________________
સત્તાપ્રકરણ
૧૯૧ બાકીના સત્તાસ્થાનનો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત* જ કાલ હોય છે, અને તે સારી રીતે સમજી શકાય તેમ
તથા ૨૬ના સત્તાસ્થાનનો" અનાદિ-મિથ્યાદૃષ્ટિ અભવ્ય જીવો આશ્રયી અનાદિ અનંત, અને ભવ્ય જીવો આશ્રયી અનાદિ - સાંત અવસ્થાન કાળ છે. તે પ્રમાણે સત્તાસ્થાનોની કાળ પ્રરૂપણા કરી, અને તે કરીને મોહનીયકર્મની વક્તવ્યતા પણ પૂર્ણ કરી. (યંત્ર નંબર - ૩૮ જુઓ).
ઇતિ મોહનીયકર્મના સત્તારથાનનું કાલમાન સમાપ્ત (મોહનીયકર્મના ૧૫ સત્તાસ્થાનકોના કાલમાન પ્રદર્શક યંત્ર નંબર - ૩૮)
૨૭
સત્તાસ્થાન પ્રકૃતિઓ જઘન્ય કાલમાન
ઉત્કૃષ્ટ કાલમાન ૨૮ સર્વ પ્રકૃતિઓ
અંતમુહને પલ્યોઅસં૦ ભાગ અધિક બે ૬૬ સાગરોપમ | સમ્યકત્વ ઉવલના થયે | પ, અસંત ભાગ ૫૦ અસંતુ ભા) | મિશ્ર ઉવેલે અથવા અનાદિ મિથ્યાત્વી અંતર્મુહૂર્વ દિશીન અર્ધ પુ0 પરા (અનાદિ અનંત,અનાદિ - સાંત.) અનંતા) - ઉવલના અથવા ક્ષય
બે ૬૬ સાગરોપમ મિથ્યાત્વના ક્ષયે -
અંતર્મુહૂર્ત મિશ્રના ક્ષયે | સમ્યકત્વના યે
બે નરભવ અધિક ૩૩ સાગરોપમ મધ્યમ ૮ કષાયના લયે
અંતર્મુહૂર્ત નપુંસકવેદના લયે
સ્ત્રીવેદના ક્ષયે (હાસ્યાદિ - ૬ ના યે | પુરુષવેદના સંયે સંજવલન ક્રોધના ક્ષયે સંજ્વલન માનના ક્ષયે સંજ્વલન માયાના ક્ષયે
(–ઃ અથ નામકર્મના બંધાદિ સ્થાનોનું સ્વરૂપ :-) હવે નામકર્મના બંધાદિ સ્થાનો કહેવાં જોઇએ. - (તે કહેતાં પહેલાં બંધાદિ સ્થાનોનો સરળતા પૂર્વક બોધ થાય માટે) ત્યાં જે પ્રકૃતિ સાથે નામકર્મની ઘણી પ્રકૃતિઓ બંધ અથવા ઉદયમાં પ્રાપ્ત થાય છે, તે પ્રથમ નિર્દેશ કરે છે....
અપર્યાપ્તનામ, જાતિનામ, પર્યાપ્ત નામ અને ગતિનામકર્મ વડે પ્રેરિત થયેલ હોય (અર્થાત્ અપર્યાપ્ત નામકર્મ આદિનો જ્યારે બંધ કે ઉદય હોય) ત્યારે નામકર્મની બાકીની ઘણી પ્રકૃતિઓ બંધ કે ઉદયમાં પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે ૧૮૪ ગાથા - ૪૬ - “અંતમુત્તાક દિ, તમે કુરો વિશે સંતાનંા”
જેમ કે - મિથ્યાત્વમહનીયનો ક્ષય કર્યા પછી ૨૩નું અને મિશ્રમોહનીયનો ક્ષય કર્યા પછી ૨૨નું સત્તાસ્થાન થાય છે. તે બંનેનો અવસ્થાન કાળ અંતર્મુહૂર્તથી અધિક હોતો જ નથી. કેમ કે મિથ્યાત્વ મોહનીયનો ક્ષય કર્યા પછી અવશ્ય અંતર્મુહૂર્ત બાદ મિશ્રમોહનીયનો ક્ષય કરે છે, અને ત્યાર બાદ અંતર્મુહૂર્તે અવશ્ય સમ્યકત્વ મોહનીયનો ક્ષય કરે છે, એટલે ૨૩ અને ૨૨ની સત્તા અંતર્મુહૂથી અધિક કાળ હોતી જ નથી બાકી રહ્યાં ૯મા ગુણસ્થાનકમાં ૧૩થી એક સુધીના સત્તાસ્થાનકો. તે દરેકનો પણ અંતર્મુહૂર્તથી અધિક કાળ હોતો જ નથી. કેમ કે ૯માં ગુણસ્થાનકનો કાળ જ અંતર્મુહૂર્ત છે. એકની સત્તાવાળા ૧૦મા ગુણસ્થાનકનો કાળ પણ અંતર્મુહૂર્ત જ છે. એટલે ૧૩થી એક સુધીના સર્વ સત્તાસ્થાનોનો કાળ અંતર્મુહૂર્ત હોય
૧૮૫ ૧૮૬
“ો ગગ? અનંત, માફ સંત રણનીતા'' | ૪૬ // ‘બાઅરનારું, Marફી રિવા હસો 1 iાં વંરતિ સેસફ૪નામ'' || ૪૭ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org