________________
न्यायविशारद न्यायाचार्य महोपाध्याय श्री यशोविजयजी गणिवराणां गुणानुवाद स्तुतिः (आर्या वृत्तम्)
।।१।।
।। ९ ।।
।। २ ।।
।। १० ।।
११ ।।
कः खलु विषयोऽवन्यां, का वा भाषास्ति यत्र पूज्यानाम् । न प्रावर्त्तत बाणी, गद्ये पद्ये च निर्बाधा प्रोन्मध्य शास्त्रसिन्धु, निजमतिमन्थेन धीरधुर्येण । रचिता विविधाः कृतयो, मुकुटायन्तेऽधुना विश्वे यद्विरचित-वैराम्य-कल्पलता ऽध्यात्मसारमुख्यकृतिम् । श्रुत्वा च ज्ञानसार-मधियायात को न वैराग्यम् दर्भावतीपुरे य - चिरतरमाराध्य संयम वय॑म् । स्वर्यातः ससमाधि - जयताद् बुधसत्तमः स सदा गतवानिति कः कथयति, जीवति योऽद्यापि सद्यशःकायैः । प्रतिपातः प्रतिचैत्यं, गीयन्ते यस्य स्तवनानि यच्छुतवार्धि दृष्टवा, सर्वेऽपि भवन्ति विस्मयग्रस्ताः । कथमेकाकी कृतवान् ?, वद, किमसाध्यं सरस्वत्याः इति वाचकावतंसं, मुनिजनमान्यं यशोविजयगणिनम् । नेम्यमृत-देवशिष्यः, स्तुतवान्ननु हेमचन्द्राऽऽह्वः
।। ४ ।।
भक्त्या तं प्रणमामो, वाचकवर्य यशोविजयगणिनम् । जिनशासनाम्बरं यो, भासितवान् स्वीयवाक्किणे : देशे गूर्जरसंज्ञे, ग्रामं 'कन्होडु' नामकं रम्यम् । यो निजजनुषा धीमान्, पावितवान् शस्यतमचरितः सोहागदेर्यदीया, जननी नारायणश्च यस्य पिता । धन्यौ तौ संसारे, यो सुषुवाते सुतं विरलम् पण्डितनयविजयाऽऽह्वो, गुणगणनिलयोऽभवद् यदीयगुरुः । यद्वचसा प्रतिबुद्धोऽ गुणाद् वाल्ये स चारित्रम् राजनगरवास्तव्यो, धन्यो धनजी - सुराभिधो धनिकः । यत्प्रेरितो हि काश्यां, गतो गुरुः शिष्यजसकलितः ऐड्कारमन्त्रजापा-दुपगङ्ग भारती समाराध्य । तस्याः स हि वरमापत् कवित्व - बाञ्छासुरद्रुसमम् भट्टाचार्यसमीपे, चिन्तामण्यादिकं स समधीत्य । षड्दर्शनमर्मज्ञो, विविधविद्यासु विज्जातः न्यायविशारद-न्याया-ऽऽचार्योपाधिं हि सदसि धीराणाम् । वादे विजयप्राप्त्या, प्रीताः प्राज्ञा ददुर्यस्मै
।। १२ ।।
.
।। १३ ।।
।। १४ ।।
।।७।।
।। १५ ।।
।। ८ ।।
रचियता - पूज्याचार्य श्री विजय देवसूरिश्वरान्तिषद् विजय हेमचंद्रसूरिः
वि.सं.-२०४४ विजया दशमा पू. 6पाध्याय समर २) !
સ્તુતિ - અષ્ટક (भैत्रीमानुं पवित्र : २१)
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી, જિનવર શાસનના શણગાર પૈર્ય,ક્ષમાને, ગંભીરતાદિ, અનેક ગુણગણના ભંડાર જ્ઞાનયોગને સિદ્ધ કરીને, ખૂબ બઢાવી શાસન શાન વંદન કરીએ, ત્રિવિધ તમને, દેજો અમને સાચું જ્ઞાન ધન્ય કનોડા ધન સોભાગદે ધન નારાયણ ધર્મશ્રા, ધન્ય સહગુરુ શ્રી નવિજયજી ધન ધન એ ધનજી શૂરા, ધન્ય સિંહસૂરિજી જે હિત શિક્ષાના દીધાં દાન, વંદન કરીએ ત્રિવિધ તમને, દેજો અમને સાચું જ્ઞાન ભર ચોમાસે મૂશળધાર વરસે પાણી દિવસ ને રાત, ભક્તામર' ની શ્રવણપ્રતિજ્ઞા કારણ ત્રણ ઉપવાસી માત, સાત વરસના આપે ત્યારે સંભળાવ્યું એ સ્તોત્ર મહાન, વંદન કરીએ, ત્રિવિધ તમને, દેજો અમને સાચું જ્ઞાન કાશીતલ વહેતી ગંગાના કાંઠે નિચ્ચ ધ્યાન ધરી, ભગવતી દેવી સરસ્વતીને રીઝવીને વરદાન વરી, ગુરુવર ચરણપસાથે જે લાગ્યું આતમ અનુભવ જ્ઞાન, વંદન કરીએ, ત્રિવિધ તમને, દેજો અમને સાચું જ્ઞાન
સત્તર તેંતાલીસ ડભોઈતીર્થે ચરમ ચોમાસુ આપ રહ્યા, વરસ પંચાવન નિર્મળ સંયમ પાળી યશથી અમર થયા, હેલા છેલા શિવપુર જાવા કર્યું આપે શું શુભપ્રસ્થાન, વંદન કરીએ, ત્રિવિધ તમને, દેજો અમને સાચું જ્ઞાન .........५ પ્રભુની આણા ગૌણ બનીને જ્ઞાનનો મારગ વિરલ બન્યો, "शासन माशासननो" मेवो अन्तन पटयो, એવા ટાણે આપના ગ્રંથો ટાળે સંઘનું તિમિર તમામ, हनश, त्रिविध तमने, हेही अभने सायुं ज्ञान ....... ભવવૈરાગી ગુરુ ગુણરાગી, પૂર્ણ ભક્ત પ્રભુ શાસનના ગીતારથ સૌભાગી સજ્જન, પારંગત શ્રત સાગરના શિવ સુખદાયક માર્ગના જ્ઞાતા સદા અમારી સાથે રહી જુગ જુગ જીવો, જય જય પામો, ઉપાધ્યાયજી અમર રહો શ્રી જિનશાસન જ્યોતિર્ધર, પ્રબળ પ્રતાપી પુણ્યાત્મા, ન્યાય વિશારદ ન્યાયાચાર્ય, વળી જે સંયમ શુદ્ધાત્મા, અગણિત ગ્રંથ રચીને જેને, કીધો મહાશાસન ઉપકાર, । ध्याय श्री 'यश'गुरु य२५), पंहनही सभवा२४२...........८
......४
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org