SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયપ્રકરણ નંબર ૧ ૨. ૩ ૪ ૫ 4 2 (૧૧ ગુણશ્રેણિઓનો કાલ ગુણશ્રેણિ ८ ૯ ૧૦ ૧૧ સમ્યક્ત્વોત્પાદ દેશવિરતિ સર્વવરિત અનંતાનુબંધિ વિસંયોજના દર્શનમોહ ક્ષપણા ચારિત્રમોહોપશામક ઉપશાંતમોહ ચારિત્રમોહક્ષપક ક્ષીણમોહ સયોગી કેવલી અયોગી કેવલી દલિક અપેક્ષાએ અલ્પબહુત્વ યંત્ર નંબર (ગાથા ૮ - ૯ના આધારે) - કાલ (આયામ) સર્વથી અધિક સંખ્યાત ગુણહીન Jain Education International 1 38 21 For Personal & Private Use Only 39 31 દલિક સર્વથી અલ્પ અસંખ્યેય ગુણ 33 ,, 33 35 31 17 32 77 - ૨ 33 અપ્રશસ્ત મરણથી જ સંભવે છે, અને બાકીની ગુણશ્રેણિ હોતે છતે અપ્રશસ્ત મરણથી જ સંભવે નહીં, પરંતુ ગુણશ્રેણિ ક્ષય થયે અર્થાત્ પૂર્ણ થયે જ મરણ પામે છે. અને પૂજ્ય ચંદ્રર્ષિમહત્તરે પંચસંગ્રહ ભાગ-૧માં ૫માદ્વારની ગાથા ૧૦૯માં કહ્યું છે.... ‘ ગત્તિ ગુળાલો હિ મિચ્છત્તામ્મિ ગામા નિનિ । તમત્તિ ન સેસાબો જં ઘોળાતું તુમમરનું '' || (અર્થ :- આત્મા શીઘ્ર ગુણથી પડી મિથ્યાત્વે જાય અને તરતમાં જ મરણ પામે તો આદિની ત્રણ ગુણશ્રેણિઓ નકાદિ ભવોમાં સંભવે છે. બાકીની સંભવતી નથી, કારણ કે તેનો ક્ષય થયે છતે જ અશુભ મરણ થાય છે.) તથા અહીં ઉત્કૃષ્ટ પ્રદેશોદયના સ્વામિત્વમાં ગુણશ્રેણિના શીખરના ઉદયે વર્તતાં ગુણિતકર્માંશ જીવ હોય છે. ઇતિ ૧૧ ગુણશ્રેણિનું સ્વરૂપ સમાપ્ત -: અથ ઉત્કૃષ્ટ પ્રદેશોદય સ્વામિત્વ : आवरणविघमोहाण जिणोदइयाण वावि नियगते । लहुखवणाए ओहीण गोहिलद्धिस्स उक्कस्सो ।। ११ ।। आवरणविघ्नमोहानां जिनोदयिकानां वाऽपि निजकान्ते । लघुक्षपणया अवध्योरनवधिलब्धेरुत्कृष्टः ।। ११ ।। ૧૫ ગાથાર્થ :- શીઘ્ર ક્ષપણા ક૨ના૨ જીવને ૯ આવરણ, ૫ અંતરાય, ૮ મોહનીય અને ૫૨ જીનોદયિક પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય સ્વ સ્વ ઉદયના અન્ય સમયે હોય છે, પરંતુ અવધિદ્ધિકનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય અનવધિલબ્ધિવંતને હોય છે. ટીકાર્થ :- ઉત્કૃષ્ટ પ્રદેશોદય સ્વામિત્વ વિષે જ વિવેકને કહે છે.... આવરણ = ૫ પ્રકારે જ્ઞાનાવરણ અને ૪ પ્રકારે દર્શનાવરણ અને વિઘ્નના એટલે ૫ પ્રકારે અંતરાય . એ સર્વસંખ્યા ૧૪ પ્રકૃતિઓનો લઘુક્ષપક વડે તૈયાર થયેલ ક્ષીણમોહ ૧૮ ઉપરના ગુણસ્થાનકેથી પડી પહેલે આવી અપ્રશસ્ત મરણ વડે મરણ પામી અન્ય નારકાદિ ભવોમાં ગુણશ્રેણિ લઇ જાય તો શરૂઆતની ત્રણ જ લઇ જાય છે. પરંતુ ઉપરના ગુણસ્થાનકે જ મરણ પામી ચોથું ગુણસ્થાનક લઇ દેવલોકાદિમાં જાય તો અન્ય પણ ગુણશ્રેણિ લઇ જાય છે. જેમ કે ઉપશમશ્રેણિમાં મરણ પામી તેને નિમિત્તે થયેલી ગુણશ્રેણિ લઇ અનુત્તર વિમાનમાં જાય છે. www.jairy://lo eat.org
SR No.005574
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy