0 યુગલિક સિવાયના પંચે તિય મનુo. | ૧લા ૨૬ - ૨૮ ના | તથા ઇશાન સુધીના દેવો (૨૩-૨૮વિના ( ૧ના | સમ્યગદષ્ટિ પર્યા- મનુ0
૮/૭માં | સમ્યગુદષ્ટિ પર્યાવ્ર - મનુ0
૮/૭માં ૨૮ના | અપ્રમત્તમુનિને
૭માં ૨૯ના સમ્યગુદષ્ટિ દેવો
૪થા ૨૩-૨૫-૨૬-૨૮-| મિથ્યાત્વ એકે, વિક, યુગલિક સિવાયના પંચે તિર્ય, મનુ0 |
૨૯ નો તથા ઇશાન સુધીના દેવો (યથાયોગ્ય) ૨૮-૨૯-૩૦ના અધ્ધમત્તમુનિ
૭મે ૧ ના | અપ્રમત્તમુનિ
.૧ના
૨૯નો ૩૦મો ૩૦નો ૩૦નો
૩૦નો
૩૧નો
૩૧નો
: નામકર્મના ૭ અલ્પતરબંધ :
૩૦નો
૩૧ના
૪થા | પ્રથમ એક સમય
૨૯નો
૩૦ના
૨૯નો
૩૦ના
૧લા
૨૯નો
૩૧ના
૬ઠ્ઠા
સમ્યગુદષ્ટિ દેવ સમ્યગ્દષ્ટિ મનુષ્ય | મિથ્યાદષ્ટિ મનુષ્ય
અપ્રમત્તથી પ્રમત્તે જતાં સમ્યગુદષ્ટિ મનુષ્ય મિથ્યા૦ - મનુષ્ય - તિર્યંચ અપ્રમત્તથી પ્રમત્તે જતાં મિથ્યા - યુગલિક સિવાયના પંચે તિર્યંચ મનુષ્ય
૨૯ના
૪થો
૨૮નો ૨૮નો
૨૯-૩૦ના
૧લા
૨૮નો
૩૦ના
૬ઠ્ઠા
૨નો
૨૮ના
૧લા
Jain Education International
For Personal Private Use Only
www.jainelibrary.org