________________
સત્તાપ્રકરણ
૧૮૯
'ગુણસ્થાનક બંધસ્થાનક ઉદયસ્થાનક સત્તાસ્થાન
ક્યા જીવને ? :- પુરુષવેદે શ્રેણિ સ્વીકારનાર શપકને :
૪ " પુત્ર વેદના ક્ષયે
| -
| Tu To |
' સંજ્ય ક્રોધના લયે
I
|
|
| ' સંજ્વ, માનના ક્ષયે
|
|
PI
૧ | સંવૂ૦ માયાના ક્ષયે અબંધે
૧ " " લોભના ક્ષયે - નપુંસકવેદે શ્રેષિા સ્વીકારનાર ક્ષેપકને
૨૧ [X દર્શનસપ્તકના લયે ૧૩ | મધ્યમ ૮ કષાયના લયે ૧૧ |" નપુંસક-સ્ત્રીવેદના ક્ષયે
૪ |x હાસ્યાદિ - ૬ + પુરુષવેદના ક્ષયે અહીંથી આગળ પુરુષવેદની જેમ જાણવું - સ્ત્રીવેદે શ્રેણિ સ્વીકારનાર અપકને:૨૧ |xદર્શનસપ્તકના લયે
મધ્યમ ૮ કષાયના લયે
" નપુંસકવેદના લયે ૧૧ |' સ્ત્રીવેદના ક્ષયે
૪ | હાસ્યાદિ - + ૫૦ વેદના ક્ષયે
અહીંથી આગળ પુરુષવેદની જેમ જાણવું :- ઉપરના દરેક ભંગનો કાલ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત જાણવો :
لم |
لم |
Is Tછે.
لما في
( -: અથ મોહનીયકર્મના સત્તાસ્થાનનું કાલમાન :- ) આ જ સત્તાસ્થાનનો કાલમાન કહે છે.... ૨૭ના સત્તાસ્થાનનો* અજઘન્યોત્કર્ષ અવસ્થાન કાળ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. તે આ પ્રમાણે કહે છે..... ૨૮ની સત્તાવાળા મિથ્યાદૃષ્ટિ સમ્યકત્વમોહનીય ઉવેલ ત્યારે ૨૭નું સત્તાસ્થાન પ્રાપ્ત થાય છે. ત્યારબાદ એ ર૭ની સત્તાવાળા કોઇ આત્મા મિશ્રમોહનીયની ઉવલનાનો પ્રારંભ જ્યાં સુધી કરે ત્યાં સુધી મિશ્રમોહનીયનો પણ ઉદય થાય છે. અને પંચસંગ્રહની મૂલ ટીકામાં હ્યું છે. - “હવનના મHIRમે તા સમિથ્યાત્વોતરો ભવતિ'' તિ = “મિશ્રમોહનીયની ઉવલનાનો પ્રારંભ કરતાં પહેલાં કોઇકને મિશ્રમોહનીયનો ઉદય થાય છે.' તેથી મિશ્રષ્ટિએ પણ અંતર્મુહૂર્ત સુધી ૨૭નું સત્તાસ્થાન પ્રાપ્ત થાય છે, અને તે (૨૭ની સત્તાવાળો મિશ્રદષ્ટિ) અંતર્મુહૂર્ત બાદ અવશ્ય મિથ્યાત્વે જાય છે. અને મિથ્યાત્વે જઇને મિશ્રમોહનીયને ઉવેલવાનો આરંભ કરે છે, પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ
૧૭૫ ગાથા -૪૫ - “સત્તાવીસે પત્તાસંવંતો”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org