SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલાના વણા કોળના નવાજવા દાવા ' , ••• .. અન્ય જીવો કરતાં સૂક્ષ્મ પૃથ્વીકાયાદિને યોગ અલ્પ હોવાથી નવીન બંધ વખતે પણ ઘણાં જ અલ્પ દલિકો બંધાદિથી પ્રાપ્ત થાય તેથી સૂક્ષ્મ પૃથ્વીકાયાદિમાં જઘન્યયોગે અલ્પકાળ બંધ કરવાનું કહેલ છે. જો મોહનીયનો ઉપશમ કરે તો અપૂર્વકરણ ગુણસ્થાનકથી અબધ્યમાન અશુભ પ્રકૃતિઓના ઘણાં દલિકો ગુણસંક્રમદ્વારા પ્રાપ્ત થઇ જાય તેથી જઘન્ય પ્રદેશસત્તા ન થાય. માટે મોહનીયના ઉપશમ સિવાયની ક્ષપિત કર્ભાશની શેષ ક્રિયાઓ કરી ક્ષપકશ્રેણિનો પ્રારંભ કરતાં અપ્રમત્ત ગુણસ્થાનકના અન્યસમયવર્તી આત્મા યથાપ્રવૃત્તકરણના અન્ત યશકીર્તિ અને સંજ્વલન લોભની જઘન્ય પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. પછી અપૂર્વકરણના પ્રથમ સમયથી ગુણસંક્રમ દ્વારા અબધ્યમાન અશુભ પ્રવૃતિઓના ઘણાં દલિકો ઉપરોક્ત પ્રકૃતિઓમાં આવતાં હોવાથી જઘન્ય પ્રદેશસત્તા ઘટી શકતી નથી. જો કે આ પંચસંગ્રહમાં જિનનામકર્મની જઘન્ય પ્રદેશસત્તાના સ્વામીમાં કંઇ વિશેષતા બતાવેલ નથી, પરંતુ કર્મપ્રકૃતિસત્તાધિકાર ગા. ૪૩ ની ટીકામાં જિનનામ કર્મની જઘન્ય પ્રદેશસત્તાના સ્વામી, સાધિક ચોરાશી હજાર વર્ષ પ્રમાણ જિનનામનો બંધ કરી કેવલજ્ઞાન પામી દેશોન પૂર્વક્રોડવર્ષ સયોગી-ગુણસ્થાનકે રહી અયોગિ ગુણસ્થાનકના ચરમસમયવર્તી જણાવેલ છે અને કેટલાક આચાર્યોના મતે તત્યાયોગ્ય જઘન્યયોગે જિનનામકર્મનો બંધ કરનાર ક્ષપિતકશ જીવ બંધના પ્રથમ સમયે જઘન્ય પ્રદેશસત્તાનો સ્વામી કહેલ છે. સ્પર્ધકોનું સ્વરૂપ પ્રદેશસત્તાસ્થાન :- પ્રદેશસત્તાસ્થાનની વિચારણા માટે રૂદ્ધકની વિચારણા કરે છે. ક્ષપિતકર્માશ આત્માને કોઇપણ પ્રકૃતિના ક્ષયના ચરમસમયે એક સમયની સ્થિતિ પ્રમાણ સત્તા વખતે જે સર્વ જઘન્ય પ્રદેશસત્તા હોય છે તે પ્રથમ સત્કર્મસ્થાન કહેવાય છે. તેનાથી એક પરમાણુ અધિક સત્તાવાળા જીવને બીજાં, બે પરમાણુ અધિક સત્તાવાળા જીવને ત્રીજું, ત્રણ પરમાણુની સત્તાવાળા જીવને ચોથું એમ એક એક પરમાણુની વૃદ્ધિએ યાવતું સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળા ગુણિતકશ આત્મા સુધીના ભિન્ન ભિન્ન જીવો આશ્રયી ક્ષયના ચરમસમયરૂપ એક જ સમયની સ્થિતિ પ્રમાણ કર્મસત્તા વખતે અનન્ત પ્રદેશસત્કર્મસ્થાનો થાય છે. આ અનન્ત પ્રદેશસત્કર્મસ્થાનોના સમૂહને એક અદ્ધક કહેવામાં આવે છે. કર્મપ્રકૃતિની ચૂર્ણિમાં અહિં એક-એક પરમાણુની વૃદ્ધિના સ્થાને એક-એક કર્મસ્કંધની વૃદ્ધિ કરવાનું કહેલ છે. જણાવેલ છે અમ... પિતૃક્ષણ જીવને જે તે પ્રકૃતિનાલયના ઉપાજ્ય સમયે બે સમય પ્રમાણ સ્થિતિસત્તા વખતે જે સર્વ જ છે ચ પ્રકાશે તો સાફ થમ પ્રદશસત્કમસ્થાન કહેવાવે છે. તમાલા ૧ ..... પા. '' : ૩ ૪ = = = = ==== . . : : : - - - - - યાવત સેવક પર અરાતના ગુણિકાશ પાના નાદ - - -- ....:::: : : : : ૮ શન્કમસ્થાનના સમુહનું બાજા સ્પેઢકહવાય . એ પ્રશ્નની વિચારણા માટે સ્પેઢકના વોરાક છે. મારા પ્રમાણ સ્થિતિ શેષ રહે. - - વાર ૧૬. - - - * - . દ = 5: : : : : - કા vમય પ્રમાણ કેટલીકના ત્યાં પૈતકમાં આત્માન કાડા - - ? '''' ': : : :- -:- .:: On દૈ ના હોય છે તે પ્રથમ સમાને કહેવાનું છે તેનાથી એક પરના અવિડ સત્તાવાળા જતને બીજાં બે પરમાણ અધિક નાવાળા જાવને ત્રીજા, ત્રણ પરમાણુની સત્તાવાળા જીવને ચાવું અને એક એક કરી ને કાર - દેશદ્વાળા ચણિત કમાશ,ભાસંધાન બન્નનમંજીષ્મક સંસ્થાનષક, વર્ણચતષ્કની ૨૦, બે વિહાવાગત, કર્મસાત્વ માન-હેતલડપથર. તને પ્રદેશસત્કર્મસુ કરે ઈડર્કિકનું ૨૨ :એરે ૬ કિસ્સાનુકના સુવાના સુખડિ નીમ, વત્તા કેટaay : .ત.કરવાનું કહે લ છે - - - I !! જ !!! માં જીવન ત ત મ ત - ::: : : : : : : : : : જિરિન અને જે પર્વ - - - - રોમ છે તે બીજા સ્પર્તકનું પ્રથમ પ્રદેશસત્કર્મસ્થાન કહેવાય છે. તેનાથી એક પરમાણું આંક તiiiાગા જીવનું બીજાં, બે પરમાણુ અધિક સત્તાવાળા જીવને ત્રીજાં. એમ એક-એક પરમાણુનાવૃદ્ધ અવાવત્ સપાવૂદ ૧૦૦ % ગુણિતકશ જીવ સુધીના ભિન્ન ભિન્ન જીવો આશ્રયી અનંત પ્રદેશસત્કર્મસ્થાનો થાય છે. આ પ્રદેશસત્કર્મસ્થાનોના સમૂહને બીજાં સ્પદ્ધક કહેવાય છે. એ જ પ્રમાણે ત્રણ સમય પ્રમાણ સ્થિતિસત્તા વખતે ત્રીજાં, ચાર સમય પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે ચોથું, પાંચ સમય પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે પાંચમું. એમ કેટલીક પ્રવૃતિઓના આવલિકાના સમય પ્રમાણ, કેટલીકના સમયાધિક આવલિકાના સમય પ્રમાણ અને કેટલીક પ્રવૃતિઓના તેથી વધારે તેમ જ કેટલીક પ્રવૃતિઓનાં તેથી પણ ઓછાં રૂદ્ધકો થાય છે. ને ત્યાં દારિકસપ્તક, તેજસ-કાશ્મણસપ્તક, સંઘયણષક, સંસ્થાનષક, વર્ણચતુષ્કની ૨૦, બે વિહાયોગતિ, પરાઘાત, ઉપઘાત, અગુરુલઘુ, નિર્માણ, અપર્યાપ્ત, અસ્થિરટ ક, પ્રત્યેક, સુસ્વર, અન્યતર વેદનીય અને નીચગોત્ર આ ૬૬ પ્રકૃતિઓના અયોગિ-ગુણસ્થાનકના સમયોની સંખ્યા પ્રમાણે, ત્રસત્રિક, સૌભાગ્ય, આદેય, પંચેન્દ્રિયજાતિ, જિનનામ અને For Personal & Private Use Only કેટલીકના કા 11 - 1 = માણ સત્તા વખતે 5 - - - - - - * * * * * TYBC . Jain Ede www jainelibrary.org
SR No.005574
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy