Book Title: Jain Paramparano Itihas Vol 2
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala
Catalog link: https://jainqq.org/explore/001077/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પીંપ૨e © ઈતિહાપ્ત જ અમ7. લેખક : મુનિશ્રી દર્શનવિજ્યજી, મુનિશ્રી. જ્ઞાનવિજ્યજી મુનિશ્રી. ન્યાયવિજયજી ( ત્રિપુટી) Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચારિત્રસ્મારક ગ્રંથમાળા ચં૦ ૫૪ જૈન પરંપરાનો ઈતિહાસ [ભાગ બીજો] : લેખક : મુનિશ્રી નો વિજય (ત્રિપુટી મહારાજ ) : પ્રકાશક : શ્રી. ચંદુ લા લા લખુ ભાઈ પરીખ મંત્રી : શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથ મા લા નાગજી ભૂધરની પળ, માંડવીની પોળ, અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ • પ્રાપ્તિસ્થાન : ચંદુલાલ લખુભાઈ પરીખ મંત્રી : શ્રી. ચા રિપત્ર સ્મા ર ક ગ્રંથ મા ળા, | નાગજી ભૂધરની પોળ, માંડવીની પોળ : અમદાવાદ કિંમત : ૧૫ રૂપિયા વિ. સં. ૨૦૧૬ ઈ. વીર સં૦ ૨૪૮૬ ક સ. ચા મુદ્રક : જયંતિ : વસંત શિ ઘેલાભાઈ Page #4 -------------------------------------------------------------------------- ________________ લીતાણા–શ્રીયશોવિજય જૈન ગુરુકુલ સંસ્થાપક જ્ય ગુરુદેવ શ્રીચારિત્રવિજયજી (કચ્છી) ૪૦ ૧૪ દીક્ષા સં૦ ૧૯૬૦ માગશર સુદિ ૧૦ જામનગર (સૌરાષ્ટ્ર) સ્વ૦ સં. ૧૯૭૪ આસો વદિ ૧૪ અંગિયા (કચ્છ) Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ હવે પછી હવે પછી જૈન આગમે તથા ગ્રંથે વિવિધ સાહિત્યને દરિયે છે. તેમાં ઈતિહાસનાં અમૂલાં રત્ન પથરાયેલાં છે. સૌ કોઈ એ રત્નોને બહાર લાવવા ચાહે છે. અમે જેન પરંપરાને ઇતિહાસ ભાવ ૧ ના “હવે પછી”ના લખાણમાં જણાવ્યું હતું કે પૌરત્ય અને પાશ્ચાત્ય વિદ્વાને જૈન સાહિત્યને પ્રકાશિત કરવા અવારનવાર માગણી કરે છે. આથી અમે ઇતિહાસ જગતમાં ઉપયોગી એવા “પટ્ટાવલી સમુચ્ચય” ભા. ૧-૨ પ્રકાશિત કરાવ્યા હતા અને સળંગ ઇતિહાસ રજૂ કરવા “જેન પરંપરાને ઇતિહાસ” તૈયાર કરવા ધાર્યું હતું, જેમાં ૨૫૦૦ વર્ષના જૈનાચાર્યો, જૈન મુનિવરે, સાધ્વીજીઓ, રાજા, રાણીઓ, શેઠ, શેઠાણી, વિદ્વાન, દાનવીરે, વિવિધ વંશે સાહિત્યનિર્માણ, રચનાકાળ, લેખનકાળ, તીર્થો અને વિવિધ ઘટનાઓ વગેરે દાખલ કરવાં. આ ભાવનાથી ઉક્ત ઇતિહાસ માટે અમે નીચે મુજબ ધારણું રાખી હતી. ભા. ૧-નિગ્રંથગછ ચંદ્રકુલ વનવાસીગ૭ ચૈત્યવાસીયુગ), વીર - નિર્વાણુ સં. ૧ થી વિ. સં. ૧૦૦૦ સુધીનો ઇતિહાસ, દિગંબર આચાર્ય પટ્ટાવલી. ભાર-વડગચ્છ, વિ. સં. ૧૦૦૦ થી વિ. સં. ૧૨૫૦ ને ઈતિ હાસ, જેમાં વડગચ્છ, માનદેવગચ્છ, રાજગ૭, ધર્મશેષગચ્છ, પૂર્ણતલગચ્છ, રુદ્રપલ્લીયગ૭, ખરતરગચ્છ, પૂનમિયાગચ્છ, અંચલગચ્છ, આગમિકગચ્છ, ચતુર્દશીગચ્છ, કચલીગચ્છ, વાદિદેવસૂરિગચ્છ, નાગોરીગચ્છ, આરાસણગચ્છ, પાય ચંદગચ્છ વગેરેની પટ્ટાવલીઓ. ભા૦૩–તપાગચ્છ, સં૦ ૧૨૫૦ થી ૧૬૦૦ સુધીનો ઇતિહાસ, તપા ગચ્છના પટાગચ્છ, કડવામત, કામત, નાગપુરીયલકામત, Page #7 -------------------------------------------------------------------------- ________________ સ્થાનકમાર્ગ, તેરાપંથી વગેરેની પટ્ટાવલીઓ, વિવિધ વંશાવલીઓ. ભા. ૪-હીયુગ, સં. ૧૬૦૦ થી ૨૦૦૦ સુધીનો ઇતિહાસ. ભાવ પ–ભા. ૧ થી ૪ ની મેટી ઈન્ડેકસ (Index) અકારાદિ નામાવલી. ભાવ ૬–ભા૧ થી ૪ ના વંશવૃક્ષે. ભા. ૭–પ્રસ્તાવના વિશેષ સમજૂતી વગેરે, નવા પ્રકાશનમાં જરૂરી પ્રશ્નોત્તરી વગેરે. પહેલે ભાગ સં- ૨૦૦૯ ના કાર્તિક સુદિ ૧૫, તા. ૧–૧૧– ૧૯૫૨ માં પ્રકાશિત થયે. આથી સૌ કેઈએ માંગણી કરી કે આ ગ્રંથ જલદી તૈયાર થવો જોઈએ. અમારી ભાવના હતી કે, ભાગ બીજે તરત પ્રકાશિત થાય તેમ કરવું. પણ ભાવિભાવના વેગે એમાં એકાએક અંતરાય આવી પડ્યો. તે આ પ્રમાણે– | મુનિ શ્રીન્યાયવિજયજી સં. ૨૦૦૭ ના માગશર સુદિ ૪ના દિવસે હૃદયરોગથી અમદાવાદમાં કાળધર્મ પામ્યા. | મુનિ જ્ઞાનવિજયને સં૦ ૨૦૧૧ થી ડાયાબીટીસ (Diabetis)મધુપ્રમેહ શરૂ થયે. મુનિ દર્શનવિજયને સં- ૨૦૧૫ ના માગશર વદિ ૪ થી લે બ્લડપ્રેશર (Low Blood-Pressure)–રક્તગતિમાંદ્યને રેગ શરૂ થયે, જેની વધુ અસર થાય તે લક (Paralysis) લાગુ પડે. આ કપરા સંયોગોમાં ગ્રંથ તૈયાર થાય એ વિચિત્ર સવાલ હતે. પરંતુ ગુરુદેવની કૃપાથી સહકારી નિમિત્તો આવી મળ્યાં, તે આ પ્રમાણે – - અમે બને તે એકબીજાના પૂરક રહ્યા. એટલે જ્યારે જેનું સ્વાથ્ય સારું હોય ત્યારે તે કામ ચલાવે અને એ રીતે પણ ભાગ બીજાનું કામ જારી રાખ્યું. - ૧. ડૉ૦ નાનાલાલ ભાઈલાલ-તેમની તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે તેવી સાધુપદની ભક્તિ છે. તેમણે અમારા સ્વાના Page #8 -------------------------------------------------------------------------- ________________ સુધારા માટે ઘણી કાળજી રાખી છે. તેમના તરફથી અમને બલવા, લખવા, વાંચવાની સાફ મનાઈ હતી, પણ સાથોસાથ તેમણે એટલી છૂટ આપી હતી કે આપની ખાસ ભાવના છે તે ધીમે ધીમે ઈતિહાસનું કામ કરતા રહે, સાવધાન પણ રહેવું. જરાક ખટકે દેખાય કે આરામ લેવું અને મને તરત ખબર આપવી. તેમની આ કીમતી સમ્મતિથી આ ગ્રંથના કામનો પ્રારંભ થયે. ૨ શ્રીમાન શેઠ મનુભાઈ જેસિંગભાઈ –સાધારણ રીતે મોટા શહેરમાં જૈન સમાજમાં સંઘના જ્ઞાનદ્રવ્યને મેટો સંગ્રહ છે, પણ તેના વહીવટદારોમાં કઈ કઈ એવા હોય છે કે જે સરસ્વતીને નહીં પણ માત્ર લક્ષ્મીને જ ઓળખતા હોય છે. આથી તેમાં એ દ્રવ્યને સદુપયોગ કરવાની આવડત જ હેતી નથી. બીજી તરફથી જેનસમાજમાં એવા વિવેકી જેને પણ છે, કે જે પિતાની જાત મહેનતથી લક્ષ્મી મેળવી, તેને સત્પાત્રમાં વાવે છે. શ્રીમાન શેઠ મનુભાઈ જેસિંગભાઈ કાલિદાસ આવા વિવેકીએમાંના એક છે, જેમણે જૈન સાહિત્યના વિવિધ ગ્રંથે પ્રકાશિત કરાવ્યા છે. તેમણે આ ઇતિહાસને ભા. ૧ વાંચીને જણાવ્યું કે, “આપ આને ભા. ૨ જે જલદી પ્રકાશિત થાય તેમ કરે. પ્રારંભિક આર્થિક રકમ રેકવાની જરૂર પડે તે મને લાભ આપવા કૃપા કરજે.” મનુભાઈની આ પ્રેરણાથી અમારા ઉત્સાહમાં ઘણો વધારે કર્યો. ૩-૪. પં. વિકાશવિજયગણિ, મુનિ શ્રીચંદ્રોદયવિજય–તેઓ તે ૨૦ વર્ષના જૂના સ્નેહી મુનિવરે છે. અમે જેન સોસાયટીમાં હતા ત્યાં પણ શ્રીયુત આશારામભાઈ વગેરે સંઘ અમારી ભક્તિમાં ઉત્સુક હતું પરંતુ આગમપ્રભાકર પૂર પુણ્યવિજયજી મહારાજ તથા ઉક્ત મુનિવરે અને નગરશેઠ કુટુંબના ગુરુભક્ત ભાઈઓને આગ્રહ હતું કે અમે શહેરમાં ઉજમફઈની ધર્મશાળામાં આવીએ તે સારું. આથી અમો સં. ૨૦૧૫ના વૈ૦ વ૦ ૬ ના રોજ ઉજમફઈની ધર્મશાળાએ આવ્યા. પંન્યાસજી તથા ભક્તિપ્રિય મુનિ ચંદ્રોદયવિજયજીએ અમારી આજ સુધી સર્વ રીતે ભક્તિ કરી છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ ૫. તપસ્વી સાધ્વીજી શ્રીમંજુલાથીજી, સાધ્વી મધુકાન્તાશ્રીજી અને સાધ્વી મધુલતાશ્રીજીએ પણ નોંધપાત્ર ભક્તિને લાભ લીધો છે. ઈતિહાસ મળે છે કે, પંવીરગણિએ સં૦ ૧૧૬૦માં “પિંડનિયુક્તિીની ટીકાના નિર્માણમાં પિતાને મદદગાર મુનિવરોનાં નામ લખ્યાં છે. (જૂઓ પ્રક. ૩૫, પૃ૦ ૧૬) - અમે પણ માનીએ છીએ કે પૂજ્ય દાદા મૂલચંદજી મહારાજ ની ગાદીને પ્રતાપ, ઉક્ત મુનિવરેની સભર ભક્તિ, ડો. નાનાભાઈની આદરભરી લાગણી અને શ્રાવકેની શુભ મનોકામનાથી અમારા સ્વાથ્યમાં ઘણે અંશે ક્રમશઃ આરામ થતો આવ્યો છે અને આ ગ્રંથનું કામ સરલ બન્યું છે. ૬. પં. અંબાલાલ પ્રેમચંદ શાહ –તે વ્યાકરણતીર્થ છે. કેટલાક ગ્રંથોના સંપાદન અને લેખનથી ખ્યાતિપ્રાપ્ત છે. પુરાતત્વ અને ઈતિહાસને પણ ઊંડા અભ્યાસી છે. તેમણે આ ગ્રંથની શુદ્ધ પ્રેસકેપી અને મુફ સુધારવાની સંપૂર્ણ જવાબદારી પિતાને માથે લીધી હતી. એકંદરે આ ગ્રંથના પ્રકાશનની અમારી સંપૂર્ણ જવાબદારી તેમણે અદા કરી છે. ૭-૮.આ ઉપરાંત સાક્ષરવર્ય પં. રતિભાઈ અને ૫૦ બાલાભાઈ (જયભિખુ)–એ દેશાઈ બેલડી તો શરૂથી અંત સુધી ગ્રંથના સૌ કાર્યમાં સર્વ રીતે પ્રેરક રહે છે. ૯ શ્રી જયંતિલાલ ઘેલાભાઈ દલાલ–વસંત પ્રેસના વ્યવસ્થાપકમેનેજીંગ ડીરેકટર છે. તેમણે પ્રેરણા કરી કે, “આપ આ ગ્રંથને આપની કલમથી જ સળંગ પૂરો કરી જગતને આપે. આ કામ બીજ પૂરું કરે એ અશક્ય છે. યદિ આપ આ ગ્રંથ વસંત પ્રેસમાં છપાવવા ધારે છે તે હું આપને એ બાંહેધરી આપું છું કે આને છાપતાં છેલ્લા ઓર્ડર મુફમાં આપ જે સુધારા-વધારે દાખલ કરશે તેને અમે સહર્ષ સ્વીકારી ફરમે છપાવીશું.” ખરેખર, Page #10 -------------------------------------------------------------------------- ________________ તેમના કર્મચારીઓ, કારીગરોએ આ નીતિનું બરાબર પાલન કરી ૭ મહિનામાં પૂરો ગ્રંથ છાખે છે. કામ સફાઈદાર કર્યું છે. ફરમાએ. પ્રેસમાં છપાયા ત્યાં સુધી તેમાં ગ્ય સુધારા-વધારા કર્યા છે પરંતુ પ્રેસમાં ફરમા છપાયા બાદ તેમાં વધારવા યોગ્ય છે જે સાહિત્ય મળ્યું તેને અમે “આટલું વધાર” આવા સંકેતથી આ ગ્રંથમાં પૂરવણી રૂપે દાખલ કરાવ્યું છે. વાંચકને સાદર સૂચના છે કે તે તે સ્થાને તે તે ફકરાઓ જેડીને વાંચે. ૧૦-૧૧ શ્રીમાન સારાભાઈ પિપટલાલ ગજરાવાલા, શ્રીમાન ચંદુલાલ લખુભાઈ પરીખ–તેઓની વારંવાર પ્રેરણાનું જ આ પરિણામ છે કે, આ ગ્રંથ પ્રકાશિત થાય છે. ટૂંકમાં તે બને તે આ ગ્રંથના પ્રકાશનના સર્વ રીતે સૂત્રધાર છે. એકંદરે દેવગુરુની કૃપાથી તથા ઉપરના સહકારીઓની શુભ કાળજીથી આ ગ્રંથનું કામ સરલ બન્યું છે. આ ગ્રંથમાં પહેલા ભાગની જેમ અકારાદિ નામાવલિ (ઇફેકસ) આપી નથી, ભાવના છે કે ચારે ભાગોની અકારાદિ નામાવલિ (ઇડેકસ) ભાગ : ૫ માં આપવી. આ ગ્રંથનું પ્રકાશન કદાચ વિલંબ થાત કિન્ત શેઠ મનુભાઈ જેસિંગભાઈ એ આર્થિક મદદ આપી જલદી પ્રકાશિત કરવા આગ્રહ કર્યો તેથી આનું પ્રકાશન સમયસર થયું તેને અમને હર્ષ છે. પંન્યાસપ્રવર ચરણવિજયજી ગણિવર ઇતિહાસપ્રેમી મુનિવર છે. તેમણે આ ભાગની નકલે ખરીદી પ્રકાશકને વધુ ઉત્સાહી કર્યા છે તે ધન્યવાદને પાત્ર છે. દેવગુરુની કૃપાથી શુભ સહકારી નિમિત્તે આવી મળતાં આ બીજો ભાગ પ્રકાશિત થાય છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ - હવે તેવા શુભ અનુકૂળ સંયોગો મળતાં ત્રીજા ભાગનું કામ હાથ ધરાશે. " બસ, આ ગ્રંથ ભારતીય સંસ્કૃતિનું અજોડ અંગ બને અને સૌનું કલ્યાણ હે, એ ઈચ્છાપૂર્વક અમે વિરમીએ છીએ. - ) ! વિ. સં. ૨૦૧૬ શ્રાવણ સુદ ૧ - રવિ પુષ્ય ભારતીય દિનાંક શ્રાવણ ૨ તા. ૨૪-૭-૬૦ ઉજમફઈની જૈન ધર્મશાળા અમદાવાદ (ગુજરાત) લિ. મુનિ દર્શનવિજ્ય મુનિ જ્ઞાનવિજ્ય (મુનિ ન્યાયવિજ્ય) Page #12 -------------------------------------------------------------------------- ________________ Page #13 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શેઠાણી શ્રી. વીજ કેરબાઈ સ્વ. સં. ૧૯૯૦ના બીજા વિશાખ સુદિ ૩, તા. ૧૬-૫-૩૪ જેમના પુણ્યસ્મરણાર્થે તેમના પુત્રરત્ન શ્રી. મનુભાઈ શિંગભાઈએ આ ગ્રંથ છપાવવામાં સહાય કરી છે. [સં. ૨૦૧૬] Page #14 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શેઠ શ્રી જેસિંગભાઈ કાલિદાસ શેરદલાલ જન્મ સં. ૧૯૨૯ ચત્ર વદિ ૮, . સ્વ. સં. ૨૦૧૦ આસો વદિ ૩ તા. ૨૦--૧૮૭૩ તા. ૧૪–૧૦–૫૪ જેમના પુણ્યસ્મરણાર્થે તેમના પુત્રરત્ન શ્રી. મનુભાઈ જેશિંગભાઈએ આ ગ્રંથ છપાવવામાં સહાય કરી છે. સં. ૨૦૧૬se Only Fora Page #15 -------------------------------------------------------------------------- ________________ Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રક ૩૫. ઘટના ૦ ઉદ્યોતનસૂરિ ૮૪ ગચ્છા જૈન પરંપરાના ઇતિહાસ [ ભાગ બન્દે ] વિષય-અ નુ ક્ર મણિ કા પાનું પ્ર. નાગે ગચ્છ (કુલ) (૩) નાગેદ્રગચ્છ પટ્ટાવલી આ વીર્ આ ચંદ્ર આ॰ અભયદેવ આ॰ વિજયસિદ્ધ ૦ વર્ધમાન આ મહેદ્ર આ આનંદ આ॰ અમરચંદ્ર આ હરિભદ્ર આ વિજયસેન આ ઉદયપ્રભ આ મલ્લિકેણુ સ્યાદ્વાદમજરી સામપ્રસ આ આ પદ્મચંદ્ર આ વિદ્યાસાગર આ ગુણસમુદ્ર નાગેદ્ર જ્ઞાતિ સાય સરાક હૂંબડ ર ૩ ४ ૪ ४ ૫ ૫ ૬ } ૬ 9 9 ८ ८ ८ ૯ ૧૦ ૧૦ ૧૦ ઘટના ઠાકાર ચકુલ પૂર્ણ તલગચ્છ પટ્ટા॰ (પૂનમિયાગચ્છ) દેવચંદ્રસૂરિ આ આ ચંદ્રસેન આ॰ શાંતિ માનદેવગચ્છ (૭૦૭) આ પ્રદ્યુમ્ન સાધ્વીઓ સાધ્વી નિમ લતિશ્રી આ પદ્મ પ્ર૦ નિમ લમતિશ્રી ચંદ્રગચ્છ ૧૪ ૧૪ સરવાલમચ્છ ૧૪ ૧૫ વા॰ વીરણ (રાહિડા, કર્કરા, વાટાડા) (૧૮) ચંદ્રરાજગચ્છ પટ્ટા ૧૬ ૧૫ આ નન ૧ આ પ્રદ્યુમ્ન ૧૭ આ અભયદેવ ૧૭ ૧૮ ૧૮ ૧૮ ૧૯ વાદમહાણું વ આ ધનેશ્વર ચૈત્રવાલાગ્નિ ગચ્છા (ચૈત્રગચ્છ) પાનું ૧૦ ૧૧ ૧૧ ૧૧ ૧૧ ૧૧ ૧૨ ૧૨ ૧૩ ૧૩ ૧૩ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ૩૮ ૩૯ હક આ૦ વર્ધમાન વિવિધ પટ્ટભેદો આ શીલભદ્ર આ૦ ધનેશ્વર આ દેવાનન્દ આ૦ પ્રદ્યુમ્ન ગ્રંથ સાહિત્યસંશોધન (મોઢમચ્છ) આ૦ ચંદ્રસૂરિ ગ્રંથ. આ૦ પૂર્ણભદ્ર આ૦ પ્રભાચંદ્ર(સં. ૧૩૩૪) ૨૭ આ મેરૂતુંગ (સં. ૧૩૬૧) ૨૭ આ દેવેન્દ્ર ૨૭ આ૦ ભદ્રેશ્વર ૨૮ આ દેવભદ્ર આ૦ સિદ્ધસેન આ૦ રનલ આ૦ રત્નાકર આ૦ સિંહતિલક ગ્રંથ-મંત્રરાજ રહસ્ય આ૦ પરમાણુંદ આ૦ પ્રભા આવ બાલચંદ્ર ગ્રંથ-વસંતવિલાસ (નાટકો) ગુરુચક્રમંડલ આ જયસિંહ ૩૫ સરસ્વતી પ્રતિમા આ૦ રત્નાકર (દેદા પલ્લીવાલ) ૨૮ આ વૈસ્વામી આ૦ સાગરચંદ્ર રાજા કેહણ આ મલયેદુ ૩૭ આ૦ માણેકચંદ્ર ૩૭ ગ્રંથ ૩૮ શ્રાવક નાનું (સૂચના) ગુરુપ્રતિમા ૩૮ ધર્મઘોષગ૭ આ૦ મધષસૂરિ ઢાઈ દિનકા ઝુંપડા ધર્મપ્રચાર અજમેર આ રત્નસિંહ ગ્રંથ આ જ્ઞાનચંદ્ર આબુ જીર્ણોદ્ધાર આ૦ સાધુરત્ન (નારી લૉકામત) ૪૪ આ યશોભદ્ર આ ઉદયપ્રભ (મંત્રી મે) ૪૫ આ દેવસેન આ૦ મુનિરત્ન અમચરિત્ર આ માનતુંગ સિજજ સચરિય આ ચંદ્રસૂરિ (સં. ૧૨૧૪) નિતિકુલ નિર્વતિકાગચ્છ ४४ ૩૦ ४४ ૩૦ ૪૫ @ ને @ જે ૪૫ જે ૩૩ ૩૩ ४७ ૩૪ ૩૫ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૫૦ પર ૮૪ ૫ . ૫૩ 6 ૫૩. ૮૭ ૫૫ ૮૮ (દિયાણા તીર્થ) વિદ્યાધરગચ્છ પટ્ટા કાસહૂદગચ્છ ઉપ૦િ નચંદ્ર ગ્રંથ દ્રવ્યશુદ્ધિ જલિહરગચ્છ પટ્ટાવલી ૫૪. પહેલીવાલ ચિંઇ પટ્ટાવલી ૫૯ ભટ્ટારકા ભ૦ શ્રીસૂરિ પલ્લીવાલ જ્ઞાતિ સાધ્વી કીર્તિગણિની સાધ્વી ભાવસુંદરી સોની પ્રથિમસિંહ (સં૦ ૧૪૨૦) ૬૬ બ્રહ્માણ સાવીઓ દેવાનંદજી . આ ઉદ્યોતનસૂરિ છે જ દ ૯૩ (કહેશ્વર-કને ડુ) છે. વડસમા દાનપત્ર ૭૮ ભીમદેવ (૧) બકુલાદેવી જૈનાચાર્યો કર્ણદેવ આશાપલ્લી મીનલદેવી રૂપશ્રી ૮૮ મલવાર કવિ બિ૯ણુ સિંદ્ધરાજ માલવવિજય રુદ્રમાળ (રુદ્રમાળ) પૃથ્વી જયપ્રાસાદ (૬) તીર્થયાત્રાના નિયમો ८४ (સિદ્ધરાજવિહાર) તીર્થોમાં દાન (ગિરનાર શત્રુ જય) સિદ્ધહેમવ્યાકરણ અમારિશાસન ન્યાયશાસન ૯૭ (ક. મા. મુનશી) (૭ સિદ્ધ. મુસલમાન રાજ પરિવાર (મુનશી) ગૂર્જરેશ કુમારપાલ ૧૦૦ અજમેર રાજવંશ ૧૦૫ (શુરવીરતા) અલ્લાલ ૧૦૮ ૬૮ ૭૦. પરિચય ७० ૧૭૧ ૭૩ ૯ (૮) વડગ૭ પરંપરા (દિયાણા) (૪૯) ૭૧ યશાદેવ ૭૧, ૭૨ શાખાગ રાજાવલી ચૌલુક્ય રાજાવલી (પાટણ સ્થાપના) ૭૫ ચામુંડરાય (દંડનાયક) ૭૩ ७४ ૭૭ Page #19 -------------------------------------------------------------------------- ________________ બિરુદા (બિરુદેશ) અર કહેણુ કિલ્લે સામનાથ શત્રુંજય પરમાત (રાજવિદ્વારા) ખાર ત્રા જિનપ્રાસાદે તારંગા તી વીતભયનગર ગ્રંથલેખન તાડ, ચાડ, લાડ દાન નારી સન્માન સવત કૅકવિજય વીતભયનગર તીથ સધ થાયેા, ઇસાવલ છેલ્લી પ્રતિષ્ઠા (સ૦ ૧૨૨૭) ૧૨૬ ૧૨૭ ૧૨૭ ૧૨૯ ૧૨૯ ૧૨૯ ૧૩૦ ૧૩૧ અઢાર દેશ (૮૪ દેશી) રાજ્ય વિસ્તાર (અભિપ્રયા) સાત ચક્રવર્તીએ ગુણદોષ વિશેષણા ૧૦૮ ૧૦૯ ૧૧૧ ૧૧૧ ૧૧૨ ૧૧૨ ૧૧૨ ૧૧૩ ૧૧૩ ૧૧૪ ૧૧ ૧૧૭ (૧૨૪) ૧૧૮ ૧૧૮ ૧૧૮ ૧૧૯ ૧૧૯ ૧૧૯ ૧૨૩ (૧૧૮) ૧૨૪ ૧૨૫ ૧૨૫ ૧૫ • રાજપરિવાર સ્વર્ગ વાસ પ્રશંસા અયપાલ (ઇતિહાસના આધારા) મૂલરાજ (૨) શાહબુદ્દોન ભીમદેવ (૨) એક કટાક્ષ વીરધવલ એક રાજપરિવાર કરણ વાઘેલા જૈન ભત્રીઆ ઇતિહાસના આધારે (૫) ચૌલુકય રાજાવલી કર્ણાટક લાટના વા રાદેડવા કલચુરી વંશ (૩) પરમાર વશે અરણ્યરાજ પાલનપુર (અચલેશ્વર મહાદેવ) મંત્રી કુંકણુ ધારાવર્ષાદેવ પ્રાદન પાલનપુર સામસ’હુ આખ્ખા કર માફ સુંજવ ૧૩૨ ૧૩૩ ૧૩૩ ૧૩૩ ૧૩૪ ૧૩૬ ૧૩૭ ૧૩૮ ૧૩૯ ૧૩૯ ૧૩૯ ૧૪૩ ૧૪૫ ૧૪૬ ૧૪૬ ૧૪૮ ૧૫૧ ૧૫૧ ૧૫૧ ૧૫૨ ૧પર ૧૫૩ ૧૫૩ ૧૫૩ ૧૫૪ ૧૫૫ ૧૫૭ ૧૫૭ ૧૫૮ ૧૫૯ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ને ૧૮૦ ૧૮૨ ૧૮૪ ૧૮૫ ૧૮૬ સિંધુરાજ ૧૬ ૦ (૩) કાલિદાસ ભેદેવ ૧૬૨ ડામર મંત્રી ૧૬૩ ભ૦ કુલચંદ્ર ૧૬૩ જૈનાચાર્યો ૧૬૪ નીલપટ ૧૬૪ (કાલિદાસ રાજશેખર) ૧૬૪ ભોજ મરણ (સં. ૧૧૧૨) ૧૬ ૬ કવિ જગદેવ - ૧૬૬ (૪) ચૌહાણ વંશ ૧૬૭ રાજાવલી ૧૬૮ ૧૮૯ ૧૯૨ વિમલશાહ વિમલવસહી ચાહિલ વંશ લાલિગ વંશ મંત્રી પૃથ્વીપાલ વેસર દેશલહરાવંશ સં૦ સમરા શાહ બીવત્સ વંશ) આચાર્યો (પરિચય) (નોંધ) સજજનસિંહ કેચર શાહ અમારિ મહાકવિ દેપાળ દોશી-કોઠારી વંશ ૦ તલાશાહ કર્માશાહ ૩૬. આ૦ સર્વદેવસૂરિ વડગછ ૧૯૫ ૧૯૭ ૧૯૮ ૧૯૮ ૨૦૦ १७० ૧૭૦ તે - છે છે આલણ અમાર આનલદે રાજપરિવાર સમરસિંહ ચાચિગદેવ કાન્હડદે પૃથ્વીરાજ ચૌહાણ ચૂડાસમા વંશ હમીર ગ્રહરિપુ રા'ખેંગાર મેહ જિનપ્રાસાદ અમારિ શિલાલેખ રા'માંડલિક મહમ્મદ બેગડે નીના મંત્રીવંશ ૧૭૧ ૧૭૨ ૧૭૨ ૧૭૩ ૧૭૩ ૧૭૪ ૧૭૪ ૧૭૪ તીર્થ २०६ ૨૦૬, ૨૦૭ २०७ ૨૦૭ ૨૦૮ ૧૭૪ ૧૭૪ ધર્મપ્રચાર દીક્ષા વડગ૭ સ્થાપના (૨) પ્રભાવકો યુપ્ર. જ્યેષ્ઠીંગ મહાકવિ જંબૂનાગ આ જયદેવ જયદેવદાસ વૃત્તરત્નાકર ૨૦૮ ૧૭૬ ૧૭૭ ૧૭૮ ૧૭૮ २०४ Page #21 -------------------------------------------------------------------------- ________________ (૫) સુવિહિતશાખા પટ્ટા. ૨૧૦ (ચંદ્રકુલ આદિ) ૨૧૦ આ૦ વર્ધમાન ૨૧૧ ૨૧૫ (પં. જિનવલ્લભ ગણિ) ૨૧૫ આ૦ અભયદેવસૂરિ ૨૧૬ ૨૧૭ ૨૧૮ ૨૧૯ ૨૧૯ ૨૨૨ ૨૨૩ જ २२४ २२४ ૨૨૪ ૨૨૫ ૨૨૫ ૨૨૬ (પ્રશસ્તિ ) તીર્થ ટીકાઓ આ દેવદ્ર આ૦ વધમાન આ જિનચંદ્ર આ નેમિચંદ્ર પાંચ કલ્યાણકા આ યશદેવ આ૦ વર્ધમાન વર્ધમાન તપ તીર્થ અધિષ્ઠાયક આ૦ હરિભદ્ર પ્રન્થો પ્રભાવકે (સુહિલવજ) ચણક શેઠ બાંઠિયા - ઝામડ સીધી ભંડારી ચંદ્રાવતી તીર્થ (જયમલ નેણશી મુણત) ૨૩૨ પાવર તીર્થ ૨૩૩ રામસેન તીર્થ ૨૩૪ રઘુસેન મંદિર ૨૩૪ ક્ષેમસિંહ યક્ષ ૨૩૫ ભોરોલ તીર્થ ૨૩૫ (સંવત ૬) ૨૩૫ પિપલકનગર ૨૩૬ હીંગલાજદેવી ૨૩૮ ભીલડિયાજી તીર્થ ૨૩૮ રાધનપુર ૨૩૮ ગ્રંથભંડાર ૨૩૮ પાવાગઢ તીર્થ २४० કાલિકા મંદિર ૨૪૨ પલ્લવિયાપાર્થ તીર્થ ૨૪૫ શ્રી સાધ્વીજીએ २४७ અંબિકાપ્રતિમા ૨૪૮ ગુરુપ્રતિમા ૨૪૮ પાનવિહાર ૨૪૯ ઈડરગઢ તીર્થ ૨૪૯ આઘાટનગર તીર્થ ૨૫૦ કહેડા તીર્થ ૨૫૧ રાવણું પાર્શ્વનાથ તીર્થ ૨૫૨ કાંગડા તીર્થ ૨પર આ અભયદેવ ૨૫૨ વિજયસ્તંભ ૨૫૩ ૩૭. આ૦ દેવસૂરિ ૨૫૪ આ૦ ફશુમિત્ર ૨૫૪ (૩) આ૦ વર્ધમાનસૂરિ ૨૫૪ (આ વર્ધમાનસૂરિવર) ૨૫૫ ઉપાઠ આપ્રદેવ ૨૫૫ ૨૨૬ ૨૨૬ ૨૨૭ ૨૨૭ ૨૨૭ २२८ ૨૨૮ ૨૨૮ २२८ ૨૨૯ ૨૨૯ : જાલેરા २३० ૨૩૧ (૫) નગર્ષિ ગણિ) Page #22 -------------------------------------------------------------------------- ________________ મ. ૦ ક. Mી ૦ ૦ બ હ ૦ બ હ ૦ આ૦ ધર્મઘોષ ૨૫૫ આ૦ સિદ્ધ જબૂનાગ ૨૫૬ આ૦ નન્ન ૨૫૬ આ. વિજયસિંહ ૨૫૬ વિરાચાર્ય ૨૫૬ વાદિવેતાલ આ શાંતિસૂરિ ૨૫૬ (આ૦ શાંતિરિવર) ૨૫૭ (૮૪ વાદ) ૨૫૯ આ મુનિચંદ્ર ૨૬ ૦ ધર્મપ્રચાર ૨૬૧ આરાસણગચ્છ થારાપદ્રગચ્છ ૨૬ ૨, ૨૬૫ મડાહડગચ્છ २६३ (૪) પટ્ટાવલી ૨૬૫ (૨) પિપલકગ૭ પટ્ટા ૨૭૦ આ૦ ગુણસેન ૨૭૪ આ૦ દેવચંદ્ર २७४ શ્રી નમિસાધુ २७४ આબુ તીર્થ ૨૭૫ પ્રશંસા ૨૮ ૦ ગુરુપ્રતિમા ૨૮૩ પાંચ કલ્યાણક ૨૮ ૩ ઓરિયા ૨૯૦ અલિગ્રામ અચળગઢ ૨૯૦ કુમારવિહાર ૨૯૨ દર્શનીય સ્થળો. ૨૯૪ પ્રશંસા ૨૯૫ (વિવરણ) વિવરણ સાધનો, ૨૯૭ આરાસણ, ૨૯૮ હમીરગઢ ૩૦૦ સાંડેરાવ તીર્થ ૩૦૨ સંડેર ગામ ३०४ ૩૮. આઠ સર્વદેવસૂરિ વડગચ્છ પટ્ટાવલી ૩૦૬ આ મલયપ્રભ ૩૦૭ સાધ્વીઓ ૩૦૭ (૩૦૦ વર્ષને ખુલાસે) ३०७ આ૦ રત્નસિંહ ૩૦૮ આ વિનયચંદ્ર ૩૦૮ પ્રસ્થા ૩૦૮ આ૦ મહેંદ્ર શોભન ૩૦૮ દ્રોણાચાર્ય ૩૧૧ સૂરાચાર્ય ૩૧૧ (હણિજુત્તિ) આ૦ ગાવિંદ ૩૨૦ આ૦ વર્ધમાન . ૩૨૧ આ૦ મહેશ્વર ૩૨૧ ચંદનાચાર્ય ૩૨૧ નિગ્રન્થવાણી ૩૨૨ મલધારગચ્છ ૩૨૩ આ૦ હેમચંદ્ર ૩૨૬ અમારિશાસન ૩૨૭ ખેંગાર પ્રતિબોધ ગ્રંથ ૩૨૯ વિદુષી સાધ્વીજીએ ૩૩૦ પં. લક્ષ્મણ ગણિ ૩૩૧ ભ૦ માધવચંદ્ર ૩૩૨ ભ, અમૃતચંદ્ર ૩૩૨ મહાકવિ સિંહ "૩ ૩૨ ૩૧૨ ૨૯૦ ૩૨૮ છે Page #23 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ ૩૫૬ ૩૫૬ ૩૩૩ ૩૩૩ ૩૫૭ અશ્વરાજ ૪ પુત્ર, ૭ પુત્રીઓ મંત્રી વસ્તુપાલ (ગ્રંથલેખન) મંત્રી તેજપાલ મહં. અનુપમાદેવી ૩ ૩૪ ૩૫૭ ૪૫૭ ૩૩૪ ૩૩૫ ૩૩૫ ૩૫૮ દાન ૩૫૮ ૩૩૫ ૩૩૬ ૩ ૩૭ ૩૫૯ ૩૬૦ ૩૬૧ ૩૬૧ ૩ ૩૭ ३७ ३६४ ૩૩૮ ३१४ ૩૬૫ ૩૩૮ શુભંકર સાધારણ આ ચંદ્ર ગ્રંથો આ૦ દેવપ્રભ રાજા વીરધવલ આ૦ નરચંદ્ર ગ્રંથો (તર્કસંગ્રહ ટીકાઓ) કાકુસ્થ કેલિ નાટક સાધ્વીજી આ૦ રાજશેખર મહણસિંહ ૫૦ સુધાકલા સંગીત ગ્રંથ આ૦ લમીસાગર વસ્તુપાલ રાસ માલધાર જેને મહાકવિ ધનપાલ સૂક્તો રાજમહેલ પ્રશસ્તિ (કદંડછત્રલેખન) તિલકમંજરી સાલવારી ગ્રન્થ કવિપ્રશંસા (૩) ધનપાલે દંડનાયક જીણુશાહ શેઠ હેમરાજ ચંડપ મંત્રીવશ મંત્રી સમ (આ૦ પૂર્ણભદ્રો) પ્રશંસા વસ્તુપાલ તેજપાલ કરૂણીવયુધ નાટક દશાવીશા હિંદુવિજય (હમીર નાટક) નિર્ભય ગુજરાત યાત્રાસંધ તેજલપુર આ૦ નરચંદ્ર આબુ લુણિગવસહી સિંહ જેઠવો અંકેવાલિયા સ્વરેહણુપ્રાસાદ ૩૩૮ ૩૩૮ ૩૩૮ १६ ३१७ ૩૬૭ ૩૩૯ ૩૪૧ ૩૬૯ ૩૪૫ ३१८ ૩૪૫ ૩૭૦. ૩૭૧ ૩૪૭ ૩૫૦ ૩૫૦ ૩૫૨ ૩૫૨ ૩૫૩ ૩૫૫ ૩૭૪ ૩૭૫ ધર્મકાર્યો પ્રશંસાકા ચરિત્રસાધને સાંબસિંહ વંશ (૨) વરણાગ વંશ દાનવીર જગહૂ ત્રણ દુકાળો કોયલાદેવી (૨) સિદ્ધનાવશે ૩૭૫ ३७७ ૩૫૫ ૩૭૯ ૩૫૫ ૩૮૧ ૩૮૩ ૩૫૫ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ૪૦૦ ૪૦૧ ૪૦૨ ૪૦૩ ४०८ ૪૧૦ ૪૧૧ ૪૧૧ ૪૧૧ ૪૧૨ ૪૧૨ ૪૧૨ ૩૯૦ ૪૧૪ સાધ્વી યશશ્રીશિવારવી૩૮૩ સિદ્ધરાજ પોરવાડ ૩૮૪ મંથલેખન ૩૮૫ પિપલાગ૭ ૩૮૫ સીદવંશ ૩૮૬ જૈન આચાર્યો ૩૮૬ (૩) શુભંકર વંશ ૩૮૭ સાધુ સાધ્વી ૩૮૭ ભરત વંશ ૩૮૮ સાધુ-સાવીએ ૩૮૯ સેહી પલ્લીવાલવંશ ૩૮૯ સાધુ-સાઠવી ૩૮૯ વહુડિયા-પલ્લીવાલ નેમા વાણિયા ૩૯૦ આ૦ વિદ્યાનંદ ધમષ ૩૯૧ નેમડ પ્રતિષ્ઠાઓ ૩૯૧ કરપટ્ટાધીશ વંશ (કપૂરનો ખુલાસે) ૩૯ર સમ ૩૯૨ વિાહડ ૩૯૨ વાભટ્ટાલંકાર ૩૯૨ ,, ટીકાઓ ૩૯૪ (ગ્રંથ સમાનતા) ૩૯૪ દેવવંશ ૩૯૫ જિનદેવ વંશ ૩૯૫ જાહિલ મહેતાવંશ ૩૯૫ કવિ દુર્લભરાજ ૩૫ કવિ જગદેવ ૩૯૬ શેઠ દેહડિવંશ ૩૯૬ નીના શ્રીમાલવંશ ૩૯૬ વલાદ, બલદાણુનાગનેશ ૩૯૭ સ્તંભન તીર્થ ચારૂપ મહાતીર્થ ચાણસમાં કંબઈ હારિજ સેરિસા તીર્થ અંતરીક્ષ પાર્શ્વ કુલપાક તીર્થ મુક્તાગિરિ કુંભ જ તીર્થ નાશિક કોલ્હાપુર કેદાર તીર્થ ઘોઘા તીર્થ પીરમબેટ શિયાબેટ દીવબેટ ૩૯. આ૦ યશોભદ્રસૂરિ. આ૦ નેમિચંદ્રસૂરિ પટ્ટધરો આ નેમિચંદ્રસૂરિ ગ્રન્થો પ્રવચન ટીકાઓ પ્રભાવક. આ અભયદેવ (૧) આ મહેશ્વર આ૦ હરિભદ્ર આ સિદ્ધસૂરિ, કસૂરિ આ દેવસૂરિ જીવાણુસાસણય જિનદત્તાચાર્ય રાજા એલક શ્રીપાલ ૪૧૪ ૪૧૪ ૪૧૬ ૪૧૬ ૪૧૬ ૪૧૬ ૪૧૭ ૪૧૭ ૪૧૮ ૪૧૮ ૪૧૮ ૪૧૮ ૪૧૯ ૪૧૯ ૪૧૯ ૪૨૦ ૪૨૦ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૪૨૯ ४३० ગ્રંથ ૪૦. આ૦ મુનિચંદ્રસૂરિ ૪૨૧ (આ૦ માનદેવ) (આ૦ આનંદ) ૪૨ ૩ ગભેદ ४२४ ગ્રન્થો ૪૨૪ (પ્રશંસા) ૪૨૪ (૧૧) મુનિચંદ્રસૂરિવરે ૪ર૬ આ દેવપ્રભ ૪૨૭ આ જિનવલભસૂરિ ૪૨૭ ગુરુનું નામ ४२८ ચંડિકા સાધના છ કલ્યાણક ૪૩૦ વિધિભેદ ૪૩૧ (અનાયતન/મલ્યરજ) ૪૩૩ મધુકર છે ૪૩૪ રુદ્રપલીયગ૭ ૪૩૪ (રુદ્રપટલી પ્રમાણ) ૪૩૪ આ૦ અભયદેવ ૪૩૫ (સંવતમાં મતભેદ) ૪૩૫ આ૦ સોમતિલક ૪૩૬ આ૦ વર્ધમાન ૪૩૭ આચારદિનકર ૪૩૭ ખરતરગચ્છ ४३७ (પ્રકાશન) ૪૩૭ (૧૪) વિસંવાદ ૪૩૮ સમાધાન ૪૪૧ ગ૭ સ્થાપક કોણ? ૪૪૧ (૧૪) પ્રમાણે ૪૪૨ (વિચિત્ર કલ્પના) ૪૪૩ ખરતરગચ્છની (૧) પ્રાચીન પટ્ટાવલી ૪૪૫ (માન્યતા ભેદ) ૪૪૫ (૨) અર્વાચીન પાવલી ૪૪૭ આ જિનદત્તસૂરિ ૪૪૭ (વિવિધ મત) ४४७ શાખા ४४५ આયતનાદિ ચર્ચા ४४८ મણિભદ્ર યક્ષ ૪૪૯ (સાધુ સાધ્વી સંખ્યા) ૪૪૯ ઔષ્ટ્રિકી વિદ્યા ૪૫૦ ગુજરાત અંગે ૪૫ (નવી સામાચારી) ૪૫૧ (ખરા તપા) ૪૫૧ (સં. ૧૨૦૪) ૪૫૨ ગ૭સામાચારી ૪૫૨ વચન-વરદાનો ૪૫૩ શહેરને ત્યાગ ૪૫૪ ગ્રન્થો ૪૫૪ ભક્ત રાજાઓ ૪૫૫ આ જિનચંદ્ર ૪૫૫ અભિવચનભંગ ૪૫૬ ચમત્કાર ૪૫૬ ગુરુકાવ્યાષ્ટક ચર્ચા ૪૫૬ આ જિનપતિ ૪૫૭ શ્રા ઉદ્ધરણ ૪૫૭ નેમિચંદ્ર ભંડારી ૪૫૭ કલ્યાણનગર પ્રતિષ્ઠા ૪૫૭ ચૈત્યવાસી પ્રતિમાચર્ચા ૪૫૮ ગ્ર ૪૫૮ સંધ સાથે વિહાર ૪૫૮ ગુરુકાવ્યાષ્ટક ચર્ચા ૪૫૮ : Page #26 -------------------------------------------------------------------------- ________________ ૪૫૯ ૪૬ ૦ સરિપ્રશંસા ૪૫૮ (૫) વિદ્વાન મુનિવરે આ જિનેશ્વર ४६० સરસ્વતી પ્રસન્ન ૪૬૦ અહંતે –લેક ૪૬ ૦ મનગઢંત ઘટના શાખા-૩ શ્રીમાલીગ૭ ૪૬૧ ગ્રન્થ ૪૬૧ (૧૪) વિદ્વાન મુનિવરો ૪૬૧ આ જિનરત્ન ૪૬ ૩ સિદ્ધાંતરત્રિકા ૪૬ ૩ (વિદ્યાનંદવ્યાકરણ) ૪૬ ૩ શ્રીમાલીગ૭ પટ્ટાવલી ૪૬૪ આ જિનપ્રભસૂરિ ૪૭૫ ગ્રન્થો ४६७ આ સંમતિલકસૂરિ ४९८ આ જિનદેવ ४६८ પાવલી ૪૬૮ આ૦ ચારિત્રવર્ધન બ્રન્થો ૪૬૯ આ જિનપ્રબોધ ४७० શ્રીમાલીગચ્છ ४७० આ જિનકાલ ૪૭૧ પ્રતિષ્ઠાઓ ૪૭૧ દેરાઉર સ્વપ ૪૭૧ પરિવાર ૪૭૧ આ૦ તરુણપ્રભ ૪૭૧ આ જિનપદ્મ (પંજાબી) ૪૭૨ આ જિનેય ४७३ કાચર પોરવાડ ४७३ ઉપાડ ધર્મવલભ વારાહી સાધના ४७३ શાખા-૪થી વેગડગ૭ ૪૭૪ આ જિનભદ્ર ४७४ (૧૮) વિદ્વાન મુનિવરો ૪૭૫ શાખા-૫મી પિપલક ४७७ આ જિનવર્ધન ૪૭૭ ગ્રંથ ४७७ વામઢાલંકાર વૃત્તિ ४७७ આ૦ જિનસાગર ४७७ પં. આજ્ઞાસુંદર ૪૭૭ પં૦ ધર્મચંદ્ર ४७७ આ જિનચંદ્ર ४७७ લંકામત ४७८ આ જિનહંસ ૪૭૯ બાદશાહ સીકંદર ४७८ ઉપસંગ ૪૭૯ આ જિનદેવ ૪૭૯ શાખા-૬ આચાર્ય ર૭ ૪૭૮ આ૦ જિનમણિક્ય ४८० આ જિનચક્ર ૪૮૦ ક્રિધાર ૪૮૦ નવી પટ્ટાવલીઓ ४८० ખંભાતથી લાહોર ૪૮૨ ફરી વાર આગરા. ૪૮૩ (મંત્રી કર્મચંદ્ર) (૩) બાદશાહી ફરમાને ૪૮૪ ભ૦ જિનસિંહસૂરિ ४८८ ભ૦ જિનરાજ ૪૮૯ ચૌમુખની પ્રતિષ્ઠા ૪૮૯ નૈષધ ટીકા ૪૮૯ (ઉપાધ્યાય) ૪૮૯ ૪૮૩ ४७३ Page #27 -------------------------------------------------------------------------- ________________ | . ૪૯૯ ૪૯૯ ઉપાડ વલ્લભ ગણિ ૪૯૦ ગ્રન્થ ૪૯૦ દિ તેરાપંથ ૪૯૦ શાખા-૭ આચાર્યગ૭ ૪૯૦ શાખા-૮ ભટ્ટારકગ૭ ૪૯૦ શાખા-૯ લઘુઆચાર્યગચ્છ ૪૯૦ શાખા-૧૦ રંગવિજયગ૭ ૪૯૦ શાખા-૧૧ શ્રીસારીયગ૭ ૪૯૦ રાજ્યાન શ્રીમાલવંશ ૪૯૧ ખરતરગચ્છ પટ્ટાવલી ૪૯૧ ભ૦ જિનચંદ્ર ૪૯૧ ખરતરગચ્છ પટ્ટાવલી ૪૯૧ ભ૦ જિનસૌખ્યસુરિ ૪૯૧ વહાણ મારફત ૪૯૧ ભ૦ જિનચંદ્ર ૪૯૨ લખનૌ મકસૂદાબાદ ૪૯૨ ભ૦ જિનહર્ષ ૪૯૨ જોરાવરમલ સંધ ૪૯૨ બારોટની ઘટના ૪૯૩ મહે ક્ષમા કલ્યાણ ગણિ ૪૯૩ ૪૯ ૩ ગ્રંથ ૪૯૩ ખરતરગચ્છપટ્ટાવલી (૨) ૪૯૩ ભ૦ જિનસાગર ભ. જિનકીર્તિ ४८४ ભ. જિનમ ૪૯૫ પૂનમિયાગચ્છ ૪૯૫ (વિવિધ મત સંવતો) ४५६ ભતસ્થાપક ૪૯૭ સમાચારી - ૪૯૭ આ ધર્મઘોષ ४८७ આ ભદ્રેશ્વર ૪૯૭ (વિવિધમત પ્રારંભ) ૪૯૭ આ૦ પરમદેવ ४८७ આ સર્વાનન્દ ४८८ શિરોહી મંદિર ૪૯૮ શાખાપરંપરા ४८८ આ૦ વિસિંહ ४८० આ શીલગુણ આ. વિજયચંદ્ર (૧) પૂનમિયા પટ્ટાવલી ૪૯૯ ૪. આ ચંદ્રપ્રભા ૪૯૯ ૪૧ આ. ધર્મષ ૪૮૯ આ ચક્રેશ્વર ૪૯૯ (એકનામવાલા) ૪૯૮ આ૦ તિલકગ્રન્થ ૫૮ ૦. પં. વિદ્યાકુમાર ૫૦૦. રાણી નીતલદેવી ૪૨ આઇ દેવભદ્ર ૫૦૧ આ અજિતપ્રભ ૫૭ ભ૦ સુમતિન ૫૦૨ (૨, ૩) પૂનમિયા પટ્ટાવલી ૫૦૨ ૫૦ વિદ્યારત્ન ૫૦૩ ભીમપલી શાખા ૫૮૩ વિવિધ આચાર્યો ૫૦ ૩ આ૦ ભાવપ્રભ ૫૦૪ શાખાઓ, ગાત્રો ૫૦૫ નાણાવાલગ૭ પટ્ટા આ સર્વ દેવ ૫૦૬ (સંવત ખુલાસો) ૫૦૬ આ૦ ઉદયપ્રભ ૫૦૭ ધર્મપ્રચાર ૫૦૭ ૫૦૧ ક્રિોદ્ધાર બ. ૪૯૪ દ Page #28 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રચાર ૪૪ આ. મહેન્દ્રસિંહ તપ આ દેવેન્દ્રસૂરિ તીર્થયાત્રાએ ૫૨૧ પર૧ પર૨ પર૩ ૫૨૩ ૫૨ ૩ પર૪ ૫૨૫ ૫ર ૫ ૫૨૬ ૪૬ આ અજિતસિંહ ચાણસ્મા ૪૮ આ૦ ધર્મપ્રભ અમાર આ૦ મુનિશેખર શેખર શાખા આ૦ જયશેખર ગ્રંથ ૫૧ આ૦ મેરૂતુંગ (ચરિત્રભેદ) જીરાવાલાસ્તોત્ર ૫૨૬ પ૨૬ ૫૨૭ ૫૨૭ ૫૨૮ તિલકશાખા ૫૦૮ વલભીગ૭ પટ્ટા ૫૦૦ મંત્રી લહર પિરવાડ ૫૦૯ ૧૨ આ૦ જયપ્રલ ૫૧૦ દશા (સં. ૧૩૩૫) ૫૧૦ ચૌહાણ ૫૧૦ લધુ શાખા ૫૧૦ અંચલગચ્છ પટ્ટાવલી ૫૧૧ ૪. આ ચંદ્રપ્રભ ૫૧૧ ૪૧ આ આર્ય રક્ષિત પ૧૧ અચલસામાચારી ૫૧૩ ભાલેજ જિનાલય ૫૧૪ ઉપદેશ ૫૧૫ (૩) અંચલ નામ ૫૧૫ શેઠાણું નાઢા ૫૧૬ ઉપા૦ નરસિંહ ૫૧૬ વિધિમત કાલીદવી : ૫૧૬ પરિવાર, ગો દશાવીશભેદ ૫૧૬ નાણાવાવ ગેત્રે ૫૧૭ અંચલ ગે ૫૧૭ ૪ર આ૦ જ્યસિંહ ૫૧૮ વાદિદેવસૂરિ શાસ્ત્રાર્થ ૫૧૮ શા ખા હર્ષ ૫૧૮ . પાટણમાં વાસ ૫૧૯ મંત્રી આંબાક ૫૧૯ ગ્રન્થ ૫૧૯ ધર્મપ્રચાર ૫૧૯ ૪૩ આ૦ ધમષ પર ઘુમલી જેતાવાવ ૫૨૧ ૫૨૮ પર પરલ ૫૨૯ પ૨૯ ૫૨૯ પ૨૯ ૫૨૯ ગેડી પાર્શ્વનાથ શેખર શાખા તુંગ શાખા આ૦ ભુવનતુંગ આ તિલક પરિવાર પર આ૦ જયકીર્તિ આ૦ માણિક્યસુંદર શ્રીધર વગેરે ગ્રંથ ૫૫ આ ભાવપ્રભ પ્રાકૃત પઢાવલી આ સુમતિરત્ન આ ધમમૂતિ સમેતશિખર યાત્રા ક્રિાદ્ધાર ૫૩૦ ૫૩૦ ૫૩૧ ૫૩૨ ૫૩૨ ૫૩૨ ૫૩૨ ૫૩૨ Page #29 -------------------------------------------------------------------------- ________________ છ જ ૫૩૪ ૫૪૯ ગ્રંથભંડારો ૫૩૩ ગ્રંથ-પરિવાર ૫૩૩. ચાર શાખાઓ ૧૩૪ ૫૮ આ૦ કલ્યાણસાગર વર્ધમાન, પદમશી ૫૩૪ આગરાપ્રતિષ્ઠા ૫૩૫ ભૂજમાં રાજવિહાર ૫૩૫ અમારિપટ ૫૩૫ ૫૯ ભ૦ અમરસાગર ૫૩૬ સંવેગીશાખા ૫૩ ૬ ઉપાટ વિનયશીલ ૫૩૬ ૬૧ ભ૦ ઉદયસાગર ૫૩૬ જિનાલય બંધ ૫૩૬ પં. દેવચંદ્રજી ગણિ ૫૩૬ ઉ૦ દર્શનસાગર, જ્ઞાનસાગર ૫૩૬ ૬૫ ભ૦ મુક્તિસાગર ૫૩૭ શેઠ નરશી નાથા ૫૩૭ શેઠ મોતી શાહ ૫૩ ૭ ૬ ૬ ભ રત્નસાગર ૫૩9 શેઠ કેશવજી નાયક ૫૩૭ અંચલગચ્છ પટ્ટાવલી (૨) ૫૩૮ મુનિ ગૌતમસાગરજી ૫૩૯ સાર્ધપૂનમિયાગચ્છ ૫૩૯ ત્રિસ્તુતિકમત ૫૪૦ (૨) પટ્ટાવલી ૫૪૦ ૪૧ આ. શીલગુણ ૫૪૦ ૫૯ આ૦ આણંદપ્રભ આ૦ વિવેકરન આભૂના વંશ ૫૪૩ : ભ સંયમરટન ૫૪૩ લઘુ શાખા ૫૪૩ સાધ્વીજી ૫૪૩ સં કચરા કીકા ૫૪૩ ચતુર્દશી મત ૫૪૪ ઇતિહાસ ૫૪૪ પદાવલી ૫૪૬ ૪૨ આ૦ સુમતિસિંહ ૫૪૬ ૪૪ આ દેવેન્દ્ર ૫૪૬ તપા આ. વિજયચંદ્ર ૫૪૭ ૪૫ આ હેમપ્રભ ૫૪૭ ત્રિલે પ્રકાશ પ્રશસ્તિ) ૫૪૭ કછલીગજી ૫૪૮ પટ્ટાવલી ૪૨ આ૦ ભદ્રેશ્વર ૫૪૯ ૪૨ આ૦ શ્રી પ્રભ ૫૪૯ શ્રીવત્સ કુલ ૫૪૯ ૪૩ આ૦ માણિકય ૫૫૦ આ અમરપ્રભ ૪૪ આ. ઉદયસિંહ ૪૫ આ૦ કમલસિંહ ૫૫૨ ૪૭ આ૦ રત્નપ્રભ ૫૫૩ કછુલી રાસ ૫૫૩ ૪૧. આ૦ અજિતદેવસૂરિ ૫૫૪ જીરાવલા તીર્થ ૫૫૪ પ્રભાવકે ૫૫૪ યુ. આ૦ ધર્મષ ૫૫૪ (૩) આ હેમચંદ્રસૂરિ ૫૫૪ આ૦ વિનયચંદ્ર ૫૫૪ આ૦ યશદેવ ૫૫૫ આ દેવગુપ્ત ૫૫૫ વીરાચાર્ય ૫૫૬ આ અમરચંદ્ર, હરિભદ્ર પપ૬ ૫૫૦ ૫૪૨ ૫૪૩ Page #30 -------------------------------------------------------------------------- ________________ આ સામચંદ્ર આ નન્ વધુ માનાચાય આ જયમગલ આ પ્રદ્યુમ્નાંતિ આ સુમતિ આ મલ્લવાદી સાધ્વીજીઆ આ૦ મલયગિરિ ગ્રન્થા આ ચંદ્ર આ સિદ્ધસેન આ૦ વાદિ દેવસૂરિ (મડાર ગામ) વાદી મુનિમિત્રા કુટુ દીક્ષા બે સાધ્વીજી ઉદ્દાત્રસહી ગુરુના સ્વગ વાસ દેવએાધિ શ્લેાક પ્રતિષ્ઠા વાદી કુમુદ્દચંદ્ર સાધ્વીના ઉપાલંભ સધમાં આય બિલતપ વિદ્યા અને શાસ્ત્રા કાચું પ્રતિજ્ઞાપત્ર રાજમાતાને ભ્રમસ્ફેટ શાસ્ત્ર વ્યવસ્થા વાદિ, પ્રતિવાદી જ્ઞાનગમ્મત ૫૫ ૫૫૬ ૫૫૬ ૫૫૭ ૫૫૭ ૧૫૭ ૧૫૭ ૫૫૭ ૫૫૮ ૫૫૮ ૫૦ ૫૦ ૫૬૦ ૫૬૧ ૫૬૨ ૫૬૨ ૫૬૩ ૫૬૩ ૫૬૩ ૫૬ ૩ ૫૬૩ ૫૪ ૬૪ ૫૬૫ ૫૬૫ પ પ પ ૫૬૭ ૫૬૭ ૫૬૭ ૨૩ પ્રતિજ્ઞાપત્ર મોંગલાચરણુ પક્ષાની રજૂઆત મૌખિક શાસ્ત્રાજય લેખિત શાસ્ત્રાથ કાટાકેાટિ ચર્ચા દેવસૂરિવિય બિરુદ–વિજયપત્ર ઉદાર માગણી (મહાન કુમુદચંદ્ર) પ્રશ ંસા તુષ્ટિદાન રાજવિહાર સિદ્ધવિહાર જિનાલયે આરાસણ તીથ ભારેાલ તીથ (મંત્રી) ધમ પ્રચાર ગ્રન્થા સ્વર્ગ વાસ પ્રશસા પદ્મપરંપરા (૧૫) પટ્ટાવલી ૪૨ આ॰ ભદ્રેશ્વર ૪૩ આ માણેકચંદ્ર ૪૭ આ વિનયચંદ્ર નાડલાઇ તી ૪૧ આ૦ ગુણુભદ્ર ૪૬ આ॰ મુનિભદ્ર ૪૨ આ૦ નપ્રલ ૧૬૮ ૫૬૮ ૫૬૯ ૫૬૯ ૫૬૯ ૧૭૦ ૧૭૦ ૫૭૦ ૫૭૦ ૧૭૦ ૧૭૧ ૧૭૧ ૧૭૧ ૫૭૧ ૧૭૧ ૫૭૨ ૧૭૩ ૧૭૩ ૫૭૩ ૫૭૩ ૫૭૩ ૫૭૫ ૫૦૫ ૫૭૬ ૫૭૬ ૫૭૬ ૧૭૭ ૧૭૭ ૫૭૭ ૫૭૭ ૧૭૮ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ ૫૮૨ આ વિજ્યસેના પ૭૮ રત્નાવતારિકા પ૭૯ વિવિધ વાદે ૫૭૯ ૪૨ આ૦ પૂર્ણભદ્ર ૫૭૯ પંચતંત્ર ૫૮૦ આ૦ ૫ ૪૪ આ૦ માણેકચંદ્ર ૫૮૦ નલાયન, નાટક ૫૮૧ (શિલાલેખ–સમીક્ષા) ૫૮૧ ૪૨ આ જિનચંદ્ર ૪૩ આ૦ મદનચંદ્ર ૫૮૨ ૪૪ આ૦ મહેસૂરિ ૫૮૨ યંત્રરાજારામ ૫૮૨ (આ૦ મહેદ્ર) ૫૮૩ ૪૫ આ૦ મલયચંદ્ર • ૫૮૩ ૪૪ આ૦ મુનિદેવ ૫૮૪ શાંતિનાથચરિત્ર ૫૮૫ ૪૩ આ૦ પ્રદ્યુમ્નસૂરિ ૫૮૫ ઉદાયનવિહાર ચર્ચા ૪૪ આ૦ માનદેવ ૫૮૫ ૪૫ આ૦ જયાનંદ ૫૮૫ દ૯ સલક્ષણ ૫૮૫ ૪૨ આ મહેશ્વર ૫૮૫ ૪૪ આ૦ રામભદ્ર નાટક ૫૮૬ ૪ર આ વિમલચંદ્ર ૫૮૬ સાદવી મયદા. ૫૮૭ ૪૫ આ૦ વજમેન ૫૮૭ સાવીઓ ૫૮૭ ૪૭ આ૦ નયનચંદ્ર ૫૮૮ શિયાળબેટ પ્રતિષ્ઠા ૫૮૮ બે શાખા ૫૮૮ પ૭ ભ. શીલદેવ ૫૮૯ વાદિદેવસૂચ્છિ ૫૮૯ ૪૭ મુનિ હરિભદ્ર, નાનું ૫૯૦ ૪૩ આ૦ રામભદ્ર ૫૯૧ ૪૪ આ૦ જયમંગળ ૫૯૧ ચાચિગદેવ પ્રશસ્તિ ૫૧ કવિશિક્ષા ૫૯૧ ૪૫ આ૦ સેમચંદ્ર ૫૯૧ વૃત્તરત્નાકર ટીકા : ૫૯૧ દેવાનંદિત પ૯૧ નાગરી વડગછ ૫૯૧ ૪૨ આ૦ પદ્મપ્રભ ૫૯૧ ભુવનદીપક ૫૯૧ ૪૫ આ૦ જયશેખર ૫૯૨ ક્રિોદ્ધાર પર નાગોરી તપગચ્છ ૫૯૨ ૪૬ આ૦ વસેન ૫૯૨ ૪૭ આ૦ હેમતિલક પર ૪૮ આ૦ રત્નશેખર ૫૯૨ ગ્રંથ દિનશુદ્ધિ વિશ્વપ્રભા ૫૯૩ (પટ્ટાવલીભેદ) ૫૪ ભ૦ સેમરત્ન ૫૯૪ પાયચંદ મત ૫૯૪ સુધર્મગચ્છ ૫૯૫ ૫૪ (આ૦ પાર્ધચંદ્ર) ૫૯૪ (પટ્ટાવલી) ૫૯૫ (વડગ૭ શાખા) ૫૯૫ (સિદ્ધાંતત્રિકા) ૫૯૫ ૫૬ ભ ચંદ્રકાતિ ૫૯૬ ગ્રંથો ૫૮૫ ૫૯૨ ૫૯૩ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ૬૧૦ ૬ ૧૨ ૬૧૨ ૬૧૨ ૫૯૮ ૬૧૩ ૫૭ ભ૦ હર્ષકીર્તિ ૫૯૬ ભવિજયસુંદર ૫૯૭ તપાત્ર આ વિજયતિલક ૫૯૭ નાગોરી તપા ગાત્ર ૫૯૭ તપાજેન ગાત્રો ૫૯૭ તપગચ્છનાં ૧૩ બેસણું ૫૯૭ તપગચ્છ જ્ઞાતિ ૫૯૮ આરાસણ ૫૯૮ ૪ર આ૦ જિનભદ્ર ૫૯૮ ઉંદરવસહી પહ૮ ૪૫ આ૦ પરમાણુંદ ૫૯૮ પાસીના તીર્થ ૫૯૮ ભિનમાલગચ૭ ૫૯૯ (માંડવગઢ) રામસેનગ૭ ૫૯૯ સરધના પ્રતિમા ૫૯૯ જીરાવાલા ૫૯૯ કલ્સ આવહેમચંદ્રસૂરિ ૫૯૯ (સ્વાન). દીક્ષા સરસ્વતી સાધના હેમચંદ્ર આચાર્યપદ પ્ર. પાહિનીશ્રીજી ગુરુ સ્વર્ગવાસ ૬૦૩ રાજપ્રવેશ ચારણકાવ્ય ૬૦૫ પાંડવચર્યા બ્રહ્મચર્ય આ વાદિદેવ શાસ્ત્રાર્થ પ્રતિષ્ઠા ૬૦૭ દેવબોધ ઘટના ૬ ૦૮ નિજડ અલિતપ યાત્રા શિહેર શત્રુંજય, ગિરનાર કોડીનાર ભવિષ્યવાણું કુમારપાલ આશીર્વાદ સિદ્ધહેમચંદ્ર સિદ્ધરાજ મૃત્યુ રાજા કુમારપાલ માતા સ્વર્ગવાસ સોમનાથ મહાદેવસ્તુતિ તીર્થોદ્ધાર રાજવિહાર ગ્રંથભંડાર સિદ્ધહેમકુમાર સંવત પં. વામરાશિ શકુનિકાવિહાર ઉદાયનવિહાર શત્રુંજય સંઘ થાપ, ઈસાવલ છેલ્લી અંજનશલાકા ગોડી પાર્શ્વનાથ ભવિષ્યવાણી ધર્મપ્રચાર આચાર્ય ગુણો સ્વર્ગવાસ ૦ ૦ ૬૧૩ ૬૧૪ ૬૧૪ ૬૧૪ ૬૧૪ ૬૧૪ ૬૧૪ ૬૧૪ ૬૧૫ ૦ ૦ ૦ १०३ ૦ ૬ ૧૬ ૦ ૬૧૬ ૬૧૬ ૬૧૬ ૦ હેમખાડ પ્રશંસા શિષ્ય પરિવાર ૬૧૭ ૬૧૭ ૬૧૭ Page #33 -------------------------------------------------------------------------- ________________ ६४९ 2 ટે ક ર ર ર ર ર ક કટ - ૨૪ - * છ - જ - - * - * - * ૧ આ૦ બાલચંદ્ર ૬૧૭ ૨ આ૦ રામચંદ ૬૧૮ આંખે દરદ ૬૧૯ ગુરુ આજ્ઞા ગ્રંથ ૩ આ૦ મહેંદ્ર ૬૨૪ ૪ પં. વર્ધમાન ૧૧૬ અથા ૬૨૪ ૫ આ૦ ગુણચંદ્ર ૬૨૪ ૬ ૫૦ યશશ્ચંદ્ર ગણિ ૭ ૫૦ ઉદયચંદ્ર ૬૨૫ ૮ મુનિ દેવચંદ્ર ૬૨૫ નાટક ૬૨૫ ૯ પં. ઉદયસાગર ૬૨૫ ગ્રંથસર્જન ૬૨૫ ૪૮ ગ્રન્થ ૬૨૯ વ્યાકરણનાં વિવરણે ૬ ૩૨ બીજાં વિવરણો અવતરણે ६३४ વાણચાતુરી લેકસાહિત્ય પ્રશંસા રાજા ભુવનપાલ ૬૪૧ રાણે રસિંહ ૬૮૨ રાણે ધીરસિંહ શિદિયા ૬૪૨ (૨) રાજા કુમારપાલ ૬૪૩ શેઠ ધનદેવ, કવિ પવાનંદ ૬૪૩ મંત્રી શાન્ત (કંકા ગામ) १४४ ઉપાશ્રય ६४६ મહાકવિ બિહણ ६४७ મંત્રી મુંજાલ ६४८ વિમલશાહ મહામાત્ય ઉદયન શ્રીમાલી ૬૪૯ દંડનાયક અબડ ૬૫૪ મહામાત્ય વાહ! ૬પ૭ (મહામાત્ય પરિવાર) ૬૬૧ મંત્રી સામંતસિંહ કવિ હરિહર બરણ મંત્રી ચાહડ મંત્રી સાલાક મંત્રી સજજન તીર્થરક્ષા મંત્રી આંબાક સકળી પાજ ધવલ જગદેવ શ્રીમાલી શેઠ સજજન કવિ શ્રીપાલ કવિ સિદ્ધપાલ ६७० કવિ વિજયપાલ મંત્રી આશુક પિરવાડ ૬૭ર મંત્રી આશુક મોઢ સાધ્વી મરુદેવી ગણિની ૬૭૩ સાવી દેવશ્રી ગણિની ६७४ મંત્રી આલિગદેવ ૬૧૭૪ મંત્રો વાયૂયનવંશ ૬૭૫ મંત્રી આહૂલાદન ६७६ મંત્રી નાહડ ६७६ મંત્રી આલમ १७७ સેનાપતિ યશવીર રાજા કટુકરાજ ૬૭૭ - શેઠ નેમિનાગ મોઢ ६७७ - - - હ - ૬ ૩૫ ૬૭૩ ૬૪૨ ६४३ ६४६ Page #34 -------------------------------------------------------------------------- ________________ રહ ६७८ શેઠ છિદકવંશ કવિ વાહડ ६७७ વાટાલંકાર १७८ અભયકુમાર ત્ય શાસ્ત્રાર્થ ६७८ શેઠ સોમેશ્વર ૬િ૭૮ વાહડ દેવ ૬૭૮ (અષ્ટાંગહયસંહિતા) १७८ રાહડકુમાર વાડ્મટ ६७४ કાવ્યાનુશાસન વિ૦ ગ્રથો ક૭૯ વાયડગછનો બાહડ ૬૮૦ ૬૮૧ સાધ્વી શ્રીસાધુલબ્ધિ ૬૮૧ સં. ખીમો શેઠ ધવલ, શેઠ વેરસિંહ ૬૮૨ શેઠ ભીમાશાહ ૬૮૩ ભીમ કુંડલિયા ૬૮૩ જગડશાહ સેરઠિયો. શેઠ કુબેરદત્ત રુદતાધન १८७ મત્રો પૃથ્વીપાલ ૬૮૭ શેઠ યધર ૬૮૭ મહત્તમ દુર્લભરાજ જગદેવ ૬૮૭ મંત્રી જગદેવ મંત્રી યશધવલ કવિ જગદેવ ૬૮૮ શ્રીડાહીદેવી ૬૮૧ ત્રણ પટ્ટધરો નીતલ રાણી શેઠ પદિ શાહ १९० શેઠ આભડ વસાહ કવિ યશપાલ લાલનવંશ ૬૯૮ વર્ધમાન પદમશી ૬૯૯ જામનગર મંદિર જગડુશાહ ૭૦૧ જેસોજી ७०१ ૭૦૧ ૫૦ હંસરાજ શામજી ૭૦૨ ૪૨. આ વિજયસિંહસૂરિજી ૯૦૩ ७०३ આ. વિજયસિંહસૂરિવરે ૭૦૩ આ જિનસિંહસૂરિ ૭૦૫ શાખાગછો. ७०५ માનદેવગછ ૭૦૫ ગ્રન્થપ્રશસ્તિ ૭૦ ૬ કદાચાર્યગચ્છ ૭૦૮ ખરાતપાગચ્છ ७०८ ધર્મ ઘેષગચ્છ ૭૦૮ ઘોષપુરીયગ9 ૭૦૯ ઉછિતવાલગ૭ ૭૦૯ શોધિતવાલગ દેવાચાર્યગ ૭૦૯ દેવાનંદિતગચ્છ ૭૧૦ નાગરીતપાગચ્છ જાલેરાગ ૭૧૦ આરાસણુગ સિનમાલગ ૧૦ જીરાવલાગચ્છ રામસેનગચ્છ (મલયચંદ્ર) ૧૭૧૧ ૬૮૮ ૬૮૯ ૭૧૦ ચાંપલદે ૬૮૯ ૭૧૦ શેઠ હેમચંદ કવિ યશશ્ચંદ્ર મુદ્રિતકુમુદચંદ્ર હાંસીદેવી આરાસણ ૭૧૦ ૦ '૦ Page #35 -------------------------------------------------------------------------- ________________ પિપ્પલકચ્છ માહડાગચ્છ શ્રીમાલીગચ્છ વૃદ્ધ તપાગચ્છ ૧૩ ગચ્છાનું એકમ માઢગચ્છ નાગરગચ્છ (૩) નાગર વશ સજિતપ્રસાદ ગાંધી અરજી રત્નતિલક ખાવડ આનદ દશાવાલવશ ગ્રન્થા જ્ઞાતિશાખા વશા આસવાલ શ્રીમાલી પેારવાલ સારહગચ્છ ધક ટવશ ક્રપાલ સેઠિયા પેારવાલ લાડવા શ્રીમાલી ગૂજર ભણશાળી ગુર ટીમાણા ગાઠી પલ્લીવાલ (૩) નાગર વંશ રાવલા તીથ ફ્લાધિ પાર્શ્વનાથ ૭૧૧ ૭૧૧ ૭૧૧ ૭૧૧ ૭૧૧ ૭૧૧ ૭૧૨ ૭૧૩ ૭૧૩ ૭૧૪ ૭૧૪ ૭૧૫ ૭૧૫ ૭૧૬ ૭૧૬ ૭૧} ૭૧૬ ૭૧૭ ૭૧૭ ૭૧૭ ७१७ ७१७ ૭૧૮ ૭૧૮ ૭૧૯ ७२० ૭૨૧ ૭૨૨ ૭૨૨ ૭૨૨ ૭૨૨ ૭૨૬ ૯ વરક્રાણુા તીથ જૈન વિદ્યાલય રાતા મહાવીર જેમલમેર સાહિત્યરક્ષણ વિદ્યાર સિદ્ધપુર સુલતાન પાર્શ્વનાથ શિહેાર ७३२ ૭૩૨ મારુદેવા ટ્રેક ૦૩૩ શ્રીપૂજ ટૂંક ૦૩૩ પ્॰ શ્રીમુક્તિવિજય ગણિ ૭૩૩ ઐતિહાસિક મિલન ૭૩૩ ૭૩૩ ૫૩૩ ૭૩૪ ૭૩૪ ૭૩૪ ૭૩૪ ૭૩૪ ૫૩૪ ૧૩૫ ૩૫ દાન રા, જાતી નવું શિહેાર ગાહેલવ શ પચ્છેગામ ભાવનગર બંદર તારંગા તી તારા-પદ્માવતી સિદ્ધશિક્ષા, કાટિશિલા શત્રુંજય ટૂંક કુમારવિહાર તીથ રક્ષા [દ્ધાર મોટા ગુંદાર ચેાકમાં રચનાઓ દૂરી દાન સિદ્ધશિલા પુણ્યપાપ દેરી ક્રાટિશિયા ૭૨૮ ૭૨૯ ૭૨૯ ૩૨૯ ७२८ ૭૩૧ ૭૩૧ ૭૩ ૭૩૭ ३३७ ७३८ ७३८ ७३८ ૭૩૮ ૭૩૯ ૭૩૯ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ૭૫૧ ૭૫૧ ૭૫૧ ૭૫૧ ૭૩૯ ૭૫૧ ૭૫૧ ૭૫૧ બે શાખા ધર્મ પ્રભાવકે આ વિનયમિત્ર આ. વિજયસેન આ ઉદય પ્રભ આમલવાદી આ૦ વર્ધમાન આ જિનદત્ત આ૦ અમરચંદ્ર વિવેકવિલાસ પાસસ્થાને દાન (કચ્છી કહેવત) વેણીપાણઅમર (બિરુદ). ૭૫૧ ૭૫૧ ૧૭૫૨ ૭૫૨ - ૭૫૩ (૭૫૩ ભ૦ વિ૦ ધર્મસૂરિ ૭૩૯ ૨૦ પાદુકાઓ ૭૩૯ વહીવટ ૭૩૯ ગોડીજી તીર્થ ૭૩૯ અંજનશલાકા પાટણમાં શેઠ સાજન કાજલ ७४० મેઘો મીઠડિયો ७४० ગોડીપુર ૭૪૧ ઈને ભોગ ૭૪૨ ત્રણ પ્રતિમાઓ ૭૪૨ વર્ધમાન તીર્થ ७४३ સ્થાપના તીર્થ ૭૪૩ ગ્રંથરચના ७४४ મોઢ પાજાવસહી ७४४ પ્રતિષ્ઠા ૭૪૫ મસ્જિદ ૪૫ જગડુ જિનપ્રાસાદ ૭૪૫ ત્રણ જિનાલયે ૭૪૫ વિજયધર્મસૂરિ ઉ૪૫ આ૦ સેમપ્રભસૂરિ હ૩૬ આ૦ મણિરત્નસૂરિ (બીજા આ૦ સેમપ્રભ) પ્રતિષ્ઠા ૭૪૭ ગ્રન્થો ७४७ શતાર્થ કાર્ય ૭૪૮ (અનેકાથી કાબે) ૭૨૮ તાથકાવ્ય-કાવ્ય ७४८ (દયાશ્રયકાવ્યો) ७४४ ૧૦૦ નામ ૭૫૦ આ૦ મણિરત્નસૂરિ G૫૧. તપાગચ્છ ૧૭૫૧ ૭૫૩ 9૫૩ ૭૫૪ ७५४ ૭૫૪ ૭૫૪ ૭૫૪ ૭૫૫ ૭૫૫ ७४६ પંઅરિસિંહ સૂરિપ્રતિમા આ સિદ્ધકક્ક - માનવરલા કન્યારક્ષા ઉપા. પદ્મપ્રભ આ જિનપતિ આ૦ મહેન્દ્રસિંહ ' આ વિનયચંદ્ર ગ્રંથ આ૦ ભુવનચંદ્ર ૦િ ગુણભદ્ર આ૦ વીર, જયસિંહ નાટક સરસ્વતી પ્રતિમા આ જયસિંહ (આ૦ જયસિંહ) ૭૫૫ ૭૫૫ ૭૫૬ ૭૫૬ ૭૫૬ ૭૫૬ ૭પ૬ ૭૫૬ ૭૫૬ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૭૭૦ (ગ્રન્થ) 19૫૬ આ. વિજયસિંહ ૭૫૭ આ માણેકચંદ્ર ૭૫૭ (૧૪) માણિક્ય નમૂના સૂરિવરે ૭૫૭ આ૦ હરિભદ્ર, આ૦ બાલચંદ્ર ૭૫૯ આ પ્રદ્યુમ્ન ૭૫ આ• પદ્મપ્રભુ, આ સિંહતિલક ૭૫૯ આ૦ વર્ધમાન ૭૫૯ આ૦ મલય, આ સમંતભદ્ર ૭૫૯ પં. પાર્શ્વ ગણિ ૭૬૦ સાવીસંઘ ७६० સાથ્વી અજિતસુંદરી ગ૭૬ ૦ સાવી જિનસુંદરી ગ. ૭૬૦ સાધુ-સાધ્વીઓ ૭૬૦ સાથ્વી પદ્મલક્ષ્મીજી ૭૬ ૧ સાવીપ્રતિમા ७६१ રાજાએ ૭૬૧ વિજજલરાય ૭૬૧ વીર શિવધર્મ ૭૬૧ લિંગાયતમત માંગુજી ઝાલો ૭૬૨ રાણો દુર્જનશલ્ય ૭૬૨ ગાડી પાર્શ્વનાથ ७६३ શંખેશ્વર તીર્થ નીતલદેવી ७६४ રાજા કેહણુદેવ ७६४ રાજમાતા આહણુદેવી ૭૪ રાણી શૃંગારદેવી ७१४ રાજા પ્ર૯ દન ૭૬૫ (ઝાડલી) ૭૬ ૫ (ત્રિકપ્રાસાદદ્વાર) ૭૬૫ (પદ્ય દાનશાસન) ૭૬૫ મહાકવિ આસડ ७६१ ગિઝનીમાં જેને ૪૩ અંતિમ મંગલ ૭૬ ૭ પુરવણી ૧ આટલું વધારજો આ૦ રાજશેખર (૩૩૮) ૭૬૯ ભીલડિયા તીર્થ (૨૩૯) ૭૬૯ મહ. અનુપમાદેવી (૩૫૯) ૭૭૦ પધસિંહ, આ અમૃતચંદ્રસૂરિ (૩૮૯). ७७० દીવબેટ (૪૧૫) આ નેમિચંદ્ર, પ્રવચનસારોદ્ધાર (૪૧૭) ૭૭૦ આ જિનચંદ્ર (૪૮૨) આ ચક્રેશ્વર (૪૯૯) આ ભાવપ્રભ (પ૩૧) ભટ્ટા, મુક્તિસાગર ७७४ શેઠ મોતીશાહ (૫૩૭). ७७४ આ૦ દેવરત્ન (૫૪૩) ૭૭૫ આ૦ રત્નપ્રભ (૫૫૩) ૭૭૬ આ છે મુનીશ્વર ७७६ મુનિ જયશેખર (૫૮૮) ૭૭૬ ઉપા) કનકહંસ (૫૮૮) ૭૭૬ આ સોમપ્રભ (૭૪૬) ૭૭૬ આ માણિજ્યસાગર(૭૫૯)૭૭૭ - સા. જિનસુંદરી (૭૬૦) ૭૭૮ - ૨. પુરવણી સમજૂતી ૭૭૮ ૧૭૭૧ ૭૭૩ ७७३ Page #38 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ ભાગ બીજો Page #39 -------------------------------------------------------------------------- ________________ Page #40 -------------------------------------------------------------------------- ________________ -॥ वन्दे वीरं श्रीचारित्रम् ॥જૈન પરંપરાનો ઈતિહાસ [मा मान्ने] પ્રકરણ પાંત્રીસમું આ૦ ઉદ્યોતનસૂરિ आसीञ्चन्द्रकुलोद्भूतो विख्यातो जगतीतले । अक्षमाराजितोऽप्युचैः यः क्षमाराजितः सदा ॥ ६ ॥ धर्मोऽथ मूर्तिमानेव सौम्यमूर्तिः शशाङ्कवत् ! वर्जितश्चाशुभैर्भावै राग-द्वेष-मदादिभिः ॥ ७ ॥ सुनिर्मलगुणैर्नित्यं प्रशान्तैः श्रुतशालिभिः । प्रद्युम्न-मानदेवादिसूरिभिः प्रविराजितः ॥ ८ ॥ प्रश्रुतस्य महीपीठ बृहद्गच्छस्य मण्डनम् । श्रीमान् विहारुकप्रष्ठः सूरिरुद्योतनाभिधः ॥ ९॥" (-सं० ११२८ मा० नेभियभूरिभृत 'उत्तरप्रय-वृत्ति' प्रशस्ति ) परिवाडीए जाओ चंदकुले वड्डगच्छम्मि ॥ १॥ सिरिउज्जोयणसूरी उत्तमगुणरयणभूसियसरीरो । वेहारुयमुणिसंताण गयणवरपुन्निमाचंदो ॥ २ ॥ सोमत्तणेण सोमं खमं खमाए य जो अभिक्विवइ । थिरयाए मेरुगिरिं गंभीरत्तेण मयरनिहिं ॥ ३ ॥ जम्मि य गच्छे आसी सिरिपज्जुन्नाभिहाणसूरि त्ति। सिरिमाणदेवसूरी सुपसिद्धो देवसूरी य ॥ ४ ॥ " (-० ११३८ पा० नेभियद्रमरित 'महापास्यरित' प्रशस्ति) Page #41 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ [ પ્રકરણ આ૦ વિમલચંદ્રસૂરિની પાટે આ ઉદ્યોતનસૂરિ થયા, જે વડગચ્છના પ્રધાન આચાર્ય હતા. ઈતિહાસને સાધારણ અભ્યાસી પણ એ ચોક્કસ રીતે માને છે કે, ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ પછી શરૂઆતથી ગણધરવંશ, વાચકવંશ, યુગપ્રધાનવંશ તથા ઉપકેશવંશમાં; વિકમની બીજી સદીથી ગણધરવંશના નાગેન્દ્રકુલ, ચંદ્રકુલ, નિતિકુલ તથા વિદ્યાધરકુલમાં વિકમની છઠ્ઠી સદીથી વનવાસીગ૭, વિહારુકગચ્છ, રાજગચ્છ, વટેશ્વરગ૭, ચૈત્યવાસી ગ તથા સંવેગી ગચ્છમાં અને વિક્રમની બારમી સદીથી વડગ૭ના વાદિદેવાચાર્ય અ૭, તપાગચ્છ, અંચલગચ્છ તથા ખરતરગચ્છમાં ઘણું પ્રભાવક આચાર્યો થઈ ગયા. ગછવિસ્તાર– ભારતના જૈન સંઘને સંગઠિત બની રહેવું ઘણું જરૂરી હતું, આથી ભવ પાર્શ્વનાથ અને ભવ્ય મહાવીરસ્વામીની પરંપરાને શ્રમની મૂળ ચાર શાખા, ઉપશાખા તથા મુનિસંઘે, અમુક અમુક ક્ષેત્રમાં સતત વિહાર કરતા રહેતા અને ધર્મને પ્રચાર કર્યો જતા હતા. આથી સમય જતાં આ મુનિસંઘે, તેને પ્રદેશ, મુખ્ય નગર, મુખ્ય મુનિ– નાયક કે નોંધપાત્ર ઘટનાના નામથી પ્રસિદ્ધિ પામ્યા હતા. આવી રીતે ધીમે ધીમે ૮૪ ગ બન્યા હતા. ચૈત્યવાસીઓએ જૈન સંઘના આ એકમને ખરી ખબરદારીથી ટકાવી રાખ્યું હતું. વિકમની બીજી સહસ્ત્રાબ્દીમાં નીકળેલા ગચ્છાએ આ એકમને તેડી નાખ્યું અને છેવટે વિક્રમની ૧૬મી શતાબ્દીમાં નીકળેલા સ્વચ્છદી મતપંથએ તે આ એકમને વિનાશના પંથે મૂકી દીધું. જેમ જૈન શ્રમણામાં ૮૪ ગ થયા તેમ ગૃહસ્થ જૈનેમાં પણ ગામ વગેરેના કારણે ૮૪ જ્ઞાતિઓ બની. જેમ કેઓસવાલ, શ્રીમાલ, પરવાલ, પલ્લીવાલ, ડીસાવાલ, અગ્રવાલ વગેરે પ્રાચીનકાળમાં ૮૪ જ્ઞાતિઓ જૈન હતી. Page #42 -------------------------------------------------------------------------- ________________ પત્રિીશમું ] આ ઉદ્યોતનસૂરિ નાગે, ચંદ્ર, નિર્વતિ તથા વિદ્યાધરકુલને પરિચય અગાઉ આવી ગયું છે. (જૂઓ પ્રક. ૧૪, પૃ. ૩૦૪ થી ૩૦૬; પ્રક. ૧૫, પૃ. ૩૪૧) તેમાં વિશેષ પરિચય નીચે મુજબ છે— આ ચારે કુલેમાં સમકાલીન વિભિન્ન ગચ્છો મળી જવાથી આ કુલો ગચ્છ બની ગયા. નાગેન્દ્રગચ્છ નાગૅદ્રગચ્છને પરિચય અગાઉ (પ્રક. ૧૪, પૃ. ૩૦૫)માં આવી ગયું છે. આ ગ૭માં આ સિદ્ધસેન દિવાકરને ગ૭ સામેલ થયાનું મનાય છે. (પ્રક. ૧૧, પૃ. ર૬૦) નાગૅદ્રગચ્છને વધુ ઈતિહાસ નીચે પ્રમાણે મળે છે – પાáિલગણું– " आसीनागकुले लक्ष्मणसूरिनितान्तशान्तमतिः।। तद्गच्छे गुरुतरुयन् नाम्नाऽस्ति शीलरुद्रगणिः ॥१॥ शिष्येण मूलवसतौ जिनत्रयमकार्यत । भृगुकच्छे तदीयेन पार्श्विल्लगणिना वरम् ॥ २ ॥ રાસંવત્ ૧૨. ! ” આઇ લક્ષ્મણસૂરિ પરમ શાંત હતા. તેમના ગચ્છમાં મોટા શીલભદ્રગણી થયા. તેમના શિષ્ય પં. પાક્વિલ્યગણિએ શક સં. ૧૦ ૧. આ ચાર ગ માટે દિગંબર ગ્રંથમાં જુદા જુદા ઉલ્લેખ મળે છે– (૪) દિગંબરે પિતાને આ ચંદ્રગુપ્તસૂરિજીની પરંપરાના બતાવે છે– “રીચવૈરાજરતઃ પ્રસિદ્ધમૂવોણા ચરિત્નમાં 1 ' (–વિધ્યગિરિ શિલાલેખ, લેખાંકઃ ૧૦૮, ૦ ૧૦) (A) ઇંદ્ર, ચંદ્ર અને નાગૅદ્રગચ્છના શ્રમણ (શ્વેતાંબર) મિથ્યાત્વ છે. (–૫૦ આશાધાકૃત “સાગારધર્મામૃત” પૃ. ૫, ષટ્રપ્રાભૃત–ટીકા, પૃ. ૧૧૮, ૨૩૯, ૨૮૩, ૩૨૩). Page #43 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૨જો ( પ્રકરણું (વિ॰ સ૦ ૧૦૪૬)માં ભરૂચમાં ભગવાન મુનિસુવ્રતસ્વામીના શકુનિકાવિહાર નામના મેાટા દેરાસરમાં ત્રણ પ્રતિમાઓની અંજનશલાકા કરાવી. ગુજરાતના કડી ગામમાં જૈન વિદ્યાર્થી ભવનના ઘર-દેરાસરમાં ભ॰ પાર્શ્વનાથની પરિકરવાળી ધાતુપ્રતિમા છે તેની ઉપર ઉપર્યું ક્ત લેખ છે. (–જૈન સત્યપ્રકાશ, ક્રમાંક : ૧૧૬ ) રાજગચ્છના આ૦ વર્ષ માનસૂરિએ સ૦ ૧૦૫૫ માં • ઉપદેશપદ'ની ટીકા રચી અને ૫૦ પાવિલ્લગણિની પ્રેરણાથી મુનિ આમ્રદેવે એ ટીકાની પ્રતિ લખી. આ મુનિ આમ્રદેવ તે વડગચ્છના આ ઉદ્યોતનસૂરિના શિષ્ય હતા, જેઆ ઉપાધ્યાય આમ્રદેવગણિના નામથી પ્રસિદ્ધ હતા. ઉપા॰ આમ્રદેવે એ ટીકાની પ્રશસ્તિની પાછળ પુષ્પિકા ોડેલી છે, જેમાં તેમણે ૫૦ પાર્શ્વિલ્લગણિને નમસ્કાર કરીને આ લેખનના પ્રેરક પતાવ્યા છે. ૫૦ સાંબસુનિ નાગેદ્રગચ્છના ૫૦ સાંખમુનિએ ચ`દ્રગચ્છીય મહાકવિ જ ખૂ મુનિના સ૦ ૧૦૦૫ લગભગમાં રચાયેલા · જિનશતક 'ની સ૦ ૧૦૨૫માં વૃત્તિ રચી. ૧. નાગેદ્રગચ્છ પટ્ટાવલી ૧. આ॰ વીસર—આ આચાયે મંડલપતિ ચન્ચિંગને સ૰ ૧૦૮૦માં દીક્ષા આપી હતી. ૧ ૨. આ॰ વધુ માનસૂરિ—તેઓ પરમાર ક્ષત્રિય હતા. ૩. આ રામસર. ૪. આ॰ ચદ્રસૂરિ—તેમના ઉપદેશ અસરકારક મનાતા હતા. ૧. આ ચર્ચિંગ સિવાય એક બીજો યમ્પિંગ નામે ભિન્નમાલને રાજા હતા, જેણે સ૦ ૧૩૨૬ માં સેવાડી પાસે કરેડા ગામમાં ભ॰ પાર્શ્વનાથના જિનાલયમાં દાન કર્યું હતું. (જૂએ, પ્રક૦ ૩, પૃ૦ ૯૫; પ્રક૦ ૩૫, પૃ... જાલારના સાનગરા ચૌહાણાની રાજાવલી ન૦૩૧) Page #44 -------------------------------------------------------------------------- ________________ પત્રિીશમું ] આ ઉદ્યોતનસૂરિ તેમણે ઘણા મનુષ્યને પ્રતિબોધ કર્યો હતે. તેમણે સં. ૧૧૭૨ માં પંચાશકચૂર્ણિ, સં. ૧૧૭૪માં ઈર્યાપથિકીચૂર્ણિ, ચૈત્યવંદનચૂર્ણિ, વંદનચૂર્ણિ, સં૦ ૧૧૭૬ માં પિંડવિશુદ્ધિ, સં. ૧૧૮૦ માં પક્ખીસૂત્રવૃત્તિ (ગ્રંથાગઃ ર૭૦૦)” વગેરે ગ્રંથની રચના કરી. આ આચાર્ય નાગૅદ્રગચ્છના હતા અને એ જ અરસામાં આ૦ શાલિભદ્રના પટ્ટધર આ ચંદ્રસૂરિ નામે રાજગચ્છમાં થયા, જેઓ મહાન ગ્રંથકાર હતા. (-પ્રક. ૧૫, પૃ૦ ૩૪૨; પ્રક૩૨, પૃ. ૫૦૯ પ્ર. ૩૫મું) ૫. આગ દેવસૂરિ–તેઓ પરમ શાંત તરીકે ઓળખાતા હતા. ૬. આ૦ અભયદેવ–કલિકાલસર્વજ્ઞ આ૦ હેમચંદ્રસૂરિએ રાજા પાસે તેમની પ્રશંસા કરી હતી. ૭. આ૦ ધનેશ્વર–તેઓ અતિરૂપાળા અને મધુરભાષી હતા. ૮. આ વિજયસિંહરિ–તેઓ મોટા વિદ્વાન હતા. તેમણે “સામ્યશતક, સુજનભાવના તથા સં૦ ૧૨૧૫માં પાલીમાં “જબૂદીવસમાસ”ની “વિનેયજનહિતા–વૃત્તિ” રચી હતી તેમ જ કવિવર આસડની “વિવેકમંજરીને શુદ્ધ કરી હતી. તેમની પાટે બે આચાર્યો થયા. ૧. આ દેવેંદ્રસૂરિ અને ૨. આ૦ વર્ધમાનસૂરિ - આ દેવેંદ્રસૂરિ આ. વિજયસિંહસૂરિના ગુરુભાઈ હતા, પણ તેઓ આ. વિજયસિંહસૂરિની પાટે આવ્યા હોય એમ જણાય છે. તેમણે સં. ૧૨૬૪માં સેમેશ્વરપુરમાં “ચંદ્રપ્રભચરિત”ની રચના કરી છે. ૯આ૦ વમાનસૂરિ તેમણે ગલકકુલના દંડનાયક આહૂલાદનને ઉપદેશ આપી, તેની પાસે પાટણના નાગૅદ્રગથ્વીય ભ૦ વાસુપૂજ્ય સ્વામીના દેરાસરને જીર્ણોદ્ધાર કરાવ્યું તેમ જ એ જ દંડનાયકની વિનતિથી સં. ૧૨૯માં પાટણમાં એ જ દેરાસર પાસેના ઉપાશ્રયમાં રહીને “શ્રીવાસુપૂજ્યચરિત” (સર્ગઃ ૪, ગ્રંથા: ૫૪૯૪)ની રચના કરી. દંડનાયક આહૂલાદને સંસ્કૃતમાં “પાર્શ્વનાથ Page #45 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રારા તેત્ર” (લે. ૧૦) રચ્યું છે. માનન્નિારમાળો (લે. ૧૦, ચરણ ૩) (જૂઓ, પ્રક. ૪૧, “વાર્ધયાનવંશ” ) - ૧૦. આહ ઉદયપ્રભસૂરિ. ૨. નાગૅદ્રગચ્છીય પટ્ટાવલી ૧. આ મહેંદ્રસૂરિ—તેઓ આ૦ શીલગુણસૂરિ અને આ દેવચંદ્રસૂરિની પરંપરામાં થયા. ૨, આ શાંતિસૂરિ–તેઓ સં. ૧૧૫૦ લગભગમાં વિદ્યમાન હતા. તેમણે સંભવતઃ “વાસુપૂજ્યચતિ”ની રચના કરી. ૩. આ આનંદસૂરિ, આ અમરચંદ્રસૂરિ–આ બંને આચાર્યોએ બાળપણથી સમર્થ વાદી તરીકે પ્રસિદ્ધિ મેળવી હતી. ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહ તેમને “વ્યાઘશિશુક” અને “સિંહશિશુક” તરીકે સંબંધિત હતો. આ અમરચંદ્રસૂરિએ “સિદ્ધાંતાર્ણવ” ગ્રંથની રચના કરી છે. ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણે નેંધ્યું છે કે, મહાતાર્કિક ગંગેશ ઉપાધ્યાયે પિતાના નવ્ય ન્યાયના “તત્ત્વચિંતામણિ” ગ્રંથમાં વ્યાપ્તિનાં બે લક્ષણોનું નામ સિંહ-વ્યાધ્ર આપ્યું છે, જે ઉપર્યુક્ત આચાર્યોને બિરૂદના આધારે આપેલું જણાય છે. ૪. આ૦ હરિભદ્રસૂરિ–તેઓ “કલિકાલગૌતમ” તરીકે ખ્યાતિ પામ્યા હતા. તેમણે “તત્વપ્રબોધ ગ્રંથ રચ્યા છે. તેમજ સં. ૧૨૫૦ માં મંત્રી નીનાના વંશના મંત્રી પૃથ્વીપાલના પુત્ર અને ગૂર્જરેશ્વર કુમારપાલના મહામાત્ય ધનપાલની વિનતિથી “ચંદ્રપ્રભચરિત”ની રચના કરી છે. , ૫, આ વિજયસેનસૂરિ–તેઓ પ્રખર વક્તા હતા. તેઓ પંચાસર પાર્શ્વનાથ તીર્થના ઉપાશ્રયમાં ઉપદેશ દેતા હતા. તેમની વાણું અમેઘ મનાતી હતી. ગુજરાતના મહામાત્ય વસ્તુપાલ-તેજપાલ વગેરે તેમના જ શ્રદ્ધાળુ ભક્ત શ્રાવકે હતા. તેમણે બંધાવેલાં સમગ્ર જિનમંદિરની પ્રતિષ્ઠા આ આચાર્યશ્રીના હાથે થઈ હતી. Page #46 -------------------------------------------------------------------------- ________________ પત્રીશમું ] આ ઉદ્યોતનર્સર તેમણે સ૦ ૧૨૮૭ માં ‘ રેવંતગિરિાસુ ’ની અપભ્રંશમાં રચના કરી હતી. તેમની પાટે એ આચાર્યાં થયા. ૧. આ ચશેદેવસૂરિ (સ ૧૩૦૨ના લેખ) અને ૨. આ॰ ઉચપ્રભસૂરિ, જેમનું બીનુ નામ ઉદયસેનસૂરિ પણ હતું. (સ૦ ૧૩૦૫ના લેખ) ૬. આ॰ ઉદયપ્રભસૂરિ—તે નાની ઉંમરના હતા ત્યારે ધેાલેરામાં આવેલા એક માણભટ્ટ આખ્યાનકારની અદ્ભુત આખ્યાનકલાની ખ્યાતિ સાંભળીને આ ઉદયપ્રભને તેની આખ્યાનકલા જોવાની ઇચ્છા થઈ, તેથી મહામાત્ય વસ્તુપાલે તેનું આખ્યાન છ મહિના સુધી ઉપાશ્રય પાસે કરાવ્યું. તે સાંભળીને આચાર્યશ્રીએ તેમાંથી ધણું માગ્દન મેળવ્યું. તેમણે સ’૦ ૧૨૮૭માં ‘સંઘપતિચરિત (શ્ર૰ પર૦૦), આરભસિદ્ધિ, સુકૃતકીર્તિકલ્લોલિની, નેમિનાથચરિત, ષડશીતિટિપ્પણ, કસ્તવટિપ્પણ અને સ૦ ૧૨૯૯માં ‘ઉપદેશમાલા ’ઉપર ‘ઉપદેશકર્ણિકા ’ નામે વૃત્તિ રચી છે. ગિરનારતી'માં પ્રશસ્તિ બનાવી છે. તે પૈકી · સંઘપતિચરિત' અપરનામ ધર્માભ્યુદય મહાકાવ્ય’ મહામાત્ય વસ્તુપાલે સ’૦ ૧૨૯૦ના ચૈત્ર સુદિ ૧૧ના દિવસે ખંભાતમાં લખાવ્યું હતું. : : આ॰ મલ્લિષેણુસૂરિ આ॰ ઉદયપ્રભસૂરના પરિચય આપે છે કે “ માતાંતિ ! નિવૈદ્િદ્ઘતિ મે ચેનેયમાન્તસ્તુતે निर्मातुं विवृति प्रसिद्धयति जवादारम्भसंभावना | यद्वा विस्मृतमोष्ठयोः स्फुरति यत् सारस्वतः शाश्वतो मन्त्रः श्रीउदयप्रभेति रचनारम्यो ममाहर्निशम् ॥ ४ ॥ नागेन्द्रगच्छगोविन्द वक्षोऽलङ्कारकौस्तुभाः । 77 ते विश्ववन्द्या नन्द्यासुरुदयप्रभसूरयः || ६ || ૭. મહિલષણસૂરિ—આ જિનભદ્રસૂરિ આ મલ્લિષેણુસૂરિએ શક સ૦ ૧૨૧૪(સ’૦ ૧૩૪૯)માં દિવાળીના દ્ધિને શનિવારે ‘અન્યયેાગવ્યવચ્છેદિકા ’ ઉપર ‘ સ્યાદ્વાદમ’જરી ’નામે ટીકા થની રચના કરી, જેમાં તેમના જ ન્યાયશાસ્ત્રના વિદ્યાથી Page #47 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ–ભાગ રજે [ પ્રકરણ ખરતરગચ્છીય આ૦ જિનપ્રભસૂરિએ સહાય કરી હતી. વળી, તેમની સજજનચિત્તવલ્લભ” નામે પચ્ચીસ લોકની એક રચના પણ ઉપલબ્ધ થાય છે. આ૦ જિનભદ્ર સં. ૧૨૯૦ માં મહામાત્ય વસ્તુપાલના પુત્ર જયંતસિંહ, જે ખંભાતને સૂબે હતું, તેને માટે “પ્રબંધાવલી”ની રચના કરી હતી. ૩. નાગૅદ્રગચ્છીય પટ્ટાવલી ૧. આ હેમપ્રભસૂરિ. ૨. આ૦ ધર્મોષસૂરિ. ૩. આ સમપ્રભસૂરિ. ૪. આ વિબુધપ્રભસૂરિ–તેમણે સં. ૧૩૩૪ માં સાત સર્ગાત્મક “શાલિભદ્રચરિત'ની રચના કરી, જેનું આ પ્રદ્યુમ્નસૂરિએ સંશોધન કર્યું અને જેને પ૦ પ્રભાચંદ્રગણિએ લખ્યું હતું. . ૫. આ૦ પવચંદ્રસૂરિ–તેઓ આચાર્ય થયા તે પહેલાં પં પ્રભાચંદ્રગણિ નામે ઓળખાતા હતા, ત્યારે મુનિ ધર્મકુમારે સં. ૧૩૩૪માં રચેલા “શાલિભદ્રચરિત’ની પ્રતિ તેમણે લખી હતી. તેમનું બીજું નામ આવે પ્રભાનંદ પણ મળે છે. સમરા શાહ ઓસવાલે સં. ૧૩૭૧ માં શત્રુંજય મહાતીર્થને માટે ઉદ્ધાર કરાવ્યો ત્યારે તેઓ ત્યાં વિદ્યમાન હતા. ૬. આ૦ રત્નાકરસૂરિ, છે. આ રત્નપ્રભસૂરિ. ૮ આ૦ સિંહદત્તસૂરિ–શેઠ વીરપાલ શ્રીમાળીના પુત્ર નરસિંહ, તેમના પુત્ર મેલિગે સં. ૧૪૫૫ના પિષ વદિ ૧૦ને સોમવારે પાટણમાં “પાર્શ્વનાથ ચરિત” લખાવી આ આચાર્યને વહરાવ્યું હતું. મેલિગની પત્ની મેલાદેવીએ “કલ્પસૂત્ર'ની પ્રતિ લખાવી હતી. ' (જૂઓ, જૈનપુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પ્ર. ૪૪) ' આ વિદ્યાસાગરસૂરિ–સં. ૧૩૭૧ માં થયા. Page #48 -------------------------------------------------------------------------- ________________ પત્રિીમું ] આ ઉધવતનસુરિ આ૦ ગુણસાગરસૂરિ–સં. ૧૫૨૨ માં વિદ્યમાન હતા. તેમની પાટે આ ગુણસમુદ્રસૂરિ સં. ૧૫૧૨ માં આવ્યા હતા. રાજગચ્છ પટ્ટાવલી માં નાગૅદ્રગચ્છની પંચાસરમાં પાંચ ગાદી અને લેલાઉત્રાની પાંચથી વધુ ગાદી બતાવી છે, તેમજ આ જીવદેવસૂરિના વાયડગચ્છને નાગૅકગચ્છમાં દાખલ કર્યો છે. (-વિવિધગચ્છીય પટ્ટાવલસંગ્રહ, પૃ. ૬૧) નાગેકજ્ઞાતિ ઈતિહાસના પરિશીલનથી જણાય છે કે, જૈનેએ પ્રસંગે પ્રસંગે જૈનધર્મમાં માનનારાઓની એકેક સમિતિ બનાવી હતી, જેણે સમય જતાં જ્ઞાતિનું રૂપ લીધું. આ રીતે ઓસવાલ, પિરવાલ, શ્રીમાલ, નાગવંશ, નાગૅદ્રકુલ, સાવયકુલ, હુંબડ વગેરે પ્રાચીન જૈન જ્ઞાતિઓ બની. ઓસવાલ અને રિવાલને પરિચય પહેલાં (પ્રક. ૧, પૃ. ૧૯ થી ૨૧) આવી ગયું છે. - નાગવંશની ઉત્પત્તિ પહેલાં (પ્રકટ ૮, . ૧૮૪માં) બતાવી છે કે, આર્ય નંદિલના ઉપદેશથી વિક્રમની બીજી સદીમાં નાગવંશ બને. વળી, બીજી વાત એ પણ છે કે, આ૦ નાગેદ્રસૂરિથી વીર નિસં. ૬૦૬માં નાગૅદ્રગચ્છ બન્યું. તેના ઉપાસકે પણ પિતાને નાગેંદ્રજ્ઞાતિના બતાવતા હતા. નાગૅજ્ઞાતિને પ્રતિમાલેખ આ પ્રકારે મળે છે– સં. ૧૪૯૨ના ચૈત્ર વદિ ૧ દેશી વિજયાનંદની પરંપરામાં અનુક્રમે હેમ અને સેમચંદ થયા. તેઓ નાગેંદ્રજ્ઞાતિના શ્રાવકે હતા. (–આ૦ બુદ્ધિસાગરસૂરિ, લેખસંગ્રહ ભા. ૧, લેખાંકઃ ૬) જેને ઉપર આફત આવતાં જૈને હિજરત કરી, પૂર્વ ભારત છોડીને રાજપૂતાનામાં આવીને વસ્યા અને જેઓ ત્યાં રહ્યા તેઓ શૈવધર્મી બની રહ્યા. રાજપૂતાનામાં આવેલા જૈને વેતાંબર કે દિગંબરમાં ભાળી ગયા. આથી એ પણ તારવી શકાય છે કે, વીર નિસં. ૬૦૬માં નાગૅદ્રગચ્છ બન્યા પછી “દિગંબરમત” નીકળે. Page #49 -------------------------------------------------------------------------- ________________ જૈન પર’પરાના તહાસ ભાગ ૨જો [ પ્રકરણ સાથય—જિનાગમરક્ષક પૂ॰ દેવધિગણિની ગુરુપર'પરામાં આહસ્તિસૂરિની પાટે આ ધમ થયા તે સાવય- શ્રાવક ગેાત્રના હતાઃ (પ્રક૦ ૧૩, પૃ૦ ૨૯૪) ૧૦ સરાક—ભ પાર્શ્વનાથના શાસનકાળના શ્રાવકેાની પરપરામાં સાય જ્ઞાતિ હતી. ભ॰ પાર્શ્વનાથના શાસનના મુનિએ વસ્ત્રધારી હતા. જે શ્રાવકે હિજરત થયા પછી ત્યાં જ ટકી રહ્યા તે આજ સુધી ‘સરાક ' તરીકે એળખાય છે. ' હુંબડ—આ જિનદત્તસૂરિ હુંબડ હતા. અચલગચ્છના આ૦ જયસિંહસૂરિ પણ એ જ જ્ઞાતિના હતા. 2 હુંમડા પ્રાચીન જૈન હતા. તેઓ પૂર્વ ભારતમાંથી હિજરત કરી રાજપૂતાનામાં આવ્યા અને હવે તેએ મેટે ભાગે શ્વેતાંબર-વડગચ્છ અને દિગંબર--મૂલસ ધના ભટ્ટારાની ગાદીને માને છે. વડગચ્છ અને હુંડમાં શબ્દસામ્ય જણાય છે. એટલે બનવાજોગ છે, કે તે વડગચ્છ નીકળ્યા પછીના શ્રાવકા હાય. જયપુર, ઘાટમાં શેડ ગુલાબચંદજી મૂથાના ભ૦ પદ્મપ્રભસ્વામીના દેરાસરમાં એક ચતુર્વિશતિપટ્ટ વિરાજમાન છે. તેમાં લેખ છે કે, ‘ ગિરિપુર(ડુંગરપુર)ના હુંખડજ્ઞાતિના ૪૦ પૂનાની પરંપરાના શિવાએ પટ ભરાવ્યા અને વૃદ્ધ તપાગચ્છના આ૦ રત્નસિંહસૂરિના હાથે સ૦૧૫૧૬ ના અષાડ સુદિ ૩ ને રવિવારે તેની પ્રતિષ્ઠા કરાવી. એટલે હુંમડા વાસ્તવમાં શ્વેતાંબર વડગચ્છ અને તપાગચ્છના શ્રાવકા હતા, હિરણ્યનગરના શેઠ અબુકના વશજ શેઠ ઇલાક વગેરે પૂર્ણિમા ગચ્છના ઉપાસક હતા. (–જૈનપુસ્તકપ્રશસ્તિસ ંગ્રહ, પ્ર૦ ૯) ઠાકાર (3-)—સાધારણ રીતે આસવાલ, પારવાલ, શ્રીમાળી વગેરે જૈન જ્ઞાતિએ સિવાયની હુંખડ, પલ્લીવાલ, મેાઢ, ડીસાવાલ, ગૂર્જર, સારઠિયા વગેરે જ્ઞાતિના જૈના માટે શિલાલેખ અને પ્રતિમા લેખામાં ૪૦' શબ્દના પ્રયોગ કરેલેા મળે છે, Page #50 -------------------------------------------------------------------------- ________________ પત્રિીયમું ] આ ઉદ્યોતનસૂરિ ૧૧ ચંદ્રકુલ–પૂર્ણતલ્લગછ પટ્ટાવલી ૧. આ આમ્રદેવ—તે ચંદ્રકુલના પૂર્ણતલગચ્છના આચાર્ય હતા. તેઓ સતત વિહારી હતા. - ૨. આ૦ દત્તસૂરિ–તેમની ઘણુ રાજાઓએ સેવા કરી હતી. ૩. આર યશભદ્રસૂરિ–વાગડેદેશના રત્નપુરમાં યશોભદ્ર નામે રાજા હતા. તે જ્યારે વટપદ્રનગરમાં ગમે ત્યારે આ૦ દત્તસૂરિને ધર્મોપદેશ સાંભળી જૈન બન્ય, શ્રાવકપણું સ્વીકાર્યું. તેણે હિંદુઆણામાં ચોવીશ દેરીઓવાળ માટે જિનપ્રાસાદ બંધાવ્યો. આ દત્તસૂરિ પાસે દીક્ષા લઈ જીવન પર્યત છ વિનયને ત્યાગ કર્યો તથા એકાંતરે ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા કરી. તેમણે શાસ્ત્રોને અભ્યાસ કરી, આચાર્યપદ પ્રાપ્ત કર્યું. અંતે વૃદ્ધાવસ્થામાં ગિરનારતીર્થ ઉપર ૧૩ દિવસનું અનશન કરી સ્વર્ગગમન કર્યું. તેઓ રાજર્ષિ હતા. ઘણુ રાજાઓ તેમને ગુરુ તરીકે માનતા હતા. તેઓ વિ. સં. ૯૪૭ માં વિદ્યમાન હતા. ૪. આ પ્રદ્યુમ્નસૂરિ–તેઓ સમર્થ વ્યાખ્યાતા હતા. તેમણે ઠાણગપગરણ”ની રચના કરી છે. - પ. આ૦ ગુણસેનસૂરિ–તેઓ નૈષ્ઠિક બ્રહ્મચારી, ઉત્તમ શીલસંપન્ન, ઇંદ્રિયવિજેતા, સિદ્ધાંતવિશારદ, પ્રવચનભાસ્કર, કરુણાસાગર ચારિત્રરત્નને ઉત્પન્ન કરનાર અને ધર્મરાજ હતા. વાદિવેતાલ આ૦ શાંતિસૂરિ (સ્વ. સં. ૧૦૯)એ તેમની પ્રેરણાથી ‘ઉત્તરઝયણ'. ની “શિષ્યહિતા ટીકા” રચેલી છે. * ૬. આ દેવચંદ્રસૂરિ–તેઓ નવાંગીવૃત્તિકાર આ૦ અયદેવસૂરિના સહોદર હતા અને આ પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય હતા. તેઓ તીર્થસમા સૌને પવિત્ર કરનારા અને સ્યાદ્વાદના અજોડ સ્થાપક હતા. તેઓ આ૦ ગુણસેનસૂરિ પાસેથી શાસ્ત્રજ્ઞાન મેળવીને આચાર્યપદ પામ્યા અને તેમની પાટે આવ્યા. ૧. પૂર્ણતલગ૭ને કેટલાક નામસ દૃશ્યથી “પૂનમિયા ૭' પણ કહે છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપણને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ તેમણે સં૦ ૧૧૪૬ ના ફાગણ વદિ ને ગુરુવારે અશ્વિની નક્ષત્રમાં ખંભાતમાં “મૂલશુદ્ધિ”ની ટીકા, સં૦ ૧૧૪૬ માં “ઠાણગપગરણ”ની ટીકા, સં. ૧૧૬૦ માં “સંતિનાચરિયું” (મૅ૦: ૧૨૧૦૦), અપભ્રંશ ભાષામાં “સુલ કૂખાણ” (કડવક : ૭) અને “કાલગજજકહા” (j૦ ૩૬૦) રચેલાં છે. આ શાલિભદ્રસૂરિએ પાટણમાં તેમની મૂલશુદ્ધિ-ટીકા’નું સંશોધન કર્યું હતું. ૭. આ પ્રદ્યુમ્નસૂરિ, આ હેમચંદ્રસૂરિ–કલિકાલસર્વજ્ઞ આ૦ હેમચંદ્રસૂરિએ ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહને ઉપદેશ આપી જૈનધર્મને પ્રેમી બનાવ્યું તેમજ કુમારપાલ રાજાને પ્રતિબંધ કરી પરમહંત બનાવ્યું. તેમણે વિવિધ વિષય ઉપર આકર ગ્રંથ રચ્યા. તેઓ સં. ૧૨૨૯માં પાટણમાં સ્વર્ગસ્થ થયા. તેમના શિષ્ય આ રામચંદ્રસૂરિ વગેરેએ પણ ઉત્તમ કેટિના ગ્રંથની રચના કરી તેમ જ સે પ્રબંધ રચ્યા છે. (જૂઓ, પ્રક. ૪૧, પૃ૦.... ) * ૮, આ ચંદ્રસેનસૂરિ–તેઓ આ પ્રદ્યુમ્નસૂરિની પાટે આવ્યા. તેમણે સં૦ ૧૨૦૭માં વ્યાકરણ વિષયક “ઉત્પાદાદિસિદ્ધિ પ્રકરણ” (૦ ૩૨) તેમજ તેના ઉપર પણ વૃત્તિની રચના કરી છે. આ શાંતિસૂરિ–તેઓ પૂર્ણતલગચ્છીય આઠ વર્ધમાનસૂરિની પાટ ઉપર આવ્યા. તેમણે “વૃન્દાવનકાવ્ય, ઘટકર્પરકાવ્ય, શિવભદ્રકાવ્ય અને ચંદ્રદૂતકાવ્ય” એમ ચાર યમક- કાની વૃત્તિ, સં. ૧૧૭૫થી સં૧૧૮૦માં ન્યાયાવતારવાર્તિક, ન્યાયાવતારટીકા, સં૦ ૧૧૮૦ માં “વિચારકલિકા” તથા “તિલકમંજરી” વગેરેનાં ટીકાટિપ્પણે રચ્યાં છે. (જૂએ, “પટ્ટાવલી” ભાવ ૨, પૃ. ૨૨૬) મામૈદેવગચ્છ૧૯. આ૦ માનદેવસૂરિ તેઓ ચંદ્રકુલના વનવાસીગછના ૧. શ્રી માનદેવવશ—એસવાલજ્ઞાતિમાં પણ શેઠ વીરદેવના પુત્ર માનદેવથી માનદેવવંશ નીકળ્યો હતો, જેના વંશજોએ ખરતરગચ્છના આચાર્યોના ઉપદેશથી ઘણુ ધર્મકાર્યો કર્યા હતાં. (- જૈનપુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પુપિકાઃ ૯૫) Page #52 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીશમું ] આચાર્ય હતા. (-રાજચ્છ પટ્ટાવલી) તેમણે શાકભરી જઈ ‘શાંતિસ્તવ’ રચીને મરકી શાંત કરી હતી. (વધુ પરિચય માટે જૂઓ, પ્રક૦ ૧૯, પૃ૦ ૩૫૯ થી ૩૯૧) ૨૦. આ॰ માનતુ ગરિ—પટ્ટાવલીકા તેમને ૧૯મા આ૦ માનદેવસૂરિના પટ્ટધર બતાવે છે, (પ્રક૦ ૨૦, પૃ૦ ૩૬૨) પણ અમે ખાણુ, મયૂર તેમજ રાજા વૃદ્ધ ભેાજના કાળની અપેક્ષાએ ૨૭મા આચાર્યની પર પરામાં ૨૯મા આ જયાન દસૂરિના સમયમાં મૂકયા છે. (પ્રક૦ ૨૯, પૃ૦ ૪૬૦થી૪૬૩) તેમની પરંપરામાં સ૦૧૨૯૨માં ૨૬મા આ૦ પદ્મદેવસૂરિ થયા હતા. આ માનતુંગસૂરિને આ॰ જયાનંદસૂરિના સમયમાં સૂકવાથી આ મેળ મળી રહે છે. ૨૧. આ॰ બુદ્ધિસાગરસૂરિ ૨૨. આ॰ પ્રદ્યુમ્નસૂરિ—તેમના શ્રમણી-સમુદ્વાયમાં સાધ્વી પ્રભાવતીશ્રી મહત્તરા, સા॰ જગશ્રી મહત્તરા, સા ઉદયશ્રી મહત્તરા, સા॰ ચારિત્રશ્રી મહત્તરા વગેરે હતાં. આચાર્યશ્રીએ શેઠ ગણિયાક ધાકડની પત્ની ગુણશ્રીની પુત્રીને દીક્ષા આપી, સા॰ પ્રભાવતી મહત્તરાની શિષ્યા બનાવી, તેનું નામ સા॰ નિલમતિશ્રી આપ્યું હતું. મા ઉદ્યોતનરિ ૨૩. આ દેવચદ્રસૂરિ તેમણે પેાતાના એ શિષ્યાને આચાય પદ્મ આપીને પેાતાની પાટે સ્થાપ્યા હતા. ૧. આ૦ માનદેવસૂરિ અને ૨. આ૦ પૂર્ણચંદ્રસૂરિ. ૨૪. આ૦ માનદેવસૂરિ તેએ આ દેવચંદ્રના મુખ્ય પદ્મપર હતા. તેઓ સિદ્ધાંતના પારગામી અને વિદ્વાનામાં માન્ય હતા, એટલું જ નહીં, પણ તેએ શુદ્ધ બ્રહ્મચારી, મેટા ઇંદ્રિયવિજેતા અને સત્તાષી હતા. તેમના ગુરુભાઈ આ॰ પૂર્ણ ચદ્રસૂરિ સમ વાદી અને અમેઘ દેશના આપવાની શક્તિવાળા હતા. ૨૫. આ॰ માનતુંગસૂરિ તેઓ અત્યંત્ત વૈરાગી હતા. ૧૩ Page #53 -------------------------------------------------------------------------- ________________ જ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજે | પ્રરેણું ૨૬. આ પદેવસૂરિ–સાધ્વી નિર્મલમતિ ગણિનીએ સં. ૧૨૯૨ ના કાર્તિક સુદિ ૮ને રવિવારે ધનિષ્ઠા નક્ષત્રમાં આવે હેમચંદ્રસૂરિના સટીક “યોગશાસ્ત્ર'ના બે પ્રકાશની પ્રતિએ લખી આ૦ પદ્યદેવસૂરિને આપી હતી. (જૂઓ, જૈનપુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પુ. ૨૫) ચંદ્રગચ્છ– રાજગચ્છ, વડગ૭ની સંવેગીશાખા, થારાપદ્રગચ્છની સંવિજ્ઞવિહારીશાખા, પૂર્ણિમામત, માનદેવવંશ તેમજ સરવાલગ૭ માટે ભાગે પોતાને સીધા ચંદ્રગચ્છના બતાવે છે. આથી કેટલાએક આચાર્યોને ગ૭ તારવવામાં ગૂંચ પડી જાય છે. સાવચેતીથી તપાસ કરીએ તે જ સાચી હકીકત જાણવા મળે. સરવાલગ૭ (સં. ૧૧૬૦) – સરવાલગચ્છનું ઉત્પત્તિ સ્થાન શ્રીમાલપુર કે સરવાલનગર હતું. શ્રીમાલપુરનું બીજું નામ ભિન્નમાલ પણ છે. સરવાલનગર અજમેર પાસે નસીરાબાદથી ઠેકડી જતાં મોટર રસ્તે સડક ઉપર આશરે ૧૫ માઈલ દૂર આવેલું આજે એક નાના ગામ સરવાલરૂપે વિદ્યમાન છે, જે પહેલાં મેટું નગર હતું. આ '; અહીં આજે જૈન વસતિ છે, જૈન દેરાસર તેમજ જૈન પતિની ગાદી વગેરે છે. આ નગરના નામ પરથી “સરવાલગચ્છ નીકળ્યો.. આ સરવાલ અને કેકડીના જેને ના પૂર્વજો પહેલાં સરવાલગચ્છના હતા. આજે તેઓ તપાગચ્છમાં દાખલ થયેલા છે. સરવાલગછની પરંપરા નીચે પ્રમાણે મળે છે – આ જિનેશ્વરાચાર્ય–સં. ૧૧૭૩ના ફાગણ વદિ ૪ના રોજ સરવાલમાં રહેતા ગચ્છપ્રતિપાલક આ જિનેશ્વરાચાર્ય વર્ધમાનપુરમાં શ્રી શાંતિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. - (જૈનતીર્થસર્વસંગ્રહ ભા. ૧, ખંડ ૧, પૃ. ૯૬) વાચનાચાર્ય સમુદ્રષસૂરિ—તેઓ તાંબરીય ચંદ્રગચ્છના વસતિવિહારી સરવાલગચ્છના વાચનાચાર્ય હતા. તેઓ સમુદ્રની જેવા Page #54 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * * * * પુત્રીશ] આ ઉદ્દઘોતનસુરિ ગંભીરભાષી હતા અને સકલવસતિતિલક વાચનાચાર્ય હતા. તેમને ચાર શિષ્ય પ્રસિદ્ધ હતા, જે દેવને પણ વંદનીય મનાતા હતા ૧. વાચનાચાર્ય મહેન્દ્રસૂરિ તેઓ સંકલ આગમના પાર ગામી હતા અને સર્વદા ઉપદેશ દેવામાં તત્પર રહેતા હતા. ૨. ઉપાધ્યાય દેવચંદ્રમણિ તેઓ મુખ્યતઃ વિચારશીલ ઔચિત્યના જાણકાર, માગનારાઓની ઈચ્છા પૂર્ણ કરનારા અને વિવિધતાના ભંડાર હતા. ૩. દેવચંદ્રગણિ–તેઓ ક્રિયાપ્રેમી અને સરળ હતા તેમજ દશવિધ યતિધર્મ પાળવામાં શૂરા હતા. ૪ વાર વીરગણિ લાટ દેશમાં કર્ક રાહિણિકા (કક્કરરાહિડા) ૧. હિણિકા તે હિડા નગર. આ૦ મુનિસુંદરસૂરિએ શિહિણિકનો ઉપદ્રવ નિવાર્યો હતે. ૨. કઈ તે રહિડા પાસે કકરા નામે મોટું ગામ હતું. આ સમસુંદરસૂરિના શિષ્ય પં. વિવેકસમુદ્રના શિષ્ય પંઅમરચંદે સં૧૫૧૮ ના ફાગણ સુદિ ૧૧ને બુધવારે કરા મહાગ્રામમાં “ઉપદેશમાલા ની અવસૂરિ લખી હતી. (–મુનિ ચતુરવિજયજી, જૈન સ્તોત્ર સંદેહ ભા. ૨, પૃ. ૯૩) કરાવાસી વ્ય, શેઠ વિજે શાહની પુત્રી અને શેઠ દાની બીજી પત્ની લંબિકાએ તપાગચ્છના આ૦ સેમસુંદરસૂરિના ઉપદેશથી સં. ૧૪૭૦ના અષાડ વદિ ૧૩ ના દિવસે “શબ્દાનુશાસન' લખાવ્યું. (–જેનપુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પ્ર. ૯૮) આજે આ ગામનું નામ કાલીકાંકર છે. કર્કરા ગામ પાસેના બેણપમાં નાઢા શ્રાવિકા રહેતી હતી, જેણે અંચલ ગચ્છની સ્થાપનામાં મોટી મદદ કરી હતી. ૩. વટપદ્ર (વાડા)–ઝિવિત શ્રીવટપકનારે ત્રીજોનપુરરિાષ્ટ્રश्रीविशालराजसूरि-तच्छिष्याणु पं० मेरुरत्नगणि-तच्छिष्याणुसंयमसूर्तिगणिना। * (જુઓ, જેનપુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પ્રશસ્તિ ૫૦, પ૧) વાટેડા–આ ગામ રહિડાથી નૈઋત્ય ખૂણામાં છે. અહીં કવેતાંબર શ્રાવકોનાં સાત ઘર છે. ભ૦ શાંતિનાથનું શિખરબંધી મોટું જિનાલય છે અહીં સ૧૧૭૧ ના જેઠ સુદ ૪ ના દિવસે ભ૦ મહાવીરસ્વામીની પૃતિષ્ઠા થયાને લેખ છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૬. જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૨જો [ પ્રાણ અથવા કાંકરાલી પાસે વટપદ્ર (મડાદ કે જાટેડા) ગામ છે ત્યાં ભિન્નમાલપુથી આવીને પટગોત્રીય શેઠ વધમાન અને તેમની પત્ની શમી વસ્યાં હતાં. તેમને વજ્રત નામે પુત્ર થયા. તેણે આ સમુદ્રઘાષસૂરિ પાસે દીક્ષા લીધી અને વાચનાચાય વીણિ નામે ખ્યાતિ પામ્યા. આ વીરગણિએ સ૦ ૧૧૬૦ માં વટપદ્રમાં આા૦ હરિભદ્રસૂરિની પિડનિયુક્તિ ’ (ગાથા : ૭૬૧) ઉપર પાતે જ રચેલી તથા અધૂરી મૂકેલી ટીકાને વીરાચાર્યે પૂરી કરી હતી. તેના જ આધારે તેમણે ‘પિડનિયુક્તિ ’ પર મીજી ‘ શિષ્યહિતા ’ નામની ટીકા (ગ્ર’૦ ૭૬૭૧) રચેલી છે. આ સમયમાં આ॰ મહેન્દ્રસૂરિ વગેરેએ ૫૦ વીરણને ચેાગ્ય આહાર-પાણી વગેરે જાણી લઈ ને તેમની સેવાભક્તિ કરી હતી. પાટણમાં વડગચ્છીંય આ॰ નેમિચંદ્રસૂરિ અને ચંદ્રગચ્છીય સકલાગમરહસ્યવેદી ચૈત્યવાસી આ॰ જિનદત્તસૂરિએ આ ટીકાનું સશોધન કર્યું હતું. , ' 6 ચકુલ-રાજગજી—એ ચંદ્રકુલગચ્છનું બીજું નામ ‘રાજગચ્છ’ પણ છે. તેની પટ્ટાવલી ભા૦ ૧, પ્રક૦ ૩૨, પૃ૦ ૫૦૬ થી ૫૧૮ માં આપી છે, તેની વિશેષ હકીકત નીચે પ્રમાણે છે ૧. રાજગચ્છ પટ્ટાવલી ૧. આ નન્નસૂરિ—તેઓ તલવાડના રાજા હતા. એક વાર તેમણે એક ગર્ભવતી હરિણીના શિકાર કર્યાં. તે હરણીના તડફડતા ગને જોઈ ને તેમને દયા આવી, ભારે પશ્ચાત્તાપ થયેા અને વૈરાગ્યભાવ જાગૃત થયા. ગુરુની રોોધ કરતાં વનવાસીગચ્છના આચાય પાસે જઈ ને દીક્ષા લીધી. શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરી આચાય પદવી મેળવી, તેમની પરપરા ‘રાજગચ્છ' નામે ખ્યાતિ પામી. આ પર પરામાં મેાટા વિદ્વાન આચાર્યં થઈ ગયા. પહેલા સાત આચાર્યં સમ વાદી ૧. તાવાડા ત્યા તહનગઢ માટે જૂલા॰ ૧, પ્ર૦ ૩૪, ૫૦ ૫૯૦, ૧૯૧, Page #56 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીશમું ] આ ઉદ્યોતનસૂરિ ૧૭ તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા, જેઓ ચંદ્રગચ્છમાં જૈનશાસનના સપ્તર્ષિ મનાય છે. ૨. આર અજિત યશોદેવસૂરિ–અજિત એ તેમના વાદ સામર્થ્યને બતાવનારું વિશેષણ છે. (“જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ” પ્ર૦ ૨૮માં) તેમનું બીજું નામ વાદિસૂરિ પણ જણાવેલું છે. ૩. આ સહદેવસૂરિ–તેમનું બીજું નામ સર્વદેવસૂરિ હતું. (જૂઓ, જૈન પુત્ર પ્રહ સંવ, પ્ર. ૨૮) ૪. આ પ્રદ્યુમ્નસૂરિ–તેમની બુદ્ધિ તીવ્ર હતી. તેમણે બાળપણમાં જ વેદ, પુરાણ અને દર્શન ગ્રંથને અભ્યાસ કર્યો હતે. તેમણે સમકાલીન વિવિધ ધર્મોની ચર્ચા–પરિપાટીને અનુભવ કર્યો અને અંતે જૈનધર્મથી આત્મકલ્યાણ છે એવી ખાતરી કરી જેની દીક્ષા સ્વીકારી. તેઓ સમર્થ વિદ્વાન અને પ્રકાંડ વાદી હતા. તેમણે સપાદલક્ષ (સવાલક), ગ્વાલિયર, ત્રિભુવનગિરિ વગેરેની રાજસભાએમાં ૮૪ વાદમાં જીત મેળવી હતી અને તે તે રાજાઓને જૈન બનાવ્યા હતા. તેમણે ચિત્તોડના તલવાડામાં અલ્લટરાજની સભામાં દિગંબરાચાર્યને જીતી લઈ પિતાને શિષ્ય બનાવ્યું હતું. તેની યાદગીરીમાં ચિત્તોડના કિલ્લામાં વિજયસ્તંભ ઊભું કરવામાં આવ્યું હતું, જે આજે પણ ત્યાં ઊભે રહીને વિજેતા આચાર્યદેવની થશેગાથા ગાઈ રહ્યો છે. રાજા અલ્લટરાજ આચાર્યશ્રીને ઉપાસક હતે અને જૈન બન્યો હતો. (જૂઓ, પ્ર. ૩૪, પૃ. ૫૮૯) - પ. આ અભયદેવસૂરિ -તેઓ અસલમાં રાજકુમાર હતા. તેમણે દીક્ષા લઈ, જ્ઞાન સંપાદન કર્યું અને જૈનાચાર્ય થયા. લોકે તેમને રાજર્ષિ તરીકે ઓળખતા હતા. તેઓ જ્ઞાન, ચારિત્ર અને તબલથી એવા પ્રાભાવિક હતા કે, તેમનું ચરણ પખાળેલું પાણી છાંટવાથી અસાધ્ય રોગે પણ શમી જતા હતા. તેઓ મહાવિદ્વાન અને અજોડ વાદી હતા. તેઓ તર્ક પંચાનન અભયદેવસૂરિ તરીકે વિશેષ વિખ્યાત હતા. તેઓ ખરેખર, અભય એટલે ભયથી રહિત Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ [ પ્રકરણ હતા અને રાજગચ્છના સાત વાદીઓ પૈકી પાંચમા વાદી હતા. તેમણે ૮૪ વાદને જીત્યા હતા. - તેમણે આ સિદ્ધસેન દિવાકરે રચેલા “સન્મતિતર્ક” (ગાથા : ૧૬૭) ઉપર ટીકા (કૅ૦: ૨૫૦૦૦) રચી વિદ્વત્તાને કીર્તિસ્તંભ ઊભે કર્યો છે. આ ટીકાની રચનાશૈલી એવી મૌલિક અને પ્રૌઢ છે કે, જે એક સ્વતંત્ર ગ્રંથ જેવી લાગે છે. તેનું બીજું નામ વાદમહાર્ણવ” રાખવામાં આવ્યું છે. આ ગ્રંથની ભાષા મને રમ છે, વાદગ્રંથમાં ભાત પાડે એવી એની વાદપદ્ધતિ છે. તેમાં જુદા જુદા વાદીઓ પિતાપિતાને પક્ષ રજૂ કરે છે, આખરે તે દરેક પક્ષેની સ્યાદ્વાદ દષ્ટિએ બંને બાજુઓને રજૂ કરી સત્યનું નિદર્શન કરાવ્યું છે. આમાં તુલનાત્મક દૃષ્ટિએ ઘણું ઘણું જાણવાને મળે છે. જૈનજૈનેતર દર્શનોની સેંકડે દાર્શનિક વિચારધારાઓ જાણવા-જેવા મળે છે. થારાપદ્રગચ્છના વાદિવેતાલ આ૦ શાંતિસૂરિ (સ્વ. સં. ૧૦૯૬) આ અભયદેવસૂરિના દર્શનશાસ્ત્રના વિદ્યાર્થી હતા. ૬. આ૦ ધનેશ્વરિ– श्रीजैनशासननभस्तलतिग्मरश्मिः ___ श्रीसद्मचान्द्रकुलपद्मविकाशकारी । स्वज्योतिरावृतदिगम्बरडम्बरोऽभूत् श्रीमान् धनेश्वरगुरुः प्रथितः पृथिव्याम् ॥ આ૦ પ્રભાચંદ્રના જણાવવા મુજબ, તેઓ ત્રિભુવનગિરિના કર્દમ નામે રાજા હતા. પટ્ટાવલીના ઉલ્લેખ પ્રમાણે કનોજના રાજા કર્દમરાજના ધન નામે રાજકુમાર હતા. તેના શરીરમાં ઝેરી ફેલ્લા ઊઠી આવ્યા. ત્યારે ઘણું ઘણું ઉપાયે કરવા છતાં તે શમ્યા નહીં. આખરે તેણે રાજર્ષિ આ અભયદેવસૂરિના ચરણે ધોઈને તેનું પ્રક્ષાલન જલ શરીરે છાંટયું ત્યારે તેને રેગ શમે. આ પ્રભાવ જોઈ તેને વૈરાગ્ય થઈ આવતાં પિતાની મનાઈ હોવા છતાં તેણે આચાર્યશ્રી પાસે દીક્ષા લીધી. આચાર્યશ્રીએ તેમને શાસ્ત્રજ્ઞાન આપી, આચાર્ય Page #58 -------------------------------------------------------------------------- ________________ છે. ત્યારથી આ પણ તે વ્યા, અને પત્રીશમું ]. આ ઉદ્યોતનસુરિ બનાવી, આ૦ ધનેશ્વરસૂરિ નામ આપી, પિતાની પાટે સ્થાપન કર્યા. આ૦ ધનેશ્વર મહાન પ્રભાવક હતા. તેમણે ધારાનગરીમાં રાજા મુંજની (સં. ૧૦૩૧ થી ૧૦૫ર) રાજસભામાં શાસ્ત્રાર્થ કરી વિજય મેળવ્યું ત્યારથી રાજા મુંજ તેમને પિતાના ગુરુ તરીકે માનતા હતા. બીજા સમકાલીન રાજાઓ પણ તેમને ખૂબ માનતા હતા. તેમણે પિતાના ૧૮ શિખેને આચાર્ય બનાવ્યા, જેમનાથી ૧૮ શાખાઓ નીકળી, જેમાં અષ્ટાપદગચ્છ, ચત્રવાલગચ્છ, ધર્મઘોષગ૭ એ મુખ્ય શાખાઓ હતી. પરંપરાને વિચાર કરીએ તે તપાગચ્છ-વડી પિલાળ અને ભેંકાગછ એ એક રીતે તેની જ શાખાઓ છે. આચાર્યશ્રીએ ચિત્તોડમાં ૧૮૦૦૦ બ્રાહ્મણને ઉપદેશ આપી જૈન બનાવ્યા. તેમણે અહીં ભગવાન મહાવીરસ્વામીનું દેરાસર બંધાવ્યું. અહીંની શાખા ચૈત્રવાલગચ્છ તરીકે જાહેર થઈ. આ પરંપરામાં આ ભુવનચંદ્રસૂરિ, ઉપાટ દેવભદ્રગણિ વગેરે સં. ૧૨૮૫ માં થયા અને આ શાખા તપગચ્છમાં ભળી ગઈ. આ૦ ધનેશ્વરસૂરિથી રાજગચ્છ પ્રસિદ્ધિમાં આવ્યું. ૭. આઠ અજિતદેવસૂરિ–તેમનું બીજું નામ આવે અજિતસિંહસૂરિ પણ હતું. તેઓ મહાસંયમી ઇંદ્રિયવિજેતા હતા. તેમણે અરેમ” મંત્રગર્ભિત “પાર્શ્વનાથસ્તોત્ર” બનાવ્યું છે. ૮. આઠ વર્ધમાનસૂરિ–તેઓ પોતાના સમયમાં ભૂમંડલમાં ઘણું ખ્યાતિ પામ્યા હતા. તેમણે સં૦ ૧૦૫૦ લગભગમાં આવે વીરમિશ્રગણિને પાટણમાં આચાર્ય પદ આપ્યું હતું, જેઓ યુગપ્રધાન જ્યેષ્ઠાંગણિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. (જૂઓ, પ્રક. ૩૪, પૃ. ૫૮૬) १ श्रीमञ्चैत्रपुरैकमण्डनमहावीर प्रतिष्ठाकृत-- તમાત્રપુરઝવધતર છેઃ શ્રીચૈત્રકા છોડના तत्र श्रीभुवनेन्द्रसूरिसुगुरुभूभूषणं भासुर.. ज्योतिः सद्गुणरत्नरोहणगिरिः कालक्रमेणाभवत् ।। (જુઓ ક. ૪૪, પઢાંક-૪૫), Page #59 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસભાગ રજો [ પ્રકરણ આઠ વર્ધમાનસૂરિએ શ્રીધર્મદાસગણિની “ઉપદેશમાલા”ની મેટી ટીકા, સં. ૧૦૫૫ માં ખંભાતમાં, “ઉપદેશપદની ટીકા તથા “ઉપમિતિભવપ્રપંચનામ સમુચ્ચય” આદિ ગ્રંથની રચના કરી છે. વડગચ્છના ઉપાઠ આગ્રદેવગણિએ નાગૅદ્રગચ્છના પં, પાધિંલ્લગણિની પ્રેરણાથી “ઉપદેશપદ”ની ટીકાની પહેલી પ્રતિ લખી, તેની પુષ્યિકામાં તેઓ જણાવે છે કે –“આ૦ વર્ધમાનસૂરિ પ્રશંસાવિમુખ હતા અને મહાવ્રતી હતા. તેમના દિલમાં જિનાગમની ભાવના ઠાંસી ઠાંસીને ભરેલી હતી. તેમણે પોતાના કર્મક્ષય નિમિત્તે આ ટીકા રચી છે. (જૂઓ, જૈનસત્યપ્રકાશ, . ૧૧૬) આ પ્રભાચંદ્રસૂરિ જણાવે છે કે, આ વર્ધમાનસૂરિ જૈનદર્શન અને જૈનસંઘના આધારસ્તંભ હતા, લોકોમાં વ્યાપેલાં કુવ્યસનને દૂર કરનારા હતા. (જૂઓ, પ્રભાવક ચરિત-પ્રશસ્તિ) આ૦ વર્ધમાનસૂરિ ઉપર્યુક્ત પ્રશંસાને લાયક હતા એ તેમના ગ્રંથિમાંથી પણ તરી આવે છે. વળી, એ પણ ચોક્કસ વાત લાગે છે કે, તે સમયે રાજગચ્છ, નાગૅદ્રગઅ૭, થારાપદ્રગચ્છ, પૂર્ણતલ્લગચ્છ, માનદેવગછ અને વડગચ્છમાં પરસ્પર ઘણે નેહભાવ પ્રવર્તતે હતો. સંભવ છે કે, તેઓ સં. ૧૧૦૦ લગભગમાં સ્વર્ગ સંચર્યા હશે. આ આચાર્યની પાટે આ૦ શાલિભદ્ર, આ૦ દેવેંદ્ર વગેરે પટ્ટધરે થઈ ગયા, તે પછીની પટ્ટાવલીમાં કંઈક જટિલતા છે. (૧) આ દેવભદ્ર સં૦ ૧૨૪૨ માં લખે છે તે મુજબ–૮. આ૦ વર્ધમાન, ૯. આ દેવચંદ્ર, ૧૦. આ૦ ચંદ્રપ્રભ, ૧૧. આ. ભદ્રેશ્વર થયા. (જૂઓ, સિર્જસચરિયું) (૨) આ૦ જયસિંહસૂરિ સં. ૧૨૧૫માં જણાવે છે તે મુજબ– ૮. આઠ વર્ધમાન, ૯. આ ચંદ્રપ્રભ, ૧૦. આ૦ ભદ્રેશ્વર થયા. (જૂઓ, જબૂદવસમાસની વૃત્તિ-વિનેયજનહિતા) (૩) આ૦ બાલચંદ્રસૂરિ સં. ૧૨૮માં જણાવે છે તે મુજબ– Page #60 -------------------------------------------------------------------------- ________________ પત્રિીશમું] આ ઉદ્યોતનસૂરિ ૯ આઠ દેવેંદ્ર, ૧૦. આ ભદ્રેશ્વર થયા. આઠ દેવેન્દ્ર જે આ ભદ્રેશ્વરને પોતાની પાટે સ્થાપ્યા હતા. (જૂઓ, વસંતવિલાસ કાવ્ય) (૪) આ પ્રદ્યુમ્નસૂરિ સં૦ ૧૩૩૪ માં જણાવે છે તે મુજબ - ૯ આ૦ શાલિભદ્ર, ૧૦. આ૦ ચંદ્રપ્રભ તથા આ૦ ધનેશ્વર. ૯ આઠ દેવચંદ્ર, ૧૦. આહ ભદ્રેશ્વર થયા. (જૂઓ, સમરાદિત્યસંક્ષેપ) (૫) આ પ્રભાચંદ્ર સં. ૧૩૩૪ માં જણાવે છે તે મુજબ– ૯. આ શીલભદ્ર, ૧૦. આ૦ શ્રીચંદ્ર વગેરે ચાર. ૧૧. આ જિનેશ્વર, ૧૨. આ૦ જિનદત્ત થયા. (જૂઓ, પ્રભાવક ચરિત) આ રીતે રાજગચ્છના આચાર્યોએ રચેલા ગ્રંથની પ્રશસ્તિઓમાં માટે કમભેદ મળે છે. એ દરેકને સમન્વય કરીએ તે એટલું જ તારવી શકાય કે– એ સમયે જૈન શ્રમણસંઘમાં એ નિયમ હતું કે, કેઈ આચાર્ય કાલધર્મ પામે તો તેમની પાટે સ્વગોત્રીય ગ્ય મુનિને આચાર્ય બનાવી પાટે બેસાડવામાં આવતા હતા. સંભવ છે કે, આ શીલભદ્રસૂરિએ આવા વિલક્ષણ સંગમાં આ૦ દેવેન્દ્રની પાટે આ૦ ધનેશ્વરના શિષ્યને આ૦ ચંદ્રસૂરિના નામથી તથા આઇ દેવેંદ્રસૂરિના જ શિષ્યને આ૦ ભદ્રેશ્વર તરીકે સ્થાપ્યા હશે. આ ચંદ્ર એટલે આ૦ ચંદ્રપ્રભ બંને સમુદાયમાં પ્રધાન હતા. આ. ભદ્રેશ્વર પણ તેમની આજ્ઞામાં રહેતા હતા. તેથી આ ભદ્રેશ્વર આ ચંદ્રપ્રભની પાટે મનાતા હશે. તેમજ આ ચંદ્ર આ૦ શીલભદ્રસૂરિના પટ્ટધર અને આ૦ ભદ્રેશ્વર આ૦ દેવેન્દ્રસૂરિના પટ્ટધર પણ મનાતા હશે. સમુદાયમાં એકતા હોય ત્યારે આ કેમભેદ ચાલ્યા જ કરે. અમે અહીં આવ દેવભદ્ર બતાવેલ પટ્ટાનુકમથી પટ્ટાવલી આપી છે. ૯ આર શીલભદ્રસૂરિ–તેમનું બીજું નામ આ૦ શાલિભદ્ર હોવાનું પણ જણાય છે. તેમણે ૧૨ વર્ષની નાની વયમાં દીક્ષા લીધી હતી અને દીક્ષાના દિવસથી જિંદગીપર્યત છ વિગય–આહારને Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૨ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ત્યાગ કર્યો હતો. તેઓ અમેઘ ઉપદેશક હતા. તેમને ઉપદેશ ક્યાંય નિષ્ફળ ગયે નહે. યુગપ્રધાન આ૦ ફલ્યુમિત્ર તે આ જ સૂરિ હેવાને સંભવ છે, જેમને યુગપ્રધાનકાળ સં.૧૮૬૧થી ૧૧૧૦ છે. તેમની પાટે ૧. આ ધનેશ્વરસૂરિ, ૨. આ ચંદ્રસૂરિ, ૩. આ ભરતેશ્વરસૂરિ, ૪. આ૦ ધર્મઘોષસૂરિ અને પ. આ સર્વદેવસૂરિ– એમ પાંચ આચાર્યો થયા; જેઓ સર્વ રાજપૂજિત હતા–રાજમાન્ય હતા. આ. શીલભદ્રસૂરિના બીજા શિષ્ય પણ આ પાંચ આચાર્યોની પાટે આવ્યા હતા. - ૧૦. આ૦ ધનેશ્વરસૂરિ–તેઓ આ૦ શીલભદ્રસૂરિના શિષ્ય હતા. આચાર્ય બન્યા હતા પણ કદાચ અપજીવી હશે તેથી તેમને વિશેષ પરિચય મળતો નથી. આ પ્રભાચંદ્રસૂરિ પણ આ શીલભદ્રસૂરિની પાટે ચાર આચાર્યો થયાનું લખે છે. તેમાં આ૦ ધનેશ્વરસૂરિનું નામ આપતા નથી. એકોંધવાયેગ્ય હકીકત એ છે કે, તેમના શિષ્ય પં, પાર્શ્વદેવને સૂરિપદ આપવામાં આવ્યું ત્યારે તેમનું નામ આવે ચંદ્રસૂરિ રાખવામાં આવ્યું અને તેઓ આ શીલભદ્રસૂરિ કે આ દેવેન્દ્રસૂરિની પાટે આવ્યા. તેઓ દીર્ઘજીવી હતા, તેમને પ્રતાપ તપતો હતો તેથી લેખકે આ ધનેશ્વરનું નામ ન દેતાં સીધું આ૦ ચંદ્રસૂરિનું જ નામ આપે છે, પરંતુ એ હકીકત છે કે, આ૦ ધનેશ્વરસૂરિની પટ્ટપરંપરા આગળ વધી છે તેથી જ ઇતિહાસમાં તેમના નામનું સૂચન મળે છે. ૧૧. આ૦ શાંતિસૂરિ. ૧૨, આ દેવભદ્રસૂરિ. ૨ ૧. શેઠ સેમચંદ્ર શ્રીમાલની પુત્રી મેખલદેવીએ પિતાના પિતાના શ્રેય માટે આ૦ હેમચંદ્રસૂરિએ રચેલા “શાંતિનાથચરિત'ની પ્રતિ લખાવી, તે આ આચાર્યને અથવા સમકાલીન બીજા આ ધનેશ્વરસૂરિને આપી. (જુઓ, જેને પુસ્તકપ્રશસ્તિસંગ્રહ પ્ર. ૧૮ મી) (જૂઓ, જૈન સત્યપ્રકાશ, પુ. ૧૮) ૨. આ૦ દેવભદ્ર માટે જૂઓ પ્રક. ૨૯, પૃ. ૪૬૩, ૪૬૪; પ્રક. ૩૫, પૃષ્ઠ ૨૮ (ઉપાટ દેવભદ્રગણિ સં. ૧૨૮૫) Page #62 -------------------------------------------------------------------------- ________________ પત્રિીશમું ]. આ ઉદ્યોતનસૂરિ ૧૩. આ૦ દેવાનંદસૂરિ–તેમણે ૧૩મી સદીમાં, તે સમયનાં આઠ વ્યાકરણથી ચડિયાતું “સિદ્ધસારસ્વત’ નામનું વ્યાકરણ રચ્યું છે. તેમની પાટે આ૦ રત્નપ્રભ તથા આ પરમાનંદ તથા આ૦ મુનિદેવ થયા. આ. પરમાનંદની પાટે આ. વિજયસિંહસૂરિ આવ્યા. આ દેવાનંદસૂરિના શિષ્ય આ મુનિદેવસૂરિએ સં. ૧૩૨૨ માં શાંતિનાથચરિતરચ્યું છે. (આ વાદિદેવસૂરિની પરંપરામાં) આ૦ મદનસૂરિની પાટે પણ એક આ૦ મુનિદેવ થયા હતા. ૧૪, આ૦ રત્નપ્રભસૂરિ. ૧૫. આ૦ કનકપ્રભસૂરિ–તેઓ આ૦ દેવાનંદસૂરિના શિષ્ય હતા. એટલે આ દેવાનંદ અને આ૦ કનકપ્રભ એ બંનેની પાટે તેઓ થયાના ઉલ્લેખ મળે છે. ૧૬. આ પ્રદ્યુમ્નસૂરિ–અનેક પ્રબંધના રચયિતા વાદેવીપુત્ર આ૦ બાલચંદ્રસૂરિથી તેઓ નાના અને આ. વિજયસિંહસૂરિથી મેટા હતા. સંભવ છે કે, રાજગચ્છને ૧૩ મા આ ચંદ્રસૂરિએ તેમને આચાર્યપદ આપ્યું હોય. તેઓ ઠ૦ અહણના વંશના ઠ૦ દેદા, સં. પેથડ વગેરેના કુલગુરુ હતા. મહામાત્ય વસ્તુપાલ તેમને બહુમાન હતા. તેઓ મહાકવિ હતા અને અજોડ સાહિત્ય સંશોધક હતા. તેમણે સં૦ ૧૩૨૪ માં વઢવાણમાં મંત્રી વાહડ પિરવાડને પુત્ર રાણિગ, તેના પુત્ર મંત્રી રણમલ તથા મંત્રી સેગની વિનતિથી સમરાદિત્યસંક્ષેપ” ર છે, જેની પહેલી પ્રતિ ૫૦ જગચંદ્ર ૧. આ પ્રદ્યુમ્નસૂરિએ મગ૭ના ગુરુ જાહારગચ્છના આ હરિ પ્રભની પ્રાર્થનાથી સં. ૧૩૨૫માં કાલકસૂરિકથા' (૦ ૭૪) રચી. તેમના ધિષપુરાયમચછના આ પ્રમાનંદદે, આ. વિજયચદ્ધપટે, આ ભાવવપદે આ૦ જયપ્રભના ઉપદેશથી હુંડાપદ્રપુરના ભ૦ પાર્શ્વનાથના દેરાસરના ગોઠીવંશના શેઠ આસપાલ પિરવાડના પુત્ર શેઠ સહદેવના પુત્ર શેઠ આમાકના પુત્રો સુહુણા, પુનાક તથા હરદેવે “કલ્પપુસ્તિકા' લખાવી ગુરુઓને આપી. (જુઓ, જેન ૫૦ પ્ર૦ સંવ, પુ. ૧૯) Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જૈન પરંપરાને ઇતિહાસ–ભાગ ૨ [ પ્રકરણ લખી હતી. વળી, “પ્રવજ્યાવિધાન, મૂલશુદ્ધિપ્રકરણ” તેમજ તેની વૃત્તિની રચના કરી છે, જેની આ વાદિ દેવસૂરિની પરંપરાના આવે મદનચંદ્રસૂરિના શિષ્ય આ૦ મુનિદેવે પહેલી પ્રતિ લખી હતી. - આઠ પ્રદ્યુમ્નસૂરિએ સમકાલીન વિદ્વાનેના કાવ્યગ્રંશેનું સંશોધન કર્યું હતું. તેમાં ઘટતે સુધારા-વધારે કરી પ્રતિષ્ઠિત બનાવ્યા હતા. તે પૈકીના કેટલાક ગ્રંથનાં નામે નીચે મુજબ મળે છે. - કવિ આસડરચિત “ઉપદેશકંદલી, વિકમંજરી ઉપર આવે બાલચંદ્રસૂરિએ સં૦ ૧૨૪૮ માં રચેલી વૃત્તિઓ; રાજગચ્છીય આ૦ દેવેંદ્રસૂરિએ વિ. સં. ૧૨૯૮ના કાર્તિક વદિ ૬ના રોજ રવિ-પુષ્ય નક્ષત્રમાં ચેલા “ઉપમિતિસાદ્વાર', નાગૅગચ્છીય આ૦ ઉદયપ્રભસૂરિએ સં. ૧૨૯૯માં ધોળકામાં રચેલી “ઉપદેશમાલા-કર્ણિકાવૃત્તિ', આ૦ વાદિ દેવસૂરિની પરંપરાના આ મદનચંદ્રસૂરિના શિષ્ય આ૦ મુનિદેવે સં. ૧૩૨૨ માં રચેલ “શાંતિનાથચરિત્ર”, રાજગચ્છીય આ પ્રભાચંદ્રસૂરિએ સં. ૧૩૩૪ માં રચેલા “પ્રભાવકચરિત', રાજગછીય આ૦ પરમાનંદસૂરિના શિષ્ય આ રત્નપ્રભે રચેલા “કુવલયમાલાસંક્ષેપ” (જૂઓ, રાજગચ્છના મુનિ રામચંદ્ર લખેલા અને શેઠ આસપાલ પિરવાડે લખાવેલી “વિવેકમંજરીપ્રકરણ”ની વૃત્તિની પુષ્પિકા), પં. ધર્મકુમારે સં. ૧૩૩૪માં રચેલા “શાલિભદ્રચરિત્ર” (á૦ : ૧૨૨૪), રાજગચ્છીય આ૦ માનતુંગસૂરિએ સં. ૧૩૩૨ માં રચેલા “શ્રેયાંસનાથચરિત્ર વગેરે ગ્રંથોનું તેમણે સંશોધન કરી પ્રતિષ્ઠા આપી હતી. એ સ્પષ્ટ છે કે, આ પ્રદ્યુમ્નસૂરિ એ સમયમાં વિદ્વાને અને કવિઓના પૂજ્યસ્થાને વિરાજમાન હતા. (જૂઓ, પ્રભાવકચરિત, નંદીસૂત્રવ્યાખ્યા, વિષમ પદભંજિકા, " સિજજે સચરિય (શ્રેયાંસચરિત્ર), સમરાદિત્યસંક્ષેપ ભવ-૧ વગેરે) ૨. રાજગચ્છ પટ્ટાવલી ૯ આર શીલભદ્રસૂરિ—તેમની પાટે પાંચ આચાર્યો થયા. ૧૦, આ૦ ધનેશ્વરસૂરિ. Page #64 -------------------------------------------------------------------------- ________________ પત્રિીશમું ] આ૦ ઉદ્યોતનસૂરિ ૨૫ ૧૧. આ. શાંતિપ્રભ–તેઓ ચંદ્રગચ્છના હતા. ૧૨. આ. હરિપ્રભસૂરિ–તેઓ આ૦ શાંતિપ્રસને શિષ્ય હતા. સં. ૧૨૧૨. ૧૩. આઠ યશભદ્રસૂરિ–સં૦ ૧૩૦૦, ૦ ૧૩૦૫ (જૂઓ, પ્રાચીન જૈનલેખસંગ્રહ ભા-૨, લેખાંક : ૫૪૫, ૫૪૭) ૩. રાજગચ્છ પટ્ટાવલી (ચંદ્રશાખા) : ૯. આઠ શીલભદ્રસૂરિ–તેમની પાટે (૧) આ૦ ધનેશ્વર, (ર) આઇ ચંદ્રસૂરિ, (૩) આ૦ ભરતેશ્વર, (૪) આ ધર્મષ અને (૫) આઇ સર્વ દેવસૂરિ થયા. '૧૦. આ ચંદ્રસૂરિ–તેમનાં પં, પાર્થ દેવ, પં. પાર્ધચંદ્ર, આ ચંદ્ર, આ ચંદ્રપ્રભ વગેરે નામે મળે છે. તેઓ “વિષમપદભંજિકાપંજિકા'માં પિતાને સ્પષ્ટ પરિચય આપે છે તેથી નકકી છે કે, તે આ. શીલભદ્રસૂરિને પ્રશિષ્ય હતા અને આ ધનેશ્વરના પત્ર પાર્થ દેવગણિ નામના શિષ્ય હતા. તેમને આચાર્યપદ મળતાં આ૦ શ્રીચંદ્રસૂરિ બન્યા અને આ ચંદ્રપ્રભસૂરિનામથી પ્રસિદ્ધ થયા. તેઓ લાંબુ જીવ્યા હતા. તેઓ સિદ્ધાંતના અજોડ જ્ઞાતા, ન્યાયશાસ્ત્રના પારગામી અને પરમ ધ્યાની હતા. તેઓ સમર્થ વિવેચનકાર અને ગીતવિશારદ ગાયક હતા. તેમનું શાસ્ત્રવિવેચન અને અર્થ નિરૂપણ જ્ઞાનીઓ માટે અમૃતાંજન જેવું મનાતું હતું. તેઓ આ શીલભદ્રસૂરિ, આ દેવેન્દ્રસૂરિના પરિવારે અને રાજગચછમાં સર્વ માન્ય હતા. તેમના ઉપદેશથી શેઠ નિન્નાના વંશજ મહામાત્ય પૃથ્વીપાલે સં૦ ૧૨૦૬ માં આબૂતીર્થમાં છરી પાળતા યાત્રા સંઘ સાથે જઈને વિમલવસહને જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. ... १. इति श्रीशालिभद्रसूरिशिष्यसुविहीतनामधेयश्रीधनेश्वरसूरिशिष्यैः सामान्यावस्थाप्रसिद्धपण्डितपार्श्वदेवगण्यभिधानविशेषावस्थावगतश्रीचन्द्रसूरिनामभिः स्वपरोपकारार्थ दृष्ट्वा विषमपदभजिकापलिका परिसमाप्ता ॥ (જુઓ, જૈનસ્તોત્ર સંદેહ, ભા. ૧, પ્રસ્તાવના પૃષ્ઠ : ૩૧) मा. श्रीकैलाससागरसूरि ज्ञानमन्दिर श्रीमहावीर जैन आराधना केन्द्र कोवा (गांधीनगर) पि ३८२००१ " ક Page #65 -------------------------------------------------------------------------- ________________ જૈન પર પરાના ઇતિહાસભાગ રો [ પ્રણ * 6 6. ’ : > આ॰ ચદ્રસૂરિએ સ૦ ૧૧૬૯ના ફાગણ સુદ્દિ૯ ના રાજ ઔદ્રાચાર્ય દિનાગકૃત ન્યાયપ્રવેશ ’· ઉપર આ॰ હરિભદ્રસૂરિએ રચેલી વૃત્તિ ઉપર પજિકા, સ૰૧૧૭૧માં · સૂક્ષ્માવિચારસાધ શતક-ટીકા ’, સ’૦ ૧૧૭૪માં નિશીથસૂક્ષ્ણિ ’ની ટીકા, ચૈત્યવંદનસૂત્ર-વૃત્તિ, સસિદ્ધાંતવિષમપદપર્યાય, સુમેધા સામાચારી, સ ૧૨૨૨ માં હિત્તાસૂત્રવૃત્તિ ' (ત્ર ૦ : ૧૯૫૦), સં૦ ૧૨૧૬માં ‘ન’દીસૂત્ર-દુ પદ્મવ્યાખ્યા ’, સ’૦ ૧૨૨૭ના ચૈત્ર સુદિ ૧૩ ને રવિવારે ‘ જીતકલ્પમૃહુરૢણિ-વ્યાખ્યા (મ૦ : ૧૧૨૦), સ૦ ૧૨૨૮માં ‘નિરયાવલીસૂત્ર-વૃત્તિ ' (ગ૦: ૧૭૪૬), સ’૦ ૧૨૦૩ના વૈશાખ સુખ્રિ ૫ને રવિવારે ‘ હસ્તકાંડ સામુદ્રિક ’, ગેયપદ્ધતિમાં ‘સિદ્ધચક્રસ્તવન ’, ‘સંગીત સમયસાર, સંગીતરત્નાકર, પદ્માવતી સ્નેાત્ર (àા૦ ૮), પદ્માવતીઅષ્ટક-વાપન્ન વ્યાખ્યા સાથે (રચના સ૦ ૧૨૦૩, ગ્॰ પ૨૨)' વગેરે ગ્રંથાની રચના તેમજ સ ંશોધન કર્યું છે. વળી, ઉવસગ્ગહર સ્તાત્ર ઉપર મત્રાસ્નાયપૂર્વકની ટીકા પણ રચી છે. તેમની પાટે આ॰ પૂર્ણ ભદ્ર, આ જિનેશ્વર, આ જિનદ્દત્ત અને આ॰ પદ્મદેવ એ ચાર આચાયો થયા. આ પદ્મદેવ ઉત્તમ ચારિત્રપાત્ર મનાતા હતા. ' સ : > 6 ૧૧. આ પૂર્ણ ભદ્રસૂરિ—જેએ સ` વિષયના ભારે વિવેચક હતા. આ આચાર્ય શ્રીએ અથવા આ વાદિ દેવસૂરિના પટ્ટધર આ૦ પૂર્ણ - ભદ્રે સં૦ ૧૨૫૪માં રાજા સિદ્ધરાજ જયસિંહના મ`ત્રી સામની વિનતિથી પંચતંત્ર'ના પાડેાદ્ધાર કર્યો હતા. જાલેારને શ્રીમાલી શેઠ યશેદેવ આ આચાર્યના પરમભક્ત હતા. તેના પુત્ર મંત્રી યશેાવીર જાલેારના રાજા ઉદયસિંહ (સં૦ ૧૨૬૨ થી સ’૦ ૧૩૦૭)ના ખજાનાના ઉપરી હતા, જે શિલ્પશાસ્ત્રના પ્રતિષ્ઠિત વિદ્વાન ગણાતા હતા. ૧૨. આ॰ ચંદ્રપ્રભસૂરિ—તે તીક્ષ્ણ બુદ્ધિશાળી અને જ્ઞાની હતા. તેમની પાટે એ આચાર્યાં થયા. (૧) આ૦ પ્રભાચંદ્રસૂરિ અને (૨) આ॰ મેરુનુંગસૂરિ, Page #66 -------------------------------------------------------------------------- ________________ ચૈત્ર સુનાસિક રિજે તેમણે એક પાંત્રીશમું ] આ ઉદ્દઘોરિ ૧૩. આ પ્રભાચંદ્રસૂરિ–તેઓ (પિતા) શ્રીરામ અને (માતા) લક્ષ્મીના પુત્ર હતા. તેમણે કઇ સો આ૦ હેમચંદ્રસૂરિએ રચેલા ઐતિહાસિક “પરિશિષ્ટપર્વ”ના અનુસંધાનમાં સં૦ ૧૩૩૪ ના ચૈત્ર સુદિ ૭ને શુક્રવારે પુનર્વસુ નક્ષત્રમાં પ્રભાવકચરિત” (: ૫૭૭૪)ની રચના કરી છે, જેનું રાજગીય (નં. ૧૬મા) આ૦ પ્રદ્યુમ્નસૂરિએ સંશોધન કર્યું હતું. આ મેરૂતુંગસૂરિ–તેઓ આ૦ ચંદ્રપ્રભસૂરિના પટ્ટધર હતા. તેમણે સં. ૧૩૬૧ના ફાગણ સુદિ ૧૫ ને રવિવારે વઢવાણ શહેરમાં પ્રબંધચિંતામણિ” ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથે આજે ગુજરાતના ઈતિહાસનાં મૂળ સાધને લેખાય છે. ૧૪. આ૦ ગુણચંદ્રસૂરિ–તેઓ આ મેરૂતુંગસૂરિના પટ્ટધર હતા. (જૂઓ, પ્રભાવક ચરિત, પ્રશસ્તિ કલ૦ ૧ થી ૨૪; પ્રબંધચિંતામણિ.) ૪. રાજગચ્છ પટ્ટાવલી (ચંદ્રશાખા) ૯. આ શીલભદ્રસૂરિ. ૧૦. આ ચંદ્રસૂરિ. ૧૧. આ જિનેશ્વરિ—તેઓ ઘણુ રૂપાળા હતા. ૧૨. આ દેવેન્દ્રસૂરિ—તેમણે સં. ૧૨૫૬ ના ચૈત્ર સુદિ ૧૩ ને શુક્રવારે ગિરનારતીર્થમાં દંડનાયક જગદેવના પુત્ર મંત્રી અભયકુમારના પુત્ર વસંતરાજે ભરાવેલા નંદીશ્વરતીર્થ પટ્ટની પ્રતિષ્ઠા કરાવી હતી. ૫. રાજગચ્છ પઢાવેલી (દેવેદ્રશાખા) - ૯. આ શીલભદ્રસૂરિ, આ દેવેંદ્રસૂરિ. આ શીલભદ્રસૂરિની પાટે ચાર આચાર્યો થયા. | આઇ દેવેંદ્રસૂરિનાં બીજાં નામે આ૦ દેવચંદ્ર અને આ દેવેન્દ્ર પણ મળે છે. તેમની પાટે આ ચંદ્રસૂરિ, આ૦ ભદ્રેશ્વરસૂરિ, આ ધર્મ સૂરિ વગેરે થયા હતા. આ દેવભદ્રસૂરિ, આ૦ચંદ્રસૂરિની પાટે આ૦ ભદ્રશ્વર થયાનું માને છે. આથી અહીં એ જ રીતે પટ્ટાવલીને ક્રમ આપે છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ. ર પ્રકરણ : ૧૦. આ. શ્રીચંદ્રસૂરિ—તેમની પાટે ચાર આચાર્યો થયા. ૧૧. આ૦ ભદ્રેશ્વરસૂરિ–તેઓ આ૦ દેવેન્દ્રસૂરિના શિષ્ય પં. શ્રીભૂષણના શિષ્ય હતા, અને આચાર્ય થયા પછી આ દેવેંદ્રસૂરિની પાટે આવ્યા હતા, પરંતુ તેઓ આ ચંદ્રપ્રભાની આજ્ઞામાં રહ્યા હતા. - તેઓ મોટા તપસ્વી હતા. તેમણે જિંદગી પર્યત એકાંતરે ઉપવાસ કર્યા હતા. તેમના ઉપદેશથી સૌરાષ્ટ્રના દંડનાયક મંત્રી સજજન શ્રીમાલીએ સં૦ ૧૧૮૫ માં ગિરનાર તીર્થને મેટો ઉદ્ધાર કરાવ્યું, તેમજ ગુજરાતના મહામાત્ય શાંતૂ મહેતા તેમજ મંત્રી સજજને વડઉદ(વડોદરા)માં મોટે રથયાત્રાને મહત્સવ કર્યો હતો. આચાર્યશ્રીએ માંડલમાં ભ૦ મહાવીરસ્વામીની પ્રતિષ્ઠા કરી હતી. તેમની પાટે આ અજિતસિહ, આ હરિભદ્ર, આ અભયદેવ અને આ૦ વર્ધમાન થયા. ૧૨. આર અજિતસિંહસૂરિ. ૧૩. આગ દેવભદ્રસૂરિ–તેમણે આ ભદ્રેશ્વરસૂરિના કરકમલથી દીક્ષા લીધી હતી, તેમજ આ અજિતસિંહ પાસેથી વ્યાકરણ, સાહિત્ય, ન્યાય, પિંગલ, જ્યોતિષ અને આગમનું જ્ઞાન સંપાદન કર્યું હતું. તેઓ ભારે પ્રતાપી, પરમ શાંત, ગંભીર અને પ્રકાંડ જ્ઞાની હતા. તેમણે સં. ૧૨૩૬ ના ફાગણ વદિ ૧૪ ને ગુરુવારે પીંડવાડા પાસે ઝાદવલી (ઝાડોલી) ગામમાં શેઠ સોઢાએ ભરાવેલા ભ૦ ઋષભદેવ અને ભવ પાર્શ્વનાથની પ્રતિમાની અજનશલાકા કરી પ્રતિષ્ઠા કરી હતી. (જૂઓ, પ્રક. ૪૩, પૃ.....જૈનસત્યપ્રકાશ, કે ૧૫૮) તેમણે પ્રવચનસારેદ્ધાર ટીકા, તબિંદુપ્રકરણ, પ્રમાણુપ્રકાશ (પદ્યમય ન્યાયને ગ્રંથ) અને સં૦ ૧૨૪૨ માં પાટણમાં પોતાના શિષ્ય પટ્ટધર આ૦ સિદ્ધસેન તથા સર્વવેદી ગુરુભક્ત આ જિને શ્વરની વિનતિથી અને ૫૦ જિનચંગણિની મદદથી “સિજજ સચરિયં”ની રચના કરી છે, જેની પહેલી પ્રતિ પં. વિમલચંદ્રગણિએ લખી હતી. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૨૯ પાંત્રીશમું ] આ ઉદ્દઘોતનસુરિ ૧૪. આ સિદ્ધસેનસૂરિ–તેમણે સં. ૧૨૭૮ માં આ નેમિચંદ્રના “પ્રવચનસારેદ્વાર’ની ટીકા, ‘પદ્મપ્રભચરિત્ર, સામાચારી અને સ્તુતિઓ”ની રચના કરી છે. તેમને બીજા પટ્ટધર આ મુનિચંદ્રસૂરિના શિષ્ય પં. વીરદેવગણિએ “મહીવાલકહા” (ગ્રં: ૧૮૨૮) રચી છે. ૧૫. આ યદેવસૂરિ–તેઓ સમર્થ વિદ્વાન અને વાદી તરીકે પ્રસિદ્ધ હતા. ૧૬. આ૦ માનદેવસૂરિ–તેઓ પવિત્ર આત્મા હતા. ૧૭. આરત્નપ્રભસૂરિ—તેઓ ઉત્કટ ચારિત્રધારી અને મિષ્ટભાષી હતા. તેમના ઉપદેશથી મહાદાની શેઠ લાખણુ પલીવાલે સં. ૧૨૯૯ના કાર્તિક મહિનામાં ખંભાતમાં “સમરાઈકહા” લખાવી અને તેમણે તેનું વ્યાખ્યાન કર્યું. સં. ૧૩૯૩, સં૦ ૧૩૯૬ માં આ૦ હંસરાજસૂરિ થયા હતા. - ૧૮, આ દેવપ્રભસૂરિ–તેઓ મહાજ્ઞાની, બ્રહ્મચારી, તેજસ્વી, સરળ અને મિષ્ટભાષી હતા. તેમના ઉપદેશથી શેઠ કડવા ધાકડે સં. ૧૩૦૮ માં “ઉત્તરઝયણસૂર’ લખાવ્યું. - ૧૯. આ૦ રત્નાકરસૂરિ––તેઓ સં. ૧૩૦૮માં ગુરુના હાથે આચાર્ય થયા. શેઠ કડવાએ તેમને પદમહોત્સવ કર્યો. તેમણે તે શેઠે લખાવેલા “ઉત્તરાયણસુત્ત ની પ્રતિની પ્રશસ્તિ રચી હતી. (જૂઓ, સિજજ સચરિયું, મહીવાલકહા, જૈન પુત્ર પ્રસં૦, પુર્વ ૨૭, ૨૮) ૬. રાજગ૭ પટ્ટાવલી (દેવેન્દ્રશાખા) ૧૦. આ ચંદ્રસૂરિ. ૧૧. આ ભદ્રેશ્વરસૂરિ તેઓ ચંદ્રગ૭ના હતા. ૧૨. આ હરિભદ્રસૂરિ–તેઓ આ ભદ્રેશ્વરના શિષ્ય હતા, અને તેમની પાટે આવ્યા હતા. તેમણે આ૦ વર્ધમાનના શિષ્ય પં. જિનચંદ્રગુણિને આચાર્યપદે સ્થાપન કર્યા હતા. ૧૩. આ. શાંતિસૂરિ. Page #69 -------------------------------------------------------------------------- ________________ જે પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ - ૧૪, આ અભયદેવસૂરિ અથવા આ ઉદયદેવસૂરિ.. ૧૫. આ પ્રસન્નચંદ્રસૂરિ ૧૬. આ૦ મુનિરત્નસૂરિ. ૧૭. આ ચંદ્રસૂરિ. ૧૮. આ યદેવસૂરિ–આ. દેવચંદ્રસૂરિ સંભવ છે કે, રાજગચ્છના ૧૩ મા આ૦ જિનચંદ્રસૂરિએ આ૦ યશેદેવને આચાર્યપદ આપ્યું હોય. આ૦ દેવચંદ્ર સં. ૧૨૯૮ ના કાર્તિક વદિ ૬ ને રવિવારે પુષ્ય નક્ષત્રમાં “ઉપમિતિસારોદ્ધાર” (ગ્રં૦ : પ૩૭૦)ની રચના કરી છે. રાજગચ્છના આ પ્રદ્યુમ્નસૂરિએ તેનું સંશોધન કર્યું હતું આ૦ દેવચંદ્રના પટ્ટધર આ. વિજયચંદ્રના ઉપદેશથી શેઠ ઘુટડીના પુત્ર તેજપાલની પત્ની લક્ષમીએ સં. ૧૩૩૦ના શ્રાવણ વદિ ૧૨ ને રવિવારે “પર્યુષણકપ” લખ્યો છે. (જૂઓ, જે પુત્ર પ્રહ, પ્ર૦૧) - ૧૯. આ વિબુધચંદ્રસૂરિ–તેઓ આ૦ થશેદેવના શિષ્ય હતા. ૨૦. આ૦ સિંહતિલકસૂરિ–તેમણે સં. ૧૩૨૭ માં “મંત્રરાજરહસ્ય-પણ લીલાવતી ટીકા, ચંદ્રસેનસૂરિએ રચેલા કલ્પના આધારે સં૦ ૧૩૨૩ માં રચેલે વર્ધમાનવિદ્યાકલ્પ (કલેટ ૭૫ ૬+૧૩) પરમેષિવિદ્યાયંત્ર સ્તોત્ર, ઋષિમંડલયંત્ર સ્તોત્ર, લઘુનમસ્કારયંત્ર સ્તોત્ર, ગણિતતિલકવૃત્તિ, સં. ૧૩૨૬માં આ પદ્મપ્રભકૃત ભુવનદીપક’ની ટીકા વગેરે ગ્રંથની રચના કરી છે. તેમના ગુરુભાઈ પં૦ પદ્ધદેવ હતા. તેઓ ચંદ્રાવતીના શેઠ સીદ પિરવાડના પુત્ર પૂર્ણ દેવના આઠ પુત્રે પૈકીના ત્રીજા પુત્ર હતા. તેણે નાગૅદ્રગથ્વીય વિજયસિંહના ઉપદેશથી પ્રતિબંધ પામી આ. વિબુધચંદ્ર પાસે દીક્ષા લીધી હતી અને આચાર્ય પદ પ્રાપ્ત કર્યું હતું. તેમના ઉપદેશથી મોટાભાઈ બ્રહ્મદેવની પત્ની પિહિણીએ “ત્રિષષ્ટિ. શલાકાપુરુષચરિત્ર”નું “આદિનાથચરિત” લખાવ્યું હતું. ' પં. પદ્મપ્રભ સં. ૧૨૯૪ માં “કુંથુનાથચરિત્ર, મુનિસુવ્રતસ્વામીચરિત્ર, પાર્શ્વનાથસ્તવન” વગેરે ગ્રંથ રચ્યા છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ પત્રિીશમે ] આ ઉદ્યોતનસૂરિ ૩૧ ૭. રાજવાસ્થ પટ્ટાવલી (દેવેંદ્રશાખા) ૯ આવ દેવભદ્રસૂરિ ૧૦ આર ચંદ્રસૂરિ ૧૧. આ ભદ્રેશ્વરસૂરિ ૧૨. આ અભયદેવસૂરિ. ૧૩. આય પરમાનંદસૂરિ–ચંદ્રાવતીના શેઠ સી પરવાડના પુત્ર પૂર્ણ ચંદ્રને આઠ પુત્ર હતા. તે પૈકીના ત્રીજા પુત્ર બહુદેવ અને છઠ્ઠા પુત્ર યશવીરે દીક્ષા લીધી અને તેઓ કમશઃ આ૦ પદ્મદેવ અને આ૦ પરમાનંદ નામે થયા. યશવીર (આઇ પરમાનંદ) સૌમાં વિખ્યાત અને પંડિતમાં મુખ્ય હતા. આ. પરમાનંદસૂરિએ સં. ૧૨૨૧ લગભગમાં આ૦ ગગર્ષિએ રચેલા “કર્મગ્રંથ “ની ટીકા અને “હિતે દેશમાલાપ્રકરણ” રચ્યાં છે. આ પરમાનંદ અને મડાહડગચ્છીય આ૦ ચકેશ્વરે સં. ૧૫૨૧ માં ચંદ્રાવતી નગરમાં “નાયાધમ્મકહાઓ” તેમજ “રયણચૂડકહા” તાડપત્ર પર લખાવી છે. ૧૪. આ૦ રત્નપ્રભસૂરિ–તેઓ ચંદ્રાવતીના શેઠ સીદ પર વાડના વંશના શેઠ વલ્હણના ત્રીજા પુત્ર હતા. તેમણે દીક્ષા લીધી અને આ૦ રત્નપ્રભસૂરિ થયા પછી આ પરમાનંદસૂરિની પાટે આવ્યા. તેમના ઉપદેશથી પિતા વીલ્હણ પિરવાડે સં. ૧૩૧૦ ના વૈશાખ વદિ ૫ ને ગુરુવારે આરાસણતીર્થમાં ભ૦ નેમિનાથના દેરા. સરમાં સ્તંભ કરાવી આપ્યું. તેમના ઉપદેશથી તેમના મોટાભાઈ આસપાલે ડાહાપદ્રમાં ભ૦ સુમતિનાથની પ્રતિમા ભરાવીને પધરાવી. તેમજ સં. ૧૩૨૨ના કાર્તિક વદિ ૮ ને સોમવારે “વિવેકમંજરી”ની વૃત્તિ લખાવી; જેની પુષ્પિકા રાજગ૭ના ૧૬ મા આ પ્રદ્યુમ્નસૂરિએ સંશાધી હતી. આ૦ રત્નપ્રભસૂરિએ “કુવલયમાલાસંક્ષેપ ”ર છે, જેને ઉપર્યુક્ત આ૦ પ્રદ્યુમ્નસૂરિએ જ સંધ્યો હતો. (જૂઓ, પ્રાચીન જૈન લેખસંગ્રહ ભા-૨, લેખાંકઃ ૨૭૯, ૨૮૦, ૨૦, જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, ૫૦ ૩૦) Page #71 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ પ્રકરણ ૮, રાજગચ્છ પટ્ટાવલી (દેવેંદ્રશાખા) ૯. આ દેવેન્દ્રસૂરિ–તેઓ ચંદ્રગચ્છના હતા. આ બાલચંદ્ર તેમની પાટે સીધા આ ભદ્રેશ્વરને બતાવે છે પણ અમે અહીં પટ્ટાંકની એકવાક્યતા માટે તેમની પાટે આ૦ શ્રીચંદ્ર અને તેમની પાટે આ૦ ભદ્રેશ્વરને જણાવ્યા છે. ૧૦. આ ચંદ્રસૂરિ. ૧૧. આ ભદ્રેશ્વરસૂરિ. ૧૨. આ અભયદેવસૂરિ—તેઓ “કલિકાલગૌતમ' તરીકે વિખ્યાત હતા. તેમના ઉપદેશથી મહાકવિ આસડ જૈન બન્યું હતું; જેણે “વિવેકમંજરી” વગેરે ગ્રંથ રચ્યા છે. ૧૩. આટ હરિભદ્રસૂરિ. ૧૪. આઠ બાલચંદ્રસૂરિ–મઢેરામાં ધારાદેવ નામે મોઢ બ્રાહ્મણ રહેતે હતો; જે વિદ્વાન હતું અને જૈન શાસ્ત્રોને જાણકાર પણ હતો. તેની પત્ની વીજળીએ મુંજાલ નામના બાળકને જન્મ આપે. આ૦ હરિભદ્ર બાળક મુંજાલને ઉપદેશ આપે તેથી તે વિરાગ્યવાસિત થયે. તેણે તેના મા-બાપની અનુજ્ઞા મેળવી, તેમણે તેને દીક્ષા આપી, તેનું નામ મુનિ બાલચંદ્ર રાખ્યું. બાલમુનિ તેજસ્વી હતા, તીવ્ર બુદ્ધિશાળી હતા, તેમણે ચૌલુક્ય રાજગુરુ પં. પદ્માદિત્ય પાસે અભ્યાસ કર્યો. આ વાદિદેવસૂરિની પરંપરાના આ૦ ઉદયસૂરિ પાસેથી સારસ્વત મંત્ર પ્રાપ્ત કર્યો અને સરસ્વતી દેવીની સાધના કરી. સરસ્વતીદેવીએ સ્વપ્નમાં આવી વરદાન આપ્યું કે, “હું તારા સારસ્વત મંત્રજાપથી પ્રસન્ન છું. તે મહાકવિ કાલિદાસની કેટિને કવિ બનીશ.” ત્યારથી મુનિ બાલચંદ્રની કાવ્યશક્તિને પ્રતિદિન વિકાસ થવા માંડ્યો. તેમણે મહામાત્ય વસ્તુપાલને ઉદ્દેશીને એક કાવ્ય બનાવ્યું છે કે ૧. મેઢ માટે જુઓ, પ્રક. ૩૨, ૫૦ પ૨૪. Page #72 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીશમું ] આ ઉદ્દઘોનનસૂરિ गौरी रागवती त्वयि त्वयि वृषो बद्धादरः त्वं युतः । त्वं भूत्या त्वं च लसद्गुणः शुभगणः किंवा बहु ब्रूमहे । श्रीमन्त्रीश्वर ! नूनमीश्वरकलायुक्तस्य ते युज्यते बालेन्दु चिरमुच्चकै रचयितुं त्वत्तोऽपरः कः प्रभुः ॥ આ પદ્ય સાંભળી મહામાત્ય વસ્તુપાલ આનંદ પામે અને મુનિ બાલચંદ્રના આચાર્યપદ મહોત્સવમાં ૧૦૦૦ દ્રમ્મ વાપર્યા. કવિ સંમેશ્વર અને હરિહર વગેરે સમકાલીન વિદ્વાને મહામાત્ય વસ્તુપાલને “વસંતપાલ” કહીને બેલાવતા હતા, તેથી મહાકવિ આ૦ બાલચંદ્ર વસંતવિલાસ” નામે મહાકાવ્યની રચના કરી, જેમાં મહામાત્ય વસ્તુપાલ અને પિતાની સંપૂર્ણ જીવનકથા ગૂંથી છે. આ૦ બાલચંદ્ર વૈદભરીતિને આલેખક છે, તેથી અપરાજિતે તેમને વંદભરીતિના સર્વોત્તમ કવિ તરીકે બિરદાવ્યા છે. તેમણે સં. ૧૨૯૮ લગભગમાં “વસંતવિલાસ મહાકાવ્ય” (સર્ગઃ ૧૪), સં. ૧૨૭૭ માં “કરુણાવાયુધ નાટક” (અંક: ૫), સં. ૧૨૪૭–૪૮માં મહાકવિ આસડની “વિવેકમંજરી ” ઉપર ટીકા, તેમજ “ઉપદેશકંદલીની ટીકા અને પ્રાસંગિકલેકે વગેરેની રચના કરી છે. તેમણે “કરુણાવજાયુધનાટક’માં રાજા વાયુધ અને કબૂતરની ઘટના વર્ણવી છે. મહામાત્ય વસ્તુપાલના શત્રુંજયતીર્થના ઉત્સવમાં આ નાટક ભજવાયું હતું. ૯. રાજગચ્છ પટ્ટાવલી માળવાની ઉજૈની નગરીમાં ભ૦ શાંતિનાથના દેરાસરમાં એક ૧. જૈન સાહિત્યમાં ઘણું નાટકોના ઉલ્લેખો મળી આવે છે. “રાયપસણીય સુત્તમાં ૩૨ નાટકે, “પુફિયાસુત્ત'માં ૩૨ નાટકો, “પિંડનિજજુતિ : માં રWવાલ નાટક, આસાઢાભૂતિ નાટક, “ઉત્તરજઝયણસુત’ અ૧૩, ગા ૧૯૬; અ. ૧૮, ગા૦ ૧૪૦ માં મહુયરીગત તથા સમાયણિના ઉલેખ મળે છે, તેમજ આ૦ નન્નસૂરિનું વૃષભધ્વજ, આ૦ શીલાંકના “મહાપુરિસચરિયું 'માં વર્ણવેલું વિબુધાનંદ નાટક આ૦ મેઘપ્રભનું ધર્માલ્યુદય નાટક અર્થાત છાયાનાટયપ્રબંધ, દશાર્ણભદ્ર નાટક વગેરે પ્રસિદ્ધ પ્રાચીન નાટકે છે. આ નાટક સભામાં જાહેર રીતે ભજવાતાં હતાં, Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જેન પરંપરાને ઇતિહાસભાગ રજે [ પ્રકરણ ગુરુચકમંડલ” છે, જેમાં વચ્ચે ૧ અને બન્ને બાજુના પરિકરમાં ચાર-ચાર એમ આઠ એ રીતે કુલ નવ ગુરુમૂર્તિઓ છે; જેમાં આ પ્રકારે શિલાલેખ છે – (१) सं० १३२२ ज्येष्ठ शुदि १३ बुधे श्रीभद्रेश्वरसूरि, श्रीजयसिंघ(ह)सूरि-श्रीहेमहर्षसूरि-(२) श्रीभुवनचंद्रसूरि-श्रीदेवचंद्रसूरि-श्रीजिनेश्वरसूरि-श्रीजिनदेवसूरि-(३) श्रीजिनचंद्रसूरि-श्रीशांतिप्रभसूरि ॥ अमीषां मूर्तिः पं० नरचंद्रगणिना (४) कारापिता प्रतिष्ठिता श्रीवर्द्धमानसूरिभिः ॥ शुभं भवतु ॥ (જુએ, જૈનસત્યપ્રકાશ, ક્રમાંકઃ ૨૧૮, ૨૧૯, પૃ. ૩૧) આ શિલાલેખના આ૦ ભદ્રેશ્વરસૂરિ વગેરે આચાર્યો કયા ગચ્છના હતા અને ક્યારે ક્યારે વિદ્યમાન હતા તેને નિર્ણય કરવાનું કઈ સ્પષ્ટ પ્રમાણ મળતું નથી, પણ અનુમાનથી કંઈક તારવીએ છીએ. વિક્રમની બારમી શતાબ્દીમાં (૧) રાજગચ્છના આ ચંદ્રસૂરિના પટ્ટધર સં૦ ૧૧૮૫, (૨) સંવેગિ વડગછના આ૦ પદ્મસૂરિના પટ્ટધર સં. ૧૧૮૭ અને (૩) વડગચ્છના આચાર્ય વાદિ દેવસૂરિના પટ્ટધર સં૦ ૧૨૨૬ એમ ત્રણ ભદ્રેશ્વરસૂરિઓ થયા. જે આ શિલાલેખ રાજગચ્છના આ ભદ્રેશ્વરસૂરિને હોય તે અનુક્રમે (૧૧) આ. ભદ્રેશ્વર, (૧૨) આ૦ જયસિંહ, (૧૩) આ૦ હેમહર્ષ, (૧૪) આ૦ ભુવનચંદ્ર, (૧૫) આ દેવચંદ્ર, (૧૬) આ. જિનેશ્વર, (૧૭) આ જિનદેવ, (૧૮) આ જિનચંદ્ર, (૧૯) આ૦ શાંતિપ્રભ અને (૨૦) આ૦ વર્ધમાન–એ રીતે પટ્ટપરંપરા બને. બીજી રીતે તપાસીએ તે નક્કી છે કે, આમાંના ઘણા આચાર્યો તેરમી શતાબ્દીના સમકાલીન આચાર્યો છે. આ ગુરુચકમંડલ પં૦ નરચંદ્રગણિએ કરાવ્યું છે અને આ વર્ધમાને તેની પ્રતિષ્ઠા કરી છે. ૧. હમીરગઢ તીર્થના શિલાલેખમાં આ ચંદ્રસિંહરિ સં. ૧૨૧૯, આ પૂર્ણચંદ્રસૂરિશિષ્ય આ૦ વર્ધમાનસૂરિ સં. ૧૩૪૬ માં નામો મળે છે, Page #74 -------------------------------------------------------------------------- ________________ આ ઉદ્યોતનસૂરિ ૧૦. રાજગચ્છ પટ્ટાવલી (દેવેદ્રશાખા) પાંત્રીસમું ] ૯. આ॰ દેવભદ્રસૂરિ. ૧૦. આ॰ ચંદ્રસૂરિ. ૧૧. આ॰ ભદ્રેશ્વરસૂરિ. ૧૨. આ૦ વધુ માનસૂરિ—આ આચાર્ય કાની પાટે થયા તે સબંધી સ્પષ્ટ ઉલ્લેખ મળતા નથી. ૧૩. આ૦ જિનચંદ્રસૂરિ તેઓ આ॰ વમાનના શિષ્ય હતા અને આ॰ ભદ્રેશ્વરના પટ્ટધર હતા. આ॰ હરિભદ્રસૂરિના હાથે તેમને આચાર્ય પદ મળ્યું હતું. તેમને (૧) આ॰ સદેવ, (ર) આ કનકપ્રભના શિષ્ય આ૦ પદ્મદેવ, (૩) આ॰ ચંદ્ર (બીજા)ના શિષ્ય ૦ યશેાદેવ અને (૪) આ॰ જયસિંહને આચાર્ય પદ્મ આપ્યું હતું. (૧૪) આ॰ ભુવનચ'દ્રસૂરિ—તેઓ આ૦ જિનચંદ્રના શિષ્ય હતા. તેમણે તારંગાતીમાં સ૦ ૧૩૦૪, સ૦ ૧૩૦૫માં શેઠ ધનચંદ્રના પુત્ર શેઠ થાડના પુત્રા ભુવનચંદ્ર તથા પદ્મચંદ્રે ભરાવેલી ભ॰ અજિતનાથનીએ કાઉસગ્ગિયા પ્રતિમાઓની અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરી હતી. આ પ્રતિમાએ આજે તારગાતી અને પાલનપુરના મેટા દેરાસરમાં વિરાજમાન છે. all ૩૫ ૧૪, આ॰ જયસિંહસૂરિ—તેમણે સ૦ ૧૨૧૫માં શરદ્ ઋતુમાં પાલી નગરમાં શેઠ સાધારણના ઘરમાં રહી, વાચક ઉમાસ્વાતિના જંબૂદીવસમાસ 'ની વિનેયજનહિતા ટીકા રચી છે તેમજ સ૦ ૧૨૧૫માં આ૦ જિનભદ્રગણુિ ક્ષમાશ્રમણના ‘ ખેત્તસમાસ ’ની ટીકા (મ’૦ : ૩૦૦૦) રચી છે. ચદ્રગચ્છના આ॰ જયસિંહે સ ૧૨૮૦માં ખંભાતમાં વીરવસહિકામાં સરસ્વતીદેવીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. ૧૧. રાજગચ્છ પટ્ટાવલી (દેવેદ્રશાખા) ૯. આ દેવેન્દ્રસૂરિ Page #75 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ૧૦. આહ ધર્મસૂરિ—તેમનું બીજું નામ આ૦ ધર્મઘોષ પણ મળે છે. ૧૧. આ૦ મુનિચંદ્રસૂરિ. ૧૨. આ૦ રત્નાકરસૂરિ–તેમણે સં. ૧૩૪૩ના પિષ વદિ ને બુધવારે આહિલવંશના પલ્લીવાલ ઠ૦ દેદાન પુત્ર સાધુ પિથડે ભરાવેલી ભ૦ અભિનંદન સ્વામીની પ્રતિમાની અંજનશલાકા કરી હતી; જે પ્રતિમા આજે શત્રુંજય મહાતીર્થમાં નવા આદીશ્વર ભગવાનના દેરાસરના રંગમંડપમાં ડાબી તરફ ખગ્રાસને વિરાજમાન છે. ૧૨. રાજગ૭ પટ્ટાવલી (ભરતશાખા) ૯ આશીલભદ્રસૂરિ–તેમની પાટે પાંચ આચાર્યો થયા હતા. ૧૦. આહ ભરતેશ્વરસૂરિ—તેઓ પ્રામાણિક પુરુષોમાં અગ્રણી હતા. ૧૧. આર વેરસ્વામી સૂરિ–તેઓ આ શીલભદ્રના શિષ્ય હતા, પરંતુ આ૦ ભરતેશ્વરની પાટે આવ્યા હતા. તેમણે સં. ૧૨૧૨ ના મહા શુદિ ૧૦ ને બુધવારે આબૂતીર્થમાં મોટી પ્રતિષ્ઠા કરી હતી. (જૂઓ, “અબુંદ પ્રાચીન જૈન લેખસદેહે લેખાંકઃ ૧૫૯, ૧૬૦, ૧૬૧) ૧૨. આ નેમિચંદ્રસૂરિ–તેમણે કણદમતનું ખંડન કર્યું હતું. ( જૂઓ, માણિક્યચંદ્રકૃત પાર્શ્વનાથચરિત્ર પ્રશસ્તિ; કાવ્યપ્રકાશસંકેત-ટીકા-પ્રશસ્તિ) ૧૩. આ૦ સાગરચંદ્રસૂરિ તેમના અમીસમા ઉપદેશથી નાડેલને રાજા કેહણદેવ (સં. ૧૨૨૧ થી ૧૨૪૯) તથા બીજા બ્રાહ્મણે જૈન બન્યા હતા. (પ્ર. ૪૩) તેમણે ગુજરેશ્વર સિદ્ધરાજ જયસિંહ વિશે વર્ણનાત્મક કાવ્યો રચ્યાં છે. નિવૃતિ કુલના કામ્યગચ્છના આ ગેવિંદસૂરિના પટ્ટધર આઠ વર્ધમાનસૂરિએ સં. ૧૧૭માં રચેલા “ગણરત્નમહોદધિ” (મુદ્રિત પૃ૦ ૧૪૪)માં તેમનું એક પદ્ય આ પ્રકારે આપ્યું છે. (વિવિધગચ્છીય પટ્ટાવલીસંગ્રહ, પૃ. ૬૯,લેકઃ ૯૭) Page #76 -------------------------------------------------------------------------- ________________ પત્રિીશમું ] આ ઉદ્દઘાતનસૂરિ ૩૭ द्रव्याश्रयाः श्रीजयसिंहदेव ! गुणाः कगादेन महर्षिणोक्ताः । त्वया पुनः पण्डितदानशौण्ड ! गुणाश्रयं द्रव्यमपि व्यधायि ॥ (જૂઓ, જૈનસાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, પારા- ૩૬૨) સંભવ છે કે, તેમની પાટે આ મલયેન્દુ થયા હોય. (રાજગચ્છ પટ્ટાવલી, લ૦ ૮૯, ૯૦). ૧૪. આ માણિક્યચંદ્રસૂરિ–તેઓ આ૦ સાગરચંદ્રસૂરિના ગુરુભાઈ હતા; છતાં આ૦ સાગરચંદ્રને ગુરુ તુલ્ય માનતા હતા. નાગૅદ્રગથ્વીય આ૦ ઉદયપ્રભસૂરિના શિષ્ય આ૦ જિનભદ્ર લખે છે કે, આ માણિજ્યચંદ્રસૂરિ વડકૂપ (વડવા)માં સ્થિરવાસ કરતા હતા. મહામાત્ય વસ્તુપાલે ખંભાત જઈ તેમને ત્યાં પધારવા વિનંતિ કરી; પરંતુ આચાર્યશ્રી ત્યાં ગયા નહિ, તેથી મહામાત્યે બે લોક લખીને તેમને મોકલ્યા उत्प्लुत्योत्प्लुत्य गतिं कुर्वन् गर्वादखर्वजडबुद्धिः । वटकूपकूपमध्ये निवसति माणिक्यमण्डूकः ॥ जडजे संगमे प्रहर्षी द्विजिह्वजनवल्लभोऽतितुच्छपदः । वटकूपकूपमध्ये निवसति माणिक्यमण्डूकः ॥ આચાર્યશ્રીએ તેને ઉત્તર પણ લેક દ્વારા આખ્યો गुणालीजन्महेतूनां तन्तूनां हृद् विपाटयन् । वंशार्धार्धपरिस्फूर्त्या रे पिञ्जन ! विज़म्भते ॥ (જૂઓ, નવે ત્રિષષ્ટિશલાકાચરિત્ર ભંડાર) મહામાત્યે ગુસ્સામાં આવીને ખંભાતમાં તેમની પાષાળની વસ્તુઓ ચેરાવી લઈ સુરક્ષિત સ્થળે મુકાવી દીધી. આચાર્યશ્રીએ રૂબરૂમાં જઈ મહામાત્યને જણાવ્યું કે, “સંઘમાં તમારા જેવા મોટા પુરુષે વિદ્યમાન હોય છતાં પિોષાળમાં આ ઉપદ્રવ કેમ થયા?” મહામાત્યે વંદન કરી સુખશાતા પૂછીને જણાવ્યું કે, “આપને અહીં પધરાવવા માટે જ બન્યું છે. મહામાત્યે હસીને આ ઉત્તર વાળી એ બધી વસ્તુઓ પાછી આપી. મહામાત્યે સંઘપૂજા કરી ત્યારે Page #77 -------------------------------------------------------------------------- ________________ ૩૮ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ આચાર્યે તેમની પ્રશંસા કરીને જણાવ્યું કે, “અમે સરસ્વતી પુત્ર છીએ, તું સરસ્વતી કંઠાભરણ છે, તે જ્યાં હોય ત્યાં અમે રહીએ.” (સં. ૧૨૯૦ની પ્રબંધાવલી, પુરાતનપ્રબંધસંગ્રહ પૃ. ૬, ૭૬) તેમણે સં૦ ૧૨૬૬ માં “કાવ્યપ્રકાશ ની સંકેત ટીકા, સં. ૧૨૭૬ ની દિવાળીમાં દેવકુલપાટકમાં “પાર્શ્વનાથચરિત્ર (ગ્રં: પર૭૮), સં. ૧૨૭૬ ના આ વદિ અમાસ ને સેમવારે કર્ણાવતીમાં “શાંતિનાથચરિત્ર” (સર્ગઃ ૮, ગંપ૫૭૪), મહામાત્ય વસ્તુપાલનાં પ્રશંસા કાવ્ય અને ઘર્કટવંશના મંત્રી યશવીરનાં પ્રશંસાકાવ્યું વગેરે રચાં છે. મમ્મટના “કાવ્યપ્રકાશ”ના ઉલ્લાસ ૧ થી ૧૦ છે. તેના ઉપર આચાર્યશ્રીએ “સંકેત” નામની ટીકા રચી છે; જે સૌથી પ્રાચીન ટીકા છે અને તે વિદ્વાને માં અત્યંત પ્રમાણભૂત મનાય છે. આચાર્યશ્રીએ તેમાં ભામહ, ઉદ્ભટ, રુદ્રટ, દંડી, વામન, અભિનવગુપ્ત, મુકુલ અને ભેજ વગેરે અલંકારના વિદ્વાનોના મતે આપીને છેવટે પિતાને અભિપ્રાય દર્શાવ્યું છે. નં. ૪૭ મુનિ હરિભદ્રના પુત્ર નાનુએ વડગચ્છના આ ગુણાકરને સં. ૧૪૧૦ માં તેમને “શાંતિનાથચરિત્ર”ની પ્રતિ લખાવીને અર્પણ કરી હતી. (પ્ર. ૧) ૧૫. આ૦ હેમપ્રભસૂરિ તેમના સં૦ ૧૩૨૬, સં. ૧૪૦૦ના પ્રતિમાલેખ મળે છે, તેઓ સં. ૧૪૦૦ ના પ્રતિમાલેખમાં પિતાને ઘેષપુરીયગચ્છના બતાવે છે. ૧૬. આટ હરિપ્રભસૂરિ ૧૭. ભ૦ મેરુચ–તેમની સં. ૧૮૯૧ની પ્રતિમા ખંભાતમાં વિરાજમાન છે. ૧. “ જેન પરંપરાને ઇતિહાસ” ભા. ૧, પ્રક. ૩૨, પૃ. ૫૧૭ માં આ માણિજ્યચંદ્રને આ૦ મુનિશેખરના પટ્ટધર આ૦ સાગરચંદ્રના ગુરુભાઈ તરીકે લખ્યા છે તે ઉલ્લેખ બરાબર નથી એમ સમજવું. નલાયન કર્તા આ માણિજ્યચંદ્ર વડગ૭માં તેમજ “શ્રીધરચરિત' વગેરેના કર્તા આવ માણિકષચંદ્ર અંચલગચ્છમાં થયા હતા. જુઓ, પ્ર. ૪૦,૪૧) Page #78 -------------------------------------------------------------------------- ________________ પ પત્રિીશમું] આ ઉદ્દઘોતનસૂરિ ૧૩. રાજગચ્છ પટ્ટાવલી (ધર્મષગચ્છ) ૯. આ શીલભદ્રસૂરિ–તેમની પાટે આ૦ ધનેશ્વર, આ ચંદ્ર, આ. ભરતેશ્વર, આ ધર્મષ અને આ સર્વદેવ થયા હતા. ૧૦. આહ ધર્મષસૂરિ–તેમનું બીજું નામ આ ધર્મ સૂરિ પણ મળે છે. તેઓ વ્યાકરણના પારગામી, ન્યાયશાસ્ત્રના નિષ્ણાત, સૂત્ર-અર્થના સમર્થ વ્યાખ્યાતા અને અપૂર્વ બુદ્ધિવાળા હતા. તેઓ છ ઘડીમાં ૫૦૦ શ્લોક મુખપાઠ કરી શકતા હતા. તેઓ મહાવાદી હતા. તેમને અંબિકાદેવી પ્રસન્ન હતી. તેમણે નાગર, શાકંભરી અને અજમેરની રાજસભામાં વ્યાખ્યાન આપ્યાં હતાં, અને ત્યાંના રાજવીઓ તેમજ જનતા ઉપર પ્રભાવ પાડ્યો હતો. નાગોરનો રાજા આલ્પણ (નાડેલને રાજકુમાર સં૦ ૧૧૬૭ થી ૧૨૧૮), શાકંભરીને રાજાઓમાં અજયરાજ, જેણે અજમેર વસાવ્યું રાજા અર્ણોરાજ, જેણે પોતાની પુત્રી જલ્પણું (ચંદ્રલેખા) ગૂર્જરે શ્વર કુમારપાલને પરણાવી હતી (મૃત્યુ સં. ૧૨૦૮), ચોથો વિગ્રહ રાજ (સં. ૧૨૧૨થી ૧૨૨૦) વગેરે રાજાઓ આ ધર્મઘોષસૂરિને ગુરુદેવ તરીકે માનતા હતા. તેમણે અજમેરમાં રાજા અર્ણોરાજની સભામાં દિગંબર વાદી ગુણચંદ્રને હરાવ્યો હતો. બીજા ઘણું વાદમાં વિજય મેળવ્યું હતું. તેમના ઉપદેશથી પ્રતિબંધ પામી અજમેરના રાજા વિગ્રહરાજે (વીશલદેવે) જૈનધર્મ અંગીકાર કર્યો હતો. પિતાના રાજ્યમાં અગિયારશ વગેરે તિથિઓમાં અમારિ પળાવી હતી. અજમેરમાં મેટે રાજવિહાર બંધાવી, તેમાં ભ૦ શાંતિનાથની મેટી १. वादिचन्द्र गुणचन्द्रविजेता भूपतित्रयविबोधविधाता । धर्मसूरिरिति नाम पुराऽऽसीद् विश्वविश्वविदितो मुनिराजः ॥३९॥ (જૂઓ, રાજગ૭ પટ્ટાવલી અબુંદ પ્રાચીન લેખસંદેહ, લેખકઃ ૧) सुलभविविधलब्धिर्भाग्यसौभाग्यभूमिर्भवशतकृतपुण्यप्राप्यपादप्रसादः । जिनपतिमतचित्रोत्सर्पणाकेलिकारो जयति कलियुगेऽस्मिन् गौतमो धर्मसूरिः॥ (-રાજગ૭ પટ્ટાવલી, ભલે. ૭૧, ૮૪, વિવિધગીય પટ્ટાવલસંગ્રહ) Page #79 -------------------------------------------------------------------------- ________________ ૪૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ર ( પ્રકરણ જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી તેના કળશ-દંડ ચડાવ્યા હતા. અને તેની ધજા પણ અરિસિંહ અને માલવરાજને સાથે રાખીને પોતે જ બાંધી હતી. આ સ્થાનને મુસલમાનોએ નાશ કર્યો, જે સ્થાન અત્યારે “અઢાઈ દિનકા ઝુંપડા” એ કૌતુકી નામથી ઓળખાય છે. - આ સિવાય આચાર્યશ્રીના ઉપદેશથી રાજા વિગ્રહની માતા સુહવદેવીએ બહુપુર વગેરે ૧૦૫ સ્થાનમાં ભ૦ પાર્શ્વનાથજી વગેરેનાં જિનાલય બનાવ્યાં હતાં. સં. ૧૧૮૧ કે સં૦ ૧૧૧ માં ફલોધિ પાર્શ્વનાથ પ્રકટ્યા ત્યારે તેમના પ્રાકટય ઉત્સવમાં આ૦ ધર્મષસૂરિ ત્યાં હાજર હતા. તેમણે સં૦ ૧૧૮૬માં “ધમ્મક પદુમે” તથા સં. ૧૧૮૬ના માગશર શુદિ પ ના દિવસે ગૃહિધર્મપરિગ્રહપ્રમાણ ગ્રંથ બનાવ્યા છે. “મંગલતેત્ર” (લે. ૧૫), “પાર્શ્વનાથસ્તોત્ર (લે. ૧૬) રચ્યા છે. ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહે તેમની ઘણી પ્રશંસા કરી હતી. ધર્મપ્રચાર- આચાર્યશ્રીએ બ્રાહ્મણ, માહેશ્વરી વૈશ્ય અને ક્ષત્રિયોને ઉપદેશ આપી જૈન બનાવ્યા હતા. વહીવંચાની વહીઓમાં લખ્યું છે કે, સં૦ ૧૧૨૯૯માં તેમણે મુદિયાડના બ્રાહ્મણોને જૈન બનાવી નારાના પરિવારનું નહાર ગેત્ર સ્થાપ્યું હતું. સં. ૧૧૩૨ માં વણથલીના ચૌહાણ રાજા પૃથ્વીપાલ વગેરેને જૈન બનાવ્યા. તેના સાતમા પુત્ર મુકુંદને પુત્ર સાહારણ, જે વહાણવટુ ખેડતા હતા તેના પરિવારનું ભાણવટુ ગેત્ર સ્થાપ્યું, સં૦ ૧૧૩૨ માં અજયનગર પાસે જ્યેષ્ઠા નગરના પંવાર રાવ, સુર અને તેના નાનાભાઈ સાંકલાને જૈન બનાવ્યા; અને તેમના પરિવારનું સુરાણુગેત્ર તથા સાંખલાગેત્ર સ્થાપ્યું, જેમને સુરાણાગછ બને. એ જ રીતે આચાર્યશ્રીએ નવા નવા જૈને બનાવી તેમનાં મીઠડિયા, સોની, ઉસતવાલ, ખટર વગેરે ગેની સ્થાપના કરી હતી. એકંદરે આ ધર્મઘોષસૂરિના ઉપદેશથી એસવાલમાં ૧૦૫ અને શ્રીમાલીમાં ૩૫ નવાં જૈન ગોત્ર બન્યાં. તે બધા Page #80 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીશમું ] આ૦ ઉદ્યતનસુરિ ૪૧ ધર્મઘોષગચ્છના શ્રાવક હતા. આ ધર્મઘોષની ગાદીએ તપાગચ્છના શ્રીપૂજનું બેસણું છે એટલે ધર્મઘોષગચ્છના સૌ ગેસે તપગચ્છને માને છે. અજમેરમાં મહેતાઓએ બંધાવેલું તપાગચ્છનું ભ૦ પાર્શ્વ નાથનું જિનાલય છે. શાકંભરીને મહામાત્ય ધનદેવ આ ધર્મઘોષસૂરિને પરમભક્ત હતું. તેમના પુત્ર કવિ યશશ્ચન્ટે “મુદ્રિતકુમુદચંદ્રનાટક” વગેરે ચાર નાટકની રચના કરી છે. તેમણે (૧) આ૦ રત્નસિંહસૂરિ, (૨) આ યશભદ્ર અને (૩) આ સમુદ્રશેષ વગેરે ૨૦ શિષ્યને આચાર્યપદ આપ્યું હતું. તેમનાથી “ધર્મષગચ્છને આરંભ થયો. આચાર્યશ્રીએ ધર્માષગચ્છની સુરક્ષા માટે પિતાના સાધુઓ શિથિલ ન થાય તે માટે અને સંપૂર્ણ વ્યવસ્થા માટે ૧૬ શ્રાવકની એક શ્રમણોપાસકસમિતિ બનાવી હતી, જેમની દેખભાળમાં શુદ્ધિ અને સંગઠનનું કામ સારી રીતે ચાલતું હતું. આ ધર્મઘોષસૂરિ બીજા યુગના ૧૮ મા યુગપ્રધાન આચાર્ય હતા. તેમને યુગપ્રધાનકાળ વીર સં. ૧૫૨૦ થી ૧૫૯૮ હતે. (જૂઓ, પ્રક. ૮, પૃ૦ ૧૯૭) ૧૧. આ૦ રત્નસિંહસૂરિ–તેઓ આ ધર્મઘોષસૂરિના પટ્ટધર હતા. તેમનાં બીજાં નામે આ રત્નાકર અને રત્નકીર્તિ પણ મળે છે. તેઓ આ સમુદ્રસૂરિના શિષ્ય હતા. તેમણે પ્રાકૃતમાં “પાર્શ્વ નાથસ્તવન” (લે. ૭) રચ્યું છે. તેમણે સં૦ ૧૨૪૮માં “આત્મહિતકુલક” (ગાથાઃ ૨૫), “આત્માનુશાસનકુલક” (ગાથા ૫૬), “આત્માનુશાસ્તિકુલક” (ગાથાઃ ૨૫), “ઉપદેશકુલક” (ગાથા: ૨૬), “ગુર્વારાધનકુલક” (ગાથાઃ ૩૪), પરમસુખદ્વાáિશિકા” (ગાથાઃ ૩૨), “પર્યતારાધના” (ગાથાઃ ૧૬), મને નિગ્રહભાવના (ગાથાઃ ૪૪), “શ્રાવકવર્ષાભિગ્રહભાવના”, “સંવેગામય” (પ્રાકૃત, ગાથાઃ ૧૧૨), “સંવેગામૃતપદ્ધતિ” (સંસ્કૃત, ક્ષેત્ર ૪૩), “સંગરંગમાલા” (ગાથા ૫૦), “ગુરુસ્તુતિકુલકે” ૩૭ રચ્યાં છે. (જૂઓ, જૈન ગૂર્જર કવિઓ, ભા. ૧, પૃ. ૭૪) Page #81 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ૧૨. આ દેવેન્દ્રસૂરિ–તેમના શિષ્ય પં. કનકપ્રભે પ૦ ઉદયચંદ્રગણિની પ્રેરણાથી “સિદ્ધહેમચંદ્રવ્યાકરણ”ઉપર “ન્યાસ સારદ્વાર નામે ટીકા રચી છે. ૧૩. આ રત્નપ્રભસૂરિ. ૧૪. આ૦ આણંદસૂરિ–તેમણે આબૂતીર્થમાં વિમલવસહીમાં સં૦ ૧૨-૯માં કુલધરના પુત્રએ ભરાવેલ ભ૦ નેમિનાથની પ્રતિષ્ઠા કરી હતી. - ૧૫. આ૦ અમરપ્રભસૂરિ–તેમના ઉપદેશથી સેમસિંહે સં. ૧૩૪૪ ના માગશર સુદિ ને રવિવારે “કલ્પસૂત્ર” લખાવ્યું હતું ૧૬. આ૦ જ્ઞાનચંદ્રસૂરિ तावत् कविर्नवकवित्वविधानदक्षो વાદ્રીશ્વર વતિ તાવ વવાતાના वक्ताऽपि तावदमृतोपमशक्तिरासीद् . . ज्ञानेन्दुरेति कुशकोटिमतिर्न यावत् ॥ (વિવિધગચ્છીય પટ્ટાવલી સંગ્રહ, પૃ. ૬૮, “રાજગછીય પટ્ટાવલી” ૦ ૭૨) અલ્લાઉદીન ખીલજીએ સં ૧૩૬૮ માં આબૂતીર્થનાં જૈન મંદિરને તોડી નાખ્યાં હતાં. આ૦ જ્ઞાનચંદ્રના ઉપદેશથી મંડાવરના શેઠ ગેસલ તથા શેઠ મહણસિંહના પુત્ર શા. વીજડ તથા લાલિગ વગેરેએ વિમલવસહીની ઘણી દેરીઓને જીર્ણોદ્ધાર કરાવ્યો અને આચાર્યશ્રીએ તેમાં સં૦ ૧૩૭૮ના જેઠ સુદિ ૯ને સોમવારે જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી. આ આચાર્ય સં. ૧૩૪ સુધી વિદ્યમાન હતા. ૧૭. આર મુનિશેખરસૂરિ–તેઓ મેટા વાદી હતા. આ આચાર્ય વિમલવસહીના સં. ૧૩૭૮ના જીર્ણોદ્ધારની પ્રતિષ્ઠા સમયે હાજર હતા. તેમની સં૦ ૧૩૮૬ માં બનેલી મૂર્તિ મળે છે. ૧૮, આ૦ સાગરચંદ્રસૂરિ–તેઓ સં. ૧૪૩રમાં વિદ્યમાન Page #82 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીશ્વમું ] આ ઉદ્યોતનસરિ હતા. મેટા વ્યાખ્યાતા હતા. રાજગચ્છની આ૦ ભરતેશ્વરની પરં પરામાં આ નેમિચંદ્રની પાટે આ સાગરચંદ્ર, આ૦ માણેકચંદ્ર થયા હતા. (જૂઓ, પ્ર. ૩૫; પૃ. ૩૬, ૩૭) તેમનાથી આ આચાર્ય જુદા હતા. તેમના મીઠા ઉપદેશથી ૫૦ કેલ્પણ વગેરે જેન થયા.. (જૂઓ, રાજગ૭ પટ્ટાવલી, ફ્લેટ ૮૭) - ૧૯. ભ૦ મલયચંદ્રસૂરિ–તેમના સં૦ ૧૪૬૧, સં૦ ૧૪૮૯ના પ્રતિમાલેખ મળે છે. ખંભાતના ભ૦ પાર્શ્વનાથના દેરાસરમાં (૧) ભડ મેરુચંદ્ર, (૨) ભ૦ મલયચંદ્ર અને (૩) ભ૦ મુનિતિલકની સંવે ૧૪૯૧ માં બનેલી મૂર્તિઓ છે. તેઓ વિદ્વાન, બુદ્ધિમાન, નિરીહ હતા. તેમની કીતિ બહુ ફેલાઈ હતી. (રાજગ૭ પટ્ટાવલી) . તેઓ ચમત્કારી હતા. તેમની પાટે આ. વિજયચંદ્ર થયા હતા; જેમના ઉપદેશથી જીરાવલાતીર્થમાં સં. ૧૮૯૩ના ભાદરવા વદિ ૭ ને ગુરુવારે ભવ પાર્શ્વનાથના દેરાસરની વીશમી દેરી બની હતી. ૨૦, ભ૦ પદ્યશેખરસૂરિ–તેમના સં૦ ૧૪૮૦ ના કાર્તિક વદિ ૧૦, સં. ૧૪૧, સં. ૧૫૧૦ ના પ્રતિમાલેખ મળે છે. સંભવ છે કે તેમનું બીજું નામ ભ૦ મેરુચંદ્ર હોય. ભ૦ મેરુચંદ્ર માટે (જૂઓ, પ્ર. ૩પ, પૃ૦ ૩૮) ૨૧. ભ૦ પદ્યાનંદસૂરિ–મુનિ શ્રીક્ષમારને સં૦ ૧૫૪પના કાર્તિક સુદિ ૩ના રોજ આ નેમિચંદ્રસૂરિની “ઉત્તરજઝયણ”ની ટકા આચાર્યશ્રીના ઉપાધ્યાય ભાવશેખર માટે લખી આપી. ભ૦ પદ્મશેખરને સં૦ ૧૫૩૭ને પ્રતિમાલેખ મળે છે. સં. ૧૫૩૧ માં ધર્મ શેષગચ્છમાં આ૦ લમીસાગરસૂરિ થયા હતા. (માલપુરા લેખ) ૨૨. ભ૦ નંદિવર્ધનસૂરિ–તેમને સં. ૧૫૭૧ના મહા વદિ પને શુક્રવારને પ્રતિમાલેખ મળે છે. ર૩. ભ૦ નયચંદ્રસૂરિ–તેમણે ભ૦ પદ્ધશેખરસૂરિના સમયે - ૧. સં. ૧૪૮૫ માં આ માહીતિલકસૂરિ, સં. ૧૫૩૭ માં ભ૦ મહેકસરિ, તત્પદે આ શાલિભદ્રસુરિ સં૦ ૧૫૩૩ માં થયા હતા. Page #83 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ રાજગ૭ પટ્ટાવલી” બનાવી છે.. (–વિવિધગચ્છીય પટ્ટાવલી સંગ્રહ પૃ. ૫૭ થી ૭૧) - ૨૪. ભર વિજયચંદ્રસૂરિ–તેમણે “ઉવસગ્ગહર સ્તંત્રની ટીકા બનાવી છે. ૨૫. ભ૦ સાધુરત્નસૂરિ–સં. ૧૫૦૮થી ૧૫૮૭. ધર્મષગચ્છમાં સં. ૧૫૫૭માં પુણ્યવર્ધન, સં. ૧પ૬૮ માં નેમિચંદ્ર થયા હતા. (જૂઓ, પ્રભાવક ચરિત્રપ્રશસ્તિ; અમચરિત્રપ્રશસ્તિ; શ્રેયાંસનાથ ચરિત્રપ્રશસ્તિ; શ્રીનાહટાજી સં૦ રાજગ૭ પટ્ટાવલી, જૈન સત્યપ્રકાશ, ક્રમાંકઃ ૧૨૮; જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ પૃ૦ ૧૯૨ થી ૧૯૬) ૧૪. રાજગચ્છ પટ્ટાવલી (ધર્મષગચ્છ) ૯. આ શીલભદ્રસૂરિ. ૧૦. આ ધર્મઘોષસૂરિ–તેમની પાટે વીશ આચાર્યો થયા. ૧૧. આ યશેભદ્રસૂરિ– सपादलक्षक्षोणीशसमक्षं जितवादिनाम् । श्रीधर्मघोषसूरीणां पट्टालङ्कारकारकाः ॥१॥ त्रिवर्गपरिहारा गद्यगोदावरीसृजः। बभूवुर्भूरिसौभाग्याः श्रीयशोभद्रसूरयः ॥२॥ તેમણે ત્રણ વર્ગોના વણ રહિત નાનું “ગદ્યગોદાવરીકાવ્ય” અને પ્રત્યક્ષાનુમાનાધિકપ્રકરણ” રચ્યાં છે. તેમની પાટે (૧) આ રવિપ્રભસૂરિ, (૨) આ દેવસેન થયા હતા. (-પ્રવચનસારવિષમપદાર્થોવધ) ૧. સંભવ છે કે તેમની યતિપરંપરામાંથી નાગરી કા નીકળ્યા હેય. (-વિવિધગચ્છીય પદાવલી સંગ્રહ, પૃ. ૮૧) નાગોરી કામ માટે (જુઓ, પ્ર. ૧૩મું) Page #84 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીશ ] - આ૦ ઉઘાતનસૂરિ ૧૨. આ રવિપ્રભસૂરિ– अभिनृपसभं गङ्गागौरप्रवर्तितकीर्तयः।। तदनु महसां पात्रं जाता रविप्रभसूरयः ॥३॥ તેઓ દરેક રાજસભામાં કીતિ પ્રાપ્ત કરતા. (-પ્રવચનસારવિષમપદાર્થોવધ) ૧૩. આ ઉદયપ્રભસૂરિ–તેમણે આ૦ નેમિચંદ્રસૂરિના “પ્રવચનસારે દ્વાર’નું ટિપપન, “વિષમપદાર્થોવધ” (ગ્રં ૩૨૦૩), આ૦ શિવશર્મના “પંચમકર્મગ્રંથનું ટિપ્પન અને પ્રાચીન કર્મપ્રન્થ'નાં ટિપનો રચ્યાં છે. આ મુનિચંદ્રસૂરિ અને ૫૦ ગુણચંદ્રગણિએ “વિષપદાર્થવ બેધનું ટિપ્પન રચવાની પ્રેરણા આપી તેનું સંશોધન કર્યું અને પ્રથમ આદર્શ લખ્યો હતે. (-વિષમપદાર્થોવધ-ટિપ્પન) ૧૫. રાજગચ્છ પટ્ટાવલી (ધર્મષગચ્છ) ૧૦ આ૦ ધર્મષસૂરિ. ૧૧. આ યાભદ્રસૂરિ–તેમની પાટે આ રવિપ્રભ, આ૦ દેવસેન થયા હતા. ૧૨, આ દેવસેનગણિ–તેમના ઉપદેશથી સં૦ ૧૨૧૫ના ચૈત્ર સુદિ ૮ના રોજ ગિરનારતીર્થમાં ભ૦ નેમિનાથના મોટા દેરાસરને જીર્ણોદ્ધાર થયે હતો. ૧૩. આ૦ પૃવીચંદ્રસૂરિ તેમણે કલ્પસૂત્ર” ઉપર ટિપ્પન રયું છે. . ૧૪. આ જયચંદ્રસૂરિ-તેમણે સં. ૧૩૪૩ને મહા વદિ ૧ ને શનિવારે જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. (જૂઓ, પ્રભાસપાટણને પ્રતિમાલેખ) ૧. આ ગ્રંથ અમદાવાદમાં પ્રાગ્ય જેને વિદ્યાભવનના શ્રી ચારિત્રવિજયજી જેનનાનમંદિરમાં છે, જે સં. ૧૫૩૯ શ્રાવ વ૦ ને બુધવારે તપાગચ્છનાં શ્રાવક મંત્રી મેવરાજે પિતે લખ્યા છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ૧૬. રાજગ૭ પટ્ટાવલી (ધર્મઘોષગચ્છ) ૯આ શીલભદ્રસૂરિ. ૧૦. આહ ધર્મષસૂરિ–જેમની પાટે વીશ આચાર્યો થયા. આ૦ મુનિરત્નસૂરિ “અમમચરિત્ર”માં ચંદ્રગથ્વીય આ૦ ચંદ્રપ્રભ અને આ ધર્મઘોષને પરિચય આપી તેમનાથી પઢાવલીની શરૂઆત કરે છે. ૧૧. આ સમુદ્રષસૂરિ તેઓ આ ધર્મષના પ્રસિદ્ધ પટ્ટધર હતા. માળવાના વિશિષ્ટ પંડિતેમાં તેમની ગણના થતી હતી. તેઓ અનેક વિદ્વાને અને અનેક મુનિવરના વિદ્યાગુરુ હતા. તેમણે ધારાને નરવર્મદેવ (સં. ૧૧૬૧ થી ૧૧૦), ગેહૂદ–ગેધરાને રાજા અને ગુજરાતને રાજા સિદ્ધરાજ જયસિંહ (સં. ૧૧૫૦ થી ૧૧૯) વગેરેની રાજસભામાં પોતાને ત્યાગ અને વિદ્વત્તાથી સમ્માન મેળવ્યું. હતું. તેમની પાટે ત્રણ આચાર્યો થયા. (૧) આ૦ સુરપ્રભ, (૨) આ૦ મુનિરત્ન અને (૩) આ તિલકચંદ્ર. આ૦ સુરપ્રભ મોટા વિદ્વાન હતા, મહાકવિ હતા અને માળવામાં વિશેષ પ્રસિદ્ધ હતા. તેમની પાટે આ૦ જિનેશ્વર વગેરે ત્રણ આચાર્યો થયા હતા. ૧૨. આ મુનિરત્નસૂરિ—તેઓ વ્યાકરણ, સાહિત્ય, છંદ, નિરુક્ત, ન્યાય, તિષ અને સિદ્ધાંતના પારગામી હતા. તેમણે આ સુરપ્રભની પાટે આ જિનેશ્વરને તથા પિતાની પાટે આ જિનસિંહને સ્થાપ્યા હતા. વારાહીનગરીમાં શ્રીમાલી ભંડારી યશોધવલ રહેતું હતું, તે ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહના ખજાનાને મંત્રી હતું. તેને જગદેવ નામે વિદ્વાન પુત્ર હતા. ક. સ. આર. શ્રી હેમચંદ્રસૂરિએ જગદેવની કવિતાથી પ્રસન્ન થઈને તેનું બાલકવિ એવું બીજું નામ રાખ્યું હતું. બાલકવિ જગદેવ મેટ થતાં ધર્મ, ઘેષગચ્છની શ્રમણોપાસક સમિતિને અધ્યક્ષ બન્યા હતા. બાલકવિને આ૦ મુનિરત્નસૂરિ પ્રત્યે અવિહડ પ્રેમ હતે. આ૦ મુનિરત્નના ઉપદેશથી પ્રતિબંધ પામેલ રાજતિષી રુદ્રદેવને પુત્ર મંત્રી નિને, ચૂદનભટ્ટ અને બાલકવિ એ ત્રણે જૈનધર્મની ઉન્નતિમાં ઘણે રસ લેતા Page #86 -------------------------------------------------------------------------- ________________ પત્રોમં ] આ ઉદ્યોતનસૂરિ હતા. આલકવિ જગદેવે તા ઉજ્જૈનમાં રાજાનરવની રાજસભામાં (સ૦ ૧૧૬૧ થી ૧૧૯૦)માં શૈવવાદીને હરાવ્યા હતેા. આચાર્ય શ્રીએ સ૦ ૧૨૫૨ માં પાટણમાં ખાલકવિ જગદેવની વિનતિથી ‘અમમચરિત્ર' રચ્યુ અને પાટણમાં શ્રીશાંતિનાથના દેરાસરના ઉપાશ્રયમાં વ્યાખ્યાન કરી વાંચી સંભળાવ્યું, કવિ કુમાર, પૂર્ણ પાલ, ચશઃપાલ, બાલવિ જગદેવ એ પડિતસભાના ત્રણ વડાઓએ અને ૫૦ મહાન તેનું સંશોધન કર્યું હતું. ગૂર્જરવંશના ઉદ્યોતનના પુત્ર મંત્રી ઉદયરાજના પુત્ર પાંડિત સાગરચંદ્રે તેની પ્રથમ પ્રતિ લખી અને આ॰ જિનસિંહે તેની પ્રશસ્તિ રચી છે. ૧૩. આ॰ જિનસિ’હસૂરિ—તેમણે સ૦ ૧૨૪૫માં ‘ગુરુપર પરાપ્રશસ્તિ ’ (શ્લા° ૩૩) રચી ‘અમમચરિત્ર'ની પાછળ જોડી છે. (જૂએ, અમમચિરત્ર) ૧૭. રાજગુચ્છ પટ્ટાવલી ૯. આ શીલભદ્રસૂરિ—તેમની પાટે પાંચ આચાર્યાં થયા તેમાં ગચ્છપતિ આ॰ ધધાષસૂરિ હતા. ૪૭ ૧૦. આ॰ સ દેવસૂરિ—તેઓ ભાલેજમાં શ્રીમહાવીરસ્વામીના દેરાસરમાં વ્યાખ્યાન વાંચતા હતા, ત્યારે દેવીએ આવી તેમના હાથની વવડે રક્ષા કરી હતી. તેમની પાટે આ॰ ચંદ્રપ્રભ અને આ જયસિંહ વગેરે થયા. ૧૧. આ સ્તંભન પાર્શ્વનાથના અધિષ્ઠાયક પ્રત્યક્ષ હતા. ચદ્રપ્રભસૂરિતે મોટા તપસ્વી હતા. તેમને ૧૨. આ॰ જિનેશ્વરસૂરિતે અત્યંત શાંત, સમભાવી અને સવિદ્યામાં નિષ્ણાત હતા. તેમનું લલાટ તેજસ્વી હતું. ૧૩. આ રત્નપ્રભસૂરિ—તેએ વિદ્વાન હતા. ૧૪. આ માનતુગસૂરિ—તેમણે ‘ ત્રિપુરાગમ ’માંથી ઉદ્ધરીને Page #87 -------------------------------------------------------------------------- ________________ ૪૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ જો [ પ્રકરણ સ્વતંત્ર સૂત્રગ્રંથ અને તેની પજ્ઞ ટીકા રચી છે. તેમણે સં. ૧૩૩૨ મહા વદ ૫ ના રોજ ત્રિપુરા-સરસ્વતીની કૃપાથી રાજગચ્છના આ૦ દેવભદ્ર સં. ૧૨૪૨ માં રચેલા “સિજર્જસચરિય’ના આધારે “શ્રી શ્રેયાંસનાથચરિત્ર” (ગ્રં: ૫૧૨૪) રચ્યું છે. રાજગ૭ના વૃદ્ધ કવિ ગુરુ આ૦ પ્રદ્યુમ્નસૂરિએ તેનું સંશોધન કર્યું હતું (જૂઓ, શ્રીશ્રેયાંસનાથચરિત્રપ્રશસ્તિ) ૧૮. રાજગચ્છ પટાવલી ૯. આ શીલભદ્રસૂરિ. ૧૦. આ સર્વદેવસૂરિ. ૧૧. આ૦ જયસિંહસૂરિ–રાજગ૭ની દેવેદ્રશાખામાં આ જયસિંહ થયા, (જૂઓ, પ્ર. ૩૫, પૃ. ૩૫) તે તેમનાથી જુદા હતા. ૧૨. આ દેવેદ્રસૂરિ–તેમની પાટે આ યશભદ્ર, આ૦ ચશેદેવ, આ૦ શ્રીચંદ્ર અને આ૦ જિનેશ્વર થયા. ૧૩. આર શ્રીચંદ્રસૂરિ–તેમણે સં. ૧૨૧૪ના આસો વદ ૮ ને બુધવારે પાટણમાં કપૂરપટ્ટાધિપના પુત્ર સામેશ્વરના ઘરમાં બીજે માળે વસતિસ્થાન રાખી, તેમના કુટુંબીઓની પ્રાર્થનાથી “સણયકુમારચરિય” (ગ્રં: ૮૦૦૦) રચ્યું, તેની પહેલી પ્રતિ ૫૦ હેમચંદ્રગણિએ લખી હતી. શ્રીચંદ્ર મુનિએ (આ૦ શ્રીચંદ્ર) રાજા મૂલરાજ સેલંકીના (સં. ૧૨૩૨ થી ૧૨૩૪) રાજકાળમાં પાટણના શેઠ સજજન પિરવાડ (સં. ૧૧૫૫)ના પુત્ર કૃષ્ણના પરિવાર માટે અપભ્રંશ ભાષામાં “કથાકેશ” (સંધિઃ ૫૩) નામે ગ્રંથ રચે છે. નિતિગચ્છ– નિવૃતિકુલને પરિચય પ્રક. ૧૪, પૃ. ૩૦૫ માં આવી ગયું છે. તેમાં વિશેષ હકીકત આ પ્રકારે છે – નિવૃતિગચ્છના આચાર્યોએ વિક્રમની દશમી, અગિયારમી તથા Page #88 -------------------------------------------------------------------------- ________________ ૪૯ પત્રીશ ] આ ઉદ્દદ્યોતનયુરિ બારમી સદીમાં દિયાયાતીર્થનું ભ૦ મહાવીર સ્વામીનું દેરાસર, ભાઇ શાંતિનાથનું દેરાસર તથા લેટાણનાં દેરાસરમાં જિન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. કેટલાક શિલાલે નીચે મુજબ છે સં૦ ૯ ના અષાડ સુદિ ૬ ના રોજ ગેડીઓએ નિવૃતિગચ્છમાં જિનપ્રતિમા ભરાવી હતી. સં. ૧૧૩૭ના જેઠ વદિ ૫ ના રોજ નિવૃતિ કુલના આ૦ આમ્રદેવે મોક્ષ માટે જિનપ્રતિમાયુગલ બનાવ્યું. સં. ૧૧૭૪ ના જેઠ વદિ ૪ના રોજ આ૦ આગ્રદેવે લોટાણાના ચૈત્યમાં શેઠ.......... પિરવાડે ભરાવેલા ભ૦ વર્ધમાનસ્વામીની પ્રતિષ્ઠા કરી હતી વગેરે વગેરે. (જૂઓ, જૈનસત્યપ્રકાશ, ક્રમાંકઃ ૧૫) - નિવૃતિગચ્છમાં સં. ૧૧૫૦ માં દ્રોણાચાર્ય અને સૂરાચાર્ય થયા. (જૂએ, પ્ર. ૩૮મું) નિવૃતિગચ્છના મહાધ્વજ આ૦ અમદેવ (અભયદેવસૂરિ, અમૃતદેવસૂરિ)ના શિષ્ય ચંદ્રપ્રભ મહત્તરે સં૦ ૧૧૨૭માં દેયાવડ (દિયાણા) નગરમાં શિષ્ય વીરદેવની વિનતિથી “વિજયચંદચરિય” રચ્યું છે. નિતિગચ્છના આઠ અંબદેવે સં. ૧૩૭૧માં ‘સમરરાસુ” રચે છે. સં૦ ૧૩૮૯ માં આ૦ પાર્શ્વદત્ત થયા હતા. રાજગ૭ પટ્ટાવલીમાં લખ્યું છે કે, નિવૃતિગચ્છમાં પાષડસૂરિ થયા. આ ગચ્છ વિચ્છેદ ગયા છે. (-વિવિધગચ્છીય પટ્ટાવલી, પૃ૦ ૬૨) નિવૃતિગચ્છ-કામ્યગ– આ ગોવિંદસૂરિ (આ વિષ્ણુસૂરિ), આ૦ વર્ધમાનસૂરિ સં ૧૧૭, ૧. દિયાણાતી श्रीअर्बुदाभिधमहीधरपार्श्ववर्ती प्रामोऽस्ति यो दियवराभिधया प्रसिद्धः । . श्रीवर्धमानजिननायकतुङ्गशृङ्ग प्रासादराजपरिवारितभूमिभागः ॥ દિયાણતીર્થનાં દિયવર કે દેવડ, દયાવટ વગેરે મળે છે. (જુઓ, શ્રી પ્રશસ્તિસંગ્રહ, બ૦ નં૦ ૩૯, ૪૮, ૪૯, ૧૧૦) Page #89 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ આ મહેશ્વરસૂરિ સ્વ. સં. ૧૧૦૦, આ સર્વદેવ સં૦ ૧૧૦૦માં નિતિકલના કામ્યગછમાં થયા હતા. (જૂઓ, પ્રક. ૩૮, પ્રાચીન જેનલેખસંગ્રહ ભા. ૨, પૃ. ૫૪૪) વિદ્યાધર છ– વિદ્યાધરગચ્છને પરિચય પ્રક. ૧૪પૃ૩૦૫, ૩૦૬ માં આવી ગ છે. વિશેષ પરિચય આ પ્રમાણે છે – વિદ્યાધરગચ્છની પટ્ટાવલી ૧. આ સંગ્રામસૂરિ—તેઓ વિદ્યાધરકુલના હતા. તેઓ વ્યાકરણ, કાવ્ય, અલંકારના વિદ્વાન હતા, મહાકવિ હતા. રાજગચ્છના આ અભયદેવ તથા દિગંબરાચાર્ય અકલંકના વાયગ્રંથેના પ્રકાંડ અભ્યાસી હતા. આ. હરિભદ્રસૂરિના ગ્રંથોના વિશદ પાડી હતા. વૈશેષિક, મીમાંસા, ન્યાય, સાંખ્ય અને ભટ્ટપાદનાં શાસ્ત્રોને પચાવ્યાં હતાં. તેમણે સં૦ ૧૦૬૪ કે સં૦ ૧૦૬૮ માં શત્રુંજયતીર્થમાં એક મહિનાનું અનશન કરી સ્વર્ગગમન કર્યું. તેમને શ્રેય માટે ત્યાં ગણ ધર પુંડરીકસ્વામીની પ્રતિમા બની. તે પ્રતિમાલેખમાં આ આચાર્ય શ્રીને “વિદ્યાધરકુલનભસ્તિલક” બતાવ્યા છે. ૨. આ૦ જયસિંહસૂરિ–તેઓ મહાવિદ્વાન હતા. ૩. આ ચક્ષદેવસૂરિ–તેમણે નાગારમાં અભ્યાસ કર્યો હતે. તેમણે આ હરિભદ્રસૂરિનું સ્તુત્યાત્મક લેકપંચક' રચ્યું છે, જે પ્રસિદ્ધ છે. (જૂઓ, પ્રક. ૧૪, પૃ. ૩૦૬; જેનસત્યપ્રકાશ, ક્રમાંકઃ ૧૩૬ પ્રકઇ ૩૪, પૃ. પ૬૭) ૪. પં. પાર્થના ગણિ–તેઓ સૈદ્ધાંતિક આ યક્ષદેવના શિષ્ય હતા. તેઓ સં. ૧૨૨૮માં વિદ્યમાન હતા. વિદ્યાધરગચ્છ-કાસદગચ્છ કાસહદગ એ વિદ્યાધરગચ્છને પેટાગચ્છ છે. જાલિહરગચ્છના આચાર્ય દેવસૂરિ સં૦ ૧૨૫૪માં પઉમચરિચ માં લખે છે - Page #90 -------------------------------------------------------------------------- ________________ પાકિયું આ ઉદ્યોતનસુરિ उच्चानागरी विज्जाहरी य वइरा य मझिमिल्ला य । एयासिणं साहाण को जाणइ सम्वनामाणि ॥३३॥ विजाहरसाहाए गुच्छागुच्छ व्व सव्वसुमणमणहरणा । जालिहर कासरिया मुणिमहुअरपरिगया दुन्नि ॥३४॥ ઉચ્ચાનાગરી, વિદ્યાધરી, વજી અને મધ્યમાં એ કટિકગણની શાખાઓ છે. આ પ્રમાણે બીજી પણ ઘણી શાખાઓ નીકળી છે, જેનાં નામે પણ કઈ જાણતું નથી. જાલ્યદ્વાર અને કાસહદ આ એ ગએ વિદ્યાધરશાખાના છે, જે પુષ્પગુચ્છની જેમ સૌ સજજનેનાં મનને હરણ કરનારા અને મુનિરૂપી ભમરાઓથી શોભાયમાન છે. જૈન સંઘે આબૂની આસપાસમાં શત્રુંજય, ઉજજયંત, શત્રુજયાત વતાર, ભગવાન મહાવીરની ઉપસર્ગભૂમિ વગેરે સ્થાપનાતીર્થો રચ્યાં છે, તેમ બ્રાહ્મણોએ પણ ઋષિકેશ, બદરીકાશ્રમ, દ્વારિકા, મદુઆ, વશિષ્ઠાશ્રમ, બ્રહ્માણનગર, કાશી વગેરે સ્થાપનાતીર્થો બનાવ્યાં છે, આબૂની નીચે કાસદ ગામ છે. તેની ત્રણે બાજુએ આબૂને લીલેછમ પ્રદેશ શેભે છે. બ્રાહ્મણે આ સ્થાનને લઘુકાશી કહે છે. બ્રાહ્મણ બતાવે છે કે, મારવાડ કે ગુજરાતના શે કાશી જેટલે દૂર જઈ ન શકે, તેઓ અહીંની યાત્રા કરી કાશી યાત્રાનું પુણ્ય મેળવી શકે છે. આ રીતે આ સ્થાન તીર્થધામ છે. કાસહદની બહાર બેટી નદી છે, જે ગંગા કહેવાય છે, તેના કાંઠે શિવાલય છે તેને વિશ્વનાથનું સંદિર કહે છે. અહીં કરવત લેવાનું સ્થાન પણ સ્થાપન કરેલું છે. અહીં એક સમયે ઘણાં ઘરે હતાં, તેમજ સંસ્કૃત ભાષાનું પઠનપાઠન પણ ચાલતું હતું. - કાસહદ એ જેનેનું પણ મહત્વનું સ્થાન છે. એ કાસહદગ૭ની ઉત્પત્તિનું નગર છે. ' વિદ્યાધરકુલ અને વિદ્યાધરશાખા એ પ્રાચીન અસલના શ્રમણસંઘે છે. આ૦ પાદલિપ્ત, આ સિદ્ધસેન દિવાકર, આ૦ હરિભદ્ર, આ. સંગમ, આ ચક્ષદેવ વગેરે ઘણું પ્રભાવક મુનિવરે આ શાખામાં Page #91 -------------------------------------------------------------------------- ________________ પર જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ [ કારણ થયા અથવા ચાર ગ મુકરર થયા ત્યારે તેમના વંશજો આ શાખામાં ભળ્યા. (જૂઓ, પ્રક. ૧૪, પૃ. ૩૦૫, ૩૦૬) રાજગ૭ પટ્ટાવલીમાં કાસીંદગચ્છમાં હુંબડ શાખામાં આ ખપુટને બતાવ્યા છે. (પૃ. ૯૫) કાસહદગચ્છ એ વિદ્યાધરકુલ–શાખાથી નીકળે છે. કાસહદ ગામમાં ઊંચી ટેકરી (ટીલા) ઉપર વીશ દેરીઓવાળું વિશાળ જૈન દેરાસર છે. તેમાંની દેરીઓ અને પ્રતિમા ઉપર સં. ૧૦૯૧, સં. ૧૨૯૧, સં. ૧૨ વગેરે સાલના કાસીંદગચ્છના ઉલ્લેખે છે. એક દેરી પર લખ્યું છે કે, “સં. ૧૦૯૧ માં અહીં ભિન્નમાલનગરથી આવેલ ઉત્તમ ગુણવાન, ધનાઢય વેપારી, જૈનધર્મી શેઠ વામદેવ પીરવાડે ભ૦આદિનાથનું સર્વ રીતે મનેરમ મંદિર બંધાવ્યું. - સં. ૧૨૨૨ પહેલાં કાસહદગ૭માં મેટા પ્રભાવક આ ઉદ્યોતનસૂરિ થયા. તેમની પાટે તેમના પ્રીતિપાત્ર આર સિંહસૂરિ થયા. ગુજરાતના રાજ્યસ્થાપક રાજા વનરાજ ચાવડાના મંત્રી શેઠ નીનાના વંશના મહામાત્ય પૃથ્વીપાલના પુત્ર મહામાત્ય ધનપાલે સં૦ ૧૨૪૫માં કાસહદમાં પોતાના મોટાભાઈ જગદેવના કલ્યાણ માટે ભ૦ શાંતિનાથની પ્રતિમા ભરાવી તેમજ સં. ૧૨૪૫ માં આબૂતીર્થની વિમલવસહીમાં પિતાના કુટુંબના કલ્યાણ માટે વીશ જિનપ્રતિમાઓ ભરાવી અને તે દરેકની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા આ૦ સિંહસૂરિના હાથે કરાવવામાં આવી. આ સિંહસૂરિએ એક ભાગ્યવાન બાળકને નાનપણથી જ પિતાની પાસે રાખી અન્ન-પાન વગેરેથી પિષણની વ્યવસ્થા કરાવી હતી, તેમજ તેને કક્કો બારાક્ષરીથી લઈ વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, છંદ અને જ્યોતિષશાસ્ત્રને અભ્યાસ કરાવીને દીક્ષા આપી હતી. તેને ઉપાધ્યાયપદ આપી તેનું નામ ઉ૦ નરચંદ્રગણિ રાખ્યું. ઉપા. નરગં જન્મપ્રકાશવાળે “જન્મપ્રકાશ”, “જન્માધિ ’, તેના ઉપર સં. ૧૩૨૪ ના મહા સુદિ ૮ ને રવિવારે પજ્ઞ “બેડાવૃત્તિ, પ્રશ્નશતક', તેના ઉપર સ્વપજ્ઞ બેડાલઘુભગિની “જ્ઞાનદીપિકા-વૃત્તિ” (: ૧૦૫૦) વગેરે Page #92 -------------------------------------------------------------------------- ________________ ત્રિીયમું ] - આ ઉદ્યોતનસુરિ ૫૩ ગ્રંથ રચ્યા છે. ઉપાટ. નરચંદ્ર આચાર્ય થયા... આ૦, નરચંદ્રના ગુરુભાઈ પં૦ ગુણભદ્ર થયા. આ૦ નરચંદ્રની પાટે તેમના શિષ્ય આ૦ રત્નપ્રભ સં૦ ૧૪૧૮ માં વિદ્યમાન હતા. કાસહદગચ્છના આ દેવચંદ્રસૂરિના શિષ્ય ઉપાટ દેવમૂર્તિએ સં. ૧૪૭૧ માં “વિક્રમચરિત્ર” (સર્ગઃ ૧) રચ્યું. સં૦ ૧૩૩૦ માં કાસહગામમાં “શ્રી શાંતિનાથચરિત્ર”ની પ્રતિ લખાયેલી છે. તેની પુષ્પિકામાં લખ્યું છે – શેઠ ધનદાને કાસુહદના ભ૦ આદિનાથના દેરાસરમાં ભ૦ આદિનાથની નવી મૂર્તિ શુદ્ધ દ્રવ્યથી ભરાવી, તેને મૂળનાયક તરીકે બેસાડી.” (લે. ૨૮) . . . . . . અહીં મધ્યયુગમાં ભ૦ આદિનાથ, ભ૦ નેમિનાથ તથા ભ૦ મહાવીરસ્વામીનાં ત્રણ દેરાસરે હતાં. આજે અહીં ભ૦ આદિનાથનું ભવ્ય અને વિશાળ મંદિર ઊભું છે. આ મંદિરનું શિખર દૂર દૂરથી નજરે પડે છે. કાસહદગચ્છનાં પ્રમાણે વિકમની પંદરમી સદીના અંત સુધીમાં મળે છે. ત્યાર પછી એ અંગેને કેઈ નેધપાત્ર ઉલ્લેખ મળતું નથી. . (જૂઓ, પ્રશ્નશતક-વૃત્તિ, મંત્રી નીનાની આ વંશાવલી, જેનસત્યપ્રકાશ, કમાંકઃ ૧૪૫) રાજા શિલાદિત્યના સમયે યવનેએ વલભીપુરને ભાંગ્યું ત્યારે ત્યાંના જિનપ્રાસાદની પ્રતિમાઓ જુદે જુદે સ્થળે મોકલવામાં આવી. આ સુદિ ૧૫ ને દિવસે ભ૦ મહાવીર શ્રીમાલનગરમાં, ભ૦ આદિનાથ કાસહદમાં, ભ૦ પાર્શ્વનાથ હારીજમાં અને વલભીનાથ શત્રુંજયતીર્થમાં પહોંચાડવામાં આવ્યા હતા. (જૂઓ, પુરાતનબંધસંગ્રહ, પૃ. ૮૩) વિદ્યાધરગચ્છ–જાલિહરછ–.. વિદ્યાધરકુલના જાલિહર અને કાસહદ એમ બે પેટાગનાં નામે મળે છે. उच्चानागरी विजाहरी य वइरा य मज्झिमिल्ला य । एयासिणं साहाण को जागइ सल्वणामाणि.॥३३॥ . Page #93 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસભાગ ર પ્રકરણ विजाहरसाहाए गुच्छागुच्छ व्व सन्चसुमणमणहरणो। . जालिहर कासरिया मुणिमहुअरपरिगया दुनि ॥३४॥ (સં. ૧૨૫૪, આ દેવસૂરિકૃત “પઉમચરિય”) જાલ્યાદ્વારગચ્છના આ૦ ગુણભદ્રસૂરિના ઉપદેશથી જાલ્યદ્વારગચ્છના મેઢવંશીય શ્રાવક આસદેવના પુત્ર પા©ણે “નંદી દુપદવ્યાખ્યા”ની પ્રતિ સં. ૧૦૨૬ના બીજા શ્રાવણ સુદિ ૩ને સેમવારે લખાવી. (–જેનપુસ્તકપ્રશતિસંગ્રહ, પુષ્પિકા ૯૦) જાલિહરગચ્છનાં બીજા નામે જાતિધર, જાલ્યદ્વાર, જાહિદ અને જાલેર વગેરે છે. સંભવ છે કે, આ ગચ્છનું ઉત્પત્તિસ્થાન જાબાલિપુર, જાલેર, ઝાલરાપટ્ટણ કે ઝાદવલ્લી (ઝાડેલી) હોય. જાલિહરગચ્છની પટ્ટાવલી ૧. આર બાલચંદ્રસૂરિ. ૨. આ સર્વાનંદસૂરિ–તેમણે “પાર્શ્વનાથચરિત્ર” ર. ૩. આ ધમષસૂરિ–તેઓ વિદ્યાધરગચ્છમાં થયા. તેમનું બીજું નામ ધર્મસાર પણ હતું. તેમની પાટે આવ રત્નસિંહ થયા. ગુજરાતના મંત્રી વિમલશાહે તેમને જ ઉપદેશથી સં. ૧૦૮૮માં આબૂ પહાડ પર વિમલવસહી બનાવી, જૈનતીર્થની પુનઃ સ્થાપના કરી. ૪. આ દેવસૂરિ–તેઓ આ સર્વાનંદના શિષ્ય હતા. તેમણે આ દેવેન્દ્ર પાસે ન્યાયશાસ્ત્ર અને આ૦ હરિભદ્ર પાસે સર્વ સિદ્ધાંતને અભ્યાસ કર્યો હતે. તેમણે સં ૧૨૫૪માં વઢવાણુશહેરમાં “પઉમચરિયે”ની રચના કરી છે. - પ. આ હરિભકરિ–તેમની પાટે ભ૦ ચંદ્રસિંહ અને ભ૦ હરિપ્રભ થયા. ભ. હરિપ્રભ પિતાને આ૦ દેવસૂરિના સંતાનીય બતાવે છે. તેમના સં. ૧૩૩૧, સં૦ ૧૩૩૯ના પ્રતિમાલેખો મળે છે. (જૂઓ, પ્રાચીન જેનલેખસંગ્રહ, ભા. ૨, લેખાંકઃ ૪૮૩, ૪૮૪, ૪૯૮) ૬. ભ૦ ચંદ્રસિંહસૂરિ–તેમનું નામ પવિત્ર મનાતું હતું. તેમના ગુરુભાઈ ભ૦ હરિપ્રભ જ્ઞાતિના હતા. તેમના આગ્રહથી Page #94 -------------------------------------------------------------------------- ________________ પત્રિીમું ] મા ઉલ્લોતનસૂરિ રાજગચ્છના આ પ્રદ્યુમ્નસૂરિએ સં. ૧૩૨૫માં કાલકસૂરિકથા'. (૭૪)ની રચના કરી. (જૂઓ, પ્રાચીન જેનલેખસંગ્રહ ભાર ૨, લેખાંકt ૪૮૩, ૪૮૪, ૪૯૮, જેન પુષ્મન્સ, પ્ર. ૧૯) ૭. ભર વિબુધપ્રભસૂરિ તેઓ આ હરિભદ્રના શિષ્ય હતા અને આ ચંદ્રસિંહની પાટે આવ્યા હતા. તેમણે સં૦ ૧૩૯-( વૈશાખ સુદિ ૩ ના રેજ વઢવાણ શહેરમાં પાજાવસહી જિનાલયમાં શેઠ પાજાની પુત્રવધૂ રત્નદેવીએ ભરાવેલ ભ૦ નેમિનાથની સપરિકર પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. પલ્લીવાલ– तन्वाना सकला. कलापमधिकं वर्जिवालङ्कृतं लक्ष्मीशनटीव यं श्रितवती प्रेङ्खद्गुणाध्यासितम् । रङ्गानोत्तरणाभिलाषमकरोद् व्यावर्णतामागता पल्लीवाल इति प्रसिद्धमहिमा वंशोऽस्ति सोऽयं भुवि ॥ वंशः पल्लीवालोऽस्ति सशाखः सत्पर्ववान् । भूभृतोऽप्युररीचक्रे येनैकच्छत्रितात्मना ॥ यत्रानेकबुधा अनेकवयो धिण्यानि भूयास्यलं चन्द्रस्योपचयः कलङ्कविकलः सञ्जायते सर्वदा । वक्रः कोऽपि न दृश्यते न च गुरुमित्रोदये निष्प्रभः पल्लीवालजनान्वयो नवनभोलक्ष्मी दधानोऽस्लि वः ।। सच्छायपर्वो धनजैनधर्मः स्थानेषु सर्वेषु विशेषितश्रीः । वंशः प्रसिद्धो मुवि पल्लीवालाभिधोऽस्ति भूमिभृति लब्धरूपः ॥ (–જેનપુસ્તકપ્રશસ્તિસગ્રહ, પ્ર. ૧૧, ૨૭, સંવ ૧૨૯ પ્ર૫૯, ૬૦) પાલી–મારવાડમાં પાલી નામે મોટું નગર છે. પ્રાચીન ગૂજ. રાતનું પાટનગર શ્રીમાલનગર સં. ૧૦૭૧ માં ભાંગ્યું, ત્યારે ત્યાંના Page #95 -------------------------------------------------------------------------- ________________ જેન પરંપરાનો ઈતિહાસ-ભાગ રજે [પ્રકરણ બ્રાહ્મણો, મહાજન વગેરે પાલીમાં આવી વસ્યા. આથી પાલી વિશેષ આબાદ બન્યું અને વેપારનું કેદ્ર થયું. અહીં પ્રાચીનકાળમાં પૂર્ણ ભદ્ર મહાવીરનું પ્રસિદ્ધ જૈનતીર્થ હતું. - પાલીના વ્યાપારીઓને સાંભર, અજમેર, નાગદા, પાલનપુર ને પાટણ સાથે વ્યાપારી સંબંધ હતા. પાલીના વ્યાપારીઓ અને વતનીઓ જ્યાં જ્યાં જાય ત્યાં પોતાને પલ્લીવાલ કે પાલીવાલ તરીકે ઓળખાવતા હતા. . , જેમ ઉપકેશનગરથી ઉપકેશગચ્છ અને ઉપકેશજ્ઞાતિની કન્યાં તેમ પાલીનગરથી પલ્લીવાલગચ્છ અને પલ્લીવાલજ્ઞાતિ નીકળ્યાં. . ગૂર્જરેશ્વર કુમારપાલ સોલંકી (સં. ૧૧૯ થી ૧૨૨૯)એ. સં. ૧૨૦૭માં ચંદ્રાવતી થઈ અજમેર ઉપર હલે કર્યો. તેણે પાછા વળતાં અજમેર, સપાદલક્ષ, મેડતા તથા પાલીમાં પિતાની આણ વર્તાવી માળવા તરફ પ્રયાણ કર્યું. (-પ્રક. ૩૫, પૃ. રાજાવલી સેલંકીવંશ) પાલીનગરના રહેવાસીઓ જ્યારે ગૂજરાતની સેનાએ અજમેર જીતી લીધું અને પાછા ફરતાં અહીં પાલી ઉપર પણું ચડાઈ કરશે ૧. ભારતના સંધને સંગઠિત બની રહેવું ઘણું જરૂરી હતું આથી ભવ્ય પાશ્વનાથ અને ભ૦ મહાવીર સ્વામીની પરંપરાના શ્રમની મૂળ ચાર શાખા, ઉપશાખા તથા મુનિસંધે અમુક અમુક ક્ષેત્રમાં સતત વિહાર કરતા રહેતા અને મને પ્રચાર કરતા હતા. આથી સમય જતાં આ મુનિસંઘે તે તે પ્રદેશ, મુખ્ય નગર, મુખ્ય મુનિનાયક કે નેધપાત્ર ઘટનાના નામથી પ્રસિદ્ધિ પામ્યા હતા. આ રીતે ધીમે ધીમે ૮૪ બચો બન્યા હતા. ૨. સં. ૧૨૦૭માં પીલીને પ્રથમ ભંગ થયે– संप्तोत्तर-सूर्यशतें 'विक्रमसंवत्सरे त्वजयमेरौ । दुर्गे पल्लीभर त्रुटितं पुस्तकमिदमग्रहीत् तदनु ॥१॥ अलिखत् स्वयमत्रगतं श्रीमजिनदत्तसूरिशिष्यभवः। स्थिरचन्द्राख्यो गणिरिह कर्मक्षयहेतुमात्मनः ॥२॥ અથોત-સં. ૧૨૦૭માં પાલી ભાંગ્યું ત્યારે “પંચાશકત્ર' પણ ખંડિત થયું. તેને આં જિનદત્તરિને પ્રશિષ્ય પં. સ્થિરચંદ્રગણિએ લખ્યું. Page #96 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીશમું ] આ ઉદ્યોતનસૂરિ એવા ખ્યાલથી પાલી બહાર ચાલ્યા ગયા હશે પણ પછી ગૂર્જરેશ્વર કુમારપાલે પ્રજાને સાંત્વન આપી પાલીને પૂર્વ સ્થિતિમાં લાવવા ધ્યાન આપ્યું હશે. આ ઘટના બન્યા પછી ગુજરાતીઓ પાલીમાં આવીને વસ્યા હોય એમ જણાય છે. એ સ્થળ આજે પણ ગુજરાતી કટરા” નામથી પ્રસિદ્ધ છે. તે પછી પાલી ઉપર એ જ શતાબ્દીમાં બીજી વાર પણ આફત ઊતરી. દિલ્હીના બાદશાહ શાહબુદ્દીન ઘેરીએ ભારત ઉપર ત્રણ વાર આકમણ કર્યું હતું. તેણે હીજરી સં૦ ૫૭૪ (વિ.સં.૧૧૨૩૪)માં ગિઝનીથી મુલતાન થઈ સીધા ગુજરાત ઉપર સવારી મેકલી; અને કુતબુદીન ઐબકે સં. ૧૨૫૪ માં ગુજરાત ઉપર ફરી વાર સવારી કરી. (જુઓ, પ્ર. ૪૪, દિલ્હીના બાદશાહ) આ સમયે શાહબુદ્દીને કે કુતબુદ્દીને પાલી ભાંગ્યું હતું. તેમાં મુસલમાન સેનાએ એ ક્રૂર વર્તાવ કર્યો કે, પાલીની બ્રાહ્મણ, મહાજન, વૈશ્ય વગેરે હિંદુ પ્રજાએ સદાને માટે પાલીને પણ ત્યાગ કર્યો અને બીજે જઈને વસવાટ કર્યો. તેઓ જુદા જુદા શહેરમાં જઈને વસ્યા. પાલીથી ઉચાળા ભરી જનારી આ પ્રજા પાલીનું પાણી હરામ કરીને ગઈ તે આજે પણ તેને વંશજોમાંથી પાલી જાય છે ત્યાંનું પાણી પીતા નથી. તેમના વંશજો પલ્લીવાલ કે પાલીવાલ નામથી આજે પણ પ્રસિદ્ધ છે. આ પલ્લીવાલવંશની વરડિયા વગેરે અનેક શાખાઓ છે. પલ્લીવાલગચ્છ– આ પાલીને એક શ્રમણગચ્છ હતો, પણ તેની ઉત્પત્તિના ઈતિહાસની કઈ વિશ્વસ્ત પટ્ટાવલી મળતી નથી, પરંતુ શિલાલેખના આધારે તારવી શકાય છે કે, વડગચ્છના આ ઉદ્યોતનસૂરિએ સં. ૯૯૪માં આબૂની તળેટીમાં ટેલીગ્રામની પાસે એક મેટા વડના ઝાડ નીચે પોતાના ૫૦ સર્વદેવ, પ૦ પ્રદ્યોતન, પં૦ માનદેવ, પં૦ મહેશ્વર વગેરે ૮ શિષ્યોને એકીસાથે આચાર્ય બનાવ્યા. તે પૈકીના આ ઉદ્યોતનસૂરિના શિષ્ય સં૧૧૪૪ના મહા સુદિ ૧૧ સુધી “પ્રદ્યોતન Page #97 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે [ પ્રકરણ ગચ્છ ના નામથી ઓળખાતા હતા. . (–પ્રાચીન જેનલેખસંગ્રહ, ભા. ૨, લેખાંકઃ ૩૯૭) - આ પ્રદ્યોતનસૂરિના શિષ્ય આ૦ ઇંદ્રદેવસૂરિએ પાલીના પૂર્ણભદ્રવીરના જિનપ્રાસાદમાં એક જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. આ ઇંદ્રદેવસૂરિથી સં૦ ૧૧૫૦ માં પાલીનગરના નામથી પલ્લીવાલગચ્છ” બન્યા. (પ્રાચીન જેનલેખસંગ્રહ, ભા. ૨, લેખાંક: ૩૯૬) - આ ગચ્છનાં પ્રદ્યતનગચ્છ, પલ્લીગચ્છ, પાલીવાલગચ્છ, પલકીયગચ્છ, પાડિવાલગચ્છ વગેરે નામે મળે છે. . આ ગચ્છમાં મેટે ભાગે ક્રમથી કે અક્રમથી આ૦ શાંતિસૂરિ, આ યદેવસૂરિ, આ૦ નન્નસૂરિ, આ ઉદ્યોતનસૂરિ આ નામે ગચ્છનાયકનાં રખાતાં હશે; કારણ કે શિલાલેખમાં આ રીતે નામે મળે છે. . પલ્લીવાલ એ વનવાસીગચ્છની પરંપરામાંથી ઊતરી આવેલે શ્વેતાંબર જૈનગછ છે. નાકેડાજી અને મહાવીરજી એ પલ્લીવાલગચ્છના પ્રસિદ્ધ જૈનતીર્થો છે. - પરંતુ ભ૦ મહેશ્વરસૂરિની પરંપરાના યતિ મેઘચંદ્રજી સં. ૧૫૯૧ ના મહા વદિ ૧૧ ને ગુરુવારની, બિકાનેરના શ્રી. અગરચંદ નાહટાના ગ્રંથભંડારની, “આચારાંગસૂત્ર”ની પ્રતિના અંતે લખે છે કે –પલ્લીવાલગચ્છ એ પાર્શ્વનાથ સંતાનીય અને ભ૦ મહાવીરસ્વામીની શાખામાં થયેલે ગ૭ છે. 1. સંભવ છે કે, ભ, પાર્શ્વનાથના સંતાનનીય ઉપકેશગ૭માં અને કેરટાગછમાં આ૦ ચક્ષદેવ, આ૦ નન્નસૂરિ એવાં નામે મળે છે તે નામસામ્યથી ઉક્ત યતિરે આવી કલ્પના કરી હશે. છે. આ સિવાય પડિવાલ ચિંતામણિશાખા”ની સં૦ ૧૬૭૫ સુધીની એક પ્રાકૃત પટ્ટાવલી મળે છે. ત્યાં એને વેતાંબરગચ્છ બતાવ્યો છે અને પટ્ટાવલીકારે પિતાને ભ૦ મહાવીરસ્વામીના સીધા વારસદાર બતાવવાનો પ્રયત્ન કર્યો છે. ' આ પટ્ટાવલીમાં કેટલાંક નામે ઐતિહાસિક છે. જ્યારે કેટલાંક નામે એવાં છે કે, જેમનું અસ્તિત્વ નક્કી કરવા માટે વિવિધ ગ્રંથ, Page #98 -------------------------------------------------------------------------- ________________ પત્રીશમું ] આ ઉદ્દઘાતનસૂરિ ૫૯ પ્રશસ્તિઓ અને શિલાલેખોના આધારે તપાસ કરવી પડશે. તે પટ્ટાવલી આ પ્રકારે છે– પડિવાલ-ચિંતામણિ શાખા-પટ્ટાવલી (૧) ગણધર સુધર્મસ્વામી, (૨) ગઢ જંબૂસ્વામી, (૩) ગ૦ પ્રભવસ્વામી, (૪) આ૦ શય્યભવસ્વામી, (૫) આ યશભદ્ર, (૬) આ સંભૂતિવિજય, આ૦ ભદ્રબાહ, (૭) આ સ્થૂલભદ્ર. અહીં સુધીમાં નિ થયા. તેનું વર્ણન વૃદ્ધ-પટ્ટાવલીકારે આપ્યું છે, તેમાંથી જાણી લેવું. (૮) આ મહાગિરિ, આ૦ સુહસ્તિ સ્વ. વીર વિ. સં. ર૧. (૯) આ૦ મહાગિરિ શિષ્ય આ બહુલ સ્વ. વીર નિ સં૦ ૩૨૫. (૧૦) આ૦ ઉમાસ્વાતિ, સ્વ. વીર વિ. સં. ૩૨પ. આ૦ શ્યામાચાર્ય, સ્વ. વીર નિ સં૦ ૩૩૬. (૧૨) આ૦ શાંડિલ્ય–તેઓ વીર રાજાના પુત્ર હતા. સ્વ. વીર નિસં. ૩૯અહીં સુધીની આ પરંપરા ઐતિહાસિક છે. તેમના પરિચય માટે જૂઓ, પ્રક. ૮, પૃ. ૧૮૦–૧૮૨) (૧૩) આ૦ ગુપ્તતેઓ સુભેજ રાજાના પુત્ર હતા. (૧૪) આ૦ વૃદ્ધવાદી. (૧૫) આ સિદ્ધસેન દિવાકર, સ્વ. વીર નિસં. ૨૦૭. (૧૬) આ૦ નાગદિશ્વ—તેઓ રાજકુમાર હતા. સ્વ. વિ.સં. ૮૭.. (૧૭) આનરેદેવ–સ્વવિ. સં. ૧૨૫ (મેડતામાં). (૧૮) આ૦ સુરસેન–સ્વ. વિ. સં. ૧૩૭. (૧૯) આ ધમકીર્તિ – સ્વ. વિ. સં. ૨૧૦. (૨૦) આ૦ ધર્મઘોષ, (૨૧) આ. નિવૃતિ. (૨૨) આ૦ ઉદાત્ત, (૨૩) આઇ ચંદ્રશેખર. (૨૪) આ૦ સુઘોષ, સ્વ. વિ. સં. ૩૯૭. (૨૫) આ૦ મહિધર, સ્વ. વિ. સં. ૪૨૫. (૨૬) આ૦ દાનપ્રિય, (૨૭) આ૦ મુનિચંદ્ર. (૨૮) આ દયાનંદ, સ્વ. સં. ૪૭૦. Page #99 -------------------------------------------------------------------------- ________________ જેન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ (૨૯) આ૦ ધમકીર્તિ, સ્વ. સં. ૫૧૨. (૩૦) આ૦ સોમદેવ, સ્વ. સં. પર૫. આ સમયે પૂર્વેને વિચછેદ થયે અને આ દેવધિગણિ ક્ષમામણે આગને ગ્રંથારૂઢ કર્યા. (૩૧) આ૦ ગુણધર, (૩૨) આ મહાનંદ–તેમણે દિગબરવાદી વિદ્યાનંદને વાદમાં હરા. સ્વ. સં. ૬૦૫. (૩૩) આ૦ સુમતિ–સ્વ. સં. ૬૭૦. આ સમયે આચાર્યોમાં વિચારભેદ થયે, નવી સામાચારી બની અને ચૈત્યવાસીઓ વધ્યા. (૩૪) આ૦ ઇંદ્રદેવ, (૩૫) આ૦ ભસ્વામી. (૩૬) આ જિનપ્રભ, સ્વ. સં. ૭૫૦. (૩૭) આ૦ માનદેવ—તેઓ ઉગ્રવિહારી હતા. માત્ર મોક્ષમાર્ગને ઉપદેશ દેતા હતા. તેમણે “સન્મતિતર્ક” ગ્રંથની રચના કરી. સ્વ. સં. ૭૮૦. (૩૮) આ સરવણું–તેઓ પલ્લીવાલ બ્રાહ્મણ હતા. વેદના પારગામી હતા. તેઓ શુલગથી કાલધર્મ પામ્યા. (૩૯) આ સર–તેમને કેટિગણના આ૦ જયાનંદે આચાર્યપદ આપ્યું. (૪૦) દેલ્લ મહત્તર. (૪૧) આ દુર્ગસ્વામી, આ૦ ગર્ગસ્વામી. સ્વ. સં. ૯૧૨. (૪૨) આ સિદ્દષિ, સ્વ. ર૦ ૯૬૮. (૪૩) આ ધર્મમતિ, (૪૪) આનેમિસૂરિ. (૪૫) આ સુવતી–આ સમયે નવા નવા મતે નીકળ્યા. સૌએ પિતપતાના સંઘ રચ્યા. સ્વ. સં. ૧૧૦૧. (૪૬) આ દિનશેખર–તેઓ વિદ્વાન અને ઉગ્રવિહારી હતા, મહાપ્રાભાવિક હતા. તેમણે પાટણમાં માહેશ્વરી વાણિયાઓને ઉપદેશ આપી જેન બનાવ્યા. (૪૭) આ૦ મહેશ્વર–તેમણે નાડેલમાં પલ્લીવાલ બ્રાહ્મણોને Page #100 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીશમું ] આ ઉદ્યોતનરિ પ્રતિબધ કરી જેન બનાવ્યા. તેમનાથી “પલ્લીવાલગચ્છ નીક. સ્વ. સં. ૧૧૫૦. (૪૮) આ દેવસૂરિ–તેમણે જાલેરના કિલ્લા ઉપર ભ૦ પાશ્વ નાથના જિનાલયની પ્રતિષ્ઠા કરી તથા ભ૦ મહાવીરસ્વામીને જિનાલય ઉપર સેનાને કળશ ચડાવ્યું. આ સમયે પુનમિયા વગેરે નવા નવા મતે નીકળ્યા. સ્વ. સં. ૧૨૨૫. આવવાદિદેવસૂરિના વર્ણનમાં ઉપરના પ્રસંગે મળે છે. (જૂઓ, પ્રક. ૪૧, પૃ૦) (૪) આ જિનદેવ—તેઓ મેટા રતિષી હતા. તેમણે સોનગરા રાજપૂતોને પ્રતિબંધ કરી જેન બનાવ્યા. જાલંધર પાસે જિનાલયની પ્રતિષ્ઠા કરી, સ્વ. સં. ૧૨૭૨. (૫૦) આ કૃષ્ણ, (૫૧) આ વિગુ. (૫૨) આવ આમ્રદેવ-તેમણે “કથાકેશ” વગેરેની રચના કરી. (૫૩) આ સંમતિલક, (૫૪) આ૦ ભીમદેવ–તેમણે સં. ૧૪૦૨ માં કેરટામાં પ્રતિષ્ઠા કરી. (૫૫) આ વિમલસૂરિ–તેમણે મેવાડમાં ઉદયસાગરના કિનારે જિનાલયમાં પ્રતિષ્ઠા કરી. (૫૬) આ૦ નત્તમ–સ્વ. સં. ૧૪૯૧, (૫૭) આ સ્વાતિ. (૫૮) આ હેમસૂરિ–તેઓ ચિંતામણિ પાર્શ્વનાથનું સ્મરણું કરવાથી સં. ૧૫૧પમાં “ચિંતામણીય” તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. તેમનાથી “ચિંતામણિ શાખા” ચાલી. (૫૯) ભ૦ હરખસૂરિ—તેઓ પિષાળમાં રહેવા લાગ્યા. (૬૦) ભ૦ કમલચંદ્ર, (૬૧) ભ૦ ગુણમાલી. (૬૨) ભ૦ સુંદરચંદ્ર, સ્વ. સં. ૧૬૭૫. (૬૩) ભવ્ય પ્રભુચંદ્ર–તેઓ (પટ્ટાવલીકાર)ના સમયે વિદ્યમાન હતા. ૧. પટ્ટાવલીકાર પુનમિયામતને વિરોધી મત તરીકે ઉલ્લેખ કરે છે. એટલે સંભવ છે કે, પલીવાળ૭ ચૌદશના મતને મામતો હશે. : Page #101 -------------------------------------------------------------------------- ________________ કર જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ પલીવાલગચ્છીય પ્રાચીન આચાર્યો– પલ્લીવાલગચ્છના કેટલાએક પ્રાચીન આચાર્યોને છૂટક પરિચય આ પ્રમાણે મળે છે– (૧) આ૦ દેવભદ્રસૂરિપદે આ૦ સિંહસેનસૂરિ. (૨) આ૦ મહેશ્વર–તેમણે કાલકકથા રચી છે. સ્વ. સં. ૧૨૭૪. (૩) આ૦ અભયદેવની પાટે (૪) આવ આમ્રદેવ—તેમણે “ગદ્યપ્રભાવક ચરિત્ર” રચ્યું છે. (૫) આ૦ શાંતિસૂરિ–તેઓ પ્રાકૃત ભાષામાં વિવિધ દેની રચના કરતા હતા. (–રાજગચ્છીય પટ્ટાવલી, વિવિધગચ્છીય પટ્ટાવલી સંગ્રહ-૫, પૃ૦ ૬૫) (૬) આ અજિતદેવ—તેમણે વિચારસારપ્રકરણ” (ગાથા ઃ ૮૯) કલ્પસૂત્ર દીપિકા, પિંડવિસેહિ દીપિકા, આયરંગસુત્ત-દીપિકા, ઉત્તર ઝયણસુત્ત-દીપિકા, આરાધના, ચંદનબાલાવેલી, ચતુર્વિશતિવીશી” (ગાથા ૨૫) રચ્યાં છે. (૭) આ અજિતદેવસૂરિ શિષ્ય ૫૦ હીરાનંદ, તેમણે “ચૌબેલી પાઈ” રચી છે. પલ્લીવાલ ભટ્ટારક પટ્ટાવલી વિવિધ શિલાલેખ, ગ્રંથ-પ્રશસ્તિઓ વગેરેના આધારે પલ્લીવાલગચ્છની છેલ્લી ભટ્ટારક પટ્ટાવલી નીચે પ્રમાણે મળે છે – ૧. આ૦ શાંતિસૂરિ–તેમણે સં૦ ૧૪૫૮ ના ફાગણ વદિ ૧ ના રોજ માણવક ઓસવાલે ભરાવેલી ભ૦ સુમતિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. (નાહર, લેખસંગ્રહ, લેખાંક: ૧૨૩૭) સં. ૧૮૬૨ ના મહા વદિ ૪ને શુકવારે છાજેડ લખમણે ભરાવેલી ભ૦ શાંતિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. (નાહર, લેખસંગ્રહ, લેખાંક: ૨૪૭૮) ૧. સં. ૧૨૯૧ ની એક તાડપત્રની પ્રતિમાં આ સિદ્ધસેન, આ પાઈલિત્ત, આમલવાદી, આ૦ બપભદિ વગેરેનાં પ્રાકૃતમાં ગદ્ય ચરિત્રો મળે છે. ' Page #102 -------------------------------------------------------------------------- ________________ ભત્રીમું] આ ઉદઘોતનસૂરિ - ૨. ભ૦ શ્રીસૂરિ–તેઓ ભ૦ શાંતિસૂરિના શિષ્ય હતા. તેમણે સં૦ ૧૪૬૫માં ભ૦ પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. (જૈનસત્યપ્રકાશ, ક્રમાંકઃ ૨૫૫) ' ૩. ભ૦ યશેદેવ–સં૦ ૧૪૮૫ થી સં. ૧૫૧૩. ૪. ભ૦ નન્નસૂરિ–સં. ૧૫૨૮, ૧૫૨૯ તેમણે “સીમધરસ્વામીસ્તવન” (કડી : ૧૩૫) રચ્યું. ૫. ભ૦ ઉધોતનસૂરિ–સં. ૧૫૨૮ થી સં. ૧૫૪૯ - ૬, ભટ મહેશ્વરસૂરિ–સં. ૧૫૭૩ થી સં૦ ૧૫૯ ૭. ભ૦ યશદેવ. ૮. ભ૦ નન્ન–સં૧૬૧૩. તેઓ વર્ધમાન પલ્લીવાલગચ્છના હતા. આ સમયે સં. ૧૬૧૩ માં નગરશેઠ શાંતિદાસ ઝવેરીએ આગરામાં “ગ્રંથભંડાર' બનાવ્યું. ૯. ભ૦ ઉદ્યોતનસૂરિ ભ૦ નન્નની પાટે ભ૦ અજિતદેવના શિષ્ય ક્ષમાનંદે સં. ૧૫૧ના કાર્તિક સુદિ ૧૦ ને શુકવારે “ઉપાસકદશાંગસૂત્ર'નું સંશોધન કર્યું. ૧૦. ભ૦ મહેશ્વરના પરિવારમાં ઉ૦ રતનચંદ, ઉ૦ ખિમાણંદ, ૫૦ લાભચંદ્ર શિષ્ય મેઘચંદ્ર સં. ૧૫૯૧ ના મહા વદિ ૧૧ ને ગુરુવારે ફધિ પાર્શ્વનાથતીર્થ પાસેના મેડતાનગરમાં “આચારાંગસૂત્ર” લખ્યું ૧૦. ભ૦ મહેશ્વર-સં. ૧૬૨૬ થી ૧૬૮૧. તેમની પરંપરામાં મહેનચંદ્રગણિ મિશ્ર શિષ્ય પં. વિજયસાગરગણિએ સં૦ ૧૬૨૬ ના મહા સુદિ ૬ ના રોજ જોધપુરમાં છાજેડના પાંચમના ઉજમણું માટે “પડાવશ્યક બાલાવબોધ” લખે. ૧૧. ભવ થશેદેવસૂરિ–સં. ૧૯૬૭થી ૧૬૮૧. તેમની પરંપરા માં ઉ૦ હરશેખર શિષ્ય ઉ૦ કનકશેખર શિષ્ય ઉ૦ દેશેખર શિષ્ય ઉ૦ સુમતિશેખરના ઉપદેશથી વીરમપુરના નાકેડાતીર્થમાં સં૦ ૧૬૬૭ના ભાદરવા સુદિ૯ને શુક્રવારે ભવ પાર્શ્વનાથ તથા ભ૦ મહાવીરસ્વામીના જિનપ્રસાદને જીર્ણોદ્ધાર કરાવ્યું. સં. ૧૬૭૯ ના બીજા અષાડ સુદિ Page #103 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ [ પ્રકરણ ૨ ને રવિવારે નવી ચકી અને સં૦ ૧૬૮૧ ના ચૈત્ર વદિ ૩ ને સોમવારે હસ્તનક્ષત્રમાં પ્રવેશચકી બનાવ્યાં. - જેને–શિલાલેખે અને પ્રશસ્તિઓના આધારે જાણવા મળે છે કે, પલ્લીવાલ તથા છાજડ, ધાકડ, ધોખા, બહેરા અને ડુંગરવાલ વગેરે ઓસવાલ પલ્લીવાલગચ્છના જેને હતા. પલીવાલ જ્ઞાતિ– પલ્લીવાલે માટે માંડલિક, ઠકુર (ઠ૦), સાહ, સંઘપતિ વગેરે વિશેષણ વપરાય છે. એકંદરે પલ્લીવાલ ધની, સુખી, મે ભાવાળા, રાજમાન્ય અને વેતાંબર જેને હતા. આ પલ્લીવાલ જેનેએ ઘણું ધાર્મિક કાર્યો કર્યા છે – '$ પાલીના પ્રદ્યોતનગછના લખમણના પુત્ર દેશલે સં૦ ૧૧૫૧ના અષાડ સુદિ ૮ ને ગુરુવારે પાલીમાં પૂર્ણભદ્ર મહાવીરના જિનચૈત્યની દેરીમાં ભ૦ ઋષભદેવની પ્રતિમા પધરાવી. (–જેપુ...સં), પ્ર. ૧૦૮) • $ મેટા દાનવીર શેઠ લાખણ પલ્લીવાલે સં. ૧૨૯૯ના કાર્તિક મહિનામાં રાજગચ્છના આ સિદ્ધસેનના પ્રપટ્ટધર, જેઓ ઉત્કટ ચારિત્રધારી આ૦ રત્નપ્રભ નામે હતા, તેમના ઉપદેશથી “સમરાઈકહા’ લખાવી, તેમની પાસે વ્યાખ્યાન કરાવ્યું. જેનપુત્રપ્રસં૦, પ્ર૦૩૫) - $ વરહડિયા ને મડ પલ્લીવાલના વંશજોએ શત્રુંજય, ગિરનાર, આબૂ વગેરે મેટા મેટા નગરમાં દેરાસર, દેરીઓ, જિનપ્રતિમાઓ, પરિકરે અને પ્રતિષ્ઠાઓ કરાવી હતી. ' : " (–પ્રક. ૩૮, વરહડિડ્યાવંશ, પ્ર. ૪૪) હું તેના પૌત્ર જિનચંદ્ર સં૧૨૯૨ માં, સં. ૧૨૯૬ માં વીજા પુરમાં તપાગચ્છના આચાર્યોને પધરાવી ચતુર્માસ કરાવ્યાં તેમજ જૈન શાસ્ત્રો લખાવ્યાં. (પ્ર૩૮, પ્રક. ૪૪, ૪૫) $ વરહડિયાજિનચંદ્રના પુત્ર વિરધવલ અને ભીમદેવ, તપાગચ્છના આ વિદ્યાનંદસૂરિ (સં. ૧૩૦૨ થી ૧૩ર૭, પ્ર. ૪૬) અને દાદા ધર્મઘોષસૂરિ (સં. ૧૩૦૨ થી ૧૩૫૭, પ્ર. ૪૬) બન્યા, જેઓ મેટા જ્ઞાની, ત્યાગી અને તપસ્વી હતા. આ બંને આચાર્યો પિતાની જ્ઞાતિના Page #104 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીશમું ] આ ઉદ્યોતનસૂરિ હેવાથી પલીવાલે ત્યારથી તેમની પરંપરાના વધુ રાગી બન્યા. $ સેહી પલ્લીવાલના પૌત્ર આહડ, તેમના પુત્ર પદ્ધસિંહની પુત્રી ભાવસુંદરીએ સાધ્વી કીર્તિગણિની પાસે દીક્ષા લીધી હતી. આહડના પુત્ર શ્રીપાલે સં. ૧૩૦૩ ના કાર્તિક સુદિ ૧૦ ને રવિવારે ભરૂચમાં આ૦ કમલપ્રભસૂરિના ઉપદેશથી “અજિતનાથચરિત્ર” લખાવ્યું અને તેમના પટ્ટધર આવે નરેશ્વરસૂરિ પાસે વ્યાખ્યાન કરાવ્યું. (–પ્રક૩૮, સેહીવંશ) હું સહજિગપુરના ઠળ દેહા પલ્લીવાલના પુત્ર મહીચંદ્રના પુત્ર રતનપાલ વિજયપાલે પોતાના પૂર્વજોના કલ્યાણ માટે ભ૦ મહિલનાથની દેરી તથા પ્રતિમા કરાવી, તેની ચંદ્રગચ્છના આ૦ હરિપ્રભસૂરિના શિષ્ય આ૦ યશભદ્રસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી. (–પ્રાચીન જેનલેખસંગ્રહ, ભાવ ૨, લેખાંકઃ ૫૪૫) $ સાહ ઈશ્વર પલ્લીવાલના પુત્ર કુમારસિંહે નાશિકમાં ભ૦ ચંદ્રપ્રભસ્વામીના જિનાલયને પૂરો જીર્ણોદ્ધાર કરાવ્યો. (-વિવિધતીર્થકલ્પમાં નાસિક્યપુરકલ્પ) કપૂરાદેવી પલીવાલે સં. ૧૩૨૭ માં “શતપદી દીપિકા” લખાવી. (જેન પુત્રપ્રસં, પ્ર. ૧૧૧) હું પુના પલ્લીવાલના પત્ર ગણદેવે ખંભાતની પિોષાળમાં ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર” ભેટ આપ્યું. $ વીરપુરના ધનાઢય દેદાધર પલ્લીવાલની પત્ની રાસલદેવીએ ગણધર સાર્ધશતક’ની ટીકા લખાવી. (જે પુત્રપ્રસવ, પ્ર. ૧૦૩) $ ઠ૦ વિક્રમસિંહ વગેરે ૩ પલ્લીવાલભાઈએએ ઠ૦ કુમારસિંહ પલ્લીવાલ તથા તેની પત્ની સિંગાદેવીના મા-બાપના કલ્યાણ માટે સં. ૧૩૩૭ ના ફા૦ સુત્ર ૮ ના રોજ ભ૦ મહાવીરસ્વામીની પ્રતિમા ભરાવી તેની આ૦ માણેકચંદ્રસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી. (-આ૦ બુદ્ધિધાતુપ્રતિમા લેખસંગ્રહ, ભા૧, લેખાંકઃ ૧૩૭) $ મંત્રી આભૂ પલ્લીવાલના વંશમાં અનુક્રમે મહણસિંહ (પત્ની શ્રી), ભીમ (પત્ની કરાદેવી), સોની સૂર (પત્ની સુહવદેવી), સોની Page #105 -------------------------------------------------------------------------- ________________ ૬૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ પ્રથમ પ્રથિમસિંહ (પત્ની પ્રીમલદેવી), સાલ્હા અને ધનરાજ થયા. સોની પ્રથિમસિંહને સિંહ નામે ભાઈ અને સિંહાક નામે પુત્ર હતા. સિહાક પ્રીતિવાળ, ગુણવાળે અને પ્રતિભાશાળી હતો. સિંહાકે કાકા સિંહની આજ્ઞાથી સં. ૧૪૨૦ ના ચૈત્ર સુદિ ૧૦ ના રોજ પાટણમાં તપાગચ્છના આ૦ જયાનંદસૂરિ તથા આઇ દેવસુંદરસૂરિને આચાર્ય પદમહત્સવ કર્યો. $ સિંહાક અને ધનરાજે કાકા સિંહની આજ્ઞાથી સં. ૧૪૪૧માં ખંભાતમાં તમાલીમાં સ્તંભન પાર્શ્વનાથના ચૈત્યને જીર્ણોદ્ધાર કરાવ્યો અને આ દેવસુંદરસૂરિના પટ્ટધર આ જ્ઞાનસૂરિને સૂરિપદમહોત્સવ કર્યો. હું તેના જ કાકા ભાઈએ લખમસિંહ, રામસિંહ અને ગોવાલે સં. ૧૪૪૨ માં આ૦ દેવસુંદરસૂરિના પટ્ટધરે આ૦ કુલમંડનસૂરિ તથા આ૦ ગુણરત્નસૂરિને સૂરિપદમહોત્સવ કર્યો. $ એની પ્રથિમસિંહ પલીવાલના પુત્ર સાલ્હાએ આ૦ દેવસુંદરસૂરિના ઉપદેશથી સં. ૧૪૪૨ ના ભાદરવા સુદિ ૨ ને સોમવારે ખંભાતમાં પંચાશક-વૃત્તિ” તાડપત્ર પર લખાવી. (પ્રશસ્તિ : ૪૦) $ ભરતપુરના દિવાન જેઘરાજજી પલ્લીવાલે ભ૦ મહાવીરસ્વામીનું મંદિર બનાવી તેની વિજયગ૭ના ભટ્ટારક પાસે પ્રતિષ્ઠા કરાવી. $ વિવિધ ગ્રંથપ્રશસ્તિઓના આધારે જણાય છે કે, નંદાણું ગામને જસદ્ પલીવાલ આ૦ યશભદ્રસૂરિને, આભડ પલ્લીવાલ આવે માનતુંગસૂરિને, શેઠ અરિસિંહ તથા કુમારદેવી આ૦ જિનપ્રભસૂરિના તથા આગમગછના આ રત્નસિંહના ભક્ત શ્રાવકે હતા. હું પલ્લીવાલ શેઠ સાહુ પદમાં પત્ની તેજલે કુલગુરુની આજ્ઞાથી ભ૦ મુનિસુવ્રતસ્વામીની દેરી કરાવી. (નાહર, જેનલેખસંગ્રહ, લેખાંક : પ૭) $ ઠ૦ પલીવાલે સં. ૧૨૭૧ ના અષાડ સુદિ ૮ ને રવિવારે ભ૦ આદિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. આ ધાતુમૂર્તિ પાટણમાં વિરાજમાન છે. (–આ૦ બુદ્ધિસાગર, જેનપ્રતિમા લેખસંગ્રહ, ભા૧, લેખાંકઃ ૧૦) Page #106 -------------------------------------------------------------------------- ________________ પત્રિીશમું ! આ ઉદ્યોતનસૂરિ $ ભીમ પલ્લીવાલના પુત્ર સેલ અને તેને સં૦ ૧૩૬ માં ભ૦ શાંતિનાથની પ્રતિમા ભરાવી. રાજગચ્છને આ૦ હંસરાજસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી. (-આગરાના ચિંતામણિ પાર્શ્વનાથના - જિનાલયની ધાતુપ્રતિમાને લેખ) $ ઠ૦ છાડા પલ્લીવાલની પત્ની નાયિકદેવીએ પિતાના પુત્રના કલ્યાણ માટે સં. ૧૩૯૩ ના મહા સુદિ ૧૦ ને શનિવારે ભ૦ મહાવીરસ્વામીની પ્રતિમા ભરાવી. તેની ધર્મઘોષગચ્છના આ૦ માનતુંગસૂરિના શિષ્ય આ હંસરાજસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી. આ ધાતુપ્રતિમા મહેસાણાના દેરાસરમાં વિદ્યમાન છે. (–આ. વિજયધર્મસૂરિને જેનપ્રતિમા લેખ સં૦ ભા૧, લેખાંકઃ ૬૫) $ મંડલિક લાલાક પલ્લીવાલે સં. ૧૫૧૦ ના ફાગણ વદિ ૩ને શુકવારે ભ૦ ચંદ્રપ્રભુની પ્રતિમા ભરાવી. અંચલગચ્છના આ૦ જયકેશરિસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી. (-પટ્ટાવલી સમુચ્ચય ભા. ૧, “ધર્મરત્ન” માસિક વર્ષ ૧, જેનસત્યપ્રકાશ, ક. ૨૪, ક૨૫૫; પૃ૪૩૦, જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ) બ્રહ્માણગચ્છ સંભવ છે કે, બ્રહ્માણગચ્છ બ્રહ્મઢીપિકા શાખાની પરંપરા હશે. આબૂ પહાડની પાસે વરમાણ ગામ છે તેમાં બ્રહ્માણગચ્છની મૂળ ગાદી હતી. આ ચૈત્યવાસીગચ્છ હતો તે આબુના પશ્ચિમી પ્રદેશોમાં ફેલાયેલું હતું. તેની સીધી પટ્ટાવલી મળતી નથી. શિલાલે અને ગ્રંથપુષ્પિકાઓમાં આ ગચ્છના આચાર્યોનાં નામે વીખરાયેલાં પડ્યાં છે. તે પૈકીનાં કેટલાએક નામે આ પ્રમાણે છે – આ૦ યશોભદ્ર સં૦ ૧૧૨૪ આ૦ ભદ્ર સં૦ ૧૧૨૪ આ૦ ચશભદ્ર સં૦ ૧૧૮૫ આ૦ શાલિભદ્ર સં૦ ૧૧૭૦ ચૈત્ર સુદિ ૧૩ રાણકપુર આ૦ યશોભદ્ર સં૦૧૧૮૫, ૧૧૯૨ આ૦ દેવ સં૦ ૧૧૪૪ આ૦ જયપ્રભ સં. ૧૨૬૧ Page #107 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે ! પ્રકરણ આ શ્રીપતિ સં૦ ૧૧૮૮ આ૦ બુદ્ધિસાગર સં૦ ૧૩૨૦, આ૦ વીર સં૦ ૧૨૧૩, ૧૩૦૫ સં. ૧૩૨૬, સં૦ ૧૩૮૦ આ વિમલ સં૦ ૧૨૬૩, આ૦ વિજયસિંહ સં. ૧૩પ૧ સં૦ ૧૩૧૬ આ૦ જજજુગ સં૦ ૧૩૧૧, આ૦ દેવચંદ્ર સં૦ ૧૪૩૨ સં. ૧૩૩૦, સં ૧૩૪૯ આ૦ મુનિચંદ્ર સં૦ ૧૪૩૪ આ૦ મુનિચંદ્ર સં. ૧૩૪૦, સં. ૧૪૪૬, સં. ૧૪૫૪ સં. ૧૩૭૦ આ૦ જજજુગપટ્ટે આ૦ પ્રજજુન્ન આ૦ જગશ્ચંદ્રસૂરિ સં૦ ૧૩૭૧ સં. ૧૪૯૩ ભ૦ હેમતિલક સં. ૧૪૩૪, આ૦ સેમચંદ્ર સં. ૧૪૪૦ સં. ૧૪૪૬, સં. ૧૪૫૪ આ૦ બુદ્ધિસાગરપટ્ટે આ૦ સલખણપુરીય આવ.સં.૧૪૪૭ વિમલસૂરિ સં. ૧૬૧૫ ભ૦ બુદ્ધિસાગર સં૦ ૧૪૨૯, ભ૦ મુનિચંદ્રપટ્ટે આ૦ વીર સં. ૧૪૯૩ સં. ૧૫૨૪ આ૦ મુનિપ્રભ સં૦ ૧૪૪૬ ભ૦ મુનિચંદ્ર સં. ૧૫૬૩, સં૧૫૧૨, સં૦ ૧૫૨. છૂટક છૂટક ઘટનાઓ આ પ્રમાણે મળે છે – સં૦ ૧૧૪૪ મહા સુદિ ૧ બ્રાહ્મીગચ્છીય શ્રીદેવાચાર્ય. (જૂઓ, પ્રાચીન જેનલેખસંગ્રહ ભાગ ૨, લેખાંકઃ ૩૮૨) સં૦ ૧૧૨૪ આ૦ ભદ્રાચાર્ય, તેજ દેરાસરના પબાસનને લેખ. (જૂઓ, જેનસત્યપ્રકાશ, ક્રમાંકઃ ૧૮) - સં૦ ૧૧૨ ના જેઠ સુદિમાં બ્રહ્માણીયગચ્છના આ વિમલાચાર્યના શ્રાવકે “નવપદપ્રકરણ લઘુવૃત્તિ” કથા લખાવી. સાધ્વી મીનાગણિ, નંદાગણિ, સિસિણી લખમી દેમત. - સં. ૧૨૬૧ ના જેઠ સુદ ૨ ને રવિવારે બ્રહ્માણગચ્છમાં આ૦ જયપ્રભસૂરિએ ભ૦ નેમિનાથની પ્રતિષ્ઠા કરી. Page #108 -------------------------------------------------------------------------- ________________ પત્રિીશમ્ આ ઉદ્યોતનસૂરિ સં. ૧૩૨૬ આ બુદ્ધિસાગરે ભ૦ નેમિનાથને વશવટ્ટો સ્થા. (જૂઓ, શંખેશ્વર મહાતીર્થ-પ્રતિમાલેખ) - સં. ૧૪૪૬ના વૈશાખ વદિ ૧૧ ભટ્ટારક સુવતસૂરિપદે ઈશ્વરપટ્ટે ભ૦ વિજયપુષ્ણુસૂરિપટ્ટે ભ૦ રત્નાકરસૂરિપદે ભ૦ હેમતિલકસૂરિએ પૂનસિંહના શ્રેય માટે મંડપ કરાવ્યું. વૃછે બ્રહ્માણી શ્રી યમરિમિ - સં. ૧૫૧૯ જેઠ સુદ ૯ના રોજ આબુ ઉપર ભ૦ સુમતિનાથ તથા ભ૦ વિમલનાથની પંચતીથી પર ઉપર મુજબને ઉલ્લેખ છે. આથી જણાય છે કે, તે આચાર્ય વરમાણમાં જન્મ્યા હશે. (જૂઓ, અબુંદ પ્રાચીન જેનલેખસંદેહ, લેખાંક : ૬૪૩) દેવાનંદિત-દેવાનંદગચ્છ–આ ગચ્છનાં દેવાનંદિત અને દેવાનંદ એમ બે નામે મળે છે. પુષ્પિકાઓમાં આ ગચ્છ માટે વેતાંબર મહાગ૭ મહાવીરપ્રણીત નંદિતગ૭ એવું વિશેષણ મળે છે. આથી નક્કી છે કે, આ ગ૭ વેતાંબરગચ્છ છે. આની ઉત્પત્તિ માટે સ્પષ્ટ કઈ હકીકત મળતી નથી. એટલે આ વિશે સંશોધન કરવાની જરૂર છે. આમ છતાં આ ગ૭ માટે અમે ચાર અનુમાને કર્યા છે. (૧) વનવાસીગ૭ના અંતિમ આ૦ વિમલચંદ્રસૂરિને ગુરુભાઈના શિષ્યની પરંપરામાં દેવાનંદગ૭ વડગચ્છનો સગેત્રીય ગચછ હશે. (૨) આ ઉદ્યોતનસૂરિએ વડ નીચે એક જ મુહૂર્તમાં ૮ સાધુએને આચાર્ય પદવી આપી તે પૈકીના એકની પરંપરા હશે. (૩) દેવાનંદગછ અને દેવાચાર્યગચ્છ એક હશે. આ રીતે પણ દેવાનંદગ૭ વડગને સત્રીય હશે. (૪) આ અભયદેવસૂરિની પરંપરામાં ૪૧ મી પાટે આ દેવાનંદ થયા છે. દેવાનંદગચ્છમાં– ૩૫. આ ઉદ્યોતનસૂરિ. ૩૬. આ યશોભદ્રસૂરિ ૩૭. આ દેવભદ્રસૂરિ તથા આ૦ ચોદેવસૂરિ થયા હતા. તેમણે સં. ૧૧૯૪માં “પ્રમાણુન્તરભાવ” નામે ગ્રંથ રચે છે. (પ્રક. ૪૪). તેમજ વાચનાચાર્ય ૫૦ ગુણકરે સં૦ ૧૨૧૧ ના પિષ સુદિ ૧૪ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૭૦ જે પરંપરાને ઇતિહાસ-ભાગ ર ( પ્રકરણ ના રોજ ભેમાં આ બપ્પભદિત ચતુર્વિશતિની પ્રતિ લખી હતી. (જૈનપુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પ્રશસ્તિ ૬૬) દેવાનંદિતગચ્છના આ શીલભદ્રસંતાનયની સં. ૧૨૧૪ ની ગુરુમતિ મહેસાણાના મોટા દેરાસરમાં વિદ્યમાન છે. આ વિમલચંદ્રસૂરિ–વનવાસીગચ્છના છેલ્લા વિહારુક આચાર્ય હતા. તેમની પાટે આ ઉદ્યોતનસૂરિ થયા, જે વડગચ્છના પ્રથમ આચાર્ય હતા. આનેમિચંદ્રસૂરિ આ ઉદ્યોતનસૂરિને પરિચય ટૂંકાક્ષરીમાં આ રીતે આપે છે – આ ઉદ્યોતનસૂરિ ભટ જ બૂસ્વામીની પરંપરામાં ચંદ્રકુલની વિહારુક શાખામાં થયા. તેઓ વડગચ્છના અલંકારસમાં હતા. તેઓ પાંચ ઇંદ્રિયથી સોહામણ, ક્ષમાધર, જીવંત ધર્મસ્વરૂપ, સૌમ્ય, સ્થિર-ગંભીર, અશુભ ભાવનાથી રહિત, રાગ-દ્વેષ અને અહંકાર વિનાના, નિર્મલ ગુણવાળા, નવકલ્પ વિહારી, વિદ્યાવાન, આ પ્રદ્યુમ્ન, આ૦ માનદેવ, પ્રસિદ્ધ આ સર્વ દેવ વગેરે શ્રમણ પરિવારથી વરાયેલા હતા. (ઉત્તરજઝયણસુત્ત-વૃત્તિ, મહાવીરચરિય, સં૦ ૧૧૨૯, ૧૧૩૯ પ્રક. ૩૫, પૃ૦ ૧) તેઓ દીર્ધાયુષી હતા. ઘણાં વર્ષો સુધી આચાર્યપદે રહ્યા હતા. તેમણે સં૦ ૯૯૭માં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. (નાહર, જેનલેખસંગ્રહ, લેખાંકઃ ૧૦૭૯) તેમણે સં૦ ૯૪ માં વડગચ્છની સ્થાપના કરી હતી અને સંભવતઃ સં. ૧૦૧૦ પહેલાં સ્વર્ગગમન કર્યું હશે. તેઓ હમેશાં દિવસમાં એક વાર જ આહાર લેતા હતા. તેમની કૃપાથી ચણક વ્યાપારી ધનાઢય બન્યું હતું. (–ભક્તામર સ્તોત્ર-વૃત્તિ) તેઓ પૂર્વ દેશનાં તીર્થોની યાત્રા કરી સં૦ ૯૯૪ માં આબુપ્રદેશમાં યાત્રાર્થે પધાર્યા. જ્યારે તેઓ આબૂની તળેટીમાં તેલી ગામમાં વિરાજમાન હતા ત્યારે આકાશમાં નજર નાખતાં પ્રચારના ભેગથી એકાએક જોયું કે, “કાલનો દિવસ ઉત્તમ છે, શુભ ગ્રહ ઉચ્ચ Page #110 -------------------------------------------------------------------------- ________________ પત્રીમું ] આ ઉદ્દઘોતનસૂરિ ૭૧ સ્થાનના બને છે, છત્રગ થાય છે, સંતાન-વૃદ્ધયોગ થાય છે, તે મારે મારી પાટે આવતી કાલે નવા આચાર્યની સ્થાપના કરવી જોઈએ.” એમ વિચારી આ ઉદ્યતનસૂરિએ બીજે દિવસે શુદ્ધ વેળા આવતાં પિતાના શિષ્ય સર્વ દેવ, માનદેવ, મહેશ્વર, પ્રદ્યતન વગેરે આઠ મુનિઓને વડના ઝાડની નીચે આચાર્યપદવી આપી પોતાની પાટે સ્થાપન કર્યા, ત્યારથી આ મુનિસુમદાય “વડગચ્છ” નામથી પ્રસિદ્ધિ પામ્યો. વડગચ્છ એ નિર્ગસ્થ પરંપરાને પાંચમે ગ૭ છે. વડગચ્છનાં બીજાં નામે વગચ્છ (પ્રાકૃત) અને બહગ૭ (સંસ્કૃત)માં પણ મળે છે. વડગચ્છની ઘણું શ્રમણ પરંપરાઓ ચાલી છે, જે આ પ્રમાણે છે – પરંપરા પહેલી– (૩૫) આ ઉદ્યોતનસૂરિ સં૦ , (૩૬) આ સર્વદેવ સં. ૧૦૨૦, (૩૭) આઇ દેવસૂરિ સં૦ ૧૧૧૦, (૩૮) આ સર્વ દેવ સં. ૧૧૨૯, (૩૯) આ નેમિચંદ્ર સં. ૧૧૩૯, (૪૦) આ મુનિચંદ્ર સં. ૧૧૭૮, (૪૧) આ. અજિતદેવ, આ૦ વાદિદેવ સં. ૧૨૨૬. આ શમણુપરંપરામાંથી પૂનમિયામત, અંચલમત, ત્રિસ્તુતિકમત, ચઉસિયામત, તપાગચ્છ, નાગરીતપાગચ્છ, દેવાચાર્યગછ, પાયચંદમત, કટુકમત, લંકામત, વિજયમત વગેરે ઘણું ગ છે--મતે નીકળ્યા. પરંપરા બીજી– (૩૫) આ ઉદ્યતનસૂરિ, (૩૬) આઠ સર્વદેવસૂરિ, (૩૭) આ૦ . જિનચંદ્ર (ધોળકામાં), (૩૮) આવ આમ્રદેવ, (૩૯) આ૦ નેમિચંદ્ર, (૪૦) આઇ ચદેવ. સંભવ છે કે તેમણે “ઉપદેશમાલા”ની મેટી ટીકા, ૧. આજે આબૂ પહાડની નીચે દયાવડ (દિયાણુતીર્થ) અને રાબડ (રાહબરતીર્થ ) એમ બે સ્થાને મળે છે– દિયાણા श्रीअर्बुदाभिधमहीधरपार्श्ववर्ती ग्रामोऽस्ति यो दियवराभिधया प्रसिद्धः । श्रीवर्धमानजिननायकतुङ्गशङ्गप्रासादराजपरिवारितभूमिभागः ॥ (વિશેષ માટે જૂઓ, પ્રક. ૩૫, પૃ. ૪૯), Page #111 -------------------------------------------------------------------------- ________________ જૈન પરપરાના ઇતિહાસ-ભાગ ૨જો [ પ્રકરણ ઉપદેશપ-વૃત્તિ, રયણચૂડકા' વગેરેની પહેલી પ્રત લખી હશે અને આ અભયદેવસૂરિને નવ અંગેાની ટીકા લખવામાં સહાય કરી હશે. (-શ્રીપ્રશસ્તિસ’મહ, પ્ર૦ ૩૪, પૃ૦ ૨૬; ઉપદેશમાલા-વૃત્તિની પ્રશસ્તિ) ७२ પરપરા ત્રીજી~~ (૩૫) આ૦ ઉદ્યોતનસૂરિ સં॰ ૯૯૪. (૩૬) આ૦ પ્રદ્યુમ્નસૂરિ. (૩૭) આ૦ અજિતદેવસિર (૩૮) ૫૦ યશદેવગણિ—તેઓ ગૃહસ્થપણામાં આ૦ પ્રદ્યુમ્ન સૂરિના નખ્ખા થતા હતા અને મુનિપણામાં આ પ્રદ્યુમ્નસૂરિના પ્રશિષ્ય હતા. તેમજ આ ઉદ્યોતનસૂરિના શિષ્ય આ॰ મુનિચંદ્રસૂરિના નાનાભાઈ થતા હતા. તેમણે · રણચૂડકહા'ની પહેલી પ્રતિ લખી હતી અને આ અભયદેવસૂરિને સં૦ ૧૧૨૦ થી સ’૦ ૧૧૨૮ માં નવ ગેાની ટીકા રચવામાં સહાય કરી હતી. પરપરા ચેાથી— : (૩૫) આ૦ ઉદ્યોતનસૂરિ સ૦ ૯૯૪. (૩૬) આ૦ માનદેવસૂરિ. (૩૭) આ૦ જિનદેવગણિ, ' (૩૮) આ૦ હરિભદ્રસૂરિ—તેમણે સ૦ ૧૧૭૨ માં ‘પ્રાચીન-કર્મીગ્રંથ'ની ટીકા (ત્ર૦ : ૮૫૦) સ૦ ૧૧૮૫ માં ‘ ક્ષેત્રસમાસ’ની ટીકા, ‘પ્રશમરતિપ્રકરણ’ની ટીકા, ‘શ્રેયાંસનાથચરિત્ર’, ‘મુનિપતિપરિત્ર’ વગેરે ગ્રંથા રચ્યા છે. પરપરા પાંચમી— (૩૫) આ૦ ઉદ્યોતનસૂરિ સ૦ ૯૯૪. (૩૬) આ૦ મુનિચંદ્રસૂરિ—સ’૦ ૧૧૨૮. તેમના દેહ સૌમ્ય હતા. સ્વભાવે શાંત હતા. આ॰ અજિતદેવસૂરિના શિષ્ય ૫૦ યશદેવગણિ ગૃહસ્થપણામાં તેમના નાનાભાઈ થતા હતા. (રયણચૂડકહા-પ્રશસ્તિ) પરપરા છઠ્ઠી— (૩૫) આ૦ ઉદ્યોતનસૂરિ સ’૦ ૯૯૪; (૩૬) આ૦ વષૅ માનસૂર સ્વ૦ સ’૦ ૧૦૮૮, Page #112 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીશમું ] આ ઉદ્દઘોતનસૂરિ (૩૭) આ જિનેશ્વરસૂરિ. (૩૮) નવાંગવૃત્તિકાર આ અભયદેવસૂરિ સ્વ. સં. ૧૧૩૯. (૩૯) આ પ્રસન્નચંદ્રસૂરિ, આ૦ વર્ધમાનસૂરિ સં. ૧૧૭૨. આ પરંપરામાંથી ષકલ્યાણકમત, રુદ્રપલ્લીયગચ્છ, ખરતરમત વગેરે ગ –મતે નીકળ્યા. પરંપરા સાતમી (૩૫) આ ઉદ્યોતનસૂરિ સં૦ ૯૪. (૩૬) આ પ્રદ્યોતનસૂરિ–તેમનાથી “પ્રદ્યતન શાખા” નીકળી અને આ પરંપરાના આ૦ એદ્રદેવસૂરિ સં. ૧૧૫૦ થી પલ્લીવાલગચ્છ નીકળે. (જૂઓ, પ્રક. ૩૫, પૃ૦:૫૮) પર પર આઠમી (૩૫) આ ઉદ્યોતનસૂરિ સં. ૯૪. (૩૬) આ સર્વ દેવસૂરિ સં૦ ૧૦૨૦. (૩૭) આ દેવસૂરિ સં૦ ૧૧૧૦. (૩૮) આ૦ સર્વ દેવસૂરિ સં. ૧૧૨૯. (૩૯) આ૦ જયસિંહસૂરિ. (૪૦) આઇ ચંદ્રપ્રભસૂરિ (૪૧) આ ધર્મષસૂરિ. (૪૨) આ શીલગુણસૂરિ (૪૩) આ૦ માનતુંગસૂરિ–તેમણે “સિદ્ધજયંતી” નામે ગ્રંથ ર. (૪૪) આ૦ મલયપ્રભ–તેમણે સં. ૧૨૬૦ માં “સિદ્ધજયંતીની વૃત્તિ બનાવી. (-પિટન રિપેર્ટ ૩, ૩૭) (–ઉત્તરઝયણસુત્તવૃત્તિ, મહાવીરચરિય, પ્રાચીનકર્મગ્રંથ ટીકા, નવાંગવૃત્તિઓ, પિંડવિહિટકા, સિદ્ધજયંતીટીકા, તપાગચ્છ પટ્ટાવલી, પટ્ટાવલીઓ, શિલાલેખો, પ્રશસ્તિઓ, જૈનસત્યપ્રકાશ, કમાંક : ૨૪૩, ૨૪૯) રાજાવલી પ્રારંભ વિક્રમની બીજી શતાબ્દીના ઘણા જૈનાચાર્યો, જૈનધર્મપ્રેમી રાજાઓ અને મંત્રીઓ સાથે જુદા જુદા દેશના ઘણું રાજાઓનાં Page #113 -------------------------------------------------------------------------- ________________ ७४ - જેન પરંપરાને ઇતિહાસ–ભાગ ૨ [ પ્રકરણ નામે સંકળાયેલાં છે. અધૂરા લેખકે ઘણી વાર તે તે રાજાઓની હયાતી કે કાલસામ્ય વગેરે બાબતોમાં કલ્પિત વિસંવાદ ઉઠાવે છે. આથી સામાન્ય વાચકે શંકામાં પડી જતાં મૂંઝાય છે. તેથી અહીં પહેલાં તે તે રાજાઓ અને રાજવંશેની બાબતમાં સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે. માટે અમે અહીં ઘણું રાજવંશેની તાલિકા આપી છે. લેખકો અને વિચારકો આમાંથી ઘણે ખુલાસે મેળવી શકશે અને ઈતિહાસને ન્યાય આપી શકશે. ચૌલુક્ય રાજાવલી ચૌલુક્ય એ કનોજના પ્રતિહારવંશની એક શાખા છે. તેનાં ચલુક્ય, ચિરિક્ય, ચક્ય, ચલિક્ય, ચાલુક્ય, ચુક્ય, ચૌલકિક, ચૌલુક્ક, ચૌલુક્ય, સેલુખી અને સોલંકી એવાં વિવિધ નામે જાણવા મળે છે. મોટે ભાગે આ વંશના રાજાઓ દક્ષિણમાં અને ગુજરાતમાં થયા છે. દક્ષિણમાં ચૌલુક્ય વિજયાદિત્યના વંશજોએ અને ગુજ. રાતમાં ચૌલુક્ય સામંત રાજિના વંશજોએ રાજ્ય ભેગવ્યું હતું. - કેનેજના પ્રતિહારવંશીય ભેજદેવનું બીજું નામ આદિવરાહ હતું. જ્યારે દક્ષિણના ચૌલુક્યોનું રાજચિહ્ન વરાહ હતું એમ જણાય છે. ગુજરાતના ચૌલુક્ય રાજવીએ જેનધર્મ અને શૈવધર્મને સમાન ભાવે માનતા રહ્યા હતા. તેથી જેન, બૌદ્ધ અને શૈવ એ ત્રણે ધર્મોના દેવચિહ્ન તરીકે માન્ય થયેલ બળદ જ ગુજરાતનું રાજચિહ્ન બન્યો હતે. મૌર્યવંશમાંથી પ્રતિહાર વંશ ઊતરી આવ્યો એ જ રીતે ચૌલુક્યો પણ મૌર્ય ચંદ્રગુપ્તના વંશજ હતા તેથી તેઓ ચંદ્રવંશી મનાય છે. પ્રતિહાર ભેજદેવના સમયમાં પ્રાચીન ગુજરાત, ભિન્નમાલને પ્રદેશ, સારસ્વતમંડલ, લાટ, નવસારીને પ્રદેશ, માલવા અને સૌરાષ્ટ્ર એ કનેજને આધીન હતાં પરંતુ વનરાજ ચાવડાએ કનેજની સત્તા ફગાવી દઈ, અણહિલપુર પાટણમાં ગુજરાતનું સ્વતંત્ર રાજ્ય સ્થાપન Page #114 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીશમું ] આ ઉદ્યોતનસૂરિ ૭૫ કર્યું....૧ એ સમયમાં ભિન્નમાલ, લાટ અને સૌરાષ્ટ્ર વગેરે વિભાગે કનાજના પ્રતિહારવંશના સામતરૂપે કે સ્વતંત્ર રાજ્યરૂપે વિદ્યમાન હતા. ચાવડાવંશ પછી ચૌલુકયવશના રાજવીઓના હાથમાં ગુજરાતની સત્તા આવી, તેમાં ચૌલુકય ભુવનાદિત્ય, જે ઉચ્ચ કેટિને રાજપુરુષ હતા અને જેનાં બિરુદો અથવા ખીજા નામેા વ્યાલકાંતિ, બ્યાલકાંચી, કાંચિકબ્યાલ અને મુંજાલ હતાં, તેમજ જેને ત્રણ રાજપુત્રા (૧) રાજી (રાજ), (૨) ખીજ અને (૩) દડુક (દંડક) હતા, તે પૈકી સામત રાજિ અને તેના શો ગુજરાતના રાજવીએ મન્યા અને કનાજને આધીન રહેલા શેષ પ્રદેશે! પેાતાને હાથકરતા રહ્યા. ગુજરાતની ચૌલુકય રાજાવલી આ પ્રમાણે હતી--- ૧. મૂળરાજ (સ’૦ ૯૯૮ થી સ’૦ ૧૦પર) વિક્રમની દશમી સદીના અંતમાં સામતસિંહ ચાવડા નામે ગુજરાતના રાજા હતા. તેનાં બીજા નામે ભૂભટ અગર ભૂયગડ હતાં એમ જણાય છે. સામતસિંહના રાજકાળમાં ચૌલુકચ ભુવનાદિત્યના પુત્રો રાજ, ૧. પાટણ-વનરાજ ચાવડાએ બુદ્ધિમાન પુરુષોને સહકાર સાધી વિ સ૦ ૮૦૨ ના વૈશાખ સુદિ ૨ ના દિવસે અણહિલપુર પાટણનું શિલારાપણુ કર્યું. સંભવ છે કે, વિ॰ સ’૦ ૮૨૧ સુધીમાં પાટણ તૈયાર થઈ ગયું હશે અને તે વખતે વનરાજ ચાવડાને ત્યાં ફરી વાર ધામધૂમથી માટે રાજ્યાભિષેક યેા હશે. (પ્રક૦ ૩૧, ૫૦ ૪૯૩, ૪૯૪) ૫૦ વિનયસાગર સં૦ ૧૬૫૨માં મહેાપાધ્યાય ધ સાગરગણિના શિષ્ય ગૂજ રદેશ રાજાવલી 'માં લખે છે કે~~~ < स्वस्तिश्रीर्जयो मङ्गलाभ्युदयश्च । संवत् ८०२ वर्षे शाके ६६८ प्रवर्तमाने वैशाख सुदि ३ गुरुदिने रोहिणी नक्षत्रे वृषस्थे चन्द्र-सूर्योदयाद् गतघटी १७ सिंहलग्ने वहाने, अस्यां वेलायां श्रीमदण हिलपुरपत्तनं स्थापितं, मुहूर्त कृतम् । અણહિલપુર પાટણ સ્થાપનાની લગ્નકુંડલી (૧) સિહ લગ્ન, (૩) તુલામાં શિન, (૬) મકરમાં મંગળ, (૯) મેષમાં ખુષ, (૧૦) વૃષમાં સૂર્ય, ચંદ્ર અને શુક્ર, (૧૧) મિથુનમાં રાજુ. આ મુજબ ગ્રહેાની સ્થિતિ હતી. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૭૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજો [ પ્રકરણ બીજ અને દંડક સેમિનાથની યાત્રા કરીને પાછા ફરતાં પાટણ આવ્યા ત્યારે સામંતસિંહે અશ્વપરીક્ષાને દિવસ ગઠવ્યું હતું. આ પરીક્ષામાં રાજે પોતાની અલ્પકલાપ્રવીણતા બતાવી આપી તેથી સૌ ખુશ થયા. લેઓએ માન્યું કે, આ રાજ ઉચ્ચ કુલને નબીરે હવે જોઈએ. રાજવી સામંતસિંહે રાજનાં રાજલક્ષણો અને કલાપ્રવીણતા પારખીને પિતાની બેન લીલાવતીનું તેની સાથે પાણિગ્રહણ કરાવ્યું. આ લીલાવતીનું બીજું નામ ચંડિકા હોવાનું પણ જણાય છે. લીલાવતી ગર્ભ વતી બની અને મરણ પામી પણ કુશળ રાજવૈદ્યોએ તેનું પેટ ચીરીને તેના ગર્ભને–બાળકને બચાવી લીધું. એ બાળક મૂળ નક્ષત્રમાં જન્મે હેવાથી તેનું નામ “મૂળરાજ' પાડયું. - સામંતસિંહ દારુડિયો હતો, તે ઘણીવાર ઘેનમાં મૂલરાજને ગુજરાતની રાજગાદીએ બેસાડતો અને સાન ઠેકાણે આવે ત્યારે તેને ગાદીએથી ઉઠાડી મૂકતો. આથી એકવાર મૂળરાજને રાજ્ય મળતાં જ મામા સામંતસિંહને મારી નાખી તે ગુજરાતને રાજા બની બેઠે. તેને સં૯૮માં પાટણમાં રાજ્યાભિષેક થયે. તેના રાજ્યાભિષેકની બે સાલો મળે છે. (૧) સં- ૯૮ અને (૨) સં. ૧૦૧૭ (વિચારશ્રેણી). માળવાના મુંજરાજે અને સાંભર કે રણથંભેરના વિગ્રહદેવે તેને શરૂઆતમાં કનડગત કરી હતી, પણ તે કુનેહ વાપરીને ધીરે ધીરે ઊંચે ઊઠવા લાગ્યું. તેણે નાડોલના ચૌહાણે સાથે મૈત્રી સ્થાપી. સૌરાષ્ટ્રને વિશ્વવરાહ પ્રહરિપુ, વઢવાણને ધરણવરાહ, કચ્છને લાખાણી, લાટને બારપ, આબુ પરમાર અને ભિન્નમાલના સિંધુરાજને જીતી લઈ ગુજરાતની સત્તા વધારી. રાજા મૂળરાજે પાટણમાં મૂળરાજવસતિ નામે જિનમંદિર, મૂળ રાજસ્વામી મંદિર અને ત્રિપુરુષપ્રાસાદ બંધાવ્યા. વઢિયાર (વધિવિષય)ના માંડલી ગામમાં મૂલેશ્વરનું મંદિર સ્થાપી તેની પૂજા માટે સં૦ ૧૦૪૩ માં કઈ ગામ દાનમાં આપ્યું. તે દર સોમવારે સિદ્ધપુર એમનાથની યાત્રાએ જતો હતો, તેની પૂજા માટે સં૦ ૧૦૪૩ માં દાન આપ્યું. તેણે સિદ્ધપુરમાં રુદ્રમાળ બનાવ શરૂ કર્યો હતો, Page #116 -------------------------------------------------------------------------- ________________ છોછે. પવીશામું] આ ઉદ્દઘાતનરિ પાછળથી તેનું શું થયું તેને ચોક્કસ ઉલ્લેખ મળતો નથી. " તેણે કનેજ તથા કાશીના બ્રાહ્મણોને બોલાવી, સિદ્ધપુર (શ્રીપુર) માં વસાવ્યા હતા, જેમની ઔદિચ્ય તરીકે આજે પણ પ્રસિદ્ધિ છે. એ સમયે શિહોર તેના તાબામાં નહોતું. તેનાં વિવિધ દાનનાં દાનપત્રે મળે છે. તે માટે દાનવીર હતે. રંગે કાળ, સ્વભાવે ડરપોક, કામી અને યુદ્ધ કરતાં કુનેહને વધુ પસંદ કરનારે હતે. તેને માધવી નામે રાણી હતી, જે ચૌહાણ ભેજ રાજાની કન્યા હતી. ચામુંડ નામે યુવરાજ હતા અને ચાચિણ નામે રાજકુંવરી હતી. તેને લહધર નામે દંડનાયક હતા. વીર મહત્તમ, જે બૂક અને જેહાલ એ મહામંત્રી હતા અને સોમશર્મા નામે પુરહિત હતો. રાજા મૂળરાજ સં. ૧૦પ૩ માં સિદ્ધપુરમાં અગ્નિપ્રવેશ કરી મરણ પામ્યા. ૨. ચામુંડરાય (સં. ૧૦૫ર થી ૧૦૬૫)– રાજા મૂળરાજે સં૦ ૧૦૩૦ માં ચામુંડને યુવરાજપદ આપ્યું હતું. તેણે યુવરાજકાળમાં માલવેશ સિન્ધરાજને નસાડ્યો હતો. (વડનગર પ્રશસ્તિ). બારપને જીત્યો હતે. (દ્વયાશ્રયમહાકાવ્ય, સર્ગઃ ૬,૦ ૧૬; મહીપતરામ નીલકંઠકૃત ગુજરાતને ઈતિહાસ પ્ર. ૧૨) આઇ વીરગણિના ઉપદેશથી થરાના વલહીનાથના મંદિરમાં કઈ હિંસા ન કરે તેવું તામ્રશાસન આપ્યું હતું, સં૦ ૧૦૩૩ માં વડસમાના જૈન દેરાસરની પૂજા માટે ખેતર આપી તેનું તામ્રશાસન લખી આપ્યું હતું. તે સં. ૧૦પરમાં રાજા બને ત્યાર બાદ તેણે પાટણમાં ચંડનાથ તથા. . ૧. તે સમયના દંડનાયકને પરિચય “ચતુષાધ્યક્ષઃ સેનાનીર્તના એ શબ્દોથી મળે છે. તેને અર્થ એ થાય છે કે, હાથી, ઘોડા, રથ અને પાયદળ એ ચતુરંગી સેનાને નાયક તથા દંડનીતિપૂર્વક તે દેશને સંચાલકો રાજ્યનું વસૂલી ખાતુ પણ તેના હાથમાં રહેતું. દંડનાયકને સામાન્ય અર્થ સર્વેસર્વા સૂ” કે “ગવર્નર જનરલ' કહીએ તોય ચાલે રાજ્યના અધિકારમાં દંડનાયક, રાણા, મંડલિક, સામત–એવો ક્રમ હવાનું જાણવા સળે છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ७८ જૈન પરંપરાને ઇતિહાસ–ભાગ ૨ [ પ્રકરણ પિતાની બેનના નામથી ચાચિણેશ્વર મંદિર બનાવ્યાં, મહામંત્રી માધવને કહેધર ગામ આપ્યું હતું અને પિતાના ધર્મગુરુ વીરગણિને મેટા ઉત્સવથી આયપદ અપાવ્યું હતું. - રાજા મૂળરાજે પોતાના હાથે સં. ૧૦૫ર શ્રાવણ સુદિ ૧૧ને શુક્રવારે અનુરાધાનક્ષત્રમાં પુષ્પાર્ક અને વૃષલગ્નમાં ચામુંડરાયને પાટણની ગાદી ઉપર રાજ્યાભિષેક કર્યો હતો. તેનું રાજ્ય માટે ભાગે તેની બેન ચાચિણીદેવી ચલાવતી હતી. ચામુંડરાયને કેઈ સંતાન નહોતું. રાણુઓને કસુવાવડ થતી હતી. આ૦ વીરગણિએ મહામંત્રી વીરના કહેવાથી રાણીઓને વાસક્ષેપ નાખે અને ચામુંડરાયને (૧) વલ્લભરાજ,(૨) દુર્લભરાજ તથા (૩) નાગરાજ એ ત્રણ પુત્રો થયા. ચામુંડરાયને માળવા સાથે ઝગડો ચાલુ જ હતું. તેણે સિંધુરાજને ભગાડ્યો હતો અને પિતાના પુત્ર વલ્લભરાજને માળવા જીતવાની ભલામણ કરી હતી. તેણે પોતાનું સ્વાથ્ય સારું ન હોવાથી બેન ચાચિની સલાહથી પ્રથમ વલ્લભરાજને ગુજરાતને રાજા બનાવ્યું પણ તે માળવા જતાં રસ્તામાં જ મરણ પામ્યું. એટલે બીજા પુત્ર દુર્લભરાજને ગુજરાતને રાજા બનાવ્યું. પછી ચામુંડરાય શુક્લતીર્થમાં જઈ સં. ૧૦૬૬ માં મરણ પામ્યો. તેને ત્રણ પુત્રે હતા. મહત્તમ વીર અને માધવ મહામંત્રીઓ હતા, લાલશર્મા નામે પુરોહિત હતા. ચામુંડરાય આ૦ વીરગણિ ભક્ત હતો. | વડસમાના દાનપત્રમાં નીચે પ્રમાણે ઉલ્લેખ છે – 'दानफलं च-जिनभवनं जिनबिम्ब जिनपूजां जिनमतं च यः कुर्यात् । तस्य नरामरशिवसुखफलानि करपल्लवस्थानि । याते गुप्तसमाशते दशगुणे साग्रे त्रयस्त्रिंशता, मार्गे मासि तमिस्रपक्षनवमी सूर्यात्मजे भुञ्जति ॥९॥ सं० १०३३ सड्ढकाम्बाम्रदेवादीन् चामुण्डराजस्य मम मतम् ॥' (“રાજા ચામુંડરાયનું તામ્રપત્ર’ જૂએ, “ભારતીય વિદ્યા” નૈમાસિક, વર્ષ : ૨, અંક : ૧) Page #118 -------------------------------------------------------------------------- ________________ પત્રીશમું ] ૩. વલ્લભરાજ (સ’૦ ૧૦૬૫)~ તે સ૦ ૧૦૬૫ના આસેા સુદિ ૬ને મંગળવારે ગુજરાતની ગાદીએ આવ્યા. તેણે ગુજરાતનેા રાજા બનતાં જ પિતાની આજ્ઞા મુજબ માળવા ઉપર ચડાઈ કરી પણ રસ્તામાં કાઈ અજાણ્યા વ્યાધિથી મરણ પામ્યા. આ ઉદ્યોતનસૂરિ તે રૂપાળા હતા તેથી મન્નનશંકર તરીકે ઓળખાતા હતા. વળી તે બહુ શરમાળ પણ હતા. તેને ‘ જગઝ પણ 'નું બિરુદ હતું. તેણે માત્ર છ મહિના રાજ ભાગવ્યું. ७८ ૪, દુર્લભરાજ (સ૦ ૧૦૬૬ થી ૧૦૭૮) વલ્લભરાજના મરણ પછી તેના બીજો ભાઈ દુલ ભરાજ સ૦ ૧૦૬૬ના ચૈત્ર સુઢિ ૫ ના રોજ ગુજરાતના રાજા બન્યા. તેણે પાટણમાં ઘટાધર (ઘટિકાયત્રઘર), દાનશાળા, હાથીખાનાવાળા સાત માળનો મહેલ, વલ્લભરાજના કલ્યાણ માટે મદનશંકરપ્રાસાદ અને દુર્લભસરાવર અધાવ્યાં. તેણે લાટને પ્રદેશ જીતી લીધા હતા. તે ર ંગે કાળા હતા. (ચા કા॰ સ૦૭, àા ૬૦) તે શૃંગારી છતાં પરનારીસહેાદર, બ્રાહ્મણનુ ધન નહિ લેનારા, ન્યાયપરાયણ અને યુદ્ધનિષ્ણાત હતા. તેને દુલ ભદેવી નામે રાણી હતી, જે નાડાલના ચૌહાણ રાજા વિગ્રહરાજની પુત્રી અને રાજા મહેદ્રની બેન હતી. રાજા મહેદ્રે પાતાની બીજી એન લક્ષ્મીને પણ તેના નાનાભાઈ નાગરાજ સાથે પરણાવી હતી. તેને વીર મહત્તમ અને નેઢ મહામંત્રીએ હતા અને મુંજ નામે પુરાહિત હતા. તેણે સ’૦ ૧૦૭૮ માં પેાતાના નાનાભાઈ નાગરાજના પુત્ર ભીમને ગુજરાતની ગાદીએ બેસાડયો અને પોતે વાનપ્રસ્થપણું સ્વીકાર્યું. તેના મંત્રી વીરે પણ સાધુપણું સ્વીકાર્યું" હતું એટલે આ રાજા અને મંત્રી બન્ને વિરક્તાત્મા હતા. માજી રાજા દુર્લભરાજ કાશીની યાત્રાએ માળવા થઈ ને જતા હતા ત્યારે માળવામાં રાજા ભેાજે તેનાં Page #119 -------------------------------------------------------------------------- ________________ ૮૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજે [ પ્રકરણ રાજચિહ્નો આંચકી લીધાં, તેથી તે પાછા પાટણ આવ્યું અને આ હકીકત તેણે રાજા ભીમને જણાવી. - ગુજરાત અને માળવા વચ્ચે સામાન્ય વિરેાધ તે હતે જ, તેમાં આ ઘટનાએ ઘીનું કામ કર્યું. આ વિરોધે ભડકાનું સ્વરૂપ લીધું. ગુજરાતનું રાજ્ય સ્થાપનાર આદિ પુરુષ વનરાજ ચાવડો હતે. તેણે સં. ૮૦૨ ના વૈશાખ સુદ ૨ ના દિવસે ગુજરાતના રાજ્યને સ્વતંત્ર પાયે નાખે. તેને રાજ્યાભિષેક જૈનાચાર્ય શીલગુણસૂરિ તથા આ દેવચંદ્રસૂરિના વાસક્ષેપથી પ્રથમ પંચાસરમાં અને તે પછી સં૦ ૮૨૧ માં પાટણમાં થયું હતું. આથી વનરાજ ચાવડાએ તે આચાર્યોને શિષ્ય પરંપરાના હકમાં એવું ફરમાન લખી આપ્યું હતું કે– ચૈત્યવાસી યતિઓને સમ્મત મુનિએ જ પાટણમાં રહી શકે, બીજા રહી ન શકે.” ગુજરાતના રાજાઓએ આજ સુધી આ ફરમાનનું અખંડ પાલન કર્યું હતું. (જૂઓ, પ્રક. ૩૧, પૃ. ૪૩, ૪૯૪) જેન સંઘમાં વિ. સં. ૪૭ર થી સં. ૧૩૦૦ સુધી ચૈત્યવાસી તરીકે ઓળખાતો એક શ્રમણવર્ગ હતો. (જૂઓ, પ્રક. ૨૩, પૃ૦ ૪૦૧, ૪૦૨) તેમનું પાટણમાં વર્ચસ્વ હતું. સંવેગી, વનવાસી, વિહારુક કે સુવિહિત જૈન સાધુ પાટણમાં રહી શકતે નહીં. રાજા ભીમદેવના શાસનકાળમાં આ મર્યાદામાં એકાએક પલટે આવ્યું. ' ચંદ્રકુળના વડગચ્છના આ૦ વર્ધમાનસૂરિના પટ્ટધર આ૦ જિનેશ્વર અને આ૦ બુદ્ધિસાગર પ્રકાંડ વિદ્વાને હતા, પરમસંવેગી હતા. તેઓ ર૦ ૧૦૮૦ માં પાટણમાં આવ્યા ત્યારે તેમને રહેવા માટે અહીં સ્થાન મળ્યું નહીં. આથી રાજા દુર્લભરાજે ચૈત્યવાસીઓને સમજાવી, તેમની સમ્મતિથી સંવેગી સાધુઓ પણ પાટણમાં રહી શકે એવી વ્યવસ્થા કરી. રાજા આ૦ જિનેશ્વરસૂરિને બહુ માનતો હતો, તેમને રાજસભામાં માનભેર આમંત્રણ આપતો હતો અને તેમને ઉપદેશ સાંભળતો હતો. રાજની આ સન્માનની ભાવનાથી પાટણમાં સુવિહિત સાધુઓને વિહાર ખુલ્લે થયે અને તેમને માટે Page #120 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીશમું ] આ૦ ઉદ્યોતનસુરિ ૮૧ ઉપાશ્રયે પણ બનવા લાગ્યા. તે પછી આવ નેમિચંદ્રસૂરિ વગેરે પાટણમાં પધાર્યા હતા. રાજા દુર્લભરાજ અંતે સં. ૧૦૮૦માં બાવાના વેશે તીર્થમાં જઈ વસ્યો અને ત્યાં પરલોકની સાધના કરી મૃત્યુ પામ્યો. મહમ્મદ ગિઝનવીએ સં. ૧૦૮૧ માં પાટણ ભાંગ્યું. રાજા દુર્લભરાજને જ્ઞાનદેવ નામે શૈવાચાર્ય ધર્મગુરુ હતા. પં. સોમેશ્વર નામે પુરોહિત હતા અને નેઢ નામે મહામાત્ય હતે. ૫. ભીમદેવ પહેલે (સં. ૧૦૭૮ થી ૧૧૨૦)– નાડેલના રાજ મહેંદ્ર ચૌહાણે પિતાની મેટી બેન મહેંદ્રદેવીને સ્વયંવરમાં રાજા દુર્લભરાજને પરણાવી હતી અને નાની બેન લક્ષ્મીને તેના નાનાભાઈ નાગરાજ સાથે પરણાવી હતી. લક્ષ્મીરાણીએ ભીમદેવને જન્મ આપે. રાજા દુર્લભરાજે પોતાના હાથે જ સં. ૧૦૭૮ માં ભીમદેવને ગુજરાતની ગાદીએ બેસાડ્યો. મહમ્મદ ગિઝનવીએ સં૦ ૧૦૮૦માં ભારત ઉપર ચડાઈ કરી. સં. ૧૦૮૧ માં (તા. ૩-૧–૧૦૨૫ ગુરુવારે) ભિન્નમાલ, પાટણ, ચંદ્રાવતી, જૂનાગઢ, દેલવાડા અને સે મનાથ પાટણના સેમેશ્વરને તોડફેડીને લૂંટી લીધું, પરંતુ તે સારને તોડી શક્યો નહીં. એ સમયે રાજા ભીમદેવ કંથકેટના કિલ્લામાં સંતાઈ બેઠે હતો. મહ મુદે ત્યાં જઈને તેને ત્યાંથી નસાડ્યો અને પિતે સિંધમાં થઈને ગિઝની ચા ગયે. ગિઝની જતાં અજાણ્યા રસ્તે લેવાથી તેના સૈન્યની ભારે ખુવારી થઈ ગુજરાત અને માળવાને પરસ્પર વૈમનસ્ય ચાલુ હતું. માજી રાજા દુર્લભરાજની ઘટનાથી તેમાં વધારે થયે હતો. રાજા ભીમદેવ તેને બદલે લેવાને તકની રાહ જોતો હતો. રાજા ભેજે ગુજરાત ઉપર ચડાઈ કરવા પ્રસ્થાન કર્યું, પરંતુ ગુજરાતના ચકર સાધિવિગ્રહિક (સંધિપાલ) દામેરે (ડામરે) બહુ જ યુક્તિથી તેમાં ફેરફાર કરાવ્યો. ભેજરાજે તરત તિલંગ પર ચડાઈ કરવાની ગોઠવણ કરી અને આ દરમિયાન રાજા ભીમદેવ માળવા પર ચડાઈ ન કરે તે ખાતર એક હાથી-હાથિની ભેટ મોકલી ભીમદેવને ખુશ કર્યો. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૮૨ જેન પરંપરાને ઇતિહાસ-ભાગ રજે [ પ્રકરણ ભીમદેવ સં ૧૦૯ માં સિંધને જીતવા ગયો ત્યારે પાછળથી ભેજરાજાને સેનાપતિ દિગંબર ભટ્ટારક કુલચંદ્ર સૈન્ય સાથે આવ્યું અને પાટણ ભાંગ્યું. રાજમહેલના ઘંટાઘર પાસે કેડીઓ દાટી જયપત્ર મેળવ્યું, પરંતુ તેને ખંભાતમાં સખત હાર મળી. એટલે તે સીધે માળવા ચાલ્યો ગયો. ભેજ રાજા સમજી ગયો કે, સેનાપતિ કુલચંદ્ર પાટણમાં કોડીઓ દાટી છે તેથી સમય જતાં માળવાનું ઉઘરાણું ગુજરાતને મળશે પણ હવે શું થાય? ભાવિભાવ. તેણે કુલચંદ્રને કન્યા તથા ધન આપી સુખી બનાવ્યું. એક વાર ભીમદેવ વેશ પલટો કરી ભેજની સભામાં પહોંચી ગયે. એના નીકળી ગયા બાદ ભેજ રાજાને ખબર પડી કે, ગુજરાતને રાજા ભીમદેવ સભામાં આવ્યું હતું. એવી રીતે એક વાર ગુજરાતના સૈનિકો તથા ભેજ રાજાને સામસામે મુકાબલે પણ થયું હતું, પરંતુ ભેજ રાજા અણિશુદ્ધ બચી ગયો હતો. એક દિવસે ડાહલદેશના કલચૂરી રાજા કણે ભેજને યુદ્ધ માટે નેતર્યો. ભેજ રાજાએ એક દિવસમાં ૫૦ હાથનું મંદિર બનાવવું” એના આધારે જય-વિજય માનવાની શરત મૂકી. અંતે એમાં ભેજ હાર્યો અને શરત મુજબ તે મંદિરના ઉત્સવમાં પણ હાજર થયે નહીં. આથી રાજા કર્ણ કર્ણાટકના રાજા સેમેશ્વર વગેરેને સાથે લઈ ધારા પર ચડી આવ્યું. ગુજરાતને ભીમ પણ કર્ણરાજે “તમને માળવાનું અધું રાજ્ય આપીશ” એવી કબુલાત સાથે બોલાવવાથી ધારા ઉપર ચડી આવ્યું. રાજા ભેજ સં. ૧૦૧૨ માં તે જ રાતે આ બધું જાણીને મરણ પામે. - કણે ધારાનગરને લૂંટયું, ખજાનો પણ લઈ લીધે અને ભીમદેવને લૂંટને માલ નહિ પરંતુ ધર્મવિભાગરૂપે નીલકંઠ મહાદેવ તથા ચિંતામણિ ગણપતિ વગેરે દેવમંડલ આપ્યું. ભીમદેવને માળવા અને ગુજરાતની વચ્ચેનો પ્રદેશ પણ મળે. જો કે તે પછી માળવાના રાજા જયસિંહને સેનાપતિ જગદેવ તથા ઉત્તરાધિકારી ઉદયાદિત્યે Page #122 -------------------------------------------------------------------------- ________________ પત્રાશમું ]. આ૦ ઉદ્યોતનસૂરિ ગુજરાત સાથે યુદ્ધ કરી તેમને ઘણે પ્રદેશ પાછો વાળે, પરંતુ ખેડામંડલ તે ગુજરાતમાં જ રહ્યું. આજે પણ પંચમહાલ અને ખેડામંડલ ગુજરાતમાં જ છે. મહામાત્ય નેઢ, મંત્રી સેનાપતિ વિમલ, સંધિપાલ દામોદર વગેરે પણ આ માળવાની લડાઈમાં સાથે હતા. દિલ્હીના હિંદુ રાજાએ સં. ૧૦૯માં સિંધ પર હુમલો કર્યો ગુજરાતને રાજા ભીમ, યુવરાજ કર્ણ, માળવાનો ભેજ, નાડેલને અણહિલ ચૌહાણ, કર્ણાટકનો સેલંકી સોમેશ્વર, ચેદિને કલચૂરી કર્ણ દેવ વગેરેએ ત્યાં જઈ તેને સાથ આપ્યો હતો. તેમાં ભીમદેવે જે બહાદુરી બતાવી તેનું સવિસ્તર વર્ણન ‘દ્વયાશ્રયમહાકાવ્યમાં મળે છે. સિંધ જતાં રાજા ભીમદેવે થટ્ટાના રાજાને હરાવ્યો હતો. દિલ્હીપતિ સાથે મૈત્રી બાંધી હતી. આબૂનો રાજા ધંધૂક તથા કૃષ્ણરાજ પરમાર અને નાડેલને રાજ અણહિલ તથા અહિલ ચૌહાણે સ્વતંત્ર થવા માટે માથું ઊંચું કર્યું હતું. તેમાં તેઓ નિષ્ફળ જતાં ફરીથી તેઓ ગુજરાતના સામંત બની રહ્યા. ભીમદેવે ચેદિરાજ કર્ણ સાથેની મૈત્રીને વધુ ગાઢ બનાવી હતી. (દ્વયાશ્રયકાવ્ય, સર્ગઃ ૧૬, કલે. ૧૭ થી ૬૪) ભીમદેવ બકુલાદેવીને પર હતો. તેને ઈતિહાસ એ મળે છે કે, બકુલાદેવી એ વારાંગના કન્યા હતી. તે પાટણમાં સૌથી વધારે રૂપાળી હતી અને પવિત્ર જીવન ગાળતી હતી. તેને કુળવાન સ્ત્રીની જેમ એક પુરુષ સાથે રહીને લગ્નજીવન ગાળવાની અભિલાષા હતી. રાજા ભીમદેવે આ વૃત્તાંત જાણીને તેની પવિત્રતાની પરીક્ષા માટે તેને ત્યાં પિતાના નેકરે સાથે પાણિગ્રહણની વિધિરૂપે એક બહુ કીમતી ખાંડુ મે કહ્યું અને તેણે બહુ ઉત્સાહથી તે જ રીતે શુભ મુહૂર્ત યુદ્ધ માટે પ્રયાણ કર્યું. રાજાએ માળવાના યુદ્ધમાં બે વર્ષ વીતાવ્યાં. અહીં રાણી બકુલાએ બે વર્ષ સુધી શોભાદાર વસ્ત્રો તથા આભૂપણને ત્યાગ કરી, પ્રતિવ્રતાના નિયમ પાળી શુદ્ધ શીલનું પાલન કર્યુંભીમ ત્રીજે વર્ષે શત્રુઓને જીતી પાટણમાં આવ્યું. તેણે ૧. જુઓ, તાડપત્રીય સં. ૧૪૭૫માં લખેલો “પ્રાચીન કુમારપાલપ્રબંધ.” Page #123 -------------------------------------------------------------------------- ________________ જેન પરંપરાને ઇતિહાસ--ભાગ ૨ [ પ્રકરણ બકુલાદેવીની પવિત્રતાની ખાતરી કરી તેને પોતાના રાણીવાસમાં દાખલ કરી. તેણે ક્ષેમરાજકુમારને જન્મ આપ્યુંતે પછી મોટી રાણ ઉદયમતીએ કર્ણ દેવને જન્મ આપે. ક્ષેમરાજ અને કર્ણદેવને પર સ્પર ગાઢ પ્રેમ હતો. ક્ષેમરાજને દેવપ્રસાદ અને દેવપ્રસાદને ત્રિભુ વનપાલ વગેરે ત્રણ પુત્ર હતા. ત્રિભુવનપાલને પણ ત્રણ પુત્ર અને એક પુત્રી હતાં. તેઓમાં કુમારપાલ રાજલક્ષણવાળે હતો. ક્ષેમરાજનું બીજું નામ હરિપાલ હતું. १. भीमदेवस्य द्वे राश्यौ, एका बकुलादेवीनाम पण्याङ्गजा, पत्तनप्रसिद्ध रूपपात्रं च । तस्याः कुलयोषितोऽपि अतिशायिनी प्राज्यमर्यादां नृपतिर्निशम्यं तवृत्तपरीक्षानिमित्तं सपादलक्षमूल्यां क्षुरिकां निजानुचरैस्तस्यै ग्रहणके दापयामास । औत्सुक्यात् तस्यामेव निशि बहिरावासे प्रस्थानलग्नमसाधयत् । नृपतिर्वर्षद्वयं मालवमण्डले विग्रहाग्रहात् तस्थौ । सा तु बकुलादेवी तद्दत्तग्रहणकप्रमाणेन वर्षद्वयं परिहृतसर्वसङ्गचङ्गशीललीलयैव तस्थौ । निस्सीमपराक्रमो भीमस्तृतीयवर्षे स्वस्थानमागतो जनपरम्परया तस्यास्तां प्रवृत्तिमवगम्य तामन्तःपुरे न्यधात् । तदङ्गजः क्षेमराजः । द्वितीया राज्ञी उदयमती, तस्याः सुतः कर्णदेवः। क्षेमराज-कर्णदेवी तत्पुत्रौं भिन्नमातृकौ परस्परं प्रीतिभाजौ।...इतश्च क्षेमराजस्य पुत्रो देवप्रसादकः । तस्य पुत्रास्त्रयः त्रिभुवनपालादयोऽभूवन् , त्रिभुवनपालस्यैकाऽभूत् सुता, तर्नयास्त्रयः। आद्यः कुमारपालाख्यो राजलक्षणलक्षितः ॥ પાટણના સંઘવીપાડાના જૈન ગ્રંથભંડારમાં રહેલ પ્રાચીન “કુમારપાલ પ્રતિબોધ પ્રબંધ'ની સં૦ ૧૪૭૫ માં લખાયેલી તાડપત્રીય પ્રતિ, પન્ન ૪૬. જુઓ, પત્તનસ્થ જૈન ગ્રંથભાંડાગાસૂચી’ પૃ૦ ૧૫-૧૭, સને ૧૯૩૭માં પ્રકાશિત ગાય એ સિ નં. ૭૬. - જૈન સત્યપ્રકાશ, ક્રમાંકઃ ૨૨૮, પૃ. ૨૨૩, ૫૦ લા. ભ૦ ગાંધીને “ઉદયવિહાર' લેખ. મુનિમલ જૈન ગ્રંથમાળા, અમદાવાદ, ચં. ૧૧, પત્ર ૩. ૨. ભીમદેવની ઈચ્છા હતી કે, ક્ષેમરાજને ગાદીએ બેસાડવે, પરંતુ ક્ષેમ. રાજે પ્રભુભજનમાં અને તપ-ધ્યાનમાં પિતાનું જીવન ગાળવા જણાવ્યું અને તે મંકેશ્વરતીર્થમાં જઈને રહ્યો. ભીમદેવ તથા ક્ષેમરાજે કર્ણદેવને ગુજરાતની ગાદીએ બેસાડ્યો. કર્ણદેવે ક્ષેમરાજના પુત્ર દેવપ્રસાદને દધિસ્થલી (દેથલી) ગામ ગરાસમાં આપ્યું. “ભીમરાજે ક્ષેમરાજને આપવા માંડયું.” –મહીપતરામ રૂપરામ નીલકંઠ કૃત – સં. ઈ. પૃ. ૧૩. Page #124 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીશમું ] આ ઉદઘોતનસૂરિ ભીમદેવને ત્રીજો પુત્ર મૂળરાજ બહુ જ પરગજુ હતું. તેણે એક ભયંકર દુકાળમાં ખેડૂતો પર ગુજરાતી કનડગત દૂર કરાવી હતી અને સજાને સમજાવી તેમને વેરે પણ માફ કરાવ્યો હતો. આથી તે મીઠી દષ્ટિને પાત્ર બન્યું. તે ત્રીજે દિવસે મરણ પામે. ખેડૂતે બીજે વર્ષે બે સાલને વેરે લઈ રાજા પાસે આવ્યા. રાજા ભીમદેવે તેમાં બીજી રકમ ઉમેરી તે વડે ત્રિપુરુષપ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવ્યું. મહમ્મદ ગઝનવીએ સેમિનાથનું મંદિર તોડ્યું હતું ત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતને આધીન ન હતો. ભીમદેવે ત્યાં પથ્થરનું નાનકડું કામ ચલાઉ મંદિર બંધાવ્યું હશે. સૌરાષ્ટ્ર ગુજરાતને મળે ત્યારે તે ગૂર્જરેશ્વર કુમારપાલે સં૦ ૧૨૦૮ માં સેમિનાથનું વિશાળ મંદિર બંધાવ્યું, જેને અલ્લાઉદ્દીન ખિલજીએ તોડ્યું હતું રાજા ભીમદેવે પાટણમાં રાજા મૂળરાજીના ત્રિપુરુષપ્રાસાદને પિતાના પુત્ર મૂળરાજ (બીજા)ના કલ્યાણ માટે જીર્ણોદ્ધાર કર્યો હતો. તેમાં તેણે મોટી રકમ લગાવી હતી તથા કચ્છમાં ભદ્રાવતી નગરને કિલ્લો બંધાવ્યું અને તળાવ બંધાવ્યું. રાણી ઉદયમતીએ “રાણીવાવ બંધાવી હતી. મેઢેરામાં ભ૦ મહાવીરસ્વામીનું કુંડવાળું વિશાળ મંદિર હતું, જે મેઢગચછના આચાર્યોને તાબામાં હતું. (જૂઓ, પ્ર. ૩૨, પૃ. પર૨) આ અરસામાં તેને જીર્ણોદ્ધાર થયે હશે. જે અર્સલમાં સૂરિમંદિર હતું તે આજે મેઢ વૈ વિષ્ણવ બની જતાં સૂર્યમંદિર તરીકે ઓળખાય છે. ભીમદેવની સભામાં આ દ્રોણાચાર્ય, આ૦ સૂરાચાર્ય, આ ગેવિંદ, આર્ટ વર્ધમીન વગેરે અવારનવાર જતા હતા, ઉપદેશ દેતા હતા. રાજા ભીમદેવ તેઓને પરમ ભક્ત હતા. શ્રી દ્રોણાચાર્ય તથા સૂરાચાર્ય રાજા ભીમદેવના મામા તથા મોમાઈ ભાઈ હતાં. આ સમયે રાજકુટુંબમાં તથા ગુજરાતમાં જૈનધર્મનું શું સ્થાન હતું તે આ ઉપરથી સહેજે તારવી શકાય એમ છે. આ સમયે ઘણુ ક્ષત્રિએ જૈનધર્મ સ્વીકાર્યો હતે. તા. ૧ લી ગુજરાતમાં . આ સમયે Page #125 -------------------------------------------------------------------------- ________________ જેન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે [ પ્રકરણ કે ભીમદેવના મંત્રી વિમલશાહે સં. ૧૦૮૮ માં આબૂ ઉપર વિમલવસતિ નામે જિનમંદિર બનાવ્યું હતું, જેની નકશી આજે પણ ભારતમાં સૌથી શ્રેષ્ઠ મનાય છે. વિકમની અગિયારમી સદીની ગુજરાતની સર્વોચ્ચ સ્થાપત્યકળાનું એ જીવતું જાગતું પ્રતીક ગણાય છે. (જૂઓ, પ્રક. ૩૫, આબૂ) રાજા ભીમદેવને દાદર તથા ચંડશર્મા સંધિપાલ, નેઢ મહામંત્રી, વિમલ દંડનાયક, જાહિલ નાણાંખાતાને પ્રધાન અને મુંજને પુત્ર મશર્મા પરેહિત હતા. તેને ઉદયમતી તથા બકુલાદેવી રાણીઓ હતી અને ક્ષેમરાજ, કર્ણ દેવ તથા મૂળરાજ એ રાજપુત્ર હતા. તેના સમયમાં વીસનગર વસ્યું હતું. | (જૂઓ, ક્યાશ્રય મહાકાવ્ય, પ્રભાવક ચરિત્ર, પ્રબંધચિંતામણિ, તપગચ્છપટ્ટાવલી, સત્યપુરમંડન મહાવીરઉછાહ, તામ્રપત્ર, પ્રશસ્તિલેખે, ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, રાસમાલા, મુંબઈ ગેઝેટિયર, ઈબ્નસીરની તબકાત ઈ-સીરી, શ્રમણવંશવૃક્ષ) ૬. કર્ણદેવ (સં. ૧૧૨૦ થી ૧૧પ૦) રાજા ભીમદેવ, ક્ષેમરાજકુમાર તથા મંત્રીઓએ એકમત કરી, સં૦ ૧૧૨૦ માં કર્ણદેવને ગુજરાતની ગાદીએ બેસાડ્યો. ત્યાર બાદ ક્ષેમરાજ તપસ્યા કરવા મુંડકેશ્વર તીર્થમાં જઈ વસ્ય. . “કર્ણસુંદરી’ના આધારે અનુમાન થાય છે કે, રાજા ભીમદેવે સં. ૧૦લ્માં સિંધ પર હુમલો કર્યો ત્યારે કર્ણદેવ પણ તેમની સાથે હશે. શરૂઆતમાં માળવાના રાજા ભેજના ત્રીજા ભાઈ ઉદયાદિત્યે સાંભરના રાજા વિગ્રહરાજની મદદથી ગુજરાતની સરહદ પર હુમલો કર્યો અને પોતાને કેટલાક પ્રદેશ પાછું મેળવ્યું. સેવાડીના શિલાલેખમાં નાડોલની રાજાવલીમાં અણહિલ, જિંદ ૧. પ્રથમ ભીમદેવને મંત્રી ને, દંડનાયક વિમલ, ખર્ચ ખાતાને પ્રધાન જાહિલ ન હતા. (જુઓ. “ભારતીય વિદ્યા’ સૈમાસિક, ભા. ૧, અંક: ૧) Page #126 -------------------------------------------------------------------------- ________________ પત્રીશમું ] આ ઉદ્દદ્યતનસૂરિ અને અશ્વરાજનાં નામે આપ્યાં છે. આ જિંદના પુત્ર પૃથ્વીપાલ તથા જુજ જલે ગુજરાત સામે બળવો જગાવ્યો હતો, પરંતુ અંતે તેઓ કર્ણદેવના સામંત બની ગયા હતા. લાટમાં ગુજરાતના સામંત તરીકે બારપ, બારપનો પુત્ર, કીર્તિરાજ અને ત્રિલોચનપાલ થયા હતા. રાજા કર્ણદેવના સમયે અહીં દુર્લભરાજ ચૌલુક્ય દંડનાયક તરીકે નિમાયો હતો. કર્ણદેવે છ લાખ ભીલના સરદાર આશાવલના ભીલને જીતી સાબરમતીના કિનારે કર્ણાવતી નગર વસાવ્યું, કર્ણસાગર (કાંકરિયું) તળાવ બંધાવ્યું. કણેશ્વરનું મંદિર બંધાવ્યું તેમજ કોચરબદેવીનું મંદિર અને જયંતીદેવીનું મંદિર બંધાવી તેની સ્થાપના કરી. મેઢેરાની દક્ષિણે કર્ણસાગર ગામ વસાવ્યું. પાટણમાં કર્ણમેરુપ્રાસાદ કરાવ્યો અને કચ્છની ભદ્રાવતીમાં એક વાવ બંધાવી. આશાપલ્લી વગેરે સ્થાને માટે વિદ્વાને માં મેટે વિસંવાદ છે; પરંતુ વિચાર કરતાં આશાપલી તે અસારવા, કર્ણાવતી તે અમદાવાદ, કર્ણસાગર તે કાંકરિયું, નદી ઉદાયન મંત્રીને વાસ, કણેશ્વર તે નરેડા ગામનું નરેશ્વર કે નાલેશ્વરનું મંદિર, કેછરબ તે કેરબ અને જયંતીદેવી તે ભદ્રાવતી સંભવે છે. ગુજરાતના મહામાત્ય ઉદાયને કર્ણાવતીમાં વિશાળ જિનાલય બંધાવ્યું હતું, જેની નિશાની નરેડામાં મળે છે. ઈતિહાસ કહે છે કે, સૂબા અલફખાને આશાવલને કેટ કરાવ્યો હતો. સુલતાન અહમદશાહે (સં. ૧૪૬૭ ફા. સુ૩) અમદાવાદ વસાવ્યું ત્યારે તેને સમરાવ્યું હશે, એ બંધબેસતી તર્કસંગત ઘટના છે. આ સમયે કર્ણાટકમાં સેમેશ્વર (મૃત્યુ સં૦ ૧૧૩૨) અને વિકમાદિત્ય છઠ્ઠો રાજા હતે. ગોવામાં (પરેડા નદીકિનારે ચંદુરમાં) ષષ્ઠીદેવ એટલે શુભકશી (સં. ૧૮૬૧ થી ૧૧૦૬) તથા જયકેશી પહેલ (સં. ૧૧૦૬ થી ૧૧૩૬) કર્ણાટકના સામંત રાજાઓ હતા. રાજા જયકેશી છઠ્ઠા વિક્રમાદિત્યને મિત્ર અને જમાઈ થતો હતે. તેની પુત્રી મણુયલદેવી એટલે મીનલદેવીએ કર્ણદેવ સાથે લગ્ન કરવાને Page #127 -------------------------------------------------------------------------- ________________ ૮૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ જે પ્રકરણ નિર્ણય કર્યો એટલે રાજા જયકેશીએ તેને સ્વયંવર તરીકે પાટણ મેકલી. તે કુરૂપ હતી. તેથી કર્ણદેવે લગ્ન કરવાની ના પાડી. પછી તે માતાના દબાણથી અને કર્ણાટક સાથે ગાઢ સંબંધ જોડાય એ રહસ્યથી તેને તે પરણ્યો પરંતુ તે મીનલદેવીને કુરૂપ જાણું બોલાવત નહેાતે. એક વાર કહ્યું કેઈ નીચ જાતિની સ્ત્રીને એકાંતમાં મળવાને સંકેત કર્યો હતો. મહામંત્રી મુંજાલે તે સ્ત્રીના બદલે મીનલદેવીને ગોઠવી દીધી. મીનલદેવીએ જયસિંહકુમારને જન્મ આપ્યો. કર્ણદેવ બહુ રૂપાળા અને કામ પુરુષ હતું. તે યુવરાજ હતું ત્યારે તેણે સંભવતઃ સૌથી રૂપાળા આ દેવસૂરિને રૂપશ્રીનું બિરુદ આપ્યું અને રાજા થયા પછી અત્યંત નિઃસ્પૃહતાના કારણે શરીરના મેલને પણ દૂર ન કરનારા આ અભયદેવસૂરિને “માલધાર'નું બિરુદ આપ્યું હતું. ગેવિંદાચાર્ય કર્ણદેવના બાલમિત્ર હતા. (જૂઓ, પ્રકટ ૩૭, ૩૮) તેની સભામાં જૈનાચાર્યોનું માનવંતુ સ્થાન હતું. રાજા કર્ણદેવને ઐક્યમલ્લનું બિરુદ હતું. - કર્ણદેવને ધવલ, શાંતૂ અને મુંજાલ એ ત્રણ મહામા હતા. જલિ ખર્ચ ખાતાને પ્રધાન હતા. દુર્લભરાજ દંડનાયક હતો. આમશર્મા પુરોહિત હતો. જયા અને મીનલદેવી રાણીઓ હતી. જયસિંહ પુત્ર હતો. બહારથી આવતા સેમિનાથના યાત્રિકે પાસેથી ભાલેદમાં મુંડકાવેરો લેવાતે હતો તે મીનલદેવીએ રદ કરાવવાની ઈચ્છાથી તે ગુજરાતની રાણું બની હતી. જયસિંહના રાજ્યમાં તેણે પોતાની તે ઈચ્છા પાર પાડી. તેણે અહીં મંત્રી ઉદયનને ભ્રાતા તરીકે સ્વીકાર્યો હતે. તેણે પિતા જયકેશીનું મરણ થતાં પિતાના કલ્યાણ માટે સોમનાથ જઈ ત્યાં ત્રણ વેદના જાણકાર એક બ્રાહ્મણને પાપધટનું દાન આપ્યું હતું. રાણું મિનલદેવીએ વીરમગામમાં મિનલ-સરવર અને ધંધુકામાં બીજું સરોવર બંધાવ્યું. સિદ્ધરાજ બાલક હતો ત્યારે ઘણાં વર્ષો સુધી મયણલ્લાદેવીએ રાજકારભાર સાચવ્યું હતું. * * છે , Page #128 -------------------------------------------------------------------------- ________________ પત્રિીશમું ] આ ઉદ્યોતનરિ . કાશ્મીરના કવિ બિહણે ચતુરંકી “કર્ણસુંદરી નાટિકા ”માં રાજા કર્ણદેવ તથા મહામાત્ય શાંતૂની ઘટના રજૂ કરી છે. નાટિકામાં તીર્થકરદેવનું મંગલાચરણ કરેલું છે; એ એક સૂચક વસ્તુ છે. નાટિકામાં મહામાત્ય શાંતૂએ કર્ણ અને મિનલદેવીને મિલાપ કઈ રીતે કરાવ્યું તેનું સરસ રીતે આલેખન કર્યું છે. આમાં મહામાત્ય શાંતને ગંધરાયણની સાથે સરખાવ્યું છે. ૭. સિદ્ધરાજ જયસિંહ (સં. ૧૧૫૦ થી ૧૧૯) – - રાજકુમાર જયસિંહ બાળક હતો ત્યારે જ રાજા કર્ણદેવે દેવપ્રસાદ રાજા બની ન બેસે એ કારણે બાળક જયસિંહને શુભ મુહુર્તમાં પાટણની ગાદી પર રાજ્યાભિષેક કર્યો હતો અને પોતે કર્ણાવતીમાં મોટે ભાગે રહેતો હતો. જયસિંહ મોટો થયો ત્યારે કર્ણ દેવે સં૦ ૧૧૫૦ ના પિષ સુદિ ૩ ને શનિવારે શ્રવણ નક્ષત્રમાં તેને ભારે ઠાઠથી રાજ્યાભિષેક કર્યો અને તે પછી કર્ણ દેવ મરણ પામે. સમય જતાં જયસિંહ સિદ્ધરાજ તરીકે પ્રસિદ્ધિ પામે. ક્ષેમરાજના પુત્ર દેવપ્રસાદે પણ કર્ણદેવ અને જયસિંહદેવના મનના સમાધાન માટે ત્રિભુવનપાલને જયસિંહના હાથમાં સેંપી અગ્નિસમાધિ લીધી. જયસિંહ અને ત્રિભુવનપાલ વચ્ચે ગાઢ મૈત્રી હતી. - કર્ણરાજ મરણ પામે ત્યારે સિદ્ધરાજ આઠ વર્ષનો હતો અને મંત્રી શાંત્વની દેખરેખ નીચે આગળ વધ્યા હતા. સિદ્ધરાજે ગુજરાતને બૃહદ્ ગુજરાત બનાવવા અથાક પ્રયત્ન કર્યો હતો. તેણે શરૂઆતમાં જ મહામાત્ય શાંતૂની સલાહથી વૈદ્યકમાં નિષ્ણાત લીલા વૈદ્યને પિતાને ઘરે બોલાવી ૩૨ હજારનું બાન લઈ છૂટા કરનાર પિતાના સગા મામા મદનપાલને મરાવી નાખ્યો અને “સુણસ્થ :” એ રાજનીતિને ઉત્તમ દાખલો બેસાડ્યો. તેણે આઠ વર્ષની ઉંમરમાં ધારાનગર ભાંગવાની પ્રતિજ્ઞા લીધી હતી, જે મંત્રી શાંતૂએ બનાવટી ધારા ૧. કવિ બિહણે વિક્રમચરિત્ર, કર્ણસુંદરીનાટિકા, બિહણાષ્ટક પાર્શ્વ નાથસ્તોત્ર અને ચૌર પંચાશિકા રચા છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજો પ્રકરણ બનાવીને તે પ્રતિજ્ઞા પૂરી કરાવી હતી. તેણે લુંટારાના સરદાર બરકને જીતીને પિતાની આજ્ઞા હેઠળ આર્યો હતો. . ઇતિહાસ કહે છે કે, ગુજરાતના ચાવડાઓ ચાંચિયાપણું કરતા હતા, તે ચાંચિયાગીરી વનરાજ ચાવડાએ બંધ કરાવી હતી. સોરઠના ચૂડાસમા રાજાઓ પણ એ જ કોટિના રાજાઓ હતા. તેઓ કેડીનાર, પ્રભાસપાટણ, ગિરનાર તથા દ્વારિકાના જેન, શૈવ યાત્રિકને લૂંટતા હતા અને રંજાડતા હતા. સમુદ્રમાં વેપારી વહાણને પણ લૂટતાં હતા. તેઓ લૂંટ, ચોરી, ચાંચિયાપણું અને વ્યભિચારના માર્ગે ચડી ગયા હતા. એ કારણે તેઓ યાદવ હોવા છતાં “આભીર’ કહેવાતા હતા. તેમની એ પાશવી લીલાનો અંત લાવવા માટે સિદ્ધ રાજે પોતાની તરવાર ઉઠાવી. રાજા સિદ્ધરાજે સં૦ ૧૧૭૦ માં જૂનાગઢના રાજા ખેંગારને કપટથી પકડીને કેદમાં પૂર્યો. આ રાજમાતા મીનળદેવીને સોમનાથની યાત્રાની ઉત્કટ ઇચ્છા હતી. સિદ્ધરાજે તેને સાથે લઈને સોમનાથની પહેલી યાત્રા કરી. ભાલેદને ૭૨ લાખની આવકવાળે યાત્રાનો કરેરે તેણે સદંતર બંધ કરાવ્યું અને સં૦ ૧૧૭૦ થી સિંહ સંવત ચલાવ્યો. રા'ખેંગાર અને રાણકદેવડી સં૦ ૧૧૭૬ માં મરણ પામ્યાં. તે પછી સેરઠમાં મંત્રી સજજનની દંડનાયક તરીકે નિમણુંક કરવામાં આવી. આ યુદ્ધમાં ત્રિભુવનપાલ અને મંત્રી ઉદયન સાથે હતા. માળવા અને ગુજરાતના વચલા પ્રદેશે માટે અવારનવાર ઝગડે ઊભું થતું હતું. સિદ્ધરાજ સં૦ ૧૧૮૫ માં સોમનાથની યાત્રાએ ગયો ત્યારે માળવાના રાજા નરવર્માના યુવરાજ યશોવર્માએ ગુજ ૧. ચૂડાસમા રાજા (૧) હમીર, (૨) ધરણીવરાહ, (૪) ગ્રહરિપુ, (૧૦) ખેંગારનાં કારનામાં ઇતિહાસને પાને લખેલાં મળે છે. સં. ૧૧૬ થી ૧૧૭૦ની વચ્ચે પાટણના એક સંધપતિ સાથે બની ગયેલે છેલ્લે તાજો જ પ્રસંગ હતો. સોરઠનો રાજા ગ્રહરિપુ સ્વતંત્ર થઈ. જઈ પ્રભાસના સોમનાથની યાત્રાએ જનારને લૂંટવા લાગ્યા. -મહી રૂ૫૦ ને ગુજરાતને સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ. ૧૧) Page #130 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીસમું ! આ ઉદ્યોતનસૂરિ ૯ રાત પર હુમલો કર્યો હતે. મહામાત્ય શાંતૂએ તે સમજે એવી યુક્તિથી સમજાવી તેને પાછો વાળ્યો હતો. આ દરમિયાન માતા મીનલદેવી મરણ પામી હતી. સિદ્ધરાજે સં૦ ૧૧૦ માં મંત્રી મુંજાલને સંધિપાલ બનાવી ધારા મેક. મંત્રી આલિગને પાટણની રક્ષાને ભાર મેં અને પિોતે મહામાત્ય શાંતુ, નાડેલને સામંત આશરાજ ચૌહાણ, કિરાડુનો સામંત ઉદયરાજ વગેરેને સાથે લઈ માળવા તરફ રવાના થશે. ગોધરાના ભીલએ તેની સામે લડવાને મેર ગોઠવ્યું હતું. મંત્રી શાંતુ મહેતાએ આસપાસના ગામનું સૈન્ય એકઠું કરી ભીલોને નસાડ્યા. રાજા સિદ્ધરાજે સીપ્રા નદીના કિનારે પડાવ નાખે. માળવાને જીત મુશ્કેલ હતા. એક દિવસે મંત્રી મુંજાલના સંકેત પ્રમાણે યશઃ૫ટહ હાથી દ્વારા દક્ષિણ દરવાજો તોડી ધારામાં પ્રવેશ કર્યો. તે દરમિયાન રાજા યશોવર્મા મરી ગયે (સં. ૧૧૯૦). યશોવર્માને સર્વ પરિવારને પકડી કેદ કર્યો. મેવાડ માળવાના શાસનમાં હતો એટલે તે સિદ્ધરાજના શાસનમાં આવી ગયું. મહોબકને રાજા મદનવર્મા અત્યંત સમૃદ્ધ અને વિલાસી હતો. સિદ્ધરાજ યુદ્ધમાં રખડતે હતો, તેથી સિદ્ધરાજને તે “કબાડી” કહેતો હતો. સિદ્ધરાજે મહેબક પર ચડાઈ કરી, ત્યાંથી ૯૬ કરોડ નૈયા દંડમાં લીધા અને મદનવર્મા સાથે મૈત્રીસંબંધ બાંધ્યું. સિદ્ધરાજે સં૦ ૧૧૯૩ માં હાથીને હદે બેસી ધામધૂમથી પાટણ માં પ્રવેશ કર્યો. તેની ઈચ્છા હતી કે, રાજા યશોવર્માને ખુલ્લી તરવાર આપી છડીદાર તરીકે હાથીની અંબાડીમાં પિતાની પાછળ બેસાડ, પરંતુ સંધિપાલ મુંજાલના કહેવાથી રાળ પડેલી બનાવટી કટાર આપી તેને એ રીતે બેસાડ્યો. આ સમયે આ૦ વરસૂરિ, આ૦ હેમચંદ્રસૂરિ વગેરેએ રાજાને ૧. “પ્રબંધાવલી માં મહાબકનું નામ કાંતિપુરી આપેલું છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૯૨ જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૨જો [ પ્રકરણ વિવિધ આશીર્વાદ આપ્યા. તેણે એ જ અરસામાં આ॰ હેમચંદ્રસૂરિને વિનતિ કરી સિદ્ધહેમ વ્યાકરણ ’ની રચના કરાવી. એક વાર મ્લેચ્છના પ્રધાને પાટણમાં આવ્યા. સિદ્ધરાજે તેઓને ખુશ કરી પાછા મેાકલ્યા હતા. એક વાર મ્લેચ્છા પાટણ પર ચડી આવ્યા. માંગુ ઝાલાએ તેમને પાછા હઠાવ્યા. કર્ણાટકના રાજા પર મીના સામંત જગદેવ પાટણને માટે કેટવાલ હતા. પાટણની રક્ષામાં તે અજોડ હતા. (કીર્તિકૌમુદી, સ : ૨, શ્લો૦ ૯૯) સિદ્ધરાજે મહેાખા નરેશ મનવર્મા, ડાહલરાજ, સાંભરપતિ અણ્ણરાજ, કાલ્હાપુરના રાજા પરમી, કાશીના યુવરાજ જયચંદ એ બધા સાથે મૈત્રી બાંધી રાખી હતી. તેણે સાંભરના રાજા અારાજને મિત્ર બનાવી પોતાની પુત્રી કચનદેવીને પરણાવી હતી. તેના પુત્ર સામેશ્વર પાટણમાં ઊછરીને મોટા થયા હતા. સિદ્ધરાજે મદિરા, તળાવ, વાવ, કિલ્લા, દાનશાળા વગેરે ધર્મનાં અનેક લેાકેાપયોગી કાર્યો કર્યાં. તેનાં પ્રસિદ્ધ કામેા માટે કહેવાય છે महालयो महायात्रा महास्थानं महासरः । 6 यत् कृतं सिद्धराजेन तत् कृतं केन न कचित् ॥ ' (જૂએ, પ્રબંધચિંતામણું) સિદ્ધરાજે સરસ્વતી નદીને કિનારે સ૦ ૧૧૫૨ માં સિદ્ધપુર વસાવ્યું અને ત્યાં રુદ્રમાળ બાંધવા શરૂ કર્યાં. સં૦ ૧૧૮૪ માં તેની પ્રતિષ્ઠા કરી શિખર પર ધ્વજા ચડાવી.ર ૧. આ॰ હેમયદ્રસૂરિએ આશીર્વાદ આપતાં કહ્યું કે. भूमिं कामगवि ! स्वगोमयर सैरासिश्व रत्नाकराः मुक्तास्वस्तिकमातनुध्वमुडुप ! त्वं पूर्णकुम्भो भव । धृत्वा कल्पतरोर्दलानि सरलैर्दिग्वारणाः ! तोरणा - न्याधत्त स्वकरैर्विजित्य जगतीं नन्वेति सिद्धाधिपः || ૨. રુદ્રમાળનું વર્ણન 66 થર સÛ ચૌદ ચિ આલ, થંભ સર્જી સત્તર નિરંતર, અઢાર, મણિમાણિક સયંવર, સયપુત્તલી Page #132 -------------------------------------------------------------------------- ________________ પત્રિીશમું ] આ ઉદ્યતન સં. ૧૧૯૮ સુધીમાં રુદ્રમાળ સંપૂર્ણ તૈયાર થયો. ઉજ્જૈનમાં એવી રાજાજ્ઞા હતી કે, મહાકાલના મંદિરની ધ્વજા ફરકે ત્યારે બીજાં મંદિરની ધજા ફરકાવી ન શકાય, તેમ રાજા સિદ્ધરાજે પણ રુદ્રમાળને મહાકાલની હાડમાં મૂકવાની ઈચ્છાથી રુદ્રમાળની ધજા ચડાવી ત્યારે દરેક જેન-અજૈન મંદિરની ધજા ઉતરાવી હતી. સિદ્ધરાજ શૈવધર્મી હતો છતાં તેના દિલમાં જેનધર્મ પ્રત્યે ઘણે પ્રેમ હતે. અહિંસા, ત્યાગ, તપ, પરોપકાર અને સરસ્વતીની મૂર્તિ સમા જૈનાચાર્યોને સાત્ત્વિક પ્રભાવ તથા જૈનેની રાજવફાદારીની સબળ અસર હતી, એટલે એ નવું શાસન નભી શકયું નહીં. એક તરફ શ્રીપુરમાં બ્રહ્માજી તથા ભ૦ ઋષભદેવના મંદિરની ધ્વજા ઊતરી જ ન હતી. બીજી તરફ પોતે સિદ્ધરાજે પણ આ૦ હેમચંદ્ર તથા આ૦ વીરસૂરિના ઉપદેશથી ઘણું દેરાસરો પર ધ્વજા ફરકતી કરાવી હતી. એટલે દરેક જૈનમંદિર પર સમય જતાં ધીરે ધીરે ધ્વજા ફરકવા લાગી. (જૂઓ, ન્યાયકંદલીપંજિકા-પ્રશસ્તિ, સં. ૧૩૮૫) સિદ્ધરાજે જેમ સરસ્વતીના કિનારે રુદ્રમહાલય બંધાવ્યું તેમ, ભ૦ મહાવીરનું દેરાસર પણ બંધાવ્યું. (જૂઓ, દ્વયાશ્રયકાવ્ય, સર્ગ : ૧૫, લે૧૬) સિદ્ધપુરમાં વીશ દેરીઓવાળો સિદ્ધવિહાર તથા તીસ સહસ ધજદંડ, કલશ દશ સહસ સુવન્નય; છપન કેડિ ગયા તુરિય, લગ તીણુઈ મહાલય, કવિ ગદ્ સદ્ધિ ઈમ ઉચ્ચરઈ સુર નર રોમચિય સવઈ, સુપરસિદ્ધ જયસિંહ કિત્તિ, ટમમમ ચાહઈ ચક્રવઈ ” સિદ્ધરાજે આ કવિત બનાવનારને દર અક્ષરે એકેક સેને આપો. . (જુઓ, ઉપદેશસાર, સં. ૧૬૬૨) तत्पुत्र माता मीनलदेवी जात सिद्धराज जयसिंहदेव वर्ष ४९ राज्यम् । तन्मध्ये सहस्रलिङ्गसरोवरनिष्पत्तिः करावतां वर्ष ३०, मास ५, दिन १० लागा। सं० ११९८ रुद्रमाल निपजाविउ वर्ष ३५, मास ४, दिन १० लागा। पुत्र ન ટુ ! (જુઓ, ધર્મસાગરગણિ શિષ્ય પં. વિનયસાગર કૃત “ગૂર્જરદેશ રાજાવલી' સં. ૧૬પ૨) Page #133 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ [ પ્રકરણ પાટણમાં રાજવિહાર બંધાવ્યા. (જૂઓ, કુમારપાલપડિબેહા) મહામાત્ય આલિગે સિદ્ધપુરમાં ચતુર્મુખવિહાર બંધાવ્યું. (જૂઓ, ઉપદેશસાર). સિદ્ધપુરમાં સં૦ ૧૧૫ર માં ભ૦ સુવિધિનાથનું દેરાસર બંધાવ્યાને પણ ઉલ્લેખ મળે છે. - સિદ્ધરાજે દુર્લભ સરોવરમાં મોટો ફેરફાર કર્યો. તેણે ત્યાં સાહસ લિંગ તળાવ બંધાવ્યું. તેની પાળ ઉપર ૧૦૮ શિવાલયે, ૧૦૮ દેવી મંદિરે, દશાવતાર, વિષ્ણુનું મંદિર તથા કીર્તિસ્તંભે ગોઠવ્યા. સિદ્ધરાજ માળવાની લડાઈમાં હતું ત્યાં જ તેને આ તળાવમાં પાણી ભરાયાના સમાચાર મળ્યા. કવિ ચકવતી શ્રીપાલે રુદ્રમાળ, વડનગરને કિલ્લે અને દુર્લભ સરોવર એટલે સહસ્ત્રલિંગ તળાવની “પ્રશસ્તિ રચી છે. સહસલિંગની પ્રશસ્તિને આ૦ રામચંદ્ર વગેરે વિદ્વાનોએ સુધારી હતી. સિદ્ધરાજે સોમનાથની એક યાત્રા સં. ૧૧૭૦ અને બીજી સંવે ૧૧૮૫ માં કરી હતી. પહેલી યાત્રામાં ભાલેદના આરાને યાત્રાકર બંધ કરાવ્યું અને બીજી યાત્રા પુત્રકામનાથી પગપાળા કરી. તેમાં ગિરનાર પર પૃથ્વી જયપ્રાસાદ વગેરેના લાભ લીધા. - મંત્રી સજજને ગિરનાર પર ભ૦ નેમિનાથને, રાજાને પૃથ્વીને જય કરાવનારે “પૃથ્વી જયપ્રાસાદ” બંધાવ્યું હતે. સિદ્ધરાજે તેની રકમ ખજાનામાંથી આપવાનું કબૂલ કર્યું. તેમાં ભ૦ નેમિનાથની પૂજા માટે ૧૨ ગામ આપ્યાં તથા તીર્થની પવિત્રતા જળવાઈ રહે એટલા માટે નીચે મુજબ નિયમ બાંધી આપ્યા. અહીં કોઈએ (૧) આસન વગેરે ઉપર બેસવું નહીં, (૨) શય્યા પર નિદ્રા લેવી નહીં, (૩) રઈ કરવી નહીં, (૪) ભૂજન કરવું નહીં, (૫) દહીં ૧. સિદ્ધવિહારનું બીજું નામ રાજવિહાર હતું. શેઠ ધરણુ પાડે તેને જોઈ ધરણુવિહાર (રાણપુરમ) બનાવ્યો હતો. (જૂઓ, જૈનસત્યપ્રકાશ, ક્રમાંકઃ ૧૦૪, પૃ. ૩૬૮, સં. ૧૯૪૧માં અહીં પાંચ દેરાસર હતાં (જુઓ, જેનતીર્થ સર્વ સંગ્રહ, ભા. ૧) સિદ્ધપુર આ૦ ભાનુચંદ્રની જન્મભૂમિ હતી. અહીં ઉપાયવિજયજીએ દિવાળીના દિવસે “જ્ઞાનસાર ર. આજે અહીં બે દેરાસર છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ પત્રિીશમું ] આ ઉદ્દઘોનનસુરિ ૯૫ વવવું નહીં, (૬) સ્ત્રીસંગ કરવું નહીં અને (૬) સુવાવડ કસ્વી નહીં વગેરે. આ નિયમે આજ સુધી પળાય છે. પછી રાજાએ અંબાજીની ટૂંક, સેમિનાથ તીર્થ, કેડીનારની અંબિકાદેવી તથા શત્રુજય તીર્થની યાત્રા કરી. તેણે ભ૦ ઋષભદેવની પૂજા કરી, તેની પૂજા માટે પણ ૧૨ ગામ બક્ષીસ કર્યા. આ યાત્રામાં ક0 સં. આ૦ હેમચંદ્રસૂરિ તથા મહામાત્ય આશુક પિરવાલ અને મંત્રી બાહડ વગેરે સાથે હતા. : શ્રીશંકરે સિદ્ધરાજને કહ્યું કે, “તારા ભાગ્યમાં પુત્ર નથી, તારા પછી કુમારપાલ ગાદીએ આવશે. (દ્વયાશ્રયકાવ્ય, સર્ગઃ ૧૫, લે પપ, ચિત્તોડ કિલ્લાના મંદિરને લેખ) - રાજા સિદ્ધરાજે મહામંત્રસિદ્ધ આ વીરસૂરિને આગ્રહ કરી પાટણમાં રાખ્યા. સાંખ્યમતના વાદીભસિંહને જીતવા બદલ “જયપત્ર આપ્યું. એક બાલિકા મારફત દિગંબર કમલકીતિને જીતવાથી ખૂબ સન્માન્યા. રાતેજના જૈન દેરાસરના બલાનકમાં ધ્વજા ચડાવી ચૈત્યનું ગૌરવ વધાર્યું. આ૦ હેમચંદ્રને સૂરિપદ અપાવ્યું. આ હેમચંદ્રસૂરિને વિનતિ કરીને તેમની પાસે સર્વાંગસુંદર નાની-મોટી ટીકાઓ ૧. રાજા સિદ્ધરાજે ગિરનારતીર્થમાં તથા સં. ૧૭૯ માં શત્રુંજય તીર્થમાં પૂજા માટે બાર ગામે આપ્યાં તેના અનેક ઉલ્લેખો મળે છે – श्रीसिद्धराजः समधत्त राजविहारमाक्रीडनगोपमं मे।। ग्रामांश्च शत्रुञ्जयसात् चकार स द्वादशास्मन्महसः प्रवृद्ध्यै ॥९॥२२ (ધર્મદેવની મંત્રી વસ્તુપાલ પ્રત્યે ઉક્તિ, જૂઓ, બાલચંદ્રસૂરિનો “વસંતવિલાસ' સં. ૧૨૯૮) (જૂઓ, રાજગચ્છીય આ૦ બાલચંદ્રને વસંતવિલાસ, આ પ્રભાચંદ્રનું બભાવરિત્ર', મેરૂતુંગને “પ્રબંધચિંમામણિ, પ્રકાશઃ ૩જે આ જય. સિંહનું “કુમારપાલચરિત’ સર્ગઃ ૩, ૦ ૩૧૦ થી ૩૨૫, ૩૨, ૩૩, પં જિનમંડનગણને “કુમારપાલપ્રબંધ', આ મુનિસુંદરસૂરિને “ઉપદેશરનાકર', પં. દેવવિમલગશિનું “હીરસૌભાગ્યમહાકાવ્ય', ૧૭, ૧૯૫, શ્રીયુત ગેવિંદભાઈ હાથીભાઈ દેસાઈને “ગુજરાતને પ્રાચીન ઈતિહાસ.' પૃ. ૧૭૫, વગેરે. આ ઉધ્યપ્રભસૂરિનું “ધબ્યુલ્ય મહાકાવ્ય' સર્ગઃ ૭, ક્ષેત્ર ૭૪ થી ૭૭) Page #135 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ અને અનુશાસનેથી સંપૂર્ણ “સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન” તૈયાર કરાવ્યું. એ વ્યાકરણને હાથીના હોદ્દા ઉપર મૂકી સન્માન કરીને ભંડારમાં સ્થાપન કર્યું. ૩૦૦ લહિયા રેકી માટે રાજકીય જ્ઞાનભંડાર વસાવ્યું. વ્યાકરણના અજોડ વિદ્વાન કાકલ કાયસ્થની અધ્યક્ષ તામાં તેનું પઠન-પાઠન શરૂ કરાવ્યું અને એ દ્વારા ગુજરાતનું ગૌરવ સ્થાપ્યું. તેમજ ચૌલુક્યવંશ, રાજા સિદ્ધરાજ તથા આ૦ હેમચંદ્રસૂરિનાં નામ અમર બનાવ્યાં. મલધારી આ૦ હેમચંદ્રસૂરિના ઉપદેશથી ગુજરાતમાં પજુસણ પર્વ, અગિયારસ તથા મેટા દિવસની અમારિ પ્રવર્તાવી અને તેમના ઉપદેશથી ખુશ થઈને તેઓને દર સાલ ૮૦ દિવસનું અમારિશાસન લખી આપ્યું. જિનમંદિરમાં સેનાના કળશે ચડાવ્યા. જિનમંદિરના લાગા ચાલુ કરાવ્યા. ધંધુકા અને સાર વગેરેમાં વરઘોડાની છૂટ આપી. રાજગ૭ના આ૦ ધર્મઘોષ તથા. આ૦ સમુદ્રશેષનું ભારે સન્માન કર્યું. પૂનમિયાગચ્છના આચાર્ય ધર્મઘોષને સત્કાર કર્યો. આ વાદિ દેવસૂરિને, દિગંબરાચાર્ય કુમુદચંદ્રને જીતવા બદલ જયપત્ર આપ્યું અને તેમના ચરણોમાં સેનામહોરેની થેલી ધરી, જેને આચાર્યશ્રીએ લીધી નહીં. તેથી તે રકમથી પાટણમાં “રાજવિહાર” નામે જૈનમંદિર બંધાવ્યું. તેમાં સં૦ ૧૧૮૩ ના વિશાખ સુદિ ૧૨ ને દિવસે ચાર ગચ્છના ચાર આચાર્યોએ સાથે મળીને ભ૦ ઋષભદેવની પ્રતિષ્ઠા કરાવી. નાગૅદ્રગચ્છના નં. ૩ આ. આનંદને “સિંહશિશુ અને આ૦ અમરચંદ્રને “વ્યાઘશિશુ” તથા આ૦ રામચંદ્રને “કવિકટ્ટારમલ્લ’નાં બિરુદો અર્પણ કર્યા. (જૂઓ, પ્રક. ૩૫, પૃ. ૬, પ્રક. ૪૧) ૧. સમારે વાવણg (જુઓ, પિટર્સનને રિપોર્ટ) एकादशीमुख्यदिनेष्वमारीमकारयत् शासनदानपूर्वम् । (જૂઓ, ધર્મોપદેશમાલાવિવરણ) प्रतिवर्ष जीवरक्षां अशीत्यहं अशोत्यहम् । यस्योपदेशात् सिद्धेशः ताम्रपत्रेवलीलिखत् ॥१०॥ ... (ન્યાયકંદલીપજિકાપ્રશસ્તિ, પ્રાકૃત દયાશ્રયવૃત્તિ) : Page #136 -------------------------------------------------------------------------- ________________ પત્રિીશમું ] આ૦ ઉદ્દદ્યોતનસરિ સિદ્ધરાજે શિહેર વસાવી સં. ૧૧૮૫માં બ્રાહ્મણને દાનમાં આપ્યું. આશાપલ્લી વગેરે ગામગરા તથા ધન બ્રાહ્મણોને દાનમાં આપ્યાં. સિદ્ધરાજ ન્યાયપ્રિય રાજા હતા. તેને એક પ્રસંગ નુરુદ્દીન મહખુદ શકી આ પ્રમાણે આપે છે– ગુજરાતના ખંભાત શહેરમાં અગ્નિપૂજકે અને સુન્ની મુસલમાને રહેતા હતા. અગ્નિપૂજકે એ મુસલમાનની મસ્જિદને કાફિર પાસે બળાવી નાખી અને એ દંગામાં ૮૦ મુસલમાન મરાયા. અલીખતીબ (ખુતબા પઢનાર) બચી ગયે હતું. તેણે અણહિલવાડ જઈને પિકાર કર્યો, પણ કોઈએ તે તરફ ધ્યાન આપ્યું નહીં. તેણે જંગલમાં શિકારના સમયે રાજાને મળી બનેલી હકીકત રજૂ કરી. જયસિંહે આ વાતની પૂરી તપાસ કરવા માટે પોતાના પ્રધાનને જણાવ્યું કે, “હું ત્રણ દિવસ જનાનખાનામાં રહેવાને છું માટે તમે રાજકાર્યની સંભાળ રાખજે.” આમ કહીને સાંઢણુ દ્વારા આઠ પહોરમાં ખંભાત જઈ પહોંચ્યા. ત્યાં છૂપી રીતે તપાસ કરી તે બધી વાત સાચી હેવાની ખાતરી થઈ. તે ત્યાંથી ત્રીજે દિવસે પાટણ આવ્યું. તેણે ચોથે દિવસે ખતીબને આજ્ઞા આપી કે, “ફરિયાદીઓને અરજી કરવાના સમયે તું અરજી કરી શકે છે. ખતીબે પિતાનું પૂરું ખ્યાન આપ્યું, ત્યારે ત્યાં કાફિરેનું એક ટેળું તેને ડરાવવા તથા તેની વાતને જૂઠી ઠરાવવા ચાહતું હતું, પણ રાજા જયસિંહે કહ્યું કે, આ ધાર્મિક મામલે છે તેથી આ અંગે કેઈના ઉપર વિશ્વાસ ન મૂકતાં મેં જાતે ખંભાત જઈને તપાસ કરી છે. મને ખાતરી થઈ છે કે, મુસલમાને ઉપર ખરેખર જુલમ ગુજારવામાં આવ્યો છે. મારા રાજ્યમાં સૌ કોઈ એકસરખી રીતે સુખ-શાંતિને ભેગવે એવી પ્રજાપાલનની સુવ્યવસ્થા રાખવી એ મારું કર્તવ્ય છે.” આ પ્રમાણે કહી રાજાએ બ્રાહ્મણે અને અગ્નિપૂજકના દરેક સમુદાયના બે-બે બેવડી નેતાઓને ગ્ય દંડ કરવાનો હુકમ કર્યો. (જૂઓ, વિ. સં. ૧૨૬૭ ની ૧. કનેવાલાલ માણેકલાલ મુનશીએ પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજાધિરાજ એ ત્રણ નેવેલે લખી છે, જેમાં સિદ્ધરાજની ચરિત્ર ઘટના Page #137 -------------------------------------------------------------------------- ________________ જેન પરંપરાને ઇતિહાસ–ભાગ જો [ પ્રકરણ જમેઉલ હિકાયત” ઈલીયટ ગ્રં૦ : ૨, પૃ૦ ૧૬૩, ૧૬૪; “ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, પૃ. ૨૭૦) મુસલમાનોએ માની લીધું કે સિદ્ધરાજે મુસલમાન ધર્મ સ્વીકાર્યો. (જૂઓ, મિરાતે અહમદી ગુજ. મ0 રાજઈ. પૃ૦ ર૭૪) વર્ણવી છે. તે પૈકીની બે નોવેલે તો ડુમાના શ્રી મટીયર્સ અને ટવેન્ટી ધર્સ આકૂટર'ની શૈલી, વાક્યખંડ તથા શબ્દોથી તૈયાર કરી છે. કોઈ કોઈ સ્થાને ઘટતો ફેરફાર પણ કર્યો છે. તેમણે આ નૉવેલોમાં રાજમાતા મીનલને વ્યભિચારિણી, રાજપિતા કરણને તેવું ચલાવી લેનારો મૂર્ખ અને સિદ્ધરાજને જારપુત્ર ચિતર્યો છે. ખંભાતના ખતીબની સાચી ઘટનાને ઓળવીને “ગુજરાતનો નાથ' પ્રક. ૧૩ માં કાવે તેવી ઘટના ગઠવી છે. તેમાં બ્રાહ્મણોના જુલ્મને છુપાવી ધીરદારચરિત મહામાત્ય ઉદાયનને પાત્ર આલેખે છે અને રાજા સિદ્ધરાજની ન્યાયપ્રિયતાને છુપાવી કરિપત મંજરીના પતિને એ ન્યાયને યશ આપ્યો છે. એકંદરે મુનશીએ ઈતિહાસનો ભયંકર કોલ કર્યો છે. આમાં દેષ કોનો? તેમની ભાર્ગવતાને વકીલાતી વિષનો, અસહિષ્ણુતાને, કલ્પજાળને કે કલમી લીલાને ? - એક ભારત બહારને મુસલમાન લેખક સિદ્ધરાજની પ્રશંસા આપે અને એક ગુજરાતી લેખક પોતાની માતૃભૂમિના ઈતિહાસને બેવફા નીવડે એ તો સૌ લેખકોને શરમાવનારી બીના છે.” (જુએ, નરસિંહરાવ ભોલાનાથ દિવેટિયની ગુજરાતનો નાથ'ની પ્રસ્તાવના, રામચંદ્ર શુક્લનું “ગુજરાતી સાહિત્ય, તેનું મનન અને ચિંતન' પૃ. ૧૮૧, વિશ્વનાથ ભદનું વિવેચન મુકુર ', જયભિખુને ઉદાયન” લેખ, જૈનસત્યપ્રકાશ, ક્રમાંક : ૧૮૫, ૧૮૭, ૨૫૩.) હિંદી લેખકે ક મ ૦ મુનશીના સ્વભાવને પરિચય નીચે મુજબ આપે છે– कहां साहित्यिक हृदयप्रधान व्यक्ति, भावनाकी साकार मूर्ति? कहां राज. नीतिज्ञ हृदयशून्य व्यक्ति कपटकी साकार मूर्ति ? xxx साहिात्यक मुंशी भावलोकका सम्राट् था और राज्यपाल मुंशी राजनीति लोकका गुलाम-दासानुदास-कायदा कानूनोंकी बेडियोंमें जकडा राज्यका सबसे बडा केदी ? xxx आजकाल राजनीति हृदयहीनताका पर्यायवाची है। હેલો, “ચત્રતત્રસર્વત્ર” તા. ૩૧--૧૬૬, હિંદુસ્તાન (f) Page #138 -------------------------------------------------------------------------- ________________ ૯૯ પાંત્રીશમું ] આ૦ ઉદ્દદ્યોતનસુરિ સિદ્ધરાજ જયસિંહને...................રાણી હતી. કંચનદેવી નામે પુત્રી હતી. શાંતુ, આચૂક (આશુ), આલિગ, આનંદ, મુંજાલ, દાદાક નાગર, ઉદાયન વગેરે મહામાત્યા હતા. લાટને મંત્રી ચંદ્ર, સજન, ગાંગિલ નાગર, બાહડ, સેમ, મહાદેવ નાગર, અંબિકાપ્રસાદ, પૃથ્વીપાલ વગેરે મંત્રીઓ હતા. મંત્રી ઉદાયન, મંત્રી સજજન દંડનાયકો હતા. આમિગ તથા કુમાર પુરહિત હતા. ખજાનાને પ્રધાન યશોધવલ શ્રીમાલી હતો. - કવિ ચકવતી શ્રીપાલ, કવિ વાગભટ્ટ, શુભ, વિજયસિંહ નાગર, કાકલ કાયસ્થ, મહર્ષિ, ઉત્સાહ, સાગર, રામ, ભાનુ અને કેશવ ત્રણ વગેરે વગેરે વિદ્વાન હતા. સિદ્ધરાજ ગુજરાતને ચકવર્તી હતો. તેને બર્બરકજિસુ, અવંતીનાથ અને સિદ્ધચકવતીનું બિરુદ હતું. તેની સભામાં વિદ્વાને, તપસ્વીઓ, કોટિધ્વજે, સામતે, ઉભટ દ્ધાઓ, વાદીઓ, મંત્રસિદ્ધો વગેરે બેસતા હતા, એટલે તે સિદ્ધરાજ તરીકે ઓળખાતો હતે. સિદ્ધરાજમાં ઘણુ ગુણ હતા. માત્ર અસુભટતા અને સ્ત્રીલંપટતા એ બે અવગુણ હતા. આ વસ્તુ મદનવર્મા, પરમર્દી તથા સ્વેચ્છના યુદ્ધપ્રસંગોથી તેમજ રાણકદેવી અને જસમા ઓડણની ઘટનાઓથી સ્પષ્ટ સમજી શકાય છે. સિદ્ધરાજ જયસિંહના જીવન સાથે કપટકળા, મંત્ર-તંત્ર તેમજ ભૂતના પ્રસંગે પણ સંકળાયેલા છે. ___ मुंशी मुंशी ही रहे । मुंशीगीरी एक एसा पेशा है कि, उसके करनेवालोंके सीने में दिल नहीं रहता। x x x उत्तरप्रदेशके राजपाल श्री कनैयालाल माणेकलाल मुंशी यद्यपि उन मुन्शीओंमें नहीं हैं। xxx ये उनके अपने ही शब्दोंमें 'बनके उन्मुक्त पंछी है, कभी इस डाल पर कभी उस डाल पर ' ऐसे रसभीने हृदयवाले व्यक्ति । कोई यह आशा कैसे कर सकता है कि, यह भी कोई पाषाणहृदयता दिखायेगा ? xxx मुन्शी आखिर मुन्शी ही रहे। उनकी वाणीमें जिस सरस साहित्यकी छबी है, वह उनके हृदयकी પુજાર નહીં ! (તા. ૧-૮-૧૬, નવરત રાફેલ્સ, ૧૦ ૧૧ ૦ ૨૧ ૨) Page #139 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ * સિદ્ધરાજ સં. ૧૧૯ ના કાર્તિક સુદિ ૩ ને દિવસે મરણ પામ્યો. તેણે ગુજરાતને બૃહદ્ ગુજરાત બનાવ્યું અને ગુજરાતને એક સામ્રાજ્ય બનાવ્યું. સિદ્ધરાજે સં૦ ૧૧૮૫ માં પગપાળા પ્રભાસપાટણની યાત્રા કર્યા બાદ સાક્ષાત્ મહાદેવવચન, આ૦ હેમચંદ્રસૂરિની ભવિષ્યવાણી તથા તિષીઓના જ્યોતિષજ્ઞાન વગેરેથી જાણ્યું કે, “મને સંતાન થશે નહીં અને કુમારપાલ ગુજરાતનો રાજા થશે.” આથી તેણે વિધાતા સામે શેતરંજ બેઠવી. “કુમારપાલ ભલે રાજા થાય પણ તે મરીને મારે પુત્ર થયા પછી જ રાજા થાય.” આમ બને તે જ વિધાતાને લેખ સફળ થાય અને મારી મનઃકામના પણ સફળ થાય. તેણે આ હિસાબે કુમારપાલને મારી નાખવા કાવતરાં ગોઠવ્યાં, પણ વિધાતાએ તેને મચક આપી નહીં. છેવટે તેણે મરતાં મરતાં પણ શેતરંજને છેલ્લે પાસે ફેંક્યો. “મારા મરણ પછી હાથીસેનાના નાયક માળવાના રાજપૂત ચાહડને ગુજરાતને રાજા બનાવ.” તેણે પિતાની આ ભાવનાને સફળ બનાવવા માટે પટ્ટરાણી, પ્રધાને, સામંત અને સેનાધિપતિઓ વગેરે પાસેથી પાકાં વચન લીધાં, પરંતુ વિધાતાએ તેની એ ઈચ્છા બર આવવા ન દીધી. ૮. ગૂર્જરેશ્વર કુમારપાલ (સં. ૧૧૯૯ થી ૧૨૨૯) ગુજરાતને રાજા ભીમદેવ પહેલે (સં. ૧૦૭૮ થી ૧૧૨૦) રાજકન્યા રાણી ઉદયમતીથી કર્ણને જન્મ થયે, તેના પછી તે (સં. ૧૧૨૦ થી ૧૧૫૦) ગુજરાતને રાજા બને. બીજી રાણું વારાંગનાકન્યા બકુલાદેવી, જે વિધિપૂર્વક ખાંડુ મેકલીને પરણેલી રાણી હતી. તેને પુત્ર ક્ષેમરાજ એટલે હરિપાલ રાજા કર્ણથી મેટે હતો, પણ તે સાધુચરિત હતો તેથી ભીમદેવની તેને જ રાજા બનાવવાની ઈચ્છા હોવાથી તે મુંડકેશ્વરતીર્થમાં જઈને વસ્ય અને પ્રભુભજનમાં મસ્ત બને. તે ક્ષમાવાળો હોવાથી ક્ષેમરાજ તરીકે વિખ્યાત થશે. તેના પુત્ર દેવપ્રસાદને રાજા કર્ણ દધિસ્થલી (દેથલી) ગામને ગરાસ આપે. જોકે તે એક રીતે રાજ્યને વારસદાર હતું, પણ તેને રાજવંશમાં ખટ Page #140 -------------------------------------------------------------------------- ________________ પત્રિીશમું ] આ ઉદ્યોતનસૂરિ ૧૦૧ પટ ઊઠે એ પસંદ નહોતું, તેથી તેણે પિતાના પુત્ર ત્રિભુવનપાલને રાજા સિદ્ધરાજના હાથમાં સંપી અગ્નિસમાધિ લીધી. સિદ્ધરાજ અને ત્રિભુવનપાલ વચ્ચે અતૂટ પ્રેમ હતો. ત્રિભુવનપાલને કાશ્મીરાદેવી રાણી, મહીપાલ, કીતિપાલ અને કુમારપાલ એ ત્રણ પુત્રો તથા પ્રેમલદેવી અને દેવલદેવી એ બે પુત્રીઓ હતી. ત્રિભુવનપાલે પ્રેમલદેવીને મોઢેરાના રાજા કાન્હડ સાથે અને દેવલદેવીને અજમેરના ચૌહાણ રાજા અર્ણોરાજ સાથે પરણાવી હતી. કુમારપાલનો સં. ૧૧૫૦ માં જન્મ થયો હતો. તે બચપણથી દયાળુ અને પારકી સ્ત્રીને માબેન સમાન લેખનારે હતો. તેને ચંદ્રાવતીના પરમાર રાજાના નજીકના ભાયાત જેતલની પુત્રી પાલદેવી નામે રાણી હતી. સિદ્ધરાજે પત્રકામનાથી સં૦ ૧૧૮૫ માં શત્રુંજય, ગિરનાર તથા પ્રભાસપાટણની પગપાળા યાત્રા કરી પણ તેને પુત્ર થયું નહીં. તેણે સાક્ષાત્ શંકર, આ૦ હેમચંદ્રસૂરિ, જતિષીઓ, મંત્રવાદીઓ, સાસુદ્રિક અને નિમિત્તિયાઓ પાસેથી સાફ સાફ જાણ્યું કે, પિતાના ભાગ્યમાં સંતાન નથી અને કુમારપાલના ભાગ્યમાં ગુજરાતનું રાજ્ય છે. જો કે ક્ષેમરાજના વંશજે ઉચ્ચ ક્ષત્રિયે લેખાતા હતા. તેઓને બીજા કુલીન રાજવંશે સાથે રેટી-બેટીને સંબંધ હતું અને કુમારપાલ સિદ્ધરાજને નજીકનો સેલંકી પિતરાઈ હતા. તે સિદ્ધરાજના સ્નેહપાત્ર ત્રિભુવનપાલ ના પુત્ર હતો. એટલે રાજા થાય એ સર્વ રીતે યોગ્ય જ હતું, પણ રાજાને એક જ વિચાર મૂંઝવતે હતો કે, કુમારપાલ રાજા થવાનું છે તે “તે મરીને મારે પુત્ર બનીને સુખેથી રાજા થાય.” એ ભાવના માટે કુમારપાલને મારી નાખવામાં આવે તે જ આ બનવું શક્ય છે માટે એને મારી નાખવે જોઈએ. १. पुन्ने वाससहस्से सयम्मि वरिसम्मि नवनवइअहिए होही कुमरनरिंदो तुह विक्कमरायसारिच्छो ॥ (રાજગછ પદાવલી, વિવિધ છીય પટ્ટાવાલીસંગ્રહ, પૃ. ૭૨) Page #141 -------------------------------------------------------------------------- ________________ જૈન પર‘પરાના પ્રતિહાસ-ભાગ ૨જો [ પ્રકરણ સિદ્ધરાજે ત્યારથી તેને મારી નાખવા માટે અનેક ઉપાયા ચેાયા હતા અને તેમાં તેને જેમ જેમ નિષ્ફળતા મળવા લાગી તેમ તેમ તેને કુમારપાલ માટે વૈરવૃત્તિ વધવા લાગી. આ તરફ ૨૪ વર્ષના કુમારપાલ. પણ સિદ્ધરાજની દુર્ભાવના જાણી દુધિસ્થલીથી નીકળી પરદેશમાં ચાલ્યા ગયા અને જુદા જુદા વેશે તે જ્યાંત્યાં ભટકવા લાગ્યા. રાજાએ તેની પાછળ ચેાક્કસ મારા ગેાઠવી રાખ્યા હતા, પણ કુમારપાલને કાઈ ને કાઈ મદદ મળતી રહેતી અને તે આબાદ બચી જતા. ખાસ કરીને તેની ઉપર આ॰ હેમચંદ્રસૂરિની કૃપા હતી. મત્રી વાહુડ, મત્રી આલિંગ, મંત્રી સજ્જન, મત્રી જાબ, આલિંગ કુંભાર, ભીમે ખેડૂત, કટુક વાણિયા, વિષ્ણુપુત્રી દેવલ અને બટુક વાસિરિ બ્રાહ્મણ તરફથી ભૂલી ન શકાય તેવી તેને સહાય મળી હતી. કુમારપાલ એ ઉપકારીઓને કદી ભૂલ્યા નહાતા. ૧૦૨ સિદ્ધરાજ સ’૦ ૧૧૯૯ ના કાર્તિક સુદિ ૩ ના રાજ પાટણમાં મરણુ પામ્યા. તેણે મરતાં મરતાં જાહેર કર્યું કે, · મારી પાછળ હસ્તિસેનાના નાયક ચાહડને ગુજરાતના રાજા બનાવવે.’ ચાહડનાં ચારુલત, ચારભટ, ચાહડ અને ત્યાગભટ એવાં નામેા મળે છે. એ માળવાનેા રાજપૂત હતા. કુમારપાલને પરદેશમાં આ સમાચાર મળ્યા. તે સીધે! ખંભાતમાં બિરાજમાન આ૦ હેમચંદ્રસૂરિના આશીર્વાદ લઈ પાટણમાં પેાતાના અનેવી વડા સેનાધિપતિ કાન્હડદેવ પાસે આવી પહેાંચ્યા. ચાડે પણ પેાતાને રાજ્ય મળવાની ખાતરી હતી તેથી કાઈ આડા પડે તે તેને દૂર હઠાવી શકાય એવી મજબૂત તૈયારી કરી રાખી હતી. રાજ્યના કૂટનીતિજ્ઞો પરાયા ચાહડને રાજ્ય મળે એમાં રાજી નહેાતા. પ્રજા પણ કાઈ નજીકને હકદાર રાજા થાય એવા ખ્યાલવાળી હતી; પરંતુ સૌ કાઈ એમ જરૂર ચાહતું હતું કે, લેાહીનું એક પણ ટીપું ન પડે અને આ કાર્ય બને. પિરણામે કેાને રાજ્ય આપવું એને એક નિણૅય થઈ શકયો નહીં. Page #142 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીસમું ] આ ઉદ્યોતનસૂરિ ૧૦૩ રાજાના મરણ પછી બારમે દિવસે નો રાજા જાહેર થાય એ નિયમ પણ સચવા નહીં. પંદરમે દિવસે એક સભા મળી, તેમાં એકમતે નક્કી થયું કે, “ત્રિભુવનપાલના કેઈ પણ પુત્રને રાજા બનાવવો, એમાં ગુજરાતની શાન રહેલી છે.” કાન્હડદે મેઢેરાને મંડલેશ્વર હતો. ગુજરાતની અશ્વસેનાને અધિપતિ હતો અને કુમારપાલને બનેવી હતું. તેણે સેના તૈયાર રાખી અને સાહસ ખેડયું. એક પછી એક ત્રણે ભાઈઓને ગાદીએ બેસાડવા આગળ કર્યા. મહીપાલ તે ઊડતાં ઊઠતાં જ હેબતાઈ ગયે, જે પિતાનાં કપડાને પણ સંભાળી શક્યો નહીં. કીર્તિપાલ ગભરાયે નહીં પણ હાથ જોડી ઊભો રહ્યો. જ્યારે કુમારપાલ ધીર અને સાહસમૂર્તિ દેખાય. સેનાપતિએ તથા સૌએ કુમારપાલને લાયક માન્ય અને ગાદીએ બેસાડો. - પુરે હિતાએ મંગલાચાર કર્યો અને સેનાપતિએ નવા રાજાને પંચાંગ નમસ્કાર કર્યો, તેને રાજા તરીકે અભિનંદન આપ્યું. કુમારપાલ આ સમયે પચાસ વર્ષનો પ્રૌઢ હતો. તે રાં૦ ૧૧૯૯ના કાર્તિક વદિ ૨ ને રવિવારે મૃગશીર્ષ નક્ષત્રમાં રાજા તરીકે મનનીત થયે અને માગશર સુદિ ૪ ને દિવસે તેને રાજ્યાભિષેક મહોત્સવ થ. ચાહડના પક્ષવાળાઓએ કુમારપાલને મારી નાખવા ઘણા પેંતરા ગોઠવ્યા, પણ તે સર્વ નિષ્ફળ ગયા. કુમારપાલ સાંજે દેવીપૂજન માટે શહેરની બહાર એકલે ગયો હતો ત્યારે તેઓએ અંધારામાં દરવાજા પાસે મારાઓને ગોઠવ્યા, પણ કુમારપાલ પિતાના અંગત માણસની ચેતવણીથી બીજે દરવાજેથી શહેરમાં આવી ગયો. તેણે ખટપટિયા પ્રધાને તથા માણસને પકડી પકડીને મારી નંખાવ્યા. સેનાપતિ કાન્હડદે રાજાને પિતાની કઠપૂતળી બનાવવા ઈચ્છતા હતો, તેથી તે સૌની વચ્ચે જૂના વીતકની યાદ દેવરાવી રાજાની મશ્કરી કરતો હતો. રાજાએ એક વાર શાંતિથી જણાવ્યું કે, “તમારે રાજસભામાં કે રાજસવારીમાં મનને ખૂંચે એવી મશ્કરી કરવી નહીં, Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જૈન પરંપરાને ઇતિહાસભાગ રજે [ પ્રકરણ એકાંતમાં તમે ફાવે તેમ કરજે.” કાન્હડદેએ તરત તોછડાઈથી જણાવ્યું કે, “મૂર્ખ ! ગયા દિવસેને યાદ કર, તારા પગ અત્યારથી જ જમીનને અડતા નથી.” રાજાએ આ સાંભળી મૌન સાધ્યું, પણ બીજે દિવસે પોતાના માણસે દ્વારા તેને અધમૂઓ કરીને છેડ્યો. સૌ આ ઘટના સાંભળી ચમકી ગયા અને રાજાની આજ્ઞા બરાબર પાળવા લાગ્યા. કુમારપાલને પ્રતાપ તપવા લાગ્યું. સિદ્ધરાજની સખત મના હોવા છતાં કુમારપાલ ગુજરાતને રાજા બન્ય, તેથી સૌએ તેને “પ્રૌઢપ્રતાપ” કહી બિરદાવ્યું. કુમારપાલે રાજા થતાં જ પિતાના ઉપકારીઓને યાદ કર્યા. સૌને ગ્યતા પ્રમાણે ગામ, ગરાસ, પદવીઓ વગેરે આપ્યાં. મંત્રી ઉદાયન તથા મંત્રી આલિગને મહામાત્ય તરીકે કાયમ રાખ્યા. મંત્રી બાહડને મહામાત્ય બનાવ્યું. સજજન શ્રીમાલીને માલવાને દંડનાયક નીયે. ભરૂચના સિરિ બટુકને લાટ (મહી અને દમણ વચ્ચેના પ્રદેશ)ના દંડનાયક બનાવ્યો. આલિગ કુંભારને ચિતોડનું ૭૦૦ ગામનું પરગણું આપ્યું. કડવા શેઠને વડેદરા આપ્યું. દેવશ્રીને ધોળકા આપ્યું. ભીમા ખેડૂતને ગરાસ આપે અને કેઈને પોતાના અંગરક્ષક બનાવ્યા. આલિગ કુંભારના વંશજો રાજ્ય મળવાથી પિતાને “સગા” તરીકે ઓળખાવતા. ગૂર્જરેશ્વર કુમારપાલ પરાક્રમી હિતે, સાહસી હતું, તેને સૌથી પહેલે પરિચય જનતાને અજમેરના યુદ્ધમાં મળે. ત્યારે સપાદલક્ષને રાજા કુમારપાલને બનેવી અર્ણોરાજ ચૌહાણ હતો, જે આનાકના નામથી પણ ઓળખાતું હતું. તેની ગાદી અજમેરમાં હતી. અજમેરને ત્રણે બાજુએ કુદરતી પહાડી કિલ્લો અને એક બાજુએ મેદાન હતું. ત્યાં પણુ જમીનમાં ઘણા કેશ સુધી બાવળ, ખેર, બેરડી અને કેરડાની ગીચોગીચ ઝાડી ઉગાડેલી હતી, એટલે એ કિલ્લો દુર્ગમ મનાતું હતું. અર્ણોરાજ પણ કાન્હડદેની જેમ કુમારપાલને તુચ્છ માનતે હતે. - તેણે સં. ૧૨૦૨ માં યુવરાજ વિગ્રહરાજની સરદારી નીચે સેના Page #144 -------------------------------------------------------------------------- ________________ પત્રિીશમું ] આ ઉદ્દઘાતનસૂરિ ૧૦૫ મેકલી ગુજરાત ઉપર ઓચિંતો હલે કર્યો. જાલોર તથા નાડેલને ખેદાનમેદાન કરી નાખ્યાં. ચંદ્રાવતીમાંથી યશેધવલને હઠાવી વિક્રમસિંહને રાજા બનાવ્યું. આ સાંભળી કુમારપાલે ચાહડને તેની સામે મેક. તેણે વિગ્રહરાજને પાછો હઠા અને બંબારા (સિંધ) સુધીને પ્રદેશ સર કર્યો. સંભવ છે કે, આ સમયે વિગ્રહરાજ પાછો હઠી ગયે હશે પણ વિગ્રહરાજ અને ચાહડ વચ્ચે ગુપ્ત મંત્રણ જરૂર બેઠવાઈ હશે. ચાહડ પાટણ આવ્યું પણ તેને રાજા કુમારપાલ સાથે ઝગડે થતાં તે બંબારા ચાલ્યા ગયે અને અર્ણોરાજને શરણે ગયે. તેણે અર્ણોરાજના ઘમંડને ઉગ્ર બનાવ્યું. અર્ણોરાજે પ્રથમ તો કુમારપાલને મારી નાખવા માટે વાઘજી નામના મારાને પાટણ મેકલ્ય, પણ ત્યાં તે પકડાઈ ગયે. એટલે અર્ણોરાજે ગુજરાતના ઉત્તર પ્રદેશના રાજાએને ફેડડ્યા. ચંદ્રાવતીને વિકમ, નાડોલને યુવરાજ કલ્હણ વગેરેને પિતાના બનાવ્યા. ગુજરાત અને સપાદલક્ષ વચ્ચે વિરોધ વધવા લાગ્યો. એવામાં રાણી દેવલદેવીના અપમાને આ આગમાં ઘી હેમ્યું. - અજયરાજ, અર્ણોરાજ અને વિગ્રહરાજ........એ રાજાઓ રાજગ૭ના આ૦ ધર્મષના ભક્ત હતા. તેઓ તેમને ગુરુ માનતા હતા. એ કારણે વિગ્રહરાજે અજમેરમાં રાજવિહાર બંધાવ્યું હતું અને જેનધર્મ પાળતો હતો. અર્થાત્ રાજપરિવાર જેનધર્મપ્રેમી હતે. (જૂએ, પ્રક. ૩૫, પૃ. ૩૯) આવો ધર્મપ્રેમી સજા જેનધર્મ કે જેને ગુરૂ ૧. અરાજ અતત રીતે ચડી આવ્યું. (જુઓ, “યાશ્રયકાવ્ય' સર્ગઃ ૧૭, શ્લો૭) સં. ૧૨૨૬ નો બીલ્યાનો રાજા સોમેશ્વરને લેખ. (જર્નલ ઑફ ધી બેંગાલ રૉયલ એશિયાટિક સે કલહેનની એપી. ચં: ૫ ની એપેન્ડીકસ. નં. ૧૫૪) રાજા અરાજના રાજ્ય માટે જાંગલ શબ્દ મળે છે. બિકાનેરની પાસેને પ્રદેશ તે સમયે “ જાગલ' તરીકે પ્રસિદ્ધ હતો. રાવ વિકાએ સં. ૧૫૪૫ માં બિકાનેર વસાવ્યું હતું. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ [ પ્રકરણ માટે વાંકુ બોલે એ બનવાજોગ નથી. છતાં સંભવ છે કે, તેણે રાણીને એવું મેંણું માર્યું હશે કે જે કઈ હિસાબે જેનેને પણ લાગી જાય. સાચી હકીકત ગમે તે હે, પણ રાજાએ રાણીનું અપમાન કર્યું અને એ કારણે સાળા-બનેવી રણમેદાનમાં ઊતર્યા. અંતે રાજા કુમારપાલે સં. ૧૨૦૭ માં યુદ્ધની તૈયારી કરી. ભ૦ શ્રી અજિતનાથ પ્રભુનાં દર્શન કરી, તેમની માનતા રાખી પ્રયાણ કર્યું. તે ચંદ્રાવતી થઈ અજમેર પહોંચ્યું. ચંદ્રાવતીના વિક્રમસિંહે તેનું ચંદ્રાવતીમાં જ કાસળ કાઢી નાખવાનું કાવતરું ગઠવ્યું હતું. વિક્રમસિંહ રાજાને જમવાનું નૈતરું આપ્યું પણ વિચક્ષણ કુમારપાલ એક વૃદ્ધના ઈશારાથી ચેતી ગયો અને તેની જાળમાં સપડાયે નહીં. આ તરફ રાજપૂત ચાહડે ગુજરાતના સામંતે, મહાવત વગેરેને પિતાના બનાવી લીધા હતા, પણ કુમારપાલે જૂના મહાવત ચાઉલીંગને દૂર કરી તેના સ્થાને શામળને ૧. પં. શ્રી કુલસાગરગણિ સં૦ ૧૬૬૨ માં લખે છે કે – કુમારપાલ આનાક ઉપર ચડાઈ કરવા તૈયાર થયે તેણે પ્રથમ મોરપાછીથી ઘોડાનું જીન સાફ કર્યું. આ જોઈને સાથેના ૭૨ રાજાઓ હસ્યા. સૌને મનમાં થયું કે, આ વાણિયા જેવો યુદ્ધમેદાનમાં શું કરશે? રાજાએ તેમનું મન પારખીને પોતાના લાલા વડે રસ્તામાં રહેલી સોપારીની ગુણને ઉઠાવી આકાશમાં ઉલાળી અને તેને નીચે પડતી ભાલા ઉપર જ ઝીલી લીધી વળી, ભાલાના એક જ પ્રહારથી ધોબીની લેઢાની સાત કડાઈઓને વીંધી નાખી. આ જોઈને સૌ વિચારમાં પડી ગયા. મહાકવિ આંબેડ તરત જ બોલી ઊઠયો કે રે રકખઈ લહુ જીવ, ચડવિ રણુઈ મયગલ મારઈ ન પીઈ અણુગલ નીર, હેલિય રાયહ સંહારઈ, અવર ન બંધઈ કોઈ, સધર રણભર બંધઈ, પરનારી પરિહરઈ પરરાયેહ લચછી રંધાઈ એ કુમારપાલ કોઈ ચડિઓ, ફેડઈ સત કડાહ જિમ; જે જિસુધમ્મ ન મન્નસીઈ, તીહ વિચાડિસુ તિમ. ૧. (-ઉપદેશસાર-સટીક, ઉપદેશ ૩૨, સં. ૧૬૬૨), Page #146 -------------------------------------------------------------------------- ________________ પાત્રીશમું આ ઉદ્યોતનસર ૧૦૩ 6 મહાવત બનાવ્યેા હતેા. ચાડને આ પરિવર્તનની ખબર નહાતી. કુમારપાલ કપંચાનન ઉપર બેસી યુદ્ધના માચે આવ્યા. તેણે સામતે અને સેનાપતિઓને યુદ્ધ શરૂ કરવા હુકમ કર્યો પણ તેઓએ તે આજ્ઞા માની નહીં. કુમારપાલ સમજી ગયા કે, સામા ફૂટી ગયા છે. હવે મારે જ એકલે હાથે સાહસથી કામ લેવું જોઈશે. તેણે શામળને હુકમ કર્યાં કે, હાથીને સૌની મેાખરે લઈ જા.’ પણ ચાહડના સિંહનાદથી હાથી પાછે હડવા લાગ્યા. રાજાને વહેમ ગયા કે, મહાવત પણ ફૂટી ગયા લાગે છે પણ શામળે રાજાને જણાવી દીધું કે, ‘ રાજન્! આ શામળ અને કલહુપોંચાનન કદાપિ ફૂટે તેમ નથી.’ તેણે તરત જ પેાતાના પ્રેસના એ ચીરા કરી હાથીના કાનમાં ભરાવી દીધા. એટલે હાથી વાયુવેગે એકદમ આગળ ધસી આવ્યેા. ચાડે મહાવત ચાઉલીંગ છે એ વિશ્વાસે કલપ ચાનના માથે પગ મૂકયો, પણ શામળે હાથીને પાછા હઠાગ્યેા, એટલે ચાહડ ધબ દઈને નીચે પટકાયા. સૈનિકાએ તેને પકડી લીધેા. રાજા કુમારપાલે તરત જ બાણથી અણ્ણરાજને વીંધી નાખ્યા. અસ, અર્ણોરાજ હાર્યાં અને ગૂ રેશ્વર કુમારપાલના વિજય થયા. અણુઅેરાજે કુમારપાલના સાહસથી પ્રસન્ન થઈ તેને નગરમાં લઈ જઈ ખૂબ સન્માન કર્યું" અને પેાતાની પુત્રી જલ્હેણાને તેની સાથે પરણાવી. રાજકુમારી જલ્હેણા આ॰ ધર્માંધાષના ઉપદેશથી પ્રભાવિત હતી, એટલે અણ્ણીરાજે કુમારપાલને તે આપી હતી. રાજા કુમારપાલે તેનું નામ રાણી ચંદ્રલેખા રાખ્યું. રાજા કુમારપાલે સ૦ ૧૨૦૭ માં સપાદલક્ષ, મેડતા અને પાલીમાં પોતાની આણ વર્તાવી માળવા તરફ પ્રયાણ કર્યુ. (જૂઓ, ૫૦ ૩૫, પલ્લીવાલગચ્છ પૃ૦ ૫૬) ગુર્જરેશ્વર કુમારપાલે સ૦ ૧૨૦૭ માં પાણી જીત્યું. રાજા અણુરાજને તેના પુત્રે સં૦ ૧૨૦૮ માં મારી નાખ્યા. માળવાના રાજા લક્ષ્મીવર્મા તેા કુમારપાલના સામંત હતેા, પણ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે [ પ્રકરણ માળવાના કોઈ બલ્લાલે અર્ણોરાજની શિખવણીથી કુમારપાલ અજમેર પર ચડાઈ કરે ત્યારે પાછળથી ગુજરાત પર હલ્લે કરવાની તૈયારી કરી હતી. કુમારપાલને તેની જાણ થતાં તેણે મંત્રી ઉદાયનની સરદારી નીચે સેનાપતિ કાક, સામંત તથા નાડોલની સેનાને તેની સામે મેકલી હતી. તેણે ત્યાં જઈ બલ્લાલને હરાવી નસાડ્યો હતો. કુમારપાલ કુલપરંપરાથી શૈવ હતું અને તેણે આ૦ શ્રી હેમચંદ્રસૂરિના મુખેથી જાણ્યું હતું કે, સોમનાથ મહાદેવે કુમારપાલને રાજા બનાવ્યું છે, એટલે તેને ખાતરી હતી કે, સ્વયં ભગવાને મને રાજ્ય આપ્યું છે. તેણે પિતે નહીં પણ તેના અનુયાયીઓએ રાજા ઉપર સ્વયં શંકરને હાથ છે એવી છાપ પાડવા માટે તેના નામ સાથે ક્યાંક ક્યાંક ઉમાપતિવરબ્ધપ્રઃિ શબ્દો જોડેલા મળે છે. ૧. બલ્લાલ કેશુ હતો તેને કોઈ ઉલ્લેખ મળતો નથી. આધુનિક વિદ્વાને માને છે કે, તે કદાચ સમુદ્રને હેશિયાલ યુવરાજ વીર બલ્લાલ (સં. ૧૨૨૯ થી ૧૨૬૮) હોય પરંતુ શિલાલેખો તેમજ ગ્રંથોમાં આને ભૂપાલ તેમજ માળવાને રાજા બતાવ્યો છે. એ હકીકત જતી કરવા જેવી નથી, ૨. કુમારપાલે પિતાને માટે ક્યાંય સમાપતિત્રઢપ્રાઃ શબ્દ વાપર્યો નથી. તેના અનુગામીઓએ તેને પ્રતાપ ફેલાવવા આ વિશેષણ વાપર્યું છે. કદાચ આ વિશેષણ કુલકમાગતા હોય તે રાજાને પરમાત થયા છતાં તે વિશેષણ હઠાવવાનું કંઈ કારણ નહોતું. આ વિશેષણ તો સમ્રાટ અકબર અને જહાંગીરના કાળ સુધી ખતપત્રોમાં રૂઢિરૂપે લખાયેલું મળે છે. " શ્રીયુત કેહધ્રુવે પ્રિયદર્શનાની પ્રસ્તાવનામાં અને દુકેશાસ્ત્રીએ ગુ. મ. રા. ઈપ્ર૧૩ માં આ અંગે ખેંચતાણ કરી છે તે ધાર્મિક ઘેલછાવાળી માત્ર મીઠી મીઠી કલ્પના જ છે. રાજા કુમારપાલ જૈન બન્યો હતો માટે જ અજયપાલદેવને નિરક્વતાર બનવું પડયું હતું. આ અંગે વધુ જાણવા ઇચ્છનારે અમારે લેખ “કુમારપાલ” જેસત્યપ્રકાશ, ક્રમાંકઃ ૪૫ જે. કુમારપાલે જેને થયા પછી પણ શૈવધર્મને દાન આપ્યું, એ તે જૈનધર્મની ઉદારતા અને વિશાળતાનું પ્રમાણ છે. ગુજરાતના મહામાત્ય વસ્તુપાલ અને તેજપાલે પણ શિવાલયો, મસ્જિદે વગેરે બનાવ્યાં હતાં, સમરાવ્યાં હતાં. એ Page #148 -------------------------------------------------------------------------- ________________ આ ઉદ્યોતનર ૦ પાંત્રીશમું ૧૦૯ કુમારપાલે ચિતોડના કિલ્લામાં પેાતાના વિજયસ્મારક તરીકે સ૦૧૨૦૭માં સિદ્ધેશ્વર મહાદેવનુ મંદિર બનાવી તેની પૂજા માટે એક ગામ આપ્યું. દિગબર મુનિ રામકીર્તિએ ગુજરેશ્વર કુમારપાલની ૨૮ લીટીની પ્રશસ્તિ બનાવી છે, જે આજે ત્યાં ચાડેલી વિદ્યમાન છે. આ મંદિરના નરથરમાં તીર્થંકરોના અભિષેક વગેરે પંચકલ્યાણકા કંડાર્યા છે. આ મંદિર આજે રાજા માકલજીના મંદિર તરીકે પ્રસિદ્ધ છે. રાજા કુમારપાલે સપાદલક્ષ તથા માળવા જીતી પાટણમાં પ્રવેશ કર્યાં અને સૌએ તેને વિજયાયી, તેજોવિશેષાયી તથા અવંતીનાથ તરીકે બિરદાવ્યા હતા. રાજાએ પાટણ આવી, પ્રથમ ભ॰ અજિતનાથની ભક્તિપૂર્વક પૂજા કરી અને પોતે જે માનતા રાખી હતી તેને જલદી પૂરી કરવા મનમાં ગાંઠ વાળી. તેણે અજમેરની લડાઈમાં વિશ્વાસઘાતી બનેલા સામતાને સ્નેહભર્યાં મીઠા ઠપકા આપ્યા . અને વિક્રમસિંહને ચદ્રાવતીની ગાદીએથી ઉઠાડી સાચા વારસદાર રામદેવના પુત્ર યશેાધવલ પરમારને ચદ્રાવતીના રાજા બનાવ્યા. સૌ કાઈ તેના તેજથી અંજાઈ ગયા. સૌએ તેને ગંભીર વિચારવાળે માન્યા. રાજા આ॰ હેમચ`દ્રસૂરિને પોતાના ગુરુ માનતા હતા. તેમનાં જૈતાની પરધમ સહિષ્ણુતા અને ધમ'મેળનાં જીવંત ઉદાહરણા છે. સ૦ ૧૨૧૨, સ૦ ૧૨૧૫, સ૦ ૧૨૧૮, સ૦ ૧૨૨૧, સ૦ ૧૨૨૮ની ગ્રંથપુષ્પકાઓમાં ગૂર્જરેશ્વર કુમારપાત્ર માટે આ પ્રમાણેનાં વિશેષણા વપરા ચેલાં મળી આવે છે— ચૌલુકયલકલિકાવિકાસ, કોંટકરાજમાનમ"નકર, સપાદલક્ષરાષ્ટ્રવનદહનદાવાનલ, માલવરાષ્ટ્રે નિજાāયા.........સંસ્થાપનકર, મૂત્રરાજ પાટાહનરાધૌર્ય, પાતીપ્રિયવરલબ્ધપ્રસાદ, સમસ્તરાજાવલીમાલાલંકાર, મહારાજાધિરાજ પરમેશ્વર પરમભટ્ટારક પ્રૌઢપ્રતાપ નિજભુવિક્રમરાંગણુનિર્જિત શાક ભરી ભૂપાલ મહાદ્ધવસંગ્રામ નિવ્યૂ પ્રતિજ્ઞાપ્રૌઢ જિનશાસન વિરાજમાન વગેરે. (–જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, ભા॰ ૧, પુષ્પિકા નં. ૬૯, ૭૪, ૮૩, ૯૧, ૯૩ વગેરે) Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ રો [ પ્રકરણ દન તથા ઉપદેશમાં અવારનવાર જતા હતા. તે આચાર્ય શ્રી પાસે ધનીતિ સાંભળતા હતા અને મત્રી કપર્દીની પ્રેરણાથી રાજનીતિ જાણવા માટે અપેારે એક કલાક શાસ્ત્રીજી પાસે ‘કામદ્યકીય-નીતિશાસ્ત્ર’ સાંભળતા હતા. એક દિવસે કુમારપાલ રાજા મેઘથી પણ વિશેષ છે એ સાંભળી ઉપમાને બદલે ઔપમ્ય શબ્દ એલ્યા. મત્રી કપર્દી એ એકાંત માં મીઠા ઠપકા આપ્યા કે, જગત રાજા વગરનું રહે એ સારુ પણ રાજા મૂખ હોય તે સારા નહીં, તે આપે અભ્યાસ કરીને તૈયાર થવુ જોઈ એ. માણસ ગમે તે ઉંમરમાં ભણી શકે છે.’ તે દિવસથી રાજાએ કક્કો ભણવા શરૂ કર્યું અને એક જ વર્ષમાં ત્રણ વૃત્તિએ અને ત્રણ કાબ્યા ભણી લીધાં. આથી સૌએ એને ‘વિચારચતુરાનન’ તરીકે બિરદાવ્યેા. : તેણે જૈન બન્યા પછી સંસ્કૃતમાં આત્મનિંદ્યાદ્વાત્રિંશિકા ’ બનાવી છે, જે તેના સાહિત્યચિંતનનું પ્રમાણપત્રરૂપ છે. એક દિવસ રાજાના મસીયાઈ ભાઈ ભીલિડયાના સામત આનાકને ઘેર લવણુપ્રસાદના જન્મ થયા. રાજાએ તત્કાલીન ચેષ્ટાના આધારે ભવિષ્યવાણી કહી સંભળાવી કે, ‘લૂણપાક ગુજરાતને રાન્ત થશે પણુ અણુહિલપુર પાટણના નહીં.' આ પણ તેની વિચારપ્રૌઢતાનુ જીવંત પ્રમાણ છે. રાજાને એક દિવસે ઇતિહાસમાં અમર થવાની ભાવના જાગી. તેણે આચાર્ય શ્રી આગળ પેાતાની ભાવના કહી સંભળાવી. આચાર્ય શ્રીએ તેને ઉપદેશ આપ્યા કે, ' તારે સામનાથ પાટણના શિવાલયના જીર્ણોદ્ધાર કરવા, પરંતુ યાદ રાખવુ જોઈ એ કે, ધર્મો રક્ષતિ રક્ષિતઃ તું પહેલા ભવમાં કરેલા ધર્મના પ્રતાપે રાજા બન્યા છે. રાજાના ધર્મ છે કે, રાજ્યના મનુષ્ય, પશુ, પંખી વગેરે પ્રાણીમાત્રનું રક્ષણ કરવું જોઈ એ. સાચા ક્ષત્રિય તે જ છે કે જે ભચમાં સપડાયેલાને અચાવે. રાજાએ કાઈ પણ પ્રાણીનુ માંસ ખાવું ન જોઈએ. સાચા રાજા તા પ્રજાવત્સલ જ હેાય. તું એવે ઉત્તમ રાજા બન. તું સેામનાથના મંદિરના જીર્ણોદ્ધાર કરાવ અને એની સફળતા માટે દારૂ, માંસના સર્વથા ત્યાગ કર, તેમજ બ્રહ્મચર્યનું પાલન કર. આથી તારું છાઁદ્વારનું કાર્ય પાર પડશે.' Page #150 -------------------------------------------------------------------------- ________________ પોત્રાશયું ] આ ઉદ્યોતનસૂરિ ૧૧૧ આ ઉપદેશ સાંભળીને રાજાએ સ૦૧૨૦૭માં સેામનાથની પુનઃ પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી દારૂ-માંસને ત્યાગ કર્યો અને બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી. તેણે સ૦ ૧૨૦૮માં વેશ્યા, પરસ્ત્રી, ચારી, શિકાર, માંસ, મદિરા અને જુગાર એ સાત વ્યસનાના ત્યાગ કર્યું. પેાતાના રાજ્યમાં જુગાર સથા બંધ કરાવ્યેા, અમારિપતહુ વગડાવ્યેા અને મત્રી બાહુડની દેખરેખ નીચે પ`ચાલી મેકલી સામનાથ પાટણના શિવાલયને પાયાથી જીર્ણોદ્ધાર કરાવ્યા અને વડનગરમાં કિલ્લા બંધાવ્યેા. તેના આ અમારિપટને અવાજ ચારે દિશામાં પહેાંચી ગયેા. સામાએ પણ આ અવાજને વધાવી લીધા અને પોતાના રાજ્યમાં કાઈ પણ મનુષ્ય પ્રાણીવધ ન કરે તેની પાકી વ્યવસ્થા કરી. રત્નપુર, કિરાડુ, લાટહદ અને શિએની વગેરેના સામતાના સ૦ ૧૨૦૯, સ૦ ૧૨૧૧, સ’૦ ૧૨૧૨ના શિલાલેખા આ વ્યવસ્થાને પુષ્ટ કરે છે. રાજાએ દેવીનુ માંસબલિદાન બંધ કર્યું હતુ, તેથી તે ભારે મુશ્કેલીમાં સપડાઈ ગયા. પણ આચાર્યશ્રીની કૃપાથી તે તેમાંથી સાવ ખેંચી ગયા, ત્યારથી સઘળે સ્થળે દેવ-દેવીઓને માંસ મદિરાને બદલે સુગ ંધિત દ્રવ્ય, ધૂપ, દીપ, નિવેદ અને ફળ ચડવા લાગ્યાં. દરેક મિ સાત્ત્વિક પૂજાનાં સ્થાન બની ગયાં. એકવાર નાડાલના રાજા કેલ્હેણુ ( સ’૦ ૧૨૦૧ થી ૧૨૪૯ )ના સ્થગિધર લાખાએ લેાલાક ચૈત્યના ક્ષેત્રપાલને કાઈ ન જાણે એવી રીતે માંસનું રામપાત્ર ધર્યું . કોટવાલ ત્રિલોચને રામપાત્ર બનાવનાર કુંભાર મારફત લાખાને જાણીને પકડચો અને રાજા કેલ્હણે તેને રાજ્યની આજ્ઞાના ભંગ કરનાર અપરાધી ઠેરાવી સખત દંડ ક.૧ (જૂએ, પ્રભાવકચરિત્ર) ૧. નવા કાયદા ઘડાતા હાય ત્યારે તેને વિરાધ કરવા એ ન્યાયસંગત છે, પણ કાયદા ધડાઇને અમલમાં આવે ત્યાર પછી તેને તેાડવા એ ગુને લેખાય. ક્રાયદાની કીમત અંકાવવા માટે આવા ગુતેગારેાને સખત સજા કર્વામાં આવે છે. સૌ કાઈ જાણે છે કે, સૌરાષ્ટ્રમાં વહેરાની મસ્જિદોમાં મમી બનાવવા માટે બાળકાનું અપહરણ કરનારને કપરી શિક્ષા થતી હતી Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજો [ પ્રકરણ - કુમારપાલ રાજાએ સં. ૧૨૦૮ માં બ્રાહ્મણોની વસ્તીવાળા વડનગરને કિલે બંધાવ્યું અને તેની પ્રશસ્તિ કવિ ચકવર્તી શ્રીપાલે રચી છે અને તે નાગર બ્રાહ્મણ પં. બાલણે સં. ૧૨૦૮ના આસો સુદિ ૨ ને ગુરુવારે લખી છે. રાજા કુમારપાલે સં૦ ૧૨૦૮ માં મહામાત્ય ઉદયનની સરદારી નીચેનાડોલના આલ્હણ ચૌહાણના મોટાભાઈ કીર્તિપાલ વગેરે સામંતોને મોકલી સૌરાષ્ટ્રના બહારવટિયા સુંવરને દબાવ્યા હતા. આ યુદ્ધમાં મંત્રી ઉદાયનને વિજય મ પણ તે સખત રીતે ઘવાયો અને વઢવાણુ આવ્યું. તે રાજશિબિરમાં સમાધિપૂર્વક મરણ પામે. - રાજા કુમારપાલ સોમનાથનું મંદિર તૈયાર થતાં સોમનાથ જવા નીકળે. તેની વિનતિથી ગુરુદેવ આ૦ હેમચંદ્રસૂરિ પણ વિહાર કરી શત્રુંજય તથા ગિરનારતીર્થની યાત્રા કરીને રાજાના નગરપ્રવેશના સમયે જ પ્રભાસપાટણ પહોંચી ગયા. રાજાએ સોમનાથને ભેટી પૂજન કર્યું. આચાર્યશ્રીએ મહાદેવને આહાન વગેરે પંચોપચાર પૂજનવિધિ કર્યો અને જન્મ-મરણના પ્રપંચથી છૂટેલા તથા રાગ-દ્વેષથી રહિત એવા મહાદેવને નમસ્કાર કર્યા. રાજાએ અહીંના મહંત ભાવ બહસ્પતિને વસ્ત્રો ને અલંકારો આપ્યા તથા પુત્ર-પૌત્રાદિના હકમાં મહંતપદ આપ્યું. (જૂઓ, પાટણને ભદ્રકાલીના મંદિરમાં રહેલ લેખ–શિલાખંડ) રાજા કુમારપાલે કચ્છની ભદ્રાવતીમાં મોટું તળાવ બંધાવ્યું હતું. જગડુ શાહે ચૌદમી સદીના પ્રારંભમાં તેને સમજાવ્યું હતું. (–જગડૂચરિત્ર) મંત્રી બાહડે રાજાની આજ્ઞા મેળવી પિતાના પિતાના આદેશ પ્રમાણે શત્રુંજયતીર્થને મેટો ઉદ્ધાર કરાવ્યું અને તેમાં સં. ૧૨૧૩ માં આ૦ હેમચંદ્રસૂરિના હાથે ભ૦ આદીશ્વરની પ્રતિમાની મહોત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરાવી. શત્રુંજયની તળેટીનાં વાગભટપુર વસાવ્યું, કિલ્લે બંધાવ્યો, તેમાં ત્રિભુવનપાલવિહાર બંધાવ્યો અને Page #152 -------------------------------------------------------------------------- ________________ પપત્રીશમું ] આ ઉદ્યોતનરિ ૧૧૩ તે દરેકની પૂજા માટે જમીન વગેરે આપ્યાં. આ કામમાં કુલ ૧,૬૦૦૦૦૦૦ દ્રવ્ય વાપર્યું. રાજાએ પાટણના પ્રતાપી જૈનસ ંઘમાં કુસંપ ન પેસે એટલા ખાતર તરતમાં નીકળેલા નવા જૈન મતાને પાટણ બહાર જવાના આદેશ કર્યાં. એવા સૌ ગચ્છનાયકા બહાર ગયા પણ આ॰ વિજયસિંહસૂરિ માત્ર પોતાના બુદ્ધિચાતુર્યથી ત્યાં રહી ગયા હતા. (જૂએ, ‘ અ’ચલગચ્છ પટ્ટાવલી ’) રાજા કુમારપાલે જૈનધર્મનું જ્ઞાન મેળવી સ’૦ ૧૨૧૬ ના માગશર સુદિ ૨ ને દિવસે આ હેમચંદ્રસૂરિની પાસે સમ્યક્ત્વ તથા ગૃહસ્થનાં ખાર ત્રતા સ્વીકાર્યો. તે સમયથી તે પરમાર્હત અન્યા. આચાર્યશ્રીએ પેાતાના વરદ હસ્તે તેને ‘રાજર્ષિં'નું બિરુદ આપ્યું તથા તેની વિનંતિથી તેના મેધ માટે વીતરાગસ્તાત્ર ’ તથા ચેાગશાસ્ત્ર' વગેરે ગ્રંથાની રચના કરી. રાજા તેના નિત્યપાઠ કરતા હતા રાજાએ સવારમાં મંગલપાડથી જાગવું, નમસ્કારના જાપ, વીતરાગસ્તાત્ર તથા યોગશાસ્ત્રના અખંડ પાઠ, જિનદન, ચૈત્યવંદન, કુમારપાલવિહારમાં ચૈત્યપરિપાટી, ઘરદેરાસરમાં ભેાજનનૈવેદ્ય ધરીને જમવું, સાંજે ઘરદેરાસરમાં આંગીરચના, આરતી, મંગલદીવા, પ્રભુસ્તુતિગુણગાન, રાત્રે મહાપુરુષાના જીવનની વિચારણા અને નિદ્રા એ રીતે પેાતાને દિનભરના ધાર્મિક કાર્યક્રમ ગેાઠવ્યેા હતેા. તેણે ચૈત્યવંદન, ગુરુવંદન, સામાયિક તથા પ્રતિક્રમણુ મુખપાઠ કરી લીધા. આઠમ-ચૌદશના દિવસે તે એકાસણું કરતા હતા. (જૂએ, પ્રાકૃત દ્વાશ્રયકાવ્ય, કુમારપાલપિડઠેહા) સહસ્રાવધાની અને મહાન ગ્રંથકાર આ મુનિસુંદરસૂરિ કુમાર ૧. કુમારપાલે બંધાવેલા ત્રિભુવનપાલવિહાર, કુમારપાલવિહાર વગેરે મદિરાની પ્રશસ્તિમાં તે પરમાહત તરીકે ઉલ્લેખાયેલ હશે. પરંતુ રાજા અજયપાલે એ મદિરાને વિનાશ કર્યા, એટલે તેની પ્રતિએ પણ નાશ પામી માત્ર સં૰ ૧૨૧૧ ના જાલેરના શિલાલેખ મળે છે. તેમાં તથા · અભિધાન ચિતાઅણુ 'માં કુમારપાલને · પરમાત ' તરીકે ઓળખાવ્યા છે. 6 < Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જેન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ પાલની વિગતવાર ધર્મચર્યા નીચે પ્રમાણે બતાવે છે રાજા કુમારપાલે સમ્યક્ત્વ સહિત બાર વ્રતોનું સાત્વિક રીતે પાલન કર્યું. તે હમેશાં ત્રિકાલ પૂજા, આઠમ-ચૌદશે ઉપવાસ-પૌષધ, પારણે સેંકડે શ્રાવકને દાન, પિસહ કરનારને પારણું, દીન શ્રાવકને ૧૦૦૦ સેનામહોરનું સાધર્મિક દાન, એ રીતે ૧૪ સાલમાં ૧૪ કરોડ સોનામહોર આપી. ૯૮ લાખનું ઉચિત સાધર્મિક દાન, ૭૨ લાખનો સાધર્મિક કર માફ, રુદતીધન માફ, ૨૧ ગ્રંથભંડારો લખાવ્યા. હમેશાં ત્રિભુવનવિહારમાં સ્નાત્ર મહોત્સવ, આચાર્યને નિત્યદ્વાદશાવર્તવંદન, સકલ સાધુઓને નિત્યવંદન, પૌષધધારીનું બહુમાન, દાન, સન્માન, અઢાર દેશમાં અમારિ પાલન, ન્યાયઘંટાવાદન, ૧૪ દેશના રાજાઓ સાથે મૈત્રી, જીવરક્ષા, સાત તીર્થયાત્રાઓ કરી, ૧૪૪૪ દેરાસરે બંધાવ્યાં, ૧૬૦૦ દેરાસરને જીર્ણોદ્ધાર કરાવ્યો. (૧) શ્રાવકના પહેલા વ્રતમાં—“મારિ” શબ્દ બેલાઈ જાય તે ઉપવાસ કરતે. (૨) બીજા વ્રતમાં–ભૂલથી જૂઠું બેલાઈ જાય તો તે આયંબિલ કરતે. (૩) ત્રીજા વ્રતમાં–અદત્તને ત્યાગ, મૃતધનને ત્યાગ. (૪) સં. ૧૨૧૬થી નવો વિવાહ કરવો નહીં. આઠ રાણીઓ મર્યા બાદ બ્રહ્મચર્ય પાળવું. મનથી ભૂલ થાય તે ઉપવાસ, વચનથી ભૂલ થાય તે આયંબિલ અને શરીરથી વ્રત ભાંગે તે એકાસણું કરવું. રાજા આરતીમાં રાણું પાલદેવીની મૂર્તિ રાખીને કામ ચલાવી લે. આ કારણે રાજા “પદારાસદર ” કહેવાતો હતો. ગુરુદેવે તેને વાસક્ષેપ નાખી રાજર્ષિ બિરુદ આપ્યું હતું. (૫) ૬ કરેડ સેનું, ૮ કરેડ તાર, ૧૦૦૦ ધડી મણિ-રતને, ૩૩ હજાર મણ ઘી, ૩૨ હજાર મણ તેલ, ત્રણ લાખ મુંડા જાર, ચોખા, ચણા, મગ વગેરે અનાજ, ૫૦૦ ઘર, ૫૦૦ દુકાન, ૫૦૦ સભા, ૫૦૦ વહાણ, ૫૦૦ ગાડાં, ૫૦૦ ગાડીઓ, ૧૧૦૦ હાથી, ૧૦૦૦ ઊંટ, ૧૧ લાખ ઘોડા, ૫૦૦૦૦ રથ, ૧૮ લાખની સેનાને પરિગ્રહ રાખ્યો હતે. (૬) ચોમાસામાં પાટણથી બહાર જવું નહીં. (૭) માંસ, દારુ, મધ, માખણ, બહુબીજ, પાંચ ઉદુંબર વગેરે અભક્ષ્ય, અનંતકાય અને ઘેબરને Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ પાંત્રીસમું ] આ ઉદ્દઘનસરિ ત્યાગ કર્યો. દેવને ધર્યા સિવાય ભેજન, ફળ, વસ્ત્ર વગેરે વાપરવાં નહીં. સચિત્તને ત્યાગ, માત્ર ૮ પાનની જયણું, રાતે ચઉવિહાર, ચોમાસામાં દૂધ, દહીં, તેલ, મીઠાઈ અને તળેલી વસ્તુઓ એ પાંચ વિગયને ત્યાગ, ચોમાસામાં ભાજપાનને ત્યાગ, પર્વતિથિએ બ્રહ્મ ચર્યપાલન, સર્વ સચિત્ત તેમજ સર્વ વિગઈઓના ત્યાગપૂર્વક એકાસણું કરવાનો નિયમ રાખે. (૮) સાત કુવ્યસનને ત્યાગ, દેશમાંથી કુવ્યસનને દેશવટે આપ્યો. (૯) સવાર-સાંજ સામાયિક કરવું, તેમાં સર્વથા મૌન રહેવું, માત્ર ગુરુદેવની સાથે બેસવાની છૂટ, હમેશાં વિતરાગસ્તોત્ર અને યોગશાસ્ત્રને પાઠ કરે. (૧૦) ચેમાસામાં પાટણથી બહાર જવું નહીં. (૧૧) પૌષધ-ઉપવાસ કરવા, પાટણમાં પૌષધ કરનારને સાથે લઈ ભેજન કરવું. રાજાને એક પૌષધમાં રાતે મકેડે કરડ્યો, તે મરી ન જાય તે ખાતર એટલી ચામડી ઉતારી મકડાને છૂટો કર્યો. (૧૨) નિર્ધન જેને બાર લાખને કર માફ કર્યો. આ હેમચંદ્રસૂરિની પિષાળના સામાયિક વગેરે કરનારાઓને ૫૦૦ ઘોડેસવારની અને બાર ગામના અધિપતિની પદવી આપી. બીજી પિલાળમાં સામાયિક આદિ કરનારાઓને ૫૦૦ ગામ આપ્યાં. સૌને શ્રાવકધર્મમાં સ્થિર કર્યા. કહેવાય છે કે તે છેડા ભવ કરીને મોક્ષે જશે. આ૦ હેમચંદ્રસૂરિએ કુમારપાલની વિનતિથી “ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર' (ગ્રંથાગઃ ૩૬૦૦૦) ચેલું છે. (જૂઓ, ત્રિશ૦પુચ્ચ પ્રશસ્તિ) રાજા સમ્યક્ત્વની સ્થિરતા માટે જેન સાધુ માત્રને ઉત્સાહથી વંદન કરતો હતો. એક વાર તેણે એક વેશ્યા સાથે રહેતા વેશધારી પતિત જૈન સાધુને પણ વંકન કર્યું. નાડોલને યુવરાજ આ જોઈને હર્યો અને તેણે ગુરુદેવને આ વસ્તુ જણાવી. આચાર્યશ્રીએ રાજાને ઉપદેશ આપ્યો કે, સંયમવાળે મુનિ જ સાચે મુનિ છે માટે સંયમીને વંદન કરવું, પણ પતિતને વંદન કરવું નહીં. રાજાએ આ ઉપદેશ અંગીકાર કર્યો. બીજી તરફ તે ભ્રષ્ટ મુનિને તે રાજાના વંદનથી Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ લાભ જ થયું. તેને વિચાર આવ્યું કે, રાજ મને મુનિ માનીને વંદન કરે છે જ્યારે હું મુનિ નથી, પતિત છું, પ્રતિજ્ઞાભ્રષ્ટ છું, નાલાયક છું, પણ મારે આજથી સુધરી જવું જોઈએ. તેમણે આ પ્રમાણે વિચારી વેશ્યા, પાન તથા જેડા વગેરેને છોડી દીધા. ગુરુના ચરણમાં આવી વૈરાગ્યભાવથી ફરી વાર પાંચ મહાવ્રત સ્વીકાર્યા અને સાથે સાથે અનશન સ્વીકાર્યું. તેમના દર્શન માટે સૌ આવવા લાગ્યા. રાજા પણ પિતાના અંતઃપુર તથા પરિવાર સાથે તેમને વાંદવા આવ્યા. મુનિવરે તેને હાથ પકડી તેને વાંદતાં રેડ્યો અને જણાવ્યું, “રાજન ! તું મારે ધર્મગુરુ છે, તે મને માર્ગે ચડાવ્યું. તારે નમસ્કાર મને ન પચે. તું માર્ગને જાણકાર છે. તે મારામાં સંવેગ ભર્યો છે માટે તું મને વંદન ન કર.” રાજાએ તે મુનિરાજની મના હોવા છતાં તેમને ચડતા ભાવે વંદન કર્યું. - રાજાએ માંસને ત્યાગ કર્યો હતો. એક વાર તેને ઘેબર ખાતાં પહેલાં કરેલું માંસજન યાદ આવ્યું, આથી તેણે ઘેબરને સર્વથા ત્યાગ કર્યો અને ગુરુદેવ પાસે આવી માંસાહારથી પહેલાં બાંધેલ પાપની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત માગ્યું. આચાર્યશ્રીએ જણાવ્યું કે, તારે પિતાના નામથી જેનવિહાર બનાવ અને ૩૨ દાંતની શુદ્ધિ માટે ૩૨ દેરાસર બંધાવવાં.” મંત્રી બાહડનું દેરાસર એવી અનુકૂળ ભૂમિમાં હતું. તે રાજાએ માંગી લીધું અને ત્યાં ભવ્ય કુમારવિહાર બંધાવવા આજ્ઞા કરી. મંત્રી બાહડે વાહડવંશના શેઠ ગર્ગના પુત્રની દેખરેખ નીચે કુમારવિહાર બંધાવ્યું. તેની ચારે બાજુએ સાત સાત હાથની ૩૨ દેરીઓ બનાવી, તેમાં મૂલનાયક તરીકે નેપાલથી મંગાવેલ ચંદ્રકાંત મણિની ૨૧ અંશુલ પ્રમાણ ભવ પાર્શ્વનાથની તથા ૩૨ દેરીઓમાં ૨૪ તીર્થકર, ૪ શાશ્વતા જિનવર અને ૪ હિણ, સમવસરણુ, ગુરુપાદુકા તથા અશેકવૃક્ષની ગુરુદેવના હાથે પ્રતિષ્ઠા કરાવી. ચંદ્રકાંત મણિની પ્રતિમા પૂનમની રાતે અમી ઝરતી Page #156 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીસમું ) , આ૦ ઉદ્યોતનસરિક ૧૧૭ હતી. એ અમીના પ્રભાવે લોકોને આંખની પીડા વગેરેનાં દર્દ નાશ પામતાં હતાં. મંત્રી આંબડે કુમારવિહારમાં રૂપાની ઋષભદેવની પ્રતિમા સ્થાપના કરી હતી. રાજાએ બીજી વિશાળ ભૂમિમાં ૭૨ દેરીઓવાળો ત્રિભુવનવિહાર બંધાવ્યું. તેમાં ગુરુદેવના હાથે ભ૦ નેમિનાથની ૨૫ (૧૨૫) અંગુલ પ્રમાણ પ્રતિમાની તથા ભૂત, ભવિષ્ય અને વર્તમાન એમ ત્રણ વશીની ૭૨ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી. આ વિશે પં. કુલસાગરગણિ લખે છે – મહારાજા કુમારપાલે પાલનપુરને નરેશ પ્રલાદન, શાકંભરીને રાજા અર્ણોરાજ (વિગ્રહરાજ), માંગુ ઝાલો વગેરે ૭૨ રાણાઓ, રિવતતીર્થને ઉદ્ધારક દંડનાયક સજજન, ૨૪ જિનાલય બનાવનાર મંત્રી આભડ, સિદ્ધપુરને ચૌમુખવિહાર બનાવનાર મંત્રી આલિગદેવ, ગુરુભક્ત મહામાત્ય શાંતૂ, ૬ કરોડ દ્રવ્યને સ્વામી શેઠ કુબેરદત્ત, ૯૯ લાખ સોનાને સ્વામી શેઠ છાડા, દશ હજાર અને સ્વામી મહામાત્ય ઉદાયન, મંત્રી આંબડ, મંત્રી બાહડ શ્રીમાળી, શેઠ વાહડ પિરવાલ વગેરે ૧૮૦૦ કેટિધ્વજ વેપારીઓ વગેરેને સાથે રાખી ત્રિભુવનવિહારમાં પ્રતિષ્ઠા, મહાપૂજા, ધ્વજ, કલશ તથા સ્નાત્રેત્સવ વગેરે કરાવ્યાં. દરેકમાં થઈને કુલ ૯૬ કરોડ રૂપિયા ખરચ્યા. (જૂઓ, ઉપદેશસાર-સટીક, ઉપ૦ ૪૮, રચના સં. ૧૬૬૨) રાજાએ પાટણ, સોમનાથ પાટણ, થરાદ, જાલેર, લાડલ, ખંભાત તથા તારંગ વગેરે સ્થાનમાં કુમારવિહાર સ્થાપ્યા. એ વિશે જેને શિલાલેખે અને ગ્રંથના ઉલ્લેખ મળે છે. તેને ભ૦ અજિતનાથની પૂજાથી સપાદલક્ષમાં વિજય મળ્યો હતો, તેથી તેણે આજ્ઞા કરી યશદેવના પુત્ર દંડાધિપ અભયકુમાર પાસે તારંગાના પહાડ ઉપર ૩ર માળનું દેરાસર તૈયાર કરાવી તેમાં ભ૦ અજિતનાથની પ્રતિષ્ઠા કરાવી, જે આજે વિદ્યમાન છે. (કુમારપાલપ્રતિબધ-પ્રશસ્તિ ભા. ૫, પ્રક૦ ૮) શત્રુંજય તીર્થમાં પણ કુમારપાલનું દેરાસર વિદ્યમાન છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ રાજા કુમારપાલ, તેના સામંતે તથા પ્રજાએ ઘણાં દેરાસરે બંધાવ્યાં છે. પરિણામે સાલિગવસહી, કરંબવિહાર, યૂકાવિહાર, ઉંદરવિહાર, ઝાલિકાવિહાર વગેરે ૧૪૦૦ (૧૪૪) જૈન દેરાસર બન્યાં હતાં અને શત્રુંજય, ખંભાત, ભરૂચ, મઢેરા, ગાંભૂ, સાંડેર વગેરે સ્થાનમાં ૧૬૦૦ જીર્ણોદ્ધાર થયા હતા. રાજાએ વીતભયનગર (માહેજદારે)થી જીવિતસ્વામીની પ્રતિમા લાવી તેનું સ્વતંત્ર જિનાલય બંધાવ્યું. રાજા પાટણમાં ચૈત્ર તેમજ આ મહિનામાં રથયાત્રા કાઢતો હતો. માંડલિકે પણ પોતપોતાના રાજ્યમાં રથયાત્રાને મહોત્સવ કરતા હતા. એમ દરેક સ્થાને, દર વર્ષે રથયાત્રા નીકળતી હતી. (જૂઓ, કુમારપાલપડિબેહા) રાજાએ ૭૦૦ લહિયા રેકી જૈન આગમ લખાવ્યાં. ૪૫ આગમે અને પંચાંગીની સેનાની શાહીથી સાત પ્રતિએ લખાવી, સિદ્ધહેમવ્યાકરણ તથા ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્રની ૨૧ પ્રતિએ લખાવી. જુદા જુદા સ્થાનમાં દાનશાળાઓ સ્થાપી હતી, જેના ઉપરી તરીકે શેઠ નેમિનાગના પુત્ર અભયકુમારને નીમે હતો. (જૂઓ, ઉપદેશસાર” ઉ૫૦ ૩૬) એક કહેવત ચાલે છે કે, રાજા કુમારપાલે તાડ, ચાડ અને લાડને દેશવટે આ હતો. તેનું રહસ્ય એ છે કે, રાજાએ ગ્રંથે લખાવવા માટે તાડનાં સઘળાં પાંદડાં તોડાવી મંગાવ્યાં હતાં એટલે પાટણમાં તાડ રહ્યાં નહીં. રાજપૂત ચાહડ અજમેર ગયો એટલે પાટણમાં ચાડ રહ્યો નહીં. કુમારપાલ જ્યારે સિદ્ધરાજના ત્રાસથી જ્યાં-ત્યાં ભટકતો હતો અને તેને ઘણું દિવસના ફાકા પડતા હતા ત્યારે એક લાડવા વાણિયાની જાને તેને ખાવાનું આપ્યું નહીં તેથી રાજાએ પોતાના રાજ્યમાં લાડને અમલદાર તરીકે રાખ્યા નહીં, એટલે પાટણમાં લાડવા શ્રીમાલી રહ્યા નહીં. બનવાજોગ છે કે, દંડનાયક સિરિએ લાટમાં રાજ્યના અધિકારપદે લાડ નહીં પણ બીજાને નિયુક્ત કર્યા હશે. આ કહેવત કુમારપાલના ગ્રંથલેખનના શેખ અને રાજનીતિજ્ઞતાને પુષ્ટ કરે છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીસમું ] આ ઉફવોતનસુરિ ૧૧૯ એક દિવસે આચાર્યશ્રી પાટણ પધાર્યા. તેમણે તે દિવસે શાકે. ભરીના ગરીબ ધનાશાહે પિતાની પત્નીના હાથે કંતાવીને તૈયાર કરાવીને વહોરાવેલું ખાદીનું કપડું પહેર્યું હતું. રાજાએ તે દેખીને દુઃખ પામી ગુરુદેવને વિનંતિ કરી કે, “આપ મારા ગુરુદેવ છે, તમારે આવું જાડું અને બરછટ કપડું પહેરવું ન જોઈએ, આમાં તે મારી બદનામી થાય.” આચાર્યશ્રીએ હસીને જણાવ્યું કે, “સાધુ નિઃસ્પૃહ હોય છે. સામાન્ય વસ્ત્રો પહેરવાથી તેની સાધુતા ઘટતી નથી, છતાં તને ખરેખર શરમ આવતી હોય તે તારા રાજ્યમાં આવાં વસ્ત્રો દેનારા ગરીબ જેને છે તેને તારે વિચાર કરવો જોઈએ.” રાજા સત્ય પામી ગયે. તેણે ત્યાં જ પ્રતિજ્ઞા કરી કે, “હું એકેક નિર્ધન જેનને સે સે સોનામહોર આપીશ, દર સાલ એક કરોડ સોનામહેરનું દાન કરીશ અને સૌને ધર્મ સાધી શકે એવા સુખી બનાવીશ. (જૂઓ, ઉપદેશતરંગિણી) રાજાએ સાધર્મિક ભક્તિખાતુ ખોલ્યું અને તેના ઉપરી તરીકે શેઠ આભડ તથા મંત્રી કપર્દીને નીમ્યા. શેઠ આભડે પહેલી સાલ પોતાના ખજાનામાંથી જેનેને એક કરેડની સહાય આપી અને રાજાને વિનંતિ કરી કે, “વેપારી પણ રાજાને જંગમ ખજાને છે; તે આ લાભ મને જ લેવા દે.” - રાજાએ હસીને જવાબ આપ્યો કે, “ભાઈ! શું મને લોભિયો બનવાની આદત પડાવવી છે?” એમ કહી રાજાએ તેટલું ધન ખજાનામાંથી મંગાવી શેઠ આભડને આપ્યું. પાટણમાં કુબેરદત્ત નામે એક દરિયાઈ વેપારી રહેતું હતું. તેની પાસે તેના પરિગ્રહની નેંધ મુજબ–૧૦૦ હાથી, ૫૦ હજાર ઘેડા, ૮૦ હજારનું ગોકુલ, ૧ હજાર જવેરાત-રત્ન-હીરા વગેરે જવેરાત, ૫૦૦ હલ, ૫૦૦ ગાડાં, ૫૦૦ વહાણ, ૫ ઘર, ૫ હાટ, ૨૦૦૦ ધાન્યના કોઠાર, ૬ કરેડ સેનામહેર, ૬ કરેડને ચાંદી વગેરેને કીમતી માલ હતો. તેના ઘરમાં રત્નજડિત જિનાલય હતું, જેનું ભૂમિતળિયું રતનથી જડેલું હતું. ચંદ્રકાંત મણિની જિનપ્રતિમા હતી. શેઠને માતા Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ [ પ્રકરણ હતી, પત્ની હતી પણ કંઈ સંતાન નહોતું. તે એક રાતે ઉપરની મિલકત મૂકીને મરી ગયો. રાજા કુમારપાલ બીજે દિવસે સવારે ઊઠી સામાયિક, નવકારમંત્રની માળા અને ગશાસ્ત્રનો પાઠ કરી બહાર આવ્યું ત્યારે ચાર વેપારીઓએ જણાવ્યું કે, “રાજન ! કુબેરદત્ત અપુત્રિ મરણ પામે છે તેથી અપુત્રિયાનું ધન રાજાનું બને છે. તે આપ અત્યારે જ પધારે અને એ ધનને રાજખજાનાખાતે એકલાવો.” રાજા મંત્રીઓ વગેરેની સાથે ત્યાં ગયો. તેણે તેના પરિગ્રહની નોંધ વાંચી, દેરાસર જોયું. ધન પુષ્કળ હતું, પરંતુ શેઠની માતા અને પત્ની છાતી ફાટ રુદન કરતી હતી. એક તે ઘરને ચલાવનાર ગયે અને તેનું ધન પણ રાજાને ઘેર જશે આ વસ્તુ પણ રુદનનું એક કારણ હતી. રાજા તેમનું રુદન સાંભળી ગળગળો થઈ ગયે અને કહ્યું કે, “મારે આવું ધન ન જોઈએ. જે બીજાનું ધન લે છે તે તેને પુત્ર થાય છે. રાજા સિદ્ધરાજે પુત્ર માટે સોમનાથની પગપાળા યાત્રા કરી હતી. એક તે પુત્ર ન હોય તેનું દુખ હોય અને તેનું ધન ઉઠાવી જાય ત્યારે સ્ત્રીની શી દશા થાય? સ્ત્રીનું ધન લેવું એ તે સમસ્ત નારીજાતિનું અપમાન છે, સભ્યતાનું કલંક છે. હું આ ધન લેવા ઈચ્છતો નથી. જુઓ, અનાજને વેપારી દુકાળને, કુલટા નારી પતિના મરણને, વૈદ્યરાજ (ડૉકટર) ધનિકેમાં રેગોત્પાત, નારદજી કજિયાને, દુર્જન પારકા છિદ્રને, રાક્ષસ છલ-ભેદને અને રાજા ધનિક વાંજિયાના મરણને ઈચ્છે છે–આ બધાં અનિચ્છે છે, નરી દુષ્ટતા છે. - ભારતના રાજાઓ સ્મૃતિશાસ્ત્ર (મનુસ્મૃતિ અ. ૯, ૧૮૯), અર્થશાસ્ત્ર (અર્થશાસ્ત્ર અ૦ ૩, અ૦ ૫, પ્રક. ૫૦) અને બીજાં પ્રમાણે (અભિજ્ઞાન શાકુ તલ, અંક : ૬)ને આધારે સ્ત્રીઓને રેતી મૂકી વાંજિયાનું ધન લેતા હતા. કુમારપાલે એ રીતને હલકી માની તેમાં કાનૂની કાંતિ કરી. લગભગ ૭૨ લાખના વાર્ષિક ધનની આવકવાળો રુદતીધનને પટ્ટો પાણીમાં નાખી દીધો અને નારીજાતિને પુરુષના Page #160 -------------------------------------------------------------------------- ________________ પત્રિીશમું ] * આ ઉદ્દઘાતનસુરિ ૧૨૧ સમાન હક્કવાળી માની તેને પતિ વગેરેનું ધન મળે એવું ન કાયદો બનાવ્યું. ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીના સમાન હક્કને પહેલવહેલે કાયદો એ સમયે થયો. આ કાયદો થવાથી ગુજરાતમાં ખેળે લેવાનો રિવાજ પણ બંધ થયે જ્યારે બીજા રાજ્યમાં રુદતીધન લેવાને અને છોકરે બળે લેવાનો રિવાજ ચાલુ છે. વર્તમાન ભારત સરકારે સં. ૨૦૧૩ માં નો કાયદે ઘડી સ્ત્રીને સર્વ રીતે પુરુષની સમેવડી બનાવી છે, પણ આ કાયદાનું મૂળ ઠેઠ કુમારપાલના સમયથી જણાય છે. કુમારપાલે આ કાયદો ઘડ્યો ત્યારે તેનું કવિઓએ અભિનંદન કરતાં કહ્યું– “ अपुत्रीणां धनं गृह्णन् पुत्रो भवति पार्थिवः। त्वं तु संतोषतो मुञ्चन् सत्यं राजपितामहः ॥" સૌ કેઈએ રાજા કુમારપાલને રાજપિતામહ તરીકે બિરદાવ્યું. ( -જૂઓ, મેહપરાજયનાટક, અંક: ૩, ૦ ૩૯ થી ૪૨, ઉપદેશસાર-સટીક, ઉપ૦૭) ભારતમાં વિક્રમની બારમી શતાબ્દીમાં ઘણા નવા સંવત શરૂ થયા હતા. એક દિવસે રાજાને પણ પિતાને સંવત્ ચલાવવાની ઈચ્છા થતાં આચાર્યશ્રીને તે અંગે વિનંતિ કરતાં તેમણે જણાવ્યું કે, “રાજન ! પૃથ્વીને અનૃણ કરે તેને સંવત્ ચાલે, એ કામ ધનથી થાય છે. બીજી તરફ ધન પણ આખરે તે અનર્થનું મૂળ છે. રાજાને વધુ ધન મળે તે વધુ લડાઈ ખેડે. વેપારીને વધુ ધન મળે તો તે વેપારને એકહથ્થુ કરવા પ્રયત્ન કરે. શૂદ્રને ધન મળે તો તે વેશ્યા ૧. કલ્યાણના વીર વિક્રમાદિત્ય તેલંકીને સં૦ ૧૧૩ર થી ચૈત્રી ચૌલુક્ય સંવત, ખુરાસાનના બાદશાહ સુલતાન જલાલુદ્દીનને સં૦ ૧૧૪૬ થી પારસી જલાલ સંવત , ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહને અથવા શિવસિંહને (અથવા સોરઠના મંડલેશ્વર સિંહને), સં૦ ૧૧૭૧ થી કાર્તિકી સિંહ સંવત, બંગાલના રાજા લક્ષ્મણસેનને સં૦ ૧૧૭૬ થી કાર્તિકી લક્ષ્મણુસેન સંવત. સંભવ છે કે, રાજા કુમારપાલે સં૦ ૧૨૧૬ કે સં૦ ૧૧૯૯ થી પોતાને સંવત ચલાવ્યું હોય. (જૂઓ, જૈન સત્યપ્રકાશ, ક્રમાંકઃ ૧૦૦) Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ જૈન પરંપરાને ઇતિહાસ--ભાગ ૨ [ પ્રકરણ આદિ વ્યસનેમાં ફસાય. શિકારીને ધન મળે તો તે બાણને તીણ બનાવે, મેટી જાળ બનાવે અને ઘણું જીવોનો સંહાર કરે. કસાઈને ધન મળે તે તે વધુ પાડો અને બકરાને વધ કરે. વેશ્યાને ધન મળે તે તે ભારે ભભક રાખી પુરુષને ફસાવે. એટલે માત્ર ધન દેવાથી પ્રજા ઉન્નત થતી નથી. પ્રજાને આદર્શ બનાવવી હોય તે સૌમાં માનવપ્રેમ, પ્રાણમૈત્રી, ક્ષમાભાવ, જ્ઞાન, ઉદારતા, સેવાભાવ, સ્વાર્થત્યાગ, પરગજુપણું અને પરોપકારવૃત્તિ વધે એ જ ઉ ત્તમ માગે છે. આવા પ્રજા ઘડનાર રાજા ઇતિહાસમાં અમર બને છે. રાજાએ રુદતીધનને પટ્ટો રદ કરી બીજા પણ કરે માફ કર્યા અને કાર્તિક સુદિ ૧ થી “સિદ્ધહેમકુમાર સંવત્ ” ચલાવ્યું. આ સંવતના ઉલ્લેખ શત્રુંજય તીર્થ પર ચૌમુખની ભ૦ શાંતિનાથની ધાતુપ્રતિમા, અભિધાનચિંતામણિ કાંડઃ ૬, ૦ ૧૭૧, ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર પર્વ ૧૦, સત્ર: ૧૨, લેટ ૭૭ વગેરેમાં મળે છે. તેને પ્રારંભ કઈ સાલથી થયે છે તેનું કેઈ સ્પષ્ટ પ્રમાણ મળતું નથી. (જૂઓ, જેનસત્યપ્રકાશ, ક્રમાંક : ૯૩, ૯૪, ૯૮, ૧૦૯) - કુમારપાલે મંત્રી આંબડ–રાજપિતામહને શિલહાર રાજા મદ્વિકાર્જુનને જીતવા માટે મેકલ્યો. તે કાવેરી નદી ઊતરી પિતાની સેનાને વ્યવસ્થિત કરતું હતું, એવામાં શત્રુઓએ હુમલો કરી તેને હરાવ્યું. રાજાએ તેને ફરી વાર સં૦ ૧૨૧૭ લગભગમાં મેક. તેની સાથે પરમાર ધારાવર્ષ, ચૌહાણ રામેશ્વર વગેરે હતા. મંત્રીએ કાવેરીને પુલ બાંધી, સામે પાર જઈ મલ્લિકાર્જુનને હરાવી તેનું માથું, રાજ્યની કીમતી ચીજો, દંડની મોટી રકમ વગેરે લાવીને પાટણમાં રાજા પાસે ધર્યું. રાજાએ મંત્રીને “રાજપિતામહ” બિરુદ આપ્યું. કંકણના ૩૨ સ્વર્ણકળશેમાંથી ૩ કળશ ઉદાયન ચૈત્ય, શકુનિકાવિહાર અને રાજઘટીઘર પર ચડાવ્યા. કર્ણાટક અને કોંકણની એકગાંઠ મનાતી હતી. કુંતલના રાજા તૈલપે કંકણને બદલો લેવા ગુજરાત તરફ પ્રયાણ કર્યું, પણ રાજા કુમારપાલ વૃદ્ધ બની ગયા હતે. ચોમાસામાં યુદ્ધ કરતે હેતે. Page #162 -------------------------------------------------------------------------- ________________ પત્રિીશામું] આ ઉદ્દદ્યોતનસૂરિ ૧૨૩ તેથી સામતે ચોમાસું વીતાવવા પોતપોતાના રાજ્યમાં ચાલ્યા ગયા હતા અને સેના પણ છૂટી છૂટી વીખરાઈને પડી હતી. આથી રાજા કુમારપાલ તૈલપ આવે છે એ સાંભળી વિમાસણમાં પડી ગ અને ગુરુદેવ પાસે જઈ સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. આચાર્યશ્રીએ જણાવ્યું, “રાજન ! ચિંતા ન કર, સૌ સારાં વાનાં થશે.” ખરેખર, સાતમે દિવસે રાજા કુમારપાલને પાકા સમાચાર મળ્યા કે, રાજા તૈલપ એકાએક મરણ પામે છે. આ ઘટના સં૦ ૧૨૨૨ લગભગમાં બની હતી. કર્ણાટકના નવા રાજા પરમર્દીએ પિતાની પુત્રી રાજાના ભત્રીજા અજયપાલને પરણાવી. આ મેરૂતુંગે આ ઘટના કર્ણના નામે ચડાવી છે. અહીં “કણું” શબ્દથી કર્ણાટકના રાજા લે ઠીક છે. ત્યાં તેને સમય સં૦ ૧૨૨૫ લગભગ બતાવ્યો છે. (જૂઓ, પ્રબંધચિંતામણિ, પ્ર. ૫; પ્રબંધકેશ પ્ર૧૧) એક વાર કાશીને પંડિત કવિ વિશ્વેશ્વર આચાર્ય હેમચંદ્રસૂરિની પંડિતસભામાં આવ્યું. તેણે “વ્યાષિા” અને “TIળ” એમ બે સમસ્યા મૂકી. મંત્રી કદી તથા આ૦ રામચંદ્રસૂરિએ તે સમસ્યા પૂરી કરી. પંડિતે આ સરસ્વતીની પદરચના છે એમ જણાવી, મંત્રીના ગળામાં ૫૦ હજારને હાર પહેરાવ્યું. રાજાએ પંડિતને ૧૦ ઘોડા તથા ૫૦ લાખ દ્રમ્મથી સત્કાર કરી, પાટણમાં રહેવા વિનંતિ કરી, પણ કવિરાજ આત્મકલ્યાણ માટે સોમનાથ પાટણ જઈ વસ્યો. પ્રભાસપાટણના મહંત ભાવ બૃહસ્પતિએ સુરાપાન વગેરે વ્યવહારથી શિવાલયને અપવિત્ર બનાવ્યું હતું, આથી આ૦ હેમચંદ્રસૂરિ નાખુશ થયા. રાજાએ મહંતને ગાદીએથી ઉતારી નાખ્યો. મહંતે પાટણમાં આવી આચાર્યશ્રી પાસે ચાર મહિના રહી ભૂલની માફી માગી ૧. એક એવો પણ ઉલ્લેખ મળે છે કે, આ ધર્મશેખરસૂરિએ કર્ણ ટકની રાજસભામાં “નમુત્થણું કલ્પને પ્રભાવ બતાવ્યો હતો. સંભવ છે કે, સજા કુમારપાલના પ્રતાપનું આ ફળ હોય. (જુઓ, પ્રક. ૨૮, ૫૦ ૪૫૪, પ્રક. ૪૩ વિજજલરાય) Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ એટલે રાજાએ તેને ફરી વાર ગંડની પદવી આપી. આ ઘટના સં. ૧૨૨૫ માં બની હતી.' પં. વામરાશિએ પણ રાજા સિદ્ધરાજના સમયે આચાર્યશ્રીની ખૂબ નિંદા કરી હતી. રાજાએ તેની આજીવિકા બંધ કરી અને માફી માગતાં તેને પણ ફરી વાર આજીવિકા બાંધી આપી. - એક વાર સૌરાષ્ટ્રના એક ચારણે આચાર્યશ્રીની વાસ્તવિક પ્રશંસાવાળું કાવ્ય બનાવ્યું. રાજાએ તેને ત્રણ લાખનું ઈનામ આપ્યું. તે સમયે સાલપુર પંજાબ કે કાશ્મીર તરફથી પૂજાના મુગટા આવતા હતા, પણ ત્યારે રાજા નવા મુગટાને પ્રથમ પિતે પહેરી પછી રાજ્ય બહાર જવા દેતો હતો. રાજા કુમારપાલે તેની પાસેથી અબેટ શુદ્ધ મુગટ મંગાવ્યા, પણ તેણે દેવાની આનાકાની કરી. પરિણામે રાજા કુમારપાલે ત્યાં સેના મેકલી તેને પિતાને તાબેદાર બનાવ્યું અને ત્યાંથી શુદ્ધ મુગટા મેળવ્યા. હજારે સાલવી કુટુંબોને બેલાવી પાટણમાં વસાવ્યા. સાળવીએ જેન બન્યા. પાટણમાં આજે પણ સાળવીપાડે પ્રસિદ્ધ છે. રાજાએ આચાર્યશ્રીના ઉપદેશથી વીતભયનગરમાં જીવિતસ્વામીની પ્રતિમાં હોવાનું જાણ્યું ત્યારે માણસે મેકલીને તે પ્રતિમા મંગાવી લીધી અને નવું દેરાસર બનાવી તેમાં વિરાજમાન કરી. (જૂઓ, ત્રિષષ્ટિશલાકા પુત્ર ચ૦, અષ્ટાહ્નિકાવ્યાખ્યાન) રાજા કુમારપાલના સેમિનાથ પાટણના હાકેમ કક્કના પુત્ર ગુમદેવે અહીર રાજાને હરાવ્યું હતું અને ધર્માદિત્ય સૂર્યમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. (શિલાલેખ) રાજાને કાશીરાજ જયચંદ સાથે મંત્રી હતી. તેને મંત્રી પઘાકર પાટણના સાળવીની બાળવિધવા સુહડદેવીને પદ્મિની જાણી, ૧. રાજા કુમારપાલે સં. ૧૨૨૫ માં મહંત ભાવ બહસ્પતિને બ્રહ્મપુરી ગામ આપી ફરી વાર આજીવિકા બાંધી આપી. (જૂઓ, પાટણના ભદ્રકાળીના મંદિરમાં રહેલો લેખશિલાખંડ, ભાવનગર ઈસ્ક્રીપ્શન, પૃ. ૧૮૭) Page #164 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીશમું ] આ ઉદ્યોતનસૂરિ ૧૨૫ કુમારપાલની આજ્ઞા મેળવી કાશી લઈ ગયા અને તેને રખાત બનાવી. આ રાણી નાલાયક હતી. મિાજી હતી. તેણે પેાતાના પુત્રને રાજ્ય અપાવવાની જીદ્દથી મુસલમાનને બેલાવી વિ॰ સ૦ ૧૨૪૯ (હી॰ સં૦ ૫૮૯)માં કાશી રાજ્યના વિનાશ કરાવ્યેા. રાજા જયચંદ્રના આશ્રિત કવિ શ્રીહર્ષે - નૈષધીયમહાકાવ્ય ' અનાવ્યું. શાહબુદ્દીન ઘારીએ સં૦ ૧૨૪૬ માં પૃથ્વીરાજ ચૌહાણને મારી નાખી દિલ્હી જીતી લીધું. (જૂએ, પ્રબંધચિંતામણિ, પ્ર૦ ૫; પ્રબંધકોશ પ્ર૦ ૧૧, તખકાત ઈ નાસીરી પૃ૦ ૬૬૪ થી ૬૬૯) મંત્રી. આંબડે સ’૦ ૧૨૨૨ માં ભરૂચમાં શકુનિકાવિહારના જીર્ણો દ્વાર કરાવ્યા અને આ॰ હેમચંદ્રસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. રાજા કુમારપાલ આ મહેાત્સવમાં ભરૂચ ગયા હતા. આજે તે આ મંદિર મસ્જિદ તરીકે ઊભું છે. રાજાએ સં૦ ૧૨૨૬ માં શત્રુ જયતી ને છરી પાળતા મેાટા સંઘ કાઢયો. આ સંઘમાં આ॰ હેમચંદ્રસૂરિ વગેરે આચાર્યો, મુનિવરા, મહારાણી ભાપાલદેવી, ચૌલુકયની પુત્રી લીલુદેવી, પાલનપુરને રાણા પ્રહ્લાદન, શેઠે આભડ, તેની પુત્રી ચાંપલદેવી, કવિચક વર્તી શ્રીપાલ, કવિ સિદ્ધપાલ, મંત્રી કપ, રાજાના દૌહિત્ર પ્રતાપ અલ, ૯૯ લાખને સ્વામી શેઠ છેડે, મંત્રી આંબડની માતા માઉ અને બીજા કેટિધ્વજો વગેરે સાથે હતા. (ચતુર્વિંશતિપ્રખધ, પ્ર૦ ૧૦) આ મહેદ્રસૂરિ લખે છે કે, આ સંઘ સ૦૧૨૧૯ માં નીકળ્યા હતા. (શતપદીપદ, ૧૦૫) સંધ ધ ધુકામાં ઝાલિકાવિહારની યાત્રા કરી, વલભીનગર થઈ ને પાલીતાણા પહોંચ્યા. વલભીનગરથી આગળ ચેાગઢ પાસે થાપે! અને ઈસાવલ એમ બે પહાડીઓ છે. આચાર્યશ્રીએ તેની તળેટીમાં પ્રતિક્રમણ વગેરે ધર્મવિધિ કરી હતી. રાજાએ સંધની યાદગીરીમાં તે પહાડીઓ પર ભ॰આદીશ્વર તથા ભ॰પાર્શ્વનાથનાં દેરાસર બનાવવાને આજ્ઞા કરી. આજે ત્યાં આ દેરાસરના પથ્થરા નજરે પડે છે. ત્યાં એ પથ્થામાં કાઈ એ શિવાલય બનાવ્યુ છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ " જેને પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ રાજાએ શત્રુંજય તીર્થ ઉપર ભ૦ આદીશ્વરનાં દર્શન, પૂજનમહત્સવ કર્યા. પછી સંઘ ગિરનારતીર્થ પર ગયો. અહીંને ચડાવ કઠિન હતા અને રાજા ઘણે વૃદ્ધ હતું. તેથી રાજાઓ ઉપર ન ચડતાં તળેટીમાં જ ભગવાન નેમિનાથની પૂજા કરી તીર્થને વધાવ્યું. પછી સંઘ ત્યાંથી પાટણ આવ્યા. સં૦ ૧૨૨૭માં આ૦ હેમચંદ્રસૂરિના હાથે પાટણમાં મેટે પ્રતિષ્ઠામહોત્સવ ઉજવાયે. રાજા કુમારપાલે તેમાં મોટો લાભ લીધે. રાજા કુમારપાલને દૌહિત્ર પ્રતાપમલ હતો. તે નીતિશાળી, બહાદુર, ધર્મપ્રેમી અને પ્રજાપ્રિય હતો. તે રાજા કુમારપાલની સાથે જ રહેતા હતા. રાજાએ કાઢેલા શત્રુંજયના સંઘમાં પણ સાથે હતે. તે રાજા થવાને લાયક હતો. રાજપુરોહિત સેમેશ્વર તેને સમર્થ રાજ્યરક્ષક બતાવે છે. આચાર્યશ્રી માનતા હતા કે, હવે સિદ્ધરાજ નથી અને કુમારપાલ વૃદ્ધ છે એટલે સેલંકી રાજ્ય તપવાનું નથી. આથી કઈ યોગ્ય ક્ષત્રિય ગુજરાતને રાજા બને તેમાં હરકત જેવું નથી. રાજા કુમાર પાલની ઈચ્છા હતી કે, તેના પછી પ્રતાપમલ રાજા બને. સૌ કઈ એ વાતમાં ખુશ હતા, પણ શેઠ આભડે સલાહ આપી કે, “ગમે તે પણ પિતાને હોય તે સારે.” સૌએ આ સલાહ માન્ય રાખી; પરંતુ અજયપાલ આ વિચાર સાંભળીને સમસમી ગયે હતો. રાજા કુમારપાલને પૂર્વભવ આ પ્રમાણે જાણવા મળે છે – મેવાડની પહાડીમાં પરમારપલ્લીમાં જયતાક નામે રાજા હતો. તેણે એક વણજારાને લૂંટી લીધો. વણજારાએ ગુસ્સામાં આવી, માળવાના રાજાની મદદથી પરમારપીને વિનાશ કર્યો. જયતાકની ગર્ભવતી સ્ત્રીને તથા ગર્ભને મારી નાખ્યા. તે બા બની, મરી ગયો ને સિદ્ધરાજરૂપે જન્મે. જયતાક ત્યાંથી નાસી ગયે. ખંડેરગચ્છના આ૦. યશોભદ્રસૂરિના ધર્મોપદેશથી શુદ્ધ જીવન ગાળવા લાગ્યા. તિલંગન. ૧. આમશર્મા, જગદેવ અને પ્રતાપમલ ન રહેતાં રાજા ભીમદેવનું રાજય છિન્નભિન્ન થઈ ગયું. (કોર્તિકૌમદી, સર્ગ ૨, શ્લો- ૯૭ થી ૧૦૦) Page #166 -------------------------------------------------------------------------- ________________ પત્રીશમું ] • ઉદ્ઘોતનરિ ૧૨૭ ઉરગલનગરમાં સાવાહ આઢારને ઘેર નેાકર બનીને રહ્યો. આ યશાભદ્રના ઉપદેશથી એઢાર પણ જૈન બન્યા. આહાર અને જયતાક હમેશાં જિનપૂજા કરતા હતા. આઢારે પન્નુસણમાં પ્રભુની પુષ્પપૂજા કરી. જયતાકે પણ પેાતાના પાંચ કેાડીના ૧૮ ફૂલ લઈ જિનવરને ચડાવ્યાં, ઉપવાસ કર્યા અને પારણે મુનિવરાને આહાર આપ્યા. આ જયતાક મરીને કુમારપાલ થયા. સિદ્ધરાજે પૂર્વભવમાં રાણીના ગર્ભ ના નાશ કર્યો હતે. તેથી તે વાંજિયા રહ્યો અને તેને કુમારપાલ સાથે વૈરભાવના અની રહી. જયતાકે અઢાર ફૂલથી પૂજા કરી હતી તેથી કુમારપાલ ૧૮ દેશના રાજા થયેા. કુમારપાલે પેાતાના પૂર્વભવની ખાતરી કરવા માટે રગલમાં તપાસ કરાવી હતી. તેના વંશની સ્થિરદેવી પણ આ વૃત્તાંત જાણતી હતી. (જૂએ, પ્રબંધકાશ, પ્ર૦૧૦) કુમારપાલ ઘેાડા ભવા એવા પણ ઉલ્લેખ મળે છે કે, રાજા કરીને મેક્ષે જશે. (૧) ગુજરાત, (૨) લાટ, (૩) સૌરાષ્ટ્ર, (૪) ભંભેરી (બબેરગઢ), (૫) કચ્છ, (૬) સિંધ, (૭) ઉચ્ચા (તક્ષશિલા પાસેને પ્રદેશ), (૮) જાલંધર (સતલજના પ્રદેશ), (૯) કાશી, (૧૦) સપાદલક્ષ (સાંભર અજમેરના પ્રદેશ), (૧૧) અન્તવેંદી (આનત કે દીવએટ, પીરમબેટ), (૧૨) મરુ (મારવાડ), (૧૩) મેવાડ, (૧૪) માળવા, (૧૫) આભીર (કીર-મેરઠના પ્રદેશ કે ગિરના પ્રદેશ), (૧૬) મહારાષ્ટ્ર, (૧૭) કર્ણાટક અને (૧૮) કાંકણુ—એ અઢાર દેશને કુમારપાલ રાજા હતા. આ નોંધમાં મિત્રરાજ્યે પણ સામેલ છે. ૧ (જૂએ, ઉપ૦ કલ્પવલ્લી, મન્હ જીણાણુની પ્રથમ ગાથાની ટીકા-કથા, શ્લા॰ ૪ થી ૭) ૧. વડગચ્છના આ વિનયચંદ્રે ચેાવીશ તીર્થંકરાનાં ચરિત્ર તથા ૨૦ પ્રશ્નધા, કવિશિક્ષા વગેરે સં૦ ૧૨૮૬ માં રચેલ છે, તે પૈકી તેમની વિ. શિક્ષામાં ૮૪ દેશોની માહિતી આ પ્રકારે મળે છે——— ચતુરશીતિવૈશાઃ— ગૌડ-વાચન-ઢૌછા-નિAK-4, K-ગોપાલ્ય Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ જૈન પરંપરાને ઈતિહાસ–ભાગ ૨ [ પ્રકરણ આ૦ હેમચંદ્રસૂરિ રાજા કુમારપાલે જીતેલા દેશની સાધારણધ આ પ્રકારે આપે છે जिष्णुश्चेदि-दशार्ण-मालव-महाराष्ट्रापरान्तान् कुरून् सिन्धूनन्यतमांश्च दुर्गविषयान् दोर्वीशशक्त्या हरिः । चौलुक्यः परमार्हतो विनयवान् श्रीमूलराजान्वयी तं नत्वेति कुमारपालपृथ्वीपालोऽब्रवीदेकदा ॥ (-त्रिषष्टिश०पु०च० प्रशस्ति) कामाक्ष-औष्ट्र-पुण्ड्र-उडीश-मालव-लोहित-पश्चिम-काछ-वालभ-सौराष्ट्र-कुङ्कण-लाटश्रीमाल-अबुद-मेदपाट-मरु-वरेन्द्र-यमुना-गङ्गातीर-अन्तर्वेदि-मागध-मध्य-कुरु-काहलकामरूप-काञ्ची-अवन्ती-पापान्तक किरात-नेपाल-टक्क-तुरुष्क-ताइकार-बर्बर-जर्जरकाश्मीर-हिमालय-लोहपुरुष-श्रीराष्ट्र-दक्षिणापथ- सिन्धल-चौल-कौशल-पाण्डु-अन्ध्रविन्ध्य-कर्णाट-द्रविड-श्रीपर्वत-विदर्भ-धारा उरलाजी-तापी-महाराष्ट्र-आभीर-नर्मदातटद्वीपदेशाश्चेति ॥ हिरुयाणी इत्यादि षट्कम् । पत्तनादिद्वादशकम् । मातरादिश्चतुर्विंशतिः । वडू इत्यादि षट्त्रिंशत् । भालिजादिश्चत्वारिंशत् । हर्षपुरादिद्विपञ्चाशत् । श्रीनारप्रभृति षट्पञ्चाशत् । जम्बूसरप्रभृति षष्टिः । पडवाणप्रभृति षट्सप्ततिः । दर्भावतीप्रभृति चतुरशीतिः । पेटलापद्रप्रभृति चतुरुत्तरशतम् । षदिरालुकाप्रभृति दशोत्तरं शतम् । भोगपुरप्रभृति षोडशोत्तरं शतम् । धवलक्कप्रभृति पञ्चशतानि । माणवासाद्यमर्धाष्ट शतम् । कोकणप्रभृति चतुर्दशाधिकानि चतुर्दशशतानि । चन्द्रावतीप्रभृति अष्टादशशतानि । द्वाविंशतिशतानि महीतटम् । नवसहस्राणि सुराष्ट्राः। एकविंशतिसहस्राणि लाटदेशः । सप्ततिसहस्राणि गूर्जरो देशः । पारतश्च । अहुडलक्षाणि ब्राह्मणपाटकम् । नवलक्षाणि डाहलाः । अष्टादशलक्षाणि द्विनवत्यधिकानि मालवो देशः। षट्त्रिंशलक्षाणि कान्यकुब्जः । अनन्तमुत्तरापथं दक्षिणापथं चेति ॥ (ઓ, સ્વ. ચીમનલાલ દલાલનો “પાટણના ભંડારે અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય લેખજુઓ, પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદનો અહેવાલ; મોદ દેસાઈને જે સા૦ સં. ઈ. પારા પ૬૪, ટિ પારા ૪૦૫, પૃ. ૩૯૪ _ विभा५ २, ५० ४) Page #168 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીશમું ] આ૦ ઉદ્યોતનરિ ૧૨૯ આ૦ હેમચંદ્રસૂરિ જણાવે છે કે, કુમારપાલના રાજ્યની સરહદ ઉત્તરમાં તુર્કસ્તાન, પૂર્વમાં ગંગાનદી, દક્ષિણમાં વિંધ્યાચલ અને પશ્ચિમમાં સમુદ્ર સુધી હતી. (જૂઓ, ત્રિશ૦ પુચ પર્વ ૧૦, સર્ગઃ ૧૨,શ્લેટ પર) ગુજરાતના શિલાલેખોમાં સાત ચક્રવર્તી માનવામાં આવેલા છે– (૧) ભીમદેવ, (૨) કર્ણદેવ, (૩) સિદ્ધરાજ, (૪) કુમારપાલ, (૫) અજયપાલ, (૬) મૂળરાજ અને (૭) ભીમદેવ. (ગૂજરાતને ઐતિહાસિક લેખસંગ્રહ, લેખાંકઃ ૧૬૬ થી ૨૦૬) બીજી રીતે સાત ચક્રવર્તીઓની ગણતરી આવી પણ છે–(૧) ૧. કર્નલ જેમ્સ ટોડ લખે છે કે–કુમારપાલની આજ્ઞાને પૃથ્વી પરના સર્વ રાજાઓએ પોતાના મસ્તકે ચડાવી. તેણે શાકંભરીના રાજાને પિતાના ચરણમાં નમાવ્યો. ખુદ હથિયાર ધારણ કરી સપાદલક્ષ પર્વત ચડાઈ કરીને સર્વ ગઢપતિઓને નમાવ્યા. સાલપુર (પંજાબ) સુદ્ધાંને તેણે તે પ્રમાણે વશ કર્યું. (ટોડ રાજસ્થાન) કુમારપાલના શાસનકાળમાં પાટણના જેને હિંદ બહાર ગિઝની સુધી પહોંચીને ત્યાં ધમધેકાર વ્યાપાર ચલાવતા હતા. (-જમેઉલ હિકાયત) સ્વ. ગૌ હી. ઓઝા લખે છે કે, કુમારપાલ ઘણો પ્રતાપી અને નીતિનિપુણ હતા. તેના રાજ્યની સીમા દૂર દૂર સુધી ફેલાયેલી હતી અને માળવા તથા રાજપૂતાનાના કેટલાક ભાગે તેને આધીન હતા. –રાજપૂતાનેકા ઈતિહાસ, ભા. ૧, પૃ. ૨૧૯) દુર્ગાશંકર કેવલરામ શાસ્ત્રી લખે છે કે, કુમારપાલને સિદ્ધરાજ પાસેથી ઘણું વિશાળ અને અત્યંત સમૃદ્ધ રાજ્ય મળ્યું હતું અને કુમારપાલે તેને સ્થિર કર્યું એટલું જ નહીં પણ કોંકણનો વિજય ધ્યાનમાં લેતાં કંઈક વધાર્યું હેવાનો પણ સંભવ છે. (ગુજ. મ. રા. ઈ પ્ર. ૧૩, પૃ. ૩૨૮) સિદ્ધરાજ અને કુમારપાલે એવું સારું રાજતંત્ર ગોઠવ્યું હતું કે, મૂળરાજ જે બાળ રાજા પણ મુસલમાન હુમલાને સામંતોની મદદથી પાછો હઠાવી શક્યો. ખરી રીતે ભીમદેવ બીજા જેવા નબળા રાજાના રાજ્યકાળમાં પણ ઘણુ વખત સુધી સિદ્ધરાજ અને કુમારપાલે ગોઠવેલું રાજતંત્ર જળવાઈ રહ્યું હતું. (–ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, પ્ર. ૧૫, પૃ૩૪૨) Page #169 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ સિદ્ધરાજ, (ર) કુમારપાલ, (૩) અજયપાલ, (૪) બીજે મૂલરાજ, (૫) વિશલદેવ, (૬) અર્જુનદેવ અને (૭) સારંગદેવ. (સં. ૧૩૩૩ નો આમરણ ગામને લેખ, પુરાતત્ત્વ, ૫૦૧, અંક: ૧) આથી સ્પષ્ટ છે કે, ઈતિહાસ કુમારપાલને ગૂર્જરચક્રવતી માને છે. રાજા કુમારપાલના ગુણ-અવગુણની પણ ચક્કસ કસોટી મળે છે. તેણે એક વાર વૃદ્ધ મંત્રી આલિગદેવને પૂછ્યું કે, “સિદ્ધરાજ અને મારામાં શું તફાવત છે તે બતાવે.” મંત્રીએ “સાચી હકીકત કહેવામાં ગુનો થાય તો માફ કરવો’ એ બચાવ કરીને જણાવ્યું કે, “સિદ્ધરાજમાં ૯૬ ગુણ હતા અને ૨ દે હતા, જ્યારે આપનામાં ૨ ગુણે છે અને ૬ દે છે.” ' રાજાએ પિતાને અવગુણ માની પિતાની આખોમાં છરી ભેંકવાની તૈયારી કરતાં મહામાત્ય વિના વિલંબે ખુલાસો કરતાં બેલી ઊઠ્યાઃ “સિદ્ધરાજમાં અસુભટતા અને સ્ત્રીલંપટતા એ બે અવગુણે હતા જેથી તેના ૬ ગુણે દબાઈ ગયા હતા. આપનામાં યુદ્ધની શૂરવીરતા અને પરસ્ત્રીસહાદરપણું એ બે ગુણે છે જેથી તમારા ૯૬ દોષે દબાઈ ગયા છે. રાજા આ ખુલાસો સાંભળી શાંત પડ્યો, સ્વસ્થ થયે. આ ઘટના ઉપરથી કુમારપાલના સ્વભાવને કંઈક પરિચય મળી રહે છે. કે સામાન્ય રીતે જોઈએ તે રાજાએ ચાહડને હદ ઉપરનું દ્રવ્ય આપવાની મનાઈ કરી. સલાક ગવૈયાને માત્ર ૧૧૬ કન્મ આપ્યા. મંત્રી આંબડને ભરૂચમાં દાન કરતો રોક્યો અને કાન્હડદેવ-બનેવી સાથેને આકર વર્તાવ વગેરે તેના જીવનની ઊણપ છે અને ઉપકારી પ્રત્યે કૃતજ્ઞતા, ફૂટેલા સામતને પણ માફી આપવી, કપદી જેવાના મીઠા ઠપકાને પણ હિતકર માન વગેરે તેના જીવનની ગુણ-વિશેષતા છે. - શિલાલેખે તથા એતિહાસિક અંશે કુમારપાલને વિવિધરૂપે ઓળખાવે છે તેનાં કેટલાંક ઉદાહરણે આ પ્રમાણે છે– Page #170 -------------------------------------------------------------------------- ________________ પત્રોશમું ] આ૦ ઉદ્દદ્યોતનસૂરિ (૨) કુમારપાત્રૌલુક્યો અનર્ષિ: પરમાતઃ | मृतस्वमोक्ता धर्मात्मा मारिव्यसनवारकः । (આહેમચંદ્રસૂરિકૃત અભિધાનચિંતામણિ, કાંડ : ૩, ૦ ૩૭૬, ૩૭૭) (૨) વોર્થશવજ્યા [૪] ઃિ ચૌચપરમાતઃ | (-ત્રિષષ્ટિ શ૦૫૦ પ્રશસ્તિ) (३) कृतयुगप्रवर्तकहरिरिति ज्ञातः प्रभावाजने । शुद्धाचारनवावतारतरणिः सद्धर्मकर्मक्रमप्रादुर्भावविशारदो नयपथप्रस्थानसार्थाभिधः ॥१४ यः कृतयुगं संप्रत्यवातारयत् ॥ (-સં. ૧૨૦૮ ની વડનગર કિલ્લાની પ્રશસ્તિ) (૪) ગેઝોચાલાક્ષમ: વિમ:, જો પૂરાભપુરઃ છે. (–શ્રીધરકૃત “પ્રભાસપાટણની પ્રશસ્તિ ”) (५) तेजोविशेषोदयी, अचिन्त्यमहिमा, बल्लालधराधिपजाङ्गलनरेशविजेता, ઐોચપદ્મ: 11 ૨૦- (-ગંડ ભાવબહસ્પતિની પ્રભાસપાટણની પ્રશસ્તિ) (६) त्रैलोकचकुलकल्पद्रुम, विचारचतुरानन वगैरे (-અભિનવ સિદ્ધરાજ જયસિંહનું તામ્રપત્ર) (७) वीतरागरतेयस्य मृतवित्तानि मुञ्चतः । देवस्य नृदेवस्य युक्ताऽभूदमृतार्थता ।। (-કવિ સંમેશ્વરકૃત “કીર્તિકૌમુદી” સર્ગઃ ૨, ૦ ૪૩) (૮) તટસ્થ રીતે જોનારને પણ એકંદર રીતે કુમારપાલ લેકપ્રિય અને સારે રાજા હતે એમ કબૂલ કરવું પડશે. (-દુર્ગાશંકર શાસ્ત્રીને ગુજ. મધ્ય રાજ ઈતિ, પ્રક. ૧૩, પૃ. ૩૩૦) (૯) રાજા કુમારપાલને પ્રૌઢપ્રતાપ, વિજયેદથી, તે વિશે દયી, Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૨જો [ પ્રકરણ અવંતીનાથ, વિચારચતુરાનન, રાજવૈં, રાજપિતામહ.... અને ચક્રવર્તી વગેરે બિરુદા હતાં, જેના ઉલ્લેખ તે તે પ્રસગે આવી ગયા છે. આ પ્રમાણાથી સહેજે તારવી શકાય છે કે, રાજા કુમારપાલ જનતાને સન્માર્ગમાં દોરનાર, નીતિના પ્રચારક, રક્ષણસમર્થ, પ્રતાપી વિચારક, બહાદુર, પ્રતવત્સલ, ગુણવાન, લેાકપ્રિય અને વિદેહી રાજા હતા. રાજા કુમારપાલને ૨ ભાઈ આ, ૨ બહેનો, ભેાપાલદેવી, જલ્હેણા (ચંદ્રલેખા) તથા પદ્માવતી એ ૩ રાણી, લીલુદેવી વગેરે સાત પુત્રીએ, પ્રતાપમલ દૌહિત્ર અને કાન્હડદેવનો પુત્ર ભેાજદેવ ભાણેજ હતા. આમિગ તથા સર્વદેવ પુરાહિત હતા. બ્રાહ્મણ રુદ્રરાજ જ્યાતિષી હતા. મંત્રી આલિગ, આશુક, બાહડ, મહાદેવ નાગર, ચશેધવલ, કુમારસિંહ, ગલ્લકકુલનો વાયન, પૃથ્વીપાલ, કપ, શાભ · નાગરનો પુત્ર વલ્લ, દાનશાળાના ઉપરી શેઠ અભય, ધરણીધર (કર્ણાંવતી) વગેરે મહામાત્યેા તથા જુદા જુદા ખાતાના મંત્રી હતા. મંત્રી ઉદાયન, આંખડ, સજ્જન, આંખાક, જગદેવ શ્રીમાલી (સૌરાષ્ટ્ર), ચાહડ, વૈજલદેવ, સહજિંગ ગુહિલ સીસેાદિયા, (સૌરાષ્ટ્રના) ગેહિલાના આદિ પુરુષ અને વાિિસર દંડનાયકા હતા. પરમાર ધારાવ, વિક્રમ સિંહ, વાપનદેવ, સોમેશ્વર, આલ્હેણુ, કેલ્હેણુ વગેરે નાના-મોટા ૭૨ રાણા હતા, સામતા હતા, ક॰ સ૦ આ॰ શ્રીહેમચંદ્રસૂરિ, આ૦ રામચદ્રસૂરિ વગેરે તેમના શિષ્યપરિવાર, કવિ ચક્રવતી શ્રીપાલ, સિદ્ધ પાલ, કપ, બાહુડ વગેરે તેમની પૉંડિતસભાના વિદ્વાનેા હતા. સોલ્લાક વગેરે ગવૈયા હતા. [મહાપ્રચંડ દંડનાયક વાસિરિ તે સ૦ ૧૨૨૮ ના જેડ સુદ્ધિ ૧૪ ના દિવસે લાદેશ મહીક્રમનકના વચલા પ્રદેશને! મહાદડનાયક હતા. (–જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પુષ્પિકા : ૬૯) મહામાત્ય શ્રીકુમાર. (-જૈપુ॰પ્રસં॰, પુષ્પિકા : ૮૯) મહુ॰ વાયન (પાલાઉદ્રગામ) (-જૈપુ॰પ્રસ॰, પુષ્પિકા : ૯૧)] સ૦ ૧૨૨૯ માં આ॰ હેમચંદ્રસૂરિ સ્વગે ગયા. રાજા કુમારપાલ ર Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ૩ પત્રિીશમું ] આ ઉદ્દઘાતનસૂરિ પણ તે જ સાલમાં તેમની પછી છ મહિને સ્વર્ગસ્થ થયે. આ મેરૂતુંગસૂરિ રાજાનું મૃત્યુ સં. ૧૨૨૯ પિોષ સુદિ ૧૨, તા. ૨૮-૧૨-૧૧૭૨ માં બતાવે છે. (-વિચારશ્રેણિ) ગુજરાતના રાજવંશેમાં કુમારપાલ સેલંકીનું રાજ્ય બહુ તપ્યું હતું એ વાત અનેક પ્રાચીન-અર્વાચીન પુરાવાઓથી સ્પષ્ટ થાય છે. ગ્રંથકારે રાજા કુમારપાલની ખૂબ પ્રશંસા કરે છે, તેનાં કેટલાંક ઉદાહરણો આ પ્રમાણે છે – जिष्णुश्चेदि-दशार्ण-मालव-महाराष्ट्राऽपरान्तान् कुरून् । सिन्धूनन्यतमांश्च दुर्गविषयान् दोर्वीर्यशक्त्या हरिः ॥ (–આ. હેમચંદ્રસૂરિનું ત્રિષષ્ટિ શપુચ પર્વ: ૧૦) सत्त्वानुकम्पा न महीभुजां स्याद् इत्येष क्लप्तो वितथप्रवादः । जिनेन्द्रधर्म प्रतिपद्य येन श्लाघ्यः स केषां न कुमारपालः ? ॥ (-આ૦ સેમપ્રભસૂરિનો “કુમારપાલપડિબેહે ” પૃ૦ ૪૭૫) स्वर्गे न क्षितिमण्डले न वडवावक्त्रे न लेभे स्थिति त्रैलोक्यैकहितप्रदाऽपि विधुरा जीयाद्दया या चिरम् । चौलुक्येन कुमारपालविभुना प्रत्यक्षमावासिता, निर्भीका निजमानसौकसि बरे केनोपमीयेत सः ।। (-મેહપરાજય, રચના સં. ૧૨૩૨) (જૂઓ, ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર, પર્વ ૧૦, સર્ગઃ ૧૨, સંસ્કૃત-પ્રાકૃત દ્વયાશ્રયમહાકાવ્ય, કુમારપાલપડિબેહો, પ્રભાવકચરિત્ર, પ્રબંધચિંતામણિ, મેહપરાજયનાટક, પ્રબંધકોશ, કુમારપાલપ્રબંધ, કુમારપાલચરિત્ર, ગુજરાતનો ઇતિહાસ, શિલાલેખે, ભારતીયવિદ્યા ૫૦ ૧, અંક: ૧, પરમહંત મહારાજ શ્રીકુમારપાલ, જેનસત્યપ્રકાશ, કમાંક : ૪૫) ૯. અજયપાલ (સં૧૨૨૯ થી ૧૨૩૨) રાજા કુમારપાલ પછી તેના મોટાભાઈ મહીપાલને પુત્ર અજયપાલ ગુજરાતને રાજા થયે. તે અગ્ય રાજા હતો. તેના અમલમાં Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જેન પરંપરાને ઇતિહાસ-ભાગ રજે ગુજરાતના રાજ્યનું પતન થવું શરૂ થયું. તેણે શરૂઆતથી જ પોતાને “કલિકાલનિષ્કલંકાવતાર” તરીકે જાહેર કરી બર્બરશાહી ચલાવી. તેણે મહારાજા કુમારપાલે બંધાવેલાં અને સમરાવેલાં પાટણ, મેઢેરા, ગાંભૂ વગેરે સારસ્વતમંડલનાં સઘળાં મંદિરે તોડવા માંડ્યાં. મંત્રી કપર્દીને એક દિવસે મહામાત્ય બનાવી તે જ રીતે તેલની કડકડતી કડાઈમાં જીવતો તળાવ્યો. મંત્રી આંબડને લશ્કર દ્વારા ઘેરી લઈ મારી નંખાવ્યો. આ રામચંદ્રસૂરિને તાંબાની તપાવેલી પાટ ઉપર બેસાડી ભુંજાવ્યા, જેનેને દબાવ્યા, ગ્રંથભંડારને બનાવી નાખ્યા, પ્લે જેવું વર્તન ચલાવ્યું, તેણે તારંગા, જાલેર વગેરે દૂરનાં જિનાલયને તેડવા જવાની તૈયારી કરી. શેઠ આભડ અજયપાલને રાજા બનાવવાની તરફેણમાં હતો, તે પણ આ જુલમથી દુઃખ પામે. તેણે બીજા મંદિરે ને રાજાના કેપમાંથી બચાવવા યુક્તિથી કામ લીધું. રાજાના પ્રીતિપાત્ર શીલણ ભાંડને ઘણું ધન આપી તૈયાર કર્યો, ૧. કર્નલ જેમ્સ ટોડ લખે છે કે–અજયદેવ મુસલમાન થઈ ગયો હતો. (વેસ્ટ ઈંડિયા, પૃ. ૯૧). જે કે અજયપાલ મુસલમાન થયો નહોતો, પણ મુસલમાન લાગે તેવું તેનું વર્તન હતું. આ રાજાના કારણે મંત્રી ઉદાયન તથા શેઠ આભડની સંતતિમાં ધમપરાવર્તન થવાનું મનાય છે. | દુર્ગારામ કેવળરામ શાસ્ત્રી લખે છે કે, “અજયદેવ જૈનધર્મને કટ્ટર વિરોધી હોવાની વાતમાં શંકા નાખે છે” (ગુજ. મ. રા. ઈ., પૃ. ૩૩૩) એટલે જેનોના મંદિર, ગ્રંથભંડારે, મુનિવરો અને જેન મંત્રીઓને વિનાશ તથા નિષ્કલંકાવતાર બનવાને દા વગેરે તે શાસ્ત્રીને મન કંઈ જ ઐતિહાસિક ઘટના લાગતી નથી. અજયદેવ ધર્માધ શૈવ હતો. (–રા બ૦ મહીરૂ૫૦ નીલકંઠને ગુજળ સં. ઇતિક પૂ૦ ૧૬) રા, બ૦ ગેવિંદરામ હાથીભાઈ લખે છે કે, “અજ્યપાલે ગાદી પર બેસતાં જ જેને પર જુલમ કરવા માંડો. અજયપાલે ક્રૂર, ઉન્મત અને દંશલી ચાલ ચલાવી છે એમાં કંઈ શાક નથી. આ જુલમી રાજાનું રાજ્ય ધણ વર્ષ ટકી શક્યું નહીં. (ગુજરાત પ્રાચીન ઇતિહાસ, પ્ર. ૨૦૩-૨૦૪) Page #174 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીશમું ]. આ ઉદ્દઘેનનરિ જેથી બાકીનાં બીજાં મંદિરે બચી જાય તેવું કરે. શીલણે એક સાંઠીઓને પ્રાસાદ બનાવ્યું, ઘેળા, ચીતરાવ્યો. રાજા અજયપાલને પોતાને ત્યાં પધરાવી તેના હાથમાં પોતાના પાંચ પુત્ર તથા આ પ્રાસાદ ભળાવ્યા અને બે હાથ જોડી વિનંતિ કરી કે, મારે પુત્રે છે, હું વૃદ્ધ થયો છું, આથી તીર્થયાત્રાએ જવા ઈચ્છું છું. મને આજ્ઞા આપે કે, મારા જીવનનું કલ્યાણ કરું.” તે આ પ્રમાણે કહી સૌની રજા લઈ એક દિશા તરફ રવાના થયે, પરંતુ શીલણ જાય છે એટલામાં તે તેના પાંચ પુત્રએ આ પ્રાસાદને ડાંગે વડે તોડીફેડી જમીનદસ્ત કરી દીધું. શીલણ તોડવાનો અવાજ સાંભળીને ને પાછો ફર્યો અને પુત્રને તિરસ્કારભરી વાણી ઉચ્ચારી છેલ્યઃ રે અભાગિયાઓ ! આ કુતૃપ છે તે તો સારે છે પરંતુ તમે મારા કુપુત્રે તે તેનાથીયે અધમ છે. રાજાએ તે પિતાના પિતાના મરણ બાદ તેનાં ધર્મસ્થાને પાડી નાખ્યાં, જ્યારે તમે તે હું સો ડગલાં દૂર પહોંચે એટલીયે રાહ ન જોઈ.” રાજા આ હકીકત સાંભળી શરમાઈ ગયે. તેણે દેરાસર તોડવાનું કામ સદંતર બંધ કર્યું, એટલે બાકીનાં દેરાસરે બચી ગયાં અને જેને પિતાના અધિકારપદે કાયમ રહ્યા. રાજાએ પોતાના મિત્ર આ૦ બાલચંદ્રને પિતાના ગચ્છના દ્રોહી અને ગુરુદ્રોહી તરીકે ખૂબ તિરસ્કાર કર્યો. અજયપાલે જેને વિરોધ કરવામાં મૌન ધારણ કર્યું, પણ તેને ઉન્મત્ત સ્વભાવ સુધર્યો નહતો. રાજપુરોહિત જણાવે છે કે, તે રાજાઓને ઘણો દંડ દેતો અને હમેશાં નવી નવી સ્ત્રીને પિતાના અંતઃપુરમાં દાખલ કરતે. (કીતિકૌમુદી, સર્ગ: ૨, લેટ પર થી પ૫) તેને એક એવી કુટેવ હતી કે, તે ગમે તે સ્ત્રીને પકડી લેતો અને તેમના પુત્રો સાથે તે સ્ત્રીઓને વિદ્રોહ કરાવતે. આથીયે ઘણુઓને રાજા અજયપાલ પ્રત્યે રોષ હતે. તેણે અજમેરના રાજા સેમેશ્વર (સં. ૧૨૨૬ થી ૧૨૩૬)ને ખૂબ દંડ દીધો. મેવાડને રાણે સામંતસિંહ (સં. ૧૨૨૮ થી સં. ૧૨૩૬) Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ તેની સામે થયે, યુદ્ધ થયું અને અજયપાલ ઘવાયે. પાલનપુરના રાજા પ્રહૂલાદને તેને બચાવ્યા, જ્યારે રાજ્યનું શાસન ચલાવનાર આલણદેવને પુત્ર કીર્તિપાલ આ યુદ્ધમાં મરાય. અજયદેવને અંગરક્ષક વૈજલ હતો, જેની માતા કુલટા હતી. રાજાએ તેણીને પિતાના મહેલમાં રાખી અને તેની પાસે તેના મતવાળા પુત્રને મક. વિજલે ગુસ્સામાં આવીને ધાંગાને તથા રાજાને મારી નાખ્યા. ગુજરાતના એક નાલાયક રાજાને નાશ કર્યો. આ ઘટના સં. ૧૨૩૨ ના ફાગણ સુદિ ૨, (માર્ચ, સને ૧૧૭૬)ના દિવસે બની. આ રાજાથી સેલંકી રાજવંશની અવનતિ શરૂ થઈ રાજા અજયપાલને નાયકીદેવી રાણી હતી, જે કર્ણાટકના રાજા પરમર્દીની પુત્રી હતી. તેને મૂલરાજ અને ભીમદેવ નામે પુત્ર હતા, અને રણે લૂણપસાક સોલંકી તથા વયજલદેવ વગેરે દંડનાયકે ૧. સં. ૧૪૦૫ ના “પ્રબંધકોશ ”માં ઉલ્લેખ છે કે, દિલ્હીના બાદશાહે ગુજરાત પર હલ્લો કર્યો, જેને મંત્રી વસ્તુપાલે હઠાવી પાછા કાઢયો. આ ઉલ્લેખ “કીર્તિકૌમુદી' અને “સુકૃતસંકીર્તન માં નથી, છતાં સાચે છે. “કીર્તિકૌમુદી', સં. ૧૨૮૮ ને રેવંતગિરિરાસુ અને પ્રબંધચિંતામણિમાં ઉલ્લેખ છે કે, સિદ્ધરાજે સેરઠ પર ચડાઈ કરી હતી. આ ઉલ્લેખ “યાશ્રય' તથા “વડનગરપ્રશસ્તિ માં નથી, છતાં એ હકીક્ત સાચી છે. “સત્યપુરમંડનમહાવરોત્સાહમાં સેમનાથભંગને ઉલ્લેખ છે, બીજે નથી, પણ તે સત્ય છે. એ જ રીતે પ્રબંધચિંતામણિ, પ્રબંધકોશમાં અજયપાલની બર્બરતાનો ઉલ્લેખ છે બીજે આ ઉલ્લેખ નથી, છતાં તે સત્ય છે. કોઈ કોઈ ઘટના સમકાલીન ગ્રંથોમાં ન લખાઈ હોય અને બીજા પુરાવાઓથી તે પુષ્ટ થતી હોય તે તે ઘટના સાચી મનાય. દુર્ગાશંકર શાસ્ત્રી પણ કબૂલ કરે છે કે, ગમે ત્યાં ખૂણે પડેલ શિલાલેખ પણ ઐતિહાસિક કસોટીએ પાર ઊતરતો હોય તો તે માનવામાં વાંધો નહીં. " (ગુજ. મધ્ય રાજ ઈનાં પ્રબંધાત્મક સાધને) તેઓ આમ કબૂલ કરે છે પણ અજયપાલની અયોગ્યતા વિશે કંઈ જ જણાવતા નથી. એતિહાસિક વિશિષ્ટ હકીક્તને પણ કબૂલ કરવામાં સંપ્રદાયિક વ્યામોહ કે ભાગ ભજવે છે તેનું આ પ્રમાણ છે, Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ પત્રિીશમું ] આ ઉદઘોતનસુરિ હતા, કુમારદેવ પુરોહિત હતો અને નાગડમલ્લ સિરિ વગેરે મહામા-મંત્રીઓ હતા. (જૂઓ, પ્રબંધચિંતામણિ, પ્રબંધકોશ, પુરાતન પ્રબંધસંગ્રહ, આભડપ્રબંધ) ૧૦. બાલ મૂલરાજ (સં. ૧૨૩૨ થી ૧૨૩૪). અજયપાલ પછી તેને પુત્ર મૂળરાજ ગાદીએ આવ્યો, જે સગીર વયને હતા. દંડનાયક સજજન શ્રીમાલી રાજ્ય ચલાવત હતા. અફઘાનિસ્તાનના બાદશાહ મહમ્મદ શાહબુદ્દીન ઘોરીએ ગિઝનીથી મુલતાનના રસ્તે થઈ સં. ૧૨૩૪ (હિ. સં૦ ૫૭૪ ઈ. સ. ૧૧૭૮)માં ગુજરાત પર હલ્લે કર્યો. તેનું સૈન્ય અને ગુજરાતનું સૈન્ય આબૂની નીચે કાયંદ્રા પાસે બનાસને કાંઠે ગાડર અરઘટ્ટમાં ગાડરિયાઘાટમાં સામસામે ગોઠવાયાં. રાણું નાયકીએ દંડનાયકની વ્યુહરચના પ્રમાણે બાળ રાજાને ખોળામાં બેસાડી ઊંચે સ્થાને બેસીને યુદ્ધનું શાસન કર્યું. ગુજરાતના સામંતો કેહુણુ વગેરે તૈયાર હતા, પરંતુ એચિતે વરસાદ પડવાથી ઘોરી હાર્યો અને બાલ રાજા સાથે સંધિ કરીને ચાલ્યા ગયે. રાજનીતિવિશારદે માને છે કે, આ વિજય રાજા સિદ્ધરાજ અને રાજા કુમારપાલે ગઠવેલી સુરાજ્યવ્યવસ્થાને આભારી હતો. (જૂઓ, તબકત ઈ. નસીરી, પૃ. ૪૫૧, ૪૫ર) રાજા મૂળરાજના સમયે મેટો દુકાળ પડ્યો ત્યારે પુરોહિત કુમાર નાગરે રાજાને સમજાવી પ્રજાને કર માફ કરાવ્યું. (જૂઓ, “સુરત્સવ” સર્ગઃ ૧૫, લે. ૩૩) મૂળરાજ સં. ૧૨૩૪ ના ચૈત્ર માસમાં મરણ પામે. (-પ્રબંધચિંતામણિ, કીર્તિકૌમુદી, સુકૃતસંકીર્તન, મીનરાજ ઉ૦સિરાજ, ઈફિરસ્તા, સં૦૧૨૬૬નું તામ્રપત્ર, જેમ ઉલ હિકાયત) ૧. થરપારકર પાસે પણ એક ગુડરગિરિ છે, જેની ઉપર ભ૦ ઋષભદેવનું દેરાસર હતું. (આ મહેન્દ્રસિરિ કૃત “અષ્ટોત્તરશત તીર્થમાલા, ગાઃ ૮૩) ને ચાલ્યા ગયેલા ઘારી હાર્યો અને જે તૈયાર હતા, Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮. જૈન પરંપરાને ઇતિહાસ–ભાગ રજે [ પ્રકરણ ફારસી ઇતિહાસ કહે છે કે, મૂળરાજ તે બાલ્યાવસ્થામાં હતું, પણ તેની માતાએ સૈન્ય એકત્ર કરી ભારે પરાક્રમથી દુશમન લશ્કરને નસાડી મૂક્યું. એ યુદ્ધમાં શાહબુદ્દીનને ભારે નુકસાન પહોંચ્યું. હાર ખાઈને તે પાછો ગિઝની આવ્યું. એ સમયે ગિઝનીમાં પાટણને એક ધનાઢય વેપારી રહેતો હતે. એની પાસે એટલી મિલકત હતી કે, યુદ્ધનું બધું જ નુકસાન તેની એકલાની પાસેથી વસૂલ થઈ શકે. આથી શાહબુદ્દીનના કેટલાક દરબારી એ બાદશાહને કહ્યું કે, “આ વેપારીને લૂંટી લે, તેથી યુદ્ધનું બધું નુકસાન ભરપાઈ થઈ શકશે. પરંતુ શાહબુદ્દીને એમ કરવાની ના પાડી અને જવાબ આપ્યો કે, “આવી રીતે જે હું પરદેશી વેપારીએને લૂંટી લઈશ તે મારા રાજ્યમાં વેપાર કરવાને કેણ આવશે? યુદ્ધનું નુકસાન તે જ્યાં થયું છે ત્યાંથી જ હું વસૂલ કરીશ.” (જૂઓ, જામેઉલ હિકાયત; ભેટ જ સાંડેસરાનું વસ્તુપાલનું વિદ્યામંડલ અને બીજા લેખે પૃ૦ ૧૧૦, ૧૧૧) આ ઉલ્લેખથી સ્પષ્ટ થાય છે કે, પાટણના જેને ધનાઢય હતા, મોટા વેપારી હતા અને ગિઝની સુધી પહોંચ્યા હતા. તેમજ ધર્માધ રાજાઓ પણ પોતાના રાજ્યમાં વસતા દુશ્મન રાજ્યના વેપારીના રક્ષણ માટે પૂરી કાળજી રાખતા હતા. ૧૧. ભેળે ભીમદેવ (સં. ૧૨૩૫ થી ૧૨૮) રાજા મૂળરાજ પછી તેને નાનો ભાઈ ભીમદેવ ગુજરાતને રાજા થયે. તે સગીર વયને હતો, વિકલ હતો પણ પુણ્યશાળી હતે. તે આખો દિવસ સૈદ્ધ અને મેટુ એ બે ગાડરણેને રમાડત, નવરાવતે, ધવરાવતે અને લડાવતા હતા. તે સહસકલા વેશ્યાને અંતઃપુરમાં રાખી બેઠો હતો. તેને રાજ્યની જવાબદારીનું ભાન નહોતું, તેથી તેના સામંત સ્વતંત્ર થઈ ગયા. રાજા અજયપાલથી રાજ્યની ૧. ૬૦ કે. શાસ્ત્રી લખે છે કે, “સુકૃતસંકીર્તન, કૌતિકૌમુદી, પ્રબંધચિંતામણિ વગેરે પ્રબંધેએ જેન મંત્રી વસ્તુપાલની તથા એના આશ્રયદાતા વાઘેલાઓની વાત કરવાના વેગમાં બિચારા ભીમદેવને અન્યાય કર્યો છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીશમ્ આ ઉદ્દઘોતનસુરિ ૧૩૯ અવનતિ શરૂ થઈ હતી, તેમાં કંઈક વધારે થયે, પણ રાજા સિદ્ધરાજ અને કુમારપાલે જે નક્કર રાજ્યતંત્ર ગોઠવ્યું હતું તેના આધારે તે ટકી રહ્યો. કુમારપાલને માસે ધવલ વાઘેલે નામે હતે. તેના સંતાનમાં આનાક (અર્ણોરાજ), લુણપસાક (લવણુપ્રસાદ), વીરધવલ અને વિશલદેવ એ મંડલેશ્વર હતા. તેઓ શરૂઆતમાં વાઘ પુર કે વાગસીનના ગરાસદારે હતા પછી ભીલડીના રાજા બન્યા અને છેવટે ધૂળકાના રાજા રાણક તથા મહામંડલેશ્વર બન્યા. તેમની વફાદારીથી રાજા ભીમદેવને ઘણી મદદ મળી. વીરમદેવને કુમારભક્તિમાં ધૂળકા મળ્યું હતું. ભીમદેવ વિકલ હતું, તેથી તેને શરૂઆતમાં ગાદી આપવામાં પણ સૌને એકમત નહતો, પણ આનાક વાઘેલાએ રણસિંહને મારી નાખે અને ભીમદેવને ગાદીએ બેસાડ્યો. સં૧૨૩૬ માં અજમેરને ચૌહાણ સેમેશ્વર ગુજરાત સામે પડ્યો અને તેમાં તે મરા, ત્યારથી ભીમદેવ અને પૃથ્વીરાજ ચૌહાણ (સં. ૧૨૩૬ થી ૧૨૪૯) વચ્ચે વૈર વધતું ગયું. એટલે કે ચૌહાણે સ્વતંત્ર થયા. મેવાડ પણ સ્વતંત્ર થયું હતું, પણ રાણુ સામંતસિહના ભાઈ કુમારસિહે ગુજરાતની મદદ લઈ આહડનું રાજ્ય ફરી વાર સ્થાપ્યું. દિલ્હીનો બાદશાહ એબક સં. ૧૨૫૩ માં મેરવાડાના મેરે ઉપર ચડી આવ્યું, પણ ગુજરાતની મદદ પહોં સાથોસાથ શાસ્ત્રીજી એ પણ જરૂર સમજતા હશે કે, જે બબ્બેવાર ગાદી ઉપરથી ઊતરી ગયે એ કઠપૂતળી જેવા રાજાના વર્ણન માટે પ્રબંધોએ સકારણ મૌન સેવ્યું હશે. ૧. તામ્રપત્રોમાં આનાક લૂણુપસાક અને વીરમ એ પણ રાજા ભીમદેવની વફાદાર રોલંકી પરંપરા મળે છે. આ સોલંકી પરંપરાના અને ધવલની વાઘેલા પરંપરાના લૂણુપસાક વગેરે એક જ હોય તો તત્કાલીન ઇતિહાસમાં એક નવું અજવાળું પાડે. ખાસ ધ્યાન ખેંચે એવી બીના એ છે કે, બંને પરંપરામાં લૂણુપસાકને પરમ શિવોપાસક અને ભીમદેવને અંગત પુરુષ બતાવ્યું છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજે [ પ્રકરણ ચવાથી તે હારી જઈ અજમેરના કિલ્લામાં ભરાઈ ગયે. તે સં. ૧૨૫૪ (હી. સં૦ ૫૪, ઈ. સ. ૧૧૯૭)માં ફરી વાર ચડી આવ્યા. આબૂના ઘાટમાં પરમાર ધારાવર્ષ દેવ તથા ગુજરાતની સેનાને જીતી લઈ પાટણ આવ્યો અને તેણે ત્યાં પોતાની સત્તા જમાવી. આ યુદ્ધમાં ગુજરાતને સેનાપતિ જીવન માર્યો ગયે હતો, એબક કુતબૂદીન ગિઝનીના હુકમથી દિલ્હી ચલે ગયે. (તજલિમ આસીર, તબકાત ઈ નાસીરી, પૃ. ૫૨૦, પ૨૧). માળવાના પરમાર રાજા વિંધ્યવર્મા, સુભટવર્મા (સં. ૧૨૬૬) અને અર્જુનવર્મા(સં. ૧૨૬૭ થી ૧૨૭૩)એ ગુજરાત પર ચડાઈ કરી. અર્જુનવર્માએ સં. ૧૨૭૦ માં માળવાને સ્વતંત્ર બનાવ્યું અને ભરૂચને પ્રદેશ પણ પિતાને આધીન કર્યો. ' સામંત સિંહ સોલંકી સં. ૧૨૭૮ માં રાજા ભીમદેવને ઉઠાડી પાટણને રાજે બની બેઠે. તે ભરૂચને પ્રદેશ પાછા મેળવવામાં નિષ્ફળ નીવડ્યો હતો. આ દરમિયાન લુણપસાક સોલંકીએ ગભૂતા પથકમાં પિતાની માતાના નામથી સલખણુપુર વસાવ્યું, આનલેશ્વર મહાદેવ તથા સલખણેશ્વરનાં મંદિર બંધાવ્યાં અને તે અંગે ભૂમિદાન કર્યું, ત્યારે એકંદરે ગુજરાતમાં સર્વથા અરાજકતા વર્તતી હતી. લવણુપ્રસાદ તથા વીરધવલ વાઘેલાએ દાદાના નામથી ધોળકને આબાદ કર્યું ને ત્યાં પોતાની રાજગાદી સ્થાપી. તેને ચાહડ નામને બ્રાહ્મણ મંત્રી હતા. દેવગિરિના યાદવ રાજા સિઘણ તથા ભરૂચના રાજા શંખ વચ્ચે લડાઈ ચાલતી હતી, ત્યારે વિરધવલે એચિત છાપ મારી ખંભાત સુધી પ્રદેશ પિતાને તાબે કર્યો. તેણે એક નાનકડું રાજ્ય બનાવ્યું. હવે વિરધવલે માંડલના ૩ લાખની મૂડીવાળા વેપારી અને રાજા ભીમદેવના મહેતા વસ્તુપાલ-તેજપાલને, તેઓ જ્યારે શત્રુંજયની યાત્રા કરીને પાછા ફર્યા ત્યારે, સં. ૧૨૭૭ માં પિતાને મહામાત્ય બનવાને જણાવ્યું. એમ કરવામાં વિરધવલે એવી શરત પણ કબૂલ કરી કે, “જે અમે ગુસ્સો કરીને કાઢી મૂકીએ તે તમારા ત્રણ લાખ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ પાંત્રીશમું ] આ ઉદ્યોતનસૂરિ રૂપિયા અમે પાછા આપીએ.’ રાજાએ તથા મહામાત્યાએ સલાહ કરીને ગોહિલવાડ, વંથલી, વાામા, નગજેન્દ્ર, ચૂડાસમ, વાલાક, દીવબેટ અને કચ્છ-ભદ્રેશ્વર પર પેાતાની સત્તા બેસાડી. રાજા, અમલ દારા અને વેપારીઓ પાસેથી પુષ્કળ ધન એકઠું કરી માટું સૈન્ય ઊભું કર્યું. અને મત્રીઓને મેાકલી ખંભાતના ચાંચિયા સદ્દીકને મરાવ્યા; વડુઆ બંદર તથા ભરૂચના રાજા શંખને નસાડી મૂકયો. ગોધરાના લૂટારુ રાજા વિક્રમ ઘૂઘલને મરાયૈા અને પોતે નાડોલ, આબૂ, જાલેાર તથા આહુડના રાજા સાથે ભીમદેવને વફાદાર રહેવા પૂરતી સંધિ કરી. સ૦ ૧૨૭૯ માં મંત્રી વસ્તુપાલના પુત્ર જયંતસિંહને ખંભાતના દંડનાયક નીમ્યા. દેવગિરિના સિંઘણ સાથે સંધિ કરીને પાટણની સત્તા મહારાષ્ટ્ર સુધી વિસ્તારી અને સ૦ ૧૨૮૩ માં જયસિંહ સોલંકીને હઠાવી, ભીમદેવને ફ્રી વાર ગાદીએ બેસાડચો. ગુજરાતનું રાજતંત્ર વ્યવસ્થિત બન્યું અને રાજા ભીમદેવે મંડલેશ્વર લવણુપ્રસાદને રાજ્યના સર્વેશ્વર તથા મંત્રી વસ્તુપાલ-તેજપાલને મહામાત્ય બનાવ્યા. આ સર્વેશ્વરને અર્થ એવા સમજાય છે કે, રાજાના મુકુટ પહેરવા અને રાજા તરીકેની સહી કરવી, એ સિવાયના સર્વ અધિ કાર લવણુપ્રસાદના હાથમાં હશે. ગણતંત્ર રાજ્યના રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનની જેમ રાજા અને સર્વેશ્વરનાં સ્થાના-પદવીએ હશે. આથી જ કેટલાએક તેા લવણુપ્રસાદ તથા વીરધવલને મહારાજાધિરાજ અને વસ્તુપાલ-તેજપાલને મહામાત્ય પણ કહેતા હતા. લવણુપ્રસાદ પાટણમાં અને વીરધવલ ધોળકામાં રહેતા તેમજ અને મંત્રીએ અને સ્થાનાનું કાર્ય સંભાળતા હતા. રાજા ભીમદેવે કચ્છમાં ભદ્રેશ્વરના કિલ્લે બંધાવ્યા હતા. થરપારકરના રાજા પીઠદેવે કચ્છ પર ચડાઈ કરીને તે કિલ્લે તેાડી પાડચા. ૧. યાદવ સિઘણે ગુજરાત પર ચાર વાર ચડાઈ કરી: (૧) શખને ભગાડયો. (૨) શ ંખને માર્યા. (૩) લવણુપ્રસાદ સાથે સંધિ કરી અને (૪) સં ૧૨૯૫ માં તેને રામ સેનાપતિ મરાયા અને રાજા વિશલદેવના જય થયે. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ જેન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ એટલે દાનવીર જગડું શાહે રાજા લવણુપ્રસાદ સોલંકી પાસેથી સૈન્યની મદદ મેળવી ભદ્રાવતીને કિલ્લો ફરીથી બંધાવ્યું. (-જગડૂચરિત્ર) - સિંધની મુસલમાન સેનાએ સં. ૧૨૮૦ માં નાગદાને બાળ્યું ત્યારે રાણે જૈત્રસિંહે તે સેનાને હઠાવી મૂકી હતી. સંભવ છે કે એમાં ગુજરાતની સેનાએ પણ મદદ કરી હોય. * દિલ્હીના બાદશાહ અલ્તમશ શમસુદ્દીન (સં. ૧૨૬૬ થી સં. ૧૨૯૩) અમીર શિકાર (મીલચ્છીકાર)ના સેનાપતિ ઘારી ઈસપે સં. ૧૨૮૩-૮૪ માં ગુજરાત ઉપર ચડાઈ કરી હતી. મંત્રી વસ્તુપાલે આબૂની ઘાટીમાં એક તરફ ગુજરાતની સેના અને બીજી તરફ આબૂની સેના–એમ બંને સેના વચ્ચે ભીડીને તેના સૈન્યને વિનાશ કર્યો હતો. ગુજરાત તથા મારવાડના રાજાઓના સંગઠને જ આ વિજય અપાવ્યું હતો. પછી મંત્રીએ નાગરના સંઘપતિ શેઠ પૂનડ, જેને બાદશાહની બેગમ પ્રેમકલા ભાઈ તરીકે માનતી હતી તે તથા બાદશાહની માતા તેમજ ધર્મગુરુને પ્રેમ મેળવી તેઓ દ્વારા દિલ્હીના બાદશાહ તથા ગુજરાતના રાજાઓ સાથે મૈત્રીસંબંધ જેડાવ્યા હતા. આ રીતે સં. ૧૨૮૬થી ગુજરાતને દિલ્હીના બાદશાહને ભય ટળી ગયો અને ગુજરાતમાં આનંદ પ્રવર્યો. મંત્રીઓએ આ આનંદના સમયમાં શત્રુંજય તીર્થ વગેરેના મેટા યાત્રા-સંઘ કાઢયા; ગિરનાર તથા આબૂ ઉપર ભવ્ય જૈનપ્રાસાદે બંધાવ્યા; જે આજે પણ કલાકારીગરીના ઉત્તમ નમૂના લેખાય છે. રાજાએ પણ પં. આશાધરને ભૂદાન કર્યું હતું. રાણી લીલાના નામથી લીલાપુર વસાવી ત્યાં ભીમેશ્વર તથા લીલેશ્વરનાં મંદિરે સ્થાપન કરી સં૦ ૧૨૬૩ માં તે મંદિરના નિભાવ માટે ઈંદલા ગામ આપ્યું હતું. સં. ૧૨૭૩ માં સોમનાથમાં મેઘનાદમંડપ કરાવ્યો હતે. - રાજા તથા રાણીએ માંડલના મૂલેશ્વરના મંદિરના મહંત વેદગર્ભ રાશિને સં૦ ૧૨૮૩, સં. ૧૨૮૭, સં. ૧૨૮૮, સં. ૧૨૫ અને સં. ૧૨૯૬ માં આનલેશ્વર તથા સલખણેશ્વરની પૂજા તથા બ્રહ્મભેજન માટે વિવિધ દાનપત્ર આપ્યાં હતાં. Page #182 -------------------------------------------------------------------------- ________________ પત્રિીશમું ] આ ઉદ્દઘોતનસૂરિ ૧૪૩ રાજા વિરધવલે ધૂળકામાં વરધવલ નારાયણપ્રાસાદ બનાવ્યું હતું. સં૦ ૧૨૯૪ માં તે મરણ પામ્યું. તે એ પ્રજાવત્સલ હતો કે, તેની ચિતામાં ચડીને ૧૨૦ માણસો તેની સાથે મરણ પામ્યાં. મંત્રી તેજપાલે મસાણ ઉપર ચકી મુકાવી બીજાઓને મરતા બચાવી લીધા. તેને જયતલ રાણી તેમજ વીરમદેવ (પ્રતાપમલ) તથા વિશલદેવ પુત્ર હતા. વિરમદેવ ઉગ્ર સ્વભાવને હોવાથી ગાદીને લાયક નહોતે. તેથી વરધવલે તેને નાલાયક જાહેર કર્યો હતો. મંત્રી વસ્તુપાલે વિશલને તેની ગાદીએ બેસાડ્યો અને મહામંડલેશ્વર બનાવ્યું. - એક વાર આ રાજા અને મંત્રી વસ્તુપાલની વચ્ચે રાજાના મામા સિંહ જેઠવાની ઉદ્ધતાઈને કારણે ખટપટ ઊભી થઈ હતી પણ સર્વે ધર રાજા લવણુપ્રસાદ તેમજ પુરેહિત સોમેશ્વરે વચ્ચે પડી તેનું સુખદ સમાધાન કરાવ્યું હતું, સર્વેશ્વર સં. ૧૨૯૬ સુધી વિદ્યમાન હતો. - સં. ૧૨૭–૯૮માં મંત્રી વસ્તુપાલ અને સં૦ ૧૨૯૮ માં રાજા ભીમદેવ મરણ પામ્યા. રાજા ભીમદેવને લીલાવતી તેમજ સુમલદેવી નામે રાણીઓ હતી અને ત્રિભુવનપાલ નામે પુત્ર હતો. લીલાવતી જાલેરના સોનગરા ચૌહાણ કીતિપાલ (સં. ૧૨૩૬ થી ૧૨૩૯)ના પુત્ર સમરસિંહ (સં. ૧૨૩૯થી ૧૨૬૨)ની પુત્રી હતી. ભીમદેવની તે પટ્ટરાણી હતી. સુમલદેવી લૂણપસાક સોલંકીની પુત્રી હતી. તેણે ઘુસડીમાં સુમલેશ્વર તથા વરમેશ્વરનાં મંદિરે બંધાવી, સં. ૧૨૫ માં દાનપત્ર આપ્યું હતું. તે સં. ૧૨૯૬ માં મરણ પામી. ચંદ વરદાઈએ “પૃથ્વીરાજરાસામાં ભીમદેવની ત્રીજી પત્ની મંદેદરી નામે બતાવી છે અને ઈચ્છનકુમારીની ઘટના આપી છે પરંતુ પુરાતત્ત્વના અભ્યાસીઓ એ વિધાનને સાચું માનતાં નથી. રાજા ભીમદેવના શુંભનદેવ (સં. ૧૨૪૭ લાટ) અને ગલ્લકકુલને આહૂલાદન (સં. ૧૨૯૬) દંડનાયકે હતા. મંત્રી રત્નસિંહ (સં૦૧૨૪૭ લાટ), રાણિગ ચાચિગદેવ (સં. ૧૨૬૪ તળાજા), શ્રીકાબૂ (સં૧૨૬૫ ચંદ્રાવતી), રત્નસિંહ સં૦ ૧૨૬૬ સિંહ સં૦ ૯૬ વંથલી) Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ અને ગલક કુલને આંબડ (સં. ૧૨૯૬) મહામા હતા. મેઢ વયજલદેવને પુત્ર શ્રીકુંવર (સં. ૧૨૫૬), તેને પુત્ર સિરિ (સં. ૧૨૬૩), કાયસ્થ સેમસિંહ (સં. ૧૨૮૩ થી ૧૨૯૬) મહાક્ષપટલિકે હતા અને ઠ૦ ભીમાક (સં. ૧૨૫૬), ઠ૦ શ્રીસૂત્ર (સં. ૧૨૬૩), ઠ૦ વહુદેવ (સં. ૧૨૮૩ થી ૧૨૮૮), ઠ૦ વયજલદેવ (સં. ૧૨લ્પ૯૬) દૂત-મહાસંધિપાલક હતા. . (-પ્રબંધચિંતામણિ, પ્રબંધકોશ, સુકૃતસંકીર્તન, કીર્તિકૌમુદી, તામ્રપત્રો, ગ્રંથપુષ્પિકાઓ, પ્રબંધાવલી, તેમજ મૌલાના મહાજઉદ્દીન અબુઉમર (સં. ૧૨૫૦ થી ૧૩૩૧)ની તબકાત ઈ નાસીરી પૃ. ૫૧૬; પ૨૦, પર૧, એક ઐતિહાસિક શ્રુતપરંપરા અને તેની પરીક્ષા જે. સા. સં. ખંડઃ ૩, અંક: ૧) ૧૨. ત્રિભુવનપાલ (સં. ૧૨૯૮ થી ૧૩૦૦) ત્રિભુવનપાલ ગુજરાતને છેલ્લે સેલંકી રાજા હતો. તેના મરણ પછી સર્વેશ્વર રાજા વીરધવલ વાઘેલાના વંશજો ગુજરાતના રાજા બન્યા; જેમનાં નામ નીચે પ્રમાણે છે – ૧. વીસલદેવ-(વરધવલને નાને પુત્રી સં. ૧૨૯૪ થી ૧૩૧૮. મહામાત્ય વસ્તુપાલ-તેજપાલ, નાગડ નામે બ્રાહ્મણ મંડલેશ્વર સં. ૧૩૧૦ થી ૧૩૧૭ સુધી. ૨. અર્જુનદેવ-(વીશલદેવને પુત્રી સં. ૧૩૧૮ થી ૧૩૩૧. મહામાત્ય-રાણક શ્રીમાલદેવ. ૩. સારંગદેવ-( ) સં. ૧૩૩૧ થી ૧૩૬૦. મહા ૧. “ધૂળકાના રાજા વિશળદેવે તેને (ત્રિભુવનપાલને ગાદી)થી ઉઠાડી મૂકો. (પૃ. ૧૮) નવા રાણાએ વાણિયા કનેથી વછરાત લઈ નાગડ નામના બ્રાહ્મણને સોંપી. ઈ. સ. ૧૨૪૪ માં અણહિલવાડ ઉપર સવારી કરી ત્યાંના નબળા રાજા ત્રિભુવનપાલને કાઢી મૂકીને પોતે ગુજરાતને ધણુ થયો.” (પૃ૦૧૮) (રા, મહીપતરામ રૂપરામ નીલકંઠને ગુજરાતને સંક્ષિપ્ત ઇતિહાસ ') Page #184 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીશમું ] આ ઉદ્યોતનસરિ ૧૪૫ માત્ય-કાન્હ સં. ૧૩૩૨, મધુસૂદન સં૦ ૧૩૪૯ અથવા ૧૩૪૩, વાધૂયન સં૦ ૧૩૫૦ ૪. કરણ વાઘેલ-( L) સં૧૩પ૩ થી ૧૩૬૦ મહામાત્ય-માધવ નાગર. નાગર મંત્રી માધવે સં૦ ૧૩પ૬ થી ૧૩૬૦માં દિલ્હીના બાદશાહ અલ્લાઉદ્દીનના ભાઈ અલફખાન તથા વજીર નસરતખાનને સૈન્ય સાથે લઈ આવી ગુજરાતના હિંદુ રાજ્યને મૂળથી વિનાશ કરાવ્યું. રાણુ કમલાદેવી બાદશાહની બેગમ બની. સૂબા અલફખાને પાટણ તથા આશાવલના કિલ્લા બનાવ્યા અને પાટણમાં મસ્જિદ બનાવી. ગુજરાત પરાધીન બન્યું. માધવ મહિતઈ કર્યું અધર્મ, નવિ છૂટીઈ જેઅ ગિલ્યા કર્મ.” (–નાગર કવિ પદ્મનાભને “કાન્હડદે પ્રબંધ’, સં. ૧૫૧૨) વનરાજ ચાવડાએ ગુજરાતનું સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. ચાવડા સોલંકી અને વાઘેલાઓએ તેના ઉપર શાસન કર્યું. ગુજરાતમાં સેલંકીયુગ ખૂબ ફાલ્યોફૂલ્યો હતો, એ સુવર્ણકાળ હતો. કેમકે એ સમયે ગુજરાતમાં રાજસત્તા, મહાજન વ્યવસ્થા અને ગ્રામપંચાયતો પિતપિતાની ફરજ અદા કરતાં હતાં. જેનધર્મ અને પૌરાણિક ધર્મના પ્રચાર હતો. એ સમયે વ્યાકરણ વગેરે વિવિધ વિષયનું સાહિત્ય સયું. ગુજરાતને સાચે અને સળંગ ઈતિહાસ ઘડી શકાય તેવા પ્રબંધ અને ચરિત્રો લખાયાં. આબૂ, ગિરનાર, રુદ્રમાલ અને સોમનાથનાં મંદિરે જેવાં ધર્મસ્થાને અને અનુપમ કળાધામે ઊભાં થયાં. મંદિરેકને તેડનારા બાદશાહ(સં. ૧૩૬૯)ના જ શાસનકાળમાં શત્રુંજય (સં. ૧૩૭૧), આબૂ (સં. ૧૩૭૮) વગેરે સ્થળોનાં મંદિરે ફરી વાર તૈયાર થયાં, એવી કુનેહ અને સમયસૂચક બુદ્ધિ ખીલેલી હતી. તરવારથી કે સાહસથી સાધી ન શકાય એવાં કાર્યો સધાવનારી વ્યવહારકુશળતા વિકસી હતી. વેપાર વધ્યું હતું. ધનની રેલમછેલ હતી, એ સમયથી જ ગુજરાતને સદાને માટે વેપારી Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૨જો [ પ્રકરણ બુદ્ધિને વારસો મળતા રહ્યો. જૈનમંદિશ, શૈવમ દિશ, બ્રાહ્મણા અને વિદ્વાનોને દાન અપાયાં હતાં. આ બધું જોતાં એ સમયે ગુજરાત ધી, શ્રી અને ધર્મથી સમૃદ્ધ હતા. ગુજરાત શરૂઆતમાં સારસ્વતમંડલ પૂરતા જ હતા. તે સોલકી રાજ્યના પ્રારંભમાં ઉત્તર-દક્ષિણે ૫૦ માઈલ અને પૂર્વ-પશ્ચિમે ૪૦ માઈલના વિસ્તારવાળા અન્યા. અને સિદ્ધરાજ તેમજ કુમારપાલના સામ્રાજ્યકાળમાં ઉત્તરમાં સિંધ-પજાબ, પૂર્વમાં જિલ્લા-ઉજ્જૈન, દક્ષિણમાં મહારાષ્ટ્ર અને પશ્ચિમમાં અરબી સમુદ્ર સુધીના મહાગુજરાત બની ગયા. એક નાનકડા છેડ ચાર સૈકામાં ઘેઘુર વડલા બની ગયા. આ વિકાસ સાધનામાં જૈન મંત્રીઓના મેાટા ફાળેા હતેા. એક ઐતિહાસિક વાણી સંભળાય છે—— गौर्जरात्रमिदं राज्यं वनराजात् प्रभृत्यभूत् । स्थापितं जैनमन्त्र्याद्यैः तद्द्वेषी नैव नन्दति ॥ (વનરાજપ્રબંધ, પ્રબોંધચિંતામણિ, પ્રશ્ન ધકાશ, વસ્તુપાલપ્રખ ધ) ચાવડાથી શરૂ થયુ છે; જે તેમની ઈર્ષ્યા કરનાર કદી સમૃદ્ધ (જૂએ, પ્રક૦ ૩૧, પૃ૦ ૪૯૪) -આ ગુજરાતનું રાજ્ય વનરાજ જૈન મંત્રીઓએ સ્થાપન કર્યું છે. થતા નથી. મંત્રી જાખ, (ચાંપે!), લહીર, વીર, વિમલ, શાંતુ, મુંજાલ, આલિગ, સજ્જન, ઉદાયન, આંબડ, વાડ, યશેાધવલ, આભડ, કપ, વસ્તુપાલ, તેજપાલ, રત્નસિંહ, આંખડ, આહ્લાદન, વાધ્ય વગેરે મત્રીઆએ ગુજરાતને સ્વતંત્ર અને સમૃદ્ધ બનાવવા ખૂબ પ્રયાસ કર્યો. એકદરે જૈનાએ ગુજરાતને વસાવ્યા, વિકસાવ્યો એમ કહીએ તે તેમાં અતિશયાક્તિ નથી. ૧ ૧. સ્ત્ર૦ મણિભાઈ નભુભાઈ દ્વિવેદી લખે છે કે— • તે વખતમાં ઘણાખરા કવિઓ, વિદ્વાના થઈ ગયા અને તેમાં પણુ જૈન પંડિતાએ તે સરસ્વતીની અપૂર્વ સેવા બજાવી છે.’ (— પ્રિયંવદા * જુલાઇ, સને ૧૮૮૭) C Page #186 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીસમું ] આ ઉદ્યોતનરિ ૧૪૭ ઉપર્યુક્ત શ્લાકનું ચેાથું ચરણ જેનેાને નામે ગુજરાત પર આક્ષેપ કરનારા રાજા ભાજ, રા આનાક અને રાજા અજયપાલ વગેરેને સ્વ॰ માહનલાલ દલીચંદ દેસાઈ લખે છે કે ‘સં૦ ૧૧૭૫ માં શ્રીમાલમાં દુકાળ પડયો તેથી ત્યાંના શ્રીમાલે અને પેરવાડાનાં અનેક કુટુંબે પાટણમાં આવી ક્રાયમને માટે વસી ગયું અને સજ્જન મંત્રી સૌરાષ્ટ્રના દંડનાયક બન્યા એટલે શ્રીમાલી સૌરાષ્ટ્રમાં (–જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ, પારા૦ ૩૦૮) શ્રી. ૪૦ મા॰ મુનશી તા. ૨૧–૨–૨૨ ના દિવસે ભાવનગરમાં આપેલ ‘ હિંદુ કે જૈન ' વિષયક ભાષણુમાં એકરાર કરે છે ઃ— જઇને વસ્યા.’ ' જૈન અને બૌદ્ધ ધર્મના સંસ્કારો વડે જ હિંદુ સંસ્કૃતિ અને હિંદુ રાષ્ટ્રીયતાનું ગૌરવ આટલું ઊંચું છે અને ખાસ કરીને ગુજરાતના ઇતિહાસના વિજયી દિવસેામાં સત્તાપ્રભાવ અને વિદ્વત્તા જૈનેમાં જ હતાં, તે જોઈ તેમની પાછલી કારકીર્દિ મને શૃંગાર સમી લાગે છે. ગુજરાતનું ગૌરવ એટલે રૈનાને જ ઇતિહાસ. × × ચેાથે વિભાગ કુમારપાલના કે જ્યારે જૈનમત પાટણના સિંહાસન ઉપર બિરાજ્યા.’ તા. ૨૪-૧૨-૧૯૨૨નું ‘જૈન ’ પૃ૦ ૬૨૧) દુર્ગાશંકર શાસ્ત્રી લખે છે કે— " આ સમય દરમિયાન × × જૈનધમ –વિશેષત: શ્વેતાંબર જૈનધમ ના પ્રચાર (થયા છે, પૃ૦ ૨૨૨). જૈન આચાય' દ્રોણાચાય' ભીમદેવના મામા હતા. × x x એ વખતે અનેક ક્ષત્રિય કુટુંબેએ જૈનધમ સ્વીકાર્યા એવી પ્રસિદ્ધિ છે. એટલે એમાં કંઇ અસંભવિત નથી. ભીમદેવનું મેાસાળ નડૂલમાં હતું અને ત્યાં જૈનધર્મોનું જોર હતું એ પણ સુવિદિત છે. વળી, મૂળરાજના મંત્રી વીર મહત્તમ, ભીમા મત્રો વિમળ અને ઋણુના મંત્રીઓ મુંજાલ તથા શાંતુ એ પણ જેતેા જ હતા. ધીરે ધીરે જૈનધનું જોર વધતું ગયું અને કુમારપાલના રાજ્યમાં એની ટાચ આવી ગઈ એમ કહેવામાં વાંધા નથી. (પૃ૦ ૨૨૩) સાહિત્યની બાબતમાં જોઈએ છીએ તેા છેલ્લાં સેા વર્ષીને બાદ કરતાં બાકીના વખતમાં જૈનેાની જ સાહિત્યપ્રવૃત્તિ જોવામાં આવે છે. (પૃ૦ ૪૪૮) બ્રાહ્મણા- . ની ગ્રંથરચના પ્રવ્રુત્તિ તા સં૦ ૧૨૭૫ પછી જોવામાં આવે છે. (પૃ૦ ૪૪૮) સિદ્ધરાજકુમારપાલના વખતમાં એ સાલક્રી સામ્રાજ્યની પરમ ઉન્નતિ વખતે પાટણ શહેર પશુ ઉન્નતિની ટાંચ જોઈ હશે. (પૃ૦ ૪૫૩) (–′ ગુજરાતના મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, ભા॰ ૨, પર॰ ૧, પૃ૦ ૪૪૪ થી ૪૪૫) Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ રો [ પ્રકરણ લાગુ પડે છે. ખરેખર, રાજા અજયપાલ સોલકીએ અવિચારીપણે બુદ્ધિપ્રધાન ગુજરાતીઓના વિનાશ કરી, ગુજરાતના વિકાસના મૂળમાં કુહાડા માર્યા ત્યારથી ગુજરાતના પતનના શ્રીગણેશ બેઠા. જો કે તે તેના પ્રતિહારની કટારથી માર્યાં ગયા પણ પેાતાના ત્રણ વર્ષના રાજકાળમાં ગુજરાતને પતનના માર્ગે ધકેલી ગયા. પરિણામ સ્પષ્ટ છે કે, ગુજરાત ભારતની સ્વતંત્રતાના યુગમાં પણ પેાતાની સ્વતંત્રતાને મેળવી શકયો નહીં. જો અજયપાલે ભૂલ કરી ન હેાત તા આજનું ગુજરાત કોઈ નવા સ્વરૂપે જ જગતના ચાકમાં ઊભું હાત. સક્ષેપમાં કહી શકાય કે, સોલંકી રાજયુગ એટલે ગુજરાતને ઉન્નતિકાળ. ૧ * ૨. ચૌલુકય રાજાવલી (ભિન્નમાલ) સ૦ ૨૦૨ માં ભિન્નમાલમાં અજિતસિહ સોલંકી નામે રાજા હતા. એ સમયે સીર મેરચાએ હલ્લા કરી ભિન્નમાલ ભાંગ્યુ. પછી ૩૦૦ વર્ષની રાજવંશાવલી મળતી નથી. ૧. સિંહ--સ૦ ૧૦૩ માં ભિન્નમાલમાં સિંહ નામે સોલંકી રાજા હતેા. એ સમયે ભિન્નમાલમાં ૩૧ હજાર બ્રાહ્મણાનાં ઘર હતાં. એ પ્રમાણે બીજી કામે! પણ મેટી સંખ્યામાં હતી. રાજાને કોઈ સંતાન નહેાતું તેથી તેણે જર્કયાણ કુમારને ખાળે લીધેા હતા. ર. જયાણુ——તે સિંહ રાજાના ખાળે બેઠા અને સ૦ પ૨૭ માં ભિન્નમાલની ગાદીએ આવ્યું. ૩. શ્રીકરણ—સ’૦ ૫૮૧ માં ગાદીએ બેઠા. એ જ વર્ષોમાં તેને રાજ્યાભિષેક થયા. ૪. મૂળજી—રાજ સ૦ ૬૦પ. ૫. ગેાપાલજી—રાજ સ૦ ૬૪૫. ૧. જૂએ, ગુજરાતના મુસલમાન સુલતાને તથા સૌરાષ્ટ્રના ગોહેલવંશના ઇતિહાસ, પ્રક૦ ૪૪. Page #188 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીશકું ! આ ઉદ્દઘોનસૂરિ ૧૪૯ ૬. રામદાસ–રાજ સં. ૬૭૫. તેને જયંત અને વિજયવંત નામે પુત્રો હતા. તે પૈકીને જયંત ભિન્નમાલને રાજા થયા. વિજયવંતને લહિયાણનો ગરાસ મળે. ૭. વિજયવંત—તે લેહિયાણને રાજા બને, પણ મોટાભાઈ જયંતે તેનું રાજ્ય ખૂંચવી લીધું. આથી તે પિતાના મોસાળમાં બેન્નાતટ (બેણપ) મદદ લેવા ગયે પણ ચોમાસું આવી જવાથી તે શંખેશ્વરતીર્થમાં રહ્યા. અહીં આ સર્વદેવસૂરિના ઉપદેશથી સં૦ ૭૨૩ માં જૈનધર્મપ્રેમી બન્યું. પછી મામા વજસિંહ જયંતને સમજા અને વિજયવંતને લહિયાણનું રાજ્ય પાછું મળ્યું. તેણે આ૦ સર્વદેવસૂરિને લેહિયાણમાં પધરાવી, તેમને ઉપદેશ સાંભળી, જેનધર્મ સ્વીકાર્યો. શ્રાવકનાં બાર વ્રત લીધાં અને ભ૦ કષભદેવનું મંદિર બંધાવ્યું. તેને આઠ રાણીઓ હતી અને યમલ, જાદવ, જેગે અને જયવંત એમ ચાર પુત્રો હતા. એક પછી એક ત્રણ ભાઈઓ તેની ગાદીએ આવ્યા. ૮. જયમલ–રાજ સં૦ ૭૩૫. ૯. જોગાજી –રાજ સં૦ ૭૪૧. ૧૦. જયવંત–રાજ સં. ૭૪૯ તેને ત્રણ રાણીઓ હતી અને શ્રીમલ્લ તથા વનાજી એમ બે પુત્રો હતા. તેમાંના શ્રીમલે નાગેંદ્રગ૭માં દીક્ષા લીધી અને સોમપ્રભ નામના આચાર્ય બન્યા અને વનજી પિતાજીની હયાતીમાં જ પાણીમાં ડૂબી મરણ પામ્યા. ૧૧. ભાણજી–તે સં૦ ૭૬૪ માં લહિયાણની ગાદીએ આવ્યો અને તે પછી જયંત રાજા નિર્વશ જવાથી તેને ભિન્નમાલની બાલ મળી. તેને કંઈ સંતાન નહોતું, તેથી તે એશિયાના શેઠ જયમલ ઓસવાલની પુત્રી રત્નાવતીને “પુત્ર થશે તો તેને રાજ્ય આપીશ” એવી છૂપી શરત જયમલ શેઠ સાથે કરીને પર. રત્નાવતીએ બે પુત્રોને જન્મ આપ્ય–૧. રાણે અને ૨. કુંજી. રાજા ભાણજીએ તથા રાણી રત્નાવતીએ સં. ૭૫ માં માગશર સુદિ ૧૦ ને રવિવારે શંખેશ્વરગથ્વીય આ૦ ઉદયસૂરિ પાસે બાર Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ જેન પરંપરાને ઈતિહાસ-ભાગ રજો t પ્રકરણ વ્રત સ્વીકાર્યા અને બીજાઓને જૈનધર્મી બનવામાં ઘણી મદદ કરી. ૧૨. રાણાજી તથા કુંભેજી–રાજ સં. ૮૦૦ લગભગ. તે પછી પડિહારવંશ ભિન્નમાલ અને કનેજની ગાદીએ આવ્યું જેને પહેલો રાજા નાગાવલોક સં૦ ૮૧૩ માં ગુજરાતને તથા માળવાનો રાજા બન્યું. (જૂઓ, પ્રક. ૩૨, પૃ. ૫૩૪ થી ૫૪૧; અંચલગચ્છની ગુજરાતી મેટી પટ્ટાવલી) ૩. ચૌલુકય રાજાવલી (જાર) ૧. રાજા કાન્હડદે-સં. ૭૧૩. તે જાલેરને સોલંકી રાજા હતો. આ૦ સ્વાતિસૂરિના ઉપદેશથી તે જેન બન્યું. જાલેરમાં તેણે શ્રીચંદ્રપ્રભ ભગવંતનું દેરાસર બંધાવ્યું. ૨. રાયધન. ૩. વાહ–તે પાલનપુર જઈ વસ્ય. ૪. વ્યાસ દે. ૫. વાહડ. ૬. લુંગેજી–તેને સહજા અને આશધર નામે પુત્ર હતા. ૭. આશધર. ૮. પુષ્યપાલ. ૯. જીણેજ. ૧૦. ધરણ. ૧૧. પદ્માજી–તેણે જૈનધર્મ છેડી દીધો. ૧૨. ગેહોજી. ૧૩. પર્વત–તેને પિજી, નાગજી અને વીરેજી એમ ત્રણ પુત્ર હતા. એ ત્રણે ભાઈ એની ગરાસભૂમિ પિલુડીમાં હતી, તેથી તેઓ થરપારકરમાં આવેલ પિલુડીમાં જઈને વસ્યા. ૧૪. ઠાપેથોજી–તે પિતાની પત્ની જન્માજી સાથે પિલુડીમાં રહેતે હતે. ૧૫. ઠા. રાવજી–સં૦ ૧૨૨૯. તેને સારાદેવી નામે પત્ની હતી. રાણાજી અને કાનજી નામે બે પુત્ર હતા. બીજી પત્ની રૂપાદેથી લખધીરજી અને લાલનજી નામે બે પુત્રે થયા. લાલનજીના શરીરે કઢરોગ ફૂટી નીકળે; જે આ૦ જયસિંહસૂરિની કૃપાથી શમી ગયે. ઠા. રાવજી, ઠ૦ રૂપાદેવી તથા કુમાર લાલણ સં. ૧૨૨૯માં જૈન બન્યા. રાજાએ સે સોનામહોર ખરચી પિલુડીમાં જેન દેરાસર બંધાવ્યું. Page #190 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીશમું ] આ ઉદ્દઘાતનસૂરિ ૧૫૧ ૧૬. ઠા. રાણાજી તથા લખધીરજી—એમના સમયમાં લાલણ રીસાઈને કચ્છમાં આવેલા પિતાના મેસાળ ડેણ ગામમાં જઈને વસ્યો. તેણે ત્યાં પાદરમાં તળાવને કાંઠે પિતાની માતાના સમાધિસ્થાને દેરી બનાવી, જે આજે “આઈના સ્થાન” તરીકે પ્રસિદ્ધ છે. (જૂએ, અંચલગચ્છની ગુજરાતી મેટી પઢાવલી, પૃ ૧૬૭થી ૧૭૩) ૪. ચૌલુકય રાજાવલી (કર્ણાટક-કુંતલ) ૧. તૈલપદેવ—તે રાષ્ટ્રકૂટ રાજાને જીતી દક્ષિણને રાજા થયે. તેને સેનાપતિ મહામંડલેશ્વર બારપ લાટમાં રહેતું હતું. ' ૨. સત્યાશ્રય–સં. ૧૦૫૪. ૩, વિક્રમાદિત્ય પાંચમે. ૪. જયસિંહ–સં. ૧૦૭૪ થી ૧૦૬, પ. સોમેશ્વર પહેલે-સં. ૧૦૯૬ થી ૧૧૨૫. તેણે કલ્યાણ નગર વસાવી ત્યાં પોતાની રાજગાદી સ્થાપી. ૬. સોમેશ્વર બીજે-સં૦ ૧૧૨૫ થી ૧૧૩૧. ૭. વિક્રમાદિત્ય છઠ્ઠો–સં૦ ૧૧૩૨ થી ૧૧૮૨. ૮. સોમેશ્વર ત્રીજો–સં. ૧૧૮૨ થી ૧૧૩. ૯. પર્મ-સં. ૧૧લ્ડ થી ૧૨૦૬. ૧૦. નર્મદીતૈલપ-સં. ૧૨૦૬ થી ૧૨૨૧. તેની પછી કલચૂરીવંશના બીજલે સં૦ ૧૨૧ર થી ૧૨૧૬ સુધી અને તેના પુત્રે સં૦ ૧૨૧૬ થી ૧૨૩૯ સુધી રાજ્ય કર્યું. ૧૧. સોમેશ્વર ચોથે-સં. ૧૨૩૯ થી ૧૨૪૫. (૧) સેનાપતિવંશ (લાટ) ૧. બાર૫ ચૌલુકય તે તૈલપના મહામંડલેશ્વર. ૨......... ૩. કીર્તિરાજ-સં. ૧૦૭૫. ૪. ત્રિલોચનપાલ–સં ૧૧૦૭ (૧) રાઠોડવંશ (હથુંડી) ૧. રાજા હરિવર્મા. ૨. વિદગ્ધરાજ-સં૦ ૭૩. ૩. મમ્મટરાજ–સં. ૯૮૮. ૪. ધવલરાજ-સં૦ ૧૦૫૩. ૫. બાલપ્રસાદ-સં૦ ૧૧૧૩, સં૦ ૧૧૧૭. (–વિશેષ માટે જૂઓ, પ્રક. ૩૪, પૃ૦ ૫૯૨ થી ૫૫) Page #191 -------------------------------------------------------------------------- ________________ જૈન પર પરાના તિહાસ-ભાગ ૨જો ૫. ચૌલુકય રાજાવલી (કર્ણાટક) ૧. તૈલપદેવ-તે રાઠેાડ રાજાને હરાવી દક્ષિણના રાજા બન્યા. તેના સેનાપતિ મારપ લાટને મહામડલેશ્વર હતા. ૧૫૩ ૨. સત્યાશ્રયસ૦ ૧૦૫૪. ૩. વિક્રમાદિત્ય પાંચમા-મૃ॰ સ૦ ૧૦૭૪, ૪. જયસિંહ-મૃ॰ સ૦ ૧૦૯૬. ૫. સામેશ્વર પહેલેા-મૃ॰ સ૦ ૧૧૨૫. તેણે કલ્યાણ વસાવી, પેાતાની રાજગાદી ત્યાં સ્થાપન કરી. [ પ્રકરણુ ૬. સામેશ્વર બીજો-મૃ॰ સ૦ ૧૧૩૧. ૭. વિક્રમાદિત્ય છઠ્ઠો-મૃ॰ સ૦ ૧૧૮૨. ૮. સામેશ્વર ત્રીજો-મૃ॰ સ૦ ૧૧૯૩, ૯. ૫૦-′૦ સ૦ ૧૨૦૬. તેણે ભાવાચાગચ્છના આ૦ વીરસૂરિને ૫ હાથી આપ્યા. આચાર્યશ્રીએ તેની રકમ જિનાલયમાં વાપરી. (-રાજગચ્છ પટ્ટાવલી પૃષ્ઠ ૬૫) ૧૦. તૈલપ-મૃ૦ સ`૦ ૧૨૨૧. તે પછી રાજા ખિજલ કલચૂરીએ અને તેના પુત્રે કલ્યાણુનું રાજ્ય કર્યું. સ૦ ૧૨૩૯. ૧૧. સામેશ્વર ચેાથેામૃ॰ સ૦ ૧૨૪૫. કલચુરીવશ (ત્રિપુરી-ચેદી) ૧. કેાક્કલ-સ’૦ ૯૩૨. ૧૦. કરણ-સ૦ ૧૦૯૬. ૧૧. યશઃકરણસ’૦ ૧૧૭૭. ૧૨. ગજકરણ-સ૦ ૧૨૦૭. ૧. પરમારવંશ (ચંદ્રાવતી) ૧. સિન્ધુરાજ——રાજા ધ્રુવના ખીન્ને પુત્ર ઇંદ્રદેવ સ૦૮૬૦માં ગુજરાતને રાજા બન્યા. આ અરસામાં પરમારવશ ઉદયમાં આન્યા. તેના મૂલ પુરુષ ધૂમરાજ હતા. તેના વંશના સિંધુલ પરમાર ચંદ્રાવતીના પહેલા રાજા હતા. ચદ્રાવતીનું અસલ નામ ચડાઉલી અને ચડાવલી મળે છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ પાંત્રીસમું ] આ ઉદ્યોતનસૂરિ - ૨. ઉ૫લરાજ-દુશલ્ય. ૩. અરણયરાજ–તેનું મૂળ નામ પામ્હણ હોવાનું સંભવે છે. તે સં૦ ૧૦૦૧ લગભગમાં રાજા છે. ત્યાર પછી તેને અરણ્યમાં રહેવું પડયું. તેણે એક વાર અચલગઢની તળેટીના જૈન દેરાસરની પિત્તલની જેમ પ્રતિમાને ગળાવી નાખી તેને નંદી બનાવ્યું અને તે દેરાસરને શિવાલય બનાવી દીધું. આથી તેને કોઢ રેગ ફૂટી નીકળ્યું. તેણે શાંતિ માટે કરેલા સઘળા ઉપાયે નિષ્ફળ ગયા. જંગલમાં તેને આ શીલધવલ મન્યા. તેણે તેમને પિતાની ભૂલ જણાવી અને પ્રાયશ્ચિત્ત માગ્યું. આચાર્યશ્રીએ તેને ઉપદેશ આપે. તેને આશ્વાસન આપતાં કહ્યું : “તું નવી જિનપ્રતિમા બનાવી, તેની પૂજા કર, એના હુવણ જળથી તારે રિગ શમી જશે.” રાજુએ એ પ્રમાણે કર્યું અને તેને રેગ શમી ગયો. શરીર નવપલ્લવ જેવું બની ગયું. રાજાએ સં૦ ૧૦૧૧ માં ધાંધાર પ્રદેશમાં પાલનપુર વસાવ્યું, દરબારગઢ બનાવ્યું, તેની બારીમાંથી ભગવાનનાં દર્શન થઈ શકે એ રીતે રાજવિહાર બંધાવ્યું અને તેમાં ભ૦ પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. તેના નિભાવ ખર્ચ માટે નવા નવા લાગા બાંધી આપ્યા અને રાજા પણ ઘણો સમય અહીં રહેવા લાગ્યું. આ સ્થાન આજે પાલનપુરમાં પલવિયા પાર્શ્વનાથના નામથી પ્રસિદ્ધ છે. ૧. આ શીલાંકરિ સં૦ ૯૩૩, (જૂઓ, પ્રક. ૩૪, પૃ. ૫૬૧) આ સમયમાં જાબાલિગચ્છમાં પણ એક શીલસૂરિ થયા હતા. ૨. અચલેશ્વર મહાદેવનું મેટું દેવાલય છે તે મૂળ જૈનમંદિર હતું એવું અનુમાન થાય છે. જ્યારે સં- ૨૦૦૩ ના ફાગણ માસમાં હું આ પહાડ ઉપર ગમે ત્યારે આ દેવાલય મેં બરાબર નિહાળેલું છે. આ દેવાલયના ગર્ભગૃહની ત્રણે બાજુએ ફરી શકાય એવો બહુ સાંકડો માર્ગ રાખેલો છે. પાછલી દીવાલે મધ્યમાં એક આડે પથ્થર મૂકેલે છે, જેની નીચે થઈને ફરનાર નીકળી શકે છે. ગભારાનું બારશાખ અને બહારના મંડપનું બારશાખ જોતાં દેવળ પુરાણું જૈન દેવળ જ છે. ગર્ભાગારમાં શિવલિંગ નીચાણની ભૂમિ ઉપર છે અને છેક દીવાલની નજીકમાં ઊંડે ખાડે છે, જેમાં પાણી હોય એમ જણાય છે. જમાના માપની દૃષ્ટિએ આ જિનમતિ નીચેની કૂમની જગા છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ૧૫૪ જેન પરંપરાને ઇતિહાસ-ભાગ રજે ' '[ પ્રકરણ તેના મંત્રી કુંકણે ચંદ્રાવતીમાં જિનાલય બંધાવ્યું હતું અને વડગચ્છના આઠ સર્વદેવસૂરિ પાસે દીક્ષા લીધી હતી. . (જૂઓ, શ્રીહીરસૌભાગ્યકાવ્ય, હીરસૂરિરાસ, સેહમકુલપટ્ટા- વલી ઉ૦ ૪, પાલનપુર ગઝલ, આત્માનંદપ્રકાશ, વર્ષ : - પર, અંક: ૬, ૭ સં. ૨૦૧૨ને પિષમાહ અંક, ગુર્નાવલી) - આ ઉલ્લેખથી સ્પષ્ટ છે કે, સં. ૧૦૦૧ લગભગમાં ભ૦ પાશ્વ નાથનું મંદિર અચલેશ્વરનું મંદિર બન્યું હતું અને સં૦ ૧૦૧૧ માં પાલનપુરમાં પલ્લવિયા પાર્શ્વનાથનું મંદિર બન્યું હતું. - શ્રી. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી પિતાના સંશોધનમાં સાફ સાફ જણાવે છે કે, “અચલેશ્વર મહાદેવનું મેટું દેવાલય મૂળ જૈનમંદિર હોય એવું અનુમાન થાય છે. ' ૪. કરણરાજબીજું નામ કાન્હડદે. ૫. ધરણવરાહતે હથુંડીના રાજા ધવલ રાઠેડને શરણે ગયે, પણ સોલંકી મૂળરાજે તેને હરાવ્યું. આબુને તે પ્રદેશ (સં. ૧૦૫૩) ગુજરાતના તાબે ગયે. (જૂઓ, પ્રક. ૩૪, પૃ. ૫૫) ૬. દેવરાજ-બીજું નામ મહીપાલ સં૦ ૧૦૫૯ ૭. ધંધૂક–આ સમયે ચંદ્રાવતીમાં ૪૪૪ જેન દેરાસરે, ૯૯ શિવાલયે હતાં, જે લાકડાનાં બનેલાં હતાં. મહમ્મદ ગિઝનીએ સં. ૧૦૮૦ માં ચંદ્રાવતી, દેલવાડા, સોમનાથ તથા પાટણ ભાંગ્યાં. આ સમયે રાજા ભીમદેવ કંથકેટમાં ભરાઈ બેઠે એટલે રાજા ધંધૂકે સ્વતંત્ર થવા માથું ઊંચકયું, પણ મંત્રી વિમલે સૈન્ય સાથે ચડાઈ સ્તંભે સુંદર છે અને મંડપ વિશાળ છે. તેમાં જમણી બાજુએ ઘણું રાજાઓની મૂર્તિઓ છે અને ઘણું પર લેખે પણ છે. આ દેવળની પાછળ એક વાવ છે અને આજુબાજુ નાનાં-મોટાં શિવાલયથી ચોગાન રોકાઈ ગયું છે. તેમાંથી બે-ત્રણ શિવાલયે સુંદર છે. અચલેશ્વરનું દેવાલય ઘણું પુરાતન છે અને પુરાણુની વાત મુજબ તે પાર્શ્વનાથનું જ હતું. આ દેવળને શૈવદેવળમાં કોણે ફેરવ્યું તેને લેખિત પુરાવો બતાવવો મુશ્કેલ છે. (- ગુજરાત' માસિક, ૫૦ ૧૨, અંક: ૨, અચલગઢ આત્માનંદપ્રકાશ, પુત્ર ૫૩, અંક: ૭, સં. ૨૦૧૨ માહ) Page #194 -------------------------------------------------------------------------- ________________ પત્રિીશમું 1 : આ ઉદ્યોતનસુરિ ૧૫૫ કરીને ચંદ્રાવતીને કબજે લીધે. ધંધૂક ભેજવને શરણે ચાલ્યો ગયો હતો, તેને બેલાવી, સમજાવી ફરી વાર ગુજરાતને મહામંડલેશ્વર બનાવ્યું. આ ધનેશ્વરે સં૦ ૧૦૫ માં “સુરસુંદરીચરિય” રચ્યું. મંત્રી વિમલે પણ સ ૦ ૧૦૮૮ માં આબૂ ઉપર “વિમલવસહી” જિનપ્રાસાદ બંધાવ્યું અને શ્રીદેવીના નામે સીત્રા ગામ વસાવી, તેમાં જૈન દેરાસર બંધાવ્યું, જેનાં ખંડિયેરે આજે ત્યાં ગામ બહાર છે. ૮, પુણ્યપાલ–સં૦ ૧૦૯ થી ૧૧૦૨. ૯. કૃષ્ણરાજ બી –તે પુણ્યપાલને ભાઈ હતો. તેણે સ્વતંત્ર થવા પ્રયાસ કર્યો. આથી રાજા ભીમદેવે તેને પકડીને કેદમાં નાખે અને નાડેલના રાજા બાલપ્રસાદ ચૌહાણુના કહેવાથી તેને છોડ્યો. તેનાથી કિરાડુની શાખા નીકળી, જેમાં ૧૦. સેછરાજ, ૧૧. ઉદયરાજ, ૧૨. સોમેશ્વર સં૦ ૧૨૧૮ માં થયા. ૧૦. ધ્રુવ ભટ. ૧૧. રામદેવ, ૧૨. વિક્રમસિંહ–તે રામદેવને ભાઈ હતો. તે બળજબરીથી રાજા બની બેઠે હતો. જ્યારે રાજા કુમારપાલે અજમેર પર ચડાઈ કરી ત્યારે તેણે વિશ્વાસઘાત કર્યો હતો એટલે રાજા કુમારપાલે તેને ગાદી પરથી ઉઠાડી મૂક્યો. . ૧૩. યશેધવલ–તે રામદેવને પુત્ર હતો. સં. ૧૨૦૨ માં ગુજરાતને મહામંડલેશ્વર હતો. તેને સૌભાગ્યદે રાણી હતી, જે ચૌલુક્ય કન્યા હતી. કાકો વિક્રમસિંહ અજમેરના રાજા અર્ણોરાજની મદદથી ખટપટ કરીને યશોધવલને હઠાવી આબૂને રાજા બન્ય. અને તેણે રાજા કુમારપાલે સં. ૧૨૦૭ માં અજમેર પર ચડાઈ કરી ત્યારે વિશ્વાસઘાત કરેલે, આથી કુમારપાલે તેને હઠાવી ધવલને ચંદ્રાવતીની ગાદી ઉપર બેસાડ્યો હતો. રાજા યશૈધવલે ગુજરાત તરફથી રાજા બલ્લાલને હરાવ્યો હતો. ૧૪. ધારાવર્ષાદેવ–સં૦ ૧૨૨૦ થી ૧૨૭૬. તે રાજા કુમારપાલને પ્રીતિપાત્ર હતો. મંત્રી આંબડે કંકણપતિ મલ્લિકાર્જુનને Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૫ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ માર્યો ત્યારે તે સાથે હતા. અફઘાનને મહમ્મદ શાહબુદ્દીન ઘોરી સં. ૧૨૩૨-૩૪ માં ગુજરાત પર ચડી આવ્યું અને હાર્યો ત્યારે તેને હરાવવામાં પણ ધારાવર્ષની પૂરી મદદ હતી. જો કે શાહબુદીનના સૂબા કુતબુદીન ઐબકે સં૦ ૧૨૫૪ માં આબૂની તળેટીમાં તેને હરાવ્યું હતું, ત્યારે એબક પાટણ જઈ પાછો ચાલ્યા ગયે હતો. આ રાજાના સમયના ૧૪ શિલાલેખે મળે છે. કછોલીગચ્છના આ૦ ઉદયસિંહે સં. ૧૨૬૩ માં ચંદ્રાવતીમાં આ રાજાની અધ્યક્ષતામાં મંત્રવાદીને હરાવ્યું હતું. આબૂ ઉપર ત્રણ પાડાને એક જ બાણ વડે વીંધતી આ રાજાની સં૦ ૧પ૩૬ ની મૂર્તિ વિદ્યમાન છે. આ રાજાએ સં. ૧૨૪૫ ના ભાદરવા સુદિ ૧ ને બુધવારે આબૂ પહાડના ફીલણી ગામના વશિષ્ઠાશ્રમની રક્ષા માટે શિલાલેખીય હુકમ બહાર પાડ્યો હતો. જે પથ્થર આજે પણ આબુરેડથી પશ્ચિમમાં મંડાર જતી સડક ઉપર વિદ્યમાન છે. તેને ગીગાદેવી અને શૃંગારદેવી નામે બે રાણીઓ હતી. શૃંગારદેવીએ ભઇ પાર્શ્વનાથના દેરાસરના નિભાવ માટે જમીન આપી હતી. (જૂઓ,શ્રી. વિવેશ્વરનાથ રેઉને “આબૂકે પરમાર નામને લેખ) રાણું શૃંગારદેવી નાડેલના મંડલેશ્વર કેલ્ડણ ચૌહાણ (સં. ૧૨૨૧ થી ૧૨૪૯)ની પુત્રી હતી. પીંડવાડા પાસેનું ઝાડેલી તેને કાપડામાં મળ્યું હતું. કામદાર નાગડ તેના તરફથી ત્યાં વહીવટ કરતે હતો. ગઠિયાએ સં૦ ૧૧૩૪ ના વૈશાખ વદિ ૧૩ ને રવિવારે ઝાડોલીના ભ૦ મહાવીરસ્વામીના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યું અને તેનું છ ચેકીવાળું ત્રિકપ્રસાદ દ્વાર બનાવ્યું. તેમાંની બે ચેકીને ખર્ચ મંત્રી નાગડે આપે હતું અને રાણી શુંગારદેવીએ સં. ૧૨૫૫ ના આસો સુદિ ૭ ને બુધવારે ભ૦ મહાવીરસ્વામીની પૂજા માટે મેટી આવકની કૂવાવાળી જમીન ભેટ આપી. (–પ્રાચીન જેનલેખસંગ્રહ, ભા. ૨, લેખકઃ ૪૩૦, જે સપ્રન્ટ, ક્રમાંક : ૧૫૮) ૧. ઝાડેલી માટે જુઓ પ્રક. ૪૩, શૃંગાવી' વિશે ટિપ્પણ. Page #196 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીસમું ] આ ઉદ્દદ્યતન ૧૫૭ ધારાવર્ષને ના ભાઈ પ્રહલાદન હતા. તે પરાક્રમી, કવિ, શાસ્ત્રને જાણકાર, પરોપકારી અને માટે દાની હતો. તેને કુર્ચાલ સરસ્વતીનું બિરુદ હતું. (પ્રબોધકેશ) ગૂર્જરેશ્વર કુમારપાલના પુરેહિત આમિરના પુત્ર સર્વ દેવ તથા કુમારદેવ તેના વિદ્યાથીઓ હતા. કવિ સંમેશ્વર પણ આ જ કારણે તેને પિતાના પિતાના ગુરુ તરીકે ઓળખાવે છે. તેણે “પાર્થ પરાકમવ્યાયોગ' નામે નાટકવિશેષની રચના કરેલી છે અને રાજા મુંજદેવ તથા ભેજદેવ અંગે કરુણ રસવાળી કથા બનાવી હતી, જે આજે મળતી નથી. તેણે બીજા ગ્રંથ પણ બનાવ્યા છે. ગુજરાતને રાજા અજયપાલ (સં. ૧૨૨૯થી ૧૨૩૨) મેવાડના રાણુ સામંતસિંહ સાથે યુદ્ધમાં ઘવાયે ત્યારે પ્રફ્લાદને તેના પ્રાણની અને રાજ્યની વીરતાથી રક્ષા કરી હતી. તેણે સં૦ ૧૨૭૪ માં પાલનપુર વસાવ્યું. કેટલાએક લેખકો આ અંગે રાજા અથરાજની જેમ રાજા પ્રહૂલાદનનો ઇતિહાસ આપે છે. તેને સાર એ છે કે, રાજા પ્રહૂલાદને જિનપ્રતિમાને ગળાવી નાખી તેથી તેને કેઢ રેગ થયે. આ શીલધવલના ઉપદેશથી તેણે નવી જિનપ્રતિમા ભરાવી, જેક્ની પૂજાથી તેને કોઢ દૂર થયે. આથી તેણે પાલનપુર વસાવી, ત્યાં રાજવિહાર બંધાવી, તેમાં પલ્લવિયા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી, તેને નિભાવ માટે જુદા જુદા લાગા બાંધી આપ્યા વગેરે વગેરે. અહીં કલ્પના થઈ શકે છે કે, રાજા પ્રલાદને રાજા અજય १. देवी सरोजाननसंभवा किं कामप्रदा किं सुरसौरमेयी । प्रहलादनाकारधरा धरायां आयातवत्येष नु निश्चयो मे ॥३९॥ –૫૦ સેમેશ્વરકૃત લેખપ્રશસ્તિ श्रीप्रहलादनमन्तरेण विरतं विश्वोपकारव्रतम् ॥ (-સુરથોત્સવ, સર્ગઃ ૧૫, લે. પર) ૨. એ સમયે વાગચ્છમાં [૪૧] આ ધર્મસૂરિની પાટે [૨] આ શીલગુણ થયા હતા. (જૂઓ, પ્રક. ૩૮, મકo a૫) Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨જો [ પ્રકરણું પાલની શિખવણીથી પ્રતિમાને તાડી હશે પરંતુ ચંદ્રાવતીમાં જેનાનું પ્રભુત્વ, રાજા કુમારપાલ, રાજા ધારાવ, રાણા પ્રહૂલાદનને અરસપરસના સ્નેહસંબંધ, રાણી શ્રૃંગારદેવીની જૈનધર્મ પ્રત્યેની અભિરુચિ, જૈનમંદિરને આપેલાં દાન તેમજ કુમારપાલે કાઢેલા સંઘમાં રાણા પ્રહ્લાદને સંઘ સાથે યાત્રા કરવી અને પ્રહ્લાદનનું પરાક્રમ, વિદ્વત્તા, ઉદારતા વગેરે જોતાં તેના હાથે આવું અનાડીપણું થાય એ સવિત નથી એટલે આના સ્પષ્ટ નિર્ણય લાવવા વધુ આધારાની અપેક્ષા રહે છે. અહીં એટલું સવિત છે કે, પ્રહ્લાદને જૂના પાલનપુરને ફરીથી આબાદ કર્યું હશે. રાજવિહારના જીર્ણોદ્ધાર કરી ફરીથી નવી પ્રતિમા પ્રતિષ્ઠિત કરાવી હશે અને મંદિરના નિભાવ માટે લાગા માંધી આપ્યા હશે, અથવા પાલનપુર તેમજ રાજવહાર નવેસર અનાવ્યાં હશે. આ સમયે પલ્લવિયા પાર્શ્વનાથને હમેશાં ૧ મૂડા ચેાખા, ૧૬ મણ સેાપારી વગેરે લાગાની આવક થતી હતી. ૧૫. સેામસિહ—તે રાજા ભીમદેવ બીજાના મહામ ડલેશ્વર હતા ત્યારે મહામાત્ય તેજપાલે સ૦ ૧૨૮૭ માં આવ્યૂ ઉપર લૂણિગવસહી જિનપ્રાસાદ બંધાવ્યા હતા, જે આજે પણ તેની સ્થાપત્યકળા વડે દ્વિગુઢિગતમાં ગવાય છે. રાજાએ લુણગવસહી અને વિમલવસહીને કરમુક્ત જાહેર કર્યાં હતાં અને લૂણિગવસહીના નિભાવ માટે ડખાણી ગામ આપ્યું હતું. ૧૬. કૃષ્ણરાજ——તેનું બીજું નામ કાનડદે હતું. તે લૂણિગવસહીના ઉત્સવમાં હાજર હતા. તે રાજા થતાં મેવાડના રાણા ચૈત્રસિંહે ચદ્રાવતીને પેાતાના કાબૂમાં લીધું પરંતુ રાજા તથા યુવરાજે ચદ્રાવતી તેને પાછું વાળ્યું. ૧. રાણા પ્રહ્લાદને રાખ કુમારપાલના ભ॰ શાંતિનાયના દેરાસરની પિત્તલની ૩ પ્રતિમાએતે ગળાવી નંદી–પેાડિયે બનાવ્યા તેથી તેને કોઢ રાગ થયેા. (જુઓ, અંચલગચ્છના વાચક વિનયશીલનું ‘અબુ હૈં ચૈત્યપરિપાટી સ્તવન’ સં. ૧૭૪૨) . Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ પત્રિીશમું ] આ ઉદ્યોતનસૂરિ ૧૭. પ્રતાપસિંહ અલાઉદ્દીન ખિલજીએ સં ૧૩૬૮ માં ચંદ્રાવતી ભાંગ્યું, લૂંટયું અને તેને નાશ કર્યો ત્યારથી ચંદ્રાવતીનું પતન શરૂ થયું. આજે તેનું અસ્તિત્વ છેક ભુંસાઈ જવા આવ્યું છે. * સંભવ છે કે, ચંદ્રાવતી, પાલનપુર અને જગાણુને આ રોજવંશ સૌરાષ્ટ્ર તરફ ચાલી ગયો હશે. તેમાંથી મૂળીને પરમારવંશ જન્મે લાગે છે. ૨. પરમારવંશ (જાલોર) ૧. વાક્પતિરાજ, ૨. ચંદદેવ, ૩. દેવરાજ, ૪, અપરાજિત, ૫. વીજડ–તેનું સં૦ ૧૧૬૫ નું દાનપત્ર મળે છે. ૬. તિહુઅણુદેવ તથા ધારાવર્ષ. ૭. વીશલદેવ–સં. ૧૧૭૪, (જાલેરના કિલ્લામાં સં. ૧૧૭૪ને શિલાલેખ છે.) (-જૂએ, જેનસત્યપ્રકાશ, ક્રમાંક: ૧૧૪) ૩. પરમારવંશ (માળવા) ૧. કૃષ્ણરાજ–તેનું બીજું નામ ઉપેન્દ્ર હતું. તે ખેડામંડલમાં હરસોલ (હર્ષપુર)ને રાજા હતા. માળવાને માંડલિક હતો. ૨. વૈરિસિંહ, ૩. સીયક-સં. ૧૦૦૫ થી ૧૦૩૦. તેનાં બીજાં નામે સિંહદંત સિંહભટ્ટ અને શ્રીહર્ષ મળે છે. ખેડામંડલ પ્રથમ કને જના પડિહારોના તાબામાં હતું અને સં૦ ૯૬૦ લગભગમાં માલ ખેડના રાષ્ટ્રકૂટના તાબામાં આવ્યું. તેમાં હરસેલ, વાઘાસ, કપડવંજ વગેરે ૭૫૦ ગામે હતાં. ત્રીજા કૃષ્ણરાજ (સં૦ ૯૯૩ થી ૧૦૨૩)ના સમયે સીયક ખેડામંડલને મહામાંડલિક હતો. તેણે માળવા જઈ ઉર્જનમાં રાજગાદી સ્થાપના કરી. સં. ૧૦૨૯ માં રાષ્ટ્રકૂટની ધૂંસરીને ફગાવી દીધી. માળવાને આ પહેલા પરમાર રાજા હતો. તેણે દત્તક પુત્ર મુંજને રાજ્ય આપ્યું અને પુત્ર સિંધુરાજને યુવરાજ બનાવ્યું. મૃ૦ ૦ ૧૦૩૦. . ૪. મુંજદેવ–સં૦ ૧૦૩૧ થી ૧૦૫૨. તેનું બીજું નામ વાપતિરાજ હતુંતે બહુ રૂપાળે હતો. રાજા સીયકને તે મુંજ ઘાસ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ભ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ માંથી મળ્યો હતો, તેથી તેણે તેને મુંજ નામ આપી માળવાની ગાદી આપી. મુંજે પોતાના જન્મની વાતને છુપાવવા માટે રાણીને મારી નાખી, સિંધુરાજને દેશવટે આપે અને પાછો આવતાં કેદમાં પૂરી રાખે. મુંજદેવ યુદ્ધકુશળ હતું. તેણે આહડ ભાંગ્યું આથી મેવાડને રાણે ખુમાણ (શાલિવાહન) અને ગુજરાતને રાજા મૂળરાજ હથુંડીના રાજા ધવલ રાઠેડ(સં. ૧૯૫૩)ને શરણે ગયા હતા. તેણે તિલંગ દેશ પર ચડાઈ કરી પણ ત્યાં તે પકડાયો અને કેદી બને. માળવાના મંત્રીઓએ તેને લઈ જવા સુરંગને રસ્તે તૈયાર કર્યો પણ મુંજ જેલમાં તૈલપના કાકા દેવલની રખાતની પુત્રી અને શ્રીપુરના રાજા ચંદ્રની વિધવા મૃણાલના પ્રેમમાં ફસાયે હતો. રાજા તૈલપે તેની દ્વારા સુરંગની વાત જાણું મુંજને રીબાવી રીબાવીને મારી નાખે. તે અને તહનગઢને રાજા રાજગચ્છના આ ધનેશ્વરને ગુરુ તરીકે માનતા હતા. (–જૂઓ, પ્રક. ૩૫, પૃ. ૧૯) - તે વિદ્વાન હતો. તેને ચેલે ગ્રંથ મળતો નથી પણ તેને ગ્રંથનાં અવતરણે ક્ષેમેન્દ્રની રચનામાં મળે છે. તેનાં પ્રાસંગિક પદ્ય પ્રબંધચિંતામણિ” તથા “ભેજપ્રબંધ”માં પણ મળે છે. કવિ ધનપાલ (સં. ૧૦૨૯), કવિ પદ્મગુપ્ત પરિમલ, કવિ ધનં. જય (દશરૂપકકર્તા), આ૦ અમિતગતિ (સં. ૧૦૫૦ તથા સુભાષિત રત્નસંદેહ-કર્તા), પં. હલાયુલ (પિંગલસૂત્રવૃત્તિકાર) વગેરે તેની સભાના વિદ્વાન હતા. તેને તિલંગપતિ તૈલપદેવની બહેન કુસુમવતી રાણી હતી. રુદ્રાદિત્ય નામે દીવાન હતો. તેણે હારિજ પાસે મુંજપર વસાવ્યું. તે તિલંગની જેલમાં સં૦ ૧૦૫૨ માં મરણ પામે. તૈલપે તેનું માથું રાજચેકમાં શૈલી ઉપર પડ્યું. તેને તે હમેશાં દહીં ચડાવતો હતે. પંડિતએ મુંજના મરણ પછી એક જ ઉચ્ચાર કર્યો–બ મુજે વરાપુ નિ સરસ્વતી !” ૫. સિંધુરાજ–તે સીયકને સારો પુત્ર હતું. મુંજે તેને દેશવટો આવે ત્યારે તેણે આબૂ પાસે કાસહુદ ગામ વસાવ્યું. તે પાછા આવ્યા ત્યારે મુંજે તેને માળવાને પ્રાંત ઓં પણ પ્રસંગ Page #200 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીશમું ] આ ઉદ્દઘોતનસુરિ ૧૬૧ મળતાં કેદમાં પૂર્યો, તે માળવાનો રાજા બન્યું નથી પણ ભેજ નાને હતો તેથી માળવાનું તંત્ર તેણે ચલાવ્યું. તેના ત્રણ પુત્ર માળવાના રાજા બન્યા હતા. આથી સિંધુલનું નામ રાજાવલીમાં દાખલ થયેલું મળે છે. તેણે ગુજરાત પર ચડાઈ કરી ત્યારે યુવરાજ ચામુંડે તેને પાછો હઠાવ્યો હતો. તે તપસ્વી કૃષ્ણર્ષિને ભક્ત હતો. તેના રાવત કૃષ્ણ શ્રીખમા ઋષિ પાસે દીક્ષા લીધી હતી. તેમની દીક્ષામાં કુદરતી રીતે પુષ્પવૃષ્ટિ થઈ હતી. (જૂઓ, પ્રક. ૩૪, પૃ. ૫૭૯) તે સં. ૧૦૭૫ માં મરણ પામે. કવિ પરિમલ આ રાજાને આશ્રિત કવિ હતા, જેણે “નવસાહસકચરિત” રચ્યું છે; જે ત્રીજે કાલિદાસ કહેવાય છે. ૧. કાલિદાસ અનેક થયા છે અને રાજશેખર પણ એક કરતાં વધુ થયા છે– (૧) પુરાવો વિઝ: શા ટૂ: શાસ્ત્રવિત્તા धनुर्वेदं चौरशास्त्रं रूपके द्वे तथाऽकरोत् । तस्याभवन्नरपतेः कविरात्मवर्णः श्रीकालिदास इति योऽप्रतिमप्रभावः । दुष्यन्तभूपतिकथां प्रणयप्रतिष्टां रम्याभिधेयचरितां सरसां चकार । વિ. સં. ૨૦૦ની આસપાસમાં શાલિવાહન ગૌતમીપુત્ર શૂદ્રક રાજા થયે હતો. તેણે ધનુર્વેદ, ચૌરશાસ્ત્ર, મૃછકટિક તથા પદ્મઘાભૂત બનાવ્યાં તેની સભાના બ્રાહ્મણ કવિ કાલિદાસે “અભિધાનશાકુંતલ' વગેરે (ત્રણ નાટકે) રચ્યાં. (જૂઓ, સમ્રાટ ચંદ્રગુપ્તનું “કૃષ્ણચરિત') (૨) સમ્રાટ ચંદ્રગુપ્તને સભાકવિ હરિણ, જેને કાલિદાસની ઉપાધિ હતી તેણે રઘુવંશ, કુમારસંભાવ, મેઘદૂન, નલદય તથા ઋતુસંહાર (પાંચ કાવ્યો) બનાવ્યાં. તે રઘુકાર તરીકે વિખ્યાત છે. તેણે સમ્રાટ ચંદ્રગુપ્તને (સં. ૪૪૨) કૃષ્ણચરિત્ર બનાવવામાં ઉત્સાહિત કર્યો હતો. (-સમ્રાટ સમુદ્રગુપ્તનું કૃષ્ણચરિત્ર) આ૦ હરિણિ કાલિદાસે મેઘદૂતમાં “શાવાતો મે મુનીરચનાકુત્તેિ રાપ” પદ્ય આપ્યું છે, તેથી વિદ્વાને કાર્તિક સુદિ ૧૧ ના દિવસે જયંતી મનાવે છે. વિક્રમની વિદુષી પુત્રી પ્રિયંગુમંજરી વિદ્યોત્તમા તેની પત્ની હતી. જે અંગે “રિત શ્ચિત્ વાવિરોષઃ” એ વાક્યની ઘટના પ્રસિદ્ધિ પામેલી છે. તે સમુદ્રગુપ્ત ૪૪૨, ચંદ્રગુપ્ત ૪૭૦ અને સ્કંદગુપ્ત પર૫ ના સમય સુધી Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨જો [ પ્રકરણ ૬. ભાજદેવ—(સ`૦ ૧૦પર થી ૧૧૧૨ ) તે સીયકના સાચા પૌત્ર અને સિંધુલના મેાટા પુત્ર હતા. મુ ંજદેવે સિલરાજને કનડ્યો હતા અને ભેાજની જન્મકુંડલીમાં ૫૦ વર્ષના રાજયાગ જાણીને તેના પુત્રને રાજ્ય મળશે નહીં એવી દહેશતથી ભેાજને મરાવી નાખવા પેંતરા રચ્યા હતા, પણ તે ખચી ગયા. તે યુવરાજ બન્યા અને તે માળવાના રાજા પણ અન્યા, તેણે ધારાનગર વસાવીને પાટનગર બનાવ્યું. ભાજદેવ શૂરવીર, વિલાસી, વિદ્યારસિક, વિદ્વાન અને દાનવીર રાજા હતા. તે સમયે ગુજરાતમાં ભીમદેવ (સ૦ ૧૦૭૮ થી ૧૧૨૦), કર્ણાટકમાં વિક્રમાદિત્ય સાલકી પાંચમે (સ’૦ ૧૦૬૫ થી ૧૦૭૪), જયસિંહ (સં૦ ૧૦૭૪ થી ૧૦૯૬) તથા સોમેશ્વર (સ૦ ૧૦૯૬ થી ૧૧૨૫), ડાહુલદેશ (કલસૂરી) ચેઢીની ત્રિપુરીમાં ગાંગેય કલસૂરી (સં૰ ૧૦૭૪ થી ૧૦૯૪) તથા કરણદેવ રાજાએ હતા. ભાજદેવને તે દરેક સાથે વૈર હતું. તેણે ગુજરાતના એક વખતના રાજવી દુર્લભરાજનાં રાજચિહ્નો ખૂંચવી લીધાં, તેથી ગુજરાત અને માળવા વચ્ચે બૈર વધ્યું. રાજા ભીમદેવ તેને પહોંચી શકે તેમ નહેાતા. છતાંયે તેના બદલે લેવાની તે તક જોઈ રહ્યો હતા. એક વાર ભેાજે ગુજરાત પર ચડાઈ કરવાની રચના કરી. પહેલા પડાવમાં ‘રાજિવડઅન નાટક’ ભજવાયું, ત્યારે ગુજરાતના સંધિપાલ દામેાદર ત્યાં આવ્યા હતા. શરીરે તે કૂબડા હતા પણ તે ચતુર વિત હતા. તેણે છેલ્લા ‘ જ્યેાતિવિંદાભરણુ ' નામનેા ગ્રંથ બનાવેલે છે. * 1 (૩) તે ભેાજરાજના પિતા સિન્ધુત્ર વિક્રમ પરમારને સભાવિ હતા. તેણે ‘ નવસાહસાંક્રચરિત' રચ્યુ છે, જેમાં સિન્ધુલ વિક્રમનું વન છે. તેનું ખીજું નામ કવિ પદ્મગુપ્ત પરિમલ પણ હતું. ભેાજની સભાનેા મહાવિ રાજશેખર જણાવે છે કે नैकोऽपि जीयते हन्त ! कालिदासो न केनचित् । शृङ्गारे ललितोद्गारे कालिदासत्रयी किमु ! ॥ શૃંગારવણૅનમાં એક કાલિદાસ પણ જિતાય એવા નથી તે પછી ત્રણ કાલિદાસાની તે! વાત જ શી ? Page #202 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીશમું ] આ ઉદ્દદ્યોતનસુરિ ૧૬૩ બુદ્ધિવાળે હતે. ભેજદેવે તેને મશ્કરીમાં પૂછ્યું : “ભીમદેવ પાસે સંધિપાલે કેટલા છે?” ડામરે ઠાવકાઈથી જવાબ આપે : “મહારાજ ! ઘણું છે. તેના ઉત્તમ, મધ્યમ અને અધમ એવા ત્રણ વિભાગ છે. જે રાજા હોય તે સંધિપાલ તેની પાસે મોકલવામાં આવે છે.” રાજા તેની આવી હાજરજવાબીથી ઘણો ખુશ થયો. ભેજે પૂછ્યું: “ભીમડિયે હજામ શું કરે છે? ” દામોદરે મીઠે જવાબ વાળ્યો : તેણે ઘણુ રાજાઓનું માથું મૂંડી નાખ્યું છે, એકનું પલાળી રાખ્યું છે તેને હવે મૂંડશે.” ભાજદેવ આ જવાબ સાંભળીને તે થીજી ગયે. રાજાએ નાટકમાં જ્યારે તૈલપદેવનું પાત્ર આવ્યું ત્યારે દામેદરને પૂછ્યું: “નાટકમાં રસ તે સરસ ઊતર્યો છે ને ?” દાદરે તેને સમચિત જવાબ વાળે: “રસ ખૂબ ઊતર્યો છે, પણ નાટકકારને નાટકનાં પાત્રોનું વાસ્તવિક જ્ઞાન નથી. જેમકે, તિલંગરાજ તૈલપદેવ તે મુંજરાજનું માથું હાથમાં હોય તે જ ઓળખાય. નટ અજ્ઞાની છે તેથી તેણે તેમ કર્યું નથી.” રાજાના દિલમાં આ માર્મિક શબ્દોએ ઘા કર્યો. તેના દિલમાં વિર ભભૂકી ઊઠયું. તેણે યુદ્ધની દિશા બદલી તિલંગને રસ્તો લીધો. દાદરે જાહેર કર્યું કે, ગુજરાતને રાજા પિતાના સૈન્ય સાથે માળવાના સીમાડે આવી ઊભે છે. જે દાદરને એક હાથી-હાથણીનું યુગલ આપી કહ્યું કે, “તું તારા રાજાને સમજાવ કે, તે આ વર્ષે માળવા પર ચડી ન આવે.” સં. ૧૧૯ માં ભીમદેવે સિંધ પર ચડાઈ કરી, ત્યારે ભેજરાજાના સેનાપતિ દિગબર ભટ્ટારક કુલચંદ્ર પાટણ ઉપર હલ્લો કરી પાટણને ભાંગ્યું. રાજમહેલના ઘંટાઘર પાસે કેડીએ દાટી જયપત્ર મેળવ્યું, પણ ખંભાતમાં સખત હાર ખમવી પડી, એટલે તે માળવા ચાલ્યા ગયે. ભેજદેવે સર્વ વૃત્તાંત જાણીને તેના પતિને જણાવ્યું કે, “તેં પાટણમાં કેડીએ દાટી તે ભૂલ કરી છે. આનું પરિણામ સ્પષ્ટ છે કે, એક દિવસ માળવાનું ઉઘરાણું ગુજરાતમાં જશે.” પછી ભેજ દેવે કુલચંદ્રને એક કન્યા અને ધન આપી સુખી કર્યો. એક વાર ભીમ વેશપલટ કરી ધારાની સભામાં પહોંચી ગયો, પરંતુ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ જૈન પર પરાના કતિહાસ-ભાગ રો [ પ્રકરણ ભેાજદેવને ત્યારે તેની ખબર નહાતી પડી. એવી જ રીતે એક વાર ભાજદેવ અને ગુજરાતના સૈનિકાને સુકાબલા થયા હતા પરંતુ તેમાં ભાજદેવ અણિશુદ્ધ બચી ગયા હતા. 1 રાજા ભેાજની સભામાં કવીશ્વર ધનપાલ, વિદ્યાપતિ, વરુચિ, રાજશેખર બીજો વગેરે વિદ્વાના હતા. એ સભામાં આ॰ મહેન્દ્ર સૂરિ, વાચનાચાર્ય શાલન, આ॰ ચદનાચાય, આ સૂરાચાય, આ વાદિવેતાલ શાંતિસૂરિ, આ॰ અજિતસેન શિષ્ય આ• જિને શ્વસ્તર વગેરે જૈનાચાર્યાં પધાર્યા હતા. તે આ॰ જિનેશ્વરને (સ૦ ૧૦પર થી ૧૧૧૨) ભક્ત હતા. તે વિદ્વાના અને વિદુષીઓને માન-સન્માન અને દાન આપતા હતા. સરસ્વતી કુટુંબની કન્યા તથા વિજયા વગેરે વિદુષીએને તે તેણે પાતાની રાણી કે રખાત મનાવી હતી. આ સમયમાં નીલપટ નામે એક નવા શેવમત નીકળ્યા હતા. એક સ્ત્રી-પુરુષ સજોડે એક ધાતી પહેરી સાથે રહેતા હતા. આ મતમાં વામપંથની પ્રધાનતા હતી. ભેાજપુત્રી તેની ભક્ત બની. ભાજે એ મતના વૃત્તાંત ૠણી તે પથને માનનારા ૪૯ માણસોને મરાવી નાખ્યા અને તેમની સાથેની ૪૯ સ્ત્રીએને ભગાડી મૂકી, આ મતના નાશ કર્યાં. (-પ્રમ ધાવલી) રાજમૃગાંક જ્યાતિષ, રાજમાર્તંડ જ્યોતિષ, સરસ્વતી ક'ઠાભરણ, અલંકાર રાજમાંડ, ચેોગશાસ્ત્ર, પૂર્વમાંડ ધર્મશાસ્ત્ર, સમરાંગણ શિલ્પશાસ્ત્ર, ચમ્પૂ રામાયણ, શૃંગારમ જરીકથા વગેરે ગ્રંથા ભાજ દેવની રચના મનાય છે. આ પ્રથા તેના છે કે તેના નામે ચડેલા છે તેના નિર્ણય થઈ શકે એમ નથી. ૧. ભારતમાં કાલિદાસ, વરુચિ, વિદ્યાપતિ, રાજશેખર વગેરે નામવાળા કે બિરુવાળા અનેક વિદ્વાનેા થયા છે. કેટલાએક ઐતિહાસિક ઉલ્લેખાથી સમજી શકાય છે કે, વિક્રમની નવમી સદીમાં વૃદ્ધ ભાજ થયેા તેના સમયે વિ માત્ર, માનતુંગર, અકાલદ રાજરો ખરી વગેરે વિદ્વાના થયા હતા. Page #204 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીશમું 1 આ ઉદ્દદ્યોતનસૂરિ ભેજરાજ ગ્વાલિયરના રાજા નરવર્મની પુત્રી સુભદ્રાને રાધાવેધથી પરણવાની ઈચ્છાએ રાધાવેધ શીખતે હતે. ભેજે એક વાર ધનુર્વિદ્યાને અભ્યાસ કરતાં એક શિલાને વીંધી નાખી ત્યારે ત્યાં આવેલા વૃદ્ધ સરસ્વતી બિરુદવાળા ચંદનાચાર્ય એક લેક બનાવીને બેલ્યા. ભેજદેવ તે સાંભળીને ખુશ થયે, પણ બીજી પળે જ તે લેકના દેવતા ધારા ધરિત્રી પદને બીજે અર્થ કલ્પીને જવાબ આપ્યો કે, આપ શાસ્ત્રોના પારગામી છે છતાં આપે ધ્વતા ધારા પ્રયોગ કર્યો જે ધારાના વિનાશની આગાહીરૂપ છે. કેમકે જેન નિની વાણી કદાપિ અસત્ય હોતી નથી. સૂરાચાર્યું પણ એક પ્રસંગે ભેજ દેવને એ જ લેક સંભળાવ્યો હતો. ભોજદેવે કરેલી અટકળ સાચી હતી. એક દિવસે કવિ કપૂરે ચેદીના કરણદેવની પ્રશંસાનું કાવ્ય બનાવ્યું જેમાં તેણે કરણને બદલે વિધિની પ્રધાનતા વર્ણવી હતી, એટલે કવિને ઈનામ મળ્યું નહીં. હવે કવિએ કવિ નાચિરાજનું પ્રશંસાકાવ્ય બનાવ્યું. તેમાં વર્ણન હતું કે, સરસ્વતીની આંખે છે મુંજ અને ભેજ. તે ચાલ્યા જતાં સરસ્વતી આંધળી બની છે, પણ તેની ટેકા–લાકડી કવિ નાચિરાજ છે.નાચિરાજે આ સાંભળી કવિ કપૂરને ઈનામ આપ્યું, પરંતુ રાજા કર્ણ આ શ્લોકમાંથી ભવિષ્યવાણી તારવી કે, કવિ કપૂર જીવતા ભેજને મરેલો લેખે છે તેથી ભોજરાજ હવે મરી જશે એ નક્કી વાત છે. તેણે દૂત મોકલીને ભેજ દેવને કહેવરાવ્યું કે, “ધારાનગરમાં તમારાં ૧૦૪ મંદિરે છે, ૧૦૪ ગીતપ્રબંધો છે, ૧૦૪ બિરુદે છે પણ હું ૧૩૬ રાજાઓને સ્વામી છું. આપણે બંને દ્વયુદ્ધ, ચતુરંગ સેનાયુદ્ધ, ચતુરંગ વિદ્યાવાદ કે દાનસામર્થ્ય ખેલીએ; કાંતો તમે મને જીતીને ૧૦૫ બિરુદધારી બને અને કાંતે હાર ખાઈને મને ૧૩૭ રાજાઓનો રાજેશ્વર બનાવે. ભેજદેવ હવે યુદ્ધપ્રિય રહ્યો નહોતો. તે વિલાસી બન્યું હતું. તેને ખજાને પણ ખાલી થવા આવ્યું હતું. તેણે યુદ્ધ ટાળવા એક શરત મૂકી કે, “હું ઉજજૈનમાં અને તમે કાશીમાં એક જ દિવસે Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ જેન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે [ પ્રકરણ એક જ મુહૂર્તમાં મંદિરને પાયે નાખીએ અને એકેક મંદિર પ૦ હાથનું બનાવીએ. જે રાજા તેમ કરીને પહેલે કળશ ચડાવશે તે વિજેતા મનાશે. પરાજિત રાજાએ એ કળશ ચડાવવાના ઉત્સવમાં હાથી ઉપર બેસી છત્ર-ચામર છેડી હાજર થવું.” કરણદેવે આ શરત કબૂલ રાખી. તેણે તે પ્રમાણે કર્યું પણ ભોજરાજા તેના ઉત્સવમાં આવ્યો નહીં. આથી કરણદેવે કર્ણાટકના રાજા સેમેશ્વર વગેરેને સાથે લઈ ધારા પર હલ્લો કર્યો. અને બીજી તરફ “તમને મળવાનું અર્થે રાજ્ય આપીશ.” એવી કબૂલાત આપી. ભીમદેવને પણ ધારા ઉપર ચડી આવવા કહેણ મોકલ્યું. ભેજદેવ આ બંને તરફની ભીંસમાં મુંઝાઈ ગયે. તેનું દિલ તૂટી ગયું અને સં. ૧૧૧રમાં મરણ પામે. કરણ રાજાએ ધારાને લૂંટી ખજાને હસ્તગત કર્યો અને તેમાંથી ભીમદેવને માત્ર ધર્મવિભાગ આપ્યો. આ યુદ્ધમાં ભીમદેવને માળવા તથા ગુજરાતની વચ્ચેનો પ્રદેશ મળે. ધારાનગરીના વિનાશ પછી અમુક સમય જતાં માંડવગઢ માળવાની રાજધાની બની હતી. ૭. જયસિંહ-(સં. ૧૧૧૨ થી ૧૧૧૬) તે સિંધુરાજને બીજો પુત્ર હતું. તેના સેનાપતિ જગદેવે ગુજરાતના સૈન્યને હરાવ્યું (–જેનદને શિલાલેખ) ૮, ઉદયાદિત્ય-(સં. ૧૧૧૬ થી ૧૧૪૩) તે સિંધુરાજને ત્રીજો પુત્ર હતું. તેને ત્રણ પુત્રો હતા. ૧ લક્ષમદેવ, ૨ નરવર્મ અને ૩ જયદેવ. ' ૯ ઉમદેવ–(સં૦ ૧૧૪૩ થી ૧૧૬૦) * ૧૦. નરવર્મ-(સં. ૧૧૬૧ થી ૧૧૯૦) તે વિદ્વાન રાજા હતે. તે રાજગચ્છના આ ધર્મષ, આ સમુદ્રઘોષ તથા આ જિન ૧. આ મેરૂતુંગ (સં. ૧૩૬૧), પં. શુશીલગણિ (સં. ૧૪૦૦ પછી) રાજવલલભ (સોળમી સદી) ૫૦ રત્નમંડનગુણિ (સં. ૧૫૦૭) અને કવિ બલ્લાલ વગેરેએ મુંજદેવ તથા ભેજ દેવનાં ચરિત્રે વિવિધ શૈલીથી આલેખ્યાં છે, તે દરેકમાં ઘણું વિગતે એકસરખી મળે છે. હતું. Page #206 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીસમું ] આ ઉદ્યોતનસૂરિ १६७ વલ્લભને બહુ માનતો હતો. વારાહીના બાલકવિ બિરુદવાળા જયદેવે તેની સભામાં શૈવ વાદીને હરાવ્યું હતું. (-જૂઓ પ્રક. ૩૫, પૃ. ૪૭ તેમજ “જેન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” પારા : ૩૭૪) ૧૧. યશોવર્મા(સં. ૧૧૯૦ થી ૧૧૨) આ સમયે મળવા ગુજરાતને તાબે થયે. ૧૨. જયવર્મા–અજયવર્મા. ૧૩. લક્ષ્મીવર્મા(સં. ૧૨૦૦) તે વિંધ્યવર્માને ભાઈ હતે. ૧૪. હરિશ્ચંદ્ર–(સં. ૧૨૩૬) ૧૫. વિધ્યવર્મા–તે હરિશ્ચંદ્રને કાકો હતા. તેણે ગુજરાતથી સ્વતંત્ર થવા પ્રયત્ન કર્યો. રાજપુરોહિત કુમારે તેને પાછા કાઢો અને તેનું ગેગા ગામ દબાવ્યું. ૧૬. સુભટવર્માતેણે ગુજરાત પર ચડાઈ કરી, પર્વ પર્વત (પાવાગઢ) પાસે યુદ્ધ થયું ને તે હારીને ચાલ્યો ગયો. ૧૭. અર્જુનવર્મા–સં૦ ૧૨૬૭, સં. ૧૨૭૨. તેણે ગુજરાતમાં ભરૂચ સુધી પિતાની સત્તા જમાવી. ગુજરાતને સામંત જયસિંહ તેની સામે ગયે પણ ભાગી આવ્યું. આથી સૌરાષ્ટ્રની સેનાએ જઈ રાજા અર્જુનદેવને આગળ વધતો રોકી રાખે. ૧. ચૈહાણ રાજાવલી (નાડેલ) ચૌહાણે ચૌદશિયા આચાર્યના ભક્ત જેને હતા. કહ્યું છે કે– “સસોદિયા સાંડેસરા, ચૌદશિયા ચૌહાણ, ચૈત્યવાસિયા ચાવડા, કુલગુરુ એહ પ્રમાણ.” નાડેલ રાજ્યના ચૌહાણો પ્રાચીન કાળથી જૈનધર્મપ્રેમી હતા. આ૦ દ્રોણાચાર્ય, આ૦ સૂરાચાર્ય ચૌહાણે હતા અને નાડેલ તેમજ નાડલાઈ એ પ્રાચીન કાળથી જેનેનું તીર્થધામ હતું. આજે પણ એ તીર્થસ્વરૂપ છે અને એ પ્રદેશમાં જેને વિદ્યમાન છે. નાડેલના ચૌહાણેની રાજાવલી નીચે પ્રમાણે છે – ૧૩. વાકપતિરાજ પહેલે–તેને ત્રણ પુત્રો હતા. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ જેન પરંપરાનો ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ૧૪. લક્ષમણરાજ–સં૦ ૧૦૨૪ થી ૧૦૨૯ શાકંભરીને લક્ષ્મણ ચૌહાણ આજીવિકા માટે પરદેશ જતો હતો ત્યારે એક રાતે નફૂલની બહાર તળાવના કાંઠે દેવાલયમાં રહ્યો. એ સમયે નવૂલમાં બ્રાહ્મણે વસતા હતા. મેવાડીએ નકૂલમાં આવી અવારનવાર ધાડ પાડીને લૂંટતા હતા. આથી લક્ષમણ ચૌહાણે તેઓને મારી-ભગાડી નાડેલનું રક્ષણ કર્યું. આ કારણે બ્રાહ્મણોએ તેને બહાર ગામ જતાં અહીં રેકી રાખે. લક્ષમણ ચૌહાણે આસપાસને પ્રદેશ જીતી લઈનાડોલનું રાજ્ય સ્થાપ્યું. તે અહીં એક જૈન શેઠની પુત્રીને પરણ્ય. તેનાથી તેને આસલ વગેરે ત્રણ પુત્રે થયા. આ જૈન રાણુનો પરિવાર ઓસવાલ બને અને તેમનું ભંડારીગોત્ર બન્યું. ૧૫. શોભિજ. ૧૬. બલિરાજ–રાજા મુંજને સમકાલીન. ૧૭. વિગ્રહપાલ-તે લક્ષ્મણનો પુત્ર હતો. ૧૮. મહેંદ્ર–તે હથુંડીના રાજ ધવલની મદદથી રાજા બન્ય. (જૂઓ, પ્રક. ૩૪, પૃ. ૫૫) ૧૯ અણહિલ્લ–તેને અહિલ નામે ભત્રીજે હતે. ૨૦. બાલપ્રસાદ–ભીમદેવ અને ભેજરાજને સમકાલીન. ૨૧. જયેંદ્ર–તેનું બીજું નામ જિદ હતું. ૧. પિતાની હયાતીમાં જ રાજકુમારે પણુ રાજ મનાતા હતા, એ હિસાબે આ રાજાવલીમાં નામ વધેલાં છે. વાસ્તવમાં નાડોલના ચૌહાણમાં અનુક્રમે-૧૩ વાક્પતિ, ૧૪ લક્ષ્મણ, ૧૭ વિગ્રલ, ૧૮ મહેંદ્ર, ૧૯ અણહિલ, ૨૧ જિંદ, ૨૪ અશ્વરાજ, ૨૬ કટુરાજ જયંતસિંહ, ૨૭ આહ૭, ૨૮ કેહુણ, ૨૯ જયંતસિંહ રાજાઓ થયા હતા એમ સેવાડી વગેરેના શિલાલેખમાં ક્રમ મળે છે. પુરાતન પ્રબંધ સંગ્રહ' (પૃ. ૧૦૧-૧૦૨)માં નાડેલની રાજાવલી નીચે પ્રમાણે બતાવી છે–વાસદેવ, નરદેવ, વિક્રમ, વલભરાજ, દુર્લભરાજ, ચાંદન, ગ, અજયરાજ, વીધરા, સિંધરા, ૧૪ રાવલ લાખણ, બલિરાજ, સેહી, માહિંદ, અણહિલ, જિંદરાજ, આસરાજ, આહણ, કીત (કીતિપાલ), સમરસિંહ, ઉદયસિંહ, ચાચિગદેવ; સામંતસિંહ, કાન્હડદેવ ઈત્યાદિ, Page #208 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીશ્ચમ ] આ॰ ઉદ્ઘોતનરિ ૨૨. પૃથ્વીપાલ—રાજા કરણને સમકાલીન, પુત્ર રત્નપાલ. ૨૩. જોજલસ’૦ ૧૧૪૭. તેનું બીજુ નામ જોજક હતું. ૨૪. અશ્વરાજ——સ` ૧૧૬૭ થી ૧૨૦૦. તે જિંદના પુત્ર હતેા. તે રાજા સિદ્ધરાજના સામંત હતા ત્યારે યુવરાજ કટુક, મત્રી યશેાવીર, મંત્રીપૌત્ર થલ્લક વગેરે હયાત હતા. એ વખતે યુવરાજોનુ ભક્તિનગર સેવાડી હતું. મત્રીએ સ૦ ૧૧૭૨ના માહ વિદે૧૪ના રાજ ભ૦ મહાવીરસ્વામીના ગેાખલામાં ભ॰ શ્રીશાંતિનાથની પ્રતિષ્ઠા કરાવી અને યુવરાજે માલમિત્ર થલ્લકની પ્રેરણાથી તેની પૂજા માટે ૮ દ્રષ્મના ખર્ચ બાંધી આપ્યા. તેઓ સાંડેરકગચ્છના ઉપાસક હતા. (–જૂએ, જિનવિજયજી, પ્રાચીન જૈનલેખસંગ્રહ ભા૦ ૨ લેખાંક : ૩૨૩, જૈન સ॰ પ્ર૦ *૦ ૭૩) ૧૬૯ ૨૫. રાયપાલ—સ૦ ૧૧૮૯ થી ૧૨૦૨. તે રાજા પૃથ્વીપાલના પુત્ર રત્નપાલના પુત્ર હતા. તેની પત્ની મીનલદે તથા પુત્રો રુદ્રપાલ, અને અમૃતપાલે સ૦ ૧૧૮૯માં નાડુલાઈ તીમાં દાન કર્યું હતું. ૨૬. કટુકરાજ—સ’૦ ૧૨૦૦ થી ૧૨૦૯. તે રાજા અધરાજના યુવરાજ હતા ત્યારે તેણે સ૦ ૧૧૭૨માં સેવાડીના ભ॰ મહાવીરસ્વામીના દેરાસરને દર સાલ ૮ દ્રમ્મના ખર્ચે આંધી આપ્યા. તે જૈનધર્મપ્રેમી હતા, તેને સામતસિંહ નામે યુવરાજ હતા. (-જૂઓ, પ્રાચીન જૈન લેખસંગ્રહ ભા૦ ૨,લે૦ ૩૨૩,૩૨૪) સં૦ ૧૨૦૨ લગભગમાં અજમેરના યુવરાજ વિગ્રહ ચૌહાણે નાડાલ પર હલ્લા કર્યા હતા અને રાજા કુમારપાલ તરફથી ચાહડરાજ ઘટ્ટે આવી વિગ્રહરાજને પાછા હટાબ્યા હતા. ૨૭. આલણદેવ-સં૦ ૧૨૦૯ થી ૧૨૧૮. તે કટુકરાજના નાના ભાઈ હતા. રાજગચ્છના આ૦ ધર્મઘેાષના તે ઉપાસક હતા. તેને માલણદેવી નામે પત્ની તથા કેહુણ, ગજસિંહ વગેરે પુત્રો હતા. તેણે રાજા કુમારપાલનું અમારિશાસન સાંભળી સ૦ ૧૨૦૯ના માહુ દ્વિ ૧૪ને શનિવારે કરાડુ વગેરે ત્રણ ગામેામાં ૮, ૧૧, ૧૪ તિથિએ માટેનુ અમારિશાસન પ્રવર્તાવ્યું હતું, જેમાં રાજા અને ઉપર્યુ ક્ત Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ જો [ પ્રકરણ બંને રાજકુમારની સહીઓ કરેલી છે. (-જિનવિજયજી, પ્રા. જે. લેસં૦ ભાવ ૨, લેખાંક : ૩૪૬) - રાણી આનલદે રાષ્ટ્રકૂટ સહલની પુત્રી હતી. તેણે સં. ૧૨૨૧ના માહ શુદિ ૨ ના રોજ સાંડેરાવના જૈન મંદિરમાં ભ૦ મહાવીરસ્વામીનું જન્મોત્સવ માટે વાર્ષિક લાગે આ હતે. (-પ્રાજે. લે. સં. ભાગ ૨, લેખાંક ૩૪૯) ૨૮. કેદ્યણુદેવ—સં. ૧૨૪૧ થી ૧૨૪૯ તે રાજા આલણને મેટો પુત્ર હતો. રાજા કુમારપાલને પ્રીતિપાત્ર હતું. રાજગચ્છના આ સાગરચંદ્રના ઉપદેશથી તે જેન બન્યું હતું, તેને માતા આલણદે, રાણી જલણ, પુત્રો કીર્તિપાલ, લાખણ પાલ, અભયપાલ, મેઢલદેવ, અને જયંતસિંહ તેમજ શૃંગાદેવી નામે પુત્રી હતી. વાહણ નામે મહામાત્ય હતું. તે સૌ જૈનધર્મપ્રેમી હતા. તેણે પિતાના રાજ્યમાં સં૦ ૧૨૦૯ માહ વદિ ૧૪, ૮, ૧૧, ૧૪ની તિથિઓમાં અમારિ પ્રવર્તાવી હતી. માંસનું બલિદાન સદંતર બંધ કરાવ્યું હતું. તે આજ્ઞાનો ભંગ કરનાર પ્રત્યે સખત વલણ દાખવતે. (જૂઓ, પ્રભાવક ચરિત્ર, હેમપ્રબંધ, મુંબઈ ગેઝેટિયર ગ્રં. ૧, ભા. ૧, પૃ. ૧૯૩) રાજા કેહુલણ તથા રાજમાતાએ સં૦ ૧૨૨૧માં સંડરકના જૈન મંદિરમાં ચિત્ર શુદિ ૧૩ના ઉત્સવ માટે વાર્ષિક ખર્ચ બાંધી આપે. રાણી જલણદેવીએ સં. ૧૨૩૬માં ભ૮ પાર્શ્વનાથના દેરાસરમાં સ્તંભ કરાવી આપે, સાલિયાણું પણ બાંધી આપ્યું. રાજકુમાર મેઢલે સં. ૧૨૪૧ માં ઘંઘાણક (ઘંઘાણી)તીર્થના ભ૦ મહાવીરસ્વામીના દેરાસરની સાલગીરા માટે જકાત આવકમાંથી ખર્ચ બાંધી આપે. પુત્રી શૃંગારદે તે ચંદ્રાવતીના રાજા ધારાવર્ષ પરમારની રાણીએ સં. ૧૨૫૫ માં ઝાડેલીના દેરાસરમાં ભ૦ મહાવીરસ્વામીની પૂજા માટે બહુ આવકવાળી વાડીનું દાન કર્યું. તેના કામદારે પણ દાન કર્યું. (પ્રાચીન જેવેલેબ્સ ભા૨, લેખાંક : ૩૪૬ થી ૩૫૦, ૪૨૪ થી ૪૩૦) Page #210 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીશમું આ ઉદ્યોતનસૂરિ ૧૭૧ તેને કીર્તિપાલ નામે પુત્ર હતા. (લેખાંક : ૩૪૭, ૩૪૮) કાઈ કોઈ તેને તેના ભાઈ માને છે. કીર્તિપાલ જાલેરના રાજા બન્યા. આથી એ વંશ સેનગરા ચૌહાણ કહેવાયે. ૨૯. જયંતસિહ—સ૦ ૧૨૪૯ થી ૧૨૫૧. તેની પર પરામાં રાજા ધાંધલદે (સ૦ ૧૨૬૫ થી ૧૨૮૩) થયા હતા. ૨. ચૌહાણાની રાજાવલી (જાલેાર · સેાનિગરા) ૨૭. આલણદેવ—સ’૦ ૧૨૦૯ થી સ૦ ૧૨૧૮. તે નાડાલના રાજા હતા. તેને કેલણુદેવ, ગજસિંહ અને કીર્તિ પાલ એ ત્રણ પુત્રો હતા. શિલાલેખા (નં૦ ૩૪૭, ૩૪૮)માં તેને રાજા કેલણને પુત્ર મતાન્યા છે. કીતિ પાલ જાલેર ગયા અને ત્યાંના રાન્ત બન્યા. ૨૮. કીતિ પાલ—સ’૦ ૧૨૩૬ થી ૧૨૩૯. ૨૯. સમરસિંહ——સ૦ ૧૨૩૯ થી ૧૨૬૨. તેણે જાલેાર-સોહનગઢ સમરાબ્યા ત્યારથી તેના વંશજો સોનિગરા ચૌહાણ કહેવાયા. તેના ખીજા પુત્ર મહણસિંહના વંશજો આમૂના અને પછી સશહીના રાજા બન્યા. તેની પુત્રી લીલાદેવી રાજા ભીમદેવની રાણી અની હતી. તેના ભંડારી પાવીરના પુત્ર મ`ત્રી યશાવીર તથા અજયપાલે સ૦ ૧૨૩૯માં જાહેરમાં ભ॰ ઋષભદેવનુ મંદિર બોંધાવ્યું. રાંગમંડપ કરાબ્યા અને તે પ્રસ ંગે ભજવવા માટે આ વાદેિવસૂરિની પરંપરાના આ॰ રામભદ્રે પ્રબુદ્ધાહિય' નાટક રચ્યુ હતુ. તે રાજાની આજ્ઞાથી મંત્રી યશાવીરે સં૦ ૧૨૪૨ માં કુમારવિહારના સમુદ્ધાર કરાવ્યા અને ત્યાર પછી તારણું, ધ્વજ, મંડપ, દંડ-કળશ વગેરે ચડાવ્યા. ૩૦. ઉદ્દયસિંહ—સ’૦ ૧૨૬૨ થી ૧૩૦૬. તેના ખજાનાના મંત્રી યશેાવીર શિલ્પશાસ્ત્રના માટે જાણકાર હતા. તેણે સ૦ ૧૨૮૭ માં લૂણિગવસહીની શિલ્પ અંગેની ભૂલા બતાવી હતી. (-જૂએ, પ્રબંધચિંતામણિ, પ્રબંધકોશ, ઉપદેશતર’ગિણી) દુઃસાધવČશના ઉદયસિંહ અને તેના પુત્ર યશાવીર પણ આ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર જૈન પરંપરાને ઇતિહાસભાગ રજે [ પ્રકરણ રાજાના માનીતા જેન મંત્રીઓ હતા. તેમણે પણ આબૂ , જાલેર, માદડી વગેરે સ્થળે જિનમંદિર બનાવ્યાં. ૩૧. ચાચિગદેવ–સં. ૧૩૦૯ થી ૧૩૩૪. તેણે સં૦ ૧૩૨૧ના ચૈત્ર વદિ અમાવસ્યા ને સેમવારે, અથવા સં. ૧૩૨૬ માં સેવાડી પાસે કરેડા ગામમાં ભવ પાર્શ્વનાથના દેરાસરમાં પૂજા માટે લાગે બાંધી આપે તેમજ સં૦ ૧૩૩૩ ના આસો સુદિ ૧૪ ને સોમવારે થારાપદ્રગચ્છના આ૦ પૂર્ણ ચંદ્રના ઉપદેશથી તેમની નિશ્રાના ભ૦ મહાવીરસ્વામીના મંદિરમાં યાત્રા-ઉત્સવ માટે દર સાલ અનાજ તથા દ્રમ્મને લાગે બાંધી આપે, જેમાં મંત્રી ગજસિંહ અને તે દેશના વહીવટદાર તેમજ કર્મસિંહનાં નામે છે. (પ્રાચીન જેલેસં. ભા૨, લેખાંકઃ ૩૩૦, જે સપ્રન્ટ, ક્રમાંક : ૧૧, પ્રક. ૩૫, પૃ. ૪) ૩૨. સામંતસિંહ–સં. ૧૩૩૮ થી ૧૩૫૩. ૩૩. કાન્હડદે અલાઉદ્દીન ખિલજીએ સં. ૧૩૬૬ માં જાહેરમાં લડાઈ કરી તેમાં આ કાન્હડદે અને વિરમદે માર્યા ગયા હતા. પદ્મનાભ કવિએ સં. ૧૫૧૨ માં તેના વિશે ‘કાન્હડદે પ્રબંધ” એ હતે. ૩૪. માલદેવ—તે કાન્હડદેને નાનો ભાઈ હતો. ૩૫. વણવીર. ૩૬. રણવીર. ૩. ચૌહાણોની રાજાવલી (સિરોહી) ૩૨. સમરસિંહ–સં. ૧૨૩૯ થી ૧૨૬૨. ૩૩. મહણસિંહ –તે આબૂને રાજા થયે. ૩૪. પ્રતાપમલ. ૩૫. વીજડ–સં. ૧૩૩૩. તેનાં બીજાં નામે વિરમદે અને દશરથ હતાં. તેને લુણિગ, લૂઢ, લક્ષમણ અને લૂણવર્મા નામે પુત્રો હતા. ૩૬. કુંભાજી–સં. ૧૩૩૭ થી ૧૩૭૮. તેનાં બીજાં નામે લૂં, કુંભ, લું, લાલિગ વગેરે હતાં. - ૩૭. તેજસિંહ–તેના સમયે સં૦ ૧૩૭૮ માં આબૂ ઉપર શેઠ જલ્લાના વંશના શા. લાલિગ, વજડ વગેરે ૯ ભાઈઓએ વિમલ Page #212 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીસમું] આ ઉદ્દઘોતનસૂરિ ૧૭૩ વસહીને જીર્ણોદ્ધાર કરાવ્યો અને તેજસિંહના ભાઈ તિહુણકે વશિષ્ઠનું મંદિર બંધાવ્યું. ૩૮. કાન્હડદે–સં. ૧૩૩ થી ૧૪૦૦. ૩૯ સામંતસિંહ, ૪૦. સલખણ, ૪૧. મહારાવ રણમલ, ૪૨. શિવભાણ–તેણે સં. ૧૪૬રમાં કિલ્લા સાથે સિરણવાવ ગામ વસાવ્યું. ૪૩. સહસમલ્લ-તેણે સં. ૧૮૮રના વૈશાખ સુદિ ૨ ના દિવસે સિરણવાવ પાસે સિરેહી વસાવ્યું. તે તપાઆ૦ શ્રી મુનિસુંદરસૂરિને ભક્ત હતો. અહીં પહાડી નીચે એક પડથાર પર એકીસાથે ૧૪ જિનાલયો આજે પણ શોભી રહ્યાં છે. 6. ચૌહાણની રાજાવલી (શાકંભરી–અજમેર) ૧૩. વાક્પતિરાજ પહેલે–તેને ત્રણ પુત્રો હતા. ૧૪. સિંહ રાજ-સં. ૧૦૧૩, ૧પ. વિગ્રહરાજ બીજો–સં૦ ૧૦૩૦, ૧૬. તેને ભાઈ દુર્લભરાજ, ૧૭. તેને ભાઈ ગાવિંદ, ૧૮. વાકપતિરાજ બીજે, ૧૯. વીર્યરાજ-સં. ૧૦૮૨, ૨૦. તેને ભાઈ ચામુંડ, ૨૧. દુર્લભરાજ (રાજા કરણને સમકાલીન), ૨૨. વિગ્રહરાજ ત્રીજે, ૨૩. પૃથ્વીરાજ પહેલે, ૨૪. અજયદેવ—તેણે અજમેર વસાવ્યું. ૨૫. અર્ણોરાજ–તેને પુત્ર જગદેવે સં. ૧૨૦૮માં મારી નાખે. ૨૬. જગદેવ, ર૭. વિગ્રહરાજ ચેાથે-સં. ૧૨૧૨ થી ૧૨૨૦. ૨૮. અમરગંગ, ૨૯. પૃથ્વીરાજ બીજે, ૩૦. સોમેશ્વર-સં. ૧૨૨૬ થી ૧૨૩૬. તે અર્ણોરાજ-કંચનદેવીને પુત્ર અને સિદ્ધરાજને દૌહિત્ર હ. ૩૧. પૃથવીરાજ ચૌહાણ ત્રીજો–સં. ૧૨૩૬ થી ૧૨૪૯ તેને શહાબુદ્દીન ઘેરીએ સં. ૧૨૪૬માં મારી નાખે. ૩૨. હરિરાજ-સોમેશ્વરને બીજો પુત્ર હતો. ચૂડાસમા રાજાવલી (જૂનાગઢ) ઈતિહાસ કહે છે કે, ગુજરાતના ચાવડા ચાંચિયાપણું કરતા હતા પણ વનરાજ ચાવડાએ તેને સદંતર બંધ કરાવ્યું. ૧. જુઓ, દિલ્હીના મુસલમાન બાદશાહોને ઈતિહાસ પ્રક. ૪૪. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ જૈન પર પરાને ઇતિહાસ-ભાગ ૨જો [ પ્રકરણ • સેારઠના ચૂડાસમાની ગાદી ગિરનારની તળેટીમાં જૂનાગઢમાં હતી. તેઓ પણ ગિરનાર, કાડિનાર અને સેામનાથના યાત્રિકોને લૂંટતા, અને રંજાડતા હતા. દરિયાનાં વેપારી વહાણાને લૂટવાની ચાંચિયાગીરી કરતા. તેઓ માંસ ખાતા, દારુ પીતા, વ્યભિચાર કરતા અને સાંઓની લાજ લૂંટતા હતા. તેમના પાશવી જીવનના ચિતાર ‘દ્વાશ્રયમહાકાવ્ય ’માંથી જાણવા મળે છે. તેઓ યાદવ હતા પરંતુ આ ધંધાથી આભીર કહેવાતા હતા. કચ્છના રાવ અને સિંધના મ્લેચ્છે તેમના સાગરીત હતા. મેટા ભાગે લૂંટારા રાજા માટે તિરસ્કારસૂચક ‘હમ્મીર' શબ્દ વપરાય છે. ચૂડાસમાના રાજવંશ નીચે પ્રમાણે જાણવા મળે છે— ૧. હમ્મીર—તેણે સ`૦૮૯૦ લગભગમાં ગોંડલના સોંઘપતિ ધારશીના સંઘને યાત્રા કરતાં રાકચો અને તેના પુત્રો તેમજ સુભટને મારી નાખી ધન લૂંટી લીધું. આથી આ૦ અપટ્ટિ અને રાજા નાગાવલેાક અહી આવ્યા ત્યારે ગિરનાર તીર્થં પહેલાંની જેમ શ્વેતાંબર જૈનાને અપાવ્યુ. (પ્રક૦૩૨, પૃ૦ ૧૩૧, ૧૩૨) ૨. મૂળરાજ. ૩. વિશ્વવરાહ (ધરણીવરાહ). ૪. ગ્રહરિપુ~તેણે સં૦ ૯૯૬ લગભગમાં એક યાત્રાસંધને લૂટવા ધાર્યું. પણ આ॰ અલિભદ્રસૂરિની વિદ્યાથી તેને તેમની આગળ નમવુ પડયુ. તેણે માફી માગી અને સ ંઘે નિર્ભયપણે યાત્રા કરી. (પ્રક૦ ૩૪, પૃ૦ ૫૭૫, ૫૭૬) રા॰ સા૦ મહીપતરામ નીલકંઠ લખે છે કે, સારાનેા રાજા ગ્રહરિપુ પ્રભાસ-સેામનાથની યાત્રાએ જનારને લૂટવા લાગ્યા. ગૂજરપતિએ તેને સજા કરવાને ચડાઈ કરી. એ સમયે કચ્છના રાજા લાખા તથા કેટલાક મિત્ર અને માંડલિક રાજા સેારઠના રાજાની કુમકે ગયા, તેથી તેની કને જમરુ લશ્કર થયુ. મૂળરાજે તેને પરાજય કર્યાં. ગ્રહરિપુ અને લાખા રણમાં પડચા,’ (–ગુજરાતના સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ૦ ૧૧) ૫. કવાત-સ’૦ ૧૦૩૮, ૬. રા’ દયાલ-સ૦ ૧૦૫૯, ૭. નવઘણુ Page #214 -------------------------------------------------------------------------- ________________ પત્રિીશમું ] આ ઉદ્દઘાનસુરિ ૧૭૫ પહેલે-સં. ૧૦૮૦, ૮. ખેંગાર-સં ૧૧૦૦. તે એક દિવસે શિકારમાં ભૂલે પડ્યો. તેણે એક ચારણને માર્ગ પૂછળ્યો. ચારણે સાફ સાફ સંભળાવ્યું કે, જીવદયા એ જ ઉત્તમ માર્ગ છે. રા'એ ખુશ થઈ તેને ગરાસ આપે. ૯ નવઘણ બીજે–સં૦ ૧૧૨૩. ૧૦. રા' ખેંગાર—–તેણે પાટણના ધનાઢય યાત્રાસંઘને લૂંટવાને ઈરદ કર્યો. તેમાંથી તેને પુષ્કળ ધન અને સેના-ઝવેરાતના દાગીના મળવાની મેટી આશા હતી. તેણે ત્યાં સંધપતિને એક દિવસ વધુ રોક્યો પણ રાજમહેલમાં તે જ રાતે અચાનક મેટું મરણ થયું. માલધારી આ૦ હેમચંદ્રસૂરિ રાજાનું મન કળી ગયા હતા. તેમણે આ મરણના બહાનાથી રાજમહેલમાં જઈ રાને ઉપદેશ આપ્યું અને રાને નીતિને માગે વાજે. રાજા સિદ્ધરાજને જ્યારે ખબર મળી ત્યારે તેણે સેરઠ ઉપર ચડાઈ કરી અને રા'ખેંગારને જીવતે પકડી પાંજરામાં પૂર્યો અને કાયમને માટે એ પાશવીલીલાનો અંત આયે. (-આ૦ ચંદ્રસૂરિકૃત “મુણિસુવયચરિય” પ્ર. ૩૮) ૧૧. નવઘણ ત્રીજો-સ્વ. સં. ૧૧૯૬. ૧૨. રા’ કવાત–સ્વ. સં. ૧૨૦૮. ૧૩. રા' જયસિંહ-સ્વ૦ ૦ ૧૨૨૮. ૧૪. રાયસિંહ. ૧૫. મહીપાલ–સં. ૧૨૩૧ થી ૧૨પર. ૧૬. જયમલ-સં. ૧૨૫૨ થી ૧૨૮૬. ૧૭. રા’ મેહ–જેનાં બીજ નામે રા” મહીપાલ અને રા” માંડલિક પણ મળે છે. તપાગચ્છના આ લક્ષ્મીસાગરસૂરિ (સં. ૧૪૭૦ થી ૧૪૬) બાલ મુનિ હતા ત્યારથી જ બલવામાં ચતુર હતા. તેમણે રા મહીપાલને રંજિત કર્યો હતે. રા’ મહીપાલ તપાગચ્છના આડસેમદેવસૂરિની સમસ્યાપૂતિની કલાથી પણ ઘણે ખુશ હતો. રા’ મહીપાલે વૃદ્ધ તપાગચ્છના આ૦ રત્નસિંહસૂરિના ઉપદેશથી પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ, પૂનમ, અમાવાસ્યા એ છે પર્વતિથિઓની અમારિ પ્રવર્તાવી હતી. એ સંબંધી સં. ૧૫૦૭ના Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ જેન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ માહ સુદિ ૮ને ગુરુવારને શિલાલેખ ગિરનારના ઉપરકોટમાં વિદ્યમાન છે. (દદેસાઈને જૈનસાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ પારાઃ ૭૧૯. રા” મહીપાલે આવ રત્નસિંહસૂરિના ઉપદેશથી ગિરનારતીર્થમાં ભ૦ નેમિનાથના જિનપ્રાસાદને સેનાના પતરાંથી મઢાવ્યું. તેને શિલાલેખ ગિરનાર પર છે, તેમાં આ પ્રકારે ઉલ્લેખ છે— वंशेऽस्मिन् यदुनामकाम्बरपतेरत्युग्रशौर्यावलेरासीद् राजकुलं गुणौषविपुलं श्रीयादवख्यातिमत् । अत्राभून्नृपमण्डलीनतपदः श्रीमण्डलिकः क्रमात प्रासादे गुरु हेमपत्रततिभिर्योऽचीकरनेमिनः ॥ ९ આ૦ રત્નસિંહસૂરિના પટ્ટાભિષેકના ઉપલક્ષમાં જૂનાગઢ-ઉપરકેટને અમારિ-શિલાલેખ આ પ્રકારે છે – स्वस्तश्रीसंवत् १५०७ वर्षे माघसप्तमीदिने गुरुवारे श्रीराणाजीमेलगदेसुत-राउलश्रीमहिपालदेसुत-श्रीमण्डलिकप्रभुणा सर्वजीवकरुणातत्परेण औदार्यगाम्भीर्यचातुर्यशौर्यादिगुणरत्नरत्नसिंहसूरीणां पट्टाभिषेकावसरे स्तंभतीर्थवास्तव्य सा० देवासुत-हांसासुतराजकुलीन......समस्त जीवाभयदानकरण......कारकेन पञ्चमी-अष्टमी-चतुर्दशीदिनेषु सर्वजीवअमारिः कारिता। राजा.....नन्तरं सिंहासनोपविष्टेन श्रीमंडलिकराजाधिपेन श्रीअमारि प्रालिखितस्वहस्तलिखितश्रीकरिसहितं समर्थितम् । पुरापि एकादशी-अमावास्ये पाल्यमाने स्तः । संप्रति एतेषु पञ्चमी-अष्टमी-एकादशी-चतुर्दशी-अमावास्यादिनेषु राजाधिराजश्रीमंडलिकेन सर्वश्रेयःकल्याणकारिणी सर्वदुरितदुर्गोपसर्गनिवारिणी सर्वजीवअमारि कार्य....चिरं विजयताम् ।। * આ લેખ પછી શ” માંડલિકની પ્રશંસા સંસ્કૃતમાં લખેલી છે. તેની નીચે પંદર લીટીમાં ગુજરાતી શિલાલેખ આ પ્રકારે છે– (१) प्रथम श्रेय जगति जीव तर्पवा सही, . (२) बीजा लोक समस्ति जीव न विणासवा, Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ ત્રીનામું ] આ ઉદ્યોતનસૂરિ (३) लावकमार (लावरां मार) अनि चिडीमार सिंचाणकरहिं वि आहेडां न करवा करिवा। (૪) મોર મારિવા (५) बावर खांट तुरक एहे दहाडे जीव कोइ न विणासइ, जे मारसि वध निम लेसि । . (६) कुंभकार पंच दिन निभाड न करइ। (७) जी कोइ दीणि एणवि आणाभंग करइ, ए हणीइ, रा' मांडलिक नाथाणी आणा सव कणइ पालवी, तेहनइ गुण घणा होसिइ, जि को जन चुकइ ए दोषनी ते हणइ, अमारि प्रवर्तावणहार श्रीमंडलिक प्रभुकइ आशातणाइ छइ । (–આ. વિજયવલ્લભસૂરિ સ્મારકગ્રંથ, હિંદી વિભાગ, પૃ ૧૩૫) ૧૮. રા'ખેંગાર ૧૯રા” મંડલિક–તે સં. ૧૩૧૬માં રાજા થયું. તેણે નરસિંહ મહેતા અને નાગબાઈ ચારણી વગેરેને ઘણે ત્રાસ આયે હતો. રાજવીને ન છાજતા આવા વર્તનથી તે પ્રજાને પ્રેમ ગુમાવી બેઠે. તેણે ઝાલાવાડના એક રાજ્યના દિવાન ભેજાશાહનું અપમાન કર્યું તેથી તે દિવાન તેને બદલે લેવા માટે મહમ્મદ સુલતાનને બેલાવી લાવ્યો. (-અંચલગચ્છની મેટી ગુજરાતી પટ્ટાવલી, પૃ. ૯) સુલતાન મહમ્મદે પોતાના પુત્ર અહમ્મદને સૌરાષ્ટ્ર ઉપર મેકલ્ય. તેણે દ્વારકાના રાજા ભીમને માર્યો. રા' મંડલિકને જીવતો પકડી લઈ મુસલમાન બનાવ્યું અને તેને ખાનજહાન નામ આપી અમદાવાદ લઈ ગયો અને આખર સુધી ત્યાં જ રાખે. ખાનજહાન અમદાવાદમાં મરણ પામે. તેની કબર અમદાવાદ શહેરના મુખ્ય બજારમાં છે. (-રામ, રૂ નીલક ડે સને ૧૮૬૭ માં લખેલે ગુજરાતનો સંક્ષિપ્ત ઇતિહાસ, આવૃત્તિ ઃ ૬, પૃ. ૨૪, ૨૫) સુલતાન મહમ્મદે સં. ૧૫૪૧ માં ચાંપાનેર પર સવારી મોકલી ત્યાંના રાજા જયસિંહ પતાઈ રાવલ તથા પ્રધાન ડુંગરશીને મારી Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ જૈન પરંપરાને તિહાસ—ભાગ રો [ પ્રણ પાવાગઢને જીતી લીધા. તેણે એ ગઢા જીત્યા હાવાથી મેગડા કહેવાયેા. અહમદે રાણપુર ભાંગ્યુ અને શત્રુંજયતીનાં દિને પણ તેાડયાં હતાં. * મંત્રીવશ શ્રીમાલનગરમાં નરસિંહ પારવાડ હતા. તેણે એક દિવસે કાલિકાના દેરામાં બેસી હુમત કરાવી, એટલે દેવીએ તેને કેઢિયા અનાન્યેા. આ૦ ઉદયપ્રભસૂરિએ તેને કોઢ રાગથી મુક્ત કર્યાં અને જૈનધર્મના પ્રેમી બનાવ્યેા. તેને નાનાગ નામે પુત્ર હતા, જેનું બીજું નામ નીને શેઠ હતું. સં ૭૯૫.૨ (-અચલગચ્છની મેાટી ગુજરાતી પટ્ટાવલી ) પટણાના મંત્રી કલ્પકે પટણાના નંદરાજ્યને મંત્રીવશ આપ્યા તેવી જ રીતે નીનાએ ગુજરાતના ચાવડા તેમજ સોલંકી રાજાઓને ઉદાત્ત અને ધીર એવે! મત્રીવશ આપ્યા. ડંકપુર નીનો શ્રીમાલનગરમાં રહેતા હતા. તે શ્રીમાલનગરથી નીકળેલા પાવાડવશનો હતા. તેને એક દિવસે લક્ષ્મીદેવીએ પ્રગટ થઈ ને જણાવ્યુ’,‘તારા અભ્યુદય ગાંભૃ નગરમાં જવાથી થશે.’ એટલે તે ગાંભૂમાં આવીને વસ્યા ત્યાં તે સંપન્ન થયા. રાજા વનરાજ ચાવડાએ પાટણ વસાવી ગુજરાતના રાજ્યની સ્થાપના કરી હતી. તે ચેાગ્ય પુરુષાને મેલાવીને પાટગુમાં વસવાટ આપતા. તેણે નાના શેઠને ઉત્તમ પુરુષ લેખી પાટણમાં સપરિવાર વસવા માટે આમંત્રણ આપ્યું. આથી તે પેાતાના પિરવાર લઈ પાટણ આવીને વસ્યા. તે વિદ્યાધરગચ્છના જૈન હતા. તેણે પાટણમાં જલ્યાદ્વારગચ્છ– ૧. જૂએ, ગુજરાતના સુલતાને અને સૌરાષ્ટ્રના ગેહેલવંશને ઇતિહાસ, પ્ર૪૦૪૪. ૨. નીના શેઠે પેતાની માતા નારગદેવીની યાદમાં નારગપુર વસાવી, તેમાં સં૦ ૮૩૬ માં નાડેલગચ્છના આ ધર્મસૂરિના હાથે ભ પાર્શ્વનાથનું દેરાસર બનાવી પ્રતિષ્ઠા કરાવી. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ પત્રિીશમું] આ ઉદ્દદ્યોતનસૂરિ વિદ્યાધરગચ્છનું ભ૦ ઋષભદેવનું દેરાસર બંધાવ્યું. રાજા વનરાજ તેને પિતા સમાન માનતો અને સન્માનતો હતો. લહીર' લહીરનાં બીજાં નામે લહર અને લહરપર પણ મળે છે. તે પાટણને દંડનાયક હતું. તે હાથીઓની પરીક્ષા કરવામાં નિપુણ હતો. એક દિવસે તે ઉત્તમ પ્રકારના ઘડાઓ લઈ શ્રેષ્ઠ પ્રકારના હાથીઓ લેવા વિંધ્યાચલ ગયો. તે જ્યારે હાથીઓને લઈ ગુજરાત આવતે. હતું ત્યારે શત્રુ રાજાઓએ તે હાથીઓ ખુંચવી લેવા તેની સાથે યુદ્ધ ખેડયું પરંતુ લહીરે વિંધ્યવાસિની દેવીની કૃપાથી શત્રુઓને મારી હઠાવ્યા. વનરાજ ચાવડાએ લહીરને સાંડેર ગામ ઈનામમાં આપ્યું. લહરે સાંડેરમાં મંદિર બનાવી તેનાં વિંધ્યવાસિની દેવીની સ્થાપના કરી અને તે દેવીનું નામ “ધણુહાવી” રાખ્યું. તેને લક્ષમીદેવી અને સરસ્વતીદેવી બંને પ્રસન્ન હતાં. લક્ષ્મીએ તેને પ્રસન્ન થઈ વિત્તપટયંત્ર આપ્યો અને લહીરે તે પટને ટંકશાળામાં સ્થાપન કર્યો, તેમજ લક્ષમીદેવીને મુદ્રાઓમાં (ચલણી નાણામાં) સ્થાપના કરી. એની પરં. પરામાં બે-એક પેઢી પછી મંત્રી વીર થે. વચલી બેએક પિઢીનાં નામે મળતાં નથી. લહરને પૌત્ર, પ્રપૌત્ર લહધર અને તેને પુત્ર વીર હશે. પાછળના લેખકોએ નામસામ્યથી તે બંનેને એક ગણી લીધા લાગે છે. મંત્રી વીરની વંશપરંપરા નીચે મુજબ મળે છે – ૧. વીર મહત્તમ–તે સોલંકી રાજા મૂળરાજ, ચામુંડરાજ, વલ્લભરાજ અને દુર્લભરાજને મહામાત્ય હતો. તેને વીરમતી નામે પત્ની હતી. નેઢ, વિમલ અને ચાહિલ્લ એમ ત્રણ પુત્રો હતા. તે વડગચ્છના આચાર્ય વિમલચંદ્રસૂરિને શિષ્ય હતો તેમજ આ વીરગણિને ભક્ત હતે. (જૂઓ, પ્રક. ૩૪, પૃ. ૫૮૫) તે મંત્રી હોવા છતાં ૧. બનારસથી લગભગ ૧૦ માઈલ દૂર મીરજાપુર પાસે ૬ માઈલ દૂર વિધ્યાવાસિની દેવીનું મૂળ સ્થાન છે. અહીંથી વિંધ્યાચલ પહાડી શરૂ થાય છે. તે મંદિરમાં પશુહિંસા ઘણું થાય છે. ૨. સડેર માટે જુઓ પ્રક. ૩૭. ૧ દુર્લભરાજ ચાહિલ જ હતો Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ અંતરંગથી વૈરાગી હતી. પાછલી વયમાં તેણે દીક્ષા લીધી હતી અને સં. ૧૦૮૫માં સ્વર્ગગમન કર્યું. તેને ત્રીજો પુત્ર મહં. ચાહિલ હતા. તેને રાણક નામે પુત્ર અને નરસિંહ નામે પૌત્ર હત. ઠ૦ નરસિંહે સં૦ ૧૨૦૦ ના જેઠ વદિ ૧ ને શુક્રવારે વિમલવસહી (દેરી નં. ૧૧)માં ભ૦ મુનિસુવ્રતસ્વામીની પરિકરવાની પ્રતિમા ભરાવી અને તેની આ નેમિચંદ્રસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. ૨. નેત્ર અને વિમલ-એ બંને સરસ્વતી અને લક્ષ્મીના નિવાસસ્થાન જેવા હતા. તેમને વાહિલ નામે ત્રીજો ભાઈ હતો એમ આ૦ રાજશેખરસૂરિ બતાવે છે. નેઢ ગુજરાતના રાજા પ્રથમ ભીમદેવને મહામાત્ય હતું અને વિમલ દંડનાયક હતો.૧ મંત્રી વિમલે ભારતની શિપકલાને અમર બનાવી તેથી ઈતિહાસમાં તેનું નામ સુવર્ણાક્ષરે લખાયેલું છે. વિમલ-વીર મહત્તમને બીજો પુત્ર હતું. તેની પત્નીનું નામ શ્રીદેવી હતું. તે નાનપણથી તીણ બુદ્ધિવાળે, શૂરવીર અને લડવિયો હતે. તેનું બાણ કદી નિષ્ફળ જતું નહીં તેથી તે અમેઘ બાણવલી કહેવાતા. રાજા ભીમદેવ તેના એકલાથી ખૂબ પ્રસન્ન હતું. તે વડે સેનાપતિ પણ હતો. તેણે યુદ્ધો કરી, વિજય મેળવીને ગુજરાતની સીમા વધારી હતી. એના સમયમાં ચંદ્રાવતીને રાજા બંધક પરમાર ગુજરાતને ખંડિયો રાજા હતો. તે ધીરે ધીરે ગુજરાતની ધૂંસરી ફગાવી દઈ સ્વતંત્ર થવાની તૈયારીઓ કરી રહ્યો હતો. રાજા ભીમદેવે તેને પિતાના તાબે રાખવા માટે સેનાપતિ વિમલને સૈન્ય સાથે ચંદ્રાવતી મેકલ્ય. ધંધૂક તો વિમલનું નામ સાંભળીને જ માળવાના રાજા ભોજદેવ પરમારને શરણે મેવાડમાં નાસી ગયે. વિમલ શાહે ચંદ્રાવતીને હાથમાં લઈ ભીમદેવની આણ પ્રવર્તાવી. ૧. ભીમદેવ પહેલાને મંત્રી નેઢ, દંડનાયક વિમલ અને ખર્ચ ખાતાને પ્રધાન જાહિલ એ ત્રણે જેન હતા. (ભારતીય વિદ્યા ભા૦ ૨, પૃ....) મંત્રી તેને ધવલ તેમજ લાલિગ નામે બે પુત્રો હતા. મંત્રી વિમલને કોઈ સંતાન નહોતું. દંડનાયકના પરિચય માટે (જૂઓ, પ્રક. ૩૫, પૃ. ૭૭, ટિવ નં૧) Page #220 -------------------------------------------------------------------------- ________________ પત્રીશમું ] આ ઉદ્યતનસૂરિ ૧૮૧ રાજા ભીમદેવે પણ વિમલને ચંદ્રાવતીને દંડનાયક બનાવ્યું. નાડોલના રાજાએ વિમલને સુવર્ણજડિત સિંહાસન આપ્યું અને દિલ્હીપતિએ છત્ર ભેટ કર્યું. (–જૂઓ જિનહર્ષકૃત ‘વસ્તુપાલચરિતપ્રસ્તાવ, ૮) તેણે સિંધ પરની લડાઈમાં રાજા ભીમદેવને ભારે મદદ કરી અને રસ્તામાં નગરઠઠ્ઠાના રાજાને ત્રણ દિવસમાં જ બાંધી લીધું હતું. દંડનાયક વિમલે ચંદ્રાવતીમાં રહીને રાજા ધંધૂકને કુનેહથી સમજાવી ફરી વાર ભીમદેવના શાસન તળે મૂક્યો અને આબૂને રાજા બનાવ્યું. મંત્રી વિમલ વૃદ્ધ થવા આવ્યા એટલે તે પાછલા સમયમાં ચંદ્રાવતીમાં જ રહેવા લાગ્યા. વિદ્યાધરકુલના જાલીહરગચ્છના આ૦ સર્વાનંદસૂરિના શિષ્ય આ ધર્મઘોષસૂરિ એ સમયે ચંદ્રાવતીમાં ચતુર્માસ રહ્યા હતા. મંત્રીએ નિયમિત રીતે ચાર માસ સુધી તેમને ધર્મોપદેશ સાંભળે. આચાર્યશ્રીને ઉપદેશથી તે ખૂબ પ્રભાવિત થયા. તેમને ધર્મધ્યાન તરફ વિશેષ રુચિ પ્રગટી અને પોતે યુદ્ધમાં માનવજાતને ભારે સંહાર કર્યો હતો તેને પશ્ચાત્તાપ કરતાં આચાર્યશ્રી પાસે પ્રાયશ્ચિત્ત માગ્યું. આચાર્યશ્રીએ કહ્યું કે, “તું આબૂતીર્થને ઉદ્ધાર કર. એ સામર્થ્ય તારામાં છે. એમ કરવાથી પ્રાયશ્ચિત્ત પૂરું થશે. તેમની પત્ની શ્રીદેવીને પણ એ વાત પસંદ પડી. મંત્રીએ પત્ની શ્રીદેવીની પ્રેરણાથી અઠ્ઠમ કરી અંબિકાદેવીની આરાધના કરી. અંબિકાએ પ્રસન્ન થઈ કહ્યું કે, “વત્સ! બેલ, તારી શી ઈચ્છા છે?” મંત્રીએ જવાબ આપે, “દેવી ! એક તે પુત્રની ઈચ્છા છે અને બીજી ઈચ્છા આબૂ ઉપર જિનપ્રાસાદ બંધાવવાની છે. આપની કૃપાથી મારી તે બંને ઈચ્છાઓ પૂરી થાય.” દેવીએ કહ્યું: “તે બે વર નહીં મળી શકે. બેમાંથી ગમે તે એક માગ.” મંત્રી વિમલ અને તેની પત્ની શ્રીદેવીએ સલાહ કરીને દેવી પાસેથી તીર્થોદ્ધાર કરવાની ભાવના પ્રદર્શિત કરી. “તથાસ્તુ, તું ઉત્સાહથી કામ કર. તને દૈવી સહાય મળ્યા કરશે.” એમ કહીને અંબિકાદેવી અંતર્ધાન થઈ ગયાં. ચ્છિા છે?' અચ્છા આબ છાએ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ મંત્રી વિમલે મહારાજા ભીમદેવ, આબૂરાજ ધંધૂક અને મેટા ભાઈ નેટની આજ્ઞા લીધી અને તે આબુ ઉપર આવ્યા. બ્રાહ્મણોએ અહીં જેન તીર્થસ્થાન કરવા દેવાને સખત વિરોધ કર્યો, તેથી વિમલે અઠ્ઠમ કરી અંબિકાનું સ્મરણ કર્યું. અંબિકાદેવીએ જણાવ્યુંઃ “અહીં પ્રાચીનકાળમાં (નંદિવર્ધનના સમયમાં) જૈનતીર્થ હતું. તે સવારમાં ચંપાના ઝાડ નીચે જ્યાં સાથિયે હોય ત્યાં ખેદકામ કરજે. સૌ સારાં વાનાં થશે.” મંત્રી વિમલે સવારે શુદ્ધ-પવિત્ર બનીને દેવીના જણાવ્યા મુજબ કર્યું. ચંપાના ઝાડ નીચે ખાડો ખોદતાં ભ૦ ઋષભદેવની પ્રાચીન પ્રતિમા નીકળી આવી. આ જોઈ બ્રાહ્મણે અંચબે પામી મૂંગા બની ગયા. પ્રાચીનકાળના જૈનતીર્થની સાબિતી સિદ્ધ થઈ એટલે વિરોધ કરી ન શક્યા, પણ જેનમંદિર માટે જમીન આપવા તેમની તૈયારી નહોતી. મંત્રીએ ધાર્યું હોત તો રાજસત્તાથી જમીન મફતમાં પડાવી શકત પણ તે જે રાજનીતિજ્ઞ હતું તે ધર્મનીતિજ્ઞ પણ હતો. ધર્મકાર્યમાં રાજસત્તાનો ઉપયોગ અનુ ચિત ગણાય એમ સમજીને મંત્રીએ બ્રાહ્મણોને જમીનના બદલામાં મેંમાગી રકમ આપવાનું પતે જણાવ્યું. બ્રાહ્મણેએ જણાવ્યું કે, તમે જમીન ઉપર સેનામહોરે પાથરે. જેટલી જમીનમાં સેનામહેરે પથરાય તેટલી જમીન તમારી અને સેનામહેરે અમારી.” વિમલે વિચાર્યું કે, મહેર ગેળ હોય છે તે પાથરતાં વચમાં જગા ખાલી રહેશે. મંદિરના કામમાં એટલી રકમ ઓછી આપવી તે ન્યાયયુક્ત નથી. તેણે તરત જ ચરસ સેનામહોરે તૈયાર કરાવી, તે પાથરીને તેના બદલામાં જમીન લીધી. એક મહોરના પચ્ચીસ રૂપિયાના હિસાબે ગણીએ તે આ જમીનના બદલામાં રૂા. ૪,૫૩,૬૦,૦૦૦ આપ્યા હશે એવું અનુમાન થાય છે. બ્રાહ્મણે તો એ રકમ લઈને ખુશ ખુશ થઈ ગયા અને વિમલ મંત્રીની ન્યાયવૃત્તિની વાહવાહ ગાવા લાગ્યા. બ્રાહ્મણો એ ધન લઈને બીજા નગરમાં જઈને વસ્યા. મંત્રી વિમલે આ જમીનમાં ૧૪૦ ફૂટ લાંબું અને ૯૦ ફૂટ પહોળું ૫૪ દેરીઓવાળું ભવ્ય જિનાલય બંધાવ્યું તથા જૈન શિલ્પ(ચિત્ર)શાળા Page #222 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીશમું ] આ ઉદ્યોતનસૂરિ મનાવી, જેની છતમાં જીવંત એવા વિવિધ ભાવાનું શિલ્પ-આલેખન કરાવ્યું. આ મંદિર આજે પણ જગતની આશ્ચર્યકારક વસ્તુએ પૈકીનું એક ગણાય છે. તેમાં કુલ ૧૮,૫૩,૦૦,૦૦૦ રૂા. ખરચાયા હતા. ત્યાંના ક્ષેત્રપાલદેવ મંદિર બંધાવવામાં મુશ્કેલીઓ ઊભી કરતા હતા તેથી તેને પણ મંત્રી વિમલે નૈવેદ્ય અને સાત્ત્વિક સામર્થ્યથી અનુ ળ કર્યાં હતા. મત્રી વિમલ શાહે પ્રતિષ્ઠાપ્રસંગે મહારાજા, રાણા, મંડલિક, જૈન-અજૈન સૌને આદરભર્યું આમંત્રણ આપ્યું હતું. નાગે, ચદ્ર, નિવૃતિ તેમજ વિદ્યાધર એમ ચાર પ્રધાન ગચ્છાના જૈનાચા ને અહીં પધરાવ્યા હતા. આ ચાર ગુચ્છો પૈકી તે વિદ્યાધરગચ્છને ઉપાસક હતા અને તે ગચ્છના આચાર્ય ધર્મ ઘાષસૂરિના ઉપદેશથી જ તેમણે આ તીર્થ સ્થાપન કર્યું હતું. ચંપાના ઝાડ નીચેથી ભ૦ આદિનાથની જે પ્રતિમા પ્રગટ થઈ હતી તેને તેમણે ચેાપન દેરીએ પૈકીની ૨૦ મી દેરીમાં સામાન્ય રીતે સ્થાપન કરી હતી. સ્થાપનાના દિવસે અતીવ શુદ્ધ અને શુભ મુહૂર્ત હતું. તે મૂર્તિને તેમાં સ્થાપન કર્યા પછી મ ંદિરનું કાર્ય ખૂબ સારી રીતે અને ઝડપથી થવા લાગ્યુ એટલે તે મૂર્તિને ત્યાંથી ન ઉઠાવતાં ત્યાં જ કાયમ રાખી અને મૂળનાયક તરીકે ભ॰ આદીશ્વરની ધાતુની નવી પ્રતિમા તૈયાર કરાવી. તેની સ૦ ૧૦૮૮ માં રાજગચ્છના આ વ માનસૂરિ વગેરે ચાર ગાના આચાર્યના કરકમલ વડે પ્રતિષ્ઠા કરાવી. ‘આબૂરાસ' (સ૦ ૧૨૮૯)માં જણાવ્યું છે કે— ' चहुं आयरियेहिं पइट्ठिय बहुभाव भरंत || ' તે દિવસે આભૂપત પર સોનાના સૂર્ય ઊગ્યા હતા. સત્ર આનંદ અને ઉલ્લાસ છવાયા હતા. મંત્રી વિમલ અને મહુ॰ શ્રીદેવીના દિલમાં હર્ષના મહેરામણ ઊછળતા હતા. તેમણે પ્રભુની પ્રતિષ્ઠા કરી અભિષેક કર્યાં. ગુરુમહારાજેને ભક્તિભરી અંજલિ આપી. આગ તુક સર્વ જનાનું ભાવભર્યું સ્વાગત કર્યું . યાચકને મેાંમાગ્યું દાન આપ્યું. એ દિવસ ધન્ય હતા. આવેલા સૌ પેાતે ગૌરવ અનુભવતાં હતાં અને સૌ ૧૮૩ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ભાગ્યશાળીઓ પિતાને ત્યાં પણ આ દિવસ અને ઘડી આવે એવી અભિલાષા રાખતાં વિસર્જિત થવા લાગ્યાં. ભાટ-ચારણેએ પણ પિતાના આશીવંદના કેશમાં વિમરુશ્રીસુકમાતમુની પુણ્ય નામાવલિ ઊમેરી. આ તીર્થ આજે પણ અજોડ શિલ્પધામ ગણાય છે. એ જ કારણે વિમલ મંત્રી ઈતિહાસમાં અમર નામના નોંધાવી ગયેલ છે. સેમધર્મગણિએ ઉપદેશસતતિકા’માં લખ્યું છે કે, એ મંદિરને મંડપ તેમના નાના ભાઈ ચાહિલે બંધાવ્યું હતું. મંત્રી વિમલે શ્રીદેવીના નામથી શ્રીપુર વસાવ્યું, જે આજે સતરા નામે વિદ્યમાન છે. આ તીર્થની સ્થાપના પછી મહામાત્ય વીરને વંશજે પિતાને વીરવંશના તથા વિમલવંશના બતાવે છે. (જૂઓ, અબુંદ પ્રાચીન જૈનલેખ સંદેહ, લેખાંક : પ૩, ૯૨) વિમલવસહી મંદિર ભવ્ય, વિશાળ અને મને હર છે. આબૂમાં દર છ મહિને ધરતીકંપ થતું હોવાના કારણે તેનું શિખર નાનું બનાવેલું છે. એ જ કારણે આબૂ ઉપરનાં જેન તેમજ અજેન બીજાં મંદિરના શિખરે નાનાં બનાવેલાં છે. વિમલ મંત્રીએ શત્રુંજયનો સંઘ કાઢો હતો, જેમાં ચાર કરોડ સોનામહોરે ખરચાઈ હતી. વિમલ મંત્રીએ આબુ, શત્રુંજય, આરાસણ (કુંભારિયા) અને પાટણમાં વિમલવસહી મંદિર બંધાવેલાં હતાં, તે આજે પણ વિદ્યમાન છે. તેમના વંશજોએ હમીરપુરતીર્થની સ્થાપના કરી હતી. (–પ્રબંધચિંતામણિ, પ્રબંધકોશ, જિનહર્ષનું વસ્તુપાલચરિત પ્ર. ૮, ઉપદેશ સપ્તતિકા ઉપ૦ ૪, વિમલપ્રબંધ, કલ્યા શ્રયમહાકાવ્ય, આ જિનભદ્રને પુરાતન પ્રબંધસંગ્રહ) વીર મહત્તમને ત્રીજો પુત્ર મહં. ચાહિલ્લ હતું. તેની પર પરામાં અનુક્રમે (૨) ચાહિલ, (૩) રાણક અને (૪) નરસિંહ થયા. ઠ૦ નરસિંહે સં૦ ૧૨૦૦ના જેઠ વદિ ૧ ને શુક્રવારે વિમલવસહી (દેરી નં. ૧૧)માં બૃહદ્ગછના આ૦ નેમિચંદ્રસૂરિના હાથે ભ૦ Page #224 -------------------------------------------------------------------------- ________________ - પત્રિીશમું ] આ ઉદ્યોતનસૂરિ ૧૮૫ મુનિસુવ્રતસ્વામીની પરિકરવાની પ્રતિમા ભરાવી, સ્થાપના કરેલી છે. મહું ચાહિલના વંશજો પિતાને શેઠ નીનાના વંશના, મંત્રી વીરના વંશના કે મં૦ વિમલના વંશના બતાવે છે. (જૂઓ, અબુંદ પ્રાચીન જૈનલેખસંગ્રહ, લેખાંક : પ૩, ૯૨) એ જ વંશમાં અભયસિંહ, તેના પુત્ર જગસિંહ, લખમીસિંહ, કુરસિંહ તથા જગસિંહને પુત્ર ભાણસિંહ નામે થયા. તેઓએ સં. ૧૩૯૪ માં વિમલવસહીમાં અંબિકાદેવીની પ્રતિમા ભરાવી હતી. મહં. ચાહિલના વંશના શેઠ વલ્લભદાસ વિકમની અઢારમી સદીમાં પાટણની પિરવાલ જ્ઞાતિમાં અગ્રેસર હતા. તેમના પુત્ર શેઠ માણેકચંદે સં. ૧૭૮૫ ના માગશર સુદિ ૫ ના દિવસે ચોવીશ જિનના ચોવીશવટ્ટા બનાવીને તેની ભ૦ વિદ્યાસાગરજીના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. (-અચલગચ્છની ગુજરાતી મેટી પટ્ટાવલી) ૩. ધવલ અને લાલિગ–આ બંને ભાઈઓ ગુજરાતના રાજા કર્ણદેવના મંત્રીઓ હતા. ધવલ મહામાત્ય હતો. તેને આનંદ નામે પુત્ર હતો. મંત્રી લાલિગ કામદેવ જે રૂપાળો હતો. તેને મહેદુ નામે પુત્ર હતું, તે પણ મંત્રી હતા. તે દેખાવડે, શીલવાન, જિન-ગુરૂ ભક્ત અમાત્ય હતું. તેને હેમરથ અને દશરથ નામે પુત્રો થયાં. હેમરથ વિવેકી, શાંત, ધર્મિષ્ઠ અને જીવ-અજીવ આદિને વિચાર કરનારે, પાપભીરુ અને બુદ્ધિમાન હતો. દશરથ પણ ગંભીર, સરળ, ક્ષમાશીલ, દાક્ષિણ્યતાવાળે, સંતોષી અને બુદ્ધિમાન હતું. તેને અંબિકાદેવી પ્રસન્ન હતી. તેણે સં. ૧૨૦૧ ના જેઠ સુદિ ૧ ને શુક્રવારે આબૂ ઉપર વિમલવસહીમાં મંત્રી પૃથવીપાલની સ્નેહભરી દષ્ટિથી નં. ૧૦ની દેરીને જીર્ણોદ્ધાર કર્યો, તેમાં ભ૦ નેમિનાથની નવી પ્રતિમાની પ્રતિષ્ઠા કરી અને એક આરસના વિશાળ પથ્થરમાં મં૦ નીના, મં૦ લહર, મં૦ વીર, મંત્ર નેઢ, મં૦ લાલિગ, મંત્ર મહિંદુ, હેમરથ તથા દશરથની મૂર્તિઓ કરાવી અને બીજા પથ્થર Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જૈન પરપરાના ઇતિહાસ-ભાગ ૨જો [ પ્રકરણ ઉપર ગજારાહી મ૰ વિમલ અને અશ્વારોહી દશરથની મૂર્તિ અનાવેલી છે.૧ ૪. આનઃ—મંત્રી આનંદને પદ્માવતી અને સલૂણા નામે એ પત્નીએ હતી. મહે॰ પદ્માવતીએ પૃથ્વીપાલને અને સલૂણાએ નાનૂને જન્મ આપ્યા. નાનૂને ત્રિભુવનદેવી નામે પત્ની હતી અને નાગાર્જુન તથા નાગપાલ નામે પુત્રો હતા. નાગાર્જુન ઈંડનાયક મન્યા હતા. મહામાત્ય આન દે સ૦ ૧૨૧૨ માં વિમલવસહીમાં દંડનાયક નાગાર્જુનના શ્રેય માટે ભ॰ સંભવનાથની પ્રતિમા ભરાવી અને રાજગચ્છના આ વસ્વામીના હાથે સ્થાપન કરી. નાગપાલે પણ સ૦ ૧૨૪૫ માં વિમલવસહીમાં પેાતાની માતા ત્રિભુવનદેવીના શ્રેય માટે ભ॰ મહાવીરસ્વામીની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરાવી હતી. નાગપાલને આસવીર નામે પુત્ર હતા. (-અર્બુ`દ પ્રાચીન જૈનલેખસ દાહ, લે૦ : ૧૬૯, ૧૫૩) મંત્રી આનંદ પર સૂર્યપુત્ર રૈવત અને ધણુહાવી દેવી પ્રસન્ન હતાં. તેમના કારણે જ તે સમૃદ્ધ અન્યા હતા. ઉપસગે આવતાં તે બધા તેમના પ્રભાવથી શાંત થઈ જતા. તેને દિન-પ્રતિદિન પ્રભાવ વિકસતા ગયા. મહુ॰ પદ્માવતી પણ સુરૂપા, સુશીલા, ગુણિયલ, ગુરુભક્ત અને ધર્માંરાગિણી શ્રાવિકા હતી. તેનું પિયેર સાયણવાદમાં અને મેાસાળ ચદ્રાવતીમાં હતું. ૫. પૃથ્વીપાલ—મંત્રી પૃથ્વીપાલને નામલદેવી નામે પત્ની श्रीश्रीमाल कुलोद्भववीरमहामन्त्रिसन्मन्त्री | श्रीनेढपुत्र ला लिग - तत्सुतम हिन्दुकसुतेनेदम् ॥ निजपुत्र कलत्रसमन्वितेन सन्मन्त्रिदशरथेनेदम् । श्री नेमिनाथबिम्बं मोक्षार्थं कारितं रम्यम् ॥ માનૂ-વિમલવસહી ભમતીની દૂરી ન૰૧૦ના ત્રણ શિલાલેખા, અખ઼ુદ પ્રાચીન જૈનલેખસંદેહ, લેખાંક : ૪૭, ૫૦, ૫૧; ગુજરાતના ઐતિહાસિક લેખા ભા॰ ૩, લેખાંક : ૨,૩૯, ૫૦ ૨૫૧) Page #226 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીશમં ] આ॰ ઉદ્યોતનરિ ૧૮૭ હતી અને ૪૦ જગદેવ અને ધનપાલ નામે પુત્રો હતા. જગદેવ ભરયુવાનીમાં મરી ગયા. તેની પત્નીનું નામ માલદેવી હતું. પૃથ્વીપાલ પ્રતાપી અને ઉદાર હૃદયનેા હતેા. તે રાજા સિદ્ધરાજ જયસિંહ અને રાજા કુમારપાલના મહામાત્ય હતા. તેનું સમસ્ત કુટુંબ રાજચ્છના આ૦ ચંદ્રસૂરિનું ભક્ત હતું. તેણે સ૦-૧૨૦૧ના જેઠ વિદ ૬ ને રિવવારે પાલીના ભ॰ મહાવીરના મંદિરમાં ભ૰ અનંતનાથનું જિનયુગલ સમર્પણ કર્યું હતું. (–જૂએ, પ્રાચીન જૈનલેખસંગ્રહ ભા૦ ૨, લેખાંક : ૩૮૧) તેણે સ૦ ૧૨૦૪ થી ૧૨૦૬ સુધીમાં વિમલવસહીની ઘણીખરી દેરીઓના જીર્ણોદ્ધાર કરાવ્યેો. નવી હસ્તિશાળા બધાવી, જેમાં સ૦ ૧૨૦૪ માં ઘેાડા ઉપર મત્રી વિમલની મૂર્તિ સ્થાપન કરી અને તેની પાછળ શેઠ નીના, મ॰ લહર, મ૰ વીર, મ॰ તેઢ, મં૰ ધવલ, મ૦ આનંદ અને મ' પૃથ્વીપાલની મૂર્તિએ બનાવી સ્થાપન કરી. તેણે પિતાના ક્લ્યાણ માટે દંડનાયક શેઠ નીનાએ પાટણમાં બંધાવેલા જાલિહરિય-વિદ્યાધરગચ્છના ભ॰ ઋષભદેવના મંદિરમાં રગમ ડપ કરાવ્યેા. માતાના કલ્યાણ માટે પાટણમાં પંચાસરા પાર્શ્વ નાથના દેરાસરને રંગમડપ કરાવ્યેા. નાની માના કલ્યાણ માટે ચદ્રાવતીના વિદ્યાધરગચ્છના દેરાસરમાં રંગમંડપ કરાવ્યેા. નાના મેાહુણના કલ્યાણ માટે રાહ વગેરે ખાર ગામવાળા રાહમડલના સાયવાદપુરમાં ભ॰ શાંતિનાથનું દેરાસર બંધાવ્યું. ૧. આ સમય લગભગ સં૦ ૧૨૦૬ માં રાજગચ્છના આ॰ ચંદ્રસૂરિની સાથે વિમલ મંત્રીના વંશજો સંઘ લઈને આખૂ ઉપર આવ્યા હતા અને તેમણે દ્ધારના ઉત્સવ કર્યા હતા. ... सं० १२०६॥ श्रीशीलभद्रसूरीणां शिष्यैः श्रीचन्द्रप्रभसूरिभिः । विमलादिसुसंघेन युतैस्तीर्थमिदं स्तुतम् ||१|| अयं तीर्थसमुद्धारोऽत्यद्भुतोऽकारि धीमता । श्रीमदानन्दपुत्रेण श्री पृथ्वीपाल मन्त्रिणा ॥२॥ (-અ`દ પ્રાચીન જૈનલેખસંદેહ, લેખાંક : ૭૨, પ્ર૪૦ ૩૫,પૃ૦ ૨૫) Page #227 -------------------------------------------------------------------------- ________________ જૈન પરપ્રાના ઇતિહાસ-ભાગ રો [ પ્રકરણ સત્રી પૃથ્વીપાલ નરપરીક્ષા, નારીપરીક્ષા, ગજપરીક્ષા અશ્વપરીક્ષા અને રત્નપરીક્ષામાં નિપુણ હતા. તે મહાદાની હતા. તેણે સ૦ ૧૨૦૬ થી ૧૨૨૩ માં ગૂજરેશ્વર કુમારપાલના રાજ્યમાં પાટણમાં વડગચ્છના વિવિહારી આ॰ હરિભદ્રસૂરિને વિનંતિ કરી તેમની પાસે ચાવીશ તીર્થંકરોનાં પ્રાકૃત ચરિત્રો બનાવ્યાં હતાં, જેમાંનાં · નેમિનાહચરિય', સયકુમારચરિય', ચંદ્રુપહુચરિય' અને મલિનાડુચરિય’આજે ઉપલબ્ધ થાય છે. ' ૧૮ પ ૬. ધનપાલ~તે મંત્રી પૃથ્વીપાલના નાના પુત્ર હતા. તે ગૂજ રેશ્વર કુમારપાલના મહામાત્ય હતા. તેને માટા ભાઈ જગદેવ, પત્ની રૂપિણી અને પુત્ર નરપાલ હતા. રૂપિણીનું બીજું નામ પિણાઈ હાવાનું પણ જાણવા મળે છે. તેણે આષ્ટ્રના વિમલવસહીમાં સ૦ ૧૨૩૭ માં ૪૦ જગદેવ, મ॰ ધનપાલ અને નરપાલની મૂર્તિએ સ્થાપન કરેલી છે. વિમલવસહીના જીર્ણોદ્ધાર અધૂરા હતા તે પૂરું કરવાનું કામ તેણે માથે લીધું. સં૦ ૧૨૪૫ ના વૈશાખ સુદ્ધિ પ ને ગુરુવારે જીર્ણોદ્ધાર કરી નવીન પ્રતિમા ભરાવી દેરીએ પ્રતિષ્ઠિત કરાવી. મત્રી ધનપાલ, તેના દાદા મ॰ આણંદ, દાદી મહુ॰ પદ્માવતી, પિતા મ॰ પૃથ્વીપાલ, માતા નામલદેવી, કાકા નાન, કાકી ત્રિભુવનદેવી, કાકાને પુત્ર નાગપાલ, મેટાભાઈ જગદેવ, ભાભી માલદેવી, પત્ની રૂપેણી અને પુત્ર નરપાલના નામની લગભગ ચાવીશ મૂર્તિઓ બનાવી છે. તેના શ્રેય માટે જે જે વિદ્યમાન હતા તેમણે પાતે અને જે જે વિદ્યમાન નહેાતા તેના માટે મ૦ ધનપાલે મૂર્તિએ ભરાવી સ્થાપન કરી છે. આ કુટુંબની દરેક પ્રતિમાઓની પ્રતિષ્ઠા કાસહદગચ્છના આ સિંહસૂરિના હાથે થયેલી છે. બીજા જૈનોએ પણ ઘણી પ્રતિમા ભરાવી છે અને આ॰ સિંહસૂરિ તેમજ જુદા જુદા ગચ્છના આચાર્યોના હાથે પ્રતિષ્ઠિત કરાવી છે. મ૰ ધનપાલે આ અજનશલાકામાં મેાટાભાઈ જગદેવના શ્રેય માટે કાસ,હદના દેરાસરના મૂળનાયક ભ॰ શાંતિનાથની પ્રતિમાની આ॰ સિંહસૂરિના હાથે અંજનશલાકા કરાવી હતી અને તે કાસુદના જિનાલયમાં વિરાજમાન Page #228 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીસમું ] આ ઉદ્દઘોતનસુરિ ૧૮૯ કરવામાં આવી હતી. (—જૂઓ, પ્રક. ૩૫, પૃ૦ પ૨) નાગૅદ્રગચ્છના આ૦ હરિભદ્રસૂરિએ આશરે સં૦ ૧૨૫૦ માં પાટણમાં મંત્રી ધનપાલની વિનતિથી “ચંદ્રપ્રભચરિત્ર” રચ્યું. (જૂઓ, પ્રક. ૩૫, પૃ૦ ૬) ૭. નરપાલ–સં. ૧૨૪૫. (-સં. ૧૨૨૩ લગભગમાં શ્રીહરિભદ્રસૂરિકૃત “ચંદપેહચરિય”. ની પ્રશસ્તિ, તે જ આચાર્ય કૃત “મલ્લિનાહચરિય”ની પ્રશસ્તિ, સં. ૧૩૬૧ માં શ્રીમેરૂતુંગસૂરિરચિત “પ્રબંધચિંતામણિ', સં. ૧૪૦૫ માં શ્રી રાજશેખરકૃત “પ્રબંધકેશ”, પૂ૦ જયંતવિજયજી સંપાદિત “અબુંદ પ્રાચીન જેનલેખસંદેહમાન વિમલવસહીના લેખે, સત્તરમા સૈકાના કવિવર લાવણ્યસમયકૃત “વિમલપ્રબંધ', ૫૦ લાવ ભ૦ ગાંધીને “ગુજરાતને પ્રાચીન મંત્રીવંશ” લેખ, જૈનસત્યપ્રકાશ, ક્રમાંક : ૨૦૩) વેસટશાહવંશ-દેશલડરાવંશ ૧. વેસટ–તે ઓસિયાને જૈન નગરશેઠ હતો. તેને વેપારીઓ સાથે વિરોધ થતાં એસિયા છોડી કિરાટકૂપ (કિશડુ) આવીને વસ્યા. ત્યાં રાજા જેદ્રસિંહને મંત્રી બન્યા અને તેને ઉપદેશ આપી રાજાને દયાપ્રેમી બનાવ્યું. ૨. વરદેવ—તે કિરાટકૂપને નગરશેઠ બ. ૩. જિનદેવ. ૪. નાગે–તેનું બીજું નામ નાયંદ હતું. તે અરડકમલ ઓશવાલ હ. ૫. સદ્ધક્ષણ–તે એક સાર્થવાહ પાસેથી ગુજરાતની પ્રશંસા સાંભળીને પાલનપુર આવી વસ્યું. તેણે અહીં ભગવાન પાર્શ્વનાથનું જિનાલય બંધાવ્યું. ૬. આજડ–કઈઉલ્લેખ આજડને સદ્ધક્ષણના પિતા બતાવે છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ જેન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ . ગેસલ–તે નિર્ધન થઈ ગયે અને મરણ પામે. તે સાત તીર્થોમાં પ્રસિદ્ધ હતા. તેને ગુણમતી પત્ની હતી અને ૧. આશાધર, ૨. સં. દેશલ અને ૩. લાવણ્યસિંહ નામે પુત્રો હતા. - (૧) સં-આશાધર–તે ગેસલને મેટે પુત્ર હતો. તેને રત્નશ્રી પત્ની હતી. તેણે દેવગિરિમાં જઈ વેપાર ખેડ્યો, ધન કમાયે અને યશ મેળવ્યું તથા સં૦ ૧૩પરમાં પાલનપુરમાં ઉપકેશગછના કકુદાચાર્ય સંતાનીય આ૦ સિદ્ધસૂરિના ઉપદેશથી પિતાના પિતાના કલ્યાણ માટે “ઉત્તરઝણુસુત્ત”ની વૃત્તિ લખાવી, જેને આ૦ દેવગુપ્તના શિષ્ય પં. પાસમૂતિએ વાંચી સંભળાવી. શેઠ આશાધરની પુસ્તકલેખન વિશેની માન્યતા એવી હતી કે મૃતથીન: વી ઘર્મ નૈવ રસ પુસ્તક વિના पुस्तकानि तु लिख्यन्ते लेखकैलब्धवेतनैः ॥” (-જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પ્રશ૦ ૩૪) સં૦ આશાધર નાની વયમાં મરણ પામ્યા. તેને પુત્ર નહોતે. પણ માણિકદેવી, સેહગદેવી, કાશ્મીરીદેવી અને માઉકાદેવી એમ ચાર પુત્રીઓ હતી. તેની ગાદીએ દેશલ શાહને માટે પુત્ર સહજપાલ આવ્યું. તેની પત્નીનું નામ સહજલદેવી હતું. . . (૨) સંદેશલ–તેની વિગત આગળ જણાવીશું. (૩) લાવયસિંહ–તેનું બીજું નામ લૂણસિંહ હતું. તેની પત્નીનું નામ લાછી હતું. તે ન્યાયસંપન્નવિભવ હતો અને દેખાવે રૂપાળે હતે. નાની વયમાં જ તે મરણ પામે. તેને બે પુત્રો (૧) સામંત અને (૨) સાંગણ નામે હતા. (૧) સામંત–તેને માટે કેઈ ઉલ્લેખ મળતો નથી, (૨) સાંગણુ–સંભવતઃ તેનું નામ સારંગ હતું અથવા તેને સારંગ નામે પુત્ર હતો. સારંગ દિલ્હી રહેતું હતું. તે રાજમાન્ય હતા. સં. સમર શાહ અને સારંગ વચ્ચે ગાઢ સ્નેહ હતો, એ જ કારણે ઈતિહાસમાં સમરા-સારંગની જોડી વિખ્યાત બનેલી છે. : ૮. સંદેશલ શાહ–તે બુદ્ધિમાન હતો. તેણે મોટાભાઈ Page #230 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીશમું ] આ ઉદ્દદ્યોતનસૂરિ ૧૯ી આશાધરના મરણ પછી કુટુંબને સમગ્ર ભાર ઉપાડી લીધે. તેણે પિતાના ત્રણ પુત્રો તેમજ લૂણસિંહના પુત્રોને શિક્ષણ અને સંસ્કારથી આગળ વધારવાની ચીવટભરી વ્યવસ્થા કરી. તેણે દેવગિરિમાં ભ૦ પાશ્વનાથનું જિનમંદિર બંધાવ્યું અને આ૦ સિદ્ધસેનસૂરિના વાસક્ષેપથી પ્રતિષ્ઠા કરાવી. પછી તે પાલનપુર આવ્યો અને ત્યાંથી ખાસ કારણે પાટણમાં આવી વસ્યું. તેણે શત્રુંજયતીથને સંઘ કાઢી સં. ૧૩૭૧ના માહ સુદિ ૭ને ગુરુવારે પોતાના પુત્ર સમરા શાહના હાથે શત્રુંજયને જીર્ણોદ્ધાર કરાવ્યું. તે સંઘપતિ બન્ય હતું. તેના વંશજે દેશલહરા નામથી પ્રખ્યાતિ પામ્યા. તેને (૧) સહજપાલ, (૨) સાહશુપાલ અને (૩) સમરસિંહ તેમજ (૪) જનકુદેવી નામે પુત્રી વગેરે સંતાન હતાં. . (૧) સહજપાલ–તે પિતાની આજ્ઞાથી દેવગિરિમાં દાદા આશાધરની ગાદીએ જઈને બેઠે. ત્યાંના રાજાએ પ્રસન્ન થઈ તેને કપૂરવાળું પાનનું બીડું આપ્યું તેથી ભાટોએ તેને “કપૂરધારાપ્રવાહ બિરુદથી નવાજે. પિતાની આજ્ઞા મળતાં તેણે વિશાળ ભૂમિ ઉપર ભ૦ પાર્શ્વનાથનો જિનપ્રાસાદ બનાવ્યું, જેમાં શિખરવાળે ગભારે, રંગમંડપ, ભમતી અને કિલ્લો બનાવ્યાં. ભમતીમાં ૨૪ જિનની દેરીઓ બનાવી અને બીજી ચાર નાની દેરીઓ બનાવી. આ૦ સિદ્ધસેનસૂરિના વાસક્ષેપથી પિતાના હાથે ૧ પાર્શ્વનાથ, ૨૪ તીર્થકરે, સચિકાદેવી, ૧. આ કક્કરિ કપૂરધારાપ્રવાહ માટે લખે છે કે— सहजः श्रीदेवगिरौ रामदेवनृपं गुणैः ।। तथा निजवशं चक्रे यथा नान्यकथामसौ ॥९३५।। कर्पूरपूरसुभगं ताम्बूलं यस्य यच्छतः। कर्पूरधाराप्रवाहविरुदं बन्दिनो ददुः ॥९३६॥ (-સં. ૧૩૯૩ને શત્રુંજય તીર્થોદ્ધાપ્રબંધ, પ્રસ્તાવ બીજે, પૃ. ૧૦૧) આથી સમજાય છે કે મધ્યયુગમાં ભારતમાં રાજા-મહારાજાઓ જેને કપૂરવાળું પાન-બીડું આપતા તેને જનતા “કપૂરધારાપ્રવાહ” એવા બિરુદથી નવાજતી હતી. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ જેન પરંપરાને ઇતિહાસ--ભાગ ૨ [ પ્રકરણ અંબિકાદેવી, સરસ્વતીદેવી અને ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. (–નાભિનંદન જિદ્ધારપ્રબંધ, પ્ર૨, ૦ ૯૪૦) તેની પત્નીનું નામ સહજલદેવી હતું. કેઈ લેખક તેને સારંગ નામે પુત્ર હોવાનું જણાવે છે. (૨) સાજનપાલ–તેની પત્નીનું નામ રાજિમતી હતું. તેને તેના પિતાએ ખંભાત મેકલ્યા. તેના વંશજોનો ઉલ્લેખ મળતું નથી. સંભવ છે કે, સાધુ સજજનસિંહ તેની ગાદીએ આવ્યો હોય. ૯. સંસમરસિંહ–તે દેશલ શાહને નાને પુત્ર હતું. તેની પત્નીનું નામ રંભેલી હતું. સમરસિંહ પિતાની સાથે જ રહે હતે. તે પિતાની સાથે પાટણ આવી વસ્યા. એ સમયે દીલ્હીના બાદશાહ અલ્લાઉદ્દીન ખિલજીએ અલફખાનને સૈન્ય આપી ગુજરાત જીતી લેવા મેક. તેણે ગુજરાત જીતી લીધું અને ત્યાને સૂબે થઈ બેઠે. તે પાટણમાં સર્વમાન્ય સમરસિંહના શુદ્ધ વ્યવહાર ને દેખી તેના ઉપર ખૂબ પ્રસન્ન હતું. તે સમરસિંહની દરેક વાતને બરાબર સાંભળતે, માન્ય કરતો અને તે અમલમાં મૂકવા પ્રયત્નશીલ રહે. સં. ૧૩૬માં મુસ્લિમ સૈન્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હિંદુતીર્થો ઉપર વિનાશ વેર્યો. મૂર્તિઓ તોડી નાખી. એ વેળા શત્રુંજય તીર્થમાં પણ ઘણું તેડફેડ કરી અને મૂળનાયક શ્રી આદીશ્વરની મૂતિને ખંડિત કરી. આ અંગે છૂટાછવાયા એવા ઉલ્લેખ મળે છે કે, મુસલમાને મૂર્તિઓ ભાંગે છે એવી દહેશતથી લેકે ભ૦ ઋષભદેવની પ્રતિમાને પીરમબેટ લઈ ગયા અને ત્યાં સુરક્ષિત સ્થળે છુપાવી દીધી. સાધારણ જનતાએ માની લીધું કે તીર્થની રખવાલ દેવીએ તે પ્રતિમાને ગુપ્ત સ્થાને છુપાવી છે. શેઠ ગોસલને તીર્થને ભંગ થયેલું જાણું ભારે આઘાત લાગ્યું. તેણે આ સિદ્ધસેન પાસેથી શત્રુંજયતીર્થના અગાઉના ઉદ્ધારને ઇતિહાસ સાંભળી પુત્ર સમરા શાહને આજ્ઞા કરી કે, ‘તું શત્રુંજયતીર્થને ઉદ્ધાર કરાવ.” સમરાશાહે ગુરુ પાસે જઈ પ્રતિજ્ઞા કરી કે, “જ્યાં સુધી શત્રુ Page #232 -------------------------------------------------------------------------- ________________ પત્રિીશÉ ]. આ ઉદ્યોતનસૂરિ જયતીર્થને ઉદ્ધાર ન થાય ત્યાં સુધી હું પ્રતિદિન બે વખત ભેજન, તલાવ્યંગ સ્નાન, એક વિગઈ ત્યાગ કરીશ અને ભૂમિસંથારે કરીશ.” સમરસિંહ સમય જોઈને સૂબા પાસે ગયા. સૂબે આનંદમાં હતો. સમરસિંહને જોઈને ખુશ થયે. સમરસિંહે લાગ જોઈ કહેવા માંડયું. ખુદાવિંદ! હિંદુઓનાં તીર્થોને નાશ થવાથી ધર્મકાર્યો અટકી પડ્યાં છે, તે મને આજ્ઞા આપ કે, હું શત્રુંજયતીર્થને ફરીથી તૈયાર કર્યું. તડજોડ એ વિધિના હાથમાં છે. તીર્થને તેડવું અને બનાવવું એ તમારા હાથમાં છે. તો તું આને વિધિ બન અને મને ફરમાન લખી આપ.” આ વાતથી પ્રસન્ન થઈ સૂબાએ સમરસિંહને ફરમાન લખી આપ્યું એટલું જ નહિ પણ સૌરાષ્ટ્રના હાકેમ મલિક બહેરામને આજ્ઞા કરી કે, “શેઠને તીર્થ બાબતમાં સર્વ પ્રકારની સગવડ કરી આપવી.” સમરા શાહે બહિરામ શાહને ખુશ કરી તેની સમ્મતિ પણ મેળવી લીધી. સમર શાહની ઈચ્છા હતી કે, મંત્રી વસ્તુપાલે મૂર્તિ માટે છુપાવી રાખેલ મન્માણી પથ્થરમાંથી નવી પ્રતિમા બનાવવી પણ પાટણમાં ભ૦ અરિષ્ટનેમિના મંદિરમાં આ સિદ્ધસેનની મુખ્યતામાં સંધ મળે. સંઘે ગંભીર વિચારણા કરી આજ્ઞા આપી કે, મંત્રી વસ્તુપાલવાળી ફલહી હાલ એમ ને એમ રાખવી અને આરાસણથી નવી ફલહી મંગાવવી ને તેમાંથી નવી પ્રતિમા ઘડીને સ્થાપન કરવી. સમરા શાહે પિતાની આજ્ઞા મેળવી માણસેને વિસંગમકર મકલ્યાં. તેમણે ત્યાં જઈ ત્યાંના રાજા મહીપાલની આજ્ઞા મેળવી ખાણમાંથી મોટી શિલા કઢાવી અને શિલ્પીઓ પાસે નવી મૂર્તિ ઘડાવી તૈયાર કરાવી. આ તરફ સમરા શાહે મૂળ આદીશ્વર પ્રાસાદને પાયાથી તે કળશ સુધીને ઉદ્ધાર કરાવ્યું. બીજા તે શ્રીવત્સકુળના શ્રીવત્સવંશ(૧) છાહડના વંશમાં (૪૩) આ માણિક્યપ્રભ તેમજ (૪૯) આ કમલ પ્રભસૂરિ થયા. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ જૈન પર પરાના પ્રતિહાસ-ભાગ ૨જો [ પ્રકરણ શેઠ સ્થિરદેવના પુત્ર લૂઢક વગેરે શ્રાવકોએ બીજી બીજી દેરીએના ઉદ્ધાર કરાવ્યેા. દરમિયાન ઘડાયેલી નવી પ્રતિમા ભાંડુ, પાટણ, પીપરાળી થઈ પાલીતાણા પહેાંચતી કરવામાં આવી. છ દિવસમાં તે પ્રતિમાને શત્રુ ંજયગિરિ ઉપર ચડાવી દેવામાં આવી. સર્વવિદ્યાવિશારદ મુનિ ખાલચંદ્રજી પહેલેથી જ સાથે હતા. તેમણે નવી મૂર્તિને મૂળ ગાદી ઉપર સ્થાપન કરાવી. સંઘવી દેશલે ગુરુની આજ્ઞા લઈ, મુહૂર્ત જોવરાવી, દેશદેશ આમ ત્રણ મોકલી, શુભ દિવસે પાટણથી શત્રુ જયને છરી પાળતા યાત્રા સ`ઘ કાઢચો. ગુજરાતના સૂબા અલપખાને સંઘની રક્ષા માટે માડુ સૈન્ય સાથે મેાકલ્યું. આ સંઘમાં ભેાજન-પાંગરણુ વગેરેની દેખરેખ સ સમરા શાહે રાખતા હતા અને શેઠ સેામપાલ સ`ઘની દેખરેખ રાખતા હતા. સંઘે પીપરાળી ગામ પાસે આવી દૂરથી શત્રુ જયતીનાં દર્શન કર્યા. પાલીતાણા આવીને શ્રીસ`ઘે મ`ત્રી વસ્તુપાલનાં ધર્મ પત્ની લલિતાદેવીના નામથી બંધાયેલા લલિતા સરાવરના કિનારે પડાવ નાખ્યા. એ જ સમયે ખંભાતથી સાજનપાલ અને દેવગિરિથી સહજ: પાલ સંઘ સાથે પાલીતાણા આવી પહેાંચ્યા. પિતા, પુત્ર અને ભાઈ આને કુટુબમેળાવડા પાલીતાણામાં થયા અને સૌ હર્ષ પામ્યા. (૨) યોાટના વશમાં (૪૨) આ૦ શ્રીપ્રભ થયા તેમજ (૪૬) આ પ્રજ્ઞાતિલકસૂરિ થયા. (૪૭) આ૦ રત્નપ્રભ થયા. (૪) શ્રીકુમાર-તેણે વૃદ્ધ ગામમાં આ૦ કમલપ્રભને આચાર્ય પદ અપાળ્યુ. પત્ની અભયશ્રી, પુત્રા શાભાક, ખેડાક, સાલ્હાક (૯) જસાક–તેણે તથા એન વીંઝીયાએ પેાતાના વંશના આ રત્નપ્રભુના ઉપદેશથી ઉપદેશમાળા લ ખાવી. (જૈપુ॰પ્રસ્॰, પ્ર૦ ૮૬) સ્થિરપાલના પૂર્વજો (૧) ધનદેવ પારવાડ (જાલાર), સહેજલદેવી, (૨) બ્રહ્માક, (૩) ઝાંઝષ્ણુ, (૪) આશાધર, (૫) ગેગિલ, (૬) પદ્મ (સુરલક્ષ્મી), (૭) સ્થિરપાલ (દૈવિકા) સ૦ ૧૪૧૮ કાર્તિક વદિ ૧૦. (–જૈન પુસ્તકપ્રશસ્તિસં૰, પ્ર૦ ૮૬) Page #234 -------------------------------------------------------------------------- ________________ પત્રિોચમું ] આ ઉદ્દદ્યોતનસૂરિ ૧૯પ આ સંઘમાં ઉપકેશગછના આ દેવગુપ્તસૂરિ, આ૦ સિદ્ધસેનસૂરિ અને આ૦ કક્કસૂરિ (ઉપકેશગ૭ પટ્ટાવલી, પઢાંકઃ ૬૪, ૬૫, ૬૬, પ્રક૧) નાગેંદ્રગચ્છના આ પ્રભાનંદસૂરિ, ભાવડારગચ્છના આ વીરસૂરિ, હેમસૂરિસંતાનીય આ૦ વસેન, થારાપદ્રગથ્વીય આ સર્વ દેવસૂરિ, બ્રહ્માણગચ્છના આ જગતસૂરિ, નિતિગચ્છના આવ આમ્રદેવસૂરિ, નાણકગચ્છના આ૦ સિદ્ધસેનસૂરિ, બહર્ગચ્છના આ ધર્મષસૂરિ (પ્રક૪૬), વૃદ્ધ પિાષાળગચ્છના આ૦ રત્નાકરસૂરિ (પ્રક. ૪૩ પટ્ટાક. ૪૯) વગેરે મુખ્ય આચાર્યો આ સંઘમાં પધાર્યા હતા. સમરા શાહે સં. ૧૩૭૧ના મહા સુદિ ૭ને ગુરુવારના દિવસે ભ૦ આદીશ્વરની પ્રતિષ્ઠા કરાવી. સંઘવીશદિવસ ગિરિરાજ ઉપર રહ્યો. સં. સહજપાલે આચાર્યો, વાચનાચાર્યો, ઉપાધ્યાયે, મુનિઓ વગેરે ૨૦૦ સાધુઓને સત્કાર કર્યો. ૧. સં ૧૩૬૮માં શત્રુંજય તીર્થને ભંગ થયો અને સં ૧૩૭૧ના મહા સુદિ ૭ને ગુરુવારે તીર્થને ઉદ્ધાર કરાવ્યો. આ પ્રસંગે ઘણુ ગચ્છના આચાર્ય વિદ્યમાન હતા. (આ આચાર્યોના વિશેષ પરિચય માટે જુઓ આ દેવગુપ્તસૂરિ, આ સિદ્ધસેનસૂરિ, આ૦ કક્કસૂરિ (પ્રક. ૧, ઉપકેશગ૭ પટ્ટાવળી, પટ્ટાંકઃ ૬૪, ૫, ૬૬, પૃ. ૩૨, ૩૩) આ૦ વિબુધપ્રમ, પટ્ટધર આ પ્રમાનંદ, બીજું નામ આ૦ પદ્મચંદ્ર (પ્રક. ૩૫, નાગૅદ્રગચ્છ પટ્ટાવલી ત્રીજી, પઢાંક: ૫, પૃ૮) આ૦ વરસૂરિ (પ્રક. ૩૪, ભાવાચાર્યગચ્છપદાવલી, પઢાંકઃ ૭, પૃ. ૫૭) આ૦ વર્ધમાનસૂરિ શિષ્ય આ સર્વ દેવસૂરિ (પ્રકટ ૩૫, થારાપદ્રવછીયા પટ્ટાવલી, પટ્ટાંક: ૧૨, પૃ...) આ જમતચંદ્રસૂરિ (પ્રક. ૩૫, બ્રહ્માણગ૭, પૃ૬૮) આ૦ વજન, આ૦ હેમતિલકસૂરિ (પ્રક. ૪૧, વાદિવસૂરિ સંતાનીય) આ આદેવસૂરિ (પ્રક. ૩૫, નિતિ કુલ, પૃ. ૪૯) આ૦ સિદ્ધસેન (પ્રક.નાણાવાલગ૭, પટ્ટક ... આ૦ રત્નાકર (પ્રક. ૪૩, તપાગચ્છ વડીપવાળ પટ્ટાંકઃ ૪૯) આ૦ ધર્મઘોષ (પ્રક. ૪૬ વડગ–તપાગચ્છ-લઘુકાળ પટ્ટાંક: ૪૬, પૃ..) . અહીં નધિપાત્ર હકીકત એ છે કે, આ સંઘમાં અને આ જીર્ણોદ્ધાર પ્રસંગમાં ખરતરગચ્છ તથા પૂનમિયાગચ્છના આચાર્યો સામેલ ન હતા. Page #235 -------------------------------------------------------------------------- ________________ જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૨જો ( પ્રકરણ સંઘમાં ૭૦૦ ચારણ, ૩૦૦૦ ભાટ, ૧૦૦૦થીયે વધુ ગાયા હતા, તેને ખુશ કર્યાં. ચાત્રીએ તેમજ શિલ્પીએ વગેરેને રાજી કર્યા. સંધ ત્યાંથી ગિરનાર તીમાં ગયા. ત્યાં દશ દિવસ રોકાયા. ત્યાંથી પ્રભાસપાટણ, વણથલી, દેવપાટણ, અજારા, કોડીનાર, અને દીવદર થઈ ફરી વાર પાલીતાણા ગયા. ht આ॰ સિદ્ધસૂરિએ ઉ॰ મેરુગિરિને સ૦ ૧૩૭૧ના મહા સુદિ પના રાજ આચાય પદ આપી આ સૂરિ બનાવ્યા. સંઘ પાટડી, હારિજ, મેાઈલા થઇને પાઢણ આવ્યા. નગરજનોએ સંઘના સત્કાર કર્યાં. સ॰ દેશલે સ’૦ ૧૩૭૫માં ૭ લઘુ આચાર્યો વગેરે સાથે શત્રુજયના બીજી વાર છરી પાળતા સંઘ કાઢયો. આ૦ સિદ્ધસેન સ૦ ૧૩૭૬ના ચૈત્ર સુદિ ૧૪ના રોજ પાટણમાં સ્વર્ગસ્થ થયા. સમરા શાહે શત્રુજય ઉપર અષ્ટાપદ્મચૈત્ય તથા દેશલવસહી જિના લયા બધાવ્યાં. દેશલવસહીમાં આ૦ સિદ્ધસેન, સં॰ શેઠ આશાધર, સં૰ દેશલ, શેઠ ભ્રૂણસિંહ વગેરેની અ ંજલિમુદ્રામાં મૂર્તિ સ્થાપન કરી, જે આજે પહેલી ટ્રકમાં છૂટીછવાયી ચાડેલી વિદ્યમાન છે. દિલ્હીના બાદશાહ કુતબુદ્દીને સમરા શાહને દિલ્હી ખેલાવી આદર કર્યાં અને દિલ્હીમાં વેપારીએના વડા તરીકે તેમની નિમણુંક કરી. સમરસિંહ મહાદાની હતા. તેણે એક ગવૈયાને એક ધ્રુવપદ્મથી ખુશ થઈ ૧૦૦૦ ટકા આપ્યા હતા. ગયાસુદ્દીને પણ સમરા શાહના ભારે સત્કાર કર્યાં. ટૂંકમાં દ્દિલ્હી દરબારમાં સમરા શાહની લાગવગ ઘણી વધી ગઈ. બાદશાહે પાંડુ દેશના રાજા વારવલ્લને કેદમાં પૂર્યાં હતા, સમરસિંહે તેને છેડાવી પાંડુ દેશની ગાદીએ બેસાડવો, આથી સમરસિંહને ‘રાજસ્થાપનાચાર્ય ’ તરીકેનું બિરુદ મળ્યું. સમરસિંહે સ૦ ૧૩૭૫માં ફરીવાર છરી પાળતા શત્રુજયના યાત્રાસંઘ કાઢયો. સમરા શાહે બાદશાહનું ક્માન મેળવી આ જિનપ્રભસૂરિ સાથે મથુરા, હસ્તિનાપુર વગેરે તીર્થોની યાત્રા કરી. Page #236 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીશ્ચમું ] આ ઉદ્ઘોતનરિ ૧૯૭ સમરા શાહુ દેવિગિર ગયા. ત્યાં ગયાસુદ્દીનના નવાબજાદો ઉઘ ખાન નામે હતેા. તેણે સમરસિંહને પેાતાના ભાઈ જાહેર કરી ખૂબ સન્માન કર્યું. તેને તિલંગના રાજા બનાવ્યેા. તે તેને તિલંગના સરદાર તથા ચાચા કહી મેલાવતા હતા. મુસલમાન સૈન્યે પાંડુ દેશના રાજા-પ્રજા વગેરે ૧૧ લાખને કેદમાં પૂર્યાં હતા. તેને સમરસિંહે છેડાવી મૂકયા અને દેવિગિરમાં નવા જેનેને વસાવી રામરાજ્ય પ્રવર્તાવ્યું. રંગલમાં નવું જિનમંદિર બંધાવ્યું. સમરા શાહ સ’૦ ૧૩૯૩માં મરણ પામ્યા. આ॰ કક્કસૂરિએ તે જ સાલમાં પાટણમાં ‘નાભિનદનજિનેાદ્વારપ્રબંધ ’ની રચના કરી શત્રુંજયઉદ્ધારપ્રમ ધ ગ૦ : ૨૨૪૩ મનાવ્યેા. (–જૂએ, નાભિનંદનજિનાદ્વાર પ્રધ, શત્રુ જય ઉદ્ધાર પ્રબંધ રચના સ’૦ ૧૩૯૩, પ્રબંધ-પ્રસ્તાવ ૫, ગ્ર૦ : ૨૨૪૩ વગેરે) સમરા શાહની પત્નીનું નામ રભેાલી હતું. તેમને ૧ સાલ્ડ, ૨ સત્ય, ૩ ડુંગર, ૪ સાલિક, ૫ સ્વપાલ અને ૬ સાધુ સજ્જનપાલ એમ છ પુત્રા હતા. તે પૈકી બીજા પુત્ર સત્યસિ હું શત્રુ જયતીર્થના છરી પાળતા સંધ કાઢો હતા તથા માવન જિનાલયવાળે માટા જિનપ્રાસાદ બંધાવ્યા હતા. ત્રીજો પુત્ર ડુંગરસિંહ દિલ્હીમાં બાદશાહના માનીતા હતા. ચોથા પુત્ર સાલિક શાહે મેટા દ્વારા કરાવ્યા હતા. પાંચમા પુત્ર સ્વપાલે શત્રુંજયતીના છરી પાળતા સંઘ કાઢયો હતા, જેમાં સાથે ચાવીશ જિનાલયેા હતાં. છઠ્ઠો પુત્ર સજ્જનસિંહ અત્યંત સાધુવૃત્તિને હતેા. ! ૧૦. સાધુ સજ્જનસિંહ—તે સં॰ સમરા શાહના છઠ્ઠો સૌથી નાના પુત્ર હતા. સમરા શાહુના માટાભાઈનું નામ સજ્જનપાલ હતું અને આ છઠ્ઠા પુત્રનું નામ પણ સજ્જનસિંહ મળે છે. આ રીતે મેાટા કાકા અને ભત્રીજાનું એક જ નામ હાય એ સમજાતું નથી. પણ એક નામ હેાવાથી ખનેની જીવનઘટનાઓને અલગ કરવાનુ કામ અશકય છે. શિલાલેખામાં સાધુ સજ્જનસિંહ ‘સાધુ’ બિરુદવાળા અને જગતના જીવાનું કલ્યાણ કરનાર લેખાયા છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ઇતિહાસ કહે છે કે તે સમયે સલક્ષણુપુર નગર, જે આજે શંખલપુર નામથી પ્રસિદ્ધ છે, તેમાં વિશા પિરવાડ જ્ઞાતિના શેઠ વિદા શાહ, તેમની પત્ની વીરમદે અને તેમને પુત્ર કેચર શાહ રહેતા હતા. કેચર નાનપણથી જ ધર્મશીલ અને દયાળુ હતે. એ શંખલપુર પાસેના બહુચરાજીના મંદિરમાં મેટે પ્રાણીસંહાર થતા હતો. એવી કવાયકા છે કે, સ્વેચ્છાએ બહુચરાજીને કુકડે મારી ખાધે. તે કૂકડે સવાર થતાં તેઓના પેટમાં કૂકડુક કૂકડુક કરવા લાગે. આથી તે દેવીનું માહાતમ્ય વધી ગયું. અહીં તે જીવવધ જોઈને કોચર શાહને ભારે દુઃખ થતું હતું. તે એકવાર વ્યાપારના કારણે ખંભાત ગયે. ત્યાં ચૌદશના દિવસે શ્રીદેવસુંદરસૂરિના પટ્ટધર આ સાધુરત્નસૂરિના વ્યાખ્યાનમાં ગયે. વ્યાખ્યાનમાં મેટા મેટા ધનાઢય શ્રેષ્ઠીઓ બેઠા હતા. સૌએ કેચર શાહને સાધર્મિક બંધના હિસાબે સૌથી આગળ બેસાડશે તે સમયે ખંભાતમાં સુલતાનનું રાજ્ય હતું. દેશલહરાવંશને અરડકમલ સાધુ સજજનસિંહ ઓશવાલ રાજમાન્ય મેટો જેન હતો. તે પણ આ વ્યાખ્યાનસભામાં હાજર હતો. આચાર્યશ્રીએ સ્વાભાવિક રીતે જ જીવદયા પર સચોટ વ્યાખ્યાન આપ્યું. આ સાંભળી કેચર શાહે બહુચરાજીમાં થતા પ્રાણીસંહાર વિશે સભા સમક્ષ નિવેદન કર્યું અને તેને અટકાવવા સૌને વિનંતિ કરી. આચાર્યશ્રીના કહેવાથી સાધુ સજજનસિંહ કેચર શાહને પિતાના ઘેર લઈ ગયે. તેમને જમાડ્યા પછી તે સુલતાન પાસે લઈ ગયે. સુલતાનને સમજાવી કેચર શાહને શંખલપુરના બાર ગામને ફેજદાર બનાવ્યા. કોચર શાહે શંખલપુર જતાં જ બાર ગામ–૧ સલખણપુર, ૨ હાંસલપુર, ૩ વડાવલી, ૪ સીતાપુર, ૫ નાવિયાણું, ૬ બહિચર, ૭ ટ્રઅડ, ૮ દેલવાડુ, ૯ દેનમાલ, ૧૦ મેઢેરા, ૧૧ કાલહરિ અને ૧૨ છમછંમાં અમારિપટ વગડાવ્યો અને જીવહિંસા બંધ કરાવી. આ ગામમાં તળાવમાં નંખાતી જાળ બંધ કરાવી. શિકારી પ્રાણીએને ઉડાડવા માટે ટેયા ગોઠવ્યા. પશુ–પંખીઓ માટે અનાજ તથા પાણીનાં કૂંડાં મુકાવ્યાં અને પરબમાં પાણી ગળાવવાને પ્રબંધ કર્યો. Page #238 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીશમું ] આ ઉદ્યોતનસુરિ ૧૯૯ દિલ્હીના રાજમાન્ય સારંગ શાહ તથા ડુંગર શાહને કવિ ઠકુર દેપાલ ફરતે ફરતે શંખેશ્વરની યાત્રાએ જતાં શંખલપુર આવ્યા. તેણે અમારિ પળાતી જોઈ તે ખંભાત ગયે અને તેણે ત્યાં ચૌદશના વ્યાખ્યાનમાં કવિત્ત કરી કેચર શાહની ખૂબ પ્રશંસા કરી. ત્યાંથી તે શંત્રુજય તીર્થની યાત્રાએ ગયે. આ તરફ, તેણે કેચર શાહનાં કરેલાં વખાણુનું ફળ ઊલટું આવ્યું. સાધુ સજ્જનસિંહને ઈર્ષ્યા થઈ આવી કે, કેચર શાહને ઊંચે લાવનાર હું છતાં મારું નામ પણ નહીં અને કેચર શાહનાં આટલાં વખાણ ! ઠીક છે, જોઈ લઈશ. તેણે સુલતાનને અવળી પાટી ભણાવી અને તરત જ કેચર શાહને પકડાવી જેલમાં પુરાવ્યું. આથી લેકમાં સજજનસિંહની નિંદા થવા લાગી અને શંખલપુર-બહુચરાજીમાં જીવહિંસાને દેર છૂટે થયે—ખૂબ હિંસા થવા લાગી. ઠકુર દેપાલ ફરી ખંભાત આવ્યો ત્યારે તેને પિતાની ભૂલ સમજાઈ. તેને સ્પષ્ટ થયું કે સજનસિંહને ચીડવવામાં હું જ નિમિત્ત થે છું. તેને ભારે દુઃખ થયું. સજજનસિંહને રોજવવાને તેણે ઈરાદે કર્યો. તે સજજનસિંહ પાસે ગયા અને કવિની ઝડી વરસાવવા લાગ્યો. આખરે તેને ખુશ કર્યો અને સાથે સાથે જણાવી દીધું કે, તારી કૃપાથી બહુચરાજીના પૂજારીઓ પાડાઓ કાપે છે. તારી મહેરબાની છે કે અવળી મૂઠે અમારિ પળાય છે. ” સજ્જનસિંહ આ સાંભળીને શરમાયે. તેણે કેચરને છોડી મૂકી ફરીથી બાર ગામને હાકેમ બનાવ્યો. કેચર શાહે શંખલપુરમાં ફરીથી બાર ગામમાં અમારિ પ્રવર્તાવી. આ ઘટના ઉપરથી સમજી શકાય છે કે, સાધુ સજ્જનસિંહે કેચર શાહને ઊંચે લાવી બાર ગામમાં અમારિ પળાવી હતી. માટે જ શિલાલેખમાં ઉલ્લેખ મળે છે કે, સં. ૧૪૪રમાં તે જગતના જેના કલ્યાણ માટે થયે, સંભવ છે કે આ ઘટના સં૦ ૧૪૪રમાં બની હોય. સજજનસિંહે પછી શત્રુંજય તીર્થ ઉપર આ ભૂલનું પ્રાયશ્ચિત કર્યું હતું અને સંભવતઃ બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્યું હતું. એ રીતે Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ તેણે શિલાલેખમાં જણાવ્યા મુજબ તીર્થ પદ મેળવ્યું, આથી તે “સાધુ તરીકે પ્રસિદ્ધિ પામ્યું. (–નિવૃતિગ૭ના આ૦ આમદેવને “સમરરાસ,” સં૦ ૧૩૭૧ આ૦ કક્કસૂરિનો નાભિનંદનજિદ્વારપ્રબંધ; દેશલહરા શેડ શિવશંકરની પત્ની દેવલદેવીએ સં. ૧૫૧૬ના ચિત્ર સુદિ ૮ને રવિવારે ઉપકેશગછના આ૦ કક્કસૂરિના વાચનાચાર્ય વિત્તસારને વહોરવેલ સ્વર્ણાક્ષરી ક૯પસૂત્રની લેખનપ્રશસ્તિ લો. ૬ થી ૧૭, આ. વિજયસેનસૂરિ પ્રશિષ્ય મુનિ ગુણવિજયજીકૃત “કેચર વ્યવહારિયાને રાસ” સં. ૧૬૮૭, ડીસા ઐતિહાસિક રાસસંગ્રહ’ભા. ૧ને રાસ–સંક્ષિપસાર) મહાકવિ દેપાલ–તે ભેજક જ્ઞાતિને જેન હતા. કવિ ઋષભદાસ તેના વિશે જણાવે છે કે – હંસરાજ વાછ દેપાલ” (કુમારપાલરાસ. એટલે તે સમયે ગણાતા મહાકવિઓમાં તેની ગણના થતી હતી. જેના ભેજકે પિતાને ઠાકુર તરીકે ઓળખાવે છે. એ રીતે તે પિતાને ઠાકુર બતાવે છે. ઠ૦ દેપાલ દેશલહરાવંશના સં૦ સમરા શાહની નિશ્રામાં દિલ્હીમાં જ રહેતું હતું. તેણે “૧ સ્થૂલભદ્ર કક્કાવલી, ૨ ચંદનબાલા ચોપાઈ ૩ હરિયાળી, ૪ સં. ૧૫૨૨માં રચેલી વાસ્વામીની પાઈ, ૫ આદ્રકુમારસૂડ, ૬ રેહિણિયા ચોરને રાસ, ૭ જાવડ શાહ રાસ, ૮ શ્રેણિકે–અભયકુમારચરિત, ૯ સં. ૧૫રરના અષાડ સુદિ ૧૫ના રોજ રચેલે “બૂસ્વામી પાંચ ભવ રાસ, ૧૦ સ્થૂલિભદ્ર ફાગ (ટૂંકઃ ૨૭), ૧૧ મંગલદીવો' વગેરે રાસ આદિ ગ્રંથો રચ્યા છે. દેશીવંશ - ૧. રાજકોઠારી–ગ્વાલિયરને રાજા આમ આ બપ્પભટ્ટસૂરિને ઉપાસક હતું. તેને રાજકોઠારી બનાવ્યું. તે ઓસવાલ જ્ઞાતિમાં દાખલ થયા અને તેને વંશ કે ઠારી તરીકે જાહેર થયે. તેની પરં. પરા આ પ્રમાણે છે Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ પત્રિીશમું ] આ૦ ઉદ્દઘાતનસરિ ૧. સરણુદેવ–ગ્વાલિયરને રાજા નાગાવલેક, જેનું બીજું નામ આમ રાજા હતું, તે આ બપ્પભદિસૂરિને ઉપાસક હતા. તેને એક રાણ વણિકપુત્રી હતી. (જૂઓ, પ્રક. ૩૨, પૃ૦ પ૩૮) આમ રાજાને તે વૈશ્ય રાણીથી એક પુત્ર થયે, તેનું નામ સરણ દેવ હતું. સરણદેવ એસવાલ જ્ઞાતિમાં દાખલ થયે. આમ રાજાએ તેને રાજ્ય કોઠારી બનાવ્યા, તેનાથી કોઠારીવશ ચાલ્યું. તે ચિત્તોડમાં રહેતું હતું. તેની પરંપરા આ રીતે મળે છે – ૨. રામદેવ, ૩. લક્ષ્મીસિંહ, ૪ ભુવનપાલ, પ. ભેજ દેવ (ભેજરાજ), ૬. ઠકકુરસિંહ (અમરસિંહ), ૭. ખેતાક (ખેતેજી), ૮. નરસિંહ. ૯ દેસી તેલાશાહ –તે મેવાડના સાંગા રાણું (સં. ૧૫૬પથી ૧૫૮૫)ને મિત્ર હતું. તે કાપડને વ્યાપારી બન્યું. એટલે દેશી કહેવાય. તોલાશાહ માટે શિલાલેખમાં “૦” શબ્દ વપરાય છે. તેને ૧. તારાદેવી, ૨. લીલુદેવી નામે બે પત્નીઓ હતી. સં. તેલાશાહ અને લીલૂદેવીને ૬ પુત્રે તથા ૧ પુત્રી એમ સાત સંતાન હતાં. પુત્રને પરિચય આ પ્રમાણે છે – (૧) દેશી રત્નાશાહ–તેને રજમલદે નામે પત્ની હતી તથા શ્રીરંગ નામે પુત્ર હતું. દેશી રત્નાશાહે ચિત્તોડના કિલ્લામાં મેટ જિનપ્રાસાદ બનાવ્યો હતો. (૨) પિમે–તેને પડ્યા અને પાટદે પત્નીઓ હતી તેમજ માણેક અને હીરે નામે પુત્ર હતા. (૩) ગુણરાજ–તેને ગુરદે કે ગારદે પત્ની હતી અને દેવરાજ નામે પુત્ર હતે. (૪) દશરથ–તેને દેવલદે અને કરમદે પત્નીઓ તથા કેહલો નામે પુત્ર હતો. (૫) ભેજક–તેનું બીજું નામ સોસાગ મળે છે. તેને ભાવલદે અને હર્ષદેવી પત્નીઓ તથા મંડન નામે પુત્ર હતે. કસ્મશાહ–તે દેશી તલાશાહ તથા સં૦ લીલૂદેવીને સૌથી Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ નાને છઠ્ઠો પુત્ર હતે. દેશી તલાશાહના સમયે ચિત્તોડની ગાદી પર સાંગા રાણે હતું અને દેશી કર્મશાહના સમયે કુંભારાણાની પાટે રાણો રાજમલજી, તેને પુત્ર રાણે સંગ્રામસિંહ, તેને પુત્ર રાણે રત્નસિંહ રાજા હતો. આ સમયે અમદાવાદમાં સુલતાન મહમ્મદ બેગડા(સં. ૧૫૧૬થી ૧૫૭૦)નું રાજ્ય હતું. મહમ્મદ બેગડાના પુત્ર અહમ્મદ સિકંદરે સં. ૧પ૨પ-ર૭ માં સૌરાષ્ટ્ર પર સવારી કરી. સોમનાથ પાટણ, ગિરનારતીર્થ, દ્વારિકાતીર્થ અને શત્રુંજય તીર્થ વગેરે હિંદુ તીર્થ ધાને વિનાશ કર્યો. મંદિરે ભાંગ્યાં, પ્રતિમાઓ તેડી. આ વાત સાંભળીને તોલા શાહને ઘણું દુઃખ થયું. આ અરસામાં તપાગચ્છની વડી પિષાળના નં૦ ૫૭મા આ૦ રત્નસિંહસૂરિ અને આ ધર્મરત્નસૂરિ રણથંભેરના મહામંત્રી સંઘપતિ ધનરાજના છરી પાળતા યાત્રા સંઘ સાથે આબૂ વગેરે તીર્થોની યાત્રા કરી ચિત્તોડ પધાર્યા. સાંગા રાણાએ તેઓનું ઘણું માન-સન્માન કર્યું. દા. તોલા શાહે આ૦ રત્નસિંહસૂરિ પાસે જઈ જણાવ્યું કે, “ભગવન્! મુસલમાનેએ શત્રુંજય મહાતીર્થ ભાંગ્યું છે. સં૦ સમરા શાહે સંe ૧૩૭૧ માં શત્રુંજય મહાતીર્થને મેટો ઉદ્ધાર કરાવ્યો હતે, તે મૂળ પ્રતિમાને પણ તોડી નાખી છે તે કૃપા કરીને એ જણાવે કે, આ મહાતીર્થની સ્થાપના હવે કઈ રીતે થશે? મારે આ મને રથ પૂરે થાય તે રસ્તે બતાવો.” આચાર્યશ્રીએ દોશીને શાંત પાડી જણાવ્યું કે, “મહાનુભાવ! જિનશાસન જયવંતુ છે. તું ભાગ્યશાળી છે. તારા પુત્ર કર્માશાહના હાથે જ આ ઉદ્ધાર થવાનું છે એટલે તારા કુળને જ આ લાભ મળવાનું છે. એટલે તારા પુત્રના હાથે જ તારે આ મોરથ પુરાશે.” દોશી તલાશાહ ગુરુમહારાજના મુખેથી આ ભવિષ્યવાણી સાંભળીને ને ઘણે ખુશ થયા. તે પછી આચાર્યશ્રીએ કાર્યની સિદ્ધિ માટે ૧. સં૦ ધનરાજ માટે જૂઓ, પ્રક. ૪૫, જૂઓ, શેઠ અભયસિંહને વંશ પૃષ્ઠ : . Page #242 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીશમું ] આ ઉદ્યોતનસૂરિ ૨૦.૩ ઉપા॰ વિનયમ`ડનને ચિત્તોડમાં રાખી તેમણે આગળ વિહાર કર્યો. તે પછી દોશી તેાલાશાહ સ્વર્ગવાસી થયા અને ગુજરાતમાં મહમ્મદ બેગડાના મરણ પછી મુજફ્ફર શાહ, અહમ્મદ્ સિકંદર તથા લઘુ મહમ્મદ સુલતાના થઈ ગયા. તે પછી સ૦ ૧૫૮૩ ના શ્રાવણ સુદિ ૧૪ના રાજ મહાદુર શાહ ગુજરાતના સુલતાન (સને ૧૫૨૬ થી ૧૫૩૭) અન્યા. તે પહેલાં પેાતાના પિતાથી રીસાઈને ચિત્તોડ ગયા હતા અને ત્યાં દોશી તાલશાહના અતિથિ મની રહ્યો. આ સમયે શાહુજાદા બહાદૂરશાહ અને કર્માશાહ વચ્ચે ગાઢ મૈત્રી થઈ હતી. તેણે ગુજરાત જતાં પહેલાં દે॰ કર્માંશાહ પાસેથી વાટખરચીની રકમ માગી હતી. કર્માશાહે તેને વિના શરતે એક લાખ રૂપિયા આપ્યા હતા. ૧૦. કર્માંશાહ—તે દોશી તેાલાશાહના સૌથી નાના અને છઠ્ઠો પુત્ર હતા, ધ પ્રેમી હતા, ભાગ્યશાળી હતા, બુદ્ધિમાન હતા. તેને આ૦ રત્નસિંહસૂરિની ભવિષ્યવાણી મુજબ પિતાની આજ્ઞાથી શત્રુજય મહાતીર્થના માટે ઉદ્ધાર કરવાની ઉત્કટ ભાવના હતી. ઉપા॰ વિનયમડન કર્માંશાહને આ માટે વારવાર ઉપદેશ દેતા હતા. એવામાં તપાગચ્છના આ॰ વિજયદાનસૂરિ ચિત્તોડ પધાર્યાં. તેમણે પણ દો૦ કર્માશાહને તીર્થોદ્ધાર માટે ઉપદેશ આપી વધુ ઉત્સાહિત કર્યો. (-જૂએ, નંદિવર્ધનજિનપ્રાસાદપ્રશસ્તિ) બહાદૂરશાહ ગુજરાતના સુલતાન બન્યા છે શાહ અમદાવાદ ગયા અને સુલતાનને મળ્યા. લાખ રૂપિયા પાછા આપી પ્રેમભાવે પૂછ્યું કે, કામ હેાય તે બતાવ.’ 6 • કર્માંશાહે જણાવ્યું કે, ‘તમે આજ્ઞા આપે! તો મારે શત્રુજયતીર્થંમાં મારા ભગવાનની પ્રતિમાએ બેસાડવી છે તેા મને રજા આપે..’ સુલતાને પ્રસન્ન થઈ કોશાહને ફરમાન લખી આપી શત્રુ જચ ઉપર તી સ્થાપના કરવાની પરવાનગી આપી. કર્માંશાહ અમદાવાદથી ખંભાત ગયા અને ત્યાં ઉપા॰ વિનય એમ જાણીને કર્મો સુલતાને તેને એક મારા યેાગ્ય ખીજું Page #243 -------------------------------------------------------------------------- ________________ २०४ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ મંડનને હકીકત જણાવી અને શત્રુંજય તીર્થ પર પધારવાની વિનંતિ કરી. કર્માશાહ પણ સંઘ સાથે પાલીતાણું ગયે અને સેરઠના સૂબા ખાન મઝદખાને મળે અને તેને સુલતાનનું ફરમાન આપ્યું. સૂબે શત્રુંજયતીર્થ સ્થપાય એમાં રાજી નહોતે, પણ સુલતાનને હુકમ હોવાથી તે નિરૂપાય હતો. તે મૌન રહ્યો. તેને રવિરાજ અને નરસિંગ નામે મંત્રીઓ હતા. કર્માશાહ બંને મંત્રીઓને ધન-મનથી સંતુષ્ટ કરી પોતાના કામમાં મદદગાર બનાવ્યા. ઉપાટ વિનયમંડન સાધુ-સાધ્વીના પરિવાર સાથે પાલીતાણું પધાર્યા. એક તરફ મૂળ જિનપ્રાસાદને જીર્ણોદ્ધાર ચાલ્યા અને બીજી તરફ મહામાત્ય વસ્તુપાલે મૂકી રાખેલી મમ્માણી પાષાણની શિલાને બહાર કઢાવી ઉપાય વિનયમંડન અને પં. વિવેકધીરગણિની દેખરેખ નીચે શાસ્ત્રાનુસાર ભ૦ ઋષભદેવની જિનપ્રતિમા તૈયાર કરવી. સં૦ કર્માશાહ છરી પાળ યાત્રા સંઘ લઈને પાલીતાણું આવ્યો. સંઘે લલના (લલિતા) સરોવરને કિનારે પડાવ નાખે. કર્માશાહે અહીં જેનાચાર્યોના વરદ હસ્તે જિનપ્રતિમાની અંજનશલાકાને માટે વિધિ કરાવ્યો અને સંઘજમણ કર્યું. સં૦ કર્માશાહે સં. ૧૫૮૭ શાકે ૧૫૪૩ ને વિશાખ વદિ ૬ ને રવિવારે ધનલગ્નમાં, શુદ્ધ નવાંશમાં, શત્રુંજય તીર્થમાં જીર્ણોદ્ધાર કરેલ પ્રાચીન જિનપ્રાસાદમાં તપાગચ્છની વડી પિલાળના આ૦ વિજયધર્મ સૂરિના શિષ્ય આ૦ વિદ્યામંડનસૂરિના હાથે ભ૦ આદીશ્વરની નવી જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી અને શત્રુંજય મહાતીર્થને ૧૬ મે માટે ઉદ્ધાર કરાવ્યું. શત્રુંજયતીર્થના ૧૬મા મોટા ઉદ્ધારની પ્રશસ્તિ તપાગચ્છના આ સમયરત્નના શિષ્ય ૫૦ લાવણ્યસમયગણિએ બનાવી અને ૫૦ વિવેકાધીરગણિએ શિલા ઉપર લખી હતી. આ પ્રશસ્તિમાં એક લેક આ પ્રકારે છે– Page #244 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીશમું ] આ ઉદ્યોતનરિ यत् कर्मराजेन कृतं सुकार्यमन्येन केनापि कृतं हि तन्नो । यन्म्लेच्छराज्येऽपि तदाज्ञयैवोद्धारः कृतः षोडशम येन ||३५|| (શત્રુંજય તીથ પરના પ્રશસ્તિ શિલાલેખ) સં॰ કર્માંશાહે કરેલ આ તી પ્રતિષ્ઠાના ઉત્સવમાં આ૦ સેામજય વગેરે ૧૦ આચાર્યાં અહીં હાજર હતા. તે સૌએ સર્વાનુમતે ઠરાવ કર્યો કે, આ શત્રુ ંજયતીર્થ મહાતી છે અને ૮૪ ગચ્છનું શ્વેતાંબર જૈનતી છે. ૨૦૫ Page #245 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ છત્રીશમુ * આ॰ સર્વ દેવસૂરિ આપ સદેવસૂરિ (સ૦ ૯૮૮ થી ૧૦૬૧)-આ॰ ઉદ્યોતનસૂરિની પાટે આ॰ સર્વ દેવસૂરિ થયા. તે સમયે આ સમુદાયમાં આ માનદેવ, આ॰ અજિતદેવ, ૫૦ યથાદેવ, આ૦ દેવ, ૫૦ આમ્રદેવ, એમ દેવાન્ત નામવાળા ઘણા આચાર્યાં થયા હતા. તે પછી પણ ત્રણ પાટ સુધી દેવાંત નામેાવાળા આચાર્યો થયા. આ સૌ આચાર્ચમાં આ દેવ ખૂબ પ્રસિદ્ધ હતા, જે સર્વ દેવસૂરિના નામથી ખ્યાતિ પામ્યા. તેમના પટ્ટધર પણ આ॰ દેવસૂરિ નામે હતા. આ॰ સર્વ દેવસૂરિ સં૦ ૯૯૪ માં તેલી ગામમાં વડ નીચે પેાતાના ગુરુદેવના હાથે આચાર્ય પદ પામ્યા. આચાર્ય પદ્મનું મુર્હુત સર્વોત્તમ હતું અને આ॰ સદેવની શિષ્યપરપરા લાંબી ચાલી, જે આજે પણ એ જ પર પરાના મુનિવરા વિદ્યમાન છે. આ॰ સ`દેવસૂરિ સૂરિમત્રના પ્રભાવે ઋદ્ધિધારી હતા. શુદ્ધ ચારિત્રશીલ અને સમર્થ પ્રતિમાધક હતા. ગૌતમસ્વામીની જેમ શિષ્યલબ્ધિવાળા હતા. તેમણે જૈન શાસનની ઉન્નતિ કરી અને સ૦ ૧૦૫૫ લગભગમાં સ્વર્ગસ્થ થયા હતા. (-ગુર્વાવલી) તી— - તેમના ઉપદેશથી રાજા રઘુસેને રામસેનના પ્રાચીન જિનાલયને જીર્ણોદ્ધાર કરાવી ‘રાજવિહાર ’ની સ્થાપના કરી હતી અને તેમાં સ૦ ૧૦૧૦ માં આચાર્યશ્રીના હાથે ભ॰ ચંદ્રપ્રભ, ભ॰ અજિતનાથ વગેરે ઘણી પ્રતિમાએની અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરાવી હતી. ૧. ભ॰ અજિતનાથની કલાપૂર્ણ ખડ્ગાસન પ્રતિમા આજે અમદાવાદમાં ઝવેરીવાડમાં આવેલા ભ॰ અજિતનાથના દેરાસરની ભમતીની ઘેરીમાં વિદ્યમાન છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ છત્રીરામં ] આ સર્વદેવસરિ २०७ તે સમયથી આ સ્થાન રઘુનાથના મંદિર તરીકે અને તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. ધર્મપ્રચાર– - આચાર્યશ્રીએ સં. ૯૮૮ માં હથુંડીના રાવ જગમાલને સપસ્કિાર જૈન બનાવ્યું અને ઝામડ ગેત્રની સ્થાપના કરી. સં. ૧૦૨૧ માં આબૂ પાસે ઢેલડિયાના પંવાર સંધરાવને સપરિવાર જેન બનાવ્યું. તેના પુત્ર વિજયરાવે સંઘપતિ બની યાત્રા સંઘ કાઢ્યો, તેનું સિંઘી (સંઘવી)ગોત્ર સ્થાપન કર્યું. તેમના વંશજો આજે સેજિતમાં વિદ્યમાન છે. દીક્ષા– ચંદ્રાવતીના રાજા અરણ્યરાજ પરમારના મંત્રી કુંકુણે ચંદ્રાવતીમાં વિશાળ જિનપ્રાસાદ બનાવી, તેની સં. ૧૦૧૦માં આચાર્યશ્રીના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. અને આચાર્યશ્રીના ઉપદેશથી વૈરાગ્ય પામી તેમની પાસે દીક્ષા લીધી હતી. (–ગુર્નાવલી, તપાગચ્છ પટ્ટાવલી, પટ્ટાવલીઓ, વહીવંચાની વહીઓ, અચલગચ્છની (ગુજરાતી) મેટી પટ્ટાવલી પૃ. ૭૪, શંખેશ્વર મહાતીર્થ પૃ. ૪, ૫) . (૩૬) આ સર્વદેવસૂરિ–ઉપદેશમાલા’ની પ્રશસ્તિમાં એ ઉલ્લેખ છે કે, આ સર્વદેવસૂરિએ ધર્માણ સંનિવેશ પાસે વડની નીચે સાત ગ્રહના ગમાં શુભલગ્ન વડગચ્છને જન્મ આપ્યું. . . તે પ્રશસ્તિને સાર એ છે કે, આબૂની પવિત્ર છાયામાં આવેલા ધર્માણ સંનિવેશ પાસે મેટું વડનું ઝાડ હતું, જેને સેંકડે ડાળીઓ હતી. તેની નીચે મોટા મોટા સંઘે, સાર્થવાહ આવીને સુખેથી આરામ કરી શકતા હતા. લગભગ ૫૦૦ ગાડાં છેડી શકાય એવી વિસ્તારવાળી જગા હતી. આ સર્વ દેવસૂરિએ પિતાના જ્ઞાનબળથી લગ્નમાં સર્વકાર્યસાધક ગ્રહને વેગ જાણીને આચાર્યો બનાવ્યા ત્યારથી ચંદ્રગચ્છ વૃદ્ધિ પામી વડગચ્છ બને. આ ગ૭માં શ્રી સીમંધરસ્વામીનું વર્ણન કરનારા (૩૭) આ જિનચંદ્રસૂરિ થયા. જે ળકાના ચૈત્યમાં હતા. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજે [ પ્રકરણ તેમની પાટે નયના વિદ્વાન (૩૮) આવ આમ્રદેવ થયા. તેમનું વ્યાખ્યાન શુદ્ધ હતું. તેઓ શુદ્ધ ગ્રંથની રચના કરનારાઓમાં તીવ્ર બુદ્ધિવાળા અને પ્રભાવશાળી હતા. તેમની પાસે અંબિકાદેવી આવતી હતી. તેમની પાટે (૩૯) આ૦ નેમિચંદ્ર થયા, જે ધર્મના આધારરૂપ હતા. તેમણે બે તીર્થકરેના ચરિત્ર રચ્યાં, તેથી વધુ ખ્યાતિ પામ્યા. તેમનાથી ત્રીજા (૪૦) આ૦ યદેવસૂરિ થયા, જે સચ્ચારિત્રપાત્ર હતા. તેમને મહિમા પ્રસિદ્ધ હતો. શુદ્ધ ધારણાવાળા હતા. ચંદ્રસમા અમી ઝરાવતા હતા. શાંત સ્વભાવી અને હસમુખા હતા. તેઓ વ્યાકરણ, સાહિત્ય વગેરેના વિદ્વાન હતા. તેમણે મારા અંધારભર્યા હૃદયમાં પ્રકાશ રેલાવ્યું હતું. આ યદેવસૂરિ તે જ પ૦ યશેદેવગણિ હોવાનું સંભવ છે. - (ખંભાતના શ્રી શાંતિનાથજીના જ્ઞાનભંડારની તાડપત્રી ઉપદેશમાલાની વૃત્તિ પ્રશસ્તિ—જૂઓ, શ્રી પ્રશસ્તિસંગ્રહ, - પ્રક. ૩૪, પૃ. ૨૬). છેઆ અરસામાં અનેક જેન આચાર્યો, પ્રભાવકે, જેન રાજાઓ, શાસ્ત્ર, તીર્થો અને જૈન સ્તૂપની રચના થઈ. પ્રભાવકે– અલ્લટ રાજાના ગુરુ આ પ્રદ્યુમ્નસૂરિ, મુંજ રાજાના ગુરુ આ ધનેશ્વર, રાજા અલ્લટના ગુરુ આ૦ નન્નસૂરિ, સામંતસિંહ ચાવડાના ગુરુ આવ બલભદ્ર, આ વાસુદેવ, આ મલ્લવાદી, ચામુંડરાયના ગુરુ આ૦ વીરગણિ (તેમને પરિચય અગાઉ પ્રક. ૩૨, પૃ૦ ૫૦૭, ૫૦૮; પ્રક. ૩૪, પૃ. ૫૬૬ થી ૧૮૭ માં આવી ગયે છે તે) થયા હતા. યુગપ્રધાન ઠાંગ ગણિ–તેમને યુગપ્રધાનકાળ સં૦૯૯૦થી ૧૦૬૧ છે, તેઓ જ આ વીરગણિ હોવાનો સંભવ છે. (પ્ર.૩૪, પૃ૦ ૫૮૭) મહાકવિ જંબૂનાગનેએ ચંદ્રગચ્છના હતા. વિદ્વાન હતા. તેમણે સં૦ ૧૦૦૫ માં “મણિપતિચરિય, જિનશતકકાવ્ય અને ચંદ્રદૂતકાવ્ય” વગેરે રચ્યાં છે. નાગેંગછના આ સાંબ મુનિએ સં૦ ૧૦૨૫ માં જિનશતકની વૃત્તિ રચી છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ છત્રીશમું ] આ સર્વ દેવસૂરિ આ જયદેવસૂરિ— ፡ તેમણે ‘ જયદેવછંદ ' નામે ગ્રંથ રચ્યા છે, તેમાં પિંગલસૂત્રની જેમ ૮ અધ્યાયેા છે. તેમાં વૈશ્વિક છ ંદોના પણ વ્યવસ્થિત સમાવેશ કર્યાં છે. મંગલાચરણમાં ભ૦ મહાવીરદેવની સ્તુતિ કરી છે. તેની ઉપર ભટ્ટ મુકુલના પુત્ર હટે વૃત્તિ બનાવી છે. જય દેવછ દસ્ ’ની સ૦ ૧૧૮૧ માં લખાયેલી તાડપત્રી પ્રતિ મળે છે. તેના ઉપર આ॰ વમાને વૃત્તિ રચી છે અને શ્રીચંદ્રસૂરિએ એ વૃત્તિ ઉપર ટિપ્પણની રચના કરી છે. 6 ' ૫’- હલાયુધ ભટ્ટે ‘ પિંગલછંદ ’ની ટીકામાં, સુત્તુણે કેદારભટ્ટના ‘વૃત્તરત્નાકર ’ની ટીકામાં,' અલંકારશાસ્ત્રી અભિનવગુપ્તે નાટ્યશાસ્ત્ર ’ની અભિનવભારતી ટીકામાં, નાગવર્મા (ઈ૦ સ૦ ૮૯૦)એ કાનડી ‘ છંદોન્મુધિ ’માં, કવિ સ્વયંભૂ (આઠમી સદી)એ ‘ છÃડામણિ 'માં, શ્રી િમ સાધુએ રુદ્રટના ‘કાવ્યાલ’કાર ’ પર સ’૦ ૧૧૨૨ લગભગમાં રચેલા ટિપ્પનમાં, ક૦ સ॰ હેમચદ્રસૂરિએ છંદોનુ શાસન ’ની સ્વાપન્ન વૃત્તિમાં, મહાકવિ વાગ્ભટે રચેલા ‘કાવ્યાનુશાસન પરની સ્વાપન્ન વૃત્તિમાં, આ અમરચંદ્રે રચેલ ‘ છંદોરત્નાવલી’માં આ॰ જયદેવછંદનાં અવતરણા આપ્યાં છે અને તેની ઉપર પોતાના અભિપ્રાય દર્શાવ્યેા છે. 6 ૫’૦ હલાયુધ ભટ્ટ રાજા મુજ (સ૦ ૧૦૩૧ થી ૧૦૫૨)ની સભાના વિદ્વાન તથા પં૦ સુલ્હેણુ આ॰ જયદેવને શ્વેતાંબર જૈનાચાર્ય બતાવે છે. આથી સ્પષ્ટ છે કે, આ॰ જયદેવ વાસ્તવમાં વિક્રમની નવમી સદી પહેલાં થયા હતા. કર્ણાટકમાં દિગંબર આ॰ જયકીતિ તથા તેમના શિષ્ય અમલકીર્તિ થયા. તેમાં જયકીર્તિએ આ ‘ જયદેવઋ દસ્ ’ના આધારે ‘છ ંદોનુશાસન’ આઠ અધ્યાયમાં બનાવ્યાનું લખ્યુ છે, જે સ૦ ૧૧૯૨માં તાડપત્રી પર લખેલું છે. આ અમલકીર્તિની પણ સં૦ ૧૧૯૨ માં લખાયેલી ૨૦૯ ૧. રાજા કરણદેવના પુરાહિત વમાનના શિષ્ય ત્રિવિક્રમે નહીં પરંતુ રાધવાચાયના પુત્ર ત્રિવિક્રમે ‘ વૃત્તરત્નાકર 'ની સૌથી પહેલી ટીકા રચી છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ તાડપત્રીય “ગસાર”ની પ્રતિ મળે છે એટલે બારમી સદીમાં જયદેવછંદસૂના આધારે બનેલા “છંદેનુશાસન થી જણાય છે કે તે ગ્રંથ તેથીયે પ્રાચીન અને લોકપ્રિય ગ્રંથ છે. (જૈનસત્યપ્રકાશ, કમાંકઃ ૧૮૧, પૃ. ૮૪, શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરિ અર્ધશતાબ્દી ગ્રંથ, પૃ. ૬૮૧) " શ્રીમાન નેમિકુમારને પુત્ર મહાકવિ વાલ્મટ આ૦ જયદેવની કાવ્યાનુશાસનની ટીકામાં નીચે પ્રમાણે પ્રશંસા કરે છે – “(ટી-) છોર્નપુર્વે – सद्यतिसेवितपादं वरगणधरमूर्जितप्रवरवृत्तम् । શ્રીવર્ધમાનમાલી ગર્વ મફતો વજે છે” ૧. સુવિહિત શાખા-વડગચ્છ પઢાવલી આ વર્ધમાનસૂરિની પરંપરાના આચાર્યો પિતાને ગ્રંથમાં અને શિલાલેખમાં ચંદ્રકુલીન, બૃહદ્ગછીય, સુવિહિત, અપ્રતિબદ્ધવિહારી તરીકે ઓળખાવે છે. તેમની અનેક શિષ્ય પરંપરાઓ મળે છે, તે આ પ્રમાણે – (જૂઓ, પ્રક. ૩૫, પૃ૦ ૭૨) ૧. મુંબઈ વિલસન કોલેજના પ્રાધ્યાપક હરિદામોદર વેલનકરે આ૦ જયદેવ, આ૦ જયકીર્તિ, પં. કેદારભટ્ટ અને આ૦ હેમચંદ્ર રચેલા દર્યને સંગ્રહ “યદામન’ એ નામથી પ્રકાશિત કર્યો છે. ૨. ચંદ્રકુલીન, સુવિહિત, અપ્રતિબદ્ધવિહારી. (–આ અભયદેવસૂરિકૃત “ઠાણુગ' ટીકા-પ્રશસ્તિ, “નાયા ધમ્મકતાઓ’ ટીકા પ્રશસ્તિ, મહાવીરચરિયું) વડગ૭માં આ જિનચંદ્ર (–આ. હરિભક્ત “મલ્લિનાથચરિય” નેમિનાથચર્ચિ', “મહાવીરચર્ચિ') ચંદ્રકુલમાં આ જિનચંદ્ર, આ દેવભદ્ર, આ૦ દેવાનંદ વગેરે (–સં. ૧૨૯૪ માં રચાયેલ મુનિસુવ્રતસ્વામિચરિત્ર) ચંદ્રકુલમાં આ૦ જિનવલલભસૂરિ થયા. –સંધપક વૃત્તિ) Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ છત્રીસમું ] આ સર્વદેવસૂરિ ૩૫. આ ઉદધોતનસૂરિ–સં. ૯૪. ૩૬. આઠ વર્ધમાનસૂરિ–સં. ૧૦૦૮." વિક્રમની દશમી શતાબ્દીના અંતમાં સપાદલક્ષ દેશમાં ચિત્તોડના રાજવી અલ્લટરાજને પુત્ર ત્રિભુવનપાલ નામે રાજા હતા. તે સમયે આભેહર દેશના કુચેરા નગરમાં ચૈત્યવાસી જિનચંદ્રાચાર્ય હતા, તેમની આજ્ઞામાં ૮૪ ચૈત્ય હતાં. તેમને વર્ધમાન નામે શિષ્ય હતું. તેમણે ચેનો ત્યાગ કરી વનવાસીગ૭ના સુવિહિત આ ઉદ્યોતનસૂરિ પાસે દીક્ષા લીધી અને શાસ્ત્રાભ્યાસ કર્યો. આ૦ ઉદ્યોતનસૂરિએ સં૦ ૯૫ માં પિતાના સર્વદેવ વગેરે આઠ શિને આચાર્ય પદ આપ્યું અને તે પછી તેમને પણ અજારીમાં ભ. મહાવીર સ્વામીના મંદિરમાં આચાર્યપદ આપ્યું. તે શાસ્ત્રાનુસાર મુનિજીવન ગાળતા હતા, તેથી તેમની પરંપરા સુવિહિત તરીકે વિશેષ પ્રખ્યાત છે. આ જિનેશ્વર અને આ૦ બુદ્ધિસાગર તેમના પટ્ટધર હતા. તે સં. ૧૦૮૮ માં પત્યપદ્રમાં અનશન કરી સ્વર્ગ ગયા. આ અભયદેવસૂરિ તેમને પરિચય આ પ્રમાણે આપે છે– 'तच्चन्द्रकुलीन-प्रवचनप्रणीताप्रतिबद्धविहारहारिचरितवर्धमानाभिधानमुनि (-રાહુ’ વૃત્તિ) ૩૭. આ જિનેશ્વરસૂરિ, આ૦ બુદ્ધિસાગરસૂરિ—બનારસમાં પં. કૃષ્ણુગુપ્ત નામે બ્રાહ્મણ હતા. તેને શ્રીધર અને શ્રીપતિ નામે પુત્ર હતા. તે બંને બુદ્ધિમાન હતા. તેથી તેઓ વેદવેદાંતના પારગામી થયા. એકદા તેઓ તીર્થયાત્રાએ નીકળ્યા અને ફરતાં ફરતાં માલવાની ધારાનગરીમાં આવ્યા. બંને જણ ભિક્ષા દ્વારા જીવનનિર્વાહ કરતા. તે સમયે ધારામાં ભેજદેવ (સં. ૧૦૫૭ થી ૧૧૧૨) રાજા હતો અને લક્ષમીપતિ નામે ધનાઢય જેન શ્રાવક રહેતો હતો. તે શ્રીધર અને શ્રીપતિને હમેશાં ભિક્ષા આપતો હતો. ૧. વર્ધમાનસૂરેિ . (જૂઓ, પ્રક. ૩૨, ૫૦૫૦૯) Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજે [ પ્રકરણ તેના ઘરમાં ભીંત પર વીશ લાખ ટકાને લેણદેણને હિસાબ નોંધાચેલે હતું. બંને ભાઈઓ એ હિસાબને રોજ જોતા હતા, તેથી બંનેને તે મુખપાઠ જે થઈ ગયે હતે. એક વેળા શેઠના ઘરમાં આગ લાગી, તેમાં એ હિસાબ નાશ પામ્યું. આથી શેઠ ગમગીન બની ગયે. બીજે દિવસે બંને ભાઈઓ રોજિંદા નિયમ પ્રમાણે ભિક્ષા માટે શેઠને ઘેર આવ્યા. શેઠને શેકગ્રસ્ત થયેલો જોઈ વસ્તુસ્થિતિ પામી ગયા. તેમણે શેઠ પાસે આવીને પિતાની યાદ પ્રમાણે નોંધ કરાવી દીધી. આથી શેઠ તે બંને ઉપર ખુશ થઈ ગયે. તેણે બંનેને આવા બુદ્ધિશાળી જાણ, જે તેઓ જેન સાધુ બને તો સાચે જ પ્રભાવક થાય અને જેનશાસનની ઉન્નતિ કરે. આમ વિચારી તેઓને પરિચય આ૦ વર્ધમાનસૂરિને કરાવ્યું. તે બંનેએ આ ગુરુ પરમતારક લાગે છે એમ જાણીને તેમની પાસે દીક્ષા લીધી. ધીમે ધીમે જૈન શાસ્ત્રોને અભ્યાસ કરી છેવટે આચાર્ય પદ મેળવ્યું. ગુરુમહારાજે તેઓનું નામ આ૦ જિનેશ્વર અને આ૦ બુદ્ધિસાગર રાખ્યું. બંનેને ગુજરાત તરફ વિહાર કરવા આજ્ઞા આપી, “બૃહન્નુર્વાવલી ”માં આવે વર્ધમાનસૂરિ વગેરે ૧૮ સાધુઓ હતા, એ ઉલ્લેખ કર્યો છે. વનરાજ ચાવડાએ ગુજરાતના સ્વતંત્ર રાજ્યને પાયે સં. ૮૦૨ ના વૈશાખ સુદિ ૨ ના દિવસે નાખે. તેને રાજ્યાભિષેક પ્રથમ પંચાસરમાં અને પછી સં૦ ૮૨૧ માં પાટણમાં જૈનાચાર્ય શીલગુણસૂરિ અને આ દેવચંદ્રસૂરિના પ્રભાવક વાસક્ષેપથી થયે હતે. વનરાજે પણ ત્યારે એ ગુરુઓને શિષ્ય પરંપરાના હકમાં તામ્રપત્રફરમાન લખી આપ્યું કે, “આ આચાર્યોને માનનારા ચૈત્યવાસી ચતિઓને સમ્મત મુનિરાજે જ પાટણમાં રહી શકે, બીજાએ રહી શકશે નહીં.” ગુજરાતના રાજાઓએ આ ફરમાનનું આજ સુધી અખંડ પાલન કર્યું હતું. (જૂઓ, પ્રક૩૧, પૃ. ૪ઉં, ૪૯૪) આ ફરમાનના આધારે પાટણમાં ચૈત્યવાસીઓનું વર્ચસ્ હતું. સંવેગી, વનવાસી, વિહરુક કે બીજા સાધુઓને રહેવા માટે પાટણમાં સ્થાન મળતું નહોતું. સં. ૧૦૮૦ માં પાટણને રાજા ભીમદેવ હતો Page #252 -------------------------------------------------------------------------- ________________ છત્રીશમ્ | આ સર્વદેવસૂરિ ૨૬૩ અને રાજપુરેહિત સોમેશ્વર હતો, જે આ જિનેશ્વર અને આ બુદ્ધિસાગરને મા થતે હતો. આચાર્યોએ તેમને ત્યાં જઈ વેદ, ઉપનિષદ્ અને જેનાગમ સમ્મત આશીર્વાદ આપ્યો તે આ પ્રમાણે– જે હાથ, પગ અને મન વિના સ્વીકારે છે, આંખ વિના જૂએ છે, કાન વિના સાંભળે છે અને વિશ્વને જાણે છે પણ તેને કઈ જાણતું નથી એવા નિરંજન, નિરાકાર મહાદેવ એ જ જિનેશ્વર છે તે તમારું કલ્યાણ કરે.” પુરોહિત આ સાંભળીને ચમક્યો. સેમેશ્વર અને આચાર્યો વચ્ચે વાર્તાલાપ થયે. વાતવાતમાં જાણવામાં આવ્યું કે, બંને આચાર્યો તેમના ભાણેજ થતા હતા અને ચૈત્યવાસીઓના કારણે તેઓને ઊતરવા યોગ્ય સ્થાન મળ્યું નથી. આથી તેણે તરત જ આચાર્યોને અતિ આદરપૂર્વક પોતાના મકાનના મેડા ઉપર ઉતારો આપ્યો. યાજ્ઞિક, સ્માર્ત, દીક્ષિત, અગ્નિહોત્રી વગેરે કેટલાયે વિદ્વાને આચાર્યશ્રીને સત્સંગ કરવા આવ્યા અને તેમની વિદ્વત્તા જોઈ-જાણીને ખુશ થઈ ગયા. જૈનાચાર્યોની વિદ્વત્તાની વાત નગરમાં ફેલાઈ ગઈ. ચૈત્યવાસીઓના માણસે સાંજે તપાસ કરવા આવ્યા અને તેઓએ આચાર્યોને જણાવ્યું, “આ ચૈત્યવાસીઓનું ક્ષેત્ર છે અને તમે ચૈત્યવાસી નથી માટે તરત પાટણમાંથી ચાલ્યા જાઓ.” પુરહિતે તેઓને કહ્યું: “આને નિર્ણય રાજસભામાં થશે” એમ સમજાવીને તેઓને પાછા મોકલ્યા. બીજે આ દિવસે પુરોહિતે રાજસભામાં જઈને જણાવ્યું કે, “દેવ! જેનાચાર્યો મારા અતિથિ છે. જેનોએ તેમને ઊતરવા ગ્ય સ્થળ આપ્યું નથી. મેં તેમને ગુણગ્રાહકદષ્ટિએ જ મારે ત્યાં ઉતારે આપ્યો છે. જે ૩. આમાં મારી ભૂલ થઈ હોય તે મને દંડ આપશે.” - રાજાએ જવાબ આપે કે, “મારા રાજ્યમાં કઈ પણ ગુણવાન પરદેશી રહી શકે છે. એને રહેવાની મને કેમ કરાય?” ચૈત્યવાસીઓએ પિતાને મુદ્દો રજૂ કર્યોઃ “ચૈત્યવાસીઓને સમ્મત મુનિરાજે જ પાટણમાં રહી શકે, બીજાએ ન રહી શકે–આ ફરમાનને અમલ આજ પર્યત બરાબર થતો રહ્યો છે અને હવે પછી Page #253 -------------------------------------------------------------------------- ________________ જેને પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકચ્છ પણ તેને બરાબર અમલ થવો જોઈએ, અસલ વસ્તુ આ છે. હવે આપ જણ તેમ કરીએ.” - રાજાએ કહ્યું: “અમે પહેલાંના રાજાઓની આજ્ઞાને દઢતાથી પાળવાને તૈયાર છીએ, પરંતુ સાથે સાથે અમે એમ પણ ઈચ્છીએ છીએ કે, ગુણીજનેનું સન્માન રૂંધાવું ન જોઈએ. તમારા જેવા ઉત્તમ પુરુષના આશીર્વાદથી જ રાજાઓ પિતાના રાજ્યને આબાદ બનાવે છે, એ વાત પણ ધ્યાન બહાર જવી ન જોઈએ. હવે અહીં એટલું જ બની શકે કે, આપ મારી આગ્રહભરી વિનંતિથી આજ્ઞા આપે જેથી એ આચાર્યો પાટણમાં રહી શકે.” ચિત્યવાસીઓએ રાજાની માગણીને કબૂલ રાખી સંવેગી મુનિવરોને પાટણમાં રહેવાની સમ્મતિ આપી. (જૂઓ, પ્રક. ૩૫, પૃ૦ ૮૦) - શેવાચાર્ય જ્ઞાનદેવ તેમજ પુરોહિત સેમેશ્વરદેવે નવા ઉપશ્રયનો પાયો નાખ્યું અને સં૦ ૧૦૮૦ થી પાટણમાં સુવિહિત સાધુઓને એગ્ય ઉપાશ્રય બન્ય. ' તે પછી બંને આચાર્યો માલવા તરફ વિહાર કરી ગયા અને ત્યાં જઈ અભયકુમારને દીક્ષા આપી. ગુરુદેવની સેવામાં આવ્યા. તેઓની બેને પણ દીક્ષા લઈને મહત્તરાપદવી પ્રાપ્ત કરી, જેનું નામ લ્યાણત્રી મહત્તર હતું, તથા મરૂદેવી ગણિની વગેરે સાધ્વીઓ પણ હતી. તેમની પાટે (૧) આ જિનચંદ્ર, (૨) આ અભયદેવ અને (૩) આ૦ ધનેશ્વર એમ ત્રણ આચાર્યો થયા. તેમજ ઉપાધ્યાય ધર્મદેવ, ઉપા. સુમતિ અને ઉપાટ વિમલ એમ ત્રણ ઉપાધ્યાય થયા. આ પૈકી આ૦ ધનેશ્વરનું બીજું નામ આ જિનભદ્રસૂરિ પણ હતું. તેમણે સં૦ ૧૦લ્પમાં ચંદ્રાવતીમાં “સુરસુંદરીચરિય” રચ્યું છે. તેમને યશપાલ નામે શિષ્ય હતા. - ૧. ખરતરગચ્છ પદાવલીમાં આ ત્રણે ગુરુ ભાઈઓને એક પછી એક કિમઃ પધર બતાવ્યા છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ છત્રીમું ] આ સર્વદેવસૂરિ ૨૧૫ શ્રી જિનવલ્લભગણિ પણ આ જિનેશ્વરસૂરિના જ શિષ્ય હતા. (જૂઓ, પ્રક. ૪૦) ગ્રંથે – આ જિનેશ્વરસૂરિએ સં. ૧૦૮૦ માં જાલેરમાં હારિભદ્રીય અષ્ટકપ્રકરણ-વૃત્તિ, છઠ્ઠાણુ-પગરણગાથા-૧૧૧, પંચલિંગી પ્રકરણ ગાથા૧૦૧, પ્રમાલક્ષ્મ મૂળક ૪૦૫, તેની વૃત્તિ ગ્રંથાગ ૪૦૦૦, સં. ૧૦૯૨ માં આશાવલ (અમદાવાદ)માં “લીલાવઈકહા” ગ્રંથાગ : ૧૮૦૦૦, સં. ૧૦૯૨ માં જાવાલિપુરમાં ચિત્યવંદનવિવરણગ્રંથાગ : ૧૦૦૦, સં. ૧૧૦૮ માં ડીંડુઆણકમાં ચેમાસામાં કહાકેસપગરણ-ગાથા: ૩૦, તેની કહાવિવરણવૃત્તિ વગેરે ગ્રંથ રચ્યા છે. - આ બુદ્ધિસાગરસૂરિએ સં. ૧૦૮૦ માં જાબાલીનગરમાં બુદ્ધિસાગર ગ્રંથા “સપ્તસહસ્ત્રક૯પમ’ ૭૦૦૦ ર. એ વ્યાકરણ ગ્રંથ પદ્યમાં હતો. “શબ્દલક્ષ્યલક્ષ્મ અને પંચગ્રંથી એ તેનાં બીજાં નામે છે. આ અભયદેવસૂરિ એ બંને આચાર્યોને પરિચય નીચે મુજબ આપે છે– આ જિનેશ્વરસૂરિ, પ્રમાણશાસ્ત્ર, પ્રકરણ અને પ્રબંધેના રચનાર, જ્ઞાનીઓને માન્ય, સમર્થ વ્યાખ્યાતા, પ્રવચનને શુદ્ધ અર્થ બતાવનાર, સુવિહિત મુનિશિમણિ હતા તેમજ આ૦ બુદ્ધિસાગરસૂરિ તેમના નાના ભાઈ, વ્યાકરણશાસ્ત્ર વગેરેના રચયિતા છજોયુક્ત મિષ્ટભાષી, શ્રુતસાહિત્યના ભંડાર, સુવિહિત અને ચારિત્ર નિષ્ઠ હતા. (-ઠાણુંગસુત્ત-વૃત્તિ, નાયાધમ્મકહાઓ-વૃત્તિ પ્રશસ્તિ) ૧. શ્રીમાન નેમિકુમાર ભાંડાગારી પરવાલે સં. ૧૧ ૩૮ ના પિષ વદિ ૭ ના રોજ કેટયાચાર્યની “વિશેષાવશ્યક ભાષ્ય ટીકા ' ગ્રંથાગ્રઃ ૧૩૭૦૦ ની પુપિકામાં લખ્યું છે કે, પુત વંવિધુતશ્રીઝિનેશ્વરસૂરિસ્થિ નિનવાજમોરિતિ (–જૈન લિટરેચર એન્ડ લૈિસાફી, પુસ્તક નં. ૧૧૦૬ ની પુપિકા, પ્રશસ્તિસંગ્રહ ભાટ ૩, ભાંડારકરરિએન્ટલ રિચર્સ ઇન્સ્ટીટયુટ, પૂના. મેહનલાલ દલીચંદન જૈનસાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ' પૃ. ૨૧૯) Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ જૈન પર પરાના પ્રતિહાસ-ભાગ ૨ો તે અને આચાર્ચીએ પુરાહિત સોમેશ્વર, જ્ઞાનદેવ, રાજસભા અને ચૈત્યવાસીઓ ઉપર જે તે તેની વિદ્વત્તા અને સમજાવવાની શૈલીને શાંતિથી સ કાર્યોને સાધી શકતા હતા. ૩૮. આ॰ અભયદેવસૂરિધારાનગરમાં શેઠ મહીધરને ધનદેવી નામે પત્ની હતી, તેને અભયકુમાર નામે પુત્ર હતા. તે અહુ બુદ્ધિશાળી હતા અને આ॰ જિનેશ્વરસૂરિ તેમજ આ॰ બુદ્ધિસાગરસૂરિના ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામ્યા અને નાની ઉંમરમાં જ ધારાનગરીમાં દીક્ષા લીધી. ગુરુએ તેને ગ્રહણ અને આસેવનરૂપ શિક્ષા આપી, તેમજ આગમેા ભણાવી યાગ્યતા પ્રાપ્ત થતાં આચાયપદવી આપી. આ॰ અભયદેવસૂરિ પહેલેથી જ તપસ્વી અને જ્ઞાની હતા. તે સૌને આગમની વાચના આપતા હતા. આ સમયે પણ ચૈત્યવાસીઓ અને સવિજ્ઞવિહારી સાધુઓ વચ્ચે સંઘર્ષ ચાલુ હતા. આચાર્યશ્રીને આયંબિલ ને લૂખાસૂકા આહાર તેમજ અતિપરિશ્રમના કારણે રક્તદોષ લાગુ પડ્યો હતા. આ રેગની જાણ થતાં તફાની તત્ત્વાએ વાત વહેતી મૂકી કે, આ॰ અભયદેવ ઉત્સૂત્રપ્રરૂપક છે તેથી તેમના શરીરે કાઢ-રાગ ફાટી નીકળ્યા છે. આ સાંભળીને આચાર્યશ્રીને ભારે દુઃખ થયુ. તેમણે ધરણેન્દ્રનું ધ્યાન કર્યું તેમાં ધરણેદ્ર પાસેથી રાગશમનના ઉપાય મળી આવ્યા. દૈવી સૂચના મુજબ આચાર્ય શ્રી ત્યાંથી વિહાર કરીને સેઢી નદીના કિનારે થામણા ગામમાં પધાર્યાં. કાંતિનગરના શેઠ ધનપતિને સમુદ્રમાંથી અતિ પ્રાચીનકાળમાં ભરાવેલી ભ॰ પાર્શ્વનાથની પ્રતિમા મળી હતી, તે તેણે લાવીને [ પ્રકરણ યાજ્ઞિકા, શૈવાચાર્ય પ્રભાવ પાડયો છે પરિચાયક છે. તેઓ ૧. તેમને જન્મ સ૦ ૧૦૭૨માં, દીક્ષા સ૰૧૦૭૭માં થઇ હતી. આ જિનેશ્વરસૂરિએ ગુજરાતથી અહીં આવીને તેમને દીક્ષા આપી હતી, એટલે દીક્ષા સં૦ ૧૦૮૦માં મનાય અને આ॰ વધુ માનસૂરિની હયાતીમાં આચાય ૫૬ આપ્યુ હાય તે। આચાય પદ સં૦ ૧૦૮૮ સુધીમાં મળ્યું ગણાય. Page #256 -------------------------------------------------------------------------- ________________ છત્રીશમું ] આ સર્વદેવસૂરિ ૨૧૭ પિતાના ઘરદેરાસરમાં સ્થાપના કરી હતી. રસસિદ્ધ ગીશ્વર નાગાજુને આ૦ પાદલિપ્તસૂરિ પાસે તેનું માહાસ્ય સાંભળી, તેને ચેરી લાવી, નદી કિનારે છુપાવી તેની સન્મુખ રસસિદ્ધિ કરી હતી. આ પ્રતિમા ગુપ્ત હતી. થામના પટેલ મહીયલની ગાય નિરંતર ત્યાં જઈ તેની ઉપર દૂધ ઝરી આવતી હતી.' આ અભયદેવસૂરિએ ત્યાં આવી, તે સ્થાનની પાકી ભાળ મેળવી ખાતરી કરી. તેમણે તેની સામે બેસીને ધ્યાન ધર્યું, ‘નય તિgમળવU” થી શરૂ થતા બત્રીશ ગાથાના સ્તોત્ર વડે શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરી. પરિણામે અધિષ્ઠાયક દેવ પ્રસન્ન થતાં શ્રી પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ થઈ. તેના હવણ જળથી આચાર્યશ્રીને રેગ શમી ગયે. - શ્રી. અભયદેવસૂરિએ વ્યાખ્યા અને મૌલિક છે જે રચ્યા છે તેની યાદી નીચે મુજબ છે ૧. ઠાણંગસુત્ત-ટીકા ગ્રંથાગ્ર: ૧૪રપ૦, ૦ ૧૧૨૦. ૨. સમવાયાંગસુત્ત-ટીક ગ્રં૦ : ૩પ૭૫, સં. ૧૧૨૦. ૩. વિવાહપણુત્તિસુત્ત-ટીકા કૅ૦ : ૧૮૬૧૬, સં૦ ૧૧૨૮. ૪. નાયાધમ્મકહાઓ-ટીકા ગ્રં૦ : ૪રપર (૩૮૦૦), સં૦૧૧૨૦ આ સુદિ ૧૦ (પાટણ) ૫. ઉવાગદાસાંગ-ટીકા ઍ૦ : ૯૦૦. ૬. અંતગડદાસાંગ-ટીકા ગ્રં: ૧૩૦૦. ૭. અણુત્તવવાદસાંગ ટીકા ઍ૦ ૧૦૦. ૮. પણહાવાગરણ અંગ-ટીકા ઍ૦ : ૪૬૦૦. ૯. વિવાગસુય-ટીકા કૅ૦ : ૯૦૦. ૧ નાગાર્જુને તે પ્રતિમાની સામે રસસિદ્ધિ કરી હતી. તે રસ ઘુંટવાને માટે રાજા શાલિવાહનની રાણી ચંદ્રલેખાને હમેશાં અહીં લાવતો હતો. રસસિદ્ધિ થતાં જ ચંદ્રલેખાના પુત્રોએ વિશ્વાસ જમાવી નાગાર્જુનને મારી નાખે અને તે પુત્ર પણ વિશ્વાસઘાતના ફળરૂપે મરણ પામ્યા. એ રસ કોઈને મળે નહીં. (પ્રભાવકચરિત્ર, પ્ર. ૧૯, પ્રબંધચિંતામણિ-પરચૂરણ પ્રબંધ, પ્રબંધકોશ પ્ર. ૧૭; પ્રક. ૧૯, પૃ. ૧૪૧) Page #257 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૨જો ૧૦. ઉવવાઈસુત્ત-ટીકા ગ્ર’૦ ૩૧૨૫, સ૦ ૧૧૨૦, ૧૧. પન્નવણાસુત્ત, તઈચપયસગ્ગહણી, ગાથા : ૧૩૩. ૧૨. હારિભદ્રીય પચાસગ-ટીકા ગ્ર૦ :...., સ’૦ ૧૧૨૪ (ધાળકા) ૧૩. છઠ્ઠાણુપગરણ (જિજ્ઞેસરીય)ભાષ્ય ગ્રં૦: ૧૪. પણિગ્ગથી પગરણ પ્ર૦ : ૨૧૮ ૧૫. આરાહુણાકુલય' પ્ર૦ : ૮૬. ૧૬. જયતિહુઅણુથય ગાથા : ૩૦, સ’૦ ૧૧૧૧૧૭. આ૦ જિનચંદ્રગણિકૃત નવતત્ત્વપ્રકરણ ભાષ્યવૃત્તિ. ૧૮. સત્તરી-ગ્રંથભાષ્ય. ૧૯. મહાવીરથય (જઈજા સમણેા) ગાથા : ૨૨. (–જૈનસ્તાત્રસ દાહ, પૃ૦ ૧૯૭) ૨૦. શાતારિપ્રકરણવૃત્તિ-ગાથામ ૨૧. નિગે હૃષત્રિંશિકા. ૨૨. પુદ્ગલષત્રિશકા. ૨૩. સામ્ભિયવચ્છલકુલય' ગાથા : ૨૯. ૨૪. વક્રુણ્યભાસ ગાથા : ૩૩. [ પ્રકરણ આ॰ અભયદેવસૂરિ તેમના સમયમાં સમર્થ શાસ્ત્રકાર હતા, તે આ ઉપરથી સમજાય છે. તે પેાતાના પરિચય આ રીતે આપે છે “तच्चन्द्र कुलीन प्रवचनप्रणीताप्रतिबद्धविहारहारिचरित श्रीवर्धमानाभिधानमुनिपतिपादोपसेविनः प्रमाणादिव्युत्पादनप्रवणप्रकरणप्रबन्धप्रणयिनः प्रबुद्धप्रतिबन्धप्रवक्तुप्रवीणाप्रतिहत प्रवचनार्थवाक्प्रसरस्य सुविहितमुनिजनमुख्यस्य श्रीजिनेश्वराचार्यस्य तदनुजस्य च व्याकरणादिशास्त्रकर्तुः श्रीबुद्धिसागराचार्यस्य चरणकमलचञ्चरीककल्पेन श्रीमदभयदेवसूरिनाम्ना मया महावीरजिनराज सन्तावर्त्तिना महाराजवंशजन्मनेव संविग्नमुनिवर्गश्रीमदजितसिंहाचार्यान्तवासियशोदेवगणिनामधेयसाधोरुत्तरसाधकस्येव विद्याक्रियाप्रधानस्य साहाय्येन समर्थितम् । " (−ઠાણ ગસુત્ત-ટીકા-પ્રશસ્તિ, સ’૦ ૧૧૨૦) " Page #258 -------------------------------------------------------------------------- ________________ ત્રીશામું ] આ સર્વ દેવસૂરિ ૨૧૯ સ્પષ્ટ છે કે, આ અભયદેવસૂરિ ચંદ્રકુલના સંવિજ્ઞવિહારી આ વર્ધમાનસૂરિના પ્રશિષ્ય હતા. સમર્થ જ્ઞાની સુવિહિત આ જિનેશ્વરસૂરિ તથા આ૦ બુદ્ધિસાગરસૂરિના શિષ્ય હતા. ભ૦ મહાવીરસ્વામીથી ઊતરી આવેલી પરંપરાના હતા. મહારાજવંશમાં જન્મ્યા હોય એમ ઉત્તમ મુનિવંશના હતા અને તેમને સહાયક સંવિજ્ઞવિહારી આ અજિતસિંહસૂરિના શિષ્ય વિદ્વાન અને ક્રિયાપ્રધાન પં. યશેદેવગણિ હતા. “મારાનવેરાગર' એ શબ્દપ્રયેગ બહુ સૂચક છે. સંભવ છે કે, તેમણે ઉપકેશગચ્છ, રાજગચ્છ કે ચૈત્યવાસીની હરેલમાં પિતાના મુનિવંશની ઉત્તમતા બતાવવા માટે આ પ્રયોગ કર્યો હોય. તીર્થસ્થાપના– થામણમાં સેઢી નદીના કિનારે શ્રી પાર્શ્વનાથની પ્રતિમા આ૦ અભયદેવસૂરિએ પ્રગટ કરી તે સમયે મલવાદીગચ્છના આચાર્ય વિદ્યમાન હતા. આ અભયદેવસૂરિ અહીં પધાર્યા ત્યારે સંઘ એકઠે થયે અને સંઘે ગામજમણ કર્યું હતું. પ્રતિમા માટે જિનપ્રાસાદ બાંધવાનો નિર્ણય થતાં એક લાખ ટ્રમ્પને ફાળે કર્યો હતો. મલ્લવાદીગચ્છના આચાર્યના ઉપદેશથી શ્રાવકેએ શિલ્પી આક્રેશ્વર અને મહિષ પાસે ભવ્ય જિનાલય તૈયાર કરાવ્યું અને આ અભયદેવસૂરિના કરકમલથી તેની પ્રતિષ્ઠા કરવામાં આવી. તે સમયથી થામણ તીર્થ બન્યું. જય તિહુઅણુ” તેત્રની રચના સં. ૧૧૧૧ માં થયેલી મનાય છે. એટલે આ ઘટના પછી નવાંગ વૃત્તિઓ રચાઈ એમ સંભવે છે. - આચાર્યશ્રીએ “જય તિહુઅણુ’ની બે ગાથાઓ ધરણેની સૂચનાથી ગુપ્ત રાખી છે, તેથી આજે તેની ૩૦ ગાથાઓ જ વિદ્યમાન છે. ટીકારચના નિતિગચ્છના આઠ શીલાંકસૂરિએ સં૦ ૯૩૩ ની આસપાસ માં આયરંગસુત્ત, સુયગડાંગસુત્ત અને વિવાહપણુત્તિસુત્તની ટીકાઓ ૧. જુઓ પિટર્સનને રિપોર્ટ ત્રીજે, પૃ. ૨૫, એપેન્ડિકસ પૃ. ૨૪૫, જૈન ગૂર્જર કવિઓ-ભાગ ૨, પૃ. ૬૭૪, ૭૧૨ Page #259 -------------------------------------------------------------------------- ________________ २२० જૈન પરંપરાનો ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ રચી હતી. બીજા અંગસૂત્રે ઉપર સુબેધ ટીકાઓની ઘણી જરૂર હતી. આ અભયદેવસૂરિએ શાસનદેવીની દૈવી પ્રેરણાથી આયંબિલની તપસ્યા ચાલુ રાખીને સહેગથી નવ અંગસૂત્રે પર ટીકા રચી, જેમાં સંવિજ્ઞવિહારી આ૦ અજિતદેવસૂરિના શિષ્ય કિયાનિષ્ઠ વિદ્વાન પં. ચદેવગણિએ મેટી મદદ કરી હતી. તે સમયના વૃદ્ધ શ્રુતધર નિર્વતિકુલના આ દ્રોણચાર્ય વગેરે ગુણવાન શાસ્ત્રએ તે વૃત્તિઓને શુદ્ધ કરી હતી અને તે પછી શ્રાવકોએ તેની પ્રતિઓ લખાવી હતી. આચાર્યશ્રીને એક દૈવી આભૂષણ મળેલું, જેને રાજા ભીમદેવે ત્રણ લાખ કન્મ આપીને ખરીદી લીધું હતું. તે રકમ નવાંગવૃત્તિઓની નકલ કરાવવામાં ખપ લાગી હતી. પાટણ, ખંભાત, આશાવલ અને ધોળકાના જેનાએ નવાંગવૃત્તિની ઘણી નકલો લખાવી હતી. ધોળકાને જીણું શાહ બહુ નિર્ધન હતું. તે આચાર્યશ્રીની આજ્ઞાથી પૂજા-પાઠ અને જાપ કરવાથી સુખી થયે હતું. તે સેરઠને દંડનાયક બન્યું હતું. તેણે આ અભયદેવસૂરિને ધોળકામાં પધરાવી તેમના કરકમલથી પિતે તૈયાર કરેલાં બે જિનાલયોમાં ભ૦ આદિનાથ તથા ભવ પાર્શ્વનાથની ( કટીની) પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. ધોળકામાં યતિઓની જકાત બંધ કરાવી. નવાગવૃત્તિની ઘણું પ્રતિએ લખાવી તથા શત્રુંજયતીર્થનો સંઘ કાઢો હતો. (-ભક્તામરવૃત્તિ, સં૦ ૧૪૨૬) તે પછી આચાર્યશ્રી સં. ૧૧૩૫ કે સં૦ ૧૧૩૯ માં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. આ અભયદેવસૂરિના સ્વર્ગવાસના સમય અને સ્થાનના વિવિધ ઉલ્લેખ મળે છે. તેમના સ્વર્ગવાસની સાલ સં. ૧૧૩પ અને સં૦ ૧૧૩૯ મળે છે. તેમના સ્વર્ગવાસનું સ્થાન “પ્રભાવકચરિત્રમાં પાટણ, મહ૦ ક્ષમાકલ્યાણની “પટ્ટાવલીમાં કપડવંજ અને વીર વંશાવલી પૃ૦ ૧લ્પ માં ગોપનગર સ્વર્ગભૂમિ બતાવેલ છે. તેમની પાટે આ પ્રસન્નચંદ્રસૂરિ આચાર્ય થયા. તેમને ઉ૦ Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ છત્રીસમું ] આ સર્વ દેવસૂરિ વિમલગણિ નામે શિષ્ય હતે એ ઉલ્લેખ પણ મળે છે.. એકંદરે આ અભયદેવસૂરિ વિક્રમની બારમી શતાબ્દીના પૂર્વાર્ધમાં થયેલા મહાન પ્રભાવક હતા. ઉપાટ સજજનના શિષ્ય આ૦ મહેશ્વર આ૦ અભયદેવસૂરિને શ્રુતગુરુ અને યુગપ્રધાન તરીકે નવાજે છે. તેઓ જણાવે છે કે – " नमिऊण अभयसूरिं सुयगुरुं जुगप्पहाणं च । सेयंवरकुलतिलयं तवलच्छी-सरस्सइनिलयं ॥ सजणगुरुस्स सीसो पुष्फवइयं कहं कहइ ।" આ૦ મહેશ્વરસૂરિએ સ૦ ૧૧૦૯ નાણપંચમીકહા” તથા “પુષ્પવતીકથા રચી છે. ૩૯આ પ્રસન્નચંદ્રસૂરિ, આ૦ વર્ધમાનસૂરિ—તેઓને માટે વિભિન્ન ચાર ઉલ્લેખ મળે છે– (૧) આ૦ પદ્મસૂરિ સં. ૧૨૯૪ માં કહે છે – ' चक्रे श्रीजिनचन्द्रसूरिगुरुभिधुर्यः प्रसन्नाभिधस्तेन ग्रन्थचतुष्टयी स्फुटमतिः श्रीदेवभद्रः प्रभुः ॥३॥ (-મુનિસુવ્રતસ્વામિચરિત્ર-પ્રશસ્તિ) આ જિનચંદ્રસૂરિએ પ્રસન્નચંદ્રસૂરિને મેટા બનાવ્યા અને તેમણે પણ બુદ્ધિમાન દેવભદ્રસૂરિને પોતાની પાટે સ્થાપન કર્યા, જેમણે ચાર ગ્રંથ રચ્યા છે. આથી સ્પષ્ટ છે કે, આ પ્રસનચંદ્ર મેટા હતા. આ વધે. માનસૂરિ અને આ અશચંદ્ર તેમનાથી નાના હતા. આ પ્રસન્નચંદ્રસૂરિ આ૦ જિનચંદ્રસૂરિના શિષ્ય હતા અને આ અભયદેવસૂરિના વિદ્યાશિષ્ય હતા. ન્યાય અને આગમના જ્ઞાતા. હતા. આ જિનચંદ્ર પિતાની પાટે આ૦ હરિસિંહને અને આ અશેકચંદ્ર આ૦ અભયદેવની પાટે આ પ્રસન્નચંદ્રને સ્થાપન કર્યા. તે પછી આ અભયદેવે પિતાને દીક્ષા-શિક્ષા શિષ્ય આ૦ વધ. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ પ્રકરણ માનને પિતાની પાટે સ્થાપન કર્યા. આથી આ અભયદેવની પાટે બે આચાર્યો થયા. (૨) આઠ વર્ધમાનસૂરિ–સં ૧૧૭૨ માં “ધર્મકરંડકવૃત્તિમાં સંશોધનકાર તરીકે ઉપાય પાર્ધચંદ્ર અને અશોકચંદ્રગણિનું નામ આપ્યું છે. આથી સ્પષ્ટ છે કે, આ૦ અશોકચંદ્ર સં૦ ૧૧૭૨ પછી આચાર્ય થયા, જે આ૦ વર્ધમાનસૂરિથી નાના હતા. (૩) એક ઉલ્લેખ એ મળે છે કે, આ અશોકચંદ્ર આ૦ અભયદેવની પાટે આ જિનચંદ્રના શિષ્ય આ પ્રસન્નચંદ્રસૂરિને અને તે જ સમયે ઉપા. સુમતિના શિષ્ય આ દેવભદ્રને આચાર્ય પદ આપ્યું હતું. આ વિગતથી સમજાય છે કે, આ અશેકચંદ્ર મેટા હતા અને આ પ્રસન્નચંદ્ર નાના હતા. (-પટ્ટાવલીસમુચ્ચય ભા૦ ૨, પુરવણ, પૃ. ૨૨૩) (૪) આ જિનેશ્વરસૂરિના શિષ્ય ઉપાટ ધર્મદેવગણિના ભ્રાતા પં. સહદેવગણિના શિષ્ય પં. અશેકચંદ્ર હતા. આ જિનચંદ્ર તેમને પિતાની પાટે સ્થાપીને તેમનું નામ આ૦ હરિસિહ આપ્યું. (-યુગપ્રધાન ગુર્નાવલી) આ ચાર ઉલેમાંથી એટલું જ તારવી શકાય છે કે, આ જિનચંદ્ર અને આ૦ હરિસિંહે (અશેકચંદ્ર) આ પ્રસન્નચંદ્રસૂરિને આ અભયદેવસૂરિની પાટે પ્રથમ સ્થાપ્યા. પછી આ અભયદેવે આ વર્ધમાનસૂરિને પિતાના હાથે પિતાની પાટે સ્થાપન કર્યા અને આ અશેકચંદ્ર સં૦ ૧૧૭૨ પછી આ જિનચંદ્રસૂરિની પાટે સ્થાપિત થયા. સંભવ છે કે, આ પ્રસન્નચંદ્રસૂરિ અ૫-આયુષી હશે. ૪૦. આ દેવભદ્રસૂરિ–તેઓ આ પ્રસન્નચંદ્રના શિષ્ય ઉપા. ધ્યાય સુમતિગણિ અને તેમના શિષ્ય ગુણચંદ્રગણિ નામે હતા. આ પ્રસન્નચંદ્રસૂરિએ તેમને સં૦ ૧૧૩૯માં આચાર્ય પદવી આપી આ દેવભદ્ર નામ રાખી પોતાની માટે સ્થાપન કર્યા Page #262 -------------------------------------------------------------------------- ________________ છત્રીશમું ] આ સર્વદેવસરિ ૨૨૩ ગુણચંદ્રગણિએ સં૦ ૧૧૨૫ માં “સંગરંગશાલા”નું સંશોધન કર્યું. તેમણે સં૦ ૧૧૩૯માં મહાવીરચરિયું, સં૦ ૧૧૫૮ માં ભરુચમાં કહાયણકોસો”, સં૦ ૧૧૬૮ માં ભરૂચની આંબડ વસતિમાં “સિરિ પાસનાચરિયું, પ્રમાણપ્રકાશ, આરોહણ, અણુતજિણથયું, થંભણપાસનાહથયું, વીતરાગસ્તવન” વગેરે ગ્રંથ રચ્યા છે. તેમણે સં૦ ૧૧૬૭ માં ચિત્તોડમાં આ૦ જિનવલ્લભને અને સં. ૧૧૬૯ના વૈશાખ વદિ દ દિને આ જિનદત્તને આચાર્યપદ આપ્યું. તેમની પાટે આ પ્રભાચંદ્ર, આ૦ તિલક, આ૦ દેવાનંદસૂરિ થયા. આ૦ પ્રભાચંદ્ર “વીતરાગસ્તોત્ર'નું વિવરણ રચ્યું છે. આ તિલકસૂરિએ “ગૌતમપૃચ્છા” રચી છે. ૪૧. આ દેવાનંદ–તેઓ શુદ્ધ ચારિત્રપાત્ર હતા. ૪૨. આ દેવપ્રભ. ૪૩. આ૦ પદ્મપ્રભસૂરિ–તેમણે સં. ૧૨૯૪ માં “મુનિસુવ્રતસ્વામિચરિત્ર” રચ્યું છે. (-પ્રભાવક ચરિત્ર, પ્રબંધકોશ, નવાગવૃત્તિપ્રશસ્તિ, શિલાલેખ, મુનિસુવ્રતસ્વામિચરિત્ર પ્રશસ્તિ, વીતરાગતેત્રવિવરણ-પ્રશસ્તિ, પાવલી સમુચ્ચય ભાવ ૨, પૃ. ૨૨૧ થી ૨૩) ૨. સુવિહિત પટ્ટાવલી ૩૮. આવ અભયદેવસૂરિ. ૩૯ આઠ વર્ધમાનસૂરિ–તે આ અભયદેવના દીક્ષા-શિક્ષા શિષ્ય હતા. આ અભયદેવસૂરિએ તેમને પોતાના હાથે પાટે સ્થાપન કર્યા હતા. તેમણે સં૦ ૧૧૪૦ માં “મણરમાકહા’, સં૦ ૧૧૬૦ માં ખંભાતમાં “આદિનાહચરિયં” અ૫ અને સં૦ ૧૧૭૨ માં “ધર્મ કરંડક” પજ્ઞવૃત્તિ સહિત રચ્યાં છે. ધર્મકરંડક'નું ઉપાટ પાર્થ ચંદ્ર, પં. અશેકચંદ્રગણિએ સંશોધન કર્યું હતું. તેમાં નેમિચંદ્ર (આ આમદેવના શિષ્ય) અને ધનેશ્વરનાં નામે ઉલ્લેખ છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ૩. સુવિહિત પટ્ટાવલી ૩૬. આ૦ વર્ધમાનસૂરિ.. ૩૭. આ જિનેશ્વરસૂરિ ૩૮. આ૦ જિનચંદ્રસૂરિ–તેમને ૧૮ નામમાલાઓ મુખપાઠે હતી. તેમણે આ અભયદેવની વિનતિથી સં. ૧૧૨૫ માં “સંવેગરંગસાલાકહા” ગ્રં૦ : ૧૮૦૦૦, “દિનચર્યા' ગાથાઃ ૩૦, “–વિવરણ ગં૦ : ૩૦૦ અને “ઉપદેશસંગ્રહ” રચ્યા છે. સંગરંગસાલા”નું સંશાધન ૫૦ પ્રસન્નચંદ્રગણિ, ૫૦ ગુણચંદ્રગણિ અને પં. જિનવલ્લભગણિએ કર્યું હતું. તેમને (૧) આટ આદેવ, (૨) આઇ ચંદ્રસૂરિ, (૩) આ અશોકચંદ્ર વગેરે અનેક શિષ્ય હતા. આ અશકચંદ્રની પાટે આ૦ હરિસિંહ થયા. ૩૯ આર આમદેવ—તેમણે સં૦ ૧૧૦ માં ધોળકામાં વડગચ્છના આ નેમિચંદ્રસૂરિએ રચેલા “આખ્યાનમણિકાશ”ની વૃત્તિ ગ્રં ઃ ૧૪૦૦૦ રચી છે, જેમાં પં. નેમિચંદ્રગણિ, પં. ગુણાકરગણિ અને પં, પાર્શ્વ દેવગણિએ સહાય કરી હતી. તેમની પાટે આ વિજયસેન, આ૦ નેમિચંદ્ર અને આ૦ થશે દેવ થયા. ૪૦. આહ નેમિચંદ્ર—તેઓ સં. ૧૧૯૦ થી ૧૨૦૦ના ગાળામાં આચાર્ય થયા. તેમણે “અતામિચરિય” તથા “પૂયગઠું ” ગ્રંવ : ૧૮૭૦, “માણસજન્મકુલય” ગાથા : ૨૨ રચ્યાં છે. તેમને (૪૧) જયાનંદગણિ શિષ્ય હતા, જેમણે સં. ૧૨૦૧માં તીર્થકરેનાં ૧૨૦ કલ્યાણકે, દેહવર્ણ, દીક્ષાતપ, કેવલિતપ, મેક્ષિતપ અને દેહમાનના ઉલ્લેખવાળે ગદ્યપદ્ય પ્રાકૃત ભાષામાં આરસપટ્ટ તૈયાર કરાવ્યા હતું, જે આબુ ઉપર વિમલવસહીની દશમી દેરીની બહાર ડાબી બાજુની દિવાલ પર ગેઠવેલ આજે પણ વિદ્યમાન છે. તેમાં ભ૦ મહાવીરસ્વામીનાં છ નહીં પણ શાસ્ત્રાનુસારી પાંચ કલ્યાણક બતાવ્યાં છે. આ પટ્ટથી એ માન્યતા અચૂક સિદ્ધ થાય છે કે, આ વર્ષ Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ છત્રીશમું ] આ સર્વદેવસૂરિ. માનસૂરિ, આ જિનેશ્વરસૂરિ, આ જિનચંદ્રસૂરિ, આ અભયદેવસૂરિ ની શિષ્ય પરંપરા ભ૦ મહાવીરદેવનાં પાંચ કલ્યાણક માને છે. (-જૈનસત્યપ્રકાશ, ક્રમાંકઃ ૧૪૫ ૫૦ જયંતવિજયજીને અબુંદ પ્રાચીન લેખસંદેહ, લેખાંક : પર) ૪૧. આ૦ શાંતિચંદ્રસૂરિ, ૫૦ જયાનંદગણિ–આ. શાંતિસૂરિએ વિ. સં. ૧૧૬૧માં પુડ્ડવીચંદચરિય” રચ્યું છે. ૪૨. આ૦ મુનિચંદ્રસૂરિ–તે આ૦ આભ્રદેવના શિષ્ય હતા. ૪. સુવિહિત પઢાવલી * ૩૮. આ જિનચંદ્ર. ૩૯ આ૦ આમ્રદેવ. ૪૦. આ૦ યશેદેવ–શિલાલેખમાં તેમના નામ સાથે સારસાપ” શબ્દ વપરાય છે. ૪૧. આ૦ દેવચંદ્રસૂરિ–તેમણે સં. ૧૨૪૫માં આબૂ ઉપરની વિમલવસહીમાં ઘણી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. (પ્રાચીન જેનલેખસંગ્રહ, ભા. ૨, પૂ૦ જયંતવિજયજીને, અબુંદ પ્રાચીન જૈનલેખસંદેહ, લેટ : ૧૨૪ થી ૧૪૪) ૪૨. આ વર્ધમાનસૂરિ–તે મહાન તપસ્વી હતા. તેમણે આબૂતીર્થમાં સં૦ ૧૩૧૯માં જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. (–અબુંદ પ્રાચીન જેલે સંવ, લેટ : ૧૩૫) તેમના ઉપદેશથી મંત્રી વસ્તુપાલે શંખેશ્વરતીર્થને સંઘ કાઢો અને જીર્ણોદ્ધાર કરાવ્યો. - જ્યારે મંત્રી વસ્તુપાલ અને મંત્રી તેજપાલ મરણ પામ્યા ત્યારે આચાર્યશ્રી જૈનશાસનને મહાન સ્તંભ તૂટી પડ્યો એમ ખેદ પામ્યા અને વિશિષ્ટ વૈરાગ્યથી આયંબિલનું અખંડ વર્ધમાન તપ કરવા લાગ્યા. સંઘે પારણા માટે વિનંતિ કરવા છતાં શંખેશ્વર ૧. આ મિચંદ્રના પટ્ટધર આ૦ યશદેવ માટે જૂઓ, પ્રક. ૩૬, પૃ. ૨૦૮). Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ જેન પરંપરાને ઇતિહાસ-ભાગ રજે [ પ્રકરણ પાર્શ્વનાથનાં દર્શન કરી પારણું કરીશ એ અભિગ્રહ લીધો. આ તપ પંદર વર્ષ સુધી તેમણે ચાલુ રાખ્યું હતું - તેમણે સં ૦ ૧૩૧૯ લગભગમાં તપ પૂરું કરી આબૂની પ્રતિષ્ઠા કરી હતી. શ્રીસંઘ સાથે શંખેશ્વરતીર્થમાં જવા વિહાર કર્યો. તેઓ વૃદ્ધ હતા, તપસ્વી હતા, ધોમ ધખતો હતો એટલે રસ્તામાં વિસામે લેવા એક ઝાડની છાયામાં નીચે બેઠા અને તે જ સ્થળે શંખેશ્વરજી ના ધ્યાનમાં એકતાન થઈ જતાં આયુષ પૂરું થવાથી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા અને મરીને શંખેશ્વરતીર્થમાં જ તીર્થાધિષ્ઠાયક તરીકે ઉત્પન્ન થયા. અધિષ્ઠાયકરૂપે તીર્થમાં વિવિધ પરચા પૂરવા લાગ્યા. આ અધિષ્ઠાયકે શ્રી સીમંધરસ્વામી પાસે જઈને મંત્રીના ભો જાણી લીધા. એક વાર નાગરને શેઠ સુભટ ઓશવાલ શંખેશ્વરની યાત્રાએ આવતાં રસ્તામાં લૂંટાયો ત્યારે અધિષ્ઠાયકદેવે તેને મદદ કરી અને લૂંટાયેલે માલ પાછો અપાવ્યો. આ આચાર્યશ્રી વડગચ્છના હતા. (-શ્રીજિનહર્ષગણિનું “વસ્તુપાલચરિત” પ્ર. ૮, પ્લેટ ૫૯૦ થી ૬૩૩; પ્રબંધકોશ પૃ૦ ૧૨૮, પુરાતનપ્રબંધસંગ્રહ, પૃ. ૬૮, શંખેશ્વર મહાતીર્થ, ભા. ૧, પૃ. ૬૫, ૬૬, ભા. ૨, પૃ૦ ૪૬ થી ૪૯) ૫. સુવિહિત પટ્ટાવલી ૩૮. આ જિનચંદ્રસૂરિ. ૩૯. આ ચંદ્રસૂરિ–તેઓ વ્યાકરણના પારંગત, સાહિત્યના સાગર, વાદિવિજેતા, કામવિજેતા અને શાસ્ત્રસિદ્ધાંતના પારગામી હતા. (–મલિનાહચરિય-પ્રશસ્તિ) આરાસણાના એક લેખમાં તેમને નવાંગવૃત્તિકાર આ અભયદેવસૂરિના સંતાન તરીકે ઓળખાવ્યા છે. (પ્રાચીન જેનલેખસંગ્રહ, ભાગ ૨, લેટ: ૨૮૩) ૪૦. આ૦ હરિભદ્રસૂરિ–તેમણે સં૦ ૧૧૭રમાં પં૦ જિન Page #266 -------------------------------------------------------------------------- ________________ છત્રીશમું ] આ સવ દેવસૂરિ ૨૩૭ : વલ્લભગણિ રચિત ‘ આગમિકવસ્તુવિચાર ’ની વૃત્તિ શ્ર'૦ : ૮૫૦ રચી છે, પાટણના શેઠ નીના પેરવાલના વશજ તેમજ ગૂજ ૨શ્વર કુમારપાલના મહામાત્ય પૃથ્વીપાલની વિનંતિથી પ્રાકૃતઅપભ્રંશ ભાષામાં ચાવીશ તીર્થંકરોનાં ચરિત્રા રચ્યાં છે; તેમાંનાં આજે સ૦ ૧૨૧૬ના કાર્તિક સુદ્ધિ ૧૩ ને સેામવારે પાટણમાં રચેલ અપભ્રં’શ ભાષાનું ‘નેમિનાહુચરિય’’, ‘ સયકુમારચરિય’’, સ’૦ ૧૨૧૩ લગભગમાં રચેલ ‘ચંદ્રુ પહુચરિય' ’ગ′૦ ૮૦૩૨, તથા પ્રાકૃતભાષાનું મલ્લિનાડુચરિય` ' પ્રસ્તાવ ત્રણનું વિદ્યમાન છે. ૪૧. આ॰ સદેવગણિ—તેમણે પેાતાના ગુરુને ચાવીશ તીથ કરીનાં ચરિત્રા રચવામાં સહાય કરી હતી. ૪૧. આ૦ યશેાભદ્રસૂરિ——તેઓ ચંદ્રગચ્છીય આ॰ હરિભદ્રના શિષ્ય હતા. તેમના સ૦ ૧૩૦૦ના વૈશાખ વિદ્ઘ ૧ ને બુધવારના પ્રતિમાલેખ મળે છે. (–પ્રાચીન લેખસંગ્રહ, ભા૦ ૨, લે૦ : ૫૪૫) ૪૧. આ૦ અજિતસિંહસૂરિ—શ્રાવક રામદેવ પેારવાલે લખાવેલી આ નેમિચ ંદ્રસૂરિની પ્રશસ્તિ પુષ્ટિકામાં અનુક્રમે આ૦ અભયદેવસૂરિ, આ હરિભદ્રસૂરિ, આ અજિતસિંહસૂરિ—એવા ક્રમ આપ્યા છે. એ પરિવારના મુનિવરો પોતાને આ૦ અભયદેવસૂરિના સંતાન બતાવતા હશે તેથી આ ક્રમ અપાયેલે સભવે છે. 6 ૪૨. આ॰ હેમસૂરિ. ' ૪૩. આ૦ મહેન્દ્રસૂરિ—તેમના ઉપદેશથી શ્રાવક રામદેવ પેાર વાલે આ॰ નેમિચંદ્રસૂરિએ રચેલ · મહાવીરચિરચ” લખાવી ૫૦ ભુવનચંદ્રગણિને વહેારાખ્યું. (−જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પ્ર૦ ૬) શેઠ શિવનાગ, રાજા અહ્લટ, સ૦ ૧૦૧૦ ભુવનપાલ, મિહિર ભેાજ, ધવલ, સ’૦ ૧૦૫૩ જૈન રાજા સુધાનધ્વજ, સુહિલધ્વજ સંવ ૧૦૫૬૧ વગેરેના પરિચય પ્રક૦ ૩૪ (પૃ૦ ૫૮૯ થી ૬૦૦)માં આવી ગયા છે. ૧. રાજા સુહિલદેવે સ૦ ૧૦૮૦ લગભગમાં કટિલા નદીના કિનારે ગાંડાથી અગ્નિકાંડમાં રહેલ નરાવગજ ખાતેની ઐતિહાસિક લડાઈમાં મહુમ્મુદ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ | [ પ્રકરણ રાજા ચામુંડરાયે થરામાં અપાતાં બલિદાન બંધ કરાવ્યાં અને જિનાલયને તામ્રશાસન આપ્યું તે બીન પણ (પ્રક. ૩૫, પૃ. ૭૮ માં) આવી ગઈ છે. ચણક શ્રેષ્ઠી–ચણક વેપારીએ આ ઉદ્યોતનસૂરિના ઉપદેશથી “ભક્તામર સ્તોત્રને પાઠ ચાલુ કર્યો એટલે તે સુખી થયે. તેણે પાટણમાં ભ૦ આદીશ્વરનું જિનાલય કરાવ્યું, લક્ષ્મીદેવીના મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યો અને તીર્થયાત્રાને સંઘ કાઢયા. રાજા વૃદ્ધ ભીમદેવ તેને બહુ માનતો હતો. તે વિક્રમની ૧૧મી સદીની મધ્યમાં થયે હતે. (-આ૦ ગુણાકરની “ભક્તામરસ્તેત્ર” લેર૬ની વિવૃતિ) બાંઠિયા ઝામડગેત્ર, સિંઘીગેત્રને પરિચય પ્રક. ૩૪, પૃ. ૬૦૦ માં આવી ગયો છે. (તથા જૂએ, પ્રક. ૩૬, પૃ૦ ર૦૭) ભંડારી ત્ર–શાકંભરીના લક્ષ્મણ ચૌહાણે નસ્કૂલમાં આવીને ત્યાંનું રાજ્ય જમાવ્યું. (સં. ૧૦૨૪ થી ૧૦૨૯) તેની રાણી નફૂલના શેઠની પુત્રી હતી. તે જૈન હતી. તે રાજાને ૩૨ પુત્ર હતા. રાજાએ તેમને ભંડાર ઉપર નીમ્યા. આ ૩૨ પુત્રે ઓશવાલવંશમાં દાખલ થયા અને તેમનું ભંડારીત્ર જાહેર થયું. (-પુરાતનપ્રબંધસંગ્રહ, પૃ૦ ૧૦૨) ભંડારી અસલથી જૈન હતા. તે પહેલાં સાંડેરકગચ્છના શ્રાવકે હતા. પછી તપાગચ્છના શ્રાવકે થયા. આજે સમસ્ત ભંડારીત્રવાળા તપાગચ્છના ઉપાસકે જ મનાય છે. (જૂઓ, પ્રક. ૩૪, પૃ. ૬૦૧) ચંદ્રાવતી- આબૂની તળેટીમાં ચંદ્રાવતી નામે મોટું નગર વસેલું હતું. તેનાં ચડાવલી, ચાવલી, ચડાઉલી વગેરે નામે મળી આવે છે. ગિજનવીના સિપાહાલાર, સૈયદ સાલાર, મસઉદ ગાજીને હરાવી મારી નાખ્યો હતે. આ જૈન રાજવંશ હતો. (અવધ ગેઝેટિયર વ. ૨, પૃ. ૩૦૮; વૈ૦ ૩, પૃ. ૨૮૩–૨૮૪ તથા પ્રક. ૩૪, પૃ. ૫૯૯, પ્રક. ૪૪ દિલ્હીના બાદશાહો) Page #268 -------------------------------------------------------------------------- ________________ છત્રીસમું ] આ સર્વદેવસૂરિ ૨૨૯ જ્યારે સં૦ ૮૪૦ માં કનેજમાં વત્સરાજ પ્રતીહાર અને સં. ' ૮૬૦ વર્મા પ્રતીહાર રાજા હતા ત્યારે ગુજરાત તેના તાબામાં હતું. સં. ૮૬૦ માં માલ ખેડના રાજા ગોવિંદ રાઠોડે ગુજરાત જીતી લઈ ત્યાં પોતાના ભાઈ ઇંદ્રને ગાદીએ બેસાડ્યો. એ સમયના સંઘર્ષમાં પરમારવંશને ઉદય થયું અને તેમણે ચંદ્રાવતી વસાવ્યું. તેમાં પાંચ સદી સુધી પરમારવંશે રાજ્ય કર્યું અને ચંદ્રાવતી તેમના શાસનમાં જાહોજલાલીની ટોચે પહોંચ્યું. રાજા ધંધૂક પરમારના સમયે અહીં ૪૪૪ જિનાલયે હતાં, ૯ શિવાલયે હતાં, જે લાકડાનાં બનેલાં હતાં. એ સિવાય વાવે, ધર્મશાળાઓ વગેરે ઘણાં હતાં. આ સમયમાં જ મંત્રી વિમલશાહે વિમલવસહી બંધાવી આબૂને શ્રેષ્ઠ તીર્થધામેની હાલમાં મૂકી દીધું. ચંદ્રાવતીના કિલ્લામાં ૩૬૦ કરોડપતિ વસતા હતા. તેઓ વારાફરતી હમેશાં આબૂ ઉપર પૂજા ભણાવતા અને ચંદ્રાવતીમાં સહમ્મીવચ્છલ જમાડતા હતા. તેઓ નવા આગંતુક જૈનને પિતાના તરફથી એકેક ઇંટ, નળિયું, થાળી અને રૂપિયે આપને એક જ દિવસમાં ધનાઢ્ય બનાવી દેતા. તેઓ એવા ઉદાર હતા. ' આ ધનેશ્વરે સં૦ ૧૦૯૫ માં અહીં “સુરસુંદરીચરિયું' રચ્યું હતું. મંત્રી કુંકણે અહીં સં. ૧૦૧૦ માં જિનાલય બંધાવ્યું અને તે પછી દીક્ષા લીધી. કલીગચ્છના આ ઉદયસિંહે સં૦ ૧૨૬૩ માં અહીંની રાજસભામાં મંત્રવાદીને હરાવ્યો હતે.. માંડવગઢના મંત્રી પિથડકુમાર તથા ગયાસુદ્દીન ખિલજીના મંત્ર સંગ્રામ સનીએ અહીં જિનાલયે બંધાવ્યાં હતાં. મહમ્મદ ગિઝનવીએ સં૦ ૧૦૮૦ માં તથા અલ્લાઉદ્દીન ખિલજી : એ સં. ૧૩૬૮ માં પ્રતાપસિંહ પરમારના રાજ્યમાં ચંદ્રાવતી ભાંગ્યું. અને લૂટ્યું હતું. તેના વંશજ સહસમલ. ચૌહાણે સં૦ ૧૪૮૨. ના વિશાખ વદિ ૨ ના રેજ સિરેહી વસાવ્યું તેથી ચંદ્રાવતીનું મૂલ્ય ઘટયું અને અમદાવાદના બાદશાહ અહમદશાહે સં૦ ૧૫૦૦ પછી Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ જૈન પરપરાના ઇતિદ્વાસ-ભાગ ૨જો [ પ્રકરણ ચંદ્રાવતી તેાડીને તેને ધરાશાયી મનાવ્યું અને તેના પથ્થરો તે અમદાવાદ લઈ ગયા. કર્નલ જેમ્સ ટોડે ઈસ૦ ૧૮૨૨ (સ૦ ૧૮૭૯)માં ચદ્રાવતીનાં ખડિયેશનાં ચિત્રો ‘ટ્રાવેલ્સ ઈન વેસ્ટન ઇંડિયા ’માં છપાવ્યાં છે. સર ચાર્લ્સે કાલ્વિલ્સ ઈ૦ ૧૮૨૪ (સ’૦ ૧૮૮૧)માં ચદ્રાવતી આવ્યા ત્યારે અહીં ૨૦ જૈન મંદિરાનાં અવશેષો સ્પષ્ટ હતાં. રેલ્વે વિભાગના કાર્ય વાકાએ પણ અહીંથી રેલ્વે લાઈન નીકળ્યા પછી પથ્થરો અને નકસી કામના પથ્થરના નમૂનાએ લઈ જઈ જુદા જુદા સ્ટેશનેામાં ગેાઠવ્યા. સિરાહી રાજ્યે આ અ ંગે કાયદા દ્વારા પથ્થરો લઈ જવાની મનાઈ કરી ત્યારે તે અહીંના પથ્થરા દૂર દૂર લઈ જવાયા હતા. અમે પણ અહીં સ૦ ૧૯૯૨ માં ચદ્રાવતીનાં ખડિયેરા જોવા ગયા હતા, ત્યારે અહીં ૩૭ જૈન મદિરાના ટીલા (ટેકરા) વિદ્યમાન હતા અને એક જ પથ્થરમાં એ બાજુએ ઘડેલી દ્વિશરીરી એક જિનપ્રતિમા અમને મળી હતી, જે પાછળથી સિરાહીના મ્યુઝિયમમાં મૂકવામાં આવી હતી. જાલારગઢ મારવાડમાં જોધપુરથી દક્ષિણે ૭૦ માઈલ અને એરનપુરારાડથી પશ્વિમમાં ૩૮ માઈલ દૂર સુકડી નદીના કિનારે પહાડની તળેટીમાં જાલેારનગર વસેલું છે. તેનાં ાખાલિપુર, જાવુર વગેરે બીજા નામેા પણ મળે છે. નગરની પાસે જ ૧૨૦૦ ફીટ ઊંચા પહાડ છે, જે સ્વણગિરિ, કનકાચલ, સેાહનગઢ વગેરે નામેાથી એળખાય છે. પ્રથમ રાજા નાડે અહીં કિલ્લા બધાન્યા હતા અને વિ॰ સં૰ ૨૭૦ માં અહીં યક્ષવસતિપ્રાસાદ બંધાવી તેમાં આ॰ પ્રદ્યોતનસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. ખીજા ઉલ્લેખ મુજબ શેઠ ધનપતિએ એ પ્રાસાદ બંધાવી પ્રતિષ્ઠા કરાવી હતી. એ સમયે કરોડપતિએ આ કિલ્લા ઉપર રહેતા હતા અને લખપતિ વગેરે આ કિલ્લાની બહાર વસતા હતા. રાજા અમરસિંહ ચૌહાણે વિક્રમની બારમી સદીમાં આ કિલ્લાના Page #270 -------------------------------------------------------------------------- ________________ છત્રીશમું ] આ સર્વ દેવસરિ ૨૩૧ જીર્ણોદ્ધાર કરાવ્યો. આથી તેના વંશજો સેનગરા ચૌહાણ તરીકે ખ્યાતિ પામ્યા. આ કિલ્લે અત્યારે ૧૨૦૦ ફીટ ઊંચી ટેકરી પર છે, ૮૦૦ વાર લાંબે-પહોળે છે. તેમાં સૂરજપળ, ધ્રુવપળ, ચાંદપિળ અને લેહપળ એવા ચાર દરવાજા છે. અંદર ત્રણ જૈન દેરાસરે છે, જે પૈકી ચૌમુખજીનું દેરાસર બે માળનું છે. આ પ્રદેશનું પ્રાચીન નામ પિલવાહિકામંડળ હોવાનું જણાય છે. આજે તેને જાલોર પરગણું કહે છે. અહીં પ્રતીહારે અને સિસોદિયાએ વિકમની નવમી સદી સુધી, પરમાએ સં૦ ૧૧૭૮ સુધી, ચૌહાણેએ સં. ૧૩૩૬ સુધી, ખિલજીવંશ, મેવાડના રાણાઓ, ચૌહાણે, વિહારી પઠાણે, રાઠેડે વિકમની સત્તરમી સદી અને તે પછી જોધપુરના નરેશનું રાજ્ય હતું. અહીં સં. ૧૬૮૬ માં રાજા ગજસિંહ અને સં. ૧૭૪૨ માં અજિતસિંહ વગેરે રાજાઓ થયા હતા. આ જિનેશ્વરસૂરિએ સં. ૧૦૮૦માં અહીં આ૦ હરિભદ્રસૂરિનાં અષ્ટક ઉપર ટીકા રચી અને આ૦ બુદ્ધિસાગરે “બુદ્ધિસાગરવ્યાકરણ” (ગં૦ : ૭૦૦૦) અહીં રચ્યાં હતાં જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરિના શિષ્ય ઉદયવનગણિ, તેમના શિષ્ય પં. કુશલવર્ધનગણિ, તેમના શિષ્ય પં. નગષિગણિએ અહીં સં. ૧૬૫૧ માં ચાતુર્માસ કરીને “જાવુર પંચચૈત્યપરિપાટી” અને વરકાણુ પાર્શ્વનાથસ્તોત્ર” રચ્યાં છે. તે સમયે જાલેરમાં (૧) ભ૦ આદીશ્વર, (૨) ભ૦ શાંતિનાથ, (૩) ભ૦ નેમિનાથ, (૪) ભ૦ ૧. પં. નગર્ષિગણિએ સં. ૧૬૪૯માં રામસીતા રાસ, અલ્પબહુર્ત વિચારગર્ભિત ભ૦ મહાવીર સ્વામીનું સ્તવન ગા૦ ૪૯, દંડકઅવચૂર્ણિ સં ૧૬૫૧ના શ્રાવણ સુદિ ૩ના રોજ જારમાં, વકાણા પાર્શ્વનાથ સ્તવન સં. ૧૬૫૧ના ભાદરવા વદિ ૩ના રોજ, “જાવુરપંચ ચૈત્યપરિપાટીસ્તવન' અને સં. ૧૬૫૭ના વૈશાખ સુદિ ૭ના રોજ સ્થાનાંગદીપિકા ગ્રં૦ ૧૮૦૦૦, તેમજ સં. ૧૯૫૭માં ગુજરાતીમાં કડીબંધ “કલ્પાન્તર્વાચ” વગેરે ગ્રંથે રમ્યા હતા. તેમનાથી નગવધ નશાખા નીકળી છે. જિઓ, પ્રક. ૫૮) (-જૈનત્યપ્રકાશ ક્રમાંક: ૧૧૪) Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ પાર્શ્વનાથ અને (૫) ભ. મહાવીરસ્વામીનાં મંદિરે હતાં, જે પૈકીનું ભ૦ પાર્શ્વનાથનું દેરાસર ખરતરવાસમાં હતું. આ જોધપુરના મહાદાનીશ્વરી મંત્રી જયમલ મુહeતે અહીં * ૧. રાવ જોધાજી રાઠોડે જોધપુર અને તેના પુત્ર રાવ વીકાજી રાઠોડે સં. ૧૫૪પમાં બિકાનેર વસાવ્યાં છે. જોધપુરના રાવસિંહ રાઠોડના વંશમાં આસથાન, ધૂહા, અને રાયમલ થયા. રાયમલ રાઠોડને ૧૩ પુત્રો હતા. તે પૈકી બીજો પુત્ર મોહનસિંહ તપાગચ્છીય જૈન બને અને તેનાથી મુહણાત ગોત્ર શરૂ થયું. સૂજા માહતને અચલોજી નામે પુત્ર હતો અને સેજાજી નામે પૌત્ર હતા. સેજને જયવંતા નામે પત્ની હતી, તેનાથી સં૦ ૧૬ ૩૮ના મહા વદ ૮ના દિને યમલ નામે પુત્ર થયો. જયમલ મુહણોતને સરૂપદેવી પત્નીથી નેણશી, સુંદરદાસ, આસકરણ, તથા સહામદે પત્નીથી નરસિંહ અને જગમાલ એમ કુલ પાંચ પુત્રો હતા. તે પૈકીના નેણસી મુહોતે “નેણસીરી ખાત' નામે ગ્રંથ રચ્યો, જે આજે મારવાડના ઈતિહાસ માટે પ્રામાણિક હકીકતો પૂરી પાડે છે. - શા. જયમલે રાજકારણમાં પ્રવેશ કર્યો. તે ફ્લેધિ અને જાહેર પરગણાને હાકેમ બન્યો. ત્યાં તેની કારકીર્દિ સફળ નીવડી. જોધપુરના રાજા સુરસિંહજીના પુત્ર રાજા ગજસિંહ રાઠોડે તેને જોધપુર બોલાવી સં.૦ ૧૬૮૬માં તેને પિતાને દિવાન બનાવ્યા. સં. ૧૬૮૭માં ગુજરાત તથા મારવાડમાં ભયંકર દુકાળ પડ્યો ત્યારે દિવાન જયમલજીએ ઘણું ધન વાપરી જનતાને કીમતી રાહત આપી હતી. તેને જનતાએ “જગડુશાહ” તરીકે બિરદાવ્યું હતું. તેણે સં૦ ૧૬૮૧માં ૫૦ જયસાગર ગણીના હાથે અને સં. ૧૬૮૬માં આ૦ વિજયદેવસૂરિના હાથે અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરાવ્યાં, નવું દેરાસર બંધાવ્યું. તેની સ્ત્રીઓએ પણ સં. ૧૬૮૩માં પ્રતિષ્ઠા કરાવી હતી. દિવાન જયમલજીએ જાલોરના કિલ્લા પરના ભ૦ મહાવીરસ્વામીના કુમારવિહાર, ચૌમુખજીનું મંદિર તેમજ ત્રીજા મંદિરોને જીર્ણોદ્ધાર કરાવ્યો. નાડેલના ભ૦ , પદ્મપ્રભુના દેરાસરને જીર્ણોદ્ધાર કરાવ્યો. જાલેર, સાચેર, જોધપુર અને શત્રુંજયતીર્થમાં નવા જિનાલય બંધાવ્યાં અને તેમાં ઉપર્યુકત અંજનશલાકા કરેલી પ્રતિમાઓ બેસાડી. સં૦ ૧૬૮૬ના ભ૦ પ્રાપ્રભ આજે નાડેલના રાજવિહારમાં મૂલનાયક તરીકે વિરાજમાન છે. તેમણે જાલેરના તપાવાસમાં ઉપાશ્રય બંધાવ્યો હતો અને બીજા અનેક ધર્મકાર્યો કર્યા હતાં. (–જૈન સત્યપ્રકાશ, વ૦ ૫, પૃ. ૪૩૭, ક્રમાંક: ૧૧૪) Page #272 -------------------------------------------------------------------------- ________________ છત્રીસમું ]. આ સર્વદેવસૂરિ પર્વત પર કિલ્લામાં સં. ૧૬૮૧ ના પ્રથમ ચૈત્ર વદિ ૫ ને ગુરુવારે તપાગચ્છના આ શ્રીવિજયદેવસૂરિના આજ્ઞાવતી અને મહાપાધ્યાય વિદ્યાસાગરગણિ, તેમના શિષ્ય પં. સહજસાગરમણિ, તેમના શિષ્ય પં૦ જયસાગરના હાથે નવા જિનાલયમાં અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરાવ્યાં તેમજ સં૦ ૧૬૮૬ ના પ્રથમ અષાડ વદિ અને શુક્રવારે આ. વિજયદેવસૂરિના હાથે અંજનશલાકા કરાવી હતી. તેની પત્નીએ સં૦ ૧૬૮૩ માં નવા મંદિરમાં પ્રતિમાઓ સ્થાપન કરાવી હતી અને કિલા પરનાં ત્રણ દેરાસરને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આજે જાહેરમાં લગભગ ૨૦૦૦ વેતાંબર જૈનેની વસતી છે, ૧૪ જેન દેરાસરે છે, તે પૈકીનાં ૧-૩ ગઢ ઉપર, ૪-૭ ભ૦ આદીનાથ, ભ૦ શાંતિનાથ, ભ૦ નેમિનાથ, ભ, મહાવીરસ્વામીનાં તપાવાસમાં, ૮ ભવ પાર્શ્વનાથનું ખરતરવાસમાં, ૯ ભ૦ મુનિસુવ્રતસ્વામીનું ખાનપુરવાસમાં, ૧૦ ભ૦ વાસુપૂજ્યનું ફેફલિયાવાસમાં, ૧૧ ભ૦ પાર્શ્વનાથનું કાંકરિશ્યાવાસમાં, ૧૨ જીરાવલા પાર્શ્વનાથનું માણેકચોકની પાસે લહુડીપવાળમાં અને ૧૩–૧૪ દેરાસરે શહેરની બહાર આવેલાં છે. (–જેનસત્યપ્રકાશ, ક્રમાંક : ૧૧૪, વ, પ, . ૪૩૭, પ્રક. ૧૭, પૃ. ૩૪૯, પ્રક. ૬૦, પૃ......) ભેપાવર તીર્થ– મહી નદીને કિનારે પાવર ગામ છે. તેનું પ્રાચીન નામ ભેજકટ હતું. કૃષ્ણ વાસુદેવની રાણી રુકમણીના ભાઈ રુકમણકુમારે આ નગર વસાવ્યું હતું. તેણે સુમેરુ શિખરવાળે જિનપ્રાસાદ બંધાવ્યો હતું અને તેમાં શ્રી શાંતિજિનની ખગ્રાસનવાળી શ્યામ રંગની પ્રતિમા પધરાવી હતી. કૃષ્ણ વાસુદેવે આ પાવર પાસેના અમકાઝમકાદેવીના સ્થાનથી રુકિમણીનું હરણ કર્યું હતું. આજે અહીં ભ૦ શાંતિનાથની પ્રતિમા વિરાજમાન છે. તે ૧૨ ફીટ ઊંચી છે. તેમાં પ્રભુના બંને હાથની નીચે દેવીઓની સુંદર આકૃતિઓ છે. પ્રતિમા પ્રાચીન, ભવ્ય અને મને હર છે. ૩૦ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ જે પ્રકરણ . આ સ્થાન આજે ભેપાવરતીર્થ તરીકે વિખ્યાત છે. (–જેન તીર્થોને ઇતિહાસ, પાવરતીર્થને રિપેર્ટ) રામસેન તીર્થ - ભ૦ ઋષભદેવનું આ પ્રાચીન તીર્થ છે. આ બપ્પભટ્ટસૂરિ અહીં વિરાજતા હતા ત્યારે ભિન્નમાલના પ્રતીહાર રાજા યશોવર્માની બીજી રાણીએ આમ રાજાને અહીં જન્મ આપે હતે. એ રાણી તથા રાજકુમાર આચાર્યશ્રી પાસે આવ્યા હતા.' (પ્રક. ૩૨, પૃ૦ પ૨પ, પ૨૬, ૫૩૬) રામસેનના રાજા રઘુસેને આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યું અને સં૦ ૧૦૧૦ માં વડગચ્છના પ્રસિદ્ધ આ સર્વદેવસૂરિના હાથે તેમાં ભ૦ ચંદ્રપ્રભ વગેરે પ્રતિમાઓની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરાવી, ત્યારથી આ મંદિર “રઘુસેનના મંદિર તરીકે પ્રસિદ્ધિ પામ્યું અને વિશેષ જાહોજલાલીમાં આવ્યું. - સં. ૧૦૧૦ માં રઘુસેનના જિનાલયમાં ભરાવેલ ભ૦ અજિતનાથની એક કલાપૂર્ણ ખઞાસન પ્રતિમા આજે પણ અમદાવાદની વાઘણપોળના ભ૦ અજિતનાથના દેરાસરની ભમતીની દેરીમાં વિદ્યમાન છે. મુસલમાન બાદશાહે રામસેનતીર્થને વિનાશ કર્યો હતે. સં. ૧૬ર૯ માં જગદ્ગુરુ આ હીરવિજયસૂરિની વિદ્યમાનતામાં અહીંની જમીનમાંથી ભ૦ષભદેવની ભવ્ય પ્રતિમા નીકળી આવી હતી તેને ભેંયરામાં પધરાવી હતી. આ વિજયસેનસૂરિ સં.....માં તેની યાત્રાએ પધાર્યા હતા. રામસેનથી એક માઈલ દૂર ટીંબાઓ છે, તેમાંથી એક સર્વ ધાતનું પરિકર મળી આવ્યું છે. તેમાં ઉત્કીર્ણ થયેલા લેખમાં જણાવ્યું છે કે, આ વટેશ્વરસૂરિથી થારાપદ્રગચ્છ નીકળ્યા. તેમાં અનેક આચાર્યો થયા. આ૦ વાદિવેતાલ શાંતિસૂરિને શિષ્ય આ પૂર્ણભદ્રે સં. ૧૦૮૪ ના ચૈત્ર સુદિ ૧૫ ના રોજ રઘુસેનના જિનાલયમાં ભ૦ આદિનાથની પ્રતિષ્ઠા કરી હતી. (જૂઓ, પ્રક. ૩૧, પૃ. ૪૭૨) Page #274 -------------------------------------------------------------------------- ________________ છત્રીશમું]. આ સર્વદેવસૂરિ ૨૩૫ આજે આ સ્થાન નદી કિનારે વિદ્યમાન છે. ચમત્કારી મનાય છે. જેન-અજેને સૌ કોઈ અત્યંત શ્રદ્ધાથી તેને આરાધે છે. આ સ્થાનને ઓગણીસમી શતાબ્દીમાં જીર્ણોદ્ધાર થયો છે. યક્ષ— આ મંદિરમાં ક્ષેમસિંહ નામે યક્ષરાજની મૂર્તિ છે, તેની સ્તુતિ આ રીતે કરેલી મળે છે " श्रीनाभेयजिनाधिपांहियुगलीसेवानिबद्धादरो भूदेवाहवयसंभवो विजयते यक्षाधिनाथो भुवि । क्षुद्रोपद्रवविद्रुतिव्यतिकराध्यक्षप्रभावोदयः स्फातेर्धाम स रामसीति मुकुटः श्रीक्षेमसिंहाह्वयः ।।" (–આ. મુનિસુંદરસૂરિની ગુર્નાવલી, વડગચ્છાચાર્ય ગુણસમુદ્ર ની સં૦ ૧૪૧૪માં લખાયેલી શાંતિનાથચરિત્રની પુપિકા, જૈન તીર્થોને ઇતિહાસ, જેનસત્યપ્રકાશ, ક્રમાંકઃ ૫) ભરેલ– ગુજરાતની ઉત્તર દિશામાં વાયડ ગામ છે, જ્યાંથી વાયડગચ્છ અને વાયડજ્ઞાતિની ઉત્પત્તિ થયેલી છે. અહીં પ્રાચીનકાળમાં ભ૦ મહાવીરસ્વામીનું ભવ્ય દેરાસર હતું. વાયડ પંથકના મંત્રી નીંબાએ તેને જીર્ણોદ્ધાર કરાવી સં. ૬ (વનરાજ સંવત્)માં વાયડગ૭ના આચાર્ય શ્રી જીવદેવસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. તે જ આચાર્ય. શ્રીના ઉપદેશથી મહાસ્થાનના શેઠ લલ્લે જૈનધર્મ સ્વીકારી પિમ્પલકનગરમાં મેટ જિનપ્રાસાદ બંધાવ્યું હતું અને તેની એક દેરીમાં ૧. સંવારે પ્રવૃત્તિ સષg વર્ષ પૂર્વતઃ . गतेषु सप्तमस्यान्तः प्रतिष्ठा ध्वज कुम्भयोः ॥ પ્રભાવક રિત-જીવદેવસૂરિ પ્રબંધ સં. ૬થી વનરાજ સંવત (વિ.સં૮૨૭) અથવા વિ. સં. ૧૦૦૬ લેવાય છે. આ છવદેવસૂરિ મુસલમાનેએ સં૦ ૭૮૦ અથવા સં. ૮૩૨માં ગુજરાત પર હુમલો કર્યો તે પછી અને કવિશ્વર ધનપાલ વિ. સં. ૧૦૭૮ની પહેલાં વિદ્યમાન હતા. (-પ્રક. ૩૪, પૃ. ૫૪૬ થી ૫૫૫) Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ કરેજની રાજકુમારી મહણ કૂવામાં પડીને વ્યંતરી થઈ હતી તેની ભવનદેવી તરીકે સ્થાપના કરી હતી. વડગચ્છના વાદિદેવસૂરિ આચાર્ય થયા પછી પિમ્પલકનગર પધાર્યા હતા, ત્યારે ત્યાં આસપાસમાં ભયંકર જગલ હતું. ત્યાં વિહારમાં તેમને સિંહ સામે મળે, પણ આચાર્યશ્રીની તપસ્યાના પ્રભાવથી તે ઉપસર્ગ ટળી ગયો. (-પ્રભાવકચસ્ત્રિ) સંભવ છે કે ત્યારથી અહીં ભયલ નામે એકી ગામ વસ્યું હોય. થારાપદ્રગચ્છના આઠ વાદિવેતાલસૂરિના સંતાનય આ૦ શાંતિ સૂરિએ સં૦ ૧૨૨૨ માં પાટણમાં શેઠ સિદ્ધપાલના દેરાસરમાં પિતાના આઠ શિષ્યને આચાર્ય બનાવ્યા અને પિમ્પલકગછની સ્થાપના કરી. એટલે કે તેમણે પોતાના ગચ્છની મુખ્ય ગાદી થારાપદ્રને બદલે પિપલકમાં રાખી. આથી સમજાય છે કે, વિક્રમની તેરમી સદી સુધી પિપલકનગર આબાદ હતું. તે પછી મહમ્મદ ઘેરી કે બીજા કેઈ મુસ્લિમ હુમલાથી એ નગર અને જૈન દેરાસરને વિનાશ થયે. આજે આ બંને સ્થાને રાજમહેલ અને દેવતભેડા તળાવના નામથી પ્રસિદ્ધ છે. આ વાદિદેવસૂરિવાળી સિંહની ઘટના દેવતભેડાના સ્થાને બની હોય એવું અનુમાન થાય છે. ભરેલથી પશ્ચિમમાં રા માઈલ દૂર રાજમહેલને ટીંબે છે. ત્યાંથી પ્રાચીન ઇંટે નીકળે છે. ભરેલથી પૂર્વમાં ગણેશપુરને રસ્તે ૧ માઈલ દૂર જૂનું દેવતભેડા તળાવ છે. ત્યાં આજે બાવન દેરીવાળા જિનપ્રાસાદના અવશેષો દેખાય છે. તળાવની પાસે જ “વાણિયાકેરું ખેતર” છે ત્યાં અગાઉ વાણિયાવાસ, વાણિયાઓની દુકાને કે દેરાસરના નિભાવ માટે આપેલું જૈન ખેતર હશે. * પિપલકનગર નાશ પામ્યું અને ભેરેલનગર આબાદ થયું. તેનું બીજું નામ ભરલ પણ મળે છે. ભરલના શેઠ મુંજા શાહ શ્રીમાલીએ સં૦ ૧૨૦૨(૧૩૦૨)માં ભરલમાં મેટો જિનપ્રાસાદ બંધાવી, તેની વલભીગચ્છના આઠ પુણ્યતિલકસૂરિ (સં૦ ૧૨૦૭ થી સં. Page #276 -------------------------------------------------------------------------- ________________ છત્રીસમું ] આ સર્વદેવસૂરિ ૧૨૫૯)ના હાથે પ્રતિષ્ઠા કરાવી અને વાવ બંધાવી. (અંચલગચ્છની (ગુજરાતી) મટી પટ્ટાવલી, પૃ. ૮૯, ૧૦૦, ૨૮૧) આ મુંજા શાહનું દેરાસર પણ કાળાંતરે નાશ પામ્યું. ભરેલથી વાયવ્ય ખૂણામાં ૭૨ દેરીઓવાળે અને ૧૪૪૪ થાંભલાવાળો એક જિનપ્રાસાદ હતો તે પણ નાશ પામે. અહીં જમીનમાંથી નકશીદાર પથ્થરે તેમજ થાંભલાઓ નીકળી આવે છે. તેની પાસે મુંજા વાવ છે, તેથી આ દેરાસર શેઠ મુંજા શાહે બંધાવેલું હોય એવું સંભવે છે. રોલ એ આજે ડીસાથી ૫૦ માઈલ, સાચોરથી ૩૦ માઈલ, થરાદથી ૧૩ માઈલ, વાવથી ૧૨ માઈલ અને પિપલકના ટીંબાથી રા માઈલ દૂર રહેલું નાનું ગામ છે, જે જુદા જુદા ત્રણ વાસમાં વહેંચાયેલું છે. અહીં આજે ૩૦૦ ઘરે વિદ્યમાન છે, તેની વસ્તી કુલ ૧૨૦૦ માણસની છે. તેમાં શ્રાવકનાં ૨૦ ઘર છે. દેરાસર, પાઠશાળા અને ધર્મશાળા પણ છે. ભરેલ પાસે મેદલા તળાવ છે, જેમાં પહેલાં ૧ વાવ હતી, ૧૫૦ કૂવા હતા, પણ આજે ત્યાં ૧૫ કૂવાઓ દેખાય છે. સં. ૧લ્પ૬માં “વાણિયાકેરું ખેતર માંથી ખેડતાં ખેડતાં એક ખેડૂતને ખંડિત ૪ જિનપ્રતિમાઓ મળી આવી હતી. જેનેએ તેને ધનતળાવમાં લઈ જઈ પધરાવી દીધી. સં. ૧૯૬૨ માં ઘણો વરસાદ પડતાં તેની માટી ધોવાઈ ગઈ અને પ્રતિમાઓ દેખાવા લાગી. ભરેલના ઠાકરે જેનેને આ પ્રતિમાઓ લઈ જવા જણાવ્યું, આથી સંઘ તે પ્રતિમાઓ લઈ આવીને ભ૦ આદીશ્વરના દેરાસરમાં બેસાડી, પણ ત્યાં હંમેશાં નવા નવા ચમત્કારે થવા લાગ્યા. આથી જેનસંઘે સં. ૧૯૯ના ફાગણ સુદિ ૩ ના દિવસે તેમાંની ભ૦ નેમિનાથની પ્રતિમાને મૂળ ગાદીએ મૂળનાયક તરીકે બિરાજમાન કરી છે. આ પ્રતિમા ૪ ફૂટ ઊંચી, શ્યામ રંગની, પ્રાચીન અને ચમત્કારી છે. રેલ ત્યારથી તીર્થ તરીકે ઓળખાય છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ સં. ૨૦૧૪ ના ભાદરવા વદિ ૬ તા. ૨૩–૧૦–૧૯૫૮ ને બુધવારે દેરાસરના ચેકના ખૂણામાં ખેદકામ કરતાં ૩૨ જિનપ્રતિમાઓ નીકળી આવી છે. કેઈ કેઈ ઉપર સં ૧૩૫૫ પિપ્પલાગ૭ના આચાર્ય અને પીંપલપુરપાટનના ઉલ્લેખ છે. અહીં બે દેવીની મૂર્તિઓ છે. તેની ઉપર નીચેની મતલબવાળા લેખે કરેલા છે– ૧. હીંગલાજ દેવી–“સં. ૧૬૬૮ ના જેઠ સુદિ ૧૪ હીંગલાજ મૂર્તિ. સંભવ છે કે, મહણીક દેવીને બદલે આ મૂર્તિ બની હશે, તેનું અસલ નામ ભુલાઈ જવાથી લેકેએ આ નામ રાખ્યું હશે. શત્રુંજયતીર્થમાં પહાડના ચડાવમાં વચ્ચે રસ્તા ઉપર હીંગલાજ દેવીનું સ્થાન છે. કિંવદંતી એવી છે કે, આ દેવીને થરપારકરથી લાવીને અહીં સ્થાપન કરેલી છે. ૨. કાલિકા દેવી–સં. ૧૩પપ વૈશાખ પિમ્પલકગામમાં ભ૦ નેમિનાથની અધિષ્ઠાયિકાદેવી અંબિકાદેવીની મૂર્તિ.” શિલાલેખ મુજબ તો આ અંબિકાદેવીની જ મૂર્તિ છે પણ ભુલાઈ જવાથી લેકેએ તેનું નામ કાલિકાદેવી રાખ્યું હશે. આ પ્રમાણોથી સિદ્ધ થાય છે કે પિપ્પલકનગર, ઢીમાગામ અને ભેરેલગામ એ વાસ્તવમાં એક જ છે અને પ્રાચીન જૈનતીર્થ છે. (–પ્રભાવક ચરિત્ર, અંચલગચ્છની પટ્ટાવલી, જૈન તીર્થોને ઈતિહાસ, “કલ્યાણ” માસિક, વ૦ ૧, અંક: ૨ ને વિશેષાંક) ભીલડિયા તીર્થ - ભીલડિયા એ ભવ પાર્શ્વનાથનું પ્રાચીન તીર્થ છે, તેનું સંસ્કૃત નામ ભીમપલ્લી હતું. અહીં ભ૦ મહાવીરસ્વામીને દેરાસરમાં સં. ૧૨૧૮ ફાગણ વદિ ૧૦ ના આ૦ જિનચંદ્રની દીક્ષા થઈ હતી. આ ભીલડિયા વિકમની તેરમી સદીમાં લવણપ્રસાદ વાઘેલાના તાબામાં હતું. વડગચ્છના આચાર્ય શતાર્થી આ૦ સોમપ્રભસરિ, આ૦ જગચંદ્રસૂરિ વગેરેએ સં. ૧૨૭૩ માં ભીલડિયાની યાત્રા કરી હતી. આ અભયતિલકસૂરિએ સં. ૧૩૦૭ માં અહીં “મહાવીરરાસ”ની WWW.jainelibrary.org Page #278 -------------------------------------------------------------------------- ________________ છત્રીમું ] આ સર્વદેવસરિ રચના કરી હતી. આ જિનેશ્વરે સં૦ ૧૩૧૩ માં પાલનપુરમાં શ્રાવકધર્મપ્રકરણ” રચ્યું હતું. સં૦ ૧૩૧૭માં તેને ઉપરની ટીકા (ગં: ૧૫૦૦૦)ની રચના કરી. એ જ સાલમાં ભ૦ મહાવીરસ્વામીના દેરાસરને જીર્ણોદ્ધાર થયો. શેઠ ભુવનપાલ ઓસવાલે તેને ધ્વજદંડ ચડાવી, તેને મંડલિકાવિહાર નામ આપ્યું. તેમજ “ધન્નાશાલિભદ્રચરિત્ર” અને “કૃત પુણ્યક ચરિત્ર” લખાવ્યાં. આ૦ જિનપ્રબોધે સં૦ ૧૩૩૪ માં શ્રીગૌતમસ્વામીની પ્રતિમા પધરાવી. અહીં સં૦ ૧૩૩૪ માં ચતુર્માસમાં બે કાર્તિક મહિના હતા. ચતુર્માસ બીજી કાર્તિકી પૂર્ણિમાએ પૂરું થાય પરંતુ તપાગચ્છના આ સેમપ્રભે (આચાર્યપદ સં. ૧૩૩૨, સ્વર્ગવાસ સં૦ ૧૩૭૩) આકાશદર્શનથી જાણ્યું કે, નજીકના દિવસેમાં ભીલડિયાને વિનાશ થવાનું છે એટલે તેમણે અપવાદને આશ્રયી પહેલી કાર્તિક પૂર્ણિમાએ ચોમાસુ પૂરું કર્યું અને તરત ત્યાંથી વિહાર કર્યો. બીજા પણ સાધુ-સાધ્વીઓ તથા જેને ભીલડિયાથી ઉચાળા ભરી ગયા અને તેમણે એક સ્થળે જઈને નિવાસ કર્યો. એ સ્થળે રાધનપુર શહેર વસ્યું. પછી તો ભીલડિયામાં આગ સળગી ઊઠી, આગે પિતાના નગ્ન સ્વરૂપે તાંડવ માંડયું અને તેમાં ભીલડિયા તારાજ થઈ ગયું. ત્યાં રહેલા આચાર્યો તેમજ જનતા સર્વ કેઈ એ આગમાં ભરખાઈ ગયાં. જાન-માલની ભારે ખુવારી થઈ ગઈ તે પછી ભીલડિયા ફરી વસ્યું. લખપતિઓ આવી વસ્યા ને આબાદ પણ થયું. (જીવાભિગમ પુષિકા) સં. ૧૫૫૭ માં તપાગચ્છના આ હેમવિમલસૂરિના સમુદાયના ઉપા. જિનમાણિક્યગણિના શિષ્ય અનંતરંસગણિ અહીં વિચર્યા હતા. તેમના ઉપદેશથી અહીંના ચેકસી પાસવીર પરવાલે અહીં ગ્રંથભંડાર સ્થા. તેમાં ૬,૩૬૦૦૦ લેકપ્રમાણ સિદ્ધાંત ગ્રંથ લખાવ્યા હતા, જે દરેક ગ્રંથનું ૫૦ શુભભૂષણે સંશોધન કર્યું હતું. (પ્ર. ૫૫, પટ્ટાવલી ભા. ૨, પૃ. ૨૫૩) ખરતરગચ્છના આ૦ જિનદયની અહીં દીક્ષા થઈ હતી, Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ , મિ ક ન કરાય એ પકિર વારી જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ સમય જતાં ભીલડિયાની આબાદી ઘટવા લાગી.. તે પછી છેવટે રામસેનથી ૧૨ કેશ દૂર સં. ૧૮૭ર માં ભીલ ડિયા ગામ ફરી વસ્યું. આજે અહીં શ્રાવકેનાં ૫ ઘર છે. સં૦ ૧૮૯૨ માં એક નાનું ઘરદેરાસર બનાવેલું તે વિદ્યમાન છે. - ગામની બહાર મેટું દેરાસર તીર્થધામ છે. તેમાં તીર્થનાયક તરીકે ભીલડિયા પાર્શ્વનાથની નાની શ્યામ પરિકરવાની પ્રતિમા છે, પણ તે ગાદીમાં મૂળનાયકના સ્થાને નથી પણ પડખે ભારવટાની નીચે વિરાજમાન છે અને મૂળનાયકના સ્થાને ભ૦ નેમિનાથની પ્રતિમા વિરાજમાન છે. મુસ્લિમ સમયમાં તીર્થનાયકની રક્ષા કરવા માટે આ વ્યવસ્થા કરવામાં આવેલી છે. ભીલડિયા આ રીતે પ્રાચીન જૈન તીર્થધામ છે. પાવાગઢ– વનરાજ ચાવડાએ સં. ૮૦૨ માં પાટણ વસાવી ગુજરાતનું રાજ્ય સ્થાપન કર્યું ત્યારે તેના મંત્રી ચાંપા શાહે ચાંપાનેર વસાવ્યું ને પાવાગઢ ઉપર કિલ્લે બાંધ્યું. તેણે અહીં જેન દેરાસર પણ બંધાવ્યું. અહીં ઘણું જૈન મંદિર બન્યાં હતાં, તેમના કેટલાકના ઉલ્લેખ નીચે મુજબ મળી આવે છે – (૧) શ્રીસંઘનું બાવન દેરીવાળું ભ૦ અભિનંદસ્વામીનું પ્રાચીન મંદિર હતું, જેને જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠા આ ગુણસાગરસૂરિએ સં. ૧૧૧૨ ના વૈિશાખ સુદ ૫ ને ગુરુવારે કરાવ્યાં હતાં. આ પ્રતિષ્ઠા –ઉત્સવથી સંઘમાં આનંદી વાતાવરણ ફેલાયું હતું. (૨) જીરાવલા પાર્શ્વનાથનું મંદિર હતું, તેની પ્રતિષ્ઠા શ્રીસંઘે આ૦ ગુણસાગરના હાથે સં. ૧૧૧૨ ના વૈશાખ સુદિ પ ને ગુરુ વારે કરી હતી. મહમ્મદ બેગડાએ ચાંપાનેર ભાંગ્યું ત્યારે શ્રીસંઘે આ મંદિરના મૂળનાયકની પ્રતિમા જમીનમાં ભંડારી હતી. તપાગચ્છની સાગરશાખાના ભટ્ટારક શ્રી શાંતિસાગરે પિતાને આવેલા સ્વપ્નદર્શન મુજબ Page #280 -------------------------------------------------------------------------- ________________ છત્રીસમું ] આ સર્વદેવસૂરિ ૨૪૧ સં. ૧૮૮૯ ના માહ વદિ ૧૧ ના રોજ તે મૂર્તિ જમીનમાંથી પ્રગટ કરી હતી અને સં. ૧૮૯૬ ને મહા સુદિ ૧૩ ના રોજ વડેદરામાં મામાની પળમાં દેરાસર કરાવી તેમાં તે મૂર્તિનું સ્થાપન કરવામાં આવી, જે આજે જીરાવલા પાર્શ્વનાથ તથા કલ્યાણ પાર્શ્વનાથના નામથી વિખ્યાત છે. (૩) ભ૦ મહાવીરસ્વામીનું મંદિર હતું. આ આર્યરક્ષિતસૂરિ અહીં આવ્યા ત્યારે આ મંદિર પણ વિદ્યમાન હતું. આ૦ મહેન્દ્રસૂરિ તીર્થમાલામાં ભ૦ મહાવીરસ્વામીને આ રીતે નમસ્કાર કરે છે– વાવયિિરવરસિદરે કુદવની શુઓ વી ” (૪) મહામંત્રી તેજપાલે ગોધરાના રાજા ઘૂઘલને જીતી આવી અહીં ઉત્સવ કર્યો તે પછી અહીં ભ૦ મહાવીરનું સર્વતોભદ્ર નામે મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી હતી. તેમાં આંબૂ જેવી ઝીણી નકસી પણ કરાવી હતી. મુસલમાનેએ તે મંદિરને તોડી નાખી જુમા મસ્જિદના રૂપે પરિવર્તિત કરી નાખ્યું.' (૫) શ્રીસંભવનાથનું મંદિર હતું, જેમાં ખંભાતના શેઠ મેઘાશાહે તેમાં સં. ૧૪૫૭ થી સં. ૧૪૯૯ સુધીમાં ૮ દેરીઓ બનાવી હતી. તેની આ૦ સેમસુંદરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. આ૦ સેમસુંદરસૂરિના શિષ્ય આ ભુવનસુંદરસૂરિ, જેમણે “મહાવિદ્યાવિડંબને” ઉપર ટિપ્પનની રચના કરી છે, તેમણે “સંભવનાથનું સ્તોત્ર રચ્યું છે, તેમાં પાવાગઢને શત્રુંજય મહાતીર્થને અવતાર બતાવ્યું છે. માંડવગઢના સંઘપતિ વલ્લાકે પાવાગઢતીર્થને સંઘ કાઢવ્યો અને ભવ્ય સંભવનાથની પૂજા કરી પરમશાંતિ મેળવી હતી. (–ગુરુગુણરત્નાકરકાવ્ય) આ૦ લમીસાગરના શિષ્ય આ સમજયના ઉપદેશથી શેઠ છાડાના વંશજ સંઇ ખીમા અને સં૦ સહસાએ પાવાગઢમાં મોટું જિનબિંબ ભરાવી, સં. ૧૫૭ના પિષ વદિ ૫ ના રોજ પ્રતિષ્ઠા કરાવી હતી. (૬) ભીડભંજન પાર્શ્વનાથનું મંદિર હતું, જેની મૂળ પ્રતિમા વડેઇરાના દાદા પાર્શ્વનાથના દેરાસરમાં વિરાજમાન છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ (૭) પાટણનિવાસી શેઠ છાડાના વંશજ સંઘવી ખીમસિંહ અને સં૦ સહસાએ સં. ૧૫૭ના પિષ વદિ ૭ ના રોજ પાવાગઢમાં જિનમંદિર બંધાવી, મોટા બિંબની પ્રતિષ્ઠા કરાવી હતી. તેઓ આ લક્ષ્મીસાગરસૂરિના શ્રાવક હતા. (૮) ચાંપાનેરના શેઠ જયવંતે સં. ૧૬૩રના વૈશાખ સુદિ ૩ના રેજ અહીં પાવાગઢમાં જિનાલય બંધાવી તેને આ વિજયસેનસૂરિના હાથે પ્રતિષ્ઠા-મહોત્સવ કરાવ્યો હતો. (-વિજયપ્રશસ્તિ, સર્ગ = ૮, ૦ ૪૦ થી ૪૫) (૯) સં. ૧૭૪૬ માં પ૦ શીતવિજયજીએ રચેલી “તીર્થમાલા. માં ભ૦ નેમિનાથના મંદિરને ઉલ્લેખ આ રીતે કર્યો છે ચાંપાનેરી નેમિ જિદ, મહાકાલી દેવી સુખકંદ. (૧૦) કાલિકાનું મંદિર–ચોથા તીર્થકર ભ૦ શ્રીઅભિનંદનસ્વામીની શાસનદેવી કાલીદેવી છે. ભ૦ અભિનંદન સ્વામીના મંદિરમાં તેનું મંદિર હતું અને તેમાં જૈન શિલ્પ પ્રમાણે મૂર્તિ બનાવીને સ્થાપના કરી હતી, જે પાવાગઢની કાલીદેવી તરીકે ગુજરાતના ગરબામાં માનભેર ગવાય છે. નગારખાનાના દરવાજે ૨૨૬ પગથિયાં ચડવાથી કાલિકા માતાનું મંદિર આવે છે. આ આર્ય રક્ષિતે તેની આરાધના કરી સં. ૧૧૬૯ માં વિધિપક્ષગ૭ (અંચલગચ્છ)ની સ્થાપના કરી હતી અને કાલિકાદેવીને અંચલગચ્છની અધિષ્ઠાયિકા દેવી મુકરર કરી હતી. આ દેવી પ્રભાવક અને ભક્તોની ઈચ્છા પુરનારી મનાઈ છે. પૃથ્વીરાજ ચૌહાણના વંશજો પાવાગઢના રાજવીઓ હતા. ત્યારે તેઓ આ દેવીને રાજ્યની રખેવાળી કરનારી માનતા હતા. પંદરમી શતાબ્દી સુધી પાવાગઢને ઉન્નત કાળ હતા. પાવાગઢના પતાઈ રાવલને દુબુદ્ધિ સૂઝી અને તેણે સખીઓ સાથે ગરબામાં સાક્ષાત્ આવેલી કાલિકા માતાને હાથ પકડી તેને પિતાની દુર્ભાવના જણાવી. દેવીએ રાજાને ઘણું સમજાવ્યું પણ તે માન્ય નહીં, એટલે દેવીએ શાપ આપે. પરિણામે મહમ્મદ બેગડે અહીં ચડી આવ્ય, ચાંપાનેર ભાંગ્યું, પાવાગઢનું પતન થયું, જૈન મંદિરે લૂંટાયાં. આ Page #282 -------------------------------------------------------------------------- ________________ છત્રીશમું ] આ॰ સવ દેવસૂરિ સમયે જૈનસંઘે ઘણી જિનપ્રતિમાઓને ભૂમિમાં ભંડારી દીધી. મહમ્મદે સ૦ ૧૫૪૧ માં રાજા જયસિંહ, પતાઈ રાવલ, ડુંગરશી પ્રધાન વગેરેને મારી નાખી પાવાગઢ જીતી લીધેા. ત્યારથી ચાંપાનેરનું રાજ્ય ખાલસા અન્યું અને મહમ્મદશાહ ત્રીજો (સ’૦ ૧૫૧૬ થી ૧૫૬૯) એ કિલ્લાના રાજા બનવાથી બેગડા કહેવાયા. તેણે પેાતાના નામ ઉપરથી મહેમદાવાદ વસાવ્યું. (જૂએ, પ્રક॰ ૪૪) આ ઘટના માટે પાવાગઢથી ઊતર્યાં મહાકાલી રે' એ ગરમે લાકવિશ્રુત બન્યા. ભદ્રેશ્વરના શેઠ વર્ધમાન અને પદ્યમશીએ આ મંદિરના મોટા છોદ્ધાર કરાવ્યા હતા. પાવાગઢમાં અનેક જૈન શ્વેતાંબર મુનિવરા વિચર્યાં હતા. આ૦ ગુણસાગર, નાગેદ્રગચ્છીય આ વિજયસેનસૂરિ, આ સામદેવસૂરિ, આ॰ વિજયસેનસૂરિ (તપા૦) વગેરેએ અહીં પ્રતિષ્ઠા કરી હતી. આ॰ આરક્ષિતસૂરિએ અહીં જ મહાકાલીદેવીની સાધના કરી હતી અને અચલગચ્છના સૂત્રપાત અહીં કર્યાં હતા. તપાગચ્છના આ૦ સામદેવ (સ૦૧પ૭૧) મહાકવિ હતા. કાવ્યકળામાં કુશળ હતા. સમ ધર્મોપદેશક હતા. તેમણે મેવાડના કું ભે રાણા, જુનાગઢના રા’ માંડલિક અને પાવાગઢના રાજા ગ`ગ ચૌહાણના પુત્ર રાજા જયસિંહને પેાતાની વિદ્વત્તા અને ગાનકળાથી રજિત કર્યો હતા. ખંભાતમાં રાત્રિભાજન ઉત્થાપ્યું હતું. .. (-પટ્ટાવલી સમુચ્ચય ભા૦ ૨, પૃ૦ ૨૬૫) તપાગચ્છના (૫૫) આ૦ હેવિમલસૂરિના પટ્ટધર (૫૭) આ૦ સેાવિમલસૂરિ, જેએ સ’૦ ૧૬૦૨ માં વીજાપુરના સ૦ તેજપાલે છ’રી પાળતા કાઢેલા શત્રુંજયના સંઘમાં સાથે ગયા હતા અને પાછા ફરતાં અમદાવાદમાં તેમણે એવા અભિગ્રહ કર્યાં હતા કે, · ખેલવું નહીં, સૂવું નહીં, આહાર લેવા નહીં પણ જો ચાંપાનેરના પારેખ કાલાને પુત્ર જીવરાજ ઘેર મેલાવીને ૩ આખાં અને ૧ ભાંગેલું એમ ૪ ખાજા વહેારાવશે તે પારણું કરીશ, નહિતર પાટણ જઈ ને પારણું કરીશ.' તેમના આ અભિગ્રહ ચાથે દિવસે પૂરા થયા હતા અને તેમણે ૨૪૩ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ જૈન પર પરાના ઇતિહાસ-ભાગ રો સં૦ ૧૫૦૨ નું ચતુર્માસ અમદાવાદમાં કર્યું હતું. (તપાગચ્છીય લઘુ પાષાળ સેામશાખા પટ્ટાવલી; સામિવમલસૂરિરાસ.) તપાગચ્છની આણુસૂરશાખાના આ વિજયરાજને અહીં સ ૧૭૦૧ માં પંન્યાસપદ આપવામાં આવ્યું હતું. (જૂઓ, પ્રક॰ ૫૮) (-પટ્ટાવલી સમુચ્ચય ભા૦ ૨, પૃ૦ ૨૬૫) આભુવનસુ દરસૂરિએ ભ॰સંભવનાથનું સ્તાત્ર, (àા. : ૯૨) રચ્યું છે. આ॰ ભુવનસ'દસર, ૫૦ શીવિજયગણીએ અહીંની યાત્રા કરી હતી. અચલગચ્છના આ॰ ઉદયસાગરસૂરિએ સ૦ ૧૭૯૭ માં સાચા દેવની તથા પાવાગઢનાં મહાકાલીની યાત્રા કરી હતી. અહીં અનેક શ્રાવકે સોંધ લઈ ને યાત્રા કરવા આવ્યા હતા. પાવાગઢમાં એક સુંદર જિનમંદિર છે, તેની દીવાલમાં ત્રણ શ્વેતાંબર જિનપ્રતિમાઓ છે, જેમના હાથે કંકણ છે, ભુજાઓમાં આનુબંધ છે અને એકના હાથમાં હાથીનું ચિહ્ન છે. [ પ્રકરણ અહીં સ્થાને સ્થાને જિનમૂર્તિ આના ખડિત ભાગા ચાડી દીધેલા છે. તેમાં લગેાટ પણ સ્પષ્ટ દેખાય છે. અહીં સતાભદ્ર નામેજિનમંદિર ઝુમ્મા મસ્જિદમાં પલટાઈ ગયું છે. એક બાવન દેરીવાળું વિશાળ મંદિર ધરાશાયી જોવાય છે. નગારખાના પાસે ૫ દેરાસરા, દૂધિયા તળાવ પાસે ૩ દેરાસરા અને છાશિયા તળાવ પાસે ૧ દેરાસર વગેરેનાં સ્થાને ષ્ટિગેાચર થાય છે. પંચમહાલ જિલ્લાના કલેટરે એક સ્થળે જણાવ્યું છે કે, આ બધાં ખંડિયેરા શ્વેતાંબર જૈનેનાં મદિરા હતાં. મેજર જે૦ ડબ્લ્યુ૦ વૉટસને ઈસ૦ ૧૮૭૭ માં અને મિ॰ જે સે ઈ સ૦ ૧૮૮૫ માં પાવાગઢના શિખર ઉપર કિલ્લામાં પ્રાચીન જૈન મદિરાનો જથ્થો હાવાનું લખ્યું છે. આ દરેક ઉલ્લેખા પરથી પાવાગઢના મધ્યકાલીન વૈભવનું અને પતનનું દિગ્દર્શીત મળે છે. સ્પષ્ટ છે કે, પાવાગઢ એ જૈન શ્વેતાં. Page #284 -------------------------------------------------------------------------- ________________ છત્રીશમું ] આ સર્વદેવસૂરિ - ૨૪૫ બરેનું મધ્યકાલીન જૈન તીર્થધામ હતું.. (પં. શ્રીલાલચંદ ગાંધીનું “પાવાગઢથી વડેદરામાં પ્રગટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ જૈન તીર્થોને ઇતિહાસ.) પલ્લવિયા પાર્શ્વનાથ– ગુજરાતની ઉત્તરે પાલનપુર શહેર છે. તેનાં પ્રલાદનપુર, પાલનપુર, પર્ણવિહારનગર, વગેરે બીજાં નામે પણ મળે છે. અહીં પલ્લવિયા પાનાથનું વિશાળ જૈન તીર્થસ્થાન છે. તે અંગે બે પ્રકારના ઉલ્લેખો જાણવા મળે છે. (૧) ચંદ્રાવતીને રાજા પાલનસિંહ નામે પરમાર હતા. તે જંગલમાં વિશેષ ફર્યા કરતો તેથી તેની અરણ્યરાજ નામે પ્રસિદ્ધિ હતી. તેણે ધર્માધતાના કારણે અચલગઢની તળેટીમાં રહેલા જૈન દેરાસરમાં મહાદેવનું લિંગ સ્થાપન કરી દીધું અને ત્યાંની ધાતુની પ્રતિમાને ગળાવી નાખી તેને નંદી બનાવ્યા. આ અકૃત્યના પરિણામે તેના આખા શરીરે કોઢ રેગ ફૂટી નીકળે. તેણે રેગશમન માટે અનેક ઉપચાર કર્યા પણ તે બધા નિષ્ફળ નીવડ્યા. કંટાળીને તે જગલમાં ચાલ્યા ગયે. ત્યાં તેને રસ્તામાં વિહાર કરતા આ શીલધવલસૂરિ મન્યા અને તેમને ઉપદેશ સાંભળી પિતાની થયેલી ભૂલ જણાવી, પ્રાયશ્ચિત્તની માગણી કરી. આચાર્યશ્રીએ તેને સાંત્વન આપી જણાવ્યું કે, “તું નવી પ્રતિમા ભરાવી, તેની પૂજા કરીને તેનું હવણ જળ આખા શરીરે લગાડીશ તે તારે રેગ શમી જશે.” રાજાએ તે પ્રમાણે કર્યું તેથી તેને રેગ શમી ગયે. તેનું આખું શરીર નવપલવ જેવું બની ગયું. જેનધર્મ પ્રતિ તેને દઢ શ્રદ્ધા થઈ. આથી તેણે સર્ક ૧૦૧૧ માં તે જ પ્રદેશમાં પાલનપુર નગર વસાવ્યું, તેમાં દરબારગઢ બનાવ્યું અને પાસે જ રાજવિહાર જેનમંદિર બંધાવી તેમાં તે નવી બનાવેલી જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. તેણે રાજમહેલ અને રાજવિહાર સામસામે એવી રીતે બંધાવ્યા કે રાજા સવારે પિતાની બારીમાંથી પ્રભુનાં દર્શન કરી શકે. રાજાએ દેરાસરના નિભાવ માટે Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ જેન પરંપરાનો ઈતિહાસ–ભાગ રજે [ પ્રકરણ લાગે બાંધી આપ્યો. તે સ્થાન પલ્લવિયા પાર્શ્વનાથના નામે ખ્યાતિ પામ્યું. (જૂઓ, પ્રક. ૩૫, પૃ. ૧૫૩) ' (૨) ચંદ્રાવતીના રાજા ધારાવર્ષદેવ પરમારના ભાઈ રાજા પ્રહૂલાદને લેભથી જિનપ્રતિમાને ગળાવી નાખી, તેથી તેના શરીરે કઢ રોગ થઈ આવ્યું. તેણે આ શીલધવલના ઉપદેશથી ભવ પાર્શ્વનાથની નવી પ્રતિમા ભરાવી, તેની પૂજા કરી તેનું ન્હાવણ જળ આખા શરીરે લગાડવાથી તેને રેગ શમી ગયે. આથી તેણે પાલનપુર નગર ફરી વસાવી તેમાં રાજવિહાર–જેન મંદિર બંધાવ્યું, જે પલ્લવિયા પાર્થે. નાથના નામથી તીર્થની ખ્યાતિ પામ્યું. તેના નિભાવ માટે તેણે લાગી બાંધી આપ્યા. (જૂઓ, પ્રક. ૩૫, પૃ. ૧૫૭, હીરસૌભાગ્યકાવ્ય, હીરસૂરિરાસ, પાલનપુર ગઝલ આત્માનંદ જેન પ્રકાશ, વર્ષ પ૩, અંક: ૨-૭) મહમ્મદ ગિજનીએ સં. ૧૦૮૦માં અને અલાઉદ્દીન ખીલજીએ સં. ૧૭૬૮ માં ચંદ્રાવતી અને પાલનપુર ભાંગ્યાં. પાલનપુરમાં પલ્લવિયા પાર્શ્વનાથનું ત્રણ માળનું વિશાળ દેરાસર છે. અસલમાં અહીં મૂળનાયકની પ્રતિમા સેનાની હતી પરંતુ સંઘે આશાતનાના ભયથી તેને ભંડારી દીધી અને આરસની પ્રતિમા પધરાવી એવી કવાયકા છે. અહીં ઉપકેશગચ્છના આ૦ કક્કસૂરિએ સં. ૧૨૭૪ના કાર્તિક સુદિ ૫ ને ગુરુવારે અંજનશલાકા કરેલી સફેદ આરસની ૧ ફૂટ ઊંચી પ્રતિમા આજે વિરાજમાન છે. આ સમયે દેરાસરના નિભાવ માટે જુદા જુદા લાગા બાંધી આપ્યા હતા, જેથી હમેશાં ૧૬ મણ સેપારી અને ૧ મૂડે ચોખા વગેરેની મોટી આવક થતી હતી. - પાલનપુરમાં આ મંદિર સૌથી પ્રાચીન છે. સં. ૧૨૮૪ માં ભ૦ મહાવીરસ્વામીનું દેરાસર બન્યું હતું તે આજે મસ્જિદરૂપે ઊભું છે. તેમાં સં૦ ૧૨૮૫, સં. ૧૩૪૭ના શિલાલેખે વિદ્યમાન છે. - પાલનપુરમાં આજે (૧) પલ્લવિયા પાર્શ્વનાથ, (૨) ભ૦ શાંતિનાથ (ત્રણ માળનું), (૩) ભ૦ આદિનાથ, (૪) ભ૦ નેમિનાથ વગેરે મંદિરે છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ છત્રીશમું ] આ સર્વ દેવસૂરિ - અહીં સં૦ ૧૦૭૧ થી ૧૦૮૮ ના ગાળામાં નાણાવાલગચ્છના આ૦ વરચંદ તથા નાડોલગચ્છના આ સેમિપ્રભ એક સાથે ચતુર્માસ રહ્યા હતા. તે બંને શિથિલ બન્યા અને અહીંથી પાલખીમાં બેસવાનું શરૂ કર્યું. અહીં સં૦ ૧૨૭૭ માં આ૦ જિનપતિ સ્વર્ગે ગયા. સં. ૧૨૮૪માં મહાતપસ્વી આ૦ જગચંદ્રસૂરિએ અહીં ચતુર્માસ કર્યું. સં. ૧૨૯ માં અંચલગચ્છના આ દેવેન્દ્રસૂરિ જમ્યા. સં. ૧૩૧૨માં આ જિનેશ્વરના શિષ્ય ઉપા૦ અભયતિલકે સંસ્કૃત “ દ્વયાશ્રયમહાકાવ્યની વૃત્તિ (મૅ : ૬૦૦૦) રચી. સં. ૧૩૦૪ અથવા સં૦ ૧૩૨૩ માં તપાગચ્છના વિદ્યાનંદ આચાર્ય બન્યા. તે સમયે પલવિયા પાર્થ નાથના દેરાસરમાં કેસરની વૃષ્ટિ થઈ હતી. શેઠ કુમાર ઓસવાલની પત્ની પદ્મશ્રીએ સં. ૧૩૧૩ ના ચૈત્ર સુદિ ૮ ના રોજ અહીં “પંચમીકથા લખાવી અને તે જિનસુંદરગણિની શિષ્યા લલિતાસુંદરીગણિનીને વહેરાવી. સં. ૧૩૧૩ માં ખરતરગચ્છના આ જિનેશ્વરે “શ્રાવકધર્મ પ્રકરણ”. રચ્યું. ઉપાટ લક્ષમીતિલકે સં૦ ૧૩૧૭ માં તેની ટીકા (j૦: ૧૫૦૦૦) રચી. તેમના દાંડાના અહીં બે ટુકડા થવાના સૂચનથી સં૦ ૧૩૧૩ માં તેમના ગચ્છમાં બે વિભાગ પડ્યા. સં. ૧૩૭૫ માં ખરતરગચ્છના આ જિનદયસૂરિજમ્યા. સં. ૧૪૩૦માં તપાગચ્છના આ સેમસુંદર જમ્યા. સં. ૧૫૦૩ માં ખરતરગચ્છના આ જિનરાજસૂરિ શિષ્ય પં૦ જયસાગરગણિએ માલહા શ્રાવકની વસતિમાં રહી ૫૦ રત્નચંદ્ર ગણિની મદદથી “પૃથ્વીરાજરાજર્ષિચરિત્ર” રચ્યું. આ જ અરસામાં સોનગરા મંત્રી ઝાંઝણ શ્રીમાળીએ પાલનપુરમાં ભ૦ શાંતિનાથનું મંદિર બંધાવ્યું. સં. ૧૫૩૩ પછી પાલનપુરવાસી શા છવા એશવાલની વિનતિથી આ૦ લક્ષ્મીસાગરે આગમમંડનને અમદાવાદમાં વાચકપદ આપ્યું. (-ગુરુગુણરત્નાકરકાવ્ય) પલ્લવિયા–વરહડિયાવંશનેનેડ પલ્લીવાલ પાલનપુરમાં આવી વસ્યું હતું. તેના વંશજે ત્યાંથી નીકળીને વિજાપુર જઈ વસ્યા હતા. (પ્રક. ૩૮) વેસટવંશને સલક્ષણુ ઓસવાલ પાલનપુર આવીને વસ્યા હતા, Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૨જો [ પ્રકરણ તેણે અહીં ભ૰ પાર્શ્વનાથના જિનપ્રાસાદ બંધાવ્યા હતા. (પ્રક૦ ૩૫, પૃ૦ ૧૮૯) વેસટવ’શના સ` ં ગેાશલના પુત્ર સં॰ આશાધરે સ’૦ ૧૩પર માં પાલનપુરમાં ‘ઉત્તર અયણસુત્ત’ની ટીકાની પ્રતિ લખાવી હતી. રાણપુરા નગરશેઠના પૂર્વજ સ૦ ૧૧૭૨ માં પાલનપુર આવી વસ્યા હતા. (પ્રક૦ ૫૮) કચ્છેલીંગચ્છના (૪૨) આ॰ શ્રીપ્રભ, (૪૩) આ॰ આણંદ, (૪૪) આ અમરપ્રલે સ’૦ ૧૩૧૫ના ફાગણ સુદ ૪ ને બુધવારે અંબિકાદેવીની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી. આ પ્રતિમા આજે પાલનપુરના વિશલરાયવિહારમાં ભ॰ સુપાર્શ્વનાથના જિનાલયની ભમતીમાં વિરાજ માન છે. કારટગચ્છના આ સર્વ દેવની સં૦ ૧૨૭૪ ના ફાગણ સુદ ૫ ને ગુરુવારની પ્રતિમા પાલનપુરમાં વિદ્યમાન છે. ભ॰ સીમંધરસ્વામીની સ`૦ ૧૩૩૧ ની પ્રતિમા કારટગચ્છના ચૈત્યમાં વિરાજમાન છે. કારટગચ્છના ઉપા॰ મુનિપ્રભ ગણિના શિષ્ય મુનેિ હંસરાજે સ૦ ૧૩૨૫ના ફાગણ સુદ ૪ ને બુધવારે ગણધર શ્રીપુડરીકસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. તપાગચ્છના આ॰ હેમવમલસૂરિ (સ૦ ૧૫૪૮ થી સ૦ ૧૫૮૩) ની શિષ્યપર’પરા ‘પાલનપુરશાખા’ તરીકે પ્રસિદ્ધિ પામી હતી. તપાગચ્છના દેવસુરસંઘ શાખાના ભ॰ વિજયરત્નસૂરિ સ ૧૭૧૧ માં પાલનપુરમાં જન્મ્યા હતા. ઉ॰ વિમલવિજયગણી તેમના ભાઈ-ગુરુભાઈ હતા. (જૂએ, પ્રક૦ ૫૮, વિજયદેવસૂરિસંધ) પાલનપુરના તપાગચ્છની સંવેગીશાખાના (૬૯) મુનિ તપસ્વી કીતિવિજયજી ગણિવર સ’૦ ૧૮૩૭ માં પાલનપુરમાં જન્મ્યા હતા. ઉપાશ્રયમાં ૫૦ જિતવિજયગણના નામને સ’૦ ૧૮૫૭ ના વૈશાખ સુદિ ૧૩ ને રિવવારના કાષ્ફલેખ વિદ્યમાન છે. (૫૦ ૫૮) સ’૦ ૧૫૮૩ માં જગદ્ગુરુ હીરવિજયસૂરિ અહીં જન્મ્યા. અહીં શાંતમૂર્તિ મુનિવર શ્રીમેાહનલાલજી મહારાજે તપાગચ્છની સામાચારી અંગીકાર કરી. ખરતરગચ્છના વિદ્વાન ફવીદ્રસાગર અહીં જન્મ્યા. Page #288 -------------------------------------------------------------------------- ________________ : છત્રીશમું ] સર્વ દેવરિ ૨૪૯ આ રીતે પાલનપુર અનેક ઐતિહાસિક પ્રસ ગેાનું ધામ બની રહેલું છે. માલવામાં આવેલું આગર પાસેનું પણ વિહાર (પાનવિહાર) આનાથી જૂદુ સ્થળ છે. . (-ગુરુગુણરત્નાકરકાવ્ય) પાલનપુરમાં આજે શ્વેતાંબર જૈનાનાં ૫૦૦ ઘર અને સ્થાનકમાગી જૈનેાનાં ૩૦૦ ઘર છે. તેમાં સારા સપ છે. અહીં ૪. દેરાસરે છે. ઘણા ઉપાશ્રયા છે, પુસ્તકાલય છે, ઉદ્યોગમદિર વગેરે સ્થાન છે. ઈડરગઢ—— આ ગુજરાતના ઈશાન ખૂણામાં ઈડર શહેર છે. તેનું સંસ્કૃત નામ ઈલાદુગ મળે છે. અહીં સમ્રાટ્ સ'પ્રતિના સમયનું જૈન દેરાસર હતું. અહીં સંઘપતિ વત્સરાજ એસવાલને રાણીદેવીથી ચાર પુત્રા (૧) ગાવિંદ, (૨) વીસલ, (૩) અક્રૂરસિંહ અને (૪) હીરા થયા. શેઠ ગાવિંદ રાજમાન્ય હતા. તેણે આ સેામસુંદરસૂરિના ઉપદેશથી શત્રુંજય, ગિરનાર અને સેાપારકના યાત્રાસંઘ કાઢચો હતા. ગુજરાતના ચક્રવર્તી કુમારપાલના તારંગા તીના ખત્રીશ માળાવાળા ભ૦ અજિતનાથના કુમારવિહારના જીર્ણોદ્ધાર કરી, તેમાં ભ૦ અજિતનાથની નવી પ્રતિમા પધરાવી. સંઘવી વિસલ ચિત્તોડના રાણાના માનીતા હતા. તેણે આ સામસુંદરસૂરિના ઉપદેશથી ચિત્તોડમાં ભ૦ શ્રેયાંસનાથનું દેરાસર અને દેલવાડામાં નદીશ્વરપટ બનાવી પ્રતિમા કરાવી, મેટા મહાત્સવ કરી, ૫. વિશાલરાજને ઉપાધ્યાયપદ અપાવ્યું. ઈડરમાં આ॰ મુનિસુંદરસૂરિએ ઋષભદેવસ્તાત્ર બનાવ્યુ'. આ ગુણરત્ને સં૦ ૧૪૬૬ માં ‘ક્રિયારત્નસમુચ્ચય’ રચ્યા. આ લક્ષ્મીસાગરે સ’૦ ૧૫૩૩ માં ભ૦ અજિતનાથની પ્રતિષ્ઠા કરી અને સ૦ ૧૫૧૮ માં આ૦ સુમતિસાધુ વગેરે ત્રણને આચાર્યપદ આપ્યુ. આ સામવિમલની આચાય પદવી થઈ. શેઠ મેઘા શાહની પત્ની માણેકદેવીએ સ૦ ૧૫૪૭માં મહાક્રિયાદ્ધારક આ॰આણુ વિમલસૂરિને જન્મ આપ્યા. સમ્રાટ અકબરને ‘કૃપારસકેશ' વડે અહિંસક બનાવનાર મહેાપાધ્યાય શાંતિચંદ્રગણિએ નારાયણ રાજાની સભામાં દ્વિગંબરવાદી ભૂષણને હુરાજ્યે, Page #289 -------------------------------------------------------------------------- ________________ ૫૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ તપાગચ્છના આ વિજયદેવસૂરિ સં૦ ૧૬૩૪ના પિષ સુદિ ૧૩ ને રવિવારે જમ્યા. તેમણે ત્રણ પ્રતિષ્ઠા કરી. સં. ૧૬૮૧ના વિશાખ સુદિ ૬ ને સેમવારે ઉપા) કનકવિજયને આચાર્ય પદ આપીને આ વિજયસિંહસૂરિ નામ આપ્યું. ઈડરનરેશ કલ્યાણમલે આ૦ વિજયદેવસૂરિના ઉપદેશથી પહાડ પર રણમલકી સ્થાપના કરી અને ત્યાં ભ૦ નેમિનાથનું દેરાસર બંધાવ્યું. ટેકરીઓ પર શત્રુંજયાવતાર અને ગિરનારાવતાર બન્યા. ઉપા૦ ગુણવિજયે “વિજયપ્રશસ્તિ મહાકાવ્ય 'ની ટીકા રચવાને પ્રારંભ કર્યો. આ. વિજયદેવસૂરિએ ૬૪ સાધુઓને પંન્યાસ બનાવ્યા. તે જ માસામાં પંપદ્મસાગરગણિએ રાજા કલ્યાણની સભામાં વાદી બ્રાહ્મણોને હરાવ્યા. તપાગચ્છની શાખા કમલકળશાગચ્છના આ સુધાનંદને “જ૫મંજરી” અને “ઈડર ચૈત્યપરિપાટી” બનાવી હતી. (જૂઓ, પ્ર૦૫૩) મહ૦ વિનયવિજયગણિએ પોતાના ઇંદ્રકૂત” કાવ્યમાં ઈલાદુર્ગનું વર્ણન કર્યું છે. આ રીતે ઈડરગઢ શ્વેતાંબર જૈનેનું તીર્થધામ છે. (-જૈન તીર્થોને ઈતિહાસ) આઘાટ નગર (આહડ)– મેવાડના મિત્રવંશી રાણાઓમાં ઘણાએક જેન હતા. રાવલ અલ્લટરાજ (સં૦ ૯૨૨ થી ૧૦૧૦) છેલ્લાં વર્ષોમાં વધુ પ્રમાણમાં આઘાટ નગરમાં જ રહેતા હતા, એ કારણે એના વંશજો “આહડિયા રાવલ” નામથી પ્રસિદ્ધિ પામ્યા. એ રાજાએ અહીં દેરાસર બંધાવી તેમાં સંડેરકગચ્છના આ૦ યશભદ્રના હાથે ભવ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી હતી. વડગચ્છના અંતિમ આ૦ જગચંદ્રસૂરિ બાર વર્ષોથી આયંબિલનું તપ કરતા હતા. તેઓ સં. ૧૨૮૫ માં આઘાટ નગર પધાર્યા. ત્યાં તેઓ નદી કિનારે આતાપના લેતા હતા. રાણે જૈત્રસિંહ (સં. ૧૨૭૦ થી ૧૩૦૯) તેમની પ્રશંસા સાંભળી આઘાટ આવ્યું અને આચાર્યશ્રીનું અદ્ભુત તપસ્તેજ જોઈને તેમના ચરણમાં મસ્તક ઝુકાવ્યું. તેમણે તેને પ્રશંસાના ઉગારે કાઢયા : “ભગવદ્ ! આપ તે મહાન તપસ્વી છે.” Page #290 -------------------------------------------------------------------------- ________________ છત્રીશમું ] આ૦ સર્વદેવસૂરિ ૨૫૧ બસ, આ સમયથી સં. ૧૨૮૫થી આ જગચંદ્રસૂરિના શિષ્ય તપાગચ્છ' તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. એટલે આઘાટ નગર તપસ્યાનું તીર્થ છે, તપા બિરુદનું પુનિત ધામ છે અને તપાગચ્છના આ૦ જગચંદ્રસૂરિની તપસ્યાનું પ્રતીક છે. મેવાડના રાણુઓ ત્યારથી તપાગચ્છના આચાર્યોને પિતાના ગુરુ માને છે. તપાગચ્છનું બહુમાન કરે છે, રાજવીઓ તપાગચ્છના ભટ્ટારકોને પછેડી ઓઢાડી સન્માન આપે છે. (જૂઓ, પ્રક. ૪૪, સિસોદિયાવંશ) શેઠ હેમચંદે રાણું જેત્રસિંહના રાજકાળમાં સર્વ આગમે તાડપત્ર ઉપર લખાવ્યાં હતાં. આમાંનાં ઘણાં આગામે ખંભાતના ભ૦ શાંતિનાથજીના જૈન ગ્રંથભંડારમાં વિદ્યમાન છે. ઉદયપુર અને ઉદયપુર સ્ટેશનની વચ્ચે ઉદયપુરથી ૧ માઈલ દૂર આહડ ગામ છે. અહીં પ્રાચીન ચાર જિનાલયે છે. રાણું ઉદયસિંહે વિ. સં. ૧૯૨૪ માં ઉદયપુર વસાવ્યું અને તેને રાજધાની બનાવી. તે પછી આહડની જાહોજલાલી ઓસરી હોય એમ લાગે છે. (પૂ. મુનિરાજ શ્રીવિદ્યાવિજયજીને “ઉદયપુરનાં મંદિરે” ને લેખ, જૈનસત્યપ્રકાશ, કે : ૧૦, પૃ. ૩૧૮, ૩૧૯) કરહેડા તીર્થ (સં. ૧૦૩૯) મેવાડમાં ચિત્તોડ અને ઉદયપુરની વચ્ચે કરહેડા સ્ટેશનનું ગામ છે. એ કહેડા પાર્શ્વનાથનું પ્રાચીન તીર્થધામ છે. અહીં બાવન દેરીવાળું મોટું દેરાસર છે. તેમાં પાટ ઉપર સડેરકગચ્છના આ૦ થશેભદ્રસૂરિના સંતાનીય આ૦ શ્યામાચાર્યને સં૦ ૧૦૩ને શિલાલેખ છે. માંડવગઢના મંત્રી પેથડના પુત્ર મંત્ર ઝાંઝણે આ૦ દાદા શ્રીધર્મ ઘોષસૂરિના ઉપદેશથી આ દેરાસરને જીર્ણોદ્ધાર કરાવ્યો ને સાત માળનું મંદિર બંધાવ્યું. (સુકૃતસાગર, તરંગ : ૮) ન દેરાસર પૂર્વાભિમુખ છે. પૂર્વ દિશાની દિવાલમાં એક છિદ્ર એવી રીતે રાખ્યું છે કે, ભ૦ પાર્શ્વનાથના જન્મ દિવસે માગશર વદિ ૧૦ ની સવારે સૂર્યોદય થતાં જ તેનાં કિરણે બરાબર ભ૦ કરહેડા પાર્શ્વનાથના મુખ ઉપર પડે. (-જૈન તીર્થોને ઈતિહાસ) Page #291 -------------------------------------------------------------------------- ________________ પર રાવણા પાર્શ્વનાથ અલવર શહેરથી ૪ માઈલ દૂર આવેલી એક પહાડી નીચે રાવણા પાર્શ્વનાથનું પ્રાચીન તીર્થં હતું. આજે તેા તેનાં માત્ર ખડિયેશ જ નજરે પડે છે. જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૨જો પ્રકરણ એક વાર રાજા રાવણ અને રાણી મંદોદરી વિમાન દ્વારા અહીં આવી ઊતર્યાં. રાણી જિનપૂજા કર્યાં વિના અનાજ લેતી નહાતી અને તેઓ પોતાની સાથે મૂર્તિ રાખવાનું ભૂલી ગયા હતા તેથી તેએએ અહીં વેળુની પ્રતિમા બનાવી, તેમાં તીથ કરદેવનુ આહ્વાન, સનિધીકરણ, સ્થાપન વગેરે કરી મોહરી રાણીએ એ મૂર્તિની પૂજા કર્યા પછી ભાજન કર્યું. આ પ્રતિમા રાણીના શીલના પ્રભાવથી નક્કર મની ગઈ અને ત્યાં રાવણા પાર્શ્વનાથનું તીથ બન્યું. આજે આ વિચ્છેદ તી છે. આ માટે એવી કલ્પના છે કે, મેવાડના મિત્રવંશી રાણાએ રાવલ તરીકે ઓળખાતા હતા. તેમાં ઘણા રાણા અને રાણીએ જૈન થયાં હતાં. રાણા અલ્લટ રાવલે (સં૦ ૯૨૨ થી ૧૦૧૦) પોતાના નામથી અલ્લટપુર વસાવ્યું અને તેમાં રાવલા પાર્શ્વનાથની સ્થાપના કરી, અથવા એ પ્રાચીન તીર્થના જીર્ણોદ્ધાર કર્યો ત્યારથી આ તીથ તરીકે પ્રસિદ્ધિ પામ્યું. (જૂએ, પ્રક૦ ૩૪, પૃ૦ ૫૮૯ થી ૫૯૧, જૈન તીર્થોના ઇતિહાસ) કાંગડા——- પામનુ આ પ્રાચીન તીર્થં છે. અહીં શેઠ સિદ્ધરાજના પુત્ર ઢંગને જ્યેષ્ઠ' નામે પુત્ર હતા, તેને રતી નામની પત્નીથી કુંડલિક અને કુમાર નામે પુત્રો થયા. કુમાર રાજગચ્છીય આ॰ વાદિઅભયદેવસૂરિના શિષ્ય આ અમલચંદ્રના ઉપાસક હતા. તેણે આચા શ્રીના ઉપદેશથી સ૦ ૧૦૩૦ માં કાંગડાના કિલ્લામાં જિનપ્રતિમા ભરાવી તેની પ્રતિષ્ઠા કરાવી હતી. (--કાંગડાના પ્રતિમાલેખ, પ્રક૦ ૩૨, પૃ૦ ૩૦૮) Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩, છત્રીસમું ] આ સર્વદેવસૂરિ વિજયસ્તંભ– રાજગચ્છના આ પ્રદ્યુમ્નસૂરિએ રાજા અલટની ચિત્તોડની સભામાં દિગંબરાચાર્યને હરાવી પિતાને શિષ્ય બનાવ્યું. તેની સ્મૃતિમાં ચિત્તોડ પરને જેનસ્તંભ બનેલે વિદ્યમાન છે. તેને જીર્ણોદ્ધાર સં. કુમારપાલ પિરવાલે કરાવ્યો હતે. (જૂઓ, પ્રક. ૩૪, પૃ. ૬૦૪) આ સ્તંભ પાસે આ ધનેશ્વરના ઉપદેશથી ભ૦ મહાવીરસ્વામીનું દેરાસર બન્યું હતું, જેને ઉદ્ધાર તપાગચ્છીય આ૦ સેમસુંદરસૂરિના ઉપદેશથી અને રાણુ મોકલજીની પ્રેરણાથી સં. ગુણજે સં. ૧૪૮૫ માં કરાવ્યું હતું. (જૂઓ, પ્રકપ૦), Page #293 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ સાડત્રીસમું આ૦ દેવસૂરિ આ સર્વદેવસૂરિની પાટે આ દેવસૂરિ થયા. ગુજરાતી “પટ્ટાવલી માં તેમનું બીજું નામ અજિતદેવ પણ મળે છે. તેમના જીવન વિશે કેઈ નોંધ મળતી નથી. તેઓ બહુ રૂપાળા હતા તેથી ગુજરાતના રાજા કર્ણદેવે તેમને “રૂપશ્રી નું બિરુદ આપ્યું હતું. રાજાએ એ બિરુદ પિતાની નાની ઉંમરમાં આપ્યું હોય તે આચાર્યશ્રીને સ્વર્ગગમનકાળ સં. ૧૧૧૦ લગભગ ગણાય અને રાજા થયા પછી આપ્યું હોય તે સં૦ ૧૧૨૫ લગભગમાં મનાય. આ ફગુમિત્ર– તેઓ યુગપ્રધાન હતા. તેમને યુગપ્રધાનકાળ સં. ૧૦૬૧ થી ૧૧૧૦ હતો. આ યુગમાં રાજગચ્છના આ શીલભદ્ર કે વડગચ્છના આ૦ દેવસૂરિ યુગપ્રધાન હોય એ સંભવ છે. કેમકે તેઓ એ સમયને સૌમ્યમૂર્તિ આચાર્યો હતા. આ અરસામાં ઘણું પ્રભાવક આચાર્યો થયા હતા. આબૂતીર્થની સ્થાપના આ સમયમાં જ થઈ હતી. આઠ વર્ધમાનસૂરિ– આ નામના સમકાલીન ત્રણ આચાર્યો જાણવા મળે છે." ૧. વર્ધમાનસૂરિ નામના ઘણું આચાર્યો થયાનું જણાય છે(૧) રુદ્ર૫લ્લીયગચ્છના આચાર્ય, જેમણે “સ્વપ્નપ્રદીપ’ . ૧૬૭ રચ્યો છે. (૨) ખરતરગચ્છના આ૦ જેમણે “આચાર દિનકર' ગ્રંથ બનાવ્યો છે. (૩) નવાગવૃત્તિકાર આ અભયદેવસૂરિના પટ્ટધર સં ૧૧૪૦, ૧૧૭૨. (૪) પૂર્ણતલ્લગ૭ના આચાર્ય સં. ૧૧૭૫. (પ્રક. ૩૫, પૃ૦૧૨) Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ સાડત્રીસમું ]. આ દેવસરિ (૧) રાજગચ્છના આ અજિતસિંહના પટ્ટધર સં. ૧૫૫.. (પ્રક૩૫, પૃ૦ ૧૯) - (૨) વડગચ્છના સુવિહિત આચાર્ય સં. ૧૦૮૮. . . (પ્રક૩૬, પૃ૦ ૨૧૧) (૩) નાગેગચ્છના આ વીરના પટ્ટધર સં ૧૦૮૮. (પ્રક. ૩૫, પૃ૦ ૪) ઉપાધ્યાય આવ– તેઓ આ ઉદ્યોતનસૂરિને શિષ્ય હતા. તેમણે સં. ૧૫૫માં નાગૅદ્રગચ્છના ૫૦ પારિવલ્લગણિની પ્રેરણાથી રાજગચ્છના આ વર્ધમાનની “ઉપદેશપદવૃત્તિ ની પહેલી પ્રતિ લખી હતી. તે પછી તેઓ ઉપાધ્યાય થયા. આ. નેમિચંદ્રસૂરિ તેમના શિષ્ય હતા. તેઓએ પિતાના ગુરુદેવને દેથી સર્વથા રહિત, ક્ષમા, મૃદુતા, સરળતા વગેરે એકાંત ગુણેના આધાર બતાવ્યા છે. આ (-ઉપદેશપદ-વૃત્તિ, ઉત્તરઝયણ-વૃત્તિ, મહાવીરચરિયની પ્રશસ્તિ) આ ધર્માષ– તેઓ વિદ્યાધરગચ્છની જાલીહર શાખાના હતા, સં૦ ૧૦૮૮. (૫) નિવૃતિyલના આ ગોવિંદના પટ્ટધર સં ૧૧૯૭. ' (પ્રક. ૩૫, પૃ. ૪૯) (૬) નાગેંગના આ વિજયસિંહરિના પટ્ટધર સં. ૧૨૯૯. (પ્રક. ૩૫, પૃ. ૫) (૭) ક સ આ હેમચંદ્રસૂરિના શિષ્ય વર્ધમાન જેમણે કુમારવિહાર-- . શતક' રચ્યું. (૮) વગ૭ના સંવિજ્ઞવિહારી આ દેવચંદ્રના પટ્ટધર સં. ૧૩૧૯. (૯) મડાહાગચ્છના આ સમપ્રભના પટ્ટધર સં. ૧૩૩૫. (૧૦) રાજગછ કે વડગ૭ના આ૦ શાંતિપ્રમના પટ્ટધર સં૦ ૧૩૩૨.. (૧૧) સુવિહિત આચાર્ય. (પ્રકo ૩૫, પૃ૨૨૫) ૧. પશ્ચિલણણી સં. ૧૦૪૬ (પ્રકટ ૫, પૃ. ૨) Page #295 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ પ્રકરણ આ સિદ્ધસરિ, પંજબૂનાગ- તેઓ ઉપકેશગચ્છના હતા. આચાર્યશ્રીએ સં. ૧૦૭૨ માં પાટણમાં શેઠ કપર્દી શાહના દેરાસરમાં ભ૦ મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા કરી હતી. તેમના શિષ્ય જંબૂનાગ લેવાના રાજાને મહમ્મદ ગિઝનવીના હલ્લાની ભવિષ્યવાણી કરી હતી. તેમણે દ્રવામાં રાજાપ્રજાને પ્રેમ મેળવી ભ૦ મહાવીરસ્વામીના મંદિરની સ્થાપના કરાવી હતી. તેમની પરંપરામાં અનુક્રમે દેવપ્રભ મહત્તર, કનકપ્રભુ મહત્તર અને ઉપાટ પદ્મપ્રભ થયા હતા. (પ્રક. ૧, પૃ૦ ૨૭-૨૮) આ નક્ષસૂરિ તેઓ ઉપકેશગચ્છના આચાર્ય હતા. તેમણે ૩૯ વંશને જૈન બનાવ્યા હતા.' (પ્રક. ૧, પૃ. ૨૮) આ વિજયસિંહ- તેઓ શીઘ્રકવિ હતા. કેકણના રાજા નાગાર્જુને તેમના ખગકાવ્યથી પ્રસન્ન થઈ તેમને “ખદ્ગાચાર્ય નું બિરુદ આપ્યુ હતું. મહાકવિ સેલ, તેમની “ઉદયસુંદરી "માં આ આચાર્યશ્રીને આશુ કવિ અને પિતાના મિત્ર તરીકે સંબોધે છે. આ૦ વીરાચાર્ય– તેમણે સં. ૧૦૭૮માં “આરાધનાપતાકા” રચી છે. સંભવ છે કે, “જીવાનુશાસન”ના કર્તા આ દેવસૂરિ તેમના શિષ્ય હશે. પં. વીરગણિ આનાથી જૂદા હતા. (પ્રક. ૩૪, પૃ. ૫૭૯) વાદિવેતાલ આ૦ શાંતિસૂરિ (સ્વ. સં. ૧૦૯૬) યુગપ્રધાન આ૦ હારિલસૂરિના ગચ્છમાં થયેલા આ વટેશ્વર સૂરિથી “થારાપદ્રગછ નીકળે, જેમાં અનેક વિદ્વાન આચાર્યો થયા. થારાપદ્રગ૭માં વિજયસિંહ નામે આચાર્ય હતા. તેઓ ચૈત્ય વાસી હતા. તે સંપન્કર (શાંત) મહેતાના ચૈત્યમાં રહેતા હતા. એક દિવસ રાધનપુર પાસેના ઉણ ગામમાં તેઓ ગયા. ત્યાંના દેરાસરનાં દર્શન કર્યા પછી તેમની નજર એક છોકરા ઉપર પડી, Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ સાત્રિીશમું ] આ૦ દેવસરિ તેના લક્ષણોમાં પ્રભાવકતાનાં સ્પષ્ટ ચિહ્નો વરતાતાં હતાં. એ છોકરે ઊણનિવાસી શ્રીમાલી શેઠ ધનદેવ અને પત્ની ધનશ્રીને ભીમ નામે પુત્ર હતા. ભીમ બચપણથી જ તીર્ણ બુદ્ધિવાળો હતો. તેનું વિશાળ ભાલ, ઢીંચણ સુધીના લાંબા હાથ અને બીજા અનેક લક્ષણથી એ તેજસ્વી લાગતો હતો. - આચાર્યશ્રી ધનદેવ શેઠ પાસે ગયા અને સંઘના કલ્યાણ માટે એમના પુત્રની માગણી કરી. શેઠે મેટો લાભ થતે જાણીને પિતાને પુત્ર તેમને સેં. આચાર્યશ્રીએ તેને દીક્ષા આપી મુનિ શાંતિભદ્ર નામ રાખ્યું. તેમને શાસ્ત્રો સિદ્ધાંત ભણાવીને આ૦ શાંતિસૂરિ નામથી પ્રસિદ્ધ કર્યા. છેવટે તેમને ગચ્છને ભાર શેંપી અનશન લઈ સ્વર્ગ વાસ કર્યો. ૧. પ્રત્યેક ગચ્છમાં અનેક આ શાંતિસૂરિ (આશાંતિભદ્રસૂરિ) થયેલા જાણવા મળે છે– (૧) નાગેંદ્રગચ્છમાં આ૦ મહેંદના શિષ્ય સં. ૧૧૫૦ લગભગમાં થયા. (૨) થારાપદ્રગચ્છમાં (૧) જયેષ્ઠાચાર્યના શિષ્ય (પ્રકટ ૩૧, પૃ. ૪૭૨), (૨) વાદિવેતાલ સ્વ. સં. ૧૦૯૬, (૩) આ૦ નેમિચંદ્રના શિષ્ય સં. ૧૨૨૨માં પિપલકગના સંસ્થાપક. (૩) રાજગમાં (૧) આ૦ શીલભદ્રના ત્રીજા પટ્ટધર આ૦ ધનેશ્વરના શિષ્ય (પ્રક. ૩૫, પૃ. ૨૨), (૨) આ૦ હરિભદ્રના શિષ્ય. (૪) સરકચ્છમાં આ૦ શાંતિસૂરિ. (પ્રક૩૪, પૃ. ૫૬૮) (૫) ભાવાચાર્યગ૭માં આ૦ શાંતિરિ થયા. તેમણે શૌર્યપુરના રાજાની રાણીની વ્યંતરપીડા હઠાવી. આથી રાજા રાણી અને પ્રજાજનમાંના કેટલાક જૈન થયા. રાજાએ ત્યાં જેનમંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી. રાણીએ પાંચમના તપની આરાધના કરી. (આ૦ ગુણકરની ભક્તામર સ્તોત્ર લે ૨૫ની ટીકા) (૬) પૂર્ણતલગચ્છમાં આ૦ વર્ધમાનના શિષ્ય મહાન કાવ્ય-ટીકાકાર થયા. (૭) તિલકમંજરીના ટિપ્પણુકાર સં. ૧૧૭૫ થી ૧૧૮૦. (૮) પલ્લીવાલગચ્છમાં થયેલા આચાર્ય શાંતિસૂરિ (૯) વડગરમાં (૧) સુવિહિત આ અભયદેવના શિષ્ય (આરાસણાને લેખ), (૨) વાદિદેવસૂરિના શિષ્ય સં. ૧૨૨૬ લગભગ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ આ૦ શાંતિસૂરિએ રાજગચ્છીય મહાતાર્કિક આ અભયદેવસૂરિ પાસે તર્કશાસ્ત્ર અને થારાપદ્રીયગચ્છના આ સર્વદેવસૂરિ પાસેથી જિનાગમનું જ્ઞાન મેળવ્યું હતું. પાટણ જઈ રાજ ભીમદેવ (સં. ૧૦૭૮ થી સં. ૧૧૨૦)ની રાજસભામાં પિતાની પ્રતિભા વડે કવીન્દ્ર” અને “વાદિચક્રવતીનાં માનદ બિરુદે મેળવ્યાં હતાં. ધારામાં ભેજરાજની પંડિતસભાના પ્રધાન કવિ ધનપાલે “તિલકમંજરીકથા”ની રચના કરી હતી તે માટે તેમણે મહેન્દ્રસૂરિને પૂછયું કે, “આ કથાનું સંશોધન કેણ કરી શકે?” આચાર્યશ્રીએ વાદિવેતાલ શાંતિસૂરિનું નામ આપ્યું. કવિશ્રી એ માટે પાટણ આવ્યા અને સર્વપ્રથમ એમના એક શિષ્ય સાથે વાર્તાલાપ કરવા લાગ્યા. વાર્તાલાપથી તેમને ખાતરી થઈ કે, આવા વિદ્વાન શિષ્યના ગુરુ વિદ્યાસાગર હોય એમાં નવાઈ નથી જ. તેમણે આચાર્યશ્રીને ધારા પધારવા વિનંતિ કરી અને પિતે સાથે રહીને તેમને સંતુ ૧૦૮૩ લગભગમાં ધારા નગરી તરફ લઈ ગયે. એક રાતે સરસ્વતીએ આચાર્યશ્રીને આશીર્વાદ આપ્યું કે, “તમે તમારો હાથ ઊંચા કરી વાદ કરશે તે તમને દરેક સ્થાને વિજય મળશે.' ધારા પહોંચતાં અગાઉના મુકામે રાજા ભોજરાજે તેમની સામે આવીને જણાવ્યું કે, “ધારાની સભામાં ઉભટ વાદીઓ છે, તેમાંના જેટલા વાદીઓને આપ જીતશે તેટલા લાખ માલવી દ્રમ્મ તમને આપીશ. જેઉં છું કે ગુજરાતના જેન સાધુઓમાં વિદ્વત્તાનું કેટલું સામર્થ્ય છે ?” (૧૦) નાણાવાલગચ્છમાં સં. ૧૨૬૫ના લેખવાળા. (૧૧) મડાહડગચ્છમાં આ૦ યશદેવસૂરિની પ્રતિમાના પ્રતિષ્ઠાપક. (૧૨) તપાગચ્છમાં (૧) આ. વિજયશતિસૂરિ (આબુવાળા), (૨) આ વિજય શાંતિસૂરિ (કચ્છવાળા). ' (૧૩) નાણાવાલમછમાં મૌની શાંતિસૂરિ, જેમણે ૧૮૦૦૦ બ્રાહ્મણને જૈન બનાવ્યા. (-રાજગ૭ પટ્ટાવલી, પૃ. ૬૪) Page #298 -------------------------------------------------------------------------- ________________ સાડત્રીસમું ] આ દેવસૂરિ ૨૫૯ આચાર્યશ્રીએ ભેજની સભાના ૮૪ જેટલા વાદીઓને જીતી લીધા. પછી તે બીજા ૫૦૦ વાદીએ શાસ્ત્રાર્થ માટે ધારામાં આવી ચડ્યા. શ્રી શાંતિસૂરિ આ બધા વાદીઓને જીતી લેશે એવા વિચારથી દ્રવ્યને આંકડો ગણતાં રાજા વિમાસણમાં પડી ગયું. કવીશ્વર ધનપાલે રાજાનું મન પારખી તોડ કાઢયો કે, આચાર્યશ્રીનું નામ શાંતિ છે, પણ તે વાદીઓની સામે વેતાલ જેવા છે તેથી હવે વધુ વાદ કરવાની જરૂર નથી. રાજાએ આચાર્યશ્રીને ૮૪ લાખ માલવી કમ્મ આપવાના હતા, જેનું ગુજરાતી નાણું ૧૨ લાખ થાય. તે દ્રવ્યથી ધારામાં જેનમંદિરે બાંધવામાં આવ્યાં. કવીશ્વરે પિતાના તરફથી ૬૦૦૦ કમ્મ આપ્યા. તે આચાર્યશ્રીની આજ્ઞાથી થરાદના જૈનમંદિર માટે મેકલવામાં આવ્યા. થરાદના સંઘે તે દ્રમ્મમાંથી આદિનાથના દેરાસરમાં ડાબી તરફ એક દેરી કરાવી અને રથ બનાવ્યું. આચાર્યશ્રીએ “તિલકમંજરી”માં ઉસૂત્રપ્રરૂપણું ન રહે એટલા પૂરતું સંશોધન કરી આપ્યું. રાજાએ આચાર્યશ્રીને “વાદિવેતાલ”નું માનવંતુ બિરુદ આપી ગુજરાતના સમર્થ વિદ્વાનની કદર કરી. . ૧. ૮૪ વાદ–તે વે ચતુરશાતિવાહિનઃ -- बंभ अट्ठ नव बुद्ध नग अट्ठारह जितीय । सैव सोल दहभट्ट सत्तं गंधव्व विजितीय ॥ जित्त दिगंबर सत्त पुण खत्तिय चार दु जोई । एक धीवर एक मिल्ल अरु एक हि भोई ।। इत्येतेषां योगेन चतुरशीतिः भवन्ति ।। (-મહે ક્ષમા કલ્યાણને ફલવર્ધિસ્થાપના-વાદિદેવસૂરિસંબંધ', પર્વકથાસંગ્રહ' સં. ૧૮૬૦ ફાગણ વદિ ૧, બિકાનેર) 1 જૈન, ૨ નૈયાયિક, ૩ સખ, ૪ બૌદ્ધ, ૫ વૈશેષિક અને ૬ ચાર્વાક એ છ દર્શનેના ૧૭ પિટાભે મળીને કુલ ૧૦૨ મતો છે. (જે સત્યપ્રકાશ, ક્રમાંકઃ ૧૨૨, ૫૦ ૧૪૨) - Page #299 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ આચાર્યશ્રીના શિષ્ય પુણ્યભટ્ટે સં૦ ૧૦૮૪માં થરાદમાં શમસેનના રાજા રઘુસેનના જિનાલયમાં ભ૦ આદિનાથની પ્રતિષ્ઠા કરી હતી અને તે જ દેરાસરમાં ડાબી તરફ કવિ ધનપાલે આપેલી રકમમાંથી દેરી બનાવાઈ હતી. આઈ શાંતિસૂરિ રાજા ભીમદેવની વિનતિથી ધારાથી વિહાર કરીને કવિ ધનપાલની સાથે પાટણ પધાર્યા. અહીં પાટણમાં શેઠ જિનદેવે પિતાના પુત્ર પદ્ધદેવને સાપ કરડવાથી તેને જમીનમાં દાટી રાખ્યો હતે. આચાર્યશ્રીએ તેને બહાર કઢાવી અમૃત ચિંતવી હાથથી સ્પર્શ કર્યો અને પધદેવનું ઝેર ઊતરી ગયું. શેઠ જિનદેવે આચાર્યશ્રીને ભારે ઉત્સવપૂર્વક પોતાને ઘેર પધરાવી ઉપાશ્રયે પહોંચાડ્યા. આચાર્યશ્રી પોતાની ૩૨ શિષ્યને પાટણમાં ન્યાયને અભ્યાસ કરાવતા હતા. વડગચ્છના આ૦ મુનિચંદ્રસૂરિ નાડેલથી વિહાર કરી પાટણની ચૈત્યપરિપાટી કરવા માટે પાટણ પધાર્યા. તેઓ એક દિવસે ભ ષભદેવનાં દર્શન કરી આ૦ શાંતિસૂરિ પાઠ આપી રહ્યા હતાં ત્યારે તેમની પાસે આવી, નમસ્કાર કરીને બેસી ગયા. એ સમયે બૌદ્ધ દર્શનના પ્રમેયને પાઠ ચાલતે હતો. આ મુનિચંદ્ર અહીં ૧૦ દિવસ રહી, પાઠ સમયે હાજરી આપી એ પાઠને વિના પુસ્તકે એકાગ્રતાથી અવધારણ કરી લીધે, પરંતુ આચાર્યશ્રીના શિષ્ય એ પાઠને ધારી ન શક્યા. આથી આચાર્યશ્રીને ભારે ખેદ થયે. આ મુનિચંદ્ર આ જોઈ આચાર્યશ્રીની આજ્ઞા મેળવી એ દશ દિવસને પાઠ અનુક્રમે કહી સંભળાવ્યું. આ સાંભળી આચાર્યશ્રીએ એકદમ ઊભા થઈ ઉત્સાહથી તેમને આલિંગને કર્યું અને કહ્યું : ખરેખર, તું તો ધૂળમાં ઢંકાયેલું રત્ન છે, તું મારી પાસે રહીને અભ્યાસ કર. આચાર્યશ્રીને ખ્યાલ હતું કે, પાટણમાં સંવેગી મુનિએને રહેવા માટે સ્થાન મળતું નથી, તેથી તેમણે આ મુનિચંદ્રને ટંકશાળની પાછળ એક ઘરમાં રાખ્યા અને તેમને દર્શનેને અભ્યાસ કરાવ્યું. આ૦ મુનિચંદ્ર વિના પરિશ્રમે તે ધારી લીધે. એ દિવસથી પાટણમાં ચૈત્યવાસીઓ તરફથી સુવિહિત સાધુઓને સુલભ Page #300 -------------------------------------------------------------------------- ________________ * સાડત્રીસમું ] આ દેવસૂરિ ૨૬૧ તાથી વસતી મળવા લાગી. આ ઘટના સં. ૧૦૯૪ લગભગમાં બની હેયે એ સંભવ છે. કૌલ મતના આ ધર્મ પંડિત કવીશ્વર ધનપાલની સૂચના મુજબ વાદિવેતાલ આ. શ્રી શાંતિસૂરિ પાસે પાટણ આવ્યું. તેમની સાથે વાદ કરવાની શરૂઆત કરી. તેણે પ્રથમ પ્રશ્નચક ચલાવ્યું, આચાર્ય શ્રીએ પિતાને દેવ અને પંડિતને કૂતરો બનાવે એવો જવાબ આપે. પછી તે પંડિતે વિતંડાવાદ શરૂ કર્યો. આચાર્યશ્રીએ તે પાઠને અક્ષરશઃ સંભળાવ્યું. તેમજ તેના ગપટ વગેરે લઈ હૂબહુ તેની નકલરૂપે અંગચેષ્ટા કરી બતાવી. પંડિતે તેમના ચરણમાં મસ્તક ઝુકાવીને કહ્યું : “કવીશ્વર ધનપાલે જેવા કહ્યા હતા તેવા જ તમે વિદ્વાન છે.” આચાર્યશ્રી સ્વભાવતઃ શાંત હતા. તેથી તે પણ શાંત બની ગયે. આચાર્યશ્રીએ એક દ્રવિડના વિદ્વાનને પણ જીતી લઈ શાંત બનાવ્યા હતા. ધર્મ પ્રચાર– આચાર્યશ્રીએ ૪૧૫ રાજકુમારને જેન બનાવ્યા. ધૂળને કેટપડી જવાની ભવિષ્યવાણી કહી સંભળાવી. ૭૦૦ શ્રીમાલી કુટુંબને બચાવી લીધા અને તેઓને દઢ જેનધર્મી બનાવ્યા. આ૦ શાંતિસૂરિના ઉપદેશથી ડીડક શ્રીમાલી જેન બન્યા હતા. તેમણે ભ૦ આદીશ્વરનું ચૈત્ય બંધાવ્યું હતું અને તે મહીલ ગોત્રના હતા. સમય જતાં તેઓ પલ્લીવાલગચ્છના બન્યા હતા. (–જેનપુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પ્ર. ૩૫) તેમણે જે પંથે બનાવ્યા છે તેની નોંધ નીચે મુજબ છે – (૧) ઉત્તરઝયણ–પાઈયટીકા-તેમણે અન્ય વૃત્તિઓ હોવા છતાં પૂર્ણતલ્લગચ્છના આ ગુણસેનની વિનતિથી પાટણમાં ભિન્નમાલવંશીય મહામાત્ય શાંતૂના ચૈત્યગૃહમાં રહી સ્વાધ્યાયવ્યાસંગથી વાદશક્તિના કિલ્લા સમી ઉત્તરાધ્યયનની ટીકા બનાવી છે, જેનું બીજું નામ “પાઈ-ટીકા છે. આ વાદિદેવસૂરિએ આ ટીકાના આધારે જ સિદ્ધરાજની સભામાં દિગંબરાચાર્ય કુમુદચંદ્રને હરાવ્યો હતો. Page #301 -------------------------------------------------------------------------- ________________ કર જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ - (૨) જીવવિયારપયર –ગાથા : ૫૧. | (૩) સંઘાચારચૈત્યવંદનભાષ્ય—તેનું બીજું નામ “સંઘસામાચારભાષ્ય” પણ છે. ગાથા : ૯૧૦. (૪) ધમ્મરણપયરણ–(ધર્મશાસ્ત્ર). (૫) પર્વ-પજિકા (અહંદભિષેકવિધિ) –તેનું સાતમું પર્વ “બૃહતુંશાંતિ છે. (૧) અંગવિજા–તેને ઉદ્ધાર કર્યો. | (૨) તિલકમંજરી-કવિ ધનપાલે રચેલી આ કથાનું સંશોધન કર્યું. - આચાર્યશ્રીના વ્યાખ્યાનમાં નાગિની દેવી આવતી હતી અને ગુરુએ વાસક્ષેપ નાખેલા પાટલા પર બેસતી હતી. એક દિવસે આચાર્યશ્રી વાસક્ષેપ નાખવાનું ભૂલી ગયા, ત્યારે દેવીએ તરત જણાવ્યું કે, “ભગવદ્ ! હવે આપ છ મહિના જીવશે, તે પહેલાં આપે ગચ્છની વ્યવસ્થા અને પરભવની સાધના કરી લેવી જોઈએ.” આચાર્યશ્રીને ૩૨ શિષ્ય હતા. તેમાંથી મુનિ વીરભદ્ર, મુનિ શાલિભદ્ર અને મુનિ સર્વદેવને બીજે દિવસે તેમણે આચાર્ય બનાવ્યા. આમાં આ૦ વીરભદ્ર તે રાજપુરીમાં જ કાલધર્મ પામ્યા. તેમની શિષ્ય પરંપરા ચાલી નહીં, પરંતુ તે સિવાયના બંને આચાર્યોની શિષ્ય પરંપરા લાંબા કાળ સુધી ચાલી છે. - અંતે આ શાંતિસૂરિ શેઠ યશના પુત્ર સેઢે કાઢેલા ગિરનાર તીર્થના યાત્રાસંઘ સાથે ગિરનાર પધાર્યા. ત્યાં તેમણે ભૂખ, તરસ અને ઊંઘને ત્યાગ કરી ૨૫ દિવસનું અનશન કર્યું અને સં. ૧૦૯૬ના જેઠ સુદિ ૯ ને મંગળવારે કૃત્તિકા નક્ષત્રમાં સમાધિપૂર્વક કાળધર્મ પામી સ્વર્ગગમન કર્યું. ટૂંકમાં તેઓ અનશન સ્વીકારીને દેવ થયા. પેટાગચ્છ– આ શાંતિસૂરિની શિષ્ય પરંપરામાંથી થારાપદ્રગચ્છ, આરાસણગચ્છ, મડાહડાગચ્છ અને પિપલકછ એ નામે ઉપગ અને ભિન્ન શાખાઓ નીકળી છે, તે આ પ્રકારે છે– Page #302 -------------------------------------------------------------------------- ________________ સાડત્રીસમું ] આ દેવરિ ૨૬૩ આરાસણગછ– ૪. આ૦ વાદિવેતાલ શાંતિસૂરિ. ૫. આ૦ પૂર્ણભદ્રસૂરિ ૬. આ. શાલિભદ્રસૂરિ. ૭. આ વર્ધમાનસૂરિ. ૮. આ૦ ચશેદેવસૂરિ–તેઓ આરાસણના હતા. તેમનાથી “આરાસણુગ૭” નીકળે. મડાહડાગછ-થારાપગચ્છ ગુજરાતમાં આબુરોડથી દક્ષિણે પશ્ચિમ તરફ દ માઈલ દૂર મંડસ્થલ અને ફીલણ ગામે છે. જયારે ૨૫ માઈલ દૂર મહાર ગામ છે. મડારથી ૪ માઈલ દૂર કુસુમા, વરમાણ ગામે છે. તેમાંનાં કેટલાએક તે વિક્રમની સાતમી સદી પહેલાંનાં વસેલાં છે. ફીલણું ગામ આબૂ પર્વતના દક્ષિણ ઢાળ પર હતું. તે ગામની ઉત્તરમાં વશિષ્ઠાશ્રમ હતો. અહીં ઉમરણ (અમરાવતી) ગામના રાજા અંબરીશે ઋષિકેશનું મંદિર બંધાવ્યું અને તેની રાણે તારાદેવીએ મધુસૂદનનું મંદિર બંધાવ્યું ત્યારથી એટલે સં. ૧૨૮૮ પછી ફીલણી ગામનું બીજું નામ “મધુવાજી” જાહેર થયું. ' આબુરોડથી પશ્ચિમ તરફ મંડાર જતી મેટરની સડક પર આશરે છ માઈલ દૂર એક પથ્થર ઊભે છે તેમાં ઉલ્લેખ છે કે, માંડલિક સુરશંભુ પરમાર ધારાવર્ષદેવ સં. ૧૨૪૫ના ભાદરવા સુદિ ૧ ને બુધવારના રેજની આજ્ઞા છે કે, ફીલણના વશિષ્ઠાશ્રમની રક્ષા કરવી. નુકસાન કરે તેને દંડ દે.” " (–જેનપત્ર, વર્ષ : ૧૮, અંક: ૩, પ્ર. ૩૫, પૃ. ૧૫૬) અહીં આજે મધુવાજી ઋષિકેશ અને કેડિધ્વજ ધામે છે. મધુવાજીના મંદિર પાસેની ભૂમિમાં પ્રાચીન જૈન દેરાસરનું તરણું તથા થાંભલા આજેય વિદ્યમાન છે. (-જૈનસત્યપ્રકાશ, ક્રમાંકઃ ૨૬૮) મુંડસ્થલ પણ પ્રાચીન જૈન તીર્થ છે. (જૂઓ, પ્ર. ૧, પૃ. ૬૧) મંડાર ગામનાં બીજાં નામે માહડા, મદહુત, માધુહડા, મઢાર, મંઢાર, મંડાર મળી આવે છે. આજે અહીં જેનાં ૨૦૦ ઘર વિદ્યમાન છે. તપાગચ્છ, અંચલગચ્છ, મડાહડાગચ્છ અને ભેંકાગચ્છના ઉપાશ્રયે Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ જૈન પરંપરાના તિહાસ-ભાગ ૨જો [ પ્રકરણ છે. ભ૦ ધનાથ તેમજ ભ॰ મહાવીરસ્વામીનાં દેરાસરા છે. વડગચ્છના આ વાદિદેવસૂરિ (જન્મ સ૦ ૧૧૪૩), થારાપદ્રગચ્છમાં આ॰ ચક્રેશ્વરસૂરિ (સ’૦ ૧૧૮૪-૧૨૨૧), ઉપશગચ્છના આ સિદ્ધસૂરિના સતાનીય આ॰ દેવગુપ્તસૂરિ (સ૦ ૧૪૮૬) અહીં જન્મ્યા હતા; કેમકે તેમના નામની પહેલાં મડાહડીય, મઠ્ઠારીય વિશેષણા લગાડેલાં જોવાય છે. (-અર્બુદ પ્રાચીન જૈનલેખસ` દાહ, લેખાંક : ૧૧૪, ૬૨૨) મડારથી મડાહડાગચ્છ નીકળ્યો તે આ ચક્રેશ્વરસૂરિથી શરૂ થયા હતા. પ્રતિમાલેખામાં આ ચક્રેશ્વરસૂરિને વડગચ્છની સવિજ્ઞ વિહારી શાખાના આ વધમાનસૂરિના શિષ્ય બતાવેલા છે, પણ તેઓ કાણુ અને કચારે થયા તેના નિર્ણય કરવા એ એક જટિલ સમસ્યા છે. કેમકે ઇતિહાસના પરિશીલનથી જણાય છે કે, વિક્રમની બારમી સદીના ઉત્તરાર્ધમાં વડગચ્છમાં સવેગી વધ માનસૂરિએ એ થયેલા છે. તે આ પ્રકારે ૧. વડગચ્છના આ૰ ઉદ્યોતનસૂરિના શિષ્ય આ॰વર્ધમાનસૂરિની સુવિહિત પરંપરાના નવાંગીવૃત્તિકાર આ॰ અભયદેવસૂરિના બીજા પટ્ટધર આ વ માનસૂરિ (સ૦ ૧૧૪૦-સ૦ ૧૧૭૨) હતા. ૨. આમ તે વટેશ્વરગચ્છ પ્રાચીન છે પણુ વડગચ્છ પછી નીકળ્યા છે. અને ગચ્છાની શબ્દસામ્યતા અને સામાચારીની એકતાથી કેટલાએક વિદ્વાને અનેને એક માની વટેશ્વરગચ્છમાંથી નીકળેલા થારાપદ્રગચ્છને વડગચ્છના પેટાગચ્છ બતાવે છે. (પ્રક૦૩૧, પૃ૦ ૪૭૩) આ સાધારણ માન્યતા અનુસાર થારાપદ્રગચ્છના આ શાલિભદ્ર ની પાટે સર્વિજ્ઞવિહારી આ॰ વધ માનસૂરિ (સ’૦ ૧૧૫૦ લગભગ) થયા. આથી અહીં એવી ભ્રમણા થાય છે આ॰ ચક્રેશ્વરસૂરિ આ બંનેમાંથી કયા આચાર્યના શિષ્ય હતા ? આને ખુલાસા આપણને થારાપદ્રીયગચ્છના શેડ સિદ્ધદેવની સ૦ ૧૧૮૭ માં લખાયેલ ‘ભગવતી સૂત્ર'ની વિશેષ વૃત્તિની પુષ્ટિકામાંથી મળે છે. તેમાં લખ્યું છે કે, શેઠ સિદ્ધદેવે આ પુસ્તક આ॰ શાલિભદ્રસૂરિના પર આ Page #304 -------------------------------------------------------------------------- ________________ સાડત્રીસમું ] આ દેવસૂરિ ૨૬૫ વધમાનસૂરિના આ ચક્રેશ્વરસૂરિને અર્પણ કર્યું.' (જેન પુસ્તક પ્રસં૦,પ્ર. ૩) ૧. મડાહડગચ્છ પટ્ટાવલી આ ચકેશ્વરસૂરિ અને શેઠ સિદ્ધદેવ બંને થારાપદ્રગચ્છના અને બંને મડાહડન હતા. આથી માનવું પડે છે કે, થારાપદ્રગછના આ૦ વર્ધમાનસૂરિના શિષ્ય આ ચકેશ્વરસૂરિથી મડહડગછ શરૂ થયા. પ્રતિમાલેખને આધારે જણાય છે કે, મડાહડગચ્છ એ વટેશ્વર ગચ્છની શાખા છે. સાધારણ રીતે વડગચ્છ અને વટેશ્વરગચ્છ એક મનાય છે, તેથી તે વડગચ્છની શાખારૂપે નેંધાયો છે. ખાસ નેંધપાત્ર ઘટના એ છે કે, આ સંવિજ્ઞવિહારી ગ૭ (સં. ૧૧૮૭, સં. ૧૩૩૫, સં. ૧૩૩૭, સં. ૧૩૩૮) હતે. સં. ૧૩૩પ અને સં૦ ૧૩૭૦, સં. ૧૩૭૧, સં૦ ૧૩૮૭ના પ્રતિમાલેખમાં મીય અને મહાયજીના સ્પષ્ટ ઉલ્લેખે મળે છે. એટલે એ વાત ચોક્કસ થાય છે કે, વટેશ્વર ગછના આ ચકેશ્વરસૂરિથી મડાહડગચ્છ શરૂ થયે. (–પ્રાચીન જેનલેખસંગ્રહ ભાગ ૨, લેખાંક : ૧૮૪, ૨૮૪, ૨૧, ૨૯૨, પપ૦; અબુંદ પ્રાચીન જૈનલેખસંદેહ, લેખાંક: ૧૧૪, ૨૯૭, ૫૪૩) મડાહડગચ્છની ઘણું પરંપરાઓ ચાલી છે. તેમજ તેમાંથી રત્નપુરા, જખડિયા, જાલોર વગેરે શાખાઓ નીકળી છે. ચંદ્રગચ્છના આ હારિલસૂરિથી હારિલશાખા નીકળી, જેનું બીજું . નામ હારિજગચ્છ સંભવે છે. (-પ્રક. ૨૭, પૃ. ૪૪૭ થી ૪૯૨) તે પરંપરાના આ૦ વટેશ્વર ક્ષમાશ્રમણે ગુજરાતમાં આવીને નવા જેનો બનાવ્યા અને તેમને પરિવાર “વટેશ્વરગચ્છ ” નામથી જાહેર થયે. ઘણા વિદ્વાને વટેશ્વરગચ્છ અને વડગચ્છને એક સમજી લે છે. આ ગચ્છની એક શ્રમણ પરંપરા થારાપદ્રમાં વિચરતી હતી, જે થારાપદ્રગચ્છ તરીકે વિખ્યાત થઈ હતી. થારાપદ્રગચ્છની એક પરંપરા આ પ્રમાણે મળે છે ? ३४ Page #305 -------------------------------------------------------------------------- ________________ જેન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ૧. જયેષ્ઠાર્ય. ૨. આ. શાંતિભદ્રસૂરિ. - ૩. સિદ્ધાંતમહેદધિ આ સર્વદેવસૂરિ. ૪. આ૦ શાલિભદ્રસૂરિ–તેમનું પ્રસિદ્ધ નામ વાદિવેતાલ શાંતિસૂરિ (સ્વ. સં. ૧૦૯૬) હતું - પ. આ પૂર્ણભદ્રસૂરિ–તેમણે ગુરુદેવની આજ્ઞાથી સં. ૧૦૮૪માં થરાદમાં રામસેન નગરના રાજા રઘુસેનના જિનપ્રાસાદમાં ભ૦ આદીશ્વરની પ્રતિષ્ઠા કરાવી. (પ્રક. ૩૧, પૃ. ૪૭૨) ૬. આ શાલિભદ્રસૂરિ–તેઓ વાદિવેતાલ આ૦ શાંતિસૂરિના હાથે આચાર્ય થયા હતા. તેમણે “સંગ્રહણીવૃત્તિ” બનાવી છે. ૭. આ૦ વર્ધમાનસૂરિ–તેમણે ચૈત્યવાસ છોડી, કિદ્ધાર કરી, સંવેગીપણું સ્વીકાર્યું હતું, આથી તેઓ સંવિવિહારી તરીકે વિખ્યાત થયા હતા. (–પ્રા. જેટલેન્સ, લેખાંક: ૨૮૪, ૨૯૨, ૫૫૦) આ કારણે તેમની પરંપરાના આચાર્યો પિતાને વર્ધમાનસૂરિના સંતાનીય ઓળખાવવામાં ગૌરવ માનતા હતા. (પ્રાજેટલેન્સ, લેખાંક : ૧૧૪, ૨૭) આ વર્ધમાનસૂરિથી ઘણી શિષ્ય પરંપરા ચાલી છે – સં. ૧૧૮૪ માં આ૦ વર્ધમાનસૂરિના આ ચકેશ્વરસૂરિ, આ પરમાનંદસૂરિ, આ યદેવસૂરિ, આ પ્રભસૂરિ વિદ્યમાન હતા. (–જેનપુસ્તકપ્રશસ્તિસં), પ્ર. ૨) આ૦ વર્ધમાનસૂરિની પાટે આ પદ્ધસૂરિ અને તેમની પાટે આ ભશ્વરસૂરિ થયા. તેમણે સં. ૧૧૮૭ના ફાગણ વદિ ક ને સોમવારે આબૂ તીર્થમાં ભદ્રસિણુકના શેઠ બાહડ પિરવાલે ભરાવેલ ભ૦ ઋષભદેવની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. (-પ્રા. જૈલેન્સ, લેખાંકઃ ૧૮૪) ૮. આ ચકેશ્વરસૂરિ–તેઓ મડાહડામાં જન્મ્યા હતા. તેમનાથી મડાહડગ૭” નીકળે. તે તથા તેમના શિષ્ય આ૦ પરમાનંદસૂરિના ઉપદેશથી શેઠ દેશલ પિરવાલે ભ૦ મહાવીરસ્વામીનું દેરાસર બંધાવ્યું. સં. ૧૧૮૪ના માહ સુદિ ૧૧ ને રવિવારે પાટણમાં ગૂર્જરેશ્વર રાજા સિદ્ધરાજના રાજ્યમાં “જ્ઞાતાધર્મકથાંગ” વગેરે સૂત્રે તથા ટીકાઓ. Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ સાડત્રીશમું ] આ દેવસરિ વગેરે ચાર પુસ્તકે લખાવ્યાં. શેઠ સિદ્ધરાજ પિરવાલ તથા તેની પની રાજિમતીએ સં૦ ૧૧૮૭ના કાર્તિક સુદિ ૨ ના રોજ પાટણમાં આગમ, નિર્યુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય વગેરે આગમનાં પુસ્તકો લખાવ્યાં. તે શ્રાવકે સં. ૧૨૧રમાં ચંદ્રાવતીમાં ગૂર્જરેશ્વર રાજા કુમારપાલના પ્રીતિપાત્ર રાજા ધારાવર્ષ દેવના રાજકાળમાં “યણચૂડા-કહા” લખાવી. (-જે પુત્રપ્રસં), પુષ્પિકા - ૬૯) સં. ૧૧૮૭ના ફાગણ વદ ૮ ને સોમવારે આબૂ તીર્થમાં ભ૦ ઋષભદેવના બિંબની પ્રતિષ્ઠા કરી. તેમની પાટે આ૦ પરમાનંદસૂરિ, આ૦ જયસિંહસૂરિ, આ. પદ્મચંદ્ર, આ૦ જિનદત્ત, આ ધર્મષ વગેરે આચાર્યો થયા હતા. (-જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પુષિકાઃ ૨, ૩, જેસાસં. ઈતિ પારા ૪૦૦, ટિવ પાત્ર ૩૩૭, પૃ. ૨૧૮) ૯. આ સિંહસૂરિ. ૧૦. આ૦ સેમપ્રભસૂરિ. ૧૧. આ૦ વર્ધમાનસૂરિ–તેમના સં. ૧૩૩૫, સં૦ ૧૩૩૭, સં. ૧૩૩૮ના પ્રતિમાલેખો મળે છે. તેમના ઉપદેશથી આરાસણામાં “સમલિકાવિહારને આરસપટ્ટ બનાવવામાં આવ્યા હતા. (-પ્રા. જેટલેન્સ, લેખાંક: ૨૮૪, ૨૯૧, ૨૯૨) ૧૨. આ સર્વદેવસૂરિ–સમરા શાહે સં૦ ૧૩૭૧ ના માહ સુદિ ૭ ગુરુવારે શત્રુંજય તીર્થને મેટો ઉદ્ધાર કરાવ્યો ત્યારે તે ત્યાં વિદ્યમાન હતા. ૨. મડાહડગચ્છ પટ્ટાવલી ૮. આ ચકેશ્વરસૂરિ. ૯. આ પાપ્રભસૂરિ ૧૦. આ૦ જયચંદ્રસૂરિ. ૧૧. યશોદેવસૂરિ. ૧૨. આ૦ શાંતિસૂરિ–સં. ૧૩૭૦, સં. ૧૩૭૧, સં૦ ૧૩૭૩, ૧. રાજગ૭ની દેવેન્દ્રશાખામાં આ૦ પરમાનંદના શિષ્ય ૨૫૦ રત્નપ્રભ સં. ૧૩૧૦ માં થયા. (જૂઓ, પ્રકo ૩૫ પૃ. ૩૧) Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ સં૦ ૧૩૮૭, સં. ૧૨૦૩. (–અબુંદ પ્રા. જેટલે સંવ, લેખાંક ૫૪૩ પ્રારા જે લેન્સ, લેખાંક : પ૦૮) ૧૩. આ હેમસૂરિ–સં. ૧૩૮૧. . (–અબુંદ પ્રા. જેટલેન્સ, લેખાંક : ૫૫૧) ૧૪. આ૦ રત્નસાગરસૂરિ–સં ૧૩૮૯૦ (–અબુંદ પ્રા. જેટલે સંવ, લેખાંક : પ૫૮) ૧૫. આ સંમતિલકસૂરિ–સં. ૧૩૫૧, સં. ૧૩૯૧. ૩. મડાહડગચ્છ પટ્ટાવલી ૮. આ૦ ચક્રેશ્વરસૂરિ ૯ આ જિનદત્તસૂરિ. ( ૧૦. આ દેવચંદ્રસૂરિ ૧૧. આ૦ ગુણચંદ્રસૂરિ. ૧૨. આ ધર્મદેવસૂરિ. ૧૩. આ જયદેવસૂરિ–આ. દેવસૂરિ સં૦ ૧૩૮૯ ૧૪. આ૦ પૂર્ણચંદ્રસૂરિ–સં૦ ૧૪ર૦. ૧૫. આ૦ હરિભદ્રસૂરિ–સં. ૧૪૪૧, ૧૪૬૨. ૧૬. આ૦ કમલપ્રભસૂરિ–“સં. ૧પરના અષાડ સુદિ ૨ ને ગુરુવારે આ કમલપ્રભના ઉપદેશથી સિરોહી નગરમાં ભ૦ અજિતનાથના દેરાસરમાં મડાહડગચ્છમાં ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથને ભદ્ર પ્રાસાદ બને. આચાર્યો તેમાં સર્વધાતુની પરિકરવાળી તે પ્રતિમા ની પ્રતિષ્ઠા કરી” આ લેખ તેના કાઉસગિયા નીચે છે. આ૦ કમલપ્રભના શિષ્ય પં. અમરચંદ્ર સં૦ ૧૫૧૭માં કલ્પસૂત્રને બાલાવબોધ ર. ૧૭. આ૦ ગુણકીર્તિસૂરિ–-તેમણે “કાલિકાચાર્યકથા” રચી. આ ધર્મપ્રભસૂરિ–સં. ૧પ૨૦. ૧૮. આ૦ દયાનંદસૂરિ. ૧૯. આ૦ ભાવચંદ્રસૂરિ. ૨૦. આ૦ કર્મસાગરસૂરિ. ૨૦. પં૦ મનકચંદ્ર. ૨૧. આ૦ જ્ઞાનસાગર–કવિ સારંગ તેમને શ્રાવક હતું, જેણે સં. ૧૯૩૮માં જાહેરમાં “બિલણપંચાશિકાપાઈ', સં. ૧૯૫૧ Page #308 -------------------------------------------------------------------------- ________________ સાડત્રીસમું ] આ૦ દેવસરિ ૨૬૯ માં “ભેજપ્રબંધોપાઈ', સં. ૧૯૭૮માં પાલનપુરમાં “કૃષ્ણરુકિમણીવેલી ”ની સંસ્કૃત ટીકા રચી. તે આચાર્ય શ્રી માટે લખે છે કે – વડગચ્છશાખા ચંદ્ર વિચાર, મડાહડગચ્છ ગચ્છસિણગાર; સૂરિપદિ જયવંતા જાણ, જ્ઞાનસાગર સૂરીશ વખાણ.” ૨૨. આ સૌભાગ્યસાગર. ૨૩. ભ૦ ઉદયસાગર. ૨૪. ભ૦ દેવસાગર. ૨૫. ભ૦ કમલસાગર. ૨૬. ભ૦ હરિભદ્ર. ૨૭. ભ૦ વાગસાગર. ૨૮. ભ૦ કેસરસાગર. ૨૯ ભ૦ ગોપાળજી. ૩૦. ભ૦ યશકરણજી. ૩૧.૫૦ લાલજી-સં૦૧૭૮૭ ૩૨. મહાત્મા હુકમચંદ. ૩૩. મ૦ ઇંદ્રચંદ્ર. ૩૪. મફૂલચંદ્ર. ૩પ. મ૦ રતનચંદ્ર. ૪. મડાહડગચ્છના છૂટક આચાર્યો 6 આ૦ ધર્મઘોષસૂરિની પાટે આ૦મદેવ રત્નપુરીય–સં૦ ૧૩૫૦. $ આ ચંદ્રસિંહસૂરિની પાટે આ૦ રવિકરસં. ૧૩૬૭. $ આ૦ આનંદપ્રભ-સં. ૧૩પ૮. આ ઉદયપ્રભ–સં૦ ૧૪૩, ૧૪૬૯, ૧૪૮૧. $ આ૦ ધર્મચંદ્ર રત્નપુરીય-સં. ૧૪૮૦, ૦ ૧૪૮૫, સંવે ૧૫૦૧––તેમની પાટે આ૦ કમળચંદ્ર-સં. ૧૫૪૧. 8 આ૦ પાસચંદ્ર-સં. ૧૪૬ ૬. $ આ૦ મુનિભદ્ર-સં. ૧૪૪૬, સં. ૧૪૬ ૬. હું આ સામદેવની પાટે આ ધનચંદ્ર-સં. ૧૪૫૩, સં૦ ૧૪૬૩. $ આ૦ મુનિદેવ સં. ૧૪૧૧–તેમની પાટે આ૦ સેમચંદ્ર - સં. ૧૪૫૩." હું આ સેમદેવની પાટે આ જ્ઞાનચંદ્ર-સં. ૧૪૯૩. હું આ૦ સેમપ્રભની પાટે આ૦ શ્રીસૂરિ–સં. ૧૫૧૬. $ આ૦ મુનિપ્રભની પાટે સં. ૧૪૫૮, સં૦ ૧૪૭૩. $ આ૦ નયનકીર્તિ-સં. ૧૫૦૭. Page #309 -------------------------------------------------------------------------- ________________ २७० જેન પરંપરાને ઇતિહાસ-ભાગ રજે [ પ્રકરણ $ આ૦ મતિસુંદર-સં. ૧૫૫૯ હું આ૦ વીરપ્રભની પાટે આ૦ ગુણચંદ્ર-સં. ૧૫૫૭. $ આ૦ રવિચંદ્ર-સં. ૧૫૩૫. . $ આ૦ પૂર્ણચંદ્રની પાટે ઉપાત્ર આનંદમેરુ જાખડિયા–સં. ૧૫૫૭. $ આ કમલચંદ્ર જાખડિયા-સં. ૧૫૩૫, સં. ૧૫૫૭. માણેક રત્ન-સં. ૧૬૨૦ (–અબ્દપ્રાલે.સં), લે: ૬૪) $ ભ૦ દેવચંદ્ર, ભ, લાલજીએ સં૦ ૧૭૮૭માં માણિભદ્ર વીર તથા આ ચકેશ્વરસૂરિની ચરણપાદુકાની સ્થાપના કરી. વિકમની અઢારમી સદી સુધી મડાહડગચ્છના ભટ્ટારકે, મહાભાઓ વિદ્યમાન હતા. (-શિલાલેખે, મડાહડાગચ્છ પટ્ટાવલી, જેનસત્યપ્રકાશ, કમાંક : ૨૩૩, ૨૩૮, ૨૪૨, ૨૪૩, ૨૪૯). મડાહડીય– ઉપકેશગચ્છના આ સિદ્ધસૂરિના સંતાનીય મડ્ડારીય આ દેવગુપ્તસૂરિએ સં. ૧૮૮૬ના વૈિશાખ સુદિ પ ને ગુરુવારે ઉપકેશગચ્છના મંત્રી ખેતસીએ ભ૦ વિમલનાથની પંચતીથી પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. (-અબુંદ પ્રાચીન જૈનલેખસંદેહ, લેખાંક : દ૨૨) ૧. પિપ્પલકગચ્છની પટ્ટાવલી ૬. આ શાંતિભદ્રસૂરિ–તેઓ ચંદ્રકુળના થારાપદ્રગચ્છના હતા. ૭. આ નેમિચંદ્રસૂરિ. ૮. આ૦ શાંતિભદ્રસૂરિ (આ૦ શાંતિસૂરિ) તેમને આ સર્વભદ્રે દીક્ષા આપી. આ ચંદ્રસૂરિએ સાહિત્ય, ન્યાય અને આગમ ભણાવી આચાર્ય પદ આપ્યું. તેમનું બીજું નામ આ૦ શાંતિસૂરિ પણ મળે છે. તેઓ રૂપાળા, પરમ શાંત, દાણિણ્યતાવાળા, ક્ષમાશીલ અને મિષ્ટભાષી હતા. તેઓ પરમસંવેગી અને ચારિત્રચૂડામણિ હતા. બહુ યશસ્વી, મેટા વાદી અને મહાકાવ્યકાર હતા. તેમને ચક્રેશ્વરીદેવી પ્રસન્ન હતાં, તેથી તેઓ વધુ પ્રભાવક બન્યા Page #310 -------------------------------------------------------------------------- ________________ સાડત્રીસમું ] આ દેવસૂરિ २७१ હતા. તેમની ઉપાસના કરવાથી મડાર ગામને થારાપદ્રગચ્છને સિદ્ધરાજ પિરવાલ જૈન સંઘને માન્ય અને નમસ્કાર કરવા યોગ્ય બન્યું હતું. તેમણે વીર સં૦ ૧૬૩૧ (વિ. સં. ૧૨૨૧)ના કાર્તિક સુદિ ૧૫ ને કૃત્તિકા નક્ષત્રમાં શિષ્ય મુનિચંદ્રની વિનતિથી “પૃથ્વીચંદ્રચરિત્ર” (j૦ : ૭૫૦૦) રચ્યું તેમજ જીવવિચાર પ્રકરણ, ધર્મરત્નપ્રકરણ-મૂળ, તેની પણ ટીકા વગેરે ગ્રંથ રચ્યા છે. તેમણે વિસં. ૧૨૨૨ માં શુભ મુહૂર્તે શેઠ સિદ્ધનાગ પિરવાલના વંશના શેઠ સિદ્ધરાજ પિરવાલે બંધાવેલા ભ૦ નેમિનાથ (અથવા ભ૦ મહાવીરસ્વામી)ના જિનપ્રાસાદમાં એકીસાથે પિતાના આઠ શિષ્યને આચાર્ય બનાવ્યા. ૧. આ૦ મહેન્દ્રસૂરિ, ૨. આ વિજયસિંહસૂરિ, ૩. આ દેવેન્દ્રસૂરિ અથવા દેવચંદ્રસૂરિ, ૪. આ પધદેવસૂરિ, ૫. આ૦ પૂર્ણ દેવ કે પૂર્ણચંદ્રસૂરિ, ૬. આ૦ જયદેવસૂરિ, ૭ આ૦ હેમપ્રભ, ૮. આ૦ જિનેશ્વર. આ૦ શાંતિસૂરિએ ઉપર મુજબ પિતાના શિષ્યને આચાર્યપદ આપ્યા પછી પિતાના થારાપગચ્છને “પિપલકગચ્છ” એવા નામથી જાહેર કર્યો. સંભવ છે કે, ત્યારે પિપ્પલકનગર જાહેર ક્ષેત્ર અને જૈન તીર્થસ્થાન હશે. થરાદ, પિપ્પલક, સાર તીર્થ એ પિપ્પલાગ૭નાં ક્ષેત્રે હતાં. પ. આ૦ પૂર્ણદેવથી પૂર્ણચંદ્રશાખા ચાલી, જે પરંપરામાં (૧૫) આ પદ્ધતિલક, (૧૬) આ ધર્મસાગર, (૧૭) રાજપાલ થયા. રાજપાલે સં. ૧૬૪૨ ના માહ વદિ ૭ ના રોજ “જબૂ કુમારરાસ” બનાવ્યું. - આ. વિજયસિંહસૂરિ—તેમણે સં. ૧૨૦૮ માં ડડલા ગામમાં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરી અને સં૦ ૧૧૮૩ ના ચિત્ર માસમાં “શ્રાદ્ધપ્રતિક્રમણ-ચૂર્ણિ” (મં: ૪૫૯) રચી છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ૧૦. આ દેવભક–રાજાઓ અને રાણાએ તેમને બહુમાન આપતા હતા. ૧૧. આ ધર્મઘોષ–તેમની પાટે બે આચાર્યો થયા. ૧૨. આ શીલભદ્ર, આ૦ પરિપૂર્ણદેવ. ૧૩. આ. વિજયસેન–તેમણે ભવ પાર્શ્વનાથ પટ્ટને ઉદ્ધાર કરાવ્યો. ૧૪. આ ધર્મદેવ—તેમને દેવી પ્રસન્ન હતાં. તેઓ દેવી મારફત બીજાઓના ત્રણ ભવની વિગત જાણી શકતા હતા. આથી તેઓ ત્રિભવિયા” તરીકે પ્રસિદ્ધ થયા. તેમની શિષ્ય પરંપરા “ત્રિભવિયા શાખા” તરીકે પ્રસિદ્ધિ પામી. તેમણે ગુજરાતના રાજા સારંગદેવને ત્રણ ભ બતાવવાથી તે તથા થરાદના ઘૂઘલ વગેરે તેમના ભક્તો બન્યા. બીજા પણ ઘણું રાજાએ તેમને મળવા આવતા હતા. તેમની કૃપાથી ઘૂઘલ રાણે બન્યો હતો. રાણું ઘઘલે સરસ્વતીમંડપ બનાવ્યું. ૧૫. આર. ધર્મચંદ્ર–તેઓ ચૌદશની પાણીની સ્થાપના ઘણી યુક્તિથી કરી શકતા હતા. રાજા મેખ તેમના ઉપદેશથી સંઘપતિ બજો હતો. તેઓ સં. ૧૩૧૧ માં વિદ્યમાન હતા. * ૧૬. આ ધર્મરત્ન–આ આચાર્ય સુધીની પિમ્પલગચ્છની રચાયેલી ગુરસ્તુતિ સંસ્કૃતમાં (લ૦ ૧૫) મળે છે. - ૧૭. આ ધર્મતિલક–તે પિમ્પલગચ્છના પ્રભાવક હતા. સં. ૧૪૩૭. ૧૮. આ ધર્મસિંહ–તેઓ કવિ હતા. તેમની વાણમાં અમેઘ શક્તિ હતી. તે તથા આ ધર્મપ્રભસૂરિના ઉપદેશથી ગુંદીમાં માટે જિનપ્રાસાદ બન્યો અને અમુક દિવસો માટે અમારિ પળાવવાને નિર્ણય થયે હતો. ૧૯ આર ધર્મપ્રભ–તેઓ શેઠ ધિરરાજ અને પત્ની શ્રીદેવીના પુત્ર હતા. શેઠ પાલ્ડ અને શેઠ પેથડ સોદાગરે તેમને પાટ ૧. આ અરસામાં ત્રણ સારંગદેવ થયા હતા. (૧) સારંગદેવ વાઘેલા સં. ૧૩૩૧ થી ૧૩૫૩. (પ્રક. ૩૫, પૃ. ...) (૨) સારંગદેવ ગોહેલ સં. ૧૫૩૧, (૩) સારંગદેવ ગોહેલ બીજે, કાનાજી ગોહેલને પુત્ર. Page #312 -------------------------------------------------------------------------- ________________ સાડત્રીસમું ] આ દેવરિ ૨૭૩ મહત્સવ કર્યો હતે. તેઓ વ્યાકરણ, સાહિત્ય, છંદ પિંગલ અને આગના વિદ્વાન હતા, ગુણવાળા હતા અને ત્રિભાવિયા શાખાના પ્રભાવક હતા. એ સમયે સારંગદેવ રાજા હતા અને ગુંદીને સૂબે ઠાકુર સાધુ હતે. એ સૂબાને મંત્રી શેઠ હેમચંદ જૈન હતે. શેઠ હેમચંદે સં. ૧૪૪૭ માં આ ધર્મપ્રભના હાથે શ્રીચંદ્રપ્રભના જિનપ્રસાદની પ્રતિષ્ઠા કરાવી અને આચાર્યશ્રીને ચોમાસુ રાખી તેમની પાસે કલ્પસૂત્ર” સાંભળ્યું તથા શ્રીચંદ્રપ્રભના જિનપ્રાસાદમાં મહાવીરસ્વામીને જન્માભિષેક–મહોત્સવ કર્યો. ૨૦. આ ધમશેખર–તે મિષ્ટભાષી હતા. તેમની વ્યાખ્યાનકળા આકર્ષક હતી. ૨૧. આ ધર્મસાગર–તેમને રાજા અને રાણાઓ બહુમાન આપતા હતા. તેમની શિષ્ય પરંપરામાં (૨૨) આ વિમલપ્રભ, (૨૩) સૌભાગ્યસૂરિ શિષ્ય (૨૪) રાજસાગર થયા. પં. રાજસાગરજીએ સં. ૧૬૪૭ માં થરાદમાં ‘પ્રસન્નચંદ્રરાસ”, સં. ૧૬૭૨ જેઠ વદ ૦)) થરાદમાં “લવ-કુશરાસ” બનાવ્યા છે. ૨૨. આ ધર્મવલ્લભ. ૨૩. આ ધર્મવિમલ. ૨૪. આ ધમહષ-સં. ૧૬૭૦. આ શાખાના યતિઓ માટે ભાગે થરાદ, પિમ્પલકનગર અને સાર તરફ વિચરતા હતા. ૨. પિપ્પલકચ્છની પટ્ટાવલી શિલાલેખે, પ્રતિમાલેખે, ગ્રંથપ્રશસ્તિઓ વગેરેના આધારે પિમ્પલકગચ્છના જૂદા જૂદા આચાર્યોનાં નામે નીચે મુજબ છે— આ૦ વીરદેવસૂરિ–(સં. ૧૪૧૪ થી ૧૫૦૩) તેમની પાટે ત્રણ આચાર્યો થયા. ૧. આ૦ સુમતિપ્રભ–સં. ૧૪૫૪. Page #313 -------------------------------------------------------------------------- ________________ . در ૨૭૪ જૈન પરંપરાને ઈતિહાસ-માગ ૨ [ પ્રકરણ - ૨. આ વીરપ્રભ– સં. ૧૪૮૫ થી ૧૪૮૯. - ૩. આ૦ હીરાનંદસૂરિ, હીરસૂરિ–સં૦ ૧૪૮૫ થી ૧૫૦૩. તેમણે સં. ૧૪૮૫ માં “વિદ્યાવિલાસપવાડે', સં. ૧૪૯૪ માં “વસ્તુપાલતેજપાલરાસ, દશાર્ણભદ્રરાસ, બૂવિવાહ', સં૦ ૧૪૮૯ માં “કલિકાલરાસ, સ્થૂલિભદ્ર બારમાસ” વગેરે બનાવ્યા છે. આ૦ ગુણરત્નસૂરિ–સં. ૧૫૦૭ થી ૧૫૧૭. આ સમયે આણંદમેરુએ “કાલિકાચાર્યકથાભાસ” બનાવ્યું. તેઓ અસલમાં તળાજાના હતા. તેમની પાટે આ૦ ગુણસાગર (સં. ૧૫ર૪ થી ૧૫૨૮) અને તેમની પાટે આ શાન્તિસૂરિ (સં. ૧૫૪૬) થયા. આ૦ ધર્મઘોષસૂરિ–તેના ઉપદેશથી સં. ૧૪૮૩ માં જીરાવલા તીર્થમાં એક દેરીને જીર્ણોદ્ધાર થયે. (-જીરાવલાલેખ) * આ૦ લલિતચંદ્ર–તેમણે સં૦ ૧૪૯૧ ના ફાગણ વદિ ૨ ને સોમવારે ભ૦ સંભવનાથની જિનપ્રતિમાની અંજનશલાકા કરાવી. તેમાંની એક જામનગરમાં શેઠ રાયશી શાહના જિનાલયમાં અને બીજી મહેસાણાના જિનાલયમાં વિદ્યમાન છે. ભર વિજયદેવ, ભ૦ શાલિભદ્ર–સં. ૧૫૧૦ માં થયા. (-જૈસપ્ર૦, કo : ૨૫૫) પિપલકગચ્છમાં આ૦ વીરપ્રભ સં. ૧૪૩૫, આ૦ સુમતિપ્રભ સં. ૧૪૫૪માં થયા. મહાઇડગચ્છમાં પણ આ નામના આચાર્ય થયા છે. - આ ગુણસેનસૂરિ, આ દેવચંદ્રસૂરિ–તેઓ પૂર્ણતલ્લગચ્છના પ્રસિદ્ધ આચાર્યો હતા. (પ્રક. ૩૫, પૃ૦ ૧૧) નમિ સાધુ–તેઓ આ શાંતિસૂરિના શિષ્ય હતા. તેમણે સં. ૧૧૨૨ માં આવશ્યકવૃત્તિ, ચૈત્યવંદનવૃત્તિ તથા રુદ્રટના કાવ્યાલંકાર પર ટિપ્પન રચ્યાં છે. તે ટિપનમાં તેઓ અપભ્રંશ ભાષા માટે લખે છે કે, “અપભ્રંશ ભાષા પ્રાકૃતમાંથી ઊતરી આવી છે. તેના દેશભેદે અનેક ભેદો છે. તેનાં વિવિધ લક્ષણ છે, તે જાણવા માટે તે તે દેશની જનતાને સંપર્ક સાધવે જોઈએ” Page #314 -------------------------------------------------------------------------- ________________ સાડત્રીશમું ] આ દેવસૂરિ ર૭૫ આબૂ તીર્થ– नागेन्द्र-चन्द्र-निर्वृति-विद्याधरप्रमुखसंघेन । अर्बुदकृतप्रतिष्ठो युगादिजिनपुङ्गवो जयति ॥ (–વીર વંશાવલી, વિવિધગચ્છીય પટ્ટાવલી, પૃ. ૧૮૮) આબૂ પર્વત પર દેલવાડા, એરિયા અને અચલગઢમાં જૈન દેરાસરો છે. દેલવાડામાં પાંચ દેરાસરે છે. તેમાં વિમલવસહી અને લુણિગવસહી મુખ્ય છે. પાંચે મંદિરે ભવ્ય અને વિશાળ છે. તે તીર્થસ્થાન મનાય છે. આબૂના રાજાઓએ અવારનવાર ફરમાને બહાર પાડી દેલવાડાનાં દેરાસરને કરમુક્ત જાહેર કર્યા છે. ૧. વિમલવસહી (વિમલવસતિ) – | ગુજરાતના મહામાત્ય વીરને (૧) નેઢ, (૨) વિમલ અને (૩) ચાહિલ એમ ત્રણ પુત્રો હતા, તે પૈકી વિમલ ભારે બહેશ હતો. તે અમેઘ બાણાવલી હતે. પુખ્ત વયે તે રાજકારણમાં પડ્યો અને તે સર્વપ્રથમ સેનાપતિ બન્યું. તેણે પિતાની જિંદગીનાં છેલ્લાં વર્ષો શાંતિ માટે ચંદ્રાવતીમાં વીતાવ્યાં. ત્યાં વિદ્યાધરગચ્છના જાલીહર શાખાને આ૦ ધર્મઘોષને ચતુર્માસ કરાવ્યું. તેમનું વ્યાખ્યાન સાંભળીને ને યુદ્ધમાં લાગેલાં પાપનું તેણે પ્રાયશ્ચિત્ત માગ્યું. આચાર્યશ્રીએ જણાવ્યું કે, “તું આબૂ તીર્થનો ઉદ્ધાર કર. તું એ માટે સમર્થ છે. એમ કરવાથી તારા પાપોની શુદ્ધિ થશે.” એ પછી તેણે અંબિકાની આરાધના કરી ત્યારે અંબિકાએ પ્રસન્ન થઈ વર માગવા કહ્યું. મંત્રીએ જણાવ્યું : “મને પુત્ર પ્રાપ્ત થાય અને આબૂ તીર્થને ઉદ્ધાર કરવાનું સામર્થ્ય મળે. દેવીએ કહ્યું: “તારી બે મહેચ્છાઓમાંથી એક જ પૂરી થઈ શકશે, માટે એ બેમાંથી એકની માગણી કર.” વિમલ મંત્રીએ પિતાની પત્ની શ્રીદેવી સાથે વિચાર કરીને તીર્થોદ્ધાર કરવાની માગણી કરી. અંબિકા તથાસ્તુ” કહીને અંતર્ધાન થઈ ગઈ મંત્રી વિમલે રાજા ભીમદેવ (સં. ૧૦૭૮ થી સં. ૧૧૨૦), આબૂના રાજા ધંધૂક (સં. ૧૦૮૦) અને મેટાભાઈ નેટની આજ્ઞા Page #315 -------------------------------------------------------------------------- ________________ २७६ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ લઈ આબુ ઉપર દેરાસર કરાવવાનું નકકી કર્યું. એ સમયે આ ઉપર બ્રાહ્મણોની વસતી હતી, બધી જમીન બ્રાહ્મણના તાબામાં હતી. તે બધા ત્યાં જૈન મંદિર બંધાવવા માટે વિરોધ કરતા હતા, એટલે જમીન મેળવવાનું કામ ઘણું મુશ્કેલ હતું. મંત્રી ધારે તે રાજસત્તાથી મફતમાં જમીન લઈ શકે તેમ હતું, પણ ધર્મકાર્યમાં રાજસત્તાના પ્રભાવ કે દબાવને ઉપગ કરવાની તેની ઈચ્છા નહોતી. તે જમીનના માલિકને સંતુષ્ટ કરીને ધર્મનું કાર્ય કરવામાં માનતો હતો. એ સમયે લેકેની એવી માન્યતા પણ હતી કે પ્રાચીન કાળે આબૂ નંદિવર્ધન જૈન તીર્થ હતું, પણ તેનાં કઈ એંધાણ કે નેધ મળતાં નહોતાં. એવું કઈ પ્રમાણ મળે તે બ્રાહ્મણને વિરોધ હળવો કરી શકાય. એક દિવસે મંત્રીને સ્વપ્ન આવ્યું કે, “પહાડ ઉપર ચંપાના ઝાડ નીચે ખાડો ખોદતાં લોકમાન્યતાને સમર્થક એવું પ્રાચીન પ્રમાણ મળી આવશે.” મંત્રીએ સ્વપ્ન મુજબ કરી જોયું તો ત્યાં ભ૦ ઋષભદેવની પ્રાચીન પ્રતિમા નીકળી આવી. લોકવાયકા સાચી પડી. બ્રાહ્મણે એ જોઈ જાણીને નરમ પડ્યા. પછી તો તેઓએ જમીનની કીમત આપી ન શકે એવી કીમતને તુક્કો અજમાવ્યું કે, “જેટલી જમીન જોઈએ તેટલી જમીન ઉપર સેનામહોર પાથરીને લઈ લો. જમીન લેવા માટે આ એક જ માર્ગ છે. મંત્રી તે બ્રાહ્મણો માગે તે કરતાંયે વધુ કિંમત આપવા તૈયાર હતા એટલે તેમણે બ્રાહ્મણોને વધુ સંતુષ્ટ કરવા જણાવ્યું: “સોનામહિર તે ગેળ હોય છે એટલે વચ્ચે જગા ખાલી રહે, તે પુરાય એ રીતે કીમત આપવાની મારી ઈચ્છા છે.” એ ખાતર મંત્રીએ ચરસ સેનામહારે બનાવીને બ્રાહ્મણને ૧૪૦ ફૂટ લાંબી અને ૯૦ ફૂટ પહોળી જમીનના ૬૦,૦૦૦ રૂપિયા આપી ધરબી દીધા. બ્રાહ્મણે તે માલામાલ થતાં મંત્રીને હર્ષભેર આશીર્વાદ આપીને અન્યત્ર રહેવા ચાલ્યા ગયા. મંત્રીએ અહીં આરસનું ૫૪ દેરીઓવાળું વિશાળ અને ભવ્ય દેરાસર બંધાવ્યું. આબૂ ઉપર દર છ મહિને ધરતીકંપ થતો હોવાને Page #316 -------------------------------------------------------------------------- ________________ સાડત્રીસમું 1 આ॰ દેવરિ ૨૭૭ કારણે મંદિરનું શિખર નાનું બનાવ્યું. તેમાં રંગમંડપ, દેરીઓ અને છતમાં મેાટી મેટી ગુમ્મો ઉતારી છે. છતામાં મનુષ્ય-સ્ત્રી, પશુપક્ષી, દેવ-દેવી, હંસવાહિની સરસ્વતી, અભિષેક કરાવતી લક્ષ્મી, ગજવાહિની, પાંચ કલ્યાણકા, ચૌદ સ્વપ્ના, છપ્પન દિકુમારી ઉત્સવ, અભિષેક, દીક્ષાના વરઘેાડા, લોચ, કાયાત્સગ ધ્યાન, સમવસરણુ, ત્રણ ગઢા, સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા, અયેાધ્યા, તક્ષશિલા, ભરતખાડુંઅલિનાં છ યુદ્ધો, દીક્ષા, ભ॰ શાંતિનાથને મેઘરથના ભવ, ભ૰ નેમિ નાથની જાન, વિવાહ, નેમિજીવનચરિત, આર્દ્રકુમારના ગજઉપદેશ, નમસ્કારમુદ્રા, ચૈત્યવંદનમુદ્રા, કાયાત્સ મુદ્રા, પંચાંગ નમસ્કાર, અષ્ટાંગ પ્રણિપાત, પૂજાથે ગમન, ફૂલમાળા, ગુરુજી, ગુરુવંદન, ગુરુ ભક્તિ, ગુરુઉપદેશ, વ્યાખ્યાનસભા, ઠવણી, અવનતમુદ્રા, વાસક્ષેપદાન, કૃષ્ણજીવનની ઘટનાઓ, નાગ-નાગિણી, કાલીય અહિદમન, ચાણુરમદ્યયુદ્ધ, નૃસિંહાવતાર, શેષશશયન વગેરે અનેક ઘટનાઓ આરસમાં કાતરીને ગેાઠવી છે. આરસને એવી રીતે કંડાર્યા છે કે, તે જોનારને જાણે કાતરેલા કાગળ જ લાગે. તેની નકસી એવી ઝીણુવટવાળી છે કે, સારામાં સારે ચિત્રકાર પણ તેની નકલ ન કરી શકે. આકૃતિઓ પણ હૂમડું ઉતારેલી લાગે છે. જાણે અજોડ ભારતીય કળાશિલ્પ-આકૃતિશાળા ઊભી કરેલી જોવાય. આ મંદિર તૈયાર કરવામાં એ સમયે ૧૮,૫૩,૦૦,૦૦૦ રૂપિયાના વ્યય થયા હતા. આ કાર્ય તૈયાર થવામાં ત્યાંને ક્ષેત્રપાલ વાલીનાહ અડચણા ઊભી કરતા હતા. મંત્રીએ તેને નૈવેદ્ય ધરાવીને સાત્ત્વિક બળથી અનુકૂળ કર્યાં હતા. મત્રી વિમલે ભ॰ ઋષભદેવની પિત્તલની ભવ્ય પ્રતિમા તૈયાર કરાવી તેને મૂળનાયકના સ્થાને સ્થાપન કરી અને ભ॰ ઋષભદેવની જે પ્રાચીન પ્રતિમા જમીનમાંથી નીકળી હતી તેને ભમતીની ૨૦મી દેરીમાં સ્થાપન કરી. મત્રી વિમલે આ પ્રતિષ્ઠા માટે ચાર સંઘને આમત્રણ આપ્યુ ત્યારે જૈન સમાજમાં ચૈત્યવાસ ચાલુ હતેા. નાગે, ચંદ્ર, નિવૃતિ અને વિદ્યાધર એ ચારે ગચ્છ તથા તેના પેટાગચ્છના આચાયો એકત્ર Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ મળીને પ્રતિષ્ઠા કરી રહ્યા હતા.વિમલ મંત્રીને વંશ વિદ્યાધરગચ્છને હતો. તેણે નાગૅદ્રગચ્છના આ૦ વીર, આ૦ વર્ધમાન, ચંદ્રગચ્છના રાજગચ્છીય આ૦ શીલભદ્ર, વિદ્યાધરગચ્છના આ ધર્મઘોષ વગેરે આચાર્યોને કરકમલથી સં. ૧૦૮૮ માં વિમલવસહીમાં ભ૦ શ્રી ઋષભદેવ વગેરે પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. શ્રીસંઘમાં જયજયકાર વર્યો. - આ દિવસ એ આનંદમય હતો કે સૌના મન ઉપર એ અવિસ્મરણીય છાપ મૂકતો ગયે. સૌ કેાઈ પિતાને માટે “વિશ્રીસુમતિ' એવી ભાવના લઈને વિદાય થયા અને આ સ્થાન દેવકુલપાટક-દેલવાડા નામથી જાહેર થયું. (પ્રક. ૩૫, પૃ. ૧૮૩, ૧૮૪) १. चिहुं आयरिएहि पइट्ठिय बहुभाव भरंत ।' -કવિ પાલણને “આબૂરાસ' સં. ૧૨૮૯) આ સિવાય સં. ૧૪૦પમાં રચાયેલે “પ્રબંધકોશ', સં. ૧૪૬૬ની “ગુર્નાવલી' ભાપર, સં. ૧૪૮૦ને “અબ્દકલ્પ' . ૧૦, સં. ૧૬૬રને “ઉપદેશસાર’ વગેરે ગ્રંથમાં સં૦ ૧૦૮૮માં ચાર આચાર્યોના હાથે થયેલી વિમલવસહીની પ્રતિષ્ઠાના ઉલ્લેખો મળે છે. સં. ૧૪૯૭ની ઉપદેશતરંગિણી માં આ૦ ધર્મસિંહ અને જિનહર્ષના “વસ્તુ પાલચરિત્ર” પ્રકાશ ૮માં આ૦ રત્નસિંહને વિમલવસહીના પ્રતિષ્ઠાપક બતાવ્યા છે. ચાર કુળના આચાર્યા એકત્ર મળીને પ્રતિષ્ઠા વગેરે કરે એ તત્કાલીન સંઘવાદ અને જૈન એકતાનું સૂચક પ્રતીક ગણાય. વિક્રમની બારમી સદીથી નવા નવા મતો નીકળ્યા ત્યારથી આ એક્તા જોખમાઈ છે. પરિણામે ચિત્યવાસી અને ખરતરગચ્છ કે ઉપકેશગછ અને ખરતરગચ્છ એકસાથે બેસીને પ્રતિષ્ઠા આ દ કરે એ અસંભવિત જેવું બની ગયું છે. વિધિચૈત્ય-અવિધિચૈત્યની કલ્પના, ઉદયનવિહારની ચર્ચા અને બીજ ગચ્છમાં કન્યા ન આપવી વગેરેની ભેદનીતિએ આ સંગઠનને તોડી નાખ્યું છે, જે આજ સુધી જોડાયું નથી. ૨. શતિમૃતિ ઇતિહાસણ પૂજ્ય શ્રી જયંતવિજયજી મહારાજે આ પ્રદેશમાં વિચરીને “આબૂતીર્થને ઇતિહાસ’ પાંચ ભાગમાં લખો અને સંકલિત કર્યો છે. તેમણે “આબુની વિમલવસહીના પ્રતિષ્ઠાપક કેણુ” એ સંબધે સ્વતંત્ર લેખ લખી સુંદર પ્રકાશ પાડ્યો છે. તેઓ જણાવે છે કે, ખરતરગચ્છની કેટલીક પદાવલીઓમાં સંવિજ્ઞવિહારી વગચ્છના સુવિદિત શાખાના આ વધમાનસૂરિના ઉપદેશથી અને કરકમલ Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ સાડત્રીસમું ] આ દેવસૂરિ વિમલવસહીનું મંદિર આજે પણ આત્મશાંતિના શોધકે અને ભારતીયકલાના ઉપાસકો માટે તીર્થધામ બની ગયું છે. જેનાચાર્યો થી વિમલવસહીની પ્રતિષ્ઠા બતાવી છે, પરંતુ નીચેના પ્રમાણથી જણાશે કે તે વાત સાચી નથી. (૧) ખરતરગચ્છની એ પટ્ટાવલીઓ વિક્રમની પંદરમી સદી પછીની બનેલી છે. બનવાજોગ છે કે, ગરછની મમતાના કારણે ઉપર મુજબને ઉલ્લેખ થયે હોય, પણ ભૂલવું ન જોઈએ કે, “અંચલગચ્છની (ગુજરાતી) મોટી પટ્ટાવલી ” પૃ. ૧૭૦માં પણ લખ્યું છે કે, અચલગચ્છના (પેટાગ૭) શંખેશ્વરગ૭ તથા વલભીગચ્છ શાખાના આ સમપ્રભે સં. ૧૮૮૮માં વિમલવસહીની પ્રતિષ્ઠા કરાવી છે, એ જ રીતે ખરતરગચ્છની પટ્ટાવલીઓએ આ વધમાનસૂરનું નામ દાખલ કરી દીધું છે. (૨) ખરતરગચ્છના ૫૦ રામલાલજીમણિ “મહાજનમુક્તાવલી'માં લખે છે કે, બિકાનેરના મહાત્મા, કુલગુરુ અને વહીવંચાઓએ આ જિનચંદ્રના સ્વાગતમાં ભાગ ન લીધે, અથી મંત્રી કર્મચંદ્ર બછાવતે તેઓના ચેપડા અને વંશાવલીઓને નાશ કરાવ્યો અને નવી પટ્ટાવલીઓ, નવી વહીઓ તૈયાર કરાવી. આ ઘટના સાચી હોય તો તે સમય પછી બનેલી ખરતરગચ્છની પટ્ટાવલીઓ પ્રાચીન પ્રમાણોના આધારે નહીં પણ સમકાલીન ગુરુપરંપરાની મૌખિક વાતો અને દંતકથાઓના આધારે લખેલી મનાય. (૩) એ પદૃવલીઓમાં વિમલવસહીના મૂળનાયકની પ્રતિમા શાની છે એ અંગે એકવાક્યતા નથી. તેમજ વિમલ શાહને ન જૈન બનાવવામાં, આવ્યો હોય એવી ઢબે ચીતર્યો છે, એ પણ ઠીક નથી. (૪) ખરતરગચ્છ સિવાયના કોઈ પણ પ્રબંધ, પટ્ટાવલી કે ઐતિહાસિક ગ્રંથમાં આ૦ વર્ધમાનસૂરિએ વિમલવસહીની પ્રતિષ્ઠા કર્યાનો ઇશારે પણ નથી. (૫) આ૦ ઉદ્દદ્યોતનસૂરિએ સં. ૯૯૪માં આઠ આચાર્યો બનાવ્યા અને મંત્રી વિમલે સં. ૧૯૮૮માં પ્રતિષ્ઠા કરાવી તો શું આ૦ વર્ધમાનસૂરિ ૯૪ વર્ષ જીવ્યા? (૬) ખરતરગચ્છના સમર્થ ઇતિહાસકાર આ જિનપ્રભસૂરિએ પિતાના વિવિધતીર્થકલ્પ'ના “અબ્દકલ્પ 'માં આ૦ વર્ધમાનસૂરિએ મંત્રી વિમલને ઉપદેશ કર્યો કે વિમલવસહીની પ્રતિષ્ઠા કરી એવું લખ્યું જ નથી. (૭) શ્રી. અગરચંદજી નાહટાના “ઐતિહાસિકકાવ્યસંગ્રહ ' પૃ. ૪૫ માં આપેલી ખરતરગચ્છ પટ્ટાવલીની ગાથા ૧૪, ૧૫, ૧૬માં લખ્યું છે કે, વિક Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ તેને ખૂબ કરે છે અને કલાધરે પણ આ મંદિરની પ્રશંસા કરતાં થાકતા નથી. સં. ૧૦૨૪માં રાજા દુર્લભની સભામાં આ જિનચંદ્રને “ખરતર' બિરુદ મળ્યું, તો આચાર્યશ્રી ૬૪ વર્ષ વિદ્યમાન રહ્યા? (-જૈનત્યપ્રકાશ, ક્રમાંક: ૪૪) (૮) આગરાના વિજયધર્માલમી જ્ઞાનમંદિરની એક હસ્તલિખિત પટ્ટાવલીમાં આ૦ વર્ધમાનનું વર્ણન છે તેમાં પણ મંત્રી વિમલ કે વિમલવસહી અંગે કંઈ જ લખ્યું નથી. આ તથા બીજા અનેક પ્રમાણોથી તારવી શકાય એમ છે કે આ વર્ધમાનસૂરિએ વિમલવસહીની પ્રતિષ્ઠા કરી નથી. જ્યારે બીજા સબળ પુરાવાઓ મળે છે કે, ચાર ગચ્છના આચાર્યોએ તે પ્રતિષ્ઠા કરી છે. ચંદ્રગચ્છ તરફથી રાજગ૭ના આચાર્યો વિદ્યમાન હતા. (–જેનસત્યપ્રકાશ, ક્રમાંક: ૪૪) એક મુદ્દાની વાત તે એ છે કે, ચૈત્યવાસી આચાર્યો અને સુવિહિત આચાર્યો એકત્ર થઈ પ્રતિષ્ઠા કરાવે છે ત્યારે સંભવિત નહોતું. 9. “ The design and execution of this shrine, and all its accessories are on the model of the preceeding, which, however, as a whole, it surpasses. It has more simple majesty, the fluted columns sustaining the Mandap (Portico) are loftier, and the vaulted interior is fully equal to the other in richness of sculpture and superior to it in execution, which is more free and in finer taste. " The dome in the centre is the most striking feature and a magnificent piece of work, and has a pendant, cylindrical in form and about three feet it length, that is a perfect gem,” and “which where it drops from the ceiling appears like a cluster of the half closed lotus, whose cups are so thin, so transparent and so accurately wrought, that it fixes the eyes in admiration." Col. Tod. Amongst all this layish display from the sculptor's chisel, two temples viz. those of Adinath and Nemnath, stand out as pre-eminent and specially deserving of notice WWW.jainelibrary.org Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ સાડત્રીશમે ]. 2410 Barbie મંત્રી વિમલ શાહે આબૂ પાસેના પ્રદેશમાં શ્રીદેવીને નામથી શ્રીપુર ગામ વસાવ્યું જે આજે “સરોતરાના નામથી વિદ્યમાન છે. એમાં બંધાવેલા મંદિરનાં ખંડિયેરે આજે પણ વિદ્યમાન છે. વિમલવસહીના જીર્ણોદ્ધાર ઘણા થયા છે. મહામાત્ય વરના and praise, both being entirely of white marble and carved with all the delicacy and richness of ornament which the resources of Indian art at the time of their creation could devise. The amount of ornamental detail spread over these structures in the minutely carved decoration of ceilings, doorways, pillars, panels and niches, is simply marvellous, while the crips thin transculent shall like treatment of the marble surpasses anything seen elsewhere, and some of the designs are just dreams of beauty. The general plan of the temples, too, with its recesses and corridor, lends itself very happily in bright and shade with every change in the Sun's position. Col. Erskin. It hangs from the centre more like a lustere of crystal drops than a solid mass of marble, and is finished with a delicacy of detail and appropriateness of ornament which is probably unsurpassed by any similar example to be found anywhere else. Those introduced by the Gothic Architects in Henry the Seventh's Chapel at Westminister, or at Oxford, are coarse clumsy in comparision. Mr. Ferguesson. (The Eminent Archeologist ). There are two places, Umeer (Amber) and Jaipur, surpassing all which I have seen of the Kremlin, or heard of the alhambra......and the Jain temples of Aboo........ ............rank above them all. Bishop Heber. Architectural style is perfect and complete in all parts when we first practically meet with it in the early part of 11th century at Abų or at Girnar. From that point it Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ જૈન પરપરાના ઇતિહાસ-ભાગ ૨જો [ પ્રસ્તુ વંશના દશર્થે સ’૦ ૧૨૦૧ માં દશમી દેરીનેા ઉદ્ધાર કરાવ્યેા હતા. તેમાં ભ॰ શ્રીનેમિનાથની પ્રતિમા પધરાવી એક મેટા આરસમાં પેાતાના પૂજ શેઠ નીન્નાથી લઈ ને આઠ પુરુષાની મૂર્તિએ કાતરાવી અને બીજા પથ્થરમાં ગજારાહી મત્રી વિમલ શાહ તથા અશ્વારાહી દશરથની મૂર્તિ કેાતરાવી. એ જ વંશના મંત્રી પૃથ્વીપાલે સ ૧૨૦૪ થી સ૦ ૧૨૦૬ માં રાજગચ્છના આ૦ ચ`દ્રસૂરિના ઉપદેશથી ત્યાંની ઘણી દેરીએના ઉદ્ધાર કરાવ્યેા. નવી હસ્તિશાળા બનાવી. તેમાં ઘેાડા ઉપર મત્રી વિમલને અને પાછલા સાત હાથીએ ઉપર શેઠ નીન્નાથી લઈને પેાતાના સુધીના સાત પુરુષાને બેસાડયા. તેના પુત્ર મંત્રી ધનપાલે સ૦ ૧૨૪૫ માં વિમલવસહીના પૂરા ણી દ્વાર કરાવ્યા. દેરીએમાં નવી જિનપ્રતિમાએ બેસાડી પેાતાના કુટુંબ વતી ૨૪ તીર્થંકરાની જિનપ્રતિમા ભરાવી બેસાડી. ખીજા શ્રેષ્ઠીઓએ પણ બીજી પ્રતિમા ભરાવી સ્થાપન કરી અને તે દરેકની પ્રતિષ્ઠા કાસદગચ્છના આ॰ સિહસૂરિ વગેરે ભિન્ન ભિન્ન ગચ્છના આચાર્યો પાસે કરાવી છે. મત્રી ધનપાલે સ૦ ૧૨૩૭ માં હસ્તિશાલામાં ૩ હાથીએ પર પાતે બે ભાઈ અને એક પેાતાના પુત્ર એમ ત્રણ મૂર્તિએ ગાઢવી છે. અલ્લાઉદ્દીન ખિલજીએ સ’૦ ૧૩૬૮ માં જાલેારથી આમૂ આવી વિમલવસહી અને ણિગવસહીનાં મદિરા તેડી નાખ્યાં. જિનપ્રતિમાઓને ખડિત કરી અને અનેક નકસી કામના વિનાશ કર્યાં. આથી ધઘાષગચ્છના આ જ્ઞાનચ’દ્રના ઉપદેશથી માવરના શેઠ ગેાસલના પુત્ર વીજડ વગેરે છ ભાઈ એ તથા મહણસિંહના પુત્ર લાલિગ વગેરે ૩ ભાઈએ એમ કુલ્લે ૯ ભાઈઓએ મળીને progresses during one or two centuries towards greater richness but in doing so, it looses its purity and perfection. it has attained in the earlier period and from that culminating point its downward progress can be traced through abundant examples to the present day.' 33 (......) Page #322 -------------------------------------------------------------------------- ________________ २८७ સાડત્રીસમું ] આ દેવસૂરિ સં૦ ૧૩૭૮ ના જેઠ સુદિ ૯ને સોમવારે વિમલવસહીને જીર્ણોદ્ધાર કર્યો. તેમાં ગભારે અને ગૂઢમંડપ સાદા જ બનાવ્યા. શેઠ ગોસલ, તેની પત્ની ગુણદેવી, શેઠ મહણસિંહ અને તેની પત્ની મીણલદેવીની મૂર્તિઓ બનાવીને સ્થાપના કરી. વિમલવસહી અને લુણિગવસહીને છેલ્લે જીર્ણોદ્ધાર સં...માં અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ ૨૨ લાખથી વધુ રૂપિયાના ખર્ચથી શરૂ કર્યો છે, જે આજે પણ ચાલુ જ છે. વિમલવસહીમાં ઘણી જિનપ્રતિમાઓ અને બીજી મૂર્તિઓ પણ છે. સં. ૧૩૯૬ની આ૦ જ્ઞાનચંદ્રના પટ્ટધર આ૦ મુનિશેખરની, સં. ૧૬૬૧ ની મહ૦ લબ્ધિસાગર પ્રતિષ્ઠિત જગદગુરુ આ૦ હીરવિજયસૂરિની પરિકરવાની ગુરુપ્રતિમાઓ છે. જગદ્ગુરુની પ્રતિમા ના પરિકરમાં બે બાજુએ બે મુનિવરે છે. તેમની નીચે બે શ્રાવકે બેઠા છે. મંત્રી વિમલના વંશના મંત્રી શા અભયસિંહના પુત્ર મંત્રી જગસિંહના પુત્ર મંત્રી ભાણકે સં. ૧૩૯૪ માં સ્થાપન કરેલી અંબિકાદેવીની મૂતિ તેમજ લક્ષ્મીની મૂર્તિ પણ છે. હસ્તિશાલામાં ગજારૂઢ તથા અશ્વારોહી શ્રાવકની મૂર્તિઓ છે અને છતમાં વિવિધતાભરેલું સુંદર સ્થાપત્ય છે. વિમલવસહીમાં વિકમની બીજી સહસ્ત્રાબ્દીના ઐતિહાસિક ઘણું શિલાલેખો-પ્રતિમાલેખે છે. ભમતીની ૧૦મી દેરીની બહાર ડાબી તરફ એક કલ્યાણક પટ્ટ છે, જેને બૃહદ્ગચ્છની સુવિહિત શાખાના આ૦ વર્ધમાનસૂરિની પરંપરાના આ નેમિચંદ્રના શિષ્ય પ૦ જયાનંદગણિએ સં. ૧૨૦૧ માં ગદ્ય-પદ્ય પ્રાકૃત લેખ તૈયાર કરીને દાખલ કરાવ્યું છે, તેમાં આરસ પર ચોવીશ તીર્થકરોના ૧૨૦ કલ્યાણકે, દેહવર્ણ, દીક્ષાતપ, કેવલિતપ, નિર્વાણુતપ અને દેહમાન કેરેલાં છે, તેમાં ભ૦ મહાવીરસ્વામીનાં પાંચ કલ્યાણ કે બતાવ્યાં છે. આ પટ્ટથી અચૂક રીતે સિદ્ધ થાય છે કે, ત્યાં સુધી સમસ્ત જૈનસંઘ વડગચ્છ અને આ વર્ધમાનસૂરિના શ્રમણે ભ૦ મહાવીરસ્વામીના સિદ્ધાંત મુજબના પાંચ કલ્યાણક જ માનતા હતા. Page #323 -------------------------------------------------------------------------- ________________ જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૨જો ૨૮૪ ૨. લુણગવસહી (લૂણવસહી)— શેઠ આશરાજ પારવાલને ચાર પુત્રા અને સાત પુત્રીએ હતી. તે સૌમાં વધુ તેજસ્વી વસ્તુપાલ અને તેજપાલ નામની બંધુબેલડીએ ગુજરાતના તેરમા સૈકાના રાજકારણના ઇતિહાસમાં વિશિષ્ટ આદર અને પ્રસિદ્ધિ મેળવ્યાં હતાં. તેઓ માત્ર જૈન સંસ્કૃતિ ના નહીં પણ ગૂર્જર સસ્કૃતિના રક્ષણહાર અને સૂત્રધાર હતા. તેમને લુગિ નામે મોટા ભાઈ હતા. તે ભરયુવાનીમાં સ્વર્ગસ્થ થયેા. તેમણે મરણ સમયે આ ભાઈ એના આગ્રહથી મનની વાત જાહેર કરી કે, - મને આબૂ તીમાં એક દેરી બનાવવાની તીવ્ર ઈચ્છા હતી, પણ મારા ભાગ્યમાં એ લાભ લેવાનું નહીં હાય. હવે તમારાથી બની શકે તેા તમે એ લાભ અવશ્ય લેશે.’ [ પ્રકરણ વસ્તુપાલ અને તેજપાલ સ`૦ ૧૨૭૬ માં મહામાત્ય અન્યા. તેમના દિલમાં મેટા ભાઈ લુણગે જે ભાવનાનાં ખીજ રાખ્યાં હતાં તેમાંથી ઘટાદાર વૃક્ષ મનાવવાના તેમણે સંકલ્પ કર્યાં અને સ૦ ૧૨૮૬ માં રાજા ભીમદેવ, રાજા સામિસંહ પરમારની આજ્ઞા મેળવી અને આણુ ઉપર દેલવાડામાં વિમલવસહીની પાસેની ભૂમિમાં ગિ વસહી ’ નામે વિશાલ અને ભવ્ય જિનપ્રાસાદ ઊભા કર્યાં. 6 તેમાં વિમલવસહીના ધેારણે માટું દેરાસર, નાનું શિખર, ભમતીમાં ૪૮ દેરીઓ, છતમાં આરસનું કારણીભર્યું" શિલ્પ, હસ્તિશાલા, હસ્તિશાલામાં હાથી, હાથીએ પાસેની દીવાલના આરસમાં આ વિજયસેન, આ૦ ઉત્તયપ્રભ અને પોતાના પૂર્વજોની વગેરેની રચના કરી છે. વિમલવસહીમાં જે જે ઘટનાએ કાતરી છે તે તે અહીં પણ આરસમાં ઉતારી છે. આ ઉપરાંત ભ॰ નેમિનાથ તથા કૃષ્ણ-વાસુદેવના જીવનની વિશિષ્ટ ઘટનાએ પણ દાખલ કરી છે. કાર્ય પદ્ધતિ— દેરાસર માટેના પથ્થરે વગેરે એરિયા તરફ્ના રસ્તે પર્યંત પર ચડાવવામાં આવ્યા હતા. દરેક કેશ પર પાણી, ભેાજન અને દુકાના Page #324 -------------------------------------------------------------------------- ________________ સાડત્રીશમું 1 આ દેવસૂરિ ૨૮૫. ની વ્યવસ્થા હતી. આથી મજૂરો અને શિલ્પીઓને પૂરી અનુકૂળતા રહેતી હતી. દેરાસરનું કામ થયા પછી શત્રુઓ પણ આ રસ્તે ચડી ન આવે એવી અગમચેતી દાખવી આ રસ્તાને સદંતર બંધ કરી પહાડી ભાગને વિષમ બનાવી દીધું. આબૂમાં ઠંડી ઘણું રહે છે. એ ઠંડી કારીગરોને ન નડે તે માટે સગડીઓની આગ કારીગરની નજીક તપતી રહે અને કારીગર તેની હૂંફમાં મસ્ત રહી આરસને કંડારતો રહે, એવી પાકી વ્યવસ્થા કરી હતી. મંત્રીઓએ દેરાસરને સર્વાંગસુંદર બનાવવા માટે કલાધરને ઉત્તરોત્તર ચાર વાર સક્રિય પ્રેત્સાહન આપ્યું હતું. દેરાસર પૂરું બની રહ્યું અને ભાવવાહી કરણે તિયાર થઈ એટલે બીજી વાર તેમાં નવી કારણ કરનારને કારણે કરતાં નીકળેલા ચૂરાની ભારોભાર ચાંદી આપી, ત્રીજી વાર કેરણ કરતાં નીકળેલા ચૂરાના ભારોભાર સેનું આપ્યું અને ચોથી વાર કેરણ કરતાં નીકળેલા ચૂરાના ભારેભાર મતીઓ આપી શિલ્પીઓની કદર કરી હતી. એ કારણે તેમણે આ શિલ્પકળાને છેલ્લી ટોચે પહોંચાડી દીધી છે. મંત્રીઓ રાજ્યના કારોબારમાંથી ફુરસદ મેળવી શકે એમ નહોતા છતાં તેઓ અવારનવાર આવીને તપાસ કરી જતા અને યોગ્ય સલાહસૂચન આપતા. બાકી તે આ કામની સંપૂર્ણ જવાબદારી મંત્રી તેજપાલની પત્ની મહં. અનુપમાદેવીને શિરે હતી. અનુપમાદેવીએ પિતાના ભાઈ ઉદલને સાથે રાખી આ જવાબદારીને ઘણી સફળતાપૂર્વક પાર કરી. આ લુણિગવસહી તે પિતાના મોટાભાઈ લુણિગ, મહં. અનુપમાદેવી અને તેના પુત્ર લૂણસિંહના શ્રેય માટે બનાવી અને તેમાં બે ગોખલાઓ તેજપાલની બીજી પત્ની સુહડાદેવીના શ્રેય માટે બનાવ્યા છે. આ બે ગોખલાઓ એટલે બે દેરીઓ શિલ્પકળાના અભુત નમૂનારૂપે આજે પણ પ્રતીતિ કરાવતા વિદ્યમાન છે. મંત્રીઓએ નાગૅદ્રગચ્છના આ વિજયસેનસૂરિના હાથે સં ૧૨૮૭ના ફાગણ વદિ ૩ (હિંદી ચૈત્ર વદિ ૩)ને રવિવારે લુણિગ Page #325 -------------------------------------------------------------------------- ________________ . કાવી ૨૮૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ પ્રકરણ વસહીમાં ભ૮ નેમિનાથ વગેરે પ્રતિમાઓની મેટા મહત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. આ ઉત્સવમાં આબૂને રાજા સામસિંહ પરમાર, અમલદારે, પંચ, ૪ મહાધરે, ૧૨ માંડલિક, ૮૪ રાણું, ૮૪ જ્ઞાતિના મહાજન અને દૂર દૂરના જેન, જેનેતર ભાઈઓ વગેરે આવ્યા હતા. સૌએ એકીઅવાજે લુણિગવસહીની પ્રશંસા કરી. જાલેરના દીવાન ચાવીર, જેઓ શિપસ્થાપત્યના મહાવિદ્વાન મનાતા હતા, તે મંત્રી વસ્તુપાલના આગ્રહથી અહીં આવ્યા અને મંદિરના શિલ્પ-સ્થાપત્યને નિહાળી મુખ્ય શિલ્પી શનિદેવની પ્રશંસા કરી. સાથોસાથ જેના પરિણામે મંત્રી કુટુંબને કે લુણિગવસહીને નુકસાન થાય એવી નાનીમોટી ૧૩ ભૂલ હતી તે શિલ્પીઓને વિગતવાર સમજાવી. આવાં ધર્મસ્થાને રચાવવા માટે તેમણે મંત્રી તેજપાલની અત્યંત પ્રશંસા કરી હતી. મંત્રીઓએ આ ઉત્સવમાં રાજા, પ્રજા, જેને, અજેનેની હાજરીમાં પિતાના કુટુંબની તથા ચંદ્રાવતીના જૈન સંઘની અમુક વ્યક્તિઓની વ્યવસ્થા સમિતિ બનાવી તે સમિતિને આ લુણિગવસહીને વહીવટ સંપ્યો હતો અને એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે, દેલવાડાને સંઘ લુણિગવસહીની સારસંભાળ રાખે અને ચંદ્રાવતી, ઊમરણી, કિસરઉલી, કાસહદ, વરમાણુ, ધઉલી, મહાતીર્થ મંડસ્થલ, હેંડાઉદ્રા, ડબાણી, મડાહડ તથા સાહિલવાડના જૈન સંઘ દર સાલ પ્રતિષ્ઠાની સાલગીરી ઉપર આવીને એકેક દિવસ વહેચી દઈ અષ્ટાદ્વિકા મહોત્સવ કરે. - આ રીતે તીર્થની રક્ષાને પ્રબંધ કરવામાં આવ્યો અને વિમલવસહી તેમજ લુણિગવસહીને કરમુક્ત જાહેર કરવામાં આવ્યાં. રાજા સેમસિંહ પરમારે ભગવાનની પૂજા માટે ડબાણ ગામ ભેટ આપ્યું હતું. લુણિગવસહીને સં૦ ૧૨૮૬ માં પ્રારંભ થયે. સં. ૧૨૮૭ માં પ્રતિષ્ઠા થઈ, સં. ૧૨૮૯ માં ધ્વજા-દંડ-કળશની પ્રતિષ્ઠા થઈ, સં. Page #326 -------------------------------------------------------------------------- ________________ સાડત્રીશમું ] આ દેવસૂરિ २८७ ૧૨૮૭ થી સ૦ ૧૨૯૩ સુધી દેરીએની પ્રતિષ્ઠા અને સ૦ ૧૨૯૭ માં પ્રસિદ્ધ કલામય ગેાખલાઓની પ્રતિષ્ઠા થઈ. લુણિગવસહીના નિર્માણ અને ઉત્સવમાં એ સમયે કુલ મળીને ૧,૨૫,૩૦,૦૦૦ દ્રવ્યને ખરચ થયા હતા. લુણિગવસહી આજે શિલ્પકળાનું પ્રદર્શનગૃહ છે. વિમલવસહીની કોટિનું બીજી મંદિર છે. પ્રેક્ષકા, સ્થાપત્યરસિકા, ચિત્રકાર અને કળાધરા તેને ફરી ફરી વાર જૂએ તેપણ ધરાતા નથી. લુણિગવસહીના જીર્ણોદ્ધારા ઘણા થયા છે. અલ્લાઉદ્દીન ખિલજીએ સ૦ ૧૩૬૮ માં જાલેારથી આયૂ આવી વિમલવસહી અને લુણગવસહીનાં મંદિરમાં તોડફોડ કરી, જિનપ્રતિમાને ખડિત કરી, ઘણીએક કારણીના નાશ કર્યાં અને હસ્તિશાલાના હાથીઓને પણ ખંડિત કર્યાં. આવા સુંદર અને કળામય મંદિરને અસ્તવ્યસ્ત જોઈ ચંડસિહ પેારવાલના પુત્ર સ॰ પેથડ શાહે સ૦ ૧૩૭૮ માં ઘણું સમારકામ કરાવ્યું અને મેટા મદિરના પૂરા જીર્ણોદ્ધાર કરી ભ૦ નેમિનાથની ફરી પ્રતિષ્ઠા કરાવી. એણુપ બ'દરના શેડ જગદેવના પુત્ર સામ તથા ગુણભદ્ર વિન્તપુર જઈ વસ્યા હતા. તેમણે પણ લુણિગવસહીના આ જીર્ણોદ્ધારમાં ભારે સહયોગ આપ્યા હતા. અમદાવાદની શેડ આણુ દજી કલ્યાણજીની જૈન પેઢી તરફથી સં ....થી યુણિગવસહીના છેલ્લે જીર્ણોદ્ધાર ચાલુ છે. લુણિગવસહીમાં ઘણી જિનપ્રતિમાએ વિરાજમાન છે. આ૦ ૧. એણુષબંદરના શેઠ જગદવે રા સાથે જકાતને ઝડે પડવાથી ૧૮ લાખ દ્રશ્યને ખરચ કરો બંદરના સાત ગાઉના ક્રિનારો પથ્થર અને કચરા ભરી પુરાવી દીધા. એટલે તે સમયથી એપનું બંદર બંધ પડ્યું, વેપારી વહાણા આવતાં બંધ થયાં, નગર પશુ ઉજ્જડ થવા લાગ્યું અને સ્થાનિક વેપારીઓ પણ બેણપતે છેાડી ખીજે ચાલ્યા ગયા. આ સમયે શેઠ જયદેવના પુત્રે સોમચંદ્ર અને ગુણભદ્ર વિજાપુર જઇ વસ્યા. તેમણે સુગિવસહીના જીર્ણોધાર કરાવ્યેા. (–અંચલગચ્છની ગુજરાતી મેાટી પટ્ટાવલી, પૃ૦ ૯૯) Page #327 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૨ો [ પ્રકરણ વિજયસેનસૂરિ, આ॰ ઉદયપ્રભસૂરિની પ્રતિમા, મંત્રીઓના પૂર્વજોની મૂર્તિએ, આરાસણના આસપાલ પારવાલે ૧૯મી દેરીમાં સ’૦ ૧૩૩૮ માં અશ્વાવધ સમલિકાવિહારના પટ્ટ સ્થાપ્યા હતા. ગૂઢમંડપમાં સ’૦ ૧૫૧૫ ની સતી રાજિમતીની કલાપૂર્ણ પ્રતિમા છે અને છતમાં સુદર કારણીભર્યું શિલ્પ છે. સ્થાને સ્થાને ઐતિહાસિક શિલાલેખા પણ લાગેલા છે. ૨૮ ઉજ્જય તાવતાર-લુગિવસહીના મેાટા દરવાજા પાસે ઉત્તર તરફ નાના દરવાજો છે. ત્યાં આગળ જતાં ઊંચા ભાગ પર ગિરનારતીની ૪ ટ્રકાની સ્થાપનાની ૪ દેરીઓ છે. ૩. મહાવીરસ્વામીનું દેરાસર— વિમલવસહીની બહાર હસ્તિશાળા પાસે ભગવાન મહાવીરસ્વામીનું દેરાસર છે, જે વિક્રમની અઢારમી સદીના પ્રારભમાં બન્યું છે. ૪. પિત્તલહરનું મંદિર— સંભવતઃ કું ભલમેરુ દુર્ગીના શેઠ ભીમા શાહ પેારવાડે દેલવાડામાં ભ॰ આદીશ્વરનું દેરાસર બંધાવ્યું અને તેમાં ૫૧ આંગળની પ્રતિમા અનાવવા પિત્તલના ઉત્તમ રસ તૈયાર કર્યાં. પાલનપુરના શેઠ ધનાશાહે તેમાં પેાતાના ભાગ રાખવા વિનંતિ કરી, પણ ભીમા શાહે ના પાડી. આથી તેણે હાથમાં સેાનું છુપાવી લાવી ભઠ્ઠી પર જ તે રસમાં સેાનું મેળવી દીધું. પ્રતિમાજી તૈયાર થઈ પણ ભીમા શાહ મરણ પામ્યા. પેાતાના ગેાત્રમ’ધુના એ કાને પૂરું કરવાની ભાવનાથી આ....ચંડસિંહ પારવાલના પુત્ર સં૰ પેથડ શાહે તે પ્રતિમાને સેનાથી રસાવી મજબૂત બનાવી, પણ તેને અહીં પધરાવવામાં મુસલમાનાના હુમલાને ભય હતા. આથી કુંભલમેરના તપાગચ્છીય શ્રીસંઘે દુર્ગાંમાં ચૌમુખજીનું મંદિર બંધાવી, તેમાં મુખ્ય દિશામાં સ’૦ ૧૫૧૮ ની પહેલાં આ પ્રતિમાને બેસાડયાં અને બાકીની ત્રણ દિશામાં બીજી ૧. મેવાડના કુંભા રાણાએ સં ૧૫૦૬ના અષાડ સુદિ ૨ નારાજ ડૂંગર ભેાાની વિતિથી આખૂના યાત્રિકાનેા મુંડકાવે માફ કર્યાં હતા, જેના શિલાલેખા લુણિગવસહીના દરવાજા પાસે વિદ્યમાન છે. Page #328 -------------------------------------------------------------------------- ________________ સાડત્રીશમું ] આ દેવસૂરિ ૨૮૯ પ્રતિમાઓ બેસાડી હતી. આ પ્રતિમાઓ સોનાવાળી હેવાથી કાળી પડતી નથી. ત્યાર બાદ અમદાવાદના મહમુદ બેગડાના રાજા-પ્રજા માન્ય દીવાન સુંદર તથા તેના પુત્ર બીજા દીવાન ગદા ગૂર્જર શ્રીમાલીએ સં. ૧૫૧૫ માં મેટા યાત્રા સંઘ સાથે આવી મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. ભ૦ ઋષભદેવની ૧૦૮ મણ ધાતુની પ્રતિમા (૧૨૦ મણ પિત્તલની) બનાવી અને તેની સં૦ ૧૫૧૫ માં તપાગચ્છીય આ૦ લક્ષ્મીસાગરસૂરિ ના હાથે તે મંદિરમાં પ્રતિષ્ઠા કરાવી. (જૂઓ, પ્રક. ૫૩) મંત્રી ગદાના પુત્ર શ્રીરંગે પણ સં. ૧૫રપ માં અહીં ઘણી પ્રતિમાઓ ભરાવી, તે પછી અહીં સં. ૧૫૩૧ માં બંને ગેખલાની અને સં. ૧૫૪૭ સુધીમાં બીજી દેરીઓની પ્રતિષ્ઠા થયેલી છે. અહીં કુલ ૨૦ દેરીઓ છે. આ મંદિરમાં પિત્તલની પ્રતિમાઓ છે તેથી આ મંદિર “ પિત્તલહરમંદિર” અથવા “ભીમાશાહનું મંદિર ” કહેવાય છે. પિત્તલહરમંદિરની બહાર મણિભદ્રવીરનું મંદિર છે, સુરીલેખ છે, સતીને પિળિયે છે અને સં૦ અસુને લેખ છે. (–ઉપદેશતરંગિણી, અબ્દપ્રાચીન જેનલેખસંદેહ, લેખાંકઃ ૪૬૭) ૫. ચૌમુખનું મંદિર– આ મંદિર ત્રણ માળનું છે. દરેક માળમાં ચૌમુખ પ્રતિમા વિરાજમાન છે. દરડાગેત્રના શા. મંડલિક ઓસવાલ તથા તેના પરિવારે સં. ૧૫૧૫ માં આ મંદિરમાં ખરતરગચ્છના આ જિનચંદ્રસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. એ સમયે મૂળનાયક શ્રી પાર્શ્વનાથ હતા. સંભવ છે કે, આ મંદિરના નિર્માણમાં વિમલવસહી અને લૂણવસહીમાંથી બચેલે માલસામાન વપરાયે હોય. શિલ્પીએ-સલાટે વગેરેએ કંઈક અવૈતનિક કામ કર્યું હશે, તેમાંના સ્તંભે બનાવ્યા હશે. આથી આ મંદિર “સલાવટને મંદિર” તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. બે-ત્રણ થાંભલામાં સલાટેનાં નામ કોતરેલાં મળે છે પણ એટલા ઉપરથી તેને સલાટેનું મંદિર કહી ન શકાય. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે [ પ્રકરણ આ મંદિરને “ચૌમુખજીનું મંદિર, ખરતરવસહી અને સલાટેનું મંદિર” પણ કહે છે. એરિયા આબુ ઉપર દેલવાડાથી ઈશાન ખૂણામાં ૩ માઈલ દૂર એરિયા ગામ છે. અહીં નાનું જિનાલય છે. તેમાં પંદરમી શતાબ્દીમાં ભ૦ શાંતિનાથની પ્રતિમા વિરાજમાન હતી, પણ આજે તે ભ૦ આદિનાથ વિરાજમાન છે. અહીં શાલિગામમાં જૈન દેરાસર હતું પણ આજે નથી. અચલગઢ–તે દેલવાડાથી ૬ માઈલ દૂર છે. અહીં ચાર દેરાસરે છે. ૧. ચૌમુખજીનું મંદિર સંઘવી રત્ના અને સંવ ધરણુ એ સરહડિયાગેત્રના પોરવાલ હતા. તેમના વંશમાં અનુક્રમે સં. સાલિગ અને સં૦ સહસા થયા. સં. સહસા માંડવગઢના બાદશાહ ગયાસુદીનને દીવાન હતે. તેણે તપાગચ્છની કમલકલશ શાખાના આ૦ સુમતિ સુંદરસૂરિના ઉપદેશથી સં. ૧૫૫૪ માં સિરોહીના રાજા જગમાલ (સં. ૧૫૪૦ થી ૧૫૮૦)ને રાજ્યમાં અચલગઢને મેટા શિખર ઉપર ચૌમુખજીના બે માળના દેરાસરને પાયો નાખ્યો. ભવ્ય પ્રાસાદ તૈયાર થયે, આથી સં૦ સહસાની પત્ની સંસાર અને અનુપમાદે, પુત્રખીમરાજ, દેવરાજ, પિૌત્રે-જયમલ અને મનજી વગેરે પરિવાર તથા આઠ જયકમલસૂરિ વગેરે ચતુર્વિધ સંઘ સાથે અહીં આવ્યું. તેણે તે મંદિરમાં ઉત્તરની ગાદીએ સં. ૧૫૬૬ ના ફાગણ વદિ ૧૦ના રેજ તપાગચ્છીય કમલકળશ શાખાના આ૦ જયકમલસૂરિને હાથે ભ૦ ઋષભદેવની પ્રતિમા ભરાવી વિરાજમાન કરાવી. (જૂઓ, પ્રક૭ ૫) સં. ૧૫૧૮ ના વૈશાખ સુદ ૪ને શનિવારે તથા સં. ૧૫રત્ના વૈશાખ વદિ ૪ ને શુક્રવારે આ લક્ષ્મીસાગરસૂરિના હાથે ડુંગર પુરમાં મહાઅંજનશલાકા થઈ હતી, જેમાં ડુંગરપુર, કુંભલમેરુ Page #330 -------------------------------------------------------------------------- ________________ સાડત્રીસમું ] આ૦ દેવસૂરિ ૨૯૧ વગેરેના સંઘે ડુંગરપુરના રાવલ સેમદાસના મંત્રી સાલહા વગેરેએ ઘણી પ્રતિમાઓ ભરાવી હતી. (જૂઓ, પ્રક. ૫૩) સં૦ સહસા તેમાંની પ્રતિમાઓ અહીં લાવ્યું અને ચૌમુખજીની બીજી ત્રણ ગાદીઓમાં વિરાજમાન કરાવી અને છૂટા છૂટા સ્થાનમાં પિતાની અંજનશલાકાવાળી પ્રતિમાઓ બેસાડી. મંત્રી સહસાએ સંઘભક્તિ કરી યાચકોને ખુશ કર્યા અને વિવિધ રીતે તીર્થપ્રભાવના કરી, જેમાં પાંચ લાખની રકમ વાપરી હતી. સં. રત્નાના પુત્ર સં. સેના, તેને પુત્ર સં૦ આશા પણ આ યાત્રાસંઘમાં સાથે આવ્યો હતો. તેણે આ પ્રતિષ્ઠા–ઉત્સવને લાભ લીધો હતો. ચૌમુખજીની ચાર પ્રતિમાઓ પિત્તલ-સેનાના મિશ્રણની બનેલી છે અને તેનું વજન ૧૪૪૪ મણ છે. દર્શકે તેને સાવ સેનાની બનેલી માને છે. (–ગુરુગુણરત્નાકરકાવ્ય, સર્ગઃ ૩, પ્રક. ૪પ, અચલગઢના શિલાલેખ) બાદશાહના દીવાનનું આ દેરાસર છે તેથી કે તેને “બાદશાહનું મંદિર” કહે છે. અહીં બીજી એવી પણ લોકવાયકા છે કે, મેવાડના રાણું કુંભાજીના દીવાને આ મંદિર બનાવેલું છે, અને રાણે પિતાના અચલગઢના રાજમહેલમાં બેસીને ચૌમુખજીના દર્શન કરતો હતો. ૧. રાણું કુંભાજી જૈનધર્મપ્રેમી હતા. તેને રાજ્યમાં ધરણા શાહ પોરવાલ થયો. તેનું ઘણું રાજાઓ માન-સન્માન કરતા હતા. શેઠ ધરણુ શાહે શત્રુંજય વગેરે તીર્થોના મોટા યાત્રાસંઘ કાઢયા હતા. અજારી, પિંડવાડા, સાલેરા વગેરે સ્થાનમાં મંદિર બંધાવ્યાં હતાંઘણા જર્ણોદ્ધાર, પદસ્થાપનામાન્સ, દાનશાલાઓ, સંઘભક્તિ, તીર્થયાત્રા, દુષ્કાળ વગેરે ધર્મકાર્યોમાં મદદ કરી હતી. રાણું કુંભાએ વસાવેલા રાણકપુરમાં સં. ૧૪૯૬માં ત્રણ માળનું ચૌમુખજીનું ઐલદીપક મંદિર બનાવી, તેમાં આ સોમસુંદરસૂરિના વરદ હસ્તથી ભ૦ ઋષભદેવ વગેરે જિનપ્રતિમાઓની અંજનશલાકા–પ્રતિષ્ઠા કરાવી હતી. આ મંદિરની માંડણી અજોડ છે. તેમાં ૧૪૪૪ થાંભલાઓ છે. મુખ્ય મંડપના મોટા સ્તંભ કરણથી સુશોભિત છે. આ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે [ પ્રકરણ અહીં ૫૦ રૂપવિજયજી ગણીએ સં. ૧૮૮૮ ના માહ સુદિપને સેમવારે પ્રતિષ્ઠિત કરેલું ગુરુમંડલ છે, જેમાં વચ્ચે જંબુસ્વામીની અને આઠ દિશાઓમાં આ૦ વિજયદેવસૂરિ વગેરે આઠ પટનાયકેની પાદુકાઓ છે. ૨. શ્રીષભદેવનું મંદિર– - અમદાવાદના શેઠ શાંતિદાસ શ્રીમાલીએ આ મંદિરના મૂળનાયક ભ૦ ઋષભદેવની પ્રતિષ્ઠા કરેલી છે. ભમતીમાં ૨૪ દેરીઓ છે. અહીં સરસ્વતી તથા ચકેશ્વરીની મૂર્તિઓ પણ વિદ્યમાન છે. ૩. શ્રી કુંથુનાથનું મંદિર તપાગચ્છના આ લક્ષ્મીસાગરસૂરિએ સં. ૧પ૨૩ ના વૈિશાખ સુદિ ૮ ના રોજ અંજનશલાકા કરેલી ભ૦ કુંથુનાથની મનહર ધાતુ પ્રતિમા મૂળ ગાદી ઉપર વિરાજમાન છે. સંભવ છે કે, આ દેરાસર સં. ખેતા શાહે બંધાવ્યું હોય. અહીં પાસે જ જેન કારખાનું-સંઘની પેઢી છે. તેમાં ગાદીની છત્રી પાસે અશ્વારોહી ત્રણ મૂર્તિઓ છે, જે ડુંગરપુરમાં બનેલી છે. તેમનું વજન રા મણ છે અને કીમત ૧૦૧ મહમૂદી લાગેલી છે. તેમાં એક કલંકીના પુત્ર ધર્મરાજા દત્તની છે, જેને ચૌમુખજીના ભક્ત શાક પન્નાના પુત્ર શાર્દુલે સં૧૫૬૬ ના માગશર સુદિ ૧૫ના રેજ બનાવેલી છે. બીજી બે મૂર્તિઓ સિનેહીના રાજા જગમાલની છે, જેને સિરોહીના દેરાસરના પૂજારીએ સં. ૧૫૬૬માં બનાવી છે. ૪. શ્રી શાંતિનાથનું મંદિર (કુમારવિહાર) – અચલગઢની તળેટીનું અચલેશ્વરનું મંદિર તથા અચલગઢની પગથીની જમણી બાજુની ટેકરી પરનું રાજા કુમારપાલનું મંદિર– આ બંને અંગે જુદા જુદા છતાં એક સૂચનાવાળા અને અનેક ઐતિહાસિક ઉલ્લેખ મળે છે, જેમાંથી બે મુદ્દાઓ તારવી શકાય છે – મંદિરની ભવ્યતા અને વિશાળતાની સાથે સાથે આબનાં મંદિરોની પરંપરા ઊતરી આવી છે. આ રીતે રાણકપુર જેનું મોટું તીર્થધામ છે. (જૂઓ, પ્રક. ૪૫, ૫૦) Page #332 -------------------------------------------------------------------------- ________________ સાત્રીશમું ] આ દેવસરિ ૨૩ (૧) પહેલી ઘટના એ છે કે, આષ્ટ્રના રાજા અરણ્યરાજ પરમારે અચલપાર્શ્વનાથના મંદિરનું અચલેશ્વર મદિર ખનાખ્યું અને સ૦ ૧૦૧૧ માં પાલનપુર વસાવી ત્યાં પલ્લવિયા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું. (ર) બીજી ઘટના એ છે કે, રાજા પ્રહ્લાદન પરમારે અચલગઢના જિનાલયની જિનપ્રતિમાને ગળાવી, તેના નદી અનાવ્યા અને સ’૦ ૧૨૭૪ની આસપાસમાં પાલનપુર વસાવી ત્યાં પલ્લવિયા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું. (--જૂએ, પ્રક૦ ૩૫, પૃ૦ ૧૫૩, ૧૫૭, પલ્લવિયા પાર્શ્વનાથ, પ્રક૦ ૩૬, પૃ૦ ૨૪૫) અચલેશ્વરના દેવળમાં આજે શિવલિંગ છે. શિલાલેખાથી જાણવા મળે છે કે, મંત્રી વસ્તુપાલે સ૦ ૧૨૯૦ માં આ દેવળના જીર્ણોદ્ધાર કરાવ્યેા હતા. આ મંદિરમાં આજે સ૦ ૧૪૬૪માં બનેલા પાર્કિચા છે. સ૦ ૧૬૮૬ માં બનેલી કવિ દુરાશા ચારણની મૂર્તિ છે. દેવળની માંડણી, પ્રદક્ષિણાની ભમતી અને પબાસન વગેરે અસલમાં આ જૈન દેરાસર હાય એમ પુરવાર કરે છે. લેાકેા અસલની ઘટનાને ભૂલી ગયા અને એક જૈન મંત્રીએ તેના જીર્ણોદ્ધાર કર્યાં, એટલી એ પુરાણી ઘટના છે. અહીં એક કાળે નવિન તીર્થં હતું, એવી હકીકત માત્ર પટ્ટાવલીઓમાં પણ કવચિત્ લખેલી મળતી હતી. શ્રીદુર્ગાશ ંકર કેવલરામ શાસ્ત્રી આ મંદિરના ઇતિહાસ ઉપર પ્રકાશ પાડતાં જણાવે છે કે, · અચલેશ્વર મહાદેવનું મેટું દેવાલય છે તે મૂળ જૈન મંદિર હતું એવું અનુમાન થાય છે.’ (-અચલગઢને લેખ, ગુજરાત માસિક, વર્ષ : ૧૨, અ૦ ૨, આત્માનંદ જૈન પ્રકાશ, વર્ષ : ૫૩, અંક ૬–૭) અચલગચ્છના ભટ્ટારક અમરસાગરના શિષ્ય વાચક વિનયશીલ સ’૦ ૧૭૪૨ માં લખે છે કે, રાજા પ્રહ્લાદને રાજા કુમારપાલના ભ શાંતિનાથ જિનચૈત્યની ત્રણ જિનપ્રતિમાઓને ગાળી નાખી નંદી અનાવ્યા, આથી તેને કાઢ રાગ થયા. એ રોગની શાંતિ માટે તેણે પાલનપુરમાં જૈનપ્રાસાદ બધાન્યેા અને ખંભાતથી ભ॰ શાંતિનાથની Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે [ પ્રકરણ પ્રતિમા લાવીને કુમારવિહારમાં સ્થાપન કરી. " (–અંચલગચ્છીય વાવ વિનયશીલરચિત “અબુ દત્ય પરિપાટીસ્તવન” ઢાળ ૫, ગાથા : ૬ થી ૧૨) અચલેશ્વર અને કુમારવિહાર અંગેના આ ઉલ્લેખો પાલનપુરને ઈતિહાસ સર્જે છે, પણ તે બંનેમાં વાસ્તવિક ઘટના ક્યી છે તે એ વિષયના અભ્યાસીઓ જ નિર્ણય લાવે એ ઈચ્છવાયેગ્ય છે. કુમારવિહાર આજે અચલગઢમાં ભ૦ શાંતિનાથના દેરાસર તરીકે વિદ્યમાન છે. અહીં મૂળનાયકની ગાદી ઉપર પ્રથમ ભ૦ નેમિનાથની પ્રતિમા હતી. સં. ૧૩૮૦ પછી ભ૦ મહાવીરસ્વામીની પ્રતિમા હતી અને આજે ભ૦ શાંતિનાથની પરિકરવાની પ્રતિમા વિરાજમાન છે. આ જિનપ્રભસૂરિએ “વિવિધતીર્થકલ્પ'માં આ૦ સેમસુંદરસૂરિએ “અબ્દક૯પમાં તથા આ૦ જ્ઞાનવિમલસૂરિએ સં. ૧૭૫૫માં રચેલી “તીર્થમાલામાં અહીં ભ૦ મહાવીર સ્વામીનું મંદિર બતાવ્યું છે અને સં. ૧૮૭૯માં રચાયેલી એક અપ્રગટ તીર્થમાળામાં અહીં ભ૦ શાંતિનાથનું ચૈત્ય દર્શાવ્યું છે એટલે સમજી શકાય કે, કુમારવિહારમાં મૂળનાયક જિનપ્રતિમાઓને ઉપર મુજબ ફેરફાર થતો રહ્યો હતો. દર્શનીય સ્થળ અને તીર્થો–આબૂ ઉપર જેન-અજૈન તીર્થ ધામે વિદ્યમાન છે. ઘણાં દર્શનીય સ્થાન વગેરે છે, તે આ પ્રમાણે છે – વિમલવસહી, લુણગવસહી, દેલવાડાનાં જૈન મંદિર અને અચલગઢનાં જૈનમંદિરે, ગુરુશિખર, અચલેશ્વર મહાદેવ, મંદાકિની કુંડ, ભતુંહરિગુફા, ગેપીચંદગુફા, કેટેશ્વર, શ્રીમાતા-કન્યાકુમારી, રસિ વાલમ, નેલગુફા, પાંડવગુફા, અબુદાદેવી (અંબિકાદેવી-અધરદેવી), પાપકટેશ્વર, રઘુનાથ મંદિર, ચંપાગુફા, રામઝરુખો, હસ્તિગુફા, રામકુંડ, ગેરક્ષિણદેવી, વશિષ્ઠાશ્રમ, ગેમુખીગંગા, ઋષિકેશ, દૂધવાવડી, નખીતળાવ, ટેડરેક, શ્રાવણ-ભાદર, અચલગઢનો કિલ્લે, હરિશ્ચન્દ્રગુફા, રેવતીકુંડ, ભૃગુ આશ્રમ, ભીમગુફા, ગુરુશિખર, ટ્રેવર તળાવ, કૅગ પિઇટ, મૌનબાબાકી ગુફા, સંતસરોવર, નક, સનસેટ પોઈંટ, Page #334 -------------------------------------------------------------------------- ________________ છતાં હું એક પગ માં ઓડ સાડત્રીસમું ]. આ દેવસરિ ૨૯૫ શાંતિઆશ્રમ, જવાલાદેવી ગુફા, જેન મંદિરનું ખંડેર, ગુરુગુફા, જમદગ્નિઆશ્રમ, ગૌતમ આશ્રમ, માધવાશ્રમ, કોડીધ્વજ વગેરે. પ્રશંસા ઉલેખે– વીસમી સદીના ઇતિહાસ વિવેચકેએ વિમલવસહી તથા લુણગવસહીની ઘણી પ્રશંસા કરી છે. તેમાંના કેટલાક ઉચ્ચકેટિના વિદ્વાનોના અભિપ્રાયે અહીં ધીએ છીએ– મિત્ર ફરગ્યુસન લખે છે કે, આ મંદિરમાં કે જે આરસનાં બનેલાં છે તે હિંદુઓના અતિ પરિશ્રમ કરનારાઓના ટાંકણુએ ફૂટપટ્ટી જેવી સૂકમતાથી એવી મનહર આકૃતિ બનાવી છે કે, જેની નકલ કાગળ ઉપર ઉતારવામાં ઘણો સમય અને ઘણી મહેનત કરવા છતાં હું સફળ બન્યું નથી. (–પિકચર્સ ઈલસ્ટ્રેશન ઑફ ઈનેસંટ આર્કિટેકચર ઈન ઇડિયા, હિસ્ટ્રી ઓફ ઇડિયન આર્કિટેકચર, મોદવે દેસાઈકૃત જેસાસંઈ પૃ૦ ૨૧૪). કર્નલ જેમ્સ ટૉડ લખે છે કે, હિંદુસ્તાનભરમાં આ મંદિર શ્રેષ્ઠ છે. તાજમહાલ સિવાય બીજું કઈ (સ્થાપત્ય) એની સરખા મણીમાં ઊભું રહી શકે તેમ નથી. (–ટ્રાવેલ્સ ઈન વેસ્ટર્ન ઇડિયા) ફાર્બસ જણાવે છે કે, આ મંદિરની કતરણના કામમાં સ્વાભાવિક નિર્જીવ પદાર્થોનાં ચિત્રો બનાવ્યાં છે. એટલું જ નહીં પરંતુ સાંસારિક જીવનનાં દશ્ય, વ્યાપાર તથા નૌકાશાસ્ત્ર સંબંધી વિષય તે શું પણ રણક્ષેત્ર સુદ્ધાનાં ચિત્રો પણ કોતરવામાં આવ્યાં છે. છતમાં જૈનધર્મની અનેક કથાઓનાં ચિત્રો પણ અંકિત છે. (ફાબસરાસમાળા, મેરા દવ દેસાઈકૃત જેસાસંઈ, પારા ૨૮૯) रा० ब० गौरीशंकर ओझा अपने इतिहासमें उल्लेख करते हैं कि, ऐतिहासिक दृष्टि से भी आबू उल्लेखनीय और प्रशंसनीय है, परंतु आबूकी इतनी प्रसिद्धि और यशस्वितामें खास कारण तो और ही है, और वह है Page #335 -------------------------------------------------------------------------- ________________ २८१ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજે [ પ્રકરણ 'आबू-देलवाडाके जैनमंदिर ।' (–સિરોહીથી કૃતિહાસ, રાણપતાને તિહાસ) कारीगरीमें विमलवसहीकी समता करनेवाला दूसरा कोई मन्दिर हिंदुस्तानमें नहीं है। (-राजपूतानेका इतिहास, खंड : १, पृ० १९३) દુર્ગાશંકર કેવલરામ શાસ્ત્રી નેંધે છે કે, વિમલવસતિના મંદિરની કેરણ વિશે તજ કહે છે કે આ દેવળ એના અણિશુદ્ધ નકશીકામથી પ્રેક્ષકને વિચારણામાં ગરક કરી દે છે. એ એટલું તે પૂર્ણ છે કે, તેમાં કંઈ પણ ફેરફાર ન જ થઈ શકે. ખાસ કરીને મંદિરમાં સફેદ આરસ પર જે નકસી કામ કર્યું છે તેની ઝીણવટ અદ્ભુત છે, પણ આ બધી શેભા અંદરના ભાગમાં જ છે. બહારથી તે આ મંદિરે તદ્દન સાદાં લાગે છે. ફર્ગ્યુસનના કહેવા પ્રમાણે સ્થાપત્યકળાની ટોચને આ નમૂને છે. અને તે પછીના બે-એક સૈકામાં (લુણિગવસહીમાં) એ (કળા) અમુક બાબતમાં થોડીક ચડે છે, પણ પૂર્ણતા અને શુદ્ધિની બાબતમાં તે ધીમે ધીમે આ દેશની સ્થાપત્યકળા એ પછી ઊતરતી ગઈ છે. (-ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, ભા૧, પ્ર. ૧૧, પૃ. ૨૪) ગુજરાતના રાજાઓ, મંત્રીઓ અને શ્રીમંત વેપારીઓએ ઘણું ઉત્તેજન આપ્યું હતું અને શિલ્પના નહીં પણ સ્થાપત્યકળાના ઉત્તમ નમૂના એ કાળે સર્જાયા હતા. (-ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, ભાગ ૨, પરિશિષ્ટ ૧, પૃ. ૪૪૮) ૧. જૂઓ, ફરગ્યુસનની “હિસ્ટ્રી ઑફ ઈડિયન આ યર', હાલનું એશ્યન્ટ આકચર ઍફ ઇડિયા ', સુરતની સાહિત્ય પરિષદ્દના છપાયેલા રિપોર્ટમાં ગજાનન વિશ્વનાથ પાઠકનો ગુજરાતનું સ્થાપત્ય' નિબંધ, તથા ગુજરાતનાં તીર્થસ્થાને ૫૦ ૧૪૧ થી ૧૫૩. Page #336 -------------------------------------------------------------------------- ________________ સાડત્રીશમું ] આ દેવસૂરિ આબૂ તીર્થનાં વિવરણ સાધને– ૧. અબુંદ પ્રાચીન જૈન લેખ સંદેહ, પૂ. મુનિ શ્રી જયંતવિજયજી વિમલવસહીના સં. ૧૨૦૧, સં. ૧૩ષ૦, ૦ ૧૩૭૮ વગેરેના પ્રતિમાલેખે; લુણાવસહીના સં. ૧૨૮૭ વગેરેના પ્રતિમાલેખે. ૨. તિલકમંજરી, ધનપાલ કવિ. ૩. દ્વયાશ્રયમહાકાવ્ય, સં૦ ૧૨૧૬, કટુ સત્ર આ૦ હેમચંદ્રસૂરિ. ૪. ચિત્તોડના કિલાને સં. ૧૨૦૮ને કુમારપાલને લેખ. ૫. હમ્મીરમદમર્દન, સં. ૧૨૮૫, આ૦ જયસિંહસૂરિ ૬. સુકૃતસંકીર્તન, સં. ૧૨૮૭, કવિ અરિસિંહ. ૭. સંઘપતિચરિત્ર, સં. ૧૨૯૦, આ ઉદયપ્રભસૂરિ ૮. સુકૃતકીર્તિકર્લોલિની, આ ઉદયપ્રભસૂરિ ૯ આબૂરાસ, સં. ૧૨૮૯, કવિ પાલણ. ૧૦. પ્રબંધાવલી (પુરાતનપ્રબંધસંગ્રહ), સં. ૧૨૯૦, આ જિન ભદ્રસૂરિ. ૧૧. વસંતવિલાસ, સં. ૧૨૯૬, આ બાલચંદ્રસૂરિ. ૧૨. વિવિધતીર્થક૫, સં..... આ૦ જિનપ્રભસૂરિ. ૧૩. પ્રબંધચિંતામણિ, સં. ૧૩૬૧, આ મેતુંગસૂરિ. ૧૪. પ્રબંધકેશ, સં. ૧૪૦પ, આ૦ રાજશેખરસૂરિ. ૧૫. ગુર્નાવલી, સં૦ ૧૪૬૬, આ૦ મુનિસુંદરસૂરિ. ૧૬. અબ્દક૯૫, સં. ૧૪૮૦, આ૦ સેમસુંદરસૂરિ. ૧૭. કુમારપાલપ્રબંધ, સં૦ ૧૪૯૨, ઉપા. જિનમંડનગણિ. ૧૮. વસ્તુપાલચરિત, સં. ૧૪૯૭, પં. જિનહર્ષ. ૧૯. ઉપદેશતરંગિણી, સં૦ ૧૪૭, પં૦ રત્નમંડનગણિ. ૨૦. ગુરુગુણરત્નાકરકાવ્ય, સં. ૧૫૪૧, ૫૦ સેમચારિત્રગણિ. ૨૧. હીરસૌભાગ્યકાવ્ય-સટીક, સં. ૧૬૫૬, ૫૦ દેવવિમલગણિ. ૨૨. ઉપદેશસાર, સં. ૧૬૬૨, ૫૦ કુલસાગર. ૨૩. વિમલપ્રબંધ, કવિ લાવણ્યસમય. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨જો આરાસણ (કુંભારિયા૭)— થારાપદ્રગચ્છના આ૦ યગાદેવસૂરિ (સ૦ ૧૧૮૪)થી આરાસણગચ્છ નીકળ્યા છે. [ પ્રકરણ મંત્રી વિમલ શાહે આબૂ ઉપર સ૦ ૧૦૮૦ માં વિમલવસહી સ્થાપન કર્યું તે પછી તરતમાં એ વશજોએ કે ચદ્રાવતીના ધનાઢ્ય જેનાએ આરાસણમાં વિમલવસહી જેવી સુંદર કેાતરણીવાળા વિમલવસહીના કારીગરા પાસે વિશાળ જૈન મંદિરા બંધાવ્યાં. દરેકની રચનાના ચાક્કસ સમય મળતે નથી પરંતુ આ ાિ તે સમયનાં મનાય છે. આજે અહીં પાંચ જૈન વિદ્યા છે. આ (૧) ભ૰ નેમિનાથનું મંદિર—એ પ્રાચીન મંદિરની આ॰ વાદિ દેવસૂરિના હાથે માટી પ્રતિષ્ઠા થઈ હતી. પાછળથી મૂળનાયકની પ્રતિમા ખંડિત થવાથી વેારા રાજપાલે આ મંદિરના જીર્ણોદ્ધાર કરાવી, બીજી નવી પ્રતિમા ભરાવી આ॰ વિજયદેવસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી. આ મરિમાં સ૦ ૧૩૧૦ થી ૧૩૪૫ સુધીના શિલાલેખા મળે છે, જેમાં પ્રતિષ્ઠાપક તરીકે આ॰ જિનભદ્ર, આ પરમાનંદ, નવાંગીવૃત્તિકાર આ॰ અભયદેવસૂરિના સંતાનીય આ॰ ચંદ્ર, આ॰ સામપ્રભના પટ્ટધર આ૦ વર્ષ માન, આ૦ ચક્રેશ્વર અને વડગચ્છના આ૦ વિજયસિંહસૂરિનાં નામે મળે છે. આ મંદિરમાં વિમલવસહી જેવું કારણી કામ છે. (૨) ભ૦ મહાવીરનું મંદિર—આ મંદિરમાં મૂળનાયકની બેઠક · પર સં૦ ૧૧૧૮ના ફાગણ સુદિ ૯ ને સેામવારના લેખ છે. ફરતી ૨૪ દેરીએ છે. અહીં પણ મૂળનાયકની પ્રતિમા ખ ંડિત થવાથી સ૦ ૧૬૭પના માહ સુદ ૪ ને શનિવારે આ વિજયદેવસૂરિએ પ્રતિષ્ઠા કરેલી પ્રતિમા મૂળનાયક તરીકે વિરાજમાન છે. મંદિરના રગમ ડપમાં છત પર સુંદર કારણી કરેલી છે. નકસીમાં વિવિધ જીવનઘટનાએ ઉપસાવી છે. (૩) ભ॰ શાંતિનાથનું મંદિર આ મંદિરમાં કુલ ૧૬ દેરીએ Page #338 -------------------------------------------------------------------------- ________________ સાડત્રીશમું ] આ॰ દેવસૂરિ ૨૯૯ છે. સ’૦ ૧૧૩૮ થી સ’૦ ૧૧૪૬ સુધીના શિલાલેખા મળે છે. ઘુમ્મટ અને તારણા સુંદર નકસીથી ભરેલાં છે. (૩) ભ૦ પાર્શ્વનાથનું મંદિર—આ મદિર સૌથી માટું વિશાળ અને પ્રાચીન છે. અહીંના એક ગેાખલાની વેદી ઉપર લેખ છે કે, આ॰ વાદિદેવસૂરિએ સ૦ ૧૨૧૬ ના વૈશાખ સુદ્ધિ ૨ ના રાજ ગોખલામાં ભ॰ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી. મંદિરની બેઠકમાં સ`૦ ૧૨૫૯ના આ૦ ધર્માંધેાષસૂરિના લેખ પણ છે. ખીજી બેઠકમાં સ૦ ૧૩૬૫ને લેખ છે. અહીં પણ આજે તે મૂળનાયક તરીકે આ વિજયદેવસૂરિએ સ’૦ ૧૬૭૫ માં પ્રતિષ્ઠિત કરેલી મૂર્તિ વિરાજમાન છે. આ મંદિરમાંની કમાના, તેારણા અને છતમાં અદ્ભુત કારણી કરેલી છે. (૫) ભ॰ સંભવનાથનું મંદિર—આ મંદિરમાં ભમતી નથી અને તેથી દેરીએ બનેલી નથી. તેમજ કેારણી પણ નથી. સામાન્ય માન્યતા એવી છે કે, મંત્રી વિમલ શાહે જ આ મદિરા અંધાવ્યાં છે. વિમલવસહી બનાવતાં પથ્થરા અચ્યા હતા, આરસની ખાણુ પણ પાસે જ હતી. સિદ્ધહસ્ત કારીગરોને જ કામે લગાડયા હતા અને મુસલમાનેાના હુમલાથી ખચી શકે એવું એકાંત સ્થાન નજીકમાં આ જ હતું. એટલે સંભવ છે કે, મંત્રી વિમલ શાહે આ બધાં દેરાસરા બંધાવ્યાં હોય. આજ સુધી આ મિશ ટકી શકયાં છે તે ઉપરનાં કારણેાને આભારી છે. મત્રી વિમલ શાહને આરાસણની પહાડીઓમાંથી સાનાની ખાણા મળી આવી હતી. એ ખાણાનું ખનિજ લાવીને ભઠ્ઠીમાં ગળાવી સેાનું એકઠુ કર્યું હતું. તેનાથી જિનપ્રતિમા અને ઉપર્યુંક્ત દેવાલયે બનાવ્યાં હતાં. આજે પણ કુંભારિયામાં એ ખનિજ ગાળવાની ભઠ્ઠીએનાં નિશાને દેખાય છે. એ ભઠ્ઠી અનાવનારા કુંભારાનું નિવાસસ્થળ સમજાતાં કુંભારિયાના નામથી વિખ્યાત થયું છે. આષ્ટ્ર પ્રદેશના જિનાલયેામાં શાસનદેવ તરીકે મોટે ભાગે બ્રહ્મશાંતિદેવ અને અખિકાદેવીની પ્રતિમાએ મળે છે. Page #339 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજો [ પ્રકરણ બીજી રીતે પણ મંત્રી વિમલ શાહને અંબિકાદેવી પ્રસન્ન હતાં. એટલે તેણે આ મંદિરના ઘેરાવાના પ્રવેશ ભાગમાં જ ભ૦ નેમિનાથના મંદિરની અધિષ્ઠાયિકા તરીકે અંબિકાનું પણ ભવ્ય મંદિર બંધાવ્યું, જે આજે અંબાજીના સ્થાનથી પ્રસિદ્ધ છે. દેવીના મૂળ સ્થાનમાં સત્તરેથયંત્ર–૧૭૦ ને વિજયયંત્ર છે. અસદુભૂત સ્થાપના છે. તેની ઉપર બનાવટી ખેાળું ચડાવેલું છે. શ્રીમાલી વાણિયા, પિરવાલ વાણિયા અને જેનેનું આ પવિત્ર ધામ છે. હમીરગઢ– આબૂની પૂર્વ દિશામાં જુદી પહાડી ઉપર આરાસણ તીર્થ છે તેમ આબૂ પહાડની પશ્ચિમ દિશામાં આબૂના ઢળાવમાં જ હમીર પુર તીર્થ છે. આ સ્થાન બહુ પ્રસિદ્ધ નથી. અહીં નાનાં મેટાં ચાર દેરાસરે છે. એક દેરાસરના એક પથ્થર ઉપર વિમલવસહીના નમૂનાની જ સુંદર કેરણી છે. કલાપ્રેમી અને શાંતિના ઈચ્છુક માટે આ સ્થાન આદર્શ છે. મંત્રી વિમલના ભાઈના વંશજોએ આ તીર્થની સ્થાપના કરેલી છે. સિાહથી નિત્યમાં ૯ માઈલ દૂર, સિંદરથથી દક્ષિણ દિશામાં ૩ માઈલ દૂર અને અણુદરાથી ઈશાન ખૂણામાં ૧૩ માઈલ દૂર હમીરગઢનું સ્થાન આવેલું છે. હમીર દેવડાએ સં. ૮૦૮ માં હમીરગઢ વસાવ્યું. આ વંશના દેવડાઓએ ચંદ્રાવતી અને સિરોહીમાં રાજ્ય કર્યું હતું. મુસલમાની આક્રમણ વખતે હમીરગઢ તૂટયું અને તે સ્થળે પાછળથી મીરપુર વસ્યું. - અહીં સં. ૧૫૭૩ માં આ૦ પાર્ધચંદ્રસૂરિ, જેમણે પાર્ધચંદ્રગચ્છ”ની સ્થાપના કરી છે તે જગ્યા હતા. સં. ૧૫૭૬ માં તપાગચ્છની કુતુબપુરા શાખાના આ સૌભાગ્યનંદિએ “મૌન એકાદશીની કથા” રચી હતી. સં. ૧૭૫૫માં આ જ્ઞાનવિમલસૂરિએ ચાર દેરાસરની યાત્રા કરી હતી. અહીં આજે પણ ચાર દેરાસરે વિદ્યમાન છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ સાડત્રીસમું ] આ દેવસૂરિ (૧) આરસનું મંદિર-સંભવ છે કે મંત્રી વિમલ શાહના ભાઈના વંશજોએ આ તીર્થની સ્થાપના કરી હોય. ભવ્યતા, કલા અને કેરણીમાં આ મંદિર વિમલવસહીના દેરાસરની યાદ કરાવે છે. દીવાલમાં તીર્થકરે, ગુરુમહારાજે, દેવ-દેવીઓ, શેઠ-શેઠાણુઓની મેટી મેટી મૂર્તિઓ કોતરેલી છે. મંદિરના થરોમાં પણ વિવિધ ભાવનાં દશ્ય છે. મેઘરથ રાજાનું દાન, ૧૪ સ્વ, ગુરુદેવની વ્યાખ્યાનસભા, મુનિના હાથમાં દેરાવાળી તરાણી, હાથમાં મુહપત્તિ એમ વિવિધ ભાવે કંડારેલા છે. આ મંદિર પાયાથી શિખર સુધી આરસનું બનેલું છે, જેમાં સં૦ ૧૨૧ આ. ચંદ્રસિંહસૂરિ, સં. ૧૩૪૬ને આ૦ પૂર્ણચંદ્રસૂરિ અને આ વર્ધમાનસૂરિના પ્રતિમાલેખે મળે છે. તેમજ સં. ૧પર, સં. ૧૫૫૬ ના તપગચ્છના આ ધર્મરત્નસૂરિ, આ૦ ઉદયસાગરસૂરિ, આ૦ હેમવિમલસૂરિના ઉપદેશથી દેરીઓના જીર્ણોદ્ધાર થયાના લેખો છે. આ દેરાસરનું અસલ નામ “જગન્નાથપ્રાસાદ” છે. તેમાં પ્રથમ જીરાવલા પાર્શ્વનાથની પ્રતિમા મૂળનાયક તરીકે હતી. તે પછી ગેડી પાર્શ્વનાથની પ્રતિમા મૂળનાયક તરીકે હતી. તે જ પ્રતિમા આજે મુંબઈને ગડીજીના મંદિરમાં મૂળનાયક તરીકે વિદ્યમાન છે અને પૂજાય છે. મીરપુરનું આ મંદિર પ્રતિમા વિનાનું ખાલી છે. (૨-૩) આરસના મુખ્ય મંદિરથી થોડી દૂર બે નાની ટેકરીઓ છે. તેની ઉપર બે નાનાં સાદાં મંદિરે છે, પણ તે મૂર્તિ વિનાનાં ખાલી પડેલાં છે. સંભવ છે કે, જોધપુરના ઓશવાલ દીવાને આ મંદિર બંધાવ્યાં હાય. (૪) રસ્તા પર એક સાદું મંદિર છે, જે બીજા-ત્રીજા મંદિરે પહેલાં બન્યું હોય એમ લાગે છે. આ રીતે મીરપુરમાં ચાર જિનાલયે છે. અહીંને વહીવટ સિરોહીની શેઠ કલ્યાણજી પરમાનંદજીની પેઢી કરે છે. કલાપ્રેમી અને શાંતિના ઈચ્છુક માટે આ સ્થાન દર્શનીય છે. (-પૂ૦ જયંતવિ૦ મકૃત “હમીચ્ચઢ’ પુસ્તિકા) Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૨જો સાંડેરાવ તી શંકરાચાર્યના ત્રાસથી જૈના મગધથી હિજરત કરી રાજપૂતાનામાં ચાલી આવ્યા, એના ઇતિહાસ અગાઉ (પ્રક૦ ૩૨, પૃ૦ ૫૦૨૫૦૪માં) આવી ગયા છે. જૈનાએ ત્યાંની પ્રાચીન જિનપ્રતિમાએ લાવીને રાજપૂતાનામાં સ્થાપન કરી છે. શબ્દસામ્યથી તારવી શકાય છે કે, ક્ષત્રિયકુ’ડ ભ॰ મહાવીરની જન્મભૂમિની નંદિવર્ધન પ્રતિષ્ઠિત પ્રતિમા નાંક્રિયામાં, તેમના દીક્ષાસ્થાનની પ્રતિમા મંડસ્થલમાં, ઋ વાલુકાની પ્રતિમા નાણામાં, નિર્વાણસ્થાન પાવાપુરીની પ્રતિમા ઢિયાણામાં, કેટિવનગરના કેાકિગચ્છની કાટચક માં, બ્રાહ્મણકુંડની પ્રતિમા બ્રાહ્મણવાડામાં સ્થાપન કરી છે અને આ પ્રદ્યુમ્નસૂરિએ ત્યાં (પૂર્વ દેશમાં) જઈને નવાં જિનાલયો બંધાવી તે તે સ્થળે પાદુકાએ સ્થાપન કરેલી છે. ઇતિહાસ કહે છે કે, ભ॰ મહાવીરને સુષુમણી ગામ મહાર ખીલાના ઉપસર્ગ થયા હતા. ત્યાં લેાકાએ ભ॰ મહાવીરનું મંદિર અંધાવ્યું હતું. આ પ્રતિમા કચાં સ્થાપન કરી હશે એ સ ંશાધનને વિષય છે. ઐતિહાસિક દૃષ્ટિએથી વિચારીએ તે આ કાલકની શિષ્યપર પરા ખડિલગચ્છ તરીકે પ્રસિદ્ધ હતી. સંભવ છે કે, સડૅરકગચ્છ તેનું જ અપભ્રંશ નામાંતર હશે. સડૅરગચ્છના ઇતિહાસ પ્રથમ (પ્ર૦ ૩૪, પૃ૦ ૫૬૮ થી ૫૮૯) આવી ગયા છે. આ રીતે જોઈ એ તા સડેરગચ્છના આચાર્યાએ સુષમણીની એ પ્રતિમા લાવીને સંડેરકમાં સ્થાપન કરી હાય તા બનવાજોગ છે. મારવાડનું સાંડેરાવ એ સાંડેરકગચ્છનું કેદ્રધામ છે. ત્યાં ભ॰ મહાવીરસ્વામીનું પ્રાચીન જિનાલય છે, જેમાં સ૦ ૧૧૧પ, સ૦ ૧૧૯૩ના શિલાલેખા વિદ્યમાન છે. “ श्रीसांडेरकचैत्ये पण्डितजिनचन्द्रेण गोष्ठियुतेन धीमता । देवनागगुरोर्मूर्तिः कारिता मुक्तिवाच्छता ॥ || सं० १९९३ वैशाख बदि ३ ॥ " [ પ્રકરણ Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ સાડત્રીસમું ] આ દેવસરિ આ લેખવાળી ગુરુમૂર્તિ ત્યાં વિદ્યમાન છે. તેના ગળા પાછળ એ છે. પાછળ ભામંડળ છે. ભામંડલની ઉપર તીર્થકરની પ્રતિમા છે. મૂર્તિની નીચે ચાર ભક્તોની મૂર્તિઓ છે. (૨) પન્ના, જેમના હાથમાં કપડું છે. (૨) પં. વિનચંન્દ્ર, જે ગુરુદેવના પગ દાબે છે, તેને ડાબી બગલમાં ઓછું છે. (૩) થિરપાત્ર, જે હાથ જોડીને ઊભે છે. (૪) સુમશ્નર, જેના હાથમાં ફૂલછાબ છે. અહીં સુષમિણીની જિનપ્રતિમા આવેલી છે તેને પુરવાર કરતે શિલાલેખ છે. ભ૦ મહાવીરસ્વામીના દેરાસર સામે જૈન ઉપાશ્રય છે. તેમાં પહેલી લાઈનની પાંચ ચેકીમાંની બીજી, ત્રીજી, ચોથી ચેકીના પાટડા ઉપર બીજી પંક્તિ, ત્રીજી ચેકીના પહેલા થાંભલા ઉપર શિલાલેખ છે, તે લેખ આ પ્રકારે છે– “(१) ९॥ संवत् १२६९ वर्षे फागुण सुदि ४ गुरौ अद्येह श्रीसांडे रकनिवासिश्रेष्ठिगुणपाल(૨) પુત્રી જ્યાWI-જો-: સુષમળી स्वामिकाया श्रीमहावीरचैत्ये खत्तिका कारापिता ॥" આ શિલાલેખથી સ્પષ્ટ છે કે, સુષમિણ ગામની બહાર ભ૦ મહાવીરને ખીલાને ઉપસર્ગ થયું હતું. ત્યાંની પ્રતિમાને જેને હિજરત સમયે અહીં સંડેરમાં લાવ્યા અને વિરાજમાન કરી. આ પ્રદેશમાં જે જીવિતસ્વામીની પ્રતિમાઓ કહેવાય છે તે વાસ્તવમાં હિજરત સમયમાં અહીં લાવીને સ્થાપન કરેલી લાગે છે. એટલે સાંડેરાવ અતિ પ્રાચીન જેનધામ છે. દેરાસરમાં ભમતીના મોટા દર. વાજાની ચેકીના પાટડા ઉપર ત્રણ લીટીને પડિમાત્રામાં સંસ્કૃત શિલાલેખ છે, તેને સાર એ છે કે, સં. ૧૨૨૧ ના માહ વદિ ૨ ને શુક્રવારે અહીંના રાજા આવ્હેણુદેવના રાજ્યમાં તેની મહારાણી આનલદેવીએ સાંડેરાવના મૂળનાયક ભ૦ મહાવીરદેવના ચૈત્ર સુદિ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ૧૩ ના કલ્યાણકના વાર્ષિક ઉત્સવ માટે અમુક જારનું દાન કર્યું છે. (જૂઓ, પ્રક. ૩૫, પૃ. ૧૭૦) ભેંયરાના દરવાજા ઉપર શિલાલેખ છે– સં. ૧૨૬૮ ને માહ વદિ ૫ ને સોમવારે નડૂલના મહારાજા સંગ્રામસિહંના રાજ્યમાં શેઠ કર્મસિંહ વગેરેએ દાન કર્યું. સાંડેરાવના દેરાસરમાં ડાબી બાજુએ એક સાપની આકૃતિ (મૂર્તિ) બનાવેલી છે અને ત્યાં ઘીને અખંડ દીવો પ્રજવલિત રહે છે. સાંડેરાવમાં સંઘની શ્રી શાંતિનાથ જૈન પેઢી છે. તેમાં ૧૮૦ પુરાણા સિક્કાઓ છે, જેમાં ખરેષ્ટ્રી લિપિ અને વચ્ચે રાજાનું મહોરું છે, તથા પાછળ ૦૦૦ વગેરે છે. ડેર– પાટણથી ૬ કેશ ક્રૂર સંડેર નામે ગામ છે. ત્યાં ગામની વચ્ચે એક મેટા પડથાલ ઉપર એક શિવ મંદિર અને એક દેવી મંદિર છે. વનરાજ ચાવડાએ શેઠ નીનાના પુત્ર મંત્રી લહીરને આ ગામ ઈનામમાં આપ્યું હતું. (જૂઓ, પ્ર. ૩૫, પૃ. ૧૭૯) મંત્રી લહીર વિંધ્યાચલની પહાડીમાંથી વિંધ્યવાસિની દેવીને અહીં લાવ્યા હતા અને તેને ધણુહાવી નામ આપી સ્થાપન કરી હતી. એ દેવી મંત્રી લહીર અને તેના વશ જેને પ્રસન્ન હતી. એવું કહેવાય છે કે, મંત્રી લહીર લડાઈ કરવા જતા ત્યારે આ દેવી કાળી ચકલી રૂપે તેના ભાલા ઉપર આવીને બેસતી અને મંત્રી લહીરને વિજય મળતે. સંડેરના દેરાસરમાં મૂળનાયક ભ૦ ચંદ્રપ્રભ જિનેશ્વરની પ્રતિમા છે. તેની નીચે બીજા પરિકરમાંથી છૂટી પડી ગયેલી ગાદી બેસાડેલી છે. તેમાં એક લેખ છે, તેને સાર એ છે કે, સં૦ ૧૩૦૨ ના માહ સુદિ ૧૫ ને શુક્રવારે હારી જગચ્છના શ્રીમહેંદ્રસૂરિના શિષ્ય આ૦ શ્રીગુણભદ્રના ઉપદેશથી પિતૃવ્ય નાગદેવી વગેરેની સમ્મતિથી તેના પુત્ર શ્રેમસિંહ શેઠ જયતાના શ્રેય માટે દેરો કરાવી, તેમાં ભ૦ મહા વીરની પ્રતિમા પધરાવી. WWW.jainelibrary.org Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ સાડત્રીશમું ] આ૦ દેવસરિ દેરાસરમાંની પાદુકા ઉપર ત્રણ લીટીને લેખ છે તેને સાર એ છે કે, સં. ૧૯...ના શ્રાવણ સુદિ ૬ ના રોજ સકલપંડિતશિરેમણિ પં. માણેકવિજયના શિષ્ય પં. શાંતિવિજય, તેના શિષ્ય પં રવિવિજયની પાદુકા છે. અહીં ધાતુમૂર્તિઓ ઉપર નીચે મુજબના લેખ છે– 6 સં. ૧૫૦૭, શાંતિનાથ, પ્રતિષ્ઠાપક તપાવ આવ રત્નશેખરસૂરિ. 3 સં. ૧૫૬૪ના જેઠ સુદિ ૧૨ શુક્રવાર, સંભવનાથ, પ્ર. આ૦ લબ્ધિસાગરસૂરિ. હું સં. ૧૪૮૦ જેઠ સુદિ ૧૩, પોરવાડ જયતાક, જયતલદેએ મુનિ સુવ્રતસ્વામીનું બિંબ કરાવ્યું. પ્ર. તપાત્ર આ૦ સેમસુંદરસૂરિ. $ સં. ૧૫૨૧ પિષ સુદિ ૧૧ શનિ, નેમિનાથ, દ્વિવંદનીક વૃદ્ધ શાખાના આ સિદ્ધસૂરિ. ઉનાઉઆ-વાસ્તવ્ય. શ્રુતકેવલિક૯૫ મહોપાધ્યાય યશવિજયજીગણિની આજ્ઞા પ્રમાણે છેવટે સં. ૧૭૪૯માં આ જ્ઞાનવિમલસૂરિએ કિયોદ્ધાર કરી અહીં સંવેગી માર્ગ સ્વીકાર્યો. Page #345 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ આડત્રીસમું આ સર્વદેવસૂરિ આ૦ દેવસૂરિની પાટે આ સર્વદેવસૂરિ થયા. આ આચાર્યશ્રીના જીવન વિશે કોઈ ઉલ્લેખ મળતો નથી. માત્ર તેમણે આ. વિજયચંદ્ર, આ૦ યશભદ્ર, આ૦ જયસિહ, આ૦ નેમિચંદ્ર, આ૦ રવિપ્રભ, આ૦ ચંદ્રપ્રભ વગેરે આઠને આચાર્ય પદવી આપી હતી, એટલી હકીકત જાણવા મળે છે. આ૦ નેમિચંદ્ર સં૦ ૧૧૨૯ અને સં૦ ૧૧૩ન્બા ગાળામાં આચાર્ય થયા હતા એટલે સંભવ છે કે, આ સર્વ દેવસૂરિ સં૦ ૧૦૩૭ માં સ્વર્ગસ્થ થયા હશે, પરંતુ બીજી રીતે સં૦ ૧૧૫ પણ મળે છે. વડગચ્છ આ૦ જયસિંહસૂરિની પટ્ટાવલી આ પ્રકારે મળે છે. ૩૯. આ જયસિંહસૂરિ–તેઓ વડગચ્છના આચાર્ય હતા. આ સર્વ દેવસૂરિના હાથે આચાર્ય બન્યા હતા.' ૪૦. આ ચંદ્રપ્રભ, ૪૧. આ૦ ધર્મશેષ, ૪૨. આ૦ શીલગુણ. ૪૩. આ માનતુંગસૂરિ–તેમણે “સિદ્ધજયંતી ” ગ્રંથ રચ્ચે છે. તેમાં “ભગવતીસૂત્રમાં નિર્દિષ્ટ કૌશાંબીની રાજકુમારી જયંતીના પ્રશ્નોત્તરને સંગ્રહ કર્યો છે. ૪૪. આ મલયપ્રભસૂરિ–તેઓ પિરવાડજ્ઞાતીય શેઠ શુભંકરના વંશના સેવાકપુત્ર યશોધન, તેમના પુત્ર સુમદેવના પુત્ર હતા. આ વંશમાંથી આવે મલયપ્રભ, આ૦ વાદિદેવસૂરિ પરંપરાના આ૦ નં૦ ૧. તેમની પદપરંપરા અને પૂનમિયા-ત્રિસ્તુતિક મતની પરંપરામાં નામની સામ્યતા જોવાય છે, Page #346 -------------------------------------------------------------------------- ________________ આત્રીશ ] આ સર્વદેવસૂરિ ૪૩, આ મદનચંદ્ર, આ૦ ઉદયચંદ્ર, આ૦ લલિતકીર્તિ, આ૦ જયદેવ, પં૦ ધનકુમારગણું, સાધ્વી જિનસુંદરી ગણિની, સાધ્વી ચંદનબાલા ગણિની વગેરે દીક્ષિત થયાં હતાં. આ૦ મલયપ્રભસૂરિએ સં૦ ૧૨૬૦ માં “સિદ્ધજયંતી” ગ્રંથની વૃત્તિ રચેલી છે. તેની સં૦ ૧૨૬૧ માં પિરવાડજ્ઞાતીય શેઠ યશદેવની પત્ની શ્રાવિકા નાઉએ ૫૦ મુજાલ પાસે મુંકુશિકા ગામમાં પ્રતિ લખાવી અને તે આ. અજિતપ્રભસૂરિને તેણે વહેરાવી હતી. (–પિટર્સનને રિપોર્ટ ૩, પૃ. ૩૭, ૪૩, ૪૫, જેના પુસ્તક પ્રશસ્તિ સંગ્રહ, પુષ્પિકા: ૧૩, ૨૩) ૪૫. આ૦ સમતભદ્રસૂરિ–સં. ૧૨૮૬ ને ફાગણ સુદિ ૩ ના ઉલ્લેખમાં તેઓ પિતાને ચંદ્રગચ્છના બતાવે છે. વડગચ્છના આ૦ માનતુંગના વંશના આ ધર્મચંદ્રના પટ્ટધર આ વિનયચંદ્રના ઉપદેશથી સં. ૧૪૪૩ ના કાર્તિક વદિ ૧૪ ને શુકવારે રાજા વનવીર ચૌહાણના સમયમાં નાડલાઈના ઉજજયંતાવતાર તીર્થને જીર્ણોદ્ધાર થયો હતો. (-પ્રક. ૩૪, પૃ. ૬૦૫) ૩૮. આ સર્વદેવસૂરિ– આ સર્વ દેવસૂરિએ સં. ૧૦૨૩ ના માધુ સુદિ ૧૦ ના રોજ શંખેશ્વરતીર્થમાં લેહિયાણના રાજાને ઉપદેશ આપી જેન બનાવ્યા તે બાર વ્રતધારી શ્રાવક થયે પણ સંયેગવશાત્ બદલાઈ ગયે. છેવટે પાંચેક વર્ષ પછી ફરીથી એ જ તીર્થમાં તેને દઢ વ્રતધારી બનાવ્યું. આ રાજાએ જેનધર્મનાં સારાં કાર્યો કર્યા. ૧. પૂજ્ય યંતવિજયજી મહારાજ જણાવે છે કે, અંચલગચ્છની પટ્ટાવલીમાં આ ઘટનાને સંત ૭૨૩ આવે છે અને એ સાલમાં ૩૦૦ વર્ષ ઉમેરવાથી બરાબર વિક્રમ સંવત સાથે મેળ મળી રહે છે. એ રીતે આ ઘટના સં. ૧૦૨૩ માં બની હતી. ' (-શંખેશ્વર મહાતીર્થ) પરંતુ અમને તે આ સં. ૭૨૩ તે વહી લખવાના પ્રારંભનો ચિત્યવાસી સંવત લાગે છે એટલે આમાં ૪૭૨ વર્ષ ઉમેરવાથી વિક્રમ સંવત બનશે. આ રીતે આ ઘટના સં૦ ૧૧૯૫માં બની છે, એમ મનાય. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે [ પ્રકરણ ૩૯ આ૦ રવિપ્રભસૂરિ–તેમને આ સર્વ દેવે આચાર્ય પદવી આપી હતી. ૪૦. આ રત્નસિંહસૂરિ—તેમને સૈદ્ધાંતિક આ મુનિચંદ્રસૂરિએ આચાર્યપદવી આપી હતી. ૪૧. આ વિનયચંદ્રસૂરિ–તેમણે ચોવીશ તીર્થકરોનાં ચરિત્રે, વીશ પ્રબંધે, સં. ૧૨૮૫ માં “પાર્શ્વનાથચરિત્ર', સં. ૧૨૮૬ માં મલ્લિનાથચરિત્ર', તે પછી “મુનિસુવ્રતચરિત્ર” સર્ગઃ ૮, આ૦ અપભદિસૂરિની “કવિશિક્ષા ના આધારે “કવિશિક્ષા” વગેરે ગ્રંથ રચ્યા છે, જેમાં ભારતના ૮૪ દેશેની માહિતી આપી છે. તેમણે કઠુલીવાલગચ્છના આ ઉદયસિંહે સં૦ ૧૨૮૬ માં રચેલી “ધર્મ વિધિ-વૃત્તિનું સંશોધન કર્યું હતું. સં. ૧૩૨૫ માં “કપદુર્ગપદ નિરુક્ત સં૧૩૪૫ માં “દીપાલિકાક૯૫, નેમિનાથ ચતુષ્પાદિકા (પાઈ ૪૦), આનંદસંધિ, ઉપદેશમાલાકથાનક છપય’ વગેરે ગ્રંથ રચેલા છે. (જૂઓ, પ્રક. ૩૫, પૃ૦ ૧૨૭) આર મહેન્દ્રસૂરિ અને વાચનાચાર્ય શોભન આ મહેંદ્રસૂરિ ચંદ્રગચ્છના હતા. પ્રાસુક વસતીમાં ઊતરનારા વિહરૂક આચાર્ય હતા. તેઓ વિદ્વાન હતા. તેમની ઉપદેશશક્તિ અમાઘ હતી. તેઓ અંગવિજા અને ચૂડામણિશાસ્ત્રના જાણકાર હતા. બીજી રીતે પણ તેઓ નિઃસ્પૃહ હતા. એક વેળા તેઓ વિહાર કરતા કરતા ધારાનગરીમાં પધાર્યા. મધ્ય ભારતના સાંકાશ્ય નગર પંડિત દેવર્ષિ, જે ધારામાં આવીને વસ્યો હતો, તેણે પિતાનું ધન ગુપ્તરીતે ભૂમિમાં દાટી રાખ્યું હતું. તેને પુત્ર સર્વ દેવે તે ધનની ભાળ મેળવવા પ્રયત્નશીલ હતે. સર્વદેવ બ્રાહ્મણ ધર્મને ઉપાસક હતું, છતાં વિદ્વત્તા, ત્યાગ, સત્યવાદિતા અને વિશિષ્ટ જ્ઞાનશક્તિના કારણે જૈન મુનિઓ પ્રતિ તેને આકર્ષણ હતું. તેને ધનપાલ અને શોભના નામે બે વિદ્વાન પુત્ર હતા. ધારામાં આવેલા આ૦ મહેન્દ્રસૂરિની વિદ્વત્તા વિશે તેણે જોયું. ચૂડામણિશાસ્ત્રના જાણકાર તે આચાર્યશ્રી પાસે સર્વદેવ ગયે અને Page #348 -------------------------------------------------------------------------- ________________ આડત્રીસમું ] આ સર્વ દેવસૂરિ ૩૦૯ એકાંતમાં તેમને વિનંતિ કરી કે, “મારા પિતાએ મારા ઘરમાં ધન દાટેલું છે આપ કૃપા કરીને મને એ સ્થાન બતાવશે તે મને ભારે આનંદ થશે. એ ધનમાંથી આપને અડધું ધન આપીશ. આપને પણ લાભ થશે.” ગુરુએ જણાવ્યું કે, “તારા ઘરની સઘળી વસ્તુઓમાંથી હું માનું તે અડધું તારે મને આપવું.” પંડિતે તે કબૂલ કર્યું અને આચાર્ય મહારાજે બતાવેલા સ્થાનમાંથી પુષ્કળ ધન મેળવ્યું. તે આચાર્યશ્રીને ધન દેવા માટે ગયે પણ આચાર્યશ્રીએ ધન લેવાની ના પાડી ને જણાવ્યું કે, “તારે આપવું હોય તે ઘરની વસ્તુઓ પૈકી તારા બે પુત્રોમાંથી મને એક પુત્ર આપ.” આ સાંભળી પંડિત વિમાસણમાં પડી ગયે, પણ તેણે પિતાની કબૂલાત પાળવા માટે બંને પુત્રોને એક પછી એક બોલાવી જણાવ્યું કે, ‘તું આચાર્યને શિષ્ય બની મને ઋણમાંથી છોડાવ–મને આ સંકટમાંથી મુક્ત કર.” પિતાનું આ વચન સાંભળી ધનપાલ ધમધમી ઊઠડ્યો. તેણે ઉત્તર વાળ્યું કે, “પિતાજી! હું બ્રાહ્મણને પુત્ર છું, ભૂદેવ છું, મુંજરાજને માનીત અને ભેજરાજને મિત્ર છું. હું જૈન સાધુ બનું એ ત્રણે કાળમાં બનવાનું નથી. તમારું તમે જાણો. આ વાત મને પૂછશે નહીં.” બીજો પુત્ર શનિ પિતાજીને ખૂબ વહાલે હતો. પિતા તેને આપવા નાખુશ હતા. આમ છતાં તેમણે શોભનને પૂછ્યું ત્યારે શુંભને એ વાતને સહર્ષ સ્વીકાર કરતાં જણાવ્યું : “પિતાજી! હું જૈન સાધુ થવાને તૈયાર છું. આપની આજ્ઞા માથે ચડાવું છું. મને ગુરુજીના ખેાળામાં બેસાડે, હું તેમને ભક્ત બનીશ. મારું જીવન પવિત્ર પણે ગાળીશ.” બસ, પંડિતજીની આશા ફળીભૂત થઈ. તેઓ ભનને લઈને ઉપાશ્રયે ગયા અને આચાર્યશ્રીને શેભન અર્પણ કર્યો. તેમણે ગળગળા અવાજે આચાર્યશ્રીને વિનંતિ કરી કે, “મહારાજ! આ મારે પુત્ર મને ખૂબ વહાલે છે. આપને પણ પ્રિય લાગે એવું છે. તેને દીક્ષા Page #349 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ આપી મારું કુળ અજવાળે અને આપનું નામ દિપાવે એવું ઘડતર કરજે. આચાર્યશ્રીએ શેનને દીક્ષા આપી અને ત્યાંથી ગુજરાત તરફ વિહાર કર્યો. પં. ધનપાલે જ્યારે શોભનની દીક્ષાને પ્રસંગ સાંભળે ત્યારે તેને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે મુંજરાજ અને ભેજરાજ પાસે જઈને કહ્યું: “જૈન સાધુએ શાંતિના બહાના હેઠળ કુમળા બાળકોને ફોસલાવીને લઈ જાય છે” એમ સમજાવી રાજ-આજ્ઞા દ્વારા માળવામાં જૈન વેતાંબર સાધુને વિહાર બંધ કરાવ્યું. ધારાનગરીના જૈનસંઘે આ૦ મહેન્દ્રસૂરિને આ ખબર પહોંચાડી. શોભન મુનિને આ ઘટનાની જાણ થતાં એમણે વિચાર કર્યો કે, મારા કારણે આ કપરી ઘટના બની છે તે તેના નિવારણનો ઉપાય પણ મારે જ કરે જોઈએ. તેઓ વાચનાચાર્ય બન્યા પછી ગુરુની આજ્ઞા મેળવીને ધારાનગરીમાં પધાર્યા. તેમના શિષ્ય કવિ ધનપાલને ત્યાં ભિક્ષા અર્થે ગયા. તેમના ઘરમાં ત્રણ દિવસનું દહી હતું. દહીમાં ત્રસ જીવો ઉત્પન્ન થઈ ગયા છે એમ જણાવી દહી લેવાની ના પાડી. કવિ ધનપાલે ત્યાં નજીક આવી પૂછ્યું: “આમાં જ કયાં દેખાય છે? | મુનિઓએ ધનપાલને અળતાને ભૂકે મંગાવવા જણાવ્યું. એ ભૂકો દહી ઉપર ભભરાવ્યું. દહીમાં ઉત્પન્ન થયેલા જીવ ઉપર તરી આવ્યા તે બતાવ્યા. ધનપાલને મુનિઓ ઉપર શ્રદ્ધા બેઠી. તેને જેના સિદ્ધાંત વિજ્ઞાનસિદ્ધ હવા માટે વિશ્વાસ ઉત્પન્ન થયો. તેઓ બપોરે શોભન મુનિ પાસે આવ્યા. તેમને નમસ્કાર કરીને જેના ત્યાગની પ્રશંસા કરી, જેન સિદ્ધાંતે વિશે વિશેષપણે જાણવાની ઈચ્છા દર્શાવી. વા. શોભને તેને સુદેવ કુદેવ, સુગુરુ-કુગુરુ, સુધર્મ-કુધર્મનું સ્વરૂપ સમજાવ્યું અને તેને સાચે જેન બનાવ્યું. એ પછી કવિએ રાજાને સમજાવી, જૈન સાધુઓને માળવામાં વિહાર કરવાની છૂટ અપાવી. કવિ આ મહેન્દ્રસૂરિને ધારામાં મહત્સવપૂર્વક લઈ આવ્યું ને તેમણે જૈનધર્મનું સર્વતોમુખી જ્ઞાન પ્રાપ્ત કર્યું. Page #350 -------------------------------------------------------------------------- ________________ આડત્રીશમં ] આ સર્વ દેવસૂરિ ૩૧૧ વા॰ શોભન મુનિએ એક વાર ચમકાલ કારમાં ચેાવીશ તી કરાની (પદ્ય-૯૬) બનાવી. ગુરુએ તેની ભારે પ્રશંસા કરી. કવિને પણ પેાતાના ભાઈ માટે ગૌરવ ઊપજયું. કવિએ તે સ્તુતિઓની ટીકા રચી અને તેમાં શેશભન મુનિના આ રીતે પરિચય આપ્યા— સ્તુતિ * પંડિત દેવષઁના પૌત્ર અને ૫૦ સર્વ દેવના પુત્ર શાલન (જૈન) મુનિ થયા. (૧-૨) તેમની આંખેા કમળ જેવી વિસ્તૃત છે, શરીર રૂપાળુ અને ગુણાથી તેએ પૂજનીય છે. તેએ તેમના નામથી જ નહીં પણ શરીરથીયે શેાલન છે. (૩) તેઓ તેમના સર્વ દનાના જાણકાર છે. સાહિત્યના પારગામી છે. મહાકવિએના નમૂનારૂપે છે. (૪) તેએ બાલબ્રહ્મચારી છે, કામવિજેતા છે. સ` પાપક્રિયાએથી રહિત છે. (૫) જે મેાટા ધ મૂર્તિ સ્વરૂપ છે, જેમણે સહજ પણે કદાપિ કેાઈ જીવનેય માર્યો નથી વગેરે (૬). કિવ ધનપાલ તથા આ॰ મહેન્દ્રસૂરિ સ૦ ૧૦૯૦ પછી સ્વસ્થ થયા હતા. (-પ્રભાવકચરિત્ર, પ્રબંધચિંતામણિ, શાલન સ્તુતિ-ટીકા.) આ દ્રોણાચાય અને આ સૂરાચાય નાડાલના પ્રદેશમાં જે ચૌહાણ ક્ષત્રિયા વસતા હતા તેઓ પ્રથમ તે નિવૃતિગચ્છના ચૈત્યવાસીઓને અને પછીથી ચતુર્દશીપક્ષના શ્રીપૂજ્યેાને પેાતાના કુળગુરુ માનતા હતા. “ સીસેાદિયા સાંડેસરા, ચૌસિયા ચૌહાણ; ચૈત્યવાસિયા ચાવડા, કુલગુરુ એહ પ્રમાણુ.” નાડાલના પ્રદેશમાં સંગ્રામસિંહ અને દ્રોણસિંહ નામે બે ચૌહાણ ભાઈ આ વસતા હતા. દ્રોણસિંહે નિવૃતિગચ્છમાં દીક્ષા લીધી. તે ચૈત્યવાસી હતા. તેઓ આગમના પરગામી પંડિત હતા, જે ઇતિહાસમાં દ્રોણાચાર્યના નામે ખ્યાતિ પામેલા છે. તેઓ ગુજરાતના રાજા ભીમદેવ (સ’૦ ૧૦૭૮ થી સ૦૧૧૨૦)ના મામા થતા હતા. રાજદરબારમાં તેમની ઘણી પ્રતિષ્ઠા હતી. રાજવશે સાથેને ઘનિષ્ટ સંબંધ, વિદ્વત્તા અને ત્યાગ એ ત્રિવેણી સંગમ જ્યાં હાય ત્યાં તીર્થં ગુણ પ્રગટે છે. તેમનામાં એવી તીર્થરૂપતા હતી. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ચંદ્રકુળના સુવિહિત આ અભયદેવસૂરિએ સં૦ ૧૧૨૦ લગભગમાં મૂળ નવ અંગે, પંચાગ વગેરેની વૃત્તિઓ બનાવી છે જેનું સંશોધન શ્રી દ્રોણાચાર્ય પાસે કરાવ્યું હતું. એવા એ વિદ્યુત શ્રતધર હતા. શ્રી દ્રોણાચાર્યે સં૦ ૧૧૪૯ માં ઘનિર્યુક્તિની વૃત્તિ રચેલી છે તેમાં તેમની વિદ્વત્તાને પરિચય મળે છે. તેમણે ઘણાયે ચૌહાણે અને સોલંકીઓને જેન બનાવ્યા હતા. આચાર્યશ્રીને જીવન વિશે વિશેષ હકીકત જાણવા મળતી નથી, પણ એટલું ચોક્કસ છે કે, તેઓ એમના સમયમાં બહુમાન્ય આચાર્ય હતા. તેમને સમય સં. ૧૦૬૦ થી સં૦ ૧૧૪૫ સુધીને કલ્પી શકાય. તેમની પાટે પ્રસિદ્ધ વાદી આ૦ સૂરાચાર્ય થયા, જેઓ સંસારી સંબંધમાં તેમના ભત્રીજા થતા હતા. (–પ્રભાવકચરિત્ર, નવાંગવૃત્તિની પ્રશસ્તિઓ) ગુજરાતના રાજા દુર્લભરાજ અને નાગરાજ–બંને ભાઈઓ નાડેલના ચૌહાણ રાજા મહેદ્રની બે સગી બહેનોને પરણ્યા હતા. એટલે નાડોલના ચૌહાણ રાજાને ત્યાં ભીમદેવનું મેસાળ ગણાય. ત્યાં સંગ્રામસિંહ અને દ્રોણસિંહ નામે બે ચૌહાણ ભાઈઓ હતા. તે પિકી દ્રોણસિંહ તે બચપણથી જ જૈન સાધુ બની દ્રોણાચાર્યની ખ્યાતિ મેળવી ચૂક્યા હતા. સંગ્રામસિંહને પુત્ર મહીપાલ તીવ્ર ૧. “એણિજુતિ ની ગ્રંથામ સંખ્યાની નોંધ જુદી જુદી મળે છે તે આ પ્રમાણે– (ક) ગ્રંથાગ્ર : ૧૧૬૪ (૧૧૭૦) --પ્રક૬, ૫૦ ૧૨૩. (ગ) ગ્રંથાગ્ર ઃ ૧૧૩૨, સં૦ ૧૧૫૪ માં લખાયેલી પ્રતિ. (જૂઓ, જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પુપિકાઃ ૭) (इ) एकारसहि सएहिं अट्ठहि अइएहिं सम्मत्ता ।। ग्रन्थाग्रं प्रत्येकातः । गाथा ॥ संवत् ११८१ ज्येष्ठ, कृष्ण १३ शनी मुनिचन्द्रसाधुना लिखितेति । (-જૈન પુસ્તક પ્રશસ્તિ સંગ્રહ, પુપિકા: ૨૬) આ સ્થિતિમાં ગ્રંથાગ ચોક્કસ થઈ શકે એમ નથી. અમે સમકાલીનતાને વિચાર કરી અનુમાન કર્યું છે કે એથનિર્વતિની રચના સં૦ ૧૧૪૯ છે. Page #352 -------------------------------------------------------------------------- ________________ અત્રીશમું ] આ સવ દેવસૂરિ ૩૧૩ બુદ્ધિશાળી અને ઉત્તમ લક્ષણવાળા હતા. સંગ્રામસિંહના મરણ બાદ તેની પત્નીએ આ આળક દ્રોણાચાર્યને સોંપી દીધા હતા. આચાર્ય શ્રીએ તેને વ્યાકરણ, ન્યાય, સાહિત્ય તથા સિદ્ધાંત શાસ્ત્રોને પારગામી વિદ્વાન બનાવીને દીક્ષા આપી હતી. તેમણે તેને આચાર્ય પત્નને યાગ્ય બનાવી સૂરાચાર્ય નામ આપીને પેાતાની પાટે સ્થાપન કર્યાં હતા. શ્રીદ્રોણાચાર્ય રાજા ભીમદેવના મામા થતા હતા અને સૂરાચાય મામાઈ ભાઈ થતા હતા. આથી પણ તે તેમને ખૂબ માનતા હતા. એકવાર રાજા ભોજે પાટણના રાજડિતાની પરીક્ષા કરવા માટે સધિપાલ મત્રી સાથે નીચેની ગાથા લખી મેાકલાવી— "हेला निद्दलिय गइंदकुंभपाडयपडावपसरस्स । सीहस्स मियेण समं निग्गहो नेह संधाणं ॥ " જે રમત રમતમાં હાથીએના કુભસ્થળને તેાડવામાં પ્રતાપી છે એવા સિંહને હરણ સાથે લડાઈ કરવાનું કે મૈત્રી કરવાનું ન શેલે. ગુજરાતના પડિતાએ તેના ઉત્તર ઘડયો પણ રાજા ભીમદેવને તે પસદ ન પડયો. આથી રાજાએ આ ગાવિંદાચાર્યને રાજસભામાં ખેલાવી આ ગાથાના ઉત્તર આપવા વિનતિ કરી. ત્યારે સાથે રહેલા આ॰ સૂરાચાયે તરત જ તેના ઉત્તરરૂપે નીચેની ગાથા બનાવી, કહી સંભળાવી— “ अधयसुयाण कालो भीमो पुहवीम्मि णिम्मिओ विहिणा । जेण सयपि न गणियं का गणना तुज्झ एकस्स ॥ ,, —વિધાતાએ અંધકના સે। પુત્રાના વિનાશ માટે ભૂમિ ઉપર એક ભીમને મનાવ્યા, જેણે સાનેય ન ગણ્યા તે તેની આગળ તારા જેવા એકની શી ગણના? રાજા ભીમ તેા આ ચમત્કારભરી રચનાથી ખૂબ ખુશ થયેા, જ્યારે રાજા ભોજ આ ગાથા સાંભળી ચુપ બની દાંત કચકચાવવા લાગ્યા. તેણે આવા ઉત્તરના રચિયતા સામે યુક્તિથી કામ લેવાને વિચાર કર્યાં. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ સં. ૧૦૮૪ પછીને આ પ્રસંગ હતું. શ્રીસૂરાચાર્ય વાચનાચાર્ય પણ હતા. તેઓ શિષ્યને ભણાવતા હતા. તેમને એ ગર્વ હતો કે મારા શિષ્યોને મારા જેવા ઉચ્ચ કેટિના વિદ્વાન બનાવું. પણ સૌની બુદ્ધિ એકસરખી હોતી નથી. તેથી શિષ્ય અર્થનું બરાબર અવધારણ ન કરે તો આચાર્યશ્રી તેમને આઘાથી શિક્ષા કરતા. આ રીતે મારતાં મારતાં એઘાની દાંડી વારંવાર તૂટી જતી. આથી આચાર્યશ્રીએ એક શ્રાવક પાસે લેઢાની દાંડી લાવવા જણાવ્યું. આ દ્રોણાચાર્યને આ વાતની ખબર પડી ત્યારે તેમણે નેહથી શ્રીસૂરાચાર્યને જણાવ્યું: “લોઢાની દાંડી એ તે યમરાજનું શસ્ત્ર છે. સાધુને એ તે પરિગ્રહરૂપ છે. આથી એવી દાંડી ત્યાન્ય ગણાય. તું એવી ભૂલ કરીશ મા....' શ્રીસૂરાચાર્યે નમ્રતાથી જવાબ વાળ્યો કે, “પૂજ્યશ્રી ! આપને હાથ મારા ઉપર છે તે મારામાં એવી નિર્દયતા આવવાની નથી. લેહદંડ બતાવવા માટે છે, મારવા માટે નહીં અને એ પણ મારા શિષ્યમાં મારા ગુણ ઊતરે એ માટે જ પ્રયત્ન છે.” ગુરુજીએ કહ્યું : “વત્સ! તારામાં ક્યા ગુણે છે? ડું ભર્યો ત્યાં અભિમાન આવી ગયું ?” સૂરાચાર્યે વિનમ્રપણે કહ્યું : “પ્રભ! મને ગર્વ નથી પણ મેં પ્રતિજ્ઞા કરી છે કે, મારે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવા છે કે જે સર્વ સ્થળે વાદીઓને જીતી લે, આપનું નામ વધારે અને જેને શાસનને ઉન્નત બનાવે.” ગુરુ મહારાજે હસીને જવાબ આપે : “એછી બુદ્ધિવાળા શિષ્ય પાસેથી આવી આશા ન રખાય. તારે જૈનશાસનની ખરેખર પ્રભાવના કરવી જ હેય તો માળવામાં જઈ ભેજરાજાની પંડિતસભાને જીતી આવ.” પિતાની વિદ્વત્તા માટે જેને આત્મવિશ્વાસ હતો એવા સૂરાચાર્યો ગુરુના આ ટેણાને આજ્ઞારૂપે વધાવી લીધો. તેમણે ગુરુને આશીર્વાદ માગતાં પ્રતિજ્ઞા કરી કે, હું જયાં સુધી ભેજરાજની પંડિતસભાને જીતી ન લઉં ત્યાં સુધી હું છ વિગયો ત્યાગ કરીશ.” Page #354 -------------------------------------------------------------------------- ________________ આડત્રીસમું ] આ સર્વ દેવરિ ૩૧૫ ગુરુએ સૂરાચાર્યની પીઠ થાબડી “શાબાશ કહી માથે હાથ મૂકીને આશીર્વાદ આપે. આ તરફ ભેજરાજે તેમની ગાથાના ઉત્તરદાયક શ્રીસૂરાચાર્યને માળવા બેલાવવા દૂત મોકલ્યું. તે રાજા ભીમદેવ પાસે આવીને શ્રીસૂરાચાર્યને મેકલવા વિનંતિ કરી. શ્રીસૂરાચાર્યને ગુરુના આશીર્વાદ ઉપર આ કહેણ ઈષ્ટાપત્તિ જેવું લાગ્યું. તેમણે ધારા તરફ પ્રયાણ કર્યું. ભેજરાજે શ્રીસૂરાચાર્યને હાથી ઉપર બેસાડી ધારામાં પ્રવેશ કરાવ્યું. તેઓ જિનમંદિરમાં દર્શન કરી ચૈત્યવાસી આચાર્ય ચૂડ સરસ્વતીના ઉપાશ્રયમાં આવી ઊતર્યા. એક દિવસે ભેજરાજને જુદાં જુદાં દર્શનના વિવિધ વિધાને જોઈ તેઓને એક કરવાનું સૂઝયું. તેણે યે દર્શનના તેમજ ઉપદર્શનેના હજારેક ધર્માચાર્યોને બોલાવી એક વાડામાં પૂર્યા અને જણાવ્યું કે, તમે સૌ જુદે જુદે ધર્મવિધિ બતાવી જનતાને ભ્રમમાં નાખે છે તે તમે સૌ મળીને એક એવું દર્શન બનાવે કે જનતાને ભ્રમણ ન રહે. તમે આવી વ્યવસ્થા કરશે તે જ અહીંથી છૂટી શકશે.” - સૌએ મળીને શ્રી સૂરાચાર્યને આ વાતની જાણ કરી અને તેમને વિનંતિ કરી કે, “ગુજરાત એના વિવેક અને વ્યવહારકુશળતા માટે ખ્યાત છે, આપ ગુજરાતના વિદ્વાન છે, બુદ્ધિમાન છે તે એ ઉપાય જે કે રાજવીની આવી જીદ્દ મટે.” શ્રીસૂરાચાર્યે તે ધર્માચાર્યોને આશ્વાસન આપ્યું અને તેઓ ભેજરાજને મળ્યા. આચાર્ય : “રાજ! તેં આ પંડિતને વાડામાં પૂર્યા છે તેથી મને બહુ દુઃખ થાય છે. હું ગુજરાત તરફ જવાને તારી અનુજ્ઞા લેવા આવ્યો છું. ત્યાં જઈને આ ઘટના વિશે હું રાજા ભીમદેવને જણાવીશ.” ભેજરાજ: “તમે અમારા અતિથિ છે તેથી હું તમને કંઈ પણ કહી શકું તેમ નથી, પણ તમે એ વાત મને સમજાવે કે આ દર્શને જુદાં જુદાં કેમ છે? આચાર્યઃ “રાજન ! ધારાનગરમાં ૮૪ પ્રાસાદ, ૮૪ ચૌટાં, ૮૪ બજાર વગેરે અલગ અલગ કેમ છે ? તમારા હિસાબે તે એ દરેકને Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ એક સ્થાને એક કરી દેવા જોઈએ, એમ કરવાથી ઘરાકોને ભમવાનું દુઃખ ટળી જશે.” ભેજરાજ : “સૌને જુદે જુદે માલ જોઈતા હોય છે, તે જ એક સ્થાને એકઠા થઈ જાય તો મટી ગરબડ મચી જાય. આથી જરૂરિયાત મુજબ જુદી જુદી દુકાને ગોઠવેલી છે. શહેરની વ્યવસ્થા જાળવવા માટે પણ એમ કરવું બહુ જરૂરી છે.” - આચાર્ય : “હે રાજન! પ્રજાની ભિન્ન ભિન્ન રુચિને પૂરી કરવા માટે જેમ જુદી જુદી દુકાને ગોઠવી છે તેમ અલગ અલગ ધર્મવ્યવસ્થા પણ જરૂરી છે. એને નાશ કયી રીતે ઈષ્ટ ગણાય? જૂઓ, સાંભળે– ‘દયાપ્રેમી હોય તે જૈનધર્મ પાળે, ખાવા-પીવાને શોખીન કૌલધર્મ ને સેવે, વ્યવહારને ઈચ્છનાર વેદોને માને અને મોક્ષ મેળવવાની ઈચ્છાવાળે નિરંજનદેવની ઉપાસના કરે.” - “આવા માનવસંસ્કારો ચિરકાળથી જામેલા છે. તે સ્વાભિમાની માનવી પિતે માનેલા દર્શનને એકદમ કેમ છેડી શકે?” રાજાએ આચાર્યશ્રીની યુક્તિથી સંતોષ માન્યો અને બધા ધર્મા ચાર્યોને છોડી દીધા. ધારાનગરમાં સૌ કોઈ આચાર્યશ્રીની પ્રતિભાથી પ્રભાવિત થયા. એકવાર આચાર્યશ્રી ધારાના સંસ્કૃતવિદ્યાલયમાં ગયા. ત્યાં ભેજવ્યાકરણને અભ્યાસ ચાલતો હતો. તેમાં આ પ્રકારે મંગલાચરણ કરેલું હતું— "चतुर्मुखमुखाम्भोजवनहंसवधूर्मम । માનો રમતાં નિત્યે સર્વશ્રી સરસ્વતી !” આચાર્ય આ શ્લેક સાંભળીને કહ્યું, ‘માળવામાં શું આવા વિદ્વાને વસે છે ? સૌ કોઈ સરસ્વતીને કુમારી, બ્રહ્મચારિણી માને છે જ્યારે આ શ્લેકમાં તેનું વધૂરૂપે વર્ણન કર્યું છે તે આશ્ચર્ય છે. દક્ષિણીઓ મામાની પુત્રીને પરણે છે, સૌરાષ્ટ્રવાસીઓ ભાભીને પણ પરણે છે તેમ માળવામાં શું પારકી સ્ત્રી માટે માન છે રમતાં મમ એવી છૂટ છે? ખરેખર, આ શ્લેક માળવાની વિશેષતા દર્શાવે છે.” Page #356 -------------------------------------------------------------------------- ________________ આડત્રીશમું ] આ સર્વ દેવસરિ ૩૧૭ અધ્યાપકે રાજા આગળ આ વૃત્તાંત કહ્યો અને તેને પણ વિચાર કરતો કરી મો. રાજવીએ સૂરાચાર્યને રાજસભામાં બેલાવી તેમનું મહામેવું સમ્માન કર્યું અને કવીશ્વર ધનપાલે પણ તેમની અસાધારણ બુદ્ધિની પ્રશંસા કરી. એક વાર ભેજરાજે પોતાની રાજસભાના ૫૦૦ પંડિતેને જણાવ્યું કે, તમે સૂરાચાર્યને શાસ્ત્રાર્થમાં હરાવે તે ઠીક થાય. પરંતુ કેઈ પંડિત આગળ આવ્યું નહીં, સૌ ચૂપ રહ્યા. પણ એક ચતુર પંડિત રાજાની સમ્મતિ મેળવી એક એવે તાગડે રચ્યું કે, એક ચતુર બુદ્ધિમાન ૧૬ વર્ષના ભેળા બાળકને ન્યાયના ખાસ ફકરાઓ ગેખાવી પિપટ પંડિત બનાવ્યું. આચાર્યશ્રીએ તેને વચમાં રેકીને પૂછ્યું : ‘તું ખોટું પદ કેમ છે ?” બાલ સરસ્વતીએ બેધડક કહ્યું મહારાજ ! મને ખાતરી છે કે, મારી પાર્ટીમાં એ જ પ્રમાણે લખેલું છે.' સૂરાચાર્ય હસીને બેલ્યા : “જે ભજવ્યાકરણને મંગલપાઠ એ જ ભેજસભાને આ શાસ્ત્રાર્થ ! માળવે છે અને માંડા પણ ખાધા. માધવરાજ! બસ, હવે હું જાઉં છું.” એમ કહી તે ઉપાશ્રયે ચાલ્યા ગયા. રાજાના દિલમાં કોધ અને શરમ માતાં નહોતાં. તેને એ દર્દ હતું કે, એ શિવ નહીં પણ જેન, બ્રાહ્મણ નહીં પણ ક્ષત્રિય, પંડિત નહીં પણ ભિક્ષુ, સાધારણ માનવી નહીં પણ એક શત્રુ રાજાને ભાઈ અને તે પણ ગંધય ગાથાથી મારી બેઈજજતી કરનાર ગુજરાતી યુવાન ધારાની સભાને જીતીને માળવામાંથી જીવતે ચાલ્યા જાય છે. આ કેમ બની શકે? આ૦ ચૂડ સરસ્વતીએ સૂરાચાર્યને ચેતવી દીધા કે, “તમે શાસનની પ્રભાવના માટે આ કરે છે તે સારી વાત છે પણ આ સભામાં જય કે પરાજય બંને સરખા છે. ભેજરાજ પિતાની સભાને જીતનાર ને જીવતે જવા દેતું નથી. મને દુઃખ થાય છે કે, તમારા માટે પણ એ જ પ્રયત્ન થશે.” Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ સૂરાચાર્યે કહ્યું કે, “આપની કૃપાથી સૌ સારાં વાનાં થશે.” કવીશ્વર ધનપાલે સૂરાચાર્યને જણાવ્યું કે, “આપ ગુપચુપ મારે ત્યાં આવી જાઓ.” બીજે દિવસે સવારે આઠ ચૂડસરસ્વતીના ચૈત્ય અને ઉપાશ્રયની ચારે તરફ જોડેસવારની પાકી ચકી મુકવામાં આવી. ઊપરી ઘોડેસવારે આ ચૂડસરસ્વતીને જણાવ્યું કે, ભેજરાજા સૂરાચાર્યને વિજયપત્ર આપવા બોલાવે છે તો તેમને સત્વર મોકલે.” સૂરાચાર્ય પરિસ્થિતિને પામી ગયા. તેઓ ખરેબપોરે પ્રચંડ ગરમીમાં સુભટો ઓળખી ન શકે એ રીતે મેલું અને ફાટેલું વસ્ત્ર પહેરી હાથમાં ઘડે લઈ કવીશ્વરને ઘેર ચાલ્યા ગયા. કવિએ પોતાના ઘરના ભેંયરામાં તેમને છુપાવી રાખ્યા. તે પછી કવીશ્વરને જીવ હેઠે બેઠે કે, હવે આચાર્ય બચી જશે. કવીશ્વરે એક પાનના વેપારીને દશ સોનામહોર આપી તેની સાથે આચાર્યશ્રીને ગુપ્તવેશમાં ગુજરાત તરફ મેકલી દીધા. આ ઘટના સં૦ ૧૦૮૪ પછી બની હતી. આ તરફ ધારામાં સુભટેએ ત્રીજો પહેર થતાં એક પુષ્ટ દેહવાળા સાધુને પકડીને ભેજરાજાની સભામાં હાજર કર્યો. ભેજરાજા એને જોઈ આભે જ બની ગયેલ અને તેને સમજાઈ ગયું કે ગુજરાતી સાધુ મારી સભાને જ નહીં પણ મારી ચાલાકીને પણ જીતી ગયો છે. રાજા ભીમદેવને આ સમાચાર મળતાં જ શ્રીદ્રોણાચાર્ય અને કેટલાક રાજપુરુષ શ્રીસૂરાચાર્યની સામે ગયા. પિતાને શિષ્ય હેમખેમ પાછો આવી રહ્યો છે એ સમાચારે ગુરુજીને અપાર આનંદ થઈ રહ્યો હતો. શિષ્ય દૂરથી આવતા ગુરુજીને જોયા અને હાથ જોડ્યા. નજીક આવીને તે ગુરુજીના ચરણમાં નમી પડ્યા. દ્રોણાચાર્યે શિષ્યના માથે હાથ ફેરવતાં કહ્યું: “પુત્ર ! મારી આશા સફળ થઈ છે. તારી માતાની આશા તે પૂર્ણ પૂરી કરી છે. તારા આવવાના સમાચારથી સંઘમાં આનંદ વતી રહ્યો છે.” સૂરાચાર્ય નમ્રતાથી કહ્યું : “ભગવદ્ ! હું ઉતાવળે ઉતાવળે ધારામાં ગયો અને આપની કૃપાથી ભેજની સભાને જીતીને આવ્યા Page #358 -------------------------------------------------------------------------- ________________ આ આડત્રીશમું ] ૩૧૯ છું. આ શિષ્યાએ આપને ફરિયાદ ન કરી હાત અને મેં ગર્વથી સભાને જીતવાની પ્રતિજ્ઞા લીધી ન હેાત તેા મારે માથે આપના વરદ હાથ છે એનું કદાપિ જ્ઞાન થયુ ન હાત.' ગુરુએ કહ્યું : · એ પ્રતિજ્ઞા દુષ્કર હતી જ. તું ગયા ત્યારથી આજ સુધી સૌ સાધુઓ તેમજ શ્રીસ ંઘે આયંબિલનું તપ ચાલુ રાખ્યું છે. આથી શાસનદેવીએ તારી રક્ષા કરી છે અને તારું મુખ જોવા સૌ ભાગ્યશાળી થયા છે. તુ સાચે જ આપ્તજન છે, તુ જ એ પ્રતિજ્ઞાને પૂરી શકે.' રાજાએ કહ્યું કે, · આપ સમ " સર્વ દેવસૂરિ છે તેથી જ ત્યાંથી સુખરૂપ કઈ સંતાન છે ? ’ ' અહીં આવી ગયા છે. શું ભાજને આચાર્ય જવાબ આપ્યા કે, રાજન્ ! આ જીભ ભીમદેવ સિવાય ખીજાની પ્રશંસા કરતી નથી. મે ભાજરાજને હિતશિક્ષા આપી કે, આમૂના પરમારવશ ભેદાશે અને ધારા ધરાતલમાં ધસી પડશે.’ રાજા સહર્ષ ખેલી ઊચો : · મારા ભાઈ ભેાજને જીતી આવ્યા છે ત્યારે હું પણ ભેાજને અવશ્ય જીતી શકીશ.' રાજા અને શ્રીસૂરાચાર્યે હાથી ઉપર બેસીને ધામધૂમથી પાટણમાં પ્રવેશ કર્યો. ( શ્રીસૂરાચાયે લાગેલા ઢાષાનું ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત લીધું અને શુદ્ધ થયા. તેમણે સ`૦ ૧૦૯૦ માં ગદ્ય-પદ્યમય · નેમિનાથચરિત્ર 'ની રચના કરી. તે પછી ‘નાભેયનેમિ દ્વિસંધાનકાવ્ય ’ રચ્યું. પેાતાના શિષ્યાને વાદીન્દ્ર બનાવ્યા. નવા શિષ્યા વધાર્યાં, શાસનની વિવિધ રીતે સેવા કરીને છેવટે ૩૫ દિવસનું અનશન કરી સ્વર્ગગમન કર્યું. તેમના ‘નાભેય-નેમિ દ્વિસ ધાન 'નું સંશોધન કવીશ્વર ધનપાલે કર્યું હતું. શ્રીસૂરાચાર્ય સમ વાદી, પ્રૌઢ પ્રજ્ઞાવાળા અને ધર્મપ્રચારની ધગશવાળા પ્રભાવક આચાર્ય હતા. તેમના સમય સ૦ ૧૦૭૦ થી સ’૦ ૧૧૫૦ના કલ્પી શકાય. (-પ્રભાવકચરિત્ર, પ્રક૦ ૧૮, પ્રબંધચિંતામણિ) Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજે [ પ્રકરણ આ ગોવિંદસૂરિ, આઠ વર્ધમાનસૂરિ– શ્રીગેવિંદાચાર્ય નિવૃતિકુલના ચૈત્યવાસી વાચનાચાર્ય હતા. તેમનું બીજું નામ આ વિષ્ણુસૂરિ જાણવા મળે છે. તેમની પાસે ચૈત્યવાસી અને સંવેગી એ દરેક શ્રેમણે ભણતા હતા. આચાર્ય પણ દરેકને પુત્ર જેવા વાત્સલ્યથી ભણાવતા હતા. ઇતિહાસ તેમના ચરિત્રના માત્ર ત્રણ પ્રસંગે રજુ કરે છે. સંભવ છે કે આ આચાર્ય “કમસ્તવ”ની ટીકા રચી હોય. (૧) ધારાના રાજા ભેજદેવે ગુજરાતના રાજા પ્રથમ ભીમદેવના પંડિતેની પરીક્ષા કરવા માટે વાળે બ્લેક મેકલ્યો. ત્યારે રાજા ભીમદેવે વાચનાચાર્ય ગેવિંદને રાજસભામાં બોલાવી આ ગાથાને સણસણતો જવાબ આપવાની વિનતિ કરી હતી. પાસે બેઠેલા સૂરાચાર્ય તેના ઉત્તરમાં તરત જ ચ૦ ગાથા બનાવી આપી. પરિણામ એ આવ્યું કે, માળવા અને ગુજરાતની વચ્ચે તરતમાં ઝગડો થયો હતો તે અટકી ગયે અને ભેજરાજાએ આમંત્રણ મોકલી શ્રીસૂરાચાર્યને માળવામાં બોલાવ્યા હતા. (પ્રક. ૩૮) (૨) તેઓ ગુજરાતના રાજા પ્રથમ કર્ણદેવ (સં. ૧૧૨૦ થી સં૦ ૧૧૫૦)ને બાલમિત્ર હતા. (પ્રબંધ ૨૦) (૩) રાજા સિદ્ધરાજના સમયે સાંખ્યમતને વાદી સિંહ આવે હતું, જે અજેય મનાતો હતો. રાજાએ વિદાચાર્યને વિનતિ કરી. ગોવિંદાચાર્યની સૂચના મુજબ તેમના જ વિદ્યાશિષ્ય અને ભાવદેવાચાર્યગચ્છના આ૦ વરસૂરિએ મત્તમયૂરછેદમાં અને અપહૂનુતિ અલંકારમાં વાદની સ્થાપના કરી. વાદી સિંહ તો આ કવિતા સાંભળીને ને જ મન બની ગયે અને ગુજરાતની પંડિતસભાને યશ મળે. આ ઉલેખ પરથી સ્પષ્ટ છે કે, ગુજરાતના રાજા ભીમદેવ, કર્ણદેવ અને સિદ્ધરાજદેવ ગોવિંદાચાર્યના ભક્ત હતા. વીરાચાર્ય જેવા તેમના વિદ્યાશિ હતા. તેમને સમય વિ.સં. ૧૦૮૦ થી ૧૧૮૦ ના મધ્યગાળામાં કલ્પી શકાય એમ છે. આ ગેવિંદસૂરિનું બીજું નામ આ વિષ્ણુસૂરિ હોય તે તેઓ નિવૃતિ કુલના અને કામ્યગચ્છ Page #360 -------------------------------------------------------------------------- ________________ આાત્રીશમું ] આ સવ દેવસૂરિ ૩૩૧ ના હતા. તેમના પટ્ટધર આ વ માનસૂરિ હતા. આ ગેાવિંદાચાર્ય વાચકવંશના આ॰ ગોવિંદસૂરિથી જુદા હતા. (--પ્રક૦ ૮, પૃ૦ ૧૮૮, પ્રક૦ ૩૫, પૃ૦ ૪૯) આ વર્ધમાનસૂરિ—તેઓ ગાવિંદસૂરિના શિષ્ય હતા. તેમણે સ’૦ ૧૧૯૭ માં શાકટાયનના વ્યાકરણ પર · ગણરત્નમહેાધિ ’નામને ગ્રંથ સ્વાપન્નવૃત્તિ સાથે રચ્યા છે. તેમાં મૂળરૂપે શ્લોકબદ્ધ નામગણે આપ્યા છે અને તેની ટીકામાં ગણેાના પ્રત્યેક પદની વ્યાખ્યા કરી છે. ઉદાહરણા તેમજ વિવિધ વૈયાકરણાના મતા આપી તેને બહુ વિશદ અનાવી છે. ગણરત્નમહેાધિ ’ અને સિદ્ધહેમન્યાસ ’ની રચના સમકાલીન મનાય છે. આ આચાર્ય સિદ્ધરાજના વર્ણનરૂપે કાઈ ગ્રંથની રચના કરી હાય એમ માનવામાં આવે છે. આ અભયદેવસૂરિ—તેમના પરિચય અગાઉ (પ્રકરણ ૩૬, પૃ૦ ૨૧૬)માં આવી ગયા છે. : આ મહેશ્વરસૂરિ તેઓ પ્રસિદ્ધ માટા જ્ઞાની અને યશસ્વી હતા. તેએ સ’૦ ૧૧૦૦ ના ભાદરવા વિદ્વે ૨ ને સામવારે શ્રીપથાપુરીમાં શ્રીવિજય રાન્તના સમયે સ્વર્ગે ગયા. તેમને સાધુ દેવ નામે શિષ્ય હતા. (જૂએ, પ્રાચીન જૈનલેખસ’ગ્રહ, ભા૦ ૨,લે॰ : ૫૪૪) કલકત્તામાં શ્રીપૂરચંદજી નહારના જિનાલયમાં—— સંo o ૧૦ ને ૩૦ ૧૦ મહેરવાનાર્યશ્રાવTM ।' એવેશ પ્રતિમા લેખ છે. (–નહારજીને જૈનલેખસંગ્રહ, લે૦ : ૩૮૭) બીજા આ॰ મહેશ્વર માટે (જૂએ, પ્રક૦ ૩૬, પૃ૦ ૨૧૧) શ્રીચંદનાચાય - —આ આચાર્ય સબંધી વિશેષ હકીકત મળતી નથી. પ્રાસંગિક વર્ણનાથી એટલું સમજાય છે કે, તેઓ માળવામાં વિક્રમની બારમી શતાબ્દીના પ્રારંભમાં વિદ્યમાન હતા. તેઓ શીઘ્ર કવિ હતા, વૃદ્ધ સરસ્વતી બિરુદવાળા હતા. તેમણે સુલલિતપદોવાળી ૧. આ ગ્રંથ ઈ સ૦ ૧૮૭૯ થી ૧૮૮૧ સુધીમાં એક્ષિગે સ ંશાધન કરી છપાવ્યા છે. ' Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ જૈન પર પરાને ઇતિહાસ-ભાગ ૨ને [ પ્રકરણ ‘ અશેાકવતી-કથા ’ રચેલી છે. મહાકવિ સાŃલની ‘ ઉદ્દયસુંદરી-કથા ’ માં તેમને મહાકવિ તરીકે અને પેાતાના મિત્રરૂપે ઓળખાવ્યા છે. માલવરાજ ભેાજ (સ૦ ૧૦પર થી સ’૦ ૧૧૧૨) એક દિવસ સવારે શિલાનું નિશાન કરીને ધનુર્વેદના અભ્યાસ કરતા હતા, ત્યારે શ્રીચંદનાચાર્ય પધાર્યા અને ખેાલ્યા કે— विद्धा विद्रा शिलेयं भवतु परमतः कार्मुकक्रीडितेन राजन् ! પાષાવૈધવ્યસનસિતાં મુમ્ર વેવ ! પ્રીત । क्रीडयं चेत् प्रवृद्धा कुलशिखरिकुलं केलिलक्ष्यं करोषि ध्वस्ताssधारा धरित्री नृपतिलक ! तदा याति पातालमूलम् । ‘હે રાજન ! શિલાતા વીંધાઈ ગઈ, હવે ધનુષની રમતથી ખસ થયું. હું નૃપતિલક ! જો આ આદત વધતી જાય અને તું કુળપતાને નિશાન બનાવી વીંધવા લાગે તે! આ પૃથ્વી આધાર રહિત અની પાતાળના તળિયે ચાલી જાય. માટે હે નરદેવ ! પથ્થરને વીંધવા માટેની વધતી જતી આ આદતને તું છેાડી દે, પ્રસન્ન થા.’ ભેાજરાજ આ રીતની પેાતાની પ્રશંસા સાંભળીને પ્રસન્ન થયે પરંતુ બીજી જ પળે આ શ્લાકના બીજે કલ્પિત અર્થ ગઢવીને નિરાશાપૂર્વક એક્લ્યા કે, ‘તમને સર્વ શાસ્ત્રોનું જ્ઞાન હાવા છતાં તમે આ રચના વસ્તા ધારા ના પ્રયાગ કર્યાં છે તે ધારાનગરીનેા નિકટમાં વિનાશ થવાનું સૂચવે છે. કેમકે, પ્રાચીન નિમન્થાની સહજ રીતે નીકળેલી વાણી કદી જૂઠી પડતી નથી. રાજા ભેાજની આ અટકળ સાચી પડી અને ધારા ઉપર નાશની નાખત ગગડી. ડાહલપતિ કલચૂરી રાજા કર્ણદેવ, ગુજરાતના સાલકી રાજા ભીમદેવ અને કર્ણાટકના રાજા સામેશ્વર એ ત્રણેએ એકીસાથે ધારા ઉપર હલ્લા કર્યો. ભેાજ રાજા આથી ગભરાઈ ગયા અને સ૰ ૧૧૧૨ માં તે જ રાતે મરણ પામ્યા ને ધારા નગરી ધ્વસ્ત થઈ. (-જૂએ, પ્રક૦ ૩૫, પૃ૦ ૧૬૬) Page #362 -------------------------------------------------------------------------- ________________ આડત્રીશમું ] આ સર્વ દેવસૂરિ ૩૨૩ ધારા નાશ પામી અને ચંદનાચાર્યની અકસ્માત નીકળી પડેલી વાણી સાચી પડી. સંભવ છે કે, આ ચ'દનાચાય ચૈત્યવાસી હેશે. તેએ શીઘ્ર કવિ હતા એ વાત ચાક્કસ છે. મલધારગચ્છ ચિત્તોડના સુપ્રસિદ્ધ રાજા અલ્લટે અલવર વસાવ્યું અને રાણી હરિચદેવીના નામથી હપુર વસાવ્યું. પુષ્કરની પાસેનું હાંસેટ એ જ હપુર હતું. ત્યાં શ્રી જૈનસ`ઘે આ પ્રિયગ્રંથસૂરિની મઝિમા શાખાના પ્રશ્નવાહનકુલના આચાર્યને પધરાવ્યા અને ત્યારથી એ પ્રશ્નવાહનકુલના શ્રમણાનું ‘હ પુરીયગચ્છ’ નામ પડયુ. તેમાં વિક્રમની બારમી સદીમાં આ વિજયસિંહસૂરિ થયા. તેમના શિષ્ય આ૦ અભયદેવસૂરિથી ગુજરાતના રાજા કર્ણદેવ (સ`૦ ૧૧૨૦ થી સ૰ ૧૧૫૦) ના સમયમાં હર્ષ પુરીયગચ્છનું નામ ‘મલધારગચ્છ' પડયું. આ ગચ્છની પરંપરા ઘણાં વર્ષો સુધી ચાલી હતી. તેના આચાર્યો કે શ્રીજોની પર'પરાના વિચ્છેદ થતાં તેમની ગાદીએ તપાગચ્છના શ્રીપૂજો બેસતા હતા. (જૂએ, પ્રક૦ ૩૪, પૃ૦ ૫૬૭, ૧૬૮) મલધારગચ્છની પટ્ટાવલી આ પ્રકારે મળે છે— ૧. આ॰ અભયદેવસૂરિ—તેએ હર્ષ પુરીયગચ્છના આ વિજયસિંહસૂરિના શિષ્ય હતા. તે શરીર પ્રત્યે એકદમ નિઃસ્પૃહ હતા. વોમાં માત્ર એક ચાલપટ્ટો અને એક પછેડી (ઉપરનું આઢવાનું કપડું) પહેરતા હતા. તેઓ નિરંતર છઠ્ઠું-અઠ્ઠમનું તપ કરતા હતા. જાવજીવ સુધી પાંચ વિગયના ત્યાગ કર્યો હતા. તેઓ મહા વિદ્વાન હતા. તેમને ચક્રેશ્વરીદેવી પ્રસન્ન હતાં. ગૂજરેશ્વર ણુ દેવ એક દિવસે બહાર જતા હતા. યુવરાજ (સિદ્ધરાજ) જયસિંહ પણ તેની સાથે હતેા. ત્યારે તેમણે મેલા શરીર અને મેલાં કપડાંવાળા આ॰ અભયદેવસૂરિને જોયા. તે આચાર્યશ્રીની કડક નિઃસ્પૃહતાથી પ્રસન્ન થઈ તેમને મલધારી (આલિયા)નું Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ જૈન પર’પરાના ઇતિહાસ-ભાગ ૨ને બિરુદ આપ્યું. (સ’૦ ૧૧૨૦ થી ૧૧૫૦)૧ વિદ્વાન વીરાચાર્ય તેમને સૂરિમત્ર આપ્યા. તે સૂરિમંત્ર ની આરાધનાથી દિન-પ્રતિનિ વધુ પ્રભાવક બન્યા. શાક ભરીના રાજા વિશલદેવ (ત્રીજા વિદ્મહુરાજ)ના પુત્ર પ્રથમ પૃથ્વીરાજે (સ’૦ ૧૧....) આચાર્યશ્રીના પત્રથી રણથંભારના જૈન દેરાસર પર સાનાને લશ સ્થાપન કર્યાં. આચાર્યશ્રીએ ગ્વાલિયરમાં રાજા ભુવનપાલને ઉપદેશ આપી અહીંના અધિકારીઓએ ભ૦ મહાવીરના દેરાસરને દરવાજો બંધ કરાવ્યા હતા તે ખેાલાન્ગેા. આચાર્યશ્રીએ ચદ્રવંશી રાજા એલક શ્રીપાલની વિનંતિથી શ્રીપુર પધારી સ૦ ૧૧૪૨ના માહ સુદ ૫ ને રવિવારે ભ॰ અંતરિક્ષ પાર્શ્વ નાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. રાજાએ અંતરિક્ષ પાર્શ્વનાથની પૂજા માટે સિરપુર ગામ વસાવી આપ્યું અને પ્રતિમાજી જે સ્થળેથી પ્રગટ થયાં હતાં તે સ્થળે જળકુંડ બનાવી આપ્યુ. આચાર્ય શ્રીએ ત્યાંથી કુપાક તીથની યાત્રા કરી અને દેવિગિરમાં આવીને ચતુર્માસ કર્યું. સારાના રાજા ખેંગાર પણ તેમના ભક્ત હતા. આચાર્યશ્રીએ મેડતામાં કડમડયક્ષ તથા હજારા બ્રાહ્મણાને પ્રતિએધી ત્યાં ભ॰ મહાવીરસ્વામીનું મંદિર કરાવ્યું. ગુજરાતના રાજવી સિદ્ધરાજ જયસિંહે તેએાશ્રીના ઉપદેશથી પેાતાના દેશમાં શ્રાવણ વિ ૧૨ થી ભાદરવા સુઢિ ૪ સુધીના પર્યુષણાપ અને અગિયારસ વગેરે વિસામાં અમારિ પ્રવર્તાવી હતી, પશુવધ બંધ કરાવ્યા હતા ૧. શ્રીના વિવું તત્ત્વ મષારીયઘોયલ ક [ પ્રકરણ (મલ॰ અ॰ રાજશેખરકૃત ‘ન્યાયકદલી-ટીકા 'ની પ્રશસ્તિ, તથા પ્રાકૃત દ્વાશ્રયવૃત્તિ-પ્રસ્તિ, સ૦ ૧૩૮૭) जस्स मलहारी णामं दिनं कन्नेण नरवइणा | (-॰ પદ્મદેવકૃત સદ્ગુરુ પહિત) जयसिंहर येण... गयखंधाओ ओसरिऊण दुक्करकारओ त्ति दिन्नं मलધારીતિ નામ ૫ (-જિનપ્રભસૂરિષ્કૃત ‘ વિવિધતીર્થંકલ્પ ’, ૩૯૫ : ૪૦) Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ 9 . આડત્રીસમું ]. આ સર્વદેવસૂરિ અને એ અંગેનું રાજફરમાન આપ્યું હતું. આચાર્યશ્રીની સૂચનાથી મહામાત્ય શાંતૂએ ભરૂચના સમળીવિહાર જિનમંદિરમાં સોનાના કળશ ચડાવ્યા હતા. - તેમણે અનશન કર્યું ત્યારે તેરમા દિવસના ઉપવાસ વખતે પાટણના મુખ્ય શ્રાવક સીયકે ભરમાંદગીમાં મરતાં પહેલાં આચાર્ય શ્રીના દર્શનની અભિલાષા દર્શાવી. આચાર્યશ્રીએ ત્યાં જઈને તેને ઉપદેશ આપ્યો. તેની પાસે એગ્ય ક્ષેત્રોમાં ૨૦ હજાર દ્રમ્મનું દાન કરાવ્યું. આચાર્યશ્રીએ કુલ ૪૭ દિવસનું અનશન પાળી સં. ૧૧૬૮ લગભગમાં પાટણમાં સમાધિપૂર્વક સ્વર્ગગમન કર્યું. રાજા સિદ્ધરાજ અનશનમાં તેમના ખાસ દર્શન માટે ગયો હતો. આચાર્યના અંતિમ શબની પાલખી નીકળી ત્યારે રાજા તથા તેમના પરિવારે ગઢની પાછલી અટારીએ આવીને તેમના શબનાં અંતિમ દર્શન કર્યા હતાં. લોકે આચાર્યશ્રીને અગ્નિસંસ્કારના સ્થાનેથી રખ લઈ ગયા ત્યાં સુધી કે રાખ ન રહી ત્યારે ત્યાંની માટી પણ લઈ ગયા અને એ રીતે ત્યાં મોટે ઊંડે ખાડે બની ગયું. તેમના શરીરની રાખ પણ પ્રભાવશાળી હતી. આચાર્યશ્રી પરમ શાંત હતા. સૌ કોઈ તેમને જોતાં શાંત બની જતા હતા. તેમને રાજા મહારાજાઓ બહુ માનતા હતા. કેટલાયે મંત્રીઓ તે તેમના શિષ્ય જેવા પરમભક્ત બની ગયા હતા. –આ. જયસિંહસૂરિકૃત ધર્મોપદેશમાલા-વિવરણ પ્રશસ્તિ, સં. ૧૧૧; આ૦ રાજશેખરસૂરિકૃત “પ્રાકૃત દ્વયાશ્રયમહાકાવ્યનવૃત્તિ” પ્રશસ્તિ, સં. ૧૩૮૭; આ૦ રાજશેખરસૂરિકૃત ન્યાયકંદલીપુંજિકા પ્રશસ્તિ, સં૦ ૧૩૮૫. આ૦ પા. દેવસૂરિકૃત “સદ્દગુરુપદ્ધતિ”. આ ચંદ્રસૂરિકૃત “મુણિ१. जेण जयसिंहदेवो राया भणिऊण सयलदेसम्मि । काराविओ अमारि पजोसवणाइसु तिहिसु ॥ एकादशीमुख्यदिनेष्वमारीमकारयत् शासनदानपूर्वम् । - (-ધર્મોપદેશમલા વિવરણ, પ્રક. ૩૫, પૃ૦૯૬) Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ જેન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ 1 પ્રકરણ સુવ્રયચરિય” પ્રશસ્તિ, સં. ૧૧૯૩; આ૦ જિનપ્રભસૂરિ કૃત “વિવિધતીર્થકલ્પ” સં. ૧૩૨૭ થી ૧૩૮૬ મહો. પાધ્યાય ભાવવિજયગણિકૃત “અંતરીક્ષતીર્થમાહાભ્ય” સં. ૧૭૨૫પિટર્સનને રિપટ, પૃ. ૧૦, ૧૧, ૮૯, ૯૬) ૨. આ૦ હેમચંદ્રસૂરિ–તેઓ આ અભયદેવસૂરિના શિષ્ય હતા. એ સમયે એટલે ગુજરાતના રાજા સિદ્ધરાજ અને કુમારપાલના સમયે જૈનશાસનમાં આ૦ હેમચંદ્રસૂરિ નામના ત્રણ સમર્થ આચાર્યો વિદ્યમાન હતા. માલધારી આ૦ હેમચંદ્રસૂરિ એ સૌમાં ઉમ્મરથી મેટા હતા. શાંત અને પ્રભાવક હતા. આ અભયદેવસૂરિના ઉપદેશથી મહામાત્ય પ્રદ્યુમ્ન વૈરાગ્ય પામે ત્યારે લાખની મિલકત, રૂપાળી સ્ત્રીઓ-પત્નીએ, સાહ્યબી અને મંત્રીપદને છોડી દઈ દીક્ષા લીધી અને શાસ્ત્રો ભણી-ગણીને ગુરુમહારાજના હાથે આચાર્ય પદ પ્રાપ્ત કર્યું, તે જ અંતે મલધાર હેમચંદ્રસૂરિના નામથી ખ્યાતિ પામ્યા. આ હેમચંદ્રસૂરિ સ્વભાવથી જ નમ્ર, વિનયશીલ, પરમ શાંત, બહુશ્રુત, સત્યપ્રિય અને સ્થિતપ્રજ્ઞ હતા. તેમની જીવન ઘટનાઓ અને ગ્રંથમાં તેમના આ ગુણોની ઝળક મળે છે. તેઓ વધુ પ્રમાણ માં ઉપમિતિભવપ્રપંચા-કથાનું વ્યાખ્યાન આપતા હતા, ત્યારથી જ એ કથા વધુ પ્રસિદ્ધિ પામી. રાજા સિદ્ધરાજ તેમના નસર્ગિક ગુણેથી આકર્ષાયે હતો. તે તેમના વ્યાખ્યાનમાં પિતાના પરિવાર સાથે ઘણી વાર જતો હતો અને ચિત્તને સ્વસ્થ બનાવી વ્યાખ્યાન સાંભળતો હતો. તેમના દર્શન માટે અવારનવાર આવતો હતો. આલાપ-સંલાપ પણ કરતો હતો અને કઈ કઈ વાર આચાર્યશ્રીની રાજમહેલમાં પધરામણી પણ કરાવતે હતો. રાજાએ એક વાર આચાર્યશ્રીને રાજમહેલમાં પધરાવ્યા. ઊંચે બેસાડી ડાભ વગેરે વસ્તુઓથી આચાર્યશ્રીની ત્રણ વાર આરતી ઉતારી અને આચાર્યશ્રીના ચરણમાં પડીને તેમને પંચાંગ નમસ્કાર Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ આડત્રીશમું] આ સર્વ દેવરિ કર્યા. પિતાને માટે પિરસાઈને આવેલા થાળમાંથી આચાર્યશ્રીને ચાર પ્રકારને આહાર વહેરાવ્ય. જાણે પિતાનું જીવન સફળ થયું એમ માનીને તેણે સહર્ષ જાહેર કર્યું કે, “હું માનું છું કે આજે ભ૦ મહાવીર સાક્ષાત્ મારા આંગણે પધાર્યા છે. રાજાએ આચાર્યશ્રીને ઉપદેશથી ગુજરાતનાં જિનમંદિરે ઉપર સોનાના કળશ ચડાવ્યા. ભરૂચના દંડનાયક શાંતુ મહેતાએ આચાર્યશ્રીના ઉપદેશથી સમલીવિહાર ઉપર સેનાને કળશ ચડાવ્યો. ધંધુકા, સાર વગેરેના અજેને જેને કનડતા હતા. જેની રથયાત્રાના ઉત્સવમાં વિધ્ર નાખતા હતા. રાજા સિદ્ધરાજે આચાર્ય શ્રીના ઉપદેશથી આ કનડગત દૂર કરાવી. રથયાત્રા નિર્વિદને નીકળી શકે એ પાકે પ્રબંધ કરાવ્યો. રાજયના અમલદારેએ સત્તાના મદથી જિનમંદિરના લાગા બંધ કરાવ્યા હતા તે રાજાએ ફરીથી ચાલુ કરાવ્યા. કઈ કઈ ગામમાં તે લાગાની રકમ રાજખજાનામાં દાખલ થઈ ગઈ હતી તે પણ જૈન દેરાસરને પાછી અપાવી. (-પિટર્સન રિપોર્ટ, પાનઃ ૧૪-૧૬) એક દિવસે રાજા સિદ્ધરાજે આચાર્યશ્રીના ઉપદેશથી ખુશ થઈ દર સાલ માટે વર્ષના ૮૦ દિવસમાં અમારિશાસન કર્યું. તે १. प्रतिबोध्य सिद्धभूधवमुद्दण्डकनककलशैर्यः । उत्तसितवान् परितः स्वदेश-परदेशचैत्यानि ॥९ -પ્રાકૃત કથાશ્રયકાવ્યવૃત્તિ-પ્રશસ્તિ, સં. ૧૩૮૭, ન્યાયકંદલી પંજિકા-પ્રશસ્તિ, સં. ૧૩૮૫, પિટર્સનને રિપટ, પાન ૧૪, ૧૬) सकलनिजधरित्रीमध्यमध्यासितानां जिनपतिभवनानां तुङ्गशङ्गावलीषु । अनघयदुपदेशात् सिद्धराजेन राज्ञा स्फुरदविरलभासः स्थापिता स्वर्णकुम्भाः॥ –પિટર્સને રિપોર્ટ, પાનઃ ૮૯) Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ [ પ્રકરણ શાસન તામ્રપત્ર પર લખાવી આચાર્યશ્રીના ચરણમાં અર્પણ કર્યું.' આ૦ દેવપ્રભસૂરિ સિદ્ધરાજના એ શાસનને ટૂંકાક્ષરીમાં આ રીતે રજૂ કરે છે–“માલધારી આ૦ અભયદેવના પટ્ટરૂપી આકાશમાં આ હેમચંદ્રરૂપી ચંદ્ર ઊગે. રાજા સિદ્ધરાજે તેના વચનરૂપી અમીનું પાન કર્યું અને રાજ્યના સૌ પ્રાણુઓ દીર્ધાયુષી બન્યા. આ૦ હેમચંદ્રના ઉપદેશથી પાટણથી ગિરનારતીર્થ અને શત્રુ જયતીર્થને છરી પાળા યાત્રા સંઘ નીકળે. આચાર્યશ્રી પણ સાથે જ હતા. શ્રીસંઘે વણથલીમાં પડાવ નાખે. સંઘના પુરુષે અને સ્ત્રીઓ નાહી-ધોઈ શરીરે કેસર ચોળી, બહુમૂલ્ય વસ્ત્રો પહેરી, રત્નજડિત દાગીના ધારણ કરી દેરાસરમાં દર્શન-પૂજા-પ્રભાવના કરી રહ્યા હતા. સંઘપતિ પાસે પણ ઘણું ધન સાથે હતું. આ બધું જોઈ સેરઠના રાજા રા'ખેંગારની દાનત બગડી. “ચંપારણ સુરાપશુળો નાથે મળ તુટું ” ૬૮ પાસવાનેએ પણ રાજાને ચડાવ્યું કે, “રાજન ! સમજી લે કે ગુજરાત પાટણનું ઘણું ધન તારા પુણ્યપ્રતાપે તારે આંગણે આવ્યું છે. માન કે, લક્ષમી તને ચાંલ્લો કરવા આવી છે. "ता गिव्ह तुम्हं एयं भंडारो होइ तुह जहा पोढो। ___ संभाविज्जइ णाणं एकाए दवकोडीए ॥७०॥" રાજન ! આ સંઘને લૂંટી લે, તારે ખજાનો છલકાઈ જશે. એક કરોડનું લેખું સંભવે છે. १. प्रतिवर्ष जीवरक्षा अशीत्यहमशीत्यहम् । यस्योपदेशात् सिद्धेशः ताम्रपत्रेवलीलिखत् ॥१०॥ (-પ્રાકૃત દયાશ્રયકાવ્યવૃત્તિ-પ્રશસ્તિ, ન્યાયકંદલીપજિકા પ્રશસ્તિ) ૨. રાજા રાજ્યના કેવળ મનુષ્યોને જ નહીં પણ સઘળાં પ્રાણીઓને રક્ષક બને છે ત્યારે તેનું રાજ્ય બહુ તપે છે. રા'ખેંગાર, રાજા સિદ્ધરાજ, રાજા કુમારપાલ, બાદશાહ અકબર, કચ્છનરેશ અને મેરબીનરેશ વાઘજી ઠાકોર વગેરે અનેક દાખલાઓ એ અંગે મળે છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ આડત્રીસમું ] આ૦ સર્વ દેવસરિ ૩૨૯ આ સાંભળી રાજાનું મન પીગળી ગયું. તેણે સર્વસ્વ લૂંટી લેવાને મનસૂબે કરી લીધે પણ તેને રાજમર્યાદાને ભંગ અને અપયશને માટે ડર હતો, તેથી શું કરવું એની વિમાસણમાં તે પડી ગયું. તેણે સંઘને જાણી જોઈને એક દિવસ અહીં વધુ રોકાણ કરાવ્યું. એક દિવસ તે સંઘપતિને મળે જ નહીં. બીજે દિવસે રાજકુટુંબમાં કોઈ મોટું મરણ થયું. આ હેમચંદ્ર રાજા ખેંગારનું મન પારખી લીધું હતું તેથી તેમણે આ મરણના બાનાથી રાજમહેલમાં જઈ રાજાને ઉપદેશ આપ્યો. રાજવીને નીતિના માર્ગે દોરવણું આપી. રાજાએ પણ ઉપકાર માની પ્રસન્ન થઈને સંઘને આગળ પ્રયાણ કરવાની રજા આપી. સંઘ ત્યાંથી રવાના થઈ શત્રુ જયતીર્થની યાત્રા કરી પાટણ ગયે. શ્રીસંઘ ગિરનારતીર્થને ૫૦,૦૦૦ અને શત્રુંજય તીર્થને ૩૦,૦૦૦ પારુન્થયની ભેટ ધરી હતી. (આ) ચંદ્રસૂરિકૃત મુણિસુવયચરિયું, ગાથા ઃ ૬૩ થી ૭૬) મલધાર હેમચંદ્રસૂરિએ નીચે પ્રમાણેના ગ્રંથની રચના કરી છે, જેનું પ્રમાણ લગભગ લાખ શ્લેક જેટલું થાય છે...? ૧. આવસ્મય ટિપ્પણુક આવશ્યકપ્રદેશવ્યાખ્યા, ગં૦ : પ૦૦૦. ૨. સયગ કમ્ફગ્ગથે વિવરણ, ગ્રં૦ : ૪૦૦૦ ૩. અણુઓગદારસુત્તવિત્તી, ગ્રં ૬૦૦૦. ૪. ઉવસમાલા-પુષ્ફમાલાપગરણ મૂલ, ઝં. : પ. પુખુમાલા પજ્ઞવૃત્તિ, ગ્રં : ૧૪૦૦૦. ૬. જીવસમાસ વિવરણ, ગ્રં૦ : ૭૦૦૦, સં૦ ૧૧૬૪ ના ચૈત્ર સુદિ ૪ ને સોમવાર, પાટણ. (તેમણે સં૦ ૧૧૬૪ માં રચેલા આ १. ग्रन्थलक्षविनिर्माता निर्ग्रन्थानां विशेषकः ॥८॥ " (ન્યાયકંદલીપજિકા-પ્રશસ્તિ) ___ येन ग्रथितग्रन्थस्य लक्षमेकं मनाक् सनम् ॥ | (આ૦ જયસિંહસૂતિ “ધર્મોપદેશમાલા વિવરણ') Page #369 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ વિવરણની તાડપ્રતિ આજે ખંભાતમાં વિદ્યમાન છે. એટલે ગ્રંથકારના હાથે જ લખાયેલી આ પ્રતિ ગણાય છે.) ૭. ભવભાવના મૂલ, સં. ૧૧૭૦, મેડતા અને છત્રાપલ્લી. ૮. ભવભાવને પવૃત્તિ, ગ્રં ૧૩૦૦૦, સં. ૧૧૭૦, મેડતા-છત્રાપલ્લી. ૯. નંદિસુત્ત ટિપન. ૧૦. વિસાવસ્મય-બહવૃત્તિ, ગ્રં૦ : ૨૮૦૦૦, સં. ૧૧૭૫. તેમને “વિસે સાવસ્મય વૃત્તિ રચવામાં ૧. પંર અભયકુમાર, ૨. પં૦ ધનદેવ ગણિ, ૩. પં. જિનભદ્ર ગણિ, ૪. પં. લક્ષમણ ગણિ, ૫. મુનિ વિબુધચંદ્ર, તથા ૬. સાધ્વી આણંદશ્રી મહારા અને ૭. સાધ્વી વીરમતી ગણિનીએ સહાય કરી હતી. તેમના ગ્રંથમાં ભવભીરુતાને પરિચય આ પ્રકારે મળે છે– “મને ગુરુજનેએ જ્ઞાન આપ્યું છે. હું તેમાંથી જે જે સમજે છું તેને આત્મસ્મરણ માટે મેં અહીં ગોઠવ્યું છે. આમાં જે જે દે હોય તે મુનિજનેએ મારા ઉપર પ્રસન્ન બનીને શોધવા. કેમકે જગતમાં સૌ કર્મને આધીન છે. સો છઘસ્થ છે અને મારા જેવા તો સદ્બુદ્ધિવિહોણા છે, ને મતિવિશ્વમ તો કોને થતું નથી?” (-આવસ્મય ટિશ્યન) તેમના શિષ્યમાં ચાર બહુ પ્રસિદ્ધ હતા. ૧. આ વિજયસિંહસૂરિ–તેમણે સં૦ ૧૧૧ ના માહ વદિ ૩ ના રોજ કૃષ્ણર્ષિના શિષ્ય આ જયસિંહસૂરિની “ધર્મોપદેશમાલા ગાથા ૯૮ નું વિવરણ ગ્રં: ૧૪૪૭૧ રચ્યું, જેમાં તેમના ગુરુભાઈ પંછ અભયકુમાર ગણિએ સહાય કરી હતી. આ આચાર્ય ઘણું રૂપાળા અને શાંત હતા. ૨. આ ચંદ્રસૂરિ–તેઓ લાટદેશના નાણાપ્રધાન મંત્રી હતા. ૩. આ વિબુધચંદ્ર–તે પણ લાદેશના મંત્રી હતા. તેમણે મંત્રીપદ તછ દઈ દીક્ષા લીધી. તેમણે ગુરુદેવની “વિસાવસ્મય'ની ૧. જુઓ, જૈન પુસ્તક પ્રશસિત સંગ્રહ, પુપિકા : ૧૪. Page #370 -------------------------------------------------------------------------- ________________ આડત્રીસામું ] આ સર્વ દેવસૂરિ ૩૩૧ બૃહવૃત્તિનું તથા આઇ ચંદ્રસૂરિએ રચેલા “મુણિસુબ્રમચરિય”નું સંશોધન કર્યું હતું. તેમના શિષ્ય ઉપાધ્યાય પાચંદ્ર હતા. ૪. ૫૦ લક્ષ્મણ ગણિ–તેમણે સં૦ ૧૧–ા માહ સુદિ ૧૦ના રેજ ગુર્જરેશ્વર કુમારપાલના રાજ્યમાં માંડલમાં ‘સુપાસનહચરિય” ગ્રંથાગ્રઃ ૧૦૦૦૦ પ્રમાણુ રચ્યું છે. આ૦ હેમચંદ્રસૂરિએ ઘણું ધર્મપ્રભાવના કરી હતી. ગિરનાર તીર્થને કબજે અપાવ્યો હતો. અમારિ પ્રવર્તાવી હતી. સાધુઓને થતો પરાજય નિવાર્યો હતો. ચૈત્યવાસને ફેલાવે ન થાય એ માટે તેમણે સકિય પ્રયત્ન કર્યો હતો. જિનમંદિરે માટે થતાં વિધ્રો દૂર કરાવ્યાં હતાં. લગભગ એક લાખ શ્લોક પ્રમાણ ગ્રંથની રચના કરેલી છે. તેઓ સાત દિવસનું અનશન કરી પાટણમાં સ્વર્ગે ગયા. રાજા સિદ્ધરાજ તેમની સ્મશાન યાત્રામાં છેડાએક માર્ગ સુધી સાથે ગયે હતું અને એ રીતે પિતાને આચાર્યશ્રી પ્રત્યેને હાર્દિક પૂજ્યભાવ વ્યક્ત કર્યો હતે. - આચાર્યશ્રી પરમનિષ્ઠિક પંશ્વેતાંબચાર્ય ભટ્ટારક તરીકે પ્રસિદ્ધ હતા. એકંદર તેઓ વિક્રમની બારમી શતાબ્દીના પ્રભાવક આચાય હતા. (જૂઓ, જીવસમાસની સ્વલિખિત પ્રત) (–આ. ચંદ્રસૂરિકૃત “સણયકુમારચરિય” અને “મુણિસુન્વયચરિય” પ્રશસ્તિઓ, આ. વિજયસિંહસૂરિકૃત “ધર્મોપદેશમાલવિવરણ-પ્રશસ્તિ, પં. લક્ષ્મણગણિકૃત “સુપાસનાહચરિય” પ્રશસ્તિ; આ દેવપ્રભસૂરિકૃત “ન્યાયાવતાર-ટિપ્પન, આ દેવભદ્રકૃત “પાંડવાયન'; આ૦ રાજશેખરસૂરિકૃત “ન્યાયતંદલીપજિક-પ્રશસ્તિ અને પ્રાકૃત દ્વયાશ્રયમહાકાવ્યવૃત્તિ” પ્રશસ્તિ; પિટર્સન રિપોર્ટ પાત્ર ૮૯ થી ૬, જેનસત્યપ્રકાશ” કમાંક ૧૩૬, “જૈન” અંક તા–૨–૧૦ ૧૯૨૭. પાન ૬૭) ૨. આ હેમચંદ્રસૂરિ પિતે “જીવસમાસની વૃત્તિ” માં પિતાને પરિચય આપે છે કે, “યમ, નિયમ, સ્વાધ્યાય અને પદસ્થધ્યાનાનુષ્ઠાનરત, Page #371 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ પરમનિષ્ઠિક પંડિત વેતાંબરાચાર્ય ભટ્ટારક શ્રી હેમચંદ્રાચાર્યે સં. ૧૧૬૪ ના ચૈત્ર સુદિ ૮ ને સોમવારે પાટણમાં જયસિંહના રાજ્યમાં જીવસમાસવૃત્તિ” (: ૭૦૦) લખી છે. આ પ્રતિ આજે ખંભાતના ભંડારમાં વિદ્યમાન છે. (–પ્રશસ્તિ : ૧૪) આ૦ હેમચંદ્રસૂરિના ચાર શિષ્યો પ્રસિદ્ધ હતા. આ સિવાય બીજા શિષ્ય પણ હતા. તેમની પણ જે શિષ્ય પરંપરા ચાલી તે આ પ્રકારે છે– ૩. માલધારી ભટ્ટારક માધવચંદ્રસૂરિ–તેઓ ધર્મ, ઉપશમ અને દમની પ્રત્યક્ષ મૂર્તિ હતા. ૪. ભ૦ અમૃતચંદ્રસૂરિ–તેઓ ભરત પિરવાલના વંશજ પદ્મસિંહ પિરવાલની પુત્રી મહિણીદેવી, જે કટુકરાજ પિરવાલની પત્ની હતી, તેને અમૃતલાલ નામે પુત્ર હતા. તેઓ ભ૦ માધવચંદ્રના શિષ્ય થયા અને ભટ્ટારક બન્યા. તેઓ નિષ્ઠિક બ્રહ્મચારી, મેટા તપસ્વી, મહાત્યાગી, વિદ્વાન , મેટા વાદી અને સર્વ વિદ્યામાં પ્રવીણ હતા. જેનશાસનની રક્ષામાં સમર્થ હતા. તેઓ જંગમ સરસ્વતી સ્વરૂપ હતા. એક વાર તેઓ વિહાર કરતા કરતા ખંભણવાડુ-પાટણમાં પધાર્યા. ત્યારે અહીંને શાસક રાજા રણધીરને પુત્ર બલ્લાલને માંડલિક ભૂલે નામે ઠાકર હતું, તે ઠા. ગોહિલને પુત્ર હતા. એ સમયે બંભણવાડુમાં શ્રીમાલીજ્ઞાતિની શાખા ગુર્જરવંશના જેને હતા, તે સૌ ભ૦ અમૃતચંદ્રસૂરિના ભક્તો હતા. તેમાંને એક ગૂર્જરવંશને શેઠ રલ્હણ (દેવણ) નામે વિદ્વાન હતે. સંસ્કૃત અને પ્રાકૃતભાષાને જાણકાર હતો અને વિવેકી જેને હતો. તેને પંપાઈ નામે પત્નીથી ત્રણ પુત્રે થયા. તે આ પ્રમાણે– (૧) સિંહ–શુદ્ધ સમ્યકત્વધારી વેતાંબર જૈન હતું. તે અભણ હતે પણ ભ૦ અમૃતચંદ્રસૂરિની કૃપાથી સરસ્વતીદેવીનું વરદાન મેળવી ૧. આ બંભણવાડુ તે બ્રાહ્મણવાડા તીર્થ કે વરમાણ સંભવે છે અને બલ્લાલ તે ગૂર્જરેશ્વર કુમારપાલને વિરોધી રાજા બલ્લાલ સંભવે છે. (જુઓ, પ્રક. ૩૫, પૃ. ૧૦૮) Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ આડત્રીશમું ] આ સર્વ દેવસૂરિ સિદ્ધ સારસ્વત બને. તે ચાર ભાષાને વિદ્વાન હતા. પં. સિંહે સં.....માં બંભડવાડુમાં અપભ્રંશભાષામાં “પજજુન્નકહા(પજજુચરિય)ની રચના કરી હતી. તેણે આ કથામાં દરેક સંધિના છેડે શાર્દૂલવિક્રીડિત છંદમાં બનાવેલે એકેક લેક જેડ્યો છે, જેમાં તેણે જરૂરી બાબત તથા પિતાને અને પોતાના વંશને પરિચય રજૂ કર્યો છે. . (૨) શુભંકર–તે પ્રેમાળ હતો અને સજજનેને પ્રિય હતો. વિદ્વાન અને જ્ઞાની હતો. રાજાના જે પ્રભાવશાળી હતા. (૩) સાધારણ–તે દેખાવડે હતો અને જેનધર્મમાં અત્યંત પ્રેમવાળે હતો. (પજજુકહા) ૩. આ ચંદ્રસૂરિ–તેઓ રાજા સિદ્ધરાજના લાટદેશ ખાતેના નાણાપ્રધાન હતા. તેમણે રાજમુદ્રા છોડી દઈ સાધુ મુદ્રા ગ્રહણ કરીને જૈનધર્મની પ્રભાવના કરી હતી. તેમણે નીચે મુજબના ગ્રંથો બનાવ્યા છે– - ૧. મુસુિવ્યયચરિયં-સંથાગઃ૧૦૯૯૪. તેઓ જ્યારે ધોળકામાં આવ્યા અને શેઠ ધવલ પોરવાડના ભરુચાવસહીના નામથી ઓળખાતા ભ૦ મુનિસુવ્રતસ્વામીનાં દર્શન કરવા પધાર્યા ત્યારે શેઠે તેમને “મુનિસુવ્રતચરિત્ર રચવાની વિનંતિ કરી. આથી આચાર્યશ્રીએ આશાવલમાં શેઠ નાગિલ શ્રીમાલીના પુત્રોની વસતિમાં ચતુર્માસ નિગમન કર્યું અને સં૦ ૧૧૯૩ ના આસે વદિ અમાવાસ્યાના દિવસે આ ચરિત્રની રચના પૂર્ણ કરી. “સણુંકુમારચરિયં” તેને જ અવાંતર ભાગ છે. ૨. સંગહણુમુત્ત–આજિનભદ્રગણિ ક્ષમાશ્રમણના “સંગહણીસુત્ત'ના આધારે આ ગ્રંથની રચના કરી. . . . ૩. લઘુસમાસ–મેટા “ક્ષેત્રસમાસમાંથી ઉદ્ધારરૂપે આ ગ્રંથની રચના કરેલી છે. તેની પ્રારંભગાથા આ પ્રકારે છે– “નમાં વીર વયસ્થમાં ' આ૦ ચંદ્રસૂરિની પાટે બે આચાર્યો થયા. (૧) આ મુનિચંદ્રસૂરિ. (જૂઓ, પટ્ટાંક ૪) “ ૧૧. Page #373 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૨ ને [ પ્રકરણ (૨) આ॰ દેવપ્રભસૂરિ—તેઓ એમના સમયના પ્રતિષ્ઠિત વિદ્વાન હતા. આ॰ મુનિચંદ્રસૂરિએ તેમને આચાર્ય પદવી આપી હતી. તેમણે પોતાના ગુરુએ રચેલા ‘સ’ગહણીસુત્ત’ અને ‘ ખિત્તસમાસ ’ની વૃત્તિઓ રચી છે. જેમાં આગમ-ગ્રંથા, ટીકાઓ વગેરેના આધારે ભૂગાળખગાળનું વિશદ્ પ્રતિપાદન કરેલુ છે. તેમણે ‘ ન્યાયાવતાર’ પર આ સિદ્ધૃષિએ રચેલી વૃત્તિ ઉપર પ્પિન રચેલ છે. ૪. આ॰ મુનિચ'દ્રસૂરિ—જેમણે ચૌલુકચવ`શી રાજા આનલને દીક્ષા આપી હતી. તેમના વિશે પ્રસંગ એવા અન્યા કે, એક દિવસ રાજા આનલ શિકારે ગયા હતા ત્યાં તેને ભારે કષ્ટના અનુભવ થયા. આ॰ મુનિચદ્રસૂરિનાં દર્શને જઈ ને તેણે પેાતાની વીતક કથા કહી. તે ઉપરથી તેમણે ઉપદેશ આપ્યા અને તે વૈરાગ્યવાસિત થતાં સંસારની માયા તજી દઈ આ॰ મુનિચંદ્રના ચરણે ગયા અને દીક્ષા અંગીકાર કરી. આ॰ મુનિચંદ્રસૂરિની પાટે ત્રણ આચાર્યાં (૧) આ૦ દેવાન‘દસૂરિ, (૨) આ૰ દેવપ્રભસૂરિ, (૩) આ યશાભદ્રસૂરિ થયા. ૫. આ દેવપ્રભસૂરિ—તેમના ઉપદેશથી ધાળકાના રાજા વીરધવલે માંસ, શિકાર અને મદિરાનેા ત્યાગ કર્યો. તે રાજા તેમના ઉપદેશથી તત્ત્વના જાણકાર અને બુદ્ધિશાળી બન્યા હતા. (–પ્રમ'ધચિંતામણિ) ૩૩૪ આચાર્યશ્રીએ પાંડવાયન તથા ધર્મસાર (મૃગાવતીચંરિત્ર) ગ્રંથા રચ્યા છે. આ પાંડવાયનને આ॰ યશાભદ્રસૂરિ જોઈ ગયા હતા અને જ્ઞાનમૂતિ આ॰ નચંદ્રસૂરિએ પાતાની બુદ્ધિ અનુસાર તેનું સ ંશાધન કર્યું હતું. તેઓ પેાતાને કાટિક ગણુ, વૃક્ષસમાન ફેલાતી મધ્યમાં શાખા, પ્રશ્નવાહન કુલ, સુમનેાથી શાલતા હપુરીયગચ્છ અને મલધારગચ્છના બતાવે છે. (–પાંડવાચન પ્રશસ્તિ) ૬. આ॰ નરચદ્રસૂરિ—આ॰ દેવાનંદસૂરિ અને આ॰ દેવપ્રભસૂરિની પાટે આ॰ નરચંદ્રસૂરિ થયા.` તે જ્ઞાનમૂર્તિ હતા. १. देवानन्दमुनीश्वरपदपङ्कजसेवनैकषट्चरणः । જ્યોતિઃશાસ્ત્રમાીર્નરચપ્રાણ્યો મુનિવરઃ ॥ (-નારચંદ્ર જ્યંતિલ્ ) Page #374 -------------------------------------------------------------------------- ________________ આડત્રીશમું ! આ સર્વ દેવસરિ ૩૩૫ આ૦ નરચંદ્રસૂરિ ભારે બુદ્ધિશાળી હતા. તેમને સરસ્વતી પ્રસન્ન હતાં. તેઓ મંત્રીશ્વર વસ્તુપાલના મોસાળ પક્ષના ધર્મા ચાર્ય હતા. તેઓ મંત્રી વસ્તુપાલના ગાઢ સંબંધમાં હતા. તેઓ તેમને ખૂબ માનતા હતા. તેમણે તેમના સંબંધથી જે સં. ૧૨૭૬૭૭ માં શત્રુંજયતીર્થને છ'રી પાળતો સંઘ કાઢવ્યો હતો. આચાર્યશ્રીએ મંત્રી વસ્તુપાલના માથે હાથ મૂક્યો હતો. પિતે છેલ્લા બિમાર પડયા ત્યારે મહામંત્રી વસ્તુપાલને જણાવ્યું કે, “હવે મારું આયુષ્ય પૂરું થયું છે અને તે પણ અગિયારમે વર્ષે (સં. ૧૨૯૮ના ભાદરવા સુદ ૧૦ અથવા સં. ૧૨૯૬ માહ સુદિ..રવિવારે સ્વર્ગવાસી બનીશ. તેમણે આ પ્રમાણે કહી મંત્રીને ધર્મોપદેશ આપે. અને સં. ૧૨૯૮ ના ભાદરવા સુદિ ૧૦ ના રોજ સ્વર્ગવાસ કર્યો. રાજગચ્છના આ પ્રદ્યુમ્નસૂરિએ આવે નરચંદ્રસૂરિ પાસે “ઉત્તરાધ્યયનસૂત્ર”નું અધ્યયન કર્યું હતું. રાજપુરોહિત સેમેશ્વરદેવે આ નરચંદ્રને “કીર્તિકૌમુદી માં મહાકવિ તરીકે નવાજ્યા છે. ' આ નરચંદ્રસૂરિએ નીચે પ્રમાણેના ગ્રંથ રચેલા જાણવા મળે છે– (૧) યમકમય ચતુર્વિશતિ જિનરજસ્તોત્ર, સ્તુતિકાવ્ય સુભાષિત. (૨) કથા ૧૫ રત્નસાગર, મંત્રી વસ્તુપાલની પ્રેરણાથી રચના કરી. (૩) જ્યોતિષસાર (નારચંદ્ર જેન તિ). (૪) શ્રીધરકૃત “ન્યાયકંદલી” ઉપર ટિપન.' तत्क्रमिको देवप्रभसूरिः किल पाण्डवायनचरित्रम् ॥१३॥ , तदीयसिंहासनसार्वभौमः सूरीश्वरः श्रीनरचन्द्रनामा ॥१४॥ (-ન્યાયકંદલી પ્રશરિત) ૧. મહર્ષિ કણાદના “તર્કસંગ્રહ' ઉપર પ્રશસ્તપાદે ભાષ્ય રચ્યું છે, તેના ઉપર ચાર ટીકાઓ બની છે. મણિવાચાર્યની વ્યોમવતી, ૨. શ્રીધરા. ચાર્યની ન્યાયકંદલી, ૩. ઉદયનાચાર્યની કિરણાવલી અને ૪. શ્રીવત્સાચાર્યની લીલાવતી. આનરચંદ્રસૂરિએ “ન્યાયકંદલી ” પર ટિપન રચ્યું છે અને આ રાજશેખરસૂરિએ “પંજિકા” રચી છે. Page #375 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ - (૫) મુરારિકૃત “અનઈ રાઘવ” પર ટિપન (ગ્રં૦ : ર૩૫૦) આ૦ ' વિમલસૂરિની પ્રેરણાથી રચ્યું. . (૬) સિદ્ધહેમ-પ્રાકૃતદીપિકા, ઍ૦ : ૧૫૦૦. . (૭) બેહપંચાસિયા ઉપદેશ. , (૮-૯) ગિરનાર પર મંત્રી વસ્તુપાલે બંધાવેલા જિનમંદિરની બે પ્રશસ્તિઓ સં. ૧૨૮૮. . (૧૦) વસ્તુપાલ પ્રશસ્તિ, લેટ ૨૬. !આ ઉપરાંત તેમણે આ દેવપ્રભના “પાંડવાયન” તથા આ૦ ઉદયપ્રભસૂરિના “ધર્માભ્યદયમહાકાવ્ય” (સં. ૧૨૮૮)નું સંશોધન કર્યું હતું. આ૦ નરચંદ્રના શિષ્ય રચેલા ગ્રંશે નીચે મુજબ જાણવા મળે છે – - (૧) આ૦ નરેંદ્રપ્રભસૂરિ–તેઓ આ૦ નરચંદ્રના પ્રિય શિષ્ય હતા. મેટા તપસ્વી અને પ્રકાંડ વાદી હતા. તેમણે ઘણું વાદીઓને જીત્યા હતા, રાજાઓને પ્રતિબોધ કર્યો હતો. મહામાત્ય વસ્તુપાલના આગ્રહથી તેમણે “અલંકારમહેદધિ” (પ્રકાશ : ૮) નામે ગ્રંથની રચના કરેલી છે. તેના ઉપર પજ્ઞવૃત્તિ પણ રચી છે. “કાકુસ્થકેલિ” (: ૧૫૦૦) “વિવેકપાદપ, વિવેકકલિકા', ગિરનાર પર મંત્રી વસ્તુપાલે બંધાવેલા જૈન મંદિરની પ્રશસ્તિઓ સં. ૧૨૮૮ વગેરે રચ્યાં છે. તેમણે રચેલું “કાકુસ્થકેલિ’ એમના સમયમાં ભજવાયું હતું (૨) આ પદ્ધદેવસૂરિ. (૩) પં૦ ગુણુવલ્લભ-તેમણે આ૦ નરચંદ્રની પ્રેરણાથી સં. ૧૨૭૧ માં “ વ્યાકરણચતુષ્કિકા” રચી છે. (–વસ્તુપાલચરિત્ર, ન્યાયકંદલીપજિકાપ્રશસ્તિ, તિસારપ્રશસ્તિ, દિનશુદ્ધિદીપિકા પ્રસ્તાવના, જેનસત્યપ્રકાશ, કo : ૨૪, પૃ. ૪૦૩; ડો. ભેગીલાલ સાંડેસરાકૃત “વસ્તુપાલનું વિદ્યામંડલ.” ૧. કાસહદગ૭ના આ૦ નરચંદ્રસૂરિ માટે જુઓ પ્રક. ૩૫, પૃ... Page #376 -------------------------------------------------------------------------- ________________ આડત્રીશમું ] આ ૩૩૭ હ પુરીયગચ્છના મલધારી આચાર્યની આજ્ઞાપાલક સાધ્વી અજિતસુંદરી ગણિનીએ સ’૦ ૧૨૫૮ ના શ્રા॰ સુદિ છ ને સેામવારે પાટણમાં ત્રિષષ્ટિભાષ્ય લખ્યુ. 6 સર્વ દેવસૂરિ މ ૭. આ॰ પદ્મદેવસૂરિ——એમના સમયમાં થયેલા આ॰ પ્રભાનંદસૂરિના સ` ૧૩૨૧ ના પ્રતિમાલેખ મળે છે. ૮. આ૦ તિલકસૂરિ-——તેમના સ૦ ૧૩૭૮ ના પ્રતિમાલેખ મળે છે. ૯. આ રાજશેખરસૂરિ—તેમણે શ્રીધરની ‘ ન્યાયક’લી ’ ઉપર પજિકા સ૦ ૧૩૮૫, પ્રાકૃત દ્વાશ્રયમહાકાવ્યવૃત્તિ સ॰ ૧૩૮૭, વિનેાદાત્મક ચતુરશીતિપ્રખ ધકથાકેાશ (૮૪ કથા), સ્યાદ્વાદકલિકા, દાનયત્રિંશિકા, ષડ્યુનસમુચ્ચય (àા૦ ૧૮૦), પ્રબંધકોશ (ચતુર્વિં શતિપ્રમ ધ) સ૦ ૧૪૦પ, નેમિનાથફાગ સ૦ ૧૪૦૫ વગેરે પ્રથાની રચના કરી છે. તેમણે આ॰ મેરુનુંગસૂરિના ‘સ્તંભને દ્રપ્રખ’ધ ’નું શોધન કર્યુ” હતું. ‘રાજગચ્છપટ્ટાવલી’માં તેમને વાાિધક્તિ બતાવ્યા છે. (પૃ૦ ૬૫) તેમણે કટ્ટારવીર દુઃસાધવશ'ના શેડ ખખકે, જેણે અબ્યુલીમાં જિનમદિર ખ`ધાવ્યું હતું, તેને પુત્ર ગુણુપાલ, જે સવાલકમાં જન્મ્યા હતા, તેના પુત્ર નૂનક, તેને પુત્ર સાઢક, તેના પુત્ર જગત્ સિહ મહમુદ બેગડાનેા માનીતા હતા. તે જગતસિંહને શ્રીદેવી પત્ની હતી, તેના પુત્ર મહસિંહની વિનંતિથી આચાર્યશ્રીએ સ’૦ ૧૪૦૫ ના જેઠ સુઢિ ૭ ના રાજ દિલ્હીમાં જગતસિંહની વસતિમાં રહીને ‘પ્રખ`ધકાશ'ની રચના કરી. તેમના સ’૦ ૧૩૮૭, સ૦૧૪૧૮ના શિલાલેખા મળે છે.ર * ૧. દુ:સાવધવશ માટે જુમા પ્રક૦ ૪૩. ૨. પ્રતિમાલેખા માટે જૂએ પૂ॰ શ્રીજય વિજયજીના · અમુ’દ પ્રાચીન જૈનલેખસંદેહ, શ્રીજિનવિજયજીને ‘ પ્રાચીન જૈન લેખસંગ્રહ ' ભા૦૨ અને જૈન'ના અંકઃ ૧૩-૧-૧૯૧૪, સં૦ ૨૦૧૦ જેઠ સુદિ ૯ ના દિવસે પ્રગટ થયેલ્લી પ્રતિમાતા લેખ. Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ તેમણે સં૦ ૧૦૧૦ માં વડગચ્છના આ૦ મુનિભદ્રસૂરિએ રચેલા શાંતિનાથચરિત્રમહાકાવ્ય”નું સંશોધન કર્યું હતું. આ કાવ્યકર્તા તેમને સૌમ્યમૂર્તિ તરીકે નવાજે છે. (-શાંતિનાથચરિત્ર પ્રશસ્તિ, ૦ ૧૧) સાર્ધ પુનમિયાગચ્છને આ પં જ્ઞાનચદ્ર “રત્નાકરાવતારિકા” ઉપર ટિપણ ચેલું છે તેનું પણ તેમણે જ સંશોધન કર્યું હતું. આ સિવાય તેમણે “સૂરિમંત્રવિચાર” નામે કૃતિ રચેલી છે. આ૦ રાજશેખરસૂરિના શિષ્ય ૫૦ સુધાકલશે સં૦ ૧૩૮૦ માં સંગીતોપનિષદ્', સં૦ ૧૪૦૬ માં “સંગીતપનિષસાર” (અ૦૬) રચ્યા છે. આ૦ મુનિશેખરસૂરિ–તેમને સં૦ ૧૪૨૮ ના વૈશાખ વદિ ૧ ને પ્રતિમાલેખ મળે છે. ૧૧. આ૦ મુનિસાગરસૂરિ–તેમને સં. ૧૫૫૪, સં. ૧૫૫૫ ના પ્રતિમાલેખે મળે છે. ૧૨. આ૦ ગુણસાગરસૂરિ –ભ૦ ગુણસુંદરના (8) સં. ૧૫૨૨ના પ્રતિમાલેખ મળે છે. આ૦ ગુણસાગરજીની પાટે આ લક્ષ્મી સાગરસૂરિ થયા. તેઓ સં. ૧૫૪૮ માં આચાર્ય થયા. સં. ૧૫૭૫ માં સ્વર્ગસ્થ થયા. તેમણે “વસ્તુપાલરાસ”ની રચના કરેલી છે. મલધારગચ્છના જૈન મલધારગચ્છના આચાર્યોએ બનાવેલાં જૈનગેનાં નામે નીચે મુજબ મળે છે– ૧. પગારિયા (ગેલીયા, કઠારી, સીંઘી), ૨. કોઠારી, ૩. ગિરિયા, ૪. બંબ, ૫. ગંગ, ૬. ગહેલડા અને ૭. ખીમસરા. આ ગોત્ર મલધારગચ્છના મુનિવરે અને શ્રીપૂજોની પરંપરાને વિચછેદ થતાં તપગચ્છના શ્રીપૂજેની સત્તામાં આવ્યાં છે. એટલે આજે આ ગેત્રે તપગચ્છનાં મનાય છે. (–મલધારગચ્છના કુલગુરુઓની વહીઓના આધારે) Page #378 -------------------------------------------------------------------------- ________________ આડત્રીશમું ] મહાકવિ ધનપાલ— આ સવ દેવસૂરિ મધ્યદેશના સાંકાશ્યનગરના બ્રાહ્મણ દેવર્ષિં પેાતાના પરિવાર સાથે ધારાનગરીમાં આવીને વસ્યા હતા. તે વસ્તુતઃ~ ૩૩૮ 'शास्त्रेष्वधीती कुशलः कलासु बन्धे च बोधे च गिरां प्रकृष्टः ।' ની ઉક્તિ મુજબ હતા. તે શાસ્ત્રજ્ઞ, કલાકુશલ, જ્ઞાની, તાર્કિક અને મિષ્ટભાષી હતા. દેવર્ષે પોતે ગૃહસ્પતિ જેવા વિદ્વાન, પુણ્યશાલી, રાજમાન્ય અને મેટા દાની હતા. તે ધારાનગરીમાં ઉત્ક પામ્યા. તેણે એકઠું કરેલું ધન ભૂમિમાં દાટી રાખ્યું હતું, પણ તેની કાઈ ને માહિતી નહેાતી. તેને સદેવ નામે પુત્ર હતા. તેની પત્નીનું નામ સોમશ્રી હતુ. તેમને ધનપાલ અને શાલન નામે બે પુત્રો હતા. ૫૦ સંદેવે પેાતાના પિતાએ દાટેલા ધનનું સ્થાન જાણી લઈ પુષ્કળ ધન પ્રાપ્ત કર્યું હતુ તેના મદલામાં તેણે આચાર્ય શ્રીને પેાતાના નાના પુત્ર શૈાલન સોંપ્યા હતા. કવિ ધનપાલ, જે મુંજરાજ અને ભાજરાજના પુરોહિત હતા, તેણે રાજાના કાન ભંભેરીને માળવામાં જૈન શ્વેતાંબર સાધુઓના વિહાર માટે પ્રતિબંધ મુકાવ્યા હતા. શાલનાચાર્ય વાચનાચાર્ય બન્યા પછી ધારામાં આવ્યા અને કવિ ધનપાલને જૈન સિદ્ધાંતાના ખ્યાલ આપીને જૈન બનાવ્યેા. પછી તેા તેણે આ॰ મહેન્દ્રસૂરિને ધારામાં પધરાવી માળવામાં જૈન સાધુઓના વિહારના પ્રતિબંધ દૂર કરાવ્યા. કવિ ધનપાલ અને શાલનાચાય એ અને પ્રકાંડ વિદ્વાને હતા. તેમની પ્રથમ મુલાકાત કડક શબ્દોથી થઈ હતી અને છેવટે મિષ્ટભાષામાં પિરણામ પામી હતી. એ રમુજી મુલાકાત જાણવા જેવી છે— ધનપાલ~~~તેમન્ત ! મનુત્ત ! નમસ્તે ! શેાભનાચાર્ય —વિરૃધાસ્ય ! વચય ! સુવું તે? । ધનપાલ અહા ! તમે પણ વિદ્વાન માલમ પડેા છે. તમે તે ખેલવાની છટામાં મને પણ જીતી લીધેા, પણ બતાવે કે, અહીં તમે કેાના અતિથિ થયા છે ? શાભન—મહાકવિ ધનપાલના. Page #379 -------------------------------------------------------------------------- ________________ જૈન પર પરાના ઇતિહાસ-ભાગ રજો [ પ્રકરણ ધનપાલ—બહુ ખુશીની વાત છે. તેા પધારા મારે ઘેર જમવા. શેશભન—અમે એક ઘેરથી ભિક્ષા લેતા નથી. માધુકરી વૃત્તિથી જ આહાર કરીએ છીએ. ૩૪૦ ધનપાલ-એમાં શું દોષ છે ? શેભન—ઋષિઓએ કહેલું છે કે, માધુકરીવૃત્તિથી મ્લેચ્છકુળનું પણ અન્ન લેવું પણ બૃહસ્પતિ જેવાનું એકલાનું ન લેવું– ન જ ખાવું. આ॰ શય્યંભવસૂરિએ કહ્યું છે કે, જ્ઞાની પુરુષા ભમરા જેવા છે. તેઓ એક સ્થળે સ્થિર રહેતા નથી, એક ઘરનું અન્ન ખાતા નથી અને ઇંદ્રિયાને છૂટો દેર આપતા નથી. આ પ્રમાણે વર્તે તે જ સાચા સાધુ છે. ધનપાલ—હું જૈન મુનિએના આવા ત્યાગથી ખુશ થાઉં છું. પછી તે લાંબી વાતચીતને અંતે કવિ ધનપાલને પેાતાના ભાઈ તરીકે શોભનાચાની જાણ થતાં ભારે આનંદ થાય છે અને તેમની વિદ્વત્તા જોઈ ને હુ પામે છે. એક દિવસે કવિ ધનપાલને ત્યાં સાધુએ ભિક્ષા લેવા આવ્યા. દહીના યાગ હતા પણ તે ત્રણ દિવસનું હતું. સાધુઓએ ‘ ત્રણ દિવસના દહીમાં જીવેાત્પત્તિ થાય છે તેથી તે અમને ન ખપે' એમ કહીને ના પાડી. કવિ ધનપાલને તે આવી વાતમાં શ્રદ્ધા જ નહાતી એટલે તેણે જણાવ્યું કે, ‘આમાં જીવ મતાવા તે હું તમારી વાત માનું અને શાસ્ત્રોની સચ્ચાઈની મને પ્રતીતિ પણ થાય.' વહેારવા આવેલા સાધુએ કુશળ અને વિદ્વાન હતા તેમણે અળતા મગાવી આપવા જણાવ્યું. તે અળતા દહી ઉપર પાથરી દેવામાં આવ્યા ત્યારે કવિને જીવાત્પત્તિની સાચી ખાતરી થઈ આવી. શાભનાચાયે જૈન સિદ્ધાંતા વિશેની ભૂમિકા રચી જ હતી અને જૈન સાધુઓના સંપર્કમાં આવવાથી તેમના વિશે તેના ઊંચા ખ્યાલ બંધાયેલા જ હતા ત્યાં આ પ્રત્યક્ષ જીવવિજ્ઞાને તેના ઉપર ક્રાંતિકારી અસર નિપજાવી. તેને જૈન સિદ્ધાંતેાની સચ્ચાઈ વિશે સંદેહ ન રહ્યો. તેણે જૈનધર્મ સ્વીકારવા માટે અડગમને નિશ્ચય કરી લીધા. Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ આડત્રીસમું ! આ સર્વદેવરિ મેં આજ સુધી થડા ગામોના ધણી અને માગ્યું ન આપે એવા રાજાઓની મેહવશ ખુશામત કરી પણ હવે તે આજથી ત્રણ ભુવનના નાયક અને મોક્ષદાતા એવા વિતરાગદેવની ભક્તિથી સેવા કરીશ.” કવીશ્વર ધનપાલ આજથી જેન બન્યું. તેણે પોતાની વિદ્વત્તાને પ્રવાહ જૈનશાસનના ધોરી માર્ગે વહા. કવિ ધનપાલ માટે વિદ્વાન હતો. મુંજ રાજાએ તેને પોતાના પુત્ર જે માન્ય હતો અને પિતાના ખેાળામાં બેસાડી “કુર્ચાલસરસ્વતી” (દાઢી-મૂછવાળી ભારતી)ના બિરૂદથી ભાવ્યું હતું. ભેજ રાજાએ પણ તેને પિતાને બાલમિત્ર, વડીલ, હિતૈષી અને રાજ્યને વફાદાર વિદ્વાન માન્યો હતો. તેણે તેને “કવીશ્વર” અને “સિદ્ધસારસ્વત” એવાં બે બિરુદથી અલંકૃત કર્યો હતે. કવિશ્વર ધનપાલ વિદ્વાન, સત્યવાદી અને નિડર વક્તા હતા. તે ભેજ રાજાની સાભાને મુખી હતો. ભેજ તેને પિતાની સાથે જ રાખતો હતો. તે તેની કાવ્યકળાથી આનંદ આપતો હતો. ભેજરાજ તેને પ્રસંગચિત જુદી જુદી વસ્તુઓનું વર્ણન કરવા કહેતે ત્યારે તે ચમત્કારિક, શબ્દલલિત, પ્રાસાદિક અને અર્થગંભીર વાણીમાં વર્ણન કરો. વીશ્વરનાં સૂક્તોની મહાવિદ્વાને પણ પ્રશંસા કરતા હતા. તેમનાં કેટલાંક સૂક્તો સુંદર અને જાણવા જેવાં છે– શંકરભેજરાજ ! શંકર અને પાર્વતી સાથે બેઠેલા છે તેથી જ તેના દર્શનમાં મને શરમ આવે છે. હું બાલક હોત તો જુદી વાત હતી પણ હવે ત્યાં કેમ જવાય? ભંગી–મારા સ્વામી શંકર છે. તે દિગંબર છે તે તેમને ધનુષ્યની શી જરૂરત છે? શસ્ત્ર રાખે છે તે ભસ્મની શી જરૂરત છે? ભસ્મ લગાવીને રહેવું છે તે સ્ત્રીની શી જરૂર છે? અને સ્ત્રી રાખવી છે તે કામ પર દ્વેષ શા માટે રાખે છે? ભંગી સેવક પિતાના સ્વામીની આવી પરસ્પર વિરેધી ચેષ્ટાથી હાડપિંજર જેવો બની ગયે. કામદેવ—જે વિરહના કારણે સ્ત્રીને શરીરમાં જ ધારણ કરી Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ જૈન પર પરાને તિહાસ-ભાગ રો [ પ્રકરણ શખે છે એ શકરે મને જીત્યા હતા એમ હસતા અને રતિના હાથમાં તાલી દેતા કામદેવ જયવંત છે. યાજ્ઞવલ્કયસ્મૃતિ—રાજન! શ્રુતિમાં વિષ્ટા ખાનારી ગાયને સ્પર્શ, ઝાડની પૂજા, બકરાને વધ, પૂર્વજોને તર્પણુ, બ્રહ્મભેાજન, અગ્નિમાં બલિઅણુ, માયાવીને માનવા વગે૨ે ધમાર્ગ બતાવેલા છે તેને સાચા કેમ મનાય! ગાય—ગાય પશુ છે, વિષ્ટા ખાય છે, પતિ-પુત્રીને ભેદ રાખતી નથી, ખરીથી જીવાને મારે છે, બીજાને શીંગડું મારે છે આવી ગાયને નમસ્કાર શા માટે કરવા? એ દૂધ આપે છે માટે જ જો વનીય હાય તે ભેશ પણ વઢનીય ગણાય. યજ્ઞપશુ— नाहं स्वर्गफलोपभोगतृषितो नाभ्यर्थितस्त्वं मया संतुष्टः तृणभक्षणेन सततं साधो ! न युक्तं तव । स्वर्गं यान्ति यदि त्वया विनिहता यागे ध्रुवं प्राणिनो यज्ञं किं न करोषि मातृ-पितृभिः पुत्रैस्तथा बान्धवैः ॥ શિકાર—હે દેવ ! તારા અસ્રથી ભય પામી પ્રાણીએ પોતાની જાતના રક્ષણ માટે બળવાનનું શરણુ લે છે. જેમ હરણ ચંદ્રમામાં રહેલા હરણ તરફ દોડે છે અને ભૂંડ આદિવરાહની તરફ નીચે જમીન ખાતરે છે. रसातलं यातु यदत्र पौरुषं दुर्नीतिरेषा धरणीभृतानाम् । ... निहन्यते यद् बलिना हि दुर्बलो हहा ! महाकष्टमराजकं जगत् ॥ આ મેરુતુ ગસૂરિ કહે છે કે, રાજાએ આ વચન સાંભળીને દયા ઉપજતાં આજીવન પશુ શિકારના ત્યાગ કર્યાં. તળાવ एषा तटाकमिषतो वरदानशाला मत्स्यादयो रसवती प्रगुणा सदैव । पात्राणि यत्र बत सारस- चक्रवाकाः पुण्यं कियद् भवति तत्र वयं न विद्मः ॥ Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ આડત્રીશમું ] આ સર્વ દેવસૂરિ આ રીતનાં કવિનાં અનેક સૂક્તો ઉત્તમ મનાય છે. તેની સમસ્યાપૂતિ પણ પ્રૌઢ પાંડિત્યવાળી ગણાતી હતી. એક વાર ભેજ રાજાની સભામાં એક વહાણવટીએ રામેશ્વરના શિવાલયની પ્રશસ્તિની મીણના પાટિયાથી ઉતારેલી નકલ મૂકી, તેમાં ઘણું કે ત્રુટક હતા. રાજપંડિતોએ ત્રુટક પાઠના સ્થાનમાં નવાં નવાં ચરણો બનાવ્યાં. રાજાને તેનાથી સંતોષ ન થયું. તેણે સિદ્ધસારસ્વત પં. ધનપાલને તે ચરણેની પૂર્તિ કરવા નિવેદન કર્યું. કવિશ્રીએ “સનાતા તિgત ” પદ્યનાં ત્રણ ચરણ હતાં તેમાં ચેથું ચરણ ઉમેર્યું. વળી “હરિરસ' પદ્યનાં બે ચરણે હતાં તેમાં બે ચરણે નીચે મુજબ ઉમેરી બતાવ્યાં– हरशिरसि शिरांसि यानि रेजुः हरिहरितानि लुठन्ति गृध्रपादैः । अयि ! खलु विषमः पुराकृतीनां विलसति जन्तुषु कर्मणां विपाकः ॥ –રાવણના શિર પર જે માથાં શુભતાં હતાં તે (લક્ષ્મણના હાથે કપાતાં) ગીધેના પગ તળે કચરાય છે. ખરેખર, પ્રાણીઓમાં પહેલાંનાં કર્મોનું વિષમ ફળ વિકસે છે. એક પંડિતે આ સમસ્યાને કલ્પનાનું રૂપ બતાવ્યું. આથી ભેજ રાજાએ તે મંદિરની પ્રશસ્તિની બીજી નકલ મંગાવીને જોયું તો તેમાં આ રીતે જ લેક હતા. કવિ ધનપાલની આ શક્તિ ઈરાજા પ્રસન્ન થો અને કવિને ઘણા આદર-માનથી જોવા લાગ્યા. કવિની સ્પષ્ટવાદિતાથી રાજા પ્રસન્ન હતું, પણ તે ક્યારેક નારાજ પણ થઈ જતું. સમય જતાં તેને સિદ્ધસારસ્વત આગળ નમતું જોખવું પડતું. રાજા તેને સવિનય વિનવતો. એક વાર રાજાએ વિચાર કર્યો કે આ કવીશ્વર યજ્ઞહિંસા અને શિકાર વગેરેની નિંદા કરે છે તે આનું કાસળ કાઢી નાખવું જોઈએ. કવિ પણ રાજાના આ ભાવને કળી ગયું હતું. એક વાર એક બાલિકા સાથે રાજમાર્ગમાં ઊભેલી ડોશીએ ૯ વાર માથું ધુણાવ્યું ત્યારે રાજાએ કવિશ્રીને પૂછ્યું કે, “બેલે, આ ડોશી શાની મના કરે છે? Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ કવિએ કહ્યું, “રાજન ! તે બાલિકાએ ૯ પ્રશ્નો કર્યા છે અને તે ડેશીએ તેને ૯ વાર નિષેધ કર્યો છે તે આ પ્રકારે હશે એમ માનું છું— किं नन्दी किं मुरारिः किमुत सुरपतिः किं नलः किं कुबेरः किं वा विद्याधरोऽसौ किमु रतिरमणः किं विधुः किं विधाता। नायं नायं न चायं न खलु नहि नवा नापि नासौ न चैषः ___क्रीडां कर्तुं प्रवृत्तः स्वयमिह हि हले ! भूपतिर्भोजदेवः ।। –બાલિકા પૂછે છે કે શું આ મહાદેવ છે? વિષ્ણુ છે? ઈંદ્ર છે? નલ છે? કુબેર છે? વિદ્યાધર છે? કામદેવ છે? ચંદ્ર છે કે બ્રહ્મા છે ? તેને ડેશીમાએ ઉત્તર આપ્યું કે, હે ભેળી બાલિકા ! આ તેમને કેઈ નથી પણ કીડા કરવાને જઈ રહેલો આ ભેજદેવ છે. રાજા મનમાં ખુશ થયા અને બે, “કવિરાજ ! મને વિષ વગેરેની ઉપમા અપાય તે એગ્ય નથી. આમાં તો અતિશયોક્તિ રહેલી છે. કવિશ્રીએ તરત જવાબ આપ્યો કે, તમને વિષ્ણુની ઉપમા આપી છે તે બરાબર છે, તેનું કારણ સાંભળો– अभ्युद्यता वसुमती दलितं रिपूरः क्रोडीकृता बलवता बलिराजलक्ष्मीः एकत्र जन्मनि कृतं तदनेन यूना * નમૂત્ર ચઢ%રોત્ પુરુષ પુરાણઃ | –વિષ્ણુએ પૃથ્વીને ઉદ્ધાર, શત્રુની છાતી ચીરવી અને બલિરાજની લક્ષ્મીને ગ્રહણ કરવાનાં કાર્યો ત્રણ જન્મ લઈને કર્યા હતાં જ્યારે તમે એક જ જન્મમાં એ ત્રણે કર્મો કર્યા છે. - ભેજરાજે આ શીઘ્ર કવિત્વથી પ્રસન્ન થઈ કહ્યું, “કવિરાજ ! જે ઈચ્છા હોય તે માગે, જરૂરથી આપીશ.” - કવિશ્રીએ બીજું કંઈ ન માગતાં પિતાના જીવિતવ્યનું વરદાન માગ્યું, ત્યારે રાજાએ તેની આ મનોવિજ્ઞાનકળાથી અચંબો પામી તેને ન મારવાની પ્રતિજ્ઞા લીધી. Page #384 -------------------------------------------------------------------------- ________________ આડત્રીશમું ] આ સર્વદેવસૂરિ ૩૪૫ ભોજરાજે “સરસ્વતીકંઠાભરણ” નામે રાજમહેલ બનાવ્યું હતું. તેના દરવાજાના ગોખમાં રતિ સાથે હાથતાળી દેતી કામદેવની મૂર્તિ બેસાડી હતી. કવિ ધનપાલે મહેલની પ્રશસ્તિ રચી શિલામાં કેતરાવી. તેમાં આ લેક પણ દાખલ કર્યો હતો. રાજાએ એ પ્રશસ્તિના ઉપલક્ષમાં સ્વર્ણકળશ પારિતોષિક તરીકે આ હતો. એક વાર ભેજરાજે કહ્યું, “કવિરાજ ! તમે તમારી મને વિજ્ઞાનકળાથી જણાવે કે, હું આજે આ સરસ્વતી મહેલમાંથી કયા દરવાજેથી બહાર નીકળીશ?” કવિશ્રીએ એક ભેજપત્ર પર “તેડેલી છતમાંથી” એવા શબ્દ લખીને એ ભેજપત્ર એક દાબડામાં મૂક્યું અને તે દાબડે રાજાના અંગરક્ષકોને આપે. રાજાએ કવિશ્રીને ખેટા પાડવા માટે ઉપરની છત તોડાવી નાખી અને તે રસ્તે બહાર નીકળે. પછી કવિશ્રીને જવાબ જેવા માટે જ્યારે તેણે દાબડે છે અને વાગ્યું ત્યારે તે તે કવિશ્રીની આ અદ્દભુત શક્તિ ઉપર મુગ્ધ થઈ ગયો. એક વાર ભોજરાજે કવિશ્રીને દેવની પૂજા કરવાની અનુજ્ઞા • આપી. કવિ તો સ્નાન વગેરેથી શુદ્ધ થઈ એક પછી એક કાલિકા, વિષણુ, શિવ અને જિનેશ્વરનાં મંદિરમાં ગયો. પ્રથમનાં ત્રણ મંદિરે માંથી તે પૂજા કર્યા વિના દુખાતા. દિલે પાછો ફર્યો. ચોથા જિનમંદિરમાં ગયા અને ત્યાં પૂજા કરી પ્રસન્નવદને બહાર આવ્યું. રાજાએ જાસુસ મારફત આ ઘટના વિશે જાણી લીધા પછી કવિશ્રીને પૂછયું, “કહે, કેની કેની પૂજા કરી ?” કવિએ નિખાલસપણે જવાબ આપે, “હું પ્રથમ મહાકાલિકાદેવીના મંદિરમાં ગયે તો તે દેવી મહિષાસુરને હણવામાં વ્યગ્ર બનેલી ૧. સંભવ છે કે, મુસલમાનોએ એ મહેલની જ મજિદ બનાવી હોય. એ મસ્જિદની દીવાલમાંથી ભેજરાજે રચેલ કોદંડછત્ર લખેલી શિલાઓ મળી આવી છે. તેની પ્રતિલિપિ દિલ્હીના મ્યુઝિયમમાં છે. શ્રીમાન દયારામ સહાનીએ સં. ૧૯૮૯માં અમારી પાસે તેની પ્રતિલિપિને પાઠ વાંચીને તેની નકલ તૈયાર કરી હતી. Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ હતી. તેના હાથમાં પરી હતી, શસ્ત્રો હતાં. તેનું રૂપ મહારૌદ્ર હતું. એ જોઈને મને લાગ્યું કે, દેવી અત્યારે ક્રોધમાં છે તેથી તેની પૂજા કરવી ન શોભે. “પછી વિષ્ણુમંદિરમાં ગમે ત્યારે વિષ્ણુની પાસે સત્યભામા, રુકિમણી વગેરે બેઠેલાં હતાં. રાસલીલા ચાલતી હતી એટલે મને થયું કે, એકાંતમાં બેઠેલા દેવ પાસે ન જવાય. બીજાએ પણ અત્યારે ત્યાં જવું ઠીક નથી એટલે હું ત્યાં પડદે નાખીને પાછો વળે. “પછી હું શિવાલયમાં ગયે. ત્યાં તે મને સમજણ જ ન પડી કે, શિવજીના કયા અંગની પૂજા કરું. કેમ કે જ્યાં કંઠ નથી ત્યાં ફૂલમાળા ક્યાં પહેરાવું? નાક નથી ત્યાં ધૂપ દેવાને અર્થ નથી. કાન નથી ત્યાં ગીત કેને સંભળાવવા? પગ નથી ત્યાં પ્રણામ કેને કરવા ? એટલે મારે અહીં કેનું પૂજન કરવું તેનો વિચાર થઈ પડ્યો. “પછી જિનાલયમાં ગયા. ત્યાં વીતરાગની સૌમ્ય મૂર્તિનાં દર્શન થયાં. તેમની આંખમાં અમી હતું. મુખ પ્રસન્ન હતું. ખોળે સ્ત્રીસંગથી ખાલી હતો, હાથ શસ્ત્રોથી રહિત હતા. અહીં સાચું દેવત્વ દેખી મેં તે દેવાધિદેવની પૂજા કરી. મને ત્યાં ખૂબ શાંતિ મળી. રાજન ! તમે મને દેવપૂજાની આજ્ઞા કરી તે મને જ્યાં દેવત્વ જોવાયું ત્યાં મેં પૂજા કરી. કવિશ્રીએ આ પ્રમાણે વર્ણન કર્યું. તે પછી કવિએ રાજાને દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વ સંભળાવ્યું. રાજા એ બધું સાંભળીને ખુશ થયે. એક વાર રાજાએ પૂછયું, “કવિરાજ ! મહાકાલિના મંદિરમાં પવિત્રા મહોત્સવ થાય છે. તારા દેવને એ મહોત્સવ કેમ થતો નથી? ' ધનપાલે જવાબ આપ્યો કે, “પવિત્રાહિ તે જે અપવિત્ર હેય તેને પવિત્ર બનાવવા માટે છે; જ્યારે જિનેશ્વરદેવ તો સદાય પવિત્ર છે તેને પવિત્ર કરવાની કશી જરૂરત નથી.” - હવે કવિ ધનપાલે આત્મકલ્યાણ તરફ પિતાનું મન વિશેષપણે Page #386 -------------------------------------------------------------------------- ________________ ३४७ આડત્રીસમું ] આ સર્વ દેવસૂરિ લગાડયું. તેણે ધારામાં ભ૦ આદીશ્વરનું સુંદર ચૈત્ય બંધાવ્યું. તેમાં આ૦ મહેસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી અને નિરંતર પૂજા ચાલુ રાખી. તેની સ્તુતિરૂપે “ઋષભ પંચાશિકા” રચી. તે ચૂડામણિશાસ્ત્રને અભ્યાસી હતો, જેનદર્શનને જ્ઞાતા અને બાર વ્રતધારી હતી. જે સાતે ક્ષેત્રમાં દાન આપતે હતે. કવિ ધનપાલે કાવ્યની ચમત્કૃતિઓથી ભરપૂર, અલંકાર અને નવ રસેથી સભર એવી ઋષભદેવની સ્તુતિપ્રધાન ગદ્યકથા (મંત્ર : ૧૨૦૦૦ પ્રમાણ) બનાવી. ગુજરાતના પ્રદેશમાં વિચરતા આ૦ શાંતિસૂરિને ધારામાં મહોત્સવ પૂર્વક પધરાવી તેમની પાસે એ કથાનું સંશોધન કરાવ્યું. તેમણે ઘણું વાદીઓને જીત્યા હોવાથી તેમને રાજાના હાથે “વાદિવેતાલ”નું માનવંતુ બિરુદ અપાવ્યું. તે કથા શિયાળામાં રાતના વખતે રાજા ભોજને સંભળાવી. એ સાંભળીને રાજા ઘણે પ્રસન્ન થયો. આવા લાલિત્યભર્યા વર્ણનથી તેનું મન લલચાયું અને કહ્યું, “મિત્ર! હું તારી પાસે એ માગણી કરું છું કે આ કથામાં જ્યાં પાતુ નિનઃ ના સ્થાને પાતુ રિવા, ૩યોધ્યાના સ્થાને अवन्ती (धारा), शक्रावतार थैत्यना स्थाने महाकालमंदिर, ऋषभदेवना સ્થાને મહાવ અને રૂદ્રના સ્થાને મોન એટલું પરિવર્તન કરી દે તો તું માગીશ એ હું આપીશ. તારી આ કથા અમર બની જશે એમાં શંકા નથી. કવિરાજે જવાબ આપે કે, “રાજન ! આ રીતે પરિવર્તન કરવું એ તે મારા હૃદયને ગંભીર અપરાધ છે. એ આત્મઘાતી પગલું છે. દૂધના વાસણમાં સુરાનું એક ટીપું પડે તો તે અપવિત્ર બની જાય. એવું પરિવર્તન કરનાર વિદ્વાન એ વિદ્વાન નથી પણ દ્વિજિહુ-ખલ છે એમ મારું માનવું છે. વળી સૂર્ય અને આગિયામાં જે તફાવત છે તે પણ કદાપિ ભૂંસી શકાય તેમ નથી.” રાજાને આ નગ્ન સત્ય વાત સાંભળીને ભારે ગુસ્સો ચડ્યો. તેણે એ કથાને પાસેની સગડીમાં મૂકીને બાળી નાખી. કવિએ પણ રાજાને કડક શબ્દોમાં ઘણું ઘણું સંભળાવ્યું. Page #387 -------------------------------------------------------------------------- ________________ માં સૂઈ ગયા હતા તેનું કારણ અને પાતા ૩૪૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ આ પ્રસંગ પછી કવિ ઘેર આવ્યા અને દુખાતા હૃદયે ખાટલામાં સૂઈ ગયા. તેમની નવ વર્ષની નાની પુત્રી તિલકમંજરીએ પિતાની ગમગીની જોઈ પિતાજીને તેનું કારણ પૂછ્યું. તિલકમંજરી તેના પિતાની વહાલસોયી પુત્રી હતી. પિતાએ તેને પિતાની વિદ્યાને વારસો આ હતો અને નવ વર્ષની વયે પણ તે એક વિદુષી બની ચૂકી હતી. તે પિતાજીની એ કથા રેજ વાંચી જતી અને યાદ કરી લેતી. તિલકમંજરી એ હકીકત સાંભળીને પિતાને આશ્વાસન આપતાં કહ્યું, “પિતાજી ! રાજાએ તમારી કૃતિને બાળી નાખી તેથી ચિંતા કરવા જેવું નથી. મને તે કથા અક્ષરશઃ યાદ છે.” પુત્રીની વાત સાંભળી કવિશ્રી આનંદિત થઈ ગયા. તેમણે ભેજન કર્યા પછી બાલિકાના મુખેથી એ કથા-પાઠ સાંભળીને લખી લીધે. એમ કરતાં થોડા દિવસોમાં જ એ કથા ફરીથી લખાઈ ગઈ. જો કે તેમાં કઈ કઈ ભાગ બાલિકાએ સાંભળ્યું કે વાંચ્યું ન હતું તેથી તે ભાગ અધૂરો રહી ગયે પણ કવિશ્રીએ ત્યાં નો પાઠ ઉમેરીને બધે સંબંધ જોડી કથાને અખંડ સ્વરૂપ આપ્યું. કથા પૂર્ણ રીતે તૈયાર થતાં તેનું નામ “તિલકમંજરી” રાખ્યું. આ ઘટના વિસંવે ૧૦૮૪ લગભગમાં બની હતી. એ ઘટના પછી જ નિર્વતિગચ્છના આ૦ સૂરાચાર્ય ધારામાં આવ્યા હતા અને તેમણે ભેજરાજની સભાને જીતી લીધી હતી. કવિ ધનપાલે તેમના મહામેંઘા જીવનને ભેજરાજથી બચાવી લીધું. - પછી તે કવિને પણ લાગ્યું કે હવે ધારામાં રહેવું યંગ્ય નથી. તેઓ ધારાને છેડીને સાચેરમાં આવીને રહ્યા. ત્યાં તેમણે સાચારના જિનમંદિરમાં મૂળનાયકની મૂર્તિ જોઈને અપભ્રંશમાં સુંદર સ્તુતિ કરી. એ સ્તુતિ ઉપરની ઘટના ઉપર ઝાંખે પ્રકાશ પાથરતી આજે ઐતિહાસિક મહત્વ ધરાવે છે. ભરૂચને બ્રાહ્મણપુત્ર કૌલાચાર્ય ધર્મ નામે પંડિત ધારાની રાજ. સભામાં આવ્યું અને પંડિતને શાસ્ત્રાર્થ માટે લલકાર્યા. ધારીને વિદ્વાન તેની સામે હામ ભીડી શકે એમ ન હતું. આથી રાજાને Page #388 -------------------------------------------------------------------------- ________________ આડત્રીશમું ] આ સર્વ દેવસરિ ૩૪૯ કવીશ્વર ધનપાલ યાદ આવ્યા. તેણે સાચાર માણસ મેાકલીને કી. શ્વરને આમ ંત્રણ મોકલ્યું. પણ કવીશ્વર તેા પ્રભુભક્તિમાં લીન હતા તેથી આવ્યા નહીં. ભેાજરાજે બીજે માણસ મેાકલી કવીશ્વરને વિન ંતિ કરી કે, ‘ કવિરાજ ! તમે મેટા છે હું નાના છું. મેટાએ નાનાના કહેણુ ઉપર ગુસ્સો કરવા ન જોઈ એ. જો કે તમે તીસેવામાં લીન છે. પણ મારા સતેાષની ખાતર એક વાર ધારા આવી જાએ. માળવે જીતે કે હારે પણ એ તમારી જન્મભૂમિ છે. એક પરદેશી કૌલ પંડિત ધારાને જીતી જાય એ તમને ઠીક લાગે છે ? વધુ શું કહું? તમે વિવેકી છે. તમને ઠીક પડે તેમ કરે.’ કવીશ્વર માતૃભૂમિના પ્રેમ ખાતર ધારા ગયા અને ધર્મ પડિતને શાસ્રા માટે પડકાર કર્યો. તરત જ શાસ્ત્રાની ચૈાજના થઈ. ધર્મ ડિતે મંગલાચરણ કર્યું — सारस्वते श्रोतसि मे प्लवन्तां पलालकल्पा धनपालवाचः । ' ——ધનપાલની વાણી મારા સારસ્વત પ્રવાહમાં તરખલાની જેમ તણાતી રહેા. ' કવિશ્રીએ એ જ શ્ર્લાકના પદવિચ્છેદ કરી બીજો અર્થ મનાવી પતિને ભેાંઠા પાડ્યો. એટલે કે આ ધમ પંડિત ઈચ્છે છે કે, ૢ ધનવ-ડે ધનપતિ રાજન! મે આજવાન:--મારી શ્રેષ્ઠવાણી, સરસ્વત શ્રોત્તિ-સિદ્ધસારસ્વત ધનપાલના સ્વરમાં, પટ્ટાછજ્જા-તરખલાની જેમ, વન્તાક્—તણાતી રહે. પછી બંને વચ્ચે શાસ્રા જામ્યા. તેમાં ધમ પંડિત હારી ગયા. કવિ ધનપાલની આગળ તેના ગર્વ ગળી ગયા પણ રાજાએ કવિ ધનપાલની સમ્મતિથી ધર્મ પડિતને લાખ દ્રુમ્સનુ દાન કર્યું. પંડિતે જણાવ્યું, ‘ મને હવે ખાતરી થઈ છે કે કવીશ્વર ધનપાલ બુદ્ધિનિધાન અને અજોડ પંડિત છે.' કવિએ કહ્યુ’, ‘પ’ડિતજી! એમ ન કહેા. પૃથ્વી રત્નની ખાણુ " Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ો [ પ્રકરણ છે. પાટણમાં આ॰ શાંતિસૂરિ પાસે જા, ત્યાં તમને સાચું પાંડિત્ય જોવા મળશે.’ પંડિતને પરાજય થવાના કારણે બહાર જવું જ હતુ તેથી તેણે કવિશ્રીની વાતને વધાવી ગુજરાત તરફ પ્રયાણ કર્યું. ધર્મ પડિત ભેાજની સભામાં બીજે દિવસે આવ્યા નહીં એટલે કવીશ્વરે જણાવ્યુ કે, ‘ ધર્મ પંડિતે ધમ જીતે અને અધર્મી હારે એ કહેવતને ખેાટી પાડી છે, પણ ધર્મસ્ય ત્વરિત ગતિઃ ની કહેવતને સાચી પાડી છે.’ ભેાજરાજે માળવાનું ગૌરવ જળવાયું એમ માનીને આન ંદના ક્રમ ખેચ્યા. કવીશ્વરે વૃદ્ધાવસ્થા થવાથી ભેાજરાજની આજ્ઞા લઈ આ॰ મહેન્દ્રસૂરિ પાસે સલેખના કરી શુભ સમાધિથી મરણ પામી પહેલા દેવલેાકમાં વાસ કર્યો. કવીશ્વર દીર્ઘાયુષી હતા, કેમકે સં૦ ૧૦૨૯ માં માલવેશ સીયકરાજે મન્નખેડ ભાંગ્યું ત્યારે તે તેની સાથે હતા. એ વખતે સીયકની ઉંમર ૨૦-૨૨ વર્ષની હશે જ. સ૦ ૧૦૮૧ માં મહમ્મદ ગીજનીએ સામનાથ તાડયુ હતું. સ૦ ૧૦૮૪ લગભગમાં ‘તિલકમ જરી’ની રચના કરી અને સૂરાચાર્યને જાનથી મચાવ્યા. તે પછી તે સાચાર તીમાં ગયા. તે પછી પણ તે ઘણાં વર્ષો સુધી જીવ્યેા. આ હિસાબે તેના સં૦ ૧૦૧૦ માં જન્મ થયા હશે અને સ`૦ ૧૦૯૦ પછી મરણુ પામ્યા હશે એમ કલ્પી શકાય. આ॰ મહેન્દ્રસૂરિ પણ સ૦ ૧૦૯૦ પછી અનશન લઈ સમાધિપૂર્ણાંક કાળધર્મ પામી સ્વગે ગયા. કવીશ્વર ધનપાલે સંસ્કૃત અને પ્રાકૃતમાં નીચે મુજબના ગ્રંથાની રચના કરી છે. ૧. પાઈયલચ્છી નામમાલા-(ગાથા : ૨૭૫) કવીશ્વરે આ ગ્રંથ સં૦ ૧૦૨૯ માં આ પ્રાકૃત કેશની રચના મન્નખેડ ભાંગી પાછા વળતાં રસ્તામાં કરી છે. સંભવ છે કે, તેણે આ ગ્રંથ પેાતાની પત્ની લક્ષ્મી માટે બનાવ્યે હાય. Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ આડત્રીમું ] આ સર્વ દેવસૂરિ ૨. ધનંજય કેશ (j૦ : ૧૮૦૦)-આ સંસ્કૃત ભાષાના કેશન ઉલ્લેખ શ્રીહેમચન્દ્રસૂરિને “અભિધાનચિંતામણિ” અને “દેશીનામમાલા” ની ટીકામાં આવે છે. સંભવ છે કે આના આધારે જ “ધનંજયનામમાલા કેશ” (ગ્રં : ૨૦૦)ની રચના થઈ હશે. ૩. તિલકમંજરી–આ કથામાં જ કવિશ્રી લખે છે કે, મેં ભેજને જિનાગમની કથા સાંભળવાની ઈચ્છા થતાં તેના માટે આ “તિલકમંજરી” ગ્રંથ રચે (લે૫). આ કથાના કારણે જ કહેવાયું છે કે, રાષ્ટ્રસત્યપાતુ સિદ્ધાસ્થતે – ક્રિ–સિદ્ધ સારસ્વતમાં શબ્દવ્યાકરણ અને સાહિત્યના દોષે ક્યાંથી હોય? - વાદિવેતાલ શાંતિસૂરિએ સં. ૧૦૮૪ માં આ કથામાં ઉસૂત્ર કથન ન આવે એટલા પૂરતું જ આ કથાનું સંશોધન કર્યું હતું. એ સંસ્કૃત કથા અદ્ભુત નવ રસોથી ભરપૂર અને રેચક છે. આ કથા પણ સંસ્કૃત ગદ્ય કથાસાહિત્યમાં જેવી કે, સુબંધુની વાસવદત્તા, બાણની કાદંબરી, દંડીનું દશકુમારચરિત, ત્રિવિક્રમની નવકથા અને ફુલની ઉદયસુંદરી ની જેમ ગૌરવવંતુ સ્થાન ભેગવે છે. કટ સત્ર શ્રી હેમચન્દ્રસૂરિએ પિતાના “કાવ્યાનુશાસન” તથા “છંદેનુશાસન'માં તિલકમંજરીનાં પદ્યો ઉતાર્યા છે. તિલકમંજરી પર પૂર્ણતલગ૭ના આ૦ શાંતિસૂરિએ સં. ૧૧૮૦માં ટિપ્પન, પં૦ પદ્મસાગરગણિએ ટીકા (૦ : ૮૦૦૦) અને વર્તમાનમાં વિજયલાવણ્યસૂરિએ તેના ઉપર પરાગ નામની વિશદ ટીકા (ઍ૦ : ૨૦૦૦૦)ની રચના કરેલી છે. - આ તિલકમંજરીને આધારે—(૧) દિગંબર ૫૦ ધનપાલે સં. ૧૨૬૧ માં “કથાસાર”, (૨) વેતાંબર પં. લક્ષ્મીધરે સં. ૧૨૮૧ માં “કથાસાર” (૩) પં. પદ્મસાગરગણિએ કથાસાર અને (૪) એક વિદ્વાને કથાંશ રચેલા છે. ૪. શોભનકૃત-ચતુર્વિશતિની ટીકા. ૫. સાવગધમ્મપગરણ (સાવગવિહિપગરણ)-ગાટ : ૨૪. (–જે સપ્રન્ટ, ક્રમાંકઃ ૧૫૫) Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ર પ્રકરણ ૬. ઉસભપંચાસિયા–(ગાથા: ૫૦) આ પ્રાકૃતમાં રચેલી સ્તુતિએ છે. તેનાં પદ્ય સુલલિત છે. તેના ઉપર એક પ્રાચીન વ્યાખ્યા મળે છે અને બીજી વ્યાખ્યા ૫૦ હેમવિજયકૃત મળે છે. મહા ધર્મ શેખરગણિએ રચેલ સંસ્કૃત-પ્રાકૃત અવસૂરિ (ગં૦ : ૩૩૬), હારિજગચ્છના આ૦ વીરભદ્રના શિષ્ય “ તરંગવતીસાર 'ના રચયિતા આ૦ નેમિચંદ્રસૂરિની અવસૂરિ, તપાટ ચારિત્રહેમ ગણિની (સં. ૧૫૨૬) સિરોહીમાં અવચૂરિ, એક અજ્ઞાત નામની અવચૂરિ વગેરે વિવરણ મળે છે. ૭. વીરથુઈ (ગાથાઃ ૩૦) વિધાલંકારમયસ્તુતિ. ૮. વરસ્તુતિ (ગાથા : ૧૧) સંસ્કૃત-પ્રાકૃત ચરણવાળી સ્તુતિ. ૯ સૂરાચાર્યકૃત નાભેયનેમિ દ્વિસંધાન કાવ્યનું સંશોધન. ૧૦. સત્યપુરીય મહાવીરેત્સાહઃ ગાથા : ૧૫. ગ્રંથકારે અને કવિએ કવિ ધનપાલની આ પ્રકારે પ્રશંસા કહે છે – (૨) રા-સાહિત્યોતુ સિદ્ધસારસ્વત નુ વિમ્ ? / (२) समस्यामर्पयामास सिद्धसारस्वतः कविः । (૩) વ્યુત્પત્તિર્ધનપાત: | (આ) હેમચંદ્ર, અભિધાનચિંતામણિ-ટીકા) (४) वचनं धनपालस्य चन्दनं मलयस्य च । सरसं हृदि विन्यस्य कोऽभूनाम न निर्वृतः ।। (આ મેરૂતુંગ, પ્રબંધચિંતામણિ પ્ર. ૨) એકંદર પંડિત ધનપાલ તે કવીશ્વર, કુર્ચાલસરસ્વતી અને સિદ્ધ સારસ્વત તરીકે વિખ્યાત અગિયારમી શતાબ્દીને ધુરંધર વિદ્વાન. તે આશુ કવિ, આદર્શ ગ્રંથકર્તા, સમર્થ વાદી અને પરમ જૈન હતે. (५) परमश्रावकेण धनपालेनाप्युक्तम् ।। (મહેક ચવિજયજી, ધર્મપરીક્ષા) ધનપાલ નામના ત્રણ કવિઓ પ્રસિદ્ધ છે— (૧) કવીશ્વર ધનપાલ તે તિલકમંજરીના કર્તા. (ર) ધક્કડવંશીય ધનપાલ–જેણે અપભ્રંશમાં ભવિસયત્તકહા રચી. Page #392 -------------------------------------------------------------------------- ________________ આડત્રીશમું ] આ સર્વ દેવસૂરિ ૩૧૩ , (૩) પલ્લીવાલ ધનપાલ—જેણે સ૦ ૧૨૬૧ના કાર્તિક સુદ્ઘિ ૮ ના દિવસે તિલકમ જરીકથાસાર ' રચ્યા છે. કવિએ પેાતાના અને તેમના કુટુંબના પરિચય ગ્રંથના પ્રારંભમાં જ આપ્યા છે. તેઓ બધા ધનપાલ નામ હેાવા છતાં સાહિત્યપાલ બન્યા હતા. (–પ્રભાવકચરિત્ર, પ્રબંધચિંતામણિ, ભાજપ્રબંધ, ઉપદેશતરંગિણી) દંડનાયક જિણાશાહ જિહુ શ્રેષ્ઠી ધોળકાના વતની હતા. તેનું ગેાત્ર શ્રીમાલી હતું, એના પિતાનું નામ હતું . પાહા શેઠ. જિણાશાહ ઘણા નિન હતા, પણ તંદુરસ્ત અને અલવાન હતેા. ઘી, કપાસ તથા અનાજની ફેરી કરી જાતમહેનતથી પાતાના તથા કુટુંબને નિભાવ કરતા હતા. તે શ્રદ્ધાળુ જૈન હતા. પ્રતિદિન જિનપૂજા અને ગુરુવંદન કરતા હતા. એક દિવસે નવાંગીવૃત્તિકાર મહાપ્રભાવક આ॰ અભયદેવસૂરિએ તેને પદ્મદલમાં સ્થાપિત ભ॰ પાર્શ્વનાથની પૂજા તથા ‘ભક્તામરસ્તોત્ર’ના પાડૅના વિધિ બતાવ્યા. જિણાશાહે પૂજાપાઠ અખંડ રીતે ચાલુ રાખ્યા. તેણે એક દિવસે ઘીના ગાડવા લઈ ફેરીએ જતાં રસ્તામાં તેને મારવાને આવેલા ત્રણ લૂટારાઓને માત્ર ત્રણ માણુથી જ મારી નાખ્યા. આ વાતની જાણ થતાં ગુજરાતના રાજા ભીમદેવ સોલંકી (સ૦ ૧૦૭૮ થી ૧૧૨૦)એ તેને પાટણ ખેલાવી તરવાર, પટ્ટો તથા સેાનાની મુદ્રા આપી ધેાળકાને દંડનાયક બનાવ્યા. ( આ સમયે ત્યાં રહેલા સેનાપતિ શત્રુશૈલ્યે કહ્યું, 'અન્નદાતા ! જિણા શેઠને રૂ તથા કાપડના વેપારની આવડત છે. માટે તેને તે ગજ અને કાતર અપાય પણ તરવાર ન અપાય'. જિણાશાહે તરત જ સંભળાવી દીધું કે, ‘તરવાર, ધનુષ્ય, બાણુ, ભાલેા અને શક્તિને ઉપાડનારા તે ઘણાયે હાય છે પણ યુદ્ધમાં શૂરા તા વિરલા જ હાય છે.' સેનાપતિએ તેને માર્મિક જવાબ સાંભળીને કહ્યું, ‘શસ્ત્ર અને શાસ્ત્ર ચેાગ્ય પુરુષને મેળવીને જ યાગ્ય મને છે.’ જિણાશાહ દંડનાયક બન્યા. તેણે પ્રજાપાલન માટે ખૂબ ધ્યાન Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ આપ્યું. તેણે સર્વપ્રથમ ચેર અને લૂંટારાઓને પકડી લીધા અને એ પ્રદેશમાંથી ચેરનું નામનિશાન ભૂંસી નાખ્યું. એક ચારણે શાહની તાકાતની પરીક્ષા કરવા માટે ઊંટની ચેરી કરી. રાજપુરુષ ચારણને પકડી ધોળકામાં શાહની સામે લઈ આવ્યું. જિણાશાહ તે વખતે દેરાસરમાં પૂજાપાઠ કરતે હતે. દંડનાયકે પહેલાં બાંધેલી વ્યવસ્થા પ્રમાણે રાજપુરુષે જિણ શાહને દેરાસરની બહાર બેલાવીને પૂછ્યું કે, “આ ચારણે ઊંટની ચોરી કરી છે તો શું દંડ દેવો?” શાહે ત્યાં ઊભા ઊભા જ આંગળી ઉપર આંગળી ઘસીને તથા ફૂલનું દીઠું કાપીને સંકેતથી જ જણાવ્યું કે, તેને વધ કરવો. - ચારણ વાત સમજી ગયે, તેણે કહ્યું – - “એક જિણહાને જિણવરહ, ન મિલઈ તારે તાર; જેહિં અમારણ પૂજઈ તે કિમ મારણહાર ?” - આ સાંભળી જિણ શાહે કહ્યું, “જે ફરી વાર ચોરી કરીશ તે માર્યો ગયે સમજજે.” ચારણને છોડી દેવાને હુકમ કર્યો ત્યારે તે ચારણ છે કે – “ વોર સી વાર રવોજી ને મારું ની ચોરી નું વડું તુ વાર ચોર ન થા “શાહજી! ચાર કદાપિ ઘરમાં સંતાડી ન શકે એવા ઊંટની ચોરી કરે ખરે? અને ચારણ કદાપિ શેરી કરે ખરે? આ તો તમે જેન છે એટલે તમે ધાક કયી રીતે બેસાડે છે એ મારે જાણવું હતું.” હે ખુશી થઈ ચારણને સોનામહોરનું ઈનામ આપ્યું. : જિણશાહે પેળકામાં બે જિનમંદિર બંધાવ્યાં. ઘરદેરાસર માટે કટીની ભ૦ પાર્શ્વનાથની પ્રતિમા ભાવી અને સંઘના દેરાસર માટે ભ૦ આદીશ્વર, મુખ તથા ચકેશ્વરીદેવીની પ્રતિમા ભરાવી. તે દરેકની આ અભયદેવસૂરિના કરકમલથી અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરાવી અને ઘણુ ધર્મકાર્યો કર્યા. જિણાશાહે ળકામાં જૈન યતિઓની જકાત બંધ કરાવી, જે સં. ૧૦૨૬ સુધી બંધ હતી. (–તપાગચ્છીય પતંદિર–ગણિ શિષ્ય પંરત્નમંદિરગણિની Page #394 -------------------------------------------------------------------------- ________________ આડત્રીશમું ] ' આ સર્વ દેવસૂરિ ૩૫૫ “ઉપદેશતરંગિણી' તરંગ ૩; આ૦ ગુણાકરની ભક્તા મરસ્તોત્ર કાવ્ય ૩૩ ની ટીકા) શેઠ હેમરાજ શેઠ હેમરાજ માળવાની ધારાનગરીમાં રહેતો હતો. તે ભક્તામરરત્રને અખંડ પાડી હતો, રાજા ભોજે (સં. ૧૦૨૨ થી ૧૧૧૨) એક વાર બ્રાહ્મણની શિખવણીથી શેઠને બાંધીને કૂવામાં નાખે. શેઠ ભક્તામરૌંત્રના જાપના પ્રભાવથી બંધન તોડી કૂવાની બહાર નીકળી આવ્યું. આ જોઈ રાજા પણ ભક્તામર સ્તોત્ર માટે શ્રદ્ધાળુ બ. (-આ૦ ગુણાકરની સં૦ ૧૪૨૬ની ભક્તામર સ્તોત્રટીકા, કાવ્ય ૧-રની વિવૃતિ) ચંડપ મંત્રીવંશ– ૧. ચંડપ–તે પિરવાડ જૈન હતો. તેને ચાંપલદેવી નામે પત્ની હતી. રાજા ભીમદેવને તે ભંડારી હતો. ૨ચંડપ્રસાદ–તે રાજા કર્ણદેવને મંત્રી હતા. તેની પત્નીનું નામ જયશ્રી હતું. તેને શૂર અને સોમ નામના બે પુત્રો હતા. બંને ભાઈઓ રાજા સિદ્ધરાજના મંત્રી હતા. બુદ્ધિશાળી, શૂરવીર અને ધર્મપ્રેમી હતા. ૩. સેમ–તેને સીતાદેવી નામે પત્ની હતી. તે દાની, સગુણ, ગુરુઆજ્ઞાપાલક અને ધર્માત્મા હતો. (જે સવપ્ર, વર્ષ : ૨, પૃ. ૬૭) તે તીર્થકર ભગવંતને દેવ, નાગૅદ્રગચ્છના આ૦ હરિ ભદ્રને ગુરુ તેમજ સિદ્ધરાજ જયસિંહને રાજા માનતો હતે. એ સિવાય બીજાને નમતો નહોતો. તે સિદ્ધરાજને ખજાનચી મંત્રી હતું. તેણે સં. ૧૨૫૪ માં પાટણમાં રાજગચ્છના આ૦ પૂર્ણભદ્ર કે આ વાદિદેવસૂરિના શિષ્ય આ૦ પૂર્ણભદ્ર પાસે “પંચતંત્ર' ગ્રંથને જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. તેણે સં. ૧૨૮૪ માં દેરાસરમાં સ્તંભદાન કર્યું હતું . ૧. (૧) વડગચ્છના આ૦ વાદિદેવસૂરિના શિષ્ય આ૦ પૂર્ણભદ્ર સિં.. ૧૨ ૫૪, સં. ૧૨૮૫ (૨) રાજગ૭ના આ૦ ચંદ્રના શિષ્ય પૂર્ણભદ્ર સિંહ Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ પાટણને શેઠ કપૂરપટ્ટાધીશ પુત્ર સમપિરવાડ સં. ૧૨૧૬ માં પણ આ જ સમયે થયે હતે. ૪. આસરાજ (અબ્ધરાજ) –તે માતૃભક્ત વિવેકી જેન હિતે. તેણે સાત તીર્થોની સાત વાર યાત્રા કરી હતી. છેલ્લી યાત્રામાં બાળકો વસ્તુપાલ-તેજપાલ સાથે હતા. તે પાટણમાં રાજકાર્યમાં નિયુક્ત હતા. એક વખત તે માલાસણ ગમે ત્યારે ત્યાં માલધાર ગચ્છના કલિકાલગૌતમાવતાર આ૦ હરિભદ્રસૂરિ પાસેથી પ્રાસંગિક રીતે શેઠ આભૂ પિરવાલની પુત્રી બાલવિધવા કુમારદેવીને સુલક્ષણ જાણું તેની સાથે લગ્ન કર્યું અને તે સુહલાક (સોપારક) ચાલ્યો ગયે. તેને ત્યાં ચાર પુત્ર અને છ પુત્રીઓ થઈ તે પરિવાર નીચે મુજબ હતો – (૧) લુણિગ–તે રાજકાર્યમાં કુશળ હતા. તેને લૂણદેવી નામે પત્ની હતી. તે યુવાનીમાં આવતાં જ મરણ પામ્યું. એ સમયે એનું કુટુંબ ગરીબ દશામાં હતું તેથી ઘરના માણસેએ તેને પરભવ માટે ત્રણ લાખ નવકાર મંત્રો આપ્યા, પણ વસ્તુપાલે મરતી વેળા પૂછ્યું કે, “મોટાભાઈ! તમારી કોઈ ઈચ્છા હોય તે જણાવે” લુણિગે જવાબ આપે કે, “ભાઈ! મને આબૂ તીર્થમાં ભગવાનની એકાદ દેરી બનાવવાની ઉત્કટ ભાવના હતી પણ મારા ભાગ્યમાં નહીં તેથી એ ભાવના તે ભાવનારૂપે જ રહી છે. જે તમને અનુકૂળતા થાય તે મારી એ ભાવનાને સફળ બનાવજે. સૌના મનમાં એ વાત રમી ગઈ પણ પરિસ્થિતિ આગળ સૌ લાચાર હતા તેથી સૌ મૌન રહ્યા. વસ્તુપાલ-તેજપાલના દિલમાં આ ભાવનાનું બીજ રોપાયું, તેથી તેઓ ગુજરાતના મંત્રી બન્યા તે પછી એ બીજમાંથી જાણે કલ્પવૃક્ષ ઊભું થયું. આજે આબૂ ઉપરનું બલુણિગવસહી” નામનું ૧૨૩૯ (પ્રક. ૩૨, પૃ. ૫૧૦, પ્રક. ૩૫, પૃ....) (૩૩) ખરતરગચ્છીય આ૦ જિનપતિના શિષ્યની તથા સુમતિમણિની નાની દીક્ષા સં૦ ૧૨૬૦ના જેઠ સુદિ ૬ ના રોજ થઈ હતી. Page #396 -------------------------------------------------------------------------- ________________ આડત્રીશમું ] આ સર્વાં દેવસૂરિ ૩૫૦ દનીય અને વિશાળ જૈનમંદિર ઊભુ છે તેનું શ્રેય આ લુણિગની ભાવનાને ફાળે જાય છે. (૨) મલ્લદેવ—તે મહાજનમાં વડા હતા. મંત્રી હતા. તેને લીલાદેવી અને પ્રતાપદેવી નામે પત્નીઓ હતી. લીલાદેવીથી પૂર્ણ - સિંહ, સહજલદેવી તથા સજમલદેવી નામે સંતાન હતાં. પૂર્ણસિંહને પણ અલણાદેવી તથા મહણદેવી નામે પત્નીઓ હતી. અહુલણાદેવીથી પેથડ નામે પુત્ર તથા અલ્લાલ નામે પુત્રી હતાં. તેને માટે એક લેાક · પુરાતનપ્રબંધસંગ્રહ 'માં નોંધાયેલા મળે છે'धर्मविधाने भुवनच्छिद्रपिधाने विभिन्नसंधाने । सृष्टिकृता न हि सृष्टः प्रतिमल्लो मल्लदेवस्य ॥ ' (૩) વસ્તુપાલ—તે ગુજરાતના મહામાત્ય હતા. આ॰ વિજયસેનસૂરિના ઉપદેશથી ધર્મપ્રેમી બન્યા હતા. તેને ૪૦ કાન્હડ, ૪૦ રાણુદેવી પારવાડની બુદ્ધિશાળી પુત્રીએ લલિતાદેવી તથા વેજલદેવી નામે પત્નીઓ હતી. લલિતાદેવીને જયંતસિંહ નામે પુત્ર હતા. તે રાજકાર્યમાં કુશળ હતા, જે સ૦ ૧૨૭૯ માં ખંભાતના દડનાયક બન્યા હતા. તેને જયતલ, જન્મણ અને રૂપા નામે પત્નીઓ હતી. તેની વિનતિથી આ૦ જિનભદ્રે સ૦ ૧૨૯૦ માં પ્રખ’ધાવલી ’ની રચના કરી હતી. દંડનાયક જયંતસિહે પેાતાની આધેડ વયમાં પત્ની સુહુલદેવીથી જન્મેલ પુત્ર પ્રતાપસિંહના કલ્યાણ માટે પુસ્તક રચાવીને લખાવ્યું હતું. (-જૈપુષ્પ્રન્સ' પુષ્પિકા : ૭) મંત્રી વસ્તુપાલે સ’૦ ૧૨૯૦ માં ‘ ધર્માભ્યુદયમહાકાવ્ય ’લખ્યું 6 * હતું. ‘ (૪) તેજપાલ—તે ગુજરાતને કુશળ મહામાત્ય હતેા. ભારે લડવયેા હતા. તેને ચદ્રાવતીના શેઠ ગાંગજી પારવાડના પુત્ર ધરિણગનીપુત્રી અનુપમાદેવી તથા પાટણના ૪૦ ઝાલણ, ૪૦ રાણી મેાઢની १. संवत् १२९० वर्षे चैत्र शुदि ११ खौ स्तंभतीर्थ वेलाकुलमणुपालयता मह० वस्तुपालेन श्रीधर्माभ्युदयमहाकाव्यमिदमलेखि ||ठ|| . જીમમતુ શ્રોત્ર-વ્યાયાતૃળામ્ III (-શ્રીપ્રશસ્તિસ ંગ્રહ, પ્ર૪૦ ૭૦, પૃ૦૫૦) Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકારનું પુત્રી સુહડાદેવી નામે પત્નીઓ હતી. અનુપમાદેવીને બુદ્ધિશાળી, પ્રતાપી અને ઉદારદિલ લૂણસિંહ નામે પુત્ર હતે. લૂણસિંહને રતના તથા લખમી નામે પત્નીઓ હતી ને ગૌરદેવી નામે પુત્રી હતી. સુહડાદેવીથી સુહડસિંહ નામે પુત્ર અને બકુલા નામે પુત્રી હતાં. સુહડસિંહને સુહડાદે તથા સુલખણ નામે પત્નીએ હતી. સુહડસિંહ સં. ૧૨૯૭ માં મરણ પામે. તેજપાલની પત્ની અનુપમાદેવીનું એને સમયમાં ભારતીય નારીઓમાં ઊંચું સ્થાન હતું. તે ચંદ્રાવતીના શેઠ ધણિગ અને પત્ની ત્રિભુવનદેવીને ખીમે, આંબે, ઉદ્દલ એમ ત્રણ પુત્ર અને અનુપમા નામની આ પુત્રી હતી. અનુપમા બુદ્ધિશાળી છતાં કદરૂપી હતી. તેજપાલે તેની સાથે સગપણ થયા પછી તે તેડવાને ઘણે પ્રયત્ન કર્યો હતો. છેવટે ભ૦ ચંદ્રપ્રભના યક્ષ વિજયને આઠ દ્રમ્પ ચડાવવાની માનતા પણ માની હતી, પણ ભાવિભાવને કેણ ફેરવી શકે? તે તેજપાલના ઘરમાં આવી ત્યારથી જ તેનાં કુંકુમ પગલાંથી કુટુંબની ઉન્નતિ થવા લાગી. આથી થોડા દિવસમાં જ તે સૌને પ્રિય થઈ પડી. ઘરનું એક પણ કામ તેની સલાહ વિના થતું નહતું. આબૂ ઉપર લુણિગવસહીના નિર્માણમાં તેને જ સક્રિય ફાળો હતો. તે પિતાના ભાઈ ઉદ્દલને સાથે રાખી ઘણુ કાળ સુધી આબૂ ઉપર રહી હતી અને પિતાની જાત દેખરેખ નીચે આ કાર્ય પૂરું કરાવ્યું હતું. સ્વભાવે તે શાંત અને ઉદાર હતી. ઉલ્લેખ મળે છે કે, એક વાર તે યતિઓને વહોરાવતી હતી ત્યારે તેમના હાથમાંનું ઘીનું પાત્ર અચાનક મહંતુ અનુપમાદેવી ઉપર પડ્યું. તેનાં કપડાં ઘીથી તરબોળ થઈ ગયાં. આથી મંત્રી તેજપાલ ગુસ્સે થઈ ગયે પણ અનુપમાદેવીએ તરત જ શાંત મગજથી જવાબ આપે કે, “જે ઘાંચીના ઘેર જન્મી હેત તો શું દશા હેત? પણ મારાં અહાભાગ્ય છે કે, મારા ઉપર બીજા કેઈનું નહીં પણ પૂજ્ય ગુરુદેવના પાત્રનું ઘી ઢળ્યું છે.” મંત્રી આ સાંભળી શાંત થઈ બે, “મીઠી વાણુ સાથેનું દાન, અભિમાન વગરનું જ્ઞાન, Page #398 -------------------------------------------------------------------------- ________________ આડત્રીશમું ] આ સર્વ દેવસૂરિ ક્ષમા સાથેનું સામર્થ્ય અને ત્યાગભાવના સાથે પૈસે–આ ચારે વસ્તુ અત્યંત દુર્લભ છે. મહં. અનુપમાદેવી સૌને છૂટે હાથે દાન આપતી હતી, તેથી તે ષદર્શનમાતા તરીકે ખ્યાતિ પામી હતી. તેનું કંકણ કાવ્ય હતું. તેના હાથે અપાય કે બીજાઓ મારફત અપાય તેનું ફળ મળે કે ન મળે પણ પિતાના હાથે જ અપાય તેનું ફળ મળે જ છે. - તેણે નંદીશ્વર તપના ઉજમણુમાં જિનપ્રાસાદ પૂરો ન થાય ત્યાં સુધી એકાસણું કરી વામદેવ સલાટ દ્વારા શત્રુંજય તીર્થમાં નંદીશ્વર જિનપ્રાસાદ બનાવ્યું અને તે જ તીર્થમાં અનુપમ સરોવર બંધાવ્યું. . તેણે સં. ૧૨૯૨ માં પંચમીતપનું ઉજમણું કર્યું, ત્યારે ૨૫ સમવસરણ બનાવ્યાં, શત્રુંજયતીર્થની તળેટીમાં ૩૨ વાડીઓ, ગિરનારતીર્થની તળેટીમાં ૧૬ વાડીએ બનાવી. તેજલપુરમાં જિનાલય, પિપાળ, તેની સાથે કુમાર સરોવર બનાવ્યાં. ઝાઝરિયા ગામમાં જિનપ્રાસાદ, વાવ અને તળાવ બનાવ્યાં હતાં. તેણે લુણિગવસહીના નિભાવ માટે ડાક અને ડમાણી ગામ અપાવ્યાં, તપોધનના ઉપકરણો માટે તે તે નામનાં પાત્ર, દેરૂ, લી, દાંડા વગેરે ગામ આપ્યાં. (–પ્રબંધાવલી, પુરા પ્ર. સ0, પૃ૦ ૬૩, ૬૫) સમકાલીન કવિઓએ પણ મહં. અનુપમાની ખૂબ પ્રશંસા કરી છે, જેમકે – - “લક્ષમી ચંચળ છે, પાર્વતી ચંડી છે, ઇંદ્રાણી શક્યવાળી છે, ગંગા નીચે વહેનારી છે, સરસ્વતી તે કેવળ વાણીના સારવાળી છે, પણ અનુપમા અનુપમ છે.” એટલે ભારતીય નારીઓના ઇતિહાસમાં અનુપમાનું સ્થાન અનુ પમ છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. . અનુપમાદેવીએ સં. ૧૨૯૩ના પિષ સુદિ ૧૩ ના રોજ વડ ગચ્છના આ૦ મદનચંદ્રસૂરિને “ઘનિર્યુક્તિ” વહોરાવી હતી. તેની પુષ્યિકામાં તેને....મહું વગેરે વિશેષણે વાપરેલાં છે. . (પ-૧૧) સાત પુત્રીઓ–૧. જાહુ (ભાઉ), ૨. માઉ, ૩, Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ સાઉ, ૪. ધન્ના, ૫. સેહગા, ૬. વયજુ અને ૭. પરમલદેવી (પદમલદેવી). (૫) વસ્તુપાલ-તેજપાલ–સરાજના ૧૧ સંતાનમાં વસ્તુ પાલ અને તેજપાલ એ બંને ભાઈઓ ગુજરાતના ઇતિહાસના અમર પુરુષ છે. તેમને જન્મ સં. ૧૨૩૫ થી ૧૨૪૦ લગભગમાં થયો હતો. તે સૌ ભાઈબેને (માતા-પિતાના મરણ બાદ) સં. ૧૨૫૦ પછી માંડલ આવી વસ્યાં. વ્યાપાર કરતાં તેઓના ભાગ્યને સિતારો ચમક્યો. ધન વધ્યું. ત્રણ લાખ કમ્મ થયા અને સૌનાં લગ્ન પણ થયાં. તેઓ રાજા ભીમદેવના મહેતા પણ હતા. તેમને મંડલેશ્વર વીરધવલ સાથે ગાઢ મૈત્રી હતી. કવિ સોમેશ્વર મંત્રી તેજપાલને વિરધવલને અદ્વિતીય બંધુ બતાવે છે. " (–આબુપ્રશસ્તિ, લેટ ૬૪) વસ્તુપાલ-તેજપાલે પિતાની નાની ઉંમરમાં સં૦ ૧૨૪૯ માં માતા-પિતા સાથે શત્રુંજયતીર્થની યાત્રા કરી હતી. તેઓએ અહીં ધન વધ્યા પછી બાવલામાં દેરાસર બંધાવ્યું અને સં૦ ૧૨૭૬ માં નાનકડો શત્રુંજયને યાત્રા સંઘ કાઢ્યું. તેઓને હડાલા ગામે જતાં માલમ પડયું કે, રસ્તાના રજવાડાઓ મુસાફરોને લૂંટી લે છે. આથી તેઓએ કેઈ ન જાણે એવા સ્થાનમાં ૧ લાખ દ્રમ્મ દાટી રાખવાનો નિર્ણય કર્યો. પરંતુ તેઓ રાતે જ્યાં ધન દાટવા ગયા ત્યાંથી જ ખાડો ખેદતાં તેઓને સેનાને ચરુ મળે. અનુપમાદેવીએ તેઓને સલાહ આપી કે, આપણા ભાગ્યને સિતારે ચમકે છે. ધનને ભૂમિમાં દાટવાની જરૂર નથી. ભૂમિમાતા તે આપણને સામેથી ધન આપે છે. માટે આ ધનને હવે પહાડ ઉપર ગોઠવે, એટલે કે પહાડ ઉપર વિશાળ ધર્મસ્થાને બનાવો. તેમણે શત્રુંજયની યાત્રા કરી, ત્યાં લલિતા સરોવર, નવાં મંદિરે તથા જીર્ણોદ્ધારે શરૂ કરાવ્યા. ત્યાંથી નીકળી ગિરનાર તથા પ્રભાસપાટણની યાત્રા કરી ધોળકા આવ્યા. ત્યારે ગુજરાતને રાજા ભેળે ભીમદેવ હ. તે ઘેલે અને ઉડાઉ હતું. તેથી તેના સામે તે Page #400 -------------------------------------------------------------------------- ________________ આડત્રીસમું ] આ સર્વદેવસૂરિ ૩૬૧ સ્વતંત્ર થવા લાગ્યા હતા. ગુજરાત-સૌરાષ્ટ્રની સ્થિતિ કથળવા લાગી હતી. તેને સ્વ. પિતામહ કુમારપાલે સ્વપ્નમાં સૂચવ્યું કે, તું લવણપ્રસાદને સર્વેશ્વર બનાવ. તે રાજ્યને બચાવી શકશે. (-સુકૃતસંકીર્તન) લવણુપ્રસાદ અને તેના પુત્ર વિરધવલ વાઘેલાએ તે સમયે ધોળકાને પિતાનું પાટનગર બનાવી, ખંભાત સુધી પ્રદેશ જીતી લઈ પિતાનું રાજ્ય સ્થાપ્યું હતું. ગુજરાતની દેવી મહણુદેવીએ આ પિતા-પુત્રને સ્વપ્નમાં જણાવ્યું કે, “તમે ગુજરાતનો ઉદ્ધાર કરે. વસ્તુપાલ-તેજપાલને મહામાત્ય બનાવે. આથી તમારે પ્રતિદિન ઉદ્ધાર થશે.” આ પિતા-પુત્રે રાજપુરોહિત સેમેશ્વરની સલાહથી અને ગુજ. રાતના રાજા ભીમદેવની સમ્મતિથી વસ્તુપાલ-તેજપાલને સં. ૧૨૭૭ માં પોતાના મહામાત્ય બનાવ્યા. તેઓ મહામાત્ય બન્યા તે પહેલાં રાજા વિરધવલ તથા રાણી જયતલ તેમને મળવા ગયાં હતાં. ત્યારે અનુપમાદેવીએ પિતાના પિયેરથી લાવેલે ઝવેરાતને હાર રાણીને પહેરાવ્યો હતો, પણ રાજાએ તે પાછો આપી દીધો. વસ્તુપાલ-તેજપાલે મહામાત્ય બનવા પહેલાં સૌ જનતા સમક્ષ રાજા પાસેથી વચન માગી લીધું કે, આજે અમારી પાસે ત્રણ લાખ દ્ર” છે. તમારી સાથે અમારે વધું પડે ત્યારે તમારે અમારા આ ધનને સ્પર્શ કરવો નહિ.” રાજાએ આ શરત કબૂલ રાખી તેઓને પ્રધાન બનાવ્યા. મંત્રીઓએ સં. ૧૨૭૭ માં શ્રીસંઘ સાથે શત્રુંજયને યાત્રા સંઘ કાઠડ્યો. લલિતાસરેવર આગળ પડાવ નાખ્યો હતો. દાદાની યાત્રાપૂજા કરી તેમણે ત્યાં સ્વર્ણકળશે, ચેકીઓ, આરાધ્યમતિઓ, ઇંદ્રમંડપ તથા દેરાસર બનાવ્યાં અને શત્રુંજયની યાત્રા માટે કુમાર પાલના હડા સુધીની પાજ બંધાવી. આ પ્રસંગે અહીં “કરુણવજાયુદ્ધ-નાટક ભજવાયું હતું. સંઘ શત્રુંજય, ગિરનાર તથા પાટણની યાત્રા કરી ળકા આવ્યું. આ સેમપ્રભસૂરિ, પં૦ જગચંદ્રમણિ વગેરે આ સઘમાં સાથે હતા. દશા-વીશા વગેરે જ્ઞાતિઓ – સંભવ છે કે, આ અરસામાં દશા-વીશાના ભેદ પડ્યા હોય. એ સુના હડા સુધીની બનાવ્યું અને જો Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ જૈન પર પરાને ઇતિહાસ-ભાગ રો [ પ્રકરણ વિશે એવે ખુલાસે મળે છે કે, મહાજનની ૮૪ જ્ઞાતિ ગણાતી તે સમયે તે મેટે ભાગે જૈનધમ પાળતી હતી. આ જ્ઞાતિઓમાં કયાંક કચાંક વિધવાવિવાહ પણ પ્રચલિત હતા. એવા વિવાહ કરનારા છૂટાછવાયા હતા, તેમની કાઈ એક વ્યવસ્થિત જ્ઞાતિ નહેાતી. મંત્રી વસ્તુપાલના સમયે તેણે જ્ઞાતિનું સ્વરૂપ લીધું હોય એમ લાગે છે. એક વાર વસ્તુપાલ-તેજપાલે સાધર્મિક વાત્સલ્ય કર્યું. સૌને નાતરુ દેવામાં આવ્યું, પણ એક શેઠના પુત્ર, જે નિન બની ગયા હતા તેને નાતરું આપવાનું ભૂલી જવાયું. તે શેઠના પુત્રે ૮૪ જ્ઞાતિની વિશાળ સભામાં યુક્તિપૂર્વક વાત મૂકી કે, ‘ અમે કુલીન છીએ પણ ગરીબ થઈ ગયાના કારણે અમારી ટાલ કરવામાં આવી છે. વસ્તુપાલતેજપાલ વિધવાના પુત્રા છે પણ ધનાઢય છે અને રાજસત્તામાં મહામાત્યપદે છે. તમને જમણ મળે છે એટલે તમને અમારા ગરીમની શી પડી હાય?’ શેઠના પુત્રના આ શબ્દોએ સભામાં વીજળી જેવા આંચકા પેદા કો. હાહા થવા લાગી. પછી તે આ સભામાંથી કેટલાક ઊઠીને ચાલવા માંડયા. જે ગયા તે વીશા' કહેવાયા અને એ મંત્રીની સાથે રહ્યા તે દશા’ કહેવાયા. ચારાશી જ્ઞાતિઓમાં આ ભેદો પડયા. આ જ્ઞાતિભેદનું એ પરિણામ આવ્યું કે, વીશા અને દશામાં એક રોટી-વ્યવહાર ચાલુ રહ્યો પણ એટીવ્યવહાર બંધ થઈ ગયા. જો કે દશા એ વિધવાના સંતાનને પેાતાના વર્ગમાં મેળવી લેનારા સમુદાય છે, પણ વિધવાવિવાહના હિમાયતી નથી. એટલે દશામાં પણ વિધવાવિવાહ થતા તે નથી જ. પછી તે! એમાં પણ જે વિધવાવિવાહ કરનારા નીકળ્યા તે તેનાથી જુદા પડચા અને સમય જતાં તે પાંચા, અઢિયા, સવાયા તરીકે જાહેર થયા. આજે ગુજરાતના ભાલેજ ગામમાં પાંચાની જ્ઞાતિ વિદ્યમાન છે. કર્ણાટકમાં દિગબરામાં ચતુર્થાં પંચમ જ્ઞાતિ વિદ્યમાન છે. વરડિયા શા॰ નેમડના વંશજેમાં બીજી જ્ઞાતિએની કન્યા વધુ ૧. જૂએ, અચલગચ્છની (ગુજરાતી) મેટી પટ્ટાવલી, પૃ૦ ૯૧, Page #402 -------------------------------------------------------------------------- ________________ આત્રીશમું ] આ સર્વ દેવસૂરિ ૩૬ ૩ પ્રમાણમાં આવી તેથી તેના વંશજો “નેમા વાણિયા કહેવાયા. તેમાં પણ દશા-વીશાના ભેદે પડયા. શેઠને પુત્ર વગેરે લાટના (મહી અને દમણ વચ્ચેના પ્રદેશના) હતા. તેના મિત્રો અને પરિવાર ગુજરાતની દક્ષિણમાં ઠેઠ તાપી નદી સુધી ચાલ્યા ગયા તે “લાડવા શ્રીમાલી કહેવાયા. મંડલેશ્વર લવણુપ્રસાદ અને વિરધવલે બંને મંત્રીઓની મદદથી ગુજરાતની બગડેલી સ્થિતિને સુધારવા પ્રયત્ન શરૂ કર્યો. તેમણે સર્વપ્રથમ સૌરાષ્ટ્રનાં નાનાં-મોટાં રજવાડાંઓને કાબૂમાં લીધાં. જૂના અમલદાર તથા વેપારીઓ પાસેથી ઘણું ધન એકઠું કરીને મેટું સૈન્ય ઊભું કર્યું. મહામાત્ય વસ્તુપાલે ખંભાતના ધનિક ચાંચિયા સદીકને મારીને તેને તેજ તુરીને કરંડિયે હાથ કર્યો અને તેનું ધન રાજભંડારમાં દાખલ કર્યું. તેને સાગરીત ભરૂચને રાજા સિંધુરાજને પુત્ર શખ હતું, જેણે મંત્રી વસ્તુપાલને ખંભાતના હાકેમ બનાવવાની લાલચ આપી હતી. (–જે સપ્રન્ટ, વર્ષઃ ૩, પૃ. ૪૩૫) મંત્રી વસ્તુપાલે શંખની એ લાલચને મહાપાપ માની તેની સાથે લડાઈ આદરી. શંખને હરાવી નસાડ્યો અને પિતાના પુત્ર જયતલ(જયંતસિંહ)ને સં૦ ૧૨૭૯ માં ખંભાતને દંડનાયક નીમ્યો. મંત્રી તેજપાલે ગોધરાના લૂંટારુ રાજા ઘૂઘલને માર્યો અને એ રીતે ખંભાતને દરિયામાર્ગ, લાટ અને ગોધરાને પ્રદેશ વેપારીઓ અને વટેમાર્ગુઓ માટે નિર્ભય બનાવ્યું. રાજાએ પણ દેવગિરિને ચાદવરાજ સિંઘણ અને મારવાડના રાજાઓ સાથે નવી સંધિ કરી બીજાં તોફાની તને દૂર હઠાવ્યાં. સં. ૧૨૮૩ માં ગુજરાત, મારવાડ અને મહારાષ્ટ્રના હિંદુ રાજાઓનું પુનઃ સંગઠન કર્યું. વસ્તુપાલે સં. ૧૨૮૨ માં ખંભાતના આ૦ મલવાદીના વ્યંગ્ય ઉપદેશથી પિતાની ચાંદીની પાલખી દાનમાં આપી. તે ચાંદીમાંથી જિનપ્રતિમા બનાવી સ્નાત્ર પૂજા માટે ભરૂચના શકુનિકાવિહારમાં અર્પણ કરી. Page #403 -------------------------------------------------------------------------- ________________ જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૨જો [ પ્રકરણ દિલ્હીમાં બાદશાહ અલ્તમશ શમશુદ્દીન (સ૰૧૨૬૬ થી ૧૨૯૩) અમીર શીકાર (મીલચ્છીકાર)ના સેનાપતિ ઘારી ઈસપ સ॰ ૧૨૮૩-૮૪ માં ગુજરાત ઉપર ચડી આવ્યેા ત્યારે હિંદુ રાજાઓનું સોંગઠન સફળ બન્યું હતું, તેથી મહામાત્ય વસ્તુપાલ મહણુલ્લદેવીને આરાધી, વરદાન મેળવી, એક લાખ ઘેાડેસવારા સાથે પાટણથી નીકળ્યેા. તે પાલનપુર થઈ આબૂ ગયા અને યુદ્ધને વ્યૂહ ગાઢવી તૈયાર રહ્યો. તેની સામે બાદશાહના સૈન્યે આબૂની ઘાટીમાં આવી પડાવ નાખ્યો. કે તરત જ વસ્તુપાલે દક્ષિણ દિશામાંથી મારા ચલાવ્યેા અને ધારાવ દૈવ વગેરે ખ`ડિયા રાજાએએ પાછળથી ઉત્તર દિશામાંથી મારા ચલાવ્યે અને એ રીતે માદશાહી સૈન્યના ઘાટીમાં જ વિનાશ કર્યો. મંત્રી વસ્તુપાલ વિજય મેળવી, પાટણ થઈ ધોળકા આવ્યા, પ્રજાએ તેનું ઉમળકાથી સ્વાગત કર્યું. તે દિવસે ૧ ફૂલની કિંમત ૧ સિક્કા દ્રવ્યની થઈ હતી. પ્રજાએ એવાં મોંઘાં પુષ્પોની માળાથી મંત્રીનું સ્વાગત કર્યું હતું. મત્રીએ આ વિજયના ઉપલક્ષમાં તાર`ગા તીમાં ભ॰ અજિત નાથના દેરાસરમાં ગોખ કરાવ્યા હતા, જેમાં સ૦ ૧૨૮૪ ના ફાગણ સુદ ૨ ને રિવવારે ભ૦ આદિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. (જૈ ૦ સ॰ પ્ર૦ વર્ષ : ૨, પૃ૦ ૬૭) મંત્રીને હજી માટે ડર હતા કે, કુતબુદ્દીન ઐબકની જેમ બાદશાહ અલ્તમશ પણ ગુજરાત પર ફરી વાર ભયંકર હુમલા કરશે. આથી તે એના ઉપાય શોધી રહ્યો હતા. ↑ ૩૬૪ નાગેારના સંઘપતિ શેઠ પૂનડ જૈન હતા. બાદશાહ અલ્તમશની પ્રિય બેગમ પ્રેમકલા તેને પેાતાના ધર્મબંધુ માનતી હતી. તે માટે સોંઘ લઈ શત્રુ ંજય તીર્થની યાત્રાએ જતા હતા. સ૦૧૨૮૬ માં તે માંડલ આવ્યા એટલે મંત્રી વસ્તુપાલ તેને ત્યાંથી ધાળકા લઈ આવ્યે ૧. ભરૂચન! મંદિરના ૦ જયસિહસૂરિએ આ વિજયને ઉદ્દેશી સ॰ ૧૨૮૫ લગભગમાં ‘હમ્મીરમદમદન ' નામક નાટક રચ્યું. અને તે નાટક ખંભાતમાં ભીમેશ્વર મહાદેવના યાત્રા-ઉત્સવ પ્રસંગે ભજવવામાં આવ્યું હતું. Page #404 -------------------------------------------------------------------------- ________________ આડત્રીશમું આઠ સર્વદેવસરિ અને સંઘવીનું દબદબાભર્યું સ્વાગત કર્યું. તે પછી બાદશાહની માતા ફરીદા બેગમ મકકા શરીફની યાત્રા માટે નીકળી, તેને ધર્મગુરુ આલમ પણ તેની સાથે હતો. તે સમુદ્ર રસ્તે જવા માટે ખંભાત બંદરે આવી પહોંચી. ત્યારે મંત્રી વસ્તુપાલે ઘડેલી યોજના પ્રમાણે લૂંટારાઓએ તે બેગમ માતાને લૂંટી લીધી. માતાએ મંત્રી આગળ ફરિયાદ કરી. મંત્રી વસ્તુપાલે ત્યાં આવીને તેને પાઈ એ પાઈને સમસ્ત માલ પાછો અપાવ્યું. તેને બહુ સત્કાર કર્યો. તે યાત્રા કરીને પાછી ફરતાં ફરી ખંભાત આવી. ત્યારે પણ મંત્રીએ તેનું ઘણું સમ્માન કર્યું. બાદશાહની માતા કુસદા બેગમે મંત્રી વસ્તુપાલને પિતાને ધર્મપુત્ર કહી પિતાની સાથે તેને દિલ્હી લઈ ગઈ અને માતાએ બાદશાહ આગળ મંત્રી વસ્તુપાલની ભારે પ્રશંસા કરી. આથી બાદશાહ અને મંત્રી વસ્તુપાલ વચ્ચે ગાઢ મૈત્રીસંબંધ બંધાયે. મંત્રી વસ્તુ પાલ દિલ્હીથી પાછા ફર્યો તે પહેલાં બાદશાહ પાસેથી પાકું વચન લીધું કે, “હું જીવન પર્યત ગુજરાત પર ચડાઈ નહીં કરું.” એ રીતે મંત્રી વસ્તુપાલે ગુજરાતને દિલ્હીના બાદશાહથી નિર્ભય બનાવ્યું. વળી, બાદશાહની સમ્મતિથી આરસને પથ્થર મેળવી ભ૦ આદિનાથની પ્રતિમા ઘડાવી શત્રુંજય તીર્થ ઉપર સ્થાપન કરી. હવે ગુજરાતમાં સર્વથા શાંતિ હતી. મંત્રીઓએ શાંતિપર્વ તથા શિવપુરાણ વગેરેના લેકે વડે રાજા વીરધવલને માંસ, શિકાર અને મદિરાથી વિમુખ બનાવ્યું અને મલ. આ દેવપ્રભના ઉપદેશ સંભળાવી, ધર્મને તાત્વિક પ્રેમી બનાવ્યું. (જૂઓ, પ્રક. ૩૮, પૃ. ૩૩૪) મંત્રી વસ્તુપાલે સં૦ ૧૨૮૭ માં શત્રુ જય તીર્થને માટે યાત્રા સંઘ કાઢયો. વઢવાણના નગરશેઠે તેને સત્કારમાં દક્ષિણાવર્તી શંખ આપે. મંત્રી વસ્તુપાલે તે ભેટર્ણ સ્વીકારી તેના બદલામાં તેને પિતાને પ્રભાવશાળી શંખ આપી સાધર્મિક પ્રેમને દાખલો બેસાડ્યો. આ સંઘમાં નાગેન્દ્રગ૭ના આચાર્યો આ૦ વિજયસેન આવે. ઉદયપ્રભ, આ૦ વર્ધમાન, મલધારગચ્છના આ૦ નરચંદ્ર, નાગૅકગચ્છ Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ જૈન પરપરાના ઇતિહાસ-ભાગ ૨ને ( પ્રકરણ ના આ॰ મલ્લવાદી, આ૦ વર્ધમાનસૂરિ, વાયડગચ્છના આ॰ જિનદત્ત, રાજગુચ્છના આ॰ બાલચ'દ્ર, ચૈત્રવાલગચ્છના આ॰ ભુવનચંદ્રસૂરિ, વડગચ્છના આ જગચ્ચદ્રસૂરિ વગેરે ૭૦૦ આચાર્યાં, ૨૧૦૦ સાધુએ, ઘણી સાધ્વીઓ, ૧૧૦૦ દિગંબરાચાર્યાં, ઘણા લઘુ સંઘપતિ, ૧૩૪ જિનપ્રતિમાએ, ૧૯૦૦ શ્રીકરી, ૭૦૦ પાલખી, ૪૦૦૫ સેજવાલાં, ૪૫૦ જૈન ભેાજકા, ૧૦૦૦ ચારણા, ૩૩૦૦ ભાટ, ૧૦૦૦ ક દોઈ, ૧૦૦૦ સુથાર, ૧૦૦૦ લુહાર, ૨૦૦૦ પેાઢિયા, ૪૫૦૦ ગાડાં, ૭૦૦ ઊંટ, ૪૦૦૦ ઘેાડા, ૧૮૦૦ વાજા, ૪ રાજસુરગ, ૭ લાખ મનુષ્યાની મેાટી સેના અને એ જ હિસાબે તંબૂ, પાણીની ટાંકીએ અને સરસામાન હતા. એ મંત્રીએ સ૦ ૧૨૭૭ તથા સ૦ ૧૨૮૭ માં પાલીતાણામાં લલિતા સરાવર, ઉપાશ્રય તથા પરમ અંધાવ્યાં હતાં. શત્રુ ંજય તીર્થં માં શકુનિકાવતાર, સત્યપુરાવતાર, સ્તંભનતીર્થાંવતાર તથા અંબા, શાંખ, પ્રદ્યુમ્ન અને અવલેાકન એ ચાર શિખરાયુક્ત ઉજ્જય તાવતારનાં નવાં મદિરા તેમજ પોતે પાતાના પૂર્વજો, ભાઈ એ તથા અને રાજાએની મૂર્તિઓ, મેઢરપુરાવતારમાં પેાતાની આરાધક મૂર્તિ, ભ આદીશ્વરનું મંદિર વગેરેના ઇંદ્રમંડપા, તારણા, સ્વર્ણકળશે તથા સુવર્ણીનું રત્નજડિત પૂંઢિયું, સરસ્વતીની પ્રતિમા, કપી યક્ષને મંડપ અને અનુપમા તળાવ વગેરે ધાવ્યાં. ગુજરાતના મહામત્ર વાહડદેવના દેવદાયમાં વધારા કર્યાં. તથા અહીં તીની સભાળ માટે ચાર જૈન કુટુંબેને વસાવ્યા. એક ંદરે અહીં ૧૮૯૬૦૦૦૦૦ દ્રવ્ય વાપર્યું હતું. તેજલપુર— મંત્રીઓએ શત્રુ જયની તળેટીમાં લિલતા સરાવરના કાંઠે, જ્યાં સઘના પડાવ હતા ત્યાં, તેજલપુર વસાવ્યું. તેને કોટ કરાવ્યા અને તેમાં ભ૦ પાર્શ્વનાથ અને મહાદેવનાં ક્રિશ અધાવ્યાં. ત્યાં નવા જેના વગેરેને વસાવ્યા. તપાગચ્છીય આ॰ દેવસુદરસૂરિના શ્રાવક ઘાઘાના સ૦ સરવણે Page #406 -------------------------------------------------------------------------- ________________ આડત્રીશમું ] આ સર્વ દેવસૂરિ ૩૬૭ લલિતાસરોવરને સુધરાવ્યું અને તેના નાનાભાઈ ધાંધે ભ॰ પાર્શ્વનાથ ના જિનાલયના Čદ્ધાર કરાવ્યા. (–પ્રક૦ ૪૯) આ નગરના મહમ્મદ બેગડાની સેનાએ નાશ કર્યો આથી ત્યાંના વતનીએ પાલીતાણામાં જઈ વસ્યા. સમ્રાટ્ અકબરના શેખ અબુલક્જલે સૌરાષ્ટ્રના મહેસૂલી વિભાગ પાડયા. તેના ત્રીજા વિભાગમાં લખે છે કે, તેના ત્રીજો વિભાગ શત્રુંજયની ડુ ંગરીની તળેટીમાં છે, તેમાં એક જૂનું પડતી દશાનું શહેર છે. ’ (-સૌરાષ્ટ્રનું ઇતિહાસસિદિગ્દર્શન) આ સ્થાન આજે શત્રુંજય પહાડની ઉત્તરમાં અને જય તળેટીથી પૂર્વમાં ભૂતેશ્વર મહાદેવના નામથી વિખ્યાત છે. સંઘ શત્રુંજય, પ્રભાસપાટણ, ગિરનાર, વંથલી થઈને ધેાળકા આવ્યા. ત્યાં રાજા વીરધવલ, મત્રી તેજપાલ તથા શહેરના આગેવાને એ સંઘના સુંદર સત્કાર કર્યાં. મંત્રી વસ્તુપાલ વિચારશીલ જૈન હતા. તે ધર્મપ્રભાવના માટે જૈન ધર્મસ્થાનાની માફક જૈનેતર ધર્મસ્થાના પણ મંધાવતા હતા પણ બીજો કાઈ જૈન એના પગલે ચાલી જૈનેતર ધસ્થાનને ઉત્તેજન આપે તે તે વાત તેને પસંદ નહેાતી. આ સંઘના એક યાત્રિકે જૈન તીર્થાંમાં ઘેાડુ દાન કર્યું" અને સામનાથમાં વિશેષ ધન આપ્યું. આ હકીકત જાણીને મંત્રીએ જણાવ્યું કે, · આ સંધમાં આવેલા બીજે સ્થળે વધુ દાન આપી ન શકે અને કેાઈ એવી ભૂલ કરે તો તેણે પ્રાયશ્ચિત્ત લેવું જોઈ એ. કોઈ પણ વ્યક્તિ પાતે સ્વત ંત્ર સ ંધ કાઢી તેની ઈચ્છા મુજબ વતી શકે.' તે યાત્રિકે મંત્રીની વાતને ન્યાયી માનીને જૈન તીર્થમાં મેટી રકમનું દાન કર્યું. મલધાર આ॰ નરચંદ્રસૂરિ આ સાલમાં ભાદરવા વિદ ૧૦ના રોજ સમાધિપૂર્વક સ્વČસ્થ થયા. તેમણે મંત્રી વસ્તુપાલને ભવિષ્યવાણીરૂપે કહ્યું હતું કે, આજથી દશ વર્ષે તારું મરણુ થશે.' મત્રી તેજપાલે સ૦ ૧૨૮૬ માં આવ્યૂ ઉપરના દેલવાડામાં વિમલવસહીની પાસે નવી જમીન ખરીદી તેમાં લુણગવસહીનું Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૨જો [ પ્રકરણ કામ શરૂ કર્યું. તેમાં સ૦ ૧૨૭૮ માં ભ॰ મલ્લિનાથને ગે ખલે ભાઈ મલ્લદેવના કલ્યાણ માટે અંધાવવામાં આવ્યેા. મંત્રીએ સ૦ ૧૨૮૭ ના ફાગણ વિદ ૩ ને રવિવારે આ॰ વિજયસેનસૂરિના હાથે લુણિગવસહીના મંદિરમાં ભ॰ નેમિનાથ વગેરેની પ્રતિષ્ઠા કરાવી. આ ઉત્સવમાં ૪!મહાધરા, ૧૨ માંડિલકા, ૮૪ રાણા, ૮૪ જ્ઞાતિઓના મહાજના વગેરે હાજર હતા. જેની કારણી આજે જગતભરમાં અદ્વિ તીય મનાય છે તે લુણિગવસહી મંદિર ઉપર સ૦ ૧૨૯૨ માં ધજાઈંડ ચડાવ્યેા. સ’૦ ૧૨૯૩ અને સ’૦ ૧૨૯૭ માં પણ અહીં પોતાની માતા, પિતા, બહેનેા, લલિતાદેવી, હડાદેવી, પુત્રી વગેરેના નામથી દેરીએ બનાવેલી છે. એટલે આ મંદિરનિર્માણનું કાર્ય સ ૧૨૯૭ સુધી ચાલતું હતું. અહીંના દરેક કાર્યમાં મળીને ૧૨૫૩૦૦૦૦૦ દ્રવ્ય ખરચાયું છે. (જૂએ, પ્રક૦ ૩૭, પૃ૦ ૨૮૪ થી ૨૮૭) મંત્રી વસ્તુપાલે ગિરનાર તીર્થ ઉપર પેાતાના તથા પરિવારના કલ્યાણ માટે તીથે દ્વાર કર્યાં. શત્રુજયાવતાર, અષ્ટાપદ્માવતાર, સમેત શિખરાવતાર, સ્ત ંભનતીર્થોવતાર, સત્યપુરાવતાર અને કાશ્મીરાવતાર, સરસ્વતી વગેરે પ્રાસાદો બનાવ્યાં. તે દરેકની સ’૦ ૧૨૮૪ના ફાગણ સુદિ ૧૦ ને બુધવારે આ॰ વિજયસેનસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી. આસરાજવિહાર, કુમારદેવીસરાવર અને ઉપાશ્રય બનાવ્યા. વૃદ્ધ યાત્રાળુ આ માટે ડેાલીએ વસાવી. અહીંના ભટ્ટો યાત્રિકા પાસેથી કર લેતા હતા તે કર માફ કરાવ્યા. અહીં ૧૨૮૮૦૦૦૦૦ દ્રવ્ય વાપર્યું. પ્રભાસપાટણમાં અષ્ટાપદ્માવતાર પ્રાસાદ અધાત્મ્યા અને આસપાસ બીજા લૌકિક તીર્થો પણ બંધાવ્યાં. બને ભાઈ એ આ૦ જગચ્ચ દ્રસૂરિ, ઉપા૦ દેવભદ્ર, આ૦ દેવેન્દ્ર સુરિના તપ-ત્યાગભર્યો વૈરાગ્યના ઉપદેશથી પ્રભાવિત હતા. તેમના મહેતાએ આ॰ જગચ્ચદ્રસૂરિ પાસે દીક્ષા લીધી હતી. મંત્રી વસ્તુપાલે આ દેવેદ્રસૂરિ ખંભાત હતા ત્યારે તેમના વ્યાખ્યાનમાં સૌને મુહપત્તિની પ્રભાવના કરી હતી. સ’૦ ૧૨૯૪ માં રાણા વીરધવલ મરણ પામ્યા, મંત્રી વસ્તુપાલે Page #408 -------------------------------------------------------------------------- ________________ આડત્રીસમું ] આ સર્વ દેવરિ ૩૬૯ તેની ઈચ્છા મુજબ તેના બીજા પુત્ર વીશલદેવને ઘોળકાની ગાદીએ બેસાડયો. વિશલદેવે સત્તાના મદમાં નાગડ બ્રાહ્મણને મહામાત્ય બનાવ્યું અને બંને મંત્રીઓને તેના હાથ નીચેના નાના મંત્રીઓની જગા આપી. સમરાક પ્રતીહારની ભંભેરણીથી બને મંત્રીઓ પાસે ઘનની માગણી કરી અને ધન ન હોય તો તેની ખાતરી કરવા ઘટસર્ષનું દિવ્ય માગ્યું. દાદા લવણુપ્રસાદે તેને તેમ કરતાં વાર્યો પણ તેણે પિતાની હઠ છેડી નહીં, એટલે રાજપુરોહિત સેમેશ્વરે તેને સમજાવી આ અકૃત્યથી રેડ્યો. એક દિવસે એક ક્ષુલ્લકે ઉપાશ્રયને કચરે ભૂલથી નીચે ફેંક્યો. તે રસ્તે જતા રાજાના મામા સિંહ જેઠવા ઉપર પડ્યો. મામાએ ગુસ્સે થઈ તે ક્ષુલ્લકને માર્યો અને ગાળો આપી. આ સાંભળી મંત્રી વસ્તુપાલે રાજપુત્ર ભૂણપાલને મોકલી મામાને હાથ કપાવી મંગાવી પિતાના મહેલની આગળ લટકાવ્ય. બંનેની સેનાઓ લડવા માટે તૈયાર થઈ રાજા વિશળદેવને ત્યારે વિમાસણ થઈ કે હવે શું કરવું? અંતે પુરોહિત સેમેશ્વરે રાજા, મામા, તથા મંત્રીઓને સમજાવી શાંત પાડ્યા. રાજાએ મામા પાસે મંત્રીની માફી મંગાવી અને મંત્રી તથા તેમના ધર્મનું ગૌરવ વધાર્યું. ' મંત્રી વસ્તુપાલે વિચાર કર્યો કે, આ નરચંદ્રસૂરિના ભવિષ્ય કથન મુજબ હવે મારું આયુષ્ય ઓછું છે. તેથી સં. ૧૨૭–૯૮ માં તે શત્રુંજય તીર્થની યાત્રા માટે સંઘ સાથે નીકળે અને રસ્તામાં અંકેવાલિયા ગામમાં ગુરુદેવ પાસે નિર્માણ કરી સમાધિપૂર્વક મરણ પામ્યા અને મહાવિદેહ ક્ષેત્રમાં રાજાના ઘેર તેને જન્મ થયો. મંત્રી તેજપાલ અને મંત્રી જયંતસિંહે અંકેવાલિયામાં તળાવ ખેદાવ્યું તથા વસ્તુપાલના શબને શત્રુંજયના પ્રદેશમાં લાવીને અગ્નિસંસ્કાર કર્યો. અહીં સ્વર્ગારોહણ પ્રાસાદ બંધાવ્યો અને અંકેવાલિયા ગામમાં જિનપ્રાસાદ, સરોવર તથા દાનશાલા બંધાવ્યાં. મહામાત્ય તેજપાલ પણ સં. ૧૩૦૮ માં શંખેશ્વરતીર્થ પાસેના ચંદૂર ગામમાં છેલ્લે પહેરે સમાધિપૂર્વક મરણ પામ્યું. ત્યાં તેને Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ પુત્રે ભવ્ય જિનપ્રાસાદ બંધાવ્યું જે આજે પણ વિદ્યમાન છે. મંત્રી વસ્તુપાલ-તેજપાલે ઘણાં ધર્મકાર્યો કર્યા છે. તેમાંના કેટલાકની યાદી નીચે મુજબ છે – - જિનપ્રાસાદે ૧૩૦૪ ધોળકા વગેરેમાં, જીર્ણોદ્ધાર ૨૩૦૦ પંચાસરા પાર્શ્વનાથ, સ્તંભન પાર્શ્વનાથ વગેરેના સવા લાખ જિનબિંબે, ૯૮૪ ઉપાશ્રયે, ૫૦૦ આચાર્યનાં સિંહાસન, ૫૦૦ કપડાના સમવસરણ મંડપ, ૭૦૦ બ્રહ્મશાળાઓ, ૭૦૦ પાઠશાળાઓ, ૩૦૦૨ વરધવલ, નારાયણ વગેરે કૃષ્ણ અને શિવાલયે, ૭૦૦ મઠે, ૭૦૦ અન્નશાળાઓ સ્થાપના કરી. પ્રતિદિન ૫૦૦ વેદપાઠીઓના કુટુંબના નિર્વાહની વ્યવસ્થા કરાવી. દર સાલ ત્રણ વાર સંઘપૂજા, ૩૨ પથ્થરના નવા કિલ્લાઓ, ૬૪ મસ્જિદો, ૮૪ તળાવે, ૬૩૪ વાવ, ૭૦૦ કૂવા, અનેક વેપારી મંડીઓ, દવાખાનાં, પર વગેરે બંધાવ્યાં. તેઓએ ૬૩ યુદ્ધમાં વિજય મેળવ્યું. પિતાની પત્નીઓનાં સપનાં મેટાં ઉજમણું કરાવ્યાં. પાંચમ અને અગિયારશના ઉજમણું માટે પાંચ તથા અગિયાર નિર્ધન જૈનેને ધન આપી લખપતિ બનાવ્યા. સાત કરોડનું દ્રવ્ય ખચી જ્ઞાનભંડાર બનાવ્યા. સર્વસિદ્ધાંતની એકેક નકલ સોનાની શાહીથી અને બીજી નકલ તાડપત્ર અને કાગળ ઉપર લખાવી (ઉપ) ર૬). પંડિતેને બક્ષીસ તેમજ ગરીબને ઘણું દાન આપ્યું. શત્રુંજય, ગિરનાર અને આબૂ ઉપર મળીને અબજોનું દ્રવ્ય ખરચ્યું. તેમણે ૧૮ વર્ષમાં કુલ ૨૦૭૩૧૮૦૦૦૦૦ દ્રવ્ય ખરચ્યું હતું એવી માહિતી મળે છે. મંત્રી વસ્તુપાલ પિતે વિદ્વાન હતું તેમજ વિદ્વાનને પરીક્ષક અને પિષક હતો. તેણે “નર-નારાયણનંદમહાકાવ્ય” (સર્ગઃ ૧૬), ગિરનારમંડન શ્રીનેમિનાથસ્તોત્ર, અંબિકાદેવીસ્તોત્ર તથા આરાધના (લે. ૧૦) વગેરે કૃતિઓ રચેલી મળે છે. આ કૃતિઓ તેમની ( ૧. આ અંગે પ્રબંધકાશ, સુતસંકીર્તનમાં નાની નાની નધિ મળે છે અને જિનહર્ષકૃત “વસ્તુપાલચરિત્રમાં તેનો વિગતવાર નેધ મળે છે, Page #410 -------------------------------------------------------------------------- ________________ આડત્રીશમું ] . આ સર્વ દેવસૂરિ ૩૭૧ કવિપ્રતિભાની સાક્ષી પૂરે છે. તેમણે રચેલાં પ્રાસંગિક સૂક્તો પણ મળે છે. દાખલા તરીકે – “શિયાળો, ઉનાળો અને ચોમાસુ એ ઋતુઓ એક પછી એક આવે પણ આજે ઉનાળો અને ચોમાસુ એ બંને ઋતુઓને એકીસાથે અનુભવ થઈ રહ્યો છે, કેમકે મહારાજા વીરધવલના મરણથી જનતાના દિલમાં ઉનાળાને તાપ સળગી રહ્યો છે જ્યારે આખેમાં ચોમાસુ ઊમટી રહ્યું છે.' તેમણે “ધર્માભ્યદયમહાકાવ્ય ”ની સં૧૨૯૦ માં પિતાના હાથે કરેલી નકલની પ્રતિ મળી આવે છે. વિદ્વાને આવા વિદ્યાસેવીને સરસ્વતીપુત્ર” કહે છે તેમાં કશી અતિશયોક્તિ નથી. તેમની સારસ્વત સભામાં રાજપુરોહિત કવીશ્વર સેમેશ્વરેદેવ, હરિહર, મદન, સુભટ, નાનાક, પામ્હણ, પં. યશવીર, ઠ, અરિસિંહ, આ. વિજયસેન, આ૦ ઉદયપ્રભ, આ૦ નરચંદ્ર, આ૦ નરેંદ્રપ્રભ, આ૦ માણિજ્યચંદ્ર, આ૦ બાલચંદ્ર, આ૦ જયસિંહસૂરિ, આ અમરચંદ્ર વગેરે વિદ્વાન હતા. આ૦ પ્રદ્યુમ્નસૂરિ ત્યારે ઊગતા કવિ હતા. આ બધા વિદ્વાને એ મંત્રી વસ્તુપાલની વિવિધરૂપે પ્રશંસા કરી છે– તમારામાં જુવાની છે પણ મદનવિકાર નથી, લક્ષ્મી છે પણ ગર્વ નથી, સજજન-દુર્જનની પરીક્ષા કરવાની બુદ્ધિ છે પણ કપટ નથી, તમારી આવી આકૃતિ કોણે ઘડી ? (-વીરધવલના વસ્તુપાલ પ્રતિ ઉદ્ગારે) पीयूषादपि पेशला शशधरज्योत्स्नाकलापादपि, ___ स्वच्छा नूतनचूतमञ्जरीभरादप्युल्लसत्सौरभाः । वाग्देवीमुखसीमसूक्तविशदोद्गारादपि प्राञ्जलाः, . केषां न प्रथयन्ति चेतसि मुदं श्रीवस्तुपालोक्तयः॥ (–ઉપદેશતરંગિણ તરંગ ૧લે પ્રબંધકોશ, પં. જિનહર્ષકૃત “વસ્તુપાલચરિત્ર) सूरो रणेषु चरणप्रणतेषु सोमः वक्रोऽतिवक्रचरितेषु बुधोऽर्थबोधे । नीतौ गुरुः कविजने कविरक्रियासु मन्दोऽपि च ग्रहमयो नहि वस्तुपालः ॥ Page #411 -------------------------------------------------------------------------- ________________ ३७२ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજે [ र –હે વસ્તુપાલ ! તું રણમાં સૂર્ય, આશ્રિત પ્રત્યે ચંદ્ર, દુષ્ટ પ્રત્યે મંગલ, જ્ઞાનમાં બુધ, નીતિમાં ગુરુ, કવિઓમાં શુક અને પાપમાં મંદ છેએ રીતે પ્રહ જે હેવા છતાં ગ્રહમય નથી. (-અજ્ઞાત, ઉપદેશતરંગિણી) ... 'श्रीवस्तुपाल ! तव भालतले जिनाज्ञा . वाणी मुखे हृदि कृपा करपङ्कजे श्रीः । देहे द्युतिर्विलसतीति रुषैव कीर्तिः पैतामहं सपदि धाम जगाम नाम ॥ (-अपहेशतnिel) दक्षः शस्त्रे च शास्त्रे च धने च प्रधने च यः । वस्तुपाल-यशोवीरौ सत्यं वाग्देवतास्तुतौ ॥ (वामानस्थलीन। ५० यशो५२-सुस्त सीन, सर्ग : 3, Al० ४3) सूत्रे वृत्तिः कृता पूर्व दुर्गसिंहेन धीमता । विसूत्रे तु कृता तेषां वस्तुपालेन मन्त्रिणा ॥ अन्नदानैः पयोदानैः धर्मस्थानैश्च भूतलम् । यशसा वस्तुपालेन रुद्धमाकाशमण्डलम् ।। (-४ पुरेशडित वि सोमेश्वर) विरचयति वस्तुपाल: चौलुक्यसचिवेषु कविषु च प्रवरः । न कदाचिदर्घ्यहरणं श्रीकरणे काव्यकरणे वा । अन्वयेन विनयेन विद्यया विक्रमेण सुकृतक्रमेण च । कापि कोऽपि न पुमानुपैति मे वस्तुपालसदृशो दृशोः पथि ॥ (-२४ पुडित सोमेश्वरकृत माभूप्रशस्ति) नानर्च भक्तिमान् नेमौ नेमौ शङ्कर-केशवौ। जैनोऽपि यः स वेदानां दानाम्भः कुरुते करे ।। (-२४ पुडित सोमेश्वरकृत प्रतिभुट्टी) विभुता-विक्रम-विद्या-विदग्धता-वित्तविकरणविवेकैः । यः सप्तभिर्विकारैः कलितोऽपि बभार न विकारम् ॥ (–મલદાર આવ નરચંદ્રસૂરિકૃત ગિરનારતીર્થ જિનાલય प्रशस्ति, न पुस्त: प्रशस्ति सड, पिडा : ७) Page #412 -------------------------------------------------------------------------- ________________ મંત્રીશમું ] આ સવ દેવસૂરિ क्षत्रियाः समरकेलिरहस्यं जानते न वणिजो भ्रम एषः । अम्बडो वणिगपि प्रधने किं मल्लिकार्जुननृपं न जघान ॥ दूत रे [ वणिगहं रणट्टे विश्रुतोऽसि तुलया कलयामि । मौलिभाण्डपटलानि रिपूणां स्वर्गवेपतनमथो वितरामि || (-આ૦ બાલચંદ્રકૃત વસંતવિલાસ’, સ` : ૫, वज्रं वज्रभवे वनं वनसवे पुष्पं वसन्ततवे, वासः स्वस्तरवे वचः सुगुरवे दीपो यथा भानवे । धूपं चागरखे सितेक्षपरखे राप्राभृतं मेवे, . इत्थं ते सचिवेन्द्र ! काव्यकरणं रोचिष्णवे जिष्णवे ॥ (-આ॰ ઉદયપ્રભસૂરિ વચન, ઉપદેશસાર, ઉ૫૦ ૩૬) बौद्धैबद्धः वैष्णवैर्विष्णुभक्तः शैवैः शैवो योगिभिर्योगरङ्गः । जैनैस्तावज्जैन एवेति कृत्वा सत्त्वाधारः स्तूयते वस्तुपालः ॥ : (–પ્રેમ ધાવલી) મહામાત્ય વસ્તુપાલને ૨૪ બિરુદો હતાં, જેમાં સરસ્વતીક’ઠાભરણુ, સચિવચૂડામણિ, સરસ્વતીધર્મપુત્ર, લઘુ ભેાજરાજ, દાતૃચક્રવર્તી, ચતુરચાણાકય, મજ્જાજ્જૈન, સર્વજન માન્ય અને ઋષિપુત્ર વગેરે મુખ્ય બિરુદો હતાં. ઉપર શ્લા૦ ૪૩-૪૪) એકંદરે તે દાનવીર, નૃપપ્રીતિપાત્ર, પ્રજાને માનીતા, ગુજરાતના ચતુર મહામાત્ય, રણમેદાનમાં લડવૈયે, ધર્માત્મા તેમજ લક્ષ્મીને લાડીલે। અને સરસ્વતીના સપૂત હતેા. તેણે શત્રુંજય તીર્થાંમાં ભ॰ ઋષભદેવની યાત્રા કરી તેમાં એક જ માગણી કરી છે કે यद् दाये द्युतकारस्य यत् प्रियायां वियोगिनः । यद् राधावेधिनो लक्ष्येतद् ध्यानं मेऽस्तु ते मते ॥ (પ્રમ ધાવલી) Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ મંત્રી વસ્તુપાલ-તેજપાલના જીવનચરિતનાં સાધન૧. નર-નારાયણનંદકાવ્યપ્રશસ્તિ, વસ્તુપાલરચિત. ૨. કીતિકૌમુદી (સં. ૧૨૮૨ લગભગ), “ઉલ્લાસરાઘવ”માંના દરેક સર્ગના અંતિમ કલેકે, સુરત્સવને છેલ્લે સર્ગ, આબૂની સં. ૧૨૮૭ની પ્રશસ્તિ, ગિરનારની સં. ૧૨૮૮ની પ્રશસ્તિ, નં. ૧, ૩, કર્તા–રાજપુરોહિત કવીશ્વર ઠ૦ સોમેશ્વરદેવ. ૩. સં. ૧૨૮૮ ની ગિરનાર પ્રશસ્તિ (નં. ૨, ૪, ૫) કર્તા મલધારી આ૦ નરચંદ્રસૂરિ. ૪. સુકૃતસંકીર્તન (સર્ગઃ ૧૧) સં. ૧૨૮૫, કર્તા–અરિસિંહ ૫. ધર્માલ્યુદયકાવ્ય (સર્ગઃ ૧૬), સુકૃતકીતિકલ્લોલિની, ગિર નારની સં. ૧૨૮૮ ની (નં. ૬) પ્રશસ્તિ, કર્તા-આ ઉદય પ્રભસૂરિ. ૬. હમ્મીરમદમદન નાટક સં. ૧૨૮૫, કર્તા–આ. વીર શિષ્ય આ૦ જયસિંહસૂરિ. ૭. શકુનિકાવિહાર પ્રશસ્તિ, કર્તા–આ. ભદ્રેશ્વરસૂરિ, સં. ૧૨૯૦. (-પ્રબંધાવલી) ૮. વસંતવિલાસ સં. ૧૨૯૭, કર્તા–આ. બાલચંદ્રસૂરિ. ૯ પ્રબંધચિંતામણિ સં૦ ૧૩૬૧, કર્તા–આ. મેરૂતુંગસૂરિ ૧૦. વિવિધતીર્થકલ્પ સં૦ ૧૩...., કર્તા–આ. જિનપ્રભસૂરિ. ૧૧. ચતુર્વિશતિપ્રબંધ (પ્રબંધકાશ) સં. ૧૪૫, કર્તા આ રાજશેખરસૂરિ. ' ૧૨. વસ્તુપાલચરિત્ર સં૦ ૧૪૭, કર્તા–આ. જિનહર્ષસૂરિ. ૧૩. ઉપદેશસારસટીક સં. ૧૬૬૨,કર્તા–પં. કુમારસાગર ગણિ. ૧૪. વસ્તુપાલ-તેજપાલરાસ સં૦ ૧૪૮૪, કર્તા-હીરાનંદ, ૧૫. વસ્તુપાલ-તેજપાલરાસ સં. ૧૫૫૦, કર્તા–મલધાર આ૦ લક્ષમીસાગર. Page #414 -------------------------------------------------------------------------- ________________ આડત્રીશમું ] આ॰ સવ દેવસરિ ૨૭૫ ૧૬. વસ્તુપાલ-તેજપાલરાસ સ૦ ૧૫૬૫, કર્તા-પાર્શ્વચંદ્રસૂરિ. - ૧૭. વસ્તુપાલ-તેજપાલરાસ સ૦ ૧૬૮૨,કર્તા-ઉપા॰ સમયસુંદર. ૧૮. વસ્તુપાલ-તેજપાલરાસ સ૦ ૧૭૨૧, કર્તા-આનદસૂરગીય ૫૦ મેરુવિજય ગણિ. ૧૯. વીરવંશાવલી, જૈનસાહિત્યસ શેાધક, ખંડ ૧, અંક: ૩. ૨૦. જૈનસાહિત્યસંશોધક, ખંડ : ૩, અંક : ૧, પૃ૦ ૧૦૫ વંશાવલીઓ સાંસિ’હવ’શ— ૧. સાંસિંહ તે પારવાડ હતા, તેનું બીજુ નામ સામંતસિંહ હતું, ર. શાંતિ. ૩. બ્રહ્મનાગ. ૪. નાગ. ૫. આભૂ—તે માલાસણમાં રહેતા હતા અને મલધારગચ્છને શ્રાવક હતા. ૬. કુમારદેવી—તે આભુ પારવાડની પુત્રી હતી અને અશ્વરાજ (આસરાજ)ની પત્ની હતી. તેને ૧૧ સંતાન હતાં. તે સૌમાં મંત્રી વસ્તુપાલ અને તેજપાલ ખહુ વિખ્યાત અને ઐતિહાસિક પુરુષો હતા. (૧) વાગવશ— ૧. વાગ——તે રામસેનના વતની શ્રીમાલી જૈન હતા, મહાદાની હતા. પાતાના ગેત્રીય ભાઈ એ પ્રત્યે અત્યંત વાત્સલ્યવાળા હતા. સંભવ છે કે, મંત્રી શાંતૂ પણ તેમના જ પુત્ર હાય. ૨. વીસલ. ૩. પદ્મ—તેને સાંગણ, રણસિંહ, અભયડ, કેલ્હેણુ અને વીલ્જાક નામે પુત્રા હતા. ૪. વીલ્હાક——તેને સંસારદેવી નામે પત્ની હતી. હરિય નામે પુત્ર હતા. બીજી પત્ની મંજુલાદેવીથી મહીપ અને હરિ નામે પુત્રા થયા, પ. હરિતે દેખાવડા હતા. સુભટ અને ધર્માત્મા હતા. તેની Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ પત્નીનું નામ હરેદેવી અને પુત્રનું નામ રાસિલ તથા નાનુ હતાં. બને પુત્ર રૂપાળા હતા. તેમાં રાસિક પુણ્યશાળી, વ્યવહારનિપુણ, વિશાળ મનને, સમૃદ્ધ, ઉદાર, સુમતિ, પરગજુ, પોપકારી અને ધર્મપ્રેમી હતે. હરિએ વડગચ્છના આઠ વાદિદેવસૂરિની પરંપરા આ૦ ગુણસમુદ્ર પાસે દીક્ષા લીધી અને હરિભદ્ર નામે મુનિ થયા. તે સાધુભક્ત હતા. સાધુવાત્સલ્યમાં સદા તત્પર રહેતા. તેઓ ગુરુની આજ્ઞા મેળવી, શત્રુંજય ગયા અને અનશન લઈ સ્વર્ગ સંચર્યા. ૬. નાનું–તે હરિ ના પુત્ર હતે. ધર્માત્મા હતું. તેણે સં. ૧૪૧૪ ના ફાગણ સુદિ ૫ ને ગુરુવારે રામસેનમાં રાજગચ્છના આ૦ માણેકચંદ્રસૂરિએ સં. ૧૨૭૬ માં રચેલા “શ્રી શાંતિનાથચરિત્ર” (સર્ગ: ૮;ગ્રં : પપ૭૪)ની પ્રતિ લખાવી, આ ગુણસમુદ્રસૂરિને વહેરાવી. એ આચાર્યશ્રીએ જ તેની પુષ્પિકામાં પ્રસ્તુત દાનપ્રશસ્તિ આપી છે. (જૂઓ, શાંતિનાથચરિત્ર પ્રશસ્તિ, પ્રક. ૩૫, પૃ૦ ૩૮, સં૦ ૧૪૧૪) (૨) વરણુગવંશ ૧. વરણાગ–શ્રીમાલીવંશમાં વિયદુ નામે બહુ યશસ્વી શેઠ હતું. તેણે સંઘભક્તિ કરવા સાથે દેરાસર, વાવ, દાનશાલા, પરબ વગેરે બંધાવ્યાં હતાં. તે કચ્છના કંથકેટમાં રહેતો હતો. તેને વરણાગ નામે પુત્ર થયે. તે ધર્માત્મા હતું. તેણે શત્રુંજય, ગિરનાર વગેરે તીર્થોના સંઘ કાઢયા હતા. ગરીબેને ખૂબ મદદ કરી દાનવીર તરીકે પ્રસિદ્ધિ મેળવી હતી. (રામસેનને વરણાગ આ કંથકોટના વરણાગથી જુદો સમજ.) ૨. વાસ–તે મેટે દાની અને સત્યવાદી હતું. તેને ૧. વીસલ, ૨. વીરદેવ, ૩. નેમિ, ૪. ચાંડૂ અને ૫. શ્રીવત્સ નામે પુત્રો થયા. ૩. વીસલ–તે ગુણવાન હતું. તેને ૧ લક્ષ, ૨ સુલક્ષણ, ૩ લાક અને ૪ સહી નામે પુત્ર હતા. શેઠ વીસલ મરીને દેવ થયે. લક્ષ વિદ્વાન હતો. સુલક્ષણ સગુણ હતો. સલાક યશસ્વી હિતે. સહી પિતાને ગુણેથી લોકપ્રિય બન્યા હતા. તે શાંત અને દાનવીર Page #416 -------------------------------------------------------------------------- ________________ આડત્રીશમું ] હતા તેમજ વેપારીઓમાં વડા હતા. ૪. સાલ——તેની નામના ખૂબ ફેલાયેલી હતી. તેને શ્રી નામે રૂપાળી પત્ની હતી. તે કથકેટ છેાડીને ભદ્રેશ્વર નગરમાં આવી વસ્યા. તે સમયે ભદ્રેશ્વર મેાટું નામી નગર હતું. વેપારનું મોટું પીઠું હતું. અહીં રા નામે દેવી હતી, જે કામિતદાયિની મનાતી હતી. સેલને ૧ જગતૂં, ૨ રાજ, ૩ પદ્મ——એમ ત્રણ પુત્રો હતા. પહેલા પુત્રને યશે મતી, બીજાને રાજલદે અને ત્રીજાને પદ્મા નામે પત્નીઓ હતી. રાજને વિક્રમસિંહ તથા ધાંધલ નામે બે પુત્રો અને હસી નામે એક પુત્રી હતી. ૫. જગદૃશાહ—તે ત્રણે ભાઈ આમાં વડેરા હતેા. દાની હતા. તેને એક બકરીના ગળામાં આંધેલા હારમાંથી લક્ષ્મીવર્ષાંક મણિ મળી ગયેા ત્યારથી તે ધનપતિ થઈ ગયા. તે છૂટે હાથે ધન દેતા હતા. તેની પત્નીનું નામ યશેામતી હતું. તેને પ્રીતિમતી નામે એક પુત્રી હતી. પ્રીતિમતીને શેઠ યશેદેવ સાથે પરણાવી કે તરત જ તે વિધવા બની. પિતાએ તે વિધવાના વિવાહ કરવાને વિચાર કર્યો પણ એ વૃદ્ધાઓએ યુક્તિપૂર્વક સમજાવ્યા એટલે તે સમસમી ગયા. તેણે પુત્રીના શ્રેય માટે વાવ, કૂવા વગેરે બંધાવ્યા. આ સવ`દેવસૂરિ જગડૂ શાહ તથા યશેામતીને પુત્ર ન હેાવાના કારણે ભારે ચિંતા રહેતી હતી. જગતૂ શાહે સાત ઉપવાસ કરી સમુદ્રના અધિષ્ઠાયક વરુણદેવને પ્રત્યક્ષ કર્યો અને તેની પાસે પુત્રની યાચના કરી. દેવે સ્પષ્ટ જણાવ્યું, ‘ શેઠ ! તારા ભાગ્યમાં પુત્ર નથી; પણ તારે ત્યાં લક્ષ્મી સ્થિર થઈ ને રહેશે, તારા ભાઈ રાજને પુત્રપુત્રી થશે. ’ દેવ આ રીતે કહી શેઠને રત્ના આપી ચાલતા થયા. શાહે પેાતાના મુનિમ જયંતસિ’હુ એશવાલને વેપાર માટે સમુદ્રયાત્રાએ માકલ્યા. જયંતસિંહ આર્દ્રપુરમાં ગયા. ત્યાં મકાન ભાડે રાખી પેાતાનું કરિયાણું ઉતાર્યું. અહીં દરિયાકાંઠે એક સરસ શિલા હતી. જયંતસિંહને તે શિલા લઈ જવાના વિચાર થયા. ખંભાતના તુકી જહાન્નેના વડા પણુ અહીં આવ્યેા હતેા તેની નજર પણ આ શિલા ઉપર પડી અને તેને લઈ જવાને તેણે પણ ઈરાદો કર્યાં. ૩૭૭ Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ [ પ્રકરણ આથી બંને વચ્ચે હરિફાઈ ચાલી. શિલા લઈ લેવા માટે બંને વચ્ચે ચડાવે છે. આખરે જયંતસિંહે ત્યાંના રાજાને ત્રણ લાખ રૂપિયાની રકમ આપી તે શિલા પિતાના કબજે કરી. તેણે ત્યાં જગડૂ શાહને યશ વધાર્યો અને શિલાને વહાણમાં ચડાવી ભદ્રેશ્વર પહોંચાડી. જગડૂ શાહે તે શિલા ઓટલા આગળ પગ દેવાની જગાએ મૂકી. જગડુ શાહે એક દિવસ એક ગીના મુખથી સાંભળ્યું કે, “આ શિલા છુપાવી રાખવા જેવી છે. એટલે જગાડૂ શાહે તે શિલાને તેડી નાખી તે તેમાંથી તેને રત્નને સંગ્રહ મળી આવ્યું. એક દિવસે થરપારકરના રાજા પીઠદેવે કચ્છ ઉપર ચડાઈ કરીને રાજા ભીમદેવે બંધાવેલે ભદ્રેશ્વરને કિલે તોડી નાખ્યું અને જાહેર કર્યું કે, “હવે તો જે ગધેડાને શીંગડાં ઊગે તો જ ભદ્રેશ્વરને કિલ્લે બને.” જગડૂ શાહે પાટણથી ગુજરાતના રાજા ભીમદેવના અને અરાજ સોલંકીના પુત્ર લવણપ્રસાદ પાસેથી સૈન્યની મદદ મેળવી સેનાની દેખરેખ નીચે છ મહિનામાં ભદ્રાવતી નો કિલ્લે ઊભો કર્યો. તેના એક ખૂણાના ભાગમાં રાજા પીઠદેવની માતાની મૂર્તિ અને તેની ઉપર શીંગડાવાળો ગધેડે બનાવ્યો. તેના શીંગડાંને સેનાથી મઢી લીધાં. રાજા પીઠદેવ આ જોઈ, આઘાત પામી મરણ પામે. પૂનમિયાગચ્છના આ૦ પરમદેવે શંખેશ્વર તીર્થમાં વર્ધમાન તપ શરૂ કર્યું. સં. ૧૩૦૨ ના માહ સુદિ પ ના દિવસે શ્રવણ નક્ષત્રમાં કડેદમાં શેઠ દેવપાલના ઘરેથી આહાર વહેરી પારણું કર્યું. તેમણે સાત યક્ષને ઉપદેશ આપી શંખેશ્વરના ભક્ત બનાવ્યા. રાજા દુર્જનશિલ્યને શંખેશ્વર તીર્થની ઉપાસના કરાવી, કેઢ રેગથી મુક્ત કરાવ્યું અને એ જ રાજા પાસે શંખેશ્વર તીર્થને ઉદ્ધાર કરાવ્યું. તે પછી આ૦ પરમદેવ ભદ્રાવતી તીર્થની યાત્રાએ પધાર્યા. તેમના ઉપદેશથી જગડૂ શાહ ધર્મપ્રેમી બન્યો. આ સમય દરમિયાન રાજા ભીમદેવ સેલંકીના મરણ પછી વિરધવલ તથા વીસલદેવ (સં. ૧૩૦૨ થી ૧૩૧૮) ગુજરાતના રાજા બન્યા. Page #418 -------------------------------------------------------------------------- ________________ જીએ 1 આડત્રીશમું ]. આ સર્વ દેવસૂરિ ૩૭૯ જગડૂ શાહ રાજા વીસલદેવની આજ્ઞા મેળવી શત્રુંજય તથા ગિરનાર તીર્થની યાત્રાના છરી પાળતા સંઘો કાઢયા. પૂનમિયાગચ્છતથા ચૌદશિયાગચ્છના ઘણા જૈનાચાર્યો તેમાં સાથે પધાર્યા હતા. આ. વીરસૂરિએ સ્થાપન કરેલ ભ૦ મહાવીરસ્વામીને જિનપ્રાસાદને જગડુ શાહે સેનાના દંડ-કળશ ચડાવ્યા, પરકોટ બનાવ્યું, આરસની ત્રણ દેરીઓ, અષ્ટાપદાવતાર જિનાલય, ૧૭૦ જિનાલય બનાવ્યાં. ત્રિખંડેશ શ્રી પાર્શ્વનાથની મૂર્તિ ભરાવી, તેમાં પુત્રી પ્રીતિમતીના કલ્યાણ માટે સ્વર્ણપત્ર તૈયાર કરાવ્યું. રાજા કર્ણદેવની વાવને જીર્ણોદ્ધાર કરાવ્યું. રાજા મૂલરાજ તથા કુમારપાલનાં તળાવ સમરાવ્યાં. જિનપૂજા માટે મેટી ફૂલવાડી બનાવી ભેટ આપી. કપિલકેટમાં ભ૦ નેમિનાથ તથા કૃષ્ણનાં મંદિરે સમરાવ્યાં. કુનડામાં શિવાલય તથા વિષ્ણુ મંદિર સમરાવ્યાં. ઢંકામાં શ્રી ઋષભદેવનું નવું દેરાસર બંધાવ્યું. વઢવાણમાં ચાવીશ દેરીવાળો વીરજિનપ્રાસાદ બંધાવ્ય, સેવાડીમાં ભ૦ ઋષભદેવને બાવન દેરીવાળો પ્રાસાદ બનાવ્ય, શત્રુંજયતીર્થ, સલખણપુર તથા દેલવાડામાં નવાં દેરાસર બનાવ્યાં, ભદ્રેશ્વરમાં આ૦ પરમદેવ માટે ઉપાશ્રય બંધાવ્યું. તેમાં આચાર્ય શ્રી માટે તાંબાની પાટ ગઠવી. આ૦ પરમદેવના શિષ્ય આ૦ શ્રીણને આચાર્ય પદ અપાવ્યું. તેમને પોતાના વંશના કુલગુરુ સ્થાપન કર્યા. ભદ્રેશ્વરમાં સેંકડે વાવ બંધાવી. તે દેવની યાદગીરીમાં દેરી બનાવી. મુસલમાન વેપારીઓ માટે ખીમલી મસ્જિદ બંધાવી. એક વાર આ૦ પરમદેવે જગડૂ શાહને જણાવ્યું કે, સં. ૧૩૧૩, ૧૩૧૪, ૧૩૧૫ માં સમગ્ર દેશમાં ત્રિવર્ષ મેટો દુકાળ પડવાને છે માટે અનાજને સંગ્રહ કરી લેજે. શાહે જેટલું મળી શકયું તેટલું અનાજ એકઠું કર્યું હતું. આચાર્યની ભવિષ્યવાણી સાચી પડી. ત્રિવષ દુકાળ પડ્યો ત્યારે રાજાઓના કે ઠારે ખાલીખમ હતા. સર્વત્ર હાહાકાર થવા માંડ્યો. રાજા વીસલદેવે રાજકેડાર તપાસ્યું ત્યારે તેમાંથી માત્ર ૧૩ દાણુ મળ્યા. પરંતુ પાટણમાં જગડુ શાહે ગરીબેને १. राका-चतुर्दशीपक्षसंभूतैर्भूरिसूरिभिः । स संघः शुशुभे गङ्गा-यमुनोपरिवार्णवः ॥ स० ६, लो० ३३ Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦. જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ આપવા માટે નક્કી કરેલા અનાજના ૭૦૦ કેકાર હતા. તેથી રાજાએ નાગડ મંત્રી દ્વારા જગડુ શાહને બેલાવી અનાજની માગણી કરી. જગડુશાહે કહ્યું કે, “આ અનાજ તે ગરીબનું છે, મેં આપી દીધું છે, એટલે તે મારું નથી.” રાજાએ નમ્રતાથી કહ્યું, “તે મારી પ્રજાની શી દશા થશે?” એ પછી જગડુ શાહે વસલદેવને અને બીજા રાજાઓને અનાજ પૂરું પાડ્યું. અનાજ આપ્યાની વિગત આ રીતે મળે છે –જગÇશાહે રાજા વીસલદેવને ૮૦૦૦ મૂડા, સિંધના હમીરને ૧૨૦૦૦ મૂડા, માળવાના મદનવર્માને ૧૮૦૦૦ મૂડા, દિલ્હીના મજુદીનને ૨૧૦૦૦ મૂડા, કાશીના રાજા પ્રતાપને ૬૨૦૦૦ મૂડા, (મેવાડના રાણાને ૩ર૦૦૦ મૂડા) કંદિલને ૧૨૦૦૦ મૂડા અનાજ આપ્યું અને સોરઠ, ગુજરાત તથા રેવા કાંઠામાં ૩૩ દાનશાળાઓ, કચ્છ, મારવાડ તથા ધારામાં ૩૦, મેવાડ, માળવા તથા ઢાળમાં ૪૦ અને બીજી છૂટીછવાયી ૯ એમ કુલ મળીને ૧૧૨ દાનશાળાઓ સ્થાપના કરી. જગદ્ગ શાહે આ દુકાળમાં કુલ ૯૦૦૦ મૂડા, (૮૦૬૦૭૦પ૭૨ મણ) અનાજનું દાન કર્યું હતું. ગરીબને લજજાપિંડમાં કરેડે સેનામહારનું દાન આપ્યું હતું એ રીતે તેણે સર્વત્ર દાનવીર તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી. જગડુ શાહ અને નાગડ મંત્રી વચ્ચે ગાઢ મૈત્રી જામી હતી એ સમયે જ રાજા વિસલદેવના ઘડાને પ્રસંગ બન્યો હતો. એટલે એ મૈત્રીમાં ઘણું જ વધારો થયે. આ પરમદેવને સ્વર્ગવાસ થયો અને આ૦ શ્રીષેણ તેમની પાટે આવ્યા. તેઓ પણ મહાપ્રાભાવિક હતા. તેમણે ગારુડીયેગીના સાપનું ઝેર ઉતારી તેને જીતી લીધું. દેગી તે પછી સાપ કરડવાથી સાતમા દિવસે કંથકોટમાં મરણ પામે. જગ શાહ ધર્મધ્યાનમાં મસ્ત બની સં. ૧૩૨૦ થી ૧૩૩૦ના ગાળામાં મરણ પામે. તે ૭૨ વર્ષ જીવ્યું. તેના મરણના સમાચાર સાંભળી ભારતભરમાં ખૂણે ખૂણે શેક છવાયે. દિલ્હીના બાદશાહે તેના માનમાં પિતાને મુકુટ ઉતાર્યો. સિંધપતિએ બે દિવસ માટે અન્ન Page #420 -------------------------------------------------------------------------- ________________ સીધી જળરાષ્ટ્રમાં શિવ આડત્રીસમું ] આ સર્વ દેવસૂરિ ૩૮૧ ત્યાગ કર્યું. રાજા અર્જુનદેવે (સં. ૧૩૧૮ થી સં. ૧૩૩૧) ઘણું રુદન કર્યું, તેણે ખાધું પણ નહીં. આ૦ શ્રીષેણે ઉપદેશ આપી તેમના ભાઈ રાજ અને પદ્મને શેક મુકાબે અને બંને ભાઈઓને વિશેષપણે ધર્મમાં પ્રીતિ લગાડી. (–આ. ધનપ્રભસૂરિ શિષ્ય આ સર્વાનંદચિત જગડૂચરિત મહાકાવ્ય, સર્ગઃ ૭, લેક ૩૮૭, જેનસત્યપ્રકાશ, કઃ ૧૧૬) સૌરાષ્ટ્રના દક્ષિણ વિભાગના સમુદ્ર કાંઠાના પ્રદેશમાં સાધારણ જનતાની લેકવાણીમાં શેઠ જગડૂ શાહની યશગાથા છુપાયેલી મળે છે. સૌરાષ્ટ્રની પશ્ચિમમાં, દક્ષિણમાં અને પૂર્વમાં સમુદ્ર વીંટાયેલ છે. સમુદ્રના વ્યાપારીએ આ રસ્તે થઈ ઘણી વાર પસાર થાય છે. ભદ્રાવતીથી જળરસ્ત ખંભાત જવું હોય તે સમુદ્ર કિનારે ઘણું બંદરે આવે છે. સૌરાષ્ટ્રમાં દક્ષિણ છેડે સમુદ્ર કિનારે કેયલા નામે પહાડી છે. તેની ઉપર વિક્રમની ચૌદમી શતાબ્દીમાં દેવીનું મંદિર હતું. એ દેવી તથા મંદિર દક્ષિણાભિમુખ હતાં. મુસાફરે એમ માનતા હતા કે “મધ્યાહ્ન સમયે આ મંદિરની નીચે દેવીની દષ્ટિએ માર્ગમાં જે વહાણ આવે તે નાશ પામે.” એક વાર જગડુ શાહ પોતાના દત્તક પુત્ર તથા પરિવારને સાથે લઈ ભદ્રાવતીથી વહાણમાં બેસી ચાલ્યા જતો હતો. મધ્યાહ્ન થવાને ડીએક વાર હતી અને સામે દેવીનું મંદિર દેખાતું હતું, ત્યારે ખલાસીઓ બોલ્યા : “શેઠજી, આપણું વહાણને હાલ તુરતમાં ડી ઘડીઓ માટે અહીં જ લંગારવાં પડશે, કારણ કે મધ્યાહ્ન સમયે આ દેવીની દષ્ટિમાં જે વહાણ આવે છે તે સર્વથા નાશ પામે છે. જગડુ શાહે લેકમાન્યતાને જાણું ત્યાં સમુદ્ર કિનારે વહાણ થંભાવ્યાં અને આપણે થોડાક દિવસ અહીં રોકાવું છે એમ જાહેર કર્યું. શેઠ કરુણામૂર્તિ હતો, સાચે દયાભક્ત હતા. તેણે પહાડી ચડી દેવીના મંદિરમાં જઈ આસન જમાવી એક પછી એક ત્રણ ઉપવાસ કર્યા. એ તપથી પ્રસન્ન થઈ દેવીએ શેઠને પૂછયું, “શું જોઈએ છે? વરદાન માગી લે.” શેઠે બે હાથ જોડી વિનતિ કરી, “માતાજી! સમુદ્ર Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ના મુસાફરે બપોરે અહીંથી પસાર થાય તે તેઓ જાનમાલથી જાય છે. માતા એ માતા જ છે, તો તારે તારા આ પુત્રો ઉપર વાત્સલ્યભાવ લાવી આ માનવસંહાર બંધ કરવો જોઈએ એવી આ બાળકની વિનંતિ છે.” દેવી ધમધમીને બેલી, “એ નહીં જ બને. તું તારી હઠ છોડી દે અને ચાલ્યો જા.” શેઠ ખૂબ કરગર્યો એટલે દેવી બેલી કે, “તારે જે સંહાર બંધ જ કરાવવું હોય તે મારી દેરીએ ચડવાનાં ૧૦૮ પગથિયાં છે, એ દરેક પગથિયે એક એક પાડાનું બલિદાન આપે તો આ માનવસંહાર સદાને માટે બંધ કરીશ. બસ, હવે માત્ર બે જ માર્ગ છે : બલિદાન આપ અથવા ચાલ્યો જા.” શેઠ દેવીની વાણી સાંભળી વિચારમાં પડ્યો. માનવસંહાર રોકવા માટે પશુઓને સંહાર! આ તો કેવળ સંહારલીલા જ છે, પરંતુ શેઠે તરત જ મુનિમેને હુકમ કરી પાડા મંગાવ્યા. ૧૦૬ પાડા આવી ગયા. સારે દિવસ જોઈ બલિદાન દેવાનો પ્રબંધ ગોઠવ્યું. તે દિવસે પહેલે પગથિયે જઈ દેવીને વિનંતિ કરી કે, માતાજી ! તું માનવસંહાર બંધ કરે એ માટે આ ભેગ આપવામાં આવે છે. હું, મારે પુત્ર અને ૧૦૬ પાડા તૈયાર છે, પણ તે માનવસંહાર સદાને માટે બંધ કરજે એમ કહી શેઠે હાથમાં તરવાર લઈ જય માતા કહી તરવારને પોતાની ગરદન ઉપર ઉગામી પણ એકાએક અજવાળું થયું, સૌ કઈ પ્રકાશમાં ચકાએંધ બની ગયા. કેઈઅદશ્ય હાથે આવી શેઠના હાથને પકડી રાખે અને ગેબી અવાજ કર્યો, “બસ, શેઠ ! મારે તારું સત્વ જેવું હતું. તારા સાહસ અને પ્રાણીપ્રેમથી હું પ્રસન્ન થઈ છું. હવે તું એક કામ કર. આ પહાડી પર મારી દક્ષિણમુખી દેરી છે તેને સ્થાને ઉત્તરમુખી દેરી બનાવીને મને તેમાં બેસાડજે જેથી દરિયાના મુસાફરોને ભય આજથી દૂર થાય. હવે એક પણ વહાણ મારા કારણે નાશ નહીં પામે.” જગદ્ગ શાહે ત્યાં દેવીની ઉત્તરમુખી દેરી બનાવી અને તેમાં દેવીને બેસાડી. લેકેએ આ સાહસવીર ઉપકારી પિતા-પુત્રનાં પૂતળાં બનાવી તે દેરીની બહાર બેસાડ્યાં અને દેવીની આરતી થયા પછી Page #422 -------------------------------------------------------------------------- ________________ આડત્રીશમું ] આ સર્વ દેવસૂરિ તે બન્નેની આરતી ઉતારવાનું શરૂ કર્યું. આજે પણ કાયલા પહાડીની દેવીને મેળા ભરાય છે અને લેકા દેવોની આરતી ઉતાર્યાં પછી જગડૂ શાહ તથા તેના પુત્રની આરતી ઉતારે છે. (૧) સિદ્ધનાગવશ— ૧. શે સિદ્ધ્નાગ—તે પારવાડ જ્ઞાતિના હતા. તેને અત્રિની નામે પત્ની હતી અને પાઢક, વીરડ, વન અને દ્રોણુક એમ ચાર પુત્રા હતા. તે સાચારના વતની હતા, પણ પેાતાના પરિવારને લઈ ને ષિપદ્ર(ઈયા અથવા દાહેાદ)પત્તનમાં આવી વસ્યા. તેણે દષિપદ્મના ભ॰ શાંતિનાથના દેરાસરમાં સેાના તથા પિત્તળના મિશ્ર દ્રવ્યથી ભ॰ શાંતિનાથની પ્રતિમા ભરાવી પધરાવી. ૩૮૩ ર. પાદક—તેને અંબુદત્ત, અભુવન અને સજ્જન નામે પુત્રા હતા તેમજ બે પુત્રીએ હતી. પેાતાના પિરવારને લઈને તે મંડાર આવીને વસ્યા. તેણે અહીંના મહાવીરસ્વામીના દેરાસરમાં ભ॰ સુપાર્શ્વનાથ તથા ભ॰ પાર્શ્વનાથની પાષાણની પ્રતિમાએ ભરાવી. તેની અને પુત્રીઆએ દીક્ષા લીધી હતી, જે યશઃશ્રી ગણની અને શિવાદેવી મહત્તરા નામે ખ્યાત હતી. ૩. સજ્જન—તેને મહલચ્છિ નામે પત્ની તથા ધવલ, વિસલ, દેસલ, રાહડ અને માહડ નામે પુત્રા હતા તથા શાંતિ અને ધાંધિકા નામે પુત્રી એ હતી. ધવલને ભલણી નામે પત્ની, વીરચંદ્ર અને દેવચંદ્ન નામે પુત્રા થયા. શાંતિને શુક વગેરે પુત્રા થયા. વીસલ અને દેસલને કોઈ સંતાન નહેાતુ. ખાને જિનમતી નામે પત્ની અને જસડુ નામે પુત્ર થયા. ૪. રાહડ——તે વિદ્વાન, ગુણવાન, સજ્જનપ્રિય, ધર્મપ્રેમી, દાતા અને ઉદાર હતા. તે હંમેશાં જિનપૂજા, જિનસ્તવન, ગુરુવંદન, શાસ્ત્રશ્રવણ, દાન-શીલ-તપ વગેરે કાર્યમાં દિવસ વ્યતીત કરતા હતા. તેને દેમતી નામે પત્ની તેમજ ચાહડ, ખેાહિડ, આસડ અને આશાધર નામે પુત્ર હતા તથા અશ્વદેવી, દૂધી, મા, તેનુય અને Page #423 -------------------------------------------------------------------------- ________________ ૭૮૪ જેને પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ રાજુય નામે પુત્રવધૂઓ હતી. તેઓને યશધર, યશવીર, યશઃકર્ણ વગેરે પુત્રે તથા ઘઉં, જાસુ, જયંતુ નામે પુત્રીઓ હતી. શેઠ રાહડનું કુટુંબ મેટું હતું. તેમાંથી બહડિ નામને પુત્ર એકાએક મરણ પામે. આથી તેને સંસારની અસારતાનું ભાન થયું. ધર્મ પ્રત્યે વધુ પ્રેમ જન્મે. તેણે પિતાના હાથે કમાયેલા દ્રવ્યમાંથી ઘરમાં પૂજવાયેગ્ય ભ૦ શાંતિનાથની પિત્તલની પ્રતિમા ભરાવી હતી. ઉપરને પ્રસંગ બનતાં તેણે સં. ૧૨૨૭ ના ભાદરવામાં પાટણમાં સુશ્રાવક રાજા કુમારપાલના રાજ્યમાં આ૦ દેવચંદ્રસૂરિકૃત “શાંતિનાથચરિત્ર” લખાવી. આ૦ યશ પ્રભના પટ્ટધર આ૦ પરમાનંદસૂરિને વહરાવ્યું. જે અક્ષરે અને ચિત્રથી શેભાયમાન હતું. તેની પ્રશસ્તિ આ૦ ચક્રેશ્વરસૂરિના શિષ્ય આ૦ પરમાનંદસૂરિએ રચી છે. (જે. પુત્ર પ્ર. સં૦, પુષિકઃ ૫) (૨) સિદ્ધનાગવંશ – ૧. સિદ્ધના–તે પિરવાડ જ્ઞાતિને હતો. તેણે પોતાની જાતકમાઈમાંથી ઘણાં જિનબિંબ ભરાવ્યાં હતાં. તેને ઢક, વીરડ, વર્ધન અને દ્રોણુક એમ ચાર પુત્ર હતા. 1. ૨. વીરડ–તે જિનભક્ત અને ગુરુભક્ત હતો. તેની પત્નીનું નામ ધનદેવી હતું. તે મંડારમાં આવીને વસ્યા. ૩. વરદેવ—-તે સરળ હતા. જેનધર્મમાં દઢ અનુરાગી, કૃપાળુ અને જનમાન્ય હતું. તેણે ભ૦ મહાવીરસ્વામીની પિત્તલની પ્રતિમા તેમજ સમવસરણ બનાવ્યાં અને વાદિવેતાલ આ૦ શાંતિસૂરિને વિનતિ કરી ઉત્તરાયણ”ની પાઈય ટીકા બનાવરાવી અને તે જ્ઞાનની અતિભક્તિથી તે લખાવી. તેને સાક્ષાત્ લક્ષ્મી જેવી લક્ષ્મી નામે પત્ની હતી અને સિદ્ધરાજ નામે પુત્ર હતો. ચાંપૂશ્રી, અમૃતદેવી, જિનમતી, યશરાજ અને પાજુકાઅંબા નામે પુત્રીઓ હતી. શેઠ વરદેવે મરતી વેળા સિદ્ધરાજને જણાવ્યું હતું કે, “તારે મારા શ્રેય માટે તીર્થયાત્રા, સંઘ અને જિનપૂજામાં ધન વાપરવું, છતાં પુસ્તક લખાવવામાં વિશેષ ધન આપવું.” - . સિદ્ધરાજ–તે પાટણમાં આવી વસ્યા. તે સૌ કોઈને Page #424 -------------------------------------------------------------------------- ________________ ૩૮૫ આડત્રીસામું ] આ સર્વદેવસૂરિ પ્રિય થાય તેવી મીઠી વાણું બેલનારે, ગુણને પક્ષપાતી, વીર, રૂપાળે, જૈનધર્મમાં અત્યંત રાગી, જિનપ્રાસાદે બંધાવનાર, રાજમાન્ય, દઢ પ્રતિજ્ઞાવાળ, દાક્ષિણ્યશીલ, દાની અને સદાચારી હતું. તેને ૧ રાજિમતી અને ૨ શ્રીદેવી એમ બે પત્નીઓ હતી. વીરદત્ત, અંબ, સરણ વગેરે પુત્ર હતા. વરિકા, જસહિણી વગેરે પુત્રીઓ હતી. તે બધા પરિવાર સદાચારી અને કપ્રિય હતે. શેઠાણું રજિમતીએ મરતી વેળા પિતાના પતિને વિનંતિ કરી કે, “તમે મારા શ્રેય માટે “ભગવતીસૂત્ર ની બે પ્રતિએ લખાવજે.” શેઠ સિદ્ધરાજે પિતાના પિતા અને પત્નીના શ્રેય માટે નીચે પ્રમાણેની પ્રતિઓ લખાવી–૧. સૂયગડંગસુત્તનિજુત્તિવૃત્તિ, ૨. ઉવાસગદસાઓ અંગવૃત્તિ, ૩. ઉવવાઈસુત્તવૃત્તિ, ૪. રાયપસેણિયસુત્ત, પ. કપસુન્તભાસ્સ, ૬. કપસુત્તશુણિ, ૭. દસયાલિયસુત્તણિજુત્તિવૃત્તિ, ૮. ઉવએસમાલા, ૯. ભવભાવના, ૧૦. પંચાસગસુત્તવૃત્તિ, ૧૧. પિંડવિશુદ્ધિવૃત્તિ, ૧૨. જસદેવસૂરિ રચિત પ્રથમ પંચાસગગુણિ, ૧૩. લઘુવીરચરિયા, ૧૪. રયણચૂડકહા, ૧૫-૧૬. ભગવતીકુત્તમૂલ, ૧૭. ભગવતીસુત્તવૃત્તિ–એમ ૧૦ આગમે અને બીજા ગ્રંથે મળીને કુલ એક લાખ લેક પ્રમાણથીયે વધુ એવા ગ્રંથો લખાવ્યા. તેમાં ભગવતીસૂત્રની વૃત્તિવાળું પુસ્તક સં. ૧૧૮૭ના કાર્તિક સુદિ ૨ ના રોજ પાટણમાં ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહના રાજ્યમાં લખાવી તૈયાર કરવામાં આવ્યું હતું, જે આ શાલિભદ્ર અને આ૦ વર્ધમાનસૂરિના પટ્ટધર સંવિજ્ઞવિહારી આ ચક્રેશ્વરાચાર્યને વહેરાવ્યું. (જૂઓ પ્રક. ૩૭ પૃ૦ ૨૬૪) શેઠ સિદ્ધરાજના પૂર્વજો અસલમાં મડાહડ(મંડાર)ના વતની હતા. તે દધિપદ્ર(દયા)માં રહેતા હતા પોતે પાટણમાં આવીને વસ્યા હતા. થારાપદ્રગચ્છના આ શાંતિસૂરિએ શેઠ સિદ્ધદેવના દેરાસરમાંઉપાશ્રયમાં સં. ૧૨૨૨ માં પિતાના આઠ શિષ્યોને આચાર્ય બનાવ્યા અને પિતાના ગચ્છનું નામ “પિપલકગચ્છ” રાખ્યું. સંભવ છે કે આચાર્યશ્રીએ પિતાના ગચ્છની ગાદી થરાદને બદલે પિમ્પલક નગરમાં Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ો [ પ્રકરણ રાખી હાય અથવા તેમણે આ પઢવીપ્રદાન પીપળના વૃક્ષ નીચે કયુ હાય. વડગચ્છ અને પિપ્પલકગચ્છ એ સમાનાંતર સૂચક નામે છે. (–જૈન પુ॰પ્રશસ્તિસંગ્રહ, પ્રક૦૩૭, પુષ્પિકા : ૩, ૫, પ્રક૦૩૭o ૦૨૭૧) સીવશ— ૧. સીક્ર—તે પારવાડ જ્ઞાતિના હતા. ચદ્રાવતીમાં રહેતા હતા. ધનકુબેર હતા. નગરમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે તેની ગણના થતી. તે યશસ્વી હતા. તેને વીરદેવી નામે પત્ની હતી. ર. પૂર્ણચંદ્ર—તેનું જીવન પવિત્ર હતું. તેણે નાગે દ્રગચ્છીય આ વિજયસિંહસૂરિની ઉપાસના, દેરાસર, જિનબિંબે, ભરાવવાં, પરોપકાર, પેાતાના બે પુત્રાની દીક્ષાના ઉત્સવે વગેરેમાં પુષ્કળ ધનવ્યય કર્યું હતું. તેમને ૧. બ્રહ્મદેવ, ૨. એડિ, ૩. બહુદેવ, ૪. આમણુ, ૫. વરદેવ, ૬. યશેાવીર, ૭. વીરચંદ, ૮. જિનચદ્ર એમ ૮ પુત્રા હતા. તે પૈકી બ્રહ્મદેવ અને તેની પત્ની પાહિણીએ જગતમાં ભારે ખ્યાતિ મેળવી. તેઓએ આ પદ્મદેવના ઉપદેશથી ત્રિ શરૂ પુ॰ ચરિત્ર આદિનાથ ચરિત્ર લખાવ્યું, ભગવાન મહાવીરસ્વામીના બે મેટા જિનપ્રાસાદ બનાવ્યા. (૩) બહુદેવે નાગેદ્રગચ્છના આ૦ વિજયસિંહના ઉપદેશથી પ્રતિબેધ પામી આ॰ વિષ્ણુધચદ્રસૂરિ પાસે દીક્ષા સ્વીકારી અને તે આ॰ પદ્મદેવસૂરિ અન્યા. (૬) યશેાવીર વિદ્વાન હતા તે પડિતાને પણ માન્ય હતા, તેણે મેાટી નામના મેળવી હતી અને રાજગચ્છના દેવેન્દ્ર શાખાના (૧૨) આ અભયદેવસૂરિ પાસે દીક્ષા લીધી હતી. તે (૧૩) આ૦ પરમાન ઃસૂરિ નામે જાહેર થયા. તેમની પાટે (૧૪) આ૦ રત્નપ્રભસૂરિ આવ્યા. (જૂએ, પ્રક૦ ૩૫, પૃ૦ ૩૧) ૩. વાડિ—તે મેાટા ગુણવાળા હતા. તેને આંબી નામે પત્ની હતી. ૪. વિલ્હેણુ—તેને રૂપિણી નામે પત્ની હતી. તેને આશપાલ, સીધુ, જગતસિંહ, પદ્મસિંહ નામે પુત્રા અને વીરીદેવી નામે પુત્રી હતી. તે પૈકીના જગતસિંહે રાજચ્છના આ પરમાનંદસૂરિ પાસે દીક્ષા લીધી અને તે જ આ૦ રત્નપ્રભસૂરિ નામથી ખ્યાતિ પામ્યા. વિલ્હેણે આ૦ Page #426 -------------------------------------------------------------------------- ________________ આડત્રીશમું ] આ સર્વ દેવસૂરિ ૩૮૭ રત્નપ્રભસૂરિના ઉપદેશથી સં. ૧૩૧૦ માં આરાસણમાં ભ૦ નેમિનાથના દેરાસરમાં સ્તંભ કરાવ્યો. (-રાજગચ્છ પટ્ટાવલી, નં૦ ૭) ૫. આશપાલ-તે સૌ ભાઈ-બેનેમાં મેટે હતો. તેને ખેતુકા નામે પત્ની હતી. સજજન, અભયસિંહ અને સહજ નામે પુત્ર હતા. તેણે આ૦ રત્નપ્રભસૂરિના ઉપદેશથી ડાહાપદ્રમાં ભ૦ સુમતિનાથનું દેરાસર તથા પ્રતિમા બનાવ્યાં અને સં૦ ૧૩૨૨ ના કાર્તિક વદિ ૮ ને સોમવારે “વિવેકમંજરી'ની વૃત્તિ લખાવી. આ વૃત્તિ રામચંદ્ર લખી છે અને તેની પ્રશસ્તિ રાજગચ્છના આ પ્રદ્યુમ્નસૂરિએ શેાધી છે. (-જૈન પુસ્તક પ્રશસ્તિ સંગ્રહ, પુષ્પિકા : ૩૦, સાતમી રાજગ૭ પટ્ટાવલી, પ્રક. ૩૫, પૃ૦ ૩૧) શુભકરવંશ ૧. (૧) તે સં૦ ૧૧૯માં સાંડેરાવમાં થયે. (જૂઓ પ્ર. ૩૭, પૃ. ૩૦૩) શુભંકર–તે પિોરવાડ જ્ઞાતિને હતે. વિધપક્ષગછને હતો. (૨) બંભણવાડુમાં શુભંકર ગૂર્જર શ્રીમાળી જૈન થયેલ છે. (જૂઓ પ્રક. ૩૮ પૃ. ૩૩૩ ૨. સેવાક. ૩. યશોધન–તેને ઉદ્ધરણ, સત્યદેવ, સુમદેવ, બાદ્ધ અને લીલાક નામે પુત્ર હતા. સુમદેવના પુત્ર વડગચ્છના આ૦ શ્રીમલયપ્રભસૂરિ થયા છે. ૪. બાદ્ર–તેને દાહડ, લાડણ, લખમણ, લખમિણીદેવી, સુષમણિદેવી, જસહિણિદેવી અને જેહાદેવી નામે સંતાન હતાં. ' ૫. દાહડ–તેને શ્રીદેવી નામે પત્ની અને સલાક, વાસલ, મદન, વીરુક તથા સાઉક, નામે સંતાને થયાં. તે પૈકીના મદને દીક્ષા લીધી. તે આ૦ મદનચંદ્રસૂરિ નામથી પ્રસિદ્ધ થયા. ૬. લાક–તેને લક્ષણ નામે પત્ની હતી. ઉદય, ચંદ્ર, ચાંદાક, રત્ન, વાલ્વાકદેવી તથા ધાહીદેવી નામે સંતાન હતાં. ચંદ્ર દીક્ષા લીધી, જે આ ઉદયચંદ્રસૂરિ નામે ખ્યાતિ પામ્યા. લીધી. તે તેને લક્ષણ ટવી ના સંગીત પામ્યા. Page #427 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે પ્રકરણ વાલ્લાકના પુત્ર દીક્ષા લીધી જે આ૦ લલિતકીતિ તરીકે પ્રસિદ્ધ થયા. ચાંદાકના પુત્ર પૂર્ણદેવના પુત્ર તથા પુત્રીએ દીક્ષા લીધી, જેનાં નામ પં૦ ધનકુમાર ગણિ અને સાધ્વી ચંદનબાલા ગણિની હતાં. ચાંદાકની પુત્રી નાઉલીદેવીએ દીક્ષા લીધી, તેનું નામ સાધ્વી જિનસુંદરી ગણિની પડયું. તે વિદુષી હતી. (સં. ૧૩૧૩, ૧૩૨૯) તેને પરિવાર માટે હતું. તેના ઉપદેશથી સં. ૧૩૧૩ના ચૈત્ર સુદિ ૮ ને રવિવારે રાજા વિસલદેવ અને નાગડ મંત્રીના રાજકાળમાં પાલનપુર માં શેઠ વીરજી એશવાલને પુત્ર શ્રી કુમાર અને તેની બીજી પત્ની પદ્મશ્રીએ “જ્ઞાનપંચમીની કથા' લખાવી. તે પ્રતિ સાધ્વી લલિત સુંદરી ગાણિનીને વહેરાવી. ૭. ઉદય–તેને પાસવીર, બાહડ, છાહડ, વાલીદેવી, દિવતિણીદેવી, વસ્તિણિદેવી વગેરે સંતાન હતાં. બાહડને વસુંધરી નામે પત્ની હતી. તેમને ગુણચંદ્ર, ગાંગી વગેરે સંતાન થયાં. ગુણચંદ્રનું બીજું નામ કુલચંદ્ર હોવાનો સંભવ છે. ગુણચંદ્રને રુમિણે પત્ની હતી. ૮. પાસવીર–તેને સુખમતિ પત્ની હતી તથા સેવાક, હરિ ચંદ્ર (તે આ૦ જયચંદ્રસૂરિ), ભેલાદ, લહડીદેવી, ખીંબણદેવી વગેરે સંતાન હતાં. ( ૯ સેવાક–તેને પામ્હણુદે પત્ની હતી. તેણે સં૦ ૧૩૨૯ને શ્રાવણ સુદિ ૮ ના “પરિશિષ્ટપર્વ” લખાવ્યું. ભરતને વંશ-- ૧. શેઠ ભરત–તે પિોરવાડ જ્ઞાતિને હતે. મોટા મોટા રાજા એ પણ તેને માન આપતા હતા. ૨. યશોનાગ–તે ઘણે સોહામણો અને ગુણવાન હતે. ૩. પદ્ધસિંહ–તે રાજમાન્ય હતું. શ્રીકરણમુદ્રાવાળો હતો. તેને તિહણાદેવી પત્ની હતી. યશરાજ, આસરાજ, સેમરાજ, રાણિગ, સેદ્રકા અને માહિણી નામે સંતાન હતાં. તે પૈકીના સેમરાજે દીક્ષા લીધી અને રાણિગને શેઠ કુલચંદ તથા જાસુલદેવીની પુત્રી રાજલદે પત્ની તથા સંગ્રામસિંહ નામે પુત્ર હતે. સંગ્રામસિંહની Page #428 -------------------------------------------------------------------------- ________________ આડત્રીશમં ] આ॰ સવ દેવસૂરિ પત્ની અને શેઠ અભયકુમાર તથા સલક્ષણાદેવીની પુત્રી સુહડાદેવીએ આ મલધાગચ્છના ગુરુના ઉપદેશથી તેમજ પતિદેવની મદદથી ‘પર્યુષણાકલ્પ’નું નવું પુસ્તક લખ્યું. તેને કઈ સંતાન નહેાતું. ૪. યશેારાજ——તેને પૃથ્વીસિંહ, પ્રહ્લાદન, પેથુકાદેવી અને સજ્જનદેવી નામે સંતાન હતાં. પ. પ્રહ્લાદન—તેને માધલા નામે પત્ની હતી અને દેવસિંહ, સામસિંહ, પદ્માદેવી, સદ્નાદેવી અને રાણીદેવી નામે સંતાન હતાં. ૬. દેવસિંહ. (–જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પુષ્પિકા : ૧૦) સાહી પલ્લીવાલના વંશ ૩૮૯ ૧. સાહી—તે પલ્લીવાલ હતા. તે પવિત્ર આત્મા, રૂપાળા અને વિવેકી શ્રાવક હતા. તેને સુહુવા નામે પત્ની હતી. ૨. પાસનાગ—તેને પદ્મશ્રી પત્ની હતી. તેમને સાજન, રાણક, આહડ, પદ્મી અને જેસલદેવી નામે સંતાન હતાં. રાણક આરાધનાપૂર્વક મરણ પામ્યા. ૩. આહડ—તેને ચંદ્ન નામે પત્ની હતી અને આસરાજ, શ્રીપાલ, ધાંધક, પદ્મસિંહ, લલતુ અને વાસ્તુદેવી નામે સંતાન હતાં. વાસ્તુની પુત્રી મનસુદરી અને પદ્મસિંહની પુત્રી ભાવસુ'દરી કીર્તિગણિનીની શિષ્યા બની હતી. ૪. શ્રીપાલ—તેને વેલુ નામે પત્ની હતી. તેના પુત્રનું નામ વીલા હતું. તેણે સ૦ ૧૩૦૩ના કાર્તિક સુદિ ૧૦ ને રવિવારે ભરૂચમાં આ કુલપ્રભસૂરિના ઉપદેશથી પેાતાનું ન્યાયસંપન્ન દ્રવ્ય ખરચી આ હેમચંદ્રસૂરિના ત્રિષષ્ટિશલાકાપુરુષના ભ॰ અજિતનાથથી ભ॰ શીતલનાથ સુધીના તી કરાનાં ચરિત્રાની પ્રતિ લખાવી અને આ ં કુલપ્રભસૂરિના પટ્ટધર આ॰ નરેશ્વરસૂરિ પાસે તેનું વ્યાખ્યાન કરાવી સાંભળ્યું. તેની પુષ્પિકામાં પલ્લીવાલવ શનું વર્ણન આ પ્રમાણે છે तन्वाना सकला कलायमधिकं वर्यार्जवालंकृतं, लक्ष्मीशनटीव यं श्रितवती प्रेङ्खद्गुणाध्यासितम् । Page #429 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસભાગ ર [ પ્રકરણ . रङ्गान्नोत्तरणाभिलाषमकरोद् व्यावर्णतामागता पल्लीवाल इति प्रसिद्धमहिमा वंशोऽस्ति सोऽयं भुवि॥ (-જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પુષ્પિક: ૧૧) વરડિયા વંશપલ્લીવાલ - अस्तीह श्रेष्ठपर्वपरिचितः मामृताप्तप्रतिष्ठः __ सच्छायश्चारुवर्णः सकलसरलतालङ्कृतः शस्तवृत्तः । पल्लीवालाख्यवंशो जगति सुविदितस्तत्रं युक्तेव साधुः ___ साधुवातप्रणन्ता वरहुडिरिति सत्ल्यातिमान् नेमडोऽभूत् । (-જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પુષ્પિકાઃ ર૯) ૧. વરદેવ–સં૦ ૧૧૫૦ પછી પાલીથી શ્વેતાંબર પલ્લીવાલગ૭ નીકળે. એ રીતે પાલીની પ્રજા પાલીની બહાર ગઈ તે પલ્લી વાલ તરીકે પ્રસિદ્ધિ પામી. એમાંને પલ્લીવાલ શેઠ વરદેવ નાગારમાં રહેતે હતો. તેનાથી વરહડિયા ગેત્ર થયું. તેને આસદેવ અને લફર્મધર નામે બે પુત્રો હતા. લક્ષ્મીદેવને થિરેદેવ, ગુણધર, જયદેવ અને ભુવન એમ ચાર પુત્રો હતા. ૨. આસદેવ—તેને નેસડ, આભડ, માણિક અને સલખણ એમ ચાર પુત્રો હતા. ૩. નેમડ–તે પાલનપુર આવીને વસ્યા. તેને રાહડ, જયદેવ અને સહદેવ—એમ ત્રણ પુત્રો હતા. રાહડને બે પત્નીઓ અને પાંચ પુત્રો હતા. જયદેવને જાહણદેવી નામે પત્ની હતી. તેનાથી તેને ત્રણ પુત્રો થયા. ૧. વીરદેવ (પત્ની વિજયશ્રી), ૨. દેવકુમાર (પત્ની દેવશ્રી), ૩. હાલૂ (પત્ની હરસિણ). સહદેવને ખેડા અને ગોસલ નામે બે પુત્ર હતા. ખેડાને કીલખી નામે પત્ની હતી. તેમને જેહંડહેમચંદ, કુમારપાલ અને પાસદેવ નામે પુત્ર હતા. ગોસલને ગુણદેવી પત્ની હતી. તેમને હરિચંદ પુત્ર અને દેમતી નામે પુત્રી હતાં. નેમડના વંશજે નેમા વાણિયા કહેવાયા. ૪. રાહુડ–તેને બે પત્નીઓ હતી. તેમાં પ્રથમ લક્ષ્મી નામની Page #430 -------------------------------------------------------------------------- ________________ આડત્રીસમું ] આ સર્વદેવસૂરિ ૩૯૧ પત્નીથી જિનચંદ અને દલહ નામે પુત્રો થયા અને બીજી પત્ની નાઈકીથી ધનેશ્વર, લાહડ અને અભય નામે પુત્રે થયા. ધનેશ્વરને ધનશ્રી નામે પત્ની હતી અને અરિસિહ નામે પુત્ર હતા. શેઠ લાહડે સં. ૧૩૦૭માં “સટીક-ભગવતીસૂત્ર”ની અને સં૦ ૧૩૦૯હ્ના ભાદરવા સુદિ ૧૫ ના રોજ “વ્યવહારસૂત્રને પ્રથમ ખંડ લખાવ્યો. A (-જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પુપિકાઃ ૨૯) ૫. જિનચંદ–તેને ચાહિ૭ નામે પત્ની હતી. પાહિણી નામે પુત્રી હતી અને સં. દેવચંદ્ર, નામપર, મહીધર, વરધવલ અને ભીમદેવ નામે પુત્રો હતા. શેઠ જિનચંદ, તેના ભાઈઓ, કાકા ભાઈઓ વગેરે માટે પરિવાર હતા. તેઓ તપગચ્છના આ૦ દેવેન્દ્ર અને આ. વિજયચંદ્રના ઉપાસક હતા. શેઠ જિનચંદને પરિવાર વિજાપુરમાં રહેતો હતો ત્યારે વિજાપુરમાં સં. ૧૨૯૨માં ૫૦ દેવભદ્ર, પં૦ મલયકીતિ, ૫૦ અજિતપ્રભ વગેરે, સં. ૧૨૯૬માં આ૦ દેવેન્દ્ર, આ. વિજયચંદ્ર, ઉપા. દેવભદ્ર વગેરે ચાતુર્માસ રહ્યા હતા. (–મે દ૦ દેપારા પદ) - ૬. વિરધવલ-ભીમદેવ–વીજાપુરમાં વરધવલનું લગ્ન થવાનું હતું અને લગ્નમંડપ ઊભું કરવામાં આવ્યો હતો તે જ સમયે આ દેવેન્દ્રસૂરિ વીજાપુર પધાર્યા હતા. તેમના વૈરાગ્યજનક ઉપદેશથી વરધવલ અને ભીમદેવ બંને ભાઈઓ વૈરાગ્યવાસિત બન્યા. લગ્નને મંડપ દીક્ષાને મંડપ બની ગયે. આ દેવેન્દ્રસૂરિએ તે બંનેને સં. ૧૩૦૨માં દીક્ષા આપી. તે બંને વિદ્યાધ્યયન કરીને આ વિદ્યાનંદસૂરિ (સં. ૧૩૨૩ થી ૧૩૨૭) અને આ૦ દાદા ધમષસૂરિ (૧૩૨૭ થી ૧૩૫૭) નામથી ખ્યાતિ પામ્યા. (પ્રક. ૪૬) પ્રતિષ્ઠા - શાક નેમડના વંશજોએ આબૂ ઉપરના લુણિગવસહીમાં દેરીઓ, પરિકરે અને પ્રતિષ્ઠા કરાવી હતી. શત્રુંજય, ગિરનાર, આબૂ, તારંગા, જાલોર, ચારૂપ, પાટણ, વીજાપુર, લાડોલ, પાલનપુર અને નાગોર, વગેરે સ્થાનમાં દેરાસર, દેરીઓ, પ્રતિમાઓ, પરિકરે અને Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૨જો પ્રતિષ્ઠા કરાવી હતી. (-અખુદ પ્રાચીન જૈનલેખસ દેહ, લેખાંક : ૩૪૫ થી ૩૫૬); જૈનસત્યપ્રકાશ, ક્રમાંક : ૧૮, પૃ૦ ૩૬૮; જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પુષ્પિકા : ર૯મી, વ્યવહારસૂત્ર-પુષ્ટિકા સ’૦ ૧૩૦૯, સટીક ભગવતીસૂત્ર પુષ્પિકા, સ૦ ૧૩૦૭) પૂરપટ્ટાથીશ વંશ— ૧. કપૂરપટ્ટાથીશ—તે પારવાડ જ્ઞાતિના હતા. ૨. સામ—તેના ઘરમાં સાધુએ આવીને ઊતરતા હતા. રાજગચ્છના આ૦ ચંદ્રસૂરિએ સ’૦ ૧૨૧૪ માં તેના ઘરમાં રહીને ‘સણ કુમારચરિય'' (મ’૦ : ૮૦૦૦)ની રચના કરી હતી. તે સ’૦ ૧૨૨૬ લગભગમાં મરણ પામ્યા. ૩. વાડિ—તે શેઠ સામનેા પુત્ર હતા. કલિકાલસર્વજ્ઞ આ હેમચંદ્રસૂરિના ભક્ત હતા. તે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્ર'શ અને પિશાચી ભાષાના વિદ્વાન હતા. તેણે ‘ વાગ્ભટ્ટાલકાર ' નામે ગ્રંથ રચ્યા છે. તેણે પાદરામાં ‘ ઉંદરવસહિકા ’ નામે જિન`દિર બંધાવી, તેમાં ભ૦ મહાવીરસ્વામીની પ્રતિષ્ઠા કરાવી હતી. તેના વિશે વાગ્ભટ્ટાલ કારના કેટલા એક શ્લોકા તેને ધર્મ, પિતા, વિદ્યમાનતાકાળ અને અલંકારકલા ઉપર પ્રકાશ પાડે છે, જેમાંના કેટલાક શ્લેાકેા આ છે श्रियं दिशतु वो देवः श्रीनाभेयः जिनः सदा । મોક્ષમાર્ગે સતાં મૂતે ચઢામવાવછી ।। (-પરિ॰ ૧, àા૦ ૧,) ૧. આ કક્કસૂરિ કપૂરધારાપ્રવાહ માટે લખે છે કે सहजः श्रीदेवगिरौ, रामदेवं नृपं गुणैः । तथा निजवशं चक्रे, यथा नान्यकथामसौ ॥ ३५ ॥ [ પ્રકરણ कर्पूरपूरसुभगं ताम्बूलं यस्य यच्छतः ॥ कर्पूरधाराप्रवाह बिरुदं बन्दिनो ददुः ॥ ३६॥ ( સ૦ ૧૩૯૩ શત્રુંજયતીર્થેહિારપ્રબંધ, પ્રસ્તાવ બીજો, પૃ ૧૦૧) આથી સમજાય છે કે મધ્યયુગીન ભારતમાં રાજા-મહારાજાઓ જેને કપૂરવાળું પાનનું બીડુ આપતા તેને જનતા પૂરધારાપ્રવાદ બિરુદ આપતી હતી. Page #432 -------------------------------------------------------------------------- ________________ ૩૯૩ આડત્રીશમું ] આ સર્વ દેવસૂરિ भर्तुः पार्वति ! नाम कीर्त्तय न चेत् त्वां ताडयिष्याम्यहं, क्रीडाब्जेन शिवेति सत्यमनधे किं ते शृगालः पतिः । नो स्थाणुः किमु कीलको न हि पशुस्वामी न गोप्ता गवां दोलाखेलनकर्म गीति विजया-गौयोंगिरः पान्तु वः ॥ . (-५२० ४, सो० १६) जयति प्रतापपूषा जयसिंहः माभृदधिनाथः ।। (-प२ि० ४, ० ४५) यस्यास्ति नरककोडनिवासे रसिकं मनः । सोऽस्तु हिंसा-ऽनृत-स्तेयतत्परः सुतरां जनः ॥ (-५२० ४, ०७७) आः स्यन्दनध्वजधृतोद्धुरताम्रचूडः । श्रीकर्णदेवनृपसूनुरयं रणाग्रे॥ . (-५२० ४, ० ८१) अस्त्वस्तु पौरुषगुणाजयसिंहदेव० (-५:२० ४, ०.८५) अणहिल्लपाटकं पुरमवनिपतिः कर्णदेवनृपसूनुः । श्रीकलशनामधेयः करी च रत्नानि जगतीह ।। (-५२० ४, सो० १३२) बंभंडमुत्तिसंपुडमुत्तिअमणिणो पहासमुह व्व । सिरिवाहड त्ति तणओ आसि बुहो तस्स सोमस्स ।। (-५२० ४, सो० १४८) વાગભટાલંકારના પાંચ પરિચ્છેદો છે. તેના કુલે ૨૬૦ શ્લોકે છે. તેને ચોથા પરિચ્છેદને ૧૨ મે 2લેક અક્ષરને બનેલું છે, જે નેમિનિર્વાણુમહાકાવ્ય ’માં રાજિમતીના ત્યાગપ્રસંગે સમુદ્રના ૧. કવિ વાહડ પરવાડે પિતાના અલંકારગ્રંથના ચેથા પરિછેદમાં क अक्षरवामा ककाकु० ॥१२॥ यो माया छ त 'नभिनिशियन નહીં પણ “મિનિર્વાણમહાકાવ્ય 'ને છે. એટલે હવે એ સંશોધન કરવાનું બાકી રહે છે કે આ “નૈમિનિર્વાણકાવ્ય” પણ છે કે અન્યક ? Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ વર્ણનરૂપે છે. શેઠ નેમિકુમારના પુત્ર વામ્ભટે પિતાના “કાવ્યાનુશાસન માં જણાવ્યું છે કે, પં. દંડી, વામન અને વાલ્મટ વગેરેએ ૧૦ ગુણે બતાવ્યા છે જ્યારે મેં માત્ર મધુરતા, ઓજસ અને પ્રસાદ એ ત્રણ ગુણ જ માન્યા છે, જેમાં ઉપરના ૧૦ ગુણોને સમાવેશ થાય છે. એટલે કે કાવ્યાનુશાસનકાર વાડ્મટ અને અલંકારકાર વાક્ષટ ભિન્ન ભિન્ન છે, એક નથી. વામ્ભટ્ટાલંકારની ઉપર નીચેના વિદ્વાનોએ ટકાઓ રચેલી મળે છે – ' (૧) આ જિનવર્ધન, (૨) પં. ક્ષેમહંસ, (૩) પં. અનંતભટ્ટપુત્ર ગણેશ, (૪) ઉપા૦ રાજહંસ અને (૫) પં. સિંહદેવગણિ. પ૦ સિંહદેવ ગણિએ પિતાની ટીકામાં આ વાડ્મટને મહામાત્ય જણાવ્યું છે પણ તે ઠીક નથી. તે મહામાત્ય નહીં પણ મહામાન્ય શ્રેષ્ઠી હત. ૪. શરણુદેવ—તેને સુહડાદેવી નામે પત્ની હતી અને વિરચંદ, પાસડ, આંબડ તેમજ રાવણ નામે પુત્ર હતા. તેણે સં. ૧૨૭૫ માં આરાસણના દેરાસરમાં બે દાઢાધર કરાવ્યા. તેની ચાર પુત્રીઓએ સં. ૧૩૧૦ માં આરાસણના દેરાસરમાં ૧૭૦ તીર્થકરને પટ કરાવ્યો. આંબડને અભયસિરિ નામે પત્ની અને વીજે, ખેત નામે પુત્ર હતા. રાવણને હીરુ નામે પત્ની અને બેડસિહ પુત્ર હતો. બેડસિંહને જયતલદે નામની પત્ની હતી. - પ. વીરચંદ–તેને સુખમણિ પત્ની, પૂને નામે પુત્ર અને સેહગદેવી નામે પુત્રવધૂ હતી. શેઠ વીરચંદે સં. ૧૩૩૮ ના જેઠ ૧. કવિ વાહડ પોરવાડે પોતાના અલંકાગ્રંથના ચોથા પરિચ્છેદમાં– સમાન ર૦ ૨૮ રમKTમાં રૂ નૈતિઃ રૂા ચતુષાન્તિ મારૂ રૂા વાતાસૂમૌ૦ રૂજા દુર્વાસે રૂ. નિનનીવિજે. મારા ધરે મુન દા–વગેરે શ્લોકો સંભવતઃ શેઠ નેમિકુમારના પુત્ર કવિ વાહડના “નેમિનિર્વાણકાગ્ય'ના છે. આથી સંભવ છે કે આ બંને કવિ વાહડે સમકાલીન વિદ્વાનો હશે. Page #434 -------------------------------------------------------------------------- ________________ આડત્રીસમું ) આ સર્વદેવસૂરિ ૩૯૫ સુદિ ૧૪ ને શનિવારે આરાસણમાં ભ૦ વાસુપૂજ્યસ્વામીની પ્રતિમા કરાવી. તેમાં વડગચ્છના આ પરમાણંદસૂરિના હાથે ભ૦ વાસુપૂજ્યની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૨૪૫ માં સમેતશિખર મહાતીર્થની યાત્રા કરી અને સમેતશિખરને પટ બનાવી તેની મુખ્ય પ્રતિષ્ઠા કરાવી, તેને પસીના તીર્થમાં સ્થાપન કરી. (–આરાસણાતીર્થના લેખો, પ્રાચીન જેનલેખસંગ્રહ, લેટ: ૨૭૯ થી ૨૦) દેવવંશ ૧. દેવ—તે પિોરવાડ જ્ઞાતિને હતો. ૨. ધીરણ. ' ૩. યશેધન–તેને યશેમતી નામે પત્ની તથા અંબ, ગેસ, શ્રીધર, આશાધર અને વીર એમ પાંચ પુત્રો હતા. આ ભાઈઓએ સં૦ ૧૨૧૨ ના જેઠ વદિ ૮ ને મંગળવારે વિમલવસહીના ગૂઢમંડપના ગોખલામાં પિતાના કલ્યાણ માટે ભ૦આદિનાથનું બિંબ ભરાવી પધરાવ્યું. જિનદેવ વંશ– ૧. જિનદેવ–તે પિોરવાડ જ્ઞાતિને હતે. મહાત્મા હતું. ગુણવાન, પ્રતિષ્ઠિત અને વિવેકી જેન હતે. ૨. સર્વ દેવ. ૩. સોમદેવ–તેણે વડગચ્છના આ વિજયસિંહની પાસે દીક્ષા લીધી, જેઓ પ્રસિદ્ધ શતાથી આ૦ સેમપ્રભસૂરિ તરીકે વિખ્યાત થયા. - કુમારપાલપડિબેહો) જાહિલ મહત્તમ વંશ – ૧. જાહિલ–રાજા ભીમદેવને વ્યકરણ અમાત્ય (ખરચખાતાને પ્રધાન) હતે. તે પિોરવાડ જ્ઞાતિને જેન હતે. ૨. નરસિંહ-તે પણ મહત્તમ હતે ૩. દુર્લભરાજ–તે રાજા કુમારપાલને મહત્તમ હતે. કવિ હિતે. તેણે સં૦ ૧૨૧૬ માં “સામુદ્રિકતિલક” નામે ગ્રંથ રચે છે. તેના પુત્ર જગદેવે તેમાં મદદ કરી હતી. Page #435 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ૪. જગદેવ—તેણે “સ્વપ્નચિંતામણિ” નામને ગ્રંથ (અ: ૨, લેકઃ ૩૧૧) રચે છે. શેઠ દેહડિને વંશ ૧. દેહડિ–તે જૈનધર્મને પ્રેમી હતા. સાધુઓને ભક્ત હતું. તે પાટણમાં ટંકશાળની પાછળ પિતાની વસતિમાં સાધુ-મુનિઓને ઉતાર આપતે હતા. વાદિવેતાલ આ૦ શાંતિસૂરિ, આ નેમિચંદ્ર અને આ૦ મુનિચંદ્ર વગેરે પ્રતિ આદરભક્તિ રાખતું હતું. તેણે સં. ૧૧૨૯ માં આ૦ નેમિચંદ્રસૂરિએ રચેલી “ઉત્તરઝયણસુત્ત-લઘુવૃત્તિ” (૨ : ૧૪૦૦)ની પહેલી પ્રતિ પિતાના હાથે લખી હતી. શેઠ જાસક–તેની પત્નીનું નામ વસુંધરા. તે બંને જણ મેટા દાનવીર હતા. તેમના આગ્રહથી આ દેવસૂરિએ સં. ૧૧દર માં પાટણમાં તેની વસતિમાં રહી “જીવાણુસાસણ” (ગાથાઃ ૩૦૮) તથા તેની વૃત્તિ એક જ મહિનામાં રચીને પૂર્ણ કરી હતી. ૩. વીર–સં૦ ૧૧૦૨. શેઠ નીનાને શ્રીમાલવંશ– તેના પૂર્વજોમાં શેઠ નાડા તે શ્રીમાલનગરને ભારદ્વાજ ગોત્રી શ્રીમાળી બ્રાહ્મણ હતા. તે શહેરમાં પૂર્વ દરવાજે ભટ્ટવાડામાં રહેતા હતે. પાંચ કરોડને તે આસામી હતો. તેણે સં૦ ૭૯૫ માં જૈનધર્મ સ્વીકાર્યો. ચંપકવાડીમાં ભ૦ શાંતિનાથનું ચૈત્ય હતું તેને ગોષ્ઠિક બને. તેની પરંપરા નીચે મુજબ હતી ૧ શેઠ નાડા, ભાર્યા સૂરમદે, ૨ ગુણા, ભાર્યા રંગાઈ, ૩ હરદાસ, ભાવ માહવી, ૪ ભલે, ભાર્યા ગગઈ ૫ ગોવાલ, ભાર્યા મરઘા, ૬ આશા, ભાર્યા પુહતી, ૭ વાગ, ભાર્યા કરમી, ૮ શિ, ભાર્યા પતી, ૯મહીરાજ, ભાર્યા કમાઈ, ૧૦ રાજા, ભાર્યા પૂરી, ૧૧ ગણપતિ, ભાર્થી રહી, ૧૨ ઝાંઝણ, ભાર્યા કપૂ, ૧૩ મણેર, ભાર્યા હાપી, ૧૪ કુંવરપાલ, ભાર્યા વાછી, ૧૫ પાસા, ભાર્યા પ્રેમી, ૧૬ વસ્તા, ભાર્યા વનાદે, ૧૭ કાન્હા, ભાર્યા સાંપૂ, ૧૮ નાને, ભાર્યા પૂગી. સં૦ ૧૧૧૧ માં ભિન્નમાલ ભાંગ્યું. લાખો મનુષ્ય મરી ગયા. Page #436 -------------------------------------------------------------------------- ________________ આત્રીશમું ] આ સર્વ દેવસર ૩૯૭ ઘણુ કેદમાં પુરાયા. શેઠ નાને શ્રીમાલી ભિન્નમાલ છેડી નાઠે અને કલિહારામાં પાયચી ગામે જઈ વસ્યો. તેને વંશ નીચે મુજબ ચાલે— ૧૮ શેઠ નાનો, ભાર્યા પૂગી, ૧૯ અમરે, ભાર્યા આઉ, ૨૦ હરદે, ભાર્યા હાંસલદે, ૨૧ ગોપી, ભાર્યા ગુરીદે, ૨૨ જોગે, ભાર્યા હાપૂ, ૨૩ નાદિલ, ભાર્યા નાંદલાઈ, ૨૪ સારિંગ, ભાવ નારિંગદેવી. તે સં. ૧૨૨૫ માં પોતાના સાસરે પાટણમાં ફેફલિયાવાડામાં જઈ વસ્યા. ૨૫ શ્રીધર, ભાર્યા સરીયાદે. તે સં૦ ૧૨૮૫ માં ગાંભુ પાસે સાસરે નરેલીમાં જઈ વસ્ય. ૨૬ અના, ભાર્યા અનેદે, ર૭ મૂલે, ભાર્યા માલણદે. તેણે સં૦ ૧૩૧૬ માં અંચલગચ્છના આ અજિતસિંહના ઉપદેશથી ભ૦ આદિનાથને ચોવીશવટ બનાવ્યું. ૨૮ વર્ધમાન, ભાર્યા વયજલદે. શેઠ વર્ધમાનને ના ભાઈ શેઠ જતા પોતાના સાસરે ચાણસ્મા જઈને વસ્યા. તેણે ત્યાં આ અજિતપ્રભસૂરિ કે આ ભુવનતંગસૂરિના ઉપદેશથી સં. ૧૩૧૫ માં ભટેવા પાર્શ્વનાથના મંદિર ને જીર્ણોદ્ધાર કરાવ્યું. ર૯ શેઠ કરમણ, ભાર્યા કરમાદે. તે સાદ્ર મહં. દાધેલીયુને ત્યાં મેઢેરા જઈને વસ્ય અને સં૦ ૧૩૯૫ માં મહં૦ (મંત્રી) બન્યો. આ પરિવારના વંશજો વળાદ, પાટણ, બલદાણા, નાગનેશ, ખંભાત, તારાપુર, માંડવગઢ, વડેદરા વગેરે સ્થળામાં જઈને વસ્યા. (–જેન સાહિત્ય સંશોધક, ખંડ ૧, અંક : ૪, . ૧૬૩ થી ૧૬૬) સ્તંભન પાનાથ તીર્થ (ખંભાત) શ્રી પાર્શ્વનાથ ભગવાનની બે પ્રતિમાઓ અને એક શ્રીનેમિનાથ ભગવાનની પ્રતિમા પ્રાચીનતા અને પ્રભાવકતા માટે ખૂબ પ્રસિદ્ધિ પામી હતી. તે ત્રણે પ્રતિમાને ઈતિહાસ એ મળે છે કે એ પ્રતિમા એને સ્વયં ઈંદ્ર પૂજા કરવા માટે દેવલેકમાં લઈ ગયે હતે. સૂર્યદેવ અને ચંદ્રદેવ પિતાના વિમાનમાં લઈ ગયા હતા. ભુવનપતિ દેવના ઈંદ્ર પાતાલમાં લઈ ગયેલા. વરુણ રાજા અને રામચંદ્રજીએ તે પ્રતિમાઓ સમુદ્ર કાંઠે રામેશ્વરમાં મૂકી હતી. યાદવેએ દ્વારિકા નગરી Page #437 -------------------------------------------------------------------------- ________________ : ૩૯૮ માગે છે (સ એકાએક જ પ્રતિમા ઉપર જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ સ્થાપન કરી ત્યારે તે પ્રતિમાઓને દ્વારિકામાં સ્થાપન કરીને પૂજા કરી હતી. ઋષિ દ્વીપાયને મૂળ દ્વારિકાને બાળી નાખી નષ્ટ કરી મૂકી ત્યારે યાદવએ એ પ્રતિમાઓને સમુદ્રમાં પધરાવી હતી. પછી કેટલાયે વર્ષો સુધી એ પ્રતિમાઓ સમુદ્રમાં રહી. ' , એક વાર શ્રીકાંત નગરને જેન ધનપતિ (સાગરદત્ત) વેપાર અર્થે વહાણોને લઈને સમુદ્રમાર્ગે જઈ રહ્યો હતો અને તેનાં વહાણે એ પ્રતિમા ઉપર થઈને જવા લાગ્યાં ત્યારે તેનાં વહાણે એકાએક થંભી ગયાં. ઘણા પ્રયત્ન કરવા છતાં તે વહાણે આગળ જઈ ન શક્યાં. શેઠે પૂજાપાઠ કર્યો ત્યારે આકાશવાણી થઈ કે, “આ સ્થાનમાં પ્રાચીન એવી ત્રણ પ્રતિમાઓ છે. તે પ્રતિમાઓના અધિઠાયક ભક્ત એવા મેં તારા વહાણે થંભાવ્યાં છે. માટે એ પ્રતિમા એને તારા વહાણમાં લઈ લે તે પછી જ તારાં વહાણ આગળ સફર કરી શકશે.” શેઠે તરત જ ખારવાઓને સમુદ્રની અંદર ઉતારી પ્રતિમાઓ બહાર કઢાવી વહાણમાં પધરાવી. શેઠ એ પ્રતિમાઓને કાંતિનગર લઈ ગયે અને પોતાના ઘરદેરાસરમાં પધરાવી પૂજન કરવા લાગ્યો, આથી શેઠને બધી રીતે લાભ થશે. એ જ અરસામાં ઢંકગિરિના ક્ષત્રિય રણસિંહની પુત્રી ભૂપાલદેવીને પુત્ર નાગાર્જુન વનસ્પતિવિદ્યાને પારગામી વિદ્યાસિદ્ધ પુરુષ હતા. તેણે વિદ્યાસિદ્ધ આ પાદલિપ્તસૂરિની સાદર સેવા કરીને આકાશમાં ઉડ્ડયન કરવાને પાદલેપ મેળવ્યો હતો. ગુરુજીની સ્મૃતિ માટે તેણે તેમના નામ ઉપરથી પાદલિપ્તપુર (પાલીતાણા) વસાવ્યું હતું. ગિરિરાજ ઉપર ભ૦ મહાવીરસ્વામીનું જિનાલય, ગિરનારની નીચે કિલ્લા પાસે દ્વારકાના રાજમહેલે, દારમંડપ, રાજા ઉગ્રસેનને રાજમહેલ, વિવાહવેદિકા, ભ૦ નેમિનાથનું દીક્ષા માટે પ્રયાણ વગેરે રચનાઓ બનાવી હતી, (પ્રક. ૧૧, પૃ. ૨૪૧) અને એ જ ગુરુદેવના મુખેથી સાંભળ્યું હતું કે, ભ૦ પાર્શ્વનાથની પ્રતિમાની નિશ્રામાં બનાવેલો રસ કેટિધી બને છે. તે મુજબ રસ સિદ્ધ કરવા માટે શ્રીકાંતનગરના શેઠના દેરાસરમાંથી ભ૦ પાર્શ્વનાથની પ્રતિમા ઉપાડી લાવીને સેઢી નદીના કાંઠે Page #438 -------------------------------------------------------------------------- ________________ આડત્રીશમું ] આ સવ દેવસૂરિ ૩૯૯ જંગલમાં છુપાવી રાખી હતી. તેની સાંનિધ્યમાં તેણે રસને સિદ્ધ કર્યાં અને અહીં થાંભણા (તાલુકા-આણું) ગામ વસાવ્યુ હતું. એ સમયથી એ પ્રતિમા સેઢીનદીને કાંઠે ખાખરાના ઝાડની ઘટામાંની ભૂમિ નીચે દટાઈ રહી હતી. વિક્રમની બારમી શતાબ્દીમાં થાંભણાના પટેલ મહીયલની ગાય એ સ્થળે આવીને એ પ્રતિમા ઉપર હંમેશાં દૂધ ઝરી જતી હતી. : વડગચ્છના સ`વેગી સુવિહિત આ॰ અભયદેવસૂરિ ધરણેન્દ્રની સૂચના મુજö અહીં પધાર્યા ત્યારે તેમણે ગાવાળિયાના મુખેથી ગાયના દૂધ ઝરવાને વૃત્તાંત સાંભળ્યેા. તેમણે એ સ્થળે ધ્યાન મુદ્રામાં બેસીને ‘નય તિદુબળ ’ સ્નેાત્ર (ગાથા : ૩૨) બનાવી ભ॰ પાર્શ્વનાથની સ્તુતિ કરી. આથી તે પ્રતિમા ત્યાંથી પ્રગટ થઈ આવી. પ્રતિમા પ્રગટ થયાના સમાચાર સાંભળી શ્રીસંઘ ત્યાં આવ્યા અને તે ખુશાલીના પ્રસંગમાં ગામ જમણ કર્યું. જૈનોએ ત્યાં ને ત્યાં લાખેક રૂપિયાના ફાળા કર્યાં. શ્રીસઘે મધવાદીગચ્છના આચાર્યના ઉપદેશથી સ્થપતિ આમેશ્વર તથા મહિષ પાસે જિનપ્રાસાદ તૈયાર કરાવ્યા અને તેમાં આ॰ અભયદેવસૂરિના હાથે સારા મુહૂર્તમાં ભ॰ પાર્શ્વનાથની પ્રતિમા ની પ્રતિષ્ઠા કરાવી. (પ્રક૦ ૩૬, પૃ૦ ૨૧૬, ૨૧૭) આ મંદિરના મંત્રી વસ્તુપાલે જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. સભવ છે કે, આ તીર્થ પણ મુસ્લિમ હુમલાથી બચ્યું ન હેાય. એટલે એ પ્રતિમાને સમુદ્ર કિનારે વિશાલ જિનાલય બંધાવી તેમાં સ્થાપન કરી, ત્યારથી ખંભાત એ સ્તભન પાર્શ્વનાથનું તીર્થ અન્યું. સ્તંભનપુર (ખંભાત) પણ સમુદ્રમાં વહાણા સ્તંભી ગયેલાં તે સ્થળે વસ્યું છે. આ પ્રતિમાજીના પ્રભાવથી શ્રીરામચદ્રજીએ રામેશ્વરના સેતુ બાંધ્યા હતા. સિદ્ધયેાગી નાગાર્જુને કાટિવધ રસ ખાંધ્યા અને ખંભાતમાં દરિયા બંધાયા તેથી એ સ્ત`ભન પાર્શ્વનાથના નામે ખ્યાત છે અને ખંભાત સ્ત ંભન પાર્શ્વનાથના તીર્થ તરીકે લેાકમાં પ્રસિદ્ધિ પામ્યું છે. સ્થપતિ આમ્રદેવ તથા મહિષને મુખ્ય સૂત્રધાર તરીકે નિરંતર એક દ્રષ્મ મળતા હતાં. તેમણે પેાતાની આવકમાંથી બચત કરીને Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ જૈન પરંપરાને તિહાસ-ભાગ ૨ [ પ્રકરણ મોટી રકમ આપી આ મંદિરમાં એક દેરી બનાવી હતી. ધોળકાને મુખ્ય શ્રાવક પિષ દશમીના દિવસે આ પ્રતિમાજીની પહેલી પૂજા કરતા હતા. - આ પ્રતિમા સાથેની બે પ્રતિમાઓ પૈકી એક ભ૦ પાર્શ્વનાથની પ્રતિમા ચારૂપમાં અને બીજી ભ૦ અરિષ્ટનેમિની ગુજરાતના પાટણ શહેરમાં વિદ્યમાન છે અને પૂજાય છે. સ્તંભનક પાર્શ્વનાથની પ્રતિમા પ્રથમ થાંમણુમાં વિરાજમાન હતી. પછી કઈ કારણે સમુદ્રકિનારે તમાલિની નગરમાં વિશાળ જિનાલય બંધાવીને સ્થાપન કરવામાં આવી હતી. સમય જતાં તે સ્થાન ખંભાત સાથે જોડાઈ જતાં ખંભાત-સ્તંભન પાર્શ્વનાથનું તીર્થ બન્યું. આ ઘટના સં૦ ૧૪૪૧ પહેલાં બની હતી. (–પ્રભાવકચરિત્રપ્રબંધ: ૧૯, પ્રબંધચિંતામણિ, પરચૂરણપ્રબંધ, ચતુર્વિશતિ પ્રબંધ: ૧૭, મુનિ શ્રીનેમિવિજયકૃત સં. ૧૮૧૧ ને સ્તંભન પાર્શ્વનાથ આદિ સ્તવનરાસ, ઢાળ - ૨૭, જૈન તીર્થોને ઈતિહાસ, જૈન પરંપરાને ઇતિહાસ, પ્રક ૧૧, પૃ. ૨૪૫, જેના પુસ્તક પ્રશસ્તિસંગ્રહ, પુષ્પિકાઃ ૪૦) ચારૂપ મહાતીર્થ પાટણથી ૬ કેસ દૂર ચારૂપ નામે ગામ છે, જ્યાં શ્રીશામળા પાર્શ્વનાથ ભગવાનનું તીર્થ છે. (જૂઓ, પ્રક. ૧, પૃ. ૫૬) - ખંભાતના વર્ણનમાં જોયું કે, શ્રીકાંતનગરના શેઠ ધનપતિનાં વહાણે સમુદ્રમાં થંભી ગયાં અને એ જ સ્થળે સમુદ્ર તળિયે રહેલી ત્રણ અતિપ્રાચીન પ્રતિમાઓને શેઠે બહાર કઢાવી ત્યારે જ એ વહાણે આગળ ચાલી શક્યાં. તે પૈકીની એક પ્રતિમા, જે નાગા ન થામણામાં લઈ ગયો હતો તે સ્તંભન પાર્શ્વનાથની પ્રતિમા તરીકે પ્રસિદ્ધિ પામી. બીજી ભ૦ પાર્શ્વનાથની પ્રતિમા ચારૂપમાં આવી અને ત્રીજી શ્રી નેમિનાથ ભ૦ ની પ્રતિમા પાટણ શહેરમાં સ્થાપન કરવામાં આવી હતી. આ પ્રભાચંદ્રસૂરિ પ્રભાવક ચરિત્ર'માં લખે છે કે– “તેષામે જ પામે તીર્થ પ્રતિષ્ઠિત !” તે ઉપર્યુક્ત બંને પ્રતિમાઓ પાટણ વસ્યા પછી પાટણ અને ચારૂપ Page #440 -------------------------------------------------------------------------- ________________ આડત્રીશમું 1 માં આવી હાય એવા સભવ છે. અહીં ચારૂપ તીર્થમાં નાગે...દ્રગચ્છીય આ॰ શીલગુણસૂરિ સ ંતાનીય આ દેવેદ્રસૂરિએ ચારૂપ મહાતીર્થમાં ભ૰ પાર્શ્વનાથની પ્રતિમા સ્થાપન કર્યાના લેખ મળે છે. આ લેખને સ ંવત્ ઘસાઈ ગયા છે તેથી સમયના નિ ય થઈ શકતા નથી. વળી, દેવેદ્રસૂરિ નામના અનેક આચાર્યાં થઈ ગયા છે. એક આચાર્ય નવમી શતાબ્દીમાં અને એક ચૌદમી શતાબ્દીમાં થયા હતા. એ પૈકીના કયા . આચાર્યે કચારે આ મતિ સ્થાપન કરી એ જાણી શકાયુ નથી. આમ છતાં ચારૂપના મહાતી તરીકે ઉલ્લેખ થયા છે એ પાછળ આ તીર્થની મૂર્તિની અતિ પ્રાચીનતા અને પ્રભાવકતા કારણરૂપ હશે. વડિયા નેમડના વંશન્દેએ અહીં જિનાલય બનાવ્યું હતું. (પ્રક૦ ૩૮, પૃ॰....) ભાવાચાર્ય ગચ્છના પ્રસિદ્ધ સિદ્ધ પુરુષ શ્રીવીરાચાર્ય પાલીથી પાટણ જતાં અહીં ચારૂપમાં પધાર્યાં હતા. એ સમયે ગૂજ નરેશ સિદ્ધરાજ જયસિંહ તેમને પાટણમાં પધારવાની વિનંતિ કરવા ચારૂપમાં આવ્યે હતેા. અહીં મત્રીશ્વર વસ્તુપાલે ભ॰ આદિનાથના ગૂઢમડપવાળા પ્રાસાદ કરાવ્યેા હતેા. (આમ્રૂ-લેખ) તેમજ મંત્રી પેથડશાહે ભ॰ શાંતિનાથનું મદિર બંધાવ્યું હતું અથવા મિત્ર પધરાવ્યું હતું. (–ગુર્વાવલી, જૈન તીર્થ ના ઇતિહાસ) આ સર્વ દેવસૂરિ ૪૦૧ ચાણસ્મા— પાટણથી દક્ષિણ દિશામાં ૧૦ કાશ દૂર ચાણસ્મા નામે ગામ છે, જેનું સસ્કૃત નામ ચંદ્રાવતી. એમ કહેવાય છે કે, અહીંની મસ્જિદમાં ચાંદ જોવાને માટે બાર બારીઓ મૂકેલી છે તેથી ગામનું નામ · ચાંદસમા—ચાણસ્મા ’ પડયું. અહીં ભટેવા પાર્શ્વનાથનું તી છે. પ્રતિમા જો કે નાની છે પણ પ્રાચીન છે. એવે સંભવ છે કે, તે અસલમાં મારવાડના ભટેવર ગામથી આવી હાય. ચાણસ્મા પાસેના નરાલી ગામમાં જયતા નામે એક શેડ Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ રહેતા હતા. તેને ભાઈ જયતા ચાણસ્મા પર હતું. એ જયતા શેઠ નરેલીથી ઉચાળા ભરીને ચાણસ્મા આવીને વસ્યા. તેણે ભટેવા પાર્શ્વનાથનું મંદિર ફરી બંધાવ્યું અને સં. ૧૩૩પ (સં. ૧૩૪૫)માં અચલગચ્છીય આ૦ અજિતપ્રભસૂરિના હાથે કે આ ભુવનતુંગસૂરિના હાથે) ભટેવા પાર્શ્વનાથની પ્રતિમા કરાવી હતી. (-અંચલગચ્છીય મેટી પટ્ટાવલી) છે , એ પછી આ મંદિર ફરીને નાશ પામ્યું અને પ્રતિમાજીને ભૂમિમાં સંતાડવામાં આવી. એક દિવસે રવચંદ નામના એક નિધન શ્રાવકને સ્વપ્નમાં અધિષ્ઠાયક દેવે જણાવ્યું કે, “ભટુર ગામની પાસેના ખેતરમાં ભવ પાર્શ્વનાથની પ્રતિમા છે તે લઈ આવ.” શેઠ સ્વપ્ન મુજબ એ ખેતરમાં ગયો અને એ પ્રતિમા લઈ આવ્યું. અધિષ્ઠાયક દેવે તેને ફરીથી સ્વપ્નમાં નિધાનનું સ્થળ બતાવ્યું. શેઠે એ ધનથી ત્યાં જિનમંદિર બંધાવ્યું અને સં. ૧૫૩૫ માં તે મંદિર માં ભટેવા પાર્શ્વનાથની મૂર્તિ સ્થાપન કરી પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૭૩૫ માં પં. સત્યવિજય ગણિના શિષ્ય કપૂરવિજયજી અને તેમના શિષ્ય વૃદ્ધિવિજયજીની દીક્ષાવિધિ આ સ્થળે થઈ હતી. આ મંદિરને છેલ્લે ઉદ્ધાર સં. ૧૮૭૨ માં થયો હતે. આ મંદિરના ભોંયરામાં સં૦ ૧૨૪૭ને હારિજગચ્છને અને એક જેન ગણેશમૂતિને લેખ છે. (જૂઓ, પ્રક. ૩૨, પૃ. ૪૫૨) ચાણસ્માના શ્રીમાલી શેઠ ભીમજીના પુત્ર હરજીનો સં૦ ૧૬૮૦ ના ચૈત્ર સુદિ ૧૧ ના રોજ જન્મ થયો હતો. તેણે સં૦ ૧૬૮૯માં ખંભાતમાં દીક્ષા લીધી અને મુનિ હર્ષસાગર નામ ધારણ કર્યું. સં. ૧૬૯૨ માં અમદાવાદમાં આ૦ રાજસાગરસૂરિની પાટે આવ્યા ને આ૦ વૃદ્ધિસાગરસૂરિ નામ રાખવામાં આવ્યું. તેમને સ્વર્ગવાસ અમદાવાદમાં સં. ૧૭૪૭ માં થયો. (જૂઓ પ્રક. ૫૮, સાગર પટ્ટાવલી) અહીં સં૦ ૧૬૮૨ માં વિજયગચ્છ અને સાગરગચ્છના સમાધાન માટે મુનિસમેલન ભરાયું હતું, પણ તે નિષ્ફળ નીવડયું હતું. - ચાણસ્માથી શંખેશ્વર જતાં વચ્ચે કોઈ તીર્થ તથા હારિજ Page #442 -------------------------------------------------------------------------- ________________ આડત્રીશમું આ સર્વદેવસૂરિ ४०७ ગામ આવે છે. આ હારિજ ગામથી હારિજગછ નીકળ્યું હતું, એનું બીજું નામ હારિલગચ્છ હોય એ સંભવ છે. હારિજ ગામની બહાર કેવલાસ્થલીને ટીંબે છે, જે આચાર્યોની મશાન ભૂમિ હતી. ત્યાંની એક ખાંભી ઉપર સં૦ ૧૧૩૧ ને આ સિંહદત્તનો લેખ પણ વિદ્યમાન છે. (જૂઓ, પ્રક. ૧, પૃ. ૩૨, પ્રક. ૨૭, પૃ. ૪૫ર; કડી પ્રાંત - સર્વસંગ્રહ, ઐતિહાસિક રાસસંગ્રહ, ભાવ ૩ ની પ્રસ્તાવના) એરિસા તીર્થ– | ગુજરાતમાં મહેસાણા અને વીરમગામની વચ્ચે કડી ગામની પાસે “સેરિસા” નામે જેન તીર્થ છે. ભ૦ પાનાથનું પ્રાચીન અને ચમત્કારી તીર્થ મનાય છે. તેની સ્થાપનાને ઇતિહાસ જુદા જુદા ગ્રંથમાં જુદી જુદી રીતે મળે છે. (૧) આ જિનપ્રભસૂરિ જણાવે છે કે, નવાંગવૃત્તિકાર આ અભયદેવસૂરિની શાખાના આ૦ દેવેંદ્રસૂરિએ મંત્રબળે અન્ય સ્થળેથી ચાર મેટી જિનપ્રતિમાઓ લાવીને સેરિસામાં પધરાવી. (–વિવિધતીર્થકલ્પ-અધ્યાકલ૫) . (૨) આ જિનપ્રભસૂરિ બીજી વાર લખતાં નિર્દેશ કરે છે કે, છત્રાપાલીયગચ્છના આ દેવેન્દ્રસૂરિએ સેરિસામાં આવી જમીનમાંથી એક મોટી પાષાણની ફલડી(પાટ) કઢાવી અને તેની જિનપ્રતિમા એ બનાવવા માટે પદ્માવતીદેવીનું આરાધન કર્યું. દેવીએ જણાવ્યું કે, “સોપારકના એક અંધ સ્થપતિને બેલાવી લાવી તેની પાસે પ્રતિમાઓ તૈયાર કરાવો. જે તે એક જ રાતમાં પ્રતિમાઓ ઘડીને તૈયાર કરી આપશે તે તે મહાપ્રાભાવિક થશે.” સેરિસાના શ્રીસંઘે તે સ્થપતિને બેલા અને તેને ફલહી આપવામાં આવી. સ્થપતિએ એક જ રાતમાં શ્રી પાર્શ્વનાથ ભટ ની પ્રતિમા ઘડીને ૧. અંચલગચ્છમાં સં૦ ૧૨૧૭માં છત્રહર્ષ નામની એક શાખા નીકળી હતી. ૨ આ દેવેન્દ્રસૂરિ તે રાજકીય પં, પાર્શ્વગણિ સંભવે છે. (જૂઓ, પ્રક. ૩૫, પૃ૦ ૨૫, ૨) Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૪ જૈન પર પરાના ઇતિહાસ-માગરો [ પ્રકÇ તૈયાર કરી, પણ પ્રતિમાની છાતીમાં એક મસેા રહ્યો હતા. તેને દૂર કરવા સ્થપતિએ તે સ્થળે હળવા હાથે ટાંકણું લગાવ્યું ને ત્યાંથી લાહીની ધારા વછૂટી. આચાર્યશ્રીએ આંગળી દાખી લેાહીને રોકી દીધું. તે પછી બીજી ચાવીશ પ્રતિમાએ તૈયાર કરાવવામાં આવી. આચાર્યશ્રી તે જ રાત્રે બીજી ચાર પ્રતિમાએ પેાતાની દિવ્ય શક્તિથી બહારથી લાવવાના હતા. ત્રણ પ્રતિમા તે! આવી અને સવાર પડી ગઈ. ચેાથી પ્રતિમા લાવતાં જ્યાં પ્રભાત થયું તે સ્થળે એટલે પારાચણના ખેતરમાં પધરાવી. પ્રતિમા રાતે મનેલી હાવાથી તેના અવયવેા સાફ દેખાતા નથી. ગૂજરેશ્વર કુમારપાલે અહીં ચેાથી પ્રતિમા ભરાવી ચૌમુખજીની સ્થાપના કરી તે જ પ્રતિમાઓ આજે પણ પૂજાય છે. (–વિવિધતીર્થંકલ્પ, પૃ૦ ૨૪-૨૫) ' (૩) ૫૦ રત્નમદિર ગણુ જણાવે છે કે, ‘ ક્ષુલ્લક દેવચંદ્રે ચક્રેશ્વરીદેવીનું આરાધન કર્યું અને તેની પાસે એક જ રાતમાં ભ॰ પાર્શ્વનાથની પ્રતિમા અને વિશાળ એવા જિનપ્રાસાદ બનાવ્યા. આ રીતે સેરિસા મહાતીર્થ બન્યું. (—ઉપદેશતરંગિણી) ' (૪) કવિવર લાવણ્યસમય સૂચવે છે કે, આ॰ વિદ્યાસાગર સેરિસા પધાર્યાં. તેમની સાથે ૫૦૦ શિષ્યાના પરિવાર હતેા. તેમાંથી એ શિષ્યાએ છૂપી રીતે મંત્રારાધના કરી બાવન વીરાને સાધ્યા, તેઓએ વીશને હુકમ કર્યાં કે, · જિનપ્રતિમા સાથેનું વિશાળ જિનમદિર લઈ આવા.’ એ વી આકાશમાર્ગે જિનમંદિર લાવી રહ્યા હતા. એટલામાં ગુરુમહારાજ જાગ્યા અને તે શિષ્યાનું કામ સમજી ગયા. તેમણે તરત પદ્માવતીદેવીને બેાલાવીને જણાવ્યું કે, ‘ અહીં ભવિષ્યમાં ઉપદ્રવ થવાના છે તેથી આ પ્રતિમા અહીં ઊતરે એ લાભપ્રદ નથી.’ આથી દેવીએ એ જિનપ્રતિમાને અદૃશ્ય રાખી. તે પછી આ દેવચંદ્રે ભ॰ પાર્શ્વનાથની પ્રતિમા ધરણેન્દ્ર મારફત મગાવી તેની અહીં સ્થાપના કરી. તે પ્રતિમા પાતાલમાંથી આવી હતી. અધિષ્ઠાયકદેવ તેને પાતાલમાં લઈ જવા ઇચ્છતા હતા, તેથી તે ડાલતી હતી. આથી તેનું નામ ‘લાડણ પાર્શ્વનાથ ’પડયુ. આ દેવચંદ્રે બીજી Page #444 -------------------------------------------------------------------------- ________________ આડત્રીસમું ] આ સર્વ દેવસૂરિ ૪૦૫ ૨૩ જિનપ્રતિમાઓ લાવી અહીં પધરાવી. પાટણના મંત્રી ચંડપ્રસાદ તથા મંત્રી વસ્તુપાલે અહીં ભ૦ નેમિનાથની પ્રતિમા પ્રતિષ્ઠિત કરાવી. આ પ્રમાણોથી એટલું સ્પષ્ટ છે કે, આ દેવેંદ્રસૂરિએ મંત્રબળથી સેરિસાનું તીર્થ સ્થાપન કરેલું છે. (-સેરિસા સ્તવન સં. ૧૫૬૨, જેનસત્યપ્રકાશ, કo : ૩૯) સં. ૧૭૨૧ માં મુસલમાનેએ આ મંદિર તોડી નાખ્યું. આ વિજયનેમિસુરિ અહીં પધાર્યા ત્યારે તેમણે અહીંને ટીંબે સાફ કરાવી પ્રતિમાઓને બહાર કઢાવી. એ સમયે અમદાવાદના નગરશેઠ કુટુંબમાં થયેલા શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ ધનવાન, બુદ્ધિમાન અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં એક કુશળ વહીવટકર્તા આગેવાન વ્યક્તિ હતા. તપાગચ્છીય બાલબ્રહ્મચારી શાંતમૂર્તિ આશ્રી વિજયકમલસૂરિના તેઓ અનન્ય ભક્ત હતા. તેમણે આ નેમિસૂરિના ઉપદેશથી સેરિસામાં વિશાળ જિનપ્રાસાદ તૈયાર કરાવ્યો. તેમને સ્વર્ગવાસ થવાથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ સં૦ ૨૦૦૨ ને વૈશાખ સુદિ ૧૦ ના રોજ એ. જિનપ્રાસાદમાં આ૦ શ્રીવિજયનેમિસૂરિના હાથે ત્યાંની પ્રતિમા એની પ્રતિષ્ઠા કરાવી. આ મંદિર વિશાળ છે અને પ્રતિમાઓ ભવ્ય છે. (-જૈન તીર્થોને ઈતિહાસ) પ. તપાગચ્છીય આ ધમષસૂરિ(સં. ૧૩૨૮)એ “પાશ્વનાથસ્તોત્ર રચ્યું છે, તેના છઠ્ઠા કલેકમાં જણાવ્યું છે કે, “શિરીષ (સેરિસાઈનગરમાં ભવ પાર્શ્વનાથની ઉપસર્ગના પ્રસંગ પછીની નાગરાજથી વીંટાયેલા ચરણવાળી, ફણથી શેભતી અને ધ્યાનસ્થ પ્રતિમા છે.” આ વર્ણન ઉપરથી એ પ્રતિમાના સ્વરૂપ ઉપર પ્રકાશ પડે છે. ૬. જગદ્ગુરુ આ૦ શ્રીહીરવિજયસૂરિની પરંપરાના ૫૦ મુનિ શ્રીને વિજયજી જણાવે છે કે, શ્રીકાંતનગર, જેનું બીજું નામ જૈન કુંતી અથવા વડનગર હતું, તેના શેઠ ધનપતિના ઘરમાં ત્રણ ૧. વિક્રમની બારમી, તેરમી શતાબ્દીમાં દેવેન્દ્રસુરિ અને ધર્મવસર નામના એક કરતાં વધારે આચાર્યો થયા હતા. Page #445 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ર ા પ્રકરણ પ્રાચીન પ્રતિમાઓ હતી. તેમાંની એક મૂળનાયકની પ્રતિમા વિદ્યાસિદ્ધ નાગાર્જુન લઈ ગયો હતો તેથી શેઠે તેની જગાએ શ્રીવીર ભગવંતની પ્રતિમાને સ્થાપના કરી હતી. એ સમયે એક આચાર્યને સમુદાય એ નગરમાં યાત્રા કરવા આવ્યું. શેઠનું મંદિર અને મૂર્તિઓ જોઈ સૌને આનંદ થયો. એ સમુદાય ત્યાંથી બીજા નગરમાં ગયો. ત્યાં જિનમંદિર હતું. એટલે આચાર્યશ્રીના બે શિષ્યોએ ગુરુ મહારાજને કહ્યા વિના તેમની મંત્રપોથીમાંથી બાવન વીરેને આકર્ષણ કરવાની વિદ્યાને પ્રયોગ કર્યો. આથી બાવન વીર હાજર થયા. તે શિષ્યએ તેઓને જણાવ્યું કે, “કાંતિનગરમાંથી મૂર્તિ સમેત મંદિર લઈ આવે.” વીરે તે જિનાલય લેવા જતા હતા ત્યારે તેઓએ જણાવ્યું કે, “કુકડે બોલે તે પહેલાં અમે એ કરી લઈશું પણ કુકડે બેલ્યા પછી કામ થઈ શકશે નહીં.” વરે ત્યાંથી આકાશમાગે મંદિર લાવી રહ્યા હતા ત્યારે આચાર્યશ્રીએ જાણું લીધું કે આ કામ પેલા બે ચેલાઓનું છે. પરંતુ ભવિષ્યમાં આ નગરમાં ધર્મ પ્રવૃત્તિને નુકશાન થવાનું છે એમ ગુરુશ્રીએ જાણીને એ દેરાસર અહીં આવે તે પહેલાં જ કુકડાને અવાજ કર્યો તેથી વીરેએ એ મંદિર તે સ્થળે રસ્તામાં જંગલમાં જ ઉતાર્યું. તેમાં મૂળનાયકનું સ્થાન ખાલી હતું. |એક વાર આ ધર્મઘોષસૂરિ અહીં દર્શનાર્થે પધાર્યા. તેમણે પ્રથમ ધરણેન્દ્ર અને નાગૅદ્રને આરાધી તેમની પાસેથી ભ૦ પાર્શ્વનાથની બીજી પ્રતિમા મેળવીને અહીં મૂળનાયકની જગાએ સ્થાપના કરી. ધીમે ધીમે ત્યાં ગામ વસ્યું. મૂળનાયકની પ્રતિમા ડેલતી હતી તેથી તેનું નામ લેડણ પાર્શ્વનાથ પડ્યું. પછી આચાર્યશ્રીએ મંત્ર વડે તે પ્રતિમાને સ્થિર કરી. પ્રતિમાના કારણે તે સ્થાનનું માહાસ્ય વધ્યું અને તે સ્થળ ૪૮ કેશમાં મેટા નગર રૂપે વસી ગયું. દેરાસરની ચારે બાજુએ ગીચ વસ્તી હતી. ત્યાં જવા માટેની શેરી પણ સાંકડી બની ગઈ હતી. આથી એ સ્થાન શેરીસા અને કડી નામે વિખ્યાત થયું. કે અહીં શ્રીવંત નામે એક ધનાઢય શ્રાવક વસતે હતે. સંઘમાં મુખ્ય આગેવાન હતા. જબ વહાણવટી હતો. ધર્મશ્રદ્ધાળુ પણ હતું. Page #446 -------------------------------------------------------------------------- ________________ સર્વ દેવસૂરિ માડત્રીશમું ] ૪૦૭ તે ભગવાન પાર્શ્વનાથની નિત્ય પૂજા કરતો. ગુરુભક્તિ કરતા. પુ દિવસે ઉપવાસ, પૌષધ વગેરે કરતા હતા. તે ૧૨૦ વર્ષના થયે, આ સવ એક દિવસે તેનાં બધાં વહાણુ સમુદ્રમાં ડૂબી ગયાં અને વખારમાં ભલે માલ ચારેશ ઉપાડી ગયા. આથી તે નિર્ધન અની ગયા. લેાકેા તેને કઈ પણ ઉછીનુંયે આપતા નહીં, પણ તેના ધરંગ જરાયે ઊતર્યો નહાતા. એક દિવસે પન્નુસણમાં સૌ કેાઈ વ્યાખ્યાનમાં બેઠા હતા એટલામાં શ્રીવંત શેઠની પત્ની આવીને ઉપાશ્રયમાં સૌની આગળ બેસવાને જવા લાગી, ત્યારે એક સ્ત્રીએ મેણું માર્યું કે, ‘ ઘરમાં પૈસા મળે નહીં અને શેઠાણી થઈ ને આગળ બેસવું છે ! મેટાઈનું માન લેવું હોય તે સંવત્સરી દાન દે અને પ્રભાવના કર.' શેઠાણી તુરત એલી કે, આજે તે મેટા પ દિવસ છે, ઘરમાં સંપત્તિ હાય તા તેનેા લાભ કે ન લે? જો કુદરત કૃપા કરશે તે કાલે જ નવકારશી જમાડીશ. ' એમ કહી ઊઠીને તે ચાલતી થઈ. , તેણે ઘેર આવી શ્રીત શેઠને બધી વાત કહી, અને તેમને સમજાવીને ઉપાશ્રય મેાકલી આવતી કાલની નવકારશીના જમણનું સૌને નેાંતરું અપાવ્યુ. પરંતુ ઘરમાં ફૂટી બદામ પણ હતી નહીં અને કાઈ ઉધાર આપે તેમ પણ હતું નહીં. શેઠ રાતે પવિત્ર થઈ, વસ્રા પહેરી, ધૂપ-દીપ કરીને સેરિસા પાર્શ્વ નાથનું અખંડ ધ્યાન કરવા લાગ્યા. થાડે સમય થતાં એક સ નીકળી આવ્યા અને તરત ખીલમાં પેસી ગયા. શેઠાણીએ વિચાર કર્યા કે, ' આ ખીલમાં હાથ નાખુ તે સાપ કરડશે. આથી આફતમાંથી બચી જવાશે.’ તેણે ખીલમાં તરત હાથ નાખ્યા ત્યાં તે તેના હાથમાં સોનાની સાંકળ આવી. એ સાંકળ વેચીને શેઠે નવકારશીનું જમણુ કર્યું, અને તેમની આખરુ સચવાઈ ગઈ. જેણે એ સાંકળ વેચાતી લીધી હતી તેણે તે પેાતાના ખજાનામાં મૂકી રાખી. જ્યારે તે તેને ફરીથી જોવા ગયા તે તેણે સાંકળને બદલે સાપ જોયા. લાફાએ આ વૃત્તાંત જણ્યુ અને Page #447 -------------------------------------------------------------------------- ________________ જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૨ો [ પ્રકરણ આ કાર્ય અધિષ્ઠાયક દેવનું છે એમ સમજી સત્ર પાર્શ્વનાથ ભગવંતના ચમત્કાર ફેલાયે.. (–થંભણ પાર્શ્વનાથ સ્તવન, સેરિસા પાર્શ્વનાથ સ્તવન, શ ખેશ્વર પાર્શ્વનાથ સ્તવન–રાસ, ઢાળ ૧૫-૨૪ રચના સ૰૧૮૧૧ ફાગણ સુદ ૧૩ સોમવાર, પ્રક૦ ૫૮ મહેા૦ કલ્યાણવિજય ગણિની શ્રમણપર પરા ન ૬૬ ૫૦ નેમિનાથગણિ વીરવ શાવલી) ૪૮ અતરીક્ષ પાર્શ્વનાથતીથ (સ’૦ ૧૧૪૨) લંકા નગરીના પ્રતિવાસુદેવ રાજા રાવણના માનીતા માલી તથા સુમાલી રાવણુની આજ્ઞાથી વિમાનમાં બેસી કાઈ કામ માટે નીકળ્યા. તે તીથ કરની પૂજા કર્યાં સિવાય ભાજન કરતા નહેાતા. કેાઈ વેળાએ તે તે વિદ'માં નીચે ઊતર્યાં. નાકરે રસોઈ તૈયાર કરેલી પરંતુ તે જિનપૂજાની પેટી લંકામાં જ ભૂલી આવ્યા હતા. એટલે તેણે શુદ્ધ ભાવથી શ્રીપાર્શ્વનાથ ભગવતની કણાવાળી પ્રતિમા વેળુની બનાવીને માલી-સુમાલીએ તેની પૂજા કરી, અને તેને પાસેના સરોવરમાં (કુવામાં) પધરાવી દીધી. એ પ્રતિમા ત્યાં વજ્ર જેવી કઠણ બની ગઈ. કૂવાને દેવ તેને પૂજવા લાગ્યા. એ સ્થળ મત્સ્ય દેશના વિંગાલી વિભાગનું વૈરાટ (વેદી) નગર હતું. તેથી તે વિભાગ વરાડ નામે પ્રસિદ્ધ થયા. એલિચપુરમાં શ્રીપાલ નામે રાજા હતેા. તેના શરીરમાં કાઢ રાગ ફૂટી નીકળ્યા એટલે તે રાજપાટ છેડીને અતઃપુરને સાથે લઈ જ ગલમાં જઈ વસ્યા. તેણે એક દિવસે સાંજે તે જ સરોવરમાં હાથપગ ધાયા અને પાણી પીધું તેથી તેને તે રાત આરામમાં પસાર થઈ. રાણીએ જોયું તે રાજાના કાઢ રાગ શમી ગયા હતા. તેણે રાજા પાસેથી ગઈ કાલની સહકીકત જાણી અને તળાવ પાસે જઈ ને ધૂપ-દીપ કર્યાં. રાણીને તે રાતે સ્વપ્ન આવ્યું કે, ‘ અહીં ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા છે. તેના પ્રભાવથી રાજાને આરામ થયેા છે. હવે તમે આ પ્રતિમાને બહાર કાઢી તમારા સ્થાને લઈ જાઓ. સાત દિવસના જન્મેલ ગાયના વાછરડાંની જોડીથી જોતરેલા રથમાં પ્રતિમાજીને Page #448 -------------------------------------------------------------------------- ________________ આડત્રીસમું ] આ સર્વ દેવરિટ પધરાવો અને તમે આગળ ચાલજે. રથ આપોઆપ તમારી માછલી આવશે, પણ યાદ રાખજો કે, તમારે પાછા વળીને જેવું નહીં અને પાછળ રથ આવે છે કે નહીં તેની શંકા પણ કરવી નહીં. જ્યારે તમને શંકા થશે ત્યારે તે સ્થળે પ્રતિમાજી સ્થિર થઈ જશે.” 5 રાણીએ સવારે સ્વપ્નની બધી વાત જણાવી. રાજાએ સ્વપ્ન અનુસાર બધી વ્યવસ્થા ગોઠવી અને તે એલિચપુર તરફ ચાલ્ય. પરંતુ વડ નીચે જતાં જતાં રાજાને શંકા થઈ કે રથ આવે છે કે નહીં ? રાજાએ પાછળ વળીને જોયું એટલે પ્રતિમા ત્યાં જ સ્થિર થઈ ગઈ અને રથ નીચેથી નીકળી ગયો. પ્રતિમાજી ત્યાં એટલાં અધર હતાં કે નીચેથી પનિહારી હેલ લઈને નીકળી જાય. પછી કાળના પ્રભાવે તે ધીમે ધીમે નીચે આવતી ગઈ. આજે તે એટલી અધર છે કે, તેની પાછળ રાખેલા દીવાને પ્રકાશ આગળ સુધી આર. પાર નીકળી આવે આથી એ અધર હેવાને કારણે અંતરીક્ષ પાર્શ્વ નાથ” નામથી ખ્યાતિ પામી. - રાજા શ્રીપાલે ત્યાં શ્રીપુર નગર વસાવ્યું અને તેમાં વિશાળ જિનાલય બંધાવ્યું, પણ તેના મનમાં ગર્વ થયે એટલે પ્રતિમાજી મંદિરમાં બેઠાં નહીં. પછી વેતાંબર જૈન સંઘે ત્યાં જ બીજું મંદિર તૈયાર કરાવ્યું અને માલધારી આ૦ અભયદેવસૂરિએ સં૦ ૧૧૪૨ ના મહા સુદિ ૫ ને રવિવારે તે મંદિરમાં ભ૦ અંતરીક્ષ પાર્શ્વનાથ ની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. આ સમયે પ્રતિમા ચાર આંગળ અધર હતી. રાજાએ પૂજા માટે શ્રીનગર ભેટ આપ્યું. (જૂઓ પ્રક૩૮, પૃ. ૩૨) • તપાગચ્છીય આઇ વિજયદેવસૂરિના આજ્ઞાધારક મહોપાધ્યાય ભાવવિજયગણિ પૂર્વ કર્મના ઉદયથી આંખે આંધળા થઈ ગયા હતા. તેમને મનમાં વિશ્વાસ હતો કે, અંતરીક્ષ પાર્શ્વનાથ ભગવંતની યાત્રા કરવાથી લાભ થશે એટલે તેઓ પાટણના શ્રીસંઘ સાથે અહીં યાત્રાએ પધાર્યા. તેમણે અહીં પ્રભુ સામે બેસી એકાગ્રતાથી અને ઉલ્લાસથી તેત્ર ગાયું. એ રીતે ભક્તિ કરતાં આંખનાં પડળ ઊઘડી ગયાં અને તેમને પ્રભુનાં દર્શન થયાં. તેમણે ત્યાં જ પ્રભુનું Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ જેન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ જે તેત્ર બનાવ્યું છે તે ઉપલબ્ધ છે. પછી તો તેઓ ગુજરાતમાં પધાર્યા, તેમને મહામહોપાધ્યાયની પદવી મળી. તેમણે “ઉત્તરાધ્યયનસૂત્ર'ની ભાવવાહી ટીકા બનાવી. તેત્રમાં અંતરીક્ષ પાર્શ્વનાથને ઐતિહાસિક પરિચય આપે છે. તેમના ઉપદેશથી વેતાંબર સંઘે સં. ૧૭૧૫ માં અંતરીક્ષજી તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યો અને મંદિરમાં આ૦ વિજયદેવસૂરિ તથા મહોત્ર ભાવવિજય ગણિની ચરણપાદુકા પધરાવી. અહીં માણિભદ્રવીરની પ્રાચીન સ્થાપના છે. મૂળનાયકજીની અઢીસો વર્ષ પુરાણી ચાંદીની આંગી વિદ્યમાન છે, જે એટલા પુરાણું સમયમાં આંગી બનતી હતી તેને પુરાવા આપે છે, આજે પણ મૂળનાયકની પ્રતિમા નીચેથી જંગલુછણું નીકળી જાય એટલી તે અધર છે. (જૂઓ પ્રક. ૫૮, મહ૦ વિમળહર્ષ ગણિની પરંપરા) એક વાર એક લૂંટારાએ અહીં પાસેના એક ગામમાં લૂંટ ચલાવી ગામ ભાંગ્યું. તે ગામમાં એક જૈન દિગંબર મંદિરમાં તીર્થકરની દિગંબર પ્રતિમાઓ હતી. શ્વેતાંબર સંઘે ભાઈચારાથી તે પ્રતિમા એને શ્રીપુરમાં લાવી મંદિરમાં રાખી અને તે સમયથી દિગંબર જૈન ભાઈઓ પણ અહીં યાત્રાર્થે આવવા લાગ્યા પરંતુ એનું પરિણામ એ આવ્યું કે, દિગમ્બર જેનેને લાલચ લાગી અને તીર્થને પોતાનું બનાવવા તેઓએ ઝગડે શરૂ કર્યો, પરંતુ તેમાં તેમને કેરી નિષ્ફળતા જ મળી. આ તીર્થને વહીવટ આજે બાલાપુરના શેઠ હરખચંદ હૌસીલાલ, પાનાચંદ વગેરે તપાગચ્છને શ્રીસંઘ કરે છે. (–મહાવ ભાવવિજયજી રચિત “અંતરીક્ષ પાર્શ્વનાથમાહાસ્ય ૦ ૧૪૪, તીર્થમાલાઓ, અજાતશત્રુ આ. વિજયકમલસૂરિકૃત અંતરીક્ષ પાર્શ્વનાથ માહાત્મ્ય સં. ૧૯૬૪ ચૈત્ર સુ. ૮ મુઃ અંતરીક્ષ) દક્ષિણમાં ચાર વેતાંબરી તીર્થો વિદ્યમાન છે. (૧) કુલપાકજી, જેનો પરિચય અગાઉ (પ્રક. ૨૮, પૃ. ૪૫૫) માં આવી ગયું છે, Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૧૧ આડત્રીશમ્ | આ સર્વ દેવસૂરિ (૨) અંતરીક્ષ પાર્શ્વનાથ, જેને પરિચય ઉપર આવી ગયું છે. (૩) મુકતાગિરિ એ શામળિયા પાર્શ્વનાથનું પ્રાચીન વેતાંબર જૈન તીર્થ છે. એનું પ્રાચીન નામ ગજપદ કે મેઢગિરિ હતું (જૂઓ પ્રક. ૧, પૃ. ૬૦) * પ૦ શલવિજયજી પાંચ તીર્થોમાં મુકતાગિરિને પણ ગણાવે છે. અહીંને વહીવટ વેતાંબર જૈનોના હાથમાં હતા. સં. ૧૯૩૮ સુધીમાં શેઠ માણેકચંદ ડાહ્યાભાઈ શ્વેતાંબર જૈન ઓશવાલ અહીંને વહીવટ કરતા હતા. પછી તેમણે આસપાસમાં દિગંબર જૈને વધુ હોવાથી દિગંબર જૈન ભાઈઓ પણ તીર્થભક્તિને લાભ લે એવી સદ્ભાવનાથી અને ભાઈચારના હેતુથી એને વહીવટ દિગંભર ભાઈ એને સૅ અને દિગંબર તીર્થરક્ષક કમિટીની એકતરફી વલણના કારણે તેમણે આ તીર્થને પૂર્ણ રીતે દિગંબર તીર્થ બનાવવાના પ્રયત્ન ચાલુ રાખ્યા છે. (૪) ભેજતીર્થ –કેહાપુર અને સાંગલીની વચ્ચે એક નાનકડી પહાડી પર જગવલ્લભ પાર્શ્વનાથનું ત્રણ માળનું ઊંચું અને ભવ્ય દેરાસર છે. નીચેથી ઉપર ૧. ભ૦ અજિતનાથ, ૨ ભ૦ જગવલ્લભ પાર્શ્વનાથ, ૩ ભ૦ ચંદ્રપ્રભસ્વામી મૂળનાયક છે. ચેકમાં ચાર દેરીઓ છે. બે દેરીઓમાં જિન પ્રતિમા, ત્રીજી દેરીમાં પદ્માવતી દેવી અને ચોથી દેરીમાં માણિભદ્ર વીરની મૂર્તિઓ છે. પહાડ નીચે ધર્મશાળા છે. પહાડથી ગામ દૂર છે. અહીં તપાગચ્છના ભટ્ટારક શ્રીપૂજ વિજયાનંદસૂરિના ઉપદેશથી સં. ૧૭૯૧ માં જીર્ણોદ્ધાર થયે હતો. નાશિક–આ વેતાંબર જેનું પ્રાચીન તીર્થ છે. અહીં પલ્લી. વાલ સાહ ઈસરને પુત્ર માણિક્ય, તેની પત્ની નાઉદેવી, તેના પુત્ર સાહ કુમારસિંહે ભ૦ ચંદ્રપ્રભ જિનપ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. તેણે પાયાથી શિખર સુધી ન જિનપ્રાસાદ બંધાવ્યો હતો. - સાધુ પેથડ કુમારે નાશિકમાં ભ૦ ચંદ્રપ્રભ જિનેશ્વરનું, દેવગિરિમાં ભ૦ મહાવીરસ્વામીનું, સેતુબંધમાં ભ૦ નેમિનાથનું જિનાલય વગેરે Page #451 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ બંધાવ્યાં હતાં. કારનગરમાં ભવ્ય રણ ચડાવ્યું હતું. (જૂઓ પ્રક. ૩૫, પૃ. ૬૫ (આ જિનપ્રભસૂરિકૃત (ગુર્નાવલી) વિવિધતીર્થક૫) અત્યારે નાશિકમાં ઉપર્યુક્ત સ્થાને નથી. કેલ્હાપુર–ચંદ્રકુળના કૃષ્ણર્ષિગચ્છના આ૦ નન્નસૂરિના ઉપદેશથી ધર્કટગોત્રના શાત્ર દેવધર ઓશવાલની પુત્રી મૂલુ અને તેના પુત્ર વૈરાકે સં. ૧૩૬૮ માં કેલ્હાપુરમાં પોતાના માતા-પિતાના શ્રેય માટે “શ્રીમહાવીરચરિત્ર” ખરીદીને આ૦ નન્નસૂરિને વહેરાવ્યું અને આચાર્યશ્રીએ એ મહાવીરચરિત્ર વ્યાખ્યાનમાં વાંચી સંભળાવ્યું. (–જેન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પ્રશસ્તિ ૩૬) - કેદાર પ્રતિવાસુદેવ રાજા રાવણના અધિકારી કેદારે અષ્ટાપદ તીર્થની પાસે કેદાર પાર્શ્વનાથનું તીર્થ સ્થાપ્યું હતું. આજે આ તીર્થ વિદ્યમાન નથી. ઘંઘા તીર્થ– - ઘોઘા સૌરાષ્ટ્રમાં આવેલું પ્રાચીન બંદર છે. અહીંના શા૦ હીરા નાણુંવિટી શ્રીમાલીએ સં. ૧૧૬૮ માં વિશાળ જિનપ્રાસાદ બંધાવી તેમાં ભ૦ પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા આ૦ મહેદ્રસૂરિના હાથે કરાવી હતી. . સુલતાન મહમ્મદ બેગડાના બીજા પુત્ર અહમદ સીકંદરે સં. ૧૫૩૧ (સને ૧૪૭૪) માં રાણજી ગેહેલનું રાણપુર ભાંગ્યું તેથી રાણાજી ગોહેલની પરંપરાના મેખડજીએ ઘોઘામાં આવી પોતાની ગાદી સ્થાપના કરી. તે પીરમબેટને બાદશાહ કહેવાતું હતું. એ દરિયાના વેપારી વહાણોને લૂંટતે હતા. દિલ્હીના બાદશાહ મહમ્મદ બિન તઘલખે (સને ૧૩૨૫ થી ૧૩૫૧) તેની આ ચાંચિયાગીરીના ધંધાથી ક્રોધે ભરાઈને ઘોઘા ઉપર મુસલમાની સેના મેકલી અને મોખડાજી ગોહિલ સને ૧૩૪૭માં મુસલમાન સેનાપતિના હાથે બેદપુર પાસે મરણ પામ્યો. તે પછી તેનો પુત્ર ડુંગરજી ગેહેલ ઘોઘાને રાજા બન્ય.. * બાદશાહ મહમ્મદની સેનાએ ઘોઘામાં શ્રી પાર્શ્વનાથની ઉપર્યુક્ત પ્રતિમાને તોડીને નવ ટુકડા કરી નાખ્યા હતા. આ નવ ટુકડા લાપસીમાં Page #452 -------------------------------------------------------------------------- ________________ આડત્રીસમું ] આ સર્વ દેવસૂરિ દાબી રાખવાથી જોડાઈ ગયા હતા પણ તેના સાંધા સ્પષ્ટ દેખાતા હતા, તેથી આ પ્રતિમા નવખંડા પાશ્વનાથ નામે ઓળખવા લાગી. આજે પણ ઘોઘાનું તીર્થ નવખંડા પાર્શ્વનાથના નામથી પ્રસિદ્ધ છે. એ અને એની મૂર્તિઓને અનુલક્ષીને પ્રાચીન જૈનાચાર્યોએ એ નામનાં તે પણ રચ્યાં છે.' એ પછીના સમયમાં ઘેઘાબંદરના રહેવાસી શેઠ સાંડા શ્રીમાલીના પુત્ર સં૦ સરવણે તપાગચ્છીય આ૦ દેવસુંદરસૂરિ (સં૦ ૧૪૨૦ થી ૧૪૬૬) ના પરિવારના મુનિવરેના ઉપદેશથી અહીં નવાં જિનાલય બંધાવ્યાં અને શત્રુંજય તથા ગિરનાર તીર્થના છરી પાળતા યાત્રા સંઘ કાક્યા. તેણે પાલીતાણામાં લલિતા સરોવરનું સમારકામ કરાવ્યું હતું. - શેઠ સાંડા શ્રીમાલીના બીજા પુત્ર ધોધે દુકાળમાં દાનશાલાઓ ખુલ્લી મૂકી જનતાને માટે ઉપકાર કર્યો હતો. પાલીતાણામાં મંત્રી તેજપાલે બંધાવેલા ભ૦ પાર્શ્વનાથના જિનાલયનો જીર્ણોદ્ધાર તેણે કરાવ્યું હતું. બીજા પણ ઘણું ધર્મસ્થાન બંધાવ્યાં હતાં. સં. સરવણના પુત્રે “નાયાધમ્મકહા” સટીકની પ્રતિ લખાવી હતી. (જેન પુસ્તક પ્રશસ્તિ સંગ્રહ, પ્ર૫૭) ઘોઘાના મંત્રી તેજા શ્રીમાલીને પુત્ર મેઘ મંત્રી હતા. તેને ધર્મિણી પત્ની અને કડુઓ, ધાગે નામે પુત્રો હતા ધર્મિણી વગેરેએ સંઇ ૧૪૯૧ ભાવ વદિ ૧ આ૦ સોમસુંદરસૂરિના ઉપદેશથી “ચંદપન્નત્તિવૃત્તિ ગ્રં ૫૦ તાડપત્રી ઉપર લખાવી. (શ્રી પ્રશસ્તિસંગ્રહ પૃ. ~). ઘોઘાનિવાસી શા સમજી આ. વિજયદેવસૂરિને શ્રાવક હતું. તે મરીને દેવ થયે. પછી તેના કુટુંબીઓ વિધમી બની ગયા. સમજી દેવે એ વાત જાણીને સૌને ઉપદેશ આપે તેમજ ચમત્કાર બતાવ્યું. તે પછી તે બધા આ વિજયદેવસૂરિના ભક્ત બન્યા. ૨ . (તપાગણગુણપદ્ધતિ) તપાગચ્છના મહોપાધ્યાય કલ્પાયવિજય ગણિની પરંપરાના ઉપાય કુંઅરવિન્ચે સં. ૧૭૨૦ માં ઘોઘામાં ચતુર્માસ કર્યું હતું અને તીર્થપટ્ટની સ્થાપના કરી હતી. (જૈનસત્યપ્રકાશ, પ્રક. ૫૯, ક્રમાંક : ૧૧૭) Page #453 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને તિહાસ-ભાગ ૨ો [ પ્રકરણ સં૦ ૧૭૮૧ ના કાર્તિક સુદિ ૧૩ ના રાજ ઘાઘામાં ભ૦ પાર્શ્વ નાથના જિનપ્રાસાદના ભેાંયરામાં શેઠ મીઠા સુદરજીની શેઠાઈમાં તપા ગચ્છના ભટ્ટારક વિજયરત્નસૂરિના શિષ્ય આજ્ઞાધારક ભ૦ રાજસાગરસૂરિના શિલ્ય ૫૦ દેવવિજય ગણિએ ભ॰ સુવિધિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. (ભેાંયરાના શિલાલેખ, પ્રક૦ ૫૮) રાજા અખેરાજજી ગાહેલે સ૦ ૧૭૧૯ ના વૈશાખ સુઢિ ૩ ના રાજ વડવા પાસે ભાવનગર વસાવ્યુ અને તેને અંદર બનાવ્યું. ઘાઘા અંદર ત્યારથી અંધ પડયું. પીરમબેટ—ઘાઘાબંદરથી ૭ કેશ ક્રૂર ખરસાલિયા ગામના પૂર્વ કિનારે પીરમબેટમાં જૈનેનાં ઘણાં ઘરો હતાં અને જિનાલય હતું. અલ્લાઉદ્દીન ખિલજીના સૂબા અલક્ખાન સ૦ ૧૩૬૯ માં શત્રુંજય તીને તોડવા આવ્યા ત્યારે પીરમબેટના હિંદુઓએ શત્રુંજય તીર્થં ના ભ॰ આદીશ્વરની પ્રતિમાને ઉઠાવી લાવી પીરમબેટમાં છુપાવી હતી. આ પ્રતિમાના પછીના ઇતિહાસ મળતા નથી. પીરમબેટમાંથી જિનપ્રતિમાએાના અવશેષા મળી આવ્યા છે. શિયાલગેટ આ વાદેિવસૂરિની પરપરાના (૪૭) આ૰ નયન ચદ્રસૂરિએ સ૦ ૧૩૪૩ ના મહા સુદ્ધિ ૧૦ ને ગુરુવારે શિયાલયેટમાં ભ॰ નેમિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. (-પ્રક૦ ૪૧) દીવબેટ—દીવના ૪૦ મદન, ૪૦ આલ્હેણુ, ૪૦ જયંત, ૪૦ જેતા, ૪૦ રાજા, 30 પદ્મમસિંહ વગેરેએ સ૦ ૧૩૦૬ મ૦૩૦ ૧ ના રાજ મહુવાના ગ્રંથભંડારને મેાટી મદદ કરી હતી. (પ્રક૦ ૪૫) વિ॰ સ૦ ૧૫૯૩માં ફીરગીએએ દીવબેટને પેાતાને કબજે કર્યો. પ્રભાસ પાટણને શેઠ અભયરાજ દીવખદરમાં આવી વસ્યા. તેની પાસે ચાર પાંચ વ્યાપારી વહાણા હતા. તે (૧) અભયરાજ (૨) તેની પત્ની અમરાદેવી (૩) તેના ભાઈની પત્ની (૪) પુત્ર મેઘકુમાર (૫) પુત્રી ગંગાદેવી (૬-૭-૮-૯) ચાર મુનિએ એમ નવ જણાએ ખંભાત જઈ જ॰ ૩૦ આ॰ હીરવિજયસૂરીશ્વરની પાસે ખંભાતના ક સારીપુરમાં રાયણનાં ઝાડ નીચે આચાય ૪૧૪ Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૧૫ આડત્રીશમું] આ સર્વ વિસરિ દેવના વરદ હસ્તે દીક્ષા લીધી હતી. (સૂરીશ્વર ઔર સમ્રાટ પૃ૦ ૨૧૩ થી ૨૧૬) જ૦ ગુઆ૦ હીરવિજયસૂરિ, આ. વિજયસેનસૂરિ આ. વિજયદેવસૂરિ, આ. વિજયપ્રભસૂરિ વગેરેએ દીવના ફિરંગીઓને ઉપદેશ આપી દયાપ્રેમી તથા ધર્મપ્રેમી બનાવ્યા હતા. જ.ગુ. આ હીરવિજયસૂરિએ સં. ૧૬૫ માં ચોમાસું કર્યું હતું. આ. વિજયપ્રભસૂરિના ઉપદેશથી દીવના સં૦ નેમિદાસે શત્રુંજય તીર્થને છરી પાળા યાત્રાસંઘ કાઢવ્યો હતો. દીવમાં ૯ જિનાલયે હતાં. ઉનાના જૈન સંઘે નવમી સદીમાં દીવના ૩ જિનાલયોને જીર્ણોદ્ધાર કરી તેમાં ૯ જિનાલયેની જિનપ્રતિમાઓ પધરાવી. આજે ગિરનાર તીર્થની પંચતીથી કરનારા જેન યાત્રિકે ઉના શહેર, જગદ્ગુરુતૂપ અજારાતીર્થ અને દીવબંદરની યાત્રા કરે છે. Page #455 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ઓગણચાલીસ આ૦ યશોભદ્રસૂરિ, આવ નેમિચંદ્રસૂરિ ( સંવત્ ૧૧૬૯ ). આ સર્વદેવસૂરિની પાટે આ યશોભદ્રસૂરિ અને આઠ નેમિ ચંદ્રસૂરિ થયા. સંભવ છે કે, આ યશોભદ્રસૂરિ સં૦ ૧૧૪૮ સુધી વિદ્યમાન હોય અને તેમની પાટે અથવા આ૦ જયસિંહસૂરિની પાટે આ પ્રભાચંદ્રસૂરિ આવ્યા હેય. આ નેમિચંદ્ર તે આ૦ ઉદ્યોતનસૂરિના શિષ્ય ઉપાધ્યાય આ દેવના હસ્તદીક્ષિત શિષ્ય હતા. આચાર્ય થયા પહેલાં તેમનું પ૦ દેવેન્દ્રમણિ નામ હતું. આ સર્વ દેવસૂરિએ આ૦ યશોભદ્ર, આ જયસિંહ, આ૦ નેમિચંદ્રજી, આ રેવે પ્રભ, આ પ્રભાચંદ્ર વગેરે આઠને આચાર્યો બનાવ્યા. આ૦ નેમિચંદ્રજી સં૦ ૧૧૨૯ અને સંતુ ૧૧૩૯ ના ગાળામાં આચાર્ય થયા હતા. તેમણે તે જ ગાળામાં આવે મુનિચંદ્રને આચાર્યપદ આપી પિતાની પાટે સ્થાપન કર્યા. આ નેમિચંદ્ર સં૦ ૧૧૬૯ પછી સ્વર્ગે ગયા. સંભવ છે કે આ યશોભદ્ર કે આ૦ જયસિંહની પાટે આ પ્રભાચંદ્ર અને આ૦ નેમિચંદ્રની પાટે આ૦ મુનિચંદ્ર આવ્યા હોય. આ૦ મુનિચંદ્ર આવ આનંદ, આ૦ માનદેવ, આ અજિત, આ વાદિદેવ વગેરેને આચાર્યપદારૂઢ કર્યા હતા. તેમની વિદ્યમાનતામાં જ આ પ્રભાચઢે પૂનમિયા મતની સ્થાપના કરી હતી. આ નેમિચંદ્ર આચાર્ય થયા પહેલાં અને પછી ઘણા ગ્રંથ રચ્યા છે તે આ પ્રકારે હેવાનું જણાય છે– ૧. આ. વિજયચંદ્રના શિષ્ય આ યશોભદ્રસૂરિ હતા અને તેમના શિષ્ય આ૦ દેવપ્રભ થયા. Page #456 -------------------------------------------------------------------------- ________________ આગચાલીશમું ] આ॰ યોાભદ્રસૂરિ, આ નેમિચદ્રસૂરિ ૪૧૭ ૧. રયણચૂડ-તિલયસુંદરીકહા—(ગ૦ ૩૦૦૦) તેઓ ગણી હતા ત્યારે આ કથા રચી છે અને વડગચ્છના આ॰ પ્રદ્યુમ્નસૂરિના નપ્તા તથા પ્રશિષ્ય ૫૦ યશોદેવગણિએ (સ’૦ ૧૧૨૦-૧૧૨૮) તેની પહેલી પ્રતિ લખી છે. (જૂએ પ્રક૦ ૩૫ પૃ૦ ૭ર) ૨. ઉત્તરઅયણુસુત્ત-વૃત્તિ—'૦ ૧૨૦૦૦, (? ૧૪૦૦૦) ૫૦ દેવેન્દ્રગણીએ સ’૦ ૧૧૨૯માં પાટણમાં દહિડ શેઠની વસતિમાં રહીને ગુરુભ્રાતા મુનિચંદ્રના વચનથી વાદિવેતાલ શાંત્યાચાય ની પાઈય-ટીકાના આધારે એક પાઠ દર્શાવતી લઘુવૃત્તિ રચી છે. ૫૦ સવ દેવગણીએ તેને પ્રથમ પાટી પર લખી અને ગુણભક્ત શેઠ ટીહડિએ તેની પહેલી પ્રતિ લખી છે. (જૂએ, પ્રક૦ ૩૮, પૃ૦ ૩૯૬) ૩. આખ્યાનમણિકાશ—તેમણે આચાર્ય પદ પ્રસંગે આ ગ્રંથ ચેાજ્યા હતા. સુવિહિત આ॰ આમ્રદેવે સ૦ ૧૧૯૦ માં ધોળકામાં તેની (ગ્ર’૦ ૧૪૦૦૦ પ્રમાણ) ટીકા બનાવી છે, જેમાં તેમના શિષ્ય ૫૦ નેમિચદ્રગણી, ૫૦ ગુણાકર અને ૫૦ પાર્શ્વદેવે સહાય કરી હતી. (જૂએ, પ્રક૦ ૩૬, પૃ૦ ૨૨૪) ૪. મહાવીરચરિય-(ગ૦ ૩૦૦૦) આ૦ નેમિ સં૦ ૧૧૩૯ માં રાજા કર્ણદેવના રાજ્યમાં પાટણમાં શેઠ ક્રેડિડની વસતિમાં રહી પોતાના કર્મોંમળ ધોવા માટે આ ચિરત્ર બનાવ્યું. ૫. પ્રવચનસારાહાર—આ જૈન આગમામાંથી ઉપયાગી પ્રાકૃત ગાથાના સંગ્રહ કર્યો છે. તેની ઉપર જૈનાચાર્યાએ વિવિધ વિવરણા મનાવ્યાં છે. (૧) રાજગચ્છના આ॰ ઉદયપ્રભસૂરિએ આ॰ મુનિચંદ્ર વગેરેની પ્રેરણાથી · પ્રવચનસારોદ્વાર'નુ ટિપ્પન, વિષમપદ બાલાવબેધ ગ્ર: ૩૨૦૩ મનાવ્યા. જેનુ આ॰ મુનિચંદ્રસૂરિએ સોોધન કર્યું" હતુ. (જૂએ, પ્રક૦ ૩૫, પૃ૦ ૪૫) (૨) રાજગચ્છના આ॰ સિદ્ધસેને સ૦ ૧૨૭૮ માં ‘પ્રવચનસારા(પ્રક૦ ૩૫, પૃ૦ ૨૯) (૩) ૫′૦ પદ્મમમંદિર ગણિએ પ્રવચનસારાદ્વારના ગુજરાતી ખાલ દ્વાર-ટીકા' બનાવી. Page #457 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૨જો ૪૧૮ મેષ અથ બનાવ્યેા. (જે છપાઈ ગયા છે.) ગ્રંથ સ’શાધન— તેમણે સ૦ ૧૧૬૨ માં આ૦ દેવસૂરિના, જીવાણુસાસણુ–સટીક’ (પ્ર૦ ૨૨૦૦) તથા સ૦ ૧૧૬૦ માં ચદ્રકુલીન સરવાલગચ્છના વાચનાચાર્ય વીર ગણીની ‘પિંડનિશ્રુત્તી ’ની · શિષ્યહિતા' નામની વૃત્તિ(પ્ર૦ ૭૬૭૧)નું પાટણમાં સંશોધન કર્યું [ પ્રકરણ હતું. (પ્રક૦ ૩૫, પૃ૦ ૧૫) આ અરસામાં અનેક પ્રભાવકે થયા હતા. નવાંગીવૃત્તિકાર આ અભયદેવસૂરિ (પ્રક૦ ૩૬, પૃ૦૨૧૬), આ૦ આમ્રદેવસૂરિ સ૦ ૧૧૯૦. (પ્રક૦ ૩૬, પૃ૦ ૨૨૪) (૧) આ॰ મહેશ્વરસૂરિ—નિવ્રૂતિકૂળના કામ્યકૂગચ્છમાં આ વિષ્ણુસૂરિની પાટે આ॰ મહેશ્વરસૂરિ થયા. તેએ મેાટા જ્ઞાની હતા, પ્રસિદ્ધ હતા, બહુ યશસ્વી હતા. તે સ૦ ૧૧૦૦ ના ભાદરવા વિદ ૨ ને સેામવારે શ્રીપથાપુરીમાં શ્રીવિજયના રાજકાળમાં સ્વગે ગયા. તેમને સાધુદેવ નામે શિષ્ય હતા, એ વિશેના એક શિલાલેખ રજપૂતાના (રાજસ્થાન)ના યાના ગામમાં વિદ્યમાન છે. (–પ્રાચીન જૈન લેખસંગ્રહ ભા૦ ૨, લેખાંક : ૫૪૪, જૂએ પ્રક૦ ૩૫, પૃ૦ ૫૦, પ્રક૦ ૩૮, પૃ૦ ૩૨૧) (૨) આ॰ મહેશ્વરસૂરિ—તે ઉપાધ્યાય સજ્જનના શિષ્ય હતા. આ॰ અભયદેવસૂરિના વિદ્યાથી હતા. તેમણે ‘ નાણુપંચમીકહા ’ તથા ‘ પુવઇકા ’ રચેલી છે. (પ્રક૦ ૩૬, પૃ૦ ૨૨૧) નાણુપંચમીકહા ' ની પ્રતિ ઉપર લેખન સંવત ૧૦૦૯ કે સ૦ ૧૧૦૯ અંક સંદિગ્ધ છે જે સ૦ ૧૧૦૯હાવા જોઈ એ. તેના ખુલાસે મળે છે કે ‘પુવઇકહા’માં તપ અને જ્ઞાનના ભંડાર આ॰ અભયદેવને પેાતાના શ્રુતગુરુ બતાવ્યા છે. એ હિસાબે તેમના સં૦ ૧૧૦૯ વધુ સાચા લાગે છે. આ નાણુપર્યંચમીના આધારે ધડવંશના દિગમ્બર ૫૦ ધનપાલે ‘ વિસયત્તકહા' બનાવી છે. 6 (પ્રક૦ ૩૪, પૃ૦ ૫૫૯, પ્રક૦ ૩૮, પૃ૦ ૩૫૨) Page #458 -------------------------------------------------------------------------- ________________ એગણચાલીશમું ] આ॰ યશેાભદ્રસુરિ, આ॰ તેમિચદ્રસૂરિ આ॰ હરિભદ્રસૂરિસ’૦ ૧૧૭૨, સ’૦ ૧૧૮૫. (પ્રક૦ ૩૧, પૃ૦ ૭૨) આ સિરિ, આ॰ કક્કસૂરિ (સ૦ ૧૧૫૨)આ૦ સિદ્ધસૂરિએ દીક્ષા લીધી ત્યારે તેમનું નામ સાધારણ કવિ હતું. એ સમયે તેમણે સ૦ ૧૨૧૩ માં ‘ સમરાઈચ્ચકહા’ની એક ઘટનાના આધારે ‘ વિલાસવઈ કહા ' (સંધિ: ૧૧)ની રચના કરી હતી. આચાર્ય પદવી આપવામાં આવી ત્યારે સિરિ નામ રાખવામાં આવ્યું. એ પછી તેમણે કેટલાંક સ્તુતિ-સ્તોત્રાની રચના કરી હતી. ' તેમની પાટે આ॰ કક્કસૂરિ (સ’૦ ૧૧૫૨ થી ૧૨૧૨) આવ્યા. તે ક્રિયાપાત્ર, મોટા તપસ્વી અને ચમત્કારી હતા. તેમણે સ ૧૧૫૫ માં ક્રિયાન્દ્રાર કર્યાં અને તેમના પરિવાર ‘કકકુદાચાય ગ’ નામથી પ્રસિદ્ધિ પામ્યું. (જૂએ પ્રક૦ ૧, પૃ૦ ૨૯) ૪૧૯ આ॰ દેવસૂરિ (સ’૦ ૧૧૬૨)—આ૦ વીરસૂરિના શિષ્ય વિમલદિલવાળા આ૦ દેવસૂરિએ સ૦ ૧૧૬૨માં રાજા સિદ્ધરાજના રાજ્યમાં પાટણમાં શેઠ દેહિ (દાહટ્ટી)ની વસતિમાં રહીને ‘ જીવાણુસાસય’ (ગા૦ : ૩૨૩) તથા તેના પુત્ર દાનવીર શેઠ જાસક અને શેઠાણી વસુંધરાના પુત્ર વીર વગેરેના ઉપષ્ટ'ભથી તે ગ્રંથ ઉપર એક જ મહિનામાં સ્વાપન્ન વૃત્તિ (મૈં : ૨૨૦૦)ની રચના કરેલી છે. (પ્રક૦ ૩૮, પૃ૦ ૩૯૬) આ ગ્રંથમાં તેમણે એ સમયે નવા નીકળેલા ૩૮ મતભેદોની શાસ્ત્રાધારે આલેાચના કરેલી છે. આ મૂળ ગ્રંથનું સંશોધન સપ્તનિગ્રહનિવાસી સકલ ગુણ્ણાની ખાણુ જેવા તથા સિદ્ધાંતરહસ્યવેદી આ જિનદત્તસૂરિએ કર્યું હતું અને આ॰ મહેદ્રસૂરિ વગેરેએ સન્મતિ " આપી હતી. આ ગ્રંથ વડગચ્છના નાયક શુદ્ધ સિદ્ધાંત વ્યાખ્યાકાર સિદ્ધાંતમહેાધિ શ્રીનેમિચંદ્રસૂરિના ઉપદેશથી મધ્યસ્થભાવમાં રહીને બનાવ્યો અને તેમણે જ આ ગ્રંથ તથા તેની ટીકાનું સંશોધન કર્યું. Page #459 -------------------------------------------------------------------------- ________________ Yરે છે જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ રજે [ પ્રકરણ इयसिरिसिद्धंतमहोयहीण सिरिनेमिचंदसूरीणं । उवएसाओ मज्झत्थयाए सिरिदेवसूरिहिं ॥३०७॥ આ આ જિનદત્તસૂરિ ચંદ્રાવતીના ચૈત્યવાસી આચાર્ય હતા. તેમણે સકલામરહસ્યવેદી તરીકે નામના મેળવી હતી. આ મહેંદ્રસૂરિ નાગૅદ્રગચ્છના આચાર્ય હતા, અથવા સરવાલગચ્છના આ સમુદ્રશેષને પટ્ટધર આ મહેન્દ્રસૂરિ હતા અને આ૦ નેમિચંદ્ર તે પાટણમાં વિરાજમાન વડગ૭ના વયસ્થવિર, શ્રુતસ્થવિર અને ચારિત્રસ્થવિર આ૦ નેમિચંદ્રસૂરિ હતા. વાચનાચાર્ય સમુદ્રષ, વા. વીરગણિ (સં. ૧૧૬૦)ને પરિચય પહેલાં (પ્રક. ૩૫, પૃ. ૬, ૧૪) આવી ગયો છે. રાજા એલક શ્રીપાલ-તે વિદર્ભ દેશમાં આવેલા એલિચપુરને રાજા હતા. તેણે સં૦ ૧૧૪૨ ના માહ સુદિ ૫ ના દિવસે શ્રીપુરમાં માલધારી આ૦ અભયદેવસૂરિના હાથે અંતરીક્ષ પાર્શ્વનાથ તીર્થની સ્થાપના થઈ અને એલિચપુરની પાસે આવેલા ગજપદ તીર્થ– મુક્તાગિરિ નામક તીર્થને જીર્ણોદ્ધાર વગેરે કરાવ્યું. (પ્રક. ૩૮, પૃ૦ ૪૦૮) Page #460 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ચાલીશમ * આ॰ મુનિચંદ્રસૂરિ શ્રીમુનિન્દ્રમુનીન્દ્રો વાતુ મળિ સંધાય || (-નુર્વાવલી, Àા૦ ૭૨) આ૦ ચશોભદ્રસૂરિ અને આ॰ નેમિચદ્રસૂરિની પાટે સૈદ્ધાન્તિક આ॰ મુનિચંદ્રસૂરિ થયા. તેમનું બીજું નામ ચંદ્રસૂરિ હોવાનું પણુ જાણવા મળે છે. તે ખાલબ્રહ્મચારી હતા. તેમનું નામ જ શાંતિક મંત્ર મનાતા હતા. (મુનિ માલની બૃહદ્ગસ્થ્ય-પદ્ય-નુર્વાવલી) તેમનો જન્મ ડભાઈમાં થયા હતા. તેમના પિતાનું નામ ચિ'તક અને માતાનું નામ મૈાંધીબાઈ હતું. તેમનું ચિંતયકુળ હતું. તેમણે લઘુ વયમાં જ આ યશાભદ્રસૂરિ પાસે દીક્ષા લીધી હતી. દીક્ષાના દિવસથી જિંદગીપર્યં ત માત્ર ૧૨ વસ્તુએ જ આહારમાં લીધી હતી. સૌવીરનું પાણી પીધું હતું. છ વિગય અને બીજા ખાવાનાં દ્રવ્યેાના સર્વથા ત્યાગ કર્યાં હતા અને આયંબિલનું તપ ચાલુ રાખ્યું હતું. તેઓ ઉપાધ્યાય વિનયચંદ્રના વિદ્યાશિષ્ય હતા. સ’૦ ૧૦૯૪ લગભગમાં તે પેાતાના ગુરુદેવની સાથે પાટણમાં ચૈત્યપરિપાટી માટે પધાર્યા. આ સમયે પાટણમાં ચૈત્યવાસીઓને ભારે પ્રભાવ હતા. સવેગી સાધુ માટે ઊતરવાને ત્યાં યાગ્ય સ્થાન નહાતાં. પાષાળા બની ન હતી. મુનિશ્રી એક દિવસે થારાપદ્રગચ્છ ના ચૈત્યમાં ભ॰ ઋષભદેવનાં દન કરી પાસેના સ્થાનમાં નિવાસ કરતા આ॰ વાદિવેતાલ શાંત્યાચાય પોતાના ૩૨ શિષ્યાને બૌદ્ધ દર્શનના પ્રમેયવાદને વિષય ભણાવતા હતા ત્યાં જઈ તેમને નમસ્કાર કરીને બેસી ગયા. પછી તે! એ વિષયને! રસ લાગતાં તે નિર તર દશ દિવસ સુધી ત્યાં ગયા. તેમણે તે પાઠ એકાગ્રતાથી વિના પુસ્તકે અવધારણ કરી લીધે। પરંતુ આચાર્યશ્રીના શિષ્યેામાંથી કાઈ એ Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ વિષયને ધારી શક્યો નહીં. આથી આચાર્યશ્રીને ભારે ખેદ ઊપયે. આ જોઈ-જાણું ૫૦ મુનિચંદ્ર આચાર્યશ્રીની આજ્ઞા મેળવી દશ દિવસ સુધી આપેલે પાઠ કમબદ્ધ કહી સંભળાવ્યો. એ સાંભળી આચાર્યશ્રીએ હર્ષાવેશમાં ઊભા થઈને મુનિશ્રી મુનિચંદ્રને આલિંગન કર્યું અને કહ્યું: “ખરેખર તું તે ધૂળમાં ઢંકાયેલું બહુમૂલું રત્ન છે. તું મારી પાસે રહીને ન્યાયશાસ્ત્રને અભ્યાસ કરી લે.” આચાર્યશ્રી જાણતા હતા કે, પાટણમાં સંવેગી મુનિઓને ઊતરવા માટે યોગ્ય સ્થાન નથી તેથી તેમણે ટંકશાળની પાછળ આવેલા શેઠ દેહડિના ઘરમાં ઊતરવાની વ્યવસ્થા કરાવી અને તેમણે યે દર્શને અભ્યાસ આ૦ શાંતિસૂરિ પાસે કર્યો. મુનિશ્રીએ પરિશ્રમ વિના યે દર્શનેને અવધારણ કરી લીધાં. બસ, એ સમયથી સંવેગી સાધુએને સુલભતાથી વસતિ મળવા લાગી. (જૂઓ, પ્રક. ૩૭, પૃ. ર૭૦) તેમણે સાંભરમાં રાજા અર્ણોરાજની સભામાં શૈવ વાદીને હરાવ્યો હતો અને દિગંબર વાદી ગુણચંદ્રની સાથે રાજગચ્છના આ૦ ધર્મઘોષસૂરિના થયેલા વાદમાં આ ધર્મઘોષસૂરિને મદદ કરી હતી અને ગુણચંદ્રને હરાવ્યા હતા. આ૦ મુનિચંદ્ર શાંત, ત્યાગી, નવકલ્પવિહારી, નિર્દોષ વસતિ અને આહારના ગષક તેમજ શ્રીસંઘમાં સૌને માનનીય વિદ્વાન હતા. આઠ નેમિચંદ્ર અને આ૦ મુનિચંદ્ર એ બંનેની વય, દીક્ષા પર્યાય તથા પદસ્થપર્યાયમાં નજીવું આંતરું હોય એમ જણાય છે. ઉપાટ આમ્રદેવ એકના દીક્ષાગુરુ તે બીજાના દીક્ષાદાયક હશે. બંનેમાં ૧. આ૦ મુનિચંદ્રસૂરિ નવકલ્પવિહારી હતા. (-પર્યુષણાવિચાર) આ૦ મુનિચંદ્રસૂરિ સાધુ નિમિત્તે બનાવેલી વસતિમાં રહેતા નહોતા. પણ દરેક વેળા પાટણમાં જુદા જુદા પાડામાં જુદી જુદી જગાએ રડતા હતા, (પદઃ ૧૦૫ મું) તેઓ વડગના હતા. તેઓ પોતાને ચિત્યવાસીઓમાંથી નીકળેલા નહીં પરંતુ પહેલેથી જ વસતિવાસી માનતા હતા. કેમકે દેરાસર, પ્રતિમા, પિવાળ અને જૈન વંશે તે ચિત્યવાસી પરંપરાનાં હતાં. –આ. મહેંદ્રસૂરિની સં. ૧૨૯૪ની શતપદી, પદઃ ૧૦૫, તથા ૧૦૮) Page #462 -------------------------------------------------------------------------- ________________ ચાલીશમું ] આ॰ મુનિય ંદ્રસૂરિ ૪૨૩ ગુણસામ્યતા અને ગાઢ પ્રેમ હાવા જોઈએ, તેથી જ આ નેમિ ચંદ્રસૂરિ પોતાની પાટે સ્થાપન કરેલા આ મુનિચંદ્રને પેાતાના ગુરુભાઈ તરીકે ઉલ્લેખે છે. તેમના આ પ્રેમના કારણે જ આ પ્રભાચદ્રના દિલમાં ઈર્ષ્યાનું બીજ આરેાપાયું હશે એમ લાગે છે. આ નેમિચંદ્રસૂરિ સં૦ ૧૧૨૯થી સ૦૧૧૩૯ની વચ્ચે આ૦ સર્વ દેવના હાથે આચાર્ય બન્યા અને તેમણે એ જ વર્ષમાં આ॰મુનિચંદ્રને પેાતાની પાટે આચાર્ય તરીકે સ્થાપન કર્યાં. આ॰ મુનિચંદ્રે આ નેમિચદ્રની આજ્ઞામાં રહીને પેાતાના ગુરુભાઈ આ॰ આનંદ, આ॰ દેવપ્રભ, આ૦ માનદેવ તથા શિષ્યા આ॰ અજિતપ્રભ, આ૦ દેવ, તેમજ આ॰રત્નસિંહ વગેરેને દીક્ષા, શિક્ષા, તથા આચાર્ય પદવીથી અલંકૃત કર્યાં.3 આ અને આચાર્યોએ આચાર્ય પદ પ્રાપ્ત કર્યાં અગાઉ અને પછી અનેક ગ્રંથેાની રચના કરેલી જાણવા મળે છે. આ બંને આચાર્યો સૈદ્ધાંતિક તરીકે પ્રસિદ્ધ હતા. મહાધ્યયની વીરગણિના સંતાનીય : આ યÀાદેવની સ૦ ૧૧૭૬ માં રચેલી ‘પિડવિસેાહી’ની ‘સુબેાધા’ નામક ટીકા (મ`૦ : ૨૮૦૦)માં ‘ શ્રુતહેમ નિકષ પૂજ્ય મુનિચંદ્રસૂરિ' એ પ્રકારના વિશેષણથી ઓળખાવે છે. એટલે તે યુગમાં આ॰ મુનિચંદ્રસૂરિ શ્રતની ખાખતે સંઘમાં આધારસ્તંભ હતા. તે સમયના શ્રીસ’ઘ આ॰ મુનિચંદ્રસૂરિથી પ્રભાવિત હતા અને પ્રભાવનાનાં કાર્યા આ॰ મુનિચંદ્રસૂરિની અધ્યક્ષતામાં કરતા હતા. ૧. પટ્ટપરંપરામાં ૪૦ આ॰ મુનિચંદ્રસૂરિ, ૪૧ આ૦ માનદેવસર, ૪૨ આ૦ યુરો દેવસૂરિ, તેમના ઉપદેશથી નાગપાલપુત્ર શેડ શ્રીધર, તેમના પુત્ર આન દે ‘દશવૈકાલિકસૂત્રવૃત્તિ' લખાવી. (−જૈન પુ॰ પ્રશસ્તિસંગ્રહ, પ્રશસ્તિ ૧૦૦) ૨. આ॰ સુનિયત્રે સં૦ ૧૧૭૦માં ‘સુહુમવિયારલવ’---સૂક્ષ્મ થ' સા - શતકની ચૂર્ણિ બનાવી છે અને આ ધનેશ્વરે તેના ઉપર સ૦ ૧૧૭૧માં વૃત્તિની રચના કરી છે, જેમને ૫૦ મુનિચંદ્ર, ૫ ૦ વિમલચંદ્ર વગેરે શિષ્યા હતા. ૩ આનંદસૂરિ ગૃહસ્થાવસ્થામાં આ મુનિચંદ્રસૂરિના સગા હતા. રત્નસિંહના પટ્ટધર આ॰ વિનયચંદ્રે રચેલા ‘મલ્લિનાથ ચરિત્ર'ની પ્રશ્નસ્તિમાં આ॰ મુનિચંદ્રને સૈદ્ધાંતિક બતાવ્યા છે. આ Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ એક શ્રાવકે સં૦ ૧૧૪૯૯માં પ્રતિષ્ઠા કરાવી ત્યારે તેણે વાદીભ આ ચંદ્રપ્રભ વગેરે મોટા આચાર્ય વિદ્યમાન હોવા છતાં આ૦ મુનિચંદ્રસૂરિને પ્રતિષ્ઠા માટે લઈ જવાની માગણી કરી. આ ચંદ્રપ્રભાને આમાં પિતાનું અપમાન લાગ્યું. તેથી તેમણે સાધુઓ પ્રતિષ્ઠા ન કરાવે અને પૂનમે પાખી પાળે વગેરે નવી પ્રરૂપણાવાળે પૂનમિયામત ચલાવ્યું. આ૦ મુનિચંદ્રસૂરિએ “આવર્સીયસત્તરી” બનાવી સંઘને સન્માર્ગની પ્રરૂપણ કરી. આ૦ મુનિચંદ્રસૂરિ ખંભાતથી નાગોર સુધીના પ્રદેશમાં વિચર્યા હતા. તેમના પરિવારમાં પ૦૦ સાધુઓ હતા. ઘણુ સાધ્વીઓ હતી. તેઓ સં. ૧૧૭૮ ના કાર્તિક વદિ ૫ ના રોજ પાટણમાં સમાધિપૂર્વક કાલધર્મ પામી સ્વર્ગે સંચર્યા. તેમના શિષ્ય આ૦ વાદિદેવસૂરિ પિતાના પરિવાર સાથે અંબિકાદેવીની સૂચનાથી આ પ્રસંગે હાજર હતા. તેમણે તે સમયે ગુરુવિરહવિલાપ તથા મુણિચંદસુરિ થઈ રચ્યાં હતાં. -પ્રભાવક ચરિત્ર, પ્રબંધચિંતામણિ, પ્રબંધકોશ, શાંતિનાથમહાકાવ્ય-પ્રશસ્તિ, કલાવઈચરિત્ર-પ્રશસ્તિ, બૃહદ્ગછ ગુર્વાવલી, ગુરુવિરહવિલાપ, મુણિચંદ્રસૂરિશુઈ ગચ્છાચારપત્રયની વિજયવિમલીયા વૃત્તિ-પ્રશસ્તિ, ગુર્નાવલી, તપાગચ્છ-પટ્ટાવલી) ગ્રંથરચના – આ મુનિચંદ્રસૂરિએ ઘણા ગ્રંથ રચ્યા છે, તેમાંથી જેનાં નામ જાણવા મળે છે તે આ પ્રકારે છે– ૧. પ્રભાતિક સ્તુતિ, (વસંતતિલકા, ૦ ૯). ૨. અંગુલસત્તરિ, ગાથા ૭૦ પજ્ઞવૃત્તિ સહિત. ૩. વણસઈસત્તરિ, ગાથા : ૭૦ - ૩. આ માણભટ્ટે સં. ૧૩૮૪માં “કલાવઈચરિયું રહ્યું છે તેમાં આ૦ મુનિચંદ્રને સૈદ્ધાંતિક બતાવ્યા છે. તેમના જ પ્રપટ્ટધર આ૦ મુનિભદ્ર પણ આ૦ મુનિચંદ્રને સં૦ ૧૪૦માં રચેલા “શાંતિનાથ–મહાકાવ્ય”માં જણાવે છે કે–સન્મા પ્રવરીશ્વર મળવાન ચો નીવમૈત્રી કરાર / Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૨૫ ચાલીશમું ] આ મુનિચંદ્રસૂરિ ૪૨૫ ૪. આવસ્મયસત્તરિ, ગાથા : ૭૦ ૫. ઉવએસપંચાસિયા, ગાથા : પ. ૬. મોપદેશ પંચાશક, ગ્રં. ૫૧ ૭. ઉવએસ પંચવીસિયા, ગાથા : ૨૫, જેમાં દયા વગેરેનું સ્વરૂપ છે. ૮. હિોવએસ, ગાથા : રપ ૯ વિસયનિંદા કુલય, ગાથા : ૨૫ ૧૦. સામણગુણોવએસ, ગાથા ૨૫ (સામાન્ય ગુણોપદેશ કુલક) ૧૧. આણુસાસણુંકુસં, ગાથા ૨પ ૧૨. ઉવસામય, ગાથા : ૩૨, જેને પ્રારંભ–વમસમીરો થી થાય છે. વિસાયં બિઈ કુલકં. ૧૩. સેગહરાવીએસ, ગાથા : ૩૩ ૧૪. રયણgયકુલય, ગાથા : ૩૧ ૧૫. બારસવયં અથવા સાવયવયસંખે, ગાથા : ૯૪, સં. ૧૧૮૬ આષાઢ સુદિ ૩ ને સોમવારના દિવસે રચના થઈ છે. ૧૬. કાલસયગ, ગાથા : ૧૦૦ ૧૭. તિસ્થમાલાથર્ય, ગાથા : ૧૧૨ ૧૮. પર્યુષણ પર્વવિચાર, લેક: ૧૨૫, જેના આધારે પર્યુષણાદિવિચાર” લખાય છે. (જૂઓ, ભાંડારકર એરિયંટલ રિચર્સ ઈન્સ્ટીટયૂટ, જેનવિભાગ પ્રશસ્તિસંગ્રહ, ભા. ૨, નં. ૫૬) ૧૯ ગાહાકેસે (સાઉલ ગાથાઃ ૩૦૪) ૨૦. પ્રશ્નાવલી. ૨૧. સન્મતુપાયવિહિ, ગાથા : ર૯ ૨૨. સુહમથવિયાલવ, (અપ્રાપ્ય) 24 : ૧૫૦ ની ચૂર્ણિ, સં. ૧૧૭૦માં આ૦ ધનેશ્વરસૂરિએ તેની વૃત્તિ રચી. (જેમને પં મુનિચંદ્ર, પ૦ વિમલચંદ્ર નામે શિષ્ય હતા) ૨૩. ઉવએસપદ (ઉપદેશપદસુખ સંબોધિની ટીકા) ગ્રંથાગઃ ૧૪૦૦૦, Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજો [ પ્રકરણ સં. ૧૧૭૧ નાગોરથી પાટણ આ ગ્રંથમાં પ૦ રામચંદ્રગણિએ સહાય કરી હતી. ૨૪. કમ્મપયડી ટિપપન, વ્ર : ૧૫૦ (કર્મપ્રકૃતિ-વિશેષવૃત્તિ) ૨૫. ધર્મબિંદુવિધૃતિ, ગ્રં૦ : ૩૦૦૦, સં૦ ૧૧૮૧. ૨૬. ગબિંદુવૃત્તિ, () ર૭. લલિતવિસ્તરાખંજિકા, ગં૧૮૦૦. ૨૮. અનેકતજયપતાકેદ્યતદીપિકા-ટિપ્પનકમ ૨૯. શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન, ૨૦ ૧૦. ૩૦. કલિકુંડ પાર્શ્વનાથ સ્તવન, લે. ૧૦. ઉદયપ્રભસૂરિ રચિત પ્રવચનસારોદ્વાર–વિષમ પદપર્યાયનું સંશોધન કર્યું. (જૂઓ, પ્રક. ૩૫, પૃ૦ ૪૫) આ૦ મુનિચંદ્રસૂરિવર– આ નામને ઘણું જૈનાચાર્યો થયા છે તે આ પ્રમાણે– ૧. વડગચ્છપ્રતિષ્ઠાપક આ૦ ઉદ્યોતનના શિષ્ય (આ૦ ચશદેવના મોટાભાઈ સં. ૧૧૭૮. (પ્રક. ૩૫, પૃ૦ ૭૧) ૨. સુવિહિત આ આમદેવના શિષ્ય તથા આ૦ શાંતિચંદ્રના પટ્ટધર શ્રુતહેમનિકષપટ્ટ વિશેષણવાળા (પ્રક. ૩૬, પૃ. રર૫) ૩. વડગચ્છના સૈદ્ધાંતિક ૪૦મા પટ્ટધર આચાર્ય સ્વ. સં. ૧૧૭૮. ૪. વડગચ્છના આચાર્ય ધનેશ્વરસૂરિના શિષ્ય. ૫. માલધારગચ્છના આ ચંદ્રસૂરિના પટ્ટધર સં. ૧૨૫૦. (પ્ર. ૩૮, પૃ૦ ૩૩૪) ૬. સં. ૧૩૧૮ માં થયેલા આચાર્ય, તેમણે નાગાનંદકાવ્ય, તથા “નૈષધીયકાવ્યતીકાસાર” ગ્રં : ૧૨૦૦ ની રચના કરી છે. ૭. પુનમિયાગચ્છના આ૦ ચારિત્રચંદ્રના પટ્ટધર સં. ૧પ૭૮. ૮. “મડુત્રી પરિપુછતી રમુદ્રિતા વાળી પ્રશ્નાવલી લે. ૧૫ ની રચના કરી છે તે. ૯ પિપલાગચ્છના આ૦ શાંતિભદ્રના શિષ્ય સં. ૧૨૧૧ (પ્રક. ૩૭, પૃ. ૨૭૧) Page #466 -------------------------------------------------------------------------- ________________ ४२७ ચાલીશમું ] આ૦ મુનિચંદ્રસૂરિ ૧૦. રાજગચ્છના આ સિદ્ધસેન, આ ધર્મષના પટ્ટધરે. (પ્રક. ૩૫, પૃ૦ ૨૯, ૩૬) ૧૧. પાયચંદગચ્છના ભટ્ટારક, સ્વર્ગવાસ સં. ૧૭૫૦. (પ્ર૪૧) આ દેવપ્રભસૂરિ– તેઓ આ. વિજયચંદ્રસૂરિના શિષ્ય આ૦ યશભદ્રના શિષ્ય હતા. આ મુનિચંદ્ર હસ્તક તેઓ આચાર્ય પદ પામ્યા હતા. આ સમયમાં એક ધર્કટગોત્રીય જાવડ નામે શેઠ હતા. તેમને ત્રણ પત્નીઓ હતી. બીજી પત્ની સર્વદેવીથી તેને ૧. દેવનાગ અને ૨. ઉજિજલ નામે બે પુત્રે થયા. આ આખુંયે કુટુંબ સત્યનું અનુરાગી અને વિધિનું પક્ષપાતી હતું. ઉજિજલે આ૦ જિનવલ્લભસૂરિ (સ્વ સં૦ ૧૧૬૭). પાસે સમ્યકત્વધર્મ સ્વીકાર્યો. તે સાધુભક્ત, સત્યવાદી, આગમતા, બોધવાળો, દાની અને જિતેંદ્રભક્ત હતા. તેણે ભ૦ નેમિનાથ પ્રભુનું દેરાસર બંધાવ્યું. તેને ઉત્તમચારિત્રપાત્ર, ગીતાર્થ ચૂડામણિ, વિદ્યાના ભંડાર, પુણ્યપ્રભાવક આ૦ મુનિચંદ્રસૂરિ પાસે દીક્ષા લેવાની ભાવના હતી પણ તે એકાએક સ્વર્ગવાસી થયે. તેને લક્ષમી નામે પત્ની હતી. તેનાથી તેને છ પુત્રે થયા. ત્રીજા પુત્ર રામદેવને મહેંદ્ર નામે પુત્ર હતો. મહેંદ્રની પત્ની રાજ્યશ્રીએ આ દેવચંદ્રસૂરિએ રચેલું “શાંતિનાથચરિત્ર લખાવી આ દેવપ્રભસૂરિને વહરાવ્યું હતું. (જૂએ, જેના પુસ્તક પ્રશસ્તિસંપ્રહ, પ્રશસ્તિ ૫૧) ૩૭. આ જિનેશ્વરસૂરિ– તે વડગચ્છની સુવિહિત પરંપરાના આચાર્ય હતા. સં. ૧૦૮૦. (જૂઓ, પ્રક. ૩૬, પૃ૦ ૨૧૧) ૩૮. આ જિનવલ્લભસૂરિ– વિકમની બારમી શતાબ્દીમાં જેન સંઘમાં ચૈત્યવાસીઓની પ્રધાનતા હતી. તેઓ વિદ્વાન શક્તિસંપન્ન અને જૈન ધર્મના રાગી હતા. ધર્મની રક્ષા તથા તેના ઉત્થાનમાં તત્પર રહેતા હતા પણ તેઓ આચારથી શિથિલ રહેતા. ખરતરગચ્છની પટ્ટાવલીઓમાં ચૈત્યવાસીઓને ચૈત્યવાસી, મૃદુપક્ષીય, કૌમલ્ય, કંવલા વગેરે નામેથી પરિચય મળે છે. Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ તેઓની જુદા જુદા નગરમાં મુખ્ય ગાદીઓ હતી. ચિત્તોડના ચૈત્યવાસી મઠની એક શાખા કૂર્ચપુર (કૂચેરા-મારવાડ)માં હતી. આસીકાદુર્ગનિવાસી આ૦ જિનચંદ્ર (જિનેશ્વર) તેના અધ્યક્ષ હતા. તેમને જિનવલ્લભ નામે શિષ્ય હતો, જે ૫૦૦ દ્રશ્નથી લીધેલ. ગુરુએ તેને વ્યાકરણ, કાવ્ય, ન્યાય વગેરે શાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યો હતો. સર્પ કર્ષણ, સચિની વિદ્યાઓ આપી વાચનાચાર્યપદ આપ્યું. તેને તથા જિનશેખરને આગમ ભણવા માટે પાટણમાં આ૦ અભયદેવસૂરિ પાસે મોકલ્યા. અહીં તે બંનેને વિવેકપૂર્વક જિનાગમ ભણતાં સાચા માર્ગનું સાચું જ્ઞાન થયું. તેમણે જ્યોતિષનું જ્ઞાન પણ મેળવ્યું. અંતે તે ગુરુની આજ્ઞા મેળવી વડગ૭ની સંવેગી શાખાના આ૦ વર્ધમાનસૂરિના પટ્ટધર પરમસંવેગી આ૦ જિનેશ્વરના શ્રીજિનવલ્લભ નામે શિષ્ય બન્યા. તેઓ પોતાને તથા સમકાલીન લેખકો તેમને આ૦ જિનેશ્વરના શિષ્ય તથા આ અભયદેવસૂરિના વિદ્યાશિષ્ય બતાવે છે.. ૧. ખરતરગચ્છની પટ્ટાવલીના રચયિતા ૫૦ જિનવલભગણિને આ આ મયદેવસૂરિના શિષ્ય બતાવે છે તે તે માત્ર કલપના જ છે. વાસ્તવમાં તેઓ આ જિનેશ્વરસૂરિના જ શિષ્ય હતા. 4 પં. નેમિકુમાર પરવાલ “આવયવિસે સભાસ'ની પુપિકામાં લખે છે કે– लिखितं पुस्तकं चेदं नेमिकुमारसंज्ञिना । प्राग्वाटकुलजातेन शुद्धाक्षरविलेखिना ॥ सं० ११३८ पोष वदि ॥ कोट्याचार्यकृता टीका समाप्तेति । ग्रन्थाग्रमस्यां त्रयोदशसहस्राणि सप्तशताधिकानि ॥ १३७०० ॥ पुस्तकं चेदं विश्रुत. श्रीजिनेश्वरसूरिशिष्यस्य जिनवल्लभगणेरिति ॥ पुष्पिका-विस्फूर्जितं यस्य गुणरुपात्तैः शाखायितं शिष्यपरम्पराभिः । पुष्पायितं यद्यशसा स सूरिजिनेश्वरोऽभूद् भुवि कल्पवृक्षः ॥४॥ હાલાકોટ્ટ વ ત વિવૃદ્ધશુદ્ધ बुद्धिच्छदप्रचयवञ्चितजात्यतापः । Page #468 -------------------------------------------------------------------------- ________________ ચાલીશમું ] આમુનિચંદ્રસૂરિ ૪૨૯ તેમણે ચૈત્યવાસીઓ સામે મોટી ઝુંબેશ ઉઠાવી હતી. ચિત્તોડ જઈને ચંડિકાદેવીની સાધના કરી હતી. “વૃદ્ધાચાર્યપ્રબંધાવલી”માં જણાવ્યું છે કે, તેમણે ચંડિકાના નામથી પિતાને ગ૭ ચલાવ્યો હતો. વાગડમાં ૧૦૦૦૦ ઘરના માણસને નવા જૈન બનાવ્યા હતા. એક શ્રીમાલી જ્ઞાતિને સાધારણ નામને શ્રાવક નિર્ધન હતો તેને પરિગ્રહ પરિમાણનું મેટું વ્રત કરાવ્યું તેથી તે ધનવાન બની ગયો. તેણે ચિત્તોડમાં ભ૦ મહાવીરસ્વામીનું નવું દેરાસર બંધાવ્યું. માળવાને રાજા નરવર્મ આચાર્યશ્રીને ખૂબ માનતે હતે. (જયંતવિજય-કાવ્ય) આ અભયદેવસૂરિ એ સમયે જેન સિદ્ધાંતના પારગામી વિદ્વાન હતા. ચિત્યવાસી અને સંવેગી બધાયે આચાર્યો તેમને માનતા હતા. આવી સમર્થ શક્તિવાળાની પાટે બેસવાને સૌ કોઈ છે એ સ્વાભાવિક હતું. (જૂઓ, પ્રક. ૩૫, પૃ. ૨૧૬) આ અભયદેવસૂરિની પાટે આ પ્રસન્નચંદ્રસૂરિ તથા આઠ વર્ધમાનસૂરિ (સં. ૧૧૭૨) આવ્યા. જિનવલભગણિ પણ તેમની પાટે બેસવાને ઉત્સુક હશે પણ તે શક્ય નહોતું. તેમની આચાર્ય પદવીને પ્રશ્ન આ૦ અભયદેવસૂરિના સ્વર્ગગમન પછી ઘણા વર્ષો ઊડ્યો પણ ચતુર્વિધ शिष्योऽस्ति शास्त्रकृतधीर्जिनवल्लभाख्यः सख्येन यस्य विगुणोऽपि जनो गुणी स्यात् ॥५।। (-જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ પ્ર. ૧; જૈન લિટરેચર એન્ડ ફિલોસોફી, પુ. નં. ૧૧૦૬ની પુપિકા; ભાસ્કર એરિયંટલ રિસર્ચ ઈન્સ્ટીટયૂટ પૂના-પ્રકાશિત પ્રશસ્તિસંગ્ર, ભ છે કે, જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, રા: ૨૧૯) आ ब्रूहि श्रीजिनवल्लभस्तुतिपदं कीदृग्विधाः के सताम् ॥१५९॥ અવરૃરિ – રવો-ઇનિ-ડશ્વ-રસ-૩-૧૨ઃા મજુરોજિનેશ્વરસૂર: (–પ્રશ્નોત્તર ષષ્ટિશતક) इ लोकाच्येकूर्चपुर गच्छमहाघनोत्थ मुक्ताफलोज्ज्वलजिनेश्वरसूरिशिष्यः । प्राप्तः प्रथां गणिर्जिनवल्लभोऽत्र, यस्योपसंपदमवाप्य ततः श्रुतं च ॥ (–મછતખ્તતા ) Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ સંઘે તેમને “આ પારકા છે, કેમલ પક્ષના છે” વગેરે જણાવી આચાર્યપદ આપવાને વિરોધ કર્યો પરંતુ સુવિહિત આ દેવભદ્ર આવા શક્તિસંપન્ન સાધુને બીજે જવા ન દેવાના વિચારથી અને દીર્ધદષ્ટિએ જોઈને (હિંદી) સં. ૧૧૬૭ ના અષાઢ સુદિ ૬ ના દિવસે ચિત્તોડમાં તેમને આચાર્યપદ આપ્યું. “વૃદ્ધાચાર્ય પટ્ટાવલી” માં તે આ૦ અભયદેવસૂરિએ પિતે જ સં. ૧૧૬૭માં તેમને આચાર્યપદવી આપી એમ જણાવ્યું છે. ચિત્તોડનાં દેરાસરે ત્યવાસીઓના તાબામાં હતાં. આ જિનવલ્લભસૂરિને કલ્યાણકના દિવસોમાં તેમાં પ્રવેશ મળતો નહતો, પરંતુ તેમાં પ્રવેશ કરે જરૂરી હતું આથી આ જિનવલ્લભે ભાદરવા વદિ ૧૦ ના રોજ ભ૦ મહાવીરસ્વામીની ગર્ભપહારતિથિને કલ્યાણક તરીકે જાહેર કરી, ભ૦ મહાવીરના દેરાસરમાં પ્રવેશ કર્યો. આમ દેરાસરમાં પ્રવેશ કરવામાં સફળતા મળી પણ તેમણે છઠું કલ્યાણુક ચલાવી તીર્થકરેનાં પાંચને બદલે છ કલ્યાણકેની પ્રરૂપણ કરી. આથી તેમને ગચ્છ જુદે થયે. તે સમયે જૈન શ્રમણોમાં આ૦ જિનવલ્લભનું સ્થાન ઊંચું હતું. તેમના ગ્રંથે પણ માન્ય લેખાતા હતા પરંતુ છઠ્ઠા કલ્યાણકની પ્રરૂપણું કર્યા પછી તેમાં તફાવત પડી ગયે. આ જિનદત્તસૂરિએ ઉપદેશરસાયન ગાથા: ૨૧ માં સંઘબાહ્ય કટાક્ષ કર્યો છે તે ઉપર્યુક્ત ઘટનાનું સૂચક છે. આચાર્ય જિનવલ્લભસૂરિ તે દિવસથી જૈનધર્મના સેવકને બદલે ૧. આ૦ મહેન્દ્રસૂરિ સં. ૧૨૯૪ માં લખી જણાવે છે કે, આ જિનવલભે હું કલ્યાણક સ્થાપન કર્યું. એકહરી મુહપત્તિ કરાવી અને ચેવવાસીઓની નિંદા કરી “સંધપટ્ટક'માં તેમણે જિનપ્રતિમાને વિડિશ તથા પિશિવની ઉપમા આપી અને વાંદણાના કર પરાવર્તન કરાવ્યા. (શતપદી-પદા: ૧૦૭) આ મેરૂતુંગસૂરિએ સં. ૧૪૩૮ની વિચારશ્રેણિમાં સં. ૧૧૪૪માં ખરતરમતની ઉત્પત્તિ બતાવી છે. સંભવ છે કે આ સાલ કલ્યાણક પ્રરૂ પણાની હેય. Page #470 -------------------------------------------------------------------------- ________________ ચાલીસમું ] આ મુનિચંદ્રસૂરિ ૪૩૧ એક સ્વતંત્ર ગચ્છના પ્રતિષ્ઠાપક બની ગયા. તેમની શિષ્ય પરંપરામાંથી મધુકરગચ્છ, ખરતરગચ્છ અને રુદ્રપલ્લીપગચ્છ નીકળ્યા. એ જ કારણે તે ગોની સામાચારીઓ ભિન્ન ભિન્ન મળે છે. આ જિનવલ્લભસૂરિ આચાર્ય થયા પછી માત્ર છ મહિના જીવ્યા હતા. સં. ૧૧૬૭ ના કાર્તિક વદિ ૧૨ ના રોજ કાલધર્મ પામ્યા હતા. “વૃદ્ધાચાર્ય પ્રબંધાવલી”માં લખ્યું છે કે, તેઓ સ્વર્ગ ગયા ત્યારે એ ગચ્છમાં આઠ આચાર્યો હતા. આ જિનવલ્લભસૂરિએ ગણિપદ અને આચાર્યપદ મળ્યા પછી ઘણુ ગ્રંથની રચના કરી હતી. ૧. પિંડવિહિપગરણ, સં. ૧૧૪૪. ૨. સૂક્ષ્માર્થસિદ્ધાંતવિચાર (સાર્ધશતક), ગાથાઃ ૧૫૦. ૩. ષડશીતિ આગમિકવસ્તુવિચાર. ૪. પિસહવિધિ પ્રકરણ, ૦ ૪૦ (જેમાં પ્રથમ ઈરિયાવહી પડિક્કમીને પિસહ લેવાનું વિધાન છે.) ૫. સંઘપટ્ટક. ૬. પ્રતિક્રમણ સામાચારી. ૭. ધર્મશિક્ષા. ૮. ધર્મોપદેશ–દ્વાદશકુલકસંગ્રહ. ૯ પ્રશ્નોત્તર ષષ્ટિશતક, શ્લો૦ ૧૬૦. ૧૦. શૃંગારશતક. ૧૧. સ્વપ્નાષ્ટકવિચારસંગ્રહ. ૧૨. ચિત્રકાવ્ય. ૧૩. લઘુ-અજિતશાંતિસ્તવ. ૧૪. ભાવારિવારણસ્તોત્ર. ૧૫. પંચકલ્યાણકર્તાત્ર, ગાથા ૨૬. ૧૬. જિનસ્તોત્ર. ૧૭. પાર્થસ્તોત્ર, લે૯ ૧૮. વીરસ્તવ. Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ જેન પર* જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે [ પ્રકરણ ૧૯. તેત્રે. ૨૦. અષ્ટસખતિકા. ૨૧. પાસણહથુત્ત, ગાથા: ૨૨. આ જિનવલભે ચિત્તોડ, નાગર, નરવર અને મરુપુરમાં સં. ૧૧૬૪ માં અષ્ટસપ્તતિકા, સંઘપટ્ટક તથા ધર્મશિક્ષા આદિ ગ્રંથ શિલાપટ્ટમાં ખોદાવ્યા હતા. તેમણે સં૦ ૧૧૨૫ માં આ૦ જિનચંદ્રસૂરિએ રચેલી “સંગરંગશાલા”નું સંશોધન કર્યું હતું પિંડવિહિપગરણ (રચના સં૦ ૧૧૪૪)–તેના ઉપર સં. ૧૧૭૬ માં ચંદ્રકુલના આ યાદેવે વિવરણ રચ્યું છે. સં. ૧૧૨ માં કડ્ડલીવાલગચ્છના આ ઉદયસૂરિએ દીપિકા રચી છે. પલ્લીવાલગચ્છના આઠ અજિતસિંહે દીપિકા રચી અને બીજા આચાર્યોએ અવચૂરિકા, પંજિકા રચી છે. વિક્રમની સોળમી સદીમાં તપાગચ્છીય પં. સંગદેવે બાલાવબોધ રહેવાનું જાણવા મળે છે. સૂમાર્થ સિદ્ધાંતવિચાર (કર્મગ્રંથ ગાથા : ૧૫૦) તેના ઉપર ભાષ્ય રચાયું છે. સં. ૧૧૭૦માં આ૦ મુનિચંદ્ર ચૂર્ણિ રચી, સં. ૧૧૭૧માં ચંદ્રકુલના આ૦ ધનેશ્વરસૂરિએ વૃત્તિ રચી. આ જિનવલ્લભસૂરિ. શિષ્ય આ રામદેવે વિવરણ રચ્યું અને આ ચક્રેશ્વરે ટિપ્પણ બનાવ્યાં છે. ષડશીતિ-આગમિકવસ્તુવિચાર (ગાથા : ૮૬), તેની ઉપર આવે મુનિચંદ્ર સં૦ ૧૧૭૦ માં ચૂર્ણિ રચી. સં. ૧૧૭૩ માં આ૦ જિનવલ્લભશિષ્ય આ૦ રામદેવે ટિપ્પણ રચ્યું. સં. ૧૧૭૬ માં ચંદ્રકુલના આ૦ યશેદેવે વિવરણ રચ્યું. સુવિહિત વડગચ્છીય આ૦ હરિભદ્ર વૃત્તિ (ગ્રંn : ૮૫૦) રચી. નિવૃતિ કુલના આ૦ મલયગિરિએ વૃત્તિ રચી અને ઉપાટ મેરુપ્રભે પણ વૃત્તિ વગેરેની રચના કરેલી છે. પિસહવિધિ (સ્લ૦ ૪૦), જેમાં પ્રથમ ઈરિયાવહી પડિક્કમીને પછી પિસહ લેવાનું વિધાન છે. તેની ઉપર સં૦ ૧૬૧૭ માં આવે જિનચંદ્ર વૃત્તિ બનાવી. સંઘપટ્ટક ઉપર (સં. ૧૨૨૩ થી ૧૨૭૮માં) આ જિનપતિ Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૩૩ ચાલીશમું ] આ૦ મુનિચંદ્રસૂરિ એ બૃહદ્રવૃત્તિ બનાવી. ઉપાટ હર્ષરાજે લઘુવૃત્તિ રચી, સં. ૧૫૧૩ માં શેઠ વરદાસના પુત્ર શેઠ હમીરના પુત્ર પં. લક્ષ્મીને લઘુવૃત્તિ રચી. સં. ૧૬૧૯માં પં૦ સાધુ કીતિએ અવચૂરિની રચના કરી. ‘દ્વાદશકુલક ઉપર સં. ૧૨૯૩ માં ઉપાટ જિનપાલે વૃત્તિ રચી છે. તેમણે સ્વપ્નાષ્ટક ઉપર સં. ૧૨૯૨ માં ભાષ્ય રચ્યું છે. પ્રશ્નોત્તરશતક ઉપર સં૦ ૧૪૮૩ માં તપાગચ્છીય આ૦ સેમસુંદરસૂરિશિષ્ય............ટીકા રચી છે. સં. ૧૬૪૦ માં ઉપાડ પુણ્યસાગરે વૃત્તિ રચી છે. સ્તોત્રો ઉપર જુદા જુદા વિદ્વાનોએ વૃત્તિઓ બનાવી છે. આ રીતે આ૦ જિનવલ્લભસૂરિના ગ્રંથ પ્રતિષ્ઠા પામ્યા હતા. તેમના શિષ્ય પં. રામદેવગણિએ સં. ૧૧૭૩ લગભગમાં ષડશીતિ’નું ટિપન, “સત્તરિનું ટિપ્પન તથા “સિદ્ધાંતવિચારનું પ્રાકૃત વિવરણ રચ્યું છે.' પંનેમિકુમાર પિોરવાલે સં૦ ૧૧૩૮ માં પં. જિનવલ્લભગણિ માટે કેટવાચાર્યના “આવસયભાષ્ય” ઉપરની ટીકા લખેલી છે અને નેમિચંદ્ર ભાંડાગારિકે “સઊિંસય પગરણું બનાવ્યું છે તથા સં૦ ૧૨૪૫માં જૂની ગુજરાતીમાં આ૦ જિનવલ્લભસૂરિનું ગીત બનાવ્યું છે. નેમિકુમાર અને નેમિચંદ્ર ભાંડાગારિક એ બંને જુદી જુદી વ્યક્તિઓ છે. નેમિકુમારે વિશેષભાસની અંતે જોડેલી પુષ્યિકાથી આ જિનવલલભના ગુરૂને નિર્ણય થઈ જાય છે અને તેમની ઉમ્મરનો અંદાજ પણ મળી રહે છે. ૧. આ મહેન્દ્રસૂરિ લખે છે કે, વડશીતિના ટિપ્પણુમાં અનાયતનની ચર્ચા છે. પરંતુ પ્રતિમામાં મારા-તારાને ભેદ રાખવે એ સર્વજ્ઞનો અભક્તિ છે. અરિહંતને પરાયા માનવાથી પથ્થર અને પિત્તલ જ પિતાનાં રહે છે. ગુરુને પક્ષપાત ઊડી જાય છે. ચૈત્યમાં વિધ્ર નાખવાથી મહામિથ્યાત્વ લાગે છે. ગ્રંથભેદનો અસંભવ થઈ જાય છે વગેરે વગેરે. (–શતપદી પદઃ ૧૦૭) Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ મધુકરગચ્છ-દ્ધપલ્લીગચ્છ– આ જિનવલભસૂરિની પટ્ટાવલી નીચે મુજબ મળે છે, જેનું નામ મધુકરગચ્છ હતું અને ૪૨ નંબરના આ૦ અભયદેવસૂરિ પછી તેનું બીજું નામ રુદ્રપલીય (રુદેલીયા) ગચ્છ પડ્યું. ગ્રંથપુષ્પિકાઓ સ્પષ્ટ નિર્ણય આપે છે કે, ગંગા નદીના દક્ષિણ કિનારે વડહર દેશમાં રુદ્રપલ્લી નગરમાં આવેલું હતું. તેમાં સં. ૧૨૦૭, ૧૨૦૮ માં ગોવિંદદેવ નામે રાજા હતો. ૩૮. આ જિનવલ્લભસૂરિ–તેમના ચૈત્યવાસી ગુરુ તથા સંવેગી ગુરુ એ બંનેનાં નામો “જિન” શબ્દથી શરૂ થાય છે, તેથી આચાર્ય થયા પછી આ૦ વલ્લભસૂરિના નામમાં પણ “જિન” શબ્દ ગઠવવામાં આવ્યું અને તેમના પટ્ટધરોમાં પણ જિન શબ્દ કાયમી બની ગયે. ૩૯. આ જિનશેખરસૂરિ તેઓ પણ કુર્યપુરીય ચૈત્યવાસી આ જિનેશ્વરસૂરિના શિષ્ય હતા. તે ગુરુની આજ્ઞાથી પ૦ જિનવલલભગણિની સાથે જ આ અભયદેવસૂરિ પાસે સિદ્ધાંત ભણવા આવ્યા હતા અને સંવેગી થતાં આ૦ જિનવલ્લભના શિષ્ય બન્યા હતા. તેઓ આ જિનવલ્લભની પાટે આવ્યા. તેમણે સમ્યકત્વસતિ, શીલતરંગિણી, પ્રશ્નોત્તરરત્નમાલાની વૃત્તિ વગેરે ગ્રંથની રચના કરી છે. તેઓ ખરતરગચ્છની સામાચારીને માનતા નહેાતા. 1. कातन्त्रोत्तरापरनाम-विद्यानन्द [व्याकरण] सं० १२०८ इति विजयानन्दविरचिते कातन्त्रोत्तरे विद्यानन्दापरनाम्नि तद्धितप्रकरणं समाप्तम् ।। (પાટણ, તરવસહીurટવસ્થિતમાઇETIR) दिनकर-शतमिति संख्येऽष्टाधिकाब्दयुक्ते श्रीमद्गोविन्दचन्द्रदेवराज्ये जाह्नव्या दक्षिणकूले श्रीमद्विजयचन्द्रदेवे वडहरभुज्यमाने श्रीनामदेवदक्तजमपुरीदिगविभागे पुरराहपुरस्थितिपौषमासे षष्ठयां तिथौ शौरिदिने वणिग्जल्हणेनात्मजस्यार्थे तद्धितविजयानन्दं लिखितमिति यथा दृष्टं तथा लिखितम् , शुभं भवतु । पं० विजयानन्दकृतं कातन्त्रसंबन्धिकारक-समास-तद्धितपादपञ्जिकायाः कातन्त्रोत्तरः ।। (જેન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પ્રશસ્તિ કર, ૬૩) Page #474 -------------------------------------------------------------------------- ________________ ૪૩૫ ચાલીશમું ] આ૦ મુનિચંદ્રસૂરિ ૪૦. આ પદચંદ્રસૂરિ-સંભવ છે કે તેમના સમયે સંવે ૧૨૦૪ માં “મધુકર” અને “ખરતર એમ બે ગ૭ જુદા પડ્યા હોય. ૪૧. આ વિજયસિંહસૂરિ–તેમનાં બીજાં નામે આ૦ વિજયચંદ્ર અને આ. વિજયેન્દુ પણ મળે છે. ૪૨. આ અભયદેવસૂરિ–તેમણે કાશીની રાજસભામાં મોટા વાદીને હરાવ્યું, તેથી કાશીરાજે તેમને “વાદિસિંહ'નું બિરુદ આપ્યું હતું. તેમણે સં. ૧૨૭૮ માં શ્રી અંકિત “જયંતવિજય મહાકાવ્ય” બનાવ્યું છે. તેમનાથી મધુકરગચ્છનું રુદ્રપલીયગચ્છ એવું બીજુ નામ પડયું. રુદ્રપલ્લીય આ સિઘતિલકસૂરિ લખે છે કે – पट्टे तदीयेऽभयदेवसूरिरासीद् द्वितीयोऽपि गुणाद्वितीयः । जातो यतोऽयं जयतीह रुद्रपल्लीयगच्छः सुतरामतुच्छः ॥ १ (-સભ્યત્વસતિવૃત્તિ-પ્રશસ્તિ) આ દેવેન્દ્રસૂરિ સ્પષ્ટ જણાવે છે કે – यस्मादासीदसीमप्रशममुखगुणैरद्वितीयो वरेण्यः षटतर्कग्रन्थवेत्ताऽभयपदपुरतो देवनामा मुनीन्द्रः । यस्मात् प्रालेयशैलादिव भुवनजनवातपावित्र्यहेतुजेजे गङ्गप्रवाहः स्फुटदुरुकमलो रुद्रपल्लीयगच्छः॥ (-પ્રશ્નોત્તરરત્નમાલિકા-વૃત્તિ) ૧. ખરતરગચ્છની સં. ૧૫૮૨ની “પદ્ય-પટ્ટાવલીમાં સં૦ ૧૧૬૯ માં અને ગદ્ય-પટ્ટાવલીઓમાં સં. ૧૨૦૪–૧૨૦પમાં આ૦ જિનશેખરથી રુદ્રપલીયગચ્છની ઉત્પત્તિ બતાવી છે. પરંતુ રુદ્રપલીયાને આયાર્યના ઉત્ત ઉલેખથી પટ્ટાવલીઓનું કથન નિરાધાર બની જાય છે. એટલે સં ૧૧૬૯માં મધુકર, સં. ૧૨૦૪ માં ખરતર અને તે પછી રુદ્રપલ્લીયરછ ઉત્પન્ન થયે એ યુક્તિસંગત લાગે છે. એ પણ પ્રતીતિકર વાત છે કે રુદ્રપલ્લીયગચ્છના આચાર્યો પિતાના નામ સાથે પૂર્વમાં “જિન” શબ્દ જોડતા નથી. બધાં કારણોથી રુદ્રપલીયગછ તેમજ ખરતરગચ્છ બંને જુદા જુદા ગો છે. એ બંનેની સામાચારી ભિન્ન ભિન્ન છે. Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ૪૩. આ દેવભરિ (સં. ૧૩૦૨)–આ. દેવપ્રભના શિષ્ય આ૦ કમલપ્રભે જિનપ્રભસ્તોત્ર રચ્યું. ૪૪. આ પ્રભાનંદસૂરિ–તેમની પાટે આ મહાનંદ, આ૦ ચંદ્ર, આ વિમલચંદ્ર, આ૦ ગુણશેખર વગેરે ઘણું આચાર્યો થયા હતા. તે પછી આ ગચ્છની ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ. આ૦ ચંદ્રની પાટે આ જિનભદ્રસૂરિ થયા હતા. ૪પ. આ સંઘતિલકસૂરિ–તેમનું બીજું નામ આ૦ જગતતિલક પણ મળે છે. તેમણે સં૦ ૧૪૨૨ માં “સમ્યકત્વસતિ ”ની વૃત્તિ રચી છે. તેમની પાટે ત્રણ આચાર્યો થયા. (૧) આ૦ સેમતિલકસૂરિ–તેમણે સં૦ ૧૩૨ માં આવે જયકીતિરચિત “શીપદેશમાલા” ઉપર શીલતરંગિણવૃત્તિ, વિરક૯૫, ષદર્શનસૂત્ર-ટીકા, લઘુસ્તવ-ટીકા, કુમારપાલદેવચરિત (પ્ર૭૪૦)ની રચના કરી છે. તેમની પાટે આ હેમચંદ્રસૂરિ આવ્યા. (૨) આ દેવેન્દ્રસૂરિ–તેમણે વિમલચંદ્રની “પ્રશ્નોત્તરમાલિકા ઉપર વૃત્તિ, દાનપદેશમાલા, તેની પણ ટીકા અને મુનિ હેમચંદ્રની વિનતિથી ત્રિશત્ ચતુર્વિશતિનાં ૧૦ સ્તવનોની રચના કરી છે. ૪૬.(૩) આ૦ ગુણચંદ્રસૂરિ–તેમનું બીજું નામ ગુણપ્રભ હોવાનું પણ જણાય છે. તેઓ સં. ૧૪૧પમાં વિદ્યમાન હતા. તેમના શિષ્ય મુનિ ગુણકરે સં૦ ૧૪ર૬ માં આ૦ અભયદેવસૂરિના રાજ્યમાં ભક્તામરસ્તુત્રવૃત્તિ રચી. આ૦ ગુણપ્રભના સં૦ ૧૪૧૦, ૧૪૧૫ના પ્રતિમાલેખે મળી આવે છે. તેમની પાટે (૧) આ અભયદેવ અને (૨) આ૦ ધનપ્રભ આવ્યા. આ૦ ધનપ્રભના સં૦ ૧૫૧૮, સં. ૧૫૨૫ ના પ્રતિમાલેખ પ્રાપ્ત થાય છે. તેમની પાટે આ૦ ચારિત્રપ્રભ થયા, જે સં. ૧૫૮૦ માં વિદ્યમાન હતા. ૪૭. આ અભયદેવસૂરિ–તેઓ બહુ વિખ્યાત હતા. સં. ૧૪૨૬ માં વિદ્યમાન હતા. ૪૮. આ૦ જયાનંદસૂરિ–તે સં. ૧૮૬૮ માં વિદ્યમાન હતા, જે ઉગ્રવિહારી હતા. Page #476 -------------------------------------------------------------------------- ________________ ચાલીશમું ] આ૦ મુનિચંદ્રસૂરિ ४३७ ૪૯ આઠ વર્ધમાનસૂરિ–તે આ૦ અભયદેવના શિષ્ય હતા. આ૦ જયાનંદસૂરિના હાથે આચાર્યપદ મેળવી, તેમની જ પાટે આવ્યા હતા. તેઓ તીવ્ર બુદ્ધિવાળા અને શાંત હતા. તેમણે સં. ૧૪૬૮ ના કાર્તિક સુદિ ૧૫ ના રેજ જાલંધર પ્રદેશના નંદનવન નગરમાં રાજા અનંતપાલના રાજકાળમાં “આચારદિનકર” (ઉદય ઃ ૪૧) રચે છે. તેની પ્રશસ્તિના લેક: ૩૨ માં પિતાની પટ્ટાવલી આપી છે. તે પિતાને કેટિકગણ, વજશાખા, ચંદ્રકુલના અને રુદ્રપલ્લીથગછના બતાવે છે. આ૦ જયાનંદના શિષ્ય મુનિ તેજસકીર્તિએ “આચારદિનકરની પહેલી પ્રતિ લખી હતી. આ૦ વર્ધમાનસૂરિએ “સ્વપ્નપ્રદીપ” (ઉદ્યોત ઃ પ, લેક ૧૬૭)ની પણ રચના કરી છે. રુદ્રપલ્લીયગચ્છના ઉ૦ નરચંદ્રમણિના શિષ્ય ઉ૦ દેવચંદ્રગણિએ સં. ૧૫૦૧ના જેઠ સુદિ ૧૪ ને ગુરુવારે “ભતૃહરિશતકત્રય” લખ્યાં. (શ્રીપ્રશસ્તિસંગ્રહ ભાટ રજે, પ્રશસ્તિ નં૦ ૨૯) ખરતરગચ્છ છેલ્લાં ૮૦૦ વર્ષોમાં વડગઅછ, દેવાચાર્યગ૭, તપગચ્છ, અંચલગચ્છ અને ખરતરગચ્છમાં અનેક પ્રભાવક આચાર્યો અને મુનિવરે થયા. તેમાં જૈનધર્મના સંરક્ષણમાં ખરતરગચ્છને ફાળે પણ કીમતી છે, પરંતુ ઐતિહાસિક ગ્રંથ, તે ગચ્છના આચાર્યોના ગ્રંશે તથા ખતરગચ્છની પટ્ટાવલીઓમાં ઘણું એક ઐતિહાસિક વિગતમાં એકતા નથી. એ એક જટિલ વસ્તુ છે. તેમાંના કેટલાક વિસંવાદ નીચે મુજબ છે...? ૧. પૂરણચંદજી નાહરે “ખરતરગચ્છ પટ્ટાવલી સંગ્રહ' પ્રકાશિત કર્યો છે. તેમાં સં. ૧૫૮૨ ની એક પદ્ય પદાવલી અને ત્રણ ગદ્ય-પદ વલીઓ છપાવી છે. જેન વેતાંબર કોન્ફરન્સ હેરલ્ડ' પુસ્તકઃ ૧૪, અંકઃ ૪, ૫, ૬, પૃષ્ઠ : ૧૬૩ વગેરેમાં નાહરના ભંડારની હસ્તલિખિત ખરતરગચ્છની પટ્ટાવલીને પરિચય છે. શ્રી અગરચંદ નાહટાએ ઐતિહાસિક જેન કાવ્ય સંદેહ' પ્રકાશિત કર્યો છે, તેમાં અનેક ભાષા પદાવલીઓ છપાવી છે. Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮, જેન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે [ પ્રકરણ ૧. ખરતરગચ્છની જુદી જુદી પટ્ટાવલીઓમાં ગુરુપરંપરા જુદી જુદી મળે છે. ખરતરગચ્છની પદ્યપટ્ટાવલીમાં અને મહેર ક્ષમાલ્યાણ ની પટ્ટાવલીમાં પણ પટ્ટાનુકમ વિભિન્ન છે. ૨. આ અભયદેવસૂરિ પિતાની નવાંગીવૃત્તિમાં પિતાને આ જિનેશ્વર તથા આ૦ બુદ્ધિસાગરના પટ્ટધર બતાવે છે, જ્યારે પટ્ટાવલીકારે તેમને આ૦ જિનચંદ્રની પાટે ગઠવે છે અને દર ચોથી પેઢીએ આ જિનચંદ્રનું નામ રાખવાનું જોડે છે. (જૂઓ, પ્રક. ૩૬, પૃ. ૨૧૮) ૩. આ અભયદેવસૂરિ–નવાંગીવૃત્તિઓમાં, આ દેવપ્રભ “મહાવીરચરિય”માં, આ૦ ચકેશ્વર તથા આ૦ વર્ધમાનસૂરિ પ્રતિમાલેખમાં પિતાને ચંદ્રકુલના, વડગચ્છના અને સુવિહિત શાખાના જણાવે છે, જ્યારે પટ્ટાવકારો તેમને ખરતરગચ્છના લખે છે અને આ જિનહંસ તે આ૦ ઉદ્યોતનસૂરિને પણ ખરતરગચ્છમાં ગોઠવે છે. જ. નેમિકુમાર પિરવાલ સં. ૧૧૩૮ ની “વિસે સાવસ્મયભાષ્ય”. ની ટીકાની પુષ્યિકામાં આ૦ જિનવલ્લભને અને આ જિનવલ્લભ પિતાના પ્રશ્નોત્તરષષ્ટિશતક” તથા “અષ્ટસપ્તતિ ”માં પિતાને આ જિનેશ્વરના શિષ્ય બતાવે છે. વળી, સુવિહિત આ દેવભદ્ર તેમને સં. ૧૯૧૭ માં આચાર્ય પદ આપે છે, ત્યારે આ અભયદેવસૂરિની પાટે તેઓના હાથે સ્થાપેલા આ૦ વર્ધમાનસૂરિ વિદ્યમાન હતા (પ્રક. ૩૬, પૃ. ૨૧૩) એટલે તેમની પાટે બીજા આચાર્યોની જરૂરત નહોતી છતાં પટ્ટાવલીકારો આ જિનવલ્લભને આ અભયદેવની પાટે ગઠવે છે. - પ. “પ્રભાવક ચરિત” ના ઉલ્લેખથી સ્પષ્ટ છે કે, સુવિહિત સાધુપરંપરા પ્રાચીન કાળથી ચાલુ હતી જ. તે સાધુઓને માત્ર પાટણમાં પ્રવેશ થતો નહોતો. આ જિનેશ્વર તથા આ૦ બુદ્ધિસાગરે પાટણમાં આવી વાદવિવાદ કરીને નહીં પરંતુ પિતાના ત્યાગ, તપ અને જ્ઞાનના સિંધો જૈન ગ્રંથમાળાએ સં. ૨૦૧૩ માં “ ખરતરગચ્છ બ્રહદ્ ગુર્નાવલી' પ્રકાશિત કરી છે, જેમાં સં. ૧૩૦પની યુગપ્રધાનાચાર્ય પદાવલી અને સંતુ ૧૫૮૨ લગભગની “વૃદ્ધાચાર્ય પ્રબંધાવલી' છપાવી છે. Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૩૯ ચાલીશમું ] આ છે મુનિચંદ્રસૂરિ આજથી પાટણના રાજા તથા પ્રજાના દિલમાં સુવિહિત પરંપરાની પ્રતિષ્ઠા જમાવી હતી. માજી રાજા દુર્લભરાજે પણ શાસ્ત્રાર્થ કે તેના વિજયના કારણે નહીં, પરંતુ તેઓની પવિત્ર જીવનચર્યાના કારણે ચૈત્યવાસીઓને બહુમાનથી સમજાવી તેઓની સમ્મતિ મેળવી ઉપાશ્રય બનાવવાની આજ્ઞા આપી, (જૂઓ પ્રક. ૩૫, પૃ. ૮૦) જ્યારે પટ્ટાવલીકાએ આ પ્રસંગે શાસ્ત્રાર્થ કર્યાનું જણાવ્યું છે અને એ વિજયના ઉપલક્ષમાં “ખરતર” બિરુદ ગોઠવી દીધું છે. ૬. ઈતિહાસ કહે છે કે, પાટણમાં સં. ૧૦૭૮ થી સં. ૧૧૨૦ સુધી ભીમદેવ પહેલાનું રાજ્ય હતું, છતાં પટ્ટાવલીકાએ સં. ૧૦૮૦ માં રાજા દુર્લભની સભામાં શાસ્ત્રાર્થ તથા ખરતર બિરુદને વર્ણવ્યાં છે. ૭. શ્રીનાહરજીની પદ્યપાવલીમાં સં. ૧૦૨૪ માં દુર્લભરાય સભામાં, વૃદ્ધાચાર્ય પટ્ટાવલીમાં સં. ૧૦૨૪ માં દુર્લભરાજાના રાજ્યમાં પહેલી અઢારમી સદીની ગદ્યપટ્ટાવલીમાં સં. ૧૦૮૦ માં દુર્લભરાજાની સભામાં, બીજી સં. ૧૮૩૦ની મહેર ક્ષમાલ્યાણની પટ્ટાવલીમાં સં. ૧૦૮૦માં દુર્લભરાજની સભામાં ત્રીજી સં. ૧૬૮૦ની પટ્ટાવલીમાં પ્રાકૃત કવિતના આધારે સં. ૧૦૨૪ માં દુર્લભરાજની સભામાં, શ્રીયુત નાહટાજીના ઐતિહાસિક જૈન કાવ્યસંદેહ”ના પૃ. ૪૫ માં ગાથાઃ ૧૪, ૧૫, ૧૬, માં સં. ૧૨૦૪ માં દુર્લભરાજની સભામાં, સં. ૧૨૯૭ માં ૮૪ વાદય, ખરતર બિરુદ, નાહરજીના ભંડારની પ્રતિમાં સં. ૧૨૦૪ માં પાટણમાં ખરતર બિરુદ મન્યાને ઉલ્લેખ છે. આ રીતે પટ્ટાવલીઓમાં મેટ વિસંવાદ છે. યુગપ્રધાનાચાર્ય ગુર્નાવલીમાં આ૦ જિનેશ્વરસૂરિને ખરતર બિરુદ મળ્યાને ઉલ્લેખ નથી. . ૧. વર્ષાધિ-વક્ષા ગ્ર-શિપ્રમાણે મેડવિ ચૈઃ શરતવિર રૂ ૮ २. दससयचउवीसे वच्छरे ॥ ३. दससयचिहुवीसेहि, नयर पाटण अणहिल्लपुरि, सुविहितखरतरगच्छबिरुद ।।१॥ Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ [ પ્રકરણ ૮. સં. ૧૨૮૦ ને આબુરાસ, સં. ૧૨૯૦ ની પ્રબંધાવલી સં. ૧૪૦૫ને આ રાજશેખરને પ્રબંધકેશ, સં. ૧૪૬૬ ની આ મુનિસુંદરની ગુર્નાવલી, સં. ૧૪૮૦ ને આ૦ સેમસુંદરસૂરિને અબુંદકલ્પ, સં. ૧૬૨૨ ને ૫૦ કુલસાગરગણુને ઉપદેશસાર વગેરે એતિહાસિક ગ્રંથોમાં ઉલ્લેખ છે કે, ચાર ગ૭ના આચાર્યોએ આબુ ઉપર સં. ૧૦૮૮ માં વિમલવસતિની પ્રતિષ્ઠા કરી હતી. (જૂઓ, પ્રક. ૩૫, પૃ. ૧૮૩) ખરતરગચ્છીય મહાજિનપાલગણી “યુગપ્રધાનાચાર્ય-ગુર્નાવલીમાં, આ જિનપ્રભસૂરિ “વિવિધતીર્થકલ્પમાં વિમલવસતિના પ્રતિષ્ઠાપક તરીકે આ૦ વર્ધમાનસૂરિને બતાવતા નથી જ, છતાં પટ્ટાલીકારે તેના પ્રતિષ્ઠાપક તરીકે આ૦ વર્ધમાનસૂરિને ગોઠવે છે. એ જ રીતે અંચલગચ્છના પટ્ટાવલીકારે તેના પ્રતિષ્ઠાપક તરીકે વલભીગચ્છના આદમપ્રભસૂરિને બતાવે છે. ૯. ખરતરગચ્છની પટ્ટાવલીઓમાં ફધિતીર્થની પ્રતિષ્ઠા તવૃત બતાવી છે. મહો. ક્ષમાકલ્યાણે પર્વકથામાં આ૦ વાદિદેવસૂરિના વાસક્ષેપથી ફલોધિતીર્થની સ્થાપના જણાવી છે. છતાં કઈ કઈ લેખક એને યશ ખરતરગચ્છને આપે છે. ૧૦. આઈન ઈ અકબરી, બાદશાહી ફરમાને, અકબર બાદશાહે આ જિનચંદ્રને આપેલું મુલતાનનું ફરમાન અને તત્કાલીન ગ્રંથના આધારે નક્કી છે કે, પૂ આ જગદગુરુ શ્રીહીરવિજયસૂરિએ સમ્રાટ અકબરને પ્રતિબંધ કર્યો અને દયાપ્રેમી બનાવ્યું, જ્યારે પટ્ટાવલીકારેએ આ૦ જિનચંદ્ર સમ્રાટ અકબરને પ્રતિબંધ કર્યાનું જણાવ્યું છે. ૧૧. તુજ કે જહાંગીરના ઉલ્લેખથી સ્પષ્ટ થાય છે કે, બાદશાહ જહાંગીર આ જિનચંદ્રના પટ્ટધર ઉપાઠ માનસિંહ (આ૦ જિનસિંહ) પ્રત્યે નારાજ હતું અને તેથી તેણે આગરામાં તેમના યતિઓનો વિહાર બંધ કરાવ્યું હતું. (જૂઓ, પ્રક. ૪૪, જહાંગીર) આ જિનચકે, મહ૦ વિવેકહર્ષગણિ, પં. મહાનંદ, પં, પરમાનંદ વગેરેના સહયોગથી તે વિહાર ખુલ્લો કરાવ્યો હતો જ્યારે કઈ કઈ લેખક વિહાર બંધ કરાવ્યાને દોષ બીજાઓ ઉપર ઓઢાડવા પ્રયત્ન કરે છે. Page #480 -------------------------------------------------------------------------- ________________ - 1 , ચાલીશમું ] આ૦ મુનિચંદ્રસૂરિ ૪૪૧ ૧૨. કલિકાલસર્વજ્ઞ આ હેમચંદ્રસૂરીશ્વરજી અને ગૂર્જરેશ્વર કુમારપાલનું સ્વર્ગગમન સં૦ ૧૨૨૯માં થયું હતું. પટ્ટાવલીકારે સં. ૧૧૭૮ થી ૧૨૩૧ સુધી તેઓની વિદ્યમાનતા બતાવે છે. ૧૩. સં. ૧૬૯૦ ની ખરતરગચ્છીય પટ્ટાવલીમાં આ ઉધોતનસૂરિએ ગચ્છવર્ધક મુહૂર્તમાં આ વર્ધમાને જ આચાર્ય પદ આપવાનું જણાવ્યું છે અને મંત્રી વિમલને સુપ્રભાત નામે પુત્ર હતું એમ બતાવ્યું છે. જ્યારે ખરતરગચ્છની બીજી પટ્ટાવલીઓ અને બીજા ગચ્છની વિભિન્ન પટ્ટાવલીઓમાં આ૦ ઉદ્યોતનસૂરિએ આ૦ સર્વદેવ વગેરે આઠ આચાર્યોને આચાર્યપદ આપવાનું અને મંત્રી વિમલ શાહને કઈ સંતાન ન હોવાનું જણાવેલ છે. ૧૪. આ જિનદત્તસૂરિની સ્વર્ગવાસ તિથિ માટે પટ્ટાવલીઓમાં એકમત નથી. આવી રીતે નાના મોટા ઘણુ મતભેદે ઊભા છે, એટલે સત્યતા તારવવામાં ઘણી જ કુશળતા રાખવી પડે તેમ છે. આ વિસંવાદે કેમ પડયા તે એક નાજુક પ્રશ્ન છે, છતાં ખરતરગચ્છીય મહોયતિવર રામલાલજી ગણિની રચનામાંથી તે અંગે કંઈક ખુલાસે મળે છે. તેઓ “મહાજનવંશમુક્તાવલી'માં લખે છે – બિકાનેરના કુલગુરુ મહાત્મા અને વહીવંચાઓએ ખરતરગચ્છના આ જિનચંદ્રસૂરિનું સ્વાગત કર્યું નહીં, આથી ખરતરગચ્છના શ્રાવક બિકાનેરના મંત્રી કર્મચંદ્ર બછાવતે તેઓની વેહીઓ અને વંશાવલીઓને બળજબરીથી વિનાશ કર્યો. તે પછીથી નવી વહીઓ, નવી વંશાવલી અને નવી પટ્ટાવલીઓ તૈયાર કરાવી, વગેરે વગેરે. આ વાત સાચી હોય તે સ્પષ્ટ છે કે, ખરતરગચ્છની પટ્ટાવલીઓ સત્યતા પર નહીં કિન્તુ ગચ્છરાગ પર નિર્ભર છે. આવી સ્થિતિમાં ખરતરગચ્છને ઈતિહાસ લખવામાં બહુ સંભાળ રાખવાની જરૂર છે ગંભીર પરિશીલનની જરૂર છે. ગચ્છસ્થાપક કોણ? આ સઘળા વિસંવાદના મૂળમાં ખરતરગચ્છના પહેલા આચાર્ય Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ કોણ? એ જ મુખ્ય પ્રશ્ન છે. એને નિર્ણય થતાં આમાંના ઘણું વિસંવાદને આપોઆપ નિકાલ આવી જાય તેમ છે, તે આપણે તેને વિચાર કરીએ. ખરતરંગચ્છના આદિ આચાર્ય કેણ છે? એની વિચારણામાં ૧આ જિનેશ્વરસૂરિસં. ૧૦૮૦ અને ર–આ. જિનદત્તસૂરિ સં. ૧૨૦૪, બંને આચાર્યોનાં નામે અપાય છે તો આપણે પહેલાં એ તપાસી લઈએ કે, ખરતરગચ્છની સંસ્કૃતિ એ બંનેમાંથી કોના તરફ વધુ . (૧) પં. સુમતિગણિએ “ગણધરસાર્ધશતક' ની બ્રહવૃત્તિમાં આ જિનેશ્વરસૂરિનું ચરિત્ર દર્શાવ્યું છે તેમાં ખરતર બિરુદ મળ્યાનો ઉલ્લેખ નથી. (૨) મહેર જિનપતિએ “યુગપ્રધાનાચાર્ય ગુર્નાવલી” (ખરતરગચછ બૃહદ્ગુર્નાવલી) રચી છે, તેમાં આ જિનેશ્વરસૂરિને ખરતર બિરુદ મળ્યાને ઉલ્લેખ નથી. ' (૩) આ જિનેશ્વરની પરંપરાના સુવિહિત આ દેવભદ્ર, આ૦ ચકેશ્વર આ૦ વર્ધમાન, આ૦ પત્ર, આ૦ પદ્મપ્રભ વગેરે આચાર્યો શિલાલેખમાં અને ગ્રંથમાં પિતાને વડગછના બતાવે છે જ્યારે આ જિનદત્તની પરંપરાના આચાર્યો પિતાને ખરતરગચ્છના બતાવે છે. (૪) આ જિનવલ્લભના શિષ્ય પિતાને “મધુકર ” ના બતાવે છે અને આ જિનદત્તની પરંપરાના આચાર્યો પિતાને ખરતર બતાવે છે. (૫) આ જિનેશ્વરના શિષ્ય વડગ૭ની સામાચારીને વફાદાર રહે છે. આ જિનદત્તના શિષ્ય ખરતરગચ્છની સામાચારીને વફાદાર રહે છે. (૬) ખરતરગચ્છવાળા આ૦ જિનેશ્વરને નહીં કિન્તુ આ૦ જિનદત્તસૂરિને જ દાદા (ગચ્છના આદિ પુરુષ) માને છે, તેમની મૂર્તિઓ તથા પગલાંની સ્થાપના કરે છે-પૂજા કરે છે, પ્રતિકમણમાં તેમની જ આરાધના કરે છે. Page #482 -------------------------------------------------------------------------- ________________ ચાલીશમું ] આઠ મુનિચંદ્રસૂરિ ૪૪૩ (૭) આ જિનેશ્વર જૈન શાસનના કલ્યાણની કામના કરે છે. આ જિનદત્ત વીરે અને ગિનીઓ પાસે માત્ર ખરતરગચ્છને માટે જ વરદાન માગે છે. (૮) આ જિનેશ્વરના અનુગામીઓ જૈન સંઘની રક્ષા અને ઉત્કર્ષ તથા જિનાલય બનાવવા વગેરેને શાસનસેવા માને છે, જ્યારે આ૦ જિનદત્તના અનુગામીઓ વિશેષતઃ ખરતરગચ્છની રક્ષા અને ઉત્કર્ષ તથા દાદાવાડી બનાવવી વગેરેને શાસનસેવા માને છે. ' (૯) આ જિનેશ્વરના શિષ્યએ કલિકાલસર્વજ્ઞ આ હેમચંદ્રસૂરિ અને પરમહંત કુમારપાલ મહારાજાને ધર્મના સ્તંભ માન્યા છે, જ્યારે આ જિનદત્તના સંતાનીઓએ તેઓની વિરુદ્ધ કલમ ચલાવી છે. (૧૦) ગૂર્જરેશ્વર કુમારપાલે જૈન સંઘનું અને પાટણનું ઐક્ય જોખમાય નહીં એટલા ખાતર નવી સામાચારીવાળા જેન ગચ્છાને દેશવટે આ હતું, ત્યારે આ જિનેશ્વરના શિષ્ય ગુજરાતમાં જ १. ततः शङ्कितो मनसि हेमाचार्यों न छोटयति, तदा हेमाचार्यभगिनी શ્રી મદત્તરnsfસ્ત, યોm, ‘છોટચતુ ?, તૈમ, ‘હું જિવિતમતિ यः छोटयिष्यति तस्य जिनदत्तसूरीणामाज्ञाऽस्ति ' तेन बीभेमि । महत्तरयोक्तम् , 'को जिनदत्तः ? न कोऽपि भवदीयसमो गच्छाधिपः, अहं छोटयामि, कुमारपालेन दत्तम् । तया छोटितमात्रे तत्कालं नेत्रद्वयं पतितम् , अन्धा जाता। पुस्तकं भाण्डागारे मुक्तम् , रात्रौ वह्निर्लग्नः । सर्वं पुस्तकं प्रज्वलितम् । तत् पुस्तकमाकाशमार्गेण बौद्धानां समीपे गतम् । (–સં. ૧૬૯૦ સુધીની–સત્તરમી સદીની ખરતરગચ્છપટ્ટાવલી, થોડા ફેરફાર સાથે મહાળ ક્ષમાકલ્યાણની ખરતરગચ્છપટ્ટાવલી) ખરતરગચ્છની ગદ્ય-પટ્ટાવલીઓમાં આ જિનદત્ત અને આ૦ જિનેશ્વર બીજાને ઊંચા બતાવવા અને કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ તેમજ ગૂર્જરેશ્વર કુમારપાલને નીચા બતાવવા માટે આવી વાતો જેડી કાઢવામાં આવી છે. પરંતુ આ જિનેશ્વર બીજાને સમય વિસં. ૧૨૭૮ થી ૧૩૩૧ છે. જ્યારે કહે છે આ હેમચંદ્રસૂરિ અને ગૂર્જરેશ્વર કુમારપાલને સમય સં. ૧૧૯૯ થી ૧૨૨૯ છે. સાવી હેમશ્રીનું નામ પણ કલ્પિત છે. આથી નક્કી છે કે પટ્ટાવલીકાએ ઘણી ઘટનાઓ ગચ્છરાગથી ઊભી કરી છે. Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ જેન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૨ પ્રકરણ રહ્યા હતા અને આ જિનદત્તને પરિવાર સં. ૧૨૦૪ પછી ગુજરાતની બહાર વિચરતે હતે. આ જિનદત્ત ગુજરાત બહાર જ સ્વર્ગસ્થ થયા. તે પછી પણ વિમલવસહીને જીર્ણોદ્ધાર, લુણવસહીની સ્થાપના, વસ્તુપાલને સંઘ અને પ્રતિષ્ઠા, શત્રુંજયને માટે જીર્ણોદ્ધાર વગેરે ધર્મ–ઉત્સમાં એ પરિવારની ઉપસ્થિતિ મળતી નથી એ પણ એક સૂચક વસ્તુ છે. (૧૧) આ જિનવલ્લભે ચિત્તોડ મંદિરની પ્રશસ્તિ અને પ્રશ્નો તર ષષ્ટિશતક તેમજ આ જિનદત્તસૂરિએ ગણધરસાર્ધશતક (ગાથાઃ ૭૬) વગેરેમાં આ૦ જિનેશ્વરસૂરિનાં પ્રશંસાકાવ્યો રચ્યાં છે ખરાં, પરંતુ આ જિનેશ્વરસૂરિથી ખરતરગચ્છ નીકળે એ ઈશારે પણ કર્યો નથી. સુવિહિત આ દેવભદ્રસૂરિએ તેમને “મહાવીરચરિત્ર્ય”માં સ્પષ્ટ લખ્યું છે કે, આ જિનેશ્વરથી ખરતરગચ્છ નહીં પરંતુ વિમલતર એટલે સુવિહિત શ્રમણ-પરંપરા ચાલી છે. - (૧૨) આ જિનદત્તસૂરિ સં ૧૧૬૯ ની પહેલાંના કેઈ પણ ગ્રંથ કે શિલાલેખમાં આ જિનેશ્વરથી ખરતરગચ્છ ની કન્યાને ઉલ્લેખ મળતો નથી. તે પછીના ગ્રંથમાં એ ઉલ્લેખ થયે છે. (૧૩) ઐતિહાસિક પ્રબંધકારે આ જિનેશ્વરને તેમજ આ અભયદેવને પ્રભાવક આચાર્યો માને છે. આ જિનવલ્લભ કે આ જિનદત્તને નહીં. (૧૪) વૃદ્ધાચાર્ય પ્રબંધાવલી અને બીજી પટ્ટાવલીઓમાં આ જિનેશ્વરસૂરિના ચરિત્ર અંગે મોટે મતભેદ છે. આ અને આ જાતનાં બીજ પ્રમાણેના આધારે નિર્વિવાદ માનવું પડે છે કે, ખરતરગચ્છની સ્થાપનાનું શ્રેયઃ આ૦ જિનેશ્વરને નહીં પરંતુ આ જિનદત્તસૂરિના ફાળે જાય છે. જો કે આ જિનવલ્લભે છે કલ્યાણકની પ્રરૂપણા કરી અને આ જિનદત્ત તેમની પાટે બેઠા પરંતુ આ જિનદત્તે આ જિનવલ્લભની સામાચારીથી ભિન્ન સામા Page #484 -------------------------------------------------------------------------- ________________ ચાલીશમું આ મુનિચંદ્રસૂરિ ૪૪૫ ચારી રચી ખરતરગચ્છને જન્મ આપ્યા. આમ છતાં પ્રભાવકચરિત્ર, પ્રબંધચિંતામણિ, પ્રશ્નધકાશ વગેરે ઐતિહાસિક પ્રથા, જે સમાન્ય પ્રભાવકેશનાં ચરિત્રા છે, તેમાં આ જિનદત્તના ઉલ્લેખ નથી. પરંતુ તેમનામાં એવું સામર્થ્ય હતું કે, તેમણે ચૈત્યવાસીએ સામે ટક્કર લીધી અને સ૦ ૧૨૦૪ માં એક સ્વતંત્ર મળવાન ગચ્છ સ્થાપન કર્યો. તે ખરતરગચ્છના સર્વ પ્રથમ આચાર્ય હતા અને ખરતરગચ્છ પણ આજ સુધી તેમને જ વફાદાર રહ્યો છે. એ જ કારણ છે કે, ખરતરગચ્છીએ તેમનાં મદિરા અંધાવે છે, તેમની મૂર્તિએ કે ચરણપાદુકાઓને પૂજે છે અને પ્રતિક્રમણમાં પણ તેમને જ અચૂક રીતે સંભારે છે. કહેવાની જરૂર નથી કે, ખરતરગચ્છ હશે ત્યાં સુધી આ॰ જિનદત્તનું નામ પણ અમર રહેશે. આ જિનદત્તસૂરિએ વિવિધ સ્થાનામાં જિનપ્રતિમાએની પ્રતિષ્ઠા કરી હતી તે પ્રતિમાએ કે પ્રતિમાલેખા આજે મળતા નથી. પરંતુ કેટલાએક તિઓએ ગુરુભક્તિથી કે ગુરુભક્તો પાસેથી વધુ નકરાની રકમ મેળવવાની લાલચથી આવા પ્રતિમાલેખા કાતરાવ્યા છે. સૌ કાઈ જાણે છે કે, ૫૦ કલ્યાણવજિય ગણિએ જાહેર લેખા આપી આ પ્રતિમાલેખાના ભ્રમસ્ફેટ કર્યો છે-તેવા લેખા બનાવટી હોવાનું પુરવાર કર્યુ છે. (-આત્માનંદ પ્રકાશ) આ જ રીતે કાઈ યતિએ ક॰ સ૦ હેમચદ્રસૂરિના નામના બનાવટી પ્રતિમાલેખે! પણ કેાતરાવ્યા છે. અમે આવા પ્રતિમાલેખા અજારીમાં જોયા હતા અને ત્યાંના શ્રીસંઘને સાફ જણાવ્યું હતું કે આ લેખા બનાવટી છે. ખરતરગચ્છની પટ્ટાવલી— આ॰ જિનદત્તસૂરિ ઉપર મુજબ ખરતરગચ્છના આદિ પુરુષ છે ૧. આ૦ જિનલ્લાની સામાચારીમાં, સામાયિક તથા પૌષધમાં રિયા વહી પછી કરેમિ ભંતેનું વિધાન છે. આ॰ જિનદત્તની સામાચારીમાં સામાયિક તથા પૌષધમાં રેમિ લતે પછી ઇરિયાવહીનું વિધાન છે વગેરે તફાવત છે. (જૂઓ, રુદ્રપક્ષીયગચ્છ સામાચારી) Page #485 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે [ પ્રકરણ એટલે ખરતરગચ્છની પટ્ટાવલી તેમનાથી શરૂ થાય છે. ખરતરગચ્છની પટ્ટાવલી સામાન્ય રીતે બે જાતની મળે છે – ' (૧) સત્તરમી સદી સુધીના પટ્ટાવલીકારોએ પિતાની પરંપરા નંદીસૂત્ર'ના વાચકવંશ સાથે જોડી દીધી છે. સંભવ છે કે, તેમને પિતાની અખંડ ગુરુપરંપરાનું જ્ઞાન નહીં હોય. (૨) ઓગણીસમી સદીના મહેર ક્ષમા કલ્યાણે આ મુનિસુંદરસૂરિની “ગુર્નાવલી ના આધારે ગુરુપરંપરા જેવી છે. આ પટ્ટાવલી વ્યવસ્થિત છે. તેથી ખરતરગચ્છમાં આજે તે પ્રામાણિક મનાય છે. અહીં બંને જાતની પટ્ટાવલીઓ આપીએ છીએ– ખરતરગચ્છની પટ્ટાવલી પહેલી ૧. ભગવાન મહાવીરસ્વામી ૨. ગણધર સુધર્મસ્વામી ૩. આ જ બૂસ્વામી ૪. આ૦ પ્રભવસ્વામી પ. આ૦ શય્યભવ ૬. આ૦ યશભદ્ર ૭. આ૦ સંભૂતિવિજય ૮. આ૦ ભદ્રબાહુ ૯. આ૦ સ્થૂલભદ્ર ૧૦. આ મહાગિરિ ૧૧. આ૦ સુહસ્તિસૂરિ ૧૨. આ૦ વાસ્વામી ૧૩. આ૦ આરક્ષિત ૧૪. આ૦ દુર્બલિકાપુત્ર ૧૫. આ૦ નંદિ ૧૬. આ૦ નાગ ૧૭. આ૦ રેવતી ૧૮. આ સમિતિ ૧૯. આ૦ પંડિલ્લ ૨૦. આ૦ હિમવાનું ૨૧. આ નાગાર્જુન ૨૨. આ ગેવિંદ ૨૩. આ૦ સંભૂતિ ૨૪. આ૦ લાહિત્ય ૨૫. આ૦ પુષ્પગણિ ૨૬. વા૦ ઉમાસ્વાતિ ૨૭. આ૦ જિનભદ્ર ૨૮. આ૦ વૃદ્ધવાદી આ૦ સિદ્ધસેન ૩૦. આ. હરિભદ્ર ૩૧. આ૦ દેવ ૩૨. આ૦ નેમિચંદ્ર ૩૩. આ ઉદ્યતન ૩૪. આ૦ વર્ધમાન ૩પ. આ જિનેશ્વર, સં. ૧૦૨૪ ૩૬. આ૦ જિનચંદ્ર • Page #486 -------------------------------------------------------------------------- ________________ ४४७ ચાલીશમું ] આ૦ મુનિચંદ્રસૂરિ ૩૭. આ અભયદેવ ૩૮. આ. જિનવલ્લભ ૩૯ આ જિનદત્ત ૪૦. આ જિનચંદ્ર ૪૧. આ જિનપતિ ૪૨. આ૦ જિનેશ્વર ૪૩. આ જિનપ્રબંધ ૪૪. આ જિનચંદ્ર ૪૫. આ૦ જિનકુશલ, સં. ૧૩૯૦ ૪૬. આ જિનપદ્મ ૪૭. આ જિનલબ્ધિ ૪૮. આ જિનચંદ્ર આ જિનદય ૫૦. આ જિનરાજ ૫૧. આ૦ જિનભદ્ર પર. આ૦ જિનચંદ્ર પડે. આ જિનસમુદ્ર ૫૪. આ જિનહંસ, સં૦૧૫૮૨ ૫૫. આ જિનમાણિક્ય, સં. ૧૫૮૨ - ખરતરગચ્છની પદ્ય-પટ્ટાવલીઓ અને કેટલીક ગદ્ય-પટ્ટાવલીઓમાં ઘેડા ફેરફાર સાથે ઉપર મુજબને પટ્ટાનુકમ મળે છે. ખરતરગચ્છ પટ્ટાવલી બીજી ૩૯. આ જિનદત્તસૂરિ લ્પદ્રુમેરુમ નથતિ શ્રીરૈનદ્રત્તો ગુજઃ | (-પટ્ટાવલી) તેમને સં૦ ૧૧૩૨ માં ધંધૂકામાં જન્મ, સં૦ ૧૧૪૧ માં દીક્ષા, સં. ૧૧૬૯ માં ચિત્તોડમાં આચાર્યપદ, સં. ૧૨૦૪ માં ગષ્ણવ્યવસ્થા અને સં. ૧૨૧૧ના અષાઢ સુદિ ૧૧ ના દિવસે અજમેરમાં સ્વર્ગ ગમન થયું.' - ધંધુકાના વતની શેઠ વાછિગ (વિવિધ, વાચક) હુંબડની પત્ની વાહડદેવીએ એક બાળકને જન્મ આપે અને તેનું નામ સેમચંદ રાખ્યું. વાચક ધર્મદેવે (જયદેવે) સાધ્વીની પ્રેરણાથી - ૧. શ્રીપૂરણચંદજી નાહરે પ્રકાશિત કરેલ ચારે પટ્ટાવલીઓમાં આ જિનદતસૂરિના પિતાનું નામ, દીક્ષાગુરુનું નામ, આચાર્યપદતિથિ, બિકાનેરમાં દીક્ષિતોની સંખ્યા, ૭ વ્યસન, ૭ વરદાન–વર દેનારા, નિષિદ્ધ વિહારક્ષેત્રે, ચમત્કાર વગેરે ઘણી બાબતોમાં એકમતતા નથી એટલે સત્ય શું અને કલિપત શું તેને નિર્ણય થઈ શકે તેમ નથી. Page #487 -------------------------------------------------------------------------- ________________ જૈન પર પરાના તિહાસ-ભાગ ૨જો [ પ્રકરણ માલક સામચંદને ૯ વર્ષની વયે દીક્ષા આપી. મુનિ સેમચંદ પહેલે દિવસે ગુરુભાઈ ૫૦ સદેવગણિ સાથે સ્થંડિલ ગયા અને ત્યાં તેણે ઘાસના તાજા ઊગેલા અરાઓને ઉખેડી નાખ્યા. ૫૦ સર્વદેવે તેને ઠપકા આપતાં જણાવ્યું કે, આવું કરીશ તેા તારા સાધુવેશ લઈ લઈશું. ખાલ મુનિએ પેાતાની ભૂલની માફી ન માગતાં સામેા કડક જવામ વાળ્યા કે, ‘ મારી ચાટલી લાવેા અને તમારા વેશ લઈ લે.’ ૫૦ સ દેવે જોયું કે બાલક હાજરજવાખી છે. (–ગણધરસા શતક-વૃત્તિ) ૪૪૮ ભાવડાગચ્છના આચાર્ય મુનિ સેામચંદને પંજિકાનું જ્ઞાન આપ્યું. આ અશાચ, વડી દીક્ષા આપી. આ॰ હરિસિ`હું સિદ્ધાંત અને મત્રપાઠ શિખવ્યેા. આ દેવભદ્રે સ૦ ૧૧૭૬ માં ચિત્તોડમાં સુવિહિત આ॰ જિને શ્વરસૂરિના શિષ્ય ૫૦ જિનવલ્લભને આચાર્ય પદ આપ્યું હતું. તેમણે છ કલ્યાણકની પ્રરૂપણા કરી હતી તે પછી તેઓ માત્ર છ મહિના જીવીને કાળધર્મ પામ્યા હતા. તેમને જિનશેખર વગેરે શિષ્યા હતા, પણ તે મધુર સ્વભાવના હશે, ગુરુની ઝુબેશને વેગ આપે એવા નહીં હોય એટલે આ જિનવલ્લભની પાટે કાણ બેસે એ પ્રશ્ન ઊભે થયા. દરમિયાન મુનિ ઞામચ'દ વિહાર કરી ચિત્તોડ આવ્યા. તેમને પાટે બેસાડવાની વાત ચાલી, પરંતુ આચાર્યના શિષ્યાને ખઠ્ઠલે બીજાને પાટે એસાડવાના પ્રશ્ન વિકટ હતા. ઝગડા થઈ જવાના ભય પણ હતા. આચાર્યપઢવી માટે ત્રણ મુહૂર્તો લેવાયાં હતાં, એમાં જેમ વિલંબ થાય તેમ લાભ હતા. અંતે સુવિહિત આ દેવભદ્રે ત્રીજા મુહૂતમાં સ૦ ૧૧૬૯માં વૈશાખ વદ ૯ (વૈશાખ સુદ્ધિ ૧, વૈશાખ સુદિ ૧૦)ની સાંજે સ ંધ્યા સમયે ગાજ લગ્નમાં મુનિ સેમચંદ્રને આ જિનદત્તસૂરિ નામ આપી આ જિનવલ્લભની પાટે સ્થાપન કર્યો. વૃદ્ધાચાર્ય પ્રશ્ન ધાવલી 'માં લખ્યું છે કે, ‘આચાર્ય પદ જાલેારમાં ખીજા મુહૂતમાં થયું હતું.' તેમના રંગ કાળા હતા અને શરીર ઠીંગણું હતું. એક દિવસે આ જિનદત્તે કડક હાથે કામ લીધુ, એટલે ઉપ ' Page #488 -------------------------------------------------------------------------- ________________ ચાલીશમું ] આ૦ મુનિચંદ્રસૂરિ સ્થિત આચાર્યોએ તેમને ગચ્છ બહાર કર્યા અને આ૦ જિનવલ્લભના શિષ્યોએ તેમને અમાન્ય રાખી પંજિનશેખરને આચાર્ય બનાવી સ્વતંત્ર સંઘાડે ચલાવ્યું, જે “મધુકરગચ્છ” નામથી જાહેર થયે. આ જિનદત્ત જોતિષના અભ્યાસી હતા. તેમણે હિંમત ન હારતાં ઉત્તરમાં વિહાર લંબાવ્યો. સં. ૧૧૭૦ માં નાગરમાં પ્રવેશ કર્યો. અહીં ધનદેવ નામે શેઠ રહેતું હતું. તે આ૦ જિનવલ્લભને ભક્ત હતા. તેણે ભ૦ નેમિનાથનું દેરાસર બંધાવ્યું હતું. તેણે આ જિનદત્તને “આયતન, અનાયતન, વિધિમંદિર, અવિધિમંદિર વગેરે ચર્ચાઓ” તજી દેવા વિનતિ કરી હતી, પણ આચાર્યશ્રીએ તેને આદર ન કર્યો. આચાર્ય બિકાનેર જઈ શાંતિસ્તોત્ર પાઠથી મરકીને ઉપદ્રવ દૂર કરાવ્યું. આથી તેમને બિકાનેરમાંથી ઘણા સાધુ-સાધ્વીઓને લાભ થયો. તેમણે નારનેલની એક બાલવિધવાને ચૈત્યવાસી સાધ્વીઓની શિષ્યા બનાવી હતી, તેને નવી બનેલી સાધ્વીઓ સેંપી અને તેને મહત્તરપદ આપ્યું. ઘણું ચિત્યવાસી યતિઓને પિતાના શિષ્ય બનાવ્યા. તેમણે મુલતાન જઈ ત્યાંના ચૈત્યવાસીઓને પોતાના શ્રાવક બનાવ્યા. તેમને સંપન્ન બનાવવા માટે મકરાણામાં સાતે શુદ્ધિથી શુભ લગ્નમાં એક પવિત્ર જિનપ્રતિમા તૈયાર કરાવી, પણ તેને મુલતાન લાવતાં વચમાં નાગારમાં જ એક ચૈત્યવાસી આચાર્યો તે પ્રતિમાની અંજનશલાકા કરી નાખી. આથી મુલતાનને લાભ નાગરને મળે. વળી, તેમણે શ્રાવકોને ભટનેરાના દેરાસરની માણિ ભદ્ર યક્ષની પ્રતિમા લાવવા માટે મેકલ્યા. મુલતાની શ્રાવકે એ પ્રતિમાને ઘેરી લાવ્યા, પણ તે પ્રતિમા પંજાબની નદીઓમાં જ રહી ગઈ. આ જિનદત્તે મુલતાનથી ત્યાં જઈ પાંચ નદીઓના કિનારે માણિભદ્ર યક્ષ, મુસલમાની પાંચ પીરે, સેમ વ્યતર અને સીમા પહાડીને ખાડિયે ક્ષેત્રપાલ (ડિયે હનુમાન) વગેરે દેવની સાધના ૧. આ દીક્ષિતોની સંખ્યા ચારે પટ્ટાવલીઓમાં જુદી જુદી બતાવી છે. A અક્ષપ્ત ળિ૭૫, B ૫૦૦ સાધુ, C ૫૦૦ સાધુ અને ૭૦૦ સાધ્વીઓ D ૫૦૦ સાધુ અને ૩૦૦ સાધ્વીઓ. Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૫ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ કરી અને તે પછી ૬૪ જોગણીઓને પણ સાધી હતી. ખરતરગચ્છની પટ્ટાવલીઓમાં આ પીર-સાધના અને બીજી ચમત્કારની વાતે ઘણા વિસ્તારથી આપી છે, જેમાં વાયડગચ્છના આ જીવદેવસૂરિ અને મરેલી ગાયની ઘટના પ્રક. ૩૪, પૃ. પ૪૬ થી ૫૫૬) તેમજ દાદા ધર્મઘોષસૂરિ અને સાપના ઝેરની ઘટના (પ્રકટ ૪૬) વગેરે જેવા ચમત્કાર પણ સામેલ છે. એકંદરે તેમને મોટા ચમત્કારી પુરુષ તરીકે વર્ણવેલા છે. આ જિનદત્તસૂરિ સં. ૧૨૦૪માં પાટણમાં હતા ત્યારે એક ધનિકની સ્ત્રીએ જિનમંદિરમાં આશાતના કરી. આચાર્યશ્રીએ તે માટે સખત હાથે કામ લીધું અને સાથે સાથે સ્ત્રીઓને માટે જિનપૂજાને સર્વથા નિષેધ કર્યો. આ ઘટનાથી પાટણના સંઘમાં માટે ખળભળાટ મચી ગયે. આચાર્યશ્રી તરત જ અગમચેતી વાપરીને ત્યાંથી નીકળી ગયા અને ઓષ્ટિકી વિદ્યાના બળે એકદમ જાલેર પહોંચી ગયા. એ ઉલ્લેખ મળે છે કે, ગૂર્જરેશ્વર મહારાજા કુમારપાલે પાટણ ના જૈન સંઘની–મહાજનની અને પાટણના રાજ્યની એકતા ખમાય નહીં એટલા માટે નવી સામાચારીવાળા જેન ગચ્છને દેશવટે આપ્યો હતો. પાટણમાં પ્રવેશ તથા વસવાટ નિવાર્યો હતે. આથી પાટણના સંઘમાં શાંતિ પથરાઈ ગઈ મહેક જિનપાલની “યુગપ્રધાનાચાર્ય-ગુર્વાવલી ”ના ઉલ્લેખથી સમજાય છે કે, આ જિનદત્તસૂરિ ગુજરાતથી બહાર ગયા તે પછી ૧. વાઝાળ (૧૨૦૪) સૌમિવ -સૌષ્ટ્રિાક્ષ (–રાજગચ્છપાવલી, કડુઆત પદાવલી-વિવિધ પદાવલી સંગ્રહ) ૨. ખરતરગચછની પટ્ટાવલીમાં ક સત્ર આ૦ હેમચંદ્રસૂરિ તથા ગૂર્જરેશ્વર કુમારપાલના વિરોધમાં મૂઠી કલમ ચલાવી, તેનું આ જ કારણ હશે. એ ગછને વિહાર તેરમી સદીમાં ગુજરાતમાં મળતો નથી, તેનું પણ આ જ કારણ હશે. અંચલગચ્છની પટ્ટાવલીમાં જણાવ્યું છે કે, આ જયસિંહ મહારાજા કુમારપાલની સમ્મતિ મેળવી પાટણમાં રહ્યા હતા. (-, પ્રક. ૩૫, પૃ ૧૯૫) Page #490 -------------------------------------------------------------------------- ________________ ચાલીશમું ] આ૦ મુનિચંદ્રસૂરિ ૪૫૧ પહેલવહેલાં આ જિનપતિ સંઘ સાથે ગુજરાતમાં તીર્થયાત્રા માટે આવ્યા પણ તેમણે શત્રુંજય તીર્થની યાત્રા કરી નહીં; કેવલ ગિરનાર તેમજ ખંભાતની યાત્રા કરી હતી. આ યાત્રાવર્ણનમાં આ અકલંકે મારવો ટોમેડતિયૂઝમાપી (પૃ. ૩૬); આ૦ તિલકપ્રત્યે જૂર્નાત્રામાં વં સિંહ રુવ (પૃ. ૩૮); સાધુ ક્ષેમધરે રાત્રીમથે મવતઃ સમીપે (પૃ. ૩૯) વગેરે જે શબ્દ વાપર્યા છે તેથી સ્પષ્ટ થાય છે કે, ત્યારે ગુજરાતના જેને માટે ખરતરગચ્છ અપરિચિત ગચ્છ જે બની ગયું હતું. આ જિનપતિ પછી જનતાને નવેસરથી ખરતરગચ્છ મળે. ત્યાં સુધી તે દેશવટાની સ્થિતિમાં હોય એમ લાગે છે. આ૦ જિનદત્તસૂરિ ગુજરાત બહાર ગયા પણ તેઓ કાર્યક્ષમ હેવાથી તેમણે સં. ૧૨૦૪ માં આ૦ જિનવલ્લભે પ્રરૂપેલાં છ કલ્યાણકે, સ્ત્રીને જિનપૂજાને નિષેધ વગેરે માન્યતાઓને પ્રધાનતા આપી, નવા નિયમે બાંધી સ્વતંત્ર ખરતરગચ્છ ચલાવ્યું અને તે દિવસથી ૧. ભાંડાશાલિક સંભવે–પરદુ રાત્રા પૂરો (પૃ૪૩) ૨. અચલગચ્છના આ મહેંદ્રસૂરિલખે છે કે, આ જિનવલ્લભે ૬, આ જિનદત્ત ૨૫, આ જિનચંદ્ર ૩, આ જિનપતિએ ૭ જેટલી નવી પ્રવૃત્તિઓ ચલાવી, જેમાં છઠું કલ્યાણક, સ્ત્રીને પૂજાને નિષેધ, મંદિરમાં યુવાન વેશ્યાના નાચને નિષેધ, શ્રાવકની પ્રતિમાઓ બનાવવાનો નિષેધ, પિતાને યુગપ્રધાન પચીસમો તીર્થકર, ત્રિભુવનગુરુ વગેરે બનાવવા, ગુરુ પ્રતિમાને પ્રચાર, તેના દ્રવ્યની વ્યવસ્થા, બીજા ગચ્છવાળાની કન્યા લેવા દેવાની મનાઈ અખંડ કુલનિર્માલ્ય નહીં, ૩ નવકાર અને ૩ કરેમિ ભંતેથી સામાયિક ઉચ્ચરવું, માસક૫ વિચ્છેદ, દેવોને કુલકુરી પટ્ટ, સાધુ-ઉપાધિ મર્યાદા વિદ, દેહવત્રની સફાઈ વગેરે. (-શતપદી પદઃ ૧૦૭) આ ખરતરગચ્છની જેમ સં. ૧૩૦૮ માં ઉપકેશગછની ખરા તપા પક્ષ' નામની શાખા નીકળી હતી. (-આબૂ પ્રાચીન લેખસંદેહ લે: નં. ૬૦) Page #491 -------------------------------------------------------------------------- ________________ ઉપર જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ [ પ્રકરણ ઉપકેશગ૭ના ચૈત્યવાસીઓનું નામ કેમલગ૭ (કંવલાગ૭) પડયું. જેમ બૌદ્ધોને ભારત છોડ્યા પછી વધુ લાભ થયો તેમ આ જિનદત્તસૂરિને ગુજરાત છોડ્યા પછી વધુ લાભ મળે. તેઓ મારવાડના તે કલ્પવૃક્ષ તરીકે જાહેર થયા. તેમણે ખરતરગચ્છને સ્વતંત્ર સામાચારી આપી છે, જેના કેટલાએક નિયમ નીચે મુજબ છે— ભ૦ મહાવીરનાં છ કલ્યાણક માનવાં, પાંચ નદીની સાધના કરવી, આચાર્ય સિવાય બીજો કોઈ તીર્થકરની પ્રતિષ્ઠા ન કરે. સ્ત્રી પૂજા ન કરે, દેરાસરમાં નર્તકી નાચે નહીં, ચતુષ્પવી સિવાયના દિવસોમાં પૌષધ થાય નહીં, પૌષધમાં આહાર લેવાય નહીં, આયંબિલમાં બેથી વધુ ચીજોને ઉપગ ન થાય. સામાયિકમાં ૩ શનિ મંતે બોલવાં અને તે પછી રૂરિયાવહી સૂત્રપાઠ બેલ. તિથિ વધે તે પહેલી તિથિને માનવી, ચૌદશ ઘટે તે પૂનમે પાખી કરવી, શ્રાવણ વધે તો બીજા શ્રાવણમાં સંવત્સરી કરવી. ભાદરે વધે તે પહેલા ભાદરવામાં સંવત્સરી કરવી વગેરે. (–ઉસૂત્રદ્ઘાટનકુલક, ગાથાઃ ૧૮, પજ્ઞ અવસૂરિ) આ જિનદત્તે પાંચ નદીના પાને-દેને ખરતરગચ્છના અધિઠાયક બનાવ્યા. તેઓને સાત વચન આપ્યાં અને તેઓની પાસેથી १. वि० सं० १२०४ वर्षे पत्तने पौषधशालिवनवासिनोविवादः कवलांगच्छः खरतरगच्छश्चेति नामनी अभूताम् । -પૂરણચંદજી નાહર સંગૃહીત પટ્ટાવલી, જૈન વેતાંબર કોન્ફરન્સ હેરડ, પુસ્તકઃ ૧૪, અંક: ૪, ૫, ૬, પાનું ૧૬૩; પટ્ટાવલી સમુચ્ચય, ભા. ૧, પૃ. ૫૬) २. कल्पद्रुर्मरुमण्डले स जयति श्रीजैनदत्तो गुरुः । मरुस्थलीकल्पतरुः स जीयाद् युगप्रधानो जिनदत्तसूरिः ॥५१॥ –વૃધાચાર્ય પ્રબંધાવલી Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૫૩ ચાલીશમું 1. આ મુનિચંદ્રસૂરિ સાત વરદાન લીધાં, તે આ પ્રમાણે છે – સાત વચને (૧) ગપતિ સિંધમાં જાય તે પાંચ નદીને સાધે. (૨) ગ૭પતિ હમેશાં ૨૦૦ (૧૦૦૦) સૂરિમંત્રનો જાપ કરે. (૩) ગચ્છને સાધુ હમેશાં ૩૦૦ (૨૦૦૦) નવકાર ગણે. (૪) ખરતરગચ્છીય શ્રાવક હમેશાં સાત સ્મરણનો પાઠ કરે. (શ્રાવિકા ત્રિશતી ફેરે) (૫) શ્રાવક પ્રતિધર ૧ (૨) ખીચડીની માળા ફે. (૬) શ્રાવક દર મહિને બે આયંબિલ કરે. (૭) ગચ્છાતિ (સાધુ) હંમેશાં એકાસણું કરે. સાત વરદાને– (૧) દરેક ગામમાં ખરતરગચ્છને એક શ્રાવક દીપ થાય. (૨) ખરતરગચ્છનો શ્રાવક ગરીબ ન રહે. (૩) સંઘમાં કુમરણ ન થાય. (સાધુ-સાધ્વી સાપથી મરે નહીં) (૪) ગચ્છની બ્રહ્મચારિણું સાધ્વીને ઋતુધર્મ આવે નહીં. (૫) ગ૭ને શ્રાવક સિંધમાં જાય તે ધનવાન થઈને આવે. (૬) સંઘમાં કોઈને શાકિની છળે નહીં. (૭) “જિનદત્ત” નામથી વીજળી ન પડે. સં. ૧૬૭૪ ની પટ્ટાવલીમાં માણિભદ્રનાં પાંચ વરદાને ઉપર મુજબ બતાવ્યાં છે, તેમજ ગણીનાં બીજાં સાત વરદાને પણ ૧. “વૃદ્ધાચાર્ય પ્રબંધાવલા 'માં લખ્યું છે કે, કોલાયાયંના જીવ પાસેથી સાત વરદાન મળ્યાં. જે આ વરદાનોથી ભિન્ન છે. પદ્ય-પદાવલી માં સોમદેવે એક જ વરદાન આપ્યાનો ઉલ્લેખ છે. પછીની ગદ્ય પદાવલીઓમાં વરદાતા અને વરદાનેની સંખ્યામાં વધારે થયેલું જોવાય છે. ઉપર્યુક્ત વચને અને વરદાનનું બહુધા પાલન થયું નથી. ચોથું વરદાન લેવાને કે દેવાને શે હેતુ છે તે સમજાતું નથી. શીલ પાલનની આવી વિચિત્ર કસેટી તો ન જ હેય. “યુગપ્રધાનાચાર્ય ગુર્નાવલી ” માં વરદાનને ઈશારો સરખે નથી.. Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૨ો [ પ્રકરણ દર્શાવ્યાં છે; જેમાં ખરતરગચ્છના સાધુ પ્રાયઃ મૂર્ખ ન રહે, વચનસિદ્ધિવાળે અને; સાધ્વી ઋતુમતી ન થાય અને દિલ્હીથી ઉપરઆગળ ગયેલા શ્રાવક ધનવાન અને વગેરે વરદાનાની નોંધ છે. આ૦ જિનદત્તસૂરિએ એ પણ અભિવચન આપ્યું છે કે, “ ખરતરગચ્છના આચાર્ય લ્હિી, અજમેર, ભરુચ, ઉજ્જૈન, મુલતાન, ઉચ્ચનગર અને લાહેાર એ સાત નગરામાં જાય નહીં. ખાસ કારણે ત્યાં જાય તે રાતવાસેા કરે નહીં, આહાર કરે નહીં. ” સાંભવ છે કે તે સમયે તે તે નગરામાં બીજા ગચ્છનું જોર વધુ હાય. આ જિત્તે સ૦ ૧૨૧૧ ના વૈશાખ સુદિ ૬ ના રાજ ખિકાનેરમાં આ॰ જિનચંદ્રને પોતાની પાટે સ્થાપન કર્યાં. ખરતરગચ્છમાં આચાર્ચોનાં નામ પહેલાં ‘ જિન ’ શબ્દ જેડવાનું ત્યારથી ચાલુ થયું છે. તેમણે ૧૦ વાચનાચાર્ય અને ૫ મહત્તરાએ બનાવી હતી. તેમણે ચૈત્યવાસી અને માહેશ્વરીઆને પેાતાના જૈન બનાવ્યા હતા. ગ્રંથા— તેમણે રચેલા ગ્રંથા નીચે મુજબ જાણવામાં આવ્યા છે— ૧. ગણધરસા શતક, પ્રાકૃત ગાથા : ૧૫૦ (પાંત્રીશ આચાર્યની સ્તુતિ) ૨. સદાદાલાવલી, પ્રાકૃત ગાથા : ૧૫૦ ૩. ગણધરસપ્તતિ, પ્રા॰ ગાથા : ૭૦ ૪. સર્વાધિષ્ઠાચિસ્તાત્ર, પ્રા॰ ગાથા: ૨૬ ૫. સુગુરુપારતંત્મ્ય, પ્રા॰ ગાથા : ૨૧ ૬. વિઘ્નવિનાશિસ્તત્ર, પ્રા॰ ગાથા : ૧૪ ૭. વ્યવસ્થાકુલક, પ્રા૦ ગાથા : ૬૨ ૮. ચૈત્યવંદનકુલક, પ્રા॰ ગાથા : ૨૯ ૯. પ્રાકૃતવિંશિકા ૧૦, ઉપદેશરસાયન, અપભ્રંશ èા૦ ૮૦ ૧૧. કાલસ્વરૂપ, અપ૦ શ્ર્લા૦ ૩૨ Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪૫૫ ચાલીશમું ] આ૦ મુનિચંદ્રસૂરિ ૧૨. ચર્ચરી, અપ૦ ૦ ૪૭. એમના ઉપદેશથી તહનગઢને રાજા કુમારપાલ યાદવ (સં. ૧૨૧૦ થી ૧૨૫૨) જેન બન્યો હતો.(–ભારતીય વિદ્યા, ભા. ૧, અંક: ૧) આ આચાર્યના સમયમાં સં૦ ૧૧૬૯ થી “મધુકરગચ્છ ” નીકળે અને તેમાંથી આવ્ય અભયદેવના સમયે “રુદ્રપલ્લીગ૭” નીકળે. યુગપ્રધાનાચાર્ય-ગુર્નાવલી”માં તેમનો સ્વર્ગવાસ સં૦ ૧૨૧૧ના અષાઢ વદિ ૧૧ ના રોજ થયે એમ જણાવ્યું છે. આ જિનદત્તસૂરિ ખરતરગચ્છના સ્થાપક, શાસક, પ્રથમ આચાર્ય, કાર્યક્ષમ ગચ્છનાયક અને દાદા હતા. તેઓ સં. ૧૨૧૧ ના અષાઢ સુદિ ૧૧ ના દિવસે અજમેરમાં સ્વર્ગવાસી થયા. શ્રાવકેએ તે સ્થાને સમાધિસ્તૂપ બનાવ્યું, જેની પ્રતિષ્ઠા સં૦ ૧૨૨૧ માં આવી જિનચંદ્રસૂરિએ કરી હતી. આ જિનપતિસૂરિએ સં. ૧૨૩૫ માં અજમેરમાં ચોમાસુ કર્યું અને આ જિનદત્તસૂરિના સ્તૂપની મોટા મહોત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરી. તેમના અગ્નિસંસ્કારનું અસલ સ્થાન ભૂલાઈ જવાથી અજમેરના જેનેએ બીજે સ્થાને ભવ પાર્શ્વનાથનું દેરાસર તથા દાદાવાડી બનાવ્યાં છે, જે આજે વિદ્યમાન છે. ૪૦. મણિધારી જિનચંદ્ર તેમને સં૦ ૧૧૯૭ ના ભાદરવા સુદિ ૮ ના રોજ જન્મ, સં. ૧૨૧૮ ને ફાગણ વદિ ૮ ના રોજ અજમેરમાં ( દિલ્લીમાં) દીક્ષા, સં. ૧૨૧૧ (૧૨૦૫?)ના વૈશાખ સુદિ ૬ના રોજ બિકાનેરમાં આચાર્યપદ અને સં૦ ૧૨૨૩ ના બીજા ૧. આ જિનકુશલે સં. ૧૩૮૩ માં ચૈત્યવંદનકુલકની વૃત્તિ ૪૪૦૦ શ્લેક પ્રમાણ રચી. પં. સુમતિમણિએ ગણધરસાર્ધશતકની બૃહદ્દવૃત્તિ સં. ૧૨૯૫) ની ૫૦ કનકચંદ્રગણિકૃત બહવૃત્તિ, આ જિનેશ્વર શિષ્ય ઉપાક પઘમંદિરે લઘુતિ ગ્રં : ૨૩૮૦, ૫૦ ચારિત્રસિંહે “અંતર્ગત પ્રકરણ રચ્યું છે. ઉપાટ જિનપાલે સં. ૧૨૯૪ માં ચર્ચરીની વૃત્તિ, સં. ૧૨૯૨ માં “ઉપદેશરસાયનની વૃત્તિ, ઉપા. સુરપ્રભે “કાલસ્વરૂપ'ની વૃત્તિ અને પંપ્રબોધચંદ્ર સંક ૧૩૨૦ માં સંદેહદેલાવલીની બૃહદ્રવૃત્તિ રચી છે. Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૨ પ્રકરણ ભાદરવા વદિ ૧૪ ના રોજ દિલ્હીમાં સ્વર્ગવાસ થયે. તેમના પિતાનું નામ રાસલ અને માતાનું નામ દેલ્હણદેવી હતું. તેમને આ જિનદત્તે પિતાના હાથે આચાર્ય પદવી આપી પિતાની પાટે સ્થાપ્યા હતા. તેમણે બેડિયા ક્ષેત્રપાલની સાધના કરી હતી. તેમણે પૂર્વદેશની યાત્રા કરી પાછા ફરતાં રાજા મદનપાલની વિનતિથી ગુરુદેવનું અભિવચન તેડી દિલ્હીમાં ચોમાસુ કર્યું અને (ગિનીના છલથી) ત્યાં જ તેમને સ્વર્ગવાસ થયો. તેમણે અતિબલ નામે અધિષ્ઠાયક સ્થાપ્ય હતા. તેમના પિતાના કપાળમાં મણિ હતો. કોઈ શ્રાવકની ગફલતથી એક વિદ્યાસિદ્ધ યેગી તેમને મણિ ઉપાડી ગયે. તેમની માંડવી મુકરર સ્થાને ન પહોંચતાં વચમાં મરઘટમાં (મસાણમાં) ઉતારવાથી વચમાં જ રહી એટલે શ્રાવકોએ તેમને ત્યાં જ અગ્નિસંસ્કાર કર્યો અને તે સ્થાને સૂપ બનાવ્યું. ખાડિયે ક્ષેત્રપાલ ત્યાં પરચા પૂરતો હતો. પાછળથી સ્તૂપની ચરણપાદુકા મુસલમાનેએ ઉપાડીને ફેંકી દીધી અને ત્યાં ખાડો બનાવી મૂક્યો છે, તેની પૂજા ભક્તિ કરે છે. આ સ્તૂપ ખરતરગચ્છમાં ચમત્કારી મનાય છે. સં. ૨૦૧૩ ના આસો વદિ ૧૧ ને શનિવાર તા. ૧૯-૧૦-'૧૭ અને આ૦ વ અમાસ બુધવાર તા. ૨૩-૧૦-'૧૭ના રોજ ત્યાં ચોરી થઈ ત્યારથી ચમત્કાર મનાતું નથી. એ સમયથી ખરતરગચ્છમાં દરેક ચેથી પાટે “જિનચંદ્રસૂરિ ” નામ રાખવાને પ્રચાર શરૂ થયું છે.' તેમના શિષ્ય ઉપા. જિનમત સં. ૧૨૧૫ માં “રાક્ષસકાવ્યની ટીકા રચી છે. તેમણે આ જિનપતિને ઉપાઠ પદ્મપ્રભ સાથેના ગુરુ-કાવ્યાષ્ટક ના શાસ્ત્રાર્થમાં બહુ મદદ કરી હતી. ઉપાડ જિનમતને સ્વર્ગવાસ સં. ૧૨૪૨ માં થયે હતો. (-જૈનસત્યપ્રકાશ, કમાંકઃ ૨૩૫, પૃ૦ ૧૪૩, કમાંકઃ ૨૩૯) - १. खोडियाक्षेत्रपालस्तत्स्तूपेऽधिष्ठाता । तुर्ये तुर्ये पट्टे श्रीजिनचन्द्रसूरिनाम સ્થાપનમ્ (–સં૦ ૧૭૧૧ની ખરતરગચ્છ પટ્ટાવલી) Page #496 -------------------------------------------------------------------------- ________________ ચાલીશમું ] આ જિનપતિસૂરિ— આ મુનિચંદ્રસૂરિ तत्पट्टे श्रीजिनपतिसूरिर्जज्ञेऽथ पञ्चलिङ्गीं यः । श्रीसंघपट्टकमलं विवृत्य चक्रे बुधाश्चर्यम् ||६|| ૪૫૭ (-અભયકુમારચરિત્ર-પ્રશસ્તિ) वाग्मिनां च शिरोरत्नं वन्दे मर्त्येश्वरस्तुतम् । भक्त्या सुमेधसां धुर्यं श्रीमज्जिनपतिगुरुम् ॥ તેઓ બિકાનેરના શા॰ યશેાવન મા હતા. તેમનું નામ નરપતિ હતું. તેમના સ૦ ૧૨૧૦ ના ચૈત્ર વિદ૮ ના રોજ મૂળ નક્ષત્રમાં જન્મ થયેા હતેા. સં૦ ૧૨૧૮ ના ફાગણ વિદ ૮ (સં૦ ૧૨૧૭ ના ફાગણ સુદિ ૧૦) દિલ્હીમાં દીક્ષા થઈ હતી, સ૦ ૧૨૨૩ ના કાર્તિક સુદિ ૧૩ ના રાજ મમ્બેરકમાં આ૦ જયદેવના હાથે આચાર્ય પદ્મ, સ૦ ૧૨૭૭ ના અષાઢ સુદિ ૧૦ (સ૦ ૧૨૭૮ ના માહ સુદિ ૬)ના રાજ પાલનપુરમાં સ્વર્ગવાસ થયા હતા. તેમણે ૩૬ વાદ જિત્યા હતા. તેમણે આસપુરમાં પ્રતિષ્ઠા કરાવી ત્યારે મણિવાળા યાગીએ જિનપ્રતિમાનું સ્તંભન કર્યું હતું. આથી તેમણે વાસક્ષેપ નાખી તે સ્તંભન દૂર કર્યું હતું. આ કારણે યાગી પણ તેમના ભક્ત બની ભાલ-મણિ તેમજ સ્તભિનીવિદ્યા આપીને ચાલતા થયા. આચાયે તે વિદ્યા ગ્રહણ ન કરી. અને સૂહવદેના પુત્ર ખેડના મત્રી ઉદ્દણ સાધર્મિકાને વસ્ત્રદાન વગેરે ઘણું દાન આપતા હતા. તેણે નાગારમાં દેરાસર બંધાવ્યું, તેની પ્રતિષ્ઠા આ જિનપતિએ કરી, અને તે કુટુંબને ખરતરગચ્છનું ભક્ત મનાવ્યું. મરાઠના મિચદ્ર ભંડારીના પુત્ર અખંડ (દેવદત્ત) દીક્ષા લેવાને તૈયાર થયા ત્યારે ભડારીએ આ॰ જિનપતિની પરીક્ષા કરી તેમને પેાતાના પુત્ર સોંપ્યા. તેમણે સ’૦ ૧૨૩૩ માં કલ્યાણનગરમાં બિકાનેરના શા॰ માનદેવે ભરાવેલ ભ૦ મહાવીરસ્વામીની પ્રતિષ્ઠા કરી. (–વિવિધતીર્થંકલ્પ) Page #497 -------------------------------------------------------------------------- ________________ જૈન પર પરાતા ઇતિહ્રાસ–ભાગ ૨જો [ પ્રકરણ આ॰ વાહિઁદેવસૂરિએ સ૦ ૧૧૯ના ફા૦ ૩૦ ૧૦ દિને લેાધિમાં તીની સ્થાપના કરી ત્યારે ત્યાં ખરતરગચ્છનું વિધિચૈત્ય નહેાતું તેથી આ॰ જિનપતિએ સ૦ ૧૨૩૪ માં ક્લેધિમાં ભ॰ પાર્શ્વનાથનું નવું ખરતરગચ્છીય ચૈત્ય બનાવ્યું. ૪૫૩ તેમણે સ૦ ૧૨૪૮ લગભગમાં આસાવલ, કર્ણાવતી નગરમાં ઉન્નયનવિહારના ચૈત્યવાસીઓએ પ્રતિષ્ઠા કરેલ જિનબિ બાને અપૂજનીય ડરાવી ચર્ચા ઊભી કરી. આ ચર્ચાએ મેટું રૂપ પકડયું. એ અંગેત્ર'થે અન્યા અને સ૦ ૧૨૪૮માં કર્ણાવતીમાં શાસ્ત્રાર્થ થયા. આ॰ વાદિદેવસૂરિના સંતાનીય આ॰ પ્રદ્યુમ્નસૂરિએ આ અંગે ‘વાદસ્થલ’ નામે ગ્રંથ રચ્યા અને આજિનપતિએ તેના ઉત્તરમાં ‘પ્રખેાધ્યવાદસ્થલ' નામે ગ્રંથ અનાન્યેા. એ સિવાય તેમણે ચમકમયચતુર્વિં શિતિજનસ્તવન શ્ર્લા૦ ૩૦, તીમાલા, પ’ચલિંગીપ્રકરણ વિવરણ અને સંઘપટ્ટકની બૃહત ટીકા રચી. આ જિનભદ્રના પરિવારના ૫૦ હરાજે આના આધારે સંઘપટ્ટકની નાની ટીકા મનાવી છે. આ જિનપતિના ઉપદેશથી મરાઠના શેઠ આશાપાલ ધટની પત્ની શુષણિએ સ૦ ૧૨૮૨ માં અનેકાÖઅભિધાનકોશ' લખાવ્યેા. (–જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પ્રશસ્તિઃ ૮) તેમણે સ’૦ ૧૨૪૪ માં પુનમિયા આ અકલંકદેવ સામે સાધુ સંઘ કઢાવી સાથે જાય એવું નિરૂપણ કર્યું. < ઉપકેશગચ્છના ઉપા॰ પદ્મપ્રભે અજમેરમાં વિસલરાજની સભામાં સં૦ ૧૨૩૯ માં આ॰ જિનપતિને · ગુરુ કાવ્યાષ્ટક ' અંગેના વાદમાં હરાવ્યા. તે પછી પણ તે મને વચ્ચે બીજી વખત પણ શાસ્ત્ર થયેા હતે. (--ઉપકૈશગચ્છ પટ્ટાવલી, પ્રક૦ ૧, પૃ૦ ૨૮, જૈનસત્યપ્રકાશ, ક્રમાંક : ૨૩૯) આ॰ જિનપતિએ ખરતરગચ્છને વ્યવસ્થિત રૂપ આપ્યું, તેથી ખરતરગચ્છના પટ્ટાવલીકારા તેમને વિધિનમોોળઃ ।।૬૨, વરતા सूत्रधारः, गच्छसूत्राणां सूत्रधारः, गच्छसामाचारीप्रवर्त्तकः, परमसंवेगी वगेरे વિશેષણાથી નવાજે છે, Page #498 -------------------------------------------------------------------------- ________________ ચાલીશમું ] આ મુનિચંદ્રસૂરિ આ સમયે ખરતરગચ્છમાં સગેત્રી ૫૪૦ આચાર્યો હતો. આ જિનપતિના ઘણું શિખ્ય વિદ્વાન હતા. તે પૈકી કેટલાકની માહિતી નીચે મુજબ છે – (૧) મહો. જિનપાલ–તેમણે સં. ૧૩૦૫ ના અષાઢ સુદિ પૂ ના રોજ “યુગપ્રધાનાચાર્ય ગુર્નાવલી” (ગ્રં : ૨૦૧૨૪૨), સં. ૧૨૬૨ માં “સ્થાનક વૃત્તિ, સનત્કુમારમહાકાવ્ય-સટીક, સં. ૧૨૯૨ માં ઉપદેશસાયન-વિવરણ, સં. ૧૨æ માં આ૦ જિનવૃલ્લભસૂરિના દ્વાદશકુલકનું વિવરણ, સં. ૧૨૯૪ માં ચચરી વિવરણ તથા સ્વપ્ન વિચારભાષ્ય” બનાવ્યાં છે. તેઓ સં. ૧૨દલ્માં જારમાં ઉપાધ્યાય બન્યા હતા. (૨) પં. સુમતિગણિ–તેમણે સં૦ ૧૨૫ માં ખંભાતથી ધારા નલકચ્છક માંડવગઢ સુધીના વિહારમાં આ જિનદત્તના “ગણ ધરસાર્ધશતક'ની બ્રહવૃત્તિ રચી, જેને પ્રથમ આદર્શ પં૦ કનકચંદ્ર લખે. પં. ચારિત્રસિંહે તેના આધારે “ગણધર અંતર્ગત પ્રકરણ” રચ્યું અને ઉપાટ સર્વરાજે (ઉપાઠ પદ્મમંદિર ગણિએ) લઘુવૃત્તિની રચના કરી. (૩) ૫૦ પૂર્ણભદ–તેમણે સં. ૧૨૭૫ માં ઉપાસકશાકથા, સં. ૧૨૮૨ માં પાલનપુરમાં અતિમુક્તકચરિત્ર, સં. ૧૨૮૫ માં જેસલમેરમાં ધન્ય-શાલિભદ્રચરિત્ર (પરિ૦ ૬), સં. ૧૩૦૫ માં કૃતપુણ્યક ચરિત્રની રચના કરી. (૪) આઠ સર્વદેવ–તેમણે પંચ પૂર્ણભદ્રને ધન્યશાલિભદ્રચરિત્ર બનાવવામાં સહાય કરી હતી અને સં. ૧૨૯૭ માં જેસલમેરમાં સ્વપ્નસપ્તતિકા રચી છે. તેમણે સં. ૧૨૭૮ માં જાહેરમાં આવે જિનેશ્વરને આચાર્યપદ આપ્યું હતું. (૫) ઉપાટ સૂરપ્રભ–તેમણે પંપૂર્ણભદ્રના “ધન્ય-શાલિભદ્રચરિત્ર'નું સંશોધન કર્યું, કાલસ્વરૂપકુલકની વૃત્તિ રચી. સ્તંભનેશ પાર્શ્વસ્તવન બનાવ્યું. તેમણે ખંભાતમાં દિગંબર વાદી યમદંડને હરાવ્યો તથા પદ્યબદ્ધ “બ્રહ્મકલ્પ રચે. ઉ૦ ચંદ્રતિલકને વિદ્યાનંદવ્યાકરણ ભણાવ્યું. Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ૪૨. આ જિનેશ્વરસૂરિ—તેઓ મરેઠના નેમિચંદભંડારી અને તેમની પત્ની લક્ષ્મીદેવીના અંબડ નામે પુત્ર હતા. તેમને સંતુ ૧૨૪પ ને માગશર સુદિ ૧૧ ના રોજ ભરણી નક્ષત્રમાં જન્મ થયો હતે. સં૦ ૧૨૫પમાં ખેડમાં દીક્ષા થઈ ત્યારે તેમનું નામ મુનિ વીરપ્રભ રાખવામાં આવ્યું. સં. ૧૨૭૮ ના માહ સુદિ ૬ ના રોજ જાલોરમાં આ૦ સર્વદેવના હાથે આચાર્ય પદવી થઈ ત્યારે આ જિનેશ્વર નામ રાખવામાં આવ્યું અને સં૦ ૧૩૩૧ ના આ વદિ દ ને રેજ જાલેરમાં અનશનપૂર્વક સ્વર્ગગમન કર્યું. લગભગ ૩૩ વર્ષની ઉંમરે તેઓ આચાર્ય થયા પણ જ્ઞાનવાળા નહેતા આથી તેમને સરસ્વતી નદી ઓળંગ્યા પછી પાટણમાં પ્રવેશ કરતાં પિતાની અજ્ઞતા માટે ખેદ થયે. આથી પિતાનું મરણ થાય તે સારું એ વિચાર પણ આવ્યું. આ કારણે સરસ્વતી દેવીએ પ્રસન્ન થઈ તેમને વિદ્યાનું વરદાન આપ્યું. તેમણે પાટણમાં જઈ_મતો મત્ત ” સ્તુતિ કલેક રચ્યું. સરસ વ્યાખ્યાન આપ્યું. આ ઘટનાને ઉલેખ “યુગપ્રધાનાચાર્ય-ગુર્નાવલી'માં છે પણ અર્વાચીન “વૃદ્ધાચાર્ય-પ્રબંધાવલી”માં નથી. ખરતરગચ્છના પટ્ટાવલીકાએ આ જિનેશ્વરનું સ્થાન ઊંચું બનાવવા માટે કઇ સહ આ હેમચંદ્રસૂરિ તથા ગૂજરેશ્વર કુમાર પાલ મહારાજા માટે મનગઢત ઘટનાઓ જોડી દીધી છે, જે વસ્તુ “યુગપ્રધાનાચાર્ય-ગુર્નાવલી”માં કે “વૃદ્ધાચાર્ય પ્રબંધાવલી માં નથી. વસ્તુતઃ પટ્ટાવલીકારે ગચ્છના રાગમાં તણાઈને ઐતિહાસિક સત્યને સર્વથા ભૂલી ગયા છે. આ જિનેશ્વરસૂરિ તો જરેશ્વર કુમારપાલના મરણ બાદ ઘણાં વર્ષો વીત્યા પછી જમ્યા હતા અને બીજી તરફ આ જિનેશ્વરના શિષ્યએ ક સત્ર આ૦ હેમચંદ્રસૂરિના ગ્રંથ ઉપર વિવરણે રચ્યાં છે, ત્યારે કબૂલ કરવું પડે કે, આ જિનેશ્વરના પરિ. વારને કટ સત્ર હેમચંદ્રસૂરિ પ્રત્યે બહુમાન હતું. રુદ્રપલ્લીય આ૦ સેમતિલકે “કુમારપાલદેવચરિત” ની રચના પણ કરી છે. Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪૬૧ ચાલીશમું ] આ૦ મુનિચંદ્રસૂરિ પાલનપુરમાં આ૦ જિનેશ્વરસૂરિના દાંડાના બે ટુકડા થઈ ગયા, આથી તેમને લાગ્યું કે મારે ગ૭ બે ભાગમાં વહેંચાઈ જશે, તો મારે મારા હાથે એની વ્યવસ્થા કરવી જોઈએ કે, બે ભાગલા પડે છતાં મોટું નુકસાન ન થાય. એટલે તેમણે પિતાની પાટે પિતાના હાથે બે આચાર્યો સ્થાપન કર્યા. (૧) આ જિનસિંહસૂરિ સં. ૧૨૮૦ અને (૨) આ જિનપ્રબોધસૂરિ સં૦ ૧૩૩૧. (વૃદ્ધાચાર્ય-પટ્ટાવલી, પ્ર. ૮) આ જિનસિંહસૂરિ લાડણના શ્રીમાલી હતા. તેમનાથી સં. ૧૩૧૩ (? સં. ૧૩૩૧)માં ત્રીજે લઘુ ખરતરગચ્છ નીકળે, જેનું બીજુ નામ શ્રીમાલીગચ્છ પણ મળે છે. આ જિનેશ્વરે સં૦ ૧૩૧૩ માં પાલનપુરમાં “શ્રાવકધર્મ પ્રકરણ” રચ્યું. ઉપાલક્ષમીતિલક સં. ૧૩૧૭ માં તેની ટીકા (ગ્રં: ૧૫૦૦૦) રચી. આ સાલમાં ભીમપલ્લી (ભીલડિયા)માં ભ૦ મહાવીરસ્વામીનું દેરાસર બન્યું. સં. ૧૩૩૪ ના વિશાખ વદિમાં ભીલડિયામાં ગણધર ગૌતમસ્વામીની પ્રતિમા બિરાજમાન કરવામાં આવી. આ જિનેશ્વરે “યમકમય ચતુર્વિશતિ જિનસ્તવન” શ્લેટ ૩૧, તથા “પાર્શ્વનાથ જિનસ્તવન” લે. ૨૧ની રચના કરી. પં. સોમભૂતિએ સં.૧૩૩૧માં “જિનેશ્વરસૂરિરીક્ષારાસ’ બનાવ્યો છે. આ જિનેશ્વરે જૈન સંઘને ઘણું વિદ્વાન શિષ્યો આપ્યા છે.' (૧) ઉપાડ વિવેકસમુદ્રમણિ–તેમનું બીજું નામ ઉપાડ વિવેકસાગર હતું. શેઠ વાહડને પુત્ર બહિત્ય, તેમના પુત્રે આ જિનેશ્વર પાસે દીક્ષા લીધી, જેઓ વિવેકસમુદ્ર નામથી વિખ્યાત થયા. તેમણે સં૦ ૧૩૦૪ ના વિશાખ સુદિ ૧૪ ના રોજ દીક્ષા લીધી. સં. १. सूरिजिनरत्न इह बुद्धिसागरसुधीरमरकीर्तिः कविः पूर्णकलशो बुध्ः । ज्ञौ प्रबोधेन्दुगच्छ-लक्ष्मीतिलको प्रबोधेन्दुमूर्त्यादयो यद्विनेयाः । (–શ્રી અજયતિલકકૃત સંસ્કૃત-દ્વયાશ્રયવૃતિ પ્રશસ્તિ) Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ૧૩૨૩ માં જેસલમેરમાં વાચનાચાર્ય પદ મળ્યું. સ૦ ૧૩૪ર ના વૈશાખ સુઢિ ૧૦ના રોજ જાલેારમાં આ૦ જિનચંદ્રના હાથે ઉપાધ્યાયપદ અને સં૦ ૧૩૬૯ ના જે સુર્દિમાં સ્વગમન થયું હતું. તેમણે જ આ કુશલસૂરિને ભણાવ્યા હતા, તેમજ પઢવી અપાવી હતી. ઉપાધ્યાયે ‘પ્રત્યેકબુદ્ધચરિત્ર, પિતા આહિત્યની વિનંતિથી ખંભાતમાં દિવાળીના દ્વિવસે નરવ ચરિત્ર (સર્ગ : ૫, ગ્ર૦ : ૫૪૨૪) સ૦ ૧૩૩૪ના પ્રથમ કાર્તિક સુદિ ૧૫ના રોજ જેસલમેરમાં પુણ્યસાર-કથા ’(×૦ : ૩૪૨) રચ્યાં છે; તેમણે ‘ વિવેકસાગર સભ્યřાલ કાર ' ગ્રંથની પણ રચના કરી છે. તેમની પુણ્યસાર-કથાનું સંશોધન આ૦ જિનપ્રખાધે કર્યું હતું. સ’૦ ૧૫૧૮ માં તપાગચ્છમાં આ સામસુંદરસૂરિના શિષ્ય ૫૦ વિવેકસમુદ્રગણિ નામે હતા. (પ્રક॰ ૫૦) (ર) વા૦ પૂર્ણ કલશગણિ—તેઓ આ જિનેશ્વરના દીક્ષાશિષ્ય અને આ॰ જિનરત્નના વિદ્યાશિષ્ય હતા. તેમણે સ૦ ૧૩૦૭ માં ૩૦ સ॰ આ॰ હેમચંદ્રસૂરિના ‘ પ્રાકૃત-દ્વાશ્રયમહાકાવ્ય ’ની વૃત્તિ (મંદ્ર : ૧૫૦૦) રચી, જેનું ગુરુભાઈ ઉ॰ લક્ષ્માતિલકે સ ંશોધન કર્યું હતું. વાચકશ્રીએ યંત્ર-મંત્રવાળુ ૮ સ્તંભન-પાર્શ્વનાથસ્તોત્ર ’ (àા૦ ૩૭) સ્વાપન્ન વૃત્તિ સાથે રચ્યું હતુ. (૩) ઉપા॰ લક્ષ્મીતિલક—તે ઉપા॰ જિનરત્ન પાસે વિદ્યા ભણ્યા હતા. તેમણે ઉપા॰ અભયતિલક વગેરેને ભણાવ્યા હતા. સ૦ ૧૩૧૭ માં ‘ શ્રાવકધર્મપ્રકરણ ’ની ટીકા (મં॰ : ૧૫૦૦૦) રચી તથા સ’૦ ૧૩૧૧માં પ્રત્યેકબુદ્ધચરિત્રમહાકાવ્ય’ (સ : ૧૭)ની રચના કરી. (૪) ઉપા॰ અભયતિલક—તે આ૦ જિનેશ્વરના દીક્ષાશિષ્ય અને ઉપા॰ લક્ષ્મીતિલકના વિદ્યાશિષ્ય હતા. તેમણે ઉપા॰ લક્ષ્મીતિલક પાસે ન્યાયને અભ્યાસ કર્યાં હતા. સં૦ ૧૩૧૨ માં પાલનપુરમાં આ હેમચ દ્રસૂરિના સંસ્કૃત-દ્વાશ્રય મહાકાવ્ય ' (સ : ૨૦)ની વૃત્તિ (પ્ર૦: ૬૦૦૦) રચી. તેમણે ‘ ન્યાયાલકાર 'નું ટિપ્પન (મ: ૫૪૦૦૦) રચ્યું, જે ૧. અક્ષપાદનું ન્યાયતર્ક, ૨. વાત્સ્યાયનભાષ્ય, ' t Page #502 -------------------------------------------------------------------------- ________________ ચાલીશમું ] આ૦ મુનિચંદ્રસૂરિ ૪૬૩ ૩. ભારદ્વાજનું વાર્તિક, વાચસ્પતિની તાત્પર્ય ટીકા, ૪. ઉદયનની ન્યાય-તાત્પર્યપરિશુદ્ધિ અને પ. શ્રીકંઠની ન્યાયાલંકારવૃત્તિએ ઉત્તરોત્તર પાંચ ગ્રંથ પર પંચપ્રસ્થ ન્યાયતકની વ્યાખ્યા છે. આ પંચપ્રસ્થ લેખનની પ્રશસ્તિ આ જિનેશ્વરના શિષ્ય કવિ કમરે રચી છે. ઉપાઠ અભયતિલકે ઉપાટ ચંદ્રતિલકના “અભયકુમારચરિત્ર'નું સંશોધન કર્યું અને ઉપદેશમાલાની બૃહદુવૃત્તિની પ્રશસ્તિ બનાવી. (૫) ઉપાટ ચંદ્રતિલક–તેઓ ૫૦ નેમિચંદ્રગણિ પાસે સામાયિકશ્રુત ભણ્યા, પળાયા. મુનિ સિદ્ધસેન પાસે “પ્રભાણિ” શીખ્યા. આ જિનેશ્વરને શિષ્ય વાચનાચાર્ય ગુણભદ્ર પાસે પંજિકા શીખ્યા. સૂરપ્રભ પાસે વિદ્યાનંદ વ્યાકરણ ભણ્યા. ત્રિવેદ્ય આ. વિજયદેવસૂરિ પાસે ન્યાય ભણ્યા અને મહે-જિનપાલ પાસે “નંદીસૂત્ર” વગેરે મૂલ આગમ ગ્રંથને અભ્યાસ કર્યો હતે. સંભવ છે કે તેમનું દીક્ષાનામ સેમકેતિ હશે. તેમણે સં. ૧૪૧૧ માં પાટણમાં સ્વતંત્ર પંજિકા લખી છે. તેમણે સં. ૧૩૧૨ માં ખંભાતમાં “અભયકુમારચરિત્ર” (યંત્ર: ૯૦૩૬) રચ્યું, જેનું સંશોધન ઉપાટ લકમીતિલક તથા ઉપાઠ અભયતિલકે કર્યું હતું. અમરકીર્તિ કુમાર કવિએ ‘અભયકુમારચરિત્રની પ્રશસ્તિ બનાવી છે. (૬) મુનિ સૂરપ્રભ. (૭) મુનિ ધર્મતિલક–તેમણે સં. ૧૩૨૨ માં “ઉલ્લાસિકસ્મરણ-ટીકા અને અજિતશાંતિસ્તવન-ટીકા” રચ્યાં છે. , (૮) આ જિનરત્ન-તેમણે “નિર્વાણલીલાવતીસૂત્ર, તેની વૃત્તિ, સિદ્ધાંતરન્નિકા-વ્યાકરણસૂત્ર, તેની વૃત્તિ અને ન્યાયવિલાસ રચ્યાં છે. તેમણે ઉપાઠ પૂર્ણકલશ અને ઉપાટ લમીતિલકને ભણાવ્યા હતા. ૧. વિદ્યાનંદ કિરણ બે મળે છે—(૧) કાત–નું બીજું નામ વિદ્યાનંદ. (જુઓ, પ્રક. ૪૦, પૃ. ૪૩૪). (૨) તપાગચ્છના અ'દેવેન્દ્રસુરિના પ્રથમ પટ્ટધર અ ૦ વિદ્યાનંદસરિએ પણ “વિદ્યાનંદ વ્યાકરણ' બનાવ્યું હતું. (–ગુલી લો૦ ૧૭૧, પ્રક. ૪૬) Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૨જો [ પ્રકરણ ૫૦ પ્રોાધચંદ્ર ગણિની ‘ સ ંદોહદોલાવલી ’ની મૃત્યુદ્ઘત્તિના સંશેધનમાં મદદ કરી હતી. 6 (૯) ૫૦ પ્રાધા’દ્ર ગણુ——તેઓ ૫૦ પદ્મદેવ પાસે વ્યાકરણ, સાહિત્ય, ઉપા॰ ગુણભદ્ર પાસે કાત...ત્ર-પ`જિકા ', આ વિજયદેવ પાસે ન્યાય, ઉપા॰ જિનપાલ પાસે આગમ શીખ્યા હતા. તેમણે સ૦ ૧૩૦૧માં સંદોહદોલાવલી ’ની બૃહવ્રુત્તિ રચી છે. ઉપા॰ લક્ષ્મી તિલક, ઉપા૦ જિનરત્ન અને ઉપા॰ ચંદ્રતિલકે તેનું સ ંશોધન કર્યું હતું. (૧૦) પ્રખાયમૂર્તિ —જૂએ પ્રક૦ ૪૦ માં નં૦ ૪૩ના ૦ જિનપ્રબાધસૂરિ. (૧૧) ઉપા॰ દેવમૂર્તિ—તેમણે ઉપા॰ હેમપ્રભની પ્રશ્નોત્તરરત્નમાલા ”ની પ્રશસ્તિ રચી છે. ' (૧૨) ઉપા૦ ગુણુસમુદ્ર ગણિ——તે મેટા વિદ્વાન હતા. (૧૩) કવિ કુમાર અમરકીર્તિ—તે વિદ્વાન હતા. મથાનુ સંશાધન સારી રીતે કરી શકતા હતા. તેમણે ઉપા૰ અભયતિલક ગણિના પોંચપ્રસ્થ વ્યાખ્યાની પ્રશસ્તિ બનાવી હતી. ઉપા॰ ચંદ્રતિલકના · અભયકુમારચરિત્ર 'ની પ્રશસ્તિ બનાવી હતી. ' (૧૪) જગ′—તેમણે ( સ’૦ ૧૨૭૮ થી ૧૩૩૦ ના ગાળામાં ) ‘ સમ્યક્ત્વમાઇ-ચઉપઈ રચી છે. (–જૈન સાહિત્યના સ ંક્ષિપ્ત ઇતિહાસ, પારા: ૬૦૭) * (૩) લઘુખરતરગચ્છ–શ્રીમાલીગચ્છ આ જિનેશ્વરના મુખ્ય પટ્ટધર અને શ્રીમાલીગચ્છના પ્રથમ આ૦ જિનસિંહરચિત પટ્ટાવલી આ પ્રકારે મળે છે— ૪૨. આ૦ જિનેશ્વરસૂરિ—સ્વર્ગવાસ સ૦ ૧૩૩૧. ૪૩. આ૦ જિનસિ ંહસૂરિ—તે લાડણુના શ્રીમાળી હતા. તેઓ પદ્માવતીને મંત્ર પામ્યા. સ૦ ૧૨૮૦ માં ગુરુજીના હાથે આચાર્ય થયા. તેમનાથી સ૦ ૧૩૩૩ (સ’૦ ૧૩૩૧)માં ‘ લઘુ ખરતરગચ્છ' નીકળ્યો, જેનું બીજું નામ શ્રીમાલગચ્છ પણ છે. Page #504 -------------------------------------------------------------------------- ________________ ચાલીશમું ] આ॰ મુનિયદ્રસૂરિ ૪૬૫ તેમણે ગુરુની આજ્ઞા લઈ શ્રીમાલીઓના પ્રદેશમાં વિહાર કર્યાં. અહીં તેમને ઘણા શિષ્યા થયા. તેમણે હીલવાડીના સુહડપાલને દીક્ષા આપી અને સં૦ ૧૩૪૧ માં આચાર્ય પદ્મ આપ્યું. પદ્માવતીના મંત્ર, જે પેાતાને સિદ્ધ થતા નહેાતા તે પણ તેમને આપ્યા. તે પછી તેઓ સ્વર્ગસ્થ થયા. (-વૃદ્ધાચાર્ય પ્રબંધાવલી, પ્ર૦ ૯) ૪૪. આ॰ જિનપ્રભસૂરિ—ડીલવાડીમાં તાંબી ગેાત્રના શેઢ મહીધરને રત્નપાલ નામે પુત્ર હતા. રત્નપાલને ખેતલદેવીથી પાંચ પુત્રા થયા. એ સૌમાં વચેટ સુહડપાલ હતા. આ॰ જિનસિંહે શેઠ પાસેથી તેને માગી લીધે ને સ૦ ૧૩૨૬ માં તેને દીક્ષા આપી. સ૦ ૧૩૪૧ માં કિઢવાણા નગરમાં તેમને આચાર્ય પદ આપ્યુ અને આ જિનપ્રભ નામ આપી પેાતાની પાટે સ્થાપન કર્યાં, તેમજ પદ્માવતીના વિદ્યાપાઠ પણ આપ્યા. આ॰ જિનપ્રભસૂરિએ પદ્માવતીદેવીની વિધિપૂર્વક સાધના કરી, તેથી દેવીએ પ્રસન્ન થઈ તેમને વરદાન આપ્યુ. આચાર્યશ્રીએ દિલ્હી જઈ ધારાધર ોષી દ્વારા મહુમ્મુદ તઘલક (સ૦ ૧૩૮૨ થી ૧૪૦૭) બાદશાહને ઉપદેશ આપી પેાતાના ભક્ત બનાવ્યા અને જૈનધર્મીની મેાટી પ્રભાવના કરી. તેમણે દિલ્હીમાં ઘણા ચમત્કારો બતાવ્યા હતા. એક દિવસ જ્યારે આચાર્ય શ્રી સ્થડિલ જતા હતા ત્યારે મુસલમાનેાએ તેમને પથ્થર માર્યો પણ તે પથ્થર આપોઆપ મારનારાએને વાગવા લાગ્યા. આચાર્યશ્રીએ ખાદશાહની બેગમની વ્યંતર પીડા દૂર કરી, આથી બેગમ તેમને પિતાતુલ્ય માનવા લાગી. કાશીના પંડિત રાઘવચેતને બાદશાહની વીંટી આચાર્યશ્રીના એઘામાં છુપાવી દીધી અને બાદશાહે જ્યારે સૌની જડતી લીધી ત્યારે તે વીંટી પડિતજીની પાઘડીમાંથી નીકળી. આચાર્ય શ્રીએ ચાડ ચાગિનીઆને વ્યાખ્યાનવેળાએ પાટલા ઉપર થંભાવી દીધી હતી. એક સાંઈકીરે બાદશાહની સભામાં પેાતાની કુલ(ટાપી) ઉડાડી આકાશમાં અદ્ધર ચડાવી દીધી. આચાર્યશ્રીએ રજોહરણ-આદ્યા માકલી તે મારકૃત ટાપીને નીચે ઉતારી દીધી. ફકીરે એક પનિહારીના ઘડાને Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ [ પ્રકરણ આકાશમાં થંભાવી દીધું. આચાર્યશ્રીએ તે ઘડાને ત્યાં ફેડી નાખે પણ તેમાંના પાણીને બરફની જેમ ત્યાં જ થંભાવી રાખ્યું. તે પછી બાદશાહની વિનતિથી તેને નીચે વરસાવ્યું. એક વાર બાદશાહે આચાર્યને પૂછ્યું કે, “આવતી કાલે મારે રાજપાટિકાએ જવાનો રસ્તો કર્યો હશે તે જણાવો.” આચાર્યશ્રીએ એક ચબરખીમાં બંદરબૂરજ અને રસ્તા લખીને આપે. બીજે દિવસે બાદશાહ તે બૂરજ તેડીને રાજપાટીએ ગયે અને જ્યારે પેલી ચબરખી વાંચી ત્યારે બાદશાહને આચાર્યશ્રી પ્રત્યક્ષ પરમેશ્વર જેવા લાગ્યા. બાદશાહે મુસાફરીમાં એક વડને સાથે લઈ જવાની ઈચ્છા દર્શાવી ત્યારે આચાર્યશ્રીના હુકમથી (અને વિજયમંત્રના પ્રભાવથી) વડવૃક્ષ બાદશાહ સાથે પાંચ કેશ સુધી ગયું અને આચાર્યશ્રીએ મનાઈ ફરમાવી ત્યારે તે વડ પાછો પિતાને સ્થાને આવી ઊભે. આ૦ જિનપતિએ કલ્યાણનગરમાં સં૦ ૧૨૩૩ માં જે ભ૦ મહાવીરની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી તે પ્રતિમાને મુસલમાને ઉઠાવી લાવ્યા અને સં૦ ૧૩૮૫ માં દિલ્હીના બાદશાહી મહેલના પગથિયામાં ગઠવી દીધી. તે પ્રતિમાને આ જિનપ્રભે બાદશાહ પાસેથી મેળવીને તેની કલ્યાણનગરમાં પ્રતિષ્ઠા કરી. બાદશાહે તેની પૂજા માટે બે ગામ અર્પણ કર્યા. બાદશાહ શત્રુંજય તીર્થની યાત્રાએ ગયે ત્યારે આચાર્યશ્રીએ રાયણ વૃક્ષમાંથી દૂધની વૃષ્ટિ કરાવી હતી. આચાર્યશ્રીએ આવા અનેક ચમત્કારે બતાવ્યા હતા. તેમણે કલાલને ધંધે કરતા ખંડેલવાલોને તે ધંધે છેડાવી જેન બનાવ્યા. (–વૃદ્ધાચાર્ય પ્રબંધાવલી, પ્ર. ૧૦) - આ૦ જિનપ્રભે સં. ૧૩૪૯માં નાગેન્દ્રગચ્છીય આ૦ મલ્લેિષણ પાસે અભ્યાસ કર્યો હતે. તેમને “પૂર્ણ સરસ્વતી’ અને ‘પ્રત્યક્ષ સરસ્વતી એમ બે બિરુદ મળ્યાં હતાં. આ જિનપ્રભને એવી પ્રતિજ્ઞા હતી કે, હમેશાં ઓછામાં ઓછી પાંચ નવી ગાથાઓ રચ્યા પછી જ આહાર લેવો. આથી તેમણે Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ૭ ચાલીશ ] આ૦ મુનિચંદ્રસૂરિ રચેલા ઘણા ગ્રંથે અને તેત્રો મળે છે. - ૧. વિવિધતીર્થક૯૫ (સંસ્કૃત-પ્રાકૃત) સં. ૧૩૨૭ થી ૧૩૮૯ ૨. કાતંત્ર-વિભ્રમ-ટીકા, (j૦:૨૬૧) સં૦ ૧૩૫૨, દિલ્હી. ૩. સંસ્કૃત-ડ્યાશ્રયકાવ્ય (શ્રેણિકચરિત્ર), સં. ૧૩૫૬. ૪. વિધિપ્રપા, સં. ૧૩૬૩ ના આ૦ સુત્ર ૧૦, અયોધ્યા. ૫. સિદ્ધાંત આગમરહસ્ય. ૬. સંદેહવિષૌષધિ, સં૦ ૧૩૬૪, અયોધ્યા. ૭. ભયહરસ્તોત્ર-ટીકા, સં. ૧૩૬પ. ૮. ઉવસગ્ગહર-વૃત્તિ, સં. ૧૩૬૫, અધ્યા . ૯ અજિતશાંતિ-વૃત્તિ, સં. ૧૩૬૫, અયોધ્યા. ૧૦. સમસ્મરણ-વૃત્તિઓ, સં. ૧૩૬પ, અયોધ્યા. ૧૧. પંચપરમેષ્ઠિસ્તવ. ૧૨. સૂરિમંત્રપ્રદેશવિવરણ (રહસ્યકપલ્મ) ૧૩. વરસ્તુતિ-સ્વર્ણસિદ્ધિરૂવાવસૂરિ, (ગ્રં ૯૦) સં. ૧૩૮૦. ૧૪. સાધુ પ્રતિકમણ-વૃત્તિ, સં. ૧૩૬૪. ૧૫. સંસ્કૃત-પ્રાકૃતસ્તવને-સ્તોત્ર. ૧૬. અપભ્રંશ ભાષાને ગ્રંથ-સ્તોત્રો. ૧૭. મદનરેખાસંધિ, સં. ૧૨૯૭. ૧૮. વરસ્વામચરિત્ર, સં. ૧૩૧૬. ૧૯. નેમિનાથ-મુનિસુવ્રત-જન્માભિષેક. ૨૦. દ્વચક્ષરનેમિસ્તવ. ૨૧. પદ્માવતીચતુપદિકા. તેમણે આ જિનસેનના શિષ્ય આ૦ મલ્લિણને “ભૈરવપદ્માવતીકલ્પ” રચવામાં અને આ૦ ઉદયપ્રભના શિષ્ય આ૦ મલ્લિણને સ્યાદ્વાદમંજરી” રચવામાં મદદ કરી હતી. મલધારગચ્છના આ૦ રાજશેખર તેમની “ન્યાયકંદલીના વિદ્યાથી હતા એ જ આ૦ રાજશેખરે “ન્યાયકંદલી-વૃત્તિ” બનાવી અને આ સંઘતિલક પણ તેમની પાસે ભણ્યા હતા. Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ જેન પરંપરાને ઈતિહાસ-ભાગ રજો [ પ્રકરણ ૫૦ રવિવર્ધનગણિ લખે છે કે, આ જિનપ્રભસૂરિ પાટણ પધાર્યા અને ત્યાં તપગચ્છના આ૦ સેમપ્રભસૂરિ જે પોષાળમાં વિરાજમાન હતા ત્યાં ઊતર્યા. તેમણે કરેલ શાસનપ્રભાવનાની આ૦ સોમપ્રભુ પ્રશંસા કરી ત્યારે આ જિનપ્રભસૂરિએ જણાવ્યું કે, “અમે બાદશાહની સાથે રહીએ છીએ તેથી પરાધીન છીએ. તમે ચારિત્રધર છે, તમારા જેવા વિદ્યમાન છે તેથી જ જેનશાસનમાં ચારિત્ર વતે છે.’ બને આચાર્યો વચ્ચે આટલો વાર્તાલાપ થયો અને બનેમાં પ્રેમ વગે. આ જિનપ્રભસૂરિએ પષાળમાં ઉંદરને ઉપદ્રવ હતો તે મટાડડ્યો. (-જિનપ્રભસૂરિકલ્પ) પં. આદિગુપ્ત “સિદ્ધાંતસ્તવન ની અવસૂરિમાં આ જિનપ્રભસૂરિ માટે લખે છે કે – येन (जिनप्रभसूरिणा) प्रतिदिनं नव्यस्तोत्रादिकरणानन्तरमेवाहारग्रहणाभिग्रहेण नैकानि स्तोत्राणि विरचितानि । पद्मावतीदेवीवचनात् तपागच्छमभ्युदयचन्तं समीक्ष्य श्रीसोमतिलकसूरये (सं० १३७३-१४२४) ९०० स्तोत्राणि समर्पितानि । બીજો પણ ઉલ્લેખ મળે છે કે– पद्मावतीवचनतोऽभ्युदयं विभाव्य __ यत् सूरये स्तवनसप्तशती स्वकीयाम् । सूरिर्जिनप्रभ उपप्रददे प्रथायै વોડડ્યું જતાં તપળો ન થં પ્રરાસ્યઃ? (જુઓ, પ્રક. ૪૮) આ ઘટનાથી એ પણ તારવી શકાય છે કે, આ જિનપ્રભસૂરિને તપાગચ્છ ઉપર ઘણે પ્રેમ હતો. મલધારગચ્છીય આ રાજશેખરે આ જિનપ્રભ પાસે “ન્યાયકંદલીને અભ્યાસ કર્યો હતે. આ જિનપ્રભની પાટે આ જિનદેવસૂરિ થયા. ૪૫. આ૦ જિનદેવ-તેમણે “કાલકાચાર્ય-કથા અને હૈમીનામમાલાશિઓંછની રચના કરેલી છે. આ જિનદેવની પાટે આ૦ સુમતિસૂરિ Page #508 -------------------------------------------------------------------------- ________________ ચાલીશનું મુનિચંદ્રસૂરિ ' થયા. તેમણે ‘ દશવૈકાલિકલઘુ વૃત્તિ ' (ગ્ર૦ : ૩૫૦૦) રચી છે. ૪૬. આ૦ જિનમેરુસૂરિ. ૪૭. આ જિનહિતસૂરિ ૪૮. આ૦ જિનસર્વસૂરિ ૪૯. આ૦ જિનચંદ્રસૂરિ. ૫૦. આ॰ જિનસમુદ્રસૂરિ. ૫૧. આ॰ જિનતિલકસૂરિ. તેઓ સ૦ ૧૬૬૧ માં શકધરપુરમાં ચામાસુ હતા ત્યારે મહેા રાજહંસ ગણુ, મહેા॰ સમયસ ગણ, ૫૦ રત્નસાગર ગણુ વગેરે તેમની સાથે હતા. (-પ્રશસ્તિસંગ્રહ, ભા૦ ૨, પ્ર૦ ૬૪) પર. આ॰ જિનરાજસૂરિ—મોટા ખરતરગચ્છમાં પણ (૪૯) આ૦ જિનદયની પાટે (૫૦) આ૦ જિનરાજસૂરિ થયા હતા. તે આ આચાર્ય થી જુદા સમજવા. ૫૩. આ૦ જિનહિતસૂરિ—સં૦ ૧૪૭૭. તેમને ઉપા॰ કલ્યાણરાજ નામે શિષ્ય હતા. ૫૪. આ ચારિત્રવનસૂરિતે આ॰ જિનહિતસૂરિના શિષ્ય ઉપા॰ કલ્યાણરાજના શિષ્ય હતા. તે સમર્થ વિદ્વાન હતા. તેમણે ઘણા ટીકા ગ્રંથા વગેરે રચ્યા છે- ૧. મેઘદૂત-ટીકા, (ત્ર’૦ : ૧૧૨) સ૦ ૧૫૨૪, અરડમલ શ્રીમાલીની વિનંતિથી રચી. ૪૬૯ ૨. કુમારસંભવની શિશુદ્ધિતષિણી વૃત્તિ, (સર્ગ : ૭) સ૦ ૧૪૯૨ ના માહ સુર્દિ ૮. ૩. રવશ-વૃત્તિ. ૪. સિન્દૂરપ્રકર-ટીકા, (ગ્ર૦: ૪૮૦૦) સ૦ ૧૫૦પના વૈશાખ સુદિ ૮ ગુરુવાર. ૫. નૈષધીય-ટીકા, સ૦ ૧૫૧૧ વૈશાખ સુદ. ૬. શિશુપાલવધ-ટીકા, ૭. કલ્યાણમંદિરસ્તોત્રવૃત્તિ ૮. ભાવારિવારણ-સ્તાત્ર વૃત્તિ. Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ જેન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે [ પ્રકરણ ૯. રાઘવ-પાંડવીય-વૃત્તિ. ૪૩. આ જિનપ્રબોધસૂરિ–તેઓ શા શ્રીચંદ અને શ્રીદેવીના પુત્ર હતા. તેમને સં. ૧૨૮૫ માં જન્મ થયો. તેમનું નામ પર્વત પાડવામાં આવ્યું. તેમણે સં. ૧૨૯૬ ના ફાગણ વદિ ૫ ના રોજ થરાદમાં દીક્ષા લીધી ત્યારે તેમનું નામ પ્રબોધમૂર્તિ રાખવામાં આવ્યું. સં. ....વાચક પદ મળ્યું અને સં. ૧૩૩૧ ના આ વદિ ૫ ના રોજ આચાર્યપદ આપ્યું ત્યારે નામ આ જિનપ્રબોધસૂરિ રાખ્યું. સં. ૧૩૩૧ ના ફાગણ વદિ ૮ ના રોજ જારમાં આચાર્ય પદમહત્સવ થયો. સં. ૧૩૪૧ માં તેમને સ્વર્ગવાસ થયે હતું. તેમણે સં. ૧૩૩૪ માં જેસલમેરમાં “પૂર્ણસાર-કથા'નું સંશોધન કર્યું હતું. તેમણે સં૦ ૧૩૨૧ માં “સંદેહદલાવલી”ની વૃત્તિ રચી, જેનું ઉપા, લક્ષ્મીતિલક, ઉપા. જિનરત્ન અને ઉપાટ ચંદ્રિતિલકે સંશોધન કર્યું હતું. આચાર્યશ્રીએ સં. ૧૩૨૮ માં “કાતંત્રવ્યાકરણ” પર દુર્ગ પદપ્રય રચ્યું હતું. આ જિનચંદ્ર સં૦ ૧૩૫૧ માં તેમની પ્રતિમા બનાવેલી, તે ખંભાતમાં વિદ્યમાન છે. સં. ૧૩૩૩ માં આ જિનસિંહથી ત્રીજો શાખાગચ્છ “લઘુ ખરતરગચ્છ” નીકળે. ( ૪૪. આ જિનચંદ્રસૂરિ–તેઓ સમીયાણાના મંત્રી દેવરાજ છાજેડ અને તેમની પત્ની કમલાદેવીના પુત્ર હતા. તેમને સં૦ ૧૩૨૬ ના માહ સુદિ ૪ ના રોજ જન્મ થયો. નામ ખંભરાય પાડવામાં આવ્યું. તેમણે સં૦ ૧૩૩૨ માં જાહેરમાં દીક્ષા લીધી. તેમને સંતુ ૧૩૪૧ ના વૈશાખ સુદિ ૩ ને સોમવારના રોજ જાહેરમાં આચાર્ય પદ પ્રાપ્ત થયું. તેમને સં. ૧૩૭૬ માં કેસવાણ ગામમાં કંપવાથી સ્વર્ગવાસ થયે હતે. તેમણે ચાર રાજાઓને પ્રતિબંધ કર્યો હતો, આથી તે સમયે ખરતરગચ્છ રાજગચ્છ એવા નામથી પણ ઓળખાવા લાગે. ખરતરગચ્છના પટ્ટાવલીકારે આ જિનચંદ્રને કલિકાલકેવલી તરીકે ઓળખાવે છે. Page #510 -------------------------------------------------------------------------- ________________ ચાલીશમું ] આ૦ મુનિચંદ્રસૂરિ ૪૭૧ ૪૫. આ જિનકુશલસૂરિ–તેઓ સમયણાના મંત્રી જિલ્ડગર છાજેડ અને તેમની પત્ની મહં. જયશ્રીના પુત્ર હતા. તેમને જન્મ સં. ૧૩૩૦ માં થયે હતે. સં. ૧૩૪૭ માં દીક્ષા લીધી અને સં૦ ૧૩૭૭ ના જેઠ વદિ ૫ ના રોજ પાટણમાં રાજેન્દ્રાચાર્યના હાથે આચાર્ય પદ પ્રાપ્ત થયું હતું. તેમને સ્વર્ગવાસ સં. ૧૩૮૯ ના ફાગણ વદિ અમાવાસ્યા દિને દેરાઉરમાં અનશનપૂર્વક થયો હતો. તેમણે સં. ૧૩૮૦ માં શા) તેજપાલના સંઘ સાથે શત્રુંજય તીર્થની યાત્રા કરી, નવમી ટૂંકમાં માનતુંગ નામને જિનપ્રાસાદમાં ભ૦ઋષભદેવની ર૭ આંગળપ્રમાણ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૩૭૭માં ભીલડિયામાં ભુવનપાલને ૭૨ દેરીવાળા જિનાલયમાં ભ૦ મહાવીરસ્વામીની, જેસલમેરમાં જસધવલે ભવેલા ચિંતામણિ પાર્થે નાથની અને જાલેરમાં ભ૦ પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. તેમણે ચૈત્યવંદનકુલક-વૃત્તિ વગેરે ગ્રંથે બનાવ્યા છે. . . તેઓ દેરાઉરમાં, જ્યાં સ્વર્ગસ્થ થયા ત્યાં, તૂપ બનાવવામાં આવ્યું હતો પણ મુસલમાનેએ તે તોડી નાખતાં હાલ તેને પત્તો લાગતે નથી. ખતરગચ્છમાં આ૦ જિનદત્તસૂરિ જેમ દાદા તરીકે પ્રસિદ્ધ છે તેમ આ જિનકુશલ પણ દાદા તરીકેની ખ્યાતિ પામ્યા છે. તેઓ પણ ચમત્કારી હતા એમ કહેવાય છે. પણ તેમના સ્તૂપને પત્તો નથી એ પુરાણપ્રેમીઓ અને ખરતરગચ્છના અનુયાયીઓ માટે દુઃખને વિષય ગણાય છે. તેમના પરિવારમાં આ૦ જિનપદ્મસૂરિ ઉ૦ લબ્લિનિધન ઉપા વિનયપ્રભ, ઉપાવિવેકસમુદ્ર, ઉપાટ જયસાગર વગેરે ૧૨૦૦ સાધુઓ અને ૧૦૫ સાધ્વીઓ હતી. ઉપા. વિનયપ્રભ સં૦ ૧૪૧૨માં ગૌતમસ્વામીને રાસ રચ્યો, જે આજે ઘેર ઘેર વંચાય છે. . આ૦ તરુણપ્રભ પણ આ સમયે થયા હતા. તે આ૦ જિનચંદ્રસૂરિના શિષ્ય આ રાજેંદ્રચંદ્રના વિદ્યાશિષ્ય આ જિનકુશળના પટ્ટધર હતા. તેમણે આ જિનપદ્મ સં૦ ૧૩૯૦, આ જિનલબ્ધિ Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ સં૦ ૧૪૦૦, આ જિનચંદ્ર સં૦ ૧૪૦૬, આ૦ જિનેદિય સં. ૧૪૧૫ (૧૪૧૪) વગેરેને આચાર્યપદવી આપી હતી. તેમણે સં. ૧૪૧૧માં આ૦ વ૦ અમાસે બાલબેધ–“શ્રાવક–પ્રતિક્રમણસૂત્ર-વિવરણ” રચ્યું છે. આ૦ જિનકુશલે સં૦ ૧૩૮૮માં ૫૦ તરૂણકીતિને આચાર્ય પદ આપી તેમનું આ૦ તરુણપ્રભ નામ રાખ્યું. ૪૬. આ જિનપરિ —તેઓ પંજાબના છાજેડ ઓસવાલ હતા. સં. ૧૩૮૨માં જન્મ્યા હતા. તેમને સં. ૧૩૦ના જેઠ સુદિ ૬ના રોજ હરપાલના ઉત્સવમાં દેરાઉરમાં આચાર્યપદ આપવામાં આવ્યું, અને સં૦ ૧૪૦૦ના વૈશાખ સુદિ ૧૪ના રોજ પાટણમાં તેમનું સ્વગમન થયું. આ૦ તરુણપ્રત્યે તેમને “સૂરિમંત્ર આપ્યો હતે. ખરતરગચ્છના પટ્ટાવલીકારે આ આચાર્યની વિદ્વત્તા માટે પણ આ જિનેશ્વર જેવી જ ઘટના બતાવે છે, એટલે આ જિનપદ્મસૂરિ પંજાબના હોવાથી વિદ્વાન નહોતા. તેમને પાટણમાં સરસ્વતીએ વરદાન આપ્યું અને પાટણમાં તો માવત્ત. લેકની રચના કરી, વ્યાખ્યાન પણ સરસ આયું. યુગપ્રધાનાચાર્ય પટ્ટાવલીમાં આ ઘટનાને ઉલ્લેખ નથી. તેમને “બાલધવલ કૂલ સરસ્વતીનું બિરુદ હતું. આ જિનભદ્ર, આ૦ જિનકુશલ, આ૦ જિનપદ્મ અને આ જિને શ્વર (વેગડ) એ ચારે છાજેડ ગોત્રના હતા. ૪૭. આ જિનલધિસૂરિ–તેમને સં૦ ૧૪૦૦ના અષાડ સુદિ ૧ના રોજ પાટણમાં આ૦ તરુણપ્રભસૂરિના હાથે આચાર્ય પદવી મળી અને તેઓ સં. ૧૪૦૬માં નાગારમાં કાલધર્મ પામ્યા હતા. તેઓ વિદ્વાન હતા. અષ્ટાવધાની હતા. એ સમયે તે ગચ્છમાં ૮૪ શિષ્યો વ્યાકરણના વિદ્વાન હતા. આ અરસામાં મુસલમાનેએ અજ. મેરમાં હલ્લે કર્યો હતે. આ ૪૮. આ૦ જિનચંદ્રસૂરિ–તેમને સં. ૧૮૦૬ના માહ સુદ ૫ (૧)ના રેજ નાગરમાં (જેસલમેરમાં) આ૦ તરુણુપ્રભસૂરિના Page #512 -------------------------------------------------------------------------- ________________ "ચાલીશમું ]. આ મુનિચંદ્રસૂરિ ૪૭૩ વાસક્ષેપથી આચાર્ય પદવી મળી અને સં. ૧૪૧૫ના અષાડ વદિ ૧૩ના રોજ ખંભાતમાં સ્વર્ગસ્થ થયા. તેઓ પરમસંવેગી હતા. તેમની શિષ્યા સાધ્વી ગુણસમૃદ્ધિ મહત્તરાએ સં. ૧૪૦૬માં “અંજનાસુંદરીચરિત્ર' (૦:૫૦૪) રચ્યું. ૪૯ આ૦ જિનદયસૂરિ પાલનપુરના શારૂંદપાલ મા અને તેમની પત્ની ધારલદેને સમરે નામે પુત્રને જન્મ સં. ૧૩૭પમાં થયે. સમરાએ ભીલડિયામાં દીક્ષા લીધી ને તેઓ મુનિ સેમપ્રભ નામથી ઓળખાવા લાગ્યા. સં. ૧૮૧૫ના અષાડ સુદિ ૨ (૧૩)ને રેજ ખંભાતમાં આ૦ તરુણપ્રભના હાથે આચાર્ય પદવી મેળવી અને આ જિનદયસૂરિ નામ રાખવામાં આવ્યું. સં. ૧૪૩રના ભાદરવા વદિ ૧૧ના રોજ પાટણમાં તેમને સ્વર્ગવાસ થયે. તેઓ પાંચે તિથિએ ઉપવાસ કરતા હતા. તેઓ સૌભાગ્યશાળી હતા. તેમના હાથે ઘણું પ્રતિષ્ઠાઓ, ઘણા પદ તેમજ સંઘપતિઓ થયા. તેમના સમયમાં તપગચ્છના આ દેવસુંદરસૂરિના પટ્ટધર આ૦ સાધુનસૂરિના ઉપદેશથી શંખલપુરના હાકેમ શાકેચર પરવાડે બહુચરાજીનાં બાર ગામમાં અમારિ પ્રવર્તાવી હતી. (પ્રક. ૩૫, પૃ. ૧૯૮; કેચર વ્યવહારિયાને રાસ) આચાર્યશ્રીએ સં૦ ૧૪૧પમાં વિકમરાસ રચ્યો છે. આ જિનદયના શિષ્ય ઉપા. મેરુનંદને જિનદયવિવાહ તથા સંસ્કૃત, અપભ્રંશમાં સ્તવનની રચના વગેરે કરેલી છે. પં જ્ઞાનકલશે સં. ૧૪૧પમાં “જિનદયસૂરિપટ્ટાભિષેકરાસ” રચ્યો છે. તે સમયે જેસલમેરના છાજેડ ગેત્રની વેગડશાખાના ઉપાટ ધર્મવલ્લભ વિદ્વાન હતા. આચાર્યશ્રીએ તેમને આચાર્યપદ આપવાને વિચાર કર્યો પણ તેમના દેશે જાણવામાં આવતાં અને શા ઉદયકરણની સલાહ મળતાં તેમને આચાર્ય બનાવ્યા નહીં. તેમના કુટુંબીઓ મંત્રી વગેરે અધિકારપદે હતા. ધનવાળા હતા. ઉપાટ ધર્મવલ્લભે સાચાર જઈ “વારાહી” દેવીની સાધના કરી. રુદ્રપલ્લીગચ્છના આચાર્ય સં. ૧૪રરમાં તેમને પાટણમાં આચાર્યપદવી Page #513 -------------------------------------------------------------------------- ________________ "४७४ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજો [ પ્રકરણ આપી, આ૦ જિનેશ્વર નામ રાખ્યું. તેમણે કુટુંબીઓની મદદથી નવો ગચ્છ ચલાવ્યું. આ રીતે ખરતરગચ્છમાં સં૦ ૧૪૨૨માં “વેગડગછ નીકળે.' ૫૦. આ જિનરાજસૂરિ–તેમને સં૦ ૧૪૩૩ના ફાગણ વદિ ૬ના રોજ પાટણમાં આચાર્ય પદ મળ્યું. સં. ૧૪૬૧માં દેલવાડામાં સ્વર્ગગમન થયું. આ જિનવર્ધને સં. ૧૮૬૮માં દેલવાડામાં તેમની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. તેઓ ન્યાયના પ્રકાંડ અભ્યાસી હતા, અને સર્વ સિદ્ધાંતના પારગામી હતા. તેઓ ક્ષમાશીલ હતા. તેમણે (૧) આ૦ સ્વર્ણપ્રભ, (૨) આ૦ ભુવનરત્ન અને (૩) આ૦ સાગરચંદ્રને આચાર્ય પદવી આપી હતી. આ જિનપ્રભસૂરિની પરંપરામાં આ૦ જિનરાજ થયા છે તે આ સૂરિથી જૂદા છે. (જૂઓ, પ્રક. ૪૦, પૃ. ૪૬૯) ' તેમના પરિવારમાં ૩ આચાર્યો, ૧૨ ઉપાધ્યાયે, અને ૩૬ વાચનાચાર્યો હતા. - ૫૧. આ જિનભકિસૂરિ–આ. સાગરચંદ્રસૂરિએ સં૦ ૧૪૬૧ માં દેલવાડામાં આ૦ જિનરાજની પાટે આ જિનવર્ધનને સ્થાપન કર્યા. આ. જિનવર્ધને જેસલમેરમાં ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરમાં મૂળનાયકની પાસે બેસાડેલ ક્ષેત્રપાલની મૂર્તિને ઉઠાવી બહાર બેસાડી. આથી આચાર્યશ્રી અને ક્ષેત્રપાલ વચ્ચે ઝગડે પડ્યો. ક્ષેત્રપાલે આચાર્યશ્રીને બ્રહ્મચર્યવ્રતના ભંગવાળા ઠરાવ્યા. આથી આ૦ સાગરચંદ્ર આ૦ જિનરાજની પાટે આ૦ જિનવર્ધનના બદલે આ જિનભદ્રને બેસાડ્યા. તેમાં ૧ ભાદા નામ, ૨ ભાણસેલ ગામ, ૩ ભણસાલી નેત્ર, ૪ ભદ્રા કરણ, ૫ ભરણી નક્ષત્ર, ૬ ભદ્રસૂરિ નામ અને ૭ ભટ્ટારક પદ–એમ સાત ભકાર મેળવ્યા. ૧. આ૦ જિનવર્ધને સં. ૧૪૭૪માં શિવાદિયરચિત “સપ્તપદાથી 'ની ટીકા રચી તેમજ “વાલ્સટાલંકાર'ની પણ ટીકા રચી આ૦ જિનસાગરશિષ્ય પં. ધર્મચંદે રાજશેખરની “કપૂરમંજરી'ની ટીકા રચી. - ૨. મહા સુદિ ૧૫ના રોજ કદાપિ ભરણી નક્ષત્ર ન જ હોય. Page #514 -------------------------------------------------------------------------- ________________ ચાલીશમું ] આ૦ મુનિચંદ્રસૂરિ ૪૭૫ આ જિનભદ્રસૂરિને સં. ૧૮૫૦માં જન્મ, સં૦ ૧૪૬૧માં દીક્ષા, સં. ૧૮૭૫ના મહા સુદિ ૧૫ના રોજ ભણસેલમાં આચાર્યપદ થયું. સં. ૧૫૧૪ના મહા વદિ ના રાજ કુંભલમેરમાં સ્વર્ગવાસ થયા હતે. એ રીતે તેઓ ઘણાં વર્ષો જીવ્યા હતા. આ જિનભદ્ર જિણસત્તરિ ગાળ : ૨૨૦, અપવર્ગનામમાલા, દ્વાદશાંગીપદપ્રમાણુકુલક ગા. ૨૧ વગેરે રચ્યાં છે. તેમણે ગિરનાર, ચિત્તોડ, મંડોવર વગેરેમાં જિન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. માંડવગઢ, જેસલમેર, જાલેર, પાટણ, ખંભાત નાગર વગેરે સ્થાનેમાં ગ્રંથભંડારે સ્થાપાવ્યા હતા. તેમને ઘણા શિષ્ય-પ્રશિષ્યો હતા. તેમણે જગતને આચાર્ય, ઉપાધ્યાય, પંન્યાસ વગેરે ૧૮ વિદ્વાન મુનિવરે આપ્યા હતા. તે આ પ્રમાણે આ ભાવરત્નસૂરિ. આ૦ કીતિરિત્નસૂરિ–તેમણે સં. ૧૫૧૫માં કુંભલમેરુમાં આ જિનચંદ્રને આચાર્ય પદ ભટ્ટારકપદ આપ્યાં. આ૦ કીતિરત્નના શિષ્ય પં૦ લાવણ્યશીલગણિના ઉપદેશથી સં. ૧૫૦૧ના ચૈત્ર સુ. ૧ના રાજ પાટણમાં શેઠ નાગરાજવંશજશેઉદયસિંહે સેનેરી શાહીથી નંદીસૂત્ર લખાવ્યું હતું. (-શ્રીપ્રશસ્તિસંગ્રહ, ભા. ૨, પ્રક. ૨૮) મહેર કમલસંયમ ગણિ–તે મોટા વિદ્વાન હતા. તેમણે સં. ૧૪૭૬માં દીક્ષા લીધી હતી. તેમણે સં. ૧૫૨૪માં વિભારગિરિ તીર્થમાં આ૦ જિનભદ્રની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરી હતી. સં. ૧૫૨૬માં જેનપુરમાં શેઠ મલ્લરાજને ઉપદેશ આપી સિદ્ધાન્ત લખાવ્યા. સં. ૧૫૪૪માં “ઉત્તરજઝયણસુત્ત ની સર્વાર્થસિદ્ધિ કમલસંયમી ટીકા બનાવી. સં. ૧૫૪માં કર્મસ્તવ-વિવરણ, સિદ્ધાંતસદ્ધાર, સમ્યકલાસ કડીઃ ૧૩ વગેરે બનાવ્યા છે. - મહેક સિદ્ધાન્તરુચિ ગણિ–તેમને જીરાવલા પાર્શ્વનાથ ઉપર ઘણું ભક્તિ હતી. તેમની ઉપર ત્યાંને અધિષ્ઠાયક પ્રસન્ન હતો. તેમણે તે દેવની મહેરબાની મેળવી માંડવગઢના સુલતાન બાદશાહ મહમ્મદ ગ્યાસુદ્દીનની રાજસભામાં વાદીઓને હરાવ્યા હતા. eleme veo F1222 Melection Carcaich siche Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ તેમણે એક વિધવાના નાનુ નામના પુત્રને મંત્રવાળું માદળિયું આપ્યું. આથી નાનુ બાદશાહ ગ્યાસુદ્દીનને માનીતો બન્યા હતા. સંભવ છે કે, આ નાનું તે નેણા ભણશાળી શ્રીમાલી હેય. તેના વંશમાં કવિ મંડન, કવિ ધનદ થયા. તેમના શિષ્ય સાધુએ સં. ૧૫૧૨માં પુષ્પમાળાપ્રકરણની ટીકા, સં. ૧૫૧માં મહાવીરચરિચંની વૃત્તિ, ચરિત્રપંચક વૃત્તિ, નંદીશ્વરદ્વીપસ્તવન-વૃત્તિ બનાવી છે. મહેર જયસાગર ગણિ–તે આ જિનરાજસૂરિના શિષ્ય હતા અને આ જિનવર્ધનના વિદ્યાશિષ્ય હતા. તેમણે સં. ૧૪૮૪માં સિન્થમાંથી આ૦ જિનભદ્રસૂરિ ઉપર વિજ્ઞપ્તિરૂપે “વિજ્ઞમિત્રિવેણી” રચીને મેકલી હતી. સં. ૧૪૭૮માં પાટણમાં “પર્વરત્નાવલિ” (ગા૬ર૧) બનાવી. સં. ૧૪૯૭માં “નગરકેટચૈત્યપરિપાટી” બનાવી. સં. ૧૪૫માં “સંદેહદેલાવલી-વૃત્તિ” બનાવી. “તીર્થરાજસ્તવન, વિવિધ સ્તિત્રવૃત્તિ સં. ૧૫૦૩માં પાલનપુરમાં “શ્રી પૃથ્વીચંદ્રચરિત્ર” ગ્રં, ૨૬૫૪ વગેરે બનાવ્યા હતા.' મહે. જયસાગરના શિષ્ય ઉ૦ રત્નચંદ સં. ૧૫૦૧ના પિ૦ સુત્ર ૧૧ રવિવારે “સબીજકિયારત્નસમુચ્ચય' લખે. મહે. જયસાગર ગણિવરને (૧) ઉ૦ રત્નચંદ્ર ગણિ, (૨) પં મેઘરાજ, (૩) પં. સેમકુંજર, (૪) સત્યરુચિ એમ ૪ શિષ્ય થયા. ઉપા રત્નમૂર્તિ ગણિ, તેમના શિષ્ય ઉ૦ મેરુસુંદરે સં. ૧૫રપમાં માંડવગઢમાં આ૦ તરુણપ્રભના આવશ્યક બાલાવબોધ’ના આધારે ૧. ઋષિ સજ્જને સં૦ ૧૭૦૦ ચ૦ વ૦ ૧ રવિવારે ચિત્રા નક્ષત્રમાં વજવાટક દુગમાં “પૃથ્વીચંદ્રચરિત્ર” લખ્યું હતું. ત્યારબાદ ખરતરગચ્છના નં પરમ ભ૦ જિનમાણિજ્યસૂરિની પરંપરાના (૫૬) પં. સુમતિમંદિર ગણિ (૫૭) ૫૦ જયનંદન ગણિ (૫૦) પં. પ્રેમધીર ગણિ (૫૯) પં દુલીચંદ ગ, (૬૦) ૫૦ રોદય ગગ્ના શિષ્ય (૬૧) ૫૦ મહલગણિએ સં. ૧૮૩૮ અ. વ. ૫ ગુરુવારે તેના આધારે ખરતરગના ભ૦ જિનચંદ્રના શાસનમાં લખનૌમાં નવાબ ગાજઉદ્દીન હૈદરના રાજ્યમાં પ્રતિ લખી. (શ્રી પ્રશસ્તિસંગ્રહ, ભા. ૨, પ્રક. ૧-૭૬ ૬) Page #516 -------------------------------------------------------------------------- ________________ ૪૭૭ ચાલીશમું ] આ મુનિચંદ્રસૂરિ બાલાવબોધ બનાવ્યું. ઉ૦ મુનિરાજ.... પં. પુણ્યવિમલ ગણિ પં. વિશાલ ગણિ પં મતિવિમલ ગણિ પં. લબ્ધિવિશાલ ગણિ ૫૦ મતિરાજ ગણિ પં. સહજશીલ ગણિ ' પ૦ પદ્મમેરુ ગણિ પં. સુમતિસેન ગણિ મુ. વિનયતિલકજી મુક્રિયાતિલકજી મુ. ભાનુપ્રભ મુસમયપ્રભ મુહ દયાકમલ વગેરે. તેમને રાવલ વિરસિહ રાજા વ્યંબકદાસ વગેરે ભક્ત હતા. આ જિનભદ્રસૂરિ, આ જિનચંદ્રસૂરિ, મહેo કમલસંયમ ગણિ વગેરેના ઉપદેશથી ઘણા ગ્રંથભંડારે બન્યા છે. ગ્રંથ લખાવ્યા છે. સોનાની શાહીથી નંદીસૂત્ર, શ્રીક૯પસૂત્ર પણ લખાવેલાં મળે છે. આ જિનભદ્રસૂરિ સં. ૧૫૦૧ના વૈ૦ સુત્ર અને રવિવારે જેસલ મેરમાં પિતાને હાથે સિદ્ધહેમશબ્દાનુશાસનવૃત્તિ લખી છે. (-શ્રીપ્રશસ્તિસંગ્રહ, ભા. ૨, પ્રક. ૩૧) આ જિનભદ્રના સમયે ખરતરગચ્છમાં સં૦ ૧૪૬૧માં, સં૦ ૧૪૬પમાં પિપલક ગામમાં આ૦ જિનવર્ધનસૂરિથી પાંચમે “પિ૫. લક’ નામને શાખાભેદ નીકળે છે. આ જિનવર્ધને સં૦ ૧૪૭૪માં શિવાદિત્યની “સપ્તપદાથી ની વૃત્તિ અને “વાભટ્ટાલંકારની વૃત્તિ બનાવી. આ જિનવર્ધનપટ્ટે, આ૦ જિનચંદ્રપટ્ટે, આ જિનસાગર (સં. ૧૪૮૯ થી ૧૫૫૦) હેમલgવૃત્તિ દ્રઢિકા” તથા “કપૂરપ્રકરણની અવસૂરિ બનાવી. આ જિનવર્ધનશિષ્ય પંઆજ્ઞાસુંદરે સં. ૧૫૧૬માં “વિવાવિલાસનરેન્દ્ર-ચોપાઈ' બનાવી. આ જિનસાગરશિષ્ય પંચ ધર્મચંદ્ર ગણિએ રાજશેખરની કપૂરમંજરીની ટીકા બનાવી. પર. આ જિનચંદ્રસૂરિ–તેઓ જેસલમેરના શા. વચ્છરાજ Page #517 -------------------------------------------------------------------------- ________________ ४७८ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ [ પ્રકરણ ચમડ અને તેમની પત્ની વાલ્લાદેવીને પુત્ર હતા. તેમને સં૦ ૧૪૮૭ માં જન્મ થયે ને સં. ૧૪૨ માં દીક્ષા થઈ. તેમને સં૦ ૧૫૧૫ ના વિશાખ વદિ ૨ ના દિવસે કુંભલમેરુમાં આવકી તિરત્નના હાથે આચાર્યપદ મળ્યું. સં. ૧૫૩૦(૧૫૩૭) માં જેસલમેરમાં સ્વર્ગવાસ થયો. તેમણે જેસલમેર, આબૂ, ચિત્તોડ વગેરે સ્થાનમાં જિનપ્રતિષ્ઠા કરાવી. ચિત્તોડમાં કુભા રાણાના ભંડારી વેલચંદે શાંતિનાથનું શૃંગાર ચકી મંદિર કરાવ્યું. તેની તેમણે પ્રતિષ્ઠા કરી. આ૦ ગુણરત્ન, આ ધર્મરત્ન, આ જિનસમુદ્ર વગેરેને આચાર્ય બનાવ્યા. આ અરસામાં સં૦ ૧૫૦૮માં અમદાવાદમાં લંકા લહિયાએ પ્રતિમા ઉત્થાપી અને સં૦ ૧૫૨૪ (૧૫૩૦)માં “લકામત” ચલાવ્યું. આ મતને બાદશાહ પીરોજશાહે ટેકો આપે. (-ઉપાઠ કમલસંયમકૃત “સિદ્ધાંત સાદ્ધારસમ્યફલ્લાસ, કડી ૧૩) ૫૩. આ જિનસમુસૂરિ—તેઓ બાહડમેરના પારેખ દેકા શાહ અને તેમની પત્ની દેવલદેવીના પુત્ર હતા. તેમને સં. ૧૫૦૬ માં જન્મ થયે. તેમણે સં. ૧૫૧૨ (૧૫૨૧)માં દીક્ષા લીધી. સં. ૧૫૩૩ ના માત્ર સુદિ ૧૩ ના રોજ પુંજપુરમાં આ૦ જિનચંદ્રસૂરિના હાથે તેમને આચાર્યપદ મળ્યું અને સં. ૧૫૫૫ માં અમદાવાદમાં તેમને સ્વર્ગવાસ થયે. તેઓ પરમત્યાગી હતા. તેમણે પંચનદીપીરની સાધના કરી હતી. તેમણે જેસલમેરમાં સં. ૧૫૩૬ માં તેમજ બીજા સ્થાનમાં પ્રતિષ્ઠાએ કરાવી હતી. જોધપુરના રાજા તથા એક ધનાઢય જાટે સં૦ ૧૫૪૭ માં આ૦ જિનસમુદ્રને મડવર આમંત્રણ આપી ઘણું સન્માન કર્યું હતું. તેમના શિષ્ય આ૦ જિનસાગરશિષ્ય પં. ધર્મચંદ્ર “સિદૂરપ્રકરટીકા રચી છે. આ જિનસમુદ્રની શિષ્યા સાધ્વી રાજલક્ષમી ગણિની સં. ૧૫૨૦ના માગશર વદિ ૧૦ ના રોજ પાલનપુરમાં હતી. (–શ્રી પ્રશસ્તિસંગ્રહ, ભા. ૨,પ્ર. ૧૦૬) Page #518 -------------------------------------------------------------------------- ________________ ४७८ ચાલીશમું]. આ૦ મુનિચંદ્રસૂરિ ૫૪. આ જિનહંસરિ—તેઓ સેત્રાવાના શામેઘરાજ ચોપડા અને તેમની પત્ની કમલાદેના પુત્ર હતા. તેમને સં. ૧૫૨૪માં જન્મ થયે. તેમણે સં. ૧૫૩૫માં જેસલમેરમાં દીક્ષા લીધી. દીક્ષા નામ મુનિ ધર્મરંગ રાખવામાં આવ્યું. તેમને સં. ૧૫૫૫માં અમદાવાદમાં આચાર્ય પદ આપવામાં આવ્યું. સં. ૧૫૫૬ ના વૈશાખ સુદિ ૩ દિને (જેઠ સુદિ ૯ રવિવારે) રોહિણી નક્ષત્રમાં બિકાનેરમાં આ૦ શાંતિ સાગરના સૂરિમંત્રથી ભટ્ટારકપદ મળ્યું અને સં. ૧૫૮૨માં અમદાવાદમાં ત્રણ દિવસનું અનશન કરી તેમને સ્વર્ગવાસ થયો હતે. જ્યારે આચાર્યશ્રી ૧૪ સાધુઓ સાથે આગરા પધાર્યા ત્યારે ત્યાંના શ્રીસંઘે તેમને નગરપ્રવેશમહોત્સવ કર્યો હતો. પરંતુ ત્યાંના બાદશાહ સીકંદર લેદીએ (ઈ. સ. ૧૪૮૮થી ૧૫૦૭) કેઈની કાન ભભેરણના કારણે આચાર્યશ્રી, ૧૩ સાધુઓ તેમજ ૫૦૦ માણસે વગેરેને ધેળપુરની કેદમાં પૂરી દીધા હતા. એ સ્થિતિમાં ત્રણ વર્ષ પસાર થઈ ગયાં. (જૂઓ, પ્રક. ૪૪, બાદશાહ ૩૩, સિકંદર લેદી) આચાર્યશ્રીએ વિવિધ દેવેનું આરાધન કર્યું પણ કંઈ ન વળ્યું. આખરે આ અજિતદેવસૂરિ પ્રતિષ્ઠિત જીરાવલા પાર્શ્વનાથનું આરા. ધન કર્યું–નીર પઠ્ઠીપુરાપાર્શ્વનાથપયા ? શા તેમની કૃપાથી તેઓ કેદમાંથી છૂટ્યા. તેમણે ૫૦૦ કેદીઓને પણ છોડાવ્યા અને બાદશાહને ઉપદેશ આપી અમારિ પ્રવર્તાવી. વૃદ્ધાચાર્ય પટ્ટાવલી”માં જણાવ્યું છે કે, આ જિનદત્તનું અભિવચન તેડવાથી આવા વધ-બંધન થાય. આ૦ જિનહંસે ઘણું પ્રતિષ્ઠા કરાવી હતી, યાત્રાસંઘે કઢાવ્યા હતા. ઘણા નવા આચાર્યો બનાવ્યા હતા. સં. ૧૫૮૨માં તેમણે “આયરંગસુત્ત-દીપિકા રચી. બાદશાહ સીકંદર (ઈ. સ. ૧૪૮૯ થી ૧૫૦૭) લોદીએ આ જિનહંસને કેદમાં પૂર્યા તેથી આ૦ શાંતિસાગરે આ જિનસમુદ્રની પાટે આ૦ જિનદેવને નવા આચાર્ય બનાવી સ્થાપન કર્યા. ખરતરગચ્છમાં સં૦ ૧૫૬૪-૬૫માં મારવાડના રેયા ગામમાં આ૦ જિનદેવથી છઠ્ઠો “આચાર્યગચ્છ” (વડો આચાયયગ) નીકળે. Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ જેન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ આ સમયે સં. ૧૫૮૨ ના માહ સુદિ ૫ ના રોજ અમદાવાદમાં સ્થવિર પરંપરાની પઘપ્રશસ્તિ લે૧૧૦ની રચના થઈ. ઉપા- સાધુ રંગ ગણુએ સં. ૧૫૯લ્માં “સુયગડંગસુત્ત-દીપિકા” (ગ્રં: ૧૩૪૧૬) રચેલી છે. પપ. આ જિનમાણિજ્યસૂરિ–તેઓ કુકડા પડાગોત્રના શારાજ (રાઉલ જીવરાજ) તથા તેમની પત્ની રન્નાદેવી (રયણાદેવી પન્નાદેવી)ના પુત્ર હતા. તેમને જન્મ સં. ૧૫૪૯ માં થયે. તેમણે સં. ૧૫૬૦ માં દીક્ષા લીધી. સં. ૧૫૯૨ ના ભાદરવા વદિ ૯ (માહ સુદિ ૫)ને રોજ પાટણમાં આ૦ જિનહંસના હાથે આચાર્ય પદવી મેળવી અને સં૦ ૧૬૧૨ ના અષાડ સુદિ ૫ ના રોજ અનશનપૂર્વક સ્વર્ગવાસ થ. તેઓ ગુજરાત, પૂર્વદેશ અને સિંધમાં વિચર્યા હતા. તેમણે પાંચ નદીને સાધી હતી. સં. ૧૫૪ માં બિકાનેરમાં મંત્રી સ્મૃસિંહના દેરાસરમાં ભ૦ નેમિનાથની પ્રતિષ્ઠા કરાવી હતી. તેઓ જેસલમેરમાં ઘણાં વર્ષો સુધી સ્થિર રહ્યા. એટલે ખરતરગચ્છના યતિઓ શિથિલ બની ગયા અને લોકાગચ્છ ફેલાવા લાગ્યું. આથી મંત્રી સંગ્રામસિંહે આચાર્યશ્રીને શિથિલાચાર છેડી કિદ્ધાર કરવા વિનતિ કરી. આચાર્યશ્રીએ જણાવ્યું કે, “હું દેરાઉરની યાત્રા કરી આવીને પછી કિદ્ધાર કરીશ.” તેઓ દેરાઉરની યાત્રા કરી જેસલમેર તરફ આવતા હતા, ૨૫ કેશ સુધી આવ્યા પણ ત્યાં પાણી ન મળવાથી (સં. ૧૬૧૨ અ સુ ૫) અનશન લઈ કાલધર્મ પામ્યા. તે પછી તેમના શિષ્યો ઉપાઠ કનકતિલક વગેરેએ કિયોદ્ધાર કર્યો. આ જિનભદ્રસૂરિની પરંપરાના ઉપા૦ રત્નાકર ગણિએ સં. ૧૬૧૦ ના શ્રાવણ વદિ ૮ના રોજ “જીવવિચાર”ની પ્રાકૃત વૃત્તિના આધારે સંસ્કૃત-ટીકા રચી. - પ. આ જિનચંદ્રસૂરિ–તેઓ વડલીના રીડગેત્રના શાક શ્રીવંત અને તેમની પત્ની શ્રીદેવીના પુત્ર હતા. તેમને જન્મ સં. ૧૫૫માં થયું હતું. તેમણે સં૦ ૧૬૦૪માં દીક્ષા લીધી. સં. ૧૬૧૨ Page #520 -------------------------------------------------------------------------- ________________ ૪૮૧ ચાલીશમું ] આ૦ મુનિચંદ્રસૂરિ ના ભાદરવા સુદિ ૯ ના રોજ જેસલમેરમાં તેમને આચાર્યપદ મળ્યું. સં. ૧૯૭૦ ના આસો વદિ ૨ ના દિવસે બિલાડામાં સ્વર્ગવાસ થયે. દિાર– તેમણે સં. ૧૬૧૩ ના ચિત્ર સુદિ ૭ ના રોજ ઉપાય કનકતિલક સાથે પરિગ્રહ છેડી કિદ્ધાર કર્યો. એ સમયે બિકાનેરમાં ૮૪ ગ૭ના ઉપાશ્રયે હતા. બીજા ગચ્છના મહાત્માઓ, યતિઓ, કુલગુરુ કે વહીવંચા આ૦ જિનચંદ્રને માનતા ન હતા. સામૈયામાં સામે જતા નહોતા. બિકાનેરના મંત્રી સંગ્રામસિંહના પુત્ર મંત્રી કર્મચંદ્ર બછાવત જે આચાર્યશ્રીના ભક્ત હતા તેમને આ૦ જિનચંદ્રને ન માનવાના કારણે તે મહાત્માઓ, વહીવંચાઓ વગેરે પ્રતિ ભારે ગુસ્સો આવ્યો. તેમણે ગચ્છના દષ્ટિ રાગથી બીજા ગચ્છના મહાત્માઓ વગેરેની પટ્ટાવલીઓ અને વહીઓ વગેરેને નાશ કર્યો. “પ્રાચીન ઇતિહાસ પર પડદે પડડ્યો.” પાછળથી તેમણે નવી પટ્ટાવલીઓ અને વહીઓ તૈયાર કરાવી.' તે પછી બિકાનેરને રાજા રાયસિંહ તેમજ “રાજરસનામૃત” બનાવનાર તેના ભાઈ પૃથ્વીરાજ સાથે ખટપટ થવાથી મંત્રી કર્મચંદ્ર આગરા ગયા અને ત્યાં સમ્રાટ અકબરના અંગત ખાતામાં નિમાયા. (-રાજરસનામૃત, પૃ. ૩૪, ધારઃ ૪) આ જિનચંદ્ર પાટણમાં શાસ્ત્રાર્થ થયો તેમાં આ૦ અભયદેવસૂરિને ખરતરગચ્છના સિદ્ધ કરાવવા સબળ પ્રયત્ન કર્યો હતો. આ૦ વાદિદેવસૂરિના વાસક્ષેપથી સ્થપાયેલ ફધિ તીર્થમાં ખરતરગચ્છીઓએ પ્રવેશ મેળવવા ભારે જહેમત ઉઠાવી હતી. એ જ અરસામાં દિલ્હીની ગાદીએ મેગલ સમ્રાટ અકબર હતો. તેણે ગુજરાતના સૂબાને પત્ર લખી આ૦ હીરવિજયસૂરિને ગુજ. રાતથી આગરા બેલાવ્યા. સં. ૧૬૩૯માં તેમને ઉપદેશ સાંભળ્યો. પિતાના રાજ્યમાં છૂટક છૂટક છ મહિનાની અમારિ પળાવી. છ ૧. વધુ વિવરણ માટે જુઓ, ખરતરગચ્છીય મહે. રામલાલ ગણિની ‘મહાજનવંશમુક્તાવલી.’ Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજે [ પ્રકરણ દેશમાં અહિંસાનાં ફરમાને મોકલ્યાં. સમ્રાટે તેમને “જગદ્ગુરુને ખિતાબ આપે અને સમય આવતાં તેમને શત્રુંજય તીર્થને પટ્ટો લખી આપ્યો. જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરિએ અહીં ચાર વર્ષ વિચરીને શાસનપ્રભાવના કરી, ગુજરાત તરફ વિહાર કર્યો. બસ, એ સમયથી મોગલ દરબારમાં જૈન મુનિઓને પ્રવેશ શરૂ થયે. (જૂઓ, પ્ર૮) આ જિનચંદ્રના શિષ્ય પં. તિલકગણીએ સં. ૧૫૬માં ખંભાતમાં “પ્રાકૃત શબ્દસમુચ્ચય” રચ્યું. તેમના પ્રશિષ્ય ધર્મસમુદ્ર સં. ૧૫૬૭ માં “સુમિત્રકુમારરાસ” ની રચના કરી. - મંત્રી કમચંદ્ર આ૦ જિનચંદ્રને આગરા બેલાવ્યા. આચાર્ય શ્રીએ સં. ૧૬૪૮ના અષાડ શુ૦ ૮ના રેજ ખંભાતથી વિહાર કરી જાલેરમાં પર્યુષણ તથા ચોમાસુ પસાર કરી ફાવશુ. ૧૨ ના રોજ તેઓ લાહોર પધાર્યા. આચાર્યશ્રી ડું લાહેરમાં રહ્યા અને પછી હાપુડ પધાર્યા. આચાર્યશ્રીએ લાહોરમાં સમ્રાટ અકબરને ઉપદેશ આપે, અને આ૦ હીરવિજયસૂરિને અમારિનાં ફરમાન આપ્યાં હતાં તેવા માસી અઠ્ઠાઈ માટે ફરમાનેની માગણી કરી ફરમાન મેળવ્યું. ખંભાતના દરિયામાં માછીમારોની જાળ બંધ કરાવી. મંત્રી કર્મ ચંદ્ર મેટા સમારેહથી આચાર્યશ્રીને યુગપ્રધાનપદ આપ્યું. તથા વામાનસિંહને આચાર્યશ્રીના હાથે આ જિનસિંહના નામથી આચાર્યપદ અપાવ્યું. આ ઉત્સવમાં સમ્રાટે નહીં પણ સમ્રાટના ધર્મગુરુ શેખ અબુલફજલે હાજરી આપી હતી. સમ્રાટ અકબર સં૦ ૧૬૬૨ ના કાર્તિક સુદિ ૧૫ના રોજ મરણ પામે. તે પછી જહાંગીર દિલ્હીને બાદશાહ બને. આ જિનસિંહે એવી ભવિષ્યવાણી કરી હતી કે, શાહજાદે ખુશરુ દિલ્હીને બાદશાહ બનશે. આથી બિકાનેરને રાજા રાયસિંહ, યુવરાજ દલપત તેમજ મંત્રી કર્મચંદ્ર બછાવત વગેરેએ શાહજાદા ખુશને પક્ષ કર્યો હતે. સમ્રાટ જહાંગીરે એ વાત દાઢમાં રાખી સમય આવતાં બિકાનેરના રાજવંશનું અને મંત્રી કર્મચંદ્ર બછાવતના વંશનું યુક્તિથી મૂળથી નિકંદન કાઢી નાખ્યું. તેણે આ જિનસિંહ માટે તુજુકે Page #522 -------------------------------------------------------------------------- ________________ ચાલીરામે ] આ મુનિચંદ્રસૂરિ ४८3 જહાંગીર (જહાંગીરનામા)માં ખૂબ તિરસ્કારભર્યા શબ્દો લખ્યા છે. આ સ્થિતિમાં આગરા પ્રદેશમાં જેન તિઓને, તેમાંયે ખાસ કરીને ખરતરગચ્છના યતિઓને વિહાર સદંતર બંધ થઈ ગયે. એ જ અરસામાં તપાગચછના મહેર ભાનુચંદ્ર ગણુંવર અને તે પછી મહ૦ વિવેકહષ ગવર, પં૦ મહાનંદ, પં. પરમાનંદ વગેરે આગરામાં વિચરતા હતા. આ જિનચંદ્રસૂરિની તીવ્ર ભાવના હતી કે યતિઓને વિહાર એ પ્રદેશમાં ચાલુ કરાવે. એટલે તેઓ વૃદ્ધાવસ્થામાં પણ આગરા પધાર્યા અને મહેવિવેકહર્ષ ગણી તથા પં. પરમાનંદ ગણીને સાથે રાખી બાદશાહ જહાંગીરને મળ્યા અને બાદશાહને રાજી કરી સૌને માટે આગરા પ્રદેશ તરફને વિહાર ખુલ્લો કરાવ્યો. આ આચાર્યશ્રીએ ઘણી પ્રતિષ્ઠા કરાવી હતી. શિષ્યોની પદસ્થાપના પણ કરી હતી. એ રીતે વિવિધ ધર્મકાર્યો કર્યા હતાં. ખર૦ ૫૦ જયમે સં. ૧૬પ૦ માં લાહેરમાં “કર્મચંદ્રચરિત્ર” રચ્યું. ૫૦ ગુણવિનયે સં. ૧૬૫૫ માં “કર્મચંદ્રપાઈ” રચી છે. ૧. “તુજારે જહાંગીર' ને મુંશી દેવીપ્રસાદકૃત હિન્દી અનુવાદ સારાંશજહાંગીરનામા, સં. ૧૯૬૨ કાર્તિક સુદિ ૧૧, કલકત્તામાં છપાવેલ, તેના પૃષ્ઠ ૧૫ પર, ૬૬, ૭૦, ૯૭, ૧૦૮, ૧૫૨, ૧૮૧, ૨૦૯માં જુઓ. ૨. મંત્રી કર્મચંદ્ર બછાવત–તે બિકાનેરને મંત્રી સંગ્રામસિંહ બછાવતને પુત્ર હતું. તે બાહોશ હતો અને દેવ-ગુરુ તેમજ ધર્મને પ્રેમી હતો. તે પ્રથમ બિકાનેરના રાજા રાયસિંહને મંત્રી હતો રાજકુટુંબ સાથે ખટપટ થવાથી આગરા ગયા અને સમ્રાટ અકબરના અંગત ખાતાને મંત્રી બન્યા. તે આ જિનચંદ્ર અને ઉપામાનસિંહને પરમ ઉપાસક હતા. તેને ખરતરગચ્છ પ્રત્યે ભક્તિરાગ નહીં પણ દૃષ્ટિરાગ હતો. આથી તેની સેવા કુસેવા બની ગઈ. પરિણામે તે પોતે, તેનું કુટુંબતેને ગચ્છ કે જેનશાસન–એ બધામાંથી કોઈને કશે લાભ થશે નહીં. તે ઘટના આ પ્રકારે છે– () ખરતરગચ્છના મહા રામલાલજી ગણી લખે છે કે-બિકાનેરના કુલગુરુઓ વગેરેએ આ૦ જિનચંદ્રનું સ્વાગત ન કરવાથી ખરતરગચ્છના શ્રાવક બિકાનેરના મંત્રી કર્મચંદ્ર બછાવતે તેઓની વહીઓ તેમજ વંશાવલીઓ વગેરેને Page #523 -------------------------------------------------------------------------- ________________ ४८४ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે [ પ્રકરણ બાદશાહી ફરમાન સમ્રાટ અકબર અને તેના ઉત્તરાધિકારી બાદશાહએ જેનાચાર્યોને જુદી જુદી બાબતો માટે અવારનવાર ફરમાને આપ્યાં છે. શાસનદીપક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી “સૂરીશ્વર અને સમ્રામાં, બળજબરીથી નાશ કર્યો અને પછી નવી વંશાવલીઓ અને નવો પદાવલીઓ, તૈયાર કરાવી. (–મહાજ મુક્તાવલી) એટલે જૈન ઇતિહાસને ધક્કો પહે, પણ ખુશીની વાત છે કે, તે કુલગુરુઓએ બીજા બીજા શહેરના ગ્રંથભંડારો તથા ગાદીઓની વહીઓના આધારે વહીઓ અને વંશાવલીઓ વ્યવસ્થિત કરી લીધી. આજે વિભિન્ન ગની જે પટ્ટાવલીઓ મળે છે તે આ ઘટના પછીની મળે છે. (૨) મહત્ત્વાકાંક્ષી આ૦ બાલચંદ્ર જેમ રાજા અજયપાલ સોલંકીની તરફેણ કરી હતી તેમ મંત્રી કર્મચંદ્ર બછાવતે શાહજાદા ખુશસની તરફેણ કરી હતી પણ તેમાં તેમને સફળતા મળી નહીં. બાદશાહ જહાંગીરને આ રમતની ખબર પડી ત્યારે તેણે આ રમતના ખેલાડી રાજા રાયસંહ અને મંત્રી કર્મચંદ્રના વંશનું તેમના અંગત માણસ પાસે જ નિકંદન કઢાવ્યું. તેમજ ખરતરગચ્છના યતિઓને વિહાર દિલ્હી અને આગરાના પ્રદેશમાં બંધ કરાવ્યા. (-તુજુકે જહાંગીર) ખુશીની વાત એ છે કે, આ જિનચંદ્ર, મહા વિવેકહર્ષગણિ, પં. મહાનંદ, ૫૦ પરમાનંદ વગેરે આગરામાં બાદશાહ જહાંગીરને મળ્યા અને તેમને સમજાવીને યતિવિહાર ખુલે કર્યો. (૩) ઋષિ રઘુનાથ લખે છે કે, બિકાનેરમાં ૨૭ મહેલાઓ વસેલા છે. તે પૈકીના ૧૩ મહેલાઓ ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથ તરફના છે અને ૧૪ મહેલા ભ૦ મહાવીર સ્વામીના જિનાલય તરફના છે ત્યાં સં. ૧૬૪૦ સુધીમાં કઈ ઝગડે નહતો. પણ મંત્રી કર્મચદ્ર રાજા રાયસિંહના રાજકાળમાં ૧૩ મહેલાઓમાં ખરતરગચ્છના ભટ્ટારકો માટે વાજાં વાગે બીજાઓ માટે વગાડી ન શકાય એવી મર્યાદા બાંધી હતી અને ઠાકરશી વેદે રાજા સુરસિંહના રાજકાળમાં ૧૪ મહેલ્લામાં કવલાંગચ્છના ભટ્ટારકો માટે વાજા વાગી શકે, બીજાઓ માટે ન વગાડી શકાય એવી મર્યાદા બાંધી આપી હતી. તપાગચ્છ, લોકાગચ્છ વગેરેના આચાર્યો આવે ત્યારે ૨૭ મહોલ્લામાં વાજાં વગાડી શકાત નહીં. તેઓને પ્રવેશત્સવ વાજાં વિના જ થતો હતો. કોઈ આ મર્યાદાને તેડે તો મોટ કલેશ ઊભો થતો. નાગોરી લોકાગચ્છના ભ૦ સદારંગ સં. ૧૭૬૬ માં બિકાનેર પધાર્યા ત્યારે Page #524 -------------------------------------------------------------------------- ________________ ચાલીશમું ]. આ૦ મુનિચંદ્રસૂરિ ૪૮૫ શ્રી જિનવિજયજીએ “કૃપારસકેશની પ્રસ્તાવનામાં ફરમાનેના ફેટા, ફારસી પાકૅ, અંગ્રેજી-હિન્દી-ગુજરાતી અનુવાદ આપ્યા છે. કઈ કઈ ફરમાનને સારાંશ નીચે મુજબ છે – (૧) અહિંસાનું ફરમાન–અકબર બાદશાહ લખે છે—મારી ભાવના છે કે મારી પ્રજા પ્રસન્ન રહે, આકર્ષિત રહે, એવું શુભાચરણ આપણે કરવું જોઈએ. ગમે તે મને મહાપુરુષ હોય તે જે પવિત્ર રહે, આત્મધ્યાનમાં મસ્ત રહે, પ્રભુના ધ્યાનમાં મગ્ન રહે તે હું તેના બાહ્ય વ્યવહારને ન જોતાં તેને માનસિક અભિપ્રાયને જેવા તેની સેનત કરી વિચારવિનિમય કરું છું. મને આવા મહાપુરુષે તેમના ભક્તોએ બિકાનેરના રાજાની આજ્ઞા મેળવી આ મર્યાદા તોડીને ભદારકને નગરપ્રવેશ કરાવ્યો હતે. (-નાગપુરીયલકાગ૭ પટ્ટાવલી પ્રબંધ, સં. ૧૯૮૯ પટિયાલા, વિવિધછોયપદ વાલીસંગ્રહ, પૃ. ૯૨. વિશેષ માટે જૂઓ પ્રક. ૫૩) આ ગમતાગ્રહ બીજા ગ માટે જ નહીં પણ પિતાના ગચ્છની વિભિન્ન શાખાઓના ભટ્ટારકો માટે પણ હતો. જયપુરની ગાદીના ભટ્ટારક બિકાનેર જાય તો તેમના માટે ત્યાં વાજાં વાગી શકતાં નહીં. એ જ રીતે જયપુરની ગાદીના ભટ્ટારકે પુરના રાજાની આજ્ઞા મેળવીને બિકાનેરના ભટ્ટારક જયપુર આવે તો તેમને માટે વાજાને પ્રતિબંધ કરાવ્યો હતે. ૨૫મારા સામેની જ એક ઘટના બનેલી કે ભ૦ ધરણંદ્રસૂરિ બિકાનેર જાય તે માન-સન્માન થતું ન હોવાથી શહેરમાં પ્રવેશ કરતા નહીં. એક વાર ભારક જિનયાત્રિસૂરિ પુર આવ્યા અને સ્ટેશન પર જ પુગલીયાની જૈન ધર્મશાળામાં રહ્યા. તેમને વીજ વગેરેથી નગરપ્રવેશ થઈ શક્યો નહીં, તેથી તે જયપુર શહેરમાં ગયા નહીં. ખુશીની વાત છે કે, આ વિજયવલ્લભસૂરિ સં. ૨૦૦૪માં તા. ૧૪-૪૧૯૪૮ ના રોજ પધાર્યા ત્યારે ત્યાંના વેતાંબર જૈનસંઘે આ સંકુચિત મર્યાદા સદાને માટે તોડી, તેમને ધામધૂમથી નગરપ્રવેશ કરાવ્યો. આજે એ કલેશ બિકાનેરમાં થી. પરંતુ મંત્રો કર્મચંદ્રને ખરતરગચ્છ પ્રત્યે કેવો રાગ હતો તે આ ઘટના ઉપરથી જાણી શકાય છે. મંત્રીને મેટી મેટી અભિલાષાઓ હતી પણ કુદરતે તેને સહકાર આપે નહીં. Page #525 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ રજે ( પ્રકરણ પ્રત્યે પ્રેમ થાય છે. હું આવા કાર્યને પસંદ કરું છું. આ માટે મેં ગુજરાતથી આઠ હીરવિજયસૂરિને અહીં બેલાવ્યા હતા. તે સપોરે વાર અહીં આવ્યા છે. તેમનામાં ઉગ્ર તપ, અસાધારણ પવિત્રતા વગેરે છે, જે સર્વથા આદરપાત્ર છે; સન્માનોગ્ય છે. તે હવે ગુજરાત પધારે છે. તેમની ઈચ્છા છે કે બાદશાહ અનાથને રક્ષક છે. તે શ્રાવ વ. ૧૨ થી ભાવ સુ. ૬ એમ પજુસણના ૧૨ દિવસે પવિત્ર છે. તેમાં કઈ પણ સ્થાને કોઈ પણ પશુપાણી મરાય નહિ એવું કરવું જોઈએ. આમ કરવાથી દુનિયામાં પ્રશંસા વધે. ઘણું જીવે વધથી બચી જાય, આમ કરવાથી પ્રભુ પણ બાદશાહ ઉપર પ્રસન્ન રહેશે. તેઓની આ ઈચ્છા છે. આ ઈચ્છા અમારા ધર્મથી પ્રતિકૂળ નથી. પવિત્ર મુસલમાન ધર્મને અનુકૂળ છે. તેમની આ માગણીને સ્વીકારી અમે હુકમ જાહેર કર્યો કે- “કેઈએ પર્યુષણના ૧૨ દિવસમાં જીવહિંસા કરવી નહિ. આ હુકમ હમેશાં માટે છે તેનું બરાબર પાલન કરવું–હીજરી સન ૯૨ જમાદુલસાની મિતિ-૭. આ ફરમાનની નકલ ૬ સ્થાન માટે બનાવી છે. (૧) ગુજરાતના સૂબા, (૨) માળવાના સૂબા, (૩) અજમેરના સૂબા, () દિલ્હી ફતેહપુરને પ્રદેશ, (૫) લાહેર-મુલતાનને પ્રદેશ અને (૬) સૂરિજીની પાસે રાખવા માટે બનાવી. ઉજજૈનમાં માલવાના સૂબા પર મોકલાવેલ અસલ ફરમાન સુરક્ષિત છે, જેની લંબાઈ ૨ ફૂટ, પહોળાઈ ૧૦ ઈંચ છે. મોટા મજબૂત કપડા ઉપર સોનેરી શાહીથી લખેલ છે. તે કઈ કઈ સ્થાને ફાટી ગયું છે. મેજર જનરલ સર જોન માલકમે પિતાના મેમાય એફ સેંટ્રલ ઇંડિયા પુસ્તકના ભા૨, પૃ. ૧૩૫–૧૩૬માં તેને અંગ્રેજી અનુવાદ પ્રકાશિત કર્યો છે. (૨) જૈન તીર્થોના દાનનું ફરમાન–અકબર બાદશાહ લખે છે કે, મારા તાબાના માલવા, શાહજહાંનાબાદ, લાહેર, મુલતાન, અમદાવાદ, અજમેર, મેરઠ, ગુજરાત, બંગાળ વગેરે મુલક તથા બીજા જે નવા તાબામાં આવે તે મુલકના સૂબા, કરોડપતિ અને Page #526 -------------------------------------------------------------------------- ________________ ४८७ ચાલીશમું ] આ મુનિચંદ્રસૂરિ જાગીરદારોને સૂચના કરવામાં આવે છે કે વેતાંબર આચાર્ય હીરવિજયસૂરિ તથા તેમના શિષ્ય જે પવિત્ર મનવાળા સાધુપુરુષે છે, તેઓના દર્શનથી મને ઘણે આનંદ થયું છે. તેઓની માગણી છે કે અમારાં તીર્થ સિદ્ધાચલજી, ગિરનારજી, તારંગાજી, કેશરિયાનાથજી, આબૂછ, રાજગૃહીની પાંચ પહાડી, સમેતશિખરજી વગેરે વેતાંબર તીર્થસ્થાને છે તેમાં તથા તેની આસપાસની ભૂમિકામાં કેઈજીવની હિંસા થાય નહીં એ હુકમ કરે જોઈએ. અમને આ માગણું વ્યાજબી લાગે છે. તપાસ કરતાં નકકી થયું છે કે આ સ્થાને કવેતાંબર જૈનાનાં છે. હું આ સૌ સ્થાને વેઆ હીરવિજયસૂરિને અર્પણ કરું છું કે, તેઓ એ પવિત્ર સ્થાનમાં શાન્તિથી પ્રભુની ઉપાસના કરે. આ સ્થાને વેતામ્બર સમાજનાં છે. તેઓની માલિકીવાળાં છે. જ્યાં સુધી સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી આ ફરમાન જૈન શ્વેતાંબરને માટે અમર રહે. આ ફરમાનના અમલમાં કેઈએ દખલ કરવી નહીં. આ તીર્થોના પર્વતેની ઉપર નીચે કે આસપાસ યાત્રાધામમાં કઈ એ કઈ જાતની જીવહિંસા કરવી નહીં. આ હુકમને પાકે અમલ કરે. કેઈએ ઉલટું વર્તવું નહીં. બીજી સનદ માગવી નહીં–જુલસી સન ૩૭, માહે ઉર્દીબહેરૂ મુતાબિક રવીઉલ અવલ, મિતિ ૭મી. આ ફરમાન અમદાવાદમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં છે. તેની લંબાઈ ૨ ફૂટ, પહોળાઈ ૧ ફૂટ ૫ ઇંચ છે. ધોળા કપડા ઉપર સેનેરી શાહીથી લખેલ છે. ઉપર ડાબી તરફ બાદશાહી મહોર લાગેલી છે. રાજકોટની રાજકુમાર કોલેજના મુનશી મહમ્મદ અબ દુલ્લાએ તેને અંગ્રેજી અનુવાદ કર્યો છે.. (૩) અહિંસાનું ફરમાન–બાદશાહ અકબર લખે છે – ખરતરગચ્છના આ જયચંદ્રસૂરિ (આ જિનચંદ્રસૂરિ) તે ભગવદ્ભક્તિવાળા છે, તેઓની માગણી છે કે તમે પહેલાં આ૦ હીરવિજયસૂરિને દરસાલ માટે પજુસણના ૧૨ દિવસનું કઈ મનુષ્ય, પશુ, પક્ષી, માછલી વગેરેને ન મારવાનું અને તેઓને બચાવવાનું ફરમાન Page #527 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ો [ પ્રકરણ આપ્યું છે તે મને પણ દરસાલ અષાડ સુઢિ ૯ થી અષાડ સુદિ ૧૫ સુધીની અઠ્ઠાઈમાં કાઈ કાઈ જીવને મારે આપવું જોઈ એ. નહીં એવું ક્રમાન અસલી વાત એ છે કે, જ્યારે પરમેશ્વરે મનુષ્યાને ખાવું વગેરે કામ માટે જુદા જુદા પદાર્થ બનાવ્યા છે તે આદમીએ કયારેય કાઈ પ્રાણીને દુઃખ આપવું ન જોઈએ. નહીં તેા આદમી પેાતાના પેટને પશુઓનુ મસાણ બનાવે એ વ્યાજબી નથી. હાલમાં આ૦ જિનસિંહસૂરિ એટલે ઉ૦ માનસિંહે અરજી કરી છે કે પહેલાં આ મતલબનાં ફરમાના નીકળી ચૂકયાં છે પરંતુ તેની નકલા ગૂમ થઈ છે. તેની આ અરજથી હું એ જ મતલબનું આ ફરમાન આપું છું. સૌએ આ હુકમનુ ખૂબ પાલન કરવું. આના નિયમેામાં ગડબડ કરવી નહીં. ઈલાહી સન ૪૯ ખુશ્ર્વાદ મિતિ ૩૧. શા આ ફરમાન પ્રયાગની હિંદી માસિક પત્રિકા સરસ્વતીના ઈસ૦ ૧૯૧૨ ના ખૂનના (ભાગ : ૧૩, સખ્યા : ૬) અંકમાં પ્રકાશિત થયું છે. ફારસી ભાષામાં પ્રકાશિત થયું છે અને જોધપુરનિવાસી મુશી દેવીપ્રસાદજીએ તેના હિંદી અનુવાદ કર્યાં છે. (કૃપારસકાશ સ`સ્કરણ બીજાની શ્રી જિન વિજયજીની પ્રસ્તાવના, પૃ. ૩૧ થી ૩૯) ૫૭. ભ૦ જિનસિંહું—તે ગણધર ચોપડાગોત્રના ચાંપસી તથા તેમની પત્ની ચતુરાદેના પુત્ર હતા. તેમના સ૦ ૧૬૧૫ ના માહ સુદિ ૧૫ ના રાજ ખેતાસરમાં જન્મ થયેા હતેા. તેમનું નામ માનિસંહ હતું. સ૦ ૧૬૨૩ માં તેમણે ખિકારમાં દીક્ષા લીધી. તેમને સ૦ ૧૬૪૦ માં જેસલમેરમાં વાચકપદ, સ૦૧૬૪૯ ના ફાગણ સુદ ૨ ના રાજ લાહેારમાં આચાર્ય પદ્મ મળ્યું અને સં ૧૬૭૪ ના પોષ સુદિ ૧૩ ના રાજ મેડતામાં તેમના સ્વર્ગવાસ થયા. આ અરસામાં સ્વયંભૂ પાર્શ્વનાથ પ્રગટયા અને કાપરડા તીર્થની સ્થાપના થઈ. Page #528 -------------------------------------------------------------------------- ________________ ૪૮૯ ચાલીશમું ] આ મુનિચંદ્રસૂરિ સમ્રાટ જહાંગીર ભ૦ જિનસિંહસૂરિ ઉપર ખૂબ નારાજ હતું, જેનું વર્ણન તેણે પિતાના તુજુકે જહાંગીર (જહાંગીરનામા) ગ્રંથમાં પ્રસંગે પ્રસંગે કર્યું છે. જે એ ભમરલી ઘટના બની ન હોત તો આ ભટ્ટારક મેગલ દરબારમાં સુંદર ધર્મપ્રભાવના કરી શક્યા હોત. તેમની પાટે બે આચાર્યો થયા : (૧) ભટ્ટારક જિનરાજસૂરિ અને (૨) આ જિનસાગરસૂરિ સં૦ ૧૬૭૪. ૫૮. ભ૦ જિનરાજ–તેઓ શાધરમશી થરા અને તેમની પત્ની રાજલના પુત્ર હતા. તેમને જન્મ સં. ૧૬૪૭ ના ચૈત્ર સુદિ ૭ ના રોજ થયો હતો. સં. ૧૬૫૬ ના માહ સુદિ ૩ ના રોજ બિકાનેરમાં તેમણે દીક્ષા લીધી ત્યારે તેમનું નામ રાજસમુદ્ર પાડવામાં આવ્યું. સં. ૧૬૬૮માં આશાવલમાં તેમને વાચક પદ આપવામાં આવ્યું. સં. ૧૬૭૫ ના ફાગણ સુદિ ૭ને રેજ મેડતામાં આચાર્યપદ મળ્યું ત્યારે તેમનું નામ આ જિનરાજસૂરિ રાખવામાં આવ્યું. સં. ૧૬૯ના અષાડ સુદિ ૯ ના રોજ પાટણમાં તેમને સ્વર્ગવાસ થયો હતે. આ જિનરાજ અને જિનસાગર એ બંને એક જ દિવસે આચાર્ય થયા હતા. તે બન્નેએ સં. ૧૬૭૫ માં શત્રુંજય તીર્થ ઉપર સવા મજીની મુખજીની ટૂંકમાં ભ૦ રાષભદેવની ચૌમુખ પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. એ ઉપરાંત તેઓએ ભાણવડ, અમદાવાદ, મેડતા વગેરે સ્થાનમાં પ્રતિષ્ઠા કરી હતી. - આ જિનરાજ વ્યાકરણ, કાવ્યસાહિત્યના વિદ્વાન હતા. તેમણે નૈષધીય મહાકાવ્ય” ઉપર જિનરાજીયા ટીકા રચેલી છે. આ જિનપ્રભસૂરિની પરંપરામાં એક આ૦ જિનરાજસૂરિ થયા છે તે આનાથી જુદા હતા. ૧. આ પ્રતિષ્ઠા ઉત્સવમાં મહે૦ જયસમ ગણિ, ઉપા. વિજ્ય ગણિ, ઉપા ધર્મનિધાન ગણિ, પં. આનંદકીર્તિ ગણિ વગેરે મુનિવર હાજર હતા. આ ઉદ્ધારને અને પ્રતિષ્ઠાને લાભ સંસમજીના પુત્ર સં૦ રૂ૫જી વગેરેએ લીધે હતે. (-શ૩ તીથલેખ) Page #529 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૨જો [ પ્રકરણ આ સમયે પદ્મરાજ ગણિ શિષ્ય ૫૦ જ્ઞાનતિલક ગણિએ સ ૧૬૬૦ માં ગૌતમકુલક-વૃત્તિ ' રચી છે. ( , ૪૯૦ ૨. એ સમયે મહા॰ જયસાગરગણિની પરંપરાના ઉપા॰ જ્ઞાનવિમલના શિષ્ય વાચનાચાર્ય ઉપા॰ વલ્લભ ગણિ વિદ્વાન હતા. તેમણે સ૦ ૧૬૯૯ માં ૧. વિજયદેવમાહાત્મ્યકાવ્ય, સ : ૧૯, ઉપકેશશબ્દશ્રુતાત્તિ, ૩. સ૦ ૧૬૫૪, આ૦ જિનેશ્વરના શિલેાંછનામકાશ-ટીકા, ૪. સ૦ ૧૬૬૧માં લિંગાનુશાસન-ટીકા, સ’૦ ૧૬૬૧માં દુર્ગા પદપ્રાધવૃત્તિ, સ૦ ૧૬૬૭માં જોધપુરમાં અભિધાનચિંતામણિ સારાહારવૃત્તિ, ૬. અરનાથનિસ્તુતિકાવ્ય-સ્વાપજ્ઞવૃત્તિ સાથે, ૭. સારસ્વતપ્રયાગનિર્ણય, ૮. વિદ્વત્પ્રાધ પરિ૦ ૩, શ્લા૦ ૧૪૨, બલભદ્રપુર, ૯. ચતુ શસ્વરસ્થાપનવાનસ્થલ વગેરે ગ્રંથાની રચના કરી છે. મહા જયસાગર ગણિના શિષ્ય ૫૦ રત્નચંદ્રે સ૦ ૧૫૦૧ પા॰ ૩૦ ૧૧ ને રવિવારે બીજ સહિત ‘ ક્રિયારત્નસમુચ્ચય ’ લખ્યા હતા. તેમના સમયે સ૦ ૧૬૯૦ માં ‘ગદ્ય-ખરતગચ્છપટ્ટાવલી ’ની રચના થઈ. એ જ સમયે ભ॰ જિનસાગરસૂરિથી આચાયીયગચ્છ નીકળ્યેા. આ શતાબ્દીની અતે એક દરે ખરતરગચ્છમાં ચાર ગચ્છા થયા. ખરતરગચ્છના ૫૦ બનારસીદાસે સ`૦ ૧૬૮૦ માં દિગમ્બર મતમાં ભળી તેરાપથ ચલાવ્યેા. ખરતરગચ્છમાં સ૦ ૧૬૮૬માં આ૦ જિનરાજના આઠમા ‘ ભટ્ટરકગચ્છ,’ સ૦ ૧૬૮૬ માં આ૦ જિનસાગરથી નવમા ‘લઘુઆચાીયગુચ્છ,’સ૰ ૧૭૦૦ માં ઉપા॰ રંગવિજયથી દશમા રંગવિજય શાખાગચ્છ‘ અને તેમાંથી મહેા॰ શ્રીસારથી અગિયારમા ‘શ્રીસારીયગચ્છ’ નીકળ્યા. આ રીતે ખરતરગચ્છમાં એક દરે અગિયાર ગચ્છા થયા. આ॰ જિનર્ગવિજયની શાખા નીકળી ત્યારે તપગચ્છના કેટલાએક શ્રાવક ઉપા॰ રંગવિજયના પક્ષમાં રહ્યા હતા. તેઓ ત્યાર Page #530 -------------------------------------------------------------------------- ________________ ચાલીશમું ] આ મુનિચંદ્રસૂરિ ૨૯૧ પછી ખરતરગચ્છના અનુયાયી મનાય છે. વિરાટનગરના શેઠ ભારમલજી રાકયાનના પુત્ર શેઠ ઇંદ્રચંદ્રજી રાકમાન શ્રીમાલી તપાગચ્છના શ્રાવક હતા. જગદ્ગુરુ શ્રીહરવિજય સૂરિના ઉપાસક હતા, તેમણે સં. ૧૬૪૪ માં બંધાવેલું જિનાલય (ઇદ્રવિહાર) આજે પણ વિરાટનગરમાં શિલાલેખ સાથે વિદ્યમાન છે. તેમના વંશજે શ્રીમાન લાલા ખેરાતીલાલજી, લા. બાબુમલજી, લા. જવાહરલાલજી રોક્યાન વગેરે આજે દિલહીમાં વસે છે, જે આજે ખરતરગચ્છનું પાલન કરે છે. પં. વિનયવલ્લભે આ૦ જિનરંગના સમયે ખરતરગર છપટ્ટાવલી બનાવી છે. ૫૯ ભ૦ જિનરત્ન–તેમને વૈરાગ્ય થવાથી માતાની સાથે દીક્ષા લીધી હતી. તેમને સ્વર્ગવાસ સં. ૧૭૧૧માં અકબરાબાદમાં થયે હતો. ૬૦. ભ૦ જિનચંદ્ર–તેમણે મડવરમાં પ્રતિષ્ઠા કરી હતી. તેમના સમયે સં૦ ૧૭૧૧ માં “ગદ્ય ખરતરગચ્છપટ્ટાવલી” બની. તેમને સ્વર્ગવાસ સં. ૧૭૬૩ માં સુરતમાં થયે હતો. ૬૧. ભ૦ જિનસ રિ–તેઓ પ્રભાવક આચાર્ય હતા. તેમના સમયે ઘોઘાથી વહાણ દ્વારા સીધા ખંભાત જવાતું હતું. યતિએ તથા છ'રી પાળતો તીર્થયાત્રાસંઘ એ રસ્તે આવતા જતા હતા. તેમને સ્વર્ગવાસ સં. ૧૭૮૦ના જેઠ વદિ ૧૦ના રોજ ઋણીનગરમાં થયો હતો. ૬૨. ભ૦ જિનભક્તિ—તેમણે સં૦ ૧૭૭૯ માં દીક્ષા લીધી. સં. ૧૭૮૦માં ભટ્ટારપદ પ્રાપ્ત થયું અને સં. ૧૮૦૪ માં માંડવી બંદરમાં સ્વર્ગવાસ થયું હતું. તેમણે કેટલીક તીર્થયાત્રાઓ અને પ્રતિષ્ઠા કરી હતી. તેમને ઉપાટ રાજમ, ઉપાટ રામવિજય વગેરેના માટે યતિ પરિવાર હતે. ૬૩. ભ૦ જિનલાભ–તેમણે મોટી મારવાડ, ગોલવાડ, મેવાડ, વઢિયાર, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ વગેરે પ્રદેશમાં વિહાર કરી વિવિધ તીર્થયાત્રાઓ કરી. તેમની સાથે યાત્રામાં સે-સે બસ-બસે યતિઓ સાથે રહેતા હતા. તેમને સ્વર્ગવાસ સં. ૧૮૩૪ ના આ વદિ ૧૦ ના રોજ ગૂઢાનગરમાં થયે હતે. Page #531 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ આ સમયે સં. ૧૮૦૭ના માહ સુદિ ૩ ને સોમવારે જોધપુરમાં ક્ષેમકીતિશાખાના વાચક શાંતિષ, તેમના શિષ્ય મુનિ જિનહર્ષ, તેમના શિષ્ય મુનિ સુખવર્ધન, તેમના શિષ્ય મુનિ દયાસિંહના શિષ્ય વાચક રૂપચંદ્ર “ગૌતમીયમહાકાવ્ય” (સર્ગઃ ૧૧)ની રચના કરી છે. ભ. જિનલાભે સં. ૧૮૩૩ ના કાર્તિક સુદિ ૫ ના રોજ મનાર બંદરમાં “આત્મબોધ” (પ્રકાશઃ ૪) રચ્યા છે. મુનિ ક્ષમા કલ્યાણે તેની પ્રથમ પ્રતિ લખી હતી. આ ૬૪. ભ૦ જિનચંદ્ર-તેમણે મારવાડ, મેટી મારવાડ, પૂર્વદેશ, દક્ષિણ સોરઠ વગેરે પ્રદેશમાં વિચરી તીર્થયાત્રાઓ કરી હતી. પૂર્વ દેશની યાત્રામાં ઉપાડ અમૃતધર્મ, ઉપાઠ ક્ષમાકલ્યાણ વગેરે તેમની સાથે હતા. તેમણે લખનૌમાં ત્રણ ચોમાસાં કર્યાં હતાં. મકસૂદાબાદના શ્રીસંઘે સં. ૧૮૪૫ના માહ સુદિ ૧૧ને શુક્રવારે મહિમાપુર માં બનાવેલા ભ૦ સુવિધિનાથના જિનાલયની પ્રતિષ્ઠા કરી હતી. તેમણે તથા લઘુ આચાર્યાય ભટ જિનચંદ્રસૂરિએ મળીને પરસ્પરમાં એકતા સ્થાપી હતી. તેમને સ્વર્ગવાસ સં. ૧૮૫૬ ના જેઠ સુદ ૩ના રેજ સૂરતમાં થયો હતે. ૬૫. ભ૦ જિનહર્ષ–તેમણે સૂરત, દેવીકેટ, જાલેર, બિકાનેર વગેરે સ્થાનમાં જિનપ્રતિષ્ઠા કરી હતી. શત્રુંજય ગિરનાર, અંતરિક્ષજી, મકસીજી, કેસરિયાજી, સમેતશિખર વગેરે તીર્થોની યાત્રાએ કરી હતી. તેમણે સં. ૧૮૭૦ માં અને બીજી વાર સં. ૧૮૭૬ માં સંઘ સાથે સમેતશિખર તીર્થની યાત્રા કરી હતી. સં૧૮૬૬ ના ચિત્ર સુદિ ૧૫ ના રોજ સંઘ સાથે શત્રુંજય તીર્થની યાત્રા કરી હતી. તેઓ છેલ્લા જેસલમેરના બાફણ બાદરમેલ ભેરાવરમલના સંઘ સાથે શત્રુંજય તીર્થની યાત્રા માટે નીકળ્યા અને મંડેવરમાં માસુ રહ્યા. ત્યાં જ સં. ૧૮૨ ના કાતિક વદિ ૯ ના દિવસે મંડોવરમાં અનશન લઈ સ્વગયા. શેઠ બાદરમલજી બાફણાને સંઘ ચોમાસા પછી મડવરથી Page #532 -------------------------------------------------------------------------- ________________ ચાલીશમું ] આ૦ મુનિચંદ્રસૂરિ ૪૯૩ નીકળી શત્રુંજય તીર્થમાં ગયા. ત્યાં સંઘપતિની માતાજીએ ભ૦ ઋષભદેવ દાદાને મેતીને હાર પહેરાવ્યો પણ ભાટેએ તે હાર તરત જ ઉઠાવી લીધો. ભાટેની આવી જોહુકમીથી સંઘપતિએ તેમની સામે સખત હાથે કામ લીધું અને ભાટોની જોહુકમીને અંત આ. આ અરસામાં ભ૦ જિનભક્તિસૂરિના શિષ્ય પં. પ્રીતિસાગરે શિષ્ય ઉપાઠ અમૃતગણના શિષ્ય મહે. ક્ષમાકલ્યાણગણું સમર્થ વિદ્વાન થયા હતા. તેમણે કિદાર કરી પીળાં વસ્ત્રો ધારણ કર્યા હતાં. તેમણે ચિત્યવંદન ચતુર્વિશતિ, પર્વકથા સંગ્રહ સં. ૧૮૬૦ના ફાગણ વદિ ૧૧ બિકાનેર, ખરતરગચ્છપટ્ટાવલી સં. ૧૮૩૦ જૂનાગઢ, ગૌતમીયમહાકાવ્ય-ટીકા સં૦ ૧૮પર ના ભાદરવા સુદિ ૧૧ ને સોમવાર, જેસલમેર વગેરે ગ્રંથો રચ્યા છે. તેમણે “ખરતરગચ્છ પટ્ટાવલીમાં ભવ્ય જિનચંદ્ર અને ભવ્ય જિનહર્ષસૂરિના પટ્ટાનુકમ પાછળથી વધાર્યા છે. તેમણે ભ૦ જિનચંદ્રની સાથે પૂર્વ દેશનાં તીર્થોની યાત્રા કરી હતી. મહિમાપુરના પ્રતિષ્ઠાલેખમાં તેમનું નામ મળે છે. તેઓ સં. ૧૮૭૪ માં બિકાનેરમાં સ્વર્ગવાસી થયા હતા અને તેમના શિષ્ય પં. ધર્માનંદગણિએ સં. ૧૮૭૪ માં બિકાનેરમાં તેમની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરી હતી. ૬૬. ભ૦ જિનસોભાગ્ય–તેમને જન્મ સં. ૧૮૬૨માં થયે. સં. ૧૮૭૭માં તેમણે દીક્ષા લીધી. સં. ૧૮૯૨ના મહા સુદિ ૭ને ગુરુવારે બિકાનેરમાં ભટ્ટારપદ મહેત્સવ થયો અને સં. ૧૯૧૭માં સ્વર્ગવાસ થયે.. ૬૭. ભ૦ જિનસિંહ–-તેમને સં. ૧૯૫માં બિકાનેરમાં સ્વર્ગવાસ થયે. ૬૮. ભ૦ જિનચંદ્ર. ૬૯ ભ૦ જિનકીતિ. ખરતરગચ્છ પટ્ટાવલી ત્રીજી (લઘુ આચાર્યા ગચ્છ) પ૭. ભ૦ જિનસિંહ–તેમને સં૦ ૧૬૭૪માં મેડતામાં સ્વર્ગવાસ થયો. (જૂઓ, પ્રક. ૪૦, પૃ૦) Page #533 -------------------------------------------------------------------------- ________________ ૮૯૪ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ t પ્રકરણ ૫૮. ભ૦ જિનસાગર–તેઓ આચાર્યાયગચ્છના પ્રથમ આચાર્ય હતા. ભ૦ જિનરાજ તથા ભ૦ જિનસાગર એ બંનેએ સં૦ ૧૬૭૪ માં મેડતામાં એકીસાથે ભટ્ટારકપદ મેળવ્યું. તેમણે સં૦ ૧૬૭૫માં શત્રુંજયતીર્થ પર સવા સમજીની ચૌમુખની ટૂંકમાં ભ૦ ૨ષભદેવજીની ચૌમુખ વગેરે પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી. આ જિનસાગર કાવ્ય-સાહિત્ય અને ન્યાય વગેરે વિષયના વિદ્વાન હતા. તેમને સ્વર્ગવાસ સં. ૧૭૨૦ના જેઠ વદિ ૩ના રોજ અમદાવાદમાં થયે. ૫૯. ભ૦ જિનધર્મ–તેમણે શત્રુ જયની યાત્રામાં છઠ્ઠ અટ્ટમ વગેરે તપ કર્યા હતાં. તેઓ સર્વદેશમાં વિચર્યા હતા. તેમને સ્વર્ગવાસ સં. ૧૭૪૬ના મહા વદિ ૮ના રેજ લૂણુકરણસર નગરમાં થયે હતો. ૬૦. ભ૦ જિનચંદ્ર–તેમને સ્વર્ગવાસ સં. ૧૭૯૪ના જેઠ સુદિ ૧૫ના રોજ બિકાનેરમાં થયું હતું. ૬૧. ભ૦ જિનવિજય–તેમને સ્વર્ગવાસ સં. ૧૭૯૭ના આ વદિ ૬ના રોજ જેસલમેરમાં થયું હતું. ૬૨. ભ૦ જિનકીતિ–તેમણે પૂર્વદેશની યાત્રાઓ કરી હતી. મકસૂદાબાદમાં ત્રણ ચતુર્માસ ગાળ્યાં હતાં. તેમને સ્વર્ગવાસ સં. ૧૮૧ન્ના રેજ બિકાનેરમાં થયો હતો. ૬૩. ભ૦ જિનમુક્તિ-તેમણે બાર વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. સેળમા વર્ષે ભટ્ટારકપદ મળ્યું હતું અને એકવીશમા વર્ષે સં ૧૮૨૪ના આરે વદિ ૧૨ના રોજ જેસલમેરમાં સ્વર્ગવાસ થયે હતે. ૬૪. ભ૦ જિનચંદ્ર–તેઓ વ્યાકરણ તથા સિદ્ધાંતના વિદ્વાન હતા. બિકાનેરને રાજા તેમને ભક્ત હતે. શ્રીસંઘે આ ભટ્ટારક તથા ભટ્ટારકશાખાના ભ૦ જિનચંદ્ર વચ્ચે મેળ કરાવ્યું હતું. આ ભટ્ટારક ૭૨ વર્ષની ઉંમરે એટલે સં. ૧૮૭૫ના કાર્તિક સુદિ ૧૫ના રેજ જેસલમેરમાં સ્વર્ગે ગયા હતા. ૬૫. ભ૦ જિનદય–તેમણે સં. ૧૮ટ્સમાં મંદસરમાં અને સં. ૧૮૯૭ના વૈશાખ સુદ ૬ના રોજ બિકાનેરમાં જિનપ્રતિમાની Page #534 -------------------------------------------------------------------------- ________________ ચાલીશમું ] આ૦ મુનિચંદ્રસૂરિ ૪૯૫ પ્રતિષ્ઠા કરી હતી. તેઓ સં. ૧૮૭ના વૈશાખ સુદિ ૧૩ના રેજ બિકાનેરમાં સ્વર્ગસ્થ થયા હતા. ૬૬. ભ૦ જિનહેમસૂરિ–તેમને જન્મ સં. ૧૮૬૬ના અષાડ સુદિ ૧ના રોજ પુષ્ય નક્ષત્રમાં સાલિયાણા ગામમાં થયે હતો. સં. ૧૮૮૩ના વિશાખ સુદિ ૩ના રોજ દીક્ષા લીધી હતી. તેમને સં. ૧૮૯૭ના જેઠ સુદિ પના રેજ બિકાનેરમાં ભટ્ટારકાદ મહેત્સવ થયે હતું. તેમણે ઈદેરના સંઘમાં ઝઘડો હતે તે દૂર કરાવ્યો હતું અને ત્યાં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. મદમાં ભ૦ પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. તેમણે સર્વ દેશમાં વિચરી તીર્થયાત્રાઓ કરી હતી. પૂનમિયાગછ–પૂર્ણિમા પક્ષ (સં. ૧૧૫૯) વગચ્છના આ સર્વદેવસૂરિની પાટે આઠ આચાર્યો થયા. તેમાં સૌથી મોટા આ૦ જયસિહસૂરિ હતા. તેમની પાટે આ ચંદ્રપ્રભસૂરિ થયા. તેઓ વિદ્વાન અને વાદી હતા. વડગચ્છમાં વડેરા હતા. તેમને વાદીભસૂરિનું બિરુદ હતું (પ્રક. ૩૯, પૃ૦ ૪૧૬) તેમનાથી નાના આ૦ મુનિચંદ્રસૂરિ હતા. તેઓ પરમ શાંત, ત્યાગી અને લોકપ્રિય હતા. એમની લોકપ્રિયતાએ નવા ગચ્છને જન્મ દેવાનું કારણ આપ્યું. (પ્રક. ૪૦, પૃ. ૪૨૩) સં. ૧૧૪૯ નું એ વર્ષ હતું. એક શ્રાવકે મેટા આચાર્યશ્રીને વિનંતિ કરી કે, “મારે પ્રતિષ્ઠા કરાવવી છે માટે આપ આ૦ મુનિચંદ્રસૂરિને આજ્ઞા આપે જેથી તેઓ ત્યાં આવીને મારું કાર્ય સિદ્ધ કરી આપે.” આ ચંદ્રપ્રભસૂરિને આ વિનંતિ પિતાના અપમાન સ્વરૂપ ભાસી. તેમને એમ લાગ્યું કે, આ શ્રાવક આ૦ મુનિચંદ્રને લઈ જવા રાજી છે પણ અમને લઈ જવાની તેની ઈચ્છા નથી. આથી જ અમારે આ૦ મુનિચંદ્રને પણ ત્યાં મેકલવા ન જોઈએ. આચાર્યશ્રીએ Page #535 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ શ્રાવકને જવાબ આપ્યો કે, “મહાનુભાવ ! પ્રતિષ્ઠા એ સાવદ્ય ક્રિયા છે, તે શ્રાવકની ક્રિયા છે, સાધુની એ વિધિ નથી. માટે આ મુનિચંદ્ર ત્યાં નહીં આવે.” આ૦ ચંદ્રપ્રભે આ રીતે સાધુઓ પ્રતિષ્ઠા કરાવી ન શકે એવી નવી પ્રરૂપણ કરી. બીજા સુવિહિત આચાર્યોએ તેમની આ નવી પ્રરૂપણું સામે વિરોધ ઉઠાવ્ય, આથી આ ચંદ્રપ્રભ સં૦ ૧૧૪લ્માં પિતાના પરંપરાગત ગચ્છથી જુદા પડ્યા. તેમણે સં૦ ૧૧૫લ્હી નો પૂનમિયાગચ્છ ચલાવ્યો. (પ્રક૪૦, પૃ. ૪૨૪) १. हु नन्देन्द्रियरुद्रकालजनितः (११५९) पक्षोऽस्ति राकाङ्कितो वेदाभ्रारुणकाल (१२०४) औष्ट्रिकभवो विश्वार्ककाले(१२१४)ऽञ्चलः । षट्-त्र्यर्केषु (१२३६) च सार्धपूर्णिम इति व्योमेन्द्रियार्केषु (१२५०) च व त्रिस्तुतिकोऽक्ष-मङ्गल-रवौ (१२८५) गाढग्रहस्तापसः ॥ पाठान्तरे-(काले त्रिस्तुतिकः कलौ जिनमते जातः स्वकीयाग्रहात् ।। (-વિવિધગચ્છીય પદાવલીસંગ્રહ, પૃ. ૬૪, પૃ. ૨૨૫) वडगच्छाओ पुण्णिम पुण्णिमिओ सड्ढपुण्णिमा गमिआ। दोहिं वि आगमनामो कुच्चयराओ खरयरो जाओ । ૧. પૂર્ણિમાગ સં૧૧૫૯, ૨ ૦૧૧૪૦ માં વકલ્યાણક, ૩. સં. ૧૨૦૪માં ખરતરગચ્છ, ૪. અંચલગચ્છ સં. ૧૨૧૪, ૫. સાર્ધ પૂર્ણિમામ સં. ૧૨૩૬, ૬. ત્રિસ્તુતિક-આમિક સં. ૧૨૫૦, ૭. તપાગચ્છ સં. ૧૨૮૫ માં થયા, એ સિવાય ૧ કલ્યાણક–મધુકરગચ્છ સં. ૧૨૭૮ માં, ૨ લુંપકચ્છ સં. ૧૫૦૮, ૩ કટુકચ્છ સં. ૧૫૬૪, ૪ બીજામત સં. ૧૫૭૦, અને ૫ પાર્ધચંદ્રગચ્છ સં. ૧૫૭૨ માં નીકળ્યા. (દશમત) વડગ૭માંથી પૂર્ણિમાગછ નીકળે. પૂર્ણિમા માંથી સાર્ધ પૂર્ણિમાગચ્છ અને આગમિકગચ્છ નીકળ્યા, અને ખરતરગચ્છ કુચેરાગ છથી નીકળે. जिणदत्ताओ खरयर पुण्णिम चंदसूरिणो जाया। पल्लवियषाढायरिए तवोमयं देवभद्दाओ । આ જિનદત્તથી ખરતર, આ૦ ચંદ્રસૂરિથી પૂર્ણિમા, આષાઢાચાર્યથી ૫લવિક અને આ દેવભદ્રથી તપાગચ્છ નીકળ્યા. -સં. ૧૬૬૬ ની દસયાલિયસુત્ત-બે-પ્રશસ્તિ, ભાંડારકર એરિયંટલ રિસર્ચ ઈન્સ્ટીટ, સુચી ભા. ૨, પૃ૦ ૭૨૪) Page #536 -------------------------------------------------------------------------- ________________ ચાલીશમું ] આ૦ મુનિચંદ્રસૂરિ ૪૯૭ ચંદ્રકુલના વડગચ્છમાંથી “પૂનમિયાગચ્છ” નીકળે, તેમાં શ્રાવક પ્રતિષ્ઠા કરે, પાખી પૂનમે કરવી, છમાસી ન હોય, છ મહિના પહેલાં ઉપસ્થાપના ન દેવી વગેરે સામાચારી હતી. પૂર્ણિમાપક્ષના આઠ દેવાનંદ લખે છે – दुर्वादिद्विरदाङ्कुशः समयवित् श्रेणीशिरोमण्डनं श्रीचन्द्रप्रभसूरिराट् स भगवान् प्राचीकशत् पूर्णिमाम् । तस्माज्जैनवचोऽमृतं भृशमधुः श्रीधर्मघोषादयः श्रीभद्रेश्वरसूरितस्त्वचकलत् शाखा द्वितीया प्रथाम् ।। (-ક્ષેત્રસમાસવૃત્તિ પ્રશસ્તિ) (ક્ષેત્રમાર તેમણે ચૌદશની પાબી પાળનારા પાંચ ચૈત્યવાસીઓને પિતાના પક્ષમાં મેળવી દીક્ષા આપી હતી. તેમનાં નામ આ પ્રકારે હેવા સંભવે છે. (૧) આવ ધર્મષસૂરિ—તેઓ ૫૦૦ દેરાસરે અને ત્રણ લાખ દ્રવ્યની રકમ છોડીને સાધુ થયા. (૨) આ ભદ્રેશ્વરસૂરિ—તેમના બીજા પર આ૦ શ્રીપ્રભથી કછૂલીગછ નીકળે. આ૦ ભદ્રેશ્વરની શિષ્ય પરંપરામાં મહાતપસ્વી માત્ર પરમદેવ ૧. આ મહેદ્રસૂરિ લખે છે કે, આ શાંતિથિી પીપળિયાગ, આ દેવેન્દ્રથી સંગમખેટિયા; અ૦ ચંદ્રપ્રભ, આ શીલગુણ, આ પદ્ધદેવ અને આ ભદ્રેશ્વરથી પૂનમિયાગચ્છની (પૂનમિયા, ત્રિસ્તુતિક, અગમિક અને કછોલી) ૪ શાખાએ; આ૦ મુનિચંદ્ર, આ૦ વાદિદેવસૂરિથી પ્રાચીન વડગચ્છની પરંપરા, આ૦ બુદ્ધિસાગરથી શ્રીમાલગ૭ અને આ૦ મલયચંદ્રથી આશાપલીયગ૭ નીકળ્યા છે. વગ૭વાળા પિતાને ચૈત્યવાસી માનતા નથી. શરૂઆતથી જ અસલી વસતીવાસી માને છે પણ દેરાસરો, પ્રતિમાઓ, પિલાળ અને જેન વંશે તે ચૈત્યવાસી પરંપરાના છે. આ ચંદ્રપ્રભે સં૦ ૧૧૪૯ માં “પૂનમિયાગ' પ્રકા અને ઉપા વિજયચંદ્ર ૦ ૧૧૬૯ માં વિધિપક્ષ પ્રગટ કર્યો. (શતપદી પદ ૧૦૮) Page #537 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજે [ પ્રકરણ થયા. તેમણે વર્ધમાન તપ કરી તેનું પારણું સં૦ ૧૩૦૨ના માગશર સુદિ પના શ્રવણ નક્ષત્રમાં કડેદ ગામમાં શેઠ દેવપાલના ઘેર કર્યું, શંખેશ્વરતીર્થમાં ૭ યક્ષેને પ્રતિબધી સંઘને અનુકૂળ બનાવ્યા. શંખેશ્વર પાર્શ્વનાથનું આરાધન કરી ઝીંઝુવાડાના રાજા દુર્જનશલ્યને કેઢ રેગ મટાડવો અને ઉપદેશ આપી શંખેશ્વરજીના દેરાસરને માટે જીર્ણોદ્ધાર કરાવ્યું. દાનવીર શેઠ જગડૂશાહે તેમને ધામધૂમથી ભદ્રાવતીનગરમાં પ્રવેશ કરાવ્યો હતો. તેમના શિષ્ય આ શેષસૂરિને મહોત્સવ પૂર્વક આચાર્યપદ અપાવ્યું. તેમની પાસેથી ત્રણ વર્ષને દુકાળ પડશે એમ જાણી લઈ અનાજના ભંડારે ભરી દુકાળમાં રાજા-પ્રજા સૌ જનતાને મેટી મદદ કરી હતી. આ પરમદેવની પાટે આ૦ શેષસૂરિ થયા. તેઓ સં. ૧૩૦૨ પહેલાં સ્વર્ગે ગયા. (–આ. સર્વાનન્દનું જગપ્નચરિત્ર, શંખેશ્વર પાર્શ્વનાથ સ્તોત્ર નં. ૪૦, પૂ. જયંતવિજયજી મ.નું “શંખેશ્વરમહા તીર્થ' પૃ. ૪૭ થી ૨૧; પ્રક. ૩૮, પૃ. ૩૭૭) તેમની શિષ્ય પરંપરામાં આ સર્વાનન્દ થયા. તેમણે “જગદ્ગચરિત્ર રચ્યું, તેના છઠ્ઠા સર્ગમાં “પૂનમિયાગચ્છ” તથા “ચતુર્દશીયગછનું સૂચન છે. આ સર્વાનન્દસૂરિએ સં. ૧૪૬પમાં, સં. ૧૪૯૦માં અંજનશલાકા કરાવી, જે પ્રતિમાઓ આબૂતીર્થમાં વિરાજમાન છે. (–અબુંદ જૈન લેખસંદેહ, લે૪૦૨, ૬૨૮) તેમણે કછોલી ગામમાં ભ૦ શાંતિનાથની પ્રતિમા તથા પરિકરની પ્રતિષ્ઠા કરી. તેમના શિષ્ય ગુણસાગર, તેમના શિષ્ય યતિ યશવર્ધન (સં. ૧૫૨૧ થી ૧૫૪૦)ની પ્રતિમા સિરોહીને ભઇ અજિતનાથના દેરાસરમાં છે. આ૦ ભદ્રેશ્વરની પરંપરામાં અનુક્રમે (૪૧) આ૦ ભદ્રેશ્વરસૂરિ, (૪૨) આ૦ મુનીશ્વર, (૪૩) આ૦ રત્નપ્રભ, (૪૪) આ મહેન્દ્ર અને આ૦ રત્નાકર થયા. (૪૫) આ૦ રત્નાકરે સં. ૧૫૧રના મહા સુદિ ૫ ને સોમવારે ભ૦ શાંતિનાથબિંબની પ્રતિષ્ઠા કરાવી. આ ધાતુપ્રતિમા મહેસાણામાં ભ૦ મહાવીરસ્વામીના દેરાસરમાં છે, Page #538 -------------------------------------------------------------------------- ________________ ચાલીશમું ] આ મુનિચંદ્રસૂરિ ૪૯૯ (૩) આ॰ વિજયસિ’હ—તેએ ચૈત્યવાસી હતા. ચંદ્રાવતીના નવગૃહચૈત્યમાં રહેતા હતા. વિદ્વાન હતા. તેમણે ‘ઉપદેશમાલા’નું વ્યાખ્યાન કરતાં કરતાં વૈરાગ્ય પામી આ॰ ચંદ્રપ્રભની નિશ્રા સ્વીકારી. (૪) આ શીલગુણ—તેઓ નાણાવાલગચ્છના ચૈત્યવાસી હતા. તે તથા તેમના પટ્ટધર આ૦ દેવભદ્રથી “ત્રિસ્તુતિકમત” નીકળ્યો. (૫) આ૦ વિજયચંદ્ર—તેઓ નાણાવાલગચ્છના ચૈત્યવાસી ઉપાધ્યાય હતા. આ॰ શીલગુણ તેમના મામા થતા હતા. તેમણે તેમની સાથે જ પૂર્ણિમાપક્ષ સ્વીકાર્યો અને સ૦ ૧૧૬૯માં વિધિપક્ષ તથા સ૦ ૧૨૧૩ (૧૨૧૪)માં અચલગચ્છ પ્રકટ કર્યાં.૧ (-આ॰ મહેન્દ્રકૃત શતપદીપદ : ૧૦૮) ૪૦. આ ચંદ્રપ્રભ-તેમણે દશનશુદ્ધિ, પ્રમેયરત્નાશ, તથા સ્તાત્રા વગેરે કૃતિઓની રચના કરી છે. હતા. ૫૦૦ ૪૧. આ૦ ધ ઘોષસૂરિ તેઓ ચૈત્યવાસી દેરાસરની આવક, વહીવટ તેમજ ૩ લાખ દ્રવ્યની રકમ છેડી દઈ સાધુ થયા. તેમણે પચાસ વર્ષ સુધી એકાંતર ઉપવાસ કર્યાં અને પારણામાં પણ માત્ર કાંજી અને ખીચ લેતા હતા. તે વિદ્વાન હતા. નિઃસ્પૃહ-ત્યાગી હતા. તેમને રાજા સિદ્ધરાજ બહુ માનતા હતા. તેમણે શબ્દસિદ્ધિ’ તથા ‘મહરિસીકુલય” (ઋષિમ’ડલ) રચ્યાં છે. આ૦ શેર્ઘોષના શિષ્ય આ હેમપ્રભ ‘પ્રશ્નોત્તરરત્નમાલાવૃત્તિ’ (સ’૦ ૧૨૪૩)માં લખે છે કે— -- जज्ञे श्रीजयसिंहभूपतिनतः श्रीधर्मघोषप्रभुः ॥ ... निर्ग्रन्थचूडामणिः || તેમની પાટે થયેલા આચાર્યાંનાં નામે નીચે મુજમ મળે છે(૧) આ૦ ચક્રેશ્વરસૂરિ—તેઓ ચૈત્યવાસી આ૦ વર્ષ માનના શિષ્ય હતા. મઠાધીશ હતા. પરમશાંત હતા. તેમણે આ૦ ચંદ્રપ્રભની નિશ્રા સ્વીકારી હતી. તેમના ઉપદેશથી ૪૧૫ રજપૂતા જૈન બન્યા ૧. આ॰ વિજયસિંહ અને આ॰ વિજયચંદ્ર એકજ સંભવે છે. તેમ મા દેવપ્રભ અને આ૦ દેવભદ્ર (સં૦ ૧૨૨૪) પણ એક જ હેાવાને સંભવ છે. Page #539 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ જેન પરંપરાનો ઈતિહાસ-ભાગ જો [ પ્રકરણ હતા. તેમણે આ ચંદ્રપ્રભની ‘દર્શનશુદ્ધિ પર ટીકા રચી પણ તે અધૂરી રહી છે. (જૈનસત્યપ્રકાશ, વર્ષ : ૭, પૃ. ૧૫૫) તેમની પરંપરામાં અનુક્રમે ૪૩. શિવપ્રભ, ૪૪. આ તિલકપ્રભ ૪૫. આ૦ પદ્મપ્રભ થયા હતા. આ૦ તિલકપ્રત્યે સં૦ ૧૨૬૧માં પ્રત્યેકબુદ્ધચરિત્ર, પૌષધ પ્રાયશ્ચિત્ત સામાચારી, ચૈત્યવંદન-ગુરુવંદન પ્રત્યાખ્યાન લઘુવૃત્તિ, શ્રાવકપ્રતિકમણસૂત્રવૃત્તિ, સાધુ પ્રતિકમણુસૂત્રવૃત્તિ, શ્રાવક પ્રાયશ્ચિત્ત સામાચારી, સં. ૧૨૭૪માં જીવકલ્પવૃત્તિ, સં. ૧૩૦૪માં દયાલિયસત્ત-ટીકા, સં. ૧૨૭૭માં દર્શનશુદ્ધિની સંપૂર્ણ ટીકા, સં. ૧૨૯૬માં આવસ્મય-લઘુવૃત્તિ (j૦ ૧૨૩૨૫), સં. ૧૩૦૪માં સામાચારી, પ્રતિકમણવૃત્તિ પાક્ષિકસૂત્ર-અવસૂરિ, પાક્ષિક ખામણુઅવચૂરિ વગેરે રચ્યાં છે. આઠ પદ્મપ્રભે ગુરુદેવને “આવસ્મય–લઘુવૃત્તિ રચવામાં સહાય કરી હતી, અને પં૦ યશસ્તિલકે તેની પ્રથમ નકલ કરી હતી. (૨) આ૦ વર્ધમાનસૂરિ–તેમની પાટે આ ધર્મઘોષના શિષ્ય આ અભયદેવસૂરિ—અભયશેષસૂરિ થયા અને આ અભયદેવની પાટે યશશ્ચંદ્ર થયા. હુંબડ શ્રાવક ઈલકે તેમને સં. ૧૧૯૨માં આવસયસુત્ત વહોરાવ્યું. (-જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પ્રક. ૯) આ૦ અભયઘોષના શિષ્ય પં. વિદ્યાકુમારના ઉપદેશથી પાટડીના રાણ સૂરાકના ભાઈ શાંતિપદેવના પુત્ર વિજયપાલ ઝાલાની પત્ની નીતલ્લદેવીએ પાટડીમાં ભ૦ પાર્શ્વનાથનું ચિત્ય કરાવ્યું, પોષાળ કરાવી, અને યેગશાસ્ત્રના પ્રસ્તાવ ર ની (ગ્રં૦ ૩૩૦૦) પ્રતિ લખાવી. તેને રાણું પદ્ધસિંહ નામે પુત્ર, રૂપલાદેવી નામની પુત્રી અને રાણે દુર્જનશલ્ય ઝાલે જમાઈ હતે. (-જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પ્રક. ૮૯, પાટણ ભંડારગ્રંથસૂચી, શંખેશ્વર મહાતીર્થ) . (૩) આ૦ યશેષસૂરિ–તેમના શિષ્ય આ૦ હેમપ્રત્યે સંવે ૧૨૪૩માં મંત્રી હરિપાલની વિનતિથી આ૦ વિમલસૂરિની પ્રશ્નોત્તર Page #540 -------------------------------------------------------------------------- ________________ ચાલીશમું ] અ॰ મુનિચંદ્રસૂરિ રત્નમાલા'ની વૃત્તિ રચી. (૪) ૫'૦ વિમલગણિ—તેમણે દનશુદ્ધિની નાની ટીકા રચી. તેમના શિષ્ય આ૦ દેવપ્રભસૂરિ હતા. ૪૨. આ૦ દેવભદ્રસૂરિ તેઓ ૫૦ વિમલ ગણિના શિષ્ય હતા. તેઓ આ॰ ધર્મઘાષસૂરિની પાટે બેઠા. તેમણે સ૦ ૧૨૨૪માં ‘દનવિશુદ્ધિ’ની લઘુવૃત્તિ ઉપર વિવરણ રચ્યું, જેમાં તેમના શિષ્ય શાંતિપ્રભે સહાય કરી હતી, અને મુનિભદ્રે તેના પ્રથમ આદર્શ લખ્યા હતા. આ॰ ચંદ્રપ્રભની પરંપરામાં આ૦ દેવપ્રભ, આ॰ તિલકપ્રભ, આ અજિતપ્રભ થયા હતા. આ॰ અજિતપ્રભે સ૦ ૧૩૦૭માં ‘શાંતિનાથ ચરિત્ર’ રચ્યું. (–જૈન સત્યપ્રકાશ, ક્રમાંક : ૧૦૬) ૪૩. આ॰ જિનદત્ત. ૪૪. આ ૫૧ શાંતિભદ્રસુરિ—તે આ॰ દેવભદ્રના શિષ્ય હતા. બહુ ગુણવાન હતા. તેમનું બીજુ નામ આ શાંતિપ્રભ પણ મળે છે. તેમણે પેાતાના ગુરુદેવને ‘દર્શનશુદ્ધિ-વિવરણ ’ રચવામાં સહાય કરી હતી. ૪૫, આ॰ ભુવનતિલક. ૪૬. આ૦ રત્નપ્રભસૂરિ તેઓ આગમના વેત્તા હતા. ૪૭. આ॰ હેમતિલકસૂરિ—તેમણે કચ્છના કંથકોટમાં ગોધન યક્ષને પ્રતિાધી સન્માર્ગમાં સ્થાપન કર્યાં. રાવ સમસિ'–(રાય સુમરા)ને પ્રતિધ કર્યાં. ૪૮. આ૦ હેમરત્ન—સ૦ ૧૩૮૬. આ સમયે આ॰ ગુણચંદ્ર પટ્ટે આ ગુણપ્રભ, તેમની પાટે આ॰ ગુણભદ્રસૂરિ થયા. સં ૧૪૨૭ (૫૦ ૮૭) ૪૯. આ૦ હેમપ્રભ. ૫૦. આ૦ રત્નશેખરસૂરિ—તે માટા વાદી હતા. હંમેશાં અલ્યુય પામતા હતા. સદા પ્રસન્ન રહેતા. સ’૦ ૧૪૩૨. ૫૧. આ૦ રત્નસાગર. Page #541 -------------------------------------------------------------------------- ________________ પ૦૨ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨જો પ્રકરણ પર. આ૦ ગુણસાગર–સં. ૧૪૮૩. ૫૩. ભ૦ ગુણસમુદ્રસૂરિ–સં. ૧૪૯૯૨ થી ૧૫૧૨. તેઓ કલિયુગના કલ્પતરુ હતા. તેમણે સં. ૧૪૭૫માં “જિનદત્તકથા” રચી. ૫૪. આ૦ ગુણસુંદર-– સં. ૧૫૦૬. તેમને બીજા પટ્ટધર આ૦ ગુણધીર સં. ૧૫૨૪ના વૈશાખ સુદ ૨ ને રવિવારે થયા. ગુણસમુદ્રશિષ્ય પં. સત્યરાજે સં. ૧૫૧૪માં “શ્રીપાલચરિત્ર (લે. ૪૯૮) રચ્યું. ૫૫. ભ૦ સુમતિ પ્રભ. (ભ૦ સિહપ્રભસૂરિ) પ૬. ભ૦ પુણ્યરત્ન–સં. ૧પ૧પ થી ૧પ૬૦. તેઓ ભ૦ સુમતિપ્રભના નાના ભાઈ હતા. તેઓ બચપણમાં જ ગચ્છનાયક બન્યા હતા. તેમને ૫૦ જયસિંહ નામે શિષ્ય હતા. ૫૭. ભ. સુમતિરત્ન--સં. ૧૫૬૧ થી ૧૫૮૭. તેઓ મંત્રી મુધાગર શ્રીમાલી અને તેમની પત્ની મહંતુ જયવીરાના પુત્ર હતા. રૂપાળા, લક્ષણવંત અને ભાગ્યશાળી હતા. તેમને સં. ૧૫૨૮માં જન્મ, સં. ૧૫૩૫માં દીક્ષા, સં. ૧૫૪૩ના વિશાખ સુદિ ૫ ને ગુરુવારે માંડવગઢમાં ગુરુજીના હાથે ભટ્ટારક પદવી અપાઈ હતી. તેમની વાણું અમીમય હતી. તેમણે સ૧૫૬પના મહા સુદિ પ ને ગુરુવારે ભ૦ ચંદ્રપ્રભસ્વામીની પંચતીથીની પ્રતિષ્ઠા કરાવી. (–ભાદક તીર્થના લેખ) ૫૮. પં. ઉદયસમુદ્ર-તેમણે સં. ૧૫૮૦માં પૂર્ણિમાગ૭ ગુર્વાવલી કડી : ૧૮, ગુરુસ્તુતિ કડીઃ ૨૨, અને કલશ-છપય–૧ રચ્યા છે. (-જેનયુગ, પુત્ર પઅંક: ૪– સં. ૧૯૮૬ માગશર પષ, પૃ૦ ૧૬૭ થી ૧૭૦, ગ મતપ્રબંધ, પૃ. ૫૮; પટ્ટાવલી સમુચ્ચય ભા. ૨, . ૧૪પ થી ૧૪૮) પૂનમિયાગજી પટ્ટાવલી બીજી ૪૦. આ૦ ચંદ્રપ્રભ (સં. ૧૧૪૯) ૪૧. આ૦ ધર્મઘોષ. ૪૧. આ૦ ભદ્રેશ્વર–તેમના બીજા પટ્ટધર આ૦ શ્રીપ્રભથી “કચ્છલીગ૭” નીકળે. ૪૨. આ૦ મુનિપ્રભ (આ૦ મુનીશ્વર). ૪૩. આ સર્વદેવ. ૪૪. આ૦ સેમપ્રભ. ૪૫. આ૦ રત્નપ્રભ. Page #542 -------------------------------------------------------------------------- ________________ ચાલીશમું ] આ॰ મુનિચ ંદ્રસૂરિ ૪૬. આ૦ ચંદ્રસિંહ. ૪૮. આ૦ પદ્મતિલક. ૫૦. આ॰ દેવચંદ્ર. પર. આ॰ દેવાનંદ—તેઓ બીજું નામ દેવમૂર્તિ હેાવાનું પણ ૫૦૩ ૪૭. આ૦ દેવસિંહ. ૪૯. આ૦ શ્રીતિલક. ૫૧. આ૦ પદ્મપ્રભ. પદ્મપ્રભના શિષ્ય હતા. તેમનું જણાય છે. તેમણે શક સ૦ આ ૧૩૨૦ (સ’૦ ૧૪૫૫)માં ‘ક્ષેત્રસમાસ’ અનેતેની સ્વાપન્ન વૃત્તિ રચી, ૫૩. આ૦ અયચંદ્ર. ૫૪. આ૦ રામચંદ્ર તેમણે સ૦ ૧૪૯૦ના મહા સુદ્ઘિ ૧૪ના રોજ ડભોઈમાં ‘ વિક્રમચરિત્ર ’ની ૩૨ કથા રચી, · પંચદંડાતપત્રછત્ર પ્રબંધકથા ’(મ` : ૨૨૫૦) રચી. ં પુનમિયાગચ્છપટ્ટાવલી (ભીમપલ્લી શાખા) ત્રીજી ૪૦. આ૦ ચંદ્રપ્રભ. ૪૧. આ૦ ધūાષ, ૪૨. આ૦ સુમતિભદ્ર. ૪૩. આ૦ જયચંદ્ર—સ૦ ૧૫૦૩ થી ૧૫૧૬. ૪૪. આ૦ ભાવચંદ્ર—તેમણે સ૦ ૧૫૩૫માં ગદ્ય-શાંતિનાથ ચરિત્ર' (ત્ર : ૭૦૦૦) રચ્યું. ૪૫. આ૦ ચારિત્રચંદ્ર-સ૦ ૧૫૩૬ના પ્રતિમાલેખ મળે છે. ૪૬. આ॰ મુનિચંદ્ર—સ૦ ૧૫૭૮ના પ્રતિમાલેખ મળે છે. ૪૭. ૫૦ વિદ્યારત્ન—તેમનુ બીજું નામ આ॰ વિદ્યાપ્રભ પણ મળે છે. તેમણે સં૦ ૧૫૫૭ (સ’૦૧૫૭૮)માં અમદાવાદમાં સંસ્કૃતમાં ‘કુર્માપુત્રચરિત્ર’ રચ્યું, જેનું ૫૦ કુલ ગણિએ સંશાધન કર્યું હતું. ૫૦ વિદ્યારત્નના ગુરુભાઈ ૫૦ જયરાજે સ૦ ૧૫૫૩માં ‘ મત્સ્ય દર રાસ' રચ્યો. ૪૭. આ૦ મુનિચંદ્રની પાટે આ॰ વિનયચંદ્ર થયા. તેમને સ૦ ૧૫૯૮ના પ્રતિમાલેખ મળે છે. આ પટ્ટાવલી પૂર્ણિમાગચ્છની ભીમપલ્લીશાખાની છે. ૪૭. આ૦ વિદ્યાપ્રભની પાટે સ૦ ૧૬૫૪ મ૦ ૧૦ ૧ આ॰ લલિતપ્રભ હતા. પૂર્ણિમાપક્ષના કેટલાએક આચાર્યાં આ॰ ભદ્રેશ્વરની પરંપરામાં આ૦ પરમદેવ, સ૦ ૧૩૦૨. (-જગડૂચિરત્ર) Page #543 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ પ્રકરણ આ૦ કમલપ્રત્યે સંવ ૧૩૭રમાં “પુંડરીકચરિત્ર રચ્યું. આ સંમતિલક સં. ૧૪૬૧. આ મુનિતિલક સં. ૧૪૭૩માં અંજનશલાકા કરાવી. (–અબુદાચલ પ્રાચીન લેખસંદેહ, લે૬૧૨) આ૦ પાસચદે સં૦ ૧૪૭૪માં અંજનશલાકા કરાવી. (અર્બદ લેખાંકઃ ૬૧૩) આ ભદ્રેશ્વરના સંતાનીય ભ૦ સર્વાનંદસૂરિ સં૦ ૧૪૬૫ સં. ૧૪૯૨. : યતિ ગુણસાગર, યતિ યશવર્ધન સં. ૧૫૨૧ થી ૧૫૪૦. આ૦ મુનિશેખરની પાટે આ૦ સાધુરત્ન સં૦ ૧૫૦૩ના જેઠ સુદિ ૭ ને સોમવાર. આ મલયપ્રભના પટ્ટધર આ૦ ભુવનપ્રભે સં૦ ૧પ૩૩માં અંજનશલાકા કરાવી, જે પ્રતિમાઓ આજે પાટણ પાસેના રૂપપરના દેરાસરમાં વિદ્યમાન છે. પૂનમિયાગચ્છમાં અનુક્રમે આ વિવેકસિંહ, આ૦ રામચંદ્ર, આ૦ ધીરસિહ, આ૦ અભયસિંહ થયા છે. તેમના ઉપદેશથી રેહેલાના સામંત શ્રીમાલીએ સં૦ ૧૩૭પમાં ત્રિ. શ૦ પુત્ર ચ૦નું ભ૦ નેમિનાથચરિત્ર” લખાવ્યું. આ૦ ધર્મશેખરના પટ્ટધર આ વિશાલરાજ સં. ૧૫૩૦માં થયા. (–જેન સત્યપ્રકાશ, કમાંકઃ ૨૫૬) આ૦ મહિમાપ્રશિષ્ય ભ૦ ભાવરત્નસૂરિએ સં. ૧૭૫૬માં ઝાંઝરિયા મુનિ સઝાય, સં. ૧૭૬લ્માં રૂપપરમાં હરિબલમાછીરાસ, સં. ૧૭૭૦ના કાર્તિક સુદિ ને બુધવારે ચાણસમામાં “ભટેવા પાર્શ્વનાથ ઉત્પત્તિ સ્તવન, સં. ૧૭૯૭માં પાટણમાં “સુભદ્રાસતીરાસ”, સં. ૧૭૯૯માં પાટણમાં “બુદ્ધિ-વિમલાતી રાસ, સં. ૧૮૦૦માં અબડાસ, નવાવાડ સઝાય, આષાઢાભૂતિસ્તવન, સ્તુતિ વગેરે રચ્યાં છે. ભ૦ મહિમાપ્રભના પટ્ટધર આ ભાવપ્રત્યે સં. ૧૭૭૪ના જેઠ સુદિ ૮ ને સોમવારે પિત્તલનું ત્રિગડું બનાવ્યું, જે આજે પાટણના Page #544 -------------------------------------------------------------------------- ________________ ૫૦૫ ચાલીસામું ] અમુનિચંદ્રસૂરિ નગરશેઠના ઘરમાં છે. તેમણે મહો. યશોવિજયજીની પ્રતિમાશતક' પર સં. ૧૭૯૯ના મહા સુદિ ૮ ને ગુરુવારે ટીકા રચી છે. “ઊઠી સવારેવાળી અધ્યાત્મહુતિ પણ તેમની રચના છે. તેમને સંતુ ૧૭૬૮ને પ્રતિમાલેખ મળે છે. પૂનમિયાગચ્છની પ્રધાન, ભીમપલ્લીય, ભરુચ, છાપરિયા, અને ચતુર્થશાખા એમ વિવિધ શાખાઓના પ્રતિમાલેખ મળે છે, પૂનમિયાગચ્છનાં ગોત્ર–૧ સાંઢ, ૨ સિયાલ, ૩ સાલેચા, ૪ પૂનમિયા, ૫ મેઘાણી, ૬ ધનેરા વગેરે પૂનમિયાગર છનાં જેન ગોત્ર છે. (-પૂનમિયાગ૭ મહાત્માની વહીના આધારે) અંચલગચ્છ પાછલાં ૮૦૦ વર્ષોમાં વડગ૭, દેવાચાર્યગચ્છ, તપગચ્છ, અંચલ ગચ્છ અને ખરતરગચ્છમાં અનેક પ્રભાવક મુનિવરે થયા છે. અંચલ ગછે પણ જૈનધર્મના સંરક્ષણ અને સંવર્ધનમાં કીમતી ફાળે આ છે. આ મેતુંગસૂરિએ સં ૧૪૩૮ માં અંચલગચ્છની સંસ્કૃત પટ્ટાવલી રચી છે. તેના આધારે બીજી પટ્ટાવલીઓ તથા જુદી જુદી અનુપૂતિઓને વધારે થયો છે. મુનિ શ્રીધર્મસાગરજીએ સં. ૧૯૮૪ માં તે પટ્ટાવલીઓ, અનુપૂર્તિઓ, શિલાલેખે, વહીવંચાની વહીઓ વગેરેના આધારે ગુજરાતીમાં અંચલગચ્છની મેટી પટ્ટાવલી લખી છે, જેમાં અંચલગછીય આચાર્યો, પ્રભાવકે અને તત્કાલીન ઘટનાઓને સંગ્રહ કર્યો છે. આ ભવસાગરે ૧૫૮૦માં સંસ્કૃત પટ્ટાવલી બનાવી છે. શંખેશ્વરગચ્છપટ્ટાવલી-નાણાવાલગ૭પટ્ટાવલી અંચલગચ્છની મેટી પટ્ટાવલીમાં શંખેશ્વરગચ્છ અને વડગ૭ એમ બે ગચ્છની પરંપરા જોડાયેલી છે, તેમાંથી શંખેશ્વરગચ્છની પટ્ટાવલી નીચે મુજબ તારવી શકાય છે. આ પટ્ટાવલીમાં વહીવંચા સંવત (ભાટસંવત) વપરાયા છે. (૧) આ ઉદ્યોતનસૂરિ–તેઓ શંખેશ્વરગચ્છના આચાર્ય હતા. તેઓ વિ. સં. ૭૨૩ માં વિદ્યમાન હતા. દિક Page #545 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ અંચલગચ્છનીપટ્ટાવલીમાં તેમને સં૦ ૭૦૦ માં થયેલ આ રવિપ્રભની પરંપરાના ચેથા પટ્ટધર બતાવ્યા છે, તેમને વડગચ્છના સ્થાપક દર્શાવ્યા છે અને સંવત ૭૨૩ ને બતાવ્યું છે, એ વાત બરાબર નથી. આ આચાર્ય શંખેશ્વરગ૭ના ચૈત્યવાસી હતા. જ્યારે વડગ૭ના આચાર્ય વિહક શાખાના સંવેગી આચાર્ય હતા, જેઓ સં. ૫ માં થયા હતા એટલે એ બંને આચાર્યો જુદા જુદા હતા.' આ આચાર્યની પરંપરામાં થયેલા શંખેશ્વર, લેહિયાણુ, નાણું, નાડોલ, વલભી વગેરે ગ૭ના આચાર્યોના મઠે સંભવતઃ ચંદ્રાવતીમાં હતા. - વટેશ્વરગ૭ના દાક્ષિણ્યચિહ્ન આ ઉદ્યોતનસૂરિ વિ. સં. ૮૩૫ માં થયા, તે પણ ઉપર્યુક્ત આચાર્યોથી ભિન્ન હતા. (પ્રક૨૭, પૃ. ૪પ૧) (૨) સર્વદેવસૂરિ—તેઓ સં. ૭૨૩ માં શંખેશ્વરમાં ચતુર્માસ રહ્યા હતા. લોહિયાણાને સેલંકી રાજા વિજયંત મેટાભાઈ જયંતે લહિયાણાનું રાજય ખૂંચવી લેવાથી બેન્નાતટ (બેણપબંદર)માં નાના પાસે આવ્યું અને ચોમાસુ શાંતિથી પસાર કરવા માટે શંખેશ્વરમાં આવી રહ્યો, તેણે આચાર્યશ્રીને ઉપદેશ સાંભળી સં૦ ૭૨૪ ના માગશર સુદિ ૧૦ ના રોજ જૈનધર્મ સ્વીકાર્યો, જ્યારે તે લહિયાણાને રાજા બને ત્યારે આચાર્યશ્રીને લોહિયાણામાં પધરાવી સમજણપૂર્વક બાર વ્રતધારી શ્રાવક બનાવ્યું. તેણે લેહિયાણામાં જૈન મંદિર તથા પિષિાળ બનાવી. આ સર્વદેવસૂરિ સં૦ ૭૪પમાં સ્વર્ગસ્થ થયા. વડગચ્છના મુખ્ય આઠ સર્વદેવ ઉપર્યુક્ત સર્વદેવાચાર્યથી જુદા આચાર્ય હતા. તેઓ સં. ૧૦૧૦ માં વિદ્યમાન હતા. તેમના પ્રપટ્ટધર આ સર્વદેવસૂરિ સં. ૧૦૩૭માં સ્વર્ગસ્થ થયા. (પ્ર. ૩૬, ૩૮) (૩) આ પદ્યદેવસૂરિ—તેઓ વાદી હતા. તેમણે સાંખ્ય વાદીઓને હરાવ્યા હતા, તેથી તેઓ સાંખ્યસૂરિના નામથી પણ ખ્યાત હતા. ૧. કોઈ કોઈ ગ્રંથકાર ભ્રમથી ગુપ્ત સંવત , ભાટ સંવત, શક સંવત અને વિક્રમ સંવતને એક માની લે છે. તેમજ વટેશ્વરને અને વડગ૭ને પણ એક માની લે છે. અહીં પણ તેમ બન્યું હોય તે ના નહીં. Page #546 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૭ ચાલીશમું ] આ૦ મુનિચંદ્રસૂરિ (૪) આ ઉદયપ્રભસૂરિ–તેઓ સં. ૭૭૨ માં આ પદ્ધદેવની પાટે આવ્યા. તેઓ સમર્થ પ્રભાવક હતા. લેહિયાણના રાજા જયંત સોલંકીના પુત્ર શ્રીમલે નાગૅદ્રગચ્છમાં દીક્ષા લીધી હતી, જેઓ સમપ્રભાચાર્યના નામથી પ્રસિદ્ધ હતા. જયંતને પૌત્ર ભાણજી સેલંકી સં. ૭૬૪ માં લહિયાણની ગાદીએ બેઠે. ભિન્નમાલનું રાજ્ય પણ તેણે પિતાને કબજે કર્યું હતું. તે આ ઉદયપ્રભ અને આ૦ સેમપ્રભતે ભક્ત હતા. તેણે આ સોમપ્રભના ઉપદેશથી શત્રુંજય અને ગિરનારને સંઘ કાઢડ્યો હતે. આ સમયમાં કુલગુરુની વ્યવસ્થામાં ગરબડ થવાથી તત્કાલીન ચૈત્યવાસી આચાર્યોએ મળીને કુલગુરુની મર્યાદા બાંધી અને વંશાવલીએ લખવાની શરૂઆત કરી. એ સમયથી વહીવંચાને આરંભ થયે. ઇતિહાસ કહે છે કે, વિ. સં. ૪૭ર થી વહીવંચાને આરંભ થયે છે ચારથી વહીવંચા સંવત્ કે ભાટ સંવત હોવાનું લેખી શકાય. ભાણ રાજાને સંતાન ન હતું તેથી એસિયાના શેઠ જયમલ ઓસવાલની પુત્રી રત્નાકુમારીને તે પરણ્ય. તેને રણે તથા કુંભ નામે બે પુત્રો થયા. તેણે સં૦ ૭૯૫ ના માગશર સુદિ ૧૦ ને રવિવારે બા, ઉદયપ્રભસૂરિ પાસે શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કર્યા. ધર્મપ્રચાર આચાર્યશ્રીએ ભિન્નમાલના શ્રીમાલી તથા પિરવાડનાં સેંકડે કુટુંબને પ્રતિબોધી જૈન બનાવ્યા. તેઓ સં. ૮૩૨ માં અનશન સ્વીકારી નાડેલમાં સ્વર્ગે ગયા. તેમની પાટે બે આચાર્યો થયા. (૧) પ્રભાનંદસૂરિ અને (૨) વલ્લભ મૂરિ. પ્રભાનંદસૂરિથી “નાણુવાલગચ્છ” નીકળે અને વલ્લભસૂરિથી વલ્લભીગછ નીકળે, જેનું બીજું નામ “નાડોલગચ્છ” હતું. તેને સમય સં૦ ૮૩૨ ગણાય. (૫) આ૦ પ્રભાનંદસૂરિ–તેમણે નાણાના રાજા શત્રુશલ્યને ઉપદેશ આપી જેન બનાવ્યું. તેમના ઉપદેશથી રાજા શત્રુશલ્ય શત્રુ જયને સંઘ કાઢયો. સાધમિકેને સેનામહેરની લહાણી કરી. ધર્મની Page #547 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ. પ્રભાવના કરી. આચાર્યશ્રી સં. ૮૮૦ માં પ્રભાસપાટણમાં સ્વર્ગ ગયા. વીરવંશાવલી”માં આ આચાર્યનું નામ આપ્યું નથી. આ આચાર્યથી “નાણુવાલગચ્છ નીકળે. (૬) આદધર્મચંદ્રસૂરિ તેઓ સં. ૮૮૦ માં આચાર્ય થયા. (૭) આ સુવિનયચંદ્રસૂરિ–તેઓ સં. ૯૨૨ માં આચાર્ય થયા. (૮) આ૦ ગુણસમુદ્રસૂરિ–તેઓ સં. ૯૫૭ માં આચાર્ય થયા. (૯) આ. વિજયપ્રભસૂરિ–તેઓ સં૦ ૯૫ માં આચાર્ય થયા. (૧૦) આ નરચંદ્રસૂરિ—તેઓ સં૦ ૧૦૧૩ માં આચાર્ય થયા. (૧૧) આ૦ વીરચંદ્રસૂરિ તેઓ સં. ૧૦૭૧ માં આચાર્ય થયા. આ સમયે વલભી શાખાના આ૦ સેમપ્રભસૂરિ હતા. તે બંને આચાર્યો એકસાથે પાલનપુરમાં ચોમાસુ રહ્યા. બંને પાલખીમાં બેસતા હતા. તેમના યતિઓમાં શિથિલાચાર વધી રહ્યો હતો. આ વીરચંદ્ર સં૦ ૧૧૩૩ માં વઢવાણમાં સ્વર્ગસ્થ થયા. આ અરસામાં જ મહમ્મદ ઘોરીએ ભિન્નમાલ ભાંગ્યું. (૧૨) આ૦ જયસિંહ—તેઓ ઉપાત્ર થશેદેવના શિષ્ય હતા. આ વીરચંદ્ર કાલધર્મ પામતાં ગચ્છના આચાર્યોએ તેમને સં૦ ૧૧૩૩ માં સૂરિપદે સ્થાપન કર્યા અને તેમણે નવ શિષ્યને ચંદ્રાવતીમાં આચાર્ય પદવી આપી. (શતપદીપદઃ ૧૦૮) ઉપાધ્યાય વિજયચંદ્ર તેમના શિષ્ય હતા. આ૦ જયસિંહના ગુરુભાઈ ઉપાધ્યાય મુનિતિલકે પાટણમાં પિતાના ધનાઢય કાકાની મદદથી સ્વયં આચાર્યપદ લીધું, જેનાથી “તિલકશાખા” નીકળી. આ૦ જયસિંહ ઘણું શિથિલ હતા. તેઓ સં. ૧૧૬૯માં વઢવાણમાં સ્વર્ગ સંચર્યા. - આચાર્યના નાના ભાઈ તેમના શિષ્ય હતા, જેમનું નામ મુનિ રાજચંદ્ર હતું. તે પરકાયપ્રવેશિની વિદ્યાના જાણકાર હતા. (૧૩) અ. વિજયચંદ્ર–તેઓ આ૦ જયસિંહના શિષ્ય હતા. ઉપાધ્યાયપદે હતા. તેઓ પ્રથમ આચાર્ય થયા નહતા. આ. યશેભદ્ર આનેમિચંદ્રસૂરિના શિષ્ય આ શીલગુણસૂરિ તેમના મામા Page #548 -------------------------------------------------------------------------- ________________ ૫૦૯ ચાલીશમું ] આ મુનિચંદ્રસૂરિ થાય. આ શીલગુણસૂરિએ આ૦ ચંદ્રપ્રભની સાથે પૂનમિયાગચ્છ આદર્યો. ઉપાટ જયસિંહે પણ સં૦ ૧૧૬માં મામાના ગચ્છની નિશ્રાએ કિરદ્વાર કરી “વિધિમાર્ગ પક્ષની સ્થાપના કરી. તેઓ જ અંચલગચ્છના પ્રથમ આ આર્ય રક્ષિતસૂરિ હતા. શંખેશ્વરગ૭, નાણુવાલગચ્છ તથા વલભીગ૭ તે સમયથી અંચલગચ્છમાં જોડાઈ ગયા. (-શતપદીપદઃ ૧૦૮) આવ ભાવસાગરસૂરિએ પ્રાકૃત “વીરવંશપટ્ટાવલી ”માં (૩૫) આ૦ ઉદ્દદ્યતનસૂરિ, (૩૬) આ સર્વદેવસૂરિ, (૩૭) આ પદ્ધદેવ, (૩૮) આઇ ઉદયપ્રભ, (૩૯) આ૦ પ્રભાનંદ, (૪૦) આ ધર્મચંદ્ર, (૪૧) આ સુવિનયચંદ્ર, (૪૨) આ૦ ગુણસમુદ્ર, (૪૩) આ. વિજયપ્રભ, (૪૪) આ૦ નરચંદ્ર, (૪૫) આ૦ વીરચંદ્ર, (૪૬) આ૦ મુનિતિલક, (૪૭) આ૦ જયસિંહ, (૪૮) આ૦ આર્ય રક્ષિત–આ રીતે નાણાવાલગચ્છની પરંપરા અનુસારે પટ્ટાનુકમ આપે છે. (ગાથા ૩ર થી ૩૬) વલભીગચ્છ-નાડેલગચ્છ પટ્ટાવલી (૧) આ૦ ઉદ્યોતનસૂરિ–શંખેશ્વરગચ્છના પ્રથમ આચાર્ય, સં૦૭૨૪. (૨) આ૦ સર્વદેવસૂરિ–સ્વ. સં. ૭૪૫ (૩) આ પદ્ધદેવ (૪) આ૦ ઉદયપ્રભ–સ્વ. સં. ૮૩૨ (૫) આ૦ વલ્લભસૂરિ–તેમને નાડેલમાં સં૦ ૮૩૨ માં આ૦ ઉદયપ્રભસૂરિએ આચાર્ય પદ આપ્યું. આ આચાર્ય નાડેલગચ્છના પ્રથમ આચાર્ય હતા. આ સમયે નાણાવાલગચ્છ અને નાડોલગચ્છ (વલભીગ૭) એમ બે વિભાગ પડ્યા. ૬. આ ધર્મચંદ્ર–તેઓ સં. ૮૩૭ માં આચાર્ય થયા. પાટણનારાજવી વનરાજ ચાવડાના મંત્રી લહીર પિરવાડે પિતાની માતાના નામથી નારંગપુર વસાવી, તેમાં આ આચાર્યશ્રીના ઉપદેશથી સંતુ ૮૩૨ માં ભવ પાર્શ્વનાથનું દેરાસર બંધાવ્યું. ૭. આ૦ ગુણચંદ્ર–તેમને સં૦ ૮૬૯ માં આચાર્ય પદવી મળી. Page #549 -------------------------------------------------------------------------- ________________ ૫૧. જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ૮. આ દેવચંદ્ર–તેમને સં૮૯૯ માં આચાર્ય પદવી મળી. ૯. ભ૦ સુમતિચંદ્ર–તેમને સં૦ ૯૨૫ માં આચાર્ય પદ મળ્યું. ૧૦. ભ૦ હરિચંદ્ર–તેમને સં૦ ૯૫૪ માં આચાર્ય પદ મળ્યું. ૧૧. ભ૦ રત્નસિંહ–તેઓ સં. ૯૭૦ માં આચાર્ય થયા. તેમણે સં. ૧૦૦૫ માં રણથંભેર પાસેના આછબુ ગામમાં ડીડ્રગેત્રના શેઠ ધાંધલને જેન બનાવી, કાંટિયાગેત્ર સ્થાપ્યું. તે ગોત્રની લીંબડિયા, સેની અને ઝવેરી શાખાઓ થઈ (અંચલગચ્છપટ્ટાવલી પૃ. ૨૦૪) ૧૨. ભ૦ જયપ્રભ–તેઓ સં. ૧૦૫૧ માં આચાર્ય થયા. તેમણે સં૦ ૧૦૦૭ માં ભિન્નમાલના રાવત સોમકરણ પરમારને તથા તેના પરિવારને જૈન બનાવી સં. ૧૨લ્પમાં વડેરાગોત્ર સ્થાપ્યું. સં. ૧૩૩પ ના વૈશાખ સુદ ૫ ના રોજથી વડેરાગેત્રની લઘુશાખા નીકળી. ૧૩. ભ૦ સેમપ્રભ–તેઓ સં. ૧૦૫૧ માં આચાર્ય થયા. તેઓ એકવાર નાણાવાલગઅચ્છના આ૦ વીરચંદ્ર સાથે પાલનપુરમાં ચતુર્માસ રહ્યા, ત્યારથી તે બંનેએ પાલખીમાં બેસવાનું શરૂ કર્યું. તેઓ ‘મહાત્મા’ બન્યા. મંત્રી વિમલશાહે આબુ ઉપર બંધાવેલા વિમલવસહી જિનાલયની સંવ ૧૦૮૮ માં તેમણે પ્રતિષ્ઠા કરી. ૧૪. ભ૦ સુરપ્રભ–તેઓ સં. ૧૦૯૪ માં આચાર્ય થયા. ૧૫. ભ૦ ક્ષેમપ્રભ–તેઓ સં. ૧૧૪૫ માં આચાર્ય થયા. ૧૬. ભ૦ ભાનુપ્રભ––તેઓ સં. ૧૧૭૭ માં આચાર્ય થયા. આ સમયે નાણુવાલગચ્છ, નાડેલગઅછ–વલ્લભીગછ થયા. તેઓએ અંચલગચ્છની સામાચારી શરૂ કરી. ૧૭. ભ૦ પુણ્યતિલક–તેઓ સં. ૧૨૦૭ માં આચાર્ય થયા. તે મહાન પ્રભાવક હતા. તેમણે સં. ૧૨૧૧ માં બેણપનગરના રાવ મિલ ડેડિયા પરમારને જેન બનાવ્યું. ચાર લાખ પરેજીના ખરચથી શત્રુંજયને સંઘ કઢા, બે લાખ પીરની દાનશાલા મંડાવી. સં. ૧૨૪૪ માં હથુંડીને રાવ વનવીર ચૌહાણને જેન બનાવ્યું. ચૌહાણશાખામાં ઊંડના શેઠ વનાજીથી “લઘુ સાજનીશાખા” નીકળી. ભટ્ટારકજીના ઉપદેશથી શા મુંજા શ્રીમાલીએ સં. ૧૨૦૨ Page #550 -------------------------------------------------------------------------- ________________ ચાલીશમું ] આ૦ મુનિચંદ્રસૂરિ ૫૧૧ માં ભેરેલમાં દેરાસર બંધાવ્યું, વાવ બંધાવી, જુરેલીના શા. મુંજાએ આદિનાથનું મંદિર બંધાવ્યું. ભિન્નમાલને શેઠ સંઘા પિરવાડ પાટણમાં આવીને વસ્યા હતા. તેના વંશજ શેઠ ખેતશી પારેખે સં. ૧૨૫ માં પાટણમાં આ આચાર્યશ્રીના હાથે ભવ પાર્શ્વનાથના મંદિરમાં પ્રતિષ્ઠા કરાવી અને ખેતલવસહીની સ્થાપના કરી. (અંચલગચ્છપટ્ટાવલી, પૃ. ૧૧૩) ૧૮. ભ૦ ગુણપ્રભ–તેઓ સં. ૧૨૫૯ માં આચાર્ય થયા. આચાર્ય સિહપ્રભ અને આ અજિતપ્રભ એ બંને તેમના શિષ્ય હતા. ૧૯ આ૦ સિહપ્રભ-અંચલગચ્છના આચાર્ય ધર્મષના પટ્ટધર આ મહેંદ્રસૂરિ સં. ૧૩૦૯ માં ખંભાતમાં કાલધર્મ પામ્યા ત્યારે ખંભાતના સંઘે ગંધારથી ભ૦ ગુણપ્રભના શિષ્ય વલભીગચ્છના ભ૦ સિહપ્રભુને આમંત્રણ આપી તેમની પાટે સ્થાપન કર્યા. ત્યારથી વલભીગચ્છ અંચલગચ્છમાં ભળી ગયે. આ વલભીગચ્છના શાખાચાર્ય આ૦ જયચંદે સં૦ ૧૩૮૨ માં બાડમેરના સમરથ નામના ક્ષત્રિયને જૈન બનાવી તેનું મહાજન ગોત્ર સ્થાપન કર્યું. (–અંચલગચ્છપટ્ટાવલી, પૃ. ૧૧૭ –૧૧૮ અને પૃ૦ ૨૦૩ થી ૨૧૩) અંચલગચ્છ અંચલગચ્છની મોટી પટ્ટાવલીમાં શંખેશ્વરગચ્છ અને વડગ૭ એમ બે ગચ્છની પરંપરા જોડાયેલી છે. તેમાંથી અંચલગચ્છ નીકળે. નાણાવાલગઅછના આ૦ આર્ય રક્ષિતસૂરિએ પૂર્ણિમાગચ્છની નિશ્રામાં દીક્ષા લઈ નાણાવાલગચ્છમાં ક્રિોદ્ધાર કર્યો અને સં. ૧૧૬૯ માં વિધિપક્ષગચ્છ અને સં. ૧૨૧૩ માં અંચલગચ્છની સ્થાપના કરી. તેમાં ૭૦ બેલની પ્રરૂપણ કરી. ૪૦. આ ચંદ્રપ્રભસૂરિ–તેઓ વડગચ્છના આ નેમિચંદ્રસૂરિના શિષ્ય હતા. તેમણે સં૦ ૧૧૫૯માં પૂનમિયાગ૭ ચલાવ્યું. ૪૧. આર આર્ય રક્ષિતસૂરિ–આબૂ પાસેના દંતાણું ગામમાં પિરવાડ શેઠ દ્રોણ અને તેમની પત્ની દેરીએ સં૦ ૧૧૩૬ માં ગુરુ Page #551 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે [ પ્રકરણ મહારાજના આશીર્વાદથી એક બાળકને જન્મ આપે, જેનું નામ દુહકુમાર રાખવામાં આવ્યું. - નાણાવાલગચછના આ૦ જયસિંહ તથા તેમના શિષ્ય યતિ રાજ. ચંદ્ર, જેઓ પરકાયપ્રવેશિની વિદ્યાના જાણકાર હતા. તે સાધુ પરિવાર સાથે વિહાર કરતા સં૦ ૧૧૪૧ માં દંતાણી ગામમાં આવ્યા. શેઠ કોણે પિતાને ગેહકુમાર તેમને વહોરા. સંઘે શેઠ દ્રોણને અનર્ગલ ધન આપી સત્કાર કર્યો. * - આચાર્યશ્રીએ દુહકુમારને લઈને ખંભાત તરફ વિહાર કર્યો. ખંભાતમાં અરબસ્તાનને કરોડપતિ વેપારી સાદિકને આચાર્યશ્રીએ ભેજપત્ર ઉપર યંત્ર લખી આપ્યો હતો. તેનાથી તેને પુત્રની પ્રાપ્તિ થઈ. આથી તેણે આચાર્યશ્રીને ઘણું ભેટશું આપ્યું. સેનાની પાલખી પણ સમર્પણ કરી. ' સં૦ ૧૧૪૬ના પિષ સુદિ ૩ ના દિવસે ખંભાતમાં જ ગોદુહને દીક્ષા આપી તેનું નામ મુનિ આર્ય રક્ષિત રાખ્યું. ગુરુજીએ તેને વ્યાકરણ વગેરે ભણવી શાસ્ત્રજ્ઞાન આપ્યું. યતિ રાજચંદ્ર મંત્ર-તંત્ર અને કાયપ્રવેશિની વિદ્યા આપી. ગુરુએ સં. ૧૧૫૯ના મહા સુદિ ૩ ના રોજ પાટણમાં આચાર્ય પદ આપ્યું. તે પછી તેઓ આર આર્ય રક્ષિતસૂરિ નામથી પ્રસિદ્ધિ પામ્યા. જ્યારે તેમણે આગમનું મનન કરવા માંડ્યું ત્યારે તેમને જણાયું કે, અત્યારનું સાધુજીવન શિથિલ છે. એટલે તેમણે ગુરુની આજ્ઞા મેળવી પિતાના મામા મુનિ શીલગુણની સાથે પૂનમિયાગચ્છની નિશ્રા સ્વીકારી. | સં૦ ૧૧૫૯ના માહ સુદ ૫ ના રોજ ક્રિયેદ્ધાર કર્યો અને ફરી દીક્ષા લઈ ઉપાય વિજયચંદ્ર નામ રાખ્યું. તેઓ વિહાર કરીને પાવાગઢ આવ્યા, ત્યાં તેમણે તપસ્યા કરી તેથી કાળીદેવી તેમને સહાયક થઈ પછી તેઓ ભાલેજ આવ્યા. ત્યાં શેઠ યશધવલ ભણશાળી જૈન હોવા છતાં અજૈન જે બની ગયે હતો. તેને તેમણે ચમત્કાર બતાવી કુટુંબ સહિત જેન બનાવ્યો. સં. ૧૧૬૯ ના વૈશાખ સુદિ ૩ ના દિવસે તેમણે ભાલેજમાં Page #552 -------------------------------------------------------------------------- ________________ ચાલીશમું] . આ મુનિચંદ્રસૂરિ ૫૧૩ ફરી નાણાવાલગચ્છમાં ભળીને આવ જયસિંહસૂરિના હાથે આચાર્યપદ સ્વીકાર્યું અને ફરીથી આ આરક્ષિત નામથી ખ્યાતિ પામ્યા. તેઓ આ. વિજયચંદ્રના નામથી પણ ઓળખાતા હતા. સામાચારી તેમણે પૂનમે પાખી, અભિવર્ધિત વર્ષમાં શ્રાવણું કે પહેલા ભાદરવામાં સંવત્સરી, એથી થઈને નિષેધ, પર્વમાં પૌષધ, સાધુને જિનપ્રતિષ્ઠાને નિષેધ, શ્રાવકને દીપપૂજા અને ફલપૂજાને નિષેધ, મુહપત્તિને નિષેધ, ગુરુવંદનમાં બીજા ખમાસમણને નિષેધ, પર્વ સિવાય પૌષધને નિષેધ, ઉપધાનમાલા પણ નિષેધ, રાતે જિનપૂજા અને રાતે નૃત્ય પૂજાનો નિષેધ કર્યો. સાધુ અને શ્રાવકના ચિત્યવંદનમાં ભેદ કર્યો. નવકારમંત્ર તથા મેલ્થ શું વગેરે સૂત્રોમાં પાઠભેદ કર્યો. આ પ્રકારે લગભગ ૭૦ બેલની પ્રરૂપણ કરી. (જૂઓ, શતપદી). વિધિપક્ષગચ્છની સ્થાપના કરી. તે ગ૭ સં૧૨૧૪માં અંચલગચ્છ તરીકે ખ્યાતિ પામે. આ૦ આરક્ષિત, આ૦ જયસિંહસૂરિ, (૪૩) આ૦ ધર્મઘોષ સં. ૧૨૬૩માં રચેલી પ્રાકૃત “શતપદી” ઉપરથી તેમના શિષ્ય આ૦ મહેન્દ્રસૂરિએ સં. ૧૨૯૪ માં સંસ્કૃતમાં “શતપદી” (અં) ૫૩૪૨) રચી છે. તેમાંના કેટલાક નેંધવાયેગ્ય પદે આ છે – ૩. સાધુ જિનપ્રતિમાની પ્રતિષ્ઠા ન કરાવે. ૪. દીપક પૂજા શાસ્ત્રમાં ઉપદેશી નથી. ૬. ફળપૂજા શાસ્ત્રમાં જણાવી નથી. ૧૫. ત્રણ થાય કહેવી. ૨૦. શ્રાવકે મુહપત્તિ ન રાખે. ૨૨. સાધુને વાંદતાં એક ખમાસમણ દેવું. ૩૬. પર્વ દિવસે જ પૌષધ કરે. ૩૯ સાંજ-સવાર એમ બે સમયે જ સામાયિક કરવું. ૮૨. સંવત્સરી પચાસમા દિવસે અને અભિવર્ધિત વર્ષમાં વીસમા દિવસે કરવી. Page #553 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ૨. શ્રાવકે સાધુની જેમ ચૈત્યવંદન ન કરે. ૯. ઉપધાન-માલારેપણ કરવાં નહીં. ૭. રાતે જિનપૂજા તેમજ પૂજામાં નૃત્ય ન કરવું. ૯ નવકાર અને સુમેન્થ શું વગેરે સૂત્રોમાં પાઠફેર કરે છે. ૧૧૨. ચેમાસી-પાખી પૂનમે કરવી. ૧૧૭. છેલ્લે બેલ છે. (જૂઓ, આ૦ મહેન્દ્રસૂરિકૃત “શતપદી') શંખેશ્વરગચ્છ, નાણાવાલગચ્છ અને નાડોલગચ્છના વલભીગ પણ ઉપર્યુક્ત સામાચારીને સ્વીકાર કર્યો. તેમના ઉપદેશથી શેઠ યશોધને ભાલેજમાં વિશાળ જિનાલય બંધાવ્યું. તેમાં ક્ષેત્રપાલ વ્યંતર નડતર કરતો હતો. આથી આચાર્યશ્રીએ આકર્ષણી વિદ્યા અને ખંભિની વિવાથી તેને કાબૂમાં લીધે અને જિનાલયના કાર્યમાં મદદગાર બનાવ્યું. શેઠની સમ્મતિથી દેરાસરના દરવાજામાં તેણે ક્ષેત્રપાલની ચાર હાથવાળી મૂર્તિ બનાવીને બેસાડી. આચાર્યશ્રીના ઉપદેશથી શેઠ યશેલને શત્રુંજયને છ'રી પાળતો યાત્રાસંઘ કાઢયો. રસ્તામાં મહાકાલીદેવીએ આચાર્યશ્રીની બે વાર પરીક્ષા કરી. બંને પ્રસંગે ખેડામાં બન્યા. એક વખત જ્યારે આહાર તૈયાર હતો ત્યારે વહેરવા જતાં તેમણે તે દેવપિંડ છે એમ જાણી લઈ તે આહાર ન લીધે અને બીજી વખતે જ્યારે સંઘનો પડાવ ખેડામાં હતો ત્યારે આચાર્યશ્રીની સામે સેનાને થાળ ધરવામાં આવ્યું. આચાર્યશ્રીએ નિઃસ્પૃહતાથી તે થાળ લીધે નહીં પરંતુ તેમાંની એક સેનામહોર લઈ કઈ શ્રાવકને સાધારણ ખાતામાં વાપરવા આપી દીધી. ત્યારથી દેવીએ વિધિપક્ષગચ્છની રખેવાળી કરવાનું વચન આપ્યું. તે દેવીએ સાથેસાથે એ પણ જણાવ્યું કે, “તમે એક સેનામહોર લીધી છે તેથી તમારા ગચ્છને એક શ્રાવક જરૂર લખપતિ બની રહેશે.” - આચાર્યશ્રીના જીવનમાં પણ વાયડગછના આ જીવદેવસૂરિ ની પેઠે ગાયની ઘટના બનેલી જોડવામાં આવી છે. સં. ૧૧૭૨ માં તેઓ પારકરના સુરપાટણમાં પધાર્યા. ત્યાં મરકીને ઉપદ્રવ થયે હતે. તે તેમણે શાંત કરી દીધું. ત્યાંના પરમાર રાજા Page #554 -------------------------------------------------------------------------- ________________ ચાલીશમું ] આ૦ મુનિચંદ્રસૂરિ ૫૧૫ મહીપાલને ઉપદેશ આપી જૈન બનાવ્યું. રાજાએ ભ૦ શાંતિનાથનું દેરાસર બંધાવ્યું અને તેના વંશજો ઓશવાલ બન્યા. તે બધા મીઠડિયાગેત્રના નામથી પ્રસિદ્ધ થયા. તેને મંત્રી ધરણનામે જેન હતા. બેણપના કરોડપતિ શેઠ કપર્દિની પુત્રી સમયશ્રી(માઈ)એ આચાર્યશ્રીને ઉપદેશથી સંસારને અસાર સમજી પિતાની બહેનપણુઓ સાથે દીક્ષા લીધી. સમય જતાં તે સાધ્વીને મહત્તરાની પદવી પણ મળી. એ કદિ શેઠને ગૂર્જરનરેશ સિદ્ધરાજે પિતાના રાજ્યને ભંડારી બનાવ્યું અને તેને ૧૮ ગામ બક્ષિસમાં આપ્યાં. (પૃ. ૧૦૮, ૧૩૯, ૧૪૦) વિધિપક્ષનું બીજું નામ અંચલગચ્છ કેમ પડયું એ અંગે ભિન્ન ભિન્ન ઉલ્લેખ મળે છે – ' (૧) રાજા સિદ્ધરાજે પત્રકામેષ્ટિયજ્ઞ આરંભે ત્યારે ત્યાં એક ગાય મરી ગઈ. રાજવીની વિનંતિથી આ૦ આર્યરક્ષિતે પરકાય. પ્રવેશિની વિદ્યાના બળે તે ગાયને યજ્ઞશાળાની બહાર કાઢી, આથી રાજાએ તેમને “અચલ' એવું બિરુદ આપ્યું. આ ગાયની ઘટના વાયડગઅછના આ જીવદેવસૂરિના જીવનમાં પણ બની હતી. એ ઘટના આ૦ આર્ય રક્ષિતસૂરિના નામે પણ ચડી છે. રાજા સિદ્ધરાજે સં. ૧૧૮૪ પછી પત્રકામના માટે યાત્રાઓ વગેરે કરી. એ હિસાબે અંચલગચ્છ સં૦ ૧૧૮૫ થી સં. ૧૧૯ના ગાળામાં અસ્તિત્વમાં આવ્યું. (–જૂઓ, અચલગચ્છ પટ્ટાવલી) (૨) ગૂર્જરેશ્વર કુમારપાલના સમયે (સં. ૧૧૯ થી ૧૨૨૯) આ૦ આર્ય રક્ષિતસૂરિ પાટણ આવ્યા ત્યારે શેઠ કાદિએ તેમને ખેસના છેડાથી–અંચલથી વંદન કર્યું તેથી એ ગ૭ “અંચલગચ્છ નામે પ્રસિદ્ધિ પામે. (૩) કર્કર ગામ પાસે આવેલા બેણપ ગામમાં નાઢા (નાની, નાથી) નામની પૂનમિયાગચ્છની ધનાઢય શ્રાવિકા હતી. તે સ્વકુટુંબ, સ્વજન, અને સાધર્મિકોને પાળતી હતી. (પ્રક. ૩૫, પૃ. ૧૫) એકવાર એક પૂનમિયાગચ્છના આચાર્ય શ્રાવકને ધર્મ અને Page #555 -------------------------------------------------------------------------- ________________ પણ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૨ પ્રકરણ નિર્વાહ વિશે પૂછ્યું, ત્યારે શ્રાવકોએ જણાવ્યું કે, “અહીં નાઢાના પ્રસાદથી સૌ વાતે સારું છે.’ આચાયે કહ્યું, “નાઢા કોણ છે? એના પ્રસાદથી નહીં પણ દેવ-ગુરુ પ્રસાદથી એમ કહે.” આ વાત સાંભળીને નાઠાને ગુસ્સો ચડ્યો. સંઘે આચાર્યશ્રીને દ્વાદશાવર્ત વંદન કર્યું. નાઢાની પાસે મુહપત્તિ નહતી તેથી આચાર્ય સંઘનું વંદન સ્વીકાર્યું, પણ નાઢાનું વંદન ન સ્વીકાર્યું. એ જ અરસામાં પૂનમિયાગચ્છને એક નેત્રવાળા મંત્રવાદી ઉપાટ નરસિંહે સં. ૧૧૬માં શ્રાવકને પ્રતિકમણને નિષેધ કર્યો. તેણે “વિધિપક્ષમત” સ્થાપ્યો હતો. પાવાગઢની હિંસાપ્રિય કાલીદેવીનું ૨૧ ઉપવાસથી આરાધન કર્યું અને ચક્રેશ્વરીદેવી હાજરાહજુર છે એમ જાહેર કર્યું. તેમણે બેણપમાં આવી શ્રાવકને મુહપત્તિને નિષેધ કર્યો. નાઢા તથા સંઘ પાસે ચલથી વંદન કરાવ્યું. આથી નાઢા ખુશ થઈ અને ૮૦૦૦ રૂાને ખર્ચ કરી નડિયાદના ચૈત્યવાસી આચાર્ય પાસે ઉપાધ્યાયને આચાર્ય પદ અપાવ્યું અને તેમનું નામ આ૦ આર્ય રક્ષિત કાયમ કર્યું. આ રીતે સં. ૧૨૧૩ માં મુહપત્તિને બદલે કપડાના છેડાનો વંદનવિધિ ચલાવ્યું, એટલે વિધિપક્ષ અંચલ નામથી જાહેર થયે. (દશમત.........., જૈન ઇતિહાસ, પ્ર. જૈનધર્મ વિદ્યા પ્રચારક વર્ગ, પાલીતાણા, સં. ૧૯૬૪) તેમના પરિવારમાં ૧૨ આચાર્ય, ૨૦ ઉપાધ્યાય, ૭૦ પંડિત, ૧૦૩ મહત્ત, ૮૨ પ્રવત્તિની અને બીજા સાધુ-સાધ્વી હતા. તેમણે સં. ૧૨૨૬ (૧૨૩૬)માં ૧૦૦ વર્ષની ઉંમરે આ૦ જયસિંહસૂરિને ગચ્છને ભાર સેંપી પાવાગઢ ઉપર ૭ દિવસનું અનશન કરી સ્વર્ગવાસ કર્યો. - આચાર્યશ્રીએ શ્રીમાલ અને ઓશવાલનાં અનેક નવાં જેન ગોત્ર સ્થાપન કર્યા, જેમાં મીઠડ્યિા અને ગાંધી વગેરે મુખ્ય ગેત્રે છે. દશા-વીશાને ભેદ– . આ સમયે જેન મહાજનમાં દશા-વીશાના ભેદો હતા. “અંચલગ૭પટ્ટાવલીમાં લખ્યું છે કે, નાણાવાલગચ્છના આ ઉદયપ્રભસૂરિના Page #556 -------------------------------------------------------------------------- ________________ ચાલીશમું ] આ૦ મુનિચંદ્રસૂરિ ૫૧૭ ઉપદેશથી કાત્યાયન શ્રીમાલી જેને થયા. તેને આદિપુરુષ ભિન્નમાલનગરને ભ૦ શાંતિનાથના દેરાસરને ગોષ્ઠિક શેઠ શ્રીમલ્લ નામે હતો. શેઠ મેઘા, શેઠ મુંજા, શેઠ જિનદાસ વગેરે તેના વંશજો હતા. શેઠ જિનદાસ બેણપમાં રહેતો હતો. તે કામદેવ જે રૂપાળો હતો. એ સમયે બેણપમાં રાજા ભીમ રાણે હતો અને જેગા નામે દિવાન હતો. રાજાને કોઈ સંતાન નહોતું તેથી તેણે જોગાની પુત્રી માનાને પિતાની પુત્રી કરીને રાખી હતી. એક વેળા દિવાળીના દિવસે રાજા માનાને પિતાના ઓળામાં લઈ સજસભામાં બેઠે હતું, તે વખતે શેઠ જિનદાસ લુહાર કરવાને રાજસભામાં આવ્યું. માનાકુમારી તેને જોઈને મેહિત થઈ ગઈ. રાજાએ તેને જિનદાસ સાથે પરણવા માટે પૂછ્યું. ત્યારે માનાએ હા પાડી. પણ જિનદાસે વધે લીધે કે, “અમે વીશા શ્રીમાળી છીએ, જ્યારે જોગો દશા શ્રીમાલી છે એટલે તે કન્યાને હું પરણું શકું નહીં.” રાજાએ બળજબરીથી તે બંનેનાં લગ્ન કર્યા. શેઠ જિનદાસ ત્યાંથી નીકળી આરાસણમાં જઈને વચ્ચે અને તેનાથી સં. ૧૧૮૫ માં ‘લઘુ સાજન શાખા નીકળી. એક રાાલ આરાસણમાં ભયંકર મરકી ફાટી નીકળી. આરાસણ ઊજડ થયું. શેઠ જિનદાસના વંશજો ત્યાંથી નીકળી ઈડર જઈને વસ્યા. તેમાંના મંત્રી નાયકે સં. ૧૩૦૧ માં ખેરાલુમાં ભ૦ શ્રી ઋષભદેવનું મંદિર બંધાવ્યું. આ વંશના શેઠ ભરથાની સ્ત્રી ઝાલીએ સં. ૧૩૧૧ માં ભવ પાર્શ્વનાથનું દેરાસર તથા ઝાલાસર નામે તળાવ બ ધાવ્યું. (અંચલગચ્છ પટ્ટાવલી, પૃ૦ ૯૧) નાણુવાલગચ્છનાં ગોત્રો–રણધીર, કાવડિયા, ઢઢ્ઢા, શ્રીપતિ, તલેરા, કે ઠારી વગેરે છે. (-નાણાવાલ મહાત્માઓની વહીના આધારે) અંચલગચ્છનાં નેત્રો–૧. ગાલ્ડ, ૨. આગોત્તા, ૩. બુહડ, ૪. સુભદ્ર, પ. બહેરા, ૬. સિયાલ, ૭. ક્ટારિયા, કેટેચા, રાનપુરા બહેરા, ૮. નાગડ, ૯. મીઠડિયા વહોરા, ૧૦. ઘરેલા, ૧૧. વડેર, ૧૨. ગાંધી, ૧૩. દેવાનંદા, ૧૪. ગૌતમ, ૧૫. દેશી, ૧૬ સોનીગર, ૧૭. Page #557 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ કેટિયા, ૧૮. હરિયા, ૧૯ દેડિયા, ૨૦. બેરેચા, ૨૧. લાલન વગેરે છે. ૪૨ આ૦ જયસિંહસૂરિ–એપારકના શેઠ દાહડ એશવાલને નેઢી નામે પત્ની હતી. શેઠાણ નેઢીએ એક દિવસ સ્વપ્નમાં કળશ જે. પરિણામે સં૦ ૧૧૭૯ને ચિત્ર સુદિ ૯ના રોજ તેણે જિનકલશ નામના પુત્રને જન્મ આપ્યું. તે પુત્ર મોટો થતાં ત્યાં પધારેલા આ૦ કક્કસૂરિના વ્યાખ્યાનમાં જવા લાગ્યું. આચાર્યશ્રી વ્યાખ્યાનમાં “જબૂચરિત્ર” વાંચતા હતા. એમના ઉપદેશથી એ બાળકના દિલમાં વૈરાગ્યને અંકુરે ઊગી નીકળ્યા. આ આર્યરક્ષિતે તેને સં૦ ૧૧૪ ને માહ સુદિ ૩ ના રોજ પાટણમાં દીક્ષા આપી, મુનિ, યશશ્ચદ્ર નામ આપ્યું. બાલ મુનિ તીવ્ર બુદ્ધિશાળી હતા. તેને વ્યાકરણ, તર્ક, મંત્ર-તંત્ર અને સિદ્ધાંત ભણાવી સં. ૧૧૭ માં ઉપધ્યાયપદ આપ્યું અને તેમનું નામ ઉપાટ જયસિંહ રાખવામાં આવ્યું - સં૦ ૧૧૮૦ લગભગમાં રાજા સિદ્ધરાજની સભામાં વેતાંબરચાર્ય વાદિદેવસૂરિ અને દિગંબરાચાર્ય ભ૦ કુમુદચંદ્ર વચ્ચે શાસ્ત્રાર્થ થયે ત્યારે ઉપાટ જયસિંહે વેતાંબર મુનિસંઘને કીમતી સહગ આપ્યો હતો. આ આર્ય રક્ષિતસૂરિએ તેમને સં. ૧૫૦૨ માં માંડલમાં આચાર્યપદ આપ્યું હતું. આ૦ મહેન્દ્રસૂરિ જણાવે છે કે, વડગચ્છના આચાર્ય રામદેવસૂરિએ પાવાગઢ પાસે મંદારપુરમાં સં૦ ૧૨૦૨ માં તેમને આચાર્યપદે સ્થાપન કર્યા હતા. તેમના કુલગુરુ દિગંબર ભટ્ટારક છત્રસેન હતા. તે મંત્રવાદી હતા. આ૦ જયસિંહે તેમને જીતી લઈ પિતાના શિષ્ય બનાવ્યા. તેમનું નામ છત્રહર્ષ આપવામાં આવ્યું. શાલવીઓ શ્વેતાંબર જૈન બન્યા. ઉપાધ્યાય છaહર્ષથી સં. ૧૨૧૭ માં “હર્ષ શાખા” નીકળી. ગૂર્જરેશ્વર કુમારપાલે પાટણના સંઘનું તથા રાજ્યનું એકમ જોખમાય નહીં, તે ખાતર નવી સામાચારીવાળા જેન ગચ્છને દેશવટે આખે. એટલે કે પાટણમાં આવવાની અને ત્યાં રહેવાની મનાઈ કરી હતી. એ સમયે પૂનમિયાગચ્છ, ખરતરગચ્છ વગેરેના સાધુ Page #558 -------------------------------------------------------------------------- ________________ ચાલીશમું ] આ૦ મુનિચંદ્રસૂરિ ૫૧૯ ઓ બહારગામ ચાલ્યા ગયા હતા પરંતુ આ જયસિંહ યુક્તિપૂર્વક ગૂર્જરનરેશ કુમારપાલની સમ્મતિ મેળવીને પાટણમાં જ રહ્યા હતા.' પટ્ટાવલીકારે અહીં આવ જયસિંહની મહત્તા બતાવવા આ૦ હેમચંદ્રસૂરિના મુખથી પ્રશંસા વર્ણવી છે અને ગુર્જરનરેશ કુમારપાલનું મૃત્યુ આ હેમચંદ્રસૂરિની પહેલાં બતાવ્યું છે. આ આચાર્ય ઉગ્ર વિહારી હતા. તેમણે ઘણાં તીર્થોની યાત્રા કરી હતી. તેમના ઉપદેશથી શેઠ આંબાકે પ્રભાસપાટણમાં ભ૦ ચંદ્રપ્રભસ્વામીના દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તેઓ સં. ૧૨૫૯ માં પ્રભાસપાટણમાં દેવલોક પામ્યા. તેમણે નીચે જણાવેલા ગ્રંથો રચ્યા છે. “કર્મગ્રંથની બૃહદૂ-ટીકા, કમ્મપયડી-ટીકા, કર્મગ્રંથ વિચાર ટિપ્પન, કર્મવિપાક, સ્થાનાંગસૂત્રની ટકા, જેનત વાતિક, ન્યાયમંજરી ટિપન વગેરે. સં. ૧૩૩૦ માં યુગાદિદેવચરિત્ર' રચ્યું જેને આપની પુત્રી લક્ષમી તથા પુત્ર આંબડે ભક્તિથી લખાવ્યું હતું આ૦ જયસિંહે ઘણુ નવા જેને બનાવ્યા હતા. સં. ૧૨૦૮ માં હથુંડીના રાજા અતખ્તસિંહ રાઠોડને જલેદરને રેગ મંત્રજલથી મટાડી દીધો હતો અને તેને જેન બનાવ્યું હિતેતે રાજવીએ ભ૦ મહાવીરસ્વામીનું દેરાસર બંધાવ્યું. તેના વંશજો હથુડિયા રાઠોડ ઓશવાલ બન્યા. સં૦ ૧૨૨૪ માં શંખેશ્વર પાસેના લેલાડાના રાવ ફણગર રાઠોડને જેન બનાવ્યું હતું. સં. ૧૨૨૮ માં પારકરમાં ઉમરકેટના મેહણસિંહ પરમારને જૈન બનાવ્યું. ઉમરકોટમાં ભ૦ અજિતનાથનું દેરાસર બન્યું. તેમનાથી નાગડા ગેત્ર ચાલ્યું. એ જ નાગડા ગેત્રના શેઠ તેજસીએ સં. ૧૬૨૪ અને શેઠ રાજસી નેણુસીએ જામનગરનું પ્રસિદ્ધ એવું ભ૦ શાંતિનાથનું મંદિર બંધાવ્યું હતું. એ સિવાય નાગડા ગેત્રના શેઠ નરસી નાથાએ સં. ૧૯૨૦ માં શત્રુંજય ઉપર નરશી નાથાની ટૂંક બંધાવી અને નીચે પાલીતાણામાં ધર્મશાળા બંધાવી. શેઠ Page #559 -------------------------------------------------------------------------- ________________ ૫૨૦ જૈન પરંપરાને ઇતિહાસ–ભાગ રજો [ પ્રકરણ સૌભાગ્યચંદ કપૂરચંદે પણ ત્યાં ધર્મશાળા બંધાવી. સં. ૧૨૨૯માં પારકરમાં પીલુઆના ઠા. રાવજી સેલંકી, રાણું રૂપાદે, કુમાર લાલણ વગેરેને જૈન બનાવ્યા. તેમનાથી લાલનગેત્ર ચાલ્યું. (પ્ર. ૪૧, પૃ૦) સં. ૧૨૩૧ માં ધરી બિહાર ડીડુને જેન બનાવ્યું. સં. ૧૨૫૫ માં જેસલમેરના રાઉ દેવડા ચાવડાને જેન બનાવ્યો. તેના પુત્ર ઝામરે જાલેરમાં ભ૦ આદિનાથનું દેરાસર બંધાવ્યું. એ વંશના લોકે દેઢિયા કહેવાયા. આ વંશના જેનેએ ઘણું દેરાસરે, ઉપાશ્રયે અને વાવ બંધાવ્યાં, સંઘ કાઢયા. તેમાંથી સં. ૧૬૪૫ માં લઘુસજજનશાખા’ નીકળી. આ વંશની ઘણી સ્ત્રીઓ સતી થઈ હતી. સં. ૧૨૧૧ માં શિવ કોટડાના લૂંટારુ રાજા સોમચંદ યાદવને જેન બનાવ્યું. તેણે એકવાર આ૦ જયસિંહને લૂંટી લીધા હતા. આખરે તે સુધર્યો ત્યારે તેમને ભક્ત જેન બન્યો હતો. તેણે ભ૦ પાર્શ્વનાથનું શિખરબંધીદેરાસર બંધાવ્યું. તેનાથી ગાહાત્ર ચાલ્યું. સં. ૧૨૪૪ માં પૂજવાડાના રાવ કટારમલજી ચૌહાણને એશવાલ જૈન બનાવ્યું. તેનાથી કટાણ્યિા ગાત્ર ચાલ્યું. રાવ કરોડપતિ હતું. તેણે હથુંડીમાં ભ૦ મહાવીરનું દેરાસર બંધાવ્યું. રેહિડાના વિરજી કટારિયાએ સં. ૧૨૯૬ માં રત્નપુરમાં ભ૦ શાંતિનાથનું દેરાસર બંધાવ્યું. સં. ૧૨૪૪ માં કેટડાના લૂંટારુ રાવ રાજસેન પરમારને જેન બનાવ્યું. તેના વંશજો પોલડિયા ઓશવાલ બન્યા. સં. ૧૨૫૬ માં ચિત્તોડના ઠા૦ વરદત્ત ચાવડા જેન બન્યો. - સં૦ ૧૨૫૭ માં નલવરને રાવ રણજિત રાઠોડ જેન બન્યું. તેના વંશજો રાઠોડ જેને કહેવાયા. સં. ૧૨૫૯ના માહ સુદિ ૫ ના રોજ કેટડાને રાઠોડ જેન બને. તેના વંશજે રાઠેડ એશવાલ કહેવાયા. ૪૩. આ ધર્મષસૂરિ– મારવાડમાં મહાવપુરમાં પિરવાલજ્ઞાતીય શ્રીચંદ નામે શ્રેષ્ઠી Page #560 -------------------------------------------------------------------------- ________________ ચાલીશમું ] આ મુનિચંદ્રસૂરિ હતાં. તેને રાજલદે નામે પત્ની હતી. તેણે સં૦ ૧૨૦૮માં ધનકુમારને જન્મ આપે. આ૦ જયસિંહસૂરિએ તેને સં૦ ૧૨૨૬ માં દીક્ષા આપી તેમનું નામ ધર્મઘેષ મુનિ રાખ્યું. સં. ૧૨૩૦ માં તેમને ઉપાધ્યાયપદ આપવામાં આવ્યું અને સં૦ ૧૨૩૪ માં ભટહરિ ગામમાં તેઓ આચાર્યપદસ્થ થયા. સાંભરના ક્ષત્રિય સામંતે એ આચાર્ય પદમહોત્સવમાં હજાર સેનામહોરે ખરચી હતી. આચાર્ય શ્રી સં. ૧૨૬૮ માં કચ્છના નાડેણ ગામમાં ૬૯ વર્ષની ઉંમરે કાલધર્મ પામ્યા હતા. - તેમણે સં. ૧૨૬૨ માં પ્રાકૃતમાં “શતપદી” નામે ગ્રંથ રચ્ચે, જેમાં અંચલગચ્છનું મંતવ્ય રજૂ કર્યું છે. તેમના સમયે સં. ૧૨૩૬ માં બરડા પાસેના ઘુમલી ગામમાં શેઠ નેતાએ દેઢ લાખ ટંકા ખરચીને જેતાવાવ બંધાવી હતી. ઘુમલીના રાજા વિક્રમાદિત્યે તેમને ઘણું માન આપ્યું હતું. તેમણે સાંભરના સાંભર ક્ષત્રિયને, મેહલના બેહડ નામના ક્ષત્રિયને, બનારસના દિનકર ભટ્ટને, જાલેરના ભીમ ચૌહાણને અને લાખણ ભાલણીના રણમલ્લ પરમારને જેન બનાવ્યા હતા. જાલેરના ચૌહાણ ભીમે તેમના ઉપદેશથી સં૦ ૧૨૬૬ માં ડોડ ગામમાં ભ૦ વાસુપૂજ્ય સ્વામીનું દેરાસર બંધાવ્યું હતું. એ ડેડિયાલેચાવંશના શેઠ વીરાએ જાલેરમાં ભ૦ ચંદ્રપ્રભસ્વામીનું દેરાસર બંધાવ્યું હતું. આ ધર્મ શેષના સમયે ઝાલેડીગચ્છના આ૦ જયપ્રભસૂરિએ અંચલગચ્છને સ્વીકાર કર્યો હતે. આ૦ ધર્મશેષ દિગંબર ભટ્ટારક વીરચંદને જીતી લઈ વલ્લભીશાખાના આચાર્ય બનાવ્યા હતા. ૪૪. આ૦ મહેન્દ્રસિંહ– સરામાં દેવપ્રસાદ નામે ઔદિચ્ય બ્રાહ્મણ પંડિત હતે. તેની પત્નીનું નામ ક્ષીરદેવી. તેણે સં. ૧૨૦૮ માં મહેન્દ્રને જન્મ આપે. આ ધર્મઘોષસૂરિ ત્યાં ચતુર્માસ રહ્યા. પંડિત આચાર્યશ્રીના શિષ્યોને વ્યાકરણ ભણાવતા હતા. પંડિતને પાંચ વર્ષને પુત્ર મહેન્દ્ર મુનિએ Page #561 -------------------------------------------------------------------------- ________________ પર૨ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ સાથે ખૂબ હળી ગયું હતું. તે આચાર્યશ્રીના મેળામાં જઈને બેસતે, પાત્રો લેતો, પંડિત અને પંડિત પત્ની બંને જૈનધર્મનાં અનુરાગી બન્યાં હતાં. પિતાના પુત્રને એક વિશિષ્ટ પંડિત બનાવવા માટે તેણે આચાર્યશ્રીને પિતાને પુત્ર વહેરાવ્યો અને શેઠ રુણકે ખુશી થઈને પંડિતને આજીવિકા માટે પુષ્કળ ધન આપ્યું. આચાર્યશ્રીએ મહેંદ્રકુમારને સં. ૧૨૩૭ માં દીક્ષા આપી. તેમને ભણાવી-ગણાવીને સં૦ ૧૨૫૭ માં ઉપાધ્યાયપદવી આપી અને સંતુ ૧૨૬૩ માં નાડેલમાં આચાર્યપદ આપ્યું ને આ૦ મહેન્દ્રસૂરિ નામ રાખ્યું. આ મહેન્દ્રસૂરિએ કિરાડૂના શેઠ આહાકને તેના ઘરમાં બેરડી નીચે દટાયેલું દશ લાખ ટંકાનું ધન બતાવ્યું અને એ જ વખતે તેમણે ત્રણ વર્ષને દુષ્કાળ પડવાની આગાહી પણ કરી હતી. આથી શેઠ આલ્ફાકે એ ધનને સદુપયેગ કરી લેવાને નિર્ણય કર્યો. પરિણામે તેણે જ્યાં ત્યાં કૂવાઓ ખેદાવ્યા, દાનશાળાઓ ખુલ્લી મૂકી અને મનુષ્યો તેમજ પ્રાણીઓને ખૂબ મદદ મળે એવી સગવડ કરી આપી. આ ઘટના સં૦ ૧૨૫૭ થી ૧૨૬૩ માં બની હતી. દહીંથલીના વાઘેલા રાજાના મંત્રી હાથીએ ભ૦ ઋષભદેવનું મંદિર બંધાવી, તેની પ્રતિષ્ઠા સં. ૧૩૦૧ માં આ૦ મહેન્દ્રસૂરિ પાસે કરાવી. (પૃ. ૧૧૪) આ૦ મહેંદ્રસૂરિ થરાદ પધાર્યા ત્યારે તપાગચ્છના પરમસંવેગી આ૦ દેવેન્દ્રસૂરિ સં ૧૩૦૭ માં ત્યાં આવ્યા હતા. તેમણે આ૦ મહેસૂરિને મહાવ્રતના અતિચારે સમજાવી જણાવ્યું કે, “તમે સુવિહિત આચાર્યું છે તેથી સુવિહિતે નિમિત્તે કહેવું કે બતાવવું ન જોઈએ. એટલે થયેલા પાપની તમારે આલેયણ લેવી જોઈએ. પરંતુ તેઓ કંઈ કરે તે પહેલાં સં. ૧૩૦લ્માં પર્યુષણ પર્વમાં ખંભાતમાં કલ્પસૂત્ર વાંચતાં વાંચતાં વાયુના પ્રકેપથી પાટ પર જ કાલધર્મ પામી ગયા. તેમને રૂપચંદ વગેરે ૧૩ શિષ્ય હતા. ખંભાતના સંઘને તેઓ ગ્ય ન લાગવાથી વલ્લભાશાખાના આસિંહપ્રભને ગંધારથી Page #562 -------------------------------------------------------------------------- ________________ ચાલીશમું ] આ મુનિચંદ્રસૂરિ પર ૩ ખેલાવી લાવી તેમની પાટે સ્થાપન કર્યો. નાડાલની વલભીશાખા ત્યારથી અચલગચ્છમાં ભળી ગઈ. આ॰ મહેદ્રસૂરિએ અનેક જૈનતીર્થની યાત્રા કરી હતી. તેમણે પ્રાકૃતમાં ‘તી માલા’(ત્ર' : ૧૧૧) અને તેના ઉપર (પ્ર૦ : ૩૦૦૦)ની સ્વાપન્ન ટીકા રચી છે. આ॰ ધર્મ ઘાષની પ્રાકૃત ‘ શતપદી ’નું તેમણે સ૦ ૧૨૯૪માં સસ્કૃતમાં વિવરણ (ગ૦ ૫૩૪ર) ચ્યું છે. તેમજ ગુરુગુણષત્રિશિકા ' વગેરે ગ્રંથા રચેલા છે. r 2 ૪૫. આ॰ સિહપ્રભસૂરિ સ૦ ૧૨૮૩માં તેમના વિજાપુરમાં જન્મ થયેા હતેા. સ ૧૨૯૧માં દીક્ષા લીધી, સ૦ ૧૩૦૯માં ખંભાતમાં આચાર્ય પદ મેળવ્યું અને સ૦ ૧૩૧૩માં ભરયુવાનીમાં જ કાળધર્મ પામ્યા. તેઓ ગુજરાતના વીજાપુર ગામના અરિસિંહ પારવાડ અને તેમની પત્ની પ્રીતિમતીના પુત્ર હતા. પાંચ વર્ષની ઉંમર થતાં જ તેના મા-બાપ મરકીમાં મરણ પામ્યા. કાકા હરિએ તેને વલ્લભીશાખાના ભ॰ ગુણપ્રભને ધનવાન જાણી સે। સેાનામહારમાં વેચી નાખ્યા. તેણે દીક્ષા લીધી અને સિદ્ધાંતા વગેરે ભણીને સમર્થ વાદી તરીકેની નામના મેળવી. છેવટે ખંભાતના સઘે તેમને ચેાગ્ય જાણીને આ મહેન્દ્ર સૂરિની પાટે સ્થાપન કર્યો, પણ તેઓ યુવાની અને અધિકારને પચાવી ન શકયા. એટલે તે પરિગ્રહધારી શિથિલ ચૈત્યવાસી ભટ્ટારક બન્યા અને ૩૦ વર્ષના યુવાકાળમાં જ કાળધર્મ પામી ગયા. તેમના ઉપદેશથી સ૦ ૧૩૦૧માં ઈડરના મંત્રી નાયકે ખેરાલુમાં આદિનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું. ૪૬. આ॰ અજિતસિહ— ડાડ ગામમાં શ્રીમાલી જિનદેવ નામે શ્રેષ્ઠી હતા. તેને જિનદેવી નામે પત્ની હતી. તેણે સ૦ ૧૨૮૩માં સાર’ગકુમારને જન્મ આપ્યા. સારંગકુમારના માતા-પિતા યાત્રા કરવા ખંભાત ગયા અને ત્યાં અને તાવના રાગથી મરણ પામ્યા. સાત વર્ષના સારગકુમાર માટે પ્રશ્ન ઊભા થયા. ખંભાતના શ્રીસ ંઘે તે કુમાર વલ્લભીશાખાના Page #563 -------------------------------------------------------------------------- ________________ પ૨૪ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે [ પ્રકરણ ભ૦ ગુણપ્રભને આપ્યો. ભટ્ટારકે તેને સં૦ ૧૨૧માં દીક્ષા આપી. અજિતસિંહ મુનિ નામ આપ્યું. તે પણ આ૦ સિહપ્રભની સાથે ચૈિત્યવાસી બની ગયા હતા. તે પાલખીમાં બેસતા, છડી, ચામર અને સુભટે રાખતા હતા. તેઓ રૂપાળા હતા. મંત્રવાદી પણ હતા. તેમણે મહાકાલીની સાધના કરી હતી. પૂરણચંદ સાલવીએ શત્રુંજયને સંઘ કાઢો હતું, તેમાં તેઓ સાથે ગયા હતા ત્યારે સમરસિંહ ચાવડાએ તેમને લૂંટી લીધા હતા. ભટ્ટારકે મહાકાળીની સહાયથી તેને ખંભિત કરી હિંસા તેમજ લૂંટની પ્રતિજ્ઞા કરાવીને છેડ્યો હતો. - તેઓ સં. ૧૩૧૬માં જાલોરમાં ભટ્ટારક બન્યા. તેમણે પાટણમાં પિતાના ૧૫ શિષ્યોને ઉપાધ્યાય બનાવ્યા. - આ સમયે સં૦ ૧૪૮૫માં રૂપા શેઠે બેણપમાં કૂ બનાવ્યા પણ તેમાં પાણી ન આવ્યું. દેવીએ તેના પૌત્ર કાનજીનું બલિદાન માગ્યું. શેઠ સાંજે મહાજન સાથે કુવા નજીક ગયા અને કુમાર કાનજીને કૂવામાં પારણામાં સુવાક્યો. સવારે જોયું તો કૂવે પાણીથી ભરાઈ ગયો અને બાળક તેમાં રમતે જીવતા નીકળે. (પૃ. ૧૦૯). - તેમના ઉપદેશથી રેલી આદિ ગામના મૂળ વગેરે શ્રાવકોએ સં. ૧૩૧દમાં ભવ્ય ઋષભદેવ વગેરે પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. એ વંશના શેઠ વર્ધમાનનો ભાઈ જયતા નરેલીથી ઉચાળા ભરી પોતાના સસરાના ગામ ચાણસમામાં આવીને વસ્યો. તેણે આ અજિતપ્રભના ઉપદેશથી સં. ૧૩૩પમાં ચાણસમામાં ભ૦ ભટેવર પાર્શ્વનાથના મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યું અને સં૦ ૧૩૪૫માં ભવ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી. આ ભુવનતુંગસૂરિ આ વિધિમાં સાથે હતા.' . ભટ્ટારક અજિતસિહ સં. ૧૩૩લ્માં આ દેવેન્દ્રને પિતાની પાટે સ્થાપન કરી દેવલોક ગયા. - તેમનાં અજિતસિંહ અને અજિતપ્રભ એવાં બે નામે મળે છે. ૧. પૂર્ણિમાપક્ષના આ વિજયસિંહરિના સંતાનય આ૦ અજિતપ્રત્યે સં. ૧૭૦૭ માં “શાંતિનાથચરિત્ર” રચ્યું છે. (-જૈન સત્ય પ્રકાશ, ક્ર. ૧૦૬) Page #564 -------------------------------------------------------------------------- ________________ પર ચાલીશમું 1 અમુનિચંદ્રસૂરિ ૪૭. આ દેવેન્દ્રસિંહ પાલનપુરના શેઠ સાંત્ શ્રીમાલીની પત્ની સંતેષે સં. ૧૨૯૯માં દેવચંદ્ર નામે બાળકને જન્મ આપે. ભ૦ અજિતસિંહે તેને સંતું ૧૩૧૬માં પાલનપુરમાં દીક્ષા આપી. સં. ૧૩૨૩માં તિમિરપુરમાં આચાર્યપદ આપ્યું. સં. ૧૩૭૧ના માગશર સુદિ ૧૩ના રોજ તેઓ પાલનપુરમાં સ્વર્ગે ગયા. તેઓ વિદ્વાન હતા, કવિ હતા. વિદ્વાને તેમનાં કાવ્ય સાંભળવાને તેમની વ્યાખ્યાનસભામાં આવતા હતા. તેમણે “જેન મેઘદૂતકાવ્ય (?) તેમજ ચિત્રબદ્ધ કાવ્યવાળી જિનસ્તુતિઓ રચી છે. ' શેઠ ધોકાશાહે સં૦ ૧૩૨૫માં કુણગેરમાં ભવ્ય આદિનાથનું મંદિર બંધાવી આ૦ દેવેન્દ્રસિંહના હાથે પ્રતિષ્ઠા કરાવી. (અંચલગચ્છપટ્ટાવલી, પૃ૦ ૮૮) ૪૮. આ ધર્મપ્રભસૂરિ ભિન્નમાલમાં લીંબા પિરવાલ નામે શ્રેષ્ઠીને વીજલદેવી નામે પત્ની હતી. તેણે સં. ૧૩૩૧માં એક બાળકને જન્મ આપ્યો. તેણે સં૦ ૧૩૫૧માં જાલોરમાં દીક્ષા લીધી. સં. ૧૩૫માં આચાર્યપદ પ્રાપ્ત કર્યું, સં. ૧૩૯૩ના મહા સુદિ ૧૦ના રોજ એસેટી ગામમાં સ્વર્ગગમન થયું. તેમણે સં૦ ૧૩૮માં “કાલિકાચાર્યકથા” રચી. તેમણે નગરપારકરના પરમાર ક્ષત્રિયને જીવહિંસાની પ્રતિજ્ઞા કરાવી હતી. ૪૯. આ સિંહતિલકસારિ– મારવાડમાં એરપુરના શેઠ આશાધર પરવાલની પત્ની ચાંપલદેએ સં. ૧૩૪૫માં તિલકચંદને જન્મ આપે. તેમને બીજો પુત્ર કર્મચંદ્ર જન્મથી જ બહેરે-ગે હતે. ભવ ધર્મ પ્રત્યે તેને બધી રીતે લતે અને સાંભળત કર્યો. મા-બાપે એ પુત્ર ગુરુજીને વહે. રાવ્યો. ભટ્ટારકે તેને સં. ૧૩૬૧માં શિહેરમાં દીક્ષા આપી. સં. ૧૩૭૧માં આણંદપુરમાં આચાર્ય પદવી આપી અને સં૦ ૧૩૯માં પાટણમાં ગચ્છનાયકપદ ભળાવ્યું. તેમણે ખંભાત વગેરે સ્થળોમાં Page #565 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ જેન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ અનેક પ્રતિષ્ઠાઓ અને અંજનશલાકા કરાવી હતી. સં. ૧૩૫ના ચૈત્ર સુદિ –ા રોજ તેઓ કાળધર્મ પામ્યા. ૫૦. આહ મહેન્દ્રપ્રભસૂરિ– વડગામના શેઠ આસુ શ્રીમાલીની પત્ની જીવનદેવીએ સં. ૧૩૬૩માં મહેન્દ્રને જન્મ આપ્યો. શિશુવયમાં જ તેના માબાપ મરી જવાથી મામાએ તેને ભવ સિંહતિલકસૂરિને હરાવી દીધો. ભટ્ટારકજીએ તેને સં૦ ૧૩૭પમાં એશિયામાં દીક્ષા આપી, સં. ૧૩૪માં પાટણમાં આચાર્યપદ આપી અને સં૦ ૧૩૯૫ (૧૩૮)માં ખંભાતમાં ગચ્છનાયકનું પદ દીધું. આ૦ મહેંદ્રપ્રભસૂરિ સં ૧૪૦૯માં મારવાડમાં આવેલા રાણી (નાણી) શહેરમાં ચતુર્માસ હતા. એ વખતે ૪૦ દિવસ સુધી વરસાદ પડ્યો નહીં. ભટ્ટારકજીએ ધ્યાન કરવા માંડ્યું ને તરત જ વરસાદ પડયો. આ સુદિ ૮ની મધ્ય રાતે તેમને કાળે સાપ કરડ્યો. આઠ–દશ પર ધ્યાન કરવાથી તેનું ઝેર પણ ઊતરી ગયું. તેઓ સં૦ ૧૪૪૪ (સં. ૧૪૪૫)ના માગશર વદિ ૧૧ના રોજ શત્રુંજયમાં સ્વર્ગે ગયા. સંભવ છે કે, તેમણે “જીરાવલા પાર્શ્વનાથસ્તોત્ર - ૪પ બનાવ્યું હાય. તેમણે સાદડી, અયવાડી, વિછી વાડિયા ગામ વગેરેમાં પ્રતિઠાઓ કરાવી હતી. તેમણે પિતાની પાટે ત્રણ આચાર્યો બનાવ્યા. (૧) આ૦ મુનિશેખર–તેમનાથી “શેખરશાખા” નીકળી. (૨) આવ જયશેખર–તેમને ખંભાતની રાજસભામાં કવિ ચક્રવર્તીનું બિરુદ મળ્યું. આ૦ જયશેખરે સં. ૧૮૩૬માં નરસમુદ્રમાં ઉપદેશ ચિંતામણિ–પજ્ઞ સાવચૂરિ' (મં૦ ૧૨૦૦), સં. ૧૪૬રમાં ખંભાતમાં “પ્રબંધ ચિંતામણિ, સં. ૧૪૬રમાં “ધમ્મિલચરિત્ર કાવ્ય” જેન કુમારસંભવ, શત્રુંજય બત્રીશી, ગિરનાર બત્રીશી, મહાવીર બત્રીશી, આત્મબોધકુલક. ૧૨ કુલક, ધર્મસર્વસ્વ, ઉપદેશમાલાની અવસૂરિ, પુષ્પમાળા-અવસૂરિ, નવતત્વગાથા–૧૭, અજિતશાંતિસ્તવ Page #566 -------------------------------------------------------------------------- ________________ ચાલીશમું ] આ૦ મુનિચંદ્રસૂરિ ૫૨૭ લે ૧૭, સંધસપ્તતિકા, નલ-દમયંતીચ, કલ્પસૂત્ર સુખાવબોધ ન્યાયમંજરી, ગુજરાતી ત્રિભુવનદીપકપ્રબંધ કડી : ૪૩૨, પ્રબોધચિંતામણિ ચોપાઈ અંતરંગ ચોપાઈ નેમિનાથ ફાગ કડી : ૫૮, સ્તવને” વગેરે રચ્યાં છે. તેઓ પોતાને વાણીદત્તવર તરીકે ઓળખાવે છે. (૩) આર મેરૂતુંગસૂરિ– मिच्छत्ततिमिरनासण, अहिणवगुरु मेरुतुंगदिणराओ ॥१८२॥ (વીરવંશપટ્ટાવલી) ૫૧. આ મેરૂતુંગસૂરિ– શ્રીધર્મમૂર્તિની પટ્ટાવલીમાં લખ્યું છે કે, મારવાડમાં નાણા ગામના શેઠ વરસિહ મીઠડિયા વહેરાની પત્ની નાહૂણદેવીએ સં૦ ૧૪૦૫માં ભાલણને જન્મ આપ્યું. તેણે સ. ૧૪૧૮માં દીક્ષા લીધી. મેરૂતુંગસૂરિરાસરમાં લખ્યું છે કે, મારવાડમાં આવેલા નાણું ગામના શેઠ વૈરિસિહ પિરવાલની પત્ની માલદેવીએ સં. ૧૪૦૩માં મુખમાં સૂર્ય પ્રવેશ કરી હોય એવું સ્વપ્નમાં જોયું. એ સ્વપ્નાન સાર વસ્તિગ નામના પુત્રને તેણે જન્મ આપે. સં. ૧૪૧૦માં તેણે દીક્ષા લીધી. ભ૦ મહેન્દ્રપ્રભ ભાલણ (વસ્તિગ)ને સં૦ ૧૪૧૮ (સં. ૧૪૧૦) માં નાણમાં દીક્ષા આપી અને સં૦ ૧૪૧૬ (૧૪૩૨)માં પાટણમાં આચાર્યપદવી આપી. આ મેરૂતુંગે . ૧૪૪૪માં લેલાડા ગામમાં મંત્રના પ્રભાવથી અમદાવાદના બાદશાહ મહમ્મદશાહના સૈન્યને હલ્લે રેકી રાખ્યો હતું અને ત્યાંના ઠા, મેઘ રાઠેડને જૈન ધર્મને પ્રેમી બનાવ્યા હતો. સંઘે વિનતિ કરી આચાર્યશ્રી પાસે નક્કી કરાવ્યું કે, લેલાડામાં પ્રતિસાલ સાધુઓ ચતુર્માસ માટે પધારે. ૧. પટ્ટાવલી અને રાસમાં આવો ફરક મળે છે. એ સિવાય બીજી બાબતમાં પણ ફેરફાર જોવાય છે. સંભવ છે કે, પદાવલીના બીજા આચાર્યોની બાબતમાં પણ આવા ફેરફાર હશે. અન્યોન્ય સાધનોથી તેને ઠીક કરી લેવા જોઈએ. Page #567 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ - આચાર્યશ્રીને સાપ કરડ હતા, તેનું ઝેર તેમણે પોતે ધ્યાનથી ઉતાર્યું હતું. અહીં એક અજગર બહુ નુકસાન કરતા હતા તે માટે “જીરાવલાસ્તોત્રમ્ નમો વવાય (ગાથા: ૧૪) રચી ઉપસર્ગ દૂર કર્યો હતે. (જેનસત્યપ્રકાશ, ક્રમાંકઃ ૧૦૯) સં. ૧૪૪પના ફાગણ વદિ ૧૧ના રોજ પાટણમાં ગુરુમહારાજે તેમને ગચ્છનાયકપદ આપ્યું અને આ રત્નશેખરને યુવરાજપદ આપ્યું. - આચાર્યશ્રીએ વડનગરમાં નગરશેઠના પુત્રનું ઝેર ઉતારી નાગર બ્રાહ્મણોને જૈન બનાવ્યા હતા. તેમને ઉપદેશ આપી જૈન દેરાસરો અને ઉપાશ્રયે બંધાવ્યા હતા. “જેસાજી પ્રબંધ’માં તેમણે જણાવ્યું છે કે, તેમના ઉપદેશથી જેસાજી લાલને ઉમરકેટમાં ૭૨ દેરીવાળો ભ૦ શાંતિનાથને જિન પ્રાસાદ બંધાવ્યું અને શત્રુંજય આદિ મેટાં તીર્થોને સંઘ કાઢો. એ સંઘનું વર્ણન પણ તેમાં આપ્યું છે. - શત્રુંજયમાં દીવાથી ચંદરે બળી રહ્યો હતો તે તેમણે ખંભાતમાં બેઠા હાથમાંની મુહપત્તિને ચોળી નાખીને હલવ્યું હતું. તેમની પાસે દેવીઓ આવતી હતી એમ પણ કહેવાય છે. - તેમના ઉપદેશથી ઘણી પ્રતિષ્ઠા અને અંજનશલાકાઓ થઈ હતી. તેમજ કેટલીક દાનશાળાઓ પણ ખુલ્લી મુકાઈ હતી. - તેઓ સં. ૧૪૭૧માં (સં. ૧૪૭૩ના માગશર સુદિ ૧૫ના રોજ પાટણમાં) જૂનાગઢમાં આ૦ જયકીતિને પિતાની પાટે સ્થાપન કરી સ્વર્ગે ગયા. છેતેમણે સં. ૧૪૪૪માં કાતંત્રનું બાલધ-વ્યાકરણ, ભાવકર્મા પ્રકિયા, મેઘદૂતવૃત્તિ, શતકભાષ્ય, જેનેમેઘદૂતકાવ્ય, નાભિવંશસંભવકાવ્ય, યદુવંશસંભકાવ્ય, નેમિક્તકાવ્ય, મુત્યુ |–ટીકા, સુશ્રાદ્ધકથા, ઉપદેશમાલાની ટીકા, ષદર્શન નિર્ણય, સં. ૧૪૫૩માં શતપદીસાર, રાયનામાંકચરિત્ર સં૦ ૧૪૦માં, કામદેવકથા સં૦ ૧૪૧૩ માં, Page #568 -------------------------------------------------------------------------- ________________ ચાલીશમું ] આ મુનિચંદ્રસૂરિ , ૫૨૯ સંભવનાથચરિત્ર, ધાતુપારાયણ, લક્ષણશાસ્ત્ર, રાજીમતી–નેમિસંબંધ, સૂરિમંત્રદ્ધાર (ગ્રં૦ ૫૫૮), સં. ૧૪૪માં સત્તરિભાષ્યવૃત્તિ, કંકાલય રસાધ્યાય, (જળ પ્રબંધ) સં. ૧૪૩૮માં, અંચલગચ્છપટ્ટાવલી તથા વિચારશ્રેણિ રચ્યાં છે. તેમના સમયે પારકરમાં ગેડી પાર્શ્વનાથની ઉત્પત્તિ થઈ હતી. એમના સમયમાં ગુરુભાઈ આ૦ રશેખરથી “મુનિશેખરશાખા” ચાલી અને આ૦ ભુવનતુંગથી ‘તુંગ શાખા” ચાલી. આ૦ મહેદ્રપ્રભસૂરિના શિષ્ય શાખાચાર્ય ભુવનતુંગસૂરિએ જૂનાગઢમાં રા'ખેંગારની સભામાં ગારુડીને હઠાવી સાપને ધંધો છોડાવ્યો તેમ તેમના ઉપદેશથી ઘાણી, ભઠ્ઠીઓ બંધ રહી, મચ્છીમારેએ જાળ તેડી. તેમણે રષિમંડળ, આઉરપચ્ચખાણ, ચતુર શરણની ટીકાઓ રચી. તેઓ મેટા મંત્રવાદી હતા. આ સમર્થ શાખાચાર્ય આ૦ અભયસિંહના ઉપદેશથી સંતુ ૧૪૩રમાં પાટણમાં શા. ખેતા તેડા મીઠડિયાએ ભવ પાર્શ્વનાથની પ્રતિમા ભરાવી જે ગેડી પાર્શ્વનાથ તરીકે પ્રસિદ્ધ થઈ છે. એ સમયે ભુવનતુંગસૂરિ તથા શાખાચાર્ય આ૦ જયતિલક (સં. ૧૪૭૧) એ બંને મહાપ્રાભાવિક હતા. તેમજ શાખાચાર્ય મહીતિલક (સં. ૧૪૭૧) સમર્થ આચાર્યો હતા. આ મેરૂતુંગસૂરિના પરિવારમાં આ૦ રત્નશેખર, આ મહીતિલક, આ મેરુનંદન, આ૦ માણેક સુંદર, આ ગુણસમુદ્ર, આ૦ જયકીર્તિ વગેરે ૬ આચાર્યો, માણેકશેખર વગેરે ૪ ઉપાધ્યાયે, પંન્યાસ, સાધુ, સાધ્વી, મહિમાશ્રીજી મહત્તરા, પ્રવર્તિની વગેરે પરિવારગણું હત. (રાસ) પરઆ૦ જયકીતિસૂરિ– તિમિરપુરના શેઠ ભૂપાલ નામે હતા. તેમને ભ્રમરીદેવી નામે પત્ની હતી. તેમણે સં૦ ૧૪૩૩માં જયંતકુમારને જન્મ આપ્યો. આ મેરૂતુંગસૂરિએ તેને સં. ૧૪૪માં દીક્ષા આપી. સં. ૧૮૬૭માં ખંભાતમાં આચાર્ય પદ આપ્યું અને સં૦ ૧૪૭૩માં તેમણે પાટણમાં Page #569 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ જેને પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ગચ્છનાયકપદ પ્રાપ્ત કર્યું. તેમણે સં૦ ૧૪૪૭માં બાલવયમાં જ ઝેરથી મૂછિત બનેલા કેટલી ગામના સાહસક શિવાલના કુટુંબને વિષાપહારમંત્રથી બચાવી લીધું હતું. તેઓ સં. ૧૫૦૦માં ચાંપાનેરમાં સ્વર્ગસ્થ થયા. તેમના ઉપદેશથી ઘણી એક પ્રતિષ્ઠાઓ થઈ હતી. તેમણે “ઉત્તરધ્યયનસૂત્રટીકા, ક્ષેત્રસમાસટીકા, અને સંગ્રહણી ટીકા” વગેરે ગ્રંથ રચ્યા છે. તેમના શિષ્ય ઉપાધ્યાય લાવણ્યકીર્તિથી કીર્તિશાખા” નીકળી. આ૦ જયકીર્તિના શિષ્ય (૧) ઋદ્ધિવર્ધને સં. ૧૫૧રમાં ચિત્તડમાં “નલ–દવદંતીરાસ તથા જિદ્રાતિશયપંચાશિકા, ૨૪ ચૈત્યવંદન” વગેરે રચ્યાં છે. આ૦ જયકતિ શિષ્ય (૨) મહામેરુએ “ક્રિયાગુપ્ત જિનસ્તુતિપંચાશિકા, ક૯પસૂત્રાવચૂરિ, જેનમેઘદૂતકાવ્ય ટીકા વગેરે રચ્યાં છે. આ૦ જયકતિના શિષ્ય (૩) શીલરને સં૦ ૧૪૧ ના ચૈત્ર વદિ પ ને બુધવારે પાટણમાં આ મેરૂતુંગના મેઘદૂતની ટીકા બનાવી, જેનું સંશાધન આ૦ માણેક સુંદરે કર્યું હતું તથા જિનચૈત્યવંદન ચોવીશી, અષ્ટક વગેરે રચ્યાં છે. આ માણિક્યસુંદરસૂરિ (માણિજ્યશેખર)–તેમનું બીજું નામ માણિક્યશેખર પણ મળે છે. તેઓ આ૦ મેરૂતુંગસૂરિના શિષ્ય હતા. તેઓ આ૦ જયશેખરસૂરિ પાસે ભણ્યા હતા. તેમણે સં. ૧૪૬૩માં “શ્રીધરચરિત્ર, ચતુ પવકથાચંપૂ, શુકરાજકથા, પૃથ્વીચંદ્રચરિત્ર સં૦ ૧૪૭૮, ગુણવર્માચરિત્ર સં. ૧૪૮૪ સાચેર, ચંદ્રધવલ ધર્મદત્તકથા, અજાપુત્રકથા, મહાબલ-મલયાસુંદરીચરિત્ર સર્ગઃ ૪, સંવિભાગવતકથા, કપનિર્યુક્તિઅવસૂરિ, આવત્સયસુત્તણિજજુરીટીકાદીપિકા, ઓઘનિર્યુક્તિદીપિકા, પિંડનિર્યુક્તિદીપિકા, દસયાલિયદીપિકા, ઉત્તરઝયણદીપિકા, આયરંગસુત્ત-દીપિકા, નવતત્વ વિવરણ” વગેરે ગ્રંથ રચ્યા છે, જે દરેક “માણિક્યાંક વાળા છે. તેમણે શ્રીધરચરિત્ર સર્ગઃ ૯, તેના ઉપર પજ્ઞ દુર્ગપદવ્યાખ્યા સં૦ ૧૪૬૩માં દેલ Page #570 -------------------------------------------------------------------------- ________________ ચાલીશમું ] આ॰ મુનિચંદ્રસૂરિ વાડામાં રચી છે. મૂળ તથા વ્યાખ્યા મળીને ગ્રંથાઞ ૧૬૮૯ છે, (આ॰ ગ્રંથ ચારિત્રસ્મારક ગ્રંથમાલા તરફથી પ્રકાશિત થયા છે) ૫૩. આ॰ જયકેશશિરસૂરિ—તેમના સ’૦ ૧૪૬૧માં પાંચાલના થામ ગામમાં શેઠ દેવશીઓશવાલની પત્ની લાખણુદેની કુક્ષિથી ધનરાજના જન્મ થયા. સ૦ ૧૪૭૫માં દીક્ષા, સ૦ ૧૪૯૪માં આચાર્ય પદ્મ, અને સ૦ ૧૫૪૨માં અમદાવાદમાં સ્વગમન કર્યું. તેમણે અમદાવાદના બાદશાહને ‘વરાપહારસ્તેત્ર' તેમજ મહાકાલીની સહાયથી વરમુક્ત કર્યાં હતા. બાદશાહે ઝવેરીવાડમાં તેમના ચતિએ માટે ઉપાશ્રય બંધાવી આપ્યા હતા. તેમણે દહીયાના રજપૂત હેમરાજને જૈન બનાવ્યા. તેમણે અનેક પ્રતિષ્ઠા અને અંજનશલાકા કરાવી હતી. તેઓ પ્રભાવક ભટ્ટારક હતા. ૫૪. આ૦ સિદ્ધાંતસાગરસૂરિ—તેમને સ૦ ૧૫૦૬માં પાટ ણમાં સેાની કુટુંબમાં જન્મ થયા હતા. પિતાનું નામ જાવડ, માતાનું નામ પુરલી, પેાતાનું નામ સેાનપાલ. સ૦ ૧૫૨૨માં તેમણે દીક્ષા લીધી, સ૦ ૧૫૪૧માં આચાર્ય પદ મેળવ્યું અને સ૦ ૧૫૪૨માં ગચ્છનાયકપદ્મ પ્રાપ્ત કર્યું, સ૦ ૧૫૬૦માં માંડલમાં સ્વર્ગગમન કર્યું. તેમણે ઘણી પ્રતિષ્ઠા અને અંજનશલાકાએ કરાવી હતી. તેમને ચક્રેશ્વરીદેવીની સહાય હતી. તે પછી ચક્રેશ્વરીદેવી અહીં આવતાં અંધ થયાં હતાં. , તેમના સમયે ઉપાધ્યાય ભાવવ નથી વનશાખા ’, કમલરૂપથી ‘કમલશાખા ’ અને ધનલાભથી ‘ લાભશાખા ’ નીકળી હતી. આ સમયે સ’૦ ૧૫૪૬ માં આ૦ ઉદયસાગરે ‘ ઉત્તરઝયણસુત્તદ્વીપિકા’ રચી. શ્રીકીર્તિવલ્લભ ગણિએ અમદાવાદમાં સ૦ ૧૫૫ર માં ‘ઉત્તરઝયણ-વૃત્તિ, સ’૦૧પ૭૨ માં દિવાળીના દિવસે વા॰ વિનયડુ સે ઉત્તરઅયણ લઘુવૃત્તિ અને દસવેયાલિય-ટીકા’ રચી. ૫૫. આ૦ ભાવપ્રભસૂરિ—તેમને સં૦ ૧૫૧૬ માં તુણિ માં શા॰ સાંગાની પત્ની શૃંગારદેવીથી જન્મ થયો. તેનું નામ ભાવડ ાખવામાં આવ્યું. સ૦ ૧૫૨૦ માં ખંભાતમાં તેમને આ॰ જયકેસરના ૫૩૧ Page #571 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ રજો [ પ્રકરણ હાથે દીક્ષા અપાઈ હતી. તેમને સં. ૧૫૬૦ માં માંડલમાં આચાર્યપદ-ગચ્છનાયકપદ મળ્યું હતું. તેઓ સં. ૧૫૮૩ માં ખંભાતમાં સ્વર્ગસ્થ થયા હતા. તેમણે પ્રાકૃતમાં “વીરવંશપટ્ટાવલી (ગા) : ૨૩૧) બનાવી છે. તે મોટા પ્રભાવક હતા. તેમના ઉપદેશથી ઘણું અંજનશલાકાઓ અને પ્રતિષ્ઠાઓ થઈ હતી. તેમના સમયે અચલગચ્છના બીજા શાખાચાર્યો આ સુવિહિત, આ૦ સુમતિરત્ન વગેરે વિદ્યમાન હતા. પ૬. આઠ ગુણનિધાનસૂરિ–તેઓ પાટણના શેઠ નાગરાજ શ્રીમાલીની પત્ની લીલાદેવીની કૂખે સં. ૧૫૫૮ માં જન્મ્યા હતા. તેમનું નામ એનપાલ. તેમને સં૦ ૧૫૫૨ માં દીક્ષા અપાઈ. સં. ૧પ૬પ માં ખંભાતમાં આચાર્ય પદગચ્છનાયકપદવી મળી. તેમનું સં. ૧૬૦૨ માં અમદાવાદમાં સ્વર્ગગમન થયું હતું. તેમના ઉપદેશથી ઘણું અંજનશલાકાઓ અને પ્રતિષ્ઠાઓ થઈ હતી. તેમના શિષ્ય આ ધર્મભૂતિએ સં. ૧૬૧૭ માં આ૦ મેરુ તંગસૂરિકૃત “અચલગચ્છની પટ્ટાવલી ની અનુપૂતિ કરી. આ ગુણનિધાનસૂરિને શ્રાવક શ્રીરંગ ચેધરી અલવરમાં રહેતા હતો. તેની પત્ની શ્રાવિકા રંગશ્રી સં. ૧૫૮૬માં અલવરમાં હતી. ૫૭. આ ધર્મભૂતિસૂરિ–ખંભાતના હંસરાજ એશવાલને પત્ની હાંસીએ સં. ૧૫૮૫ ના પિષ સુદિ ૮ ના રોજ ધર્મદાસને જન્મ આપ્યો. આ૦ ગુણનિધાને તેને સં. ૧૫૯ માં દીક્ષા આપી, ધર્મભૂતિ મુનિ એવું નામ રાખ્યું. સં. ૧૬૦૨ માં અમદાવાદમાં આચાર્યપદ આપ્યું. અબુદાદેવીએ તેમને નૈષ્ઠિક બ્રહ્મચારી જાણ વિદ્યાઓ આપી. અમદાવાદના શ્રીસંઘે તેમને સં૦ ૧૬૨૯માં ગપ્રધાનપદ આપ્યું. તેઓ ઉગ્ર વિહારી હતા. તેમણે સમેતશિખરની ત્રણ વાર યાત્રાઓ કરી. સં. ૧૬૧૫ માં શત્રુંજય ઉપર કિયેદ્ધાર કર્યો. તેમના ઉપદેશથી ઘણી અંજનશલાકાઓ અને પ્રતિષ્ઠા થઈ Page #572 -------------------------------------------------------------------------- ________________ ૫૩૩ ચાલીશામું 1 આ૦ મુનિચંદ્રસૂરિ હતી. વળી જ્યાં-ત્યાં ઉપાશ્રયે, વ્રતગ્રહણ, ઉત્સ, દીક્ષાઓ અને છ'રી પાળતા સંઘે પણ નીકળ્યા હતા. તેમના ઉપદેશથી આગરાના શેઠ અષભદાસ લેતાએ સં. ૧૬૧૮માં શિખરજીને છ’રી પાળતો રાંઘ કાઢવ્યો હતો. ઋષભદાસ લેઢાએ સં. ૧૫૫૬ માહ સુદિપ ને ગુરુવારે આગરામાં જ્ઞાનદ્રવ્યમાંથી ગ્રંથભંડારે બનાવ્યું. તેના પુત્રે શેઠ કુરપાલ અને સોનપાલે સં. ૧૬૨૮ માં શ્રેયાંસનાથ અને ભ૦ મહાવીરસ્વામીને દેરાસરાને પાયે નાખે. પણ તે જમીન ઠીક ન હોવાથી સં. ૧૬૬પ ના માહ સુદિ ૩ ના રોજ હસ્તિશાલાની ભૂમિમાં ફરી પાયે નાખે. તેમણે ઉપાશ્રય પણ બંધાવ્યું. સમેતશિખરને સંઘ કાઢ્યો અને શિખરજીમાં જીર્ણોદ્ધાર કરાવ્યો. શેઠ તેજસીએ સં. ૧૬૨૪ ના પિષ સુદિ ૮ ના રોજ જામનગરમાં બે લાખ કેરી ખરચી ભ૦ શાંતિનાથનું મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી. તે મંદિરને અકબરના સૂબા ખાન આજમે મુજફર વતી સૈન્ય લાવી તેડી નાખ્યું. તેથી શા તેજસીએ સં. ૧૯૪૯ના માગશર સુદિ ૪ ના રોજ તેને ફરી જીર્ણોદ્ધાર કરાવ્યું તથા પાંચ લાખ કેરી ખરચી શત્રુંજયને છરી પાળતે યાત્રા સંઘ કાઢયો. દીવના શા, નાનચંદ ભણશાળીએ ભ૦ શીતલનાથની પોખરાજની પ્રતિમા ભરાવી. શેઠ મેહણસિંહે સં. ૧૬૪૮ ના માહ સુદિ ૫ ના રોજ જામનગરમાં સમુદ્રમાંથી મળેલી જીવિતસ્વામી ભ૦ નેમિનાથની પ્રતિમાનું ઘર-દેરાસર બંધાવ્યું. જેસલમેરના શ્રી સંઘે સં. ૧૯૫૭માં મેટો ગ્રંથભંડાર સ્થા. એક ગામમાં બાલભક્ષક કાપાલિકને ઉપસર્ગ હઠા. સં. ૧૬૬૯ માં પાલનપુરના નવાબની બેગમને એકતરિયો તાવ ઉતારી દીધું. આથી નવાબે પાલનપુરમાં ઉપાશ્રય બંધાવી દીધે. તેમણે “પડાવશ્યક-વૃત્તિ, ગુણસ્થાનકમારેહવૃત્તિ અને સં૦૧૬૧૭માં અંચલગચ્છ પટ્ટાવલી” વગેરે ગ્રંથ રચ્યા છે. તેમના પરિવારમાં ૭ મહોપાધ્યાય, પ ઉપાધ્યાય, ૯ પ્રવર્તકે, Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ૮૨ યતિઓ, ૫ મહત્તરાઓ, ૧૧ પ્રવત્તિનીઓ અને પ૭ સાધ્વીએ હતાં. એ સૌમાં મહેક રત્નસાગરજી મુખ્ય હતા. તેઓ વિદ્વાન, વાદી અને મધુરભાષી હતા. તેમના સમયમાં મૂર્તિશાખા, ચંદ્રશાખા, કીર્તિશાખા અને વર્ષ માનશાખા નીકળી. તેઓ સં. ૧૬૭૦ ના ચૈત્ર સુદિ ૧૫ ની સવારે પ્રભાસપાટણમાં પદ્માસન લગાડીને સ્વર્ગસ્થ થયા. ૫૮. આ. કલ્યાણસાગરસૂરિ–લેલાડાના શ્રીમાળી ના નિગ કેકારીની પત્ની નામિલાદેએ સં. ૧૬૩૩ ના અષાડ સુદ ૨ ને ગુરુ વારે રાતના આદ્ર નક્ષત્રમાં કેડિનકુમારને જન્મ આપ્યું. તે પાંચ વર્ષની ઉંમરે તેના પિતા સાથે શ્રીધર્મમૂર્તિ આચાર્યને વંદન કરવા જતો હતો ત્યારે આચાર્યશ્રીના મેળામાં બેસી જતે, તેમની મુહપત્તિથી રમત. આ બધાં લક્ષણે જોઈ તેના પિતાએ એ પુત્ર આચાર્યશ્રીને વહોરાવી દીધો. આચાર્યશ્રીએ તેને સં૦ ૧૬૪૨ ના વૈશાખ સુદિ ૩ ના દિવસે ધોળકામાં દીક્ષા આપી. સં. ૧૬૪૪ ના માહ સુદિ પ ના રોજ પાલીતાણામાં વડી દીક્ષા આપી. સં. ૧૯૪૯ ના વૈશાખ સુદિ ૩ ના રોજ અમદાવાદમાં આચાર્ય પદ આપ્યું. ઉદયપુરના સંઘે સં. ૧૬૬૯ માં યુગપ્રધાનપદ આપ્યું. તેમના ઉપદેશથી શેઠ વર્ધમાન પદમશીએ સં. ૧૯૫૦માં ૩૨ લાખ કોરી ખરચી ભદ્રેશ્વરથી શત્રુંજયને છરી પાળતે તીર્થયાત્રા સંઘ કાઢો. શત્રુંજય પર બે દેરાસરોને પાયે નાખે. સં. ૧૬૭૫ માં, સં. ૧૬૭૬ના ફાગણ સુદિ ૨ ના રોજ તે બંને–શ્રીશ્રેયાંસનાથ અને શ્રી શાંતિનાથનાં બે દેરાસરની પ્રતિષ્ઠા અને અંજનશલાકાએ કરાવી.સં. ૧૬૭૬ માં, સં૦ ૧૬૭૮ માં જામનગરમાં છૂતકલેલ પાર્શ્વનાથના દેરાસરમાં ચાંદીના દરવાજા કરાવ્યા. ભદ્રેશ્વરમાં માણેક અને નીલમની ચાર પ્રતિમાઓ ભરાવી, ઉજમણું કર્યું, સાધમિકેને ઉદ્ધાર કર્યો. શેઠ રાજશી નાગડાએ સં. ૧૬પ૦ માં શત્રુંજય ઉપર દેરાસર ને પાયે નાખે. સં. ૧૬૭૫ માં તેમાં દોઢ લાખ ખરચી ભ૦ શાંતિ Page #574 -------------------------------------------------------------------------- ________________ ચાલીશમું ] આ૦ મુનિચંદ્રસૂરિ ૫૩૫ નાથની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૬પર માં તેણે શત્રુંજયનો સંઘ કાઢો હિતે. શાનેણસીએ જામનગરમાં બે લાખ કેરી ખરચીને શા. રાજશી તેજશીએ બંધાવેલા મંદિરમાં સં. ૧૬૭૮ માં સંભવનાથને ચૌમુખપ્રાસાદ-ગભારો બનાવ્યા. આગરાના મંત્રી કુંરપાલ-સોનપાલ લોઢાએ સં. ૧૯૭૧ ના વૈશાખ સુદિ ૩ ના રોજ આગરામાં ભ૦ શ્રેયાંસનાથ અને ભ૦ મહાવીરસ્વામીનાં બંને દેરાસરની પ્રતિષ્ઠા કરાવી અને ૪૫૦ પ્રતિમા એની અંજનશલાકા કરાવી, મેટો ઉપાશ્રય બંધાવ્યું. મેગલ સમ્રાટ જહાંગીર તે મંદિરેકને તેડવા આવ્યો હતો, પણ આચાર્યશ્રીએ પ્રતિષ્ઠા કરેલા ભ૦ મહાવીરસ્વામીની પ્રતિમાને ધર્મલાભ અને આશીર્વાદ સાંભળી ચમત્કાર પામી પ્રભુને તેમજ આચાર્યશ્રીને નમસ્કાર કરીને ચાલ્યા ગયે. એમ કહેવાય છે કે, નાગની ફણા ઉપર પ્રતિમાલેખોમાં રાજા તરીકે સમ્રાટ જહાંગીરનું નામ ઉત્કીર્ણ કર્યું, તે દેખીને જહાંગીર ખૂબ પ્રસન્ન થયે. લેઢા મંત્રીઓએ શત્રુંજયને છરી પાળતા યાત્રાસંઘ કાઢ્યો. ભૂજના રા” ભારમલજીએ આચાર્યશ્રીના મંત્રિત પાણીથી વાયુમુક્ત થતાં માંસાહાર છોડ્યો હતો અને રાજવિહાર જિનાલય બંધાવ્યું હતું. વળી, કચ્છમાં પર્યુષણના આઠ દિવસ માટે દર સાલ માટે અમારિપટ વજડા. ભૂજના શ્રીસંઘે ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથનું મોટું દેરાસર બંધાવ્યું. પાટણના સાળવી સંઘે સં૦ ૧૭૧૫ માં આ૦ કલ્યાણસાગરસૂરિની જીવંત ચરણપાદુકાઓ બનાવી દેરાસરમાં સ્થાપન કરી. આ૦ કલ્યાણસાગરસૂરિએ “શ્રી શાંતિનાથચરિત્ર, સુરપ્રિયચરિત્ર, વિવિધ છંદમાં ચિત્રમય જિનતેત્ર તેમજ ગેડી પાર્શ્વનાથનાં સહસ્ત્રનામામય સ્તવન”ની રચના કરી છે. તેમના પરિવારમાં ૧૧ મહોપાધ્યાયે, ૧૧૩ સાધુઓ, ૨૨૮ સાધ્વીજીઓ હતાં. તેઓ સં. ૧૭૧૮ ના વૈશાખ સુદિ ૩ ના સૂર્યોદય થતાં ભૂજમાં કાળધર્મ પામી ગયા. Page #575 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ જેન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે [ પ્રકરણ ૫૯. ભ૦ અમરસાગરસૂરિ– તેમણે સં. ૧૬૧ ના શ્રાવણ સુદ ૭ ના રોજ ભૂજમાં વધુ માન-પદ્ધસિહચરિત્રમ્ સર્ગઃ ૯ તથા “અંચલગચ્છપટ્ટાવલી રચ્યાં છે. આ ભટ્ટારકની એક સંયમધારી યતિશાખા પાલીતાણામાં હતી, જેમાં અનુક્રમે શ્રીમુનિશીલ, શ્રીગુણશીલ, ઉપા. વિનયશીલ થયા. ઉપા. વિનયશીલે સં. ૧૭૪૨ માં વડનગરમાં “અબુદાચલ ચૈત્યપરિપાટી–અબ્દક૯૫” રચ્ચે હતો. - સં. ૧૭૬૨ ના શ્રાવણ સુદિ ૭ ના રોજ ધોળકામાં તેમને દેહોત્સર્ગ થયો. ૬૦. ભ૦ વિદ્યાસાગર–તેમણે ઘણી પ્રતિષ્ઠા કરાવી હતી. તેમને સ્વર્ગવાસ સં. ૧૭૯૭ના કાર્તિક સુદિ પના જ પાટણમાં થયે. ૬૧. ભ૦ ઉદયસાગર સં. ૧૭૨૫ માં મુસલમાનેએ જામનગર પર ચડાઈ કરી એ સમયે શ્રીસંઘે બધી જિનપ્રતિમાઓને ભેંયરામાં ભંડારી દીધી હતી અને બધાં મંદિરે બંધ કરી નાખ્યાં હતાં. ખરતરગચ્છના પૂ. દેવચંદ્રજી મહારાજની આજ્ઞાથી મંત્રી તલકશીએ સં. ૧૭૮૮ ના શ્રાવણ સુદિ ૭ને ગુરુવારે બધાં દેરાસર ખેલી નાખ્યાં, પ્રતિમાઓને ફરીથી સ્થાપના કરી અને ભ૦ ઉદયસાગરના ઉપદેશથી સં. ૧૭૯૦ માં તે બધાને જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું. ભટ્ટારકજીએ સં. ૧૮૦૨ ના શ્રાવણ સુદિ ૬ ના રોજ કલ્યાણસાગરસૂરિરાસ, સ્નાત્ર પંચાશિકા, - કલ્પસૂત્ર-લઘુવૃત્તિ, શ્રાવકવ્રતકથા' વગેરે રચ્યાં છે. તેમના ચાર શિષ્ય ઉપાધ્યાયપદધારી હતા. (૧) ઉપાઠ કીતિસાગર, (૨) ઉપા. દ સાગર, (૩) ઉપાટ જ્ઞાનસાગર અને (૪) ઉપાઠ બુદ્ધિસાગર. - આ પૈકીના ઉપાટ દર્શનસાગરનળિયાના ઔદિચ્ય બ્રાહ્મણ દેવશંકર નામના માણભટ્ટ હતા. તેણે પિતાની પત્ની મરી જતાં દીક્ષા લીધી હતી. તેમણે સં. ૧૮૨૭ માં “આદિનાથરાસ અને સ્તવનવીશી” રચ્યાં. ઉપા- જ્ઞાનસાગરે સં. ૧૮૨૮ માં સુરતમાં “અંચલગચ્છપટ્ટા Page #576 -------------------------------------------------------------------------- ________________ ચાલીશમું ] આ મુનિચંદ્રસૂરિ ૫૩૭ વલી” રચી છે અને મુનિ સહજસાગરજીએ “ગુર્નાવલી-સ્તવન” રચ્યું છે. ૬૨. ભ૦ કીર્તિસાગર–તેમને સ્વ. સં. ૧૮૪૩ના ભાદરવા સુદિ ૬ના રોજ સુરત બંદરમાં થયો. તેમના શિષ્ય શિવરને ચૌદ ગુણસ્થાનકસ્તવન” (કડીઃ ૯૮) રચ્યું છે. ૬૩. ભર પુણ્યસાગર–તેમને સં. ૧૮૭૦ ના કાર્તિક સુદિ ૧૩ ના રોજ પાટણમાં સ્વર્ગવાસ થયે. ૬૪. ભ૦ રાજેન્દ્રસાગર–તેમને સં. ૧૮૯૨ માં માંડવી બંદરમાં સ્વર્ગવાસ થયે. ૬૫. ભ૦ મુક્તિસાગર–તેમણે સં. ૧૮૯૩ માં શત્રુંજય ઉપર સુરતના શેઠ મેતીશાહની ટૂંકમાં ૭૦૦ જેટલી પ્રતિમાઓની, સં૦ ૧૮૭ ના માહ સુદિ ૫ ના રોજ નળિયામાં નાગડાગેત્રના દશા એશિવાલ શેઠ નરશી નાથાના ભ૦ ચંદ્રપ્રભના દેરાસરની, શત્રુંજય પર નરશી નાથા ટૂંકની, મુંબઈમાં મેતીશાહના દેરાસર વગેરે ઘણા સ્થાનમાં પ્રતિષ્ઠા અને અંજનશલાકાએ કરાવી હતી. શેઠ નરશી નાથાએ પાલીતાણામાં ધર્મશાળા બંધાવી હતી અને મુંબઈમાં જેને ઘણી મદદ આપી કચ્છી પ્રજા ઉપર ભારે ઉપકાર કર્યો હતે. ભટ્ટારકજી સં. ૧૯૧૪માં સ્વર્ગસ્થ થયા હતા. મુંબઈના શાહ સોદાગર શેઠ મોતીશાહે પાલીતાણામાં ધર્મશાળા બંધાવી શત્રુંજયને સંઘ કાઢ્યો અને કુંતાસરને ખાડે પુરાવી ટૂંક બંધાવી. મુંબઈ વગેરેમાં ઘણું ધર્મશાળાઓ, પાંજરાપોળ, દવાખાનાં બનાવ્યાં. મુંબઈમાં ભાયખલામાં દેરાસર બંધાવ્યું. તે સંછ ૧૮૨ ભાદરવા સુદિ ૧૨ રવિવારે મુંબઈમાં મરણ પામ્યા. તેમના પુત્ર ખીમચંદે સં. ૧૮૯૩ ના માહ મહિનામાં શત્રુંજય ઉપર ૧૦ લાખ ખરચી મેતીશાહ ટ્રકની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૮૮૫ના માહ શુદિ ૬ના મુંબઈમાં ભાયખલામાં ભ૦ આદીશ્વરના દેરાસરની પ્રતિષ્ઠા કરાવી. ૬૬. ભર રત્નસાગર–તેમના સમયમાં કોઠારાના દશા એશવાલ ગાંધી શેઠ કેશવજી નાયકે સં. ૧૯૨૧ના માહ સુદિ ને ગુરુવારે શત્રુંજય ઉપર ટૂંક બંધાવી. તેની અંજનશલાકા અને Page #577 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ જૈન પર પરાને ઇતિહાસ-ભાગ ૨જો [ પ્રક્રરણ પ્રતિષ્ઠા ભ૦ રત્નસાગરે કરી. શેઠે તેમાં દશ લાખ રૂપિયા ખરચ્યા. પાલીતાણામાં ધર્મશાળા બંધાવી. ભટ્ટારક સં૦ ૧૯૨૮ના શ્રાવણ સુદિ ૨ નારાજ સુથરીમાં સ્વસ્થ થયા. ૬૭. ભ॰ વિવેકસાગરસ૦ ૧૯૪૮ના ફાગણ સુર્દિ ૩ ને ગુરુવારે મુંબઈમાં સ્વસ્થ થયા. ૬૮. ભ॰ જિનેન્દ્રસાગર—સ’૦ ૧૯૮૫. વિદ્યમાન. આ અરસામાં સુથરીમાં શેઠ વસનજી ત્રિકમજી થયા. શેઠ વસનજીના પિતા ત્રિકમજી (સ્વ૦ સ૦ ૧૯૩૦) અને માતા લાખાખાઈ (સ્વ૦ સ૦ ૧૯૨૨) હતાં. વસનજીના જન્મ સ૦ ૧૯૨૨માં થયા. તેમને ત્રણ પત્નીઓ હતી અને પ્રેમાબાઈ, ખીલખાઈ, શામજી, મેઘજી, લક્ષ્મીબાઈ તેમજ કિમચ'દ્ર (જન્મ સ૦ ૧૯૬૦) વગેરે સંતાન હતાં. તેમણે સાયરામાં દેરાસર ખંધાવ્યું. જેનેને અનેક પ્રકારની મદદે આપી. પાઠશાળા, ધર્મશાળા અને બીજા ધર્મ કાર્યો કર્યાં. (–જૈન ઇતિહાસ, પ્રકા॰ જૈનવિદ્યાપ્રચારકવ) અચલગચ્છની પટ્ટાવલી બીજી ૫૮. આ કલ્યાણસાગર—સ્વ૦ ૦ ૧૭૬૮. ૫૯, મહા૦ રત્નસાગર તેમને ચાર શિષ્યા હતા. ૬૦. ઉપા॰ મેઘસાગર——તેમને ત્રણ શિષ્યા હતા. ૬૧. ઉપા॰ વૃદ્ધિસાગર—તેમને ત્રણ શિષ્યા હતા. સ્વ સ૦ ૧૭૩૩. ૬૨. ઉપા॰ હીરસાગર્-સ્ત્ર૦ સ૦ ૧૭૭૩. તેઓ પ્રભાવક હતા. ચમત્કાર બતાવતા હતા. સ૦ ૧૮૦૪ના કાર્તિક સુદિ ૨ ના રાજ સેાજિત્રામાં કાળધર્મ પામ્યા. ૬૩.૫૦ સહજસાગર. ૬૪, ૫૦ માનસાગર. ૬૬. ૫૦ ફતેહસાગર. ૬૫. ૫૦ રંગસાગર. ૬૭, યતિદેવસાગર—તેમણે સ૦ ૧૯૨૫માં દુષ્કાળ પડયો ત્યારે મારવાડમાં ૯ શિષ્યા બનાવ્યા, તેએ સ૦ ૧૯૨૮માં કાળધર્મ પામ્યા. Page #578 -------------------------------------------------------------------------- ________________ ૫૩૯ પર તેઓ અને વિકાસ પ્રતિકમણને મુનિ ગૌત ચાલીસાનું ] . આ મુનિચંદ્રસૂરિ ૬૮. યતિ સ્વરૂપસાગર, ૬૯ મુનિ ગૌતમસાગરજી–તેઓ પાલીના શ્રીમાલ બ્રાહ્મણ ના પુત્ર હતા.સં. ૧૯૨૦માં જન્મ્યા, સં. ૧૯૪૦માં યતિના શિષ્ય બન્યા પરંતુ મુનિજીવન વીતાવવા લાગ્યા. સં. ૧૯૪૬ના ફાગણ સુદિ ૧૧ ના રોજ પાલીમાં શ્રી પાર્ધચંદ્રગચ્છના મુનિ ભાયચંદજીની પાસે કિદ્ધાર કરી અંચલગચ્છના મુનિ ગૌતમસાગરજી બન્યા. તેઓ બંને વિહાર કરી ગુજરાતમાં આવ્યા. તેઓ પાટણમાં તપગચ્છની સામાચારી મુજબ પ્રતિક્રમણ કરતા હતા. મુનિ ભાવસાગરજી, મુનિ ભાયચંદજી અને મુનિ ગૌતમસાગરજી એ ત્રણેએ પાટણમાં સં. ૧૯૪૬માં બીજા ભાદરવા સુદિ ઉદય ૪ના રેજ સંવત્સરી પ્રતિક્રમણ કર્યું હતું. તે પછી મુનિ ગૌતમસાગરજી કચ્છમાં એકાકી વિચરતા હતા. તેમને સં. ૧૯૪ના મહા સુદિ ૧૦ ના રોજ મુનિ ઉત્તમસાગર નામે પ્રથમ શિષ્ય થયા. તે પછીથી તેમને પરિવાર વધ્યો. તેઓ અંચલગચ્છમાં પ્રભાવક થયા. સં. : માં સ્વર્ગે ગયા. તેમના શિષ્ય મુનિ નીતિસાગરના શિષ્ય મુનિ ધર્મસાગરે સંવ ૧૯૮૪માં અંચલગચ્છની મેટી પટ્ટાવલી બનાવી. ૭૦. આ૦ દાનસાગરસૂરિ. ૭૧. આ૦ નેમસાગરસૂરિ વિદ્યમાન છે. સાર્ધપૂનમિયાગચ્છ (સં. ૧૨૩૬) જૈન સંઘમાં વિક્રમની બારમી શતાબ્દિના ઉત્તરાર્ધથી નવા નવા મતે નીકળ્યા ત્યારથી જૈન સંઘની એકતા તૂટવા લાગી. ગુર્જરી નરેશ કુમારપાલે પાટણમાં જૈન સંઘનું એકમ ન જોખમાય એ ખાતર પૂનમિયા, અંચલ, ખરતર વગેરે નવા ગચ્છાને પાટણ બહાર વિહાર કરવા ફરમાન કર્યું હતું. એટલે એ ગોવાળા માટે ભાગે ગુજરાત બહાર ... ગુજરાતના તત્કાલીન ધર્મોત્સવમાં પણ એ મતવાળાનું નામ મળતું નથી. એ સમયે પૂનમિયાગચ્છના આ૦ સુમતિસિંહસૂરિ સં૦ ૧૨૩૬માં પાટણ આવ્યા. તેઓ શાંત સ્વભાવના હતા. શ્રાવકેએ તેમના ગચ્છ વિશે પૂછપરછ કરી ત્યારે Page #579 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ તેમણે યુક્તિપૂર્વક જવાબ આપ્યો કે, “અમે પૂનમિયા નથી. પણ સાર્ધ પૂનમિયા છીએ. આ રીતે સં. ૧૨૩૬માં આ૦ સુમતિસિંહથી સાર્ધપૂનમિયાગચ્છ નીકળે. આ મતમાં–શ્રાવક પ્રભુની ધૂપપૂજા, દીપપૂજા કે ફળપૂજા ન કરે. સાધુ જિનપ્રતિમાની પ્રતિષ્ઠા ન કરાવે પણ પાખી ચૌદશે પાળ વગેરે સામાચારી હતી. આમાં શ્રાવકને સાધુ જે માન્ય છે. તેથી એ મતનું “સાધુ પૌણિમિયક” એવું બીજું નામ પણ મળે છે. “ચતુર્દશીગચ્છ પણ આનું જ ત્રીજું નામ હોવાનું સંભવે છે, આ ગચ્છના આચાર્યો જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરતા હતા. - સાઈપૂનમિયાગચ્છના આ ગુણચંદ્રના શિષ્ય જ્ઞાનચંદ્ર “રત્નાકરાવતારિકા-ટિપપન” રચ્યું છે, જેનું મલધારગચ્છના આચાર્ય રાજશેખરે સંશોધન કર્યું હતું સાર્ધપૂનમિયાગચ્છમાં અનુક્રમે આ ધર્મતિલક સં. ૧૪૫૭, આ ધન્ય તિલક થયા. તેમજ અનુક્રમે આ૦ સાગરચંદ્ર, આ૦ સેમચંદ્ર (સમસુંદર) સં. ૧૫૦૯ આ૦ રામચંદ્ર સં. ૧૫૦૪, આ પુણ્યચંદ્ર સં. ૧૫૦૬ થી સં. ૧૫૧૨, આ વિનયચંદ્ર સં૦ ૧૫૧૩, આ ઉદયચંદ્ર સં. ૧૫૧૭ થી સં. ૧૫૬૧, આ મુનિચંદ્ર સં. ૧૫૭૨, ભટ્ટારક વિદ્યાચંદ્ર સં. ૧૫૬માં થયા. ત્રિસ્તુતિકમત (આગમિકગ૭)– ૪. આ ચંદ્રપ્રભસૂરિ–તેમનાથી સં૦ ૧૧૫૯માં “પૂનમિયાગ૭” નીકળે. ૪૧. આ શીલગુણસૂરિ—તેઓ ચૈત્યવાસી હતા. તેમણે તથા તેમના ભાણેજ નાણાવાલગ૭ના ચૈત્યવાસી ઉપા. વિજયચંદ્ર પૂનમિયાગચ્છમાં પ્રવેશ કરી કિદ્ધાર કર્યો. ઉપા. વિજયચંદ્ર તે સં૦ ૧૧૬માં વિધિપક્ષની સ્થાપન સં૧૨૧૩થી અંચલગચ્છ ચલાવ્યું. આ શીલગુણસૂરિ તથા આ દેવભદ્ર પણ વિધિપક્ષમાં ભળ્યા. તેમણે શત્રુંજયતીર્થમાં બીજા સાત-આઠ બ્રાંત ચિત્તવાળા યતિઓને પિતાના બનાવ્યા. શ્રુતદેવતાની સ્તુતિને નિષેધ Page #580 -------------------------------------------------------------------------- ________________ ૫૪૧ ચાલીશમું 1 આ મુનિચંદ્રસૂરિ કર્યો અને અંચલગચ્છના આધારે “ ત્રિસ્તુતિકમત” ચલાવ્યું. ૪૨, આ દેવભદ્રસૂરિ–તેઓ આ શીલગુણસૂરિના સહચારી હતા. તે તેમની પાટે આચાર્ય બન્યા. તેમણે સં. ૧૨૫૦માં ત્રણ થઈવાળે “આગમિકમત” ચલાવ્યું. તેઓ આગમિકગચ્છના સૂત્રધાર હતા. ૪૩. આ ધમષસૂરિ–તેઓ આગમના જાણકાર હતા. ૪૪. આ યશભદ્રસૂરિ. ૪૫. આ સર્વાનન્દસૂરિ. ૪૬. આ અભયદેવસૂરિ–તેમણે શાસનની પ્રભાવના કરી હતી. ૪૭. આ વસેનસૂરિ–તેઓ આગમના જાણકાર હતા. ૪૮. આ જિનચંદ્રસૂરિ–તેઓ મોટા વાદી હતા. ૪૯આ હેમસિંહસૂરિ–તેમની શિષ્ય પરંપરામાં અનુક્રમે (૫૦) આ મુનિસિંહ, (૫૧) પં. ઉદયરત્ન થયા. પં. ઉદયરત્ન સં. ૧૪૩૦ ના ફાઇ સુદિ ૧૩ ને સોમવારે મહુવામાં સિદ્ધચક” લખ્યું હતું. ૫૦. આ૦ રત્નાકરસૂરિ–સં. ૧૮૯૪માં વિદ્યમાન હતા. આ૦ જયાનંદપટ્ટે સં. ૧૫૦૮ થી સં. ૧૫૩૧; આ દેવરત્ન સં. ૧૫૭૩, આ૦ સેમરત્ન સં. ૧૫૮૭, આ ઉદયરત્ન થયા. સં. ૧૫૩૧ આ૦ દેવરત્નની પાટે આ શીલવર્ધન થયા. ૫૧. આ વિનયચંદ્રસૂરિ–સં. ૧૮૮૫ થી સં. ૧૫૧૨. આ૦ અમરસિંહની પાટે સં. ૧૫૧૪ માં આ૦ હેમરત્ન થયા. પર. આ ગુણસમુદ્રસૂરિ. પ૩. આ અભયસિંહસૂરિ–તેમનું નામ લેવાથી પાપ નાશ પામતું હતું, એવા એ પવિત્ર હતા. ૫૪. આ સામતિલકસૂરિ–તેમણે બાલ્યાવસ્થામાં ઉપદેશ આપી મિથ્યાત્વીઓને બુઝવ્યા હતા. તેઓ સમર્થ વાદી પણ હતા. ૫૫. આ સેમચંદ્રસૂરિ– ૫૬. આ૦ ગુણરત્નસૂરિ–આ. રત્નાકરસૂરિ–સં. ૧૪૯૪. Page #581 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ જૈન પર’પરાના ઇતિહાસ-ભાગ ૨જો [ પ્રકરણ તેમણે આદિનાથ જન્માભિષેક' રચ્યેા. ગુણરત્નશિષ્ય દેવરને ગજ સિંહકુમારરાસ' રચ્યા. ૫૭. આ॰ મુનિસ’હરિ-સં૦ ૧૪૮૫ થી સં૰૧૫૧૩. તે શાંત સ્વભાવી હતા. તેમજ સયમી અને દયાની મૂર્તિ હતા. તેએ અખંડ જિનજાપ કરતા હતા. સં૦ ૧૪૯૨માં તેમણે પ્રતિષ્ઠા કરાવી હતી. (માલપુરના લેખા) તેમના સ૦ ૧૪૯૯ના પ્રતિમાલેખ મળે છે. ૫૮. આ॰ શીલરત્નસૂરિ—તેમનું બીજું નામ ભ૦ શિવરત્ન પણ મળે છે. સ`૦ ૧૫૦ (?) તેએ વિધિપક્ષગચ્છના મડનરૂપ હતા. તેમણે સ’૦ ૧પ૦૭માં પ્રતિષ્ઠા કરાવી હતી. તેમણે તથા આ॰ સ્પાદિપ્રલે સ ૧૫૧૨માં પ્રતિષ્ઠિત કરેલી જિનપ્રતિમા મદનવાડામાં વિરાજમાન છે. ૫૯. આ॰ આણુંદપ્રભસૂરિ—સ૦ ૧૫૧૩ થી સ’૦ ૧પ૭૧. તેઓ વિદ્વાન હતા. તેમનાં બીજાં નામેા આ॰ આદિપ્રભ, આ॰ આનંદરત્ન એવાં મળે છે. તેમણે સ૦ ૧૫૧૨માં પ્રતિષ્ઠા કરાવી હતી. આ ચારિત્રપ્રભના શિષ્ય આ॰ જયતિલકસૂરિએ ‘હરિવિક્રમમહેાદયકાવ્ય સ : ૧૨ અને મલયાસુંદરીચરિત્ર સર્ગ : ૪” રચ્યાં. તેમના જ ભાઈ ૫૦ અમરકીđિગણિએ સ૦ ૧૫૦૨ના કા૦ ૧૦ ૧૩ બુધવારે ઈડરમાં તેની પહેલી પ્રત લખી હતી. (–શ્રી પ્રશસ્તિસ ગ્રહ, ભા૦ ૨ જો પ્રશ॰ ૨૦ ૩૫) ૫૦ અમરકીર્તિ મહા॰ અમરસાગર અન્યા હતા. આગમચ્છમાં સ૦ ૧૫૧૨માં આ॰ હેમરત્ન હતા. સં૦ ૧૫૩૬માં ૫૦ ઉદયરત્ન હતા. ૬૦. ૬ આ॰ અસરરત્નસૂરિ—સ૦ ૧૪૭૦ થી ૧૫૪૭. ૬૦. ય આ॰ મુનિરત્નસૂરિ—સ૦ ૧૫૪૨. તે ગંભીર હતા અને અલંકારવાળી મીઠી ભાષા ખેલતા હતા. ૬૧. ઉપા॰ મુનિસાગર—તેમણે ગુરુકાવ્યનવક, આગમગચ્છપટ્ટાવલી, ગુરુસ્તુતિ, અને પચતીર્થીસ્તુતિ વગેરે રચ્યાં છે. (−જૈન ગૂર્જર કવિઓ ભા॰ ૧, પૃ૦ ૪૧૫ થી ૪૫૨, ૬૧૫, ૭૦૨ ભા૦ ૨, પૃ૦ ૨૨૨૪, પટ્ટાવલીસમુચ્ચય ભા॰ ૨, પૃ૦ ૧૫૮ થી ૧૬૨) Page #582 -------------------------------------------------------------------------- ________________ ૫૪૩ વાલીશમું ] આ૦ મુનિચંદ્રસૂરિ આ૦ અમરસિંહ–સં. ૧૪૭૫. (જૈનસત્યપ્રકાશ, ક્રમાંકઃ ૧૨૪) આ૦ સાધુરત્ન શિષ્ય આ૦ જયાનંદ. સં. ૧૪૭૬ થી ૧૪૬. આગમગચ્છની બીજી પરંપરા– આગમગછમાં એક જુદી વ્યવસ્થિત પટ્ટપરંપરા મળે છે. સંભવ છે કે તે આ૦ જયતિલકસૂરિની પટ્ટપરંપરા હોય. તે આ પ્રમાણે છે (૧) ભ૦ ચારિત્રપ્રભસૂરિ, આ સાધુરત્નસૂરિ. (૨) આ૦ જયાનંદસૂરિ–તેમણે ચાર ઉપાધ્યાયને આચાર્ય બનાવ્યા. તેમના ઉપદેશથી સાંડેરના આભૂ પિરવાડના વંશજ સં. મંડલિકે ઘણું તીર્થોને જીર્ણોદ્ધાર કરાવ્યું. સં. ૧૪૩૮માં દુકાળમાં પ્રજાને અનાજ-પાણીની મદદ કરી. સં. ૧૪૭૭માં શત્રુંજય તીર્થને છરી પાળતે યાત્રા સંઘ કાઢ્યો હતે. (જૂઓ પ્ર. ૪પ, પૃ૦) તેમણે પિતાના શિષ્ય દેવરત્ન માટે “સ્વાદિસમુચ્ચય-દીપિકા રચી ૩. આ દેવરત્ન–આ આચાર્ય અને આ વિવેક રત્નસૂરિ સુધીના આચાર્યો ગુરુભાઈઓ છે. બનવાજોગ છે કે તે એક પદાપક આચાર્ય બન્યા હોય. ૪. આ શીલરાજ, આઇ શીલવર્ધન. ૫. આ શીલરત્ન. ૬. આ વિવેકરત્નસૂરિ–તેમના ઉપદેશથી શા આભૂ પિરવાડના વંશજ વ્યવહારી ડુંગર, વ્ય, નરબદે ચેાથું વ્રત સ્વીકાર્યું એક ઉપાધ્યાયને સૂરિપદ અપાવ્યું. વ્ય પર્વત, વ્ય. કાન્હાએ સૂરિ પદને ઉત્સવ કર્યો. સં. ૧૫૭૧માં જૈન સિદ્ધાન્ત તથા ગ્રંથ લખાવ્યા. વ્ય૦ સહસા વીર વગેરેએ વિવિધ ગ્રંથ લખાવ્યા. (શ્રી પ્રશસ્તિસંગ્રહ ભાગ ૨, પ્ર. ૨૪૧. ૨૬૯ થી ૨૭૨ જૂએ પ્રક૪૫ પૃ૦ ) ૭. ભ સંયમરત્નસૂરિ આ સમયે આગમગ૭ની લઘુશાખામાં આ સૌભાગ્યસુંદર, આ ધર્મરત્નસૂરિ, પ્રવતિની સહમશ્રી શિખ્યા સાધ્વી મહિમાશ્રીજી Page #583 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ જેન પરંપરાને ઇતિહાસભાગ રજે [ પ્રકરણ માટે પં, જયસુંદરે સ. ૧૬૪૦ ના આ સુત્ર ૩ ના રોજ દેકાપુરમાં ગ્રંથ લખાવ્યું હતું. (પ્ર. ૪ર૩, ૬૩૩) ૮. ભ૦ કુલવર્ધનસૂરિ. ૯. પં૦ જયરત્નમણિ (પં. જયસુંદર ગણિ). ૧૦. ઋષિ દેવરત્નજી. ૧૧. ઋષિ વિનયરત્નજી તે સં. ૧૯૬૧માં વિદ્યમાન હતા. (પ્રશ૦ નં૦ ૬૫૫.) આ. સિહદત્તપણે આ૦ સેમદેવ (સં. ૧૫૭૩), આગમગચ્છના ભ૦ સિંહરત્નસૂરિ–સં. ૧૮૨૧માં પાટણના શેઠ કચરા કીકાએ કાઢેલા શત્રુંજયના સંઘમાં સાથે હતા. (–જેનસત્યપ્રકાશ, ક્રમાંક : ૯૪ થી ૯૮) ચતુર્દશીશાખા– જૈન શ્રમણસંઘના નાગૅક, ચંદ્ર, નિવૃતિ અને વિદ્યાધર એમ ચાર શ્રમણકુળ અને તેને પટાગો મેટે ભાગે વિ. સં.૧૦૦૦ લગભગમાં ચિત્યવાસી બની ગયા હતા. શ્રી દ્રોણાચાર્ય, સૂરાચાર્ય, ગોવિંદાચાર્ય, શાન્તાચાર્ય, વીરાચાર્ય વગેરેનું ચરિત્ર તપાસીએ તો સ્પષ્ટ થાય છે કે, તેઓ વિદ્વાન, શાસ્ત્રજ્ઞ, અનેકાંતને યથાર્થ વ્યવસ્થાપક, વિવેકી, આપસ-આપસમાં પ્રેમવાળા અને ધર્મરક્ષામાં સદા ઉદ્યશીલ હતા. ઉત્સવ હાય, યાત્રા હોય કે પ્રતિષ્ઠા હેય તે સૌ મળીને ધર્મપ્રભાવના કરતા હતા. તેથી તેઓ નવા જેને બનાવી શકતા અને જેન થયેલાને વધુ સ્થિર અને દઢ બનાવી શકતા હતા. તેઓ ધર્મ ઉપર થતા આકમણને એક સાથે મળી સામને કરતા હતા. તેઓ ૪ સંઘ, ૭ ક્ષેત્ર, તથા ધર્મસ્થાને, ધર્મદાય વગેરેની પૂરી રક્ષા કરતા હતા. તેઓ બધી રીતે શાસનને વફાદાર રહી ધર્મની રક્ષા કરતા રહેતા. છેલ્લે તેઓ અનશન લઈને આત્મકલ્યાણ પણ સાધતા હતા. તેઓમાં આચારશુદ્ધિ હતી, વિચારશુદ્ધિ પણ રહેતી. માત્ર વ્યવહારશુદ્ધિ નહોતી. એટલે કે તેઓ શિથિલ હતા. એ તેમની માટી ઊણપ હતી, જેને દૂર કરવાની અનિવાર્ય આવશ્યકતા હતી. Page #584 -------------------------------------------------------------------------- ________________ ચાલીશમું ] આ મુનિચંદ્રસુરિ ૫૪૫ ખીજી તરફ ચદ્રકુલના વનવાસી અને વડગચ્છના શ્રમણેા શિથિલ ન હતા. શરૂઆતથી જ તેઓ પવિત્ર સંવેગી શ્રમણા હતા. તેએમાં કે ચૈત્યવાસીઓમાં આચાર, વિચાર કે પ્રરૂપણાના ભેદ નહાતા. એટલે જ તે મનેમાં પરસ્પર મેળ રહેતા હતા. સૌ ગચ્છવાળા આવા શુદ્ધ શ્રમણા અને એ સર્વથા જરૂરી હતું. આ ઉદ્યોતન, આ સર્વ દેવ, આ વમાન, આ જિનેશ્વર આ અંગે સાવધાન હતા. સંઘની એકતા તૂટે નહીં અને કાર્ય થાય એ રીતે પ્રયત્નશીલ હતા. માત્ર માટલા ક્રિયાન્દ્રાર સર્વથા ઈચ્છનીય હતેા. બારમી શતાબ્દિથી કેટલાએક નવા મતા શરૂ થયા. તેએએ આયતન, અનાયતનના ભેદ, વિધિચૈત્ય, અવિધિચૈત્યના ભેદ, પાસડ માટે પ અને અપને ભેદ, સામાયિક માટે સંધ્યા, અસ ધ્યાને લે; આરાધના માટે શાસનદેવ અને પીરના ભે; જિનપૂજામાં પુરુષ-સ્ત્રીના ભેદ; કન્યા પરણાવવામાં સ્વચ્છ, પરગચ્છના ભેદ; ચેાથ-પાંચમના ભેદ, ચૌદશ-પૂનમને ભેદ...એવી ભેદનીતિ સ્વીકારી પેાતાના વાડા જમાવ્યા અને જૈનસંઘને છિન્નભિન્ન કરી નાખ્યા, જે આજ સુધી અખંડ બની શકો નથી. અખંડ મનાવવાને બહાને નવે! મત ઊભે થતા, જેના પિરણામે જૈનસઘ અનેક પક્ષેાથી વિચિત્ર અને અમર્યાદિત બની ગયા છે. વિક્રમની સેાળમી શતાબ્દિના નવા મતાએ તે ત્યાંસુધી માઝા મૂકી કે નવા જેનેા બનાવવાના શુદ્ધમા એકાએક રુંધાઈ ગયા. આ નવા મતાએ જે શિથિલતા ઉપર કાગારોળ મચાવી મૂકી હતી તે શિથિલતા તે તેમનામાં ચૈત્યવાસીઓ કરતાંયે વિશેષ પ્રમાણમાં હતી. એટલે હવે તેા તેએ પોતાની નવી પ્રરૂપણાની રક્ષા માટે વાડા બાંધીને રહ્યા હતા. આ વાડામ`ધીએ જૈનેતર વર્ગમાં પણ જૈનધર્મ માટેની ભ્રાંતિ ફેલાવવામાં વિશેષ ભાગ ભજ્યેા. જૈનધમ અને આગ્રહ એ એ પરસ્પર વિરોધી વલણેાએ ધર્મ ઉપર કુઠારાઘાત કર્યો એટલું જ નહીં પાતાને બેસવાની ડાળી ઉપર ઘા કર્યો છે અને સંઘમાં એક જ સંયુક્ત કુટુંખમાં વિવિધ માન્યતાઓથી ભેદ પાડી નાખ્યા છે. આવી વાડાબધી તૂટે તે જ જૈનધર્મ જગતનું કલ્યાણ Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ કરવાની ક્ષમતા રાખી શકે. ગુર્જરનરેશ કુમારપાલને આવી વાડાબંધીનાં કટુ પરિણામે ખ્યાલ આવ્યો કે તરત જ સંઘની એકતાને કાયમ રાખવા નવા મતવાદીઓને બહાર વિહાર કરવાનું ફરમાન કર્યું હતું. એ સમયે તેઓ ગુજરાતની બહાર ગયા અને અવસર મળતાં ગુજરાતમાં ફરી આવીને વસ્યા. તે મતોમાંના કેટલાક નવા મત પિતાની પ્રરૂપણાને છેડી દઈ થડેઘણે અંશે અસલ માર્ગે આવી ગયા. એવા મતમાં ચતુર્દશીશાખા પણ એક મત હતો. - નાગૅદ્ર, ચંદ્ર, નિવૃતિ, વિદ્યાધર, ચૈત્યવાસી, ખંડેરક, ભાવાચાર્ય, કામ્યક, સંડેસરા, રાજ, ચૈત્રવાલ, નાણાવાલ, વલભી, વનવાસી, કૂચેરા, વડગછ વગેરે સૌ ચૌદશે પાખી કરતા હતા. તેમાંથી આ૦ ચંદ્રપ્રત્યે સં૦ ૧૧૫૯ માં પૂનમિયાગચ્છ ચલાવ્યું અને પૂનમે પાખી કરવાની પ્રરૂપણ કરી. જે કે પ્રાચીન બધાયે ગો ચૌદશે પાણી પાળતા તેથી તેમાંના કેઈએકેનું ચતુર્દશીગચ્છ એવું પ્રસિદ્ધ નામ નહોતું. આથી નવા મતવાળા, આઠ ચંદ્રપ્રભના ગુરુબંધુ આ૦ મુનિચંદ્રને ચતુર્દશીગચ્છના કહેવા લાગ્યા. પણ તેઓ પરમ સિદ્ધાંતિક અને વડગ૭ના આચાર્ય તરીકે વિખ્યાત હતા. એ પૂનમિયાગચ્છમાંથી ૭૫ વર્ષ બાદ એટલે સં. ૧૨૩૬ માં “સાધપૂનમિયાગચ્છ નીકળે. તેણે ફરીથી ચૌદશે પાખી. ની સ્થાપના કરી. એટલે સંભવ છે કે, તે ગચ્છ સમય જતાં ચતુર્દશી. ગછ બની ગયું હોય. તેની પટ્ટાવલી આ પ્રમાણે બની શકે– - ૪૦. આ૦ ચંદ્રપ્રભસૂરિ–સં૦ ૧૧૫૯ પૂનમિયાગ૭. - ૪૧. આ વિજયસિંહસૂરિ–તેઓ અગાઉ તો ચંદ્રાવતીના નવગૃહત્યના ચૈત્યવાસી હતા. ૪૨. આર સુમતિસિંહસૂરિ–તેમણે સં૦ ૧૨૩૬ માં “સાર્ધ પૂનમિયાગચ્છ ચલાવ્યું ૪૩. આ૦ ......તેમણે ચતુર્દશીશાખા નામ રાખ્યું હશે. ૪૪. આ દેવેન્દ્રસૂરિ—તેઓ પિતાને ચતુર્દશીશાખાના જ Page #586 -------------------------------------------------------------------------- ________________ ચાલીશમું ]. આ૦ મુનિચંદ્રસૂરિ ૫૪૭ બતાવે છે. તેમનો આબૂ તીર્થમાં રહેલ ભ૦ શાંતિનાથની પ્રતિમા પર આ પ્રમાણે લેખ મળે છે , ___ सं० १३३१ वै० शु०७ शुक्रवारे शांतिनाथबिंबप्रतिष्ठा पूणिमापक्षीयचतुर्दशीशाखायां श्रीदेवेन्द्रसूरि-उपदेशेन कारिता प्र० सूरिभिः । (પૂ૦ જયન્તવિજયજીનું અબુ લેખસંદેહ, લ૦ ૫૩૦) સ્પષ્ટ વાત છે કે આ દેવેન્દ્રસૂરિ પૂનમિયાગછના હતા પણ ચૌદશે પાખી માનતા હતા. વરિયા ચૌહાણ એ કદાચ આ ગચ્છને માટે લખાયું હશે. તપગચ્છના તપસ્વી આ જગચંદ્રસૂરિના પટ્ટધર આ દેવેન્દ્રસૂરિ હતા. (સ્વ. સં. ૧૩૨૭) ઉપાટ દેવભદ્ર ગણિ તેમના શિષ્ય નહીં પણ ઉપા હતા અને વિજયચંદ્ર ગણિ બીજા ઉપાટ હતા. આચાર્ય શ્રીએ ઉપા. વિજયચંદ્રને પિતાને શિષ્ય હોવા છતાં અગ્ય જાણી આચાર્યપદ આપ્યું ન હતું અને તેથી જ આ દેવેન્દ્રસૂરિએ પણ તેમને આચાર્યપદ આપ્યું નહીં. એટલે ઉપાટ દેવભદ્ર ગણિની પ્રેરણાથી ચતુર્દશી પક્ષના આ દેવેન્દ્રસૂરિએ ઉપા. વિજયચંદ્ર ગણિને સંતુ ૧૨૯૬માં આચાર્યપદ આપ્યું. ૪૫. આ હેમપ્રભસૂરિ—તેઓ ઝીંઝુવાડાના મહામંડલેશ્વર રાણુ દુર્જનશલ્યના ગુરુ હતા. તેમણે સં. ૧૩૦૫ ને માહ સુદ ૧૩ ને ગુરુવારે “ ક્યપ્રકાશ” (કેવલાદર્શ) નામને પ્રસિદ્ધ તાજિક ગ્રંથ (દ્મ: ૧૧૬૦) રચ્યો છે, જે તિષી વિદ્વાનેમાં ઘણે પ્રામાણિક મનાય છે. १ कृतोऽयं केवलादर्शस्त्रैलोकस्य प्रकाशकः । __ श्रीमद्देवेन्द्रशिष्येण श्रीहेमप्रभसूरिणा ॥५७॥ इति प्रतिभासर्वज्ञ-विद्य-वृन्दारक-महामण्डलेश्वर-राणकशल्य-श्रीदुर्जनशल्यदेवगुरुभिः प्रणतपादश्रीश्रीदेवेन्द्रशिध्यैः श्रीहेमप्रभसूरिभिर्विरचिते त्रैलोक्यप्रकाशे ज्ञानदपणापरनाम्नि नव्यताजिके दिन-मास-वर्षाघकाण्डमण्डलपद्धतिः समाप्ता ॥ (પાટણ, જૈન ભં૦ ડિટ કર્યો ૨, (ગાએ સિવ) Page #587 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ સં. ૧૫૦૬માં ચતુર્દશી પક્ષના ડેડરીયા આ પાર્ધચંદ્ર વિદ્યમાન હતા. તેમજ ચતુર્દશી પક્ષના ચૈત્રગચ્છના આ૦ ગુણદેવના પટ્ટે આ જિનદેવ વિદ્યમાન હતા. (આ૦ બુદ્ધિસાગરસૂરિકૃત ધાતુ પ્રતિમા લેખસંગ્રહ ભા. ૧-૨) એટલે કે તેઓ વૃદ્ધ તપાગચ્છમાં મળી ગયા હતા. ' એક જુની ભાષા પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે આ. વિજયદેવસૂરિના સમયે તપગચછનાં ૧૩ બેસણાં હતાં. ૧૩માં ચઉસીયાગચ્છનું પણ નામ છે. આથી સ્પષ્ટ છે કે ચઉસીયાગ અને તપગચ્છની સમાચારી એક હતી. તે શ્રાવકે તપગચ્છમાં મળી ગયા છે. (પટ્ટા સમુ. ભા૨, પૃ૦ ૨૫૬) કછૂલીગચ્છ પૂર્ણિમાગચ્છના આ ભદ્રેશ્વરસૂરિની એક શિષ્ય પરંપરા કહૂલી ગચ્છ નામે જાહેર થઈ હતી. કાછલી ગામ આબૂ ગિરિરાજની તળેટીમાં છે. તેનાં કછૂકી, કછૂલી અને કચ્છલિકા એવાં નામ મળે પણ છે. આ સ્થળેથી કછૂલીગછ અને કલીજ્ઞાતિ નીકળ્યાં, જેનાં બીજાં નામે કછોલીવાલગચ્છ અને કચ્છોલીવાલજ્ઞાતિ એવાં મળે છે. અહીં કલીગચ્છનું ભવ પાર્શ્વનાથનું ભવ્ય અને વિશાળ મંદિર છે. કછોલીગ૭ના આ૦ ઉદયસિંહસૂરિના સ્વર્ગવાસ પછી સં. ૧૩૦૩ માં અહીંના શેઠ શ્રીપાલ વગેરે ગેહી શ્રાવકેએ ભ૦ પાર્શ્વનાથની પ્રતિમાને જૂના પરિકરને બદલે નવું પરિકર બનાવેલ છે. તે સમયે કઈ ગચ્છાચાર્ય ન હોવાથી છોરીત્રનામુપટ્ટેરોન એમ લખ્યું છે અને મૂળ બિંબ ખંડિત થઈ જતાં તેના સ્થાને इति श्रीदेवेन्द्रसूरिशिष्यश्रीहेमप्रभसूरिविरचितमर्घकाण्डम् ॥ सं० १३०५ माघ सुदि १३ गुरौ निष्पन्नमिदं ताजिकम् ॥ . (–વડાદરા, પ્રાચ્યવિદ્યામંદિરની પ્રતિ નં. ૧૨૦૮૭, સં. ૧૨૪૫ હ૦ લિ૦ પ્રતિ, પત્ર : ૧૮) Page #588 -------------------------------------------------------------------------- ________________ ચાલીશમું ] આ મુનિચંદ્રસૂરિ ૫૪૯ સં. ૧૯૭૮ માં એ પુરાણી પરિકરમાં જ ભ૦ સંભવનાથની પ્રતિમા બેસાડવામાં આવી. પૂર્ણિમાગચ્છના આ ભદ્રેશ્વરસૂરિની એક શિષ્ય પરંપરા કલીમાં આવી તે “ કમ્બુલીગચ્છ' તરીકે જાહેર થઈ. એ ગચ્છના આચાર્યો કે યતિઓ રહ્યા નહીં ત્યારે શ્રાવકે પૂર્ણિમાગચ્છની આજ્ઞામાં હતા. કાછલીની જિનપ્રતિમાઓ ઉપર પૂર્ણિમાપક્ષના ભટ્ટારક સર્વાનંદસૂરિ (સં. ૧૪૬૫, સં. ૧૪૨)નું નામ મળે છે. સિરોહીમાં ભવ્ય અજિત નાથની દેરીઓ પર અને આબૂનાં જૈન મંદિરમાં પૂર્ણિમાપક્ષે કચ્છવાગલ છે, ભદ્રેશ્વરસૂરિ સંતાને ભ૦ સર્વાનંદસૂરિ (સં. ૧૪૬૫ થી ૧૪૨) ભ૦ ગુણસાગરસૂરિ અને ચતિ ઉદયવર્ધન (સં. ૧૫૨૧ થી ૧૫૪૦ સુધી) વગેરે ઉલ્લેખ મળે છે એટલે કહૂલગચ્છ પૂર્ણિમાગચ્છની શાખા છે એ નકકી વાત છે. કછૂલીગછપટ્ટાવલી આ પ્રમાણે મળે છે – ૪૦. આ ચંદ્રપ્રભસૂરિ–સં. ૧૧૫૯. ૪૧. (આવ ધર્મષ તથા) આ ભદ્રેશ્વરસૂરિ–તેઓ પૂર્ણિમા ગછના હતા. તેઓ છ વિગઈના ત્યાગી હતા. તેમની પાટે પટ્ટધર આ૦ શ્રીપ્રભસૂરિ થયા. પૂનમિયાગચ્છના આચાર્ય રચેલી સંસ્કૃત “ક્ષેત્રસમાસની વૃત્તિમાં જણાવ્યું છે કે, આ ભદ્રેશ્વરસૂરિથી પૂર્ણિમાગચ્છની બીજી શાખા નીકળી. ૪૨. આ૦ શ્રીપ્રભસૂરિ–તેઓ કછુલીના શ્રીવત્સ કુળના શેઠ છાહડ પિરવાલની શાખાના શેઠ જહડના પુત્ર હતા. તેમણે શ્રીવત્સકુળની મદદથી કરછુલીગચ્છ સ્થાપન કર્યો. તેઓ છુલીગચ્છના આદિ આચાર્ય હતા. ક્રિયાપાત્ર, વિધિમાગ, ગુણવાન અને તપસ્વી હતા. તે છ વિગઈને ત્યાગી હતા. એકાંતરે ઉપવાસ અને આયંબિલ કરતા હતા. તેમની પાસે વ્યાખ્યાનમાં શાંતિદેવી અને તે બ્રહ્મશાંતિ યક્ષ આવતું હતું. તેમણે કવિલકેટમાં માલારોપણ કરાવ્યું. તેમાં ૫૦૦ શ્રાવક તેમજ શ્રાવિકાઓને બાર વ્રત તથા સમકિત વગેરે આપ્યાં. ૧. શ્રીવત્સ કુળ માટે જુઓ, (પ્રક. ૩૫, પૃ૧૯૩) Page #589 -------------------------------------------------------------------------- ________________ પપ૩ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ જો [ પ્રકરણ તેમણે ધર્મવિધિ નામે ગ્રંથ રચે છે. તેઓ આરાસણમાં અનશન કરી કાળધર્મ પામ્યા. ૪૩. આ માણિક્યસૂરિ–તે કવિલકોટના શ્રીવત્સકુલના બીજા ભાઈ યશભટના વંશના શેઠ છોડના પુત્ર હતા. તેમણે શ્રીપ્રભસૂરિ પાસે દીક્ષા લઈ વ્યાકરણ, છંદ, ન્યાય અને આગમનું અધ્યયન શરૂ કર્યું. ગુરુએ તેમને ગુણવાન જેઈ કરછૂલીમાં ભ૦ પાર્શ્વનાથના દેરાસરમાં આચાર્યપદ આપ્યું. તેઓ નિરંતર આયંબિલ કે નવી કરતા હતા. મહાન તપસ્વી હતા. તેમના ચરણોદકથી રાજા ધવલ (યશેધવલ સં. ૧૨૨૦)ની રાણું મરવાની અણી ઉપર હતી તે નીરોગી થઈ ગઈ. તેઓ ધર્મપ્રભાવક હતા. તેમણે પિતાનું મરણ નજીકમાં જાણીને કરછૂલી જઈ બાસલના પુત્રને દીક્ષા આપી. તેમજ સંઘ મેળવીને ભવ પાર્શ્વનાથના દેરાસરમાં તેમને આચાર્યપદ આપી પિતાની પાટે સ્થાપન કર્યા. તે પછી એ આચાર્ય કાળધર્મ પામ્યા. ૪૨. આ. શ્રીપ્રભસૂરિની બીજી પરંપરામાં ૪૩. આ નેમિપ્રભ, ૪૪. આ0 લલિતપ્રભ અને ૪પ. આ૦ સાગરચંદ્રસૂરિ થયા. તેમણે મંત્રાધિરાજકલ્પ પાંચ પટલમાં ૦ ૬૦૦ લગભગ રચ્યા છે. (-જૈન સ્તોત્ર સંદેહ ભાગ ૨, પૃ. ૨૨૭ થી ૨૮૮) વળી, ૪૨. આદ શ્રીપ્રભસૂરિ, ૪૩. આ૦ આણંદસૂરિ, ૪૪. આ૦ અમરાભ–તેમણે સં. ૧૩૧૫ ના ફાગણ સુદિ ૪ ને બુધવારે અંબિકાની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. આ મૂર્તિ પાલનપુરમાં વિશલરાય વિહાર –ભ૦ સુપાર્શ્વનાથની ભમતીમાં છે. ૪૪. આ ઉદયસિંહસૂરિ–તેઓ કચઠ્ઠલીના શેઠ બાસલના પુત્ર હતા. તેઓ અજોડ વાદી, અમેઘ વ્યાખ્યાતા, ત્યાગી અને તપસ્વી હતા. આ માણિક્યપ્રભસૂરિએ તેમને ભવ પાર્શ્વનાથના દેરાસરમાં દીક્ષા આપી હતી અને ડા દિવસમાં જ સંઘને મેળવીને આચાર્ય પદવી પણ આપી દીધી હતી. આચાર્ય વિહાર કરતા કરતા ચંદ્રાવતી પધાર્યા ત્યારે અહીં રાજા ધંધલ (ધારાવર્ષ : Page #590 -------------------------------------------------------------------------- ________________ ૫૫૧ ચાલીશમે ]. આ૦ મુનિચંદ્રસૂરિ સં. ૧૨૬૩) હતો. તેની સભામાં એક કબાડી ચાખડી પહેરીને આવ્યું. તેણે ઊભા ઊભા જ જાહેર કર્યું કે, “હું મેટ વાદી છું. મેં મોટા મોટા પંડિતે, બ્રાહ્મણ અને તપસ્વીઓને હરાવ્યા છે. તારી સભામાં એ કઈ વિદ્વાન છે કે, જે મારી સાથે વાદ કરે ?” રાજાએ મનમાં વિચાર કરી નિર્ણય કરી લીધું કે, જે આ૦ ઉદયસિંહસૂરિ અહીં પધારે તો મારી સભાની લાજ રહે તેમ છે. રાજા પિતે ઉપાશ્રયે ગયે અને આચાર્યશ્રીને વિનતિ કરી કે, “આપ રાજસભામાં પધારે ને ચંદ્રાવતીને વિજયમાળા અપાવે.” આચાર્ય રાજા તથા સંઘ સાથે રાજસભામાં જઈ કબાલિયા સાથે વાદ માંડ્યો. આચાર્ય તેને શાસ્ત્રાર્થમાં હરાવ્યો અને પછી મંત્રવાદમાં પણ આ રતે હરાવ્યો. - તે કબાલિયાએ ભયંકર કાળે રિંગ સર્ષ વિશેં. આચાર્યું ગરુડ મેકલી તેને પકડાવી લીધા. તેણે એક ધસમસતે વાઘ વિકુઓં ને રાજસભામાં ખળભળાટ મચી ગયે. આચાર્યશ્રીએ રજોહરણ મોકલી વાઘને દૂર હઠાવ્ય ને સભામાં હર્ષનાદ થયા. તેણે પોતાનું ખપ્પર આકાશમાં ઊંચે ઉડાડ્યું ત્યારે આચાર્યશ્રીએ તે ખપર નીચે કબાલિયા ઉપર ઉતાર્યું ને તેના માથે પડતાં તેને ટુકડે ટુકડા થઈ ગયા. આથી કબાલિયાનું મેં શરમથી શ્યામ પડી ગયું. સભાએ બૂમાબૂમ મચાવી દીધી. કાલિય દોડતો આવીને આચાર્યશ્રીના ચરણમાં મૂકી પડ્યો અને તેણે તેમની માફી માગી. સભામાં માટે અવાજ ઊઠડ્યો કે આચાર્ય જીતી ગયા, જીતી ગયા. આચાર્યશ્રીએ એ અપરના ટુકડા જોડી તેને મંત્રથી સાંધી દઈ મિષ્ટાન્નથી ભરી દીધું ને આચાર્યશ્રીને જયકાર થયે. આચાર્યશ્રી ત્યાંથી વિહાર કરી નાગહદ તીર્થની યાત્રા કરી આહડ પધાર્યા. અહીં ટોડર નામે દિગંબર વાદી હતો, જે જાળ, કેદાળી, નીસરણી લઈ, પેિટે પાટો બાંધી ફરતો હતો અને તે કેવલિભુક્તિ તેમજ સ્ત્રીમુક્તિને નિષેધ કરતો હતો. ૧. સ. ૧૨૬ ૫ થી ૧૨૪૩ સુધીમાં નાડોલમાં ધાંધલદેવ ચૌહાણ રાજા હિતે, (જૂઓ, પ્રક. ૩૫, પૃ. ૧૭૧) Page #591 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ આચાર્ય ઉદયસિંહસૂરિએ તેની સાથે વાદ કર્યો. તેમણે જીવ માત્ર સિદ્ધ અવસ્થામાં તથા વકગતિના ત્રણ સમયમાં આહાર લેતા નથી, બાકી તો તે નિરંતર આહાર લે જ છે. એટલે કેવલીને આહારને અભાવ માને એ તો ભ્રમણા જ છે. આ વિશે નંદિમુનિ વગેરે અનેક દષ્ટાંતે મળે છે. મરુદેવી માતા હાથીના હોદ્દા ઉપર બેઠેલી અવસ્થામાં મોક્ષે ગયાં. આથીયે એ ચક્કસ છે કે, સ્ત્રી મેક્ષે જઈ શકે છે. ઈત્યાદિ પ્રમાણે આપી તેને હરાવ્યું. તેમણે “ડિવિહીદીપિકા, સં. ૧૨૯૫ માં ચેઈવિંદદીપિકા અને સં. ૧૨પ૩માં શ્રીપ્રભસૂરિએ રચેલા “ધર્મવિધિ ગ્રંથ ઉપર ટીકા (jo : ૫૫૨૦) રચી છે. આચાર્યશ્રીએ આખરે ચંદ્રાવતી પધારી શ્રાવકને ભલામણ કરી કે, “કછૂલીમાં સાજણ શેઠને એક છ મહિનાને પુત્ર છે તેને મારી પાટે સ્થાપજો.” તેઓ સં. ૧૩૦૨ માં કાળધર્મ પામ્યા. તે પછી બીજે વર્ષે એટલે સં. ૧૩૦૩ માં ગોઠી શેઠ શ્રીપાલ વગેરે શ્રાવકેએ ભ૦ પાર્શ્વનાથના દેરાસરમાં મૂળનાયક ભ૦ પાર્શ્વનાથના દેરાસરની પ્રતિમાના જૂના પરિકોને સ્થાને નવું પરિકર બનાવ્યું. ૪૫. આ૦ કમલસિંહસૂરિ–તેઓ કચ્છલીના શ્રીવત્સકુળના શેઠ છાહડ પિરવાલના વંશના શેઠ સાજનના પુત્ર હતા. તેમને જન્મ સં. ૧૩૦૧માં, દીક્ષા સં. ૧૩૦૬માં અને સં. ૧૩૦૮ના વિશાખ સુદિ ૩ ના દિવસે તેમને આચાર્ય પદ મળ્યું. સંઘે તેમને આ ઉદયસિંહ સૂરિની પાટે સ્થાપન કર્યા. તેમણે ગૌતમસ્વામીને મંત્ર સાધ્યું. તેમણે ગોધાન ક્ય. અગિયાર અંગેનું અધ્યયન કર્યું. ગુજરાત, મેવાડ, માલવા, ઉજજૈન વગેરે સ્થાને વિહાર કરી ઘણી શાસનપ્રભાવના કરી. તેમણે સં. ૧૩૩૭માં યણ નગરમાં પિતાની પાટે આ પ્રજ્ઞાતિલકને સ્થાપના કરી અનશન સ્વીકારી આત્મકલ્યાણ સાધ્યું. ૪૬. આ૦ પ્રજ્ઞાતિલકસૂરિ–તેઓ શ્રીવત્સકુળના શેઠ છાપડના વંશના પોરવાડ હતા. તેમને સં૦ ૧૩૩૭ માં આચાર્યપદ મળ્યું. તેમના Page #592 -------------------------------------------------------------------------- ________________ ૫૫૩ ચાલીશમું ] આ મુનિચંદ્રસૂરિ શિષ્ય સં. ૧૩૬૩ માં કેરટાના દેરાસરમાં “કચ્છલીરાસ” ર. ૪૭. આ રત્નપ્રભસૂરિ–તેઓ શ્રીવત્સકુળના શેઠ છાહડ પિરવાલના વંશના હતા. સંભવતઃ તેમણે જ સં. ૧૩૬૭ માં “ કચ્છલીરાસ” બનાવ્યું. જસાકની બહેન વીંઝીએ તેમને “ઉપદેશમાલા” વહરાવી. સંભવતઃ આ રત્નપ્રભસૂરિ સં. ૧૩૭૧માં શત્રુ દ્વારમાં હાજર હતા. ૪૮. આ૦ નરચંદ્રસૂરિ–સં. ૧૪૧૮ ના કાર્તિક વદિ ૧૦ ના રેજ કડ્ડલીમાં તેમના ભાઈ ગુણભદ્ર નામે હતા. (-કછુલીરાસ, કાલીદેરાસરના શિલાલેખ, પટ્ટાવલીસમુ ઐય ભા૨, જેનસત્યપ્રકાશ કમાંક : ૧૪૫, જૈનપુસ્તક પ્રશસ્તિસંગ્રહ, પ્રશસ્તિ ઃ ૮૬) કછોલીગચ્છમાં સં. ૧૫૦૦ માં આ સકલચંદ્ર અને સં. ૧૫૭૩ માં આ. વિજયરાજ તથા તેમના પટ્ટધર આ૦ વિદ્યાસાગર થયા હતા. Page #593 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : એકતાલીશમુ * આ॰ અજિતદેવસૂરિ આ॰ મુનિચદ્રસૂરિની પાટે આ॰ અજિતદેવસૂરિ થયા. તે આ॰ મુનિચંદ્રસૂરિના શિષ્ય હતા. પટ્ટધર હતા. છયે દ નાના ન્યાયગ્રંથાના પારગામી હતા. સંસ્કૃતમાં ગદ્ય-પદ્ય રીતે શીવ્રતાથી ખેાલી શકતા હતા. તર્કના સાગર હતા. આથી વાઢીએ તેમનાથી હાર પામી દૂર દૂર ચાલ્યા જતા હતા. (-દ્વિસંધાનકાવ્ય) તેઓ સૌરાષ્ટ્રમાં ઘણા કાળ વિચર્યાં. તેમણે સ૦ ૧૧૯૧માં જીરાવલાતી ની સ્થાપના કરી. આ અરસામાં ઘણા પ્રભાવક જૈનાચાર્યો, જૈન રાજાઓ, જૈન વિદ્વાના, જૈન સ્ત્રીરત્ના અને વિવિધ સાહિત્યનું નિર્માણ વગેરે થયાં. યુગપ્રધાનાચાય ધમ ઘાષસૂરિ (સ૦ ૧૧૮૮)— તેમના યુગપ્રધાનકાળ સ૦ ૧૧૧૦ થી ૧૧૮૮ હતા. તેઓ રાજ ગચ્છના આ॰ ધર્મઘાષસૂરિ હાવાને સંભવ છે. (પ્ર૦૩પ, પૃ॰ પ્ર૦૩૯) આ॰ હેમચંદ્રસૂરિવરા રાજા સિદ્ધરાજ અને રાજા કુમારપાલના રાજકાળમાં આ હેમ ચંદ્રસૂરિ નામના ત્રણ વિદ્વાના થયા હતા. (૧) મલધારગચ્છના આ૰અભયદેવસૂરિના પટ્ટધર સ૦ ૧૧૬૪. (પ્રક૦ ૩૮, પૃ૦ ૩૨૬) (૨) પૂર્ણતલગચ્છના આ દેવચંદ્રસૂરિના પટ્ટધર કલિકાલસર્વજ્ઞ આ॰ હેમચંદ્રસૂરિ, સ્વ॰ સ૦ ૧૨૩૯, (૩) વડગચ્છના આ॰ વિજયસિંહસૂરિના પટ્ટધર આ વિનયચંદ્રસૂરિ (સ૦ ૧૧૬૬)— તેએ વડગચ્છના આ॰ ઉદ્યોતનસૂરિના શિષ્ય ઉપા॰ આમ્રદેવસૂરિના શિષ્ય હતા, ઉપાધ્યાય હતા, તેમણે સૈદ્ધાંતિક આ॰ મુનિ (પ્રક૦ ૪૧) (પ્રક૦ ૪૨) Page #594 -------------------------------------------------------------------------- ________________ એકતાલીશમું ] આ અજિતદેવસૂરિ ચંદ્રસૂરિને અભ્યાસ કરાવ્યા. સં. ૧૧૬૬માં “કથાકેશ” નામે ગ્રંથની રચના કરી. આ યદેવસૂરિ (સં. ૧૧૭૭–૧૧૮૨) તેઓ પ્રસિદ્ધ આ૦ વીરગણિ મિશ્રના પ્રશિષ્ય હતા. (પ્રકટ ૩૪, પૃ. ૫૮૯) તેમણે ઘણુ ગ્રંથ રચ્યા હતા. તે આ પ્રકારે છે– ૧. પંચાસગ વૃત્તિ, સં -૧૧૭૨. ૨. ઈયાપથિકીચૈત્યવંદન–વંદનકચૂર્ણિ, સં. ૧૧૭૪. ૩. આ જિનવલ્લભકૃત “પિંડવિહીની લઘુવૃત્તિ (ચં૨૮૦૦), સં. ૧૧૭૬માં, જેને વડગચ્છના કૃતનિકષપટ્ટ પૂજ્ય મુનિચંદ્રસૂરિએ શેાધી હતી. કડ્ડલીગચ્છના આ ઉદયસિંહે આ વૃત્તિના આધારે સં. ૧૨૫માં “પિંડવિહી-દીપિકા રચેલી છે. ૪. પકિખસુત્તની સુખાવાધિકાવૃત્તિ. ૫. ખામણ-અવસૂરિ મૅ૦ ૩૧૦૦, સં૦ ૧૧૮૦માં રાજા સિદ્ધરાજના રાજ્યમાં પાટણમાં સેની નેમિચંદ્રની જાળમાં રચી. (પૂના-પ્રશસ્તિસંગ્રહ, પ્રતિ નં. ૧૧૫૫) ૬. પચ્ચકખાણ સરૂવં, સં૦ ૧૧૮૨. ૭. પારડ્ડા સંઠિઅં–ચડ્ડાવલીમાં તેનો ઉદ્ધાર કર્યો. (પ્રક. ૩૪ પૃ. ૫૮૯) આ દેવગુપ્તસૂરિ – આ૦ દેવગુપ્ત સવા લાખ દ્રમ્મ છેડી દીક્ષા લીધી. તેમનાં મુનિ ધનદેવ, ઉપાડ થશે અને આ દેવગુપ્તસૂરિ એવાં નામે મળે છે. ૧. તેમણે સં૦ ૧૧૬૫માં પાટણમાં ભ૦ મહાવીર સ્વામીના ઉપકેશગચ્છના દેરાસરમાં પિતાના પૂર્વજ આ૦ દેવગુપ્ત (પ્રક. ૧, પૃ. ૨) ચેલી “નવપદપ્રકરણની લઘુવૃત્તિ પર “બૃહદ્રવૃત્તિ રચી. ૨. સં. ૧૧૭૪માં તે જ સ્થાને તેમણે નવતત્ત્વ પ્રકરણ’વૃત્તિ રચી. ૩. સં. ૧૧૭૮માં “ચંદ્રપ્રભચરિત્ર રચ્યું, જે આશાપુરમાં શરૂ કરીને પાટણમાં પૂર્ણ કર્યું. Page #595 -------------------------------------------------------------------------- ________________ પપ૬ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ - તેઓ સં. ૧૨૩ર સુધી વિદ્યમાન હતા. તેમણે પોતાની પાટે પિતાને ગુરુભાઈ સિદ્ધસૂરિને સ્થાપન કર્યા અને તેમનું સ્વર્ગગમન થવાથી સં. ૧૨૩રમાં આ કકકસૂરિને સ્થાપન કર્યા. (-પ્રક. ૧, પૃ. ૨૯, ૩૦) શ્રીવીરાચાર્ય – તેઓ ભાવાચાર્યગ૭ના સિદ્ધપુરુષ હતા. રાજા સિદ્ધરાજના ગુરુ હતા. તેમને પરિચય જુઓ, પ્રક. ૩૪, પૃ. પપ૭માં) કલ્યાણના રાજા પરમર્દિએ તેમને ૫, હાથી ભેટ આપ્યા હતા. (વિગવ પટ્ટા સં૦ પૃ૦ ૬૫) આ અમરચંદ્રસૂરિ, આ હરિભદ્રસૂરિ– આ૦ અમરચંદ્રસૂરિએ “સિદ્ધાંતાર્ણવ'ની રચના કરી અને આ હરિભદ્ર સં૦ ૧૨૫૦માં “તત્ત્વબોધ” તથા “ચંદપહચરિત્ર' રચ્યું. (જૂઓ : પ્રક. ૩૫, પૃ૦ ૬) આ સાગરચંદ્રસૂરિ– તેઓ રાજગછના આ વરસ્વામીના પટ્ટધર આ૦ નેમિચંદ્રસૂરિના પટ્ટધર હતા. આઠ વર્ધમાનસૂરિ જણાવે છે કે, તેમણે રાજા સિદ્ધરાજ વિશેના વર્ણનને ગ્રંથ રચ્યું હતું. તેમની વાણી પ્રાસાદિક હતી. જેમકે द्रव्याश्रयाः श्रीजयसिंहदेव ! गुणाः कणादेन महर्षिणोक्ताः । त्वया पुनः पण्डितदानशौण्ड ! गुणाश्रयं द्रव्यमपि व्यधायि ॥ તેમની પાટે તેમના ગુરુભાઈ માણિક્યચંદ્ર આવ્યા હતા. 0 (–મુદ્રિત ગુણરત્નમહોદધિ, પૃ. ૧૪૪. મો. દ. દેસાઈને જૈનસાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, પારા- ૩૬૨, પ્રક૭૩૫, પૃ૦૩૬) આ નન્નસૂરિ– તેમણે સં૦ ૧૧૯૯માં “ધમ્મવિહી” ગ્રંથ ર. શ્રીવર્ધમાનાચાર્ય – તેઓ નિવૃતિકુલના કામ્યકચ્છના શ્રીગોવિંદાચાર્યના શિષ્ય હતા. તેમણે સં૦ ૧૧૯૭માં “ગણરત્નમહોદધિ (વ્યાકરણ વિષયક) Page #596 -------------------------------------------------------------------------- ________________ એક્તાલીશમું ] આ અજિતદેવસૂરિ ૫૫૭ ગ્રંથ રચ્યું. (જૂઓ પ્રક. ૩૫, પૃ. ૪૬ પ્રક. ૩૮, પૃ૦ ) આ૦ જયમંગલસૂરિ– જાલેરના દેવાચાર્યગચ્છમાં આ૦ જયમંગલ (સં. ૧૩૧૯ થી ૧૩૩૪) થયા છે તે આ આચાર્યથી જુદા છે. (જૂઓ પ્રક. ૪૧ ) તેમણે સં. ૧૧૯૦ થી સં. ૧૧૯૮ના ગાળામાં પાટણમાં રાજા સિદ્ધરાજની સભામાં “કવિશિક્ષા' નામના ગ્રંથની રચના કરી. આ પ્રદ્યુમ્નસૂરિ, આ૦ શાંતિસૂરિ– પૂર્ણતલગચ્છમાં થયેલા કસઆ૦ હેમચંદ્રસૂરિના ગુરુભાઈ આ પ્રદ્યુમ્નસૂરિ સં. ૧૨૨૯ તથા આ શાંતિસૂરિ સં૦ ૧૧૮૦માં થયા. (જૂઓ પ્રક. ૩૫, પૃ૦ ૧૨) આ સુમતિસૂરે— તેઓ સંડેરકગચ્છમાં આ ઇશ્વરસૂરિથી ૮મી પાટે થયા. તેમણે દસયાલિયસુત્ત’ની ટીકા રચી છે, જે સં. ૧૧૮૮માં તાડપત્ર ઉપર લખાયેલી છે. (પ્રક. ૩૪, પૃ. ૫૬૮) આઠ મલવાદી તેમને પરિચય અગાઉ જણાવ્યું છે. (જૂઓ પ્રક. ર૩, પૃ. ૩૮૦) સાધ્વી દેવશ્રી ગણિની તેમણે સં. ૧૧૯૨માં ખેડામાં રાજા સિદ્ધરાજના મંત્રી ગાંગિલના કાળમાં ખેડાના વહીવટદાર રાજ૦ સેમદેવના સમયે આ મહેશ્વરસૂરિએ રચેલી “પુષ્પવઈકહા’ની પ્રતિ તાડપત્રમાં લખાવી. (જેન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, પારા: ૩૫૫) સાધ્વીજી– પૂજ્ય મૂલચંદજી ગણિવરના સમુદાયના મુનિવર શ્રીયશવિજયજીના સંગ્રહમાં સં૦ ૧૨૦૫ની મહત્તરા સાધ્વીજીની પ્રતિમા વિદ્યમાન છે. - પાટણના અષ્ટાપદજીના દેરાસરમાં સં. ૧૨૦૫ની સાધ્વીજી દેમતી ગણિનીની મૂર્તિ વિરાજમાન છે. સંભવ છે કે, આ દેમતી ગણિની તે બ્રાહ્મણગચ્છના આ૦ Page #597 -------------------------------------------------------------------------- ________________ ૫૫ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ જે પ્રકરણ વિમલસૂરિની સાધ્વી મીનાગણિ શિષ્યા નંદાણિની, તેમની શિષ્યા લક્ષ્મીદેમતી હેય. (જૂઓ પ્રક. ૩૫, પૃ૦ ૬૮) માતરના દેરાસરમાં સં. ૧૨૯૮ની આર્યા પછીની પ્રતિમા છે. (–જેનયુગ (નવું) વ૦ ૨, અંક: ૧) આ૦ મલયગિરિ તેઓ વિક્રમની બારમી સદીની સમાપ્તિ સમયના સમર્થ ગ્રંથકાર હતા. આમિક રહસ્યના સફળ પ્રકાશક હતા. આ આચાર્યશ્રીના જીવન વિશે કોઈ માહિતી મળતી નથી. અંધારામાં દીવા જેવો એક માત્ર ઉલ્લેખ મળે છે કે, આ દેવચંદ્રસૂરિ, આ૦ હેમચંદ્રસૂરિ અને આ મલયગિરિએ એકીસાથે સરસ્વતીની સાધના કરી હતી અને તેમની પાસેથી વરદાન મેળવ્યું હતું. આ મલયગિરિએ સિદ્ધાંતોની સરળ ટીકા કરવાનું વરદાન માગ્યું હતું, અને દેવીએ તથSતુ’ કહ્યું હતું. તે પછી તેમણે કીમતી સાહિત્યભંડાર રજૂ કર્યો. એ ગ્રંથના નામ આ પ્રકારે છે– ૧. ભગવાઈસુત્ત શતક બીજાની વૃત્તિ. ૨. ભગવાઈસુત્ત શતક વીસમાની વૃત્તિ. ૩. રાયપણીસુત્ત-વૃત્તિ (ગ્રં: ૩૭૦૦). ૪. જીવાજીવાભિગમસુત્ત-વૃત્તિ (ગ્રં: ૧૩૦૦૦). ૫. પન્નવણાસુત્તવૃત્તિ (મં૦ ૧૬૦૦૦). ૬. સૂરપણુત્તિ-વૃત્તિ (ä૦૯૦૦૦). ૭. ચંદપણુત્તિ-વૃત્તિ (૦: ૯૪૧૧). ૮. જબૂદીવપત્તિ -વૃત્તિ. ૯. નંદીસૂઅવૃત્તિ (મૅ૦ઃ ૭૭૩૫). ૧૦. મહાકપિસૂઅ–પેઢિયાવૃત્તિ (ગં: ૧૩૧૪). આ વૃત્તિ અધૂરી રહી છે. આ ક્ષેમકીતિએ તેને પૂરી કરી છે. ૧૧. વવહારસુત્ત-વૃત્તિ (ગં૦:૩૩૬૨૫). ૧૨. જેઈસકરંડય-વૃત્તિ (ગં૦ ૫૦૦૦). ૧૩. આવસ્મયસુત્તવૃત્તિ (મૅ૦: ૨૨૦૦૦). Page #598 -------------------------------------------------------------------------- ________________ ૫૫૯ એકતાલીશમું ] આ અજિતદેવસરિ ૧૪. હનિજજુત્તિ-વૃત્તિ, (ઍ૦ ૭૫૦૦). ૧૫. પિંડનિજજુત્તિ-વૃત્તિ, (બં૦ ૭૦૦૦). ૧૬. વિસે સાવસય-વૃત્તિ, (સં. ). ૧૭. કમ્મપયડી-વૃત્તિ. ૧૮. ખિત્તસમાસ-વૃત્તિ. ૧૯. હારિભદ્રીય ધમ્મસંગહણ-વૃત્તિ. ૨૦. ધર્મસાર-વૃત્તિ. ૨૧. ચંદ્રપ્રભ મહત્તરકૃતપંચસંગહ-વૃત્તિ, (બં: ૧૮૮૫૦). ૨૨. ષડશીતિ-વૃત્તિ. ૨૩. સપ્તતિકા-વૃત્તિ. ૨૪. મુષ્ટિ વ્યાકરણ-(શબ્દાનુશાસન) અ. ૧૨, પજ્ઞ-વૃત્તિ સાથે સં. ૧૨૦૮. ૨૫. દેશીનામમાલા, સં. ૧૨૦૮. આચાર્યશ્રીએ પિતાના ગ્રંથમાં શબ્દસિદ્ધિ માટે પિતાના “મુષ્ટિવ્યાકરણ”નાં જ સૂત્રો ટાંક્યા છે અને પિતાની “દેશીનામમાલા ને ઉપયોગ કર્યો છે. આચાર્યશ્રીએ રાજા સિદ્ધરાજના સમયે “મુષ્ટિવ્યાકરણ” અને રાજા કુમારપાલના સમયે તેની ટીકા બનાવી છે. “સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન” અને “મુષ્ટિવ્યાકરણમાં સૂત્ર તથા પ્રગોની એવી સામ્યતા છે કે સામાન્ય મનુષ્ય એમાં ભૂલ કરી બેસે. જેમકે – - " सिद्धिः स्याद्वादात् ॥ लोकात् ॥ ख्याते दृश्ये ॥ अदहदरातीन् કુમારપાઈ: ” (-સિદ્ધહેમચન્દ્ર વ્યાકરણ) સિદ્ધિદાત્તાત્ | જાદુ વર્ણન દરે મરપાટોરાતીન ” (-મુષ્ટિવ્યાકરણ) જીવાજીવાભિગમસૂત્ર'ની વૃત્તિમાં દેશનામમાલાનાં જે પ્રમાણે આપ્યાં છે તે કવિ ધનપાલ અને આ૦ હેમચંદ્રસૂરિની “દેશીનામમાલાનાં નથી, એટલે માની શકાય એમ છે કે, આ પાઠ પણ વ્યાકરણની જેમ પિતાની જ “દેશીનામમાલાના આપ્યા છે. Page #599 -------------------------------------------------------------------------- ________________ ૫૬. જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ તેઓ “આવસ્મયસુત્તની વૃત્તિમાં કઇ સી હેમચંદ્રસૂરિને – તથા રાહુ સ્તુતિપુ ગુરવા” કહી સંબોધે છે. આચાર્યશ્રીએ આ ગ્રંથ રચતાં એક જ કામના રાખી હતી કે, મને આ ગ્રંથ બનાવવાથી જે લાભ થાય તે વડે જગતના તમામ છ બેધિબીજને પામે, એમ હું ઈચ્છું છું.' આ ગ્રંથ રચનાના ફળરૂપે મારી એ જ અભિલાષા છે કે, સૌ છે સમ્યક્ત્વ પામે, આત્મકલ્યાણ સાધે અને મોક્ષ મેળવે.” તેઓ આ પરહિત ભાવનાથી જ જગતને માટે ગ્રંથસંગ્રહ આપી ગયા છે. આ ક્ષેમકીર્તિરિ તેમનાં મલય નામ અને સાહિત્યની મીઠાશને મિતાક્ષરીમાં શ્રદ્ધાંજલિ અર્પતાં કહે છે કે – ' आगमदुर्गमपदसंशयादितापो विलीयते विदुषाम् । यद्वचनचन्दनरसैः मलयगिरिः स जयति यथार्थः ।।' (સં. ૧૩૩રના જેઠ સુદિ ૧૦ ને રવિવારે ૫ભાષ્યની મોટી ટીકા કૅ૦: ૪ર૬૦૦) (–જેન સત્યપ્રકાશ, ક્રમાંક : ૭૩-૭૪૭૫–એક જ અંક) આઠ ચંદ્રસૂરિ–તે નાગૅદ્રગચ્છના હતા. તેમણે વિવિધ પ્રશે બનાવ્યા હતા. સં. ૧૧૮૦ માં રાજા સિદ્ધરાજના રાજ્યમાં તેમણે પાટણમાં સેની નેમિચંદની પિષાળમાં પકિખસુત્તની વૃત્તિ (ગં: ૩૧૦૦) રચી હતી. આ વૃત્તિને વિહારી ગીતાર્થ આચાર્યોએ શેાધી હતી. (પૂના, પ્રશસ્તિસંગ્રહ, પ્ર. નં. ૧૧૫૫) વિશેષ માટે જૂઓ પ્રક. ૩૫, પૃ. ૪) આ સિદ્ધસેનસૂરિ ઉપકેશગચ્છના મુનિ સાધારણ કવિએ સં૦ ૧૧૨૩ માં ધંધુકામાં વિલાસવઈકહા” રચી. તે પછી તેઓ આ સિદ્ધસેનસૂરિ થયા. આ વાદિદેવસૂરિ ગુજરાતની ઉત્તરે આવેલા આબૂ પહાડથી નૈઋત્ય ખૂણામાં ૨૫ Page #600 -------------------------------------------------------------------------- ________________ એકતાલીમું ] આ૦ અજિતદેવસૂરિ માઈલ દૂર મઠાર નામે ગામ છે. ત્યાં વીરના નામે રિવાલ શ્રેષ્ઠી રહેતો હતો. તેને જિનદેવી નામે પત્ની હતી. એ કુટુંબ આ૦ મુનિચંદ્રસૂરિને ગુરુ તરીકે માનતું હતું. એક વખત જિનદેવીએ સ્વપ્નમાં પિતાના મુખમાં પેસતા ચંદ્રમાને જે ને તેણે સં૦ ૧૧૪૩ના માઘ માસની વદિ ૬ને સોમવારે હસ્તનક્ષત્રમાં પૂર્ણ ચંદ્ર નામના બાળકને જન્મ આપે. એકવાર ભયંકર દુકાળ પડતાં શેઠ વરનાગ મડાર છેડી ભરૂચ આવીને વસ્યા. ત્યાં આ૦ મુનિચંદ્રસૂરિ પધાર્યા હતા. તેમના ઉપદેશથી ત્યાંના શ્રાવકેએ વીરનાગને બધી રીતે સહાય આપી. આઠ વર્ષને પૂર્ણ ચંદ્ર પણ મસાલાની ફેરી કરવા લાગ્યું. તે ખાસ નિયત ઘરમાં જતો હતો. ત્યાંથી તેને દ્રાક્ષ વગેરે ચીજો ખાવાને મળતી. અહીંના એક શેઠને પાપના ઉદયથી ઘરમાં સેનૈયા અને રૂપિયા કેલસ બની ગયા હતા. તે તેણે ઉકરડે નાખ્યા. એવામાં પૂર્ણ ચંદ્ર ફેરી કરતા કરતા તેને ઘેર ગયે અને ઉકરડે ધન પડેલું જોઈને તે શેઠને કહેવા લાગ્યું : “શેઠજી! તમે આ ધન ઉકરડે કેમ નાખ્યું છે?” શેઠે પૂર્ણચંદ્રને ભાગ્યશાળી સમજી જણાવ્યું કે, “ભાઈ ! તું આ ધન વાંસની છાબમાં ભરી ભરીને મને આપ.” સરળ બાળકે તે મુજબ કર્યું એટલે કોલસા સેનું-રૂપું બની ગયા. શેઠે પ્રસન્ન થઈ પૂર્ણચંદ્રને એક સોનામહોર ઈનામમાં આપી. આ૦ મુનિચંદ્રસૂરિએ આ વૃત્તાંત જાણ વીરનાગને કહ્યું : મહાનુભાવ ! લક્ષ્મી આ બાળકને વરવા ઈચ્છે છે, એવાં એના લક્ષણે છે. એ બાળક ભાગ્યશાળી છે. જે એ સાધુ થાય તે શાસનની ભારે ઉન્નતિ કરે. આચાર્યશ્રીએ આ પ્રમાણે કહી તેની પાસે પૂર્ણ ચંદ્રની માગણી કરી. શેઠે વિનીતભાવે જણાવ્યું, “ગુરુદેવ! હું વૃદ્ધ થયે છું. તેની મા પણ વૃદ્ધ છે. અમારે આ એક જ પુત્ર છે. અમારું ભાવિ એને ઉપર જ છે. છતાં ‘ગુરુદેવની આ આજ્ઞા હું સહર્ષ ૧. મડાર ગામ અને મડાહડગચ્છના પરિચય માટે જુઓ (પ્રક. ૩૭, પૃ૦ ૨૬ ) કે Page #601 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજો [ પ્રકરણ સ્વીકારું છું.” શાસનની ઉન્નતિ માટે હું પુત્રવાત્સલ્યને ભેગ આપું છું. - આચાર્યશ્રીએ પૂર્ણચંદ્રના મા-બાપની રજા મેળવી સં. ૧૧૫૨ માં તેને દીક્ષા આપી તેનું નામ મુનિ રામચંદ્ર રાખ્યું. શ્રીસંઘે પણ શેઠ વીરનાગ અને જિનદેવી આનંદથી જીવન ગુજારે અને નિશ્ચિતપણે ધર્મધ્યાન કરી શકે એવી વ્યવસ્થા કરી દીધી. | મુનિ રામચંદ્ર વ્યાકરણ, સાહિત્ય, ન્યાય અને સિદ્ધાંતનું જ્ઞાન મેળવ્યું. તેમણે થોડા સમયમાં જ વાદશક્તિ મેળવી લીધી. એ શિક્તિથી તેમણે ધોળકામાં શિવસુખ બ્રાહ્મણને, સાચોરમાં કાશ્મીર સાગર (કિરપુર)ને, નાગોરમાં દિગંબર ગુણચંદ્રને, ચિત્તોડમાં શિવભૂતિ ભાગવતને, વસુભૂતિ મીમાંસકને, ગ્વાલિયરમાં ગંગાધરને, ધારામાં ધરણીધરને, પુષ્કરિણુમાં પદ્માકરને, ભરૂચમાં કૃષ્ણ બ્રાહ્મણને, નરવરમાં ધીસારને તથા તહનગઢમાં ગેરુઆ વસ્ત્રધારીને હરાવી વાદી તરીકેની નામના મેળવી. એ સમયે ખ્યાતનામા વિદ્વાને વાદી મુનિ રામચંદ્ર, મહાપંડિત વિમલચંદ્ર, બુદ્ધિશાળી હરિચંદ્ર, પં. સોમચંદ્ર, કુલભૂષણ પાર્ધચંદ્ર, વિદ્વાન શાંતિચંદ્ર (શાંતિકળશ) અને સ્વચ્છ આશયી અશોકચંદ્ર પ્રાજ્ઞ એ દરેકમાં પરસ્પર ગાઢ પ્રેમ હતે. - આ કથનને વિશાળ અર્થ એ થાય છે કે, પં. રામચંદ્ર તે વડગચ્છના આ વાદી દેવસૂરિ, પં. વિમલચંદ્ર તે ઉપાધ્યાય વિમલચંદ્ર ગણિ, હરિચંદ્ર તે વડગચ્છના આ૦ હરિભદ્ર (સં. ૧૨૨૩માં ચંદ૫હચરિયના કર્તા), પં૦ સેમચંદ્ર તે કઇ સત્ર આ૦ હેમચંદ્રસૂરિ, પં. પાર્ધચંદ્ર તે જગચ્છના આ ચંદ્રસૂરિ, પં. શાંતિચંદ્ર તે પિમ્પલગરછસ્થાપક આ૦ શાંતિસૂરિ અને અશોકચંદ્ર તે સુવિહિતશાખાના આ અશોકચંદ્રસૂરિ એ સૌ સમકાલીન વિદ્વાન મુનિવરો હતા, જેઓ આપ આપસમાં અત્યંત પ્રેમભાવને વર્તાવ રાખતા. - ગુરુમહારાજે સં. ૧૧૭૪ તપ(મહા)માસ સુદિ ૧૦ ના રોજ મહામાત્ય આથક પોરવાડની વિનતિથી પ૦ રામચંદ્રને આચાર્ય પદ આપ્યું, જેઓ આ દેવસૂરિજી, દેવાચાર્ય, આ૦ દેવચંદ્રસૂરિ Page #602 -------------------------------------------------------------------------- ________________ એકતાલીશમું ] આ॰ અજિતદેવસૂરિ ૫૩ તથા આ વાદિદેવસૂરિ એમ વિવિધ નામેાથી વિખ્યાત થયા. આ દેવસૂરિએ પેાતાની ફ્રાઈ ને દીક્ષા આપી, તેનું નામ સાધ્વી ચ'દનબાલા રાખ્યું. આ॰ દેવસૂરિના કુટુંબમાંથી માતા, પિતા, ભાઈ.. વિજય, અને એન સરસ્વતીએ તેમજ વિમલચદ્ર વગેરેએ તે પહે લેથી દીક્ષા અંગીકાર કરી હતી. શેઠ ઉદયને મેાળકામાં શ્રીસીમધરસ્વામીની પ્રતિમા ભરાવી. તેની અંજનશલાકા કરવા માટે અઠ્ઠમ તપ કરી શાસનદેવીને પૂછ્યું. દેવીએ જણાવ્યું કે, આ દેવસૂરિ યુગપ્રધાન છે. તેમના હાથે આ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવજે, આ॰ દેવસૂરિએ તે શેઠની વિનતિથી ધેાળકામાં આવીને સ૦ ૧૧૭૫માં તે પ્રતિમાની અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરી, જે સ્થાન ‘ ઉદ્ઘાવસહી ’ના નામથી પ્રસિદ્ધ થયું. ૧ આ આચાર્યશ્રીએ નાગેાર તરફ વિહાર કર્યાં. તેઓ સપરિવાર આમ્રૂતીમાં પધાર્યા. પહાડ ઉપર ચડતાં રસ્તામાં મહેતા અખા પ્રસાદને સાપ કરડયો હતા, પણ આચાર્યશ્રીના પદ્મપક્ષાલન કરેલા પાણીથી તેનુ તે ઝેર ઊતરી ગયું. સૌએ આનંદપૂર્વક ઉપર જઈ ને ભ॰ ઋષભદેવની યાત્રા કરી. અહીં અબિકાદેવીએ પ્રત્યક્ષ થઈ આચાર્યશ્રીને જણાવ્યું કે, ‘ગુરુદેવનું આયુષ્ય માત્ર ૮ મહિના બાકી છે. તે! તમે પાછા ફ અને પાટણ પધારો. ’ આથી આચાર્યશ્રી વિહાર કરી પાટણ પધાર્યા. અને આ॰ મુનિચંદ્રસૂરિએ સ૦ ૧૧૭૮ના કાર્તિક વદ્ધિ પના દિવસે પાટણમાં વિધિપૂર્વક અનશન આદરી સ્વર્ગવાસ કર્યો. આ દરમિયાન ભાગવતદ્દનના ઉભટ વિદ્વાન દેવએધિ પાટણમાં આવ્યા. તે વાદમસ્ત હતા. તેણે રાજસભાના દરવાજે પાટિયું લટકાવી તેમાં નીચેના બ્લેક લખ્યા : -દ્વિ-ત્રિ-ધતુ:-પશ્ચ-મેનમનેન ા ? 1 देवबोधे मयि क्रुद्धे षण्मेनकमनेन कः ? ॥' ૧. મત્રી બાહડે છે.ળકામાં ઉદાવસહીના સ્થાને ઉદયવિહાર ’ની સ્થાપના કરી હતી. . } Page #603 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસભાગ [ પ્રકરણ છ મહિના પસાર થઈ ગયા પણ કઈ વિદ્વાન એની સાથે વાદ કરવા તૈયાર થયે નહીં, રાજા સિદ્ધરાજ મુંઝાયે. મંત્રી અંબાપ્રસાદે રાજવીને સૂચવ્યું કે, “આ લોકને પરમાર્થ આ દેવસૂરિ બતાવી શકશે.' આ દેવસૂરિ પાસે રાજાની વિનંતિ આવી ત્યારે આચાર્યશ્રીએ આ કલાકને અર્થ આ રીતે કરી બતાવ્યું– ચાર્વાક, વૈશેષિક, નિયાયિક, સાંખ્ય, પ્રભાકર અને મીમાંસક એમ ઘણું દર્શને છે. તેમાંના કેઈ એક પ્રત્યક્ષ પ્રમાણ, કોઈ પ્રત્યક્ષ સાથે અનુમાન એમ બે પ્રમાણ, કેઈ આગમ સાથે ત્રણ પ્રમાણ, કેઈ ઉપમાન સાથે ચાર પ્રમાણ, કઈ અર્થપત્તિ ઊમેરીને પાંચ પ્રમાણ અને કોઈ પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન, અર્થપત્તિ તથા અભાવ એમ છ પ્રમાણ માને છે. માત્ર હું દેવબોધિ રૂઠું તો છ દશને કે ઘણાં દર્શનેમાંથી એક પણ ન રહે. આ ખુલાસાથી દેવબોધિને આશ્ચર્ય સાથે ખુશી થઈ અને રાજવીને પરમ આનંદ થયો. આ આચાર્યશ્રીના ઉપદેશથી શેઠ થાહડે પાટણમાં દેરાસર બંધાવી ભ૦ મહાવીરસ્વામીનું તેજસ્વી બિંબ ભરાવ્યું અને આચાર્યશ્રીએ સં. ૧૧૭લ્માં તેની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરી. આચાર્યશ્રી વિહાર કરી નાગર ગયા, ત્યારે ત્યાંના રાજા અરાજ ચૌહાણ (પ્રક. ૩૫, પૃ. ૧૭૩) તથા મસ્તવાદી દેવબધિએ આચાર્યશ્રીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. આચાર્યશ્રી પાટણ આવી ગયા ત્યારે રાજા સિદ્ધરાજે શાકંભરી પર હલ્લો કરી ત્યાં પિતાની આજ્ઞા પ્રવર્તાવી હતી. આચાર્યશ્રીએ પાટણમાં ચતુર્માસ ગાળ્યું અને બીજે વર્ષે કહ્યુંવતીમાં સિદ્ધ શ્રાવકના ઉપાશ્રયમાં ચતુર્માસ વીતાવ્યું. કર્ણાટકના રાજાના ગુરુ દિગંબરાચાર્ય વાદી કુમુદચંદ્રનું પણ તે વર્ષે ચતુર્માસ કર્ણાવતીમાં હતું. તેને આ દેવસૂરિ સાથે વાદ કરવાનું મન થયું. તેણે એક દિવસે વાચાલ ચારણને શિખવાડીને આ દેવસૂરિ પાસે મેકલ્યા. Page #604 -------------------------------------------------------------------------- ________________ એકતાલીસમું] આ૦ અજિતદેવસૂરિ ૫૬૫ એક વાર વાદી કુમુદચંદ્ર એક વૃદ્ધ વેતાંબર સાધ્વી સરસ્વતીશ્રીની ઘણી કદર્થના કરી. સાધ્વીજીએ આ દેવસૂરિ પાસે આવી એ વૃત્તાંત જણાવ્યું. અને સાથે સાથે ઉત્તેજક વાણીમાં જણાવ્યું કે, મેટા મહારાજે તમને આચાર્ય બનાવ્યા તે અમારી વિડંબના જેવા માટે જ કે? તમારી વિદ્વત્તા શું કામ આવશે? તમારી મેટાઈ શું કામની ? શત્રુને ન જિતાય તે હથિયાર શા કામના ? અક્ષમ્ય પરાભવ વધતો જાય એવી સમતા શા કામની ? અનાજ સુકાઈ જાય એવી સમતા શા કામની? એને એની દુષ્ટતાનું ફળ જ્યારે મળશે ત્યારે મળશે પણ તમારે આશ્રિત સંઘ તે તમારા આ સમભાવથી પતન પામશે.' આચાર્યશ્રીએ ખૂબ શાંતિ અને ધીરજથી આ બધું સાંભળ્યું. સાધ્વીજીને શાંત કરી ઉપાશ્રયે મેકલ્યાં અને પાટણના સંઘને પં માણેકચંદ્ર પાસે પત્ર લખાવી જણાવ્યું કે, “અહીં દિગંબર વાદી છે. તે વાદ કરવા ઈચ્છે છે. અમારા વિચાર છે કે તેની સાથે પાટણમાં શાસ્ત્રાર્થ કરે. આ માટે અમારે પાટણ આવવાનું છે વગેરે વગેરે.” ખેપિયે કર્ણાવતીથી નવ કલાકમાં પાટણ પહોંચ્યા અને શ્રીસંઘને તે પત્ર આપ્યું. પાટણના સંઘે આચાર્યશ્રીને તરત જણાવ્યું કે, “આપ જલદી પાટણ પધારે. સંઘની રક્ષા તથા મહત્તા આપના જ હાથમાં છે. આપ સિદ્ધરાજની સભામાં જ શાસ્ત્રાર્થ કરે. અમે સૌ આપને વિજ્ય જેવાને ઉત્સુક છીએ. સંઘમાં ૩૦૭ શ્રાવકે એ નક્કી કર્યું છે કે, “એ શાસ્ત્રાર્થ ચાલે ત્યાં સુધી આપને વિજય માટે અમે સૌ આયંબિલનું તપ કરીશું.” આ૦ દેવસૂરિએ વાદી કુમુદચંદ્રને જણાવ્યું કે, “હું પાટણ જાઉં છું. તમે પણ પાટણ આવે. ત્યાં રાજસભામાં શાસ્ત્રાર્થ થશે.” - આ દેવસૂરિએ પાટણ તરફ વિહાર કર્યો. માર્ગમાં ઘણું સારા શકુને થયા. તેઓ પાટણ જઈને રાજાને મળ્યા. દિગંબરાચાર્ય કુમુદચંદ્ર પણ પાટણ તરફ વિહાર કર્યો. તેમણે Page #605 -------------------------------------------------------------------------- ________________ ૫૬ જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૨ો [ પ્રકરણ અશુભ શકુનાને પણ શુભ માની પાટણમાં પ્રવેશ કર્યાં. તેમણે ખાનાના મંત્રી ગાંગિલ નાગર, શાસ્ત્રાર્થ સભાના ત્રણ કેશવ વગેરે સભ્યા, અને નવા દર્શનવાળાઓને મળીને ધન અપાવી પેાતાના પક્ષમાં લીધા. શેઠ થાહડ અને શેઃ નાગદેવ મઢે આ॰ દેવસૂરિને ઉપરની ઘટના જણાવીને વિનંતિ કરી કે, ‘અમારું ધન ધર્મની રક્ષા માટે જ છે તે! આપણે ધનથી કામ લેવું જોઈ એ. આચાર્ય શ્રીએ હસીને ઉત્તર આપ્યો કે, ‘ મહાનુભાવા ! ધનથી વિજયને ખરીદવા, એની કેાઈ કીમત નથી. એવે વિજય અને પરાજય એક જ સરખાં છે. વિજય તે વિદ્યાથી જ મળવા જોઈએ. ખીજી ખટપટની જરૂર નથી. દેવ-ગુરુની કૃપાથી સૌ સારાં વાનાં થશે, તમારે કાઈ એ આ રસ્તે દ્રવ્યર્વ્યય કરવા નહીં.’ દિગંબરાચાર્ય પોતાની પત્રિકા સ્થાને સ્થાને ચડાવી અને યતિએના વીશ ઉપાશ્રયામાં વાજતેગાજતે જલ-તૃણ મુકાવ્યાં. શેઠ થાહડે રાજસભાના દરવાજે લટકતી પત્રિકા ફાડીને ફેંકી દીધી. રાજા સિદ્ધરાજે કવિચક્રવતી શ્રીપાલ મારફત આ વૃત્તાંત જાણ્યા. રાજાના હુકમથી મંત્રી ગાંગલ અને તે પછી તેના ભાઈ પ્રતિજ્ઞા પત્ર લખાવવા ગયા પણુ આચાર્યશ્રીએ તેમને ફૂટેલા જાણી કઈ જ જવાબ ન આખ્યા, એટલે રાજાએ ૫૦ વિજયસેનને મેકલીને અનેનું પ્રતિજ્ઞાપત્ર લખાવ્યું. રાજમાતા મયણાદેવીને પિયરના કારણે દિગબર આચાર્ય તરફ પક્ષપાત હતા એટલે આ॰ હેમચંદ્રસૂરિ તેમને રાજમહેલમાં મળ્યા. તેમણે જણાવ્યું કે, ‘માતાજી! રાજસભામાં શાસ્ત્રાર્થ થશે તેમાં દ્દિગંબરે એવું સિદ્ધ કરવાના છે. કે, સ્ત્રીઓએ કરેલે ધર્મ નકામેા જાય છે. જ્યારે શ્વેતાંબર એવું સિદ્ધ કરવાના છે કે, સ્ત્રીઆએ કરેલા ધમ નકામે જતે નથી.’ રાજમાતાને પણ તપાસ કર્યો પછી નક્કી થયું કે આ॰ હેમચંદ્રની વાત સાચી છે.એટલે તેમણે દિગંબરા તરફના પક્ષપાત છેડી દીધે. Page #606 -------------------------------------------------------------------------- ________________ એકતાલીશમું ] આ અતિદેવસરિ પ૬૭ આ તરફ આ દેવસૂરિ, આ૦ હેમચંદ્રસૂરિના શિષ્યએ અને પંડિતએ જુદા જુદા દિગંબરાચાર્ય પાસે જઈ જાણી લીધું કે, દિગબરાચાર્ય સિદ્ધાંતમાં પૂરા કુશળ નથી. રાજાએ શાસ્ત્રાર્થ માટે સં. ૧૧૮૧ (સ. ૧૧૮૨)ના વિશાખ સુદિ ૧૫ ને દિવસ નક્કી કર્યો. તે દિવસે સૌ રાજસભામાં આવવા લાગ્યા. દિગંબરાચાર્ય તરફથી કુમુદચંદ્ર તથા ત્રણ કેશવ પંડિતે આવ્યા. તાંબરે તરફથી આ વાદિદેવસૂરિ, આ૦ હેમચંદ્ર, આઠ યશભદ્ર, આ૦ જયસિંહ, કવિચકવતી શ્રીપાલ, કેરવરાજ અને ભાનુચંદ્ર (ભાભૂ) વગેરે આવ્યા. રાજસભાના સભાસદો મહર્ષિ, ઉત્સાહ, સાગર અને રામ વગેરે વિદ્વાને આવ્યા. હજી શાસ્ત્રાર્થને સમય થયું નહોતું. તેથી થોડા સમય માટે વિદ્વાને ગ્ય એવી શબ્દાર્થની ગમ્મત ચાલી. આ૦ કુમુદચંદ્ર-વીનં તામ્ ? છાશ પીધી ને ? આ હેમચંદ્ર—આપ અસત્ય કેમ બોલે છે? વૃદ્ધ છે એટલે? તત્ર તુ શ્વેતં મવતિ ન તુ પતન -છાશ તો ધોળી હોય છે પીળી હોતી નથી, સમજ્યા ને? આ૦ કુમુદચંદ્ર–તું હજી બાળક છે. તારી સાથે વાદ શું કરે? આ૦ હેમચંદ્ર–બાળક કેણ છે? જેને લંગોટી પણ ન હોય તે. આપ જુઓ છે કે મેં તેને કપડાં પહેર્યા છે. આ૦ કુમુદચંદ્ર–વેતાંબરેએ આ રણગણમાંથી સત્વર પલાયન કરવું એ જ ઉચિત માર્ગ છે. આ દેવસૂરિ–આ શાસ્ત્રાર્થ છે. જ્યાં શાસ્ત્રની કીમત છે, ત્યાં શસ્ત્રો સજાવવામાં આવે અને રણાંગણ બને તો તેઓ જે “શીધ્ર પલાચન કરવાનું કહે છે તેમણે જ નાસી જવું ઉચિત છે. રાજા જયસિંહ--હવે શાસ્ત્રાર્થ શરૂ કરે– દિગબરેએ લખાવ્યું કે આ૦ કુમુદચંદ્રને આ મત છે Page #607 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજો [ પ્રકરણ 'केवलि हूओ न भुंजइ चीवरसहियस्स नत्थि निव्वाणं । इत्थी हुआ न सिज्झइ मयमेयं कुमुदचंदस्स ।' –કેવળજ્ઞાનવાળે આહાર ન કરે, વસ્ત્રધારી મનુષ્ય મેક્ષે જાય નહીં અને સ્ત્રી મેલને સાધી ન શકે. વેતાંબરોએ લખાવ્યું કે, આ દેવસૂરિને મત છે કે – “વેટિ સૂકો વિ મુંબ વીવરદિયરસ નિવ્વા ! इत्थी हुआ वि सिज्झइ मयमेयं देवसूरीणं ॥' -કેવળજ્ઞાનવાળે પણ આહાર કરે, વસ્ત્રધારી પણ મેક્ષે જાય અને સ્ત્રી પણ મેક્ષને સાધી શકે. બંનેનું પ્રતિજ્ઞાપત્ર આ પ્રમાણે હતું – આ શાસ્ત્રમાં જે દિગંબર હારે તે તે પાટણ છોડીને ચાલ્યા જાય. વેતાંબર હારે તે તે વેતાંબર ધર્મ છોડી દિગંબર બની જાય અને શ્વેતાંબર ધર્મ હાર્યા પછી અહીં રહે નહીં. આ હાર-જીતમાં એ પણ મુદ્દો હતો કે, વાદી કુમુદચંદ્રને ગુજરાતમાં વિવેકી વિદ્વાને છે, રાજા સિદ્ધરાજ ચકવતી છે, પાટણ નરસમુદ્ર છે વગેરે બિરુદ અંકિત શબદો પણ ખટકતા હતા. તે ત્રણેને ખોટા ઠરાવવા હતા. (-પ્રબંધાવલી) આ૦ કુમુદચંદ્ર મંગલાચરણ કર્યું કેखद्योतद्युतिमातनोति सविता जी गोर्णनाभालय च्छायामाश्रयते शशी मशकतामायान्ति यत्रादयः । इत्थं वर्णयतो नभस्तव यशो जातं स्मृतेर्गोचरं तद् यस्मिन् भ्रमरायते नरपते ! वाचस्ततो मुद्रिताः ॥ –ટૂંકામાં હે રાજન ! તારા યશના મુકાબલામાં આ અનંત આકાશ પણ ભમરા જેવું દીસે છે, આથી વધુ કહેવાને મારી જીભ ચાલતી નથી. શ્રોતાઓ સમજી ગયા કે, આ શાસ્ત્રાર્થમાં વાદી કુમુદચંદ્રની જીભ નહીં ચાલે. આ૦ દેવસૂરિએ મંગલાચરણ કર્યું કે – Page #608 -------------------------------------------------------------------------- ________________ એકતાલીશમું ] આ અજિતદેવસૂરિ ૫૬૯ नारीणां विदधाति निर्वृतिपदं श्वेताम्बरप्रोन्मिषत् कीर्तिस्फातिमनोहरं नयपथप्रस्तारभङ्गीगृहम् । यस्मिन् केवलिनो न निर्जितपरोत्सेकाः सदा दन्तिनो ___ राज्यं तजिनशासनं च भवतः चौलुक्य ! जीयाच्चिरम् ॥ –હે ચૌલુક્યરાજ ! સ્ત્રીઓને પણ મોક્ષની પ્રાપ્તિનું વિધાન કરનારા વેતાંબરેથી વિકસિત અને સ્કુરાયમાન કીર્તિ વડે જે મનેહર લાગે છે. વળી, નયમાર્ગના વિવિધ પ્રકારે અને ભંગે જેમાં દર્શાવ્યા છે અને બીજાઓ–પરવાદીઓના ગર્વનો સદા પરાજય કરનારા હાથીઓ જેવા કેવળજ્ઞાનીઓ જેમાં છે, એવું તારું રાજ્ય અને જિનેશ્વર ભગવંતનું શાસન ચિરકાળ જય પામે. ' શ્રેતાઓ સમજી ગયા કે, આ મંગલાચરણ જ વેતાંબરેને વિજય બતાવે છે. વાદી કુમુદચંદ્ર સ્વપક્ષ રજૂ કર્યો કે, સ્ત્રી જૂઠ, સાહસ, કપટ, તુચ્છતા વગેરેનું ઘર છે, તેથી મેક્ષ માટે તે સર્વથા અગ્ય છે. આ દેવસૂરિએ સિદ્ધ કર્યું કે, સ્ત્રી એક મહાન સત્ત્વવાળી શક્તિ છે. તીર્થકરોની માતા, રાજમાતા મયણલદેવી, સીતા, સુભદ્રા, રેજિમતી, અનસૂયા વગેરે દેવી સ્વરૂપ નારીએ સાત્વિકતાનાં પ્રતીક છે. એટલે કે, સ્ત્રી પણ પિતાના સત્ત્વથી મોક્ષે જવાને ગ્ય છે. આમાં પ્રથમ ૫૦૦ પ્રશ્નો અને તેના પ૦૦ ઉત્તરે થયા, તેમાં ૨૫ દિવસ વીતી ગયા. તે પછી આચાર્યશ્રીએ વાદિવેતાલ આ૦ શાંતિસૂરિની “ઉત્તરયણ”ની પાઈયવૃત્તિના આધારે સ્ત્રી-મુક્તિ અંગે અનેક વિકને ઉપન્યાસ કર્યો. વાદી કુમુદચંદ્ર આ વસ્તુને બરાબર ધારી શક્યા નહીં એટલે આચાર્યશ્રીએ એ વાદ ત્રણ વાર કહી સંભળાવ્યું. આ કુમુદચંદ્રે જણાવ્યું કે, “આ વાદને વસ્ત્ર પર લખી લે.” શાસ્ત્રાર્થસભાના પંડિત મહર્ષિએ જાહેર કર્યું કે, “વાદી વાદને લખવાનું કહે છે, એટલે મૌખિક વાદ સમાપ્ત થાય છે. મૌખિક વાદમાં Page #609 -------------------------------------------------------------------------- ________________ ૫૭૦ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ રજો [ પ્રકરણ દિગંબર હારી ગયા અને વેતાંબર જીત્યા છે. હવે લેખિત વાદ શરૂ થાય છે.” રાજાની આજ્ઞાથી પં. કેશવે આ દેવસૂરિના વાદને લખી લીધે. વાદી કુમુદચંદ્ર તે વાંચ્યો. તેમાં વપરાયેલ ઢોટાઢોટિ શબ્દ ઉપર તેમણે વાંધો ઉઠાવ્યો. આ સમયે રાજવીની સૂચનાથી રાજ્યના પ્રસિદ્ધ વ્યાકરણજ્ઞાતા પં. કાકલ કાયસ્થ પાણિનીય તેમજ શાકટાયન વ્યાકરણનાં ટાપટી સૂત્રથી નિર્ણય આપ્યો કે, વોટા ટિ, ટોટિ અને ટિશોટ એ ત્રણે શબ્દો વ્યાકરણસિદ્ધ અને શુદ્ધ છે. વાદી કુમુદચંદ્ર પિતાને પરાજય અનુભવ્યું એટલે હવે મંત્રતંત્રનું શરણ લીધું, પણ તેમાંયે તેમને કેરી નિષ્ફળતા જ મળી. બસ, આ૦ કુમુદચંદ્રને કહેવું પડયું, “દેવાચાર્ય મહાન છે, તેઓ મહાવાદી છે.” સભામાં તરત જ ગરવ છે કે, “આ વાદી દેવસૂરિને વિજય થયો છે.” રાજવીએ તેમને વાદીન્દ્રનું બિરુદ આપ્યું અને વિજયપત્ર લખી આપે. - આચાર્યશ્રીએ રાજવીને જણાવ્યું કે, “આ શાસ્ત્રીય વાદ છે. તેથી હું આશા રાખું છું કે, હારનારને કેઈએ તિરસ્કાર કરે જોઈએ નહીં.” રાજાએ તેમની આ વિવેકી માગણીને કબૂલ રાખી. આ૦ કુમુદચંદ્ર રાજસભાના પાછલા દરવાજેથી ચાલ્યા ગયા. ૧. આ. કુમુદચંદ્ર વિક્રમની બારમી સદીના સમર્થ દિગબર આચાર્ય હતા. તેમણે દિગંબર સંધને અનેક વિદ્યા શિષ્યો આપ્યા હતા. દિગંબરાચાર્ય કુંદકુંદાચાર્યના પ્રવચનસાર’ની તાત્પર્યાવૃત્તિ રચનાર આ જયસેન પણ તેમના જ વિદ્યાશિષ્ય હતા. તે પિતાની પ્રશસ્તિમાં જણાવે છે કે – “ અજ્ઞાનતમસા હિબ્લો મા: રત્નત્રયાનમાર ! तत्प्रकाशसमर्थाय नमोऽस्तु कुमुदेन्दवे ॥१॥" Page #610 -------------------------------------------------------------------------- ________________ એક્તાલીશમું] આ અજિતદેવરિ પ૭૧ આજે પાટણમાંથી જ નહીં પણ ગુજરાતભરમાંથી દિગંબરેને પગ સદાને માટે ઊખડી ગયે. ... यदि नाम कुमुदचन्द्रं नाजेध्यद् देवसूरिरहिमरुचिः । कटिपरिधानमधास्यत् कतमः श्वेताम्बरो जगति ? ॥ –સૂર્ય જેવા તેજસ્વી આ દેવસૂરિએ કુમુદચંદ્ર ઉપર વિજય ન મેળવ્યું હોત તે જગતમાં કયે શ્વેતાંબર કટી પરિધાન કરત? અર્થાત્ બધાને દિગંબર બનવું પડત. (પ્રભાવક ચરિત્ર) જેને એ વાજતેગાજતે વિજોત્સવ મનાવ્યો. રાજા સિદ્ધરાજ એક ગુજરાતી પંડિતના વિજયમાં ગુજરાતને વિજય માનતા હતે, એવા આનંદનું એને ગૌરવ હતું. તેથી તે આ દેવસૂરિના હાથને ટેકે ઝીલીને તેમની સાથે ચાલતું હતું. શેઠ થાહડે આ વિજયની ખુશીમાં ભાટ-ચારણ અને માંગણેને ત્રણ લાખ રૂપિયાનું દાન કર્યું. સૌ રાજસભામાંથી વાજતેગાજતે નીકળીને શેઠ થાહડના દેરાસરમાં ભ૦ મહાવીરનાં દર્શન કરી આચાર્યશ્રીને ઉપાશ્રયે લઈ ગયા. રાજાએ આ વિજયના ઉપલક્ષમાં આચાર્યશ્રીને છાલા વગેરે ૧૨ ગામ તથા એક લાખ દ્રવ્ય આપ્યું પણ આચાર્યશ્રી નિઃસ્પૃહ સાધુ હતા. તેમણે એ દાન સ્વીકાર્યું નહીં. વાદીન્દ્ર દેવસૂરિ તુષ્ટિદાન લેતા નથી એ જાણી રાજાએ એ રકમમાંથી પાટણમાં ભવ્ય જિનાલય બંધાવ્યું, તથા ભ૦ ઋષભદેવની ૮૫ આંગળ ઊંચી પિત્તલની ભવ્ય પ્રતિમા ભરાવી અને સંતુ ૧૧૮૩ના વૈશાખ સુદિ ૧૨ના દિવસે ચારે કુલના આચાર્યોને મેળવી આ દેવસૂરિના હાથે તે દેરાસરમાં તેની અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરાવી. આ સ્થાન “રાજવિહાર' નામથી ખ્યાતિ પામ્યું. આ વિજ્યના ઉપલક્ષમાં રાજા સિદ્ધરાજની પ્રેરણાથી મંત્રી આલિગે સિદ્ધપુરમાં ચતુર્મુખ જિનપ્રાસાદ બંધાવ્યું. ' આ૦ વાદિદેવસૂરિએ સં. ૧૧૭૫માં ધોળકામાં ઉદાવસહીની, સં૦ ૧૧૭માં પાટણમાં શેઠ થાહડના જિનચૈત્યની અને સં૦ ૧૧૮૩માં પાટણના રાજવિહારની પ્રતિષ્ઠા કરી. સં૧૧૯૮માં સિદ્ધપુરમાં રુદ્ર Page #611 -------------------------------------------------------------------------- ________________ પ૭૨ જૈન પરંપરાનો ઇતિહાસ-ભાગ [ પ્રકરણ મહાલયના વ્યવસ્થાપક મંત્રી આલિગના ચતુમુંબપ્રાસાદ નામના રાજવિહારની પ્રતિષ્ઠા કરી. એક વાર આરાસણાના મહં. ગોગાને પુત્ર પાસિલ શ્રેડી અહીંના રાજવિહારનું ખૂબ સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરીને એ મંદિરને માપવા લાગે ત્યારે ત્યાં દર્શન માટે આવેલી ઠ૦ છાડાની પુત્રી હાંસીએ મશ્કરી કરી કે, “ભાઈ ! માપ લો છો તે શું તમારે કઈ દેરાસર બંધાવવું છે ?” પાસિલે હાજર જવાબ આપે કે, “બેન! તારા મેંમાં સાકર. તું એ પ્રતિષ્ઠા–ઉત્સવમાં જરૂર આવજે. બોલ, આવીશ ને ?” હાંસીએ તેની માગણી સ્વીકારી. આ તરફ પાસિલે આરાસણમાં જઈને દેવીની સાધના કરી ધન મેળવ્યું. ૪૫ હજાર સોનામહોર ખરચીને ભવ નેમિનાથનું ભવ્ય દેરાસર આરાસણામાં બંધાવ્યું. હાંસીએ ૯ લાખ ખરચ કરીને તેમાં મેઘનાદ નામે રંગમંડપ બંધાવ્યું. આ દેવસૂરિએ સં. ૧૧૯૩ના વૈશાખ સુદિ ૧૦ને ગુરુવારે તેની પ્રતિષ્ઠા કરી. કેઈ કઈ સ્થાને સ0 ૧૨૨૬ માં પ્રતિષ્ઠા કર્યાનું લખ્યું છે. આચાર્યશ્રીએ શાકંભરી તરફ વિહાર કર્યો ત્યારે મેડતામાં ચતુર્માસ વીતાવ્યું. ફેલોધિમાં માસકલ્પ કર્યો. એ અરસામાં ફલેધિમાં ભ૦ પાર્શ્વનાથની ચમત્કારી પ્રતિમા પ્રગટ થઈ. આચાર્યશ્રીએ પિતાના શિષ્ય ૫૦ ધામગણિ તથા પં. સુમતિગણિને વાસક્ષેપ આપી મોકલ્યા અને સં. ૧૧–ા ફાગણ સુદિ ૧૦ને ગુરૂવારે તે મૂર્તિનો પ્રવેશ કરાવ્યું. આ જિનચંદ્રને મેકલી સં. ૧૨૦૪ના મહા સુદિ ૧૩ ને શુક્રવારે પ્રતિમાજી, દેરાસર અને કળશ–ધ્વજાદંડ વગેરેની પ્રતિષ્ઠા કરાવી. એટલે ફધિ પાર્શ્વનાથનું તીર્થ આ૦ દેવસૂરિપ્રતિષ્ઠિત મનાય છે. અજમેર, નાગરના જેને અને જાંબડે અહીંના ગંઠી બન્યા હતા. (-પુરાતનપ્રબંધસંગ્રહ) એક વાર આચાર્યશ્રી પિમ્પલવાટકના જંગલમાં જતા હતા Page #612 -------------------------------------------------------------------------- ________________ એકતાલીશમું આ અતિદેવસૂરિ ૧૭૩ ત્યારે તેમની સામે એક સિંહ દોડતા આવીને ઊભા રહ્યો. તેમણે આડી રેખા ખેંચીને તેને રાકી રાખ્યા. આ જંગલમાં ખાલ તથા વૃદ્ધ મુનિઓને ભૂખને પરિષદ્ધ ઊભા થયા. આચાર્યશ્રીએ મનમાં વિચાર કર્યો એટલામાં તેા એક સાવાતુ એ માર્ગે થઈ ને નીકળ્યેા. તેણે આહાર-પાણીથી મુનિભક્તિના લાભ લીધો. સમય જતાં અહીં ભારાલ તી થયુ.ં ધમ પ્રચાર—તેમના ઉપદેશથી મહામાત્ય સાંતએ પેાતાના નવા ઘરની પાષાળ બનાવી. ૩૫ હજાર ઘરે એટલે સાડા ત્રણ લાખ મનુષ્યાએ જૈનધર્મ સ્વીકાર્યાં. એ જ રીતે કેરટાના મંત્રી નાહડ, મત્રી સાલિગ વગેરેએ પણ જૈનધર્મ સ્વીકાર્યાનુ મનાય છે. ગ્રંથાઆચાર્ય શ્રીએ પ્રમાણનયતત્ત્વાલાકાલ કાર' પરિચ્છેદ્ય : ૮, મૂલસૂત્ર ૩૭૪, તેના ઉપર મેાટી ટીકા ‘સ્યાદ્વાદરત્નાકર' ગઃ ૮૪૦૦૦ બનાવી છે. ‘ મુણિચંદ્રસૂરિગુરુથુઈ પ્ર૦ : ૪૨ (૪૧), ગુરુવિરવિલાપ, દ્વાદશત્રુતસ્વરૂપ, કુરુકુલ્લાદેવીસ્તુતિ, પાર્શ્વ-ધરગ્રે દ્રસ્તુતિ, કલિકુ’ડપાર્શ્વનાથય ત્રસ્તવન શ્લા ૧૦, જીવાજીવાભિગમ-લવૃત્તિ, યતિદિનચર્યાં, ઉપધાનસ્વરૂપ, પ્રભાતસ્મરણ, ઉપદેશકુલક, સ’સારાદ્વિગ્ન મનેારથકુલક ' વગેરે ગ્રંથા રચ્યા છે. સ૦ ૧૧૭૪માં નાગારમાં, પાટણમાં પેાતાના ગુરુદેવને ‘ઉવએસપદ-ટીકા' રચવામાં સહાય કરી હતી. તેઓ આ ભદ્રેશ્વરસૂરિને પોતાના ગચ્છ ભળાવી સં૰ ૧૨૨૬ના શ્રાવણ વિદે ૭ને ગુરુવારે ૮૩ વર્ષની વયમાં સમાધિપૂર્વક ૧. ‘ મોરલતીથ’ માટે જુએ પ્રક૦ ૩૬, પૃ૦ ૨૩૫ ૨. ૧૭ આ વૃત્ર, ૩૭ આ દેત્ર, ૩ ૪૧ ૦ વ દિદેવસૂરિના ઉપદેશથી નાહડ વગેરે જૈત થયાનુ મનાય છે. એવું લખાણ મળે છે કે, આ વાદિદેવસૂરિ તેમની વૃદ્ધાવસ્થામાં સ૦ ૧૨૨૫માં કારટમાં ચામાસુ કરવા પધાર્યા ત્યારે અહીં મત્રી નાહડ, મંત્રી સાલિમ વગેરે આચાર્યશ્રીને ઉપદેશ સાંભળી જૈન થયા. તેઓએ ૭૨ જિનવિહારા બનાવ્યા. મેં સાલિગે પ્રતિના કરી હતી કે, જિનપૂત્ન કર્યો વિના મુખમાં અનાજને દાણા પણ નાખવે. નહીં. Page #613 -------------------------------------------------------------------------- ________________ ૫૭૪ જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૨ને [ પ્રકરણ કાળ કરી સ્વગે ગયા. (–પ્રભાવકચરિત, પ્રબંધ ચિંતામણિ, ઉપદેશતરંગિણી, પટ્ટાવલીએ, શિલાલેખા, આ૦ ૪૨ શ્રીજયશેખરનુ વાદીન્દ્રદેવસૂરિ મહાકાવ્ય, જૈનસત્યપ્રકાશ, ૩૦ ૫૬) પ્રશંસા જૈન લેખકો વાદિદેવસૂરિએ મેળવેલા વાદિવજયને ભારે ગૌરવ થી લલકારે છે. એ વિશે કેટલાંક પ્રમાણેા આ છે— ૧. જેમણે દિગ ંબર વાદીને હિતવાણીથી શમમા માં સ્થાપન કર્યાં અને રાજાના નિગ્રહથી બચાવ્યા, તેમજ જેએ સૌને સન્મતિ આપે છે તે દેવસૂરિ સદા આનદ આપે. (–તત્કાલીન રાજવૈતાલિકનું કવિત, પ્રભાવકચરિત) यदि नाम कुमुदचन्द्रं नाजेग्यद् देवसूरिरहिमरुचिः । कटिपरिधानमधास्यत् कतमः श्वेताम्बरो जगति ? | (–આ॰ હેમચંદ્રસૂરિની ઉક્તિ, પ્રભાવકચરિત, પ્રબંધચિંતામણિ, રાજગચ્છપટ્ટાવલી, પૃ૦ ૬૩) आस्थाने जयसिंहदेवनृपतेर्येनास्तदिग्वाससा । स्त्रीनिर्वाणसमर्थनेन विजयस्तम्भः समुत्तम्भितः ॥३॥ (–આ૦ રત્નપ્રભસૂરિની ઉપદેશમાલાટીકા-પ્રશસ્તિ) ૨. ૨. पायं पायें प्रवचनसुधा पीयते या प्रकामं स्वैरं स्वैरं वहति कृतिनां कीर्तिवल्लीवनेषु । दोग्ध्री कामान् नवनवरसैः सा भृशं प्रीणयन्ती मादृग् वस्तान् जयति जगति श्रीगवी देवसूरेः || ३॥ (–આ૦ રત્નપ્રભસૂરિની ઉપદેશમાલાની દેોઘટ્ટીવૃત્તિ-મગલાચરણુ) ૪. ટ્વિગબર આચાર્ય કીર્તિરૂપી ગાદડી ઓઢીને નગ્નતાને ભગ કર્યાં અને આ૦ દેવસૂરિએ તે! તે ગેાડીને ફાડી નાખી, તેને ફ્રી નિર્થે બનાવ્યો. (-આ॰ ઉદયપ્રભસૂરિ, પ્રબંધચિંતામણિ) Page #614 -------------------------------------------------------------------------- ________________ ૫૭૫ એકતાલીશમું ] આ અજિતદેવસૂરિ ५. नग्नो यत् प्रतिधर्मात् कीर्तियोगपटं त्यजन् । हियेवाज्याजि भारत्या देवसूरिर्मुदेऽस्तु वः ॥ यः श्वेताम्बरशासनस्य विजिते नग्ने प्रतिष्ठा गुरुः । तद्देवाद् गुरुतोऽप्यमेयमहिमा श्रीदेवसूरिप्रभुः ।। (-આ૦ મેરૂતુંગસૂરિકૃત પ્રબંધચિંતામણિ) ६. वस्त्रप्रतिष्ठाचार्याय नमः श्रीदेवसूरये । यत्प्रसादमिवाख्यान्ते सुखप्रश्नेषु साधवः ॥ –વસ્ત્રની પ્રતિષ્ઠા કરનારા આ૦ દેવસૂરિને નમસ્કાર છે. ગુરુ વંદનમાં “સ્વામી શાતા છે” એ પ્રશ્નના ઉત્તરમાં મુનિવરે “દેવગુરુપ્રસાદાત્ ” એમ કહે છે, તે તેમની કૃપાનું પ્રતીક છે. . (-રાજગચ્છના આ પ્રદ્યુમ્નસૂરિકૃત સં. ૧૩૨૪ને સમરાદિત્યસંક્ષેપ, પ્રબંધચિંતામણિ) ७. अतिष्ठिपद् निर्वृतिमङ्गनाजने विजित्य यो दिक्पटमागमोक्तिभिः । विवादविद्याविदुरं यदा यदा जयन्ति तेऽमी प्रभुदेवसूरयः ।। श्वेताम्बराणामपि यैश्च दर्शन स्थिरं कृतं गूर्जरभूमिमण्डले । चलाचलं दिक्पटवादवात्यया मनोमुदे ते मम देवसूरयः ।। (સં. ૧૪૧૦ વાદિદેવસૂરિ સંતાનીય આ૦ મુનિભદ્રકૃત શાંતિનાથમહાકાવ્ય-પ્રશસ્તિ) ૮. વહરત જ મુનિ વસ્ત્ર તમુ ન ૬ સુદ ન હોત (-મુનિ માલની બૃહદ્ગચ્છ-ગુર્નાવલી) ૯ વિદ્વાન કવિ યશશ્ચન્ટે આ વિજયને અનુલક્ષીને મુદ્રિતકુમુન્દ્ર નામક નાટકની રચના કરેલી છે. પટ્ટપરંપરા– આ વાદિ દેવસૂરિએ પોતાની પાટે આ૦ ભદ્રેશ્વરસૂરિને સ્થાપન કર્યા. બીજા ઘણા શિષ્ય અને પ્રશિષ્યને આચાર્ય પદવી આપી. તેમનાથી વડગચ્છ, દેવાચાર્ય સંતાનીય, નાગોરી, નાગરીતપા, સત્ય. Page #615 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬ જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૨જો [ પ્રકરણ પુરીય, ભિન્નમાલ, જીરાવલા, રામસેન વગેરે શાખાએ નીકળી. અને અનેક પદ્મપરંપરા આપી તે આ પ્રમાણે છે ૧. વડગચ્છ પદાવલી ૪૧. આ॰ વાદિદેવસૂરિ—૧૦ સ૦૧૨૨૬. ૪ર. આ॰ ભદ્રેશ્વરસૂરિ—તેએ વાદિદેવસૂરિના મુખ્ય પટ્ટધર હતા. સ્વભાવે શાંત હતા. આ॰ મુનિચંદ્રસૂરિએ રચેલા ‘ સાવયવયસંલેવો ’ ના આધારે આ॰ વાદિદેવે શ્રાવકેાને વ્રત ઉચ્ચરાવ્યાં અને આ ભદ્રેશ્વરે તેના આધારે સાચવયપરિગ્ગહુપરિમાણ ' (ગા॰ : ૯૪) ગ્રંથ સ૦ ૧૧૮૬ ના આસે! સુદિ ને સેામવારના રાજ પાટણમાં રચ્યા. તેમણે ‘સ્યાદ્વાદરત્નાકર 'ના નિર્માણમાં પોતાના ગુરુદેવને પૂરી સહાયતા કરી, એ માટે આ॰ દેવસૂરિ પોતે જ આ॰ ભદ્રેશ્વરસૂરિ અને આ રત્નપ્રભસૂરિના પરિચય આ પ્રકારે આપે છે किं दुष्करं भवतु तत्र मम प्रबन्धे यत्राभिनिर्मलमतिः सतताभिमुख्यः । भद्रेश्वरः प्रवरसूक्तसुधाप्रवाहो रत्नप्रभः स भजते सहकारिभावम् ॥ તેમણે આરાસણ વગેરે સ્થાનામાં જિનપ્રતિષ્ઠા કરાવી હતી. આ૦ રત્નપ્રભસૂરિએ રચેલી ‘ઉપદેશમાલાની દોઘટ્ટી-વૃત્તિ'નું તેમણે સં ૧૨૩૮ માં સાધન કર્યું હતું. ૪૩, આ॰ વિજયચ`દ્રસૂરિ, આ- પરમાનંદસૂરિ " આ વિજયે દુસૂરિ આ॰ વાદિ દેવસૂરિના શિષ્ય હતા. તેઓ મેટા વાદી હતા. આ॰ પરમાન દસૂરિએ · કાવ્યપ્રકાશ પર ખ`ડન-મડનાત્મક ટિપ્પણ રચ્યું છે. * ૪૪. આ॰ માણેકચદ્રસૂરિ—તેમનાં (૧) આ૦ માણભદ્રસૂરિ અને (૨) આ૦ માનતુંગસૂરિ એવાં નામે પણ મળે છે. તેઓ આ વિજયચંદ્રસૂરિના શિષ્ય હતા. સમ વાદી હતા. તેમણે ‘ કલાવઈચરિય'' રચ્યું છે. તેઓ આ॰ મુનિચંદ્રસૂરિને સૈદ્ધાંતિક તરીકે Page #616 -------------------------------------------------------------------------- ________________ ૫૭૭ એક્તાલીશમું ] આ અજિતદેવસૂરિ ઓળખાવે છે. આ અજિતપ્રભસૂરિએ સં. ૧૩૮૪માં રચેલા “શાંતિનાથચરિત્રમાં તેમનું નામ આપેલું છે. તેમના ત્રણ શિષ્ય સુપ્રસિદ્ધ હતા. (૧) આ૦ હરિભદ્રસૂરિ, (૨) ગુણભદ્રસૂરિ અને (૩) પં વિદ્યાકર ગણિ. આ માણેકચંદ્રને ઉપાટ વિમલચંદ્ર ગણિ નામે શિષ્ય હતા. ૪૫. આ હરિભદ્રસૂરિ–પં. વિદ્યાકર ગણિએ સં૦ ૧૩૬૮ માં “સિદ્ધહેમશબ્દાનુશાસન'ની વૃત્તિની દીપિકાને ઉદ્ધાર કર્યો, તેમાં તેઓ જણાવે છે કે, મારા વડિલ ગુરુભાઈ તથા વિદ્યાગુરુ આ હરિભદ્રસૂરિની કૃપાથી હું દીપિકાને ઉદ્ધાર કરી શક્યો છું. ૪૬. આ ધર્મચંદ્રસૂરિ–તેમની પ્રેરણાથી પં. રત્નદેવ ગણિએ સં૦ ૧૩૯૩ માં વેતાંબર પં૦ જયવલ્લભના પ્રાકૃત “ વિજાલગ્ન ”ની ટીકા રચી છે. ૪૭. આ વિનયચંદ્રસૂરિ—–તેમના ઉપદેશથી શ્રીસંઘ સં. ૧૪૪૩ના કાર્તિક વદિ ૧૪ ને શુક્રવારે ચૌહાણ વનવીરદેવના રાજકાળમાં નાડલાઈ તીર્થના ઉજજયંતાવતાર તીર્થ જાદવાજીના દેરાસરને જીર્ણોદ્ધાર કર્યો. (-પ્રક. ૩૪, પૃ. ૬૦૫) ૨. વડગચ્છ પટ્ટાવલી ૪૧. આ વાદિદેવસૂરિ. ૪૨. આ ભદ્રેશ્વરસૂરિ ૪૩. આ. વિજયચંદ્રસૂરિ. ૪૪. આ૦ માણેકચંદ્રસૂરિ. ૪૫ આ૦ ગુણુભદ્રસૂરિ—-તેઓ આ૦ માણેકચંદ્રના શિષ્ય હતા. તેઓ મહાન કવિ હતા. મહમુદ બાદશાહે (ઈ. સત્ર ૧૩૨૬ થી ૧૩૫૧) તેમના એક લેકની રચનાથી ખુશ થઈ તેમના ચરણે દશ હજાર સેનામહોરની થેલી ધરી હતી, પણ આચાર્યશ્રીએ તે લીધી નહીં. તેમણે બાદશાહની પાસે શુદ્ધ માર્ગની સ્થાપના કરી શુદ્ધ મુનિમાર્ગ બતાવ્યે હતો. તેઓ વ્યાકરણ, છંદ, સાહિત્યઅલંકાર, નાટક અને ન્યાય વગેરે શાસ્ત્રોના તલસ્પર્શી વિદ્વાન હતા. ૪૬. આઠ મુનિભદ્રસૂરિ—તેમને બાદશાહ પીરોજશાહ બહુ Page #617 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ જૈન પરપરાના ઇતિહાસભાગ રો [ પ્રકરણ માનતા હતા. તેમણે આ॰ મુનિદેવસૂરિએ સ૦ ૧૩૨૨ માં રચેલા સંક્ષિપ્ત · શાંતિનાથચરિત્રમહાકાવ્ય ’૧ ને જોઈને પેાતાના હારા કર્મોના વિનાશ માટે સ૦ ૧૪૧૦ માં · શાંતિનાથમહાકાવ્ય ' (ગ્રં૦ : ૬૨૭૨) રચ્યું છે. t તેઓ આ કાવ્યમાં ખાસ સૂચન કરે છે કે, જેમ જૈનાચાર્યા હાલ પેાતાના શિષ્યાને મિથ્યાત્વથી ભરેલાં પાંચ કાવ્યા ભણાવે છે તેમ તેએ નવા સાધુને સમ્યક્ત્વમાં સ્થિર કરવા માટે તથા શબ્દજ્ઞાનને ખીલવવા આ મહાકાવ્ય જરૂર ભણાવે. આ કાવ્યનું મલધારગચ્છના આ૦ રાજશેખરસૂરિએ સશોધન કર્યું હતું. (-શાંતિનાથચરિત્રમહાકાવ્ય-પ્રશસ્તિ, Àા ૧ થી ૧૭) બાદશાહ ફિરોજશાહની(ઇસ૦ ૧૩૫૨ થી ૧૩૮૮)ની સભામાં આ આચાર્ય શ્રીની સારી પ્રતિષ્ઠા હતી. ૩. વડગચ્છ પટ્ટાવલી ૪૧. આ૦ વાદિ દેવસૂરિ. ૪૨. આ॰ રત્નપ્રભસૂરિ તે આ॰ વાદિદેવસૂરિના વિદ્વાન પટ્ટધર શિષ્ય હતા. મિત્ર મુનિએ તેમને રત્નાકરના નામથી સખે!ધતા. તેમણે સ’૦ ૧૧૮૧ માં થયેલા આ॰ કુમુદચંદ્ર સાથેના શાસ્ત્રાર્થીમાં પ્રશ્નચક્રવાલમાં વાદી કુમુદચંદ્રને કૂતરા અને પેાતાને દેવ બનાવી તેમની બુદ્ધિની પરીક્ષા કરી હતી. ગુરુદેવ પણ ‘સ્યાદ્વાદરત્નાકર’માં આ૦ ભદ્રેશ્વરની જેમ જ આ૦ રત્નપ્રભને પણ અપૂ સહાયક બતાવે છે. (જૂઓ, શ્લા॰ પૃ॰ > આ॰ વાહિઁદેવસૂરિના ભાઈ વિજયે દીક્ષા લઈ આ૦ વિજયસેનસૂરિ નામથી ખ્યાતિ મેળવી હતી. તેમની પ્રેરણાથી આ રત્નપ્રભસૂરિએ ધર્મદાસણિની ‘ઉપદેશમાલા’ ઉપર દોઘટ્ટી (મ૦ ૧૧૧પ૦) નામની વૃત્તિ સ૦ ૧૨૩૬ (૧૨૩૮)માં ભરૂચના અશ્વાબાધ તીર્થં – ' ૧. વાદિદેવસૂરિ સંતાનીય આ॰ મદનચંદ્રસૂરિના શિષ્ય આ મુનિદેવે સં૦ ૧૩૨૨ માં પ્રૌઢ સંસ્કૃત ભાષામાં સંક્ષિપ્ત શાંતિનાથચત્ર ' રચ્યું હતું. (-પ્રક૦ ૪૧, સાતમી વગચ્છ પટ્ટાવલી) Page #618 -------------------------------------------------------------------------- ________________ એક્તાલીશમું ] આ અજિતદેવસૂરિ ૫૭૯ મહાવીર મંદિરમાં રચી હતી. તેમાં અપભ્રંશમાં રચેલા સંદર્ભો પણ છે. ઘટ્ટી એટલે બે હાટવાળા શેઠના સ્થાનમાં કે તેમની પ્રેરણાથી બનાવેલી અથવા બે ભાષામાં બનાવેલી. હદ્દી શબ્દને અર્થ હડેહાટ એ થાય છે. આ ઘટ્ટી વૃત્તિનું આ૦ ભદ્રેશ્વરસૂરિએ સંશોધન કર્યું છે. તેમણે “પ્રમાણનયતત્ત્વાલેકની લઘુવૃત્તિ “રત્નાકરાવતારિકા ” (પ૦૦૦) રચી છે. તેમાં શબ્દોની રમકઝમક અને પ્રતિભાને પરિચય મળે છે. ચક્ષુવ્યંજનાવગ્રહ (ચક્ષુપ્રાપ્યકારિતા)ને વાદ સો વૃત્તોમાં બનાવીને પિતાના કવિત્વને ખ્યાલ આવે છે અને શિવસિદ્ધિવિધ્વંસ એટલે જગત્ કર્તુત્વનિરાસવાદ માત્ર ૧૩ વર્ણો તે– ત થ ધ ન પ વ મ મ ય ર ૪ વ' અને “તિ તે સિ ટી ત” એ પ્રત્યવાળા પ્રયોગોમાં ગૂંથીને અદ્ભુત વયાકરણત્વ અને કવિત્વને પરિચય કરાવ્યું છે. એ સિવાય તેમણે નેમિનાહચરિયું, મતપરીક્ષા પંચાશત્ (૫૦૦૦), અંતરંગસંધિ (અપભ્રંશ ભાષામાં ૯ કડવકમાં), અપભ્રંશ કુલક’ સં૦ ૧૨૩૨ માં રચેલાં મળે છે. ૪. વડગછ પદાવલી ૪૧. આ વાદિદેવસૂરિ. ૪૨આ૦ ગુણચંદ્રસૂરિ––તેમણે સટીક “હેમવિભ્રમ” વ્યાકરણ વિષયક નાનો ગ્રંથ રચે છે. વળી કવિચક્રવતી પદ્ધજ્ઞાતા અને શબ્દાનુશાસનના પારગામી પં. કાકલના ઉપદેશથી પ૦ પુંડરીકે રચેલી “તવપ્રકાશિકાની વૃત્તિ રચી હતી. (-હેમસમીક્ષા, પૃ. ૪૮) ૫. વડગ૭ પટ્ટાવલી ૪૧. આ વાદિદેવસૂરિ. ૪૨. આ૦ પૂર્ણભદ્રસૂરિ–આ આચાર્યશ્રીએ કે રાજગચ્છના આ૦ ચંદ્રસૂરિના શિષ્ય પૂર્ણભદ્ર સં૦ ૧૨૫૪ ના ફાગણ વદિ ૩ ના ૧. (૧) વડગચ્છના આ વાદિદેવસૂરિના શિષ્ય આ૦ પૂર્ણભદ્ર સં. ૧૨ ૫૪, સં. ૧૨૮૫. Page #619 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ રેજ પાટણમાં મંત્રી તેમની વિનતિથી રાજનીતિના વિવેચન માટે પંચતંત્રને પાઠદ્ધાર કર્યો હતો. (- ભેગીલાલ જ સાંડેસરાના ગુજરાતી પંચતંત્રની પ્રસ્તાવના) ૪૩. આટ પદ્યદેવસૂરિ, આ બ્રહ્મદેવસૂરિ—તેમનું બીજું નામ આ૦ પદ્મચંદ્ર પણ મળે છે. આ પદ્યદેવસૂરિ આવવાદિદેવસૂરિના શિષ્ય હતા પરંતુ આ પૂર્ણભદ્રે તેમને આચાર્ય પદવી આપીને પિતાની પાટે સ્થાપન કર્યા હતા. તેમણે સં૦ ૧૨૧૫ ના વૈશાખ સુદિ ૧૦ ને મંગળવારે ભ૦ શાંતિનાથની પ્રતિમાની અંજનશલાકા કરી ત્યારે તેઓ પાણિનીય પં. પદ્મચંદ્ર ગણિ નામથી ઓળખાતા હતા અને સં. ૧૨૮૮, સં. ૧૨૯૩, સં. ૧૨૯૬માં અંજનશલાકા તેમજ પ્રતિષ્ઠા કરાવી તેમાં આ પદ્ધદેવ તરીકેની ખ્યાતિ મેળવી ચૂક્યા હતા. તેમણે કવિ આસડે રચેલી “ઉપદેશકંદલી” વગેરે ગ્રંથનું સંશોધન કર્યું હતું. (–પ્રાચીન જેનલેખસંગ્રહ, ભાગ ૨, લેખાંકઃ ૩૬૪, ૩૬૫, અબુદાચલ પ્રાચીન જેનલેખસંદેહ, લેખાંક ૨૩૧, પર૪, ૧૨૫, પ્રક. ૪૩, પૃ૦) આઠ બ્રહ્મદેવે સં. ૧૩૦૭ ના જેઠ વદિ ૫ ના રોજ આબુ તીર્થમાં પ્રતિષ્ઠા કરાવી. (–અબુદાચલ પ્રાચીન જેનલેખસંદેહ, લેખાંકઃ ૩૩૩) * ૪૪. આ૦ માણેકચંદ્રસૂરિ–તેમનાં આ૦ માનદેવ, આ માણેકદેવ, આ૦ માણેકચંદ્ર, આ૦ માણેકશેખર વગેરે નામે મળે છે. અમદાવાદના ઝવેરીવાડમાં આવેલા ભ૦ સંભવનાથના જિનાલયમાં ભ૦ (૨) રાજગછના આ ચંદ્રસૂરિના શિષ્ય આ પૂણભદ્ર સં. ૧૨૩૯ (-પ્રક. ૩૫, પૃ. ૨૬) (૩) ખરતરગચ્છના આ જિનપતિસૂરિ (સં. ૧૨૨૩ થી સં. ૧૦૭૮)ના શિષ્ય પૂર્ણભદ્ર, તેમની તથા પં. સુમતિ ગણિની નાની દીક્ષા સં. ૧૨૬ના જેઠ સુદ ૬ ના રોજ થઈ હતી. (-પ્રક. ૪૦, પૃ. ૪૫૯) ૧. મંત્રી સેમ માટે જુઓ, પ્રક. ૩૮, પૃ. ૩૫૫. Page #620 -------------------------------------------------------------------------- ________________ એકતાલીશમું ]. આ અજિનદેવસૂરિ ૫૮૧ મહાવીરસ્વામીની ધાતુપ્રતિમા ઉપર તેમને લેખ આ પ્રકારે મળે છે – सं० १३२७ फा० सु० ८ पल्लीवालज्ञातीय ठ० कुमारसिंघ भार्या- कुमरदेवी सुत सामंत भार्या सिंगारदेवी पित्रोः पुण्यार्थ ठ० विक्रमसिंह ठ० लूणा ठ० सांगाकेन श्रीमहावीरबिंबं का० प्र० वडगच्छेशश्रीपद्मचन्द्रसूरिशिष्यश्रीमाणिक्यसूरिभिः ॥ લેખનો સાર એ છે કે, આ માણિજ્યદેવ તે આ વાદિદેવસૂરિના સંતાનીય આ૦ પદ્મચંદ્રના પટ્ટધર હતા. (-આ૦ બુદ્ધિસાગરસૂરિસંકલિત ધાતુપ્રતિમા લેખસંગ્રહ, ભા. ૨, લેખાંકઃ ૧૩૭) એ જ લેખસંગ્રહમાં લેખાંકઃ ૯૧ માં પણ તેમણે સં૦ ૧૩૭૫ માં ભ૦ પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કર્યાને બીજે ઉલ્લેખ મળે છે. આ૦ માણિક્યદેવે નવમંગલાંક “નલાયનચરિત્ર” સકંધ ૧૦, સર્ગ : ૯૯, ગ્રંટ : ૪૦૫૦ રચ્યું છે. તેમાં તેમણે દરેક સ્કંધને અંતે પિતાને પરિચય આપ્યું છે. એ ઉપરથી તારવી શકાય છે કે – આ માણિદેવ વડગછરૂપી આકાશમાં ચંદ્ર જેવા હતા. તેઓ કવિઓમાં મુખ્ય હતા. કૌતુકરસિક, સુકવિ, સાહિત્યના મર્મજ્ઞ મહાકવિ હતા. તેમણે “નલાયન રચ્યું તે પહેલાં “યશેધરચરિત્રમ્ સર્ગઃ ૧૪, ૧. જેની પ્રતિમાલેખ ઘણું પ્રકાશિત થયા. શ્રીપૂરણચંદ્રજી નાહરે લેખ સંયહ ભા. ૧, ૨, ૩ પ્રકાશિત કર્યા છે. તેમાં ગચ્છ આગ્રહના કારણે કેટલા એક જરૂરી લેબો પણ લેવાયા નથી આ હીરસૂરિના લેબ લેવાયા નથી. બીજા લેખેમાં કંઈક શંકાઓ પણ રહે છે. આ બુદ્ધિસાગરસૂરિએ ધાતુપ્રતિમાલેખસંગ્રહના બે ભાગ પ્રગટ કરાવ્યા છે તેમાં મોટે ભાગે નિશાળના શિક્ષકોને મહેનત શું આપીને સંગ્રહ કરાવે હશે. તેથી તેમાં અનેક અશુદ્ધિઓ અને ખલનાઓ રહી જવા પામી છે. ભારતભરના સમસ્ત દેરાસરોની પાષાણ તેમજ ધાતુપ્રતિમાઓના લેખ લેવડાવવાની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી જેવી સંસ્થાએ વ્યવસ્થા કરવી જોઈએ. Page #621 -------------------------------------------------------------------------- ________________ પ૮૨ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે [ પ્રકરણ મુનિમનેહર, અનુભવસારવિધિ અને પાંચ નાટકના ગ્રંથ રચ્યાં છે.' ૬. વડગચ્છ પઢાવલી ૪૧. આ વાદિ દેવસૂરિ - ૪૨. આ જિનચંદ્રસૂરિ–તેમનું બીજું નામ આ જિનભદ્રસૂરિ સંભવે છે. તેમણે ગુરુદેવની આજ્ઞાથી સં. ૧૨૦૪ ના માહ સુદિ ૧૩ ને શુકવારે ફધેિ પાશ્વનાથ તીર્થની સ્થાપના કરી હતી. ૪૩. આ મદનચંદ્રસૂરિ—તે શુભંકર પિરવાડના વંશના દાહડના મદન નામના પુત્ર હતા. (જૂઓ પ્રક. ૩૮, પૃ. ૩૮૭) તેઓ આ વાદિદેવસૂરિના સંતાનીય હતા પણ કેન શિષ્ય તે સ્પષ્ટ જાણવા મળતું નથી. મંત્રી તેજપાલની પત્ની મહ. અનુપમાદેવીએ સં. ૧૨૯ ને પિષ સુદિ ૧૩ ના દિવસે તેમને “ઘનિર્યુક્તિની પ્રતિ વહોરાવી હતી. શુભંકર પિરવાડના વંશના દાહડના પુત્ર મદને દીક્ષા લીધી તે આ૦ મદનચંદ્રસૂરિ થયા. (-પ્રક. ૩૮, પૃ. ૩૫૯) ૪૪. આ મહેદ્રસૂરિ–તેમના શિષ્ય આ૦ મહેન્દ્રસૂરિ તે ભરૂચમાં વિશેષ રહેતા હતા. મેટા રતિષી હતા અને રાજમાન્ય હતા. તેમણે “યંત્રરાજાગમ” અધ્યાય ૫, ૨૦ : ૧૮૦ માં પંચાંગ વિષયક તિ ગ્રંથ રચ્યું છે. તેમના શિષ્ય આ૦ મલયચંદ્રસૂરિએ તેના પર ટીકા રચી છે. મંગલાચરણમાં તેઓ જણાવે છે કે – श्रीसर्वज्ञपदाम्बुजं हृदि परामृश्य प्रभावप्रदं, श्रीमन्तं मदनाख्यसूरिसुगुरुं कल्याणकल्पद्रुमम् । लोकानां हितकाम्यया प्रकुरुते 'सद्यन्त्रराजागमं' नानाभेदयुतं चमत्कृतिपरं सूरिर्महेन्द्राभिधः ॥१॥ અંતે તેઓ કહે છે – अभूद् भृगुपुरे बरे गणकचक्रचूडामणिः, कृती नृपतिसंस्तुतो मदनसूरिनामा गुरुः । ૧. નાટક માટે જુઓ, પ્રક. ૩૫, પૃ. ૩૩ ટિપણ. Page #622 -------------------------------------------------------------------------- ________________ આ॰ અજિતદેવરિ तदीयपदशालिना विरचिते सुयन्त्रागमे, i महेन्द्रगुरुण धृताऽजनि विचारणा यन्त्रजा ॥ अ०५, श्लो०६७॥ તેઓ ગુરુદેવની જેમ મોટા જ્યાતિષી હતા. પિરાજશાહ બાદશાહ અને તેની રાજસભાના ચૈાતિષી પર આ આચાર્યના પ્રભાવ હતા. તેઓના આગ્રહથી તેમણે આ યંત્રરાજ' નામક ગ્રંથ રચ્યા. એકતાલીશમું ] ૪૫. આ૦ મલયચદ્રસૂરિ—તેમણે ગુરુએ રચેલા ‘ ચત્રરાજ’ ઉપર સુગમટીકાની રચના કરી છે. તેમણે ટીકામાં શાકે ૧૨૯૨, સ૦ ૧૪૨૭ થી સ૦ ૧૪૩પ ના વચલા ગાળાની કેટલીક પૂનમ, અમાસ અને નક્ષત્રાનું સ્પષ્ટ ગણિત આપ્યું છે. તેમજ સ૦ ૧૪૨૭ થી સં ૧૪૯૪ સુધીને નક્ષત્રના કાઠા (કાષ્ટક) આપ્યા છે. આ ગ્રંથના અધ્યાય ૧ ના શ્લોક ૪૦ માં જણાવ્યું છે કે- 'अयं ग्रन्थः शाके ૨૨૬૨ વર્ષે નિષ્પન્નઃ ।' આથી સ્પષ્ટ છે કે, આ ટીકાગ્રંથ સં૦ ૧૪૨૭ ( માં બન્યા. આદિમાં તેમણે જણાવ્યું છે કે 66 'प्रणम्य सर्वज्ञपदारविन्दं सुरेर्महेन्द्रस्य पदाम्बुजं च । तनोति तद्गुम्फितयन्त्रराजग्रन्थस्य टीकां मलयेन्दुसूरिः ||" અંતે તેએ લખે છે- श्रीपीरोज केन्द्र सर्वगणकैः पृष्टो महेन्द्रप्रभु जतः सूरिवरस्तदीयचरणाम्भोजैकभृङ्गयुता । : ૧૮૩ ૧. (૧) આ સમયે કૃ་િગચ્છમાં પણ આ પ્રસન્નયદ્રરિની ૫ 2 ભાદશાહ મહમ્મદ પ્રશસિત આ મહેદ્રસૂરિ થયા હતા, (જૂએ, પ્રક॰ ૩૩, પૃ॰ પર૦) (૨) ચૈત્રચ્છમાં જબાહુરીશાખામાં સં૦ ૧૫૨૨ માં દિસમીય ભ મલયચંદ્રસૂરિની પાટે ભ॰ લક્ષ્મીસાગર ચાંદસનીય થયા હતાં. (-ધાતુપ્રતિમાલેખ, ભા॰ ૧, લે૦ ૧૫) (૩) વાયડગચ્છના આ॰ અમરચંદ્રસૂરિ (વેણીકૃપાણુ)ના શિષ્ય પ૦ મહેદ્ર હતા. તેને ૫૦ માનદ્ર (સં૦ ૧૩૪૯) નામે શિષ્ય હતા. [-પ્રતિમાલેખ] Page #623 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ જૈન પરપરાના ઇતિહાસ-ભાગ ૨જો सूरि श्रीमलयेन्दुना विरचितेऽस्मिन् यन्त्रराजागमे, व्याख्याने प्रविचारणादिकथनाच्या योऽगमत् पञ्चमः ॥ (-અ૦ ૫, શ્લાક ૬૭ની ટીકા-પ્રશસ્તિ) ૭. વડગચ્છ પટ્ટાવલી ૪૧. આ૦ વાદિદેવસૂરિ. ૪ર. આ॰ જિનચંદ્રસૂરિ. ૪૩. આ૦ મદનચંદ્રસૂરિ. ૪૪. આ॰ મુનિદેવસૂરિ—તેમણે રાજગચ્છના આ॰ પ્રદ્યુમ્નસૂરિએ રચેલી પ્રત્રજ્યાવિધાન ’ની વૃત્તિની પહેલી પ્રતિ લખી અને પોતે રચેલા ‘ શાંતિનાથચરિત્ર'નું તેમની પાસે સંશાધન કરાવ્યું, 6 ' (જૂએ, પ્રક૦ ૩૫, પૃ૦ ૨૪.) પોરવાલ શા॰ શક્તિકુમારને આસાહી નામે પુત્ર હતા. તેમને શિવાદેવી નામે પત્ની તથા ૧ વાસિરિ, ૨ સાઢલ, ૩ સાંગા અને ૪ પુણ્યસિંહ નામે પુત્રો થયા. વેસિરિ વગેરે ચાર ભાઈઓએ પિતા આસાહીના કલ્યાણ માટે ‘અષ્ટાપદ્ય' નામનું ચૈત્ય બનાવ્યું અને તેની આ॰ મુનિદેવસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. તેમણે આચાર્ય શ્રીને · શાંતિનાથચરિત્ર' રચવાની વિનંતિ કરી. [ પ્રકરણ • (–શ્રીપ્રશસ્તિસ ંગ્રહ, પ્ર૦ નં૦ ૧૩૪, પૃ॰ ૮૩) પૂર્ણ તલગચ્છના આ॰ દેવચંદ્રસૂરિએ સ૦ ૧૧૬૦ માં સતિ નાહરિય’ (પ્ર૦ ૧૨૧૦૦) બનાવ્યું હતું. આ મુનિદેવે તેના આધારે સ૦ ૧૩૨૨ ના ફાગણ સુદિ ૨ ને બુધવારે નવું અને સંક્ષિપ્ત ‘ શાંતિનાથચરિત્ર ' (૨૦ ૪૯૧) રચ્યું. વડગચ્છના આ॰ ગુણભદ્રસૂરિના પટ્ટધર આ॰ મુનિચંદ્રે સ૦ ૧૪૧૦ માં આ શાંતિનાથચરિત્ર ’ના આધારે કાવ્ય-સાહિત્યના લક્ષણા યુક્ત શ્રીશાંતિનાથ મહાકાવ્ય ’ (પ્ર૦ ૬૨૭૨) રચ્યું છે. ( (પ્રક૦ ૩૫,પૃ૦ ૧૨૦, પ્રક૦ ૪૧, વડગચ્છપટ્ટાવલી ખીજી, પૃ૦) આ॰ મુનિદેવે સ૦ ૧૩૨૪ માં કૃષ્ણષિંગચ્છના આ॰ જયસિંહસૂરિ ની ‘ ધર્મોપદેશમાલા ’ (ગાથા : ૯૮)નું વિવરણ (ગ્ર’૦ : ૬૫૦૦) રચ્યું. ܕ Page #624 -------------------------------------------------------------------------- ________________ ૫૮૫ એકતાલીરાયું ] આ અજિતદેવસૂરિ - ૫૮૫ ૮. વડગછ પટ્ટાવલી ૪૧. આ૦ વાદિદેવસૂરિ. ૪૨. આ મહેન્દ્રસૂરિ–તેમણે “જીરાપલ્લી પાર્શ્વનાથસ્તોત્ર” રચ્યું છે. ૪૩. આ પ્રદ્યુમ્નસૂરિ–આશાવલમાં ચૈત્યવાસી ભટ્ટારકે પ્રતિષ્ઠિત કરેલો પ્રાચીન “ઉદયનવિહારી હતો, તેની પ્રતિમાઓ વંદનીય નથી એમ ખરતરગચ્છીય આ૦ જિનપતિસૂરિ (સં. ૧૨૨૩ થી ૧૨૭૮)એ જાહેર કર્યું ત્યારે આ પ્રદ્યુમ્નસૂરિએ પિતાના પિતા શ્રેમ. કરના પ્રતિબોધ માટે તે વિચારનું ખંડન કરતો “વાદસ્થલ” નામે ગ્રંથ રચ્યો. આ જિનપતિસૂરિએ પિતાના ગચ્છના પ્રતિપાદન માટે “પ્રબોધ્યવાદસ્થલ” નામનો ગ્રંથ રચે છે. ૪૪. આ૦ માનદેવસૂરિ–તેમના માટે શિલાલેખેમાં પ્રયુક્તસૂરિપોરા એવું વિશેષણ મળે છે. એ સમયે ઘણા આ માનદેવસૂરિ અને આ માણિક્યચંદ્ર થયા હતા. તેમનાથી જુદા બતાવવા માટે ઉપર્યુક્ત વિશેષણ આપવામાં આવ્યું હોય એમ જણાય છે. આ કપ, આ૦ જયાનંદસૂરિ–તેમણે સં૦ ૧૩૦૫ ના વૈશાખ સુદિ ૩ને શનિવારે ગિરનાર તીર્થમાં ગૂજરાતના મહામાન્ય ઉદાયનના વંશજ પૌત્ર દંડનાયક સલક્ષણસિંહે ભરાવેલી ભ૦ પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. (-ગુજરાતના ઐતિહાસિક લેખો ભા. ૩, લેખાંક ૨૧૩) ૯. વડગચ્છ પટ્ટાવલી ૪૧. આ વાદિદેવસૂરિ. ૪૨. આ મહેશ્વરસૂરિ–તેમણે આ૦ મુનિસુંદરસૂરિએ સ્પેલી પબિસિત્તરી ની “સુખબોધિકા ” વૃત્તિ રચી; જેમાં પંવસેને ગણિએ મદદ કરી હતી. ૫૦ વસેનના શિષ્ય પં. હરિશ્ચંદ્ર “કરપ્રકરણ” તેમજ “નેમિનાહચરિય” રચ્યા છે. ૪૩. આ૦ જયપ્રભસૂરિ–તેમણે સં૦ ૧૨૬૧ ના જેઠ સુદિ . Page #625 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ૨ ને રવિવારે બ્રહ્માણગચ્છમાં ભ૦ નેમિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. ૪૪. આ રામભદ્રસૂરિ–તેમણે પ્રબુદ્ધહિણેયનાટક” અંક: ૬, તેમજ “કાલિકાચાર્ય-કથા” રચ્યાં છે. જાલેરના રાજા સમર સિંહ તથા ઉદયસિંહ (સં. ૧૨૩૯ થી સં. ૧૩૦૬)ના મંત્રી યશવીર તથા અજયપાલે જાહેરમાં સં૦ ૧૨૩૯ માં ભ૦ આદિનાથનું દેરાસર તથા રંગમંડપ બંધાવ્યા. તેના યાત્સવમાં “પ્રબુદ્ધદેહિણેયનાટક ભજવાયું હતું ૧૦. વડગચ્છ પટ્ટાવલી ૪૧. આ૦ વાદિદેવસૂરિ.. ૪૨. આ વિમલચંદ્રસૂરિ. મુનિ માલ લખે છે કે – વિમલચંદ્ર ઉવઝાઈ ભાઈ તસુ પદિ પ્રષ્ઠધી; વ્રતનીચંદ ઉવઝાયાણી, તસુ પછે ન કીધી.” - આથી સમજાય છે કે, આ વાદિદેવસૂરિના ભાઈ વિજયે દક્ષા લીધી હતી. તે આ૦ વાદિદેવસૂરિના ઉપાધ્યાય હતા. સંભવ છે કે, આ માનદેવસૂરિને પણ ઉપાધ્યાય હોય. તેઓ આચાર્ય થયા પછી આ૦ વિમલચંદ્રસૂરિ નામથી જાહેર થયા. તેમનું બીજું નામ આ. વિજયસેનસૂરિ પણ મળે છે. આ વિમલચંદ્ર જ આ ગચ્છના પહેલવહેલા ઉપાધ્યાય હતા. એ પછી તે ગચ્છમાં ઉપાધ્યાય થયા નથી અને સાધ્વીઓમાં પ્રવતિની પણ થઈ નથી. સંભવ છે કે, તેમની માતા મહત્તરા કે પ્રવતિની હશે. તે પછી બીજી પ્રવર્તિની બની ન હોય. ૧. ઇતિહાસ કહે છે કે, તીર્થકર ભગવાનના શાસનમાં સાધુઓ કરતાં સાવીઓની સંખ્યા લગભગ ત્રણ ગણી હતી. મધ્યકાળમાં સળીઓની સંખ્યા સાધુઓ કરતાં ઓછી હતી. વિક્રમની વીસમી સદીના ઉત્તરાર્ધથી સારીઓની સંખ્યા વધી છે પણ સંવમાં તેઓ પ્રત્યેનું આદર-સન્માન અને તેમને શાસન હિત માટે વિશેષપણે તૈયાર કરવાની ભાવના વધી નથી. સંભવ છે કે, એકવીસમી સદીમાં ભારતના રાજતંત્રમાં સ્ત્રીઓની સંખ્યા મેટી રહેતાં જૈન સંઘતંત્રમાં સારીઓની સંખ્યા પણ વધે અને બંને તંત્રમાં એ અંગે પલટો આવે. Page #626 -------------------------------------------------------------------------- ________________ - ૫૮૭ એકતાલીશમું ] આ અજિતદેવસરિ સાધારણ વ્યવસ્થા એ હતી કે, મહત્તા અને પ્રવતિની આચાર્યની આજ્ઞામાં રહેતા અને સાધ્વીસમૂહપ્રવતિનીની આજ્ઞામાં રહેતે. આવી ઉત્તમ વ્યવસ્થા હતી. વર્તમાનમાં સાધ્વીઓ પંન્યાસ કે સાધુઓની સીધી આજ્ઞામાં રહે છે. આ વ્યવસ્થા ઉત્તમ ન ગણાય. સાધ્વીસંઘના અભ્યદય માટે ફરીવાર એવી પ્રાચીન વ્યવસ્થા ચલાવવી જરૂરી છે. ૪૩. આ૦ માનદેવસૂરિ––તેઓ આ વિમલચંદ્રસૂરિના શિષ્ય હતા. તેમનું બીજું નામ આ૦ માણિજ્યસૂરિ પણ હતું. ૪૪ આ૦ ધર્મ દેવસૂરિ—તેઓ આ માણિજ્યસૂરિના શિષ્ય હતા. ૪૫. આ વસેનસૂરિ–તેઓ આ ધર્મદેવના આજ્ઞાપાલક શિષ્ય હતા. આ વસેનસૂરિ આ ધર્મદેવના પટ્ટધર હતા અને આ૦ વાદિદેવસૂરિસંતાનીય આ૦ જયશેખરસૂરિની પાટે પણ ૪૬. આ વાસેનસૂરિ થયા હતા. આ રીતે એક જ નામના બે આ૦ વસેન હેવાથી કેટલીક બાબતમાં સત્ય તારવી શકાતું નથી. કોઈ કોઈ વિદ્વાન તે એક આ૦ વસેનસૂરિને આ વાદિદેવસૂરિના જ પટ્ટશિષ્ય પણ માને છે. તે બંને આચાર્યોની બાબતમાં ઉપલબ્ધ થતાં પ્રમાણેના આધારે નિર્ણય કરવો જોઈએ. અમે મળેલા પ્રમાણે ના આધારે પટ્ટાનુકમ આપ્યો છે. આ આ૦ વજસેનસૂરિએ સં૦ ૧૩૮૪ ના આસો સુદિ ૧ ને સોમવારે શ્રીમાલનગરમાં સાધ્વી શ્રીમતી સુંદરી, વિજયલક્ષ્મી, સારા પદ્મલચ્છી અને સારા ચારિત્રલક્ષમીની વિનતિથી પિતાના શ્રેય માટે અને સમસ્ત આચાર્ય, ઉપાધ્યાય, મુખ્ય સાધુઓના વાંચવા માટે “શ્રી શાંતિનાથચરિત્ર લખ્યું હતું. (-શ્રીપ્રશસ્તિસંગ્રહ, ભા. ૨, પ્ર૦ નં૦ ૧૦૮, પૃ. ૭૦) ૧૧. વડગચ્છ પટ્ટાવલી ૪૧. આ૦ વાદિદેવસૂરિ. ૪૨. આ વિમલચંદ્રસૂરિ–તેઓ પ્રથમ ઉપાધ્યાય હતા. આચાર્ય થયા પછી તેમણે આ ગચ્છમાં ઉપાધ્યાયપદ અને સાધ્વીનું પ્રવતિનીપદ બંધ કર્યા હતાં. Page #627 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ - ૪૩. આ માનદેવસૂરિ. - ૪૪. આ હરિભદ્રસૂરિ, આઠ સર્વદેવસૂરિ–આ. સર્વ દેવને પં. ઉદયચંદ્ર (સં. ૧૩૬૦) નામે શિષ્ય હતા. - ૪૫. આ પૂર્ણચંદ્રસૂરિ, આ. હરિપ્રભસૂરિ–સં. ૧૩૩૧, સં૦ ૧૩૪૯ (પ્રાચીન જેનલેખસંગ્રહ, ભા. ૨, લેખાંક : ૪૮૩, ૪૮૮, ૪૯૮) ૪૬. આ નેમિચંદ્રસૂરિ–તેઓ આ પૂર્ણભદ્રના શિષ્ય હતા. ૪૭. આ નયનચંદ્રસૂરિ–તેમણે સં૧૩૪૩ ના માહ સુદિ ૧૦ ને ગુરુવારે સૌરાષ્ટ્રના શિયાળબેટમાં ભ૦ નેમિનાથની પ્રતિષ્ઠા કરી હતી. - ૪૮, આ મુનિશેખરસૂરિ—તેઓ ત્યાગી હતા. યુગપ્રધાન હતા. તેઓ જ્યારે ભક્કંગમાં હતા ત્યારે શત્રુંજય ઉપર લાગેલી આગને હાલવી દીધી હતી. તેમને મુનિનાયક (સં. ૧૪૧૭) નામે શિષ્ય હતા. ૪૯ આ તિલકસૂરિ, આ ધર્મતિલકસૂરિસં. ૧૩૯૪, સં. ૧૪૩૯ 1પ. આ ભદ્રેશ્વરસૂરિ. ૫૧. આ૦ મુનીશ્વરસૂરિ–તેમનાથી આચાર્ય શાખા અને ભકારક શાખાએ ચાલી. , આ સમયે સં. ૧૫૧૯ ના જેઠ સુદિ ૯ના રોજ વડગચ્છના આ ઉદયપ્રભે આબૂ તીર્થમાં ભ૦ સુમતિનાથ અને ભ૦ વિમલનાથની પંચતીર્થીની પ્રતિષ્ઠા કરી હતી. (–અબુંદ પ્રાચીન જેનલેખસંદેહ, લેખાંક : ૬૪૩) આ ઉદયપ્રભસૂરિ વરમાણુના રહેવાસી હતા. પર. ભ૦ મહેન્દ્ર, આ૦ રત્નાકર-ભત્ર મહેન્દ્રના પટ્ટધર ભ૦ કમલચંદ્રસૂરિ (સં. ૧૮૮રમાં) થયા. (–અબુંદ પ્રાચીન જેનલેખસંદેહ, લેખાંક : ૬૨૦) ૫૩. ભ. મેરુભ, આ૦ રાજરત્ન. ૫૪. ભ૦ મુનિદેવ, આ૦ રત્નશેખર. Page #628 -------------------------------------------------------------------------- ________________ એકતાલીશમું ] આ અજિતદેવસૂરિ પોલ ૫૫. ભ॰ સુપુણ્યપ્રભ, આ સયમરાજ-ભ॰ પુણ્યપ્રભ સૂરિના શિષ્ય મુનિ વિજયદેવ (સ’૦ ૧૬૧૩) હતા. (-અનુદ પ્રાચીન જૈનલેખસ` દાહ, લેખાંક : ૩૮૯) ૫૬. ભ॰ ભાવદેવ, આ॰ ઉદયરાજ, ૫૭. ભ॰ શીલદેવ, આ સુરેદ્ર—ભ॰ શીલદેવ તે ભ॰ ભાવદેવસૂરિના શિષ્ય હતા. તેમણે સ૦૧૬૧૯માં મહિમાપુરમાં સટીક ‘તિજીતકલ્પ' ‘શ્રાદ્ધજીતકલ્પ’ અને સ૦ ૧૬૩૬માં ‘શ્રીવત્ત્તારુવૃત્તિ’ રચી છે. તેમજ તેમણે સ૦ ૧૬૪૪ના વૈશાખ સુદિ પના રાજ ઇંદુ-મૃગશીષ નક્ષત્રમાં આદશાહ અકબર લાહારમાં હતા ત્યારે સરસ્વતીપત્તન (સરસાવા)માં ‘વિનયધરચરિત્ર’ (મ૦ ૨૨૮૫) રચ્યું છે. તેમના સમયમાં મુનિ માલદેવે બૃહદ્ગઋપટ્ટાવલી.’ (ભાષા : ૩૮) ‘જીરણુ શેઠની દાનભાવનાસ્તવન રચ્યાં છે. ૧ મુનિ માલદેવ ગૃહસ્થાવસ્થામાં જ કવિ તરીકે ખ્યાતિ પામ્યા હતા. કવિવર ઋષભદાસે ‘કુમારપાલરાસ'માં તેમને મહાકવિની કેડિટમાં મૂકયા છે. ૫૮. ભ॰ માણિકયદેવ, આ॰ ગુણવંત. ૫૯. ભ॰ દામાદર, આ દેવસૂરિ. ૬૦. ભ૦ નરેડદ્રદેવ—શ્રીસંઘે મળીને આ ભટ્ટારકને ઉપરની અને શાખા ઉપર સ્થાપ્યા. તેએ વિદ્વાન હતા. વૈદ્યકમાં નિષ્ણાત હતા. તેમના પગલે પગલે ઋદ્ધિ હતી. પ્રાતઃસ્મરણીય હતા અને યુગપ્રધાન સમા હતા. (–મુનિ માલની ‘બૃહદ્ગુર્વાવલી' જૈનસત્યપ્રકાશ ક્રમાંક : ૭૭) ૧૨. વાદિદેવસૂરિગચ્છ—વડગચ્છ પટ્ટાવલી ૪૧. આ૦ વાદિદેવસૂરિ ૪૨. આ. જિનભદ્રસૂરિ—તેમના ઉપદેશથી શેઠ વાડિડ પાર વાડે પાદરામાં દરવસહી ખંધાવી પ્રતિષ્ઠા કરાવી હતી. તેમણે સ’ ૧. શીલદેવે સ૦ ૧૬૩૬માં ‘શ્રી વન્દારુવૃત્તિ’ લખી હતી. ( શ્રી પ્રશસ્તિસગ્રહ ભા॰ ૨, પ્રક॰ ૧ (૪૦ ૪૩૩) Page #629 -------------------------------------------------------------------------- ________________ ૫૯૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ પ્રકરણ ૧૨૦૪માં “ઉપદેશમાલા-કથા” રચી છે. સં. ૧૨૧૮માં મંત્રી યશેધવલના અમાત્યપણામાં પાટણમાં તાડપત્ર ઉપર “કાચૂર્ણિ” લખાવી. તેમના બીજા પટ્ટધર આ૦ રત્નપ્રભસૂરિ થયા. (પટ્ટા. ૧૫મી) ૪૩. આ શાંતિસૂરિ–તે પરમત્યાગી હતા. તેમને વાદિદેવસૂરિના હાથે આચાર્ય પદવી મળી હતી. તેમની સેવામાં દેવે આવતા હતા. ૪૪. આ૦ ગુણકરસૂરિ–તેમનું દેવે પણ સાંનિધ્ય કરતા હતા. ૪૫. આ૦ રત્નપ્રભસૂરિ–તે તીવ્ર બુદ્ધિશાળી હતા અને બેલવામાં ચતુર હતા. ૪૬. આ૦ ગુણસમુદ્રસૂરિતે સ્વભાવે સરળ હતા અને શાસન પ્રત્યે અત્યંત રાગવાળા હતા. સં. ૧૪૧૪. - ૪૭. મુનિ હરિભદ્ર–રામસેનના શેઠ વિલ્હાને મંજુલાદે પત્ની હતી. તેણે મહીપ અને હરિ નામે બે પુત્રોને જન્મ આપ્યો. હરિ નાને હતે. તેનું મુખ મનહર હતું. તે સુભટ અને ધર્મનિષ્ઠ હતે. તેને હમીરદે નામે પત્ની હતી. તેનાથી તેમને રાસિલ અને નાનુ નામે બે પુત્ર થયા. તે પછી હરિએ આ૦ ગુણસમુદ્રસૂરિ પાસે દીક્ષા લીધી. તેમનું નામ મુનિ હરિ પાડવામાં આવ્યું. તેઓ પરમ સાધુભક્ત હતા. તેમણે ગુરુ આજ્ઞા મેળવી અનશન આદરી સ્વર્ગગમન કર્યું. તેના પુત્ર નાનુએ રાજગચ્છના આ માણિજ્યચંદ્ર રચેલા શાંતિનાથચરિત્રમ્ સર્ગઃ ૮, (j૦ ૫૫૭૪) નવી પ્રતિ લખાવી, આ૦ ગુણસમુદ્રસૂરિને વહેરાવી. આ૦ ગુણસમુદ્ર તેની પુષ્યિકામાં આ દાનપ્રશસ્તિ લખી છે. (-શાંતિનાથચરિત્ર-પુષ્પિકા, સં. ૧૪૧૪) ૧૩. દેવાચાર્યગછ પઢાવલી (જાલોર) ૪૧. આ વાદિદેવસૂરિ–રાજા કુમારપાલે સં. ૧૨૨૧માં જાલેરના સુવર્ણગઢ ઉપર ભ૦ પાર્શ્વનાથને કુમારવિહાર સ્થાપન કર્યો અને તેમાં સવિધિ પ્રવર્તી એ ખાતર વડગચ્છના આઠ વાદીન્દ્ર દેવાચાર્યના પક્ષમાં તે પ્રાસાદ આચંદ્રા સમર્પિત કર્યો. ૪૨. આ૦ પૂર્ણદેવસૂરિ–તેમનું બીજું નામ પૂર્ણચંદ્ર હોવાનું જણાય છે. જાલેરના મંત્રી યશવારે રાજા સમરસિંહ ચૌહાણના Page #630 -------------------------------------------------------------------------- ________________ એકતાલીસમું ] આ અજિતદેવસૂરિ ૫૯૧ આદેશથી સં૦ ૧૨૪રમાં કુમારવિહારને જીર્ણોદ્ધાર કરાવ્યું. સં. ૧૨૫૬ના જેઠ સુદિ ૧૧ના રોજ આ૦ પૂર્ણચંદ્રસૂરિના હાથે તેના દંડ-કળશ, વિજા-તરણ વગેરેની પ્રતિષ્ઠા કરાવી હતી. સં. ૧૨૭૯ માં તેઓ પિતાને દેવસૂરિગચ્છના બતાવે છે. (-ધાતુપ્રતિમા લેખસંગ્રહ ભાટ ૨, લેટ ૬૨૨) તેમણે સૂરિમંત્રગર્ભિત–લબ્ધિસ્તોત્ર પ્રાકૃત ગાથા ૧૫ અને શત્રુંજય ઉપર પાંચ ઉપવાસ કરીને સૂરિમંત્રકલ્પનું “દુગપદવિવરણ (ઝં: ૨૩૮) રચ્યું છે. ૪૩. આ રામભદ્રસૂરિ–તેમણે સં. ૧૨૬૮માં દિવાળીના દિવસે કુમારવિહારના રંગમંડપ ઉપર સ્વર્ણકળશની પ્રતિષ્ઠા કરી હતી. તેમનું બીજું નામ આ૦ રામચંદ્ર પણ મળે છે. ' (–પ્રાચીન જૈનલેખસંગ્રહ, ભાગ ૨, લેખાંકઃ ૩૫ર, જાલેરલેખ) ૪૪. આ જયમંગલસૂરિ–તેમણે દુઃસાધ્ય મંત્રી થશેવીરની પ્રશંસાના લોકો રચ્યા છે. મારવાડમાં આવેલી સુધાની પહાડી પર જાલેરના રાજા ચાચિગદેવ (સં. ૧૩૦૯થી ૧૩૩૪) વાળી પ્રશસ્તિ, અપભ્રંશ ગુજરાતીમાં “મહાવીર જન્માભિષેક પદ્ય : ર૭, “કવિશિક્ષા ગ્રંથ તથા “ભદિકાવ્યની ટીકા” રચી છે. ૪૫. આ સેમચંદ્રસૂરિ–તેમણે સં. ૧૩૨માં “વૃત્તરત્નાકરીની સુબોધિનીવૃત્તિ રચી છે. દેવાનંદિત –૪રમા આ૦ શીલભદ્રના સંતાનીય શ્રાવની સં. ૧૨૧૪માં જે મૂર્તિ બની હતી તે આજે મહેસાણાના મોટા દેરાસરમાં વિદ્યમાન છે. (વિશેષ માટે જૂઓ, પ્રક. ૩૫, પૃ. ૬૯) ૧૪. નાગોરીવડગચ્છ – નાગોરી તપાગચ્છ પટ્ટાવલી ૪૧. આ૦ વાદિદેવસૂરિ. ૪૨. આ૦ પદ્મપ્રભસૂરિ–તેમણે સં૦ ૧૨૨૧માં “ભુવનદીપકગ્રહ ભાવપ્રકાશ” નામે પ્રશ્નગ્રંથ રચ્યું છે. આ સિંહતિલકસૂરિએ તેના ઉપર સં૦ ૧૩૨૬માં “ભુવનદીપકવૃત્તિ રચી છે. આ આચાર્ય નાગેર–સાંભર તરફ વિશેષ વિચરતા રહ્યા હોવાથી તેમની પરંપરા Page #631 -------------------------------------------------------------------------- ________________ ૫૯૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ નાગરીશાખા” નામથી વિખ્યાત થઈ ૪૩. આ પ્રસનચંદ્રસૂરિ–તેઓ ક્રિયાશિથિલ હતા. ૪૪. આ ગુણસમુદ્રસૂરિ–તેમને રાજા ત્રિભુવનપાલ બહુ માન હતું. તેમનો સ્વર્ગવાસ સં. ૧૩૦૮માં થયે હતે. ૪૫. આર જયશેખરસૂરિ–તેઓ ઉગ્ર વિહારી હતા. તેમણે સં. ૧૩૦૧માં તપાગચ્છના આ૦ જગશ્ચંદ્રસૂરિની નિશ્રામાં દ્ધિાર કર્યો હતો, તે સમયથી નાગરીશાખા ‘નાગરી તપાગચ્છ તરીકે પ્રસિદ્ધ થઈ. તેમણે બાર ગાત્રોને જેન બનાવ્યાં. તેમણે “વાદીન્દ્રદેવસૂરિમહાકાવ્ય રચ્યું. . (જૈન સત્યપ્રકાશ, ક્રમાંક : પદ) - રણથંભરના રાય હમીરે તેમને કવિરાજનું બિરુદ આપ્યું હતું. ૪૬. આ૦ વસેનસૂરિ તેઓ મેટા વિદ્વાન હતા. અમેઘ ઉપદેશની શક્તિવાળા હતા. તેમને સારંગ ભૂપતિએ સં. ૧૩૪૩માં દેશના જલધર”નું બિરુદ આપ્યું હતું. અલાયદીન ખિલજીએ તેમના યોગના ચમત્કારથી ખુશી થઈ મંત્રી સિહડ રાણું મારફત રુણા ગામમાં હાર તથા વિવિધ ફરમાને આપ્યાં હતાં. તેમણે સં. ૧૩૪ર માં લેઢાગેત્રનાં ૧૦૦૦ ઘરે જૈન બનાવ્યાં, “લઘુ ત્રિષષ્ટિશલાકા પુરૂષચરિત્ર” તથા “ગુરુગુણષત્રિશકા” રચી. તેઓ સં. ૧૩૫૪માં આચાર્ય થયા હતા. - આ વસેનસૂરિના શિષ્ય પં. હરિઘેણે “કપૂરપ્રકર અને કનેમિનાથ ચરિત્રની રચના કરી છે. ૪૭. આ૦ હેમતિલકસૂરિ–તેમણે સં૦ ૧૩૮૨માં ભાટીરાજા તથા દુલચીરાયને ઉપદેશ આપી જેન બનાવ્યા. તેમણે ભુવનદીપક ગ્રંથની વૃત્તિ પણ રચી છે. સમરાશાહે સં૦ ૧૩૭૧ ના માહ સુદિ ૭ ને ગુરુવારે શત્રુંજય તીર્થને માટે ઉદ્ધાર કર્યો ત્યારે આ હેમાચાર્ય ત્યાં હાજર હતા. ૪૮. આ રત્નશેખરસૂરિ–તેમને સં૦ ૧૩૭૨માં જન્મ, સંવ ૧૩૮૫માં દીક્ષા, સં. ૧૮૦૦માં બિલાડામાં આચાર્ય પદ અને સં. ૧૪૨૮ પછી સ્વર્ગવાસ થયે, Page #632 -------------------------------------------------------------------------- ________________ ૫૯ ૩ એકતાલીશમું ] આ અજિતદેવસૂરિ તેમણે ખરતરગચ્છના આ જિનપ્રભસૂરિ પાસે અભ્યાસ કર્યો હતા. તેમને “મિચ્યાંધકારનભેમણિ'નું બિરુદ મળ્યું હતું. તેમણે સં. ૧૪૪૭માં ગુણસ્થાનકમારેહ પજ્ઞવૃત્તિ, વીર જયક્ષેત્રસમાસ પત્તવૃત્તિ, ગુરુગુણષત્રિશકાવૃત્તિ, સંબોધસિરીવૃત્તિ, સં. ૧૪૧૮ માં સિસિરિવાલકહા, સિદ્ધચકલેખનવિધિ, દિણસુદ્ધિદીપિકા ગા ૧૪૪, છંદરત્નાવલી અને વદર્શન સમુચ્ચય” વગેરે ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથના લેખકે સં. ૧૯૮૩ના કાર્તિક સુદિ પ ના રોજ મુંબઈમાં દિનશુદ્ધિદીપિકાની ગુજરાતી વિશ્વપ્રભા નામે ટીકા રચી છે. સં૦ ૧૪૦૭માં ફિરોજશાહ તઘલખને આચાર્યશ્રીએ ઉપદેશ આપે અને બાદશાહે તેમને સં૦ ૧૪૧૪માં વિવિધ ફરમાને આપ્યાં હતાં. આચાર્યશ્રીએ ૧૦૦૦ ઘરોના માણસને નવા જેન બનાવ્યા. તેમના શિષ્ય ૫૦ સેમચંદ્રગણિએ સં. ૧૫૦૪માં “કપૂરપ્રકર ગ્રંથ બાલાવબોધ-કથા’ઃ ૧૫૭ (ઠં, રર૬૦) રચ્યા છે. - ૪૯. આ હેમચંદ્રસૂરિ–તેમણે સં. ૧૪૧૮માં તેમના ગુરુ દેવની “સિરિસિરિવાલકહાને પ્રથમ આદર્શ લખ્યા હતા. સં. ૧૪૨૪ માં પૂર્ણચંદ્ર આચાર્ય થયા હતા. ૫૦. આ૦ હેમહંસરિ–તેમનું બીજું નામ હેમચંદ્ર પણ મળે છે. તેઓ આ પૂર્ણ ચંદ્રના શિષ્ય હતા. તેમને સં૦ ૧૪૩૧માં જન્મ, સં. ૧૪૩લ્માં દીક્ષા, સં. ૧૪૫૩માં આચાર્ય પદ થયાં. તેમની પરંપરામાં અનુક્રમે પ૧. પં. લક્ષ્મીનિવાસ, પર. ૫૦ પુણ્યરત્ન, ૫૩. પં૦ સાધુરત્ન વગેરે યતિઓ થયા. ૫૧. ભ૦ રત્નસાગર–તેમનું ટૂંકું નામ રત્નાકર હતું. તેમનું બીજું નામ ભ૦ રત્નપ્રભસૂરિ પણ મળે છે. તેમણે સં. ૧૪૯૨માં “આદિનાથ જન્માભિષેક તથા સં. ૧૫૦૮માં અમદાવાદમાં “વસંતવિલાસ” ર. ૧. આ રતનશેખરથી આ૦ હેમસમુદ્ર સુધીના આચાર્યોના પટ્ટાનુક્રમ માટે શિલાલેખે, ચંદ્રકીર્તિરીકા તથા પટ્ટાવલીઓમાં વિસંવાદ જોવાય છે.. Page #633 -------------------------------------------------------------------------- ________________ ૫૯૪ [ પ્રક જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ તેમની પાટે (પર) આ હેમચંદ્રસૂરિના શિષ્ય (૫૩) ઉપાધ્યાય લલિતકીર્તિગણિએ સં. ૧૫૧૬ના ભાદરવા સુદિ ૯ ને ગુરુવારે ઉન્નેનમાં “ધન્યચરિત્ર-દાન કલ્પદ્રુમ” લખે. (શ્રી પ્રશસ્તિસંગ્રહ, ભા. ૨, પ્રક. ૯૦) પર. ભ૦ હેમસમુદ્ર–તે વિદ્વાન હતા. તેમને પદ્મસુંદર નામે ઉપાધ્યાય હતા, જેઓ પં પદ્મમેરુના શિષ્ય હતા. ઉ૦ પાસુંદર વાદી હતા. તેમની વિદ્વત્તાથી પ્રભાવિત થયેલા સમ્રાટ અકબરે તેમને બહુમાનપૂર્વક ગામ, પાલખી, પહેરામણી વગેરે આપ્યાં હતાં. તેમણે પ્રમાણસુંદર ન્યાય, ધાતુપાડ, બૂચરિત્ર, પાર્શ્વનાથ મહાકાવ્ય, રાયમલાવ્યુદય મહાકાવ્ય, વગેરે ગ્રંથ રચ્યા છે. તેઓ કાલધર્મ પામતાં તેમને જ્ઞાનભંડાર સમ્રાટ અકબરે સં. ૧૬૪રમાં જગદ્ગુરુ હીરવિજયસૂરિને અર્પણ કર્યો. જગદ્ગુરુએ પણ આગરામાં સમ્રાટ અકબરના નામથી જ એ જ્ઞાનભંડારની સ્થાપના કરી હતી. ઉ૦ વચ્છરાજે “શાંતિનાથચરિત્ર” તથા “સમ્યક્ત્વકૌમુદી' રચ્યાં છે. ૫૩. ભર હેમરત્ન– પંપુષ્યરત્નના ગાઢ મિત્ર હતા. ૫૪. ભ૦ સેમરત્નસૂરિ–સં ૧૫૪૫ થી સં. ૧૫૭૯. તેમણે પં. સાધુરત્નના શિષ્ય યતિ પાચંદ્રને ઉપાધ્યાયપદ આપ્યું. ઉપાટ પાર્ધચંદ્રથી સં. ૧૫૭૨માં “પાયચંદમત નીકળે. અને પાર્શ્વ ૧. ઉપાટ પાર્ધચંદ્ર તે (૪૮) આ હેમચંદ્ર, (૫૦) આ૦ હેમહંસ, (પ) આ૦ લક્ષ્મીનિવાસ, (૫૨) પુણ્યરન, (૫૩) પં૦ સાધુરત્નના શિષ્ય હતા. ભ૦ સમરત્નના ઉપાધ્યાય હતા. ૫૪. આ પાર્ધચંદ્રસૂરિ–આબુ પાસે આવેલા હમીરપુરમાં શેઠ વેલજી નામે પોરવાડ રહેતા હતા. તેમની પત્નીનું નામ વિમલા. તેણે સંe ૧૫૩૭ માં એક બાળકને જન્મ આપે, જે છેવટે આ પાર્ધચંદ્રસૂરિ નામે ખ્યાતિ પામ્યા. એટલે તેમનો જન્મ સં. ૧૫૩૭, પં. સાધુરન પાસે સં૦ ૧૫૪૬ દીક્ષા લીધી. સં. ૧૫૬૫માં નાગરમાં ઉપાધ્યાયપદવી મેળવી, સં. ૧૫૯૯ માં ભારપદ પ્રાપ્ત કર્યું અને સ. ૧૬૧૨ ના માગશર સુમિમાં જોધ. - પુરમાં સ્વર્ગવાસ થયા. તેમણે સં. ૧૫૭૨ માં ૧૧ બેલની પ્રરૂપણ કરીને “પાયચંદ મત'. Page #634 -------------------------------------------------------------------------- ________________ એકતાલીશમું] આ અજિતદેવસૂરિ પ૯૫ ચંદ્રગ૭ના વિનયદેવથી સં. ૧૬૦૨ના વૈશાખ સુદિ ૩ને સેમવારથી ‘સુધર્મગચ્છ શરૂ થયે. ચલાવ્યું, જે સમય જતાં પાયચંદગચ્છ નામથી જાહેર થયું. તેમણે ૫૦ જમર્ષિ ગણિ સાથે વાદમાં જોધપુરમાં રાજા માલદેવનું શરણ લીધું. તેમણે ઘણું આગના ખ્યા લખ્યા છે. સં. ૧૫૮૮ માં તેમણે “શ્રેણિકરાસ” ર. લેકિાગના વિરોધમાં ૧૨૨ બેલ બનાવ્યા છે. વિવિધ ૨૬ સજઝાયો રચી છે. (-આ૦ જયચંદકત પાર્ધચંદ્રચરિત્ર દૂહા : ૪૭, હીર સૌભાગ્યકાવ્યપ્રશસ્તિ, પાયચંદ પટ્ટાવલી વગેરે) પાયચંદજીની પદાવલી આ પ્રમાણે મળે છે – ૫૪. આ પાર્ધચંદ્રસૂરિ–સ્વ. સં. ૧૬ ૧૨, જોધપુર. ૫૫. આ સમારચંદ્રસૂરિ–સ્વ. સં. ૧૬૨૬, ખંભાત. ૫૬. આ૦ રાજચંદ્રસૂરિ–સ્વ. સં. ૧૬૬૯ ના જેઠ સુદિ ૬, ખંભાત. તેમની પાટે (૫૭) રત્નચંદ્ર, (૫૮) વચ્છરાજ થયા છે. ૫૭. આ વિમલચંદ્રસૂરિ–સ્વ. સં. ૧૬૭૪ના આસો સુદિ ૧૩, અમરા ૫૮. આ૦ જયચંદ્રસૂરિસ્વસં. ૧૬૯૯ ના અષાડ સુદિ ૧૫. તેમણે સં૦ ૧૬૫૪ માં રાયરત્ન રાસ, પાર્ધચંદ્રસૂરિહા ૪૭, રાજચંદ્રસુરિ બારમાસા વગેરે રચ્યાં છે. તેમણે સં. ૧૬૫૪ ના “રાસરન'માં પોતાને વડગછ બતાવ્યો છે. એટલે સંભવ છે કે, સં. ૧૬૫૪ પછી પાયચંદગછ નામ પડ્યું હશે ૫૯. ભ૦ પદ્મચંદ્રસૂરિ–સ્વ. સં. ૧૭૪૪ના આસો સુદ ૧૦, વીરમગામ. ૬૦. ભ૦ મુનિચંદ્રસૂરિ–સ્વ. સં. ૧૭૫૦ના આસો વદિ ૧૦,,, ૬૧. ભ૦ નેમિચંદ્રસૂરિ–સ્વ. સં. ૧૭૯૭ના વૈશાખ વદિ ૫, બિકાનેર, ૬૨. ભ૦ કનચંદ્રસૂરિ–સ્વ. સં૧૮૧૦ના માહ વદિ ૧૦, બિકાનેર ૬૩. ભ૦ શિવચંદ્રસૂરિ–-સ્વ. સં. ૧૮૨૩ના પ્રથમ ચૈત્ર સુદિ ૯, વડુ. ૬૪. ભ૦ ભાનુચંદ્રસૂરિ–સ્વ. સં. ૧૮૩૭ના કાર્તિક વદિ ૮, વિરમગામ. ૬૫. ભ૦ વિવેક્સંદ્રસૂરિ–સ્વ. સં. ૧૮૫૪ના શ્રાવણ વદિ ૧૩, ઉજજેન. ૬૬. ભ૦ લબ્ધિચંદ્રસૂરિ–સ્વ. સં. ૧૮૮૩ના કાર્તિક વદિ ૧૦, બિ૦ તેમણે “સિદ્ધાંત રનિકાવ્યાકરણ, તિષજાતક' વગેરે ગ્રંથ રચ્યા છે. તેમના ઉપદેશથી ઉદયપુરના પટવા જોરાવરમલજીએ પચ્ચીસ લાખનો ખર્ચ કરી શત્રુંજયને છરી પાળતો સંધ કાઢો. ૬૭ ભ૦ હર્ષચંદ્ર–સ્વ. સં. ૧૯૧૩ના ફાગણ વદિ ૧૪, શંખેશ્વર, Page #635 -------------------------------------------------------------------------- ________________ જૈન પર પરાના ઇતિહાસ-ભાગ રજો [ પ્રકરણ ૫૫. ભ- રાજરત્ન—તેમનું પ્રસિદ્ધ નામ જયસ્વામી હતું. ભ॰ વિનયકીર્તિ અને ભ૦ માનકીર્તિ આ સમયે થયા હતા. ૧૯૬ ૫૬. ભ- ચંદ્રીતિ —તેમણે સ૦ ૧૬૬૮માં ‘સારસ્વત વ્યાક રણ'ની ચદ્રીતિ નામે ટીકા, શારદીય નામમાલા, યોગચિંતામણિ, અને સ૦ ૧૬૩૦માં આ૦ રત્નશેખરના ‘પ્રાકૃત છંદ કાશ'ની ટીકા રચેલી છે. ભ- ચંદ્રકીતિ સૂરિથી બીજી પણ પટ્ટાવલી મળે છે-૫૬. ભ॰ ચદ્રકીર્તિસૂરિ, પ૭. ભ॰ માનકીર્તિસૂરિ. ૫૮. ભ૦ અમરકીર્તિસૂરિ——તેમના શિષ્ય મુનિ ધમકીર્તિએ સ૦ ૧૬૫૭ના આસે સુદિ ૧ ને સેામવારે નાગારમાં ‘શ્રીપાલચરિત્ર’ લખ્યું ને તેની પ્રશસ્તિમાં પેાતાને કેાટિકગણ, વશાખા ચદ્રકુળ વડગચ્છ અને નાગપુરીયતપાગચ્છના તેમજ આ॰ દેવસૂરિની શ્રમણપર પરાના બતાવે છે. (-જૂએ શ્રી પ્રશસ્તિસ ંગ્રહ ભા૦ ૨, પ્ર૦ નં૦ ૬૨૮) ૫૭. ભ॰ હ કીતિ —તેમનું મૂળ નામ મુનેિ હકીકત મળે છે. તેઓ જ્યારે ઉપાધ્યાય હતા ત્યારે તેમનું નામ ઉપા॰ પદ્મચંદ્ર હતું. તેમણે સ’૦ ૧૬૬૮ માં ‘ સારસ્વત-ટીકાની પહેલી પ્રતિ લખી. સ૦ ૧૬૬૮ માં કલ્યાણમંદિરસ્તાત્રની વૃત્તિ, સ’૦ ૧૬૫૪ ના પાષ વિ૪ ના રોજ બૃહદ્ધાંતિઅવસૂરિ (૫૦ : ૨૪૫), સિંદ્રપ્રકરણ-વૃત્તિ અને વૈદ્યકસારાહાર' વગેરે ગ્રંથા રચ્યા છે. ૬૮. ભ॰ હેમચંદ્ર—૧૦૦ ૧૯૬૭ના ચૈત્ર વદે છ, બિકાનેર. ૬૯. આ॰ ભાતૃ'દ્રસૂરિ——તેમણે સ૦ ૧૯૩૭ના વૈશાખ સુદિ ૧૧ના રાજ માંડલમાં ક્રિયાહાર કર્યાં. સ્વ॰ સ૦ ૧૯૭૨ના વૈશાખ વદ ૮ બુધવાર, (-પટ્ટાવલીસમુચ્ચય, ભા॰ ૨, પ્રક॰ ૫૩, પૃ૦ ૨૪૮) રાજનગર. ૭૦. આ૦ સાગચંદ્રસૂરિ -તે બહુ શાંત હતા, મળતિયા સ્વભાવના હતા. તેમને શ્રમણુસંધની એકતા અને જૈન ધર્મની ઉન્નતિ માટે ધણી ધગશ હતી. તેઓ સં૦ ૧૯૯૦ માં અમદાવાદમાં અખિલ ભારતવર્ષીય મુનિ સમ્મેલન મળ્યું તેમાં આવ્યા હતા અને નિર્ણય આપનારી પ્રવર મુનિસમિતિમાં તે નિમાયા હતા. Page #636 -------------------------------------------------------------------------- ________________ એકતાલીશમું ] આ અજિતદેવસૂરિ * ૫૯૭ આ પરંપરાના ભ૦ વિજયસુંદરે સં૦ ૧૬૭૩ માં સિરોહીમાં આ. વિજયસેનસૂરિના શિષ્ય પં. રામવિજયને સૂરિપદ આપી તેમનું નામ આ૦ વિજયતિલકસૂરિ રાખ્યું. ' સાથે વિજયાલકરિ રાખ્યું. (જૂઓ, પ્રક. ૫૮, આણંદસૂરગચ્છ પટ્ટાવલી, નાગરી તપાગચ્છ પટ્ટાવલી વગેરે) નાગોરી તપાગચ્છનાં નેત્રો–૧. ગેહલાણી, નવલખા, ભૂતેડિયા. ૨. પીપાડા, હિરણ, ગેગડ, સીદિયા, ૩. રૂલીવાલ, વેગાણું, ૪. હિંગડ, લાંગા, ૫. રામસની (રામસેની), ૬. ઝાબક, ઝમડ, ૭. છલાણી, છજલાણી, ઘોડાવત, ૮. હીરા, કેલાણી, ૯ ગોખરુ, ચેધરી, ૧૦. જગડ, ૧૧. બેરિયા, છામડા, ૧૨. લઢા, ૧૩. સૂરિયા, મીઠા, ૧૪. નાહર, ૧૫. જડિયા. (-નાગોરી તપાના મહાત્માની વહીના આધારે) તપાગચ્છનાં જૈન ગોત્ર-૧. વરડિયા, બદરિયા, બાદિયા, ૨. બાંઠિયા, કવાડ, શાહ, હરખાવત, ૩. છરિયા, ૪. ડફરિયા, પ. લલવાણી, ૬. ગાંધી, વેદગાંધી, રાજગધી, ૭ ખજાનચી, ૮. બ્રડ, ૯. સંઘવી, ૧૦. મુણત, ૧૧. પગારિયા, ૧૨. ચૌધરી, ૧૩. સોલંકી, ૧૪. ગુજરાણુ, ૧૫. કચ્છોલે, ૧૬. મોર૧૭. સાલેચે, ૧૮. કેકારી, ૧૯ ખટોલ, ૨૦. બિનાકિયા, ૨૧. સરાફ, ૨૨. લૌકડ, ર૩. મીન્ની, ૨૪. આંચલિયા, ૨૫. ગેલિયા, ૨૬. ઓસવાલ, ર૭. ગોટી ગઠી), ૨૮. માદરેચ, ૨૯ લલેચ, ૩૦ માલા વગેરે. તપાગચ્છનાં તેર બેસણાં છે. સૌ એક સામાચારીવાળા છે. તે સર્વ ગચ્છના જેને તપાગચછમાં સામેલ થયા છે. ૧. તપાગચ્છના ભટ્ટારકના તાબામાં ૧૩ ગચ્છોની યાદી હતી તે આ પ્રમાણે-૧. તપાગચ્છ, ૨. સડેરક, ૩. ચઉદ્દશીયા, ૪. કમલકલશા, ૫. ચંદ્ર, . કટિક૭, ૭. કતકપુરા, ૮ કેરેટ ૭, ૯ ચિત્રોડાગચ્છ, ૧૦. કાજપુરા, ૧૧. વડગ૭, ૧૨. ઉપકેશ-ઓસવાલગ૭, ૧૩. માલધારી ગઇ. આ ૧૩ ગચ્છના જેને તપાગચ્છના વિજયદેવસૂરિસંધના શ્રીપૂજની આજ્ઞા પાળતા હતા. (-શ્રીતપગચ્છ શ્રમણુવંશવૃક્ષ, ૫૦ ૩૬) Page #637 -------------------------------------------------------------------------- ________________ - ૫૯૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ એસવાલ, પિરવાડ, મારુ, સેરઠિયા, શ્રીમાલી, ગૂર્જરભણસાલી, અગ્રવાલ, પલ્લીવાલ, કપાળ, નાગર વગેરે અનેક જ્ઞાતિઓવાળા તપાગચ્છના જૈને છે. - ૧૫, વડગચ્છ પટ્ટાવલી (આરાસણ)' ૪૧. આ૦ વાદિદેવસૂરિ. ૨. આ જિનભદ્રસૂરિ–તેમના ઉપદેશથી શેઠ વાહડ પિરવાડે પાદરામાં ઉંદરવસહી બનાવી પ્રતિષ્ઠા કરાવી હતી. તેમણે સં. ૧૨૦૪ માં “ઉપદેશમાલા-કથા” રચી. સં. ૧૨૧૮ માં મંત્રી યશેધવલના મંત્રીપણુમાં પાટણમાં “કલ્પચૂર્ણિ”ની તાડપ્રતિ લખાવી. તેમના બીજા પટ્ટધર આ૦ શાંતિસૂરિ હતા.(જૂઓ, પટ્ટાવલી ૧૨મી) ૪૩. આ૦ રત્નપ્રભસૂરિ–તેમના ઉપદેશથી શેઠ વાહડના મોટા પુત્ર બ્રહ્મદેવે સં. ૧૨૭૫માં આરાસણના દેરાસરમાં દાઢાધર કરાવ્યું. ૪૪. આ૦ હરિભસૂરિ. ૪૫. આહ પરમાણંદસૂરિ–તેમના ઉપદેશથી શેઠ વાહડના બીજા પુત્ર શરણદેવ, તેમના પુત્ર વીરચંદ, પાસડ, આંબડ તથા રાવણે સં૦ ૧૩૧૦ માં આરાસણમાં ૧૭૦ તીર્થકરેને પટ્ટ કરાવ્યું. શેઠ વીરચંદે સં. ૧૩૩૮ માં આરાસણમાં ભવ્ય વાસુપૂજ્યની દેરી બનાવી, પ્રતિમા ભરાવી, પ્રતિષ્ઠા કરાવી. સં૧૩૪૫ માં સમેતશિખર તીર્થની યાત્રા કરી, સમેતશિખરને પટ્ટ બનાવ્યું અને એ પદ્રની મુખ્ય પ્રતિષ્ઠા કરાવી, પોસીના તીર્થ માં સ્થાપન કર્યો. (–આરાસણને લેખ, પ્રાચીન જેનલેખ સંગ્રહ, ભા. ૨, લેખાંકેઃ ર૭૯ ૨૯૦) ૧. આરાસણુક આચાર્ય યશોદેવ માટે જુઓ, પ્રક. ૩૬, પૃ. ૨૨૫ આરાસણગ૭ માટે જુઓ, પ્રિક. ૩૭, પૃ. ૨૬૩] આરાસણું તીર્થ માટે જૂઓ, [પ્રક. ૩૭, પૃ. ૨૯૮] - ૨. આ સમયે રાજગમાં [૧૩] આ૦ પરમાનંદ, [૧૪] આ૦ રત્ન પ્રભ થયા. તેમના ઉપદેશથી સં૦ ૧૩૧૦ ના વૈશાખ વદિ ૫ ના રોજ શેઠ વીરદેવ પોરવાડના વંશના વહણે આરાસણમાં ભ૦ નેમિનાથના દેરાસરમાં સ્તંભ કરાવ્યો. [પ્રક. ૩૫, રાજ ૦ પટ્ટા સાતમી, પૃ. ૩૧] Page #638 -------------------------------------------------------------------------- ________________ એકતાલીશમું ] આ અજિતદેવસૂરિ ૫૯૯ ૧૬. ભિનમાલ વડગચ્છ આ ગ૭ કયા ગચ્છને પટાગચ્છ છે તેને સ્પષ્ટ આધાર મળતા નથી, પરંતુ એક ઉલ્લેખના આધારે અમે તેને વાદિદેવસૂરિ ને સંતાનય બતાવ્યો છે. તેમાં અનુક્રમે ૧. આ૦ વીરસૂરિ, ૨. આ૦ અમરપ્રભસૂરિ, ૩. આ. કનકપ્રભસૂરિ થયા હતા. શ્રીમાલી વહેરા ગોપાલે તેમના ઉપદેશથી સં. ૧૫૫૧ ના વૈશાખ સુદિ ૬ ને શુક્રવારે પુનર્વસુ નક્ષત્રમાં માંડવગઢની દક્ષિણ તળેટીમાં ભ૦ પાર્શ્વનાથને પ્રાસાદ બંધાવ્યું. (-જૈનસત્યપ્રકાશ, કo : ૨૫, પટ્ટાવલી સમુચ્ચય, ભા. ૨, ૨૨૫) અંચલગચ્છમાં પણ ભિન્નમાલગચ્છ એ શાખાગચ્છ હોવાની પ્રશસ્તિઓ મળે છે. ૧૭. રામસેનીય વડગચ્છ બૃહદ્ગચ્છમાં રામસેનીયાવટક આ૦ મલયચંદ્રસૂરિ થયા. તેમણે સં. ૧૫૦૯ માં પ્રતિષ્ઠિત કરેલ ભ૦ શાંતિનાથની ધાતુપ્રતિમા સરધના (ઉ. પ્ર)માં વિરાજમાન છે. - ૧૮. જીરાવાલા વડગચ્છ આ ગચ્છમાં સં. ૧૬૫૧ ના વિશાખ સુદિ ૫ ને શુક્રવારે ભ૦ દેવાનંદસૂરિપટ્ટે આ સેમસુંદરસૂરિ થયા. ' કલિકાલસર્વજ્ઞ આર હેમચંદ્રસૂરિ (સં. ૧૨૨૯) किं स्तुमः शब्दपाथोधेहेमचन्द्रयतेर्मतिम् । ના િદિ એને રાષ્ટ્ર નુરાસનમ્ | ગૂજરાતના ધંધુકા નગરમાં મોઢ જ્ઞાતિનો શેઠ સાચો (સાચિંગ) રહેતું હતું, તેને પાહિની નામે પત્ની હતી. તે જેમાં પ્રસિદ્ધિ પામેલા શ્રેષ્ઠી નેમિનાગઢની બહેન હતી. તે જૈન ધર્મ પાળતી હતી. - એક વેળા તેણે સ્વપ્નમાં ચિંતામણિરત્ન જોયું, જે ગુરુ પાસે Page #639 -------------------------------------------------------------------------- ________________ જેન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ જઈને ચમકવા લાગ્યું. એક આંબે છે, જે બીજે સ્થળે જઈ ફાલ્ય ફૂલ્ય. આ દેવચંદ્રસૂરિએ એ સ્વપ્નના ફળ વિશે જણાવ્યું કે, “તું એક નરમણિને જન્મ આપીશ, જે મેટ થતાં ગુરુમણિ થશે. તારે એ પુત્ર ધીમે ધીમે વિકાસ સાધી એક મહાન પુરુષ બનશે. તેણે સં૦ ૧૧૪૫ ને કાર્તિક સુદિ ૧૫ ની રાતે એક તેજસ્વી બાળકને જન્મ આપ્યો. તેના માતા-પિતાએ એ બાળકનું નામ ચંગદેવ રાખ્યું. ચંગ એટલે ઉત્તમ. - પૂર્ણતલગચ્છના આ દેવચંદ્રસૂરિ એક દિવસ ધંધૂકામાં મેઢજ્ઞાતિના દેરાસરમાં દર્શને પધાર્યા. તેઓ ચૈત્યવંદન કરતા હતા ત્યારે પાહિનીદેવી પણ દેરાસરે દર્શન કરવા આવી હતી અને દેરાસરમાં પ્રદક્ષિણા દેતી હતી. એ સમયે બાળક ચંગે પણ ઉપાશ્રય માં જઈને આચાર્યશ્રીના આસન પર બેસી ગયે. આચાર્યશ્રી અને માતાએ ત્યાં આવીને જોયું કે બાળક ગુરુપદને અભિલાષી છે. આચાર્યશ્રીએ પાહિનીને યાદ આપી કે, “બહેન ! એ ભવ્ય સ્વપ્ન તમને યાદ છે? આ બાળક જગદ્ગુરુ થવાને જન્મ્યો છે. જે આ તેની જ નિશાની છે, તે જાતે જ જોઈ લે, હવે વિચાર કરી લે. તારે આ બાળક ગુરુ મહારાજને વહેરાવ જોઈએ.” માતાએ જવાબ આપે કે, “તેના પિતાજીની આજ્ઞા હોય તે મારી સમ્મતિ છે, પણ તેને પિતા આજ્ઞા આપે તે અશક્ય છે. પાહિની દેવીએ વિચાર કર્યો કે, મારે ચાંગે જે નિશ્ચિતરૂપે. સાધુ થવાનો હોય તે પછી મારા પિતાના હાથે તેને યેગ્ય ગુરુને કેમ ન પ ? તેણે પિતાના ભાઈનેમિનારની સાથે સલાહ કરી લીધી અને ચંગદેવ આ દેવચંદ્રસૂરિને સેં. ૧. સ્વપ્નમાં ચિંતામણિ (પ્રભાવકચરિત), અબે (પ્રબંધકોશ અને સેહમકુલપટ્ટાવલી). - ૨. પૂર્ણતલગ૭ના આ૦ દેવચંદ્રસૂરિ માટે જૂઓ, પ્રક. ૩૫, ૫૦ ૧૧. Page #640 -------------------------------------------------------------------------- ________________ એકતાલીશમું ] આ અજિતદેવસૂરિ દીક્ષા— આ દેવચંદ્રસૂરિ ચાંગદેવને સાથે લઈ વિહાર કરતા કરતા કર્ણાવતી પધાર્યાં. કર્ણાવતીમાં શેઠ ઉદાયન રાજમાન્ય શ્રેષ્ઠી હતા. સાચા શેઠ ચાંગને પાછે લઈ આવવા કર્ણાવતી ગયા. તેણે શેઠ ઉદાયનના ભાવભીના સત્કારથી અને યુક્તિભર્યાં. વચનાથી ખુશ થઈ પોતાના પુત્ર આચાર્યશ્રીને વહેારાજ્યેા. પછી આચાર્યશ્રીએ ખંભાત તરફ વિહાર કર્યાં. ભ૦ પાર્શ્વનાથના દેરાસરમાં (આલિંગવસહીમાં) સ૦ ૧૧૫૦ ના માહ સુદ્ઘિ ૧૪ ને શનિવારે પુષ્ય નક્ષત્રમાં ગેરજના સમયે (ગાધુલિ લગ્નમાં), કન્યાના લગ્નમાં, પહેલા ભુવનમાં ગુરુ, પાંચમા નીતિધર્મ ભુવનમાં બુધ, છઠ્ઠા ભુવનમાં દિવ, મંગલ; આઠમા ભુવનમાં શુક્ર (ધિષ્ય શુક્ર), નવમા ધર્મ ભુવનમાં રાહિણીના શશિન અને અગિયારમા ભુવનમાં પુષ્યને ચદ્ર હતા ત્યારે એ પાંચ વર્ષના બાલક ચાંગદેવને દીક્ષા આપી અને તેનું નામ મુનિ સેમચંદ્ર રાખવામાં આવ્યું. આ દીક્ષાને ઉત્સવ પિતા સાચા શેઠે કર્યો. (–પ્રબંધચિંતામણિ) ૬૦૧ સરસ્વતી સાધના— ,, મુનિ સોમચંદ્રની બુદ્ધિ તીવ્ર હતી. આચાર્યશ્રીએ તેને વ્યાકરણ અને સાહિત્યનું અધ્યયન કરાવ્યું. મુનિ સેામચંદ્ર વિદ્વાન બન્યા. તેઓ નિરંતર એકાગ્રપણે સરસ્વતીદેવીનું ધ્યાન કરતા હતા. તેમના મનમાં એવી અભિલાષા હતી કે, કાશ્મીર જઈ સરસ્વતીદેવીને પ્રસન્ન કરી “ સિદ્ધ સારસ્વત બનવું. આચાર્ય શ્રીએ તેમની ભાવનાને પૂર્ણ કરવા કાશ્મીર તરફ વિહાર કર્યા. ખાલ મુનિએ રેવતાચલમાં નહીં પરંતુ રૈવતાવતાર તીર્થમાં એકાગ્ર બની સરસ્વતીનું ધ્યાન કર્યું. સરસ્વતીએ પ્રત્યક્ષ થઈ તેમને જણાવ્યું, ‘ વત્સ ! તારી ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. તારી વાંછા પૂરી થશે. તારે હવે કાશ્મીર જવાની જરૂર નથી.’ ૧ રૈવતાવતાર તીથ તે ખંભાતમાં એ નામનું દેરાસર. જેમ આખૂદેલવાડા અને નાડલાઇમાં એ નામની ટેકરીઓ છે, Page #641 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ રજો [ પ્રકરણ મુનિ સેમચંદ્ર સરસ્વતીના આ વરદાનથી ખુશ થઈ તેમણે કાશ્મીર જવાનું મુલતવી રાખ્યું. એક એવી માન્યતા છે કે, આ દેવીના વરદાનની ઘટના અજારી તીર્થમાં બની હતી. આ૦ હેમચંદ્રસૂરિને દૈવી સહાય હતી, એ અંગે પણ એક કિંવદંતી મળે છે કે, આ દેવચંદ્રસૂરિ, મુનિ સેમચંદ્ર અને મુનિ મલયગિરિ—એ ત્રણેએ એક ભેંયરામાં નગ્ન રહી કુમારીઆ ગામના શ્રીમાળી શેઠની પવિની સ્ત્રીને પિતાની સામે નગ્ન ઊભી રાખી દેવીનું ધ્યાન કર્યું. ત્યાં શેઠને ખુલ્લી તરવારે ઊભા રાખ્યા અને તેમને સૂચના આપી રાખી કે, “અમારામાંથી જે કઈ ચલાયમાન થાય તેનું માથું તારે તરવારથી ઉડાડી દેવું. તેઓએ ૧૦ દિવસ સુધી એ પ્રકારે ધ્યાન ધર્યું. તેઓના બ્રહ્મતેજથી અને ધ્યાનના આકર્ષણથી અગિયારમા દિવસે દેવ પ્રત્યક્ષ થયા. દેવે વરદાન આપ્યું કે, “આ દેવચંદ્રસૂરિને બાવન વીરે વશમાં રહેશે. મુનિ સેમચંદ્રસૂરિ રાજાને પ્રતિબંધ કરી શકશે અને મુનિ મલયગિરિ સિદ્ધાંતની વૃત્તિઓ બનાવી શકશે.” આમાં શ્રીમાલી શેઠને કરોડ રૂપિયાને લાભ થયે અને બધાયે ત્યાંથી વિહાર કરી રેવતાવતાર તીર્થની યાત્રાએ ગયા. (-સહમકુલપટ્ટાવલી, વીરવંશાવલી) એક ગામમાં એક શ્રીમંતને પુત્ર અંતરાયકર્મના ઉદયથી નિર્ધન બની ગયે હતે. ઘરનું ધન માટી અને કેલસા બની ગયું હતું. આથી તે દુઃખી હતે. મુશ્કેલીથી પિતાને નિર્વાહ ચલાવતો હતો. તેણે પિતાના ઘરના ભેંયરામાંથી કચરો કાઢી ઘરના એકના એક ખૂણામાં રાખી મૂક્યો હતો. એવામાં આચાર્ય શ્રી વિહાર કરતા કરતા તે ગામમાં પધાર્યા અને શેઠના પુત્રના ઘેર ગોચરી માટે પધાર્યા. શેઠના પુત્રે ઘણું આદરથી આચાર્યશ્રીને ઘેંસ વહોરાવી. બાલમુનિ સોમચંદ્ર ઘરમાં અને ચોકમાં નજર ફેરવી તો તેમને પેલો કચરાને ઢગલે સોનાને દેખાયો. તેમને વિચાર આવ્યો કે આ ગૃહસ્થ કરોડપતિ હે જોઈએ, પરંતુ ગેચરીમાં ઈંસ જોઈને Page #642 -------------------------------------------------------------------------- ________________ એકતાલીશમું ] આ અજિતદેવસૂરિ ૬૦૩ તેમને થયું કે, આ લેભી હોવો જોઈએ. તેમણે ગુરુજીને ગુપ્ત સંકેત કર્યો, પણ ગુરુજી કંઈ સમજી ન શક્યા. પણ ચતુર શેઠને પુત્ર એ હકીકત પામી ગયે. તેણે ઊભા થઈ બાલમુનિને ઊંચકીને તે ઢગલા ઉપર જ બેસાડી દીધા. એ બાલબ્રહ્મચારી ચારિત્રનિષ્ઠ બાલમુનિના ચારિત્રના પ્રભાવથી કચરાને ઢગલે પ્રગટ રીતે સેનાને બની ગયે. શેઠના પુત્રે હર્ષ પામીને ગુરુમહારાજને વિનંતિ કરતાં જણાવ્યું કે, “નાના મહારાજ તે પ્રત્યક્ષ સ્વર્ણ પુરુષ છે. એ સેમચંદ્ર નથી પણ હેમચંદ્ર છે. ગુરુદેવ ! આપ આ મુનિને આચાર્યપદવીથી અલંકૃત કરે અને તે ઉત્સવમાં આ શ્રાવકને લાભ મળે એવી કૃપા કરે.” આચાર્ય મહારાજે પણ મુનિ સેમચંદ્રને હેમચંદ્રરૂપે નિહાળ્યા. (–વીરવંશાવલી, સહમકુલપટ્ટાવલી, પટ્ટાવલીસમુચ્ચય, ભાગ ૨) આચાર્યપદ ગુરુદેવે આ બાલમુનિને કામવિજેતા અને સર્વ રીતે એગ્ય જાણું સં૦ ૧૨૬૬ ના વિશાખ સુદિ ૩ ના દિવસે મધ્યાહ્ન સમયે કર્ક લગ્નમાં પહેલે ગુરુ, ત્રીજે રાહુ, છડું મંગળ, નવમે શુક-કેતુ, દશમે સૂર્યબુધ અને અગિયારમે ચંદ્ર-શનિ હતા–એ યોગમાં ખંભાતનગરમાં આચાર્યપદવી આપી, તેના કર્ણને ચંદન-કપૂરથી સુવાસિત કરીને સૂરિમંત્ર આપ્યું અને તેનું નામ આ૦ હેમચંદ્રસૂરિ રાખ્યું. આ સમયે માતા પાહિનીએ ઘણું ઉલ્લાસથી દીક્ષા લીધી. આ નવા આચાર્યશ્રીની ભાવના અનુસાર આચાર્યશ્રીએ સાધ્વી પાહિનીને પ્રવતિનીપદ આપ્યું અને સંઘે પ્રવતિનીને સિંહાસન ઉપર બેસવાની અનુમતિ આપી. આ દેવચંદ્રસૂરિ સં૦ ૧૧૬૭ લગભગમાં સમાધિથી કાલ કરી સ્વ ગયા અને આ૦ હેમચંદ્રસૂરિ સપરિવાર વિહાર કરતા કરતા પાટણ પધાર્યા. * એક દિવસે રાજા સિદ્ધરાજની સવારી બજારમાંથી પસાર થઈ રહી હતી. રાજા હાથી ઉપર બેઠે હતે. આ હેમચંદ્રસૂરિ પણ એ Page #643 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ૪ જૈન પર પરાના ઇતિહાસ-ભાગ રને [ પ્રકરણુ જ અવસરે બજારમાં થઈ ને જઈ રહ્યા હતા. રાજાએ આચાર્યશ્રી C : પાસે આવીને પૂછ્યું, મહાત્મન્ ! તમારે કઈ કહેવું છે ?” અવસરન આચાય શ્રીએ પ્રસન્નમુખે જણાવ્યું, · સિદ્ધરાજ! તારા ગજને શંકા રાખ્યા વિના જ આગળ ચલાવ. કદાચ દિગ્ગજો ગભરાઈ જાય તે તેને તારે વિચાર કરવા નહીં. કેમકે પૃથ્વીને તે તું જ ધારણ કરી રહ્યો છે.' રાજવીએ આચાર્ય શ્રી ઉપર ચીઠી નજર નાખી. સિદ્ધરાજના દિલમાં ગ્યાત્રાના વિચારા ઊડ્યા હતા. બરાબર એ જ સમયે તેને પ્રસન્નમુખ આચાર્ય શ્રીનાં દર્શીન થયાં. તેમના જ શ્રીમુખેથી મહામ ગલરૂપ આશીર્વાદ મળ્યા, એટલે રાજવીએ આ ઘટના મહાશકુનવંતી માની લીધી અને આચાર્યશ્રીને વિનતિ કરી કે, ‘આપ હમેશાં બપારે મને પ્રમેાદ-વિનેાદ આપવા પધારજો. રાજમહેલમાં પ્રવેશ આચાર્યશ્રીએ રાજાના આ આમત્રણને શુભ શકુન માની લઈ તે આજથી રાજમહેલમાં જવા લાગ્યા. તે પેાતાના ચારિત્ર્યખળથી અને પ્રતિભાથી ધીમે ધીમે રાજસભામાં પ્રતિષ્ઠા પામ્યા. રાજસભામાં આચાર્યશ્રીના ઉત્કષ જોઈ બીજા પડિતાના દિલમાં साक्षरः साक्षरं दृष्ट्वा એ ન્યાયે ઇર્ષ્યાએ જન્મ લીધેા. પણ આચાર્ય શ્રી તા સૌમ્યભાવથી તેમને શાંત કરતા અને પેાતાની પ્રતિભાથી પ્રભાવિત કરતા રહેતા. એક દિવસ એક ચારણુ કવિ રાજાની સભામાં આવ્યો. તે અપભ્રંશ ભાષામાં કવિત્ત બનાવીને ખેાલવા લાગ્યા. તે કવિત્તના પ્રારંભમાં આચાર્ય હેમચંદ્રનુ નામ હતું તેથી તે સાંભળીને ખીજા પડિતાને ગુસ્સો આવ્યો પણ પછીનાં ચરણા જ્યારે તેમણે સાંભળ્યાં ત્યારે તે બધા ખુશ થયા એટલું જ નહીં પણ તેએ આશ્ચર્યચિકત થઈ ગયા. ચારણે આચાર્ય શ્રીના કહેવાથી એ કવિત્તને ત્રણ વાર ઊંચે સ્વરે લલકાર્યું. આથી સભ્યાએ આચાર્યના ઉપદેશથી તે ચારણને ત્રીશ હજારનું ઇનામ આપ્યું. ચારણે હર્ષિત થઈ કહ્યું : વાર કવિત્ત સભળાવ્યું છે તે મારા ગજા પ્રમાણે ખરાખર છે અને મેં ત્રણ Page #644 -------------------------------------------------------------------------- ________________ એકતાલીશમું ! આ અજિતદેવસૂરિ સભ્યોએ મને ત્રીશ હજારની રકમ આપી છે તે મારી સાત પેઢી માટે બરાબર છે.” આચાર્યશ્રી ચૌમુખજીના દેરાસરમાં જ વ્યાખ્યાન આપતા હતા. ભ૦ નેમિનાથનું ચરિત્ર ચાલતું હતું. છેકે દર્શનવાળાઓ આવીને તેને ઉત્સાહથી સાંભળતા હતા. બ્રાહ્મણ શ્રોતાઓએ, પાંડેએ જૈન દીક્ષા લીધી એ વાત ઉપર વિરોધ ઉઠાવ્યું અને રાજાને વિનંતિ કરી કે, “આ જૈનાચાર્ય વેદવ્યાસના કથનથી જુદી વાત કરે છે. તેથી સ્મૃતિને અનાદર થાય છે તે તેમને વિપરીત બોલતા શેકવા જોઈએ.” સિદ્ધરાજે આચાર્યશ્રીને બોલાવી ખુલાસો માગ્યો. પાંડવોએ જૈન દીક્ષા લીધી છે એ વાતનું પ્રમાણ માગ્યું. આચાર્યશ્રીએ ગંભીરપણે જણાવ્યું કે, “રાજન ! વ્યાસજી મહાભારતમાં પાંડનું હિમાલયગમન જણાવે છે, જ્યારે જૈનાચાર્યો પાંડેએ દીક્ષા લીધાનું જણાવે છે, પણ તે પાંડે અને આ પાંડવે એક જ છે એવું શાસ્ત્રમાં સૂચન નથી. પાંડે ઘણું થયા છે. સાંભળે, ગાંગેય પિતામહે પિતાના પરિવારને જણાવ્યું હતું કે, મારું મરણ થાય ત્યારે મારા શરીરને એવી ભૂમિમાં અગ્નિદાહ દેજે કે જ્યાં બીજા કેઈને પણ અગ્નિદાહ થ ન હોય. ભીષ્મ પિતામહ મરણ પામતાં તેને પરિવાર એવી ભૂમિની તપાસ માટે એક પહાડના ઊંચા શિખર ઉપર આવ્યું ત્યારે ત્યાં દેવવાણી થઈ કે “મત્ર મનરાતં વં પાઇ વાનાં રાતત્રમ્ | द्रोणाचार्यसहस्रं तु कर्णसंख्या न विद्यते ।।' –અહીં ૧૦૦ ભીષ્મ, ૩૦૦ પાંડવે, ૧૦૦૦ દ્રોણાચાર્યો અને ગણી ન શકાય એટલા કર્ણને અગ્નિદાહ દેવાય છે. . “સ્પષ્ટ વાત છે કે, અહીં પાંડે ઘણા થયા છે. અમે તે બતાવીએ છીએ કે એ કાળે જૈન પાંડ થયા હશે. એમાં શંકા કરવાનું કઈ કારણ નથી. તેમની પ્રતિમાઓ શત્રુંજય તીર્થમાં અને Page #645 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ નાસિકના શ્રીચંદ્રપ્રભુના દેરાસરમાં વિદ્યમાન છે. તેમ કેદારતીર્થમાં પણ છે. તેથી જેને જ્યાં શ્રદ્ધા હોય તે ત્યાં તેમને પૂજે. જ્યાં પ્રગટ જ્ઞાન છે ત્યાં ધર્મ છે. જ્ઞાન ગમે ત્યાં હોઈ શકે. જ્ઞાન અને ગંગા એ કેઈની ધરોહર નથી.” બ્રાહ્મણે આ ખુલાસે સાંભળી મૌન રહ્યા. રાજાએ આચાર્યશ્રીને વ્યાખ્યાન ચાલુ રાખવાને વિનંતિ કરી. એક દિવસે પુરોહિત આમિગે આચાર્યશ્રીને જણાવ્યું, ‘તમારી ઉપદેશસભામાં સ્ત્રીઓ શણગાર સજીને આવે છે અને જેને પિતાને માટે તૈયાર કરાવેલે પૌષ્ટિક આહાર તમને આપે છે ત્યારે તમારું બ્રહ્મચર્ય કેવી રીતે ટકી શકે ? કારણ કે, પત્રભેજી પારાશર ઋષિ વગેરે પણ સ્ત્રીમાં મેહ પામ્યા, તે પછી દૂધ, દહીં, ઘી વગેરે ખાનારા માનવી પોતાની ઇંદ્રિયને કાબૂમાં રાખે એ તે સમુદ્રમાં વિંધ્યાચલ ડૂખ્યા જેવી વાત છે.” - આચાર્યશ્રીએ હસીને જવાબ આપે, “પુહિતજી! તમારે નિર્ણય વિચારપૂર્વકને નથી. સાંભળો, સિંહ બળવાન છે, તે હરણ, ડુક્કર વગેરેનું માંસ ખાય છે. છતાં વર્ષભરમાં એક જ વાર વિષયસેવન કરે છે. જ્યારે કબૂતર કાંકરા અને ધાન્ય ખાય છે છતાં નિરંતર કામી બની રહે છે તેનું શું કારણ? આ સમયે સિદ્ધરાજે જણાવ્યું કે, “ઉત્તર દેવાની તેવડ ન હોય છતાં રાજસભામાં ફાવે તેમ બેલે એ ઉતાવળિયે સ્વભાવ કહેવાય.” પુરોહિત આ ઠપકાથી શરમિંદ બની ગયે. - વાદી ગુરુ આ દેવસૂરિએ સિદ્ધરાજની સભામાં સં. ૧૧૮૧ના વૈશાખ સુદિ ૧૫ના રેજ દિગંબરાચાર્ય કુમુદચંદ્રને હરાવી વિજય પતાકા મેળવી અને વેતાંબરેએ જૈનધર્મ અને ગુજરાતને ગૌરવવંતુ બનાવ્યું, તેમાં આ હેમચંદ્રસૂરિને પણ સબળ હાથ હતા. દિગંબરાચાર્યે પૈસાના બળથી ખજાનાપ્રધાન ગાંગિલ, રાજસભાના કેશવ નામના ત્રણ સભ્ય અને બીજા દર્શનીઓને પિતાના પક્ષમાં લીધા હતા. Page #646 -------------------------------------------------------------------------- ________________ એકતાલીશનું ] અ અજિતદેવસૂરિ ૬૦૭ આ॰ વાદિદેવસૂરિએ એવી રીત ન દાખવી. તેએ તે માનતા હતા કે, જે વિજય વિદ્યાથી મળે છે તે જ સાચા વિજય છે. ધનથી મેળવાયેલા વિજય સાચેા નથી હાતેા. પણ આ પ્રસંગે એક માત્ર રાજમાતાના ભય હતા. રાજમાતા મિનલદેવી તેમના પિય રના કારણે હિઁગ ખરાચાર્ય તરફ પક્ષપાત બતાવે એ વાત તરફ આ॰ હેમચ'દ્રસૂરિનું લક્ષ ગયું. તેઓ હમેશાં રાજમહેલમાં જતાઆવતા. અવારનવાર રાજમાતા પણ આચાર્ય શ્રીના ઉપદેશ સાંભળતાં. તેઓ આ પ્રસંગે રાજમહેલમાં જઈ રાજમાતાને મળ્યા અને જણાવ્યું, ‘માતા ! દિગંબરે આ શાસ્ત્રાર્થમાં એવું સિદ્ધ કરવાના છે કે, સ્ત્રીઓએ કરેલા ધમ નકામા જાય છે, જ્યારે શ્વેતાંબરા એવું સિદ્ધ કરવાના છે કે, સ્ત્રીઓએ કરેલા ધર્મ ફાક જતા નથી.’ રાજમાતાએ આ અંગે પાકી તપાસ કરી અને આ૦ હેમચંદ્રસૂરિની વાતને સાચી માન્યા પછી દિગંબરાના પક્ષ છોડી દીધું. પિરણામે વાદ્ય માટેના ન્યાય મેળવવામાં આડખીલી નડી નહીં. આ વાદિદેવસૂરિની પ્રમળ યુક્તિ આગળ આ॰ કુમુદચંદ્ર ઝાંખા પડી ગયા અને દક્ષિણના પડતા પર ગુજરાતના આ વિદ્વાન વાદીએ વિજયની મહેાર મારી. (જૂએ, પ્રક૦ ૪૧, પૃ૦ ૫૭૦) આ સમયે આ॰ હેમચંદ્રસૂરિ ૩૬ વર્ષની ઉંમરના હતા. પણ તે નૈષ્ઠિક બ્રહ્મચર્યના એજસ્થી સનત્કુમાર વગેરેની જેમ આલ મુનિ જેવા દેખાતા હતા. દિગબરાચાર્યે તેમની મશ્કરી કરવા ધાર્યું પણ આચાર્યશ્રીએ તેમને લજાવે એવે રોકડા જવાબ વાન્યા. તેમણે સંભળાવી દીધું કે, ‘ તમે મને ખાળક માના છે પણ ખરા બાળક તા એ જ છે કે, જે લંગાટી પણ વીંટી શકતા નથી. જેઈ લે, મે તે કપડાં પહેરેલાં છે.' એ સાંભળી સૌ હસી પડયા. રાજા સિદ્ધરાજે આ શાસ્રાર્થના ઉપલક્ષમાં આ૦ વાદિદેવસૂરિને લાખ રૂપિયાની રકમ તથા ખાર ગામ આપવાને જણાવ્યું ત્યારે આચાર્યશ્રીએ તે દાનના સ્વીકાર ન કર્યાં. આથી રાજાએ તે દ્રવ્ય વર્ડ પાટણમાં મોટા જિનપ્રાસાદ બધાવ્યા અને તેમાં સ’૦ ૧૧૮૩ Page #647 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮ જૈન પર પરાનેા પ્રતિદ્વાસ-ભાગ ૨જો [ પ્રકરણ ના વૈશાખ સુદિ ૧૨ના રોજ આ૦ વાદિદેવસૂરિના હાથે ૫ આંગળ ઊંચી ભ॰ ઋષભદેવની પિત્તલની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી, જે સ્થાન ‘રાજવિહાર’ નામથી પ્રસિદ્ધિ પામ્યું. (-જૂએ ચાલુ પ્રકરણ પૃ૦ ૫૭૦, ૫૭૧) એક વાર ભાગવતમતના આચાય એધ પાટણમાં આવ્યા, જે સિદ્ધ સારસ્વત' વિદ્વાન હતા. રાજાએ તેને રાજસભામાં પધારવા આમત્રણ આપ્યું. તેણે ઉત્તર વાળ્યા કે, ‘કાશીનરેશ અને કનેાજના નરેશા જોયા છે. તે આ નાનકડા ગુજરાતને રાજા શી વિસાતમાં છે ?’ તેણે રાજવીનુ આમત્રણ પાછુ ઠેલ્યું. રાજ રાજકવિ શ્રીપાલને સાથે લઈ તેને મળવા ગયા અને ૫૦ દેવળેાધની સામે જ જમીન ઉપર બેસી ગયા. દેવબેધે કવિચક્રવતી શ્રીપાલની મશ્કરી કરી એટલે એ અને વિદ્વાનેા વચ્ચે ઝગડા થયા. રાજાએ દેવબોધને કાઈ રકમ ભેટ ન કરી. સિદ્ધરાજે બંધાવેલા રાજવહારમાં સ૦ ૧૧૮૩માં ભ૦ ઋષભદેવના પ્રતિષ્ઠામહાત્સવ હતા. એ ઉત્સવમાં દેખેધે હાજરી આપી સૌને પાતાના પાંડિત્યથી આશ્ચર્યચકિત કરી નાખ્યા. તેમણે એ વાત તટસ્થપણે સ્પષ્ટ જણાવી કે~શંકર જેવા કેાઈ રાગી નથી, કેમકે તે સદા અર્ધાંનારીશ્વર બની રહે છે. જિનેશ્વર જેવા કોઈ વીતરાગ નથી, કેમકે તે નારીના સંગથી રહિત છે. ખીજાઓ વચગાળાના છે જે વિષયભાગને પૂરા સેવી શકતા નથી અને તેને સર્વથા છેાડી શકતા નથી.’ રાજા સિદ્ધરાજે ખુશ થઈ ૫૦ દેવમેાધને લાખ દ્રવ્ય આપ્યું. બીજી તરફ તે સુરા પીતા હતા એ વાત વિરાજ શ્રીપાલે ગુપ્તચરા દ્વારા જાણીને રાજાને પણ વાકેફ કર્યાં હતા. આથી રાજાએ તેને ધન આપવું અંધ કર્યું. ૫૦ દેવબેાધને ખર્ચ લખલૂટ હતા એટલે તે ત્રણ વર્ષમાં સાવ નિર્ધન જેવા બની ગયા. હવે તેણે આ૦ શ્રીહેમચંદ્રસૂરિને મળવાનુ ગાઠવ્યું. કવિરાજ શ્રીપાલે આચાર્યશ્રીને વિનતિ કરી કે, ‘આપે ૫૦ દેવળેાધને મળ Page #648 -------------------------------------------------------------------------- ________________ એકતાલીસમું ] આ અજિતદેવસૂરિ ૬ ૦૯ વાની તક ન આપવી. તેને સત્કાર પણ ન કરે.” - આચાર્યશ્રીએ ગંભીરપણે કવિરાજ શ્રીપાલને જણાવ્યું કે, “મહાનુભાવ ! એ અસાધારણ સિદ્ધ સારસ્વત પંડિત છે. એ નિરભિમાની બનીને આવે તે તેને સત્કાર આપે જ જોઈએ.” એક દિવસે પં. દેવબોધ આ૦ હેમચંદ્રસૂરિને મળવા ઉપાશ્રયે આવ્યું. આચાર્યશ્રીએ તેને પિતાના અર્ધઆસન ઉપર બેસાડી સત્કાર કર્યો. પં. દેવબંધ આચાર્ય શ્રી માટે બેલ્યા કે– ‘पातु वो हेमगोपालो दण्ड-कम्बलमुद्वहन् । ____ षड्दर्शनपशुग्रामाँश्चारयन् जैनवाटके ।।' –જે ષદર્શનરૂપ પશુઓને જેન ગોચરમાં ચારી રહ્યા છે તે દંડ અને કાંબળીવાળા હેમ–ગોપાલ તમારું રક્ષણ કરે. આચાર્યશ્રીએ ત્યાં ત્યારે જ કવિરાજ શ્રીપાલને બેલાવી તે બંને વચ્ચે મૈત્રી કરાવી દીધી, કેમકે ઝગડે મટાડે એ સાધુને પ્રથમ ધર્મ છે. વળી, રાજા પાસેથી તેને લાખ દ્રવ્ય અપાવ્યું અને તે પછી દેવબોધ આત્મકલ્યાણ માટે ગંગાકિનારે ચાલ્યા ગયે. એકવાર રાજાએ યાત્રાએ જતાં આ૦ હેમચંદ્રસૂરિને વાહન ઉપર બેસવાની વિનંતિ કરી, ત્યારે આચાર્યશ્રીએ સાધુ માટે તે અકથ્ય બતાવી ઈન્કાર કર્યો. આથી રાજાએ કહ્યું કે, “તમે જડ છે.” આચાર્યું ટૂંકે ઉત્તર આપ્યો, “હા, અમે નિજડ છીએ.” તે પછી રાજા ચોથે દિવસે ઉપાશ્રયે આવ્યું ત્યારે આચાર્યશ્રી આયંબિલ કરતા હતા. રાજાને તે વિશે ખબર નહોતી. રાજાએ પડદે ઊંચકી જોયું તે આચાર્યશ્રી લૂખુસૂકું ભજન કરી રહ્યા હતા તે તેના પ્રત્યક્ષ જાણવા-જોવામાં આવ્યું. રાજા આચાર્યશ્રીના ત્યાગ, તપસ્યા અને શાંત સાભાવથી ખૂબ પ્રભાવિત થયે. સિદ્ધરાજને પુત્ર નહે. એનું તેને મોટું દુઃખ હતું. તે પુત્રકામનાથી સં૦ ૧૧૮૫માં ઉઘાડે પગે તીર્થયાત્રા કરવા નીકળે. તેણે આચાર્યશ્રીને પણ સાથે લીધા. Page #649 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ રાજાએ બ્રાહ્મણોને શિહેર ગામ આપ્યું. શત્રુંજયતીર્થમાં ભ૦ ઋષભદેવની પૂજા માટે ૧૨ ગામ આપ્યાં. ગિરનારતીર્થના જીર્ણોદ્વારની પૂરી રકમ આપી. તીર્થમાં યાત્રિકોએ પાળવાના નિયમ બનાવ્યા. ભ. શ્રી નેમિનાથ, અંબિકાદેવી તથા અવલોકનશિખર (પાંચમી ટૂંક)માં ભ૦ નેમિનાથનાં દર્શન-પૂજન કર્યા, અને પ્રભાસપાટણ જઈ સેમિનાથ મહાદેવની યાત્રા કરી. (-જૂઓ પ્રક. ૩૫, પૃ. ૯૪, લ્પ, ૯૭) આચાર્યશ્રીએ અહીં શિવાલયમાં મહાદેવના ગુણેનું પ્રતિપાદન કરતી સ્તુતિ કરી यत्र तत्र समये यथा तथा, योऽसि सोऽस्यभिधया यया तया । वीतदोषकलुषः स चेद् भवान् एक एव भगवन् ! नमोऽस्तु ते ॥३१॥ (–અગવ્યવચ્છેદિક, લે. ૩૧) રાજાએ અહીં ઘણું દાન કર્યું. આચાર્યશ્રીએ કેડીનાર જઈને અઠ્ઠમતપ કરી અંબિકાદેવીને આરાધી અને રાજાના સંતાન માટે પૂછ્યું. દેવીએ જણાવ્યું કે, “જાના ભાગ્યમાં પુત્ર નથી, પણ તેના પછી કુમારપાલ ગુજરાતને રાજા થશે, જે રાજ્યને વધારશે, ભગવશે અને માટે પરમહંતશ્રાવક થશે.” * આચાર્યશ્રીએ સિદ્ધરાજને આ વિગત જણાવી. રાજા ત્યાંથી નીકળી રાજધાનીમાં આવ્યો. તેણે પાટણના જ્યોતિષી, મંત્રવાદી અને નિમિત્તિયાઓ વગેરેને પૂછીને ખાતરી કરી તે આચાર્યશ્રીની ભવિષ્યવાણી સર્વથા સાચી હતી. હવે તેને નિર્ણય બંધાયો કે, તેની પછી ત્રિભુવનપાલને પુત્ર કુમારપાલ ગુજરાતને મહાન રાજા થશે. (જૂઓ પ્રક. ૩૫, પૃ૦ ૧૦૦) આચાર્યશ્રી સં. ૧૧૯૨ની સાલમાં ખંભાતમાં ચતુર્માસ વિરા Page #650 -------------------------------------------------------------------------- ________________ ૬૧૧ એક્તાલીશમું ] આ અજિતદેવરિ જમાન હતા, ત્યારે કુમારપાલ વખાને માર્યો તેમની પાસે આવ્યો હતે. આચાર્યશ્રીએ તેને ઓળખી લીધે ને સારા આસન ઉપર બેસાડીને આશ્વાસન આપ્યું. તેમણે સ્પષ્ટ નિર્ણય આપ્યું કે, આજથી સાતમે વર્ષે તું રાજા બનીશ.” શ્રાવકોએ તેને રસ્તાની ખરચી માટે ૩૨ દ્રમ્મ આપ્યા. રાજા સિદ્ધરાજે માળવા પર ચડાઈ કરી ત્યારે તેને આવ વીરસૂરિ અને આ૦ હેમચંદ્રસૂરિની મંગલવાણું થઈ હતી. તે જીતીને પાછો વળે. તેમની વાણુને તે આ વિજયનું મૂળ શકુન માનતે હતું. રાજાએ સં. ૧૧૯માં માળવા જીતીને પાટણમાં ધામધૂમથી પ્રવેશ કર્યો. આઠ વરસૂરિ, આ હેમચંદ્રસૂરિ અને બીજા આચાર્યો તેમજ વિદ્વાનોએ રાજાને વિવિધ આશીર્વાદથી વધાવ્યું. ગુજરાત ગૌરવાન્વિત બન્યું. એક દિવસે રાજસભામાં રાજ અવંતીથી આવેલા ગ્રંથભંડારના ગ્રંથને જેતે હતે. એવામાં તેને હાથે ભેજવ્યાકરણ ચડી ગયું, ત્યારે આચાર્યશ્રીએ જણાવ્યું કે, “ભેજરાજા મહાવિદ્વાન હતો, જેણે આ ગ્રંથ રચે છે.” સિદ્ધરાજે ઉત્કંઠાપૂર્વક પૂછ્યું, “શું આપણું ગ્રંથભંડારોમાં આવી કેટિના ગ્રંથ નથી? શું ગુજરાતમાં એ કેઈ વિદ્વાન નથી કે આવા મહાન ગ્રંથ રચી શકે ? ત્યાં ઉપસ્થિત બધા વિદ્વાનેએ ત્યારે આચાર્યશ્રી સામે નજર કેન્દ્રિત કરી અને રાજાએ આચાર્યશ્રીને વિનંતિ કરી કે, “ભગવાન આજે જે “કાતંત્ર વ્યાકરણ ભણાવાય છે તે નાનું છે. એનાથી વિદ્યાથીને વ્યુત્પત્તિ થતી નથી. બીજી તરફ પાણિનીયવ્યાકરણ વૈદિક પ્રક્રિયાથી કિલષ્ટ બની ગયું છે, તે હે મુનિવર ! તમે જગતના ઉપકાર માટે સરળ અને સુબોધ એવા રાષ્ટ્રિય વ્યાકરણનું નિર્માણ કરે અને મહાપુણ્યના ભાગીદાર બને. મને યશને ભાગી બનાવે અને ગુજરાતને સાહિત્યિક ગૌરવ અપાવે.” આચાર્યશ્રીએ રાજવીની વિનંતિને સ્વીકાર કર્યો. તેમણે એમના સમય સુધીનાં સમસ્ત વ્યાકરણોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું અને Page #651 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જૈન પરપરાના ઇતિહાસ-ભાગ ૨જો [ પ્રકરણ નવું ‘સિદ્ધહેમચંદ્ર વ્યાકરણ' રચ્યું. તેમાં ૮ અધ્યાય તથા ૩૨ પાદ રાખ્યાં, દરેક પાદની અંતે એકેક શ્લાક અને છેલ્લે ચાર બ્લેક એમ કુલ ૩૫ શ્ર્લાક નેડી; તેમાં ચૌલુકચરાજવંશનું લાક્ષણિક દન કરાવ્યું છે. એ વ્યાકરણની સરળતા માટે પૂર્તિમાં લવ્રુત્તિ, બૃહવૃત્તિ, ધાતુપાઠ, અનુશાસન, ધાતુપારાયણુ, શબ્દકોશો, હ્રયાશ્રય કાવ્ય વગેરે જરૂરી અંગોપાંગ પ્રથા બનાવ્યા. રાજપુરાહિત અને વિદ્વાન સભાસદોએ એ વ્યાકરણનુ ત્રણ વાર વાચન-મનન કરી તેને શુદ્ધ વ્યાકરણ તરીકે જાહેર કર્યું. રાજાએ તે વ્યાકરણને હાથીની અંબાડી ઉપર પધરાવી, નગરમાં ફેરવીને સત્કાર કર્યો. ૩૦૦ લહિયાએ રોકી તેની ઘણી નકલે લખાવી દેશેાદેશ માકલી. ૨૦ નકલા કાશ્મીર મેાકલાવી અને પાટણમાં વ્યાકરણના અજોડ વિદ્વાન કાલ કાયસ્થની અધ્યક્ષતામાં સિદ્ધહેમચંદ્ર વ્યાકરણનું પઠન-પાઠન શરૂ કરાવ્યું. (પ્રક૦ ૩૫, પૃ૦ ૯૬) આચાર્યશ્રીએ બીજા પણ વિવિધ વિષયના ગ્રંથા રચ્યા છે. આચાર્ય શ્રી સ૦ ૧૧૯૮ ના ચતુર્માસમાં ખંભાતમાં હતા ત્યારે રાજા સિદ્ધરાજ સ૦ ૧૧૯૯ ના કાર્તિક સુદિ ૩ ના રાજ પાટણમાં મરણ પામ્યા. કુમારપાલ ખંભાત આવીને શેઠ સાંખની સાથે આચાર્યશ્રી પાસે આવ્યેા. તે આશીર્વાદ મેળવી પાટણ ગયા અને સ’૦ ૧૧૯૯ માં ગુજરાતના રાજા બન્યા. આચાર્ય શ્રી વિહાર કરતા કરતા પાટણ પધાર્યા. અહીં સ ૧૨૦૭ માં તેમનાં માતા પૂર્વ પ્રવર્તિની પાહિનીજીએ અનશન કર્યું. શ્રાવકાએ પુણ્યમાં ૩ કરોડ વાપર્યો અને આચાર્યશ્રીએ ત્રણ લાખ શ્લાકનું પુણ્ય આપ્યું ને પ્રવર્તિનીજી કાલધર્મ પામ્યાં. એમના શખની શિખિકા ત્રિપુરુષ-ધર્મસ્થાનના ખાવાઓએ તેાડી નાખી એટલે આચાર્યશ્રીએ એ વાત રાજ કુમારપાલને જણાવી. રાજવીએ તેને ચેાગ્ય શિક્ષા કરી. એ જ સમયે રાજવી કુમારપાલે આચાર્યશ્રીને પ્રતિદિન રાજ મહેલમાં પધારવા વિનંતિ કરી અને આચાર્ય શ્રીના રાજમહેલમાં Page #652 -------------------------------------------------------------------------- ________________ એકતાલીશમું ] આ અજિતદેવરિ ૧૩ આદરભર્યો સત્કાર થવા લાગ્યું. રાજા રાણી હમેશાં તેમને ઉપદેશ સાંભળતા અને તેમને ગુરુ માનતા. ગૂર્જરેશ્વર રાજા કુમારપાલે આચાર્યશ્રીને ઉપદેશથી સં૦ ૧૨૦૭ માં પ્રભાસપાટણના સોમનાથ મંદિરને પાયાથી શિખર સુધીને જીર્ણોદ્ધાર કરવાને સંકલ્પ કરી તેમનાથના મંદિરની ધ્વજાઓ ચડે ત્યાં સુધી માંસ-મદિરાને ત્યાગ કર્યો, પછી સાત વ્યસને પણ છેડ્યાં. સં. ૧૨૦૮માં સમસ્ત રાજ્યભરમાં અમારિપટલ વગડા. જુગાર સર્વથા બંધ કરાવ્યું અને સં૦ ૧૨૧૧ માં પ્રભાસપાટણમાં મહાદેવની પ્રતિષ્ઠા કરાવી. આચાર્યશ્રી એ પ્રતિષ્ઠા પ્રસંગે પ્રભાસપાટણ પધાર્યા. ત્યાંના પાશુપતાચાર્ય મહંત ભાવ બૃહસ્પતિએ આચાર્યશ્રીને હાથ ઝાલી તેમને શિવાલયમાં પ્રવેશ કરાવ્યું. આચાર્યશ્રીએ ત્યાં શિવપુરાણની વિધિ મુજબ મહાદેવનું આહ્વાન, અવગૂઠન, મુદ્રા, ન્યાસ અને વિસર્જન કરી અંતિમ સ્તુતિપાઠ ઉચ્ચાર્યો– यत्र तत्र समये यथा तथा, योऽसि सोऽस्यभिधया यया तया । वीतदोषकलुषः स चेद् भवान् एक भगवन् ! नमोऽस्तु ते ॥ (-અગવ્યવદિકા, ૦ ૩૧) भवबीजाङ्कुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै । . (-મહાદેવસ્તોત્ર, લે. ૪૪) –જે તે સમયે, જેવા તેવા, જે તે નામથી જે તે છે, પણ હે ભગવન! તમે જે દેષ રહિત હો તે તમને એકલાને જ નમસ્કાર કરું છું. (૧) –જેમણે જન્મ-મરણના અંકુરાને ઉગાડનારા રાગ વગેરે દેને નાશ કર્યો છે તેવા બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ કે જિનેશ્વર જે હે તેઓને નમસ્કાર થાઓ. (૨) મહામાત્ય વાહડે સં. ૧૨૧૩ માં શત્રુંજય તીર્થને માટે ઉદ્ધાર કરાવી આ૦ હેમચંદ્રસૂરિના હાથે ભ૦ ઋષભદેવની પ્રતિષ્ઠા કરાવી. 7 , . Page #653 -------------------------------------------------------------------------- ________________ ૬૧૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ પ્રકરણ આચાર્યશ્રીએ રાજા કુમારપાલને ઉપદેશ આપે, તેથી સં૦ ૧૨૧૬ માં રાજાએ સમ્યક્ત્વ સાથે શ્રાવકનાં બાર વત ઉચ્ચર્યા. આચાર્યશ્રીએ તેને આશીર્વાદમાં પરમહંત અને રાજર્ષિ એવાં બિરુદે આપ્યાં અને રાજાના આગ્રહથી તેના આધ્યાત્મિક બધ માટે વીતરાગસ્તોત્ર” અને “સટીકગશાસ્ત્રની રચના કરી. રાજા કુમારપાલે આચાર્યશ્રીના ઉપદેશથી ઘણું કુમારપાલવિહારે-૧૪૪૪ દેરાસરે, ઘણાએક જીર્ણોદ્ધારે, ૨૧ જ્ઞાન ભંડાર કરાવ્યા અને ઘણી દાનશાલાઓ ખેલી. નિર્ધન જેનેનેસ્વામી ભાઈઓને ૧૪ કરેડની મદદ કરી. રૂદતી ધનને નિયમ રદ કર્યો અને જનતા ઉપર પડેલા ઘણું કરેને માફ કર્યા. તે પછી તેણે સિદ્ધહેમકુમાર સંવત્ ચલાવ્યું. પં. વામરાશિએ રાજા સિદ્ધરાજના સમયે આચાર્યશ્રીને ગાળે આપી હતી. તેથી આચાર્યશ્રી નારાજ થતાં તેની આજીવિકા બંધ કરવામાં આવી હતી, તેમજ પ્રભાસપાટણના શિવાલયના મહંત ભાવ બહસ્પતિએ શરાબ સેવન વગેરેની ભૂલ કરી હતી. તેથી તેમની આજીવિકા બંધ કરવામાં આવી હતી. તે બંનેએ આચાર્યશ્રીના ચરણે આવીને ભૂલની માફી માગી હતી એટલે રાજા કુમારપાલે તેઓની આજીવિકા ફરીથી ચાલુ કરી હતી. આ ઘટના સં૦ ૧૨૨૫ માં બની હતી.' મહામાત્ય આંબડે જીર્ણોદ્ધાર કરાવી ભરુચના શકુનિકાવિહારમાં સં. ૧૨૨૨ માં ભ૦ મુનિસુવ્રતસ્વામીની પ્રતિષ્ઠા કરી. તેમજ મંત્રી અબડે પિતાના પિતાના ઉદયનવસતિને વિસ્તાર કરી ઉદયનવિહાર બંધાવ્યું, તે બંનેની પ્રતિષ્ઠા પણ સં. ૧૨૨૩માં આચાર્યશ્રીના હાથે કરાવી. રાજા કુમારપાલે આચાર્યશ્રીના ઉપદેશથી સં૦ ૧૨૨૬ માં ૧. મહંત ભાવ બુડપતિને સં૦ ૧૨૨ માં ફરી વાર આજીવિકા બાંધી આપી તે વિશે જુઓ, પાટણના ભદ્રકાળી મંદિરમાં શિલાલેખ-ખંડ તથા જુઓ, પ્રક. ૩૫, પૃ. ૧૨૪નું ટિપણ. Page #654 -------------------------------------------------------------------------- ________________ એકતાલીસમું ] આ અજિતસૂરિ ૬૧૫ શત્રુંજય તીર્થ અને ગિરનાર તીર્થને છરી પાળને યાત્રા સંઘ કાઢો. રાજાએ શત્રુંજયમાં ઘણે લાભ લીધે પણ તે વૃદ્ધાવસ્થાના કારણે ગિરનાર પહાડ ઉપર ચડી શક્યો નહીં. જ્યારે સંઘને પડાવ વલભીપુરથી આગળ ચાલ્યા ને ચેગઠ પાસે થાપા અને ઈસાવલ એ બંને પહાડીઓની તળેટી નજીક કરવામાં આવ્યો હતો. રાજાએ એ બંને પહાડીઓ ઉપર ભ૦ ઋષભદેવ અને ભવ પાર્શ્વનાથનાં દેરાસર બંધાવ્યાં. આ દેરાસરના પથ્થરે આજે પણ ત્યાં નજરે પડે છે. કેઈએ એ પથ્થરમાંથી ઊભું કરેલું નાનકડું શિવાલય આજે વિદ્યમાન છે. - આચાર્યશ્રીએ સં. ૧૨૨૮ માં પાટણમાં અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરાવી. તેમના હાથે કરાયેલી આ પ્રતિષ્ઠાઓ છેલ્લી હતી. આચાર્યશ્રીને આ૦ બાલચંદ્ર નામે મહત્વાકાંક્ષી શિષ્ય હતા. આ૦ બાલચંદ્ર એ મનસૂબે કર્યો કે જેમ આ૦ હેમચંદ્રસૂરિ અને રાજા કુમારપાલની જેડી છે તેવી કુમારપાલ રાજા પછીના રાજા અજયપાલ સાથે પિતે જોડાઈને વિખ્યાત થવું. આચાર્યશ્રીએ લગ્નવેલા સાધવા માટે આ બાલચંદ્રને ઘટીયંત્ર ઉપર બેસાડ્યા. આ બાલચંદ્ર પિતાની સ્વાર્થ સાધના માટે મુહૂર્તના સમયમાં ગરબડ કરી વાસ્તવિક લગ્ન આવ્યા પહેલાં જ લગ્ન આવ્યું છે એમ જાહેર કર્યું અને એ જ સમયે ઉપર્યુક્ત પ્રતિમાઓની અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરવામાં આવી. વડેદરાને વેપારી શેઠ કાનજી વસે થેડી વાર પછી હાંફળફાંફળો થતે આચાર્યશ્રી પાસે આવ્યો, તે પિતાના દેરાસરના મૂળનાયકની પ્રતિમાને અંજનશલાકા કરાવવા લાવ્યા હતા, પણ સામગ્રી મેળવવામાં સમય વીતી જવાથી રાજપુરુષેએ તેને અંદર આવવા દીધો નહોતે. પ્રતિષ્ઠાનું કામ સમાપ્ત થતાં તે આચાર્યશ્રી પાસે આવી પગે પડી રેવા લાગ્યું. કૃપામૂર્તિ આચાર્યશ્રીએ બહાર આવીને આકાશમાં નજર નાખી, સૂક્ષ્મ દૃષ્ટિએ જોયું ને તરત જ બેલી ઊઠયા: “અરે ! આ શું થયું ? જે સમયે અંજનશલાકા-પ્રતિષ્ઠા Page #655 -------------------------------------------------------------------------- ________________ ૬ ૧૬ જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૨ો [ પ્રકરણ થઈ છે તે મુહૂર્ત તા દૂષણવાળુ છે તે પ્રતિષ્ઠાપક તથા પ્રતિમાજીને વધુમાં વધુ ત્રણ વર્ષનું આયુષ્ય આપનારું છે. આચાર્યશ્રીએ તરત જ સાચું મુહૂર્ત આવતાં શેઠ કાનજીની પ્રતિમાની અંજનશલાકા કરી, જે પ્રતિમા અત્યંત પ્રભાવશાળી બની. સંભવત: આ ત્રણે જિનપ્રતિમા એ તે—૧. ગાડીપુરની, ૨. મહે મદાવાદની અને ૩. તારંગાની છે. (–જૂઓ, ૫૦ નેમવિજયગણનું ગાડીજીપાર્શ્વનાથનું સ્તવન, પ્રક૦૫૮) આચાર્યશ્રીએ એ ઉત્સવમાં જાહેર કર્યું કે મારું આયુષ્ય હવે માત્ર છ મહિનાનુ બાકી છે અને કુમારપાલ પણ મારા પછી છ મહિને મરણ પામશે. ધર્મ પ્રચાર આચાર્યશ્રીએ પાંત્રીશ હજાર જેટલાં ઘરાના માનવીઓને જૈન બનાવ્યા. આમ તેઓ બધી રીતે સમર્થ હતા, તેઓ ધારત તે પેાતાના નવા ગચ્છ સ્થાપીને ચલાવી શકત, પણ તેઓ એવા ગર્વિષ્ટ મહત્ત્વાકાંક્ષી નહાતા. તેઓ સમદર્શી હતા, અધૂરા નહેાતા, ઉતાવળિયા નહેાતા, સ્થિતપ્રજ્ઞ હતા, જ્ઞાનના સાગર હતા. અહુના પૂજારી નહેાતા, વીતરાગના અનુગામી હતા. આથી તેમણે નવા પથ ચલાવવાના સ્વપ્ને પણ ખ્યાલ ન કર્યાં અને તી કરના શાસનની સતા મુખી રક્ષા કરવાને સદા ઉદ્યમશીલ રહ્યા. વળી, તેમના શરીર અને કાર્યક્ષમતાનું વર્ણન આ પ્રકારે મળે છે તેમનામાં સેાના જેવી શરીર કાંતિ હતી, કમલની પાંખડી જેવી આખા .હતી. જોનારને હર્ષ ઉત્પન્ન કરે તેવું સુખ હતું. તેમનું ચારિત્ર ચમત્કારી હતું. તેમનામાં ખાવીશે પરીષહે! જીતવાનું સામર્થ્ય હતું. તપસ્યાની પણ શક્તિ હતી. તેમની બુદ્ધિ વિષયા શાસ્ત્રને ઉકેલી શકતી. વ્યાકરણ જેવા ગ્રંથા રચવાની કુશળતા હતી, પરવાદીને જીતવાની તીક્ષ્ણ તર્કશક્તિ હતી. ધારી અસર કરે તેવી કવિત્વ શક્તિ હતી. અયેાગ્ય અને પતિતને પણ ધર્માંમાં સ્થાપવાનુ અને તેમાં Page #656 -------------------------------------------------------------------------- ________________ એકતાલીશમું ] આ અજિતદેવસૂરિ ૨૧૭ સ્થિર કરવાનુ પ્રભાવબળ હતું. તેમની વાણી મધ જેવી મીઠી હતી. નિપુણ પુરુષો આ॰ હેમચંદ્રની અપૂર્વ શક્તિ પ્રત્યક્ષ જોઈ ને પ્રાચીનકાળમાં થઈ ગયેલા સર્વજ્ઞ તીર્થંકરો અને ગણધરાના વિશિષ્ટ સામર્થ્ય'માં વિશ્વાસ કરતા હતા. (-આ॰ સામપ્રભસૂરિષ્કૃત ‘ કુમારપાલપડિઓહા, ગા ૨૦ થી ૨૪ અને શ્રી. મધુસૂદન મેદ્રીકૃત ‘હૈમસમીક્ષા’) આચાર્ય શ્રી હેમચદ્રસૂરિ સં૦ ૧૨૨૯ માં પાટણમાં સંધ સમક્ષ આ॰ રામચંદ્રને પોતાની પાટ સોંપી, સમાધિમાં રહી, બ્રહ્મરંધ્રથી પ્રાણ છેાડી કાલ કરી સ્વગે ગયા અને તે પછી એ જ સાલમાં રાજા કુમારપાલ પણુ સ્વગમન કરી ગયા. રાજા અને પ્રજાએ આચાર્યશ્રીને મૃત્યુ-ઉત્સવ મનાવ્યેા. રાજા સામતા અને પ્રજાએ આચાર્યશ્રીના અગ્નિસ`સ્કારના સ્થાનેથી તિલક કરવા માટે રાખ લીધી અને જ્યારે રાખ રહી નહીં ત્યારે જનતાએ ખાદી ખાદીને માટી લીધી. પરિણામે ત્યાં મેટા ખાડા પડડ્યો, જે સ્થાન ‘હેમખાડ ’ તરીકે પ્રસિદ્ધ થયું. રાજપુરોહિત રાજકવિ સામેશ્વરદેવે અધ શ્ર્લાકમાં ઐતિહાસિક તથ્ય બતાવ્યું છે કે આચાર્ય શ્રી વિશે એક ' वैदुष्यं विगताश्रयं श्रितवति श्रीमचन्द्रे दिवम् ।' (–સુરથાત્સવ, સ : ૧૫, શ્લા॰ પર) શિષ્યપરિવાર ૩૦ સ॰ આ॰ હેમચંદ્રસૂરિના જીવનપ્રસંગેામાં જુદે જુદે સ્થળે તેમના શિષ્ય-પ્રશિષ્યાનાં નામ આવે છે. તેઓના ટ્રકા પરિચય આ પ્રમાણે છે ૧. આ બાલચ'દ્રસૂરિ આ॰ હેમચંદ્રસૂરિના તે ક્રુશિષ્ય હતા. તેમને રાજા અજયપાલને પેાતાના બનાવી, પાતે રાજગુરુ ખનવાના કાડ હતા. પરંતુ તેમણે ગુરુદ્રોહ કરી છેલ્લી પ્રતિષ્ઠામાં મુહૂર્તની ગરબડ કરી હતી. રાજા અજયપાલે પણ રાજા થયા પછી આ ખાલચંદ્રને ગુરુદ્રોહી અને ગચ્છદ્રોહી ઠરાવી મરાવી નાખ્યા, આ Page #657 -------------------------------------------------------------------------- ________________ ૬૧૮ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ બાલચંદ્રસૂરિ વિદ્વાન હતા, પણ આ રામચંદ્રસૂરિના પ્રખર વિરોધી હતા. તેમણે જ આ૦ રામચંદ્રને મરાવી નાખ્યા હતા. તેમણે રચેલી સ્નાતની સ્તુતિઓ ખૂબ પ્રસિદ્ધ છે. ૨. આ રામચંદ્રસૂરિ–એકવાર રાજા સિદ્ધરાજે આ. શ્રી હેમચંદ્રસૂરિને પૂછેલું કે, “આપ સરસ્વતી પુત્ર છે, સર્વજ્ઞપુત્ર છે, પણ આપની પાટને ભાવે એવો અધિક ગુણવાળે વિદ્વાન શિષ્ય કેણ છે? - આચાર્ય મહારાજે તે સમયે જણાવેલું કે, “રાજન પં. રામચંદ્ર મારે ગુણવાન શિષ્ય છે, જે સંઘમાન્ય પણ છે.” ' આ સાંભળી રાજા ૫૦ રામચંદ્રનાં દર્શન કરીને આનંદિત થયે હતો. એક દિવસે રાજા ઉનાળાના દિવસેમાં રાણીઓને સાથે લઈ ગ્રીષ્મક્રીડા કરવા માટે ઉદ્યાનમાં ગયે. તેણે ત્યાં પં. રામચંદ્રને જોઈને એકદમ પૂછયું, “ઉનાળાના દિવસે મોટા કેમ હોય છે? શીઘ્ર કવિ રામચંદ્ર કાવ્યમાં ઉત્તર આપે કે – ‘देव ! श्रीगिरिदुर्गमल्ल ! भवता दिगजैत्रयात्रोत्सवे धावदीरतुरङ्गनिष्ठुरखुरक्षुण्णक्षमामण्डलात् । वातोद्भूतरजोऽमिलत् सुरसरित् सञ्जातपङ्कस्थली ___ दूर्वाचुम्बनचञ्चुरा रविहयास्तेनातिवृद्धं दिनम् ॥ હે ગિરનારના વિજેતા, હે નરેદેવ તારી દિવિજય યાત્રા માં દેડતા ઘોડાઓની ખુરીઓથી ઊડેલી ધૂળ આકાશમાં જઈને સુરગંગામાં પડી ને ત્યાં કાદવ થયે. તેમજ ધરે પણ ઊગી નીકળી. આ તાજી ધરે ખાવાને માટે સૂર્યના ઘડાઓ રેકાતા જાય છે તેથી જ દિવસ માટે થયે છે. - રાજાએ આ ચમત્કારભર્યું કાવ્ય સાંભળી ત્યાં જ સૌની સમક્ષ પં. રામચંદ્રને “કવિકટારમલ'નું બિરુદ આપ્યું. - કવિ ચકવતી શ્રીપાલ પિરવાડે સહસ્ત્રલિંગ સરોવરની પ્રશસ્તિ રચી ત્યારે રાજવીએ તેનું સંશોધન કરવા માટે ઉત્તમ કોટિના સર્વ પંડિતને બેલાવ્યા. આ હેમચંદ્રસૂરિ પિતે ત્યાં પધાર્યા નહીં, Page #658 -------------------------------------------------------------------------- ________________ એકતાલીશમું 1 આ અજિતદેવસૂરિ ૬૧૯ પણ ૫૦ રામચંદ્રને ત્યાં મેાકલ્યા. તેમને સાથેાસાથ સૂચના કરી કે, જો સૌ વિદ્વાનેાની પ્રશસ્તિને સમ્મતિ મળે તે તમારે કશી પંડિતાઈ અતાવવી નહીં.' પ૦ રામચંદ્ર ત્યાં પધાર્યાં. પ્રશસ્તિકાવ્યો વચાયાં, સૌ ડિતાએ આનદ વ્યક્ત કર્યાં. તેમાં એક નીચે મુજબનું કાવ્ય હતું—— ' कोशेनापि युतं दलैरुपचितं नोच्छेत्तुमेतत् क्षमं ૫ स्वस्यापि स्फुटकण्टकव्यतिकरं पुंस्त्वं च धते न हि । एकोऽप्येष करोति कोशरहितो निष्कण्टकं भूतलं मत्वैवं कमला विहाय कमलं यस्यासिमाशिश्रियत् ॥' —આ લક્ષ્મીએ કમળને તજી રાજા સિદ્ધરાજની તરવારનુ શરણ લીધું છે, કેમકે તે કમળકાશ (દોડવા તથા ખજાના)વાળુ છે અને દળ (પાંદડી તથા લશ્કર)વાળુ છે. છતાંય પેાતાના કાંટાને હઠાવી શકતું નથી, તેમ કદાપિ પુરુષત્વને પામી શકતું નથી. જ્યારે આ અસિ(તરવાર) કેશરહિત અને દળ રહિત હેાવા છતાં એકલી જ પૃથ્વીના કટકાને હઠાવે છે. તેમજ પુરુષત્વને પણ ધારણ કરે છે. સૌ પડિતાએ આ કાવ્યને ખૂબ વખાણ્યું એટલે રાજાએ ૫૦ રામચંદ્રના અભિપ્રાય માગ્યા. તેમણે ધીમેથી વાંધા ઉઠાવ્યેા કે, આ કાવ્યમાં 7 શબ્દ સૈન્યના અર્થમાં વાપર્યાં છે અને મ શબ્દને નિત્ય નપુંસક બતાવ્યે છે. આ પ્રયાગો ખાસ વિચારવા જેવા છે. પંડિતે આ હકીકત સાંભળીને વિચારમાં પડી ગયા. અંતે રાજાના આગ્રહથી સૌ પડિતાએ તેાડ કાઢયો કે, ના અર્થ રાજાનુ સૈન્ય પણ થઈ શકે અને મજ શબ્દ પુલિંગમાં પણ વપરાય છે. તેથી અહીં ‘પુરુષત્વને ધારણ કરી શકતું નથી.' તેને બદલે કમલ પુરુષત્વને પાસે કે ન પામે એવા શંકા-વિકલ્પ પાઠ લેવો. - સિદ્ધરાજ ૫૦ રામચન્દ્રની આવી તેજ અને તેની સામે અત્યંત સ્નેહભાવે એકીટશે ચન્દ્રને ઉપાશ્રયમાં પહોંચતાં જ એક આંખે સ્ફુરણાથી પ્રસન્ન થયા જોઈ રહ્યો. ૫૦ રામઊપડ્યુ અને તેમની તે આંખ સદાને માટે ચાલી ગઈ. તેમની એક આંખ ગઈ પણ Page #659 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસભાગ જે પ્રકરણ વિચક્ષણ કાવ્યશકિત તે એવી ને એવી જ સતેજ હતી. આ૦ હેમચંદ્રસૂરિએ તેમને આચાર્યપદ આપ્યું હતું અને પોતાના અંત સમયે તેમને જ પોતાની પાટે સ્થાપ્યા હતા. આ રામચંદ્રસૂરિ સમર્થ વિદ્વાન હતા. જેનધર્મમાં અત્યંત શ્રદ્ધાવાન હતા, ગુરુભકત હતા અને સાચી સ્વતંત્રતાના મોટા પક્ષપાતી હતા. તેમણે એક આંખ જવા છતાં કદાપિ દીનતા બતાવી નહોતી. તેમણે પોતાની જિનસ્તુતિ બત્રીશીઓ પૈકીની ભ૦ મુનિસુવ્રતસ્વામી બત્રીશી, ઉપમા બત્રીશી, પ્રાસાદ બત્રીશી વગેરેમાં તીર્થકરે ને કરુણાના સાગર અને સર્વ જાતના રેગેના શામક તરીકે વર્ણવ્યા છે. છતાં પોતે તેમની પાસે પોતાની ગયેલી આંખને માગતા નથી. તેમણે સત્તર જિનસ્તુતિ ડિશમાં છેલ્લો એક લોક નીચે મુજબ આપ્યો છે– - “સ્વામિનનત્તપતરોડમિરામ चन्द्रावदातचरिताञ्चितविश्वचक्र ! । शक्रस्तुतांहिसरसीरुह ! दुःस्थस्वार्थे देव ! प्रसीद करुणां कुरु देहि दृष्टिम् ।।' આથી એટલું નક્કી થાય છે કે, તેમણે પોતાની આંખ ગયા પછી જ આ સ્તુતિઓ રચી છે અને દૃષ્ટિની માગણી કરી છે પણ તેમણે દષ્ટિ શબ્દને જે અર્થ કર્યો છે તે ઉપરથી માનવું પડે છે કે, તેમણે આ સ્તુતિથી આંખ નહીં પણ દિવ્યદષ્ટિ માગી છે. આ છે તેમના હૃદયના ઉદ્ગારે-- ' साक्षात्कारः सकलजगतां स्याद् यतः केवलं तत् चक्षुः किञ्चिद् दिशति कृतिनां देव ! युष्मत्प्रसादः । अन्धानां तन्नियतविषयां दृष्टिसृष्टिं दधानः વાવ સંતવનવવસા જોરે સરિષ્ણુઃ ” . (-પ્રસાદદ્વાર્વિશિકા, લો. ૧૫) Page #660 -------------------------------------------------------------------------- ________________ એકતાલીમું ] આ જિતદેવસૂરિ स्वतन्त्र देव ! भूयासं सारमेयोऽपि वर्त्मनि । मास्म भुवं परायत्तस्त्रिलोकस्यापि नायकः ' ॥ १५॥ " (-ઘેાડશિકા) ' स्वातन्त्र्यश्रीपवित्राय परमब्रह्ममूर्तये । साधिताशेषसाध्याय नमो भगवतेऽर्हते ॥१॥ તેમના આ શબ્દો તેમના સ્વભાવનો પરિચય કરાવે છે કે, તેઆ સ્વતંત્રતાના પૂજારી હતા. તેઓ સ્થૂલ સૃષ્ટિના નહીં પણ દિવ્ય દૃષ્ટિ એટલે કેવળજ્ઞાનના ઈચ્છુક હતા. ૬૨૧ આ રામચંદ્ર રાજા કુમારપાલની રાજસભાના સમર્થ કવિ હતા. કોઈ પણ મહારના વિદ્વાન કવિ રાજસભાની પરીક્ષા કરવા અટપટી સમસ્યા મૂકે તેા આ૦ રામચંદ્ર પોતાની અદ્ભુત શક્તિથી તે સમસ્યા પૂરતા હતા, જે સાંભળીને આગંતુક કવિ માથું ધુણાવી દેતા હતા. આ॰ માલચદ્ર અને આ૦ રામચંદ્ર વચ્ચે કારમું વૈમનસ્ય હતું. સ૦ ૧૨૩૦ માં અજયપાલ સોલંકી ગુજરાતને રાજા થયા ત્યારે તેણે આ॰ બાલચંદ્રની શિખવણીથી આ૦ રામચંદ્રને કહ્યું કે, ‘તમે આ હેમચંદ્રની પાટે આ ખાલચ ંદ્રને સ્થાપો.' આચાર્યશ્રીએ સાફ શબ્દોમાં જણાવી દીધું કે, તેમ કરવાની ગુરુદેવની આજ્ઞા નથી. એ બનવાનું નથી.’ " રાજાએ હુકમ કર્યો કે, ‘મારા રાજહુકમ છે કે તમે એ પ્રમાણે કરા; નહીંતર રાજાના લોપવાના દંડ તરીકે તપાવેલ તાંબાની પાટ ઉપર બેસી જાઓ.' આચાર્યશ્રીએ ગુરુદેવની આજ્ઞાના પાલન માટે ત્યાં પેાતાનુ બલિદાન આપ્યું. તેઓ છેલ્લે એટલું જ બાલ્યા કે– “જગતને પ્રકાશ આપનારા સૂર્ય પણ આથમે છે માટે જે થવાનું હાય તે જ થાય છે.” ‘રઘુવિલાસનાટક’ની પ્રસ્તાવનામાં આ૦ રામચંદ્ર પાતાના વિશે કહે છે--- Page #661 -------------------------------------------------------------------------- ________________ ૬૨૨ 6 ૨. જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ રો पञ्चप्रबन्धमिषपञ्चमुखानकेन विद्वन्मनः सदसि नृत्यति यस्य कीर्तिः । विद्यात्रयीचणमचुम्बितकाव्यतन्द्रं कस्तं न वेद सुकृती किल रामचन्द्रम् ॥' ખીજે પણ કહેવાયુ છે કે ' सूक्तयो रामचन्द्रस्य वसन्तकलगीतयः । स्वातन्त्र्यमिष्टयोगश्च पञ्चैता हर्षवृष्टयः || ' આ૦ રામચંદ્રના નામથી અપભ્રંશ ભાષામાં કેાઇએ જણાવ્યુ છે કેમહિલા ફૂટચરિત્ત, અંભ પુણુ પાર ન યાણુÉ; ક્રિન ડરચઈ દોરડઈ, રચણી વિસહર ફેણુ મેાડઈ, ઉંદિર દિઈ ઉદ્ધસઈ, કાનિ ધરી વાઘહ રોલઈ; ઉંબરી ચડતીય ઢલી પડઈ, ચઢિ ડુ’ગરી અણિયાલઈ સાત સમુદ્ર લીલા તરઈ, સુક્તિ નદી મુવિ મરઈ, રામ કવીસર ઈમ કહઈ, શ્રી વિશ્વાસ ન કે કર’ (-કુલસાગરગણિકૃત ‘સટીક-ઉપદેશસાર’ ઉ૫૦૩૨, સ૦૧૬૬૨) આ૦ રામચંદ્ર એ સમયના શબ્દશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્રના વિદ્વાન, ઉદ્ભટ કવિ, સફળ પ્રબંધકાર અને વિશિષ્ટ નાટકકાર હતા. તેમણે રચેલા પ્રથા આ પ્રકારે જાણવા મળે છે— ૧. દ્રવ્યાલ કાર-સ્વાયત્તવૃત્તિસહિત—આ૦ રામચંદ્ર અને આ॰ ગુણચદ્ર એ મનેએ મળીને રચ્યા છે. તેમાં, ૧ જીવ, ૨ પુદ્ગલ અને ૩ ધર્મધર્માદિ એમ ત્રણ પ્રકાશ છે. [ પ્રકરણ નાચણ—સ્વાપન્ન વૃત્તિસહિત—આ૦ રામચન્દ્ર અને આ॰ ગુણચદ્ર એ મનેએ મળીને રચ્યા છે. જેમાં ૫૫ નાટક-પ્રખ’ધેાના ઉલ્લેખા અને દશરૂપકાને બદલે બાર રૂપકે દર્શાવ્યાં છે. ૧. દ્રવ્યાલ કારની સ૦ ૧૨૦૨માં લખાયેલી તાડપત્રની પ્રતિ જેસલમેરમાં સુરક્ષિત છે. ૨. નાટકો માટે જુએ પ્રક૦ ૩૧, પૃ૦ ૩૩નું ટિપ્પષ્ણુ. Page #662 -------------------------------------------------------------------------- ________________ એકતાલીશમું આ અજિતદેવસૂરિ ૩. સત્યહરિશ્ચંદ્ર નાટક. ૪. નલવિલાસ નાટક (સપ્તાંકી), ૫. કૌમુદીમિત્રાણુંદ નાટક (દશાંકી, રૂપકનાટક, કુતુહુલપૂર્ણ). ૬. રાઘવવિલાસ નાટક (રાઘવાળ્યુદય). છ. ય ુવિલાસ નાટક (યાદવાભ્યુદય). ૮. નિર્ભયભીમવ્યાયેાગ નાટક, ૯. મલ્લિકામકરટ્ઠ નાટક. ૧૦. રાહિણીમૃગાંક પ્રકરણ. ૧૧. વનમાલી નાટિકા. ૧૨. કુમારિવહારશતક-પ્રશસ્તિ, ૧૩. સુધાકલશ-સુભાષિતકાશ. ૧૪. હૈમ-બૃહવ્રુત્તિન્યાસ, ગ્’૦ ૧૩૦૦૦. ૧૫. ઋષભ દ્વાત્રિંશકા. ૧૬. વ્યતિરેક દ્વાત્રિંશિકા, ૧૭. પ્રસાદ દ્વાત્રિંશિકા. ૧૮. અપતિ દ્વાત્રિંશિકા. ૧૯. અર્થાન્તરન્સાસ દ્વાત્રિંશિકા. ૨૦. જિનસ્તુતિ દ્વાત્રિંશિકા. ૨૧. દૃષ્ટાંતગર્ભા જિનસ્તુતિ દ્વાત્રિંશિકા, ૨૨. શાંતિ દ્વાત્રિશિકા, ૨૩. ભક્તિ દ્વાત્રિંશિકા. ૨૪. નેમિ દ્વાત્રિંશિકા. ૨૫. મુનિસુવ્રત દ્વાત્રિંશિકા. ૨૬-૩૧ જિનસ્તુતિષોડશક, બત્રીશી. ૩૨. સ્તાત્રા. . ૩૩. ધોળકાના ઉયનવિહારની પ્રશસ્તિ, બ્લે૦ ૧૦૪ ૬૨૩ (–જૈનસત્યપ્રકાશ, ક્રમાંક : ૨૨૨; વિશેષ માટે જૂએ ‘નવિલાસ' પ્રસ્તાવના) Page #663 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજે [ પ્રકરણ તેમણે ૧૧ નાટકે અને ઘણા પ્રબંધે બનાવ્યા છે, જેમાં તેમની કવિ તરીકેની પ્રતિભા, સ્વતંત્ર સ્કુરણા, બીજાનું અનુકરણ કરવાને અભાવ વગેરે સ્પષ્ટ તરી આવે છે. (પ્રભાવક ચરિત્ર, પ્રબંધ ચિંતામણિ, ઉપદેશતરંગિણી, ઉપદેશસાર) ૩. આ મહેદ્રસૂરિ–તેમણે સં૦ ૧૨૪૧માં અનેકાર્થકૌમુદી અનેકાર્થ કેશની ટીકા રચી, ગુરુદેવના નામ પર ચડાવી છે. આ સેમપ્રભસૂરિએ “કુમારપાલપડિબેહે' રચીને પ્રથમ આ૦ મહેન્દ્રસૂરિ, પં૦ વર્ધમાનગણિ, અને પ૦ ગુણચંદ્રગુણિને સંભળાવ્યું હતું. તેમની સૂચના મુજબ તેને વ્યવસ્થિત પણ કર્યો. ૪. (૫૦) વર્ધમાનગણિ–તેમણે “કુમારવિહાર--પ્રશસ્તિકાવ્ય” તથા તેની વ્યાખ્યા રચી છે. તેમજ ૮૭માં લેકના ૧૧૬ અર્થો કરી બતાવ્યા છે. (j૦ ૯૦૦), તે કાવ્ય નીચે મુજબ છે – 'गम्भीरः श्रुतिभिः सदाचरणतः प्राप्तप्रतिष्ठोदयः सङ्क्रान्तारचत प्रियो बहुगुणो यः साम्यमालम्बते । श्रीचौलुक्यनरेश्वरेण विबुधश्रीहेमचन्द्रेण च श्रीमद्वाग्भटमन्त्रिगा च परिवादिन्या च मन्त्रेण च ॥' આ પ્રશસ્તિકાવ્યના ૩૧મા પદ્યના અર્થમાં રાજા કુમારપાલનું, ૪૧મા પદ્યના અર્થમાં આ૦ હેમચંદ્રસૂરિનું, ૧૦૯મા પદ્યના અર્થમાં મંત્રી વાડ્મટનું વર્ણન કરેલું છે પણ એ કુમારવિહારની પ્રશસ્તિ મળતી નથી. ૫૦ વર્ધમાનગણિ સં. ૧૨૪૧માં વિદ્યમાન હતા. ૫. આ૦ ગુણચંદ્રગણિ–સંભવ છે કે તેઓ આ૦ રામચંદ્રસૂરિના શિષ્ય હતા. કેમકે, આ રામચંદ્ર અને તેમણે મળીને પગ્રવૃત્તિ સાથે દ્રવ્યાલંકાર, અને નાટ્યદર્પણ ગ્રંથ રચ્યા છે. તેમને સં૦ ૧૨૪૧ પછી આચાર્ય પદવી મળી હતી. ૬. પં. યશશ્ચંદ્રગણ–તે મહાન જોતિષી, અંગવિદ્યાના અભ્યાસી અને મંત્રવાદી હતા. તેઓ આચાર્યશ્રીના અનન્ય ભક્ત હતા. તેમણે સં૦ ૧૨૪૧માં આ૦ સેમપ્રભસૂરિએ રચેલે કુમાર Page #664 -------------------------------------------------------------------------- ________________ ૬૨૫ એકતાલીશમું ] આ૦ અજિતદેવસૂરિ પાલપડિબેહો” પૂરેપૂરે વાંચીને પસંદ કર્યો હતો. ૭. પં. ઉદયચંદ્રમણિ–તે વ્યાકરણના અજોડ વિદ્વાન હતા. તેઓ રાજા કુમારપાલને “ગશાસ્ત્ર’નું વ્યાખ્યાન આપતા હતા. તેમાં પ્રકાશઃ ૩, ૦ ૧૦૭માં કર્માદાન વિષયક-– “ત્ત-રા-નરવાસ્થિ ત્વ-રોળ અમારે તે એ કલેક બેલતાં વારંવાર મોળો પાઠ બોલ્યા. આચાર્યશ્રીએ પાઠ બદલવાનું કારણ પૂછ્યું. ગણિવરે ઉત્તર આપ્યો કે, “પ્રાણુઓના અંગે અને વાજિંત્રેને ઠંદ્રસમાસમાં એકવચન આવે છે. આ જવાબ સાંભળી રાજા તથા શ્રોતાઓએ તેમની ખૂબ પ્રશંસા કરી. પં. ઉદયચંદ્રગણિની પ્રેરણાથી રાજગચ્છના આ ધર્મષસૂરિના પટ્ટધર આ રત્નસિંહ, તેમના પટ્ટધર આઠ દેવચંદ્ર, તેમના શિષ્ય મુનિ કનકપ્રભે “સિદ્ધહેમચંદ્રવ્યાકરણ” પર “ન્યા દ્વાર” રચ્યું છે. - ૮, મુનિ દેવચંદ્રજી–તેમણે “માનમુદ્રાભજનનાટક” અંક: ૫, તથા “ચંદ્રલેખા વિજય પ્રકરણ અંક: ૫ એમ બે નાટક રચ્યાં છે. પહેલા નાટકમાં ચકવર્તી સનત કુમાર તથા વિલાસવતીનું ચિત્રણ છે. બીજામાં કુમારપાલે અણરાજ સાથેના યુદ્ધમાં બતાવેલી વીરતાનું વર્ણન કર્યું છે. આમાં ચંદ્રલેખાને વિદ્યાધરી બતાવી છે, તે અણુંરાજની બેન જલ્પણ છે. આ નાટકની રચનામાં શેષભટ્ટારકે સહયોગ આપ્યું હતું. પાટણના કુમારવિહારમાં ભ૦ અજિતનાથના વસંતેત્સવ પ્રસંગે આ નાટક ભજવાયું હતું. ૯. પં. ઉદયસાગરગણ–તેમના શિષ્ય આ૦ દેવેન્દ્ર “સિદ્ધહેમચંદ્ર વ્યાકરણ” પર દુર્ગપદવ્યાખ્યા રચી છે. આ૦ હેમચંદ્રસૂરિનું ગ્રંથસર્જન આ૦ હેમચંદ્રસૂરિ ભારતીય ગ્રંથકારમાં મોખરે છે. તેમણે વિવિધ મિના મૌલિક-મને વિચનાપૂર્ણ માર્યા એ ભાગ્યે જ કોઈ વિષય હશે જે આચાર્યશ્રીની કલમથી લખાયે ન હોય. એ જ કારણે ભારતના ગ્રંથવિધાતાએ તેમને “કલિકાલસર્વજ્ઞ માને છે અને પાશ્ચાત્ય વિદ્વાને તેમને Ocean of the Knowledge Page #665 -------------------------------------------------------------------------- ________________ ૬૨૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ કહીને બિરદાવે છે. ડોટ પિટર્સન તેમને ભારત ભૂમિને કેહીનૂર ગણાવે છે. આચાર્યશ્રીએ વિદ્વાનને માર્ગદર્શન કરાવ્યું છે તેથી જ તેમની પછીને સંસ્કૃત ભાષા અને ગુજરાતી ભાષાને કાળ “હમયુગ” (સ્વર્ણકાળ) તરીકે મનાય છે. આચાર્યશ્રી પિતે પિતાના ગ્રંથની રચનાનું કારણ નીચે મુજબ રજૂ કરે છે–મેં સિદ્ધરાજ જયસિંહની વિનતિથી સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન વ્યાકરણ વૃત્તિસહિત, સાંગે પાંગ અને સુગમ બનાવ્યું છે. તેમજ રાજા કુમારપાલ માટે ગશાસ્ત્ર, લેકેના ઉપકાર માટે દ્વયાશ્રયકાવ્ય, છેદનુશાસન, અભિધાનચિતામણિ કેશ વગેરે રચ્યા છે અને રાજા કુમારપાલના અનુરોધથી તેના તથા લેકના ઉપકાર માટે “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત' રચ્યું છે. (જૂઓ ત્રિષષ્ટિશલાકા પુરુષચરિતપ્રશસ્તિ) તેમની પ્રતિભાનું મહાન સર્જન તે “સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન. ગુજરાતના ચક્રવર્તી રાજા સિદ્ધરાજ જયસિંહે માલવા ઉપર વિજય મેળવીને ત્યારે રાજકીય ગ્રંથભંડાર તે પાટણ લાવ્યા. તેમાં ભેજવ્યાકરણ જોઈ તેને વિચાર ઉદ્ભવ્યું કે, ગુજરાતી વિદ્વાને આવે ગ્રંથ રચીને ગુજરાતને પણ વિદ્યાસંસકારી દેશની હાલમાં સ્થાપે એવું કંઈક કરવું જોઈએ. તેણે તરત જ આ હેમચંદ્રસૂરિને એ અંગે વિનંતિ કરી અને આચાર્યશ્રીએ સગપૂર્ણ “સિદ્ધહેમચંદ્રશબ્દાનુ શાસન’ની રચના કરી. સર્વાગપૂર્ણ એટલે જેમાં મૂળ પાઠ, લઘુવૃત્તિ, બૃહવૃત્તિ, ન્યાસ, १. यशो मम तव ख्याति पुण्यं च मुनिनायक ! । યુર ટોપરા નાં શકદ્રાનુરાનુશાસનમ્. (–પ્રભાવરિત્ર) નમન - ૨. સિવિરપુરિયા લખી * * * * * : • •••• शब्दानुशासनसमूहकदथितेन । अभ्यर्थितो निरवमं विधिवद् व्यधत्त शब्दानुशासनमिदं मुनिहेमचन्द्रः ॥ (-સિદ્ધહેમ પ્રશસ્તિ) Page #666 -------------------------------------------------------------------------- ________________ એક્તાલીશમું ] આ અગિતદેવસૂરિ ૬૨૭ ગણપાઠ, ણાદ્દિપાઠ હાય. વળી, તેમણે શબ્દાનુશાસનની માફક લિંગાનુશાસન, કાવ્યાનુશાસન, ઈંદાનુશાસન, વાદાનુશાસન વગેરે પાંચ અનુશાસને રચ્યાં. શબ્દકેશ, દ્વાશ્રયથન વગેરે સાંગેાપાંગ રાષ્ટ્રીય વ્યાકરણ રચ્યું. આચાર્ય શ્રીએ સિદ્ધહેમની સ્વપન્ન બ્રહવૃત્તિમાં યાક, ગાર્ગી, વેદમિત્ર, શાકલ, ઇંદ્ર, કક્કલ, કલાપક, જયાદિત્ય, વામન, ક્ષીરસ્વામી, બૌદ્ધ ચંદ્રગામી, જય તીકાર, દુર્ગાસિંહ, દેવનદિ (પૂજ્યપાદ), ભાષ્યકાર પત ંજલિ, શેષરાજ, શ્રીશેષ, ભેાજ, વામન, વાર્તિકકાર, કાત્યાયન (વર ુચિ), વિશ્રાંતવિદ્યાધર (વામન), શાકટાયન, શ્રુતપાલ અને શિવશર્મા વગેરેના મતેા રજૂ કર્યા છે. જયાહિત્યની કાશિકા (પૂર્વવૃત્તિ), વામનની કાશિકા (ઉત્તરવૃત્તિ), ચદ્રગામીનું ચાંદ્ર, પૂજ્યપાદનું જૈનેન્દ્ર, જિનેદ્રબુદ્ધિના કાશિકાન્યાસ, પાણિનીય (ઈ સ॰ પૂ૦૩૬૬), 'પતંજલિનું મહાભાષ્ય, કાત્યાયનનું (ઈ સ૦ પૂર્વે ૨૫૦) વાર્તિક, વિશ્રાંતવિદ્યાધરની કાશિકા-ઉત્તરવૃત્તિ, શાકટાયન, શિવશર્માનું કાત્ર, આ॰ પ્રભાચંદ્રને શબ્દાંભેાજભાસ્કર, આ શ્રુતકીર્તિની જેનેદ્ર પચવસ્તુપ્રક્રિયા, આ॰ બુદ્ધિસાગરનું બુદ્ધિ સાગરબ્યાકરણ વગેરેનાં પ્રમાણેા ટાંકયાં છે. જો કે ઉપર દર્શાવેલાં વ્યાકરણ ગ્રંથાનાં અંગઉપાંગે જુદા જુદા વિદ્વાનોએ જુદા જુદા સમયે જોડયાં છે. જ્યારે એકલા આ ડેમ ચદ્રસૂરિએ જ સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસનનાં સમસ્ત અંગ-ઉપાંગો સર્જ્યો છે ને સાથેાસાથ જોડયાં છે. આ આ વ્યાકરણમાં સૂત્રયેાજનાની કુશલતા, શૈલીની સુપાચતા, ભાષાની સરળતા, રચનાની પૂર્ણતા, વિષયની વ્યાપકતા, વિષયા જ્ઞાનનું અલાખલ, દૃષ્ટાંત ગેાઠવવાની ચતુરતા, ખાસ ખાસ સિદ્ધાંતેાની સુગમ સંકલના અને વિવેચનની તટસ્થતા વગેરે વસ્તુઓ આચાર્યશ્રીની જવલંત પ્રતિભાને વ્યક્ત કરે છે. એ વ્યાકરણ વિશ્વભરમાં અજોડ મળ્યું છે. સંસ્કૃત, પ્રાકૃત, શૌરસેની, માગધી, પિશાચી, ચૂલિકાપિશાચી અને અપભ્રંશ ભાષાઓનુ Page #667 -------------------------------------------------------------------------- ________________ १२८ જેન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે [ પ્રકરણ સર્વાગપૂર્ણ વ્યાકરણ બન્યું અને તેનું નામ રાખ્યું “સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન. તેમાં આઠ અધ્યાય અને બત્રીશ પાદ છે. રાજા સિદ્ધરાજ વિચારશીલ હતા, વિચક્ષણ હતું. તેણે પિતાના રાજપુરોહિત તથા રાજસભાના વિદ્વાનને બેસાડી આ વ્યાકરણને ચકાસ્યું અને તેને આ વ્યાકરણ સગેવાંગ પૂર્ણ અને શુદ્ધ છે એવી ખાતરી થઈ ત્યારે તેણે એ વ્યાકરણને હાથીની અંબાડીમાં પધરાવી, વાજતેગાજતે શહેરમાં ફેરવી, રાજમહેલમાં પધરાવી તેની પૂજા કરી. તેને માટે ૩૦૦ લહિયા બેસાડી તેની ઘણી નકલે લખાવી, જેમાંથી ૨૦ નકલે કાશ્મીરમાં મોકલી અને બીજી નકલે ગુજરાત બહાર જુદા જુદા દેશમાં મોકલી તેમજ વ્યાકરણના અજોડ અધ્યાપક કક્કલ કાયસ્થને નિયુક્ત કરી પાટણમાં સિદ્ધહેમના પઠનપાઠનની સુગમ વ્યવસ્થા કરી. આથી સિદ્ધહેમ ખૂબ પ્રસિદ્ધિ પામ્યું. એક વિદ્વાન તે ત્યાં સુધી જણાવે છે કે – - भ्रातः ! संवृणु पागिनिप्रलपितं कातन्त्रकन्था वृथा ' मा कार्षीः कटुशाकटायनवचः क्षुद्रेण चान्द्रेण किम् । किं कण्ठाभरणादिभिर्बठरयस्यात्मानमन्यैरपि . श्रूयन्ते यदि तावदर्थमधुराः श्रीसिद्धहेमोक्तयः ॥' આ હેમચંદ્રસૂરિ વ્યાકરણ રચીને અમર થયા. તે પછી તે તેમણે જુદા જુદા વિષયના અનેક ગ્રંથ રચ્યા છે. તેઓ એકી સાથે પાંચ, સાત, દશ લહિયાઓને આતરું ન પડે એ રીતે કુશળતાથી પિતાના રચેલા ગ્રંથોનું આલેખન કરાવતા હતા. તેમની અવધાનશક્તિ અજબ હતી. પોતે જે વિષયને ગૂંથવા ધારે તે તે વિષયના સંસ્કૃત ભાષાના જાણકાર લહિયાઓને એક પંક્તિમાં બેસાડી એકેક વિષયને નવો ન લેક બનાવી તેમને કમશઃ લખાવતા હતા. આ કામ એટલું શીવ્રતાથી થતું હતું કે, લહિયે પિતાના વિષયને એક શ્લેક લખે એટલામાં જ આચાર્યશ્રી બીજા લહિયાઓને તેના તેના વિષયના નવા કે લખાવી તેને Page #668 -------------------------------------------------------------------------- ________________ એકતાલીશમું ] આ અજિતદેવસૂરિ ૬૨૯ બીજે નવ લોક લખાવતા હતા. તેમણે આવી અવધાનશક્તિથી જગતને માટે સાહિત્યભંડાર આપે છે. તેમણે રચેલા ગ્રંથોનાં નામ નીચે મુજબ છે – ૧. સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન મૂળ–સંસ્કૃતસૂત્ર-૩પ૬૬, પ્રાકૃત સૂત્ર-૧૧૧૯. કુલ સૂત્ર સંખ્યા : ૪૬૮૫, ગ્રં૦ : ૧૧૦૦ (સં. ૧૧૯૩). ૨. સિદ્ધહેમચંદ્ર-લઘુવૃત્તિ, jo : ૬૦૦૦. ૩. સિદ્ધહેમચંદ્રબૃહવૃત્તિ, મૃ. ૧૮૦૦૦ (સં. ૧૧લ્સ). ૪. સિદ્ધહેમચંદબૃહન્યાસ, ૮૪૦૦૦ (પૂર મળતું નથી. સં. ૧૧૯૭ પછી). • ૫ લિંગાનુશાસન, લેક: ૧૩૮. ૬. લિંગાનુશાસનવૃત્તિ, ગ્રં૦ઃ૩૬૮૪ (સં. ૧૧૭ પછી). ૭. ગણપાઠ. ૮. ઉણુદિગણપાઠ, સૂત્રઃ ૧૦૦૬ (સં. ૧૧૯). ૯. ઉણદિગણપાઠવૃત્તિ, ગ્રં: ૩૨૫૦ (સં. ૧૧૯૭ પછી). ૧૦. ધાતુપાઠ, ધાતુ: ૨૨૦૦ (સં. ૧૧૩). ૧૧. ધાતુપારાયણ, ગ્રં: પ૬૦૦ (સં. ૧૧૯૩ પછી). ૧૨. ધાતુપારાયણ સંક્ષિપ્ત. ૧૩. પ્રાકૃત વ્યાકરણ, પ્રાકૃતસૂત્ર-૩૦, શૌરસેનસૂત્ર-ર૭, માગધી. સૂત્ર-૧૬, પિશાચીસૂત્ર-૨૨, ચૂલિકાપિશાચીસૂત્ર-૪, અપભ્રંશ સૂત્ર-૨૦ એ છ ભાષાનાં કુલ સૂત્ર : ૧૧૧૯. ૧૪. પ્રાકૃત વ્યાકરણ લઘુવૃત્તિ, ગ્રં૦: ૨૨૦૦. ૧૫. પ્રાકૃત વ્યાકરણબૃહદ્વૃત્તિ, (અપ્રાપ્ય) ૧૬. બાલભાષા વ્યાકરણ ૧૭. બાલભાષાવ્યાકરણવૃત્તિ. ૧૮. અભિધાનચિંતામણિકેશ, કાંડઃ ૬,૦૧૫૪૧, (સં૦૧૨૧૬). ૧૯. અભિધાનચિંતામણિકેશવૃત્તિ, ઃ ૧૦૦૦૦. Page #669 -------------------------------------------------------------------------- ________________ ૬ ૩૦ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૨જો [ પ્રરણ ૨૦. અભિધાનચિંતામણિશેષ, મ’૦:૨૦૪ (આ૦ જિનદેવકૃત પરિ શિષ્ટ છે.) ૨૧. અનેકા સંગ્રહ, કાંડ : ૭, શ્લા૦ ૧૮૨૯. ૨૨. અનેકાસંગ્રહવૃત્તિ અનેકા કૈરવકૌમુદી, મ૦ : ૬૦૦૦. ૨૩. નિર્દો’ટુકાશ, (અપ્રાપ્ય). ૨૪. નિઘંટુશેષ, કાંડ : ૬, ૨૫. દેશીનામમાલા, વર્ગ : ૮, કુલ શબ્દો : ૩૯૭૮, ગાથા ઃ ૬૩૪. ૨૬. દેશીનામમાલા-ટીકા રત્નાવલી, પ્ર૦: ૩૫૦૦, શ્લા ૩૯૬ (પરિશિષ્ટ છે.) ૨૭. કાવ્યાનુશાસન, અધ્યાયઃ૮, સૂત્ર : ૨૦૮ (સ’૦ ૧૧૯૬). ૨૮. કાવ્યાનુશાસનવૃત્તિ-અલંકારચૂડામણિ, મં: ૨૯. કાવ્યાનુશાસનવિવેક, કુલ પ્ર૦: ૬૮૦૦ (સં૦ ૧૨૦૦ પછી) તે (છ ંદાનુશાસન પછી રચાયા.) ૩૦. દ્વાશ્રયમહાકાવ્ય,` સ : ૨૦, બ્લો૦ ૨૪૩૫, × ૦ : ૨૮૨૮, સંસ્કૃત સં૦ ૧૨૧૬ (ચૌલુકથવ ાવન). પ્રાકૃત સ૦ ૧૨૨૬ લગભગ (કુમારપાલચિરય) પ્ર૦: ૧૫૦૦, ૧. વિ॰ સં૦ ૧૯૬ સુધી જૈન આગમા ચાર અનુયાગવાળા હતા, તે પછી એક અનુયે ગવાળા થયા. આજે પણ એ અનુયોગે ખ્યાલ આપતું ઉદાહરણ મળે છે. જેમકે ધમ્મો માલિકુંતા સ્વણુ સિદ્ધિ પરક અ પશુ મળે છે. આ પાદલિપ્તસૂરિએ ગાનુયળ વીસ્તુતિ ગા॰ : ૫ દ્વારા તે બતાવ્યા છે. આ હેમચંદ્રસૂરિનું સંસ્કૃત દ્વયાશ્રય સિદ્ધહેમવ્યાકરણુના સાત અધ્યાયેાના ક્રમશઃ પ્રયાગ। સાધતું રાજા મૂત્રરાજથી કુમારપાલ સુધીના રાજાનું વણુન કરે છે, જ્યારે પ્રાકૃત દ્વાશ્રય સિદ્ધહેમવ્યાકરણના આઠમા અધ્યાયના ક્રમશઃ પ્રયોગા સાધતું રાજા કુમારપાલનું ચરિત્ર વર્ષો વે છે. આ જિનપ્રભસૂરિએ શ્રેણિક દ્વષાશ્રયમાં પણ કાતંત્ર વ્યાકરણની - સિંહવૃત્તિના પ્રયાગા સાધવા સાથે મહારાજા શ્રેણિકનું ચરિત્ર વર્ષોંધ્યું છે. × (સં૦ ૧૩૫૬). આ ગ્રંથેામાં બે અર્થો દર્શાવ્યા છે. શનાર્થી વગેરે અનેકાથના માટે જુએ પ્રક૦ ૪૩ અનેા સાહિત્ય. Page #670 -------------------------------------------------------------------------- ________________ ૬ ૩૧ એકતાલીશમું ] આ૦ અજિતદેવસરિ ૩૧. ઈદનુશાસન, અધ્યાયઃ ૮, સૂત્રઃ ૭૬૪ (સં. ૧૧૯૬) ૩૨. છ દેનુશાસનવૃત્તિ-છંદબ્રૂડામણિ, ઍ૦:૩૦૦૦, ૩૩. ત્રિષષ્ટિશલાકાપુરુષચર્તિ, પર્વ: ૧૦, ગ્રં: ૩૬૦૦૦ (સં ૧૨૧૬). (આ ગ્રંથની સં. ૧૨૯૪ માં લખાયેલી તાડપત્રની પ્રતિમાં આ૦ હેમચંદ્રસૂરિ અને રાજા કુમારપાલનું ચિત્ર અંકિત છે.) ૩૪. પરિશિષ્ટપર્વ, (ઈતિહાસ) સર્ગઃ ૧૩, ગ્રં૦ : ૩૫૦૦, (સં. ૧૨૧૬). ૩૫. સકલાર્તસ્તોત્ર, ગ્રં: ર૭ (૨૮). ૩૬. અગવ્યવચ્છેદિકા-દ્વાત્રિશિકા (વીરસ્તુતિ), શ્લોટ ૩૨. ૩૭. અન્યગવ્યવચ્છેદિકા-દ્વાત્રિશિકા (વીરસ્તુતિ), ૦ ૩૨. ૩૮. પ્રમાણમીમાંસા, અધ્યાયઃ ૫, (સં. ૧૨૦૦ પછી, છેદેનુશાસન - પછી બનાવી છે, અપૂર્ણ મળે છે.) ૩૯ પ્રમાણમીમાંસાવૃત્તિ. ૪૦. વાદાનુશાસન (અપ્રાપ્ય). ૪૧. બલાબલવાદનિર્ણય. ૪૨. બલાબલવાદનિર્ણય-બૃહદ્વૃત્તિ. ૪૩. દ્વિજવદનચપેટિકા (વેદાંકુશ), ગ્રં: ૧૦૦૦. ૪૪. વીતરાગસ્તત્ર, સ્તવઃ ૨૦, : ૧૮૯ (સં. ૧૨૧૭) ૪૫. મહાદેવસ્તોત્ર, લે. ૪૪, (સં. ૧૧૮૫) ૪૬. યોગશાસ્ત્ર (અધ્યાત્મપનિષતું), પ્રકાશઃ ૧૨, (સં. ૧૨૧૮). ૪૭. યોગશાસ્ત્રવૃત્તિ, ગં૦ : ૧૨૫૭૦, (સં. ૧૨૨૦). ૪૮. સપ્તતત્વવિચારણા, પ્લેટ : ૧૪૦. આ સિવાય અહંન્નામસહસ્રસમુચ્ચય, સપ્તસંધાન મહાકાવ્ય, દ્વત્રિશદ્વાત્રિશિકા, નિવૃત્તિ-વ્યાવૃત્તિવ્યાગ અને અહંન્નીતિ વગેરે ગ્રંથ આચાર્યશ્રીની રચના મનાય છે. અહંન્નીતિ ગ્રંથ પ્રાચીન નથી. વિક્રમની વીસમી સદીમાં બનેલી -રામાકાવ્ય છે. Page #671 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨જો સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનના વિવર્ણ ગ્રંથા— બૃહદ્ન્યાસ (સ્વાપન્ન)--ગ્૦:૮૪૦૦૦, લઘુન્યાસ—આ૦ રામચંદ્રકૃત, ગ૦: ૫૩૦૦૦, લધુન્યાસ —આ॰ ધર્મ ઘાષ રચિત, પ્ર૦: ૯૦૦૦, લઘુન્યાસ—પ્ર૦ : ૩૦૦૦. લઘુન્યાસ---પ્રશસ્તિ-અવસૂરિ, મુનિ ઉદયચંદ્ર. દુર્ગા પદ્મવ્યાખ્યા આ॰ હેમચંદ્રસૂરિના પ્રશિષ્ય. ન્યાસાદ્વાર—રાજગચ્છીય આ દેવેદ્રસૂરિશિષ્ય આ૦ કનકપ્રભસૂરિ. હેમલઘુવૃત્તિ—કાયસ્થ કાકલ (સ૦ ૧૨૦૦), સિદ્ધહેમ-અવસૂરિ-ભ॰ જયાનંદસૂરિ શિષ્ય આ અમરચંદ્રસૂરિ ૬૩૨ (સ’૦ ૧૨૬૪). હૈમ ગૃહવ્રુત્તિ ઢિકા——૫૦ સૌભાગ્યસાગર (સ૦ ૧૫૯૧). હૈમ હૃઢિકા-સ`સ્કૃત—૫૦ વિનયચંદ્ર. [ પ્રકરણ હૈમ ુઢિકા-પ્રાકૃત—આ હેમવિમલસૂરિશિષ્ય ૫૦ ઉદયસૌભાગ્ય ગણિ (સં૰ ૧૫૯૧). હૈમલઘુવૃત્તિ ુ ઢિકા મુનિશેખર. હૈમલઘુવૃત્તિ-અધ્યાય : ૪, ૢઢિકા-ખર૦ આ॰ જિનસાગરસૂરિ (સ’૦ ૧૫૦૦). હૈમ-અવસૂરિ——૫૦ ધનચંદ્ર હૈમચતુષ્કપાવૃત્તિ—૫૦ ઉદયસૌભાગ્ય ગણિ, (સ’૦ ૧પ૯૧). “હૈમવ્યાકરણ-દીપિકા—શ્રીરત્નશેખર. સિદ્ધહેમ-રહસ્યમ્ ગ્૦:૧૫૦૦. સિદ્ધહેમ પ્રાકૃત-પ્રકાશ—મલધારી આ॰ નરચદ્રસૂરિ. સિદ્ધહેમ પ્રાકૃત-દીપિકા—આ॰ હરિપ્રભસૂરિ. હેમ દુર્ગા પટ્ટપ્રોાધ—આ॰ જ્ઞાનવિમલસૂરિ શિષ્ય ૫૦ વલ્લભવિમલ (સ’૦ ૧૬૬૧). ઝુમ કારકસમુચ્ચય—આ શ્રીપ્રભસૂરિ (સ’૦ ૧૨૮૦). હૈમવૃત્તિ આ॰ શ્રીપ્રભસૂરિ (સ’૦ ૧૨૮૦), કાનમાં ભા 500 * Page #672 -------------------------------------------------------------------------- ________________ એકતાલીશમું] આ અજિતદેવસૂરિ આચાર્યશ્રીના બીજા ગ્રથનાં વિવરણે– લિંગાનુશાસન-વૃત્તિ–આ. જયાનંદસૂરિ લિંગાનુશાસનદુર્ગ પદપ્રવૃત્તિ–સં. ૧૬૬૧ (શ્રીવલેભગણિ). ધાતુપાઠ–પં. પુણ્યસુંદર ગણિ. હૈમ-કવિકલ્પદ્રુમ-સ્વપજ્ઞવૃત્તિ, આ૦ હેમવિમલસૂરિ શિષ્ય શતાથી પં. હર્ષકુલ ગણિ (પ્રક. ૫૫). કિયારત્નસમુચ્ચય–આ. ગુણરત્નસૂરિ, ગ્રં: પ૬૬૧, (સં. ૧૪૬૬, મુ. ઈડર). હૈમવિશ્વમ-સટીક–આ. વાદિદેવસૂરિ સંતાનીય આ૦ ગુણચંદ્રસૂરિ હૈમવિશ્વમસિવૃત્તિક–આ. જિનપ્રભસૂરિ. સ્વાદિસમુચ્ચય–ઉલ્લાસઃ ૪,૦:૫૪, ગ્રંઃ ૧૩૦૦, વાયડગચ્છીય વેણુકૃપાળુ આ૦ અમરચંદ્રસૂરિ, (સં. ૧૨૪૩ થી ૧૨૬૧). કાવ્યાનુશાસન અલંકાર-ચૂડામણિવૃત્તિ, આ૦ અમરચંદ્રસૂરિ. સ્વાદિસમુચ્ચયવૃત્તિ-આ૦ અમચંદ્રસૂરિ. સ્વાદિશબ્દદીપિકા—આગમંગચ્છીય શ્રી જયાનંદસૂરિ, સં. ૧૪૫૦. પ્રાકૃત શબ્દસમુચ્ચય–ખર આ જિનચંદ્રસૂરિશિષ્ય પં. તિલકગણિ, સં. ૧૫૬૯, ખંભાત. અનેકાર્થવૃત્તિ–આ. મહેન્દ્રસૂરિ, ગં૦ : ૧૨૦૦૦ (સં. ૧૨૪૦). દ્વયાશ્રય-કાવ્યવૃત્તિ-સંસ્કૃત–આ. જિનેશ્વર શિષ્ય ઉપાટ અભયતિલક ગણિ, (સં. ૧૩૧૨) મુ. પાલનપુર દ્વયાશ્રયવૃત્તિ-પ્રાકૃત–આ. જિનેશ્વરશિષ્ય પં૦ પૂર્ણકલશ ગણિ, (સં. ૧૩૦૭). દ્વયાશ્રયવૃત્તિ-પ્રાકૃત–મલ૦ આ૦ રાજશેખર (સં. ૧૩૮૭). વીતરાગસ્તત્ર-વિવરણ–સુવિહિતશાખાના પ્રભાચંદ્રસૂરિ સકલાહિત્યવંદનવૃત્તિ–પં. કનકકુશલગણિ, સં. ૧૬૫૪. સ્નાતસ્યાસ્તુતિ-વૃત્તિ–પં. કનકકુશલગણિ, સં. ૧૬૫૮. અન્યગવ્યવરછેદકાáિશકા-ટીકાસ્યાદ્વાદમંજરી–નાગૅદ્રગથ્વીય આ૦ મલ્લિષેણસૂરિ, ગ્રં૦:૩૦૦૦, સં૦ ૧૩૪૯ Page #673 -------------------------------------------------------------------------- ________________ ૬ ૩૪ જેન પરંપરાને ઇતિહાસ-ભાગ [ પ્રકરણ અલંકાચૂડામણિવૃત્તિ–મહોયશોવિજય ગણિ. પ્રતિમાશતક : ૯ પજ્ઞવૃત્તિ, ગ્રં૦ : ૩૨૫૦. - ધાતુરત્નાકર–આ. વિજયલાવયસૂરિ. હંમધાતુમાલા-શ્રીગુણવિજય. ન્યાયસંગ્રહ ન્યાયાર્થમંજૂષાન્યાસ–વ્યાકરણન્યાયઃ ૧૪૧, ૫૦ હેમહંસ ગણિ. સં. ૧૫૧૫–૧૫૧૬, અમદાવાદ. - અભિધાન ચિંતામણિનિર્ણતિ–મહોભાનુચંદ્રગણિ. અભિધાનચિતામણિ સારોદ્ધારવૃત્તિ–ઉ૦ શ્રીવલ્લભગણિ સં૦ ૧૬૬૭. હૈમીનામમાલા- શિક–ખર આ૦ જિનપ્રભસૂરિના પટ્ટધર આ૦ જિનદેવસૂરિ શિછ નામકેશ ટીકા–ઉ૦ શ્રીવલ્લભગણિ સં. ૧૬૫૪. કોટિશઃ વંદન છે એ શબ્દસાગરસમાં આ૦ હેમચંદ્રસૂરિને. સિદ્ધહેમ વ્યાકરણ પરથી અવતારિત વ્યાકરણે– સિદ્ધસારસ્વત–આ. દેવાનંદસૂરિ, (સં. ૧૩૩૪) હેમલઘુપ્રક્રિયા–મહા વિનયવિજય ગણિ, (સં. ૧૭૧૨) હિંમપ્રકિયા પ્રકાશ (બૃહન્યાસ)-મહ૦ ,, ,, ગ્રં૦ ૩૫૦૦૦ ચંદ્રપ્રભા હૈમકૌમુદી)-મહા મેઘવિજયગણિ, ગં૦ ૭૦૦૦ સં૦ ૧૭૫૮). હેમશબ્દચંદ્રિકા–મહેતુ મેઘવિજયગણિ. હેમપ્રકિયા–મહેંદ્રસુત વરસી. બાલભાષા વ્યાકરણુસૂત્ર–વૃત્તિ. બૃહહેમપ્રભા–આ. વિજયનેમિસૂરિ લહેમપ્રભા-— 5 ) પરમલધુ હેમપ્રભા છે , સિદ્ધપ્રભા–આ. સાગરાનંદસૂરિ. પ્રાકૃત વ્યાકરણ–આ. જિનકૃપાચંદ્રસૂરિ. » » પદ્ય–આ. રાજેદ્રસૂરિ.. હેમબૃહપ્રકિયા–પં. ગિરજાશંકર શાસ્ત્રી, Page #674 -------------------------------------------------------------------------- ________________ ૬૩૫ salela ] આ અજિતદેવસરિ હેમસંસ્કૃત પ્રવેશિકા (ગુજરાતી) ભા. ૧-૨–પં. શિવલાલ नेभय (पाट) પ્રાકૃત ચંદ્રિકા वर्षे ज्ञाननवर्तुभूमिकलिते (१६९८) मासे शुभे श्रावणे पक्षे शुक्ल इति द्वितीयदिवसे बुद्धानगर्यामथ ॥ शिष्यो देवनरेन्द्रकीर्तिगणिनां नाम्ना जगन्नाथसन् (:) पुस्तं लेखयति प्रशस्तमनघं सत्प्राकृतव्याकृतेः ॥ शुभं भवतु ।। श्लोक १५०० ॥ (-श्री प्रशस्तिस अड, मा० २, ५०० ७५१, पृ० २१०) આ પુસ્તક છાણીના શ્રીવિજયદાનસૂરિ સં. શાસ્ત્રસંગ્રહમાં છે. આ હેમચંદ્રસૂરિની વાણચાતુરીના નમૂનાक्षुण्णाः क्षोणिभृतामनेककटका भग्नाऽथ धारा ततः __कुण्ठः सिद्धपतेः कृपाण इति रे मा मंसत क्षत्रियाः । आरूढप्रबलप्रतापदहनः संप्राप्तधारश्चिरात् पीत्वा मालवयोषिदश्रुसलिलं हन्तायमेधिष्यते ॥ (-सिद्धहेमशब्दानुशासन-प्रशस्ति) अकृत्रिमस्वादुपदां परमार्थाभिधायिनीम् । सर्वभाषापरिणतां जैनी वाचमुपास्महे ॥१॥ (-काव्यानुशासन-मंगल) शब्दमात्रो महादेवो लौकिकानां मते मतः । शब्दतो गुणतश्चैव ह्यर्थतो जिनशासने ॥६॥ भवबीजाङ्करजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥४४॥ (-महादेवस्तोत्र) इमां समक्ष प्रतिपक्षसाक्षिणामुदारघोषामवघोषणां ब्रुवे । न वीतरागात् परमस्ति दैवतं न चाप्यनेकान्तमृते नयस्थितिः ॥२८॥ न श्रद्रयैव त्वयि पक्षपातो न द्वेषमात्रादरुचिः परेषु । यथावदाप्तत्वपरीक्षया तु त्वामेव वीर ! प्रभुमाश्रिताः स्मः ॥२९॥ Page #675 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ यत्र तत्र समये तथा यथा योऽसि सोऽस्यभिधया यया तया । वीतदोषकलुषः स चेद् भवान्नेक एव भगवन् ! नमोऽस्तु ते ॥३१॥ (-अयोगव्यवच्छेद-द्वात्रिंशिका) स्वयं विवादग्रहिले वितण्डापाण्डित्यकण्डूलमुखे जनेऽस्मिन् । मायोपदेशात् परमर्म भिन्दन्नहो ! विरक्तो मुनिरन्यदीयः ॥१०॥ न धर्महेतुर्विहिताऽपि हिंसा नोत्सृष्टमन्यार्थमपोद्यते च । स्वपुत्रघातानृपतित्वलिप्सासब्रह्मचारि स्फुरितं परेषाम् ॥११॥ प्रतिक्षणोत्पाद-विनाशयोगिस्थिरैकमध्यक्षममीक्षमाणः । जिन ! त्वदाज्ञामवमन्यते यः स वातकी नाथ ! पिशाचकी वा ॥२१॥ (-अन्ययोगव्यवच्छेद-द्वात्रिंशिका) कुण्ठाऽपि यदि सोत्कण्ठा त्वद्गुणग्रहणं प्रति । ममैषा भारती तहिं स्वस्त्येतस्यै किमन्यथा ! ॥२-७॥ क्षण सक्तः क्षणं मुक्तः क्षणं क्रुद्धः क्षणं क्षमी । मोहाद्यैः क्रिडयैवाहं कारितः कपिचापलम् ॥१६-४॥ तव चेतसि वर्तेऽहमिति वार्ताऽपि दुर्लभा । मञ्चित्ते वर्तते चेत् त्वमलमन्येन केनचित् ॥१९-१॥ तव प्रेष्योऽस्मि दासोऽस्मि सेवकोऽस्म्यस्मि किङ्करः । ओमिति प्रतिपद्यस्व नाथ ! नातः परं ब्रुवे ||२०-८॥ स्वयं ज्ञापयसे तत्त्वं मार्ग दर्शयसि स्वयम् । स्वयं च त्रायसे विश्वं त्वत्तो नाथामि नाथ ! किम् ॥ (-वीतरागस्तोत्र) बने पद्मासनाऽऽसीनं क्रोडस्थितमृगार्भकम् । कदाऽऽघ्रास्यन्ति वक्त्रे मां जरन्तो मृगयूथपाः ॥१४५॥ शत्रौ मित्रे तृणे स्त्रैणे स्वर्णेऽमनि मणौ मृदि । मोक्षे भवे भविष्यामि निर्विशेषमतिः कदा ? ॥१४६॥ (-अडोलभावना, योगशास्त्र, प्र० ३) Page #676 -------------------------------------------------------------------------- ________________ ६७ એકતાલીસામું ] આ અજિતદેવસૂરિ १३७ अभवाय महेशायागदाय नरकच्छिदे । अराजसाय ब्रह्मणे कस्मैचिद् भगवते नमः ॥१३-४॥ यावन्नाप्नोमि पदवीं परां त्वदनुभावजाम् । तावन्मयि शरण्यत्वं मा मुञ्च शरणं श्रिते ॥१७-८॥ (-वीतरागस्तोत्र) ब्राह्मणजातिरद्विष्टो वणिग्जातिरवञ्चकः । प्रियजातिरनीर्ष्यालुः शरीरश्च निरामयः ॥७४३॥ विद्वान् धनी गुण्यगर्वः स्त्रीजनश्चापचापलः । राजपुत्रः सुचरित्रः प्रायेण न हि दृश्यते ॥७४४।। (-त्रिषष्टिशलाकापुरुषचरित, स० १) આચાર્યશ્રીએ કાવ્યાનુશાસન તથા છંદનુશાસનની ટીકામાં વિવિધ અવતરણ આપ્યાં છે એથી સ્પષ્ટ સમજી શકાય છે કે, આચાર્યશ્રી સાક્ષરસમાજ, મધ્યમજનતા, તથા ગ્રામપ્રજાના લેકસાહિત્યથી પૂરેપૂરી રીતે પરિચિત હતા. તેના કેટલાક આ નમૂના છે – द्वौ वज्रवर्णी जगतीपतीनां सदिभः प्रदिष्टौ ननु सार्वजन्यौ । यः स्याजपाविद्रुमभङ्गशोणो यो वा हरिद्वारससंनिकाशः ॥ (-काव्यानुशासन, रत्ननैपुण्यम् , अ० १, लोकशास्त्रेषु विवेक) हंहो स्निग्धसखे ! विवेक ! बहुभिः प्राप्तोऽसि पुण्यैर्मया गन्तव्यं कतिचिदिनानि भवता नास्मत्सकाशात् क्वचित् । त्वत्सङ्गेन करोमि जन्म-मरणोच्छेद गृहितत्वरः को जानाति पुनस्त्वया सह मम स्याद् वा न वा सङ्गमः ॥ (-काव्यानुशासन, अ० १, सतो० विवेक) सन्ध्यां यत् प्रणिपत्य लोकपुरतो बद्धाञ्जलिर्याचसे. धत्से यच्च नदी विलज्ज ! शिरसा तच्चापि सोढं मया। श्री जाताऽमृतमन्थने यदि हरेः कस्माद् विषं भक्षितं मा स्त्रीलम्पट ! मां स्पृशेत्यभिहितो गौर्या हरः पातु वः ।। (-काव्यानुशासन, अ० २, प्रणयेर्षा; टीका पृ० ७२) Page #677 -------------------------------------------------------------------------- ________________ ૬૩૮ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ રજો गण्डोल्लासविभावितः पशुपतेहस्योद्गमः पातु वः ॥ (- काव्यानुशासन, अं० २, एतत्संक्रमः; टीका, पृ० ७५) कनककलशस्वच्छे राधापयोधरमण्डले नवजलधरश्यामामात्मद्युतिं प्रतिबिम्बिताम् । असितसिचयप्रान्तभ्रान्त्या मुहुर्मुहुरुत्क्षिपन् [ ४२ जयति जनितव्रीडाहासः प्रियाहसितो हरिः || ( - काव्यानुशासन अ० २, एतत्संक्रमः० टीका, पृ० ७६) कृष्णेनाम्ब ! गतेन रन्तुमधुना मृद् भक्षिता स्वेच्छया सत्यं कृष्ण ! क एवमाह मुसली मिथ्याम्ब ! पश्याननम् । व्यादेहीति विकाशिते शिशुमुखे माता समग्रं जगत् दृष्ट्वा यस्य जगाम विस्मयपदं पायात् स वः केशवः ॥ ( - काव्यानुशासन, अ० २, दिव्यदर्शन० टीका, पृ० ८० ) स्वास्थ्यं प्रतिभाऽभ्यासो भक्तिर्विद्वत्कथा बहुश्रुतता । स्मृतिर्दाढर्यमनिर्वेदः मातरोऽष्टौ कवित्वस्य || ( - काव्यानुशासन, अ० १, सतो० विवेक) जइ स-सणेही तो मुअइ अह जीवइ निह । बिहिं विपयारेहिं गइअ धण किं गज्जइ मेह ॥४-३६७॥ अम्मी सत्थावत्थेहिं सुधिं चिंतिज्ज माणु । पीए दिट्ठे हल्लोहल्ले कोचेयइ अप्पा ||४-३९६ ॥ पुत्ते जाए कवणु गुणु अवगुणु कवणु भुएण । जा बप्पीकी मुँहडी चम्पज्जइ अवरेण ॥४-३१५॥ सरिहिं सरेहिं न सरवरेहिं न वि उज्जाणवणेहिं । देस खण्णा होन्ति वढ ! निवसन्तेहिं सुअणेहिं ॥४-४२२॥ एकमेक्कउं जइवि जोएदि हरि सुनु सारेण । तो विद्रेहि जहिं विराही को सक्कइ संवरिवि दृढनयणानेहिं प्लुट्ठा ॥ Page #678 -------------------------------------------------------------------------- ________________ એકતાલીશમું] આ અજિતદેવસૂરિ एक्ककुडुल्ली पंचहिं रूद्धी, तह पंचहंवि जुअंजुअबुद्धी। बहिणु ! एतं धरु कहि किंव नंदउ, जत्थ कुडुम्बउ अप्पण छंद॥४-४२२ (-सिद्धम स० ८, प्राकृत अपब्रश विभा) मा कुडुलेवणी धवलकुट्टिमे परवडं णिएऊण । कुसुमालिअ कुरुकुरियं करेसु कुलफंसणो होही ॥ (-दृशीनाममाता, at : २, ॥था : ४२) गंगहे जम्नुहे भीतरु मेल्लइ सरसइ मज्झि हंसु जइ जिल्लइ । तय सो वेत्थु रमइ पहुत्तउ जित्थु याइ सो मोक्खु निरुत्तउ ॥ . (-प्राकृतघ्याश्रयकाव्य, सर्ग : ८, गाथा : १५) भल्लतणु जइ म हसि भल्लप्पणु पसमेण । जइ करिएव्वउ पसमु विजउ तो करेव्वउं करणहं ॥ (-प्राकृतघ्याश्रयकाव्य, सर्ग : ८, गाथा : ७६) આ૦ હેમચંદ્રસૂરિના પ્રશંસાકા – જુદા જુદા વિદ્વાનોએ આચાર્યશ્રીની સ્તુતિ કરી છે, તેમાંના કેટલાંક કાવ્યે આ પ્રકારે છે– किं स्तुमः शब्दपाथोघेहेमचन्द्रयतेर्मतिम् । एकेनापि हि येनेदृक् कृतं शब्दानुशासनम् ॥१॥ स्तुमस्त्रिसन्ध्यं प्रभुहेमसूरेरनन्यतुल्यामुपदेशशक्तिम् । अतीन्द्रियज्ञानविवर्जितोऽपि यः क्षोणिभर्तुळधित प्रबोधम् ॥१॥ . (-410 सोमप्रलसू२२थित-भा२पासाठमाड)) क्लप्तं व्याकरणं नवं विरचितं छन्दो नवं द्वयाश्रया ऽलङ्कारौ प्रथितौ नवौ प्रकटितौ श्रीयोगशास्त्रं नवम् । तर्कः संजनितो नवो जिनवरादीनां चरित्रं नवं बद्धं येन न केन-विधिना मोहः कृतो दूरतः ॥ (–આસેમપ્રભસૂરિરચિતશતાથ કાવ્ય 8ની ટીકા) Page #679 -------------------------------------------------------------------------- ________________ ६४० न ५२ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ गुरुर्गुर्जरराजस्य चातुर्वियै कसृष्टिकृत् । त्रिषष्टिनरसवृत्तकविर्वाचां न गोचरः ॥ - (-मा० भुनिरत्नसूरिश्थित-मभयरित्र) सन्त्यन्ये कवितावितानरसिकास्ते भूरयः सूरयः क्ष्मापस्तु प्रतिबोध्यते यदि परं श्रीहेमसूरेगिरा । उन्मीलन्ति महामहांस्यपि परे लक्षाणि ऋक्षाणि वै नो राकाशशिना विना बत भवत्युज्जागरः सागरः। .. (640 जिनमन त-भा२पासमध, पृ० ५3) शब्द-प्रमाण-साहित्य-च्छन्दोलक्ष्मविधायिनाम् । श्रीहेमचन्द्रपादानां प्रसादाय नमो नमः ।। (400 भद्रसूरि-मा० गुष्य सूरि) . साहित्य-व्याकरणाद्यनेकशास्त्रनिर्माणप्रत्नप्रजापतिः श्रीहेमचन्द्रयतिपतिः ।। (-५० पूर्ण सशति -प्राकृत दयाश्रय-11 प्राम) वैदुष्यं विगताश्रयं श्रितवति श्रीहेमचन्द्रे दिवम् ॥ (२०४४वि सोमेश्व२३१२थित–सुरथोत्सव, सण : १५, श्यो० ५२) सदा हृदि वहेमः श्रीहेमसूरेः सरस्वतीम् । सुवत्या शब्दरत्नानि ताम्रपर्णी जिता यया ॥ (-२०४५वि सोमेश्वरदेव) यः सुजैः सर्ववित् प्रोक्तः कलिकालेऽपि सूरिराट् । तस्य श्रीहेमचन्द्रस्य प्रमाणं मेऽत्र वर्तताम् ॥ . (-श्री मधुसून माहीत भसमीक्षा-प्रा२१) आचार्या बहवोऽपि सन्ति भुवने भिक्षोपभोगक्षमा - नित्यं पामरदृष्टिताडनविधावेत्युग्रजागत्कराः । चौलुक्यक्षितिपालभालदृषदा स्तुत्यः स एकः पुनः नित्योत्तेजितपादपङ्कजनखः श्रीहेमचन्द्रो गुरुः ।। (-मा0 मिनभद्रसूरिश्त-प्रमावली) Page #680 -------------------------------------------------------------------------- ________________ १४१ मेहताक्षी ] આ અજિતદેવસૂરિ निःसीमप्रतिभैकीवितधरौ निःशेषभूमिस्पृशां ___पुण्यौघेन सरस्वती-सुरगुरू स्वाङ्गैकरूपौ दधन् । यः स्याद्वादमसाधयन्निजवपुर्दृष्टान्ततः सोऽस्तु मे सदबुद्धचम्बुनिधिप्रबोधविधये श्रीहेमचन्द्रः प्रभुः ॥२॥ ये हेमचन्द्रमुनिमेतदुक्तग्रन्थार्थसेवामिषतः श्रयन्ते । संप्राप्य ते गौरवमुज्ज्वलानां पदे कलानामुचितं भवन्ति ॥३॥ (--मा० मदिसणुसूरित-स्यावामा मनसाय२) चातुर्वैद्यमहोदधेर्भगवतः श्रीहेमसूरेगिरा ___ गम्भीरार्थविलोकने यदभवद् दृष्टिः प्रकृष्टा मम । द्राघीयः समयादराग्रहपराभूतप्रभूताऽथ यं तन्नूनं गुरुपादरेणुकपिका सिद्धाञ्जनस्थोर्जितम् ॥२॥ येषामुञ्चलहेतुहेतिरुचिरः प्रामाणिकाध्वस्पृशां __ हेमाचार्यसमुद्भवस्तवनभूरर्थः समर्थः सखा । तेषां दुर्नयदस्युसंभवभयास्पृष्टात्मनां संभव- त्यायासेन विना जिनागमपुरप्राप्तिः शिवश्रीप्रदा ॥१॥ (–આ. મલ્લિષેણસૂરિકૃત–સ્યાદ્વાદમંજરીની અંતિમ પ્રશસ્તિ) सप्तर्षयोऽपि सततं गगने चरन्तो रखं क्षमा न मृगी मृगयो सकाशात् । जीयाचिरं कलियुगे प्रभुहेमसूरिरेकेन येन भुवि जीववधो निषिद्धः ॥ (-विविधाछीय पट्टापसीस अड, पृ० १3) વિશિષ્ટ રાજાઓ અને શ્રેષ્ઠીઓ રાજા ભુવનપાલ–વિક્રમની અગિયારમી સદીમાં રાજા અલટ અને રાજા કર્દમ થયા. (પ્રક. ૩૪, પૃ. ૫૮૯, ૫૯૧) એ જ સમયે અલટ રાણાનો પુત્ર ભુવનપાલ થયા. તે સપાદલક્ષ (સવાલકોને Page #681 -------------------------------------------------------------------------- ________________ ૬૪૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ રાજા હતો. રાજા અલ્લટ ચિત્તોડને રાજા હતા. તે આ પ્રદ્યુમ્નસૂરિને પરમભક્ત જૈન હતો. તેને પુત્ર ભુવનપાલ સવાલક કૂચેરાને રાજા હતા. તે અહીં સગોત્રી તરીકે આવીને ગાદીએ બેઠે. (-પ્રક. ૩૪, પૃ. ૫૯૨) રાજા અલ્લટની પરંપરામાં ચિત્તોડની ગાદીએ રાણે રણસિંહ થયે. રાણે રણસિંહ (સં. ૧૨૧૧)–આ રાણુનાં સંગ્રામસિંહ અને સમરસિંહ એવાં નામે પણ મળે છે. તે સં૦ ૧૨૧૧ માં થયે હતે. આ રાણું રણસિંહથી સીદિયા રાજાઓ “રાણું ”થી ઓળખાવા લાગ્યા. તેને કરણસિંહ નામે પુત્ર અને ધીરસિંહ નામે પૌત્ર હતે. તે ધીરસિંહે સં. ૧૨૨ત્ની આસપાસમાં જૈનધર્મ સ્વીકાર્યો અને તેનાથી “સીસોદિયા ઓશવાલવંશ” ચલાવ્યો. - સદિયા ઓશવાલે મેવાડની નિર્જયમાં આવેલા ભૂલાનગરમાં રહેતા હતા. ભૂલાનગર દટ્ટનપટ્ટણ થતાં ત્યાંનું એક સીદિયા કુટુંબ અમદાવાદ આવી વસ્યું, જે આજે નગરશેઠના કુટુંબ તરીકે પ્રસિદ્ધ છે. ભૂલાનગરની આસપાસના પ્રદેશમાં પાંચમની તિથિ માટે “પાંચમના કામમાં પંચાત પડે.” એવી માન્યતા છે. એ જ રીતે નગર શેઠના કુટુંબમાં પણ પાંચમને દિવસ અશુભ લેખાય છે. તે માટે એવી દંતકથા મળે છે કે, સીસોદિયાવંશની એક કુમારિકા પાંચમના દિવસે શુભ કામ માટે ગઈ હતી. તેને રસ્તામાં ખૂબ પજવણી થઈ અને રસ્તામાં જ તે મરણ પામી. ત્યારથી સીસોદિયા ઓશવાલો પાંચમ ના દિવસે કઈ પણ જાતનું શુભ કામ કરતા નથી. પાંચમ માટેની આ માન્યતા ભૂલાનગર અને નગરશેઠના કુટુંબને પ્રાચીન સંબંધ હોવાનું પુરવાર કરે છે. છેડાએક વર્ષો પહેલાં ભૂલાનગરનું ખેદકામ થયું ત્યારે તેમાંથી ઘણું જિનપ્રતિમાઓ મળી આવી હતી. તે પ્રતિમાઓ આજે શહિડાના જિનમંદિરમાં વિદ્યમાન છે. (–જૂઓ, પ્રક. ૫૮, નગરશેઠવંશ તથા પટ્ટાવલીસમુચ્ચય, ભા. ૨, પૃ૦ ૨૧૨) Page #682 -------------------------------------------------------------------------- ________________ એકતાલીશમું ] શેઠ ધનદેવ, કવિ પદ્માનંદ— નાગારના શેઠ ધનદેવે શ્રીનેમિનાથ ભ॰નું મંદિર બંધાવ્યું. ખરતરગચ્છના આ૦ જિનદત્તસૂરિ સં૦ ૧૧૭૦ માં નાગેાર આવ્યા ત્યારે શેઠે આચાર્યશ્રીને આયતન, અનાયતન, વિધિ, અવિધિ વિષયને ન ચવા સૂચના આપી હતી, પણ તેમણે તે માની નહીં. તેના પુત્ર કવિ પદ્માનદે વૈરાગ્યશતક 'ની રચના કરી છે. આ જિતદેવસૂરિ : રાજા કુમારપાલ (સ’૦ ૧૨૨૯) તે ગુજરાતને ચક્રવર્તી રાજા હતા. તેણે જૈન વ્રતે સ્વીકારી પરમાણુ તની ખ્યાતિ મેળવી. તે જૈનધર્મના અજોડ સરક્ષક હતા. (જૂઓ, પ્રક૦ ૩૫, ૦ ૧૦૦ થી ૧૩૩) રાજા કુમારપાલ— તે તહનગઢના યાદવવંશી રાજા હતે. જૈનધર્મના પ્રેમી હતા. તે સં૦ ૧૨૫૨ માં મરણ પામ્યા. (જૂઓ, પ્રક૦ ૩૪, પૃ૦ ૩૯૧) મંત્રી શાંતુ (ધટવંશ) ૪૩ सत्पत्रराज शुभपर्व रम्यः छायी सुशाखी सरलः सुवर्णः । सद्धर्मकर्मा क्षितिभृत्प्रतिष्ठवंशो भुवि धर्कटनामधेयः ॥ सद्वृत्तिविनिर्मिताऽखिलजनप्रीतिप्रकर्षोदयः प्रोद्भूतोन्नतिभासुरः सरलताशाली सुपर्वत्रजः । धर्माय प्रवरेण भूरिविलसत् संपद्मरेणाश्चितः स श्रीमान् जगतीतले विजयतां वंशश्विरं धर्कटः ॥ (–જૈન પુસ્તક પ્રશસ્તિસંગ્રહ, પ્ર૦ ૮૨) વટપદ્રમાં શ્રીમાલીજ્ઞાતીય ધરકટ ગોત્રના વર્કંગ નામે શ્રેષ્ઠી હતા. તે થારાપદ્રગચ્છના હતા. તેને સંપૂરી નામે પત્ની હતી અને શાંતુ નામે પુત્ર હતા. શાંતુનાં સંતૂક, શાંતિ, સંપત્, સ`પત્થર વગેરે નામેા મળે છે. તેને શીલાદેવી નામે પત્ની તથા નિન્નો અને ગીગે નામે પુત્ર હતા તેમજ વયજૂ નામે પુત્રી હતી. ગીગાનું બીજું નામ Page #683 -------------------------------------------------------------------------- ________________ ૪૪ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૨ પ્રકરણ મહું દેવલ પણ મળે છે.' શાંતૂએ રાજા ભીમદેવના સમયે રાજકારણમાં પ્રવેશ કર્યો. પ્રથમ તે પાંચ હજાર ઘેડેસવારોને સેનાપતિ થયે અને તે પછી તેણે ક્રમશઃ મંત્રી, દંડનાયક અને મહામાત્યની પદવી મેળવી. રાજા સિદ્ધરાજે સં૦ ૧૧૫૦ માં પાટણમાં ગાદીએ બેસતાં જ અત્યાચારને દબાવવા મંત્રી શાંતુની સલાહથી કામ લીધું. તેણે સર્વ પ્રથમ પિતાના મામા મદનપાલને મારી નાખે. સિદ્ધરાજે સં૦ ૧૧૧ લગભગમાં માલવા પર ચડાઈ કરી ત્યારે તેની સામે પંચમહાલને ભલેએ લડાઈને મેરા ગોઠવ્યું હતું. મહામાત્ય શાંતૂએ આસપાસના ગામમાંથી સૈન્ય એકઠું કરીને એ મેર તેડી નાખે. તે પછી શાંત ભરૂચને દંડનાયક બન્યું હતું. તેણે પાટણમાં શાંત્વસહી ચૈત્ય, થરાદમાં થારાપદ્રગચ્છનું દેરાસર, પિતાના મોસાળ મંકા ગામમાં પોતાની માતાના કલ્યાણ માટે સં૦ ૧૧૨૬ ના વૈશાખ વદિ ૧૧ ને શનિવારે મૂળનાયકનું પરિકર તથા ૧૬૦ જિનેશ્વરને પટ્ટ, આબૂ ઉપર વિમલવસહીની ૧૩ મી દેરીમાં સં. ૧૧૧૯ માં પોતાના પુત્રના કલ્યાણ માટે જિનપ્રતિમા ભરાવી અને આશાવલમાં શાંત્વસહી બંધાવી. મલ૦ આ અભય १. थारापद्रीयसन्ताने भीमभूपालवल्लभः । शान्तामात्यो महीख्यातोऽजनि श्रावकसत्तमः ॥ भार्या तस्य शिवादेवी श्रेयसे प्रतिमामिमाम् । નિજા-પાયો [તો] રવાના નિર્માન્ હં ૧૧૧૧ (–પ્રાચીન જૈન લેખસંગ્રહ, ભા૦ ૨, પૃ૧૨૬) ૨. હારીજથી ચાણસ્મા જતાં ૫ કોશ દૂર જતાં વચ્ચે મંકા ગામ આવે છે. આજે અહીં એકે શ્રાવક નથી તેમ દેરાસર પણ નથી. અહી સં. ૧૯૩૪ માં જમીનમાંથી ૭૫ જિનપ્રતિમાનાં પરિકરો નીકળ્યાં હતાં, તેમાંના કેટલાંક હારીજ, જમણપુર, કંઈ વગેરે તીર્થોમાં વિદ્યમાન છે. (-જૈન સત્ય પ્રકાશ, ૪૦ ૧૫, ૫૦ ૧૨૪) ૩. ગુજરાતનું પાટનગર અમદાવાદ, પૃ. ૧૯. Page #684 -------------------------------------------------------------------------- ________________ એક્તાલીશમું ] આ. અજિતદેવસૂરિ ૬૪૫ દેવના ઉપદેશથી ભરૂચમાં સમલીવિહાર પર સ્વર્ણ કળશ ચડાવ્યું. તેમણે વાંકા અને નિહાણા ગામમાં બે મેટાં જૈન દેરાસરે બંધાવ્યાં. એ બંને ગામ વચ્ચે એક ગાઉની સુરંગ બનાવી હતી, તે દ્વારા શ્રાવકે એક દેરાસરમાં પૂજા કરીને બીજા દેરાસરમાં પૂજા માટે જઈ શકતા હતા. રાજગચ્છના તપસ્વી આ૦ ભદ્રેશ્વરસૂરિ, જેઓ એકાંતરે ઉપવાસ કરતા હતા, તેમના ઉપદેશથી મંત્રી શાંતુ અને દંડનાયક સજજને વડઉદયમાં મોટી રથયાત્રા કાઢી હતી. (જૂઓ, પ્રક. ૩૫, પૃ. ૨૮) પં. મેખદેવે સં૦ ૧૧૯૭ ના ચૈત્ર વદિ ૮ ને મંગળવારે જ્યારે રાજા જયસિંહના મહામંત્રી શાંતુ ગુજરાતના દંડનાયક તરીકે વડોદરેમાં હતા ત્યારે એસબંબ માટે “પંચવભુકમ્મથવ”ની ટીકા લખી હતી. (-જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પ્ર. નં. ૬૫) એક વાર મંત્રી હાથણી ઉપર બેસીને ફરતો ફરતો શાંત્વસહીમાં પ્રભુદર્શને આવ્યું, ત્યારે ત્યાં એક ચૈત્યવાસી યતિ વેશ્યાના ખભે હાથ રાખીને ઊભું હતું. મંત્રીએ તેને પણ વિધિપૂર્વક વંદન કર્યું અને થોડી વાર પછી તેને ફરી વાર નમન કર્યું. એ યતિને ખૂબ શરમ આવી. એને મનમાં થયું કે, જમીન જગા આપે તે તેમાં સમાઈ જાઉં. તેણે મંત્રીના ગયા પછી વૈરાગ્ય જાગવાથી બધું છોડી મલધારી આ૦ હેમચંદ્રસૂરિ પાસે દીક્ષા લીધી અને શત્રુંજય તીર્થમાં જઈ તપ આદર્યું. એમનાં એ રીતે બાર વર્ષ વીતી ગયાં. મંત્રી એક વાર શત્રુંજયની યાત્રાએ ગયા. ત્યાં તેમણે આ તપસ્વીને જોયા પણ ઓળખ્યા નહીં. મંત્રીએ તેમને તેમના ગુરુ વગેરેનું નામ પૂછ્યું. તપસ્વીએ તરત જણાવ્યું કે, “મારે સાચો ગુરુ મહામાત્ય છે.” શાંતૂએ પિતાના કાને હાથ દઈને કહ્યું, “આપ એમ કેમ બેલે છે?” તપસ્વીએ વિગતવાર ખુલાસો કર્યો અને મંત્રીને ધર્મમાં વધુ સ્થિર બનાવ્યું. મંત્રી થારાપદ્રગચ્છના આ૦ શાંતિસૂરિ, મલધારી આ અભય. દેવ, આ૦ હેમચંદ્રસૂરિ, રાજગચ્છના આ ભદ્રેશ્વર, વડગચ્છના આ૦ વાદિદેવસૂરિ, કલિકાલસર્વજ્ઞ આ૦ હેમચંદ્રસૂરિ વગેરેને ઉપાસક Page #685 -------------------------------------------------------------------------- ________________ ૬૪૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજે [ પ્રકરણ હતેવાદિવેતાલ શાંતિસૂરિએ મંત્રીની વસહીમાં ‘ઉત્તરઝયણની પાઈયટીકા રચી હતી. ઉપાશ્રય– મંત્રીએ ૮૪ હજાર નૈયા ખરચી પાટણમાં એક નવું ઘર બંધાવ્યું. સૌ કઈ તે ઘરનાં વખાણ કરતાં હતાં. મંત્રીએ આ૦ વાદિદેવસૂરિને સપરિવાર અહીં પધારવાનું આમંત્રણ આપ્યું અને એ મકાન બતાવ્યું. મંત્રીને ખ્યાલ હતું કે, આચાર્યશ્રી આ ઘરની પ્રશંસા કરશે જ, પરંતુ આચાર્યશ્રી મકાન જોયા પછી મૌન જ રહ્યા. મંત્રીએ પૂછ્યું, “ગુરુજી ! સૌ કેઈ આ ઘર જોઈ તેની પ્રશંસા કરે છે. આપને આ ઘરમાં કંઈ વાંધ દેખાય કે શું? આપ એ વિશે કેમ કંઈ કહેતા નથી ?” આ૦ માણેકચંદ્રસૂરિએ જવાબ આપ્યો કે, “મંત્રીશ્વર ! આ તે ગૃહસ્થનું ઘર છે. આરંભ-સમારંભનું કેદ્ર ગણાય. સાધુ તેની પ્રશંસા કરે નહીં. હા, તમે પિષાળ બનાવી હોત તો આચાર્યશ્રી તેને યોગ્ય પ્રશંસા જરૂર કરત.” આ સાંભળી મંત્રીએ તે ઘરને ઉપાશ્રય બનાવ્યું અને તેમાં પુરુષ જેવડાં મોટાં બે દર્પણે રંગાવ્યાં અને તેમાં સર્વપ્રથમ આવે વાદિદેવસૂરિને પધરાવ્યા, ત્યારથી એ મુખ્ય પિપાળ બની. - કવિ બિહણુ-કાશ્મીરને કવિ બિહણ મંત્રને આશ્રિત કવિ હતું. તેણે “કર્ણસુંદરીનાટિકા(અંક: ૪) રચી, તેમાં મંત્રી શાંતુને રજા વત્સરાજના મહામાત્ય ગંધરાયણ સાથે સરખાવ્યું છે ને મહામાત્ય તરીકે વર્ણવે છે. આ નાટિકાના મંગલાચરણમાં તીર્થકરની સ્તુતિથી શરૂઆત કરી છે. પાટણમાં ભ૦ આદિનાથના યાત્રા મહોત્સવ પ્રસંગે શાંતિ ઉત્સવગૃહમાં આ નાટિકા ભજવાઈ હતી. મહાકવિ બિહણ (ઈ. સ૧૦૬૬ થી ૧૦૮૫) – ૧. મુકિતકલશ–તે અગ્નિહોત્રી બ્રાહ્મણ હતે. મધ્યપ્રદેશમાંથી કાશ્મીરના શ્રીનગરથી ૩ માઈલ દૂર નમુખ (જયવત) ગામમાં આવી વસ્યો. Page #686 -------------------------------------------------------------------------- ________________ એકતાલીમું ] આ અજિતદેવસૂરિ १४७ . ૨. રાજકલશ—તે અગ્નિહોત્રી હતે. દાની, પરાક્રમી અને વિદ્વાન હતા. તે વેદવિદ્યાને પારંગત હતો. તેણે માનના હિત માટે વ્યાખ્યાનસભાઓ રચી હતી અને કૂવા તેમજ પરબ વગેરે બંધાવ્યાં હતાં. ૩. જયેષ્ઠલશ–તેણે પાણિનિ વ્યાકરણ ઉપર રચાયેલ “પાતજલ-મહાભાષ્ય” ઉપર ટીકા રચી. તેને નાગદેવી નામે પત્ની હતી અને ૧. ઈઝરામ, ૨. બિહણ અને ૩. આનંદ એમ ત્રણ પુત્રે હતા. ત્રણે વિદ્વાનો અને કવિઓ હતા. ૪. બિહણ–તે વ્યાકરણ, સાહિત્ય, વેદવેદાંગ વગેરેને માટે પંડિત હતા. તેની વિદ્વત્તા માટે તે સર્વત્ર પંકાતે હતે. તે રાજકલશની વિદ્યમાનતામાં રીસાઈને કાશ્મીર છેડી નીકળી ગયું. તે મથુરા, વૃંદાવન, પ્રયાગ અને કાશી જઈને ત્યાંના વિદ્વાને સાથે શાસ્ત્રાર્થ કરી ડાહલ, ધારા, ગુજરાત, પાટણ, રામેશ્વર થઈ કલ્યાણપુર ગયે. કલ્યાણપુરના રાજા વિક્રમાદિત્ય સોલંકીએ કવિ બિલ્ડણને કલ્યાણપુરમાં રેકી ઘણું સમ્માન કરી પિતાની વિદ્વત્સભાને વિદ્યાપતિ બનાવ્યો. વિક્રમાંકદેવચરિત) તેણે નીચે મુજબના ગ્રંથ રચ્યા છે– (૧) પાર્શ્વનાથસ્તોત્ર, (૨) પાર્શ્વનાથ અષ્ટક, લે૯, અષ્ટક અંતિમ કલેક આ પ્રમાણે છે – इति जिनपतेः स्तोत्रं चित्रं महाकविबिलण प्रथितमखिलत्रैलोक्यैकप्रकाशनभास्वतः। पठति सततं यः श्रद्धावान्न मजति सजनो भवजलनिधौ द्युम्नः स प्रद्युम्नस्थितिमाश्रितः ॥९॥ ૧. આ સિવાય બીજો પણ એક કવિ બિહણ થયું છે, જેનું ખંડકાવ્ય બિ૯ણ પંચાશિકા (ચૌર પંચાશિકા) ૦ ૫૦ પ્રસિદ્ધ છે. કેટલાક વિઠાનેએ બંને બિહણોની ઘટનાએ એકની સમજીને જુદી જુદી કલપનાથી બિલ્ડણના જીવન વિશે લખ્યું છે. Page #687 -------------------------------------------------------------------------- ________________ ૬૪૮ જૈન પરંપરાને ઇતિહાસ–ભાગ રજે [ પ્રકરણ આ લેકમાં ઘુમ્ન અને આ૦ પ્રદ્યુમ્નસૂરિનાં નામ છે, એટલે સંભવ છે કે કવિને માલધારી આ૦ હેમચંદ્રસૂરિ અને આ ચંદ્રસૂરિ સાથે પરિચય થયો હોય. (-જૈનસ્તોત્ર દેહ, ભા. ૨, તે નં૦ પ૩, પૃ૦ ૧૯૪) (૩) કર્ણસુંદરીનાટિકા-જેમાં નાંદીમાં તીર્થકરનું મંગલાચરણ છે). (૪) વિક્રમાંકદેવચરિત–સં૦ ૧૧૪૨ (દક્ષિણના સોલંકીઓને ઈતિહાસ છે). મંત્રી શાંતુ પરાક્રમી, બુદ્ધિશાળી, ચતુર રાજનીતિજ્ઞ, ધર્મપ્રેમી જૈન હતું. તેણે પોતાના જીવનમાં દેવ, ગુરુ અને રાજવી માટે નિશ્ચિત મર્યાદા બાંધી લીધી હતી. એ મુજબ દેવ તરીકે તીર્થકને, ગુરુ તરીકે સુસાધુઓને અને રાજા તરીકે જયસિંહદેવને જ માનતો હતો અને નમસ્કાર કરતો હતો બીજાને તે એવી મહત્તા આપતે નહોતે. એક વાર સિદ્ધરાજ જયસિંહથી રીસાઈને તે માલવા ચાલ્ય ગયે પણ તે ત્યાંના રાજવીને નમે નહીં. તેણે જણાવ્યું, “રાજવી તરીકે જયસિંહ સિવાય બીજાને હું મારું માથું નહીં નમાવું” આ રાજભક્તિની હકીકત સાંભળીને જયસિંહે તેને પ્રેમથી ગુજરાત બોલાવ્યો અને મેવાડ-માળવાને સંધિ જેવા આહડ ગામમાં છેલ્લે પહેરે અનશન લઈ સ્વર્ગસ્થ થયે. મંત્રી શાંતુ દીર્ધાયુષી હતે. માળવાના જય પછી એટલે સં. ૧૧૫ લગભગમાં તે મરણ પામે. મંત્રી મુંજાલ– તે કર્ણદેવને મંત્રી હતા. રાજા સિદ્ધરાજે માળવા ઉપર ચડાઈ કરી ત્યારે તે ધારાનગરીમાં સાંધિવિગ્રહિક તરીકે હતો. તેણે જ બહાર રહેલા રાજા સિદ્ધરાજને ધારાને કિલ્લે તેડવાને બૃહ બતાવ્યું હતું. તેણે પાટણમાં મુંજાલવસહી બંધાવી હતી. “ગદષ્ટિસમુરચયની તાડપત્રની પ્રતિની પુષ્પિકામાં લખ્યું કે, “સં ૧૧૪૬માં કર્ણદેવને Page #688 -------------------------------------------------------------------------- ________________ એક્તાલીશમું ] આ અજિતદેવસૂરિ ૬૪૯ રાજ્યમાં પાટણમાં મહામાત્ય મુંજાલની વસહીમાં રહી આ પ્રતિ લખી છે. એટલે મુંજાલે એક ઉપાશ્રય બંધાવ્યું હતું. તે મુંજાલ એ શૂરવીર, બુદ્ધિમાન, રાજનીતિનિપુણ અને જૈનધર્મપ્રેમી હતે. (-પ્રબંધચિંતામણિ, દુર્ગાશંકર શાસ્ત્રીને ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, પ્રક. ૧૨, પૃ૦ ૨૬૬) વિમલશાહ (ધર્કટશ્રીમાલી) મંકાનગરમાં શ્રીમાલીવંશને ધકેટગેત્રને અને થારાપદ્રગચ્છને શેઠ વા નામે જૈન રહેતો હતો, તેને બળવાન અને વિમલ દિલવાળે વિમલ નામે પુત્ર હતો. આ વિમલકુમારે પં૦ ૧૧૨૬ના વૈશાખ વદિ ૧૧ને શનિવારે પરિકરવાની જિનપ્રતિમા બનાવી. આ પરિકર આજે જમણપુરના દેરાસરમાં મૂળનાયકની ગાદી નીચે વિદ્યમાન છે. (–જેનસત્યપ્રકાશક : કમાંક : ૧૫, પૃ૦ ૧૨૨) મહામાત્ય ઉદયન શ્રીમાળી (સં. ૧૨૦૮) મારવાડમાં જાલોર અને રામસેન વચ્ચે આવેલા વાઘરા ગામમાં શેઠ બેહિત્યની પરંપરામાં અનુક્રમે શેઠ અવેશ્વર, શેઠ યક્ષનાગ, શેઠ વદેવ, અને શેઠ ઉદયન થયા હતા. શ્રીમાળીવંશના આ કુટુંબમાં ઉદયન (ઉદા) મહેતા પ્રથમ ઘીને વેપાર કરતા હતા. તેમને સુહાદેવી નામે પત્ની હતી. ઉદા મહેતાએ એક રાતે એક ખેતરમાં કેટલાક પાણી વાળિયાને જોયા અને તેઓને પૂછ્યું, “તમે કેણ છે?” તેઓએ પિતે અમુકના મજૂર છીએ એમ જણાવ્યું ત્યારે મહેતાએ ફરીવાર પૂછયું, “મારા મજૂરે ક્યાં છે તેમણે ઉત્તર વાળ્યું કે, “કર્ણાવતીમાં.” એ જ અરસામાં મહારાજા કર્ણદેવે સાબરમતીના કાંઠે કર્ણાવતી વસાવી હતી. - ઉદા મહેતા મજૂરના ઉપર્યુક્ત જવાબને શકુન માની પત્ની સુહાદેવી અને પુત્રે ચાહડ ને બાહડ વગેરે કુટુંબને સાથે લઈ કર્ણા વતીમાં આવીને વસ્ય. - અહીં આવતાં તે સર્વ પ્રથમ વાયડગચ્છના જૈન દેરાસરમાં પ્રભુ દર્શને ગયે. એ જ સમયે શાલાપતિ ત્રિભુવનસિંહની પત્ની લચ્છી Page #689 -------------------------------------------------------------------------- ________________ ૬૫૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ છીપણુ (લક્ષમી ભાવસાર) પિતાનાં દાસ-દાસી સાથે પ્રભુદર્શન માટે ત્યાં આવી હતી. તેણે ઉદા મહેતાને પરદેશી આગંતુક સાધમ જાણી પૂછ્યું, “ભાઈ! તમે કોના મહેમાન છે ?” ઉદયને જણાવ્યું કે, “બહેન! અમે પરદેશી છીએ તો તમે માની લે કે અમે તમારા જ મહેમાન છીએ.” લચ્છીએ ઉત્સાહથી કહ્યું, “મારે ત્યાં સાધર્મિક ભાઈ મહેમાન હોય એવાં મારાં અહોભાગ્ય કયાંથી ? તમે સૌ મારે ત્યાં ચાલે.” ઉદયન સહકુટુંબ તેને ત્યાં ગયે અને તેણે આપેલા ઘરમાં તે રહેવા લાગ્યા.” - ઉદયને ત્યાં વેપાર ખેડ્યો અને ધન મળવા લાગ્યું. તેણે કાચા મકાનને પાકું ઇંટેનું બનાવવાને ઈરાદે કર્યો. ત્યારે પાયે બેદતાં તેને અઢળક ધન મળ્યું. તેણે તરત જ લાછીને બોલાવી બે હાથ જેડી કહ્યું, “આ ધન તારા મકાનમાંથી નીકળ્યું છે માટે એ તારું ધન છે, તે તું લઈ જા.” લાછીએ ઉત્તર વા કે, “ભાઈ! એ તે તારા નસીબનું છે માટે એ ધન તારું છે. તે તું રાખ.” બસ, આજથી ઉદયન શ્રીમાલીના ભાગ્યને સિતારો ચમકવા લાગ્યું. તે ધીરે ધીરે આગળ વધ્યો ને કર્ણાવતી નગરશેઠ બ. સં. ૧૧૭૬ પછી તે રાજા સિદ્ધરાજને મંત્રી બન્યા. રા'ખેંગારને માર્યા પછી તે “મણિગ” ઉપાધિથી પ્રસિદ્ધિ પામ્યું. પ્રબંધકારે ઉદયનને “રાણક તરીકે સંબોધે છે. (-પુરાતન પ્રબંધસંગ્રહ, પૃ. ૩૨, ૪૦; પ્રબંધકાશ, પૃ૦) છેવટે તે ખંભાતને દંડનાયક બન્યું. તેણે રાજમાતા મિનલદેવીની આજ્ઞાથી ભૂલાદને યાત્રિકવેરા માફ કર્યો. તેણે સં. ૧૧૫૦માં ખંભાતમાં આ૦ હેમચંદ્રસૂરિને દીક્ષા અપાવી હતી. નુરુદ્દીન મહમમુદ શાફીએ લખ્યું છે કે, “ઉદયનના અમલ વખતે ખંભાતમાં બ્રાહ્મણે તથા અગ્નિપૂજકે એ સુન્ની મુસલમાને પર કેર વર્તાવ્યો હતો, ૮૦ મુસલમાનોને મારી નાખવામાં આવ્યા હતા. ૧. દંડનાયકને પરિચય, જૂઓ (પ્રક૧ ૩૫, ૫૦ ૭૭) Page #690 -------------------------------------------------------------------------- ________________ એકતાર્લીશમું ] આ અજિતદેવસૂરિ અને મસ્જિદને બાળી નાખવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રી ઉદયને ઘણું સમભાવથી કામ લીધું હતું. એ સમયે રાજા સિદ્ધરાજે ગુપ્ત રીતે ખંભાત આવી સાચી બાતમી મેળવી. બ્રાહ્મણો તેમજ અગ્નિપૂજકોને દંડ કર્યો હતો. (-નુરુદ્દીન મહમ્મદ શાફી કૃત “જમે ઉલ હિકાયત ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઈતિહાસ, પૃ૦ ૨૭૦; જૂઓ પ્રક. ૩૫, પૃ૦ ૯૭) ઉદયન સિદ્ધરાજને વિશ્વાસપાત્ર સૂબે હતો. સિદ્ધરાજે કુમાર પાલને શત્રુ તરીકે જાહેર કર્યો અને તે પછી કુમારપાલ સં૦ ૧૧૯૨માં ખંભાતમાં આવ્યું ત્યારે કુમારપાલે સિરિ બ્રાહ્મણને મહામાત્ય પાસે મોકલ્યા હતા. મહામાત્યે ત્યારે સાફ સાફ જણાવ્યું કે, ‘તું રાજાને શત્રુ છે, માટે તું અહીં આવીશ તે ઉદયન તને પકડી લેશે.” એમ જણાવીને રાજ્યની વફાદારી વ્યક્ત કરી હતી. રાજા સિદ્ધરાજ મરણ પામે ત્યારે મહામાત્યે સેનાપતિ, રાણી, મંડલેશ્વર, સામંતે અને રાણકેની સમ્મતિથી કુમારપાલને ગુજરાતને રાજા બનાવ્યા. રાજા કુમારપાલે તેને ખંભાતને સૂબે કાયમ રાખ્યો અને તેના પુત્રો પૈકી બાહડને પિતાને મહામાત્ય અને આંબડને દંડનાયક બનાવ્યું. રાજા કુમારપાલે સં. ૧૨૦૮માં વડનગરને કિલે બંધાવ્યો તે મહામાત્ય ઉદયન કે મહામાત્ય બાહડની દેખરેખ નીચે બન્યું હતું. કેમકે તે કિલાના જૂના ભાગમાં મહું ૩૪ એવા શબ્દ કેરાયેલા છે. (-રાસમાલા, ભા. ૩, પૃ૦ ૩૫૧) રાજા કુમારપાલે સોરઠના ઉદ્ધત બહારવટિયા કુંવર (સાંગણા ડેડીયા)ને દબાવવા માટે વૃદ્ધ મંત્રી ઉદયનને મેલગપુર મેકલ્ય, તેમની સાથે રાજાને ભ્રાતા કીર્તિપાલ, નાડેલને રાજા આહણ ચૌહાણ વગેરે હતા. એ સમયે મહામાત્ય ઉદયને જતાં જતાં વચલા ગાળામાં સમય મેળવી શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરી હતી. એ સમયે ત્યાં મૂળ Page #691 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૨ો [ પ્રકરણ મમંદિર લાકડાનું હતું. તેણે ત્યાં પ્રભુનાં દન-પૂજન કર્યાં અને ચૈત્યવંદન કર્યું. તે સમયે તેણે જોયું કે, એક ઉંદર દીવેટમાંથી એક સળગતી વાટ લઈ ને દોડાદોડ કરી રહ્યો હતા. તે દરમાં પ્રવેશ કરે તે પહેલાં દેરાસરના રખેવાળાએ તેની પાસેથી વાટ છેડાવી લીધી. આ ઘટના જોઈને મહામાત્યે વિચાર્યું કે, જો ઉંદર કઈક વાર મળતી વાટને દરમાં લઈ જશે તે આગ લાગી જશે અને મોંદિરના નાશ થશે; તેથી અહીં જીર્ણોદ્ધાર કરી પથ્થરનું નવું દેરાસર બનાવવું જોઇએ. મહામાત્યે ત્યારે ત્યાં જ મનથી પ્રતિજ્ઞા કરી કે, હું આ મંદિરના જર્ણોદ્ધાર કરાવીશ. મહામાત્ય યાત્રા કરીને લાંબું પ્રયાણુ આરંભી સેના સાથે મળી ગયા. તેણે યુદ્ધ કરી સુવરને જીતી લીધા. પણ યુદ્ધમાં શરીરે ઘણા ઘા પડવાથી અને વૃદ્ધાવસ્થાના કારણે તે અશક્ત ખની ગયા. તે સેના સાથે વઢવાણની છાવણીમાં આવી પહેાંચ્યા. તેને લાગ્યું કે, હવે મારું આયુષ્ય તૂટી રહ્યું છે. તેણે રાજભ્રાતા કીર્તિપાલ તથા સામતાને એકઠા કરીને જણાવ્યુ કે, ‘હવે હું જીવી શકું એમ લાગતું નથી, એટલે મે જે પ્રતિજ્ઞા કરી છે તે પૂરી નહીં થાય તે હું દેવઋણમાંથી મુક્ત નહીં થાઉં. એ કામ મારા પુત્રાએ કરવાનું છે. તમે મારા પુત્રા માહડ અને આંખડ વગેરેને સદેશે પહેાંચડજો કે, તેઓ શત્રુંજય તીર્થના માટે પાયે જીર્ણોદ્ધાર કરાવે. ભરુચના શકુનિકાવિહારના પણ જીર્ણોદ્ધાર કરાવે અને શત્રુંજય તીર્થ ઉપર ચડવાને માટે પાજ બધાવે. બીજી મારી એ ઈચ્છા છે કે, અત્યારે કેાઈ મુનિરાજ આવી મને મૃત્યુની અંતિમ આરાધના કરાવે.’ કીર્તિ પાલ વગેરેએ જવાબ વાળ્યો કે, ‘ મહામાત્ય ! આપ ચિંતા ન કરશે, અમે તમારા સ ંદેશા તમારા પુત્રાને પહોંચાડીશુ, અને તેએ તમારી ઈચ્છાઓને જરૂર પાર પાડશે. એટલુ જ નહીં, અમે પણ એ કાર્યમાં અમારા પૂરેપૂરો સહયોગ આપીશ.' મહામાત્યની ઈચ્છા મુજબ અહીં તાત્કાલિક સાધુને ખેલાવાય એમ હતું નહીં, તેથી સામતાએ એક યુવાન બહુરૂપીને જૈન સાધુને Page #692 -------------------------------------------------------------------------- ________________ એકતાલીશમું ] આ અતિદેવસૂરિ ૬૫૩ વેશ પહેરાવી અનાવટી સાધુ અનાવી ઘેાડી ઘણી શિખામણ આપી મહામાત્યની સામે હાજર કર્યાં. મહામાત્ય ઉદાયને તેને નમસ્કાર કરી સ્વયં દશ પ્રકારની મરણસંબંધી આરાધના કરી અને હસતે ચહેરે સ૦ ૧૨૦૭-૧૨૦૮ માં વઢવાણુમાં સ્વર્ગવાસ કર્યાં. * આ તરફ તે યુવાનને પણ વિચાર આવ્યો કે, મારા જેવા નાના માનવી જૈન સાધુના વેશ પહેરવા માત્રથી મહામાત્યને પૂછ્ય બન્યા તેા હવે જો સાચા સાધુ બનું તે મને ધણા જ લાભ થશે. મારા આત્માનું કલ્યાણ થશે.' આમ વિચાર કરી તે સાચા જેન સાધુ બન્યા. ભાવ સાધુ થયા અને શુદ્ધ સાધુજીવન પામી તેણે તે ગિરનાર તીમાં જઈ ને અનશન કર્યું. મહામાત્ય ઉડ્ડયને ત્રણ જિનમદિરા બંધાવ્યાં હતાં–(૧) મ`ત્રીએ સ’૦ ૧૧૪૯ લગભગમાં કર્ણાવતી (આશાવલ)માં અહેાતેર દેરીવાળા ઉદયનવિહાર બંધાવ્યા, જેમાં ચૈત્યવાસીઓને હાથે ભૂત-ભવિષ્ય અને વમાન ચાવીશીની જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. (પ્રબંધચિંતામણુિ), તેનાં ખખડયેરા આજે નર-ઉદા-નરાડામાં તપા ધનવાસમાં વિદ્યમાન છે. ખરતરગચ્છના આ જિનપતિ (સ૦ ૧૨૨૩ થી ૧૨૭૮)એ આશાવલના ઉડ્ડયનવિહારનાં જિનબિ બેને અપૂજનીય ડરાવવા સવાલ ઊભા કર્યાં હતા. આથી વાદિ દેવસૂરિના પ્રશિષ્ય આ પ્રદ્યુમ્નસૂરિએ સ’૦ ૧૧૪૮ માં શાસ્રા કરી ‘ વાદસ્થલ ’નામે ગ્રંથ રચ્યા. આ જિનપતિએ ખરતરગચ્છીય માન્યતાના આધારે તેની સામે ‘પ્રમાધ્યવાદસ્થલ’ગ્રંથ રચ્યા. આશાવલમાં સંસ્કૃત વિદ્યાપીઢ પણ બન્યું હતું, જેમાં સં ૧૨૨૧ માં ૫૦ વયસિંહ વગેરે અધ્યાપક હતા. (જૈનસત્યપ્રકાશ : ક્રમાંકઃ ૨૨૫) (૨) મહામાત્ય ઉદયને ધેાળકામાં ઉન્નાવસહી ’ નામે મંદિર અંધાવ્યું હતું, તેમાં સ૦ ૧૧૭૫ માં આ૦ વાદિદેવસૂરિના હાથે ભ૦ સીમંધરસ્વામીની ભવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. તે પછી તે ' Page #693 -------------------------------------------------------------------------- ________________ ૬ ૫૪ જેન પરંપરાને ઈતિહાસભાગ રજે [ પ્રકરણ ગુજરાતને મંત્રી બન્યા હતે. (-પ્રભાવચરિત, પ્ર. ૨૧, ૦ ૪૮ થી પર) કલિકાલસર્વજ્ઞ આ૦ હેમચંદ્રસૂરિના ઉપદેશથી મંત્રી આંબડે ઉદાવસહીમાં ૨૪ દેરીઓ બંધાવી “ઉદયનવિહાર” નામ આપ્યું. ધોળકાના શેઠ ધવલના પુત્ર તથા મંત્રી આંબડના મિત્ર શેઠ વૈરિ સિંહે આચાર્યશ્રીની આજ્ઞાથી તેની ઉપર ૩૧ સ્વર્ણ કળશ ચડાવ્યા હતા. પ્રબંધશતકર્તા આ૦ રામચંદ્ર તેની પ્રશસ્તિ લે ૧૦૪નીબનાવી છે. જોળકાના રણછોડ મંદિરની પાછલી દિવાલમાં એક શિલાખંડ છે, તેમાં આ લેખના શ્લેટ ૭૦ થી ૧૦૪ સુધીના લેકે છે. (-જૈનસત્યપ્રકાશ, કમાંકઃ ૨૨૨) (૩) મહામાત્ય ઉદયને ખંભાતમાં પણ સુંદર જૈન મંદિર બંધાવ્યું હતું. તેમાં તે પ્રતિદિન દશન-પૂજન કરતો હતો. થારાપદ્રગચ્છના આ વિજયસિંહે સં૦ ૧૩૧૫ માં ખંભાતના ઉદયનવિહારમાં તીર્થકરોના વીશવટાની પ્રતિષ્ઠા કરી હતી. મંત્રી ઉદયનને બે પત્નીઓ હતી. પહેલી પત્ની પદ્મા(સુહાદેવી)એ બાહડ અને ચાહડ એ બે પુત્રને જન્મ આપે હતો અને તે પછી મરણ પામી હતી. મંત્રી વાહડે ૭૦ વર્ષના પિતાને બીજું લગ્ન કરવા વિનંતિ કરી પણ પિતાએ ઈનકાર કર્યો. એટલે બાહડે સ્વજને દ્વારા દબાવ લાવી તેમને ફરીથી પરણવાને કબૂલ કરાવ્યું અને પિતે જ વાયડની મઉ નામની મોટી ઉંમરની વણિક કન્યાને શોધી લાવી તેમની સાથે પરણાવી. મહં. માઉ ગૂર્જરેશ્વર કુમાર પાલે શત્રુંજયને છ'રી પાળતો સંઘ કાઢયો હતો તેમાં તે યાત્રા ગઈ હતી. મંત્રી ઉદયનને કુલ ચાર પુત્રો હતા. તેની વંશાવલી નીચે મુજબ છે – (૧) દંડનાયક આંબડ–તે મહામાત્ય ઉદયનને મેટો પુત્ર હતે. મહામાત્ય ઉદયનના સ્થાને તે મહામાત્ય અને દંડનાયક બન્યું. તે કવિ હિતે, મેટે પરાક્રમી હતી. તે ઉદાર અને માટે દાની હતે. Page #694 -------------------------------------------------------------------------- ________________ એકતાલીશમું ] આ॰ અજિતદેવસૂરિ તેમના નામનું તત્કાલીન ભાષાનું એક સૂક્ત મળે છે रे रक्खर लहु जीव, चडवि रणइ मयगल मारइ, न पीइ अणगल नीर, हेलि रायह संहारइ, अवर न बंधइ कोइ सघर रयणभर बंधइ, परनारी परहरइ, पर रायह लच्छी संघ, ए कुमारपाल कोपई चडिओ, फोडइ सत्तकडाह जीम । जे जिणधम्म न मन्नसीई, तीह विचाडिसु तिम || (૫૦ કુલસાગરગણિના ‘ઉપદેશસાર સટીક' ઉપ ૩૨, સ’૦ ૧૬૬૨, પ્રક૦ ૩૫, પૃ૦ ૧૦૬) મંત્રી આંખડને દૃઢ સકલ્પ હતા કે, દેવ તરીકે વીતરાગને, ગુરુ તરીકે આ॰ હેમચંદ્રસૂરિને અને સ્વામી તરીકે ગૂર્જરેશ્વર કુમારપાલને જ નમવું. સં૦ ૧૨૧૩ માં શત્રુજયના મેોટા જીણોદ્ધાર પ્રસંગે તેણે શત્રુ જયની પશ્ચિમ દિશાની પાજ બધાવી હતી, જે આજે ઘેટીની પાગ તરીકે પ્રસિદ્ધ છે. મહામાત્ય આંખડ રાજા કુમારપાલની આજ્ઞાથી કાંકણના શિલાહાર કુલના રાજા મલ્લિકાર્જુન, જેને રાજપિતામહનું બિરુદ્ઘ હતું, તેને જીતવા માટે સૈન્ય લઈ કાવેરી નદીને પાર કરીને સામે કિનારે પહેાંચ્યા, પણ તેની સેના વ્યવસ્થિત થઈ પડાવ નાખે તે પહેલાં જ મલ્લિકાર્જુને તેની ઉપર ઓચિંતા હલ્લા કરી, તેની સેનાને છિન્નભિન્ન કરી મૂકી. આથી મંત્રી આંબડ હાર પામીને પાટણ પાછો આવ્યા. રાજાએ સ૦ ૧૨૧૭ માં ફરીથી મલ્લિકાર્જુનને જીતવા માટે મહામાત્ય આંખડને મેકલ્યા. તેની સાથે પરમાર ધારાવર્ષાદેવ વગેરે માંડિલકા તથા સામતાને પણ મેાકલ્યા. તેણે કાવેરી ઉપર પૂલ ખાંધીને સેનાને પાર ઉતારી, વ્યવસ્થિત રીતે ગોઠવી મલ્લિકાર્જુનની સાથે યુદ્ધ કર્યું. પોતે જાતે જ સાહસ કરીને મલ્લિકાર્જુનના હાથી ઉપર ચડી જઈ મલ્લિકાર્જુનને નીચે પાડચો અને તે તેનું મસ્તક ૫૫ Page #695 -------------------------------------------------------------------------- ________________ ૬૫૬ જૈન પર પરાતા તિહાસ-ભાગ ૨જો [ પ્રકરણ લઈ પાટણ આવ્યે ને સાથેાસાથ કાંકણુ રાજ્યમાંથી દંડ તરીકે તથા લૂટમાં ૧ સાડી, ૧ ખેસ, ૧ હાર, ૧ માંગલિક છીપ, ૩૨ સેાનાના કળશેા, ૬ મેાતીની માળા, ૧ ચાર દાંતવાળા હાથી, ૧૨૦ પાત્ર તથા ૧,૪૫,૦૦૦૦૦૦ ધન લઈને આવ્યો. રાજા કુમારપાલે તેને છ રાણાઓની વચ્ચે મહામડલેશ્વર તથા રાજપિતામહનાં બિરુદ અઠ્યાં. તે કાંકણમાંથી ૩ર સુવર્ણના કળશેા લાવ્યા હતા તે પૈકીના ૩ કળશેા—૧ ઉદયન ચૈત્યમાં, ૨ શકુનિકાવિહારમાં અને ૩ રાજાના ઘટીઘર (ટાવર) ઉપર ચડાવ્યા. મત્રી આંખડે સ’૦ ૧૨૧૬ પછી પિતાની આજ્ઞા મુજબ ભરુચના અત્યંત જીણુ થયેલા શકુનિકાવિહારના જીર્ણોદ્વાર શરૂ કર્યો ત્યારે આ તીર્થ બપુટાચાર્યના સંતાનીય આવિમલસિ ંહસૂરિને આધીન હતું. તેમાં મંત્રીને ઘણી અડચણા નડી હતી પણ આ॰ હેમચંદ્રસૂરિ અને તેમના શિષ્ય, જે અંગવિજ્જાના પ્રકાંડ અભ્યાસી અને મ`ત્રવાદી એવા ૫૦ યશશ્ચંદ્ર ગણિના પ્રયાસથી અને પેાતાના સાહસથી તે અડચણા દૂર થતાં તેણે મેટા દ્ધાર કરાવ્યા અને તેમાં સ’૦ ૧૨૨૨ માં કલિકાલસર્વજ્ઞ આ॰ હેમચંદ્રસૂરિના હાથે ભ૦ મુનિસુવ્રતસ્વામી વગેરે તીર્થંકરોની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. મંત્રીએ આ પ્રસંગે આનદમાં મસ્ત ખની દરવાનને ઘેાડા, બંદીજનને હાથીનું કંકણુ વગેરેનુ મેટું દાન આપ્યું અને કાંકણથી લાવેલા સ્વર્ણ કળશ મંદિરના શિખર ઉપર સ્થાપન કર્યાં. આરતી ઉતારવા પ્રસંગે તેને રાજા કુમારપાલે તિલક કર્યું` અને ૭૨ સામ તાએ ચામર ઢાળ્યા. ૩૦ સ૦ આ॰ હેમચદ્રસૂરિએ આજ સુધીમાં કદી પણ મનુષ્યની સ્તુતિ કરી નહેાતી, પણ તેએ આંખડની ઉદારતાથી પ્રસન્ન થતાં એકાએક એલ્યા : હ ૧. મત્રી આંબડે ક્રષ્ણુના કાદભરાજા મલ્લિકાર્જુનને હરાવી, મારી નાખ્યા. (જૂએ, આ બાલચદ્રનું ‘ વસ ંતવિલાસકાવ્ય ', સ` : ૫, શ્લા ૩૩ અને ૫૦ રિસિ ંહનુ • સુકૃતસ’કીત ન ' સ : ૨, શ્લા) . Page #696 -------------------------------------------------------------------------- ________________ ૬૫૭ એકતાલીશમું ] આ અજિતદેવસૂરિ किं कृतेन न यत्र त्वं यत्र त्वं तत्र कः कलिः । कलौ चेद् भवतो जन्म कलिरस्तु कृतेन किम् ॥ –હે આંબડ! જ્યાં તું નથી ત્યાં કૃતયુગ ફેગટ છે, જ્યાં તું છે ત્યાં કલિયુગ હોય તેયે શું? તારો જન્મ થવાથી કલિયુગ પણ શ્રેષ્ઠ છે, કૃતયુગનું શું કામ છે? આ જીર્ણોદ્ધારમાં બે કરોડની રકમ ખરચાઈ હતી. (હસ્ત પ્રબંધચિંતામણિ) તે પછી મંત્રી આંબડે સં. ૧૨૨૫ પછી પાટણના કુમારવિહારમાં ભ૦ શ્રીષભદેવની ચાંદીની પ્રતિમા ભરાવી સ્થાપના કરી હતી. તેમજ ધોળકામાં પોતાના પિતાની ઉદાāસહીમાં ૨૪ દેરીઓ વધારી ઉદયનવિહારીને માટે બનાવ્યું હતું. રાજા કુમારપાલ પછી અજયપાલ સં. ૧૨૩૦ માં ગુજરાતને રાજા બન્યા. તે દુષ્ટ રાજા હતા. તેણે સામતની ભંભેરણીથી રાજપિતામહ મંત્રી આંબડને હુકમ કર્યો કે, “તું જેમ કુમારપાલને નમતું હતું તેમ તારે મને પણ નમન કરવું જોઈશે, નહિતર યુદ્ધ માટે તૈયાર થઈ જા.” મંત્રી આંબડે રાજાને દુષ્ટ સ્વભાવને સમજીને રાવામિયા થી પણ લાભ ન જોયો ત્યારે મૌન સેવ્યું. રાજાએ તેને મારવા માટે તેના ઘેર માણસ મેકલ્યા. મંત્રીએ પણ પિતાને ઘેર જઈ તીર્થંકરની પૂજા કરી અનશન સ્વીકાર્યું, અને પોતાના માણસોને સાથે લઈ લડવા માટે સામે આવ્યું. એ રાજાના માણસને વિખેર વિખેરતે ઘટીઘર સુધી પહોંચે અને ત્યાં જ મરણ પામ્યો (જૂઓ પ્રક. ૩૫, પૃ૦ ૧૩૪) ડાહ્યા માણસેએ મંત્રીનું મરણ સાંભળી એટલું જ કહ્યું કે, “હવે ધન જોઈએ તે ભાટ બનજે, વ્યભિચારી બનજે વેશ્યાના ઉસ્તાદ બનજે, દગાર બનજે પણ કઈ રીતે પંડિત ન બનજે, કારણ કે ઉદયનને પુત્ર મંત્રી આંબડ સ્વર્ગમાં ચાલ્યો ગયો છે.” (૨) મહામાત્ય વાહડ– તે મહામાત્ય ઉદયનને બીજો પુત્ર હતો. રાજા સિદ્ધરાજને Page #697 -------------------------------------------------------------------------- ________________ ૬૫૮ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ મંત્રી અને કુમારપાલને મહામાત્ય તેમજ રાણક બન્યો હતો. (-પુરાતન પ્રબંધસંગ્રહ, પૃ.૩૯ થી ૪૨, પ્રબંધકેશ, પૃ૦ ૪૮, કુમારપાલચરિત, સ) : ૯, લે૩૬૪) કાંટેલાના શિલાલેખમાં તેને ગંભીર શ્રીબાહડ તરીકે સંબોધ્ય છે. તેણે સિદ્ધરાજના પ્રતિપન્નપુત્ર રજપૂત ચાહડનું સ્થાન પૂછ્યું હતું. તે મુત્સદ્દી અને ગંભીર હતો. કટેલા શિલાલેખનું વિશેષણ તેને માટે ઉપયુક્ત જ હતું. રાજા સિદ્ધરાજે સં૦ ૧૧૮૫ માં સંતાન કામનાથી પગપાળા તીર્થ યાત્રા કરી ત્યારે મહામાત્ય આલિગ અને મંત્રી વાહડ તેની સાથે હતા. પૂર્જરેશ્વર કુમારપાલે સોમનાથના શિવાલયને જીર્ણોદ્ધાર કરાવ્યો. તેને સમસ્ત પ્રબંધ મંત્રી વાહડને આધીન હતો. મહામાત્ય વાહડે પાટણમાં સુંદર જિનાલય બંધાવ્યું હતું. નેવું લાખના આસાચી શેઠ છકે તે દેરીમાં એક ગોખલો બનાવી તેમાં આવે હેમચંદ્રસૂરિપ્રતિષ્ઠિત ભ૦ અજિતનાથની પ્રતિમા પધરાવી હતી. મંત્રીએ આ દેરાસર રાજા કુમારપાલને આપ્યું અને રાજવીએ મંત્રી વાહડની દેખરેખ નીચે તેને વિસ્તાર કરી કુમારવિહાર બંધાવ્યું. મંત્રી વાહડે પિતાની આજ્ઞા અનુસાર રાજા કુમારપાલની આજ્ઞા લઈ રાજ્ય ભંડારના દ્રવ્યની મદદથી સં. ૧૨૦૦ માં શત્રુંજય તીર્થ ના મૂળ દેરાસરને એટો જીર્ણોદ્ધાર શરૂ કર્યો. મહામાત્ય વાહડે શત્રુંજય પર્વતની તળેટીમાં પહાડપુર વસાવ્યું. સં. ૧૨૧૧ માં દેશસર તૈયાર થઈ ગયું, પણ ભમતીમાં પહાડી તોફાની હવાનું દબાણ આવવાથી તે દેરાસર એકદમ ધસી પડયું અને તૂટી ગયું. મંત્રી વાહડને પ્રથમ દેરાસર તૈયાર થઈ જવાની ખબર મળી ત્યારે તેણે ખબર આપનારને ખુશાલીમાં ૧૬ જીભનું ઈનામ આપ્યું અને બીજે દિવસે દેરાસર ધસી પડયાની ખબર લાવનારને ચાંદીની ૩૨ જીભનું ઈનામ આપ્યું. કેમકે મંત્રી બુદ્ધિપ્રધાન હતો. તેણે બીજા ઈનામ વિશે ખુલાસે કર્યો કે, “મારી હયાતીમાં દેરાસર પડી ગયાની ખબર પડી તેથી ફરીવાર પણ તેને બનાવી શકીશ, પણ મારા મરણ Page #698 -------------------------------------------------------------------------- ________________ એકતાલીશમું ] આ અજિતદેવસૂરિ ૬૫૯ બાદ તે નાશ પામ્યું હોત તો તે કયારે બને એ શંકાની વાત રહેત.” મંત્રીએ પિતાને શ્રીકરણમુદ્રાનો અધિકાર છેડાએક દિવસ માટે મંત્રી કપદીને સે અને પિતે ચાર હજાર ઘોડેસવાર સૈન્ય સાથે પાલીતાણા જઈને વસ્યા. તેણે ત્યાં વાગ્લટર વસાવ્યું. તેણે સલાટ પાસેથી જાણી લીધું કે, દેરાસરની ભરતીમાં પહાડી હવાનું દબાણ વધવાથી દેરાસર ધસી પડયું છે. કદાચ મતી ન બનાવવામાં આવે તે દેરાસર બચી જાય પણ તેવું દેરાસર બનાવનારને વંશવેલો નાશ પામે. મંત્રીએ દીર્ધદષ્ટિ વાપરી ભમતીવાળું દેરાસર તૈયાર કરાવ્યું અને પછી ગભારાની દિવાલ તેમજ ભમતીની દિવાલ વચ્ચેનો ગાળે ચૂના-પથ્થરથી ભરીને પુરાવી દીધું. આથી એ દિવાલ લગભગ પાંચ ગજ પહેળી બની ગઈ. આ રીતે મજબૂત દેરાસર તૈયાર થયું. તેણે ભ૦ ઋષભદેવની આરસની ભવ્ય પ્રતિમા ભરાવી કળશ અને ધ્વજા તૈયાર કરાવ્યાં. - સં૦ ૧૨૧૩માં શત્રુંજયતીર્થમાં કલિકાલસર્વજ્ઞ આ૦ હેમચંદ્રસૂરિના વરદ હસ્તે ભવ ઋષભદેવ વગેરે જિનપ્રતિમાઓની બહુ ધામધૂમથી તેણે પ્રતિષ્ઠા કરાવી. આ પ્રતિષ્ઠા મહોત્સવમાં ટીમાણાને એક નિર્ધન જેના નામે ભીમે ફાટયાં-તૂટ્યાં કપડાં પહેરીને આવ્યો. તેને મહામાત્યને જોવાની ઈચ્છા હતી પણ સંકેચના કારણે તે તેમની પાસે જઈ શકતો નહોતો. મંત્રીએ આ હકીકત જાણી ત્યારે તેને નેહભાવથી બેલા અને પિતાની ગાદી ઉપર બેસાડીને કહ્યું, “તું મારે ધર્મબંધુ છે. મારા યોગ્ય જે કંઈ કામ હોય તે જણાવો.” આ રીતે મંત્રીએ પિતાના સાધર્મિક પ્રેમને મીઠે પરિચય કરાવ્યો. તીર્થના જીર્ણોદ્ધાર માટે ટીપ ચાલતી હતી તેમાં તે ભીમાએ સાત દ્રમ્પની પૂરી મૂડી આપી દીધી ત્યારે મહામાત્યે આવી નિઃસ્પૃહતા. અને ભક્તિ માટે તેના પ્રત્યે લાગણીભર્યો આનંદ વ્યક્ત કર્યો અને ભીમાનું નામ જીર્ણોદ્ધારની ટીપની વહીમાં સર્વ પ્રથમ લખાવ્યું. તીર્થમાલાની બેલી બેલાતી હતી ત્યારે રાજા કુમારપાલ, મહા Page #699 -------------------------------------------------------------------------- ________________ ૬૬૦ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ર ( પ્રકરણ માત્ય વાહડ વગેરે હતા. મહામાત્ય ચાર લાખ દ્રમ્ય બેલીને ચડાવાને આરંભ કર્યો. બેલી વધવા લાગી. મહવાન શેઠ જગડુ શેર ઠિયા પરવાડે સવા કરેડ ટ્રમ્પની બેલીથી આદેશ લઈ પિતાની માતાને તીર્થમાલા પહેરાવી. તે જગડૂ શાહ પાસે સવા કરોડની કીમતનાં પાંચ માણેક હતાં, તેમાંથી એક શત્રુંજય તીર્થમાં, બીજું ગિરનાર તીર્થમાં અને ત્રીજું પ્રભાસ તીર્થમાં આપ્યું. શ્રીસંઘે સેનાને કંઠે બનાવી તે બેલીમાં અપાયેલું માણેક તેમાં ગોઠવ્યું અને તે કંઠે ભ૦ સષભદેવને પહેરાવ્ય સંઘમાં આનંદ વ. મંત્રી વાહડે આ રીતે શત્રુંજય તીર્થનો ચૌદમે મે જીર્ણોદ્ધાર કરાવ્યો. વળી, વાડ્મપુરમાં ત્રિભુવનપાલવિહાર બંધાવી તેમાં ભરપાર્શ્વ નાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. તેની પૂજા માટે ૨૪ વાડીઓ આપી. એ નગરને ફરતો કિલ્લો બંધાવ્યા. દેવમંદિરને ગરાસ બાંધી આપ્યા. મકાને બંધાવ્યાં અને તીર્થોદ્ધાર વગેરેમાં મળીને ૧૬,૦૦,૦૦૦ ખરચ્યા. ગૂર્જરેશ્વર કુમારપાલે સં. ૧૨૨૩ માં શત્રુંજય, ગિરનાર વગેરે તીર્થોને ભેટે છેરી પાળતો યાત્રા સંઘ કાઢયો હતે. ગિરનાર તીર્થને ચડાવ કઠિન હતું. રાજા કુમારપાલની ઈચ્છા હતી કે, અહીં બીજી પાજ બંધાવવી. મહામાત્ય વાહડે રાજાની આજ્ઞાથી મહં. રાણિગ શ્રીમાલીના પુત્ર વાહડ પાસે સં૦ ૧૨૨૨-૧૨૨૩ માં ગિરનાર ઉપર ત્રેસઠ લાખના ખર્ચે નવી સુગમ પાજ બંધાવી. આ રસ્તો “સાંકળી પાજ' નામે પ્રસિદ્ધ છે. રાજવી યાત્રાર્થે ગિરનાર ગયે પણ વૃદ્ધાવસ્થાના કારણે એ રસ્તેથી પણ ચડી શક્યો નહીં. એટલે તળેટીના દેરાસરમાં ભ૦ નેમિનાથનાં દર્શન-પૂજન કરી, તેમાં જ પિતાની યાત્રા સફળ માની પાછો વળે. ૧. મહામાત્ય વાહડે શત્રુંજય તીર્થનો ૧૪મો મોટો જીર્ણોદ્ધાર કરાવ્યું હતો, તેમ સમર શાહે ૧૫મે અને દેશી કશાહે ૧૬ મે મોટો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. (જુઓ, પ્રક. ૩૫, પૃ. ૧૯૫, ૨૦૪) મહામાત્ય તેજપાલે સં. ૧૨૮૭માં વાટપુરને સ્થાને તેજલપુર વસાવ્યું (જૂઓ, પ્રક. ૩૮, પૃ. ૩૬ ૬) Page #700 -------------------------------------------------------------------------- ________________ એકતાથીરામં ] આ॰ અજિતદેવસૂરિ } } ૧ મહામાત્ય વાડને મહું પદ્મસિંહ નામે પુત્ર હતા. તેને પ્રથિમી દેવીથી મણસિંહ, મત્રી સામતસિંહ અને દંડનાયક સલખસિંહ એમ ત્રણ પુત્રા થયા. રાજા વીસલદેવે (સ’૦ ૧૩૦૨ થી સ૦ ૧૩૧૮) સલક્ષણસિંહને સૌરાષ્ટ્રની વ્યાપારમુદ્રા (શ્રીકરણમુદ્રા લાગે છે) પહેરાવી અને પછીથી તેને દંડનાયક નીમ્યા હતા. મ ંત્રી સલખણે સ૦ ૧૩૦૫ ના વૈશાખ સુદ્ધિ ૩ ને શનિવારે પેાતાના પિતાના કલ્યાણુ માટે ભ॰ પાર્શ્વનાથની પ્રતિમા ભરાવી તેની વડગચ્છના આ॰ વાદિદેવસૂરિ સંતાનીય (૪૩) આ૦ પ્રદ્યુમ્નસૂરિના પટ્ટધર (૪૪) આ૦ માનદેવસૂરિ, તેમના પટ્ટધર (૪૫) આ૦ જયાનંદસૂરિના હાથે ગિરનાર તીમાં પ્રતિષ્ઠા કરાવી હતી. આ પ્રતિમા આજે વસ્તુપાલના દેરાસરમાં વિદ્યમાન છે. તે પછી ત્રણ-ચાર વર્ષમાં જ તે મરણ પામ્યા. (જૂઓ, પ્રક૦ ૪૧, પટ્ટા૦ ૮મી, પૃ૦ ૫૫૫) મથી સામંતસિહે દંડનાયક સલખસિંહના કલ્યાણ માટે કૃષ્ણની સલક્ષણુ નારાયણ પ્રતિમા બનાવી સ્થાપન કરી હતી અને ગિરનારના શિખર ઉપર ભ॰ નેમિનાથના પ્રાસાદ પાસે ભ॰ પા નાથના જિનપ્રાસાદ બધાન્યેા હતા. રાજા વીસલદેવ તથા રાજા અર્જુનદેવના શાસન (સ’૦ ૧૩૧૮ થી સ૦ ૧૩૩૧)માં સામંતસિંહ સારના દંડનાયક હતા. તેણે માતા પ્રથિમીદેવીના શ્રેય માટે સમુદ્ર કિનારે દ્વારકા પાસે આવેલા રેવતીકુંડના જીર્ણોદ્ધાર કરાવ્યેા. નવા પગથિયાં બંધાવ્યાં અને તેમાં ગણેશ, ક્ષેત્રપાલ, સૂર્ય, ચંડી, માતૃકા, શિવ, કૃષ્ણ, રેવતી તથા ખલદેવની પ્રતિમાએ બનાવી બેસાડી. કૂવા, હવાડા બનાવ્યાં. તેનું અમી જેવું પાણી ગાયા પીતી હતી. આ દરેકની સ૦ ૧૩૨૦ ના જેઠ સુદિ ૮ ને બુધવારે પ્રતિષ્ઠા કરાવી હતી. આ મંદિરની પ્રશસ્તિ મત્રી સામતસિંહના કુટુંબના માનીતા અને મેાક્ષાકરના પુત્ર કવિ હિરે લખી છે.૧ ૧. સં૦ ૧૩૩૩ ના (-ગુજરાતના ઐતિહાસિક લેખા, ભા૦ ૩, લેખાંક : ૨૧૩, ૨૧૬, પૃ૦ ૨૦૬, ૨૦૭) જે સુદે ૫ ને રવિવારે સાર્ગદેવના રાજ્યમાં Page #701 -------------------------------------------------------------------------- ________________ ૬૬૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ " (૩) મંત્રી ચાવડ–તે મહામાત્ય ઉદયનને ત્રીજો પુત્ર હતો. તેનાં બીજાં નામ આહડ અને આસ્થળ મળે છે. તેની માતાનું નામ માઊ હતું. તે બહુ પરાક્રમી અને દાની હતો. તેને “રાજઘરટ્ટ’નું બિરુદ મળ્યું હતું. તે માલવાનો દંડનાયક હતો. - કેટલાક વિદ્વાને નામની એકતાના કારણે આ મંત્રી ચાહડને સિદ્ધરાજને પ્રતિપન્નપુત્ર માને છે પણ તે ભૂલ છે. એ સમયે એક બીજો ચાહક હતો, તે માલવાનો રજપૂત હતો. રાજાની હસ્તિશાળાનો અધ્યક્ષ હતો. હાથીસેનાનો સેનાપતિ હતો. રાજા સિદ્ધરાજ તેને ગુજરાતને રાજા બનાવવા ઈચ્છતો હતો. તેણે સં. ૧૨૦૨ માં રાજા કુમારપાલના રાજ્યમાં અજમેરના વિગ્રહરાજને હરાવ્યું પણ અંદરખાનેથી તે તેને મિત્ર બની ગયે. . પછી રાજા કુમારપાલ સાથે ઝઘડો થવાથી તે સાંભર ગયે અને રાજા અર્ણોરાજને રાજા કુમારપાલના વિરોધમાં ઊભે કર્યો. પરિણામે રાજા કુમારપાલે ત્યાં જઈ સાહસપૂર્વક અર્ણોરાજને જીતી લીધું અને ત્યાં પિતાની આણ પ્રવર્તાવી. એટલે આ રજપૂત ચાહડ અને મંત્રી ચાહડ એ બંને ભિન્ન વ્યક્તિઓ હતી, પણ ઇતિહાસમાં આ બંને ચાહડની કેટલીક ઘટનાઓ સેળભેળ થઈ ગઈ છે. (જૂઓ, પ્રક. ૩પ, પૃ. ૧૦૫ થી ૧૦૭) મંત્રી ચાહડને સાત પુત્રો હતા. તેમાંના છટ્ઠા પુત્ર કુમારસિંહને રાજા કુમારપાલે કોઠારી તરીકે નીમે હતો. એક ગ્રંથપુપિકામાં ઉલ્લેખ છે કે, સં. ૧૨૨૫ માં કુમારસિંહ રાજા કુમારપાલને મહામાત્ય હતે. (-શાંતિસૂરિચિત “પૃથ્વીચંદ્રચરિત'ની પુષિકા) (૪) મંત્રી સેલ્લાક–તે મહામાત્ય ઉદયનને ચે પુત્ર હતો. તેનું બીજું નામ છેલ્લાક મળે છે. તેને “સામંતમંડલીચાવડા વંશના ભેજદેવના પુત્ર રણકે માતા સેનાના કલ્યાણ માટે આબરણ ગામમાં દધિમતીના કિનારે સૌરાષ્ટ્રના અધિકારી પાહ વગેરે પંચની સમક્ષ ભ૦ શ્રી સુમતિનાથની પૂજા માટે એક વાડીનું દાન કર્યું. " (–ગુજરાતના ઐતિહાસિક લેખો, ભા. ૩, લેખાંક : ૨૨૦, પૃ. ૨૨૧) Page #702 -------------------------------------------------------------------------- ________________ એકતાલીશમું ] આ અજિતદેવસૂરિ સત્રાગાર'નું બિરુદ હતું. તેણે તથા મંત્રી સામંતસિંહે મંત્રી વસ્તુ પાલની જેમ વિષ્ણુ મંદિર વગેરે બંધાવ્યાં હતાં. તેથી કઈ કઈ વિદ્વાને તેને માહેશ્વર માને છે. બનવાજોગ છે કે તેણે રાજા અજય પાલના દબાણથી આવું મિશ્ર વલણ અખત્યાર કર્યું હોય. જોળકાના રણછોડજીના મંદિરમાં ઉદયનવિહારને લેખ છે એ પણ એક સૂચક ઘટના છે. (–પ્રભાવક ચરિત્ર, પ્રબંધચિંતામણિ, પ્રબંધસંગ્રહ, પ્રબંધ કેશ, ઉપદેશસારસટીક, કુમારપાલપ્રબંધ, પ્ર. ૪૧; જેનસત્યપ્રકાશ, કમાંકઃ રરર, ૨૨૫) (૪) મંત્રી સજજન सङ्घाधिपत्यादिपदप्रतिष्ठासमन्वितैभव्यजनैर्विशालः । दानादिपुण्योदयजन्मभूभिः श्रीमालवंशो विदितो जगत्याम् ॥ (જેનપુસ્તકપ્રશસ્તિસં. પ્ર. ૬૧) જાંબ વનરાજ ચાવડાના મંત્રી તરીકે પ્રસિદ્ધ હતો. તે જાંબના વંશમાં શ્રીમાલી મહંતુ શરિંગ થયે. તેને ત્રણ પુત્રો હતા. (૧) સજજન, (૨) આંબાક અને (૩) ધવલ. મંત્રી સજજન એક વાર ઉંદિશથી ખંભાત જતો હતો. વચ્ચે સકરપુરમાં એક ભાવસારને ત્યાં ઊતર્યો. ભાવસારના ઘરમાં કડાઈમાં સેનામહેરે ભરેલી હતી, પણ તે તેને કોલસા સમજતો હતો. સજજને પૂછયું કે, “ભાઈ ! સેનામહોરો આમાં કેમ રાખી છે?” ભાવસાર સજજનને ભાગ્યશાળી માની તે બધી સોનામહોરો તેને આપી દીધી, પરંતુ સજજનને પ્રતિજ્ઞા હતી કે બીજાની વસ્તુ લેવી નહીં. તેથી સજજને તે સોનામહોર રાજા સિદ્ધરાજને આપી દીધી. રાજા સજજનને શુદ્ધ નિતિક ભાવનાવાળે અને શુદ્ધ શ્રાવક જાણીને ખુશ થયે. તેને રાજ્યમાં ઊંચે હો આપવાનો પણ નિર્ણય કર્યો. રાજા સિદ્ધરાજે સં. ૧૧૭૦ માં ” ખેંગારને હરાવ્યા અને તેના મરણ બાદ અહામાત્ય વાહડના કહેવાથી સજજનને સૌરાષ્ટ્રને દંડનાયક નીયે. તેણે સૌરાષ્ટ્રને ઉન્નત બનાવ્યું. ગિરનારના પહાડ ઉપર ભ૦ Page #703 -------------------------------------------------------------------------- ________________ ૬૬૪ જેન પરંપરાને ઇતિહાસ-ભાગ [ પ્રકરણ નેમિનાથનું દેરાસર લાકડાનું બનેલું હતું, તે જીર્ણ હાલતમાં હતું. મંત્રી સજને રાજગછના આ ભદ્રેશ્વરસૂરિ, જેઓ સદા એકાંતરે ઉપવાસનું તપ કરતા હતા, તેમના ઉપદેશથી એ દેરાસરને પાયામાંથી જીર્ણોદ્ધાર કરાવ્યો અને એ કાર્યમાં સૌરાષ્ટ્રની ઉઘરાણુંમાંથી ૭૨ લાખ જેટલું દ્રવ્ય ખરચીને ભવ્ય જિનપ્રાસાદ બંધાવ્યો. રાજા જ્યારે એ ઉપજની રકમ માગે ત્યારે વણથલીના સંઘ પાસેથી એ રકમ મળે એવો પ્રબંધ પણ કર્યો. એ પ્રાસાદ શિલ્પશાક્ત “પૃથ્વી જયપ્રાસાદ” બન્યું હતું. એ પ્રાસાદના ફળ વિશે જણાવ્યું છે કે “gવંવિધું વિધરે ય પ્રસાદં કૃથિવીકાયન્સ पृथ्वीं विजयते कृत्स्ना निर्जितारिः स पार्थिवः ॥” (–ભેજકૃત સમરાંગણુસૂત્રધાર, અ. પ૭) રાજા સિદ્ધરાજ સં. ૧૧૮૫ માં ગિરનારમાં યાત્રા નિમિત્તે આવ્ય, ત્યારે આ “પૃથ્વીજય પ્રાસાદ” જોઈને ઘણો જ પ્રસન્ન થયું. તેણે સૌરાષ્ટ્રની ઉપજની રકમ માગી ત્યારે મંત્રી સજજને યથાસ્થિત વાત જણાવીને ખુલાસે કર્યો કે, “મહારાજ! મેં આ પ્રાસાદમાં ઉપજની રકમ ખરચી નાખી છે, છતાં આપ આજ્ઞા કરો તો વણથલીન શ્રીસંઘ પાસેથી એટલી રકમ લાવી આપું.” રાજા તે આ પ્રાસાદ જોઈને ખુશ થયા હતા એટલે તેણે કહ્યું, “મંત્રીવર ! તમે આ જિનપ્રાસાદ રાજ્યના ખજાનામાંથી બનાવ્યો એ ઉચિત જ થયું છે, કેમકે પૃથ્વીજય પ્રાસાદનો લાભ પૃથ્વી પતિને જ મળવો જોઈએ. હું આ લાભને કેમ જતો કરું? આ રકમ રાજ્યના ચોપડામાં જિનમંદિર ખાતે ઉધારી દે, વણથલીથી લાવવાની જરૂર નથી.” તીર્થરક્ષા– રાજા સિદ્ધરાજે ભ૦ નેમિનાથની પૂજા કરી અને કાયમી પૂજા માટે ૧૨ ગામ ભેટ કર્યા. તીર્થની પવિત્રતા જળવાઈ રહે તે માટે યોગ્ય નિયમ ઘડી આપ્યા :–આ તીર્થમાં કોઈએ (૧) આસન વગેરે ઉપર બેસવું નહીં, (૨) શય્યા ઉપર નિદ્રા લેવી નહીં, (૩) Page #704 -------------------------------------------------------------------------- ________________ એકતાલીમું ] આ અજિતદેવસૂરિ રઈ કરવી નહીં, (૪) ભૂજન કરવું નહીં, (૫) દહીં વલોવવું નહીં, (૬) સ્ત્રીસંગ કરે નહીં, (૭) સુવાવડ કરવી નહીં વગેરે આ નિયમ આજ સુધી પળાય છે. વણથલીના શેઠ ભીમ સાથરિયા વગેરે શ્રીસંઘે ભ૦ નેમિનાથના પ્રાસાદના જીર્ણોદ્ધાર માટે ૭૨ લાખ રૂપિયાની ટીપ કરી રાખી હતી, પણ એ લાભ રાજા સિદ્ધરાજે લીધે તેથી સંઘે ૭૨ લાખ ખરચીને વણથલીમાં ભવ્ય દેરાસર બંધાવ્યું. શેઠ ભીમે ભ૦ નેમિનાથને ઝવેરાતને હાર પહેરાવ્યા. - મંત્રી સજજન પાકે જૈન હતો. તે પ્રતિદિન જિનપૂજા અને પ્રતિકમણ કરતો હતો. તેણે યુદ્ધવેળાયે પણ પ્રતિક્રમણ છોડયું નહોતું. મંત્રી સાંતૂ તથા મંત્રી સજજને રાજગચ્છના તપસ્વી આ૦ ભદ્રેશ્વરસૂરિના ઉપદેશથી વડઉદયમાં મેટી રથયાત્રા કઢાવી હતી. (-સિર્જસચરિય) રાજા કુમારપાલે સં. ૧૨૦૮ માં માળવા જી અને ત્યાંના દંડનાયક તરીકે મંત્રી સજજનને નીખે. મંત્રીએ પણ સમિધેશ્વરના મંદિરમાં દીવા માટે એક ઘાણાનું દાન આપ્યું હતું. રાજા કુમારપાલે પાટણમાં સં૦ ૧૨૧૬–૧૭ માં ત્રિભુવનપાલવિહારની પ્રતિષ્ઠા કરી. તે ઉત્સવમાં મંત્રી સજજન ત્યાં હાજર હતે. (–ઉપદેશસાર, ઉપ૦ ૪૮) સજજન સૌરાષ્ટ્રને દંડનાયક હતો. તે અરસામાં ભિન્નમાલ તેમજ પાટણના શ્રીમાળી જૈનેનાં ઘણું કુટુંબ સૌરાષ્ટ્રમાં આવીને વસ્યાં હતાં. મંત્રી સજજન બાલ મૂળરાજના સમયે (સં. ૧૨૩૨ થી સં. ૧૨૩૪) ગુજરાતને મહામાત્ય હતો. રાજાને તેની વ્યુહરચના ૧. ચતુરાધ્યક્ષઃ સેનાનીદનાર . (જૂઓ, પ્રક. ૩૫, પૃ. ૭૭) – હાથી, ઘોડા, રથ, પગપાલા સેના એ ચતુરંગી સેના તથા દંડનીતિથી પ્રદેશનું શાસન કરનાર હોય તે દંડનાયક કહેવાય છે. Page #705 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ ભાગ [ પ્રકરણ મુજબ બાદશાહ મહમ્મદ શાહબુદ્દીન સાથે યુદ્ધ કરવાથી લાભ થયે હતો. (જૂઓ, પ્રક. ૩૫, પૃ૦ ૧૩૭) મંત્રી સજજન પછી રાજા કુમારપાલે કવિ સિદ્ધપાલની ભલામણથી તેમના બીજા ભાઈ આંબાકને સૌરાષ્ટ્રને દંડનાયક બનાવ્યું. જૂનાગઢથી ગિરનાર પર ચડવાને છે કે પાજ બની હતી પણ તે રસ્તે કઠિન હતો એટલે મંત્રી આંબડે સં૦ ૨૨૨–૨૩ માં ૬૩ લાખ દ્રવ્ય ખરચીને સાંકલી ગામ તરફની સાંકળીપાજ બંધાવી. મંત્રી આંબાકે અંચલગચ્છના આ૦ જયસિંહસૂરિના ઉપદેશથી સેમિનાથ પાટણમાં ભ૦ ચંદ્રપ્રભુસ્વામીના જિનપ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવ્યું. (-પ્રક. ૪૦, પૃ. ૨૧૯) ત્રીજા ભાઈ ધવલે ગિરનાર તીર્થમાં પરબ બેસાડી. એકંદરે ત્રણે શ્રીમાલી ભાઈઓએ ગિરનાર તીર્થને વિવિધ રીતે શોભાવ્યું છે. મંત્રી આંબડ પછી સૌરાષ્ટ્રને દંડનાયક જગદેવ શ્રીમાલી બન્યો. મંત્રી સજજનને પરશુરામ નામે પુત્ર હતો. (-પ્રભાવક ચરિત્ર, પ્રબંધચિંતામણિ, પુરાતનપ્રબંધસંગ્રહ, પ્રબંધકોશ, કુમારપાલચરિત, સિજજેસરિય, વસંતવિલાસ, ઉપદેશતરંગિણી, ઉપદેશસાર, ગુજરાતના ઐતિહાસિક લેખ, ભા, ૩, લેખાંકઃ ૧૫ર, ૧૫૩) (૨) શેઠ સજજન–તે પાટણને પિરવાડ હતું. તેણે સં. ૧૧૫૫ માં પૂર્ણતલગચ્છના આ૦ દેવચંદ્રસૂરિના ઉપદેશથી શંખેશ્વર તીર્થનો ઉદ્ધાર કરાવ્યો– पञ्चाशदादौ किल पञ्चयुक्ते एकादशे वर्षशते व्यतीते । निवेशितः सजनश्रेष्ठिना त्वं वन्दे सदा शङ्खपुरावतंसम् ।। (-શંખેશ્વરતીર્થસ્તોત્ર, પ્ર. ૧, પૃ. ૫૫) આ શેઠ સજજનને કૃષ્ણ નામે પુત્ર હતા. શ્રીચંદ્રમુનિએ મૂળરાજ (સં. ૧૨૩ર થી ૧૨૩૪)ના રાજકાળમાં શેઠ કૃષ્ણના પરિવાર Page #706 -------------------------------------------------------------------------- ________________ એકતાલીશમું ] આ અજિતદેવસૂરિ માટે અપભ્રંશભાષાનો “કથાકેશ” સંધિ : પ૩માં રચ્યું છે. (-જૂઓ, પ્રક. ૩૫, પૃ૦ ૪૮) (૩) શેઠ સજજન—આ સજજન શેઠ સાચેરના સિદ્ધનાગ પિરવાડને પત્ર હતે. (–પ્રક. ૩૮, પૃ. ૩૮૩) કવિ શ્રીપાલને કવિવંશ सन्मर्यादो गभीरो धनरसनिचितः साधुपाठीनहेतुनित्यं लक्ष्म्या निवासः कुलधरनिलयः सद्वसुस्थानमुच्चैः । कुल्याधारो गरीयान् प्रचुरतरलसत्कोटिपात्रोपशोभी वंशः प्राग्वाटपुंसां क्षितितलविदितो वर्तते सिन्धुकल्पः ॥ (૧) લક્ષમણું–તે પાટણ પિરવાડ હતો. તેણે ગુજરાતને કવિવંશ આપે છે. પ્રજ્ઞા કાવટે એ કહેવતને ચરિતાર્થ કરી બતાવી છે. તેને (૧) શ્રીપાલ અને (૨) શેભિત એમ બે પુત્ર હતા. ભિતની પત્નીનું નામ શાન્તા હતું. તેણે આશૂક નામના પુત્રને જન્મ આપે, જે ગુજરાતના મહામાત્યની પદવીને વર્યો હતો. (૨) કવિ શ્રીપાલ–તે પ્રજ્ઞાચક્ષુ (બંધ) હતું, પણ ઉદ્ભટ કવિ અને વિદ્વાન હતો. રાજા સિદ્ધરાજ તેને પિતાને બાલમિત્ર અને બંધુ માનતો હતો. કપરો પ્રસંગ આવી પડતાં તે કવિ શ્રીપાલને પૂછતો હતો અને કવિશ્રી પણ રાજાના મને ગતભાવને બંધબેસતું કાવ્ય વિના વિલંબે રજૂ કરતો હતો. આથી રાજાએ તેને “બાલસખા” અને “કવિચક્રવતી’નાં બિરુદ આપ્યાં હતાં અને પિતાની પંડિતસભાને મોવડી બનાવ્યું હતું. વસ્તુતઃ કવિ શ્રીપાલ ખર્ભાષા કવિચકવતી હતે. १. (अ) एकाहनिष्पन्नमहाप्रबन्धः श्रीसिद्धराजप्रतिपन्नबन्धुः । श्रीपालनामा कविचक्रवर्ती प्रशस्तिमेतामकरोत् प्रशस्ताम् ॥ (-રાજા કુમારપાલે સં. ૧૨૦૮ ના આ સુદિ ૨ ગુરવારે બંધાવેલા વડનગરના કિલ્લાની પ્રશસ્તિ). (आ) श्रीसिद्धाधिपतिः कवीन्द्र इति च भ्रातेति च व्याहरत् ॥ –આ. સેમપ્રભસૂરિએ સં૦ ૧૨૪૧માં રચેલે કુમારપાલપડિહો). Page #707 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૨ો [ પ્રકરણ કવિચક્રવર્તીના બિરુદ વિશે એવી હકીકત જાણવા મળે છે કે, એક વાર સિદ્ધરાજે પેાતાની પંડિતસભાના સમસ્ત વિદ્વાનેાને એક પ્રાસંગિક પ્રબંધકાવ્ય રચવાને જણાવ્યું ત્યારે કાઈ વિદ્વાને તે માટે હામ ન ભીડી જ્યારે કવિ શ્રીપાલે એક જ દિવસમાં વૈરોન્નનપરાગયમહાપ્રવન્ધ રચ્યા અને રાજાએ પણ આ અદ્ભુતકળાથી પ્રસન્ન થઈ ને જ તેને · વિચક્રવતી 'નું બિરુદ્ઘ આપ્યું હતું. }}e આવી રીતે રાજા સિદ્ધરાજે ખીજી વાર એક સમસ્યા પૂરવાથી કવિ શ્રીપાલને પોતાના સર્વશ્ગાર પણ આપી દીધા હતા. (-ઉપદેશતર’ગિણી) સં૦ ૧૧૮૧ માં પાટણની રાજસભામાં દિગંબરાચાર્ય કુમુદચંદ્ર અને આ વાદિદેવસૂરિ વચ્ચે શાસ્રા થયા, તેમાં કવિશ્રીએ મુખ્ય ભાગ ભજવ્યા હતા. તે આ॰ વાદિદેવસૂરિના ઉપાસક હતેા, ધર્મશિષ્ય હતા. તે જૈન મુનિવરોને પેાતાના અધાવેલા ઉપાશ્રયમાં ઉતારા આપતા હતા. વડગચ્છના આ૦ શ્રીવિજયસિંહસૂરિના પટ્ટધર આ હેમચન્દ્રે તેના ઉપાશ્રયમાં રહીને · નાલેયનેમિદ્વિસંધાનકાવ્ય રચ્યું હતું અને તેનું સાધન કવિ શ્રીપાલે જ કર્યું હતું. આ સામપ્રભસૂરિએ પણ સ’૦ ૧૧૪૧ માં એ કવિના જ ઉપાશ્રયમાં રહીને ‘ કુમારપાલડિાહા ' નામના પ્રબંધની રચના કરી હતી. ' " ભાગવતાચાર્ય દેવબેાધિ સિદ્ધ સારસ્વત વિદ્વાન હતા. પણ તે વ્યવહારમા ંથી વિરુદ્ધ વન ચલાવતા હતા. તે અને કવિ શ્રીપાલ વચ્ચે સદાચારને ઉદ્દેશીને ઝગડા પડયો હતા. પણ કલિકાલસર્વજ્ઞ આ॰ હેમચંદ્રસૂરિએ સ’૦ ૧૧૮૪ માં તે અને વચ્ચેના ઝગડા દૂર કરાવી, મૈત્રી કરાવી દીધી હતી. તેમણે રાજા સિદ્ધરાજ પાસેથી દેવળેાધિને એક લાખ દ્રવ્ય અપાવ્યું અને તેને આત્માભિમુખ મનાવ્યો. (જૂએ, પ્રક૦ ૪૧, પૃ૦ ૬૦૮, ૬૦૯) કવિ શ્રીપાલે રચેલા ગ્રંથા આ પ્રકારે જાણવા મળે છે (3)I નિવ્ન્ન...સુધીર્િમંશોધિતમાન પ્રવર્ધમ્ ॥ (–આ॰ હેમચંદ્રસૂરિષ્કૃત નાભેયનેમિદ્રિસધાનકાવ્ય) Page #708 -------------------------------------------------------------------------- ________________ એકતાલીશમું ] આ અજિતદેવસૂરિ (૧) વૈરેચનપરાજયમહાપ્રબંધ. (૨) વડનગરદુર્ગ પ્રશસ્તિ, લૅ૦ ૨૯, સં. ૧૨૦૮ આસો સુદિ ૨ ને ગુરુવાર. - (૩) સહસ્ત્રલિંગસર:પ્રશસ્તિ. (આ તળાવનાં બીજાં નામે-- દુર્લભસાગર સરોવર અને નેમિરાજ સરવર હતાં એમ પણ જાણવા મળે છે.) (૪) રુદ્રમાલપ્રશસ્તિ. (૫) ચમકમય ચતુર્વિશતિ જિનસ્તુતિ, ૦ ૨૯. (૬) શતાથકાવ્ય, ૦ ૧. (૭) નાભેયનેમિદ્વિસંધાનકાવ્યનું તેમણે સંશોધન કર્યું હતું. કવિ શ્રીપાલનું મૂળ શતાથ કાવ્ય આ પ્રકારે છે – भूभारोद्धरणो रसातलामः स्वर्गेऽद्य शोभावनः सारद्योगपरः प्रभावसविता सत्यागवेष्टोदितः । व्यापन्नोर - सिद्धराजवसुधा मद्दव्यक्षरामेवली सन्नागः सहरीरसाहितमहो राज्याय साधूरतः ॥ કવિએ ત્રણ અને કાર્ય રચનાઓ જેઈ પ્રેરણા પામી આ શતાથી કાવ્ય બનાવ્યું છે. આમાં સિદ્ધરાજ વગેરે ૧૦૦ જણ સાથે ૧૦૦ અર્થ ઘટાવ્યા છે, જે સેને કમ નીચે મુજબ છે – ૧. સિદ્ધરાજ, ૨. સ્વર્ગ, ૩. શિવ, ૪. બ્રહ્મા, ૫. વિષ્ણુ, ૬. ભવનપતિ, ૭. કાર્તિકેય, ૮. ગણેશ, ૯. ઇંદ્ર, ૧૦. વૈશ્વાનર, ૧૧. ધર્મરાજ, ૧૨. નૈઋત, ૧૩. વરુણદેવ, ૧૪. ઉપવન, ૧૫. કુબેર, ૧૬. વસિષ્ઠ, ૧૭. નારદ, ૧૮. કલ્પવૃક્ષ, ૧૯. ગંધર્વ, ૨૦. દિવ્યભ્રમર, ૨૧. દેવાશ્વ, ૨૨. ગરુડ, ૨૩. હરસિમર, ૨૪. જિનવરેદ્ર, ૨૫. બુદ્ધ, ૨૬. પરમાત્મા, ૨૭. સાંખ્ય પુરુષ, ૨૮. દેવ, ૨૯. લોકાયત-પુરુષ, ૩૦. ગગનમાર્ગ, ૩૧. સૂર્યગ્રહ, ૩૨. ચંદ્ર, ૩૩. અંગારક, ૩૪. બુધ, ૩૫. ગુરુ, ૩૬. શુક, ૩૭. શનિ, ૩૮. વરુણ ગ્રહ, ૩૯. રેવંત, ૪૦ મેઘ, ૪૧. ધર્મ, ૪૨. સૂર્યદેવ, ૪૩. કામ Page #709 -------------------------------------------------------------------------- ________________ }૭ જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૨ો [ પ્રકરણ દેવ, ૪૪. મેરુ, ૪૫. કૈલાસ, ૪૬. હિમાલય, ૪૭. મંદરાચલ, ૪૮. ભૂભાર, ૪૯. સમુદ્ર, ૫૦. પરશુરામ, ૫૧. રામ, પર. અલભદ્ર, ૫૩. હનુમાન, ૫૪. પથિ-પાર્થિવ, ૫૫. યુધિષ્ઠિર, ૫૬. ભીમ, પ૭, અર્જુન, ૫૮. ક, પ૯. રસ, ૬૦. રસસિદ્ધ, ૬૧. રસેાત્સવ, ૬૨. અવધૂતચેગી, ૬૩. પાશુપતાચાર્ય, ૬૪. બ્રાહ્મણ, ૬૫. કવિ, ૬૬. અમાત્ય, ૬૭. નો-દડાધ્યક્ષ વિજ્ઞપ્તિકા, ૬૮. ક્રૂતવાકય, ૬૯. વરક, ૭૦, વીરપુરુષ, ૭૧. નૃપરાજ, ૭૨. નૃપતુરંગ, ૭૩. વૃષભ, ૭૪. હાથી, ૭૫. જલાશય, ૭૬. દેડકે, ૭૭. આરામ, ૭૮. સિંહ, ૭૯. સવૃક્ષ, ૮૦. સાવાહ, ૮૧. સાંયાત્રિક, ૮૨. સત્પુરુષ, ૮૩. વેશ્યાપતિ, ૮૪. શરક્રમય, ૮૫. સિદ્ધરાજયુદ્ધ, ૮૬. પ્રતિપક્ષ, ૮૭. વરણાયુધ, ૮૮. ચાર, ૮૯. જાર, ૯૦. દુર્જન, ૯૧. શખર, ૯૨. રસાતલગામી, ૯૩. લુકમગાધિપ, ૯૪. મહાવરાહ, ૫. શેષ, ૯૬. વાસુકિ, ૯૭. કનકચૂલા, ૯૮. બલિદૈત્ય, ૯. દિગ્ગજ, ૧૦૦, સારસ્વત મંત્ર. કવિ શ્રીપાલે આ શતાથીના આદિ મગલમાં સિદ્ધરાજ અને અંતિમ મંગલમાં સારસ્વત મત્રને ગેાઠવી આસ્તિકતા વ્યક્ત કરી છે અને અંતિમ પ્રશસ્તિમાં પેાતાને કવિરાજ, વિચક્રવર્તી તથા એક દિવસમાં પ્રબંધના રચિયતા તરીકેના પરિચય કરાવ્યેા છે. (–જૈન સત્યપ્રકાશ, ક્રમાંક : ૧૩૧) આ રીતે કવિ શ્રીપાલ સિદ્ધરાજ જયસિહની સભાના અોડ વિદ્વાન હતા. એવા ઉલ્લેખ મળે છે કે, સ૦ ૧૨૨૬ માં મહારાજા કુમારપાલે શત્રુજયને સંઘ કાઢયો તેમાં આ કિવ સાથે હતેા. આ ઉપરથી તે દીર્ઘાયુષી હતા એમ જણાય છે. તેના કવિત્વકાળ સં॰ ૧૧૫૦ થી ૧૨૧૦ સુધીને મનાય. (૩) કવિ સિપાલ—તે કવિ શ્રીપાલને પુત્ર હતા. તે પણુ મહાકિવ હતા. રાજ કુમારપાલના પ્રીતિપાત્ર અને વિશ્વાસુ મિત્ર હતા. તે કયારેક કચારેક રાજાને શાંતરસ તથા વૈરાગ્યરસની વાતે સંભળાવતા હતા એમ ‘ કુમારપાલપિડેમેહા ’માં એવું એક વ્યાખ્યાન મળે છે. ‘ સુમતિનાચરિય' ’માં ઉલ્લેખ છે કે, રાજા તેને કવિમંડલીના Page #710 -------------------------------------------------------------------------- ________________ ૬૭૧ લે કાટલા નાયક ની ભલામણથી મા એકતાલીશમું ] આ અજિતદેવસૂરિ મસ્તકમણિ માન હતું. રાજાએ તેની જ ભલામણથી મંત્રી આંબડ શ્રીમાલીને સૌરાષ્ટ્રને દંડનાયક નમ્યું હતું. તે સં. ૧૨૨૬ માં રાજા કુમારપાલે કાઢેલા શત્રુંજય સંઘમાં પણ સાથે હતે. એક વાર રાજા કુમારપાલે સાધર્મિકની ભક્તિમાં દ્રવ્ય આપ્યું. કવિ સિદ્દપાલ તે પ્રસંગે બે – क्षिप्त्वा बारिनिधिस्तले मणिगणं रत्नोत्करं रोहणो रेण्वावृत्य सुवर्णमात्मनि दृढं बध्वा सुवर्णाञ्चलः । मामध्ये च धनं निधाय धनदो बिभ्यत् परेभ्यः स्थितः किं स्यात् तैः कृपणैः समोऽयमखिलार्थिभ्यः स्वमर्थ ददन् ॥ –સમુદ્ર મણિઓને પિતાના તળિયે છુપાવે છે. રેહણાચલ રત્નને ધૂળ સાથે સેળભેળ કરીને રાખે છે, કુબેર ધનને જમીનમાં દાટી રાખે છે. હે રાજન! તું તે દાનવીર છે. તે તને એ મંજુર સેની ઉપમા કેમ અપાય ? पूर्वं वीरजिनेश्वरे भगवति प्रख्याति धर्म स्वयं प्रज्ञावत्यभयेऽपि मन्त्रिणि न यां कर्तुं क्षमः श्रेणिकः । अक्लेशेन कुमारपालनृपतिस्ता जीवरक्षा व्यवाद् यस्यासाध्यवचः सुधांशुपरमःश्रीहेमचन्द्रो गुरुः ॥ –ભગવાન મહાવીર જેવા ગુરુદેવ હતા, અભયકુમાર જે. મંત્રી હતા છતાં રાજા શ્રેણિક જે જીવરક્ષા ન કરી શક્યો તે જીવરક્ષા આ૦ શ્રી હેમચંદ્રસૂરિ જેવા જેના પરમગુરુ છે એવા કુમારપાલ રાજાએ આચાર્યશ્રીની વાણી સાંભળીને તે સરળતાથી પસાર કરી. આ બીજુ કાવ્ય-પદ્ય પં. શ્રીધરની ઉક્તિ મનાય છે. રાજાએ આ કાવ્યના બદલામાં લાખ લાખ દ્રમ્મ આપ્યા. (-પ્રબંધકેશ, પ્રબંધ ૧૦ મો) તે કવિ સિદ્ધપાલ પિતાને ઘર-ઉપાશ્રયમાં જૈન મુનિવરેશને પધસવતે હતે. આ૦ સેમપ્રભસૂરિએ સં૦ ૧૨૪૧ માં સિદ્ધપાલ કવિ Page #711 -------------------------------------------------------------------------- ________________ ૬૭૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ની વ્યવસ્થાવાળા ઉપાશ્રયમાં રહીને જ “કુમારપાલપડિહો'ની રચના કરી હતી. - આ કવિરાજ સિદ્ધરાજ, કુમારપાલ, અજયપાલ અને બાલ મૂળરાજની સભાને માન્ય વિદ્વાન હતા એટલે તેને સમય સં. ૧૧૮૦ થી સં. ૧૨૪૫ સુધી જણાય છે. (૪) કવિ વિજયપાલ–તે કવિ સિદ્ધપાલને પુત્ર હતું. તેણે સંસ્કૃતમાં “દ્રૌપદીસ્વયંવરનાટક” અંક: ૨ રચ્યું છે. રાજા ભીમદેવ (બીજા)ના રાજકાળમાં તેની આજ્ઞાથી વસંતોત્સવમાં ત્રિપુરુષદેવની સામે ભજવાયું હતું, જે સાંભળીને પાટણની જનતા ખૂબ ખુશ થઈ હતી. " (–પ્રભાવક ચરિત્ર, પ્રબંધચિંતામણિ, ઉપદેશતરંગિણી, કુમાર પાલ પડિહે, સુમતિનાહચરિય, પ્રશસ્તિઓ અને અબુદા ચલ પ્રાચીન જેનલેખસંદેહ, લેખાંક: ૨૦૭) મંત્રી આશુક પોરવાડ – આબુ ઉપર વિમલવસહીની હસ્તિશાલા પાસેના સભામંડપને એક સ્તંભની પાછળ એક નાનો પથ્થર ઊભે છે. તેમાં એક તરફ શોભિત, તેની પત્ની શાંતા અને પુત્ર આશુકની મૂતિ કેતરેલી છે. બીજી તરફ શેભિતની ઘોડેસવાર મૂર્તિ કેતરેલી છે તેની નીચે આ પ્રકારે લેખ કતરેલ છે– “ प्राग्वाटान्वयवंशमौक्तिकमणेः श्रीलक्ष्मणस्यात्मजः श्रीश्रीपालकवीन्द्रबन्धुरमलप्रज्ञालतामण्डपः । श्रीनाभेयजिनाङ्घ्रिपद्ममधुपः त्यागाद्भुतैः शोभितः श्रीमान् शोभित एष पुण्यविभवैः स्वर्लोकमासेदिवान् ॥ चित्तोत्कीर्णगुणः समग्रजगतः श्रीशोभितः स्तम्भकोत्कीर्णः शान्तिकया समं यदि तया लक्ष्म्येव दामोदरः । पुत्रेणाशुकसंज्ञकेन च धृतप्रद्युम्नरूपश्रिया सार्धं नन्दतु यावदस्ति वसुधा पाथोधिमुद्राङ्किता ॥ સ્પષ્ટ છે કે, પાટણના શેઠ લક્ષમણુ પિરવાડને બે પુત્ર હતા. Page #712 -------------------------------------------------------------------------- ________________ ૬ ૭૩ એક્તાલીશમું ] આ અજિતદેવસૂરિ (૧) કવીન્દ્ર શ્રીપાલ, (૨) શેજિત શેઠ શેભિત અહીં પુણ્ય બાંધી ને મરણ પામે. આ સ્તંભ તેની યાદગીરીમાં ઊભું કરવામાં આવ્યું છે. આ સ્તંભમાં શ્રીમાન ભિત, શ્રીમતી શાંતિ અને તેને રૂપાળો પુત્ર આશુક છે. આશુક સિદ્ધરાજને મહામાત્ય બન્યું. તેની વિનતિથી આ૦ મુનિચંદ્રસૂરિએ સં. ૧૧૭૪ માં તેમના શિષ્ય વાદિદેવસૂરિને આચાર્યપદ આપ્યું હતું. રાજા સિદ્ધરાજે સં. ૧૧૮૧ માં દિગંબરાચાર્ય કુમુદચંદ્રને વાદમાં જીતવા માટે આ૦ વાદિદેવસૂરિને વિજયપત્ર લખી આપ્યું અને મોટી રકમનું ભેટાણું કર્યું પરંતુ જેનેના સિદ્ધાંત મુજબ તે આચાર્યશ્રીએ ધન લીધું નહીં ત્યારે રાજાએ મંત્રી આશુકને એ રકમથી જિનાલય બંધાવવાની આજ્ઞા કરી હતી. મંત્રીએ એ રકમમાં પિતાના તરફથી બીજી વધુ રકમ ઉમેરી ભ૦ ઋષભદેવનું દેરાસર તૈયાર કરાવ્યું અને રાજાએ સં. ૧૧૮૭ ના વૈશાખ સુદિ ૧૨ના દિવસે આ વાદિદેવસૂરિ વગેરે ચાર ગચ્છના આચાર્યો પાસે તેની પ્રતિષ્ઠા કરાવી. રાજા સિદ્ધરાજે સં૦ ૧૧૮૫ માં પત્રકામનાથી પગપાળા સોમનાથની યાત્રા કરી ત્યારે તેણે ગિરનારમાં દંડનાયક સજજને તૈયાર કરાવેલા ભ૦ નેમિનાથના પૃથ્વી જયપ્રાસાદને ખર્ચ રાજ્યના ખજાનામાંથી આપે. પૂજા માટે ૧૨ ગામનું શાસન આપ્યું અને શત્રુંજય તીર્થમાં પ્રભુની યાત્રા કરી પૂજા માટે ૧૨ ગામે આપ્યાં હિતાં. આ કામ મહામાત્ય આશુકની સલાહથી કર્યા હતાં. વનરાજ ચાવડાને પણ આશુક નામે મોઢ મંત્રી હતા. (પ્રક. ૨૧, પૃ. ૪૯૮) (-પ્રભાવકચરિત્ર પ્રક. ૨૧, ૨૨; ધર્માલ્યુદય-સંઘપતિચરિત્ર, વસંતવિલાસ, અબુંદ પ્રાચીન લેખસંદેહ, લેખાંક: ૨૦૭) સં. ૧૧૭૯ માં પાટણમાં રાજા જયસિંહદેવના રાજ્યમાં મહામાત્ય આશુકના સમયે પ્રાંતીજના પ્રદ્યુમ્ન જેન તથા ગઠીઓએ અજિંકા મરદેવીગણિની તથા ગેલિલકા વાલમતી ગણિનીને ભણવા Page #713 -------------------------------------------------------------------------- ________________ ६७४ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ માટે યક્ષદેવ પાસે તાડપત્ર ઉપર “ઉત્તરઝયણ લખાવ્યું, તે પ્રતિ પાટણમાં છે. (-જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પ્ર. ૨૫) सन्मर्यादो गभीरो धनरसनिचितः साधुपाठीनहेतु-.. नित्यं लक्ष्म्या निवासः कुलधरनिलयः सद्वसुस्थानमुच्चैः । कुल्याधारो गरीयान् प्रचुरतरलसत्कोटिपात्रोपशोभी वंशः प्राग्वाटपुंसां क्षितितलविदितः वर्तते साधुकल्पः ।। સં. ૧૧૧ ના ભાદરવા સુદ ૮ ને ભમવારે ધવલક્કમાં ખેડાના પં. વામુકે ગણિની દેવશ્રી માટે “પુષ્પવતી-કથા” લખી. (જેન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પ્ર. ૩૮) મંત્રી આલિંગદેવ મહામાત્ય આલિગ પણ ઇતિહાસના પાને ચમકે છે. સં. ૧૧૫ર માં રાજા સિદ્ધરાજે સિદ્ધપુર વસાવી ત્યાં સં૦ ૧૧૮૪ માં સિદ્ધવિહાર તથા રુકમાલ બંધાવ્યાં. મંત્રી આલિગે તે જ સમયે સિદ્ધપુરમાં ચતુર્મુખવિહાર કરાવ્યો, આ ચતુર્મુખવિહારના ધોરણે શા ધન્નાશાહ પિરવાડે સં. ૧૮૯૬ ના ફા. વ૦ ૫ ના રોજ રાણકપુરમાં ભ૦ ઋષભદેવસ્વામીને ત્રલોકપદીપક પ્રાસાદ નામનો ચતુર્મુખજિનપ્રાસાદ બનાવ્યા. મંત્રી આલિગદેવે ખંભાતમાં ઉપાશ્રય બનાવ્યું હતું. તેમાં આઠ સંમતિલકસૂરિ સં૦ ૧૩૭૩ માં સ્વર્ગે ગયા. સિદ્ધરાજે સં૦ ૧૧૨-૯૩ માં માળવા પર ચડાઈ કરી ત્યારે પાટણની રક્ષાનો ભાર મંત્રી આલિગને સૅ હતો. રાજા કુમારપાલે એક વાર પૂછયું કે, “મંત્રીવર! એ બતાવે કે, હું સિદ્ધરાજથી ઊતરતો છું કે તેમના સરખું છું કે તેમનાથી ચડિયાત છું? હું વચન આપું છું કે, આના ઉત્તરમાં તમે જે કહેશે તે સાંભળીને હું જરાયે ગુસ્સો નહીં કરું. માટે જે વાસ્તવિક હોય તે જ બતાવજે.” મંત્રી આશુકે જવાબ આપ્યો, “રાજન ! રાજા સિદ્ધરાજમાં ૬ Page #714 -------------------------------------------------------------------------- ________________ એકતાલીશમું ] આ અજિતદેવસૂરિ ૬૭૫ ગુણે હતા અને ૨ દે હતા; જ્યારે તમારામાં ૨ ગુણે છે અને ૯૬ દે છે.” રાજા કુમારપાલે આ ઉત્તર સાંભળીને પિતાને અધમ પુરુષ માની પિતાની આંખ ફોડી નાખવા માટે છરી હાથમાં લીધી, એ જ વખતે મંત્રીએ તરત જ તેમને રોકીને જણાવ્યું, મારે જવાબ પૂરે સાંભળ્યા પહેલાં તમે ઉતાવળ કરી રહ્યા છે, સાંભળ–સિદ્ધ * રાજમાં અસુભટતા અને પરસ્ત્રીલંપટતા એ બે મેટા દે હતા, જે તેમના ૯૬ ગુણોને ઢાંકી દેતા હતા, જ્યારે તમારામાં શૂરવીરતા અને પરસ્ત્રીસહેદરતા એ બે મુખ્ય ગુણે તમારા લેભ વગેરે ૯૬ દેશેને ઢાંકી દે છે.” આ જવાબ સાંભળીને રાજા શાંત થયે-સ્વસ્થ બને. મંત્રી આલિગ સત્યવાદી, મુત્સદી અને અનુભવી જેન હતે. અભિનવ સિદ્ધરાજના સમયમાં પણ મંત્રી આલિગ હતું, જેનું એક રાજવિજ્ઞતિપત્ર પણ મળે છે. (–લેખપદ્ધતિ, ગાઢ એસી. નં ૧૯, પ્રબંધચિંતામણિ, ઉપદેશસાર, ઉપ૦ ૪૮) * વાધૂયનને મંત્રીશ ૧. શેઠ વા–તે ગલકકુલને હતે. ગદ્યકકુલ નાગચ્છનું ઉપાસક હતું. વાધૂએ સંગમખેટક (સંખેડા)માં ભ૦ મહાવીરસ્વામીનું દેરાસર કરાવ્યું અને તેની પૂજા માટે ૧૦૦ હળ જમીન ભેટ આપી, જેમાં ચાર વાડીઓ હતી. સં. ૧૨૨૬ના બીજા શ્રાવણ સુદિ ૩ ને સેમવારે પાલાઉદ્ર ગામમાં માંડલના જાદ્ધારગચ્છના મેઢ પામ્હણે જાલ્યદ્વારગચ્છના આ ગુણભદ્રસૂરિ માટે નંદીસૂત્રની “દુર્ગ પદવ્યાખ્યા” લખી તેમજ સં. ૧૨૨૭ માં દંડાજય-પથકના પાલાઉદ્ર ગામમાં તાડપત્ર ઉપર આવે શીલકસૂરિનું “મહાપુરિસીરિયં” લખાયું. એ સમયે વાધૂયાન ગૂર્જરેશ્વર કુમારપાલને મહામાત્ય હતે. (-જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પ્ર. ૯૦) ૨, કપદી–તેણે વટસરમાં ભ૦ આદિનાથનું ચૈત્ય બંધાવ્યું Page #715 -------------------------------------------------------------------------- ________________ ૬ ૭૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજે [ પ્રકરણ . ૩. આશ્વદેવ—તેની પત્નીનું નામ રેણુકા હતું. . ૪. દેવચંદ્ર–તેની પત્નીનું નામ પદ્મિની હતુંતેને (૧ આંબડ, (૨) જલણ, (૩) આહૂલાદન અને (૪) પ્રહૂલાદન એર ચાર પુત્રો હતા. આ ચારે ભાઈએ રાજ્યના જુદા જુદા ખાતાન - મંત્રીઓ હતા. ૫. આહૂલાદનમંત્રી આંબડ સં. ૧૨૯૬ માં રાજા ભીમ દેવને મહામાત્ય હતો અને આહલાદન દંડનાયક હતો. આંબડ સં. ૧૨૯૬ માં મરણ પામ્યો એટલે મંત્રી આલાદન મહામાત્ય બને. મંત્રી આહૂલાદન થરાદમાં રહેતો હતો. તેણે સાચેરમાં વીર ત્યમાં ભ૦ ઋષભદેવની તથા થરાદના આદિનાથ ચૈત્યમાં ભ૦ પાર્થ નાથ, ભ, ચંદ્રપ્રભ, ભ૦ સીમંધરસ્વામી, ભ૦ યુગમંધરસ્વામી, દેવી સરસ્વતી અને અંબાદેવીની મૂર્તિઓ પધરાવી. વટેસર તથા સંખેડામાં જિનમંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યું, નવી પ્રતિમાઓ ભરાવી, ફરી પ્રતિષ્ઠા કરાવી. આઠ વર્ધમાનસૂરિના ઉપદેશથી ભ૦ વાસુપૂજ્ય ના દેરાસરને જીર્ણોદ્ધાર કરાવ્યો. નાગૅદ્રગચ્છના ઉપાશ્રયને જણે દ્ધાર કરાવ્યો. વિવિધ ગ્રંથ લખાવ્યા. આઠ વર્ધમાનસૂરિ પાસે સં૦ ૧૨૯૯માં વિનંતિ કરીને “વાસુપૂજ્યચરિત્ર', સર્ગઃ ૪ ની રચના કરાવી અને પોતે પણ પાર્શ્વનાથસ્તવન, લેક: ૧૦ રચ્યું, જેમાં તેમણે જણાવ્યું છે કે, “ મ નમન્નિઘરમ9મો ” (-જૈનસ્તત્ર દેહ, ભા. ૨, સ્તોત્રઃ પર) (વાસુપૂજ્યચરિતપ્રશસ્તિ, મહાપુરિસચરિયપુષ્પિકા, મંત્રાધિ રાજચિંતામણિ સ્તોત્ર, નં૦ : પર, પ્રક. ૩૫, પૃ. ૫) મંત્રી નાહડ– વનવાસીગના (૧૭) આ૦ વૃદ્ધદેવસૂરિ, વડગચ્છના (૩૭) આ દેવસૂરિ કે (૪૧) આ૦ વાદિ દેવસૂરિના ઉપદેશથી કેરટાને મંત્રી નાહડ વગેરે જેન બન્યા હતા એમ મનાય છે. (-પ્રક. ૧૭, પૃ. ૩૪૭, પ્રક. ૪૧, પૃ. ૫૭૩) આ વાદિ દેવસૂરિએ કેરટામાં મંત્રી નાહડ, મંત્રી સલિગ વગેરે Page #716 -------------------------------------------------------------------------- ________________ એકતાલીશમું ] આ॰ અજિતદેવસૂરિ ૬૭૭ ૫૦૦ કુટુંબને જૈન અનાવ્યાં. આચાર્યશ્રીએ ચડિકાદેવીને પ્રતિ મેધ આપી નાહડને જીવ-હિંસામાંથી મુક્ત કરાવ્યો. મંત્રી નાહુડે નાહડવસહી બંધાવી અને તેમાં સ’૦ ૧૨૫૨ માં પ્રતિષ્ઠા કરાવી. (–ઉપદેશતરંગિણી, ઉપદેશસાર) મત્રી આલિગને પ્રતિજ્ઞ! હતી કે જિનપૂજા કર્યા સિવાય અનાજ ખાવું નહીં. સેનાપતિ યશાવીર, રાજા કુટુકરાજ— તે નાડેાલના રાજા અશ્ર્વરાજ (સ૦ ૧૧૬૭ થી ૧૨૦૦) ચૌહાણના સેનાપતિ હતા. સાંડેરકચ્છના જૈન હતા. તેને બાહડ નામે પુત્ર હતા અને થલ્લક નામે પૌત્ર હતા. થલ્લક રાજા અશ્ર્વરાજને કૃપાપાત્ર અને યુવરાજ કટુકના મિત્ર હતેા. મત્રી યશેાવીરે સ’૦ ૧૧૭૨ ના માહ વદિ ૧૪ના દિને સેવાડીના ભ૦ મહાવીરસ્વામીના દેરાસરમાં એક ગેાખ બનાવી, તેમાં ભ॰ શાંતિનાથની પ્રતિષ્ઠા કરાવી. યુવરાજ કટુકરાજે સ૦ ૧૧૭૨ ના શિવરાત્રિના દિવસે થલ્લની પ્રેરણાથી તેની પૂજા માટે દર સાલ ૮ દ્રમ્મના ખર્ચ બાંધી આપ્યા. તે કટુકરાજ (સ’૦ ૧૨૦૮માં) નાડોલના રાજા થયા. (–પ્રાચીન જૈનલેખસંગ્રહ, ભા॰ ૨, લેખાંક : ૩૨૩, ૩૨૪, જૈનસત્યપ્રકાશ, ક્રમાંક : ૭૩, પ્રક૦ ૩૪, પૃ૦ ૯૩, સેવાડી પ્રક૦ ૩૫, પૃ ૧૬૯) શેઢ નેમિનાગને વંશ— अस्तीह सद्रत्ननिवासधिष्ण्यमुरुपञ्चावृत भूमिपीठः । श्रीमाननेकाङ्गिगणाश्रयश्च सन्मोढवेशः शरदीशतुल्यः ||२|| (જૈ॰ પુ॰ પ્ર૦ સ॰ પ્ર૦ ૬૬) ૧. નેમિનાગ—તેનું બીજું નામ નેમિકુમાર પણ મળે છે. તે આ॰ શ્રીહેમચંદ્રસૂરિના મામા હતા. માઢ જૈન હતા. તેને અભય અને વાહડ નામે બે પુત્રો હતા. વાહુડ કવિ અને વિદ્વાન હતા. તેણે ‘નેમિનિર્વાણુકાવ્ય ’ અને ‘ કાવ્યાનુશાસન ’ રચ્યાં છે અને પેાતાના Page #717 -------------------------------------------------------------------------- ________________ જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૨ો કાવ્યાનુશાસનમાં ‘ વાગ્ભટાલ કાર 'ના ઉલ્લેખ કર્યો છે. , ૨. અભયકુમાર—તેને પદ્મા નામે પત્ની હતી અને હિરચંદ નામે પુત્ર હતા. રાજા કુમારપાલે દાનશાલાનું ખાતું તેની દેખરેખ નીચે રાખ્યું હતું. આ સામપ્રભસૂરિએ સ૦ ૧૨૪૧ માં ‘કુમારપાલપિડેમાહા ’ રચીને સર્વ પ્રથમ અભયકુમાર વગેરે પરિવારને સંભળાવ્યા હતા. તેમજ અભયકુમારે પણ તે ગ્રંથની ઘણી પ્રતિએ લખાવી હતી. સંભવ છે કે, શેઠ અભયકુમાર તે જ શેઠ અભયડે સ૦ ૧૨૪૮ માં આશાપલ્લીમાં દંડનાયક હતા ત્યારે તેની સન્મુખ વાદિ દેવસૂરિગચ્છના આ॰ પ્રદ્યુમ્નસૂરિઅને ખરતરગચ્છના આ જિનપતિસૂરિ વચ્ચે ઉદયનવિહારની વનિકા ખાખત શાસ્ત્રા થયા હતા. (-જૈનસત્યપ્રકાશ, પ્રક૦ ૨૫૫, પૃ૦ ૫૮૫) ૬૭૨ ૩. હરિચંદ. ૩૦ સ૦ આ॰ હેમચંદ્રસૂરિ, જાલિહરગચ્છના આ॰ ચંદ્રસિંહસૂરિ અને રાજગચ્છના આ૦ માલચંદ્રસૂરિ વગેરે જૈનાચાર્યો માઢ જ્ઞાતિનાં રત્ના હતાં. (મેઢ માટે જૂએ, પ્રક૦ ૩૨, પૃ॰ પર૪) શેઠ સામેશ્વર— ૧. કપટ્ટાધીશના પુત્ર, મૃત્યુ સ૦ ૧૨૧૭ પહેલાં. (પ્રક૦ ૩૮, પૃ૦ ૩૯૨) ૨. મંત્રી વસ્તુપાલના દાઢો. તેની વિનતિથી આ॰ પૂર્ણ ભદ્રે સં ૧૨૫૪ માં ‘ પંચતંત્ર 'ના પાઠોદ્ધાર કર્યો. (પ્રક૦ ૩૮, પૃ૦ ૩૫૫) શ્રીમાન્ વાહડદેવા ૧ ૧. મંત્રી ઉદયનના પુત્ર, જે ગૂજરાતને [ પ્રકરણ સ૦ ૧૨૧૩. મહામાત્ય હતેા. (પ્રક૦ ૪૧, પૃ૦ ૬૫૪) ૨. કપૂરપટ્ટાધીશના પુત્ર શેઠ સામેશ્વરના પુત્ર, જેણે રાજા સિદ્ધ ૧. આ પહેલાં સિહણુમ્નસૂનુ કિવ વાગ્ભટ્ટ થયા હતા. તેણે અષ્ટાંગ હૃદયસંહિતા ’ શ્લા૦ ૭૩૮૫ રચી છે. મંગલાચરણુ— रागादिदोषान् सततानुषक्तान्, अशेषका यप्रसृतानशेषान् । औत्सुक्यमोहारतिदान् जघान, योऽपूर्ववैद्याय नमोऽस्तु तस्मै ॥ Page #718 -------------------------------------------------------------------------- ________________ એકતાલીમું ] આ અજિતદેવસૂરિ રાજના રાજ્યમાં “વાટાલંકાર' (પરિ. ૫, ૦ ૨૬૦) ર. પાદરામાં ઉંદરવસહિકા નામે જિનાલય બંધાવ્યું અને તેમાં વાદિદેવસૂરિસંતાનય આ જિનભદ્રસૂરિના હાથે ભ૦ મહાવીરસ્વામીની પ્રતિષ્ઠા કરાવી. (પ્રક. ૩૮, પૃ. ૩૯૨) ૩. શેઠ નેમિનાગ મોઢને બીજો પુત્ર. તેણે “મિનિર્વાણ મહાકાવ્ય રચ્યું હતું. (પ્રક. ૪૧, પૃ. ૬૭૭) ૪. મંત્રી મકલપને મહાદેવી નામે પત્ની હતી. તેમને રાહડ અને નેમિકુમાર નામે બે પુત્ર હતા. રાહડકુમારે રાહડપુર વસાવ્યું અને ભ૦ ઋષભદેવને જિનપ્રાસાદ બનાવ્યો. શેઠ નેમિકુમાર, જે રાહડકુમારને નાને લક્ષ્મણ જે ભાઈ હતું, તે મેવાડના કરહેડા તીર્થના ભગવાન નેમિનાથને ભક્ત હતા. તેણે મેવાડમાં ભ૦ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી માટે યાત્રા-ઉત્સવ ઉજવ્યું હતો તથા રાહડપુરમાં ભ૦ નેમિનાથનું મોટું જિનાલય બનાવ્યું. જાતમહેનતથી ધન મેળવી નાટકમાં ભ૦ ઋષભદેવના જિનપ્રાસાદમાં દક્ષિણ દિશા તરફ ૨૨ દેરીઓ બનાવી. તે નેમિકુમારને વાગભટ નામે પુત્ર થયે. તે માટે વિદ્વાન હતા. વિવિધ શાસ્ત્રોને જ્ઞાતા હતે. સર્વ કલામાં નિપુણ હતો. મહાકવિ હતો. તેણે પજ્ઞ વૃત્તિવાળું કાવ્યાનુશાસન, ઋષભદેવચરિત્રમહાકાવ્ય, નેમિનિર્વાણકાવ્ય (સર્ગઃ ૧૫, ૦ ૯૮૮) જિનચતુર્વિશતિ, છંદ, અલંકાર, નાટક, મહાપ્રબંધ વગેરે ગ્રંથ રચ્યા છે. તે વેતાંબર, દિગબર અને અજેન શાસ્ત્રને અભ્યાસી હતો. તેના ગ્રંથમાં આ ત્રણે સાહિત્યની છાપ છે. તેના સાહિત્યમાં કવિ ધનપાલનાં ઘણાં સૂક્ત મળે છે. સંભવ છે કે, આ વિદ્વાન દિગંબર જૈન હોય અથવા તેને દિગબર ધર્મથી વિશેષ પરિચય હોય. તેની સાહિત્યપ્રસાદી “કાવ્યાનુશાસન માં આ પ્રકારે જોવા મળે છે सर्वार्धमागधी सर्वभाषासु परिणामिनीम् । સર્વપ તોલાચં સાર્વજ્ઞ પ્રાધ્યદે ! (કાવ્યાનુશાસન-મંગલ) सद्यतिसेवितपादं वरगणधरमूर्जितप्रवरवृत्तम् । श्रीवर्धमानमादौ जयदेवं भक्तितो वन्दे ।। (-કાવ્યાનુશાસન, ટીકા- દનૈપુણ્ય) Page #719 -------------------------------------------------------------------------- ________________ ૬૮૦ જેન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ . એકંદરે વાલ્મટ એ માટે જૈન વિદ્વાન હતો. - શેઠ સેમને પુત્ર કવિ વાહડ અને શેઠ નેમિકુમારને પુત્ર વાહડિ એ બંને સમકાલીન વિદ્વાન હતા. - પ. નાડેલના મંત્રી યશવીરને પુત્ર, તેના પુત્ર થકની પ્રેરણુંથી યુવરાજે કટકે સં૦ ૧૧૭૨ માં સેવાડીના ભ૦ મહાવીરસ્વામીના દેરાસર માટે ખર્ચ બાંધી આપે. (પ્રક. ૪૧, પૃ. ૬૭૭) - દ. શાહ વાહડિક તેના પૌત્ર ખરતરગચ્છના ઉપાટ વિવેકસમુદ્ર ગણિ હતા. સં. ૧૩૦૪ થી સં. ૧૩૬૯. (પ્રક. ૪૦, પૃ. ૪૬૧) ૭. વઢવાણને મંત્રી વાહડ પેરવાડ, તેને પુત્ર શણિગ, તેના પુત્ર મંત્રી રણમલ તથા મંત્રી સેગની વિનતિથી રાજગચ્છના આ૦ પ્રદ્યુમ્નસૂરિએ સં૦ ૧૩૨૪ માં “સમરાદિત્યસંક્ષેપ” ર. (પ્રક. ૩૫, પૃ. ૨૩) ૮. વાહડ સિદ્ધનાગ પરવાડને વંશજ સજજનને પુત્ર હતે. (જૂઓ, પ્રક. ૩૮, પૃ૦ ૩૮૪) ૯. વાયડગછને બહડ-સં. ૧૨૯૭. ગુજરાતમાં ભાયણ તીર્થથી ૬ કેશ દૂર સૂરજ ગામ છે. ત્યાંના સંઘે સં. ૨૦૦૬ના જેઠ સુદિ ૧૫ ને બુધવારે અનુરાધા નક્ષત્રમાં સવારે કલાક ૮ મિનિટ ૪૯ ના સમયે ભ૦ કુંથુનાથના બે માળના પ્રાચીન જિનપ્રાસાદને જીર્ણોદ્ધાર કર્યો. આ ગ્રંથના લેખકે મુનિ દર્શનવિજય, તેમના ગુરુભાઈ મુનિ જ્ઞાનવિજય અને મુનિ દર્શનવિજયના શિષ્ય મુનિ ન્યાયવિજય ત્રિપુટીના હાથે બે માળમાં રપ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. તેમાં એક ત્રિગડું છે, વિગડાના બીજા ગઢમાં એક શિલાલેખ છે તે આ પ્રકારે છે– सं० ॥ १२९०(७) श्रीवायटीयगच्छे श्रीजीवदेवमुख्यसंताने सूरयजनामे श्रे० वाहडेन पितृव्य श्रे० देश-मातृ लाहिणीश्रेयोऽथ तत्पुत्र्यात्मजसंधापासूभार्यायाः पुण्यार्थं च समवसरणं कारितं ॥ .. એટલે કે, સં. ૧૨૯૭ માં વાયડગચ્છના શ્રાવક દેશને ભત્રીજો Page #720 -------------------------------------------------------------------------- ________________ એકતાલીમું ] આ જિતદેવસૂરિ અને શેઠાણી લાહિણીના પૌત્ર વાહડ નામે થયા. ૧૦. વાહડ—મંત્રી આભૂ સેનગરા શ્રીમાળીના વજ્ર સ॰ ઝાંઝણના પુત્ર, તેના વશમાં વિવર મડન અને કિવ ધનદ થયા, જે આ જિનભદ્રના શ્રાવકા હતા. (પ્રક૦ ૪૫) શેઠ છિક (છાડા) વંશાવલી તે પાટણના વીશા પારવાડ જ્ઞાતિને જૈન હતા. મેાટા વેપારી હતા. ૯ લાખ સાનૈયાના માલિક હતા. તેણે મંત્રી વાહુડના દેરાસરના એક ગેાખમાં ૩૦ સ॰ આ॰ હેમચંદ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરેલી ભ૦ અજિતનાથની ચમત્કારી પ્રતિમા સ્થાપન કરી હતી. રાજા કુમારપાલને આ પ્રતિમાની માનતા રાખવાથી અજમેરમાં વિજય મળ્યો હતા. શેઠ છાડા સ’૦ ૧૨૧૬-૧૭ ના તિહુઅણુપાલવિહારના પ્રતિષ્ઠામહોત્સવમાં સામેલ હતા. તેના વંશની વ'શાવલી આ પ્રકારે મળે છે શેઠ છાડાને હાંસીદેવી નામે પુત્રી હતી. (૧) શેઠ છાડા, (૨) કાર્યો, પત્ની કુ, (૩) સાદા, પત્ની લલતૂ, (૪) દેવેશ. ૬ ૨૧ (૧) શેઠ છાડા, (૨) કાર્યો, (૩) રાજડ, પત્ની ગામતી, (૪) ખીમસિંહ, પત્ની ધનાઈ, (૫) દ્વેતા, પત્ની કનકાઈ, (૬) સોનપાલ, અમીપાલ, પૂરી, જાસુ, ખાસુ. પૂરીએ દીક્ષા લીધી, તેનું નામ સાધ્વીશ્રી સાધુધ્ધિ પાડવામાં આવ્યું હતું. (૫) ખીમસિંહ, બન્ને પુત્ર નેતા, પત્ની લાલી. (૬) નપાલ. પૂનાના નાના ભાઈ ઈશ્વર, પત્ની જિવી, એન મલ્હાઈ (૬) હેમરાજ; ધરણુ. (૪) ખીમસિંહ, નાના ભાઈ સહસા, પત્ની વારુ. (૫) સમધર પત્ની વાધૂ. શેઠ છાડાના વશમાં સેાળમી સદીમાં સ‘- ખીમા, સં॰ સહસા એમ બે ભાઈ ઓ થયા, તેઓ તપાગચ્છના આ॰ લક્ષ્મીસાગરસૂરિ (સ’૦ ૧૫૦૮, સ’૦ ૧૫૧૭) અને આ૦ સામજયસૂરિના શ્રાવકા હતા. તેઓએ આ॰ જયચંદ્રસૂરિ પાસે પોતાની પૌત્રી પુરી, જે દીક્ષિત Page #721 -------------------------------------------------------------------------- ________________ १८२ જૈન પરંપરાને ઈતિહાસ–ભાગ રજે [ પ્રકરણ થઈ હતી તે સાધ્વી સાધુલબ્ધિને ગણિનીપદ અપાવ્યું હતું અને સંઘપૂજા કરી હતી. સં. ૧૫૨૭ના પિષ વદિ ૫ ના રોજ પાવાગઢ ઉપર મેલા જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૩૩માં શત્રુંજય તથા ગિરનાર તીર્થને છરી પાળતા યાત્રા કાઢડ્યા, તથા દાનશાળાઓ સ્થાપન કરી અને સાધર્મિકની ભક્તિ કરી દીદ્ધાર કર્યો. સમ્યગ્દર્શન મેદક બનાવી તેમાં રૂપાનાણું ગોઠવી લહાણું કરી. ગચ્છની પરિધાપનિકા, પ્રતિષ્ઠા, ગુરુપદસ્થાપના, પ્રવેશત્સવ, તીર્થોદ્ધાર, અને ઘણાં પરેપકારનાં કાર્યો કર્યા. આ૦ લક્ષ્મીસાગરસૂરિ અને આ૦ સેમજયના ઉપદેશથી સં. ૧૫૩૮માં સર્વ જૈન સિદ્ધાંતે લખાવ્યા, જેનું આ સમયે સંશોધન કર્યું અને અપ્રમત્ત ૫૦ જયમંદિરગણિએ તેની વ્યવસ્થા કરી. (જૈનસત્યપ્રકાશ, કo ૧૩૦, ૧૩૧) (–પ્રભાવકચરિત્ર-હેમચંદ્રસૂરિચરિત્ર, ઉપદેશસાર-સટીક, પં. લા. ભ૦ ગાંધીકૃત “તેજપાલને વિજય’નું પ્રાસ્તાવિકો શેઠ ધવલ, શેઠ વૈરસિંહ– તે ધોળકાને વતની શ્રીમાલી જેન હતો. તેણે ધોળકામાં ભ6 મુનિસુવ્રતસ્વામીનું દેરાસર બંધાવ્યું. તેની વિનતિથી મલધારગચ્છને આ૦ ચંદ્રસૂરિએ “મુણિસુવયચરિચ” રચ્યું. સંભવ છે કે, તેની પત્ની રુકિમણીએ સં. ૧૫૫માં મુનિ સુમતિસિંહને “તિલકમંજરી' વહેરાવી હાય. તેમને વિરસિંહ નામે પુત્ર હતું, જે મંત્રી વાહડને મિત્ર હતો. તેણે ખંભાતમાં ભ૦ પાર્શ્વનાથનું ચિત્ય બંધાવ્યું અને સંભ છે કે, આ હેમચંદ્રસૂરિની આજ્ઞા મેળવી તેણે આશાવલ કે ધૂળ કાના ઉદયનવિહાર ઉપર ૩૧ સ્વર્ણકળશે ચડાવ્યા હેય. (–મુણિસુવયચરિય, ધોળકાના ઉદયનવિહારની પ્રશસ્તિ, લેટ ૯૨, જેનસત્યપ્રકાશ, કમાંક ૨૨૨, પ્રક. ૪૧, પૃ૦ ૬૫૪) Page #722 -------------------------------------------------------------------------- ________________ એકતાલીશમું ] આ અજિતદેવસૂરિ ૬૮૩ (૫) ભીમાશાહ– (૧) વણથલીનો નગરશેઠ ભીમ સાથ–િતેણે સૌરાષ્ટ્રના દંડનાયક સજજનની પ્રેરણાથી ગિરનારતીર્થના જીર્ણોદ્ધાર માટે ૭૨ લાખ દ્રવ્યની ટીપ કરી રાખી હતી, પણ રાજા સિદ્ધરાજે તેને ખર્ચ આવે એટલે શ્રીસંઘે એ રકમમાંથી વણથલીમાં દેરાસર બંધાવ્યાં. શેઠ ભીમે સં. ૧૧૮૫માં ગિરનારમાં ભ૦ નેમિનાથને હાર ચડા, અને ગિરનાર પર ભીમકુંડ બંધાવ્યું. (૨) ભીમાશાહ ખંભાતને વેપારી હતો. તેણે ખંભાતમાં જગા ન મળવાથી શહેરની બહાર હાથીદાંતની પિલાળ બંધાવી, વસ્તી વધવાથી તે પોષાળ આજે નગરની અંદર ગણાય છે. (–ઉપદેશતરંગિણી) (૩) ભીમાશાહતે ખંભાતને વતની હતા. તેણે સં. ૧૩૨૭માં આ૦ દેવેન્દ્રસૂરિનું સ્વર્ગગમન થયું જાણી શકથી ૧૨ વર્ષ સુધી અનાજને ત્યાગ કર્યો. તેણે આખા ભારતમાં ૭૦૦ સ્થાનમાં ચતુર્થવ્રતધારી પુરુષ અને સ્ત્રીઓને એક રેશમી સાડી તથા પાંચ હીરાગલ સાડી એમ છ વસ્ત્રની લહાણી કરી હતી. માંડવગઢના મંત્રી પેથડશાહે તથા તેની પત્ની પદ્મિનીએ પિતાને આ લહાણી મળતાં બત્રીશ વર્ષની ઉંમરે સજોડે બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્યું હતું (તપાગચ્છપટ્ટાવલી, પ્રક. ૪૫) (૪) કુંભલમેરુ દુગના શેઠ ભીમાશાહ–તે કુંભલમેરુદુર્ગને રહીશ હતો. જ્ઞાતિએ પિરવાલ જૈન હતો. તેણે આબૂતીર્થમાં પિત્તલહર નામને માટે જેને પ્રાસાદ બનાવ્યું. (પ્રક. ૩૭, પૃ. ૨૮૮) (૫) ભીમ કુંડલિયે મહામાત્ય વાહડે સં. ૧૨૧૩માં શત્રુંજય તીર્થમાં મૂળ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યું. તેને પ્રતિષ્ઠા-ઉત્સવ ચાલુ હતો તે સમયે ટીમાણુને ચીંથરેહાલ ભીમ નામે જેન આવ્યું. તે કુંડલાના ઘીને વેપારી હતું. તેણે પિતાના ગામથી ૬ દ્રમ્મનું ઘી લાવી તેની સંઘમાં ફેરી કરી એક રૂપિયે ને સાત દ્રમ્પની કમાણી કરી. તેમાંથી તેણે એક રૂપિયાના ફૂલ ખરીદી પ્રભુની પૂજા કરી. આ જીર્ણોદ્ધાર Page #723 -------------------------------------------------------------------------- ________________ ૬૮૪ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૨ો [ પ્રક્રરણ કરાવનાર મંત્રી વાડ કેવા છે એ જાણવા-જોવાની ઇચ્છા કરીને મંત્રીના તંબૂ પાસે આવ્યા પણ તેમાં જતાં તેને સંકોચ થત હતા. મંત્રીએ તેના ભાવ પારખીને તેને ખેલાવી પેાતાની પાસે અર્ધ આસન ઉપર બેસાડી બધા વૃત્તાંત જાણી લીધે. મ`ત્રીએ તેને જણાવ્યું કે, ‘તું મારે! સાધર્મિક ભાઈ છે તેથી મારા ચાગ્ય કઇ કામ હેાય તેા જણાવજે. ’ એ જ સમયે તીર્થોદ્ધારના વહીવટદારા તીર્થોદ્ધારની રકમ પૂરી કરવા માટે ટીપ કરી રહ્યા હતા. ભીમે પેાતાના બચેલા જે સાત દ્રુમ્સ હતા તે સઘળી મૂડી ટીપમાં આપી દીધી. મંત્રીએ તેની આવી નિઃસ્પૃહતા જોઈ, ત્યાગભાવનાથી પ્રસન્ન થઈ તેનું નામ ટીપની વહીમાં મેખરે લખાવ્યું અને બીજા શેઠિયાઓને જણાવ્યું કે, ‘ત્યાગ તે આનું નામ. આને કાલે ખાવાને માટે સાધન નથી છતાં ધર્મકાર્યમાં આવા ત્યાગ કરે છે.’ મત્રીએ ૫૦૦ દ્રસ્મ અને ૩ રેશમી વસ્રો મંગાવીને તેને ભેટ ધર્યાં. ભીમે હસીને જવાબ આપ્યા, ૮ મંત્રીવર ! આ નાશવંત ધનના લેાભમાં હું મારું પુણ્ય વેચી ન શકું... તમે પૂર્વભવમાં પુણ્ય કર્યું છે તે આજે આ સ્થિતિમાં છે ને મારા જેવાને આ રીતે બદલે આપવા એ તે ધર્મમાં છેતરામણી કર્યાં જેવું કહેવાય. મંત્રીએ તેના આવે વિવેક જોઈ-સાંભળી તેને ખૂબ ધન્યવાદ આપ્યા. છેવટે તેને પાનનું બીડુ આપી તેનું અતિ સમ્માન કર્યું, તે સાંજે ઘેર આવ્યા ત્યારે તેની કશા પત્ની આજે જાણે ડાહી ડમરી બની ગયેલી જોવાઈ. કેમકે તેને ગમાણમાંથી ગાય બાંધવાના ખીલેા ઠીક કરવા જતાં ચાર હજાર સાનામહારા મળી આવી હતી અને તે વાતની હભેર ખબર આપવા તે ઉત્સાહિત થયેલી હતી, શેઠ ભીમાને નિર્ણય થયા કે, આ પ્રભુપૂજાનું જ ફળ છે. તેમણે બીજે દિવસે સંઘમાં આવીને મંત્રી વાડને આ રકમ આપી અને જણાવ્યું કે, આ રકમનેા તીર્થાંમાં આ રકમ લેવાને સાફ ઈન્કાર કર્યાં. ભીમે વ્યય કરો.’ મંત્રીએ વિનીતભાવે હ્યું: Page #724 -------------------------------------------------------------------------- ________________ એકતાલીશમું ] આ અજિતદેવસૂરિ ૬૮૫ મંત્રીજી ! મારી પાસે એક બળદ છે તે બસ છે. આ ધન રાખીને તે ફેકટને કલેશ જ વહોરવાને છે.” આમ કહ્યાં છતાં મંત્રીએ તે રકમ સ્વીકારી નહીં. આ રકઝકમાં તેને દિવસ પૂરે થયે. રાત્રે કપર્દી યક્ષે આવીને ભીમને સમજાવ્યું કે, “હું તારી પુષ્પપૂજાથી પ્રસન્ન થયો છું તેથી મેં તને આ ધન આપ્યું છે. એ ધનને તારે માટે અને દાન દેવામાં ઉપગ કર, હવે એ ધન તારે ત્યાં ખૂટવાનું નથી.” ભીમે ત્રીજે દિવસે સવારે ભ૦ ઋષભદેવની સ્વર્ણ, રત્ન તથા પુષ્પ વડે લાખેણી પૂજા કરી, અને કપદ યક્ષની પણ પૂજા કરી. પિતાને ઘેર જ્યારે આવ્યા ત્યારે તેને ભંડાર છલછલ ભરેલ હતો. આવી ત્યાગભાવનાથી તે સુખી થે. ભીમે શત્રુંજય ઉપર “ભીમકુંડ’ બંધાવ્યું. (-પ્રભાવક ચરિત્ર, છેલ્લે પ્રબંધ) જગડુશાહ સારઠિ– મહવામાં હંસાશાહ સોરઠિયે નામે પરવાડ જેન હતો. તે વહાણવટાને વેપારી હતા. તેને ધારુ નામે પત્ની અને જગડ નામે પુત્ર હતા. તેની પાસે સવા-સવા કરોડની કિંમતનાં પાંચ માણેક હતાં, અને બીજું પણ ઘણું ધન હતું. તેણે મરણ સમયે પોતાના પુત્રને જણાવ્યું કે, “આ પાંચ માણેક છે તે પૈકી એક શત્રુંજયના મૂળનાયક ભ૦ ઋષભદેવને, બીજુ માણેક ગિરનારના મૂળનાયક ભ૦ નેમિનાથને અને ત્રીજું માણેક પ્રભાસ પાટણના મૂળનાયક ભ, ચંદ્રપ્રભુને ચડાવજે અને બે માણેક તારા માટે રાખજે.” - હંસાશાહે આવી વ્યવસ્થા બતાવી ભ૦ ઋષભદેવનું શરણ સ્વીકારી, અનશન કરીને, સૌ ને ખમાવી સ્વર્ગસ્થ થયો. જગડ શાહે પિતાની મરણેત્તર ક્રિયા પતાવી. જગડુશાહ તરત જ તેની માતા ધારુને લઈને શત્રુંજય આવ્યે. એ સમયે રાજા કુમારપાલને છરી પાળતે યાત્રા સંઘ ત્યાં આવ્યું હતો. તીર્થમાલની બોલી બોલાતી હતી ત્યારે આ જગડશાહ સવા કરોડને ચડાવો બેલ્ય. રાજા અને અમાત્ય તો આ જગડશાહને હતાં, મા કે, “આ માણસ Page #725 -------------------------------------------------------------------------- ________________ ફિ૮૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ વેશ જેઈને આવી મેટી રકમ વસૂલ થશે કે કેમ તેની શંકામાં પડી ગયા. પણ શેઠે તરત જ પિતાની પાસેનું સવા કરેડનું માણેક બતાવ્યું ત્યારે સૌએ હર્ષનાદથી તેને આદેશ આપ્યો. જગડશાહે પિતાની માતાને તીર્થમાલા પહેરાવી અને મંત્રી વાહડે ભગવાન માટે એક રત્નજડિત કઠિ બનાવી તેમાં તે માણેકને ગોઠવ્યું. જગડશાહે બીજા બે માણેક ગિરનાર અને પ્રભાસપાટણમાં જઈને આપ્યાં. (–પ્રબંધકેશ, હેમચંદ્રસૂરિપ્રબંધ) આજે પણ શત્રુંજય ઉપર સાલગીરીની ધ્વજા ચડાવવાને હક રયિા જેનેને મનાય છે. ભદ્રાવતીને પ્રસિદ્ધ દાનવીર જગડુશાહ શ્રીમાલી આ જગડશાહથી જુદો અને પછી સં૦ ૧૩૧પમાં થયો હતો. (—જૂઓ પ્રક. ૩૮ પૃ૦ ૩૭૭) સતરમી સદીમાં શેઠ વર્ધમાન શાહ લાલનને પુત્ર જગડુશાહ થયે હતો તે પણ મટે દાની હતો. તે ત્રીજે જગડૂશાહ હતે. (પ્રક. ૪૧) શેઠ કુબેરદત્ત પાટણમાં કુબેરદત્ત નામે એક દરિયાઈ વેપારી હતો. તેની પાસે તેના પરિગ્રહની નોંધ મુજબ–૧,૦૦૦ હાથી, પ૦,૦૦૦ ઘેડા, ૮૦,૦૦૦ કુલ, ૧૦૦૦ રત્નહીરા વગેરે ઝવેરાત, ૫૦૦ હળ, ૫૦૦ ગાડી, પ૦૦ વહાણ, ૫ ઘર, ૫ હાટ, ૨૦૦૦ ધાન્યના કેડારે, ૬ કરેડ સેમોરે, ૬ કરોડ ચાંદી વગેરે દ્રવ્ય હતું. તેના ઘરમાં રત્નજડિત જિનચૈત્ય ઘરદેરાસર હતું, તેમાં ભેંયતળિયે રત્નો જડેલાં હતાં. જિનપ્રતિમા પણ ચંદ્રકાંત મણિની હતી. શેઠ કુબેરદત્તને માતા હતી, પત્ની હતી પણ કંઈ સંતાન નહેાતું. એક રીતે તે અચાનક મરણ પામે. એ સમયે અપુત્રિયાનું ધન રાજાને મળે એ કાયદે હતા. તેથી રાજા કુમારપાલ બીજા વેપારીઓના કહેવાથી તેનું ધન લેવા માટે તેના ઘરે આવ્યું. રાજા શેઠના પરિગ્રહની નોંધ વાંચી ખૂબ ખુશ થયે. Page #726 -------------------------------------------------------------------------- ________________ એકતાલીમ ] આ જિતદેસર ૬૮૭ પરંતુ શેઠની માતા અને પત્ની એક તે શેઠના મરણથી કપાંત કરતાં જ હતાં તેમાં તેએનુ બધું ધન પણ રાજા લેવા આવ્યા છે એ જાણીને અત્યંત રુદન કરવા લાગી. રાજા આવી કરુણ સ્થિતિ જોઈ ને ગળગળા થઈ ગયા. તેણે ત્યાં જ મક્કમ વિચાર કરીને કહ્યું : · આવું ધન લેવું એ તે સ્ત્રીજાતિનુ ભયંકર અપમાન છે. મારે આ ધન ન જોઈએ.’ : ખસ, તે જ દિવસથી તેણે રુદતીધનને જે પટ્ટો હતા તે પાણીમાં નાખ્યા અને એ ધન મરનારની પત્ની પાસે રહે એવા કાયદો જાહેર કર્યાં. સ્ત્રીના સમાન હકના ભારતવર્ષના આ પહેલા કાયદા હતા, જે આજ સુધી ચાલુ છે. પ્રજાએ રાજા કુમારપાલનું આવું પ્રજાવાત્સલ્ય ોઈ ને તેને ‘રાજપિતામહ’ કહીને બિરદાવ્યા. (-મેહુરાજપરાજય નાટક આંક : ૩, શ્લા ૩૯-૪૨; કુમારપાલચરિત્ર, ઉપદેશસાર-સટીક ઉપ૦૭, પ્રક૦ ૩૫, પૃ૦૧૧૯) મત્રી પૃથ્વીપાલ— મંત્રી પૃથ્વીપાલ તે નિન્નયવશના મંત્રી આનંદના પુત્ર હતેા, પારવાડ હતેા. રાજા સિદ્ધરાજ તથા કુમારપાલના મંત્રી હતા. (સ’૦ ૧૨૦૪). (પ્રક૦ ૩૫, પૃ૦ ૧૮૭, પ્રક૦ ૩૭, પૃ૦ ૨૮૨) શેઠ યોાધન તે પારવાડ હતા. તેના કલ્યાણ માટે તેના પુત્રા આંખે વગેરેએ સ૦ ૧૨૧૨માં વિમલવસહીના ગામમાં ભ॰ ઋષભદેવની પ્રતિષ્ઠા કરાવી. મહત્તમ દુર્લભરાજ, (૨) જગદેવ— આ પારવાડજ્ઞાતીય પિતા-પુત્ર સ૦ ૧૨૧૬ની આસપાસ ‘સાસુ Page #727 -------------------------------------------------------------------------- ________________ ૬૮૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ દ્રિકતિલક’ અને ‘સ્વપ્નચિંતામણિ (લે. ૩૨૧) નામે ગ્રંથો રચ્યા છે. (પ્રક. ૩૮, પૃ૦ ૩૯૬) * * * * (૧) મંત્રી જગદેવ– મંત્રી સજજન અને મંત્રી આંબાની પછી મંત્રી જગદેવ શ્રીમતી સં. ૧૨૦૮ લગભગમાં કર્ણાવતીને સૂબે હતે. પછીથી તે સૌરાષ્ટ્રને દંડનાયક બન્યા. તે જાણે રાજા કુમારપાલનું જ બીજું તેજ હોય તે પ્રતિભાશાળી હતો. તેને અભયદેવ નામે પુત્ર હતે. અને વસંતપાલ નામે પૌત્ર હતા. વસંતપાલ પણ રાજકુમાર જે દેખાવડો હતો. તેણે દાદા જગદેવની આજ્ઞાથી સં. ૧૨૫૬ ચૈત્ર સુદિ ૧૩ ને શુક્રવારે ગિરનાર તીર્થ ઉપર નંદીશ્વરને પટ્ટ કરાવ્યું અને તેની (રાજગચ્છના) આઇ ચંદ્રસૂરિના શિષ્ય આ જિનેશ્વરના શિષ્ય આવે દેવેન્દ્ર પાસે પ્રતિષ્ઠા કરાવી. (-ગુજરાતના ઐતિહાસિક લેખ, ભા. ૩, પૃ૦ ૧૨ - રાજવિજ્ઞપ્તિકા, લેખપદ્ધતિ પ્રક. ૩૫, પૃ. ૨૭) કે મંત્રી યશધવલ બાલકવિ જગદેવ– તે વારાહીને શ્રીમાળી જૈન હતું. રાજા સિદ્ધરાજના સમયે તે ખજાનાનો મંત્રી હતા. રાજા કુમારપાલના સમયે મહામાત્ય પદને ઉપર હતો. આ૦ વાદિદેવસૂરિના આ૦ જિનભદ્ર સં૦ ૧૨૧૮માં પાટણમાં તેના મહામાત્યપણુમાં “ક૯૫ચૂણિીની તાડપ્રતિ લખાવી. સં. ૧૨૨ના પોષ સુદિ ૧૫ ને ગુરુવારે ઉદયપુર (ગ્વાલિયર)ના શિલાલેખમાં પણ તેને મહામાત્ય બતાવ્યો છે. બાળકવિ જગદેવ—તેને જગદેવ નામે પુત્ર હતું, તે કવિ હતા. કટ સત્ર આ૦ હેમચંદ્રસૂરિએ તેની કવિતાથી પ્રસન્ન થઈ તેને બાળકવિ'નું બિરુદ આપ્યું હતું. તે ધર્માષગચ્છની શ્રમણોપાસક સમિતિને વડો હતો. આ મુનિરત્નસૂરિને ભક્ત હતા. તેણે ઉજ્જૈનમાં રાજા નરવર્મની સભામાં શિવવાદીને હરાવ્યું હતું. આ * * * * * * Page #728 -------------------------------------------------------------------------- ________________ એકતાલીશમું ] અ. અજિતદેવસૂરિ ૬૮૯ મુનિરત્નના ઉપદેશથી પાટણના રાજતિષી રુદ્રદેવને પુત્ર મંત્રી નિશ્વય, તથા મંત્રી ચૂદન ભટ્ટ જેન બન્યા હતા. તે બન્ને જગદેવના મિત્ર હતા. એ ત્રણે જૈનધર્મની ઉન્નતિમાં ઘણો રસ લેતા હતા. કવિ જગદેવની વિનતિથી આ૦ મુનિરને સં. ૧૨પરમાં પાટણમાં “અમમચરિત્ર રચ્યું હતું. બાલકવિ જગદેવ તથા કવિ કુમાર વગેરે વિદ્વાને એ તેનું સંશોધન કર્યું હતું - કવિ કુમાર, પૂર્ણપાલ, યશલ્પાલ, મણુ, મહાનંદ વગેરે કવિ જગદેવના સમકાલીન વિદ્વાન હતા. (પ્રક. ૩૫, પૃ૦ ૪૭) શ્રીડાહીદેવી– તે પાટણના શેઠ સત્યકિની પુત્રી હતી. તે બચપણથી ક. સ. આ૦ હેમચંદ્રસૂરિને વંદન કર્યા સિવાય ભેજન લેતી નહતી. પિતાએ તેને વિવાહ ખંભાતમાં કર્યો. ત્યાં પણ તે ભ૦ મુનિસુવ્રતસ્વામીની તથા આચાર્યશ્રીની ચરણપાદુકાની પૂજા કરીને જ જમતી હતી. તેણે આ નિયમનું જીવનપર્યત પાલન કર્યું હતું. (-આ૦ ગુણાકરની ભક્તામરસ્તેત્ર વિવૃતિ, કાવ્ય: ૧૪, સં. ૧૮૨૬) ચાંપલદે– પાટણના શેઠ આભડ વસાની એ પુત્રી હતી. બાલવિધવા થવાથી તે તેના પિતાને ત્યાં જ રહેતી હતી. તે ઘરરખુ, ચતુર, વિવેકી, ધર્માત્મા અને સામાના મનની પારખું તેમજ વિદુષી હતી. " (જૂઓ, પ્રક. ૪૧, પૃ. ૬૩) શેઠ હેમચંદ તેણે સાદિયા રાણા જેત્રસિંહ (સં. ૧૨૭૦ થી ૧૩૦૯) ના રાજ્યમાં મહામાત્ય જગતસિંહના સમયે આહડમાં સમસ્ત જૈન સિદ્ધાંતે લખાવ્યા. કવિ યશશ્ચક– શાકંભરીમાં ધકે વંશીય શ્રીમાલી ધનદેવ નામે હતો. તે ચૌહાણ રાજાને મહામાત્ય હતું. તેને પદ્મચંદ્ર નામે પુત્ર અને યશશ્ચંદ્ર Page #729 -------------------------------------------------------------------------- ________________ ૬૯૦ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ પ્રકરણ નામે પત્ર હતો. તે રાજાને આશ્રિત કવિ હતો. તેઓ ધર્મશેષ ગચ્છના શ્રાવકે હતા. - કવિ યશશ્ચદ્ર બે મહાકાવ્ય તથા ચાર નાટકની રચના કરી હતી. નાટકમાં “મુદ્રિતકુમુદચંદ્રનાટક” અને “રાજિમતીપ્રધ” એ એ નાટકે જાણીતાં છે. પાટણની રાજસભામાં સં. ૧૧૯૧માં આ વાદિદેવસૂરિઓ દિગં. બરાચાર્ય કુમુદચંદ્ર સાથે શાસ્ત્રાર્થ કરી વિજય મેળવ્યું એ ઘટનાને ગૂંથતું એતિહાસિક નાટક “મુદ્રિતકુમુદચંદ્ર” (સર્ગઃ ૫) નામે રચ્યું છે. તેની રચના પ્રૌઢ પાંડિત્યનું દર્શન કરાવે છે. હાંસીદેવી તે પાટણના શેઠ છાડા વીશા પોરવાલની વિધવા પુત્રી હતી. તે એકવાર રાજા સિદ્ધરાજના રાજવિહારમાં જિનદર્શન કરતી હતી ત્યારે સામાન્ય લાગતો પાસિલ નામને જેન તે દેરાસરનું ખૂબ બારીકાઈથી નિરીક્ષણ કરતો હતો અને મંદિરની લંબાઈ-પહોળાઈ વગેરેનું માપ પણ લેતો હતો એ જોઈ હાંસીએ મશ્કરીમાં પૂછ્યું કે, “ભાઈ ! શું કઈ દેરાસર બંધાવવું છે તે માપ લઈ રહ્યા છે ?” પાસિલે હાજરજવાબી ઉત્તર આપે કે, “બેન ! તારા મેમાં સાકર. તું એ મંદિરના પ્રતિષ્ઠાઉત્સવમાં જરૂર આવજે. જરૂર આવીશને!' હાંસીએ “હા” પાડી, પાસિલે આરાસણુમાં ભ૦ નેમિનાથનું દેરાસર ૪૫ હજાર ખરચીને બંધાવ્યું અને હસીએ તેમાં ૯ લાખે ખરચીને મંડપ બંધાવ્યું. આ વાદિદેવસૂરિએ સં. ૧૧૯ના વૈ૦ સુદિ ૧૦ ના રોજ તેની અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરી, તેમાં હાંસીદેવી આવી અને પાસિલની મહેચ્છા પૂરી થઈ. (પ્રક. ૪૧, પૃ. ૫૭૨, ૬૮૧) નીતલ રાણું- તે પાટડીના રાણુ સુરાક ઝાલાના લઘુબંધુ શાંતિદેવના પુત્ર વિજયપાલ ઝાલાની પત્ની હતી. તે જૈનધર્મ પાળતી હતી. તેણે પૂનમિયાગચ્છના આ અભયઘોષના શિષ્ય પં. વિદ્યાકુમારના ઉપદેશથી પાટડીમાં ભ૦ પાર્શ્વનાથનું દેરાસર બંધાવ્યું, પિલાળ બનાવી Page #730 -------------------------------------------------------------------------- ________________ એકતાલીશમું ] આ એજતદેવસૂરિ ૬૯૧ અને જૈન ગ્રંથની પ્રતિ લખાવી. (પ્રક. ૪૦, પૃ. ૫૦૦) (-પાટણના જ્ઞાનભંડારની “ગશાસ્ત્ર ની પુષ્પિકા) શેક કપર્દિ (૧)– તે પાટણને વેપારી હતા. તેણે ભ૦ મહાવીરસ્વામીનું દેરાસર બંધાવ્યું. તેમાં સુવર્ણ અને પિત્તલમિશ્રિત અને લાખ લાખ દ્રવ્યની કીમતના નીલમણિની ચક્ષુવાળી ભ૦ મહાવીરની પ્રતિમા ભરાવી. તેની ઉપકેશગચ્છના આ સિદ્ધસૂરિના હાથે સં. ૧૦૭૨ માં પ્રતિષ્ઠા કરાવી. - (–ઉપકેશગચ્છની પટ્ટાવલી, પ્ર. ૧, પૃ. ર૭) શેઠ કદિ શાહ (૨) શેઠ શંકા શાહના પુત્રનું નામ કપર્દિ હતું. તેને ત્યાં પ૦૦ ઘેડીઓ હતી. તે પ્રત્યેકે લગભગ એક જ સમયે વછેરાઓને જન્મ આપ્યું. તેથી તેનું નામ “કુડી વ્યવહારી' પડ્યું. રાજા સિદ્ધરાજે આ કપર્દિને દંડનાયક ન હતા અને ઈનામમાં તેને બાર ગામ આપ્યાં હતાં. તેણે સં૦ ૧૧૮૫ માં પાટણમાં દેરાસર બંધાવ્યું અને આ૦ જયસિંહ પાસે તેમાં પ્રતિષ્ઠા કરાવી. આ વંશના સેમા શાહની પુત્રી સોમાદેવીએ આ આર્ય રક્ષિતસૂરિ (સં. ૧૧૫૯) પાસે દીક્ષા લઈ મહત્તરાપદ મેળવ્યું હતું. આ વંશના શેઠ નાના વીસલે પિતાના ૨૧ મિત્રો સાથે આ ધમષસૂરિ (સં. ૧૨૬૮) પાસે દીક્ષા લીધી હતી. (–અંચલગચ્છીય મટી ગુજરાતી પટ્ટાવલી, પૃ૦ ૧૦૮, પ્રક. ૪૦, પૃ. ૫૧૫) મંત્રી કાદિ (૩)– મંત્રી કપર્દિ મૂળે નિર્ધન હતો. તેણે ગુરુ આજ્ઞાથી “ભક્તામરતેત્રને પાઠ શરૂ કર્યો. અગિયારમા લેકને જાપ ચાલુ રાખ્યા. આથી તે ધીરે ધીરે આગળ વધ્યું. તેને કામદુઘા ગાય મળી હતી અને મંત્રીપદ પણ મળ્યું. તે કઇ સો આશ્રી હેમચંદ્રસૂરિને ભક્ત હતે. તે નાનપણથી કાવ્યકલાને શેખીન હતે. રચના કરતે હતો. તેનાં પ્રાસંગિક સૂક્તો અને સમસ્યાપૂર્તિઓ પ્રબંધોમાં મળે છે. Page #731 -------------------------------------------------------------------------- ________________ १४२ જૈન પરંપરાને ધૃતિહાસભાગ ૨ [ પ્રકરણ તેણે “ર૩રુ ના હકારની વિશેષતા તથા ઉર્વશી, વિશ્વલ અને વિગ્રહરાજના નિરુક્ત અર્થે ગઠવી સૌને આશ્ચર્યચકિત કર્યા હતા. તે આ૦ હેમચંદ્રસૂરિની વિકસભાને પ્રધાન વિદ્વાન હતો અને રાજા સિદ્ધરાજના સમયે ભંડારી તરીકે નિયુક્ત થયે હતો. રાજા કુમારપાલ અભણ અને રાજનીતિથી પણ અનભિજ્ઞ હતો તેથી કપર્દિની પ્રેરણાથી તેણે કામંદકીય નીતિશાસ્ત્રને તેની પાસે અભ્યાસ કર્યો. વળી, એક જ વર્ષમાં કકકાથી શરૂ કરી ત્રણ વૃત્તિ અને ત્રણ કાવ્યનું જ્ઞાન સંપાદન કર્યું. એટલે કુમારપાલ તેને બહુ માનતો હતો. તે રાજા કુમારપાલને પ્રીતિપાત્ર બન્યું અને છેવટે તેની વિચારસમિતિને સભ્ય પણ બન્યું. રાજવીએ સાધર્મિક જેને મદદ કરવાનું જે ખાતું ખેલ્યું હતું તેની વ્યવસ્થાનું કામ શેઠ અભય, શેઠ આભડ અને મંત્રી કપદિને સોંપ્યું હતું. મંત્રી વાહડે શત્રુંજય તીર્થમાં દેરાસર બંધાવ્યું અને તે પવનના જેસથી ધસી પડયું ત્યારે પોતે જાતે જઈને બીજી વાર તે દેરાસર તૈયાર કરાવ્યું. એ સમય દરમિયાન મહં કદિ પાટણમાં શ્રીકરણમુદ્રાને અધિકારી બન્યા હતે. (-પ્રબંધચિંતામણિ) રાજા કુમારપાલની એવી ઈચ્છા હતી કે, પિતાના મરણ બાદ ગૂજરાતને રાજા પ્રતાપમલ થાય. મંત્રી કપર્દિ પણ એ જ વિચારને હતો. આથી અજયપાલ તેને મારી નાખવાને ઈચ્છતો હતે. સેલંકી અજયપાલ સં. ૧૨૨૯માં ગુજરાતને રાજા બન્યું. તેણે મંત્રી કપર્દિને મહામાત્યનું પદ આપવા બેલા. કપર્દિને રાજા પાસે જતાં અપશકુને પણ થયા છતાં પદવીના લેભમાં તેણે તે ગણકાર્યા નહીં. રાજાએ તેને જે દિવસે મહામાત્ય બનાવ્યો તે જ દિવસની રાતે તેને પકડાવી, બીજાઓ પાસે તિરસ્કાર કરાવી, કકળતી તેલની કડાઈમાં નંખાવ્યું. એટલે તે સં. ૧૨૨૯–૩૦ માં મરણ પામે. મરતાં મરતાં તે હસતે મુખે બેઃ “અમે યાચકને કરડેનું દાન આપ્યું, વાદમાં વિરોધીઓને પણ હરાવ્યા, રાજાઓને સેગડાંની જેમ ઉઠાડ્યા ને બેસાડ્યા; એટલે અમે કરવાયેગ્ય બધું કરી Page #732 -------------------------------------------------------------------------- ________________ એકતાલીશમું ] આ૦ અજિતદેવસૂરિ ૬૮૭ લીધું છે. હવે વિધાતાને અમારી જરૂરત હોય તો અમે ત્યાં પણ જવાને તૈયાર છીએ.” તે વિદ્વાન, શીઘ્રકવિ, રાજનીતિજ્ઞ, ઉદાર અને ગુરુભક્ત હતો. (-પ્રભાવક ચરિત્ર, પ્રબંધચિંતામણિ, પ્રબંધકોશ ૧૦ મે પ્રબન્ધ, ભક્તામરસ્તોત્ર-વિવૃતિ) કપર્દિશાહ (૪) તે રાજા કુમારપાલના મહામાત્ય વાધૂયનને પુત્ર હતો. તેણે વટસરમાં ભ૦ આદિનાથનું મંદિર બંધાવ્યું હતું. (પ્રક. ૪૧, પૃ. ૬૭૫) શેઠ આભડ વસાહ (સં. ૧૧૭૦ થી ૧૨૫૭) પાટણના કોટવ્રજ શેઠ નાગ શ્રીમાલીની પત્ની સુંદરીને આભડ નામે પુત્ર હતા. તે દશ વર્ષ થયે તે દરમિયાન તેનાં માબાપ મરણ પામ્યાં અને ધન પણ નાશ પામ્યું. તે એક કંસારાને ત્યાં ઘૂઘરા ઘસતો હતો અને રોજ વિશેપક કમાતો હતે. તે જવ ખાતો હતે. બીજી રીતે તે બુદ્ધિશાળી અને ચતુર હતા. તેણે રત્નપરીક્ષાનો અભ્યાસ કર્યો અને ઝવેરીઓને ત્યાં અનુભવ મેળવીને રત્નને પારખુ બની ગયે. તેણે એક વાર ક. સ. આઇ શ્રી હેમચંદ્રસૂરિ પાસે જઈને ૭૦૦ સોનામહોરના પરિગ્રહ પરિમાણનું વ્રત દેવા આચાર્યશ્રીને વિનંતિ કરી. આચાર્યશ્રીએ તેના હાથની રેખાઓ જોઈ તેને ખૂબ સમજાવીને આખરે ત્રણ લાખ સોનામહારના પરિમાણને નિયમ કરાવ્યું. તે મા-બાપની હયાતીમાં જ નાની ઉંમરે લાછલદેને પર હતો. તેને ચૌદ વર્ષની ઉંમરે પુત્ર થયે. સ્ત્રી નાની ઉંમરની હોવાથી પુત્રને દૂધ ઓછું મળતું તેથી તેણે બકરી ખરીદી લાવવાનો વિચાર કર્યો. તે ગામ બહાર ભરવાડ પાસે બકરીઓના ટોળા આગળ ગયો. તેમાં એક બકરીના ગળે લીલે પથ્થર બાંધ્યો હતો. મણિના પારખુ આભડે તે પથ્થર જોઈને બકરી ખરીદી લીધી. એ પથ્થર નીલ. મણિ હતા. તેના પાસા પડાવી રાજા સિદ્ધરાજને તે મણિ વેચી Page #733 -------------------------------------------------------------------------- ________________ ૬૯૪ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ દીધે. રાજાએ તે મણિ પિતાના મુકુટમાં જડવા માટે લાખ સેનૈયા આપીને ખરીદી લીધો. આભડે આ દ્રવ્યથી વેપાર ખેડવા માંડ્યો. તેણે એક દિવસે વહાણમાં આવેલી મજીઠની ગુણે ખરીદી લીધી. તેમાં કેટલીક ગુણેમાં વહાણવટીઓએ ચાંચિયાની બીકથી સોનાની લગડીઓ સંતાડી રાખી હતી તે શેઠ આભડને તેના નસીબે પ્રાપ્ત થઈ. આ રીતે આભડ છેડા સમયમાં જ કરેડપતિ બની ગયે. તેને તે માત્ર ત્રણ લાખનો નિયમ હતો, એટલે તેણે ખુલે હાથે ધન વાપરવા માંડ્યું. તેણે ૨૪ વર્તમાન વીશીનાં દેરાસર બંધાવ્યાં. ઘણા દેરાસરના જીર્ણોદ્ધાર કરાવ્યા. ૮૪ પોષાળે બંધાવી, સાત ક્ષેત્રમાં ૯૦ લાખ સેનામહેરે વાપરી. દેવભક્તિ, ગુરૂભક્તિ અને સાધર્મિક ભક્તિના લાભ લીધા. સં. ૧૨૨૮માં પાટણમાં તેના ઉપાશ્રયમાં રાજગચ્છના આ ચંદ્રસૂરિએ “નિરયાવલિયાસુત્ત ની ટીકા રચી. તે પૂર્ણતલગચ્છને શ્રાવક હતે. ક સા આ૦ શ્રી હેમચંદ્રસૂરિને ભક્ત હતા. રાજા કુમારપાલને પ્રીતિપાત્ર હતું. રાજાએ નિરાધાર શ્રાવકોને સહાય કરવાની પ્રતિજ્ઞા લીધી હતી એ મુજબ તેને એ ખાતાને ઊપરી બનાવ્યો હતો અને આજ્ઞા કરી કે, “તારે નિરાધાર કુટુંબદીઠ ૧૦૦ સેનામહેર આપવી. આ રીતે સાતભરમાં જે રકમ અપાય તે રાજ્યના ખજાનામાંથી લઈ લેવી. આભડે પહેલી સાલ જેને કરેડ સેનૈયાની મદદ કરી અને રાજાને જણાવ્યું કે, વેપારી પણ રાજાને જ ખજાને છે માટે આ દાનને લાભ મને લેવા દે.” રાજાએ જવાબ આપ્યો કે, “શું તારે મને લેભી બનવાની આદત પાડવી છે ? રાજાએ તરત જ ખાનામાંથી કરેડ સેનૈયા મગાવીને શેઠ આભડને અર્પણ કર્યા. એક રાતે આ૦ હેમચંદ્રસૂરિ પાસે રાજા કુમારપાલ, શેઠ આભડ, મંત્રી કપદી વગેરે બેઠા હતા. ભવિષ્યમાં ગુજરાતને રાજા કે એ વિશે ચર્ચા ચાલી. આચાર્યશ્રી તે સ્પષ્ટ રીતે માનતા હતા કે, અજયપાલ રાજા તરીકે લાયક નથી. તે ધર્મસ્થાનેને નાશ કરશે Page #734 -------------------------------------------------------------------------- ________________ એકતાલીશમું ] અ. અજિતદેવસરિ અને આવા વિશાળ રાજ્યને સાચવી નહીં શકે. રાજા બનાવવાને લાયક તે રાજપૌત્ર પ્રતાપમલ્લ જ છે. રાજા કુમારપાલ પણ પ્રતાપમલને જ રાજા બનાવવાને ઈચ્છતો હતો પરંતુ શેઠ આભડે જણાવ્યું કે, “બધીય વાત સાચી છે પણ જે તેય પિતાને જ સારે એટલે અજયપાલને જ રાજા બનાવ જોઈએ.” સં૦ ૧૨૨૯માં આચાર્યશ્રી સ્વર્ગે ગયા. રાજા કુમારપાલ પણ મરણ પામે અને અજયપાલ ગુજરાતને રાજા બન્ય. તે કુનપતિ હતું. તેણે ગાદીએ આવતાં જ કુમારપાલે બનાવેલાં પાટણનાં તથા આસપાસનાં જૈન દેરાસર તોડી નંખાવ્યાં. આ૦ રામચંદ્ર, મંત્રી કપર્દિ, મંત્રી વાહડ વગેરેને મારી નંખાવ્યા. શેઠ આભડે આવું ધાર્યું નહોતું પણ તે રાજાની આવી ઉગ્રતા જોઈને મૌનપણે બેસી રહ્યો. હવે અજયપાલે દૂરના તારંગા તીર્થ વગેરે સ્થળનાં જૈન દેરાસરો તોડવાને વિચાર કર્યો. શેઠ આભડે રાજાને કેપમાંથી આવા મંદિરે બચાવવા યુક્તિથી કામ લીધું. રાજાના પ્રીતિપાત્ર શીલણુ ભાંડને ખૂબ દ્રવ્ય આપીને બાકીનાં દેરાસરે બચી જાય એ માટે તૈયાર કર્યો. સીલણે એક યુક્તિ રચી. તેણે એક સાંઠીને પ્રાસાદ બંધાવ્યું. તેને ધળાબે, ચીતરાવ્યું. પછી રાજા અજયપાલને પોતાના ઘેર પધરાવી તેમના હાથમાં તેના પાંચ પુત્રે તથા આ પ્રાસાદ ભળાવ્યા અને બે હાથ જોડી વિનતિ કરી કે, “મહારાજ ! મારે પુત્ર છે. તેમના માટે બધી વ્યવસ્થા છે. હું હવે વૃદ્ધ થયે છું, આથી હું તીર્થયાત્રાએ જવાની ઈચ્છા રાખું છું, તો મને આજ્ઞા આપે કે હું મારા જીવનનું કલ્યાણ કરું.” તે રાજાની આજ્ઞા લઈ સૌની પાસેથી વિદાય માગીને એક દિશા તરફ ચાલવા લાગે. સીલણ ડું આગળ ગયો કે તરત જ તેના પાંચ પુત્રોએ ડાંગ મારીને આ પ્રાસાદને તોડી નાખી જમીનેસ્ત બનાવ્યું. સીલણ આ ધડાધડના અવાજો સાંભળી પાછો આવ્યો અને પુત્રોને ઉદ્દેશીને તિરસ્કારથી બેલવા લાગ્યું: “રે અભાગિયાઓ ! Page #735 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ આ કુપ છે છતાં સારે છે, કેમકે તેણે પિતાના પિતાના મરણ પછી તેનાં ધર્મસ્થાને પાડી નાખ્યાં જ્યારે તમે કુપુત્રે તો તેનાથીયે વધુ અધમ છે, કારણ કે તમે તે હું સો ડગ ભરું એટલીયે રાહ જોઈ નહીં.” રાજા આ સાંભળીને શરમાઈ ગયે. તેણે દેરાસરે તેડવાનું કામ સર્વથા બંધ રાખ્યું. એટલે બાકીનાં દેરાસર બચી ગયાં. જેનેએ આ સમયે જેન ગ્રંથને બચાવવા જેસલમેર જેવા સુરક્ષિત પ્રદેશમાં મોકલી આપ્યા. (પ્રક ૩૫, પૃ૦ ૧૩૫) રાજા અજયપાલ તેના નીચ સ્વભાવના કારણે ત્રીજે વર્ષે પિતાના અંગરક્ષક વેજલના હાથે માર્યો ગયો અને તેની પછી બાલ મૂલરાજ અને ભેળે ભીમદેવ (સં. ૧૨૩૫ થી ૧૨૯૮) ગુજરાતને રાજા બન્યો. - એક વાર શેઠે એક નાલાયક મહેતાને કાઢી મૂક્યો, તેણે રાજા ભીમદેવના કાન ભંભેર્યા. રાજાએ શેઠને ભૂલમાં ફસાવી પૈસે કઢાવવાની યુક્તિ શોધી કાઢી. તેણે એક દાસી સાથે શેઠને ઘરે માંસને થાળ મોકલ્યા. શેઠ જિનપૂજામાં બેઠા હતા. આથી તેની પુત્રી ચાંપલદેએ દાસીને સત્કાર કર્યો અને દાસીએ ચાંપલદેને થાળ અર્પણ કરીને કહ્યું : “ઉત્સવ ચાલે છે તેથી રાજાએ તમારા ગૌરવ માટે આ પ્રસાદ મેકલાવ્યો છે.” શેઠપુત્રીએ થાળને માનપૂર્વક લીધે અને ઉપર રૂમાલ ઉઘાડીને જ્યારે તેણે જોયું કે તરત તે સમજી ગઈ કે નાલાયક મહેતાની આ કરતૂત લાગે છે. તેણે આગમચેતી વાપરીને પ્રસાદને બીજા થાળમાં લઈ લીધે અને થાળને મેતીએ વધાવી પાછો આયે. રાજા માટે સવા લાખને હાર મેકલ્ય, અને દાસીને કંઠે પહેરાવી ખુશ કરી પાછી રવાના કરી. દાસી તો ખુશી થઈ ચાલી ગઈ. ચાંપલદેએ ભેજન કર્યા બાદ પોતાના પિતાજીને આ વૃત્તાંત જણાવ્યું અને સાથેસાથે જણાવ્યું કે, “પિતાજી! તમારા મહેતાની, ભંભેરણીથી રાજા તમને લૂંટવા ઈચ્છે છે. હવે તે આપણું બધું Page #736 -------------------------------------------------------------------------- ________________ ૬૯૭ એકતાલીશમે આ. અજિતદેવસૂરિ ધન લઈ લેશે તે પહેલેથી આપણે ઉપાય કરે જોઈએ. તમે એક કામ કરે કે, રાજાને આપણી દોલતની નેંધ બતાવીને કહે કે, “હે નાથ ! તમારી મરજી હોય તે આ દોલત લઈ લે.” શેઠે એ પ્રમાણે કર્યું. રાજા તો આ નેંધ જેઈને સાશ્ચર્ય લજિજત બની ગયે. બીજી રીતે તેને આવા મનપારખુ માનવી માટે આનંદ પણ થયે. રાજાએ તેને ભંડારીને કહ્યું : “રે મૂર્ખ ! વિધાતા જેને ધન આપે છે તેને તેના રક્ષણની બુદ્ધિ પણ આપે છે. તે તારે શેઠની ઈર્ષા કરવી ન જોઈએ. ઠીક, જે થયું તે થયું, પણ હવે શેઠના પગમાં પડીને માફી માગી લે.” - મહેતાએ શેઠની માફી માગી અને રાજાએ તેમની એક કેડી પણ લીધી નહીં. શેઠનાં અનેક સુકૃતે ચાલુ હતાં. તેમના તરફથી દાનશાળા ચાલુ હતી. તે ગુરુઓને એક ઘડા જેટલા ઘીનું રોજ દાન કરતો હતો. સાધર્મિક વાત્સલ્ય, સંઘપૂજા, જીર્ણોદ્ધાર, ગ્રંથભંડાર, અને પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવતો હતો. શેઠે સં૦ ૧૨પ૭માં પાટણની પ્રત્યેક પિષિાળમાં રહેલા આચાર્યો. ની ભક્તિ ઘણું ધન ખરચીને કરી હતી. આ રીતે તે શેઠ નીરોગી, સુખી અને લાંબુ આયુષ્ય ભોગવી સમાધિપૂર્વક મરણ પામ્યું. તેણે કુલ ૧૦,૮૦,૦૦,૦૦૦ દ્રવ્યનું દાન કર્યું હતું. શેઠને આસપાલ વગેરે પાંચ પુત્ર હતા. શેઠે તેના માટે ઘરના ચારે ખૂણામાં ચાર ચરુ દાવ્યા હતા પણ તે બધા નિભંગી હતા તેથી તે ચરુએ તેઓને મળ્યા નહીં. શેઠના બે પુત્રને પરિવાર તો રાજા અજયપાલના દબાવથી અજેન બની ગયે. ચાંપલદે પણ ધર્મારાધન કરી સ્વર્ગે ગઈ. (જૂઓ પૃ. ૬૮૯) - શેઠ આભડે પાંચ સેલંકી રાજાઓને રાજકાળ જે હતો એટલે Page #737 -------------------------------------------------------------------------- ________________ ૬૯૮ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૨જો [ પ્રકરણ નક્કી છે કે, સ’૦ ૧૧૭૦ થી સ’૦ ૧૨૫૮ સુધી તે વિદ્યમાન હતા. (–પ્રબ ધચિંતામણિ, પ્રમધકાશ પ્ર૦ ૨૩મે, પુરાતન પ્રશ્ન ધસ ગ્રહ, ઉપદેશતરગિણી, શતપદીપદ ૧૦પ મુ) ૪૧ કવિ યશઃપાલ—તે માદ્રવંશના મંત્રી ધનદેવ અને રુકિમણીના પુત્ર હતા, જે મોટા વ્યાપારી હતા, વિદ્વાન હતા. રાજનીતિના જાણકાર હતા અને અજયપાલના સમયમાં જૈન મંત્રી હતા. તેણે “માહપરાજય નાટક” મનાવી રાજા અજયપાલના રાજ કાળમાં સ૦ ૧૨૨૯ થી ૧૨૩૨) થરાદમાં કુમારવિહારના ભ મહાવીરસ્વામીના ઉત્સવ પ્રસંગે ભજવ્યું હતું. તેમાં ગુર્જરેશ્વર કુમારપાલે ક॰ સ૦ આ॰ હેમચંદ્રસૂરિની હાજરીમાં સ૦ ૧૨૧૬ ના માગશર સુદ ૨ ના દિવસે કૃપાસુંદરીનું પાણિગ્રહણ કર્યું તેનુ આધ્યાત્મિક વર્ણન છે. (મેાહુપરાજય નાટક) લાલનવશ— પીલુઆ (પીલુડી)ના ડા॰ રાવજીને ચાર પુત્રા હતા. તે પૈકી ચોથા પુત્ર લાલનને કાઢના રાગ થયા. તે આ॰ જયસિ હસૂરિના પ્રભાવથી શમી ગયેા. આથી શેઠ રાવજી અને લાલને તે આચાર્યશ્રી પાસે સ૦ ૧૨૨માં જૈનધર્મના સ્વીકાર કર્યાં. લાલનનેા પરિવાર એસવાલમાં ભળી ગયા, તેનાથી લાલનવંશ ચાલ્યા; જેની વંશાવલી નીચે મુજબ છે (૧) લાલન—તેને બે પુત્રા હતા. (ર) માણેક, (૩) મેઘા, (૪) લુભા, (૫) સહદેવ, (૬)ટેડાજી, (૭) લગાજી, (૮) સેવા— એક શિલાલેખમાં અહીંથી ૧૨મા પત સુધીનાં નામેામાં ફેરફાર મળે છે, (૯) સિંહ, (૧૦) હરપાલ, (૧૧) દેવનંદ, (૧૨) પર્યંત, (૧૩) વચ્છરાજ-પત્ની વાલદેવી. (૧૪) અમરસિંહ—પત્નીનું નામ વૈજયંતી, જેનું મીનુ નામ લિંગદેવી હતું. તે આરીખાણામાં રહેતો હતો. તેને (૧) વય માન, (૨) ચાંપશી અને (૩) પદમશી એમ ત્રણ પુત્ર થયા. Page #738 -------------------------------------------------------------------------- ________________ એકતાલીશમું ] આ અજિતદેવસૂરિ (૧૫) શેઠ વર્ધમાન તથા પદમશી—વર્ધમાન સૌથી મોટો હતો. તેને વન્નાદે પત્નીથી વીર અને વીજપાલ તથા નવરંગદે પત્નીથી જગડુ અને ભારમલ પુત્ર હતા. બીજા ભાઈ ચાંપશીને અમરચંદ નામે પુત્ર તથા રામજી, ભીમજી નામે પૌત્રો અને લાલદે નામે પૌત્રી હતી. ત્રીજા ભાઈ પદમશીને કમલાદે પત્ની હતી, જેનું મૂળ નામ સુજાણદે હતું. તેને શ્રીપાલ, કુંરપાલ અને રણમલ એમ ત્રણ પુત્રો થયા. શ્રીપાલને નારાયણ પુત્ર અને કૃષ્ણદાસ નામે પૌત્ર હતે. કુંઅરપાલને સ્થાવર અને વાઘજી નામે પુત્રો હતા. - શેઠ વર્ધમાન અને પદમશી સાથે રહેતા હતા. તેઓને આરીખાણમાંથી સિદ્ધરસ મળી આવ્યું. એટલે તેઓ ભદ્રેશ્વર જઈને રહ્યા. તેઓને સમુદ્રના વેપારી ચુલીનચંગની સાથે કંતાનની આડતને વેપાર કરવાથી ધન વધવા માંડયું. તેઓએ સં. ૧૯૫૦માં આ૦ કલ્યાણસાગરની અધ્યક્ષતામાં શત્રુંજયને છ'રી પાળા યાત્રા સંઘ કાઢો. તેઓને વટભાઈ ચાંપશી તથા વેવાઈ રાજસી નાગડા પણ સંઘમાં સાથે હતા. ભાદરણ નદીના કાંઠે સંઘવીને હાથી ગાંડ થઈ ગયે પરંતુ આચાર્યશ્રીની અગમચેતીથી બંને ભાઈઓ હાથી ઉપર તે દિવસે બેઠા નહોતા. આ સંઘમાં ૨૦૦ સાધુઓ, ૩૦૦ સાધ્વીઓ, અને ૧૫૦૦૦ યાત્રિકે હતા. સંઘ માગશર વદિમાં પાલીતાણું પહોંચે. એ જ માગશર વદિમાં શેઠ વર્ધમાન, શેઠ પદમશી અને શેઠ રાજસી નાગડાએ શત્રુંજય પર દેરાસરે બંધાવવા માટે પાયા નાખ્યા. આ સંઘમાં બત્રીસ લાખ કેરી વપરાઈ હતી. આ ભાઈઓ તથા રાજસી જામનગરના જામ જસવંતના આગ્રહથી કાયમને માટે જામનગર આવીને વસ્યા. તેઓએ શંત્રુજય તીર્થ ઉપર આ૦ કલ્યાણસાગરની અધ્યક્ષતામાં સં. ૧૬૭૫ના વૈશાખ સુદિ ૩ના રેહિ દિને ભ૦ શાંતિનાથ વગેરે ૨૦૪ જિનપ્રતિમાની તથા સં૦ ૧૬૭૬ના ફાગણ સુદિ ૨ ને શુક્રવારે રેવતી નક્ષત્ર દિને ભ૦ શ્રેયાંસનાથ વગેરે ૧૦૦ Page #739 -------------------------------------------------------------------------- ________________ ه هف જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૨ો જિનપ્રતિની અંજનશલાકા કરાવી. વળી, આ મને ભાઈ આએ જામનગરમાં આ૦ કલ્યાણસાગરની અધ્યક્ષતામાં સ૦ ૧૬૭૬ના વૈશાખ સુઢિ ૩ ને બુધવારે તથા સ૦ ૧૬૭૮ના વૈશાખ સુદિ ૫ ને શુક્રવારે ભ॰ શાંતિનાથના ૭૨ દેરીઓવાળા દેરાસરમાં અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરાવી, જેમાં સાત લાખ કારી વાપરી. [ પ્રકરણ આજે જામનગરમાં વધમાન શાહનું દેરાસર અત્યંત પ્રસિદ્ધ છે. તેનુ કેટલુંક કામ સલાટેની બેદરકારીથી ખાકી રહી ગયુ છે. આ ભાઈ એએ છીકારી ગામ તથા મેડપરમાં પણ જિનપ્રતિમા એની પ્રતિષ્ઠા કરાવી હતી. એક વાર જામનરેશે શેઠ વર્ધમાનને ૯૦૦૦ કારીની ચિઠ્ઠી લખી મેાકલી. અને તે જ ચિઠ્ઠીમાં દુષ્ટ બુદ્ધિવાળા ઠક્કર હડમત લુહાણાએ બે મીડાં વધારી દીધાં હતાં. બંને શેડ ચિઠ્ઠી વાંચી મુંઝાયા. દેવીએ આવીને તેને ચિત્રાવલી આપી તેથી શેઠે તરત જ ૯,૦૦૦૦૦ કારી રાજાના ખજાનામાં મેાકલી દીધી. શેઠ વર્ધમાન તથા પદમશી આમાં કોઈ દુષ્ટ માનવીના હાથ છે. અને કાઈક ષડ્યત્ર રચાયું છે એમ સમજીને તરત જ જામનગર છેડી ચાલ્યા ગયા અને ભદ્રેશ્વર જઈ ને વસ્યા. તેઓએ પાવાગઢમાં મહાકાલીદેવીના મંદિરના જીર્ણોદ્ધાર કરાજ્યેા. ભદ્રેશ્વરમાં અરિષ્ટરત્નની ભ॰ નેમિનાથની, માણેકની ભ॰ વાસુપૂજ્યની, નીલમની ભ॰ પાર્શ્વનાથની, અને નીલમની ભ॰ મલ્ટિનાથની પ્રતિમાઓ ભરાવી. નવપદ અને જ્ઞાનપંચમીનાં ઉજમણાં કર્યાં. ભદ્રેશ્વર વગેરે તીર્થીના જીર્ણોદ્ધાર કરાવ્યા. કલ્યાણકભૂમિમાં દાન આપ્યું. સાધર્મિકાના ઉદ્ધારમાં સાત લાખ કારી વાપરી. સ૦ ૧૬૮૫માં ભદ્રેશ્વરમાં અમરસાગરજીને આચાર્ય પદ અપાવ્યું. ચારણાને હુજારા ઊંટ વગેરેનુ દાન આપ્યું. શેઠ વર્ધમાન સ૦ ૧૬૮૯ના કાર્તિક સુદિ ૧૫ ની સવારે પૌષધની સ્થિતિમાં આરાધન કરીને સ્વર્ગે ગયા. શેઠ પદમશીએ Page #740 -------------------------------------------------------------------------- ________________ એકતાલીામું ]. આ અજિતદેવસૂર ૧ તેમન! અગ્નિસ ંસ્કારની ભૂમિમાં વાવ બંધાવી. તે વાવની પાસે ભ॰ શાંતિનાથની દેરી કરાવી. થોડા દિવસ પછી ચિત્રાવેલી પણ ચાલી ગઈ. સ`૦ ૧૬૮૯માં ભદ્રેશ્વરમાં મરકી, મહાવાત, અને જળપ્રલય વગેરે કુદરતી કાપ ઊતર્યાં ને ભદ્રેશ્વર તારાજ થયું, ઉજ્જડ થયું. આથી શેઠ પદમશી પેાતાના પિરવાર સાથે માંડવી બંદરમાં જઈ ને વસ્યા, અને શેડ વમાનના પુત્રો પાતાના પરિવાર સાથે ભૂજ જઈ ને વસ્યા. શેઠ પદમશી સ૦ ૧૬૯૪ના પાષ સુદિ ૧૦ના રાજ માંડવી મંદરમાં મરણ પામ્યા. (૧૬) જગડૂશાહ—તે શેઠ વર્ધમાનને મોટો પુત્ર હતા. મહાદાનેશ્વરી હતા. તે સ૦ ૧૬૯૧માં ભૂજનગરમાં જઈ ને વસ્યા. (–આ॰ અમરસાગરનું સ૦ ૧૬૯૧ના શ્રાવણ સુદિ ૭ના રાજ ભૂજમાં બનેલું ‘વમાન પદ્મસિંહચરિત્ર,’ વહીવંચા સુંદરરૂપના મારવાડી વ માન પ્રબંધ, ચારણુ મેરુનાં ૭૦૦ કવિતો, શત્રુંજય તથા જામનગરના શિલાલેખા, અચલગચ્છની ગુજરાતી મેાટી પટ્ટાવલી પૃ૦ ૧૬૭થી ૧૭૩; ૨૬૬ થી ૨૯૨; ૩૧૧ થી ૩૪૨) લાલનવંશના શા॰ વેલજી નગરપારકરમાં રહેતો હતો. તેને વરજાગ અને જેસાજી નામે પુત્રો હતા. જેસેાજીને લક્ષ્મી પ્રસન્ન હતી. તેણે ભારતનાં મેટાં નગરમાં અને ગામેમાં સાકર અને સિક્કાની લહાણી કરી. આ॰ મેરુત્તુંગસૂર (સ’૦ ૧૪૩૨ થી ૧૪૭૩) ના ઉપદેશથી ઉમરકેટમાં ભ॰ પાર્શ્વનાથના ૭૨ શિખરવાળે જિનપ્રાસાદ કરાવ્યા. શત્રુંજય તીર્થના માટે યાત્રાસંધ કાઢયો. તેને જગદ્ દાતાર’નું બિરુદ મળ્યું હતું. (-અચલગચ્છની મેાટી પટ્ટાવલી, પૃ॰ ૧૭૨, ૧૭૩, ૨૨૫, જેસાજીપ્રબ ધ) વિક્રમની એગણીશમી શતાબ્દીમાં જામનગરના ફતેહચંદ કપૂરચંદ લાલન એક વિદ્વાન અને વિચારક થયા. તેણે ભારત બહાર અમેરિકા વગેરે દેશામાં જઈ ને વ્યાખ્યાના દ્વારા સૌને જૈનધમ ના પરિચય કરાવ્યેા. તે દર સાલ વભરમાં ૧૮૦૦ સામાયિક કરતા હતા. Page #741 -------------------------------------------------------------------------- ________________ જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૨ને [ પ્રકરણ એ જ અરસામાં જામનગરમાં શ્રી હંસરાજ શામજી લાલન થયા. તે કગ્રંથના અજોડ અભ્યાસી હતા. તેમણે સાધુ-સાધ્વીશ્રાવક અને શ્રાવિકાઓને દ્રવ્યાનુયોગના અભ્યાસ કરાવ્યા. આ ગ્રંથના લેખકેાએ પણ સ`૦ ૧૯૭૩ના ચતુર્માસમાં પાલીતાણામાં પાટણવાળી ધર્મશાળામાં કગ્રંથના અભ્યાસ તેમની પાસે કર્યો હતો. ७২ તેમના પુત્રો હીરાલાલ તથા પૌત્રો મનસુખલાલ વગેરે પણ વિદ્વાના, સાહિત્યપ્રેમી અને ધર્મપ્રેમી છે. Page #742 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ બેતાલીશમું આ. વિજયસિંહસૂરિ (સં. ૧૨૩૫) આ અજિતદેવસૂરિની પાટે આ વિસિંહસૂરિ થયા. તેઓ અત્યંત રૂપાળા અને સુકોમળ હતા. મિષ્ટભાષી હતા. તેમના એકમાં જ કામદેવનાં પાંચે બાણેની માહિનીકળી આવી વસી હતી, પણ નૈષ્ઠિક અખંડ બ્રહ્મચારી હતા તેથી તેઓ એક હોવા છતાં તેમને જગત વશ હતું. (દ્વિસંધાન કાવ્ય) તેઓ સમર્થ વાદી હતા. તેમણે સં. ૧૨૦૬માં પ્રતિષ્ઠા કરાવી હતી, તેને લેખ આરાસણ તીર્થમાં વિદ્યમાન છે. તેઓ સં. ૧૨૩૫ સુધી વિદ્યમાન હતા. તેમની પાટે (૧) આઇ હેમચંદ્રસૂરિ, (૨) શતાથી આ સેમપ્રભસૂરિ અને (૩) આ૦ મણિરત્નસૂરિ એમ ત્રણ આચાર્યો થયા. આ૦ હેમચંદ્ર પિતાના સંસાર-દુઃખને દૂર કરવા “નાભેયનેમિદ્વિસંધાનકાવ્ય રચ્યું છે. કવિ ચકવર્તી શ્રીપાલ પિરવાલે તેનું સંશોધન કર્યું હતું. તેમાં આચાર્યશ્રીએ આ૦ મુનિચંદ્રસૂરિ તથા આ૦ માનદેવસૂરિથી પિતાની પ્રશસ્તિ આપી છે. (-જૂઓ પ્રક. ૪૧) (–પ્રાચીન જૈન લેખસંગ્રહ ભાટ ૨, લેખાંક: ૨૮૯; નાભેયનેમિદ્વિસંધાન મહાકાવ્ય, તપાગચ્છપટ્ટાવલી) આ વિજયસિંહસૂરિવરે– આ. વિજયસિંહ નામના ઘણા આચાર્યો થયા છે – ૧. આર્ય ખપૂટાચાર્યના વંશમાં (1) જેમણે ભરૂચના શકુનિકા १. एकाहनिष्पन्नमहाप्रबन्धः श्रीसिद्धराजप्रतिपन्नबन्धुः। श्रीपालनामा कविचक्रवर्ती सुधीरिमं शोधितवान् प्रबन्धम् ॥ (–નાબેય નેમિદિસંધ ન મહાકાવ્ય) વિશેષ માટે જુઓ પ્રકરણ : ૪૧, પૃ. ૬૬૭ Page #743 -------------------------------------------------------------------------- ________________ ૭૦૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ વિહારને જીર્ણોદ્ધાર કરાવી કાષ્ઠપ્રાસાદ બંધાવ્યું. (ગા) જેમણે મંત્રી વાહડ દ્વારા સં. ૧૨૧૬, સં. ૧૨૨૨, સં. ૧૨૪૬ માં શકુનિકાવિહારને જીર્ણોદ્ધાર કરાવી શિલાપ્રાસાદ બંધાવ્યું. ભાવાચાર્યગચ્છમાં તો આ૦ ભાવેદેવ, આ. વિજયસિહ, આ૦ વીર, આ૦ જિનદેવ, આઠ યશદેવ એ નામના પાંચ પટ્ટધરે થયા હતા. (૪) વિજયસિંહ જેઓ પરમશાંત હતા. સં. ૯૧૨ (પ્રકo૩૪,પૃ૦૫૫૭) () જેઓ પરમવાદી હતા. સં. ૧૧૬૦ ( , , ) (૬) સં. ૧૨૩૭ના અષાઢ વદિ ૭ના રોજ ખેડામાં ભાવડારગચ્છના ભ૦ ઋષભદેવના દેરાસરમાં સંઘે બનાવેલા તોરણની પ્રતિષ્ઠા કરી. (જૈનસત્યપ્રકાશ, કમાંકઃ ૨૧૪) (ફે) જેઓ સં. ૧૩૧૨ પછી થયા. (પ્રક. ૩૪, પૃ. ૫૫૮) સં૦૧૪૨૨, સં.૧૪પ૩, જેમણે સં. ૧૪૭૮માં પ્રતિમાની અંજનશલાકા કરી, જે પૈકી ભ૦ શીતલનાથની પ્રતિમા અમદાવાદમાં છે. જેમણે સં. ૧૫૬૬, સં. ૧૫૭૩માં પ્રતિષ્ઠા કરેલી તે પ્રતિ માઓ ખંભાત વગેરે સ્થળે વિદ્યમાન છે. ૩. નાઈલગચ્છના આ સમુદ્રના પટ્ટધર સં૦ ૯૭૫ (પ્રક. ૩૪, પૃ. ૫૫૯ પ્ર. ૩૫, પૃ. ૨૭) ખડુગાચાર્ય બિરુદવાળા. (પ્રક. ૩૭ પૃ. ૨પ૬) રાજગચ્છમાં (ગ) (૧૩) આ૦ દેવાનંદસૂરિના પ્રપટ્ટધર અને આ૦ પ્રદ્યુમ્નસૂરિના ગુરુભાઈ સં ૧૩૧૪ (પ્રક૭૩૫, પૃ. ૨૩) (IT) ૧૯મા આ૦ મલયચંદ્રના શિષ્ય, જેમના ઉપદેશથી સં. ૧૮૮૩માં (૧૪૯૩માં) જીરાવલા તીર્થમાં એક દેરીને જીર્ણોદ્ધાર થયે. (પ્રક૩૫, પૃ. ૪૩) થારાપદ્રગચ્છમાં આ૦ વિજયસિંહસૂરિ નામના ઘણા આચાર્યો થયા હતા. () આ વાદિવેતાલ શાંતિસૂરિના ગુરુ સં. ૧૦૬ પહેલાં. (આ) જેમણે સં. ૧૩૧પમાં ખંભાતમાં ઉદયનવસહીમાં ચાવી Page #744 -------------------------------------------------------------------------- ________________ ખેતાલીશમં ] ૭. .. ૯. આ વિજયસિંહરિ વટાની પ્રતિષ્ઠા કરી. (પ્રક૦ ૪૨) વડગચ્છમાં (ત્ર) બેતાલીસમા પટ્ટધર. (1) વાદિદેવસૂરિના પ્રપટ્ટધર આ૦ વિજયચંદ્ર. હર્ષ પુરીયગચ્છમાં (૩) છેલ્લા આચાર્ય, જેમના પટ્ટધર મલધારી આ॰ અભયદેવસૂરિ થયા. (પ્રક૦ ૩૪, પૃ૦ ૫૬૭; પ્રક૦ ૩૮, પૃ૦ ૩૨૩) પિપલકગચ્છમાં આ॰ શાંતિભદ્રસૂરિના શિષ્ય સ’૦ ૧૧૮૩. (પ્રક૦ ૩૭, પૃ૦ ૨૭૧) ૧૦. પૂનમિયાગચ્છમાં આ॰ ચંદ્રપ્રભસૂરિના શિષ્ય (પ્રક૦ ૪૦) ૧૧. રુદ્રપલ્લીય ૪૧મા આચાર્ય સં૦ ૧૨૦૪. (પ્રક૦ ૪૦, પૃ૦ ૪૩૫) ૧૨. નાગેદ્રગચ્છમાં (1) આ૦ ધનેશ્વરના પટ્ટધર સ૦ ૧૨૧૫ (પ્રક૦ ૩૫, પૃ૦ ૫) તેમણે કવિવર આસડની વિવેકમ’જરી’નું સંશાધન કર્યું હતું. (પ્રક૦ ૩૫, પૃ૦ ૫; પિટર્સન રિપેટ ૩, પૃ૦ ૧૦૩) ૧૩. ૨ડગચ્છ(રાજગચ્છ સભવે છે)ના આચાર્ય, જેમણે સં ૧૪૫૨માં ભ૦ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી, જે પાટણના મણિ યાતી પાડાના દેરાસરમાં છે. ૬૦૫ ૧૪. તપાગચ્છમાં આ॰ વિજયદેવસૂરિના મુખ્ય પટ્ટધર સ્વ॰ સ૦ ૧૭૦૮ નવીનપુર-અમદાવાદ (જૂએ પ્રક૦ ૫૮) નોંધ-મ વિજયસિંહસૂરિ ઘણા થયા છે, તેમ આ૦ જયસિંહસૂરિ પણ ઘણા થયા છે. જ્યારે આ॰ જિનસિંહસૂરિ બે થયાના ઉલ્લેખેા મળે છે. [૧] ધ ઘાષગચ્છના આ॰ મુનિરત્નના પટ્ટધર. (જૂએ પ્રક૦ ૩૫, પૃ૦ ૪૭) [૨] ખરતરગચ્છના આચાર્ય (પ્રક૦ ૪૦, પૃ૦ ૪૮૮ ) શાખાગછે. માનદેવગચ્છ (વડગ૭)— ચંદ્રકુળના વનવાસીગચ્છના વિહારુક આ માનદેવસૂરિની Page #745 -------------------------------------------------------------------------- ________________ ૭૦૬ જૈત પર પરાતા ઇતિહાસ-ભાગ ૨ો [ પ્રકરણ એક પરંપરા માનદેવગચ્છ તરીકે વિખ્યાત હતી પણ આ શાખા ગચ્છના આચાર્યો મુખ્ય ગચ્છનાયકની આજ્ઞા માનતા હતા. માનદેવગચ્છની પર પરા પહેલા ભાગ (પ્રક૦ ૩૫, પૃ૦ ૧૨)માં આવી ગઈ છે. આ પરંપરાના આચાર્યાં આ॰ પ્રદ્યુમ્નસૂરિ, આ॰ દેવચંદ્રસૂરિ, વિ॰ સ૦ ૯૯૪માં વિદ્યમાન હતા. તે સૌ વનવાસી વિહારુક ગચ્છનાયક આ॰ ઉદ્યોતનસૂરિની આજ્ઞામાં હતા. આ મિચંદ્રસૂરિ લખે છે કે— પ્રદ્યુમ્નમાનદ્દવાતિસૂરિશ્મિ: પ્રનિરાનિતઃ । ઉત્તર અયણુસુત્તવૃત્તિ-મશ जम्मिय गच्छे आसी सिरिपन् जुन्नाभिहाणसूरि त्ति । सिरिमाण देवसूरी सुपसिद्धो देवसूरीय ॥ (મહાવીર ચરિત્ર) એટલે કે આ ઉદ્યોતનસૂરિ, આ॰ પ્રદ્યુમ્નસૂરિ, આ॰ માનદેવ, પ્રસિદ્ધ આ॰ સદેવ વગેરે શ્રમણુપરિવારથી વરાયેલા હતા. (જૂઆ પ્રક૦ ૩૫, પૃ॰ ૧, પૃ॰ ૭) શાખાચાર્યા હતા, આ પ્રધુમ્ન, આ માનદેવ તે સમકાલીન જે માનદેવગચ્છના હતા. આ ઉદ્યોતનસૂરિએ સ૦૯૯૪માં વડની નીચે એક સાથે ૮ નવા આચાર્યાં મનાવ્યા હતા. (પ્રક૦ પૃ૦ ૭૦) સંભવ છે કે, આ સમયે તેમણે માનદેવવ શના આ૦ દેવચંદ્રના શિષ્ય ૫૦ માનદેવને પણ આચાય પદ આપ્યું હોય અને આ માનદેવના શ્રમણવશ પણ નવા ગચ્છનાયક આ॰ સર્વ દેવની આજ્ઞામાં વડગચ્છ તરીકે વિખ્યાત થયા હોય. આ૦ માનદેવસૂરિ પછીની સૂરિ પરંપરાની એક ગ્રંથપ્રશસ્તિ મળે છે, તેમાં આ ધનપ્રા પોતાના પૂર્વાચા માનદેવસૂરિને તથા પેાતાને વડગચ્છના બતાવે છે. એટલે બનવાજોગ છે કે માનદેવગચ્છ સ૦૯૯૪ થી વડગચ્છ બની ગયા હાય. તે ગ્રંથપ્રશસ્તિ આ પ્રમાણે છે श्रीशांतिनाथ चरित्र - प्रशस्तिः सं• १५३८ वर्षे आश्विनमासे कृष्णपक्षे द्वादशी सोमवासरे शुभनक्षत्र Page #746 -------------------------------------------------------------------------- ________________ ૭૦૭ બેતાલીશમું ] આ વિજયસિંહસૂરિ लग्नयोगे मालकदेशे पातसाह ग्यासदीनिविजयराज्ये । साकरीया प्रामे । श्रीमबृहद्गच्छे । श्रीमानदेवसूरि-श्रीमानतुंगसूरि। श्रीपद्मदेवसूरि-श्रीउदयप्रभसूरि । श्रीप्रमाणंदसूरि--श्रीधर्मचंद्र सूरि। श्रीविनयचंद्रसूरि । श्रीविजयप्रभसूति-श्रीनरेन्द्रसूरिं। तत्पट्टालंकारश्रीवीरचंद्रसूरिशिष्य आचार्यश्रीधनपभसूरिभिर्लिषितो ॥ स्वपरोपकाराय ॥ માનદેવગછ વડગચ્છની સૂરિપરંપરા આ રીતે બને છે – ૧૯ આ૦ માનદેવ ૨૦ આ૦ માનતુંગ ૨૧ આ૦ બુદ્ધિસાગર ૨૨ આ૦ પ્રદ્યુમ્નસૂરિ ૨૩ આ. દેવચંદ્રસૂરિ ૨૪ આ૦ માનદેવસૂરિ, આ૦ પૂર્ણચંદ્રસૂરિ ૨૫ આ૦ માનતુંગસૂરિ ૨૬ આ પદ્ધદેવસૂરિ (સં. ૧૨૯૨ ના કારતક સુદ ૮ ને રવિવાર ધનિષ્ઠાનક્ષત્ર પુત્ર પ્ર. સ. પ્ર. નં ૨૫. પ્રક. ૩૫, પૃ ૧૨) ૨૪ આ૦ માનદેવસૂરિ સં૦ ૯૪ ૨૫ આ૦ માનતુંગસૂરિ ૨૬ આર પદ્યદેવસૂરિ, આ ઉદયપ્રભસૂરિ ૨૭ આ૦ પ્રભાણંદસૂરિ, આ ધર્મચંદ્રસૂરિ ૨૮ આ૦ વિનયચંદ્રસૂરિ વડગચ્છના આ માનતુંગસૂરિના ગચ્છના આ૦ ધર્મચંદ્રસૂરિના પટ્ટધર આ૦ વિનયચંદ્રના ઉપદેશથી સં. ૧૧૩ ના કારતક વદિ ૧૪ને શુકવારે ચિત્તોડના રાણા વનવીર ચૌહાણના રાજકાળમાં નાડોલાઈમાં ઉજજયંતાવતાર તીર્થને જીર્ણોદ્ધાર હતે. (જૂઓ પ્રક. ૩૪, પૃ. ૬૦૫; પ્રક. ૩૮, પૃ. ૩૦૭) ર૯ આ. વિજ્યપ્રભસૂરિ, આ૦ નરેન્દ્રસૂરિ ૩૦ આ૦ વીરચંદ્રસૂરિ ૩૧ આ. ધનપ્રભસૂરિ–તે આ વીરચંદ્રસૂરિના શિષ્ય હતા. તેમણે સં૦ ૧૫૩૮ ના આસો વદિ ૧૨ ને સોમવારે શુભ નક્ષત્રમાં Page #747 -------------------------------------------------------------------------- ________________ ૭૦૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ જ પ્રકરણ શુભ લગ્નમાં માલવાન. સાકરિયા ગામમાં સુલતાન ગ્યાસુદ્દીનના રાજ્યમાં પિતાના અને બીજાઓના ઉપકાર માટે “શ્રી શાંતિનાથચરિત્ર” લખ્યું. (શ્રી સાહિત્ય પ્રદર્શન-શ્રી પ્રશસ્તિસંગ્રહ, ભા. ૨ પ્ર. નં. ૧૭૪) શાખાગ છે વિકમની બારમી તેરમી શતાબ્દીમાં ઘણું શાખાઓ નીકળ્યા છે. કેટલાએક આ પ્રમાણે છે – કકકુંદાચાર્યગચ્છ–ઉપકેશગચ્છમાં આ૦ કક્કસૂરિ (સં. ૧૧૫ર થી ૧૨૧૨માં) થયા. તેમણે કિદ્ધાર કર્યો અને તેમને મુનિગણ “કકુંદાચાર્ય તરીકે પ્રસિદ્ધિ પામ્યું. (પ્રક. ૧, પૃ.૨૮) ખરાતપાગચછ (સં. ૧૩૦૮).ઉપકેશગચ્છમાંથી સં. ૧૩૦૮માં આ શાખા નીકળી. त्रिशृङ्गमाख्ये सद्ग्रामे महीपालस्थिते प्रभौ। खरतपेति बिरुदं वस्वभ्राग्न्येकवर्षे च ॥ (ઉપકેશગઅચ્છ ગુર્નાવલી, જેનસત્યપ્રકાશ, કમાંક: ૧૧૯) ऊएसगच्छे सिद्धाचार्यसंताने श्रीखरतपापक्षे भ० श्रीश्रीश्रीककसूरिशिष्यमुनि मुक्तिहंस, मुनि कनकप्रभ ॥ (અબુદાચલ પ્રાચીન જૈન લેખસંદેહ, લેખાંકઃ ૬૭) ઉપકેશગ૭ની દ્વિવંદનીશાખામાંથી “તારત્ન” શાખા નીકળી છે. (જૂઓ પ્રક. ૧, પૃ. ૩૬, ૩૭) સંભવ છે કે, એ દ્વિવંદનીક શાખામાંથી તપાગચ્છની નિશ્રામાં કિદ્ધાર કરી “ખરતર તપાગચ્છ નીકળે છે. આ બાબતમાં વધુ સંશોધનની જરૂર છે. ધર્મઘોષગચ્છ–ચંદ્રકુલના રાજગચ્છના યુગપ્રધાન આ ધર્મ ઘોષસૂરિથી સં૦ ૧૧૮થી “ધર્મશેષગચ્છ” નીકળે. (જૂઓ પ્રક. ૩૫, પૃ. ૩૯) Page #748 -------------------------------------------------------------------------- ________________ બેતાલીશમું ] આ વિજયસિંહસૂરિ ૭૦૯ ઘોષપુરીયગછ–રાજગચ્છના આ હેમપ્રભસૂરિ પિતાને ઘેષપુરીયગચ્છના બતાવે છે. (પ્રક૩૫, પૃ. ૩૮) ૧ આ૦ પ્રમાનંદ (પ્રભાનંદ) તેઓ ઘેષપુરીયગચ્છના સમર્થ આચાર્ય હતા. ગુણવાન હતા અને આ ચારિત્રવાળા હતા. ૨ આ. વિજયચંદ્ર–તેઓ બહુ જ્ઞાની હતા. ૩ આ૦ ભાવ દેવસૂરિ–તેઓ મેટા જ્ઞાની હતા અને સમર્થ પંડિત હતા. ૪ આ જયપ્રભસૂરિ—તેઓ ઘણુ ગુણવાન હતા. હુંડાપદ્રપુરના ભ૦ પાર્શ્વનાથના દેરાસરના ગઠીવંશના શેઠ ચારુમલ પિરવાલની પરંપરામાં અનુક્રમે ૧. શેઠ ચારુલ, પત્ની જાસદેવી ૨. સહદેવ (પત્ની નાગલદેવી), ૩. આમાક (પત્ની રંભા)ને પુત્રો સુહુણ, પુનાક, તથા હરદેવ થયા. તે પુત્રોએ માતાના કલ્યાણ માટે આ જયપ્રભને એક “કલ્પસૂત્ર'ની પ્રતિ વહોરાવી. (શ્રી પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, ભા. ૨,પ્ર૯૫; પ્રકo ૩પ, પૃ૦ ૨૩) તપાગચ્છના (૬૨) ભવ્ય વિજયપ્રભસૂરિ ઘોષા ગોત્રના વિશા ઓસવાલ જૈન હતા. ઉછિતવાલગછ–આ ગચ્છનું નામ સ્તવાલ પણ મળે છે. વિશેષ પરિચય મળતો નથી. નાગપુરીય લોકાગચ્છની સં. ૧૯૮૯ની પટ્ટાવલીથી માનવું જોઈએ કે આ ગચ્છ રાજગચ્છના ધર્મઘાષગચ્છને પિટાગ૭ હતો. (જૂઓ, વિ. વિ. પટ્ટા. સં. પૃ. ૮૦) ધિતવાલગચ્છ–આ ગ૭ શુદ્ધદતી તીર્થમાં થયે હતો, પણ એ અંગે બીજી કઈ વિગત મળતી નથી. (જૂઓ, આ જિનપ્રભસૂરિને વિવિધતીર્થક૫) દેવાચાર્યગચ્છ–આ વડગચ્છની શાખા હતી. (૧) આઇ દેવસૂરિ (રૂપશ્રી)ની શ્રમણ પરંપરા. (પ્રક. ૩૭, પૃ. ૨૫૪) (૨) આ વાદિદેવસૂરિની શ્રમણ પરંપરા (પ્રક. ૪૧, પૃ. ૫૮૯, પ૯૦) Page #749 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ દેવાનંદિતગચ્છ–(જૂઓ પ્રક. ૩૫, પૃ૦૬૯, પ્ર૦૪૧, ૫૦૫૦) નાગેરી તપાગચ્છ–વડગછના આ૦ વાદિદેવસૂરિની પરેપરાના આ૦ જયશેખરે તપસ્વી આ જગવ્યંદ્રસૂરિની નિશ્રામાં કિદ્ધાર કર્યો. તેમનાથી સં. ૧૩૦૧માં નાગારમાં નાગેરીતાગછ નીકળે. (પ્રક. ૪૧, પટ્ટા. ૧૪મી, પૃ. ૫૯૧) જાલોરાગચ્છ–આ વડગછના દેવાચાર્યગચ્છની શાખા હતી. (જૂઓ પ્રક. ૩૧, પટ્ટા. ૧૩મી, પૃ. ૫૯૦) આરાસણુગછ–આ વડગચ્છની શાખા હતી. (પ્રક. ૪૧, પટ્ટા૧૫મી, પ્ર૫૯૮) ભિન્નમાલગછ–આ વડગચ્છની શાખા હતી. તેમાં અનુક્રમે આ૦ વીર, આ૦ અમરપ્રભના પટ્ટધર આઇ કનકપ્રભના ઉપદેશથી વેરા ગોપાલ શ્રીમાલીએ માંડવગઢની દક્ષિણ તળેટીવાળા તારાપુર ગામમાં સં. ૧૫૫૧ના વૈશાખ સુદિ ૬ ને શુક્રવારે પુનર્વસુ નક્ષત્રમાં ભ૦ સુપાર્શ્વનાથને જિનપ્રાસાદ બંધાવ્યું. (જૂઓ પ્રક. ૪૧ પટ્ટા. ૧૬, પૃ૦૫૯, જેનસત્યપ્રકાશ કમાંક : ૨૫) જીરાવલાગચ્છ–આ વડગચ્છની શાખા હતી. વડગચ્છના આ૦ દેવેન્દ્રના પટ્ટધર, આ જિનચંદ્રના પટ્ટધર આ૦ રામચંદ્રસૂરિએ સં. ૧૪૧૧, સં ૧૪૧પમાં જીરાવાલા તીર્થમાં નં૦ ૪૮મી દેરીને જીર્ણોદ્ધાર કરાવી પ્રતિષ્ઠા કરી. (આબૂ પ્રદક્ષિણા લેખસંગ્રહ, જીરાવલાને લેખ, લેટ નં. ૧૧૯-૧૨૦, પ્રક. ૪૧, પૃ. ૫૯) સં. ૧૬પર વિશાખ સુદ ૫ ભ૦ દેવાનંદ આ૦ સોમસુંદર થયા હતા. રામસેનગચ્છ--વડગરછની શાખા હતી. (જૂઓ પ્રક. ૪૧, પૃ. ૫૯) તેમાં રામસેનીયાવાટક આ મલયચંદ્રસૂરિ થયા હતા. * આ મલયચંદ્રસૂરિ ઘણા થયા છે. તે આ પ્રમાણે ૧. રાજગછના આ મલયેન્દુ (જૂઓ પ્રક. ૩૫, પૃ. ૩૭) ૨. મોટા તિવી આ૦ મહેન્દ્રસૂરિના પટ્ટધર. (જુઓ પ્રક૦૪૧, પૃ. ૧૮૩) ૩. ચૈત્રવાલગચ્છમાં ચાંદલીય ભટ્ટારક મલયચંદ્ર. (પ્રક. ૪૪, પૃ. ) Page #750 -------------------------------------------------------------------------- ________________ બેતાલીશમ્ ] આ. વિજયસિંહસૂરિ ૭૧૧ પિપલકગચ્છ–થારાપદ્રીયગચ્છના વાદિવેતાલ આ શાંતિસૂરિની પરંપરાના (૮મા) આ શાંતિભદ્રસૂરિએ સં. ૧૨૨૨માં શેઠ સિદ્ધરાજના ભ૦ મહાવીરસ્વામીના જિનાલયમાં એકસાથે ૮ શિને આચાર્યપદ આપ્યું ત્યારે થારાપદ્રગ૭ પિમ્પલકગચ્છ એવા નામથી જાહેર થશે. એટલે તે ગચ્છની ગાદી થરાદને બદલે પિપલક નગરમાં સ્થપાઈ ત્યારે પિપ્પલક જૈન તીર્થ હતું. " (વિશેષ પરિચય માટે જૂઓ પ્રક. ૩૭, પૃ. ૨૭૦) મડાહડાગચ્છ–થારાપદ્રગચ્છના સંવિવિહારી આ ચકેશ્વરસૂરિ મડાના હતા. તેમનાથી સં. ૧૧૯૪માં આ છ નીકળે. (જૂઓ પ્રક. ૩૭, પૃ૦ ૨૬૫) શ્રીમાલીગચ્છ–આ. જિનદત્તસૂરિથી સં૦ ૧૨૦૪માં ખરતરગછ નીકળે. તેમાંથી સં. ૧૩૩૧ માં પાલનપુરથી “ઓસવાલગચ્છ અને “શ્રીમાલીગચ્છર એમ બે શાખાઓ જૂદી પડી હતી. . (જૂઓ પ્રક. ૪૦, પૃ. ૪૬૫, ૪૬૪) વૃદ્ધતપાવડગચ્છના આ જગચંદ્રસૂરિએ મેટું તપ કર્યું, તેમનાથી સં૦ ૧૨૮૫માં આહડમાં વડગછનું નામ ‘તપાગચ્છ પડયું. એ તપાગચ્છના આચાર્યોની નિશ્રામાં જુદા જુદા ગચ્છના આચાર્યોએ કિદ્ધાર કર્યો. તેથી નાગેરીતા, ખરાપા, કૃષ્ણર્ષિતપા વગેરે ગ બન્યા. આ૦ જગચંદ્રસૂરિના શિષ્યોથી સં. ૧૩૧૯માં ખંભાતમાં (૧) લઘુ પિષાળ અને (૨) વૃદ્ધ પિન્કાળ એમ બે શાખાઓ ચાલી. (જૂઓ પ્રક. ૪૪-૪૫) આ ઉપરાંત બીજી પણ સમશાખા, કમલકલશા, કુતુબપુરા વગેરે શાખાઓ નીકળી છે. (પ્રક. ૪૪ થી ૫૮) ૧૩ ગચ્છનું એકમ–તપાગચ્છ પ્રાચીન ગની સામાચારીને સર્વ રીતે વફાદાર રહ્યો છે. આથી એક સામાચારીવાલા પ્રાચીન અને સમકાલીન ૧૩ ગચ્છની ગાદી તપગચ્છના (૬૦) ભટ્ટારક આ૦ વિજયદેવસૂરિગચ્છને આપી છે અને તે તે ગચછના જેને તાપગ૭માં દાખલ થયા છે. તેનાં નામ કટિકગચ્છ, ચંદ્રગચ્છ, Page #751 -------------------------------------------------------------------------- ________________ ૭૧૨ જેન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ચિત્રોડાગચ્છ, વડગચ્છ, ઉપકેશગચ્છ કેરંટાગચ્છ, સાંડેરકગચ્છ, મલધારગચ્છ, કમલકલશા, કતકપુરા, કાજપુરા, ચઉદ્દેશીયા તપાગચ્છ છે. (જૂઓ “તપગચ્છ શ્રમણવંશવૃક્ષ પૃ. ૩૯, પ્રક. ૪૧, પૃ. ૫૯૭) મેગચ્છ–આ બપ્પભટ્ટસૂરિની ગાદી મઢેરામાં હતી. તેમની પરંપરા મેઢગ૭ નામે હતી. (જૂઓ પ્રક. ૩૨, પૃ. પર૨) રાજગછના આ પ્રદ્યુમ્ન સં૦ ૧૩૨૫માં મેઢગચ્છના આ૦ હરિપ્રભસૂરિની વિનતિથી “કાલિકાચાર્ય કથા” બનાવી. (જૂઓ પ્રક. ૩૫, પૃ૦ ર૩) - નાગરગચ્છ–જૈન મહાજનની ૮૪ જ્ઞાતિઓ છે. તેમાં નાગર પણ એક જ્ઞાતિ છે. તે જ્ઞાતિવાળા વડનગર, વિસનગર, મેત્રાણું અને સિદ્ધપુરના પ્રદેશમાં વસતા હતા. તેઓ વૃદ્ધ તપાગચ્છ અને અંચલગચ્છના જેન હતા પણ ગુજરાતમાં વલભ સંપ્રદાય આવ્યો ત્યારે તેણે શરૂઆતમાં થડા નાગને વૈષ્ણવ બનાવ્યા. ધીમે ધીમે વૈષ્ણવે વધ્યા. તેઓએ એક્તા કરી, જેને પર કન્યાની લેવડદેવડ અંગે દબાણ મૂક્યું એટલે જેને એકદમ ઘટી ગયા. નાગર જેનેએ અમદાવાદની સમગ્ર જ્ઞાતિ વચ્ચે આજીજી કરી કે અમે જૈન છીએ, અમને જ્ઞાતિમાં મેળવીને બચાવી લે. તપાગચ્છાધિરાજ પૂ. મૂલચંદજી ગણિવર, સાગરગચ્છના શ્રીપૂજ ભ૦ શાંતિસાગર, શેઠ પ્રેમાભાઈ વગેરે તેઓને મેળવી લેવા સમ્મત હતા. પણ અમદાવાદના જ્ઞાતિના ઠેકેદારો ધર્મ પ્રેમી હોવા છતાં તેઓએ જ્ઞાતિપ્રેમને વધુ વજન આપ્યું. એનું પરિણામ એ આવ્યું કે નાગ એ વિકમની વીશમી સદીના મધ્યકાળમાં જૈનધર્મ છોડ્યો અને સૌ વૈષ્ણવ બની ગયા. નાગ નાગરગચ્છના જૈનાચાર્યોને શ્રાવક હતા, શિલાલેખમાં નાગરગચ્છને ઉલ્લેખ મળે છે–નાગરગચ્છના આ પ્રદ્યુમ્નસૂરિ(સં. ૧૩૦૯ થી ૧૩૯૪)એ સં. ૧૩૦હ્ના વિશાખ સુદિ, ૩ ને બુધવારે બ્રહ્માણગચ્છના શ્રાવકોએ ભરાવેલી ભ૦ શાંતિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. સં. ૧૩રરના વૈશાખ વદિ ૭ ને બુધવારે ભ૦ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી વગેરે. નાગરગચ્છનું બીજું નામ “વડનગરગ’ હતું. મેત્રાણા એ મધ્યકાળમાં નાગરગચ્છનું જૈન તીર્થ હતું. Page #752 -------------------------------------------------------------------------- ________________ બેતાલીશમું ] આ વિજયસિંહસાર ૭૧૩ ૧–નાગરવંશ—ગુજરાતનું કાવી તીર્થ પણ નાગર નેએ સ્થાપન કરેલું છે. તેની વંશાવલી આ પ્રકારે મળે છે – " गूर्जरमण्डलमण्डनमभयं वडनगरमस्ति तत्रासीत् । नागरलघुशाखायां भद्रसियाणालघुगोत्रे ॥" (૧) ગાંધી દેપાલ શાહ –તે વડનગરમાં રહેતો હતો. તે નાગરજ્ઞાતિ, દશા શાખા અને ભદ્રસિયા ગોત્રને વ્યાપારી હતો અને ધર્મ પ્રેમી હતો. (૨) અલુએ. (૩) લાડકચંદ્ર–તેને પત્ની નામે પત્ની હતી અને બાડુક (બાહુઓ) તથા ગંગાધર એમ બે પુત્રો હતા. (૪) બાહુક–તે નાગર વ્યાપારીઓ સાથે વડનગરથી નીકળી ખંભાતમાં આવીને વ. તે જગદ્ગર આ૦ શ્રીહીરવિજયસૂરિના ઉપદેશથી દઢ જેન બન્યો અને પરિવાર તેમજ ધનથી સંપન્ન થયે. તેને પિપટી અને હીરા નામે બે પત્નીઓ હતી અને ત્રણ પુત્રો હતા. પિપટીથી કુંવરજી અને હીરાથી ધર્મદાસ તથા વરદાસ નામે પુત્રો હતા. બાકે કાવીમાં જૂના મંદિરને જીર્ણોદ્ધાર કરાવતાં પૂર્વ તથા પશ્ચિમમાં ૯૦ ફૂટ અને ઉત્તર-દક્ષિણમાં ૬૧ ફૂટ પરિમાણ ભૂમિમાં બાવન જિનાલયવાળો ભ૦ ઋષભદેવને સર્વજિતપ્રાસાદ કરાવ્યું. આ. વિજયસેનસૂરિએ જગદ્ગુરુની આજ્ઞાથી સં. ૧૬૪૯ના માત્ર શુ. ૩ ના રોજ ખંભાતથી લાહેર તરફ વિહાર કર્યો અને શેઠ બાહુકે પિતાના ત્રણ પુત્રોને સાથે રાખી આચાર્યશ્રીના વાસક્ષેપથી તેમના શિષ્યોના હાથે સં૦ ૧૬૪૯ના માહ સુદિ ૧૩ ને સોમવારે સર્વજિતપ્રાસાદની પ્રતિષ્ઠા કરાવી અને તેમાં પહેલાં અંજનશલાકા કરેલા પ્રાચીન ભ૦ નષભદેવ તથા ભ૦ મહાવીરસ્વામીનાં બિંબની પ્રતિષ્ઠા કરાવી. આ સર્વજિતપ્રાસાદ ભવ્ય હતો. વિશાળ હતો પણ તેને દરવાજો નાનો હતો. મુસલમાની ધાડાંઓથી બચાવવાને માટે દર Page #753 -------------------------------------------------------------------------- ________________ ૭૧૪ જૈન પર પરાના તિદ્યાસ-ભાગ ૨જો [ પ્રકરણ વાજો નાના અનાવવાની પ્રવૃત્તિ હતી. સંભવ છે કે શેઠ માડુક સ૦ ૧૬૫૫ લગભગમાં મરણ પામ્યા હાય, કેમકે તેમના ત્રણે પુત્રાએ સ’૦ ૧૬૫૬ ના વૈશાખ સુદિ ૭ ને બુધવારે તે જ મંદિરમાં આ॰ વિજયસેનસૂરિના હાથે ભ॰ ઋષભદેવની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરાવી હતી. (પ્રાચીન જૈનલેખસંગ્રહ, ભા૦ ૨, લેખાંક : ૪૫૧) (૫) ગાંધી અરજી—તેને તેજલદે નામે પત્ની હતી અને કાનજી નામે પુત્ર હતેા. શેઠ કુવરજીએ કાવી તીમાં ખીજુ વિશાળ મંદિર અંધાવ્યું છે. વિરાજ કવિબહાદુર દીપવિજયજીએ એ મદિરના ઇતિહાસ આપતાં જણાવ્યુ છે કે, તેજલદેના શરીરના બધા ઊ ચેા હતો. સજિતપ્રાસાદમાં પ્રવેશ કરતાં તેનું મસ્તક દરવાજાના ઉત્તરગ સાથે અથડાયું ત્યારે તે તેની સાસુને કહેવા લાગી : ‘ સાસુજી ! દેરાસર તો ભવ્ય અંધાવ્યું. પણ દરવાજે નાના અનાવ્યા.' ત્યારે હીરાદેએ મેણું માર્યું કે, એવી વાત છે તો તું એવું દેરાસર ધાવજે.’ તેજલદેએ આ વાતની ગાંઠ વાળી કે હું મેાટા દરવાજા વાળું દેરાસર બંધાવીશ. C આ ઘટના સાચી હા કે કલ્પિત હા પણ એ ચેાક્કસ વાત છે કે, પિતા-પુત્રે પેાતાની જાતમહેનતની કમાણીથી કાવીમાં સાથે સાથે બે દેરાસર બધાવ્યાં. ત્યાંના શિલાલેખથી સ્પષ્ટ થાય છે કે, શેઠ કુ અરજી ગાંધીએ સ૦ ૧૬૫૪ ના શ્રાવણ વદિ ૯ ને શનિવારે આવન દેરીવાળા ‘ રત્નતિલક’ નામે પ્રાસાદ બંધાવી પ્રતિષ્ઠા કરાવી. આ॰ વિજયસેનસૂરિએ સ૦ ૧૬૫૫ ના માગશર સુદ ૫ ને ગુરુવારે અમદાવાદના શકદરપરામાં, શેડ લહુ દ્વારા ભ॰ શાંતિનાથની પ્રતિમાને અંજનશલાકા મહેાત્સવ કરાવ્યા, તેમાં શેઠ કુવરજીની ભ૦ ધનાથની પ્રતિમાની અંજનશલાકા કરાવી અને મુનિ વિદ્યા ૧. અમદાવાદના સંઘપતિ સહજપાલને પુત્ર સં॰ કુ અર્જી થયા હતા, તે આ ગાંધી અરજીથી જુદા હતે. ( સં॰ અરજીએ સં૦ ૧૬૨૮ માં કલ્પ કરણાવલી 'ની સે ક્ર પ્રત (જૂએ, પ્રક૦ ૫૫, મહા ધર્માંસાગરગણિ પરિચય) લખાવી હતી. Page #754 -------------------------------------------------------------------------- ________________ ખેતાલીશમું આ વિજયસિ’હરિ ૭૧૫ વિજય તેમજ મુનિ મેઘવિજયને પન્યાસપદવી આપી. શેઠ કુંવરજીએ ભ॰ ધનાથની પ્રતિમાના રત્નતિલક પ્રાસાદમાં પ્રવેશ કરાવ્યેા. આ વિજયસેનસૂરિ ખ'ભાત પધાર્યા ત્યારે ત્યાં શેઠ શ્રીમલ્લે અડ્ડાઈમહાત્સવ કર્યાં, તેમાં આ૦ વિજયસેનસૂરિએ સ૦ ૧૬૫૬ ના વૈશાખ સુ૪િ ને સોમવારે પ૦ વિદ્યાવિજયને આચાય અનાવી શ્રીવિજયદેવસૂરિ નામ આપ્યું ને પેાતાની પાટે સ્થાપન કર્યા. તેમજ ઠકકુર કીકાએ અઠ્ઠાઈમહેાત્સવ કરાવ્યા. તેમાં આ૦ વિજયસેનસૂરિએ ૪૦ કીકાનો ભ॰ નેમિનાથની પંચતીર્થી, મોઢ કાનબાઈની ભ૦ પા નાથની પંચતીર્થી અને શેઠ કુઅરજી ગાંધી વગેરે ત્રણ ભાઈઓએ અનાવેલી ભ॰ ઋષભદેવની ચરણપાદુકાની અંજનશલાકા કરાવી હતી. તેમજ ગાંધી કુઅરજીએ પેાતાની પત્ની તેજલદે તથા પેાતાના પુત્ર કાનજીના નામથી ભ૦ ધનાથનુ પરિકર, ભ॰ શાંતિનાથ અને ભ સભવનાથની પ્રતિમાની અંજનશલાકા કરાવી હતી. આ બ'ને જિનપ્રાસાદોમાં શિલાલેખા તથા પ્રતિમાજી ઉપરના લેખા વિદ્યમાન છે. સૌમાં પ્રતિષ્ઠાપક તરીકે આ॰ વિજયસેનસૂરિનુ નામ છે. વિશેષતા એ છે કે, આચાર્યશ્રીના વાસક્ષેપથી તેમના શિષ્યાએ પ્રતિષ્ઠા કરી અને તેમાં તે આચાર્યને નમસ્કાર પણ કર્યો અને પ્રતિષ્ઠાપક તરીકે તે જ આચાર્યને બતાવ્યા. પ્રતિષ્ઠાને આવે નિયમ હાય છે. (૬) ગાંધી કાનજી-ભ૦ ધનાથના પરિકરમાં તેનું નામ મળે છે. એટલે કે ગુજરાતના કાવી અંદર પાસે એક માઈલ દૂર કાવી ગામ છે, જેનું પ્રાચીન નામ કોંકાવતી હતું. ત્યાં આજે ભ॰ ઋષભદેવ અને ભ૦ ધનાથનાં બે ગગનચૂમી વિશાળ મદિરા ઊભાં છે, જે નાગર જૈનેાની કીતિ ગાઈ રહ્યાં છે. ૨નાગવંશ— (૧) માહ—તે ધર્મપ્રેમી હતો. (૨) આનંદ—તેણે પીલ્લહિકા (પીલવાઈ) ગામમાં જિનાલયના જીર્ણોદ્ધાર કરાવ્યેા. તેને અનુપમા નામે પત્ની હતી અને ૧. Page #755 -------------------------------------------------------------------------- ________________ ૭૧૬ જૈન પરપરાને ઇતિહાસ-ભાગ ૨ો ધાંધા, ૨. રતના, ૩. જગતિસંહુ નામે પુત્રા હતા. (૩) જગતસિંહ—તે ન્યાયી, દાની અને દેવ-ગુરુના પૂજક હતો. તેણે ‘પર્યુષણાકલ્પ ’ પુસ્તિકા લખાવી. (૩-નાદીનાગર, પૃ૦ ૭૨૨) (-જૈનપુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પ્રશસ્તિ: ૯૯) દીશાપાલવ શ— જેમ વડનગરથી નાગરગચ્છ અને નાગરજ્ઞાતિ નીકળ્યાં તેમ ડીસાનગરથી દીશાપાલ જ્ઞાતિ નીકળી, તેનું ીજું નામ દીસાવાલ પણ છે. તેનુ વર્ણન આ પ્રકારે મળે છે~~~ " अस्ति विस्तारवानुयमच्युतश्रीसमाश्रयः । न दीनसत्त्व संपूर्णो दीशावालान्चयार्णवः || ” ડીસાવાલ જ્ઞાતિમાં અનુક્રમે શેઠ ૧ દેક, ૨ વીલ્હા, ૩ વીરા, થયા. વીરાને જયંત, તુહુણ અને જાલ્હેણુ એમ ત્રણ ભાઈ હતા. વીરાએ જયતના મરણ પછી તપાગચ્છના આદ્ય આચાર્ય શ્રીજગચ્ચ દ્રસૂરિના ઉપદેશથી સ`૦ ૧૨૯૫ ના ચૈત્ર સુદિ ૨ ને મંગળવારે પાટણમાં રાજા ભીમદેવ (બીજા)ના રાજ્યકાળમાં ધમ્મકહાએ ’ વગેરે છ અંગ ગ્રંથો લખાવ્યા તેમજ તેની ટીકાઓ પણ લખાવી. સ`૦ ૧૨૯૭ માં જ ઘરાલ ગામમાં ભ॰ આદીશ્વરના દેરાસરમાં આ૦ દેવેન્દ્રસૂરિ પાસે તે ગ્રંથા વહેંચાવ્યા. ' નાયા. આ ઉલ્લેખથી સૂચન મળે છે કે, દીશાવાલે! તપાગચ્છીય જેને (–જૈનપુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પ્ર૦ ૨૬, પ્રક૦ ૪૪, ૪૫) જ્ઞાતિ-શાખાવ શેા હતા. [ પ્રકરણ ‘ વિમલચરિત્ર ’ તથા ‘વિમલપ્રબંધ’માં વાણિયાની ૮૪ જ્ઞાતિ બતાવી છે. તે સમયે તે સૌ જ્ઞાતિવાળા જૈન હતા. ત્યાર પછી શ્વેતાં અર જૈન, દિગમ્બર જૈન અને માહેશ્વરી કે વૈષ્ણવ ધર્મમાં તે વહે ચાઇ ગયા. આ દરેક જ્ઞાતિઓમાં શાખા જ્ઞાતિએ ઘણી નીકળી છે. જેમકે— ૧. આસવાલ—તેમાં આશરે ૫૦૦ જેટલાં ગાત્રા છે. તેમાં એક ગેાત્ર શ્રીમાલી નામનું પણ છે. Page #756 -------------------------------------------------------------------------- ________________ મેડાલીશમું આ વિજયંસ હરિ ૭૧૭ ૨. શ્રીમાલી—શ્રીમાલી, લાડવા શ્રીમાલી, ધ ટ,૧ ગૂર્જર, ભણુસાળી વગેરે શ્રીમાલી જ્ઞાતિના શાખાવશે છે. આજે માટે ભાગે વીશા શ્રીમાલીએ મૂર્તિપૂજક જૈન છે. ૩. પારવાડ—પારવાડ, સારડિયા, કપાલ, કડાલિયા, મારુ વગેરે પારવાડ જ્ઞાતિના વશે છે. પેારવાડ જ્ઞાતિ માટે ઉલ્લેખ મળે છે કે— “ सप्तदुर्गप्रदानेन गुणसप्तकरोपणात् । * पुसतकवन्तोऽमी प्राग्वाट इति विश्रुताः || ६५ || आद्यं प्रतिज्ञानिर्वाहो द्वितीयं प्रकृतिः स्थिरा | तृतीयं प्रौढवचनं चतुःप्रज्ञाप्रकर्षवान् ॥६६॥ पञ्चमं च प्रपञ्चज्ञः षष्ठं प्रबलमानसम् । સપ્તમં પ્રભુતારાક્ષી પ્રવાટે પુટસપ્તમ્ ॥ ્ઞા” (વિમલચરિત્ર) " ततो राजप्रासादात् समीपपुरनिवासतो वणिजः प्राग्वाटनामानो बभूवुः ॥ तेषां भेदत्रयम् आदौ शुद्धप्राग्वाटा: द्वितीयाः सुराष्ट्रे गताः केचित् सौराष्ट्रप्राग्वाटाः तदवशिष्टाः कुण्डल महास्थाननिवासतोऽपि कुण्डलप्राग्वाटा बभूवुः ॥” સારòગચ્છ—સાલકીયુગમાં શ્રીમાલી અને પારવાડા ભિન્નમાલથી નીકળી પાટણ આવ્યા. તેમ સૌરાષ્ટ્રમાં પણ જઈ ને વસ્યા. ૮૪ જ્ઞાતિઓમાં શ્રીમાલી અને પારવાડા એ બે મેાટી જ્ઞાતિઓ છે અને જૈનધમ પાળતી રહી છે. કપાળ સારઢિયા અને ક ડાલિયા એ પેારવાડ જ્ઞાતિની શાખાએ ૧. શ્રીમાલીવ’શ (૧૮) "6 श्रीमालाचलमौलिमूलमिलितस्त्रैलोक्यसुश्लाघितः । वंशोऽस्ति सदौषधिनिधिः श्रीधर्कटानां प्रभुः ॥ ' (શ્રીપ્રશસ્તિસંગ્રહ, ભા૦ ૨, પ્ર૦ એટલે કે ધટવશ તે શ્રીમાલીજ્ઞાતિને મહામાત્ય શાન્તુ, વિમલ શાહ, કવિ યશશ્ચંદ્ર, વગેરે થયા હતા. (જુએ, પ્રક૦ ૪૧, પૃ૦ ૬૪૩, ૬૪૯, ૬૮૯, પ્રક૦ ૪૫) ૧૬, પૃ૦ ૧૨; પ્ર૦ ૨, પૃ॰ ૨) શાખાવશ છે. આ વશમાં દુ:સાવશને શેઠ જગસિદ્ધ Page #757 -------------------------------------------------------------------------- ________________ જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૨જો [ પ્રકરણુ છે. કપાળ શબ્દમાં પણ પ્રજ્ઞાવ્રજવું: પ્રાવાટે એવા ધ્વનિ મળી આવે છે. કપાળ અને સારડિયા એ અને જ્ઞાતિવાળા સૌરાષ્ટ્રના દક્ષિણપૂર્વ વિભાગમાં પથરાયેલા છે. તેઓ મધ્યકાળમાં મેટા વહાણવટી વેપારીએ હતા. રાજા કુમારપાલે શત્રુ જય તીર્થના સંઘ કાઢેલા તેમાં મહુવાના જગડૂ સેરિયાએ બહુ નામના મેળવી હતી. ૧૮ (–પ્રક૦ ૪૧, પૃ૦ ૬૮૫) પ્રાચીન કાળમાં પણ આર્ય સુહસ્તિસૂરિના ૯મા પટ્ટધર આ॰ ઋષિગુપ્તના શિષ્યાની ચાર શાખાઓમાં સેરિયા શાખા પણ મળી આવે છે. (પ્રક૦ ૮, પૃ૦ ૧૭૮) આ સારગચ્છ તેનાથી જૂદો છે. સેારિયા જેને સારડિયાગચ્છના જૈનાચાર્યના શ્રાવકા હતા. આ ગચ્છનું નામ “જૈન ગૂર્જર કવિઓ” ભા૦ ૩, પૃ૦ ૫૪૩ વગેરેમાં મળે છે પણ ગચ્છ વિશે વિશેષ હકીકત કંઈ જ મળતી નથી. આ બન્ને જ્ઞાતિએ વૈષ્ણવાચાર્ય ના પ્રયત્ન અને દબાણથી ધીરે ધીરે વૈષ્ણવ ખની ગઈ છે. એ બન્ને જ્ઞાતિઓએ ભરાવેલી જિનપ્રતિમાએ તે તે પ્રદેશના જિનાલયામાં આજે પણ વિદ્યમાન છે. વળામાં એભલ રાજા હતા ત્યારે ત્યાં કડાળિયા વાણિયાની માટી વસતી હતી. ત્યાં એક લગ્નમાં કડાળિયા વાણિયા અને તેના ગેર બ્રાહ્મણેા વચ્ચે મોટો ઝઘડા થયા. પિરણામે રાજાએ બ્રાહ્મણાને જીદ્દી માની મારી નંખાવ્યા. રાણપુરના રાણજી ગાહેલે સ માં આ . બ્રહ્મઘાતના ખાનાથી રાજા એભલને મારી વળા જીતી લીધું. (જૂએ પ્રક૦ ૪૪) એટલે પારવાડ--૧. પારવાડ, ૨. સાડિયા અને ૩. કડાલિયાકપાળ એમ ત્રણ પ્રકારે છે. ‘ અરડકમલ્લ ’ એ એસલાલેાનું બિરુદ છે. તેમ ‘પ્રગટમલ્લ ' એ પારવાડાનું બિરુદ છે. " (–મણિભાઈ મારભાઈ વ્યાસકૃત શ્રીમાલી એના જ્ઞાતિભેદ, પૃ॰ ૧૦૬, ૧૦૭) લાડવા શ્રીમાલી જ્ઞાતિ—મુસલમાની સેનાએ સ’૦ ૧૧૭૧ માં ભિન્નમાલ ભાંગ્યું ત્યારે ત્યાંથી જે નીકળ્યા તે શ્રીમાલી તથા પારવાડ Page #758 -------------------------------------------------------------------------- ________________ બેતાલીશમું ] આ. વિજયસિંહસૂરિ ૭૧૯ કહેવાયા. તેમાંના મહીનદી અને સંદેરની વચ્ચેના લાટ પ્રદેશમાં આવી વસ્યા તે લાડવા શ્રીમાલી કહેવાયા. લાડવા શ્રીમાલી અસલમાં જેન હતા. તેઓ લાટમાં જુદા જુદા સ્થાનના અધિકારી હતા પરંતુ ગુર્જરેશ્વર કુમારપાલને રાજા થતાં પહેલાં લાડવા શ્રીમાલીની જાન તરફથી એક કડવો અનુભવ થયે. તેથી તેણે રાજા બન્યા પછી લાડવાઓને અધિકારમાં રાખ્યા નહીં. લાટના દંડનાયક સિરિએ પણ લાડવાઓ પ્રત્યે સખ્તાઈભર્યું વર્તન ચલાવ્યું. પરિણામે લાડવા શ્રીમાલી ગુજરાત રાજ્યમાં અધિકારપદે રહ્યા નહીં. (જૂઓ, પ્રક. ૩૫, પૃ૧૧૮) મહેક ભાનુચંદ્ર ગણિવરના શિષ્ય ખુશફહમ મહો. સિદ્ધિચંદ્ર ગણિના એક જીવનપ્રસંગથી આપણને જાણવા મળે છે કે બુરહાનપુરમાં ૩૨ ચેરેને મારવાના હતા તે સૌને તેમણે અકબરની સમ્મતિ મેળવી ત્યાં જઈને બચાવ્યા અને એ જ રીતે જયદાસ જપા લાડવા શ્રીમાળીને હાથીના પગે કચડી મારી નાખવાને હતો, તેને પણ બચાવ્ય. જયદાસ જપાએ ઉપાધ્યાય સિદ્ધિચંદ્ર ગણિના ઉપદેશથી બુરહાનપુરમાં મેટો જિનપ્રાસાદ બનાવ્યો. | (સૂરીશ્વર ઔર સમ્રાટ, પ્રક. પપ, પૃ. ૧૫૭) બીજા ઉલ્લેખો ઉપરથી એ પણ જાણવા મળે છે કે લાડવા શ્રીમાલી તે તપાગચ્છના આ સુમતિસાધુસૂરિ, આ હેમવિમલસૂરિ, આ. વિજયસેનસૂરિ, આ. વિજયદેવસૂરિ, આ. વિજયતિલકસૂરિ, આ. વિજયાણંદસૂરિ વગેરેના શ્રાવકે હતા. લાડવા શ્રીમાલીઓએ તેઓની પાસે જિનાલયની પ્રતિષ્ઠા કરાવી અને તેઓના ઉપદેશથી જૈન ગ્રંથ લખાવ્યા છે. (–મણિલાલ બકોરભાઈ વ્યાસકૃત શ્રીમાલી એને જ્ઞાતિભેદ, પૃ. ૨૨૪ થી ૨૨૧) ૧. ગૂર્જર–તે અસલમાં ભિન્નમાલથી નીકળેલા શ્રીમાલી હતા. ભિન્નમાલ અને પાટણની વચ્ચે ભૂમિભાગ તે સમયે ગુજરાત Page #759 -------------------------------------------------------------------------- ________________ ७२० જૈન પરંપરાને ઈતિહાસ–ભાગ રજો [ પ્રકરણ કહેવાતો હતો. તે શ્રીમાલીઓ શરૂઆતમાં ત્યાં આવી વસ્યા અને પછી અમદાવાદ, ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છમાં ફેલાયા તે “ગુર્જર શ્રીમાલી ” કહેવાયા. ૨. અમદાવાદના મહમ્મદ બેગડા (સં. ૧૫૧૬ થી ૧૫૭૦)ને દિવાન સુંદરજી તથા ગદરાજ વગેરે ગૂર્જર શ્રીમાલી હતા. તેઓએ સોજિત્રા, અમદાવાદ, આબૂ તીર્થમાં જિનપ્રાસાદે, ગ્રંથભંડારે સ્થાપ્યા હતા. (જૂઓ, પ્રક. ૫૩, પૃ...., પ્રક૩૭, પૃ. ૨૮૯) ગૂર્જર શ્રીમાલી–વિકમની ૧૨ મી શતાબ્દીમાં બંભણવાડુ પાટણમાં ગૂર્જર શ્રીમાળી જૈનેનાં ઘણાં ઘરે હતાં. તેઓ માલધાર ગચ્છના આ૦ અમૃતચંદ્રસૂરિના શ્રાવકે હતા. ત્યાંના વતની સિદ્ધસારસ્વત મહાકવિ સિંહે “પજજુન્નકહા” અપભ્રંશ ભાષામાં બનાવી હતી. (જૂઓ, પ્રક. ૩૮, પૃ૦ ૩૩૨) ગૂર્જરવંશના કેશાધિપતિ દેવપ્રસાદના વંશમાં બાલપ્રસાદ, પેથડ વગેરે થયા. (જે પુત્રપ્રસં), પ્ર. ૫૩) રાજગચ્છના આ૦ મુનિરને સં૦ ૧૨પર માં પાટણમાં “અમમ ચરિત્ર બનાવ્યું. તેની પહેલી પ્રતિ ગુર્જરવંશના પં૦ સાગરચંદ્ર લખી હતી. (જૂઓ, પ્રક. ૩૫, પૃ૦૪૭) ગુજરવંશના શેઠ સેમ, શુંભનદેવ, મહણસિંહ વગેરે ખરતરગચ્છના આ જિનપ્રભસૂરિ તથા તપાગચ્છના આ૦ સેમતિલકસૂરિ વગેરેના ઉપાસક જેને હતા. (જે પુત્રપ્રસં), પ્રશસ્તિ ૧૭) ભણશાલી ગૂર્જર–ભણશાલી તે ગૂર્જર શ્રીમાળી જ્ઞાતિની શાખા છે. શ્રીમાલી વૈરસિંહ ભણશાલીએ ચંદ્રગચ્છના આચાર્યને “સમરાદિત્યચરિત” લખાવી વહેરાવ્યું. (જો પુત્રપ્રસં૦, પ્રશ૦ ૫૮) નેણ ભણશાલી શ્રીમાલીના વંશમાં કવિવર મંડન વગેરે થયા. ગૂર્જર શ્રીમાલી લલ ભણશાલી થયે. જેનો મોટે વંશ ચાલ્ય છે Page #760 -------------------------------------------------------------------------- ________________ ૭૨૧ બેતાલીશમું ] આ. વિજયસિંહરિ લલ ભણશાલી ગૂર્જર શ્રીમાલ (લલિકા) લે લક દેવકુમાર (લી ) યશશ્ચંદ્ર (જિદિકા)દાની (છડિકા) કુમારપાલ (વાહિની) યશપાલ (જયદેવી) રાજિકાદે (શોભનદેવા) સલે પદે શિવીર સિંધુકાદેવી પાશ્વદેવ (પદ્મશ્રી) યાહુણ આંબડ (મદદર) (માણિકી) || વરણિગ પાર્શ્વકુમાર ધનસિંહ રનસિંહ જગતસિંહ (ધનદેવી) (પૃથ્વીદેવી) (ધાંધલ) (જલદી (જા૯૯ણું) પેથુ સેલુકા લલ્લવંશના ઠ૦ આંબડ તથા ઠ૦ પામ્હણે આ૦ વર્ધમાનસૂરિ. રચિત “ઋષભદેવચરિત' લખાવ્યું. (જે પુત્રપ્રસં, પ્રશસ્તિ ૨૪) સંભવ છે કે ઠ૦ અબડ, ઠ૦ પાહણ ટીંબાણના હશે. તે સં૦ ૧૩૦૬ માં થયા હશે. (પ્રક૪પ) મહો. સેમવિજય ગણિ અને મહા કીતિવિજય ગણિએ જગદુગુરુ આ૦ હીરવિજયસૂરિ પાસે દીક્ષા લીધી ત્યારે તેઓની સાથે શાહ વચ્છરાજ ભણશાલીએ પણ દીક્ષા લીધી હતી. જગથુરુ આ૦ હીરવિજયસૂરિ સં. ૧૬૫૨ માં ઉનામાં ચોમાસુ હતા, ત્યારે જામનગરને દિવાન અબજ ભણશાલી તેમને વાંદવા ઉના ગયા હતા. તેણે ત્યાં આચાર્યદેવ તથા સાથેના સૌ મુનિવરોની સેનામહોરથી પૂજા કરી હતી. (પ્રક૫૮, પૃ. ) અંચલગચ્છને આ ધર્મમતિસૂરિ (સં. દ ૦૨ થી ૧૬૨૯)ના ઉપદેશથી દીવબંદરના શા૦ નાનચંદ ભણશાલીએ ભ૦ શીતલનાથની પિોખરાજ રત્નની પ્રતિમા ભરાવી હતી. (પ્રક. ૪૦, પૃ. ૫૩૩) Page #761 -------------------------------------------------------------------------- ________________ ૭૨૨ જૈન પરંપરાને ઇતિહાસ-માગ ૨ [ પ્રકરણ કચ્છમાં ગુર્જર જેને, ગુર્જર બ્રાહ્મણ, ગૂર્જર સુતાર તથા ભણશાલી જેનેની વસતી મોટા પ્રમાણમાં છે. દિલ્હીમાં લાલા માઠુમલજી ભણશાલી ધર્મપ્રેમી જેન હતા. દિલ્હીનું પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય તથા કુતુબની મેટી દાદાવાડીનો વહીવટ હાલ તેમના વંશજે કરે છે. ગોઠી–મધ્યકાળમાં જિનાલયની સારસંભાર કરનાર મિત્રમંડળી બનતી હતી. આ મંડળીના સભાસદો ગઠી કહેવાતા હતા. ગોઠીઓ જૈનસંઘમાં ઉત્તમ શ્રાવકે મનાતા હતા. આથી જ આચાર્યોએ મેટી શાન્તિના સ્તોત્રમાં “ગેષ્ઠિકાનાં શાન્તિર્ભવતું કહીને તેઓ માટે "શાન્તિની કામના કરી છે. - સંભવ છે કે ઓસવાલ, શ્રીમાલી, પિોરવાડ એ સૌ જ્ઞાતિમાં અને સૌ ગછામાં ગોઠી ગેત્ર બન્યાં હશે. તેઓ વહીવટદારે જ હતા. ઇતિહાસમાં હુંડાપદ્રની ગેડી જ્ઞાતિને ઉલ્લેખ મળે છે. (જૂઓ, પ્રક. ૩પ, પૃ. ૨૩; પ્રક. ૪૨, પૃ૦ ) આજે ભરતપુર, શિવગંજ વગેરે સ્થાને બેઠી ગોત્રના જેને છે. અત્યારે જેને અજેનોને ગેડી બનાવે છે, તેથી જેનધર્મ, જિનાલય, જેનતીર્થોને નુકશાન થયું છે. દિગમ્બરના જિનાલયમાં જૈન ગઠી હોય છે તે પ્રશસ્ત વસ્તુ છે, તેથી એ સમાજને લાભ થયે છે. - પલ્લીવાલ–સં. ૧૨૦૭ માં પાલી નગર ભાંગ્યું અને ત્યાંના નાગરિક બહાર ચાલ્યા ગયા. તે “પલ્લીવાલ” કહેવાયા. આ ભંગમાં પંચાશક ખંડિત થયું, જેને આ૦ જિનદત્તસૂરિના શિષ્ય સ્થિરચંદ્ર વ્યવસ્થિત કર્યું. (જૈનપુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પુપિકા પ૯) ત્યાર બાદ શાહબુદ્દીન ઘોરીએ સં. ૧૨૩૪ કે સં૦ ૧૨૫૪ માં પાલી ભાંગ્યું લાગે છે. (જૂઓ, પ્રક. ૩૫, પૃ૦ પદ, પ૭, ૬૪) ૩–નાગરવંશ–નાગવંશની શાખા નાદીનાગર હતી, જે પાટણમાં રહેતી હતી(જૂઓ શ્રી પ્રશસ્તિસંગ્રેડ, ભા. ૨, પ્રશસ્તિ ૧૫૫) જીરાવલા તીર્થ (સં. ૧૧૯૧) વરમાણુના શેઠ ધાંધલ શ્રીમાલીની ગાય સેહિલી નદીકિનારે Page #762 -------------------------------------------------------------------------- ________________ ૭૨૩ બેતાલીશમું ] આ વિજયસિંહરિ પહાડની ગુફામાં જઈ દૂધ ઝરી આવતી હતી. ભરવાડે તે વાત શેઠને જણાવી. શેઠે પણ ત્યાં જઈ એ વાત સાચી હોવાની ખાતરી કરી. શેઠને તે જ રીતે સ્વપ્નમાં લીલા ઘોડા ઉપર બેઠેલા એક સુંદર પુરુષે આવીને કહ્યું કે, “ત્યાં ભ૦ પાર્શ્વનાથની પ્રતિમા છે. હું તેને અધિષ્ઠાયક છું, એ પ્રતિમાની પૂજા પ્રભાવના થાય તેમ કર” શેઠે સવારે ત્યાં જઈ પ્રતિમાજીને બહાર કાઢી અને રથમાં બેસાડી. એ જ સમયે જીરાવલાના સંઘે ત્યાં આવીને જણાવ્યું કે, “આ પ્રતિ, માજી અમારા ગામની સીમમાંથી નીકળી છે, એટલે અમારી છે.” આ તકરાર મટાડવા નક્કી થયું કે, રથમાં એક બળદ વરમાણુને અને બીજે બળદ જીરાવાલાને એમ બે બળદ જોડવા. એ બળદે જે તરફ જાય તે સ્થળે પ્રતિમા લઈ જવાનો નિર્ણય થયા. બળદે. તો જીરાવલા તરફ જ જવા લાગ્યા એટલે સૌએ માન્યું કે, અધિઠાયકની એવી ઈચ્છા લાગે છે. પ્રતિમાજી જીરાવલામાં આવ્યાં અને ભ૦ મહાવીરસ્વામીને દેરાસરમાં તે પ્રતિમાને પધરાવ્યાં. તે પછી શ્રીસંઘે મેટું દેરાસર બંધાવી તેમાં વડગચ્છના આ અજિતદેવસૂરિના હાથે સં૦ ૧૧૧ માં તે પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. તે સમયથી એ જીરાપલ્લી પાર્શ્વ નાથનું તીર્થ પ્રસિદ્ધિમાં આવ્યું અને મહિમા વધવા લાગે. એક વાર જાલેરના મુસલમાનેએ આ તીર્થને તોડવાને ઈરાદે કર્યો પણ તેમાં તેઓ ફાવ્યા નહીં. આથી સાત શેખ-મેલવીએ જેન યતિને વેષ ધારણ કરી મંદિરમાં આવ્યા. તેઓએ રાત્રે મંદિરમાં લેહી છાંટી તેને અપવિત્ર બનાવ્યું અને પ્રતિમાને તોડીને નવ ટુકડા કર્યા. આ કૃત્યથી તેઓ બેભાન થઈ નીચે પટકાઈ પડ્યા અને બહાર નીકળી શક્યા નહીં. સવારે પકડાઈ ગયા ત્યારે ત્યાંની જનતાએ તેઓને પકડીને મારી નાખ્યા. આ ઘટનાથી સૌને દુઃખ થયું. શેઠે ઉપવાસ કર્યો અને દેવે રાત્રે સ્વપ્નમાં જણાવ્યું કે, “તમે ખેદ ન કરે. ભાવિભાવ હોય તે જ બને છે. હવે દરવાજો બંધ કરીને નવ શેર લાપસી બનાવી તેમાં Page #763 -------------------------------------------------------------------------- ________________ ૭૨૪ જૈન પરંપરાનો તિહાસ-ભગ રો પ્રતિમાના નવે ટુકડા સાત દિવસ સુધી દાખી રાખો.' શ્રીસંઘે એ મુજબ કર્યું પણ સાતમે દિવસે જ ત્યાં એક છ’રી પાળતા યાત્રા સધ આવ્યેા. તેના અતિ આગ્રહથી સાતમે દિવસે દરવાજો ખેલવામાં આવ્યેા. સૌએ પ્રભુનાં દર્શોન કર્યાં. પ્રતિમાનાં નવ અંગ જોડાઈ ગયાં હતાં, માત્ર રેખાએ રહી હતી. એટલે એ ખાડાએ કાયમ બની રહ્યા. એ જ અરસામાં જાલેારના સૂબાને ત્યાં ભયાનક ઉપદ્રવ થયેા. તેણે દિવાનના કહેવાથી જીરાવલા જઈને ભ॰ પાર્શ્વનાથની પ્રતિમા સામે ાથું મુંડાવી માી માગી એટલે તેને શાંતિ થઈ. ત્યારથી અહીં માથું મુંડાવવાના રિવાજ શરૂ થયે; જે વિક્રમની સેાળમી શતાબ્દી સુધી જારી હતા. સમય જતાં શ્રીસ થે એ પ્રતિમાને ગાદીમાં ડાબી બાજુએ પધરાવ્યાં અને મૂળ ગાદીમાં દાદા પાર્શ્વનાથ ની બીજી પ્રતિમાને સ્થાપન કરી. આ તીના વહીવટ શેઠ ધાંધલના વોંશજોના હાથમાં હતા. તેની ચૌદમી પેઢીએ થયેલા શેઠ સીહડ સ૦ ૧૫૦૩ માં આ તીના વહીવટદાર હતા. ત્યાર બાદ સ ંઘે જીરાવલા પાર્શ્વનાથ અને દાદા પાનાથ એ અને પ્રતિમાઓને મુસલમાની હુમલાથી બચાવવા માટે ગભારાની બહાર ડાબી તરફની દિવાલના એ ગેાખલાઓમાં વિરાજમાન કરેલી છે. એ ગાખલાએ એવી રીતે બનેલા છે કે, હુમàા આવતાં જ એક પાટિયું ઢાંકીને પ્રતિમાજીની સહેજે રક્ષા કરી શકાય. [ પ્રરણ હવે શ્રીસંઘે મૂળનાયકના સ્થાને ભ॰ નેમિનાથને સ્થાપન કર્યો છે. આ દેરાસરના અનેક જીર્ણોદ્ધારા થયા છે. મંત્રી પેથડે તેને જીર્ણોદ્ધાર કરાવ્યેા હતા. પદરમી શતાબ્દીમાં બૃહત્તપાગચ્છના આ૦ રત્નસિંહ, આ॰ ભદ્રેશ્વર સ૦ ૧૪૮૩, તપાગચ્છના આ૦ જય', આ જિનસુંદર, આ॰ ભુવનસુંદર સ૦ ૧૪૮૩, કૃષ્ણêિગચ્છના તપા ગચ્છીયાચાય પુણ્યપ્રભ, આ॰ જયસિંહ, અચલગચ્છના આ જયકીતિ, પિપ્પલકગચ્છના આ૦ ધમ શેખર, ધર્મ ઘાષ (રાજગચ્છ) Page #764 -------------------------------------------------------------------------- ________________ બેતાલીશમું 1 આ. વિજયસિંહરિ ૭૨૫ ના આ૦ મલયચંદ્ર, આ. વિજયચંદ્ર વગેરેના ઉપદેશથી અલગ અલગ બાવન દેરીઓના જીર્ણોદ્ધાર થયા. આ સેમસુંદરસૂરિના પરિ. વારના ઉપદેશથી આમાં ઘણા ઉદ્ધાર થયા. હાલ વિકમની એકવીસમી શતાબ્દીમાં જુદા જુદા ગામના તપગચ્છના સંઘની મદદથી એ તીર્થને માટે જીર્ણોદ્ધાર થયે છે. આ તીર્થ ઘણું પ્રાભાવિક મનાય છે. અહીંની યાત્રા માટે અનેક આચાર્યો, યાત્રાસંઘે અને યાત્રિકે શરૂઆતથી તે આજ સુધી આવતા રહ્યા છે. કેઈ પણ સ્થાને જિનપ્રતિષ્ઠા હોય ત્યારે નવા દેરા સરમાં મૂળ મંત્ર તરીકે કેસરથી પ્રથમ રાવaાર્થનાથાય નમ:' એમ લખવામાં આવે છે. આ૦ વાદિદેવસૂરિના શિષ્ય આ પ્રદેશમાં વિચરતા હતાજેઓ જીરાવ લાગચ્છના નામથી ખ્યાતિ પામ્યા. (જૂઓ પ્રક. ૪૧, પૃ. ૫૯) - જીરાવલા એ પહાડીની વચમાં આવેલું ગામ છે. પ્રદેશ લીલાછમ છે. શેભનીય સ્થાન છે. આબૂ પહાડથી તે પશ્ચિમ દિશામાં છે. અહીંથી મડાર ૭ કેસ અને વરમાણ ૪ કેસ દૂર છે. અણદરાથી ૧૦ કેસ થાય છે. અહીં શ્રાવકેનાં દશ ઘર છે અને ઉપાશ્રય છે. બાવન જિનાલયવાળું આ તીર્થ મંદિર પહાડની તળેટીમાં વિદ્યમાન છે. મૂળ ગાદી ઉપર ભ૦ નેમિનાથની મૂર્તિ પ્રતિષ્ઠિત છે. જ્યારે ગભારા બહાર ડાબી તરફની દિવાલના ખાંચાના બે ગોખમાં ભ૦ જીરાવલા પાશ્વનાથની અને દાદા પાર્શ્વનાથની એકસરખી બે નાની પ્રતિમાઓ વિરાજમાન છે. પ્રથમ જગન્નાથપુરીમાં જીરાવલા પાર્શ્વનાથ હતા. સં. ૧૧૯૧ થી જીરાપલ્લીમાં જીરાવલા પાર્શ્વનાથ છે. આજે આ તીર્થના આધારે ઘાણેરાવ, નાડલાઈ, નાડેલ, જોટાણુ પાસેનું બેલેલ, ઘાટકોપર (મુંબઈ) વગેરે અનેક સ્થાનેમાં જીરાવલા પાર્શ્વનાથની પ્રતિમાઓ ૧. વરમાણ માટે જૂઓ, પ્રક. ૩૫, પૃ. ૬૭; પ્રક. ૩૭, પૃ. ૨૬૩. Page #765 -------------------------------------------------------------------------- ________________ કર જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૨ને [ પ્રકરણ બેસાડવામાં આવી છે. (-ઉપદેશપ્તતિકા, સ’૦ ૧૫૦૩, વીરવ શાવલી, જૈનસત્યપ્રકાશ, ૬૦ : ૧૬૨ થી ૧૬૮) ખરતગચ્છના (૫૧) આ૦ જિનભદ્રના મહા॰ સિદ્ધાંતરુચિ, તથા (૫૪) આ૦ જિનહંસ જીરાવલા પાર્શ્વનાથના મોટા ભક્ત હતા. (જૂએ પ્રક૦ ૪૧) લાધિ પાર્શ્વનાથ તીર્થ, સં॰ ૧૧૯, સ૦ ૧૨૦૪ વડગચ્છના આ વાદિદેવસૂરિએ શાકભરી તરફ વિહાર કર્યો ત્યારે મેડતામાં ચતુર્માસ વીતાવ્યુ હતું અને લેાધિમાં માસકલ્પ કર્યું હતું. તેઓ મેડતામાં હતા ત્યારે સ૦ ૧૧૯૯ ના ફાગણ સુદ ૧૦ ને ગુરુવારે લેાધિમાં શેડ પારસદાસના હાથે ભ॰ પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ થઈ ત્યારે આચાર્યશ્રીએ પેાતાના શિષ્યા ૫૦ ધામગણિ અને ૫૦ સુમતિને વાસક્ષેપ આપીને ત્યાં મોકલ્યા હતા. શેઠે તેમના વાસક્ષેપથી તે દિવસે પ્રતિમાજીને ઉડાવી નગરપ્રવેશ કરાવ્યો અને સ્થાપના કરી. તે પછી આ સ્થાન ફ્લાધિ પાર્શ્વનાથ ના નામથી પ્રસિદ્ધ થયું. શેડ પાસ રાજગચ્છના આ॰ ધઘાષસૂરિના ભક્ત હતા. તે ધર્મપ્રેમી હતા પણ નિન હતા. તેને વિશાળ જિનાલય બંધાવવાની ઉત્કટ ભાવના હતી. આથી પ્રતિમાના અધિષ્ઠાયકદેવે તેને જણાવ્યું કે, ‘તું પ્રભુ સામે હંમેશાં ચાખાનેા સાથિયા કરજે, જે સ્વયં સાનાના અની જશે. શેઠે આ રીતે સેાનુ` મળવાથી ચૈત્ય બંધાવવાના પ્રારંભ કર્યો, પણ એક દિવસે શેડના પુત્રાએ પિતાને પૂછ્યું કે, ‘આપણે નિધન છીએ તે મંદિર માટે આ રકમ કયાંથી આવે છે ?” શેઠે તેઓને દેવસહાયને વૃત્તાંત જણાવ્યા. પુત્રો એ વાતની પાકી ખાતરી કરવા માટે રાતે દેરાસરમાં સતાઈ ગયા, તે દિવસથી અધિષ્ઠાયક દેવે સાથિયાને સેાનાને મનાવવાનુ બંધ કર્યું. પરિણામે દેરાસર અધૂરું રહ્યું. હવે શ્રીસ ઘે આ દેરાસરનું કાર્ય સંભાળી લીધું. શેડ લટે ચૈત્ય બંધાવ્યું. સઘે મડપ બંધાવ્યે! અને શેઠ મુનિચંદ્રે ઉત્તાનપટ Page #766 -------------------------------------------------------------------------- ________________ બેતાલીશમું ] આ વિકિસૂરિ કરાવ્યું અને મંદિર પૂરું બંધાઈ ગયું. આ વાદિદેવસૂરિએ આ૦ જિનચંદ્રને ફધિ મોકલ્યા. શ્રીસંઘે તેમના વાસક્ષેપથી સં. ૧૨૦૪ ના માહ સુદિ ૧૩ ને શુક્રવારે ભ૦ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી, કળશ, ધજાદંડ ચડાવ્યા. - સંભવ છે કે, આ ઉત્સવમાં રાજગછના મુનિવરે પણ પધાર્યા હશે. આ રીતે આ તીર્થ આ વાદિદેવસૂરિના વાસક્ષેપથી સ્થાપન થયું. તેમના પટ્ટધર આહ મહેદ્રસૂરિએ સ્તોત્ર રચ્યું છે. પંસોમધર્મ ગણિના જણાવવા મુજબ શેઠ મુનિચંદ્ર આ પ્રતિષ્ઠાને લાભ લીધો હતે. તે પછી શેઠ દસાઢે સં. ૧૨૧ ના માહ સુદિ ૬ ના દિવસે અહીં ચિત્તોડી સીલવટ તથા ચંદ્ર અર્પણ કર્યા. (–જેનસત્યપ્રકાશ, કમાંક : ૪૭, પૃ. ૧૬૧) આ૦ જિનપ્રભસૂરિ લખે છે કે, શાહબુદ્દીન આ પ્રતિમાને તોડવા આવ્યો હતો. તેણે ચૈત્યને નુકશાન કર્યું, પણ પ્રતિમાને તેડી નહીં અને જાહેર કર્યું કે, “gat ટેવમાસ વેળવિ મેળો ન થવો ” સંઘે મંદિરને તોડેલા ભાગને તરત સમરાવી લીધો. આ ઘટના સં૦ ૧૨૩૪ માં બની હતી. મહેર જિનપાલ લખે છે કે, “સં- ૨૨૨ ૪ વર્ધિજા વિધિचैत्ये पार्श्वनाथः स्थापितः' (–ગુર્વાવલી) આ ઉલ્લેખ ઉપરથી અનુમાન થાય છે કે, તે સમયે આ તીર્થમાં બીજું મંદિર બન્યું હશે. અથવા ખરતરગચ્છીય આમ્નાયનું જૂદું મંદિર બન્યું હશે અને તેમાં પ્રતિમાઓ સ્થાપના કરી હશે. ગમે તે હે, પણ શાહ બુદ્દીને તીર્થ પ્રતિમાને તોડી નથી, એટલે તેની ફરી પ્રતિષ્ઠા થઈ નથી. ખરતરગચ્છની પટ્ટાવલીઓમાં ફલેધિને તાવતિત તીર્થ બતાવ્યું છે. આ વાદિદેવસૂરિની એક પરંપરા “નાગોરી તપા” એવા નામથી પણ પ્રસિદ્ધ હતી માટે જ એ શબ્દો લખ્યા હોય એમ લાગે છે. મહ૦ માકલ્યાણે પણ ફલવધિ તીર્થની સ્થાપના આ૦ વાદિદેવસૂરિના હાથે થયાનું જણાવ્યું છે. (-પર્વકથા) Page #767 -------------------------------------------------------------------------- ________________ ७२८ જે પરંપરાને ઈતિહાસ-ભાગ રજે [ પ્રકરણ મહ૦ ભાનુચંદ્ર ગણિ તથા સિદ્ધિચંદ્ર ગણિ જહાંગીરના આમ ત્રણથી ફરી વાર આગરા પધાર્યા ત્યારે વચમાં મેડતા ઘણા દિવસ રોકાયા હતા ત્યારે આ તીર્થ માટે ખરતરગચ્છવાળાએ ઝઘડે ઊભે કર્યો હતો. મહોપાધ્યાયજીએ પ્રમાણે આપી આ તીર્થને તપાગચ્છનું બતાવી તપાગચ્છને સોંપાવ્યું હતું. અહીં દેરાસરમાં સં. ૧૬૨૫ ના ફાગણ વદિ ૧૦ ને ગુરુવારે મૂલ નક્ષત્રમાં સિદ્ધિગમાં પ્રતિષ્ઠિત થયેલી આ ધર્મઘોષસૂરિની ચરણપાદુકા છે. આ ફલોધિ તીર્થ આજે મેડતા સ્ટેશન પાસે વિદ્યમાન છે. ત્યાં જેનેનાં ઘરે નથી. માત્ર તીર્થ મંદિર મૌજુદ છે. (–નાગેન્દ્રગથ્વીય આ૦ જિનભદ્રની પ્રબંધાવલી સં. ૧૨૯૦, આ૦ જિનપ્રભસૂરિકૃત વિવિધતીર્થક૫, મહ૦ જિનપાલની ગુર્નાવલી, ઉપદેશતરંગિણી, પં૦ સેમધર્મની ઉપદેશસતતિકા સં. ૧૫૦૩, મહોપાધ્યાય ધર્મસાગરની તપગચ્છપટ્ટાવલી, મહ૦ ક્ષમા કલ્યાણનો પર્વકથાસંગ્રહ, સં. ૧૮૬૦, જેનસત્યપ્રકાશ, કાંકઃ૪૦, ૪૪, ૪૭) વરકાણું— રાણ સ્ટેશનની પાસે વરકાણા નામે નાનું ગામ છે. અહીં વિક્રમની તેરમી શતાબ્દીમાં જૈન મંદિર બંધાયેલું છે. રંગમંડપની ચોકીમાં સં૦ ૧૨૧૧ ને લેખ છે. અહીં મૂળનાયક ભવ પાર્શ્વનાથની પ્રાચીન ધાતુપ્રતિમા છે. તેનું પરિકર સં. ૧૭૦૭ માં બનેલું છે. મેવાડના રાણું જગતસિંહે તપાગચ્છીય આ૦ વિજયદેવસૂરિના ઉપદેશથી અહીંના માગશર વદિ ૮, ૯, ૧૦, ૧૧ ને દિવસે ભરાતા મેળામાં મહેસૂલ માફ કર્યું તેનો શિલાલેખ અહીં વિદ્યમાન છે. ગોલવાડની પંચતીથીનું આ એક મેટું તીર્થ છે. આ. વિજયદાનસૂરિએ સં૦ ૧૬૨૮ માં વરકાણુમાં ભ૦ પાર્શ્વ નાથના જિનાલયમાં ૧.પ૦ રાજવિમલ, ૨. પં. ધર્મસાગર અને ૩. ૫૦ હીરહર્ષને ઉપાધ્યાયપદ આપ્યું હતું. (જૂઓ પ્રક. ૫૮) Page #768 -------------------------------------------------------------------------- ________________ ૭૨૯ બેતાલીશમું ] આ વિજયસિંહરિ અહીં કેઈ શ્રાવકનું ઘર નથી પણ વાકાણુ પાર્શ્વનાથ જૈન વિદ્યાલય છે, જેમાં જેને બાળકને રહેવા-જમવાની અને ભણવાની સારી વ્યવસ્થા છે. (–જેન તીર્થોને ઈતિહાસ) રાતા મહાવીર (હથુંડી)– . પ્રાચીન હથુંડી ગામથી ૧ કેસ અને વિજાપુરથી ૧ કેસ તેમજ સેવાડી પાસે જંગલમાં, મારવાડ અને મેવાડના પહાડી રસ્તાના મુખ આગળ આ તીર્થ આવેલું છે. –વિશેષ પરિચય માટે જૂઓ પ્રક. ૩૪, પૃ૦ ૫૯૩, જેન તીર્થોને ઈતિહાસ) જેસલમેર રાવલ રાજાઓની મૂળ ગાદી લાદવામાં હતી. તેમાં દુસાજી રાવલને માટે પુત્ર જેસલ નામે હતું. તેણે દ્રવાથી ૧૦ માઈલ દૂર ટેકરી પર કિલ્લો બાંધી જેસલમેર નગર વસાવ્યું. તેમાં આજે મેટા સાત જ્ઞાનભંડારે, ૧૦ જૈન દેરાસર, ૧૮ ઉપાશ્રય અને વેતાંબર જેનેની મોટી વસ્તી છે. સાહિત્યરક્ષણ– જૈનધર્મ ભારતવર્ષને પ્રાચીન અને મુખ્ય ધર્મ છે. જૈનધર્મને આચાર્યો જનતાના કલ્યાણ માટે હાથ, પગ, જીભ અને દિલ એ બધું ધર્મ કાજે સમર્પણ કરીને ખૂબ ખંતથી કામ લેતા હતા. તેમણે અમૂલ્ય સાહિત્યનું સર્જન કર્યું છે. અહિંસાને ધ્વજ લઈને ઉઘાડે માથે અને ઉઘાડે પગે ભારતના પ્રત્યેક સ્થળમાં ભ્રમણ કર્યું છે અને તે સિદ્ધાંતને લેકવ્યાપી બનાવવા પ્રયત્ન કર્યો છે. ભ૦ મહાવરના સિદ્ધાંતોને સંદેશ ઘેર ઘેર પહોંચાડ્યો છે. જગતમાં લેશનાં મૂળ એવાં જર, જમીન અને જેરુને છેડી પોતાના અને પરના હિત માટે કેવળ ઉપકાર બુદ્ધિથી ભારે જહેમત ઉઠાવી છે. ભ૦ મહાવીરસ્વામીથી લઈને આજ સુધીના કાળમાં જેનોએ દર સાલ નવીન સાહિત્યનું સર્જન કર્યું. જેન સાહિત્યની તુલનામાં ભારતવર્ષનું સર્વસાહિત્ય તેલવામાં આવે તોય ઓછું હોય એમ Page #769 -------------------------------------------------------------------------- ________________ ७३० જેન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ મનાય છે. વસ્તુતઃ ભારતની પ્રાચીન સંસ્કૃતિ જાળવવામાં જૈન સાહિત્ય માટે ફાળો આપ્યો છે. - આ પ્રદેશ તરફ મુસલમાને અવારનવાર હુમલાઓ કરીને નગરે ભાંગતા ને જનતાને લૂંટી લેતા. દેરાસરે અને મંદિરની મૂર્તિઓને તેડતા અને સંઘરેલા સાહિત્યને પણ બાળીને ભસ્મ કરી નાખતા. ભાગ્યે જ એવું કઈ નગર હશે જે મુસલમાનોનાં ધાડાંઓથી બચેલું હાય. પરિણામે સાહિત્યને માટે લાગ આવા હુમલાઓને ભેગ બને છે. બચેલા સાહિત્યનું રક્ષણ કરવું એ જ માત્ર સૌની ચિંતાનો વિષય હતો. જેસલમેર એવા સ્થળે વસ્યું કે જ્યાં ચારે તરફ કેશ સુધી માત્ર રેતીનાં ભયાનક મેદાને જ નજરે પડે. સેનાઓ કે ધાડાંઓ ત્યાં જવાને ભાગ્યે જ વિચાર કરે. આવા એકાંત અને સુરક્ષિત સ્થાનને લાભ લેવાનું જૈનાચાર્યોને સૂઝી આવ્યું અને પાટણ, ખંભાત, ભરુચ, વડનગર, વઢવાણ વગેરે સ્થળેના સાહિત્યભંડારે આ સ્થળે લાવીને મોટા જ્ઞાનભંડારે સ્થપાવ્યા. આ રીતે આજ સુધીમાં સંગ્રહીત થયેલા સાહિત્યમાં મોટી મોટી તાડપત્રીઓમાં લખેલા અનેક ગ્રંથ અહીંના જ્ઞાનભંડારોમાં સુરક્ષિત રહી શક્યા છે. આગમપ્રભાકર પૂર મુનિરાજ શ્રીપુણ્યવિજયજીએ અથાગ પરિશ્રમ અને પરીષહે સહીને એ ગ્રંથભંડારેનું નિરીક્ષણ કર્યું, એટલું જ નહિ તેની સુરક્ષા માટે સારે પ્રબંધ પણ કર્યો છે. વળી, એ સાહિત્ય સુલભ બને એ માટે તેમણે ત્યાંની મહત્ત્વની અને અન્યત્ર અનુપલબ્ધ પ્રતિઓની ફિલમ ઉતરાવવાની વ્યવસ્થા પણ કરેલી છે. ખુશી થવા જેવું તો એ છે કે, કેટલાક પ્રાચીન ગ્રંથે જે અલભ્ય હતા તેની પ્રતિઓ અહીંથી મળી આવી છે. જે “વાદમહાર્ણવ” માં પ્રાચીન ગ્રંથના પાઠે રમશુદ્ધ મળતા હતાજેમાં વિકમની નવમી શતાબ્દી પહેલાંના પૂર્વ પક્ષે સંગ્રહીત છે, જે ઉપલબ્ધ બૌદ્ધ સાહિત્યના આધારે પણ શુદ્ધ થઈ શકે તેવા નહોતા તેના વિશુદ્ધ પાડે અહીંથી મળેલી પ્રતિમાંથી મળ્યા છે. આવા અનેક ગ્રંથે વિશે Page #770 -------------------------------------------------------------------------- ________________ બેતાલીશમું ]. આ. વિજયસિંહસૂરિ ૭૩૧ કહી શકાય. વૈદિક સાહિત્યના ગ્રંથે પણ અહીંથી વિપુલ પ્રમાણમાં મળી આવ્યા છે. એટલે કે, ભારતીય સાહિત્યને અપૂર્વ વાર જેસલમેરના ભૂગર્ભમાં સુરક્ષિત પડેલ છે. આ રીતે આને જેનોનું જ નહિ પણ ભારતનું સાહિત્યતીથી અથવા તેને સારસ્વતતીર્થ કહીએ તે છેટું નથી. અહીં આવતા જૈન સાધુઓને પાણીના અભાવે ભારે તકલીફ વેઠવી પડતી. તેથી આ૦ સેમપ્રભસૂરિએ સુવિહિત સાધુઓને આ તરફ વિચરવાની મનાઈ કરી હતી પરંતુ એમ કરવાથી તો ત્યાં જૈનધર્મને નુકશાન પહોંચતું હતું તેથી આખરે અહીં આણંદવિમલસૂરિએ સં. ૧૫૮૨ લગભગમાં મહોપાધ્યાય પરમ તપસ્વી ઉ૦ વિદ્યાસાગરને મોકલી વિહાર ખુલ્લે કર્યો. ત્યાં ફરીથી જેનધર્મને પ્રચાર કર્યો. (જૂઓ, પ્રક. ૪૭, પ્રક. ૫૫) જેસલમેરથી ૧ કેશ દૂર અમરસાગરમાં પણ મેટાં જૈન મંદિરે છે. અમરસાગરથી ૪ કોશ દૂર લોકવામાં અનુત્તર વિમાનના નમૂના જેવું વિશાળ જિનાલય છે. સિદ્ધપુર રાજા સિદ્ધરાજે સં૦ ૧૧૫ર માં સિદ્ધપુર વસાવ્યું હતું. તેમાં સં. ૧૧૮૪ માં રુદ્ધમાલ બંધાવ્યું અને જેન સિદ્ધવિહાર બંધાવ્યું. સિદ્ધવિહારનું બીજું નામ રાજવિહાર હતું. મહામાત્ય આલિગદેવે પણ તે જ સમયે અહીં ચૌમુખવિહાર બંધાવ્યું હતું. એ પણ ઉલ્લેખ મળે છે કે, અહીં સં. ૧૧૫૨ માં ભય સુવિધિનાથનું દેરાસર બંધાવવામાં આવેલું હતું. (જૂઓ પ્રક. ૩૫, પૃ. ૪, પ્રક. ૪૧, પૃ. ૬૭૪) શેઠ ધરણુ શાહે અહીંના ચતુર્મુખવિહારના આધારે સં. ૧૪૯૬ માં રાણકપુરમાં ધરણુવિહાર-શૈલેક્યદીપકપ્રાસાદ બંધાવ્યું. (જૂઓ પ્રક. ૪૧, પ્રક. ૫) મહામાત્ય આલિંગદેવે ચૌમુખ વિહારમાં ભ૦ પાર્શ્વનાથની પ્રતિમા Page #771 -------------------------------------------------------------------------- ________________ ૭૩૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ પ્રકરણ ] પધરાવી હતી. અલ્લાઉદ્દીન ખિલજીએ એ પ્રતિમાને તેડવાને ઈરાદે કર્યો, પણ ભેજકે એ બાદશાહની હાજરીમાં જ દીપક રાગ ગાઈને ૧૦૮ દીવા પ્રગટાવ્યા, ત્યારે એક સર્પ પ્રગટ થઈને સુલતાન સામે આવી બેઠે. સુલતાન તે આ બધું જોઈ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે કહ્યું : “આ દેવ તે બાદશાહના બાદશાહ સુલતાન છે.” એમ સમજીને તેણે એ પ્રતિમા તેડી નહીં. તે સમયથી એ પ્રતિમા “સુલતાન પાર્શ્વનાથના નામથી પ્રસિદ્ધિ પામી. સિદ્ધપુરમાં સં. ૧૬૪૫ માં નાગર વગેરે જેનેનાં ઘરે હતાં. એ સમય સુધી પાંચ દેરાસરે હતાં. અહીં જ મહાપાધ્યાય ભાનુચંદ્રગણિને જન્મ થયો હતો. મહોપાધ્યાય થશેવિજયજી ગણિવરે અહીં જ દિવાળીના દિવસે માં “જ્ઞાનસાર”ની રચના કરી હતી. આજે અહીં જેનેનાં ઘરે છે. બે દેરાસરે છે. ઉપાશ્રય પણ છે. ભ૦ વિજયરત્નની આજ્ઞામાં રહેતા પં. કે સરકુશલે સં. ૧૭૫૮ ના કાર્તિક સુદિ ૫ ના રોજ ચિદ્ધપુરમાં “સૌભાગ્ય પંચમી” સ્તવન (કડીઃ ૭૫) રચ્યું છે. પાટણના શેઠ કચરા કીકાભાઈએ સં. ૧૮૨૧ ના માહ વદિ ૨ ના રોજ સુરતથી યાત્રા સંઘ કાઢયો હતો, જેમાં આણંદસૂરગચ્છના ભ૦ વિજયેદસૂરિ વગેરે હતા, તે સિદ્ધપુરમાં યાત્રા નિમિત્તે આવ્યા ત્યારે અહીં ચાર દેરાસરો વિદ્યમાન હતાં. (–જેનસત્યપ્રકાશ, ક્ર૯૪ થી ૯૮) (-દ્વયાશ્રયમહાકાવ્ય, સર્ગઃ ૧પ, લે૧૬, કુમારપાલપડિબેહો, જેન તીર્થોને ઇતિહાસ, જૈનતીર્થ સર્વસંગ્રહ, જેન સત્યપ્રકાશ, ક્ર. ૧૦૪, પૃ. ૩૬૮) શિહેર– ભાવનગર અને પાલીતાણાની વચ્ચે પહાડીઓથી ઘેરાયેલું શિહેર નામે નગર છે. તેનું સંસ્કૃત નામ શ્રી પુર હોવાનું જાણવા મળે છે. રાજા સિદ્ધરાજે તેને આબાદ કરી બ્રાહ્મણોને દાનમાં આપ્યું હતું. વસાજી ગોહિલે તે જીતી લીધું ત્યારથી તે ભાવનગર રાજ્ય માં ગણાય છે. Page #772 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ૩૩ બેતાલીશમું ] આ વિજયસિંહરિ - ૭૩૩ અહીંની પહાડીમાં શત્રુંજય તીર્થની માદેવા નામે ટૂંક છે. તપાગચ્છના શ્રીપૂજ વિજય જિનેન્દ્રસૂરિ અહીં કાળધર્મ પામ્યા હતા, તેમની પણ અહીં ટૂંક છે. તેમની ચરણપાદુકા વગેરે અહીં વિદ્યમાન છે. શત્રુંજય તીર્થ ઉપર પણ તેમની “શ્રીપૂજ ટૂંક” બનેલી છે. . . (જૂઓ પ્રક. ૫૮) તપાગચ્છાધિરાજ શ્રીમુક્તિવિજયજી ગણિવરે અહીં ચતુ ર્માણ કર્યું હતું. તેઓ આ પહાડી ઉપર મધ્યાહુને તથા બીજા-ત્રીજા પહેરે ચાર ચાર કલાક ધ્યાન કરતા હતા. અહીંનો જૈન સંઘ તેમને ભક્ત છે. સંઘે તેમની પ્રતિમાજી પણ પધરાવી છે. તેમને શિષ્ય મુનિવર ગુણવિજયજી અહીં જલજાત્રાના વરઘોડામાં પલેઠી વાળીને સમાધિપૂર્વક સ્વર્ગસ્થ થયા હતા. પૂ. આ૦ આત્મારામજી તથા પૂવ ગુલાબવિજયજી મહારાજનું સં૧૯૪૩ માં અહીં ઐતિહાસિક મિલન થયું હતું. આજે અહીં વેતાંબરનાં...ઘર છે. બે દેરાસરે છે. ઉપાશ્રય અને પાઠશાળા વિદ્યમાન છે. વસ્તુતઃ સિદ્ધરાજે જેમ સિંહ સંવત ચલાવ્યો તેમ સિંહપુર પણ વસાવ્યું. આ મેરૂતુંગસૂરિ લખે છે કે, “રાજા સિદ્ધરાજે કોઈ અવસરે વાલા, પ્રદેશની પહાડી ભૂમિમાં સિંહપુર નામે બ્રાહ્મણોને અઝહાર સિંહપુર સ્થાપન કર્યું. તેની નીચે ૧૦૩ ગામ હતાં. (–પ્રબંધચિંતામણિ અહીં (૧) રણુ (રાજકર્તા) અને (૨) જાની (યજ્ઞ કરનાર) એમ બે પ્રકારના બ્રાહ્મણે વસતા હતા. તેમાં એક કન્યાના કારણે ભારે કલેશ ઊભું થયું. તે બન્ને પક્ષો સામસામે લડ્યા. બ્રાહ્મણે મરાયા તે ભૂમિ આજે પણ “ગોઝારી ભૂમિ” નામે પ્રસિદ્ધ છે. રણાએ ગારિયાધારના ઠા. કાંધાજી ગોહિલની મદદ માગી. ઉમ રાલાને વીસાજી ગેહેલે ઓચિંતે હલ્લે કરી શિહેરને પિતાના કબજે કર્યું. લોકે ગેઝારી ભૂમિ સમજીને ત્યાં વસ્યા નહીં, એટલે Page #773 -------------------------------------------------------------------------- ________________ ૭૩૪ • જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ વિસાજીએ નવું શિહેર વસાવ્યું. તેનું ખાત કરતા ચમારે તોરણ બાંધ્યું હતું ગોહેલ વંશને પરિચય પહેલાં (પ્રક. ૨૩, પૃ. ૩૮૬ માં) આવી ગયે છે. (પ્રક. ૪૪ માં પણ આવશે) તેના વંશજો મેહદાસ ગેહેલ (લુણી નદીના કિનારે આવેલા ખેર ગામમાં) હતા. તેના પુત્ર સેજકજી, તેના પુત્રે મારવાડ છેડી સૌરાષ્ટ્રમાં સં. ૧૨૬૦ માં આવીને સેજકપુર વસાવ્યું. તેના વંશમાં અનુક્રમે (૧) સેજકજી, (૨) રણુજી, (૩)...(૪)... (૫) ખડાજી, (૬) ડુંગરજી, (૭) વીનેજી, (૮) કાનજી, (૯) સારંગજી, (૧૦) શિવજી, (૧૧) જેતજી, (૧૨) રામદાસજી, (૧૩) સરતાનજી, (૧૪) વીસેળ થયા. એ વીરોજી ગોહેલે નવું શિહેર વસાવ્યું. તેના ભાઈ દેવાજીને પછેગામ ગરાસ મળે. વિસાજીએ ઈ. સ. ૧૫૭૫ થી ૧૬૦૦ સુધી શિહેરમાં રાજ્ય કર્યું. ભાવનગરના રાજા ભાવસિંહજી ગોહેલે પિલાજી ગાયકવાડના કંથાજીને ભગાડી શિહેરમાં પિતાની સત્તા જમાવી. રાજા ભાવસિંહજીએ સં. ૧૭૭૯ ના વૈશાખ સુદિ ૩ ના રોજ વડવા ગામે ભાવનગર વસાવી તેને બંદર બનાવ્યું. તેણે ઈ. સ. ૧૭૨૨ સુધી રાજ્ય કર્યું. (-શ્રીયુત ગોરધનદાસ નાગદાસ મહેતા, શિહોર - વાળા રચિત “સૌરાષ્ટ્રવંશનું ઇતિહાસદર્શન ) તારંગા તીર્થ ગુજરાતના ઉત્તર પ્રદેશમાં તારંગાહીલ એ ઉષ્ણ હવામાનવાળી સ્વચ્છ પહાડી છે. તેનાં નામ-તારંગકગિરિ, તારગિરિ, તારણદુર્ગ, તારણગઢ, તારંગઢ, તારંગા વગેરે મળે છે. વૈદિક સાહિત્યમાં તારંગનાગ, બૌદ્ધસાહિત્યમાં તારાદેવી અને જેન સાહિત્યમાં સુતારાદેવી, પદ્માવતી વગેરે નામો મળે છે. લેકમાન્યતા છે કે, એના આધારે આ પહાડનું નામ પડ્યું છે. जैने पद्मावतीति त्वशुभदलना तां च गौरीति शैवे . तारा बौदागमे त्वं प्रकृतिरिति मता देवि ! साङ्ख्यागमे त्वम् । Page #774 -------------------------------------------------------------------------- ________________ ૭ ૩૫ બેતાલીશમું ]. આ. વિજયસિંહરિ गायत्री भट्टमार्गे त्वमसि च विमले कौलिके त्वं च वज्रा . ... व्याप्तं विश्वं त्वयेति स्फुरदुरुयशसे मेऽस्तु पद्मे ! नमस्ते ॥६॥ तारे तारावतारे विदलितदितिजे ! देवि ! पद्मे ! सुपमे! ॥८ (–વેતાંબરચકચૂડામણિ શ્રીયશેભદ્રાચાર્યશિષ્ય શ્રીચંદ્રસૂરિ રચિત “અદ્ભુતપદ્માવતીક૯પ, પાત્રવિધિલક્ષણ પ્રકરણ પાંચમું) त्रिपृष्ठा त्रिफणा तारा तोतला त्वरिता तुला ॥१ त्रिरूपा त्रिपदा त्राणा तारा त्रिपुरसुन्दरी ॥३ (-પદ્માવતી સહસ્ત્રનામસ્તોત્ર-લીલાવતીશતમ) कामाक्षा जगदम्बा अम्बा जगदीश्वरी तारा ॥४ (-પદ્માવતીઑત્ર ૧૩ કલેકવાળું, ભૈરવ પદ્માવતીક૯પ, પૃ. ૮, પૃ૦ પ૩, પૃ. ૫૭) બૌદ્ધોમાં તારાદેવીની પ્રધાનતા છે. જ્યાં જ્યાં તે દેવી છે ત્યાં ત્યાં તે નામનાં ગામ કે પહાડ હોવાનું જણાવ્યું નથી. અહીં વાસ્તવમાં તો આ પહાડનું નામ તારાદેવીના નામ ઉપરથી પડયું નથી, પરંતુ તારાદેવીનું મંદિર અને તારણગઢના નામસામ્યથી એ રીતે જોડી દેવામાં આવ્યું હોય. ખરું જોતાં તો અહીં સિદ્ધશિલા અને કટિશિલા છે એ તારક તીર્થસ્થાન હોવાથી પહાડનું નામ પણ તારણગિરિ હોવાનું સાર્થક જણાય છે. - શત્રુંજય તીર્થનાં ૧૦૮ નામે છે. તેમાં શત્રુંજયની ટૂંકે, શિખરે અને સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતની અનેક પહાડીઓનાં નામે સમાવેશ થયેલ છે. તેમાં તારગિરિ એવું ટૂંકું નામ છે તે આ તારંગાને જ બતાવે છે. આ પ્રભાચંદ્ર લખે છે કે, “વિક્રમની પહેલી શતાબ્દીમાં થયેલા આર્ય ખપૂટાચા ગુડસન્થનગરમાં બૌદ્ધવાદીને હરાવ્યું હતું, યક્ષમતિને પિતાના પગે પડાવી હતી અને ત્યાંના રાજા તેમજ પ્રજા વર્ગને જેન બનાવ્યા હતા. (પ્રભાવક ચરિત્ર, પાદલિપ્તસૂરિપ્રબંધ) Page #775 -------------------------------------------------------------------------- ________________ ૭૩ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ આ૦ સેમપ્રભસૂરિ લખે છે કે, ગુડસન્થને રાજા વેણુવચ્છરાજ પ્રથમ જૈન હતો. તેણે તારાદેવીનું મંદિર બંધાવ્યું અને તારાપુર વસાવ્યું. વળી, તેણે સિદ્ધશિલા અને કટિશિલામાં જૈન દેરાસર બંધાવ્યાં. પાછળથી તેને દિગંબરે દબાવી બેઠા. ગૂર્જરેશ્વર કુમાર પાલની આજ્ઞાથી યશદેવના પુત્ર દંડનાયક અભયકુમારે અહીં ભ૦ અજિતનાથનું ૩૨ માળનું ઉન્નત જિનાલય બંધાવ્યું. (કુમારપાલપડિબેહ, પ્રસ્તાનાઃ પ, પૃ. ૮) સાક્ષર મેહનલાલ દેસાઈ જણાવે છે કે, અહીં આર્ય ખપુટના સમયે તારાદેવીનું મંદિર અને પાછળથી સિદ્ધાયિકાદેવીનાં મંદિરો બન્યાં હતાં. (-જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ. ૧૦૦) આ પ્રમાણથી સ્પષ્ટ છે કે, તારંગાગિરિ એ પ્રાચીન કાળથી જેન તીર્થ રહ્યું છે. મધ્યયુગમાં તેનું માહાત્મ્ય ઘટી ગયું હશે પરંતુ વિકમની તેરમી શતાબ્દીથી તેણે પોતાની પૂર્વકાલીન જાહોજલાલી પુનઃ પ્રાપ્ત કરી છે. છેલ્લા ૮૦૦ વર્ષને તેને ઇતિહાસ આ પ્રકારે મળે છે – ગૂર્જરેશ્વર કુમારપાલે અજમેર જીતવા માટે છેલ્લી ચડાઈ કરી, ત્યારે મંત્રી બાહડની પ્રેરણાથી તેના ઘર દેરાસરના ગોખલામાં વિરાજમાન ભ૦ અજિતનાથની પ્રતિમાની પૂજા-ભક્તિ કરીને પ્રયાણ કર્યું હતું. તેમાં તેને વિજય મળ્યું હતું. તે પછી સં૦ ૧૨૧૬ માં તે પરમહંત–જેન બન્યા. તેને માંસાહારની પ્રતિજ્ઞા હતી. એટલે એક * * * * વાર ઘેબર ખાતાં તેને માંસાહારને રસાસ્વાદ આવ્યો. આથી તેણે ગુરુમહારાજ પાસે તેનું પ્રાયશ્ચિત્ત માગ્યું. આચાર્યશ્રીએ તેને પ્રાયશ્ચિત્ત આપ્યું કે, “બત્રીશ દાતેની શુદ્ધિ માટે તમારે ૩૨ જિનાલય બનાવવાં જોઈએ.” ગૂર્જરેશ્વરે પ્રાયશ્ચિત્તમાં પાટણ, શત્રુંજય, (ગિરનાર), આબૂ, નાડોલ (), જાલોર વગેરે સ્થળે જુદા જુદા તીર્થકરોનાં ૩ર કુમાર વિહાર-જિનાલય બંધાવ્યાં. એક દિવસે તેને સ્મરણ થઈ આવ્યું કે, “મને ભ૦ અજિતનાથની સેવાથી વિજય મ હતું એટલે તેમનું વિશાળ મંદિર બંધાવવું જોઈએ, આચાર્યશ્રીએ પણ તેની Page #776 -------------------------------------------------------------------------- ________________ બેતાલીશમું ] આ. વિજયસિંહસૂરિ ७३७ આ ભાવનાને પુષ્ટ કરતાં જણાવ્યું કે, “રાજન ! તારંગાગઢ એ શત્રુંજય તીર્થના જ પરિવારમાં છે, ત્યાં વિહાર-જિનાલય બનાવવું જોઈએ.” ગૂર્જરેશ્વર કુમારપાલે તરત જ વડનગર પંથકના મંત્રીને આદેશ આપ્યો કે, “તારંગા પર વિજયસ્તંભ જે બત્રીશ માળને ઊંચે અને ભવ્ય અજિતનાથ-પ્રાસાદ બંધાવે.” મંત્રીએ એ પ્રાસાદ તૈયાર કર્યો પણ તે ઘણે ઊંચે હેવાથી હવાના દબાણના કારણે ધસી પડ્યો. આથી ફરીવાર મેટા ચાર માળ અને તેની ઉપર કેગરનાં લાકડાંના ૨૮ માળ ગોઠવી ૨૪ (૮૪) ગજ ઊંચે બાવન દેરીવાળે જિનપ્રાસાદ બંધાવ્યો અને ગૂર્જરેશ્વર કુમારપાલે સં૦ ૧૨૨૧ માં તેમાં ગુરુદેવ આ૦ હેમચંદ્રસૂરિના કરકમલથી ભ૦ અજિતનાથની ૧૦૧ આંગળ પ્રમાણ–૧૨૫ આંગળથી ઊંચી રત્નની પ્રતિમા ભરાવી પ્રતિષ્ઠા કરાવી. આ મંદિર આજે વિદ્યમાન છે. ભારતનાં સમગ્ર મંદિરમાં આ મંદિર તેની ઊંચાઈને કારણે વિખ્યાત બન્યું છે. અનેક પુરાતત્વવિદેએ આ મંદિરને પિતાની પ્રશંસાનાં પુષ્પ ચડાવ્યાં છે. (-કુમારપાલપડિબેહે, પ્રભાવકચરિત્ર, પ્રબંધચિંતામણિ, મહરાજપરાજય નાટક, કુમારપાલપ્રબંધ, ઉપદેશ તરંગિણી, વીરવંશાવલી, જૂઓ પ્રક. ૩૫, પૃ. ૧૪૭) રાજા અજયપાલે કુમારપાલનાં દરેક સ્મારકોને વિનાશ કર્યો હતું, તેમાં આ તીર્થને નાશ કરવાને પણ તે ઈરાદો રાખતો હતે; પરંતુ બહુરૂપી શીલભાંડના યુક્તિપ્રયોગથી આ તીર્થ બચી ગયું પણ તે પછી અલ્લાઉદ્દીન ખિલજીના હુમલાએ આ તીર્થને ખૂબ નુકશાન પહોંચાડ્યું. (પ્રક. ૩૨, પૃ૦ ૧૩૫) ઈડરનગરના રાવ પૂજાજીના માનીતા ઈડરના નગરશેઠ સંઘવી વસરાજ ઓશવાલને માટે પુત્ર સં વિદ આઠ સેમસુંદરસૂરિને અનન્ય ભક્ત હતા. તેણે ગુરુમહારાજના ઉપદેશથી શત્રુંજય, ગિરનાર, પારક વગેરે તીર્થોના સંઘ કાઢયા અને સં. ૧૮૭૯માં આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવી, આરાસણથી શિલા મંગાવીને તારંગા પર ચડાવી અને ભ૦ અજિતનાથની નવી પ્રતિમા ભરાવી, મેટે સંઘ એક Page #777 -------------------------------------------------------------------------- ________________ ७३८ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રો [ પ્રકરણ ત્રિત કરી, આ॰ સામસુદરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી, તેમણે ૫૦ જિનમડનને અહીં તે જ દિવસે એટલે સ’૦ ૧૪૭૯ માં વાચકપદ આપ્યું હતું. (પ્રક૦ ૫૦) આ ઉત્સવમાં અહીં આ॰ સામસુંદરસૂરિના ૧૮૦૦ સાધુએ હાજર હતા. તે પ્રમાણે ચતુર્વિધ સ ંઘા મેાટા પ્રમાણમાં હાજર હતા. મૂળનાયકની એક બાજુએ સ૦ ૧૩૦૪ ના બીજા જેઠ સુદ્દિ ૯ ને સેામવારે અને બીજી બાજુએ સ૦ ૧૩૦૫ ના અષાડ સુદિ ૭ ને શુક્રવાર એમ બે સંવના લેખવાળી ભ॰ અજિતનાથની કાઉસગ્ગિયા પ્રતિમાએ છે, જેને શેડ ધનચંદ્રના પુત્ર વમાન, તેના પુત્રા—(૧) શા॰ લેાહદેવ, (૨) શેડ અને (૩) આશાધર. તેમાં શા॰ ચેહડના પુત્ર ભુવનચંદ્ર અને પદ્મચંદ્ર તે ભરાવેલી છે અને વાદી ધર્મ ઘાષગચ્છના આ॰ જિનચંદ્ર તથા આ॰ ભુવનચન્દ્રે સ૦ ૧૩૦૪, સ’૦ ૧૩૦૫માં તેમની પ્રતિષ્ઠા કરાવી છે. (પ્રક૦ ૩૫, પૃ૦ ૩૫) તે પછી વિક્રમની સત્તરમી સદીના ઉત્તરા માં શ્રીસંઘે આ વિજયસેનસૂરિના ઉપદેશથી આ મંદિરનામેાટા જણોદ્ધાર કરાવ્યેા હતા. (-વિજયપ્રશસ્તિ, સ : ૨૧, શ્લા૦ ૬૧) મંદિરની ચારે બાજુએ વિશાળ ચાક છે. તે ચાકમાં જ ખીજા નાનાં ત્રણ-ચાર દેરાસરા છે. સાત દ્વીપસમુદ્રો, આઠમા નંદીશ્વરદ્વીપ, નદ્રીશ્વરની બાવન દેરીએ, સમવસરણ, અષ્ટાપદ્ય, સમેતશિખર વગેરે રચનાએ અને ૧૪૫ર ગણધરાનાં પગલાં, સહસ્રકૂટ ચૈત્ય, નવપદ જીનું મંડલ, લાભીના દૃષ્ટાંતની રચના, મધુબિંદુના દૃષ્ટાંતની રચના, કલ્પવૃક્ષ, ચૌદ રાજલેાક અને ચૌમુખજીની દેરી વગેરેનાં આરસમાં મનેલાં નકસી કામે છે. મૂળ મંઢિરના પાછળના ચાકમાં ઘણા ભૂમિભાગ તથા દેરીએ દ્વિગંબર સંઘને આપી છે. તેમણે તે દેરીઓ ઉપર પોતાના બનાવટી પ્રાચીન-અર્વાચીન શિલાલેખા ચેાડી દીધા છે અને માનસ્તંભ પણ બનાવી દીધેા અને અહીંના શ્વેતાંબર-દ્વેિગ ખરાનેા ઝગડા શમી ગયા છે. (૧) મંદિરથી ઉત્તરમાં અર્ધું માઈલ દૂર સિદ્ધશિલાની ટેકરી Page #778 -------------------------------------------------------------------------- ________________ બેતાલીશમું ] આ વિજયસિંહરિ ७८ છે. ત્યાં કૂવે છે, કુંડ છે, તાંબરીય ચોમુખ પગલાંની દેરી છે. તેની બાજુમાં એક દિગંબરીય દેરી છે. (૨) મંદિરથી પૂર્વમાં અર્ધો માઈલ દૂર ટેકરી પર પુણ્ય પાપની દેરી છે. અહીં સં. ૧૨૪૫ નું પરિકર છે. (૩) મંદિરથી દક્ષિણમાં તળાવ તથા ગુફા પાસે થઈને કેટશિલા જવાય છે. અહીં કરેડ મુનિવરે મોક્ષે ગયા હતા. રસ્તે બિહામણું છે. ત્યાં દેરીમાં ચૌમુખ વિરાજમાન છે. ચૌમુખની નીચે ચારે તરફ ૨૦ જિનપાદુકાઓ છે. તેમાં લખે છે કે –શ્રીમાલીસંઘવી તારાચંદ ફતેચંદે સં. ૧૮૨૨ માં તપાગચ્છના ભટ્ટારક વિજયધર્મસૂરિની આજ્ઞાથી ૧૦ ઋષભદેવની પાદુકા સ્થાપન કરી. વીશે પાદુકાઓમાં આવી મતલબને લેખ છે. માત્ર ભગવાનનાં નામ જુદાં જુદાં આપ્યાં છે. પાસે જ બીજી વેતાંબરીય દેરી છે. દિગબએ તે જિનપ્રતિમાને કંદરે ઘસી નાખે છે. - આ રીતે આ પ્રાચીન વેતાંબર તીર્થ છે. તેને વહીવટ અમદાવાદની વેતાંબર સંઘની સંસ્થા સુપ્રસિદ્ધ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી કરે છે. (-જૈન તીર્થોને ઈતિહાસ) ગેડીજી તીર્થ— - કલિકાલસર્વજ્ઞ આ૦ હેમચંદ્રસૂરિએ સં. ૧૨૨૮ માં પાટણમાં મેટી અંજનશલાકા-પ્રતિષ્ઠા કરાવી હતી. ત્યારે છેલ્લા વડોદરાના જેન કાનજીની ત્રણ પ્રતિમાઓની પણ અંજનશલાકા કરી હતી. આ ત્રણે પ્રતિમાઓ બહુ ચમત્કારી બની હતી. તેમાં એક ગેડી પાર્શ્વનાથની પ્રતિમા પણ હતી. ઝીંઝુવાડાને શેઠ ગેડીદાસ અને સાદાજી ઝાલે દુષ્કાળ પડવાથી માલવા ગયા. ત્યાંથી પાછા ફરતાં એક સ્થાને રાતવાસો રહ્યા હતા. ત્યાં સિંહ નામના કેળીએ શેઠને ઓચિંતે ઘા કરી મારી નાખે. ઝાલાને આની જાણ થતાં તેણે કેળીને મારી નાખે. શેઠ મરીને વ્યંતર થયો અને તેને ઘરમાં જે ભવ પાર્શ્વનાથની પ્રતિમા હતી તેને અધિષ્ઠાયક બની તેની પૂજા-ભક્તિ કરવા લાગ્યો. ત્યારથી Page #779 -------------------------------------------------------------------------- ________________ ७४० જૈન પર પરાના તહાસ-ભાગ ૨જો [ પ્રકરણ તેના નામ ઉપરથી આ પ્રતિમા ગાડી પાર્શ્વનાથના નામથી વિખ્યાત થઈ. (પ્રક૦ ૪૧, પૃ૦ ૬૧૫, ૬૧૬) અધિષ્ઠાયકે સાતાજીને સહાય કરી સુખી કર્યાં. સાઢાજીએ પણ ગાડી પાર્શ્વનાથને પેાતાના ઘરમાં લાવી પધરાવ્યા. તે તેની પૂજા કરવાથી અત્યંત સુખી થયા, ઝીંઝુવાડાના રાજા બન્યા, તેમજ ગૂજ રાતના મહામડલેશ્વર પણ બન્યા. તેના ભાઈ માંગુ ઝાલાએ પણ આ અધિષ્ઠાયકની સહાયથી ફૂલા કુંવરીનું ભૂત કાઢયું હતું. મંડલેશ્વર સાહા ઝાલાને દુર્જનશલ્ય નામે પુત્ર હતા. તે પણ રાજા ભીમદેવ સાલ કી (બીજા)ના મડલેશ્વર હતા. તેણે સ૦ ૧૩૦૫ થી સં ૧૩૧૦ ના ગાળામાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ તીર્થાંના મોટા દેરાસરના જીર્ણોદ્ધાર કરાવ્યા, (પ્રક૦ ૪૩) તે પછી ગાડી પાર્શ્વનાથની પ્રતિમા પાટણમાં લાવવામાં આવી. ૧૩૫૬-૧૩૬૦ ના ગાળામાં બાદશાહ અલ્લાઉદ્દીન ખિલજીના ભાઈ અલખાને ગૂજરાત પર ચડાઈ કરી અને કરણ વાઘેલાને ભગાડી પાટણમાં પેાતાની ગાદી સ્થાપન કરી. (જૂએ પ્રક૦ ૪૫) આ મુસલમાની હલ્લા થયા તે સમયે જેને એ પ્રતિમાજીને જમીનમાં ખાડા કરી તેમાં પધરાવી હતી. સ૦ ૧૪૩૨ લગભગમાં પાટણને સૂબા હસનખાન (હીસાયુદ્દીન) હતા. તેને ઘેાડાહારમાંથી ગાડીજીની પ્રતિમા મળી આવી. તેની બીબી અસલમાં જૈન કન્યા હતી. બીબી આ પ્રતિમાને હમેશાં પૂજવા લાગી. સૂબાને એક રાતે સ્વપ્નમાં અવાજ આવ્યા કે, ‘તારે આ પ્રતિમા નગરપારકરના સેડ મેઘાને આપી દેવી.’ એ સમયે નગરપારકરમાં ભૂલેશ્વર ગામ હતું. તેમાં વડેરાના વંશના શેઠ આહ્વાના પુત્ર શેઠ સાજન રહેતા હતા. તેને કાજલ, ઉજલ અને શામલ એમ ત્રણ પુત્રો હતા અને મરઘા નામે પુત્રી હતી. કાજળશાહે ધનવાન હતા. એ જ નગરપારકરના ધેશ્વરમાં સ૦ ૧૩૯૮ માં શા॰ ખેતા સીડિયા રહેતા હતા. તેને ભેાજો, ઉદય અને મૈધે એમ ત્રણ પુત્ર હતા. કાજળ શાહે પેાતાની બેન મરઘા શેઠ મેઘા સાથે પરણાવી. Page #780 -------------------------------------------------------------------------- ________________ બેતાલીશામું ] આ૦ વિજયસિંહસૂરિ ૭૪૧ આ સાળા-બનેવીમાં ઘણે સ્નેહભાવ હતો. એકવાર મેઘા શાહ કાજળ શાહ પાસેથી પૈસાની મદદ લઈવેપાર માટે પાટણમાં જઈ પહે. ત્યાં તેને સ્વપ્નમાં સૂચન મળ્યું કે, “અહીંના સૂબાને ત્યાં જિનપ્રતિમા છે, તેને દામ આપીને તું લઈ લેજે.” મેઘા શાહે ૧૨૫ દ્રમ્સ (અથવા ૫૦૦ દેકડા) આપી તે પ્રતિમા લઈ લીધી. અંચલગચ્છના આ૦ મેતુંગસૂરિ (સં. ૧૪ર૬ થી સં. ૧૪૭૧)ના મુખેથી મેઘાશાહ આ પ્રતિમાને પ્રભાવ જાણીને તેને રાધનપુર થઈ નગરપારકર લઈ આવ્યું. ત્યાં તેણે મહત્સવપૂર્વક નગરપ્રવેશ કરાવ્યો અને સં૦ ૧૪૩૨ ને કાર્તિક સુદિ ૨ ને શનિવારે (અથવા સં. ૧૪૬૫ માં) એક ગાદી ઉપર ગોડી પાર્શ્વનાથની પ્રતિમાને સ્થાપના કરી. ચારે તરફ લોકોમાં તે ચમત્કારી મૂર્તિની ખબર ફેલાઈ જતાં સૌ કોઈ તેના દર્શને આવવા લાગ્યા. શેઠ કાજલે શેઠ મેઘા શાહ પાસે પિતાની રકમ માગી પણ જ્યારે તેણે જાણ્યું કે, મેઘા શાહ મારી મૂડીમાંથી પથ્થર લાવ્યો છે ત્યારે તે મેઘા શાહ સાથે લડ્યો ને વેર બંધાયું. મેઘા શાહ પ્રતિદિન પ્રતિમાની પૂજા કરતો હતો. તેને મઈયે અને મેહર નામે બે પુત્રે પણ થયા અને એ રીતે બાર વર્ષ વીતી ગયાં. મેઘા શાહને એક રાતે એ પ્રતિમાને અજાણ્યા સ્થળે લઈ જવાનું સ્વપ્નમાં સૂચન મળ્યું. મેઘા શાહે સવારે વહેલા ઊઠી એક વહેલમાં તે પ્રતિમાને પધરાવી, વહેલને બે નવા વાછડા જોતરી, તે અજાણ્યા સ્થળ તરફ લઈ જવા તેણે પ્રયાણ આદર્યું. તે ડાબા થલમાં જઈ પહોંચ્યા. ત્યાં ચારે બાજુએ નિર્જન વેરાન હતું. ત્યાં તેણે સ્વપ્નની સૂચના મુજબ ગેડીપુર નગર વસાવ્યું. ત્યાં પાણીને કૂ નીકળે અને ધોળા આકડા નીચેથી તેને ધન મળ્યું. શેઠે ત્યાં દેરાસરને પાયે નાખે. દેરાસરનું કામ શરૂ થયું. સિરોહીના સલાટે તે કામ ભક્તિથી ઉપાડી લીધું. મેઘા શાહની કીર્તિ ચારે તરફ ફેલાવા લાગી. આથી શેઠ કાજલને તેની ઈર્ષા થવા માંડી. શેઠ કાજળે પિતાની પુત્રીના લગ્નમાં મેઘા શાહના આખા કુટુંબને Page #781 -------------------------------------------------------------------------- ________________ ૭૪૨ જૈન પરપરાના ઇતિહાસ-ભાગ ૨જો [ પ્રક્રરણ પેાતાને ત્યાં બેકલાવ્યુ અને મેઘા શાહને ઝેર આપીને મારી ન ંખાળ્યા. શેઠ કાજલે દેરાસરનું કામ માથે ઉપાડી લીધું. દેરાસરમાં ગેાડી પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી અને મેઘા શાહના પુત્ર મેહરે દેરાસર ઉપર કળશ ચડાવ્યેા. ટ્રુડ-ધજા ચડાવી. આ રીતે સ૦ ૧૪૪૪ માં ગાડી પાર્શ્વનાથનું તીર્થ સ્થાપન થયું. તે પછી શેઠ કાજલે શત્રુ ંજય અને ગિરનાર તીર્થને છરી પાળતા યાત્રાસંઘ કાઢયો હતેા. (કવિ નથુરામ સુ’દરજીકૃત ‘ઝાલાવંશવારિધિ’ જૈનસત્યપ્રકાશ, ક્રમાંક : ૧૪૫) અચલગચ્છીય મેટી ગુજરાતી પટ્ટાવલી પૃ॰ ૧૬૪, ૨૦૬, ૨૨૬૬ ૫’૦ વીરવિજયજીકૃત ‘ગોડીજી પાર્શ્વ નાથચરિત્ર”) ગાડી પાર્શ્વનાથની પ્રતિમા છેલ્લા પાંચ સૈકામાં મહે પ્રભાવશાળી મનાય છે. આ પ્રતિમા લુપ્ત થતી અને જુદે જુદે સ્થળે પ્રગટ થતી રહેતી તેની યાત્રા માટે મેટા મેટા સઘા આવતા હતા. આ પ્રતિ માજીને જે રસ્તે થઈ નગરપારકર લઈ ગયા તે તે સ્થાનામાં ગેડી પાર્શ્વનાથના પગલાં સ્થાપન થયાં, જે આજે વરખડી' નામથી ઓળખાય છે. (૫૮) જગદ્ગુરુ આચાર્ય હીરવિજયસૂરિના પ્રશિષ્ય (૬૦) ૫૦ શુવિજય ગણિ, તેમના (૬૧) શિષ્ય ૫૦ ભાવવિજયજી, તેમના શિષ્ય (૬૨) ૫૦ સિદ્ધિવિજયજી, (૬૩) રૂપવિજયજી, તેમના શિષ્ય (૬૪) કૃષ્ણવિજય, તેમના શિષ્ય (૬૫) ૫૦ રગવિજય, તેમના શિષ્ય (૬૬) ૫૦ નેમિવિજયે સ૦ ૧૮૦૭ ના ભાદરવા સુઢિ ૧૩ ને સેમવારે ગાડીજી પાર્શ્વનાથનું સ્તવન ' (ઢાળ: ૧પ) રચ્યું છે. તે લખે છે કે 6 6 ધવલ ધીંગ ગાડી ધણી, સહુ કે આવે સંગ; મહેમદાવાદે મેાટકા, તારગા નવર’ગ.” તેમણે સ’૦ ૧૮૧૧ માં સ્તંભન પાર્શ્વ આદિ રચ્યાં છે. સ્તવને પણ (પ્રક૦ ૫૮, મહેા૦ કલ્યાણુવિજયપર પરા) Page #782 -------------------------------------------------------------------------- ________________ બેતાલીશમું ] આ. વિજયસિંહરિ ७४७ અર્થાત કર સક આ૦ હેમચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરેલી તે પ્રતિમાઓ (૧) ગેડીપુરમાં, (૨) મહેમદાવાદમાં અને (૩) તારંગામાં છે. વધમાન-સ્થાપના સૌરાષ્ટ્રમાં વઢવાણુ એ પ્રાચીન ઐતિહાસિક નગર છે. ભ૦ મહાવીરસ્વામીએ દીક્ષા લીધી પછી પહેલું ચતુર્માસ મેરાક સંનિવેશ અને અસ્થિગ્રામમાં કર્યું. તે અસ્થિગ્રામનું અસલ નામ વર્ધમાનનગર હતું. ત્યાં નદીકિનારે શૂલપાણુ યક્ષે ભગવાનને ઘણા ઉપસર્ગો કર્યા અને પછી થાકીને માફી માંગી, ખમાવીને પ્રભુની પૂજાભક્તિ કરી. ત્યારથી તેનું નામ બ્રહ્મશાંતિ પડ્યું. ત્યાં જૈનતીર્થ સ્થાપન કર્યું હતું. તે સમયના પ્રવાહમાં વિચ્છેદ પામી ગયું. જેને શંકરાચાર્યની કનડગતથી હિજરત કરી મારવાડ તરફ આવ્યા. ત્યાં તેઓ જે જે પ્રતિમાઓ વગેરે સાથે લાવ્યા હતા તે તે પ્રતિમાઓ, સ્તૂપ વગેરેને સ્થાપન કરી નાંદિયા, દિયાણુ, જોટાણા, સાંડેરાવ, નાણા, મુંડસ્થલ, કેટયર્ક, બામણવાડા વગેરે સ્થળે સ્થાપના તીર્થો બનાવ્યાં. (પ્રક. ૩૭, પૃ. ૩૦૨) આ તીર્થોની સ્થાપના મોટે ભાગે નિવૃતિ કુલના આચાર્યોને હાથે થઈ હતી. આ જ રીતે વિદ્યાધરગચ્છના આચાર્યોએ વિકમની ૯મી સદીમાં વઢવાણ વગેરે સ્થાનમાં સ્થાપના તીર્થો બનાવ્યાં. સરવાલગ૭ના ચૈત્યવાસી આ૦ જિનેશ્વરસૂરિએ સં. ૧૧૭૩ ના ફાગણ વદિ ૪ ના રોજ વઢવાણમાં શ્રી શાંતિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. ગૂજરાતને મહામાત્ય ઉદયન સં. ૧૨૦૮ માં સૌરાષ્ટ્રમાં આવેલા વઢવાણમાં સમાધિપૂર્વક મરણ પામે. તેને અગ્નિસંસ્કાર વઢવાણમાં ભેગાવા નદીના કિનારે થયે અને મહામાત્યના વંશજોએ તથા શ્રીસંઘે નદીકિનારે વર્ધમાન તીર્થની ફરી સ્થાપના કરી. અહીં દેરી બનાવી, ભ૦ મહાવીરસ્વામીની ચરણપાદુકા સ્થાપન કરી હશે. તે પછી આ સ્થાનને વારંવાર જીર્ણોદ્ધાર થતો રહ્યો છે. છેલ્લો જીર્ણોદ્ધાર વઢવાણના જૈનસંઘે વિક્રમની ૧૯ મી સદીમાં કર્યો હતો. આજે આ Page #783 -------------------------------------------------------------------------- ________________ ૭૪૪ જે જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ સ્થળ યાત્રાનું ધામ મનાય છે. નદીકિનારે નિર્જન પ્રદેશ છે. શાંતિનું એકાંત સ્થાન છે. અહીં યાત્રિકે અવારનવાર યાત્રા કરવા આવે છે. એ સમયમાં વઢવાણના પ્રદેશમાં વિદ્યાધરગચ્છના જાલિહરશાખાના તેમજ ચંદ્રગચ્છની રાજગચ્છશાખાના આચાર્યો વિચરતા હતા. જાતિહરગચ્છના આ દેવસૂરિએ સં૦ ૧૨૫૪માં વઢવાણ શહેરમાં “પઉમચરિય”ની રચના કરી છે. રાજગચ્છના આ મેજીંગસૂરિએ સં૦ ૧૩૬૧ ના વૈશાખ સુદિ ૧૫ ને રવિવારે વઢવાણ શહેરમાં ઐતિહાસિક ગ્રંથ નામે “પ્રબંધચિંતામણિ ની રચના કરી છે. આ ગ્રંથ આજે ગુજરાતના ઇતિહાસની સામગ્રીમાં મહત્ત્વનો ફાળો આપે છે. રાજગચ્છના આ પ્રદ્યુમ્નસૂરિએ સં. ૧૩૨૪ માં “સમરાદિત્યસંક્ષેપ રયો છે. વઢવાણ શહેરમાં સૌ પહેલે ઉલ્લેખ પાજાવસહીને મળે છે. અહીં મઢવંશના પાજા શાહે વિક્રમની ૧૩ મી સદીમાં પાજાવસહી બનાવી, તેમાં વિદ્યાધરગચ્છના આચાર્યોના હાથે પ્રતિષ્ઠા કરાવી. આ વિશાળ જૈન મંદિર હતું. તે પછી તેની પૌત્રવધૂએ તે દેરાસરમાં નવી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી, જેને પ્રતિમાના પરિકર ઉપરને લેખ આ પ્રકારે છે– ॥६०॥ सं० १३९[-] वैशाख सुदि ३ मोढवंशे श्रे० पाजान्वये व्य० देदासुत व्य० मुञ्जालमार्यया व्य० रतनदेव्या आत्मश्रेयो) श्रीनेमिनाथबिम्ब कारितं प्रतिष्ठितं श्रीजाल्योद्धारगच्छे श्रीसर्वाणन्दसूरिसन्ताने श्रीदेवसूरिपट्टभूषणमणिप्रभुश्रीहरिभद्रसूरिशिष्यैः सुगृहीतनामधेयभट्टारकश्रीचन्द्रसिंहपट्टालङ्करणैः श्रीविबुधप्रभसूरिभिः ॥ श्रीपाजावसहिकायां ॥ भद्रं भवतु ॥ - વઢવાણ શહેરમાં શામળા પાર્શ્વનાથના શિખરબંધી દેરાસર પાસેના ઉપાશ્રયમાં કાળા રંગના પથ્થરનું પરિકર છે તેની પર ઉપર મુજબને લેખ છે. ૧. આ લેખની નકલ શાસન દ્ધારક પં શ્રીહંસસાગરજી ગણિવરે અમને મોકલી હતી. Page #784 -------------------------------------------------------------------------- ________________ ખેતાલીામું ] આ વિજયસિ ંહસૂરિ જાલ્યાદ્વારગચ્છ માટે (જૂએ પ્રક૦ ૩૫, પૃ૦ ૫૪) એકંદરે સ૦ ૧૩૯ (?) માં શેઠ પાજાશાહની પુત્રવધૂ રતનદેવીએ પાજાવસહીમાં ભ॰ નેમિનાથની પ્રતિમા સ્થાપન કરી હતી. મુસલમાની યુગમાં આ દેરાસરને નાશ થયેા અને તેના એક ભાગની મુસલમાનોએ ‘પાડા મસ્જિદ' મનાવી. આ દેરાસર વિશાળ ભૂમિમાં પથરાયેલુ હતું. રાજમહેલ તથા આસપાસની જમીન ખાઢતાં તેનાં નિશાના મળી આવે છે અને ઘણીખરી પ્રતિમાએ પણ નીકળી આવે છે: ૭૪૫ કચ્છની ભદ્રાવતી નગરીના દાનવીર શેઠ જગડૂ શાહે ચૌદમી સદીમાં અહીં દેરીવાળા જિનપ્રાસાદ બંધાવ્યા હતા તેને પણ સંભવતઃ મુસલમાનેાના હાથે નાશ થયેા. તે પછી વઢવાણ શહેરમાં શ્રીસ ઘે (૧) ભ॰ ઋષભદેવ તેમજ (૨) ભ॰ શામળા પાર્શ્વનાથનાં એ દેરાસરા બંધાવ્યાં. તે મને મંદિર આજે વિદ્યમાન છે. શ્રીસ થે છેલ્લા શ્રીઋષભદેવના દેરાસર પાસે જ (૩) ભ॰ શાંતિનાથનું બે માળનું ભવ્ય દેરાસર બંધાવ્યું છે. આ મંદિરની પ્રતિષ્ઠા સ૦ ૨૦૦૪ના વૈશાખ ઢિ ૬ ને શનિવારે (તા૦ ૨૯-૪-’૪૮)ના દિવસે તપાગચ્છતા ગચ્છાધિરાજ શ્રીભૂલચંદજી ગણિવરના પટ્ટધર આ॰ શ્રીવિજયકમલસૂરિશિષ્ય આ॰ વિજયમેાહનસૂરિશિષ્ય આ॰ વિજયપ્રતાપસૂરિશિષ્ય સમર્થ ઉપદેશક આ શ્રી વિજયધમ સૂરિએ કરી છે. Page #785 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ બેતાલીશમું - આ સોમપ્રભસૂરિ, આ મણિરત્નસૂરિ આ. વિજયસિંહસૂરિની પાટે ૪૩. આ સમપ્રભસૂરિ અને આ મણિરત્નસૂરિ એમ બે પટ્ટધર થયા. ततः शतार्थिकः ख्यातः श्रीसोमप्रभसूरिराट् । सूरिर्मणिरत्नश्च भारत्यास्तनयाविव ॥२५॥ (-આ૦ ગુણરત્નકૃત “જિયારત્નસમુચ્ચય” ગુરુપર્વક્રમ, સં. ૧૪૬૬) सोमप्रभो मुनिपतिर्विदितः शतार्थीत्यासीद् गुणी च मुनिरत्नगुरुर्वितीयः ॥ . (–આ. મુનિસુંદરકૃત “ગુર્નાવલી” સં. ૧૪૬ ૬) મહામંત્રી જિનદેવ નામે પોરવાડ જેન હતો, તે હમેશાં જિનપૂજા કરતે હતો. તેને સર્વદેવ નામે પુત્ર અને એમદેવ નામે પોત્ર હતો. મદેવે આ. વિજયસિંહસૂરિ પાસે દીક્ષા લીધી. વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, ન્યાય અને જેન આગમ શાસ્ત્રોનું તલસ્પર્શી અધ્ય. યન કર્યું અને ગુરુદેવના કરકમલથી આચાર્ય પદ પ્રાપ્ત કર્યું. ગુરુદેવે તેમને આ૦ સેમપ્રભસૂરિ નામ આપી પોતાની પાટે બેસાડયા.' ' ૧. (૪૭)મી પાટે પણ બીજ આ૦ સેમપ્રભસૂરિ (સં. ૧૩૨૭ થી ૧૩૭૩) થયા (પ્રકઇ ૪૭) હતા, જેમણે સં. ૧૩૩૩ માં ભીલડિયામાં ચતુર્માસ કર્યું હતું ત્યારે બીજા ગચ્છના કુલ મળીને ૧૧ આચાર્યો ત્યાં હતા. ચતુર્માસને છે. સં. ૧૩૩૪માં બે કાર્તિક હતા અને પોષ મહિનાનો ક્ષય હતા. બે ચિત્ર કે ફાગણ હતા, એટલે આચાર્યશ્રીએ આકાશના પ્રહ જોઈ ભીલડિયા નગરના તરતમાં જ વિનાશ થશે એ જાણી સં. ૧૩૩૪ માં પહેલા કાર્તિક મહિનાની પૂનમે જ ચતુર્માસ પૂર્ણ કરી ત્યાંથી વિહાર કર્યો. (પ્રકઃ ૩૬, પૃ. ૨૩૯; પ્રકo 89, પૃ...) Page #786 -------------------------------------------------------------------------- ________________ તાલીશમું આ૦ સેમપ્રભસૂરિ, આ મશિનરિ ૭૪૭ . આ સમપ્રભસૂરિ ન્યાયના પારગામી, સર્વ શાસ્ત્રોના જાણકાર, શીઘ્ર કવિ અને સમર્થ ઉપદેષ્ટા હતા. તેઓ આ૦ વિજયસિંહસૂરિના બીજા પટ્ટધર હતા અને શતાથી સમપ્રભસૂરિ તરીકે પ્રસિદ્ધ હતા. આ તેમણે સં. ૧૨૮૩ માં ભીલડિયા તીર્થમાં ભવ પાર્શ્વનાથની યાત્રા કરી, વડાવલી (વડાલી)માં ચોમાસું કર્યું હતું. સં. ૧૨૮૪ માં સંઘ સાથે શત્રુંજય તીર્થની યાત્રા કરી અંકેવાલિયા ગામમાં ચતુર્માસ ગાળ્યું અને સં૦ ૧૨૮૪ માં એ ચતુર્માસમાં જ અંકેવાલિયામાં તેઓ સ્વર્ગસ્થ થયા. - આચાર્યશ્રીએ સં૦ ૧૨૩૮ ના માહ સુદિ ૪ ને શનિવારે માતૃકાચતુર્વિશતિપટ્ટની પ્રતિષ્ઠા કરી, જે પટ આજે શંખેશ્વર તીર્થમાં પૂજાય છે. આ૦ સેમપ્રભસૂરિ સમર્થ ગ્રંથકાર હતા. તેમણે નીચે મુજબ ગ્રંથની રચના કરેલી છે – (૧) સુમતિનાહચરિયં-(j૦ ૫૦૦) સં. ૧૨૦૮ થી સં૦ ૧૨૪૦ પાટણમાં મહામાત્ય સિદ્ધપાલની પષાળમાં રચના કરી. (૨) સિંદૂરપ્રકર-જેમાં અહિંસા વગેરે વીશ વિષય ઉપર સરલ, સુબોધ અને હૃદયંગમ ૧૦૦ સુભાષિત જેવાં પદ્ય છેઆ ગ્રંથનું બીજું નામ “સૂક્તમુક્તાવલી” અને “સોમશતક” પણ મળે છે. તાંબર, દિગંબર અને સ્થાનકવાસી સૌ જેને, એટલું જ નહિ અજેને પણ આ પ્રકરણને માને છે અને ભાવથી વાંચે છે. આ પ્રકરણના વિશે વિષયમાંના ઈષ્ટ ઈષ્ટ વિષયેની આરાધનાના હિસાબે દિગંબર જૈનોના વીશપંથી અને તેરાપંથી ભેદે પડ્યા છે. આચાર્યશ્રીએ આ પ્રકરણના ઘણું કલેકે પિતાના “કુમારપાલપડિબેહમાં ઉતાર્યા છે. આ “સિંદૂરપ્રકર” ઉપર ખરતરગચ્છીય આ૦ જિનહિતસૂરિના. શિષ્ય આ ચારિત્રવર્ધને સં. ૧૫૦૫ ના વૈશાખ સુદ ૮ ને ગુરુ વારે ગ્રં૦ : ૪૮૦૦ પ્રમાણુ ટકા રચી છે. નાગરીતપાગચ્છના ભ૦ (નં. ૫૭) હર્ષકીર્તિસૂરિએ સં. ૧૬૬૦ લગભગમાં તેના ઉપર એક ટીકા Page #787 -------------------------------------------------------------------------- ________________ જૈન પર‘પરાતા ઇતિહાસ-ભાગ ૨ જો [ પ્રકરણ રચી છે. વળી, કિંગ ખર તેરાપંથી મતના પ્રવર્તક બનારસના ૫૦ અના રસીદાસે સ૦ ૧૬૯૧ માં તેનેા હિંદી પદ્યાનુવાદ કર્યાં છે, જ્યારે એક વિદ્વાને તેને ગુજરાતી પદ્યાનુવાદ કરેલા પણ મળી આવે છે. ગ્રંથમાં શૃંગાર ७४८ (૩) શૃંગાર-વૈરાગ્યતરગિણી-શ્લોકઃ ૪૬, આ નાં દૂષણે મતાવી વૈરાગ્યને પુષ્ટ કર્યો છે. (૪) શતાકાવ્ય—આચાર્યશ્રીએ એક શ્ર્લોક મનાવી પોતે જ તેના ૧૦૦ અર્થ કરી બતાવ્યા છે. આથી તે શતાથી તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. તે મૂળ કાવ્ય આ પ્રકારે છે— ૧. જૈન આચાર્યાએ પંચશતાથી, શતા, સપ્તાથી, ષાથા, ચતુરથી અને દૂષË એમ અનેક પ્રકારનાં અનેકાર્થી કાવ્યેા રચ્યાં છે, જેમાંનાં કેટલાંએક નીચે મુજબનાં જાણવા મળે છે અનેકાઈ સાહિત્ય (૧) આ॰ બપ્પભટ્ટસૂરિનું શતાર્થી કાવ્ય. (૨) નિતિગચ્છના × ૧૦૯૦. તત્તારીગરી અષ્ટશતાથ ૧૦૮ અ વાળુ આ સૂરાચાયના ઋષભ-નૈમિદ્વિસંધાનકાવ્ય ' ગ્રંથ (૩) વડગચ્છના આ૦ હેમચંદ્રસૂરિનું નાભેય-નૈમિડ્રિસંધાન ' કાવ્ય સ ૧૧૯૦ લગભગ (૪) વિચક્રવર્તી શ્રીપાલતુ ‘મૂમારોહો’ના આદિ પદ્મવાળુ શતાથી પૂર્વી, સં ૧૧૯૦ પછી. (૫) આ૦ રત્નપ્રભસૂરએ રચેલી ‘રત્નાકરાવતારિકા 'નું એક શતાર્થી પ (૬) ૩૦ સ॰ આ૦ હેમચંદ્રસૂરિના શિષ્ય ૫૦ વમાનગણના · કુમારવિહારપ્રશસ્તિશતક'નું ૮૭મું ખેાડશાધિકશતાથી વિવષ્ણુ. * * * (૭) વડગચ્છના આ॰ સામપ્રભસૂરિનુ` ‘વન્ત્યાળસર્॰' શતાયી' કાવ્ય, સં ૧૨૩૫ થી ૧૨૪૦. (જુએ, ચાલુ પ્રકરણ) (૮) તપાગચ્છના આ॰ સામતિલકનું ‘શ્રીસિદ્ધાર્થનરેન્દ્ર' પંચવિંશતિ અથ કાવ્ય. (જિન ૨૪ + ગુરુ ૧ = ૨૫) સ૦ ૧૪૦૦, (૯) આ૦ સામતિલકની ‘શ્રીતીર્થરાજ્ઞ॰'ચતુરધી સ્વાપન્નવૃત્તિસ્તુતિ સ૦ ૧૪૦૦, (૧૦) આ॰ જિનમાણિકયરનું શતાથી કાવ્ય, સ૦ ૧૫૩૯, Page #788 -------------------------------------------------------------------------- ________________ ૭૪૯ બેતાલીશમું ] આ સમપ્રભસૂરિ, આ મણિરત્નસૂરિ ૭૪૯ “ कल्याणसारसवितानहरेक्षमोहकान्तारवारणसमानजयाद्यदेव । धर्मार्थकामदमहोदयवीरधीरसोमप्रभावपरमागमसिद्धसूरेः ॥" આ કાવ્યમાં ૧, ૨, ૩ અક્ષરેને દુગ્ધદ, ૪, ૫, ૬ અક્ષરેને શંખ, ૭, ૮, ૯ અક્ષરનું શુભવૃત્ત, ૧૦, ૧૧, ૧૨ અક્ષરેને શુભ્ર છંદ, ૧૩, ૧૪ અક્ષરને સ્ત્રીઈદ અને ૧ થી ૧૪ અક્ષરોને વસંતતિલકાછંદ પણ બતાવેલ છે. - આચાર્યશ્રીએ આ લેકની પજ્ઞ વૃત્તિ રચી છે, તેમાં પ્રથમ સે નામે આપીને તેમાં તે નામે સાથે સે અર્થો ઘટાવ્યા છે. તે નામે નીચે પ્રમાણે છે – (૧૧) આ હેમવિમલસૂરિશિષ્ય પં. હર્ષકુલની નમો અરિહૂંતા ન ૧૧૦ અર્થ, સં. ૧૫૮૦. (૧૨) શ્રીમાનસાગરનું યોગશાસ્ત્ર, પ્રલ ૨, ૨૦ ૧૦માનું શનાર્થીવિવરણ. (૧૩) આ સેમવિમલસૂરિનું શતાથવિવરણ. (૧૪) આગમિકગચ્છના આ દેવરત્નસૂરિનું “નમો સ્ત્રોસવ્વસાહૂળ” એ પદમાંના “સત્ર’ શબ્દનું ૩૯ અર્થનું વિવરણ, સં. ૧૫૭૧. (૧૫) આ જયસુંદરનું યેગશાસ્ત્ર, પ્ર. ૨, ૦પમાનું શતાથી વિવરણ. (૧૬) શ્રીઉદયધર્મનું “ઉપદેશમાલા'ની ૫૧મી ગાથાનું શતાથી વિવરણ, સં. ૧૬૦૫. (૧૭–૧૮) આ૦ વિજયદાનસુરિ શિષ્યનું શ્રીનામિનન્દ્રનગરેપુo સપ્તાથકાવ્ય અને બીજું કીવર્ધમાનનિત વડથ કાવ્ય, સં. ૧૬ ૧૯. (૧૯) મહેર કલ્યાણવિજય ગણિના શિષ્ય ઉપ૦ લાભવિજય ગથિનું ‘યોગ શાસ્ત્રના લેક: ૧નું પંચશતાથવિવરણ, સં. ૧૬ ૩૯. (૨૦) મહા સમયસુંદર ગણિનું “રાનાનો તે સૌણ્યમ્' એ એક ચરણનું અષ્ટલક્ષાથી વિવરણ, સં. ૧૬૫૨, લાહોર. (૨૧) મહે. વિનયવિજય ગણિએ “વારિ મ ર વોચ' ગાથાના વીશ અર્થે કર્યા છે. (૨૨) મહેમેઘવિજયગણિકૃત “સતસંધાનમહાકાવ્ય' ગ્રંથ સં. ૧૭૬ ૦. તેમણે “પંચતીર્થી સ્તુતિ' ઉપર પણ પચાથવૃત્તિ પણ રચી છે. (૨૩) ગુરુદેવ શ્રીચારિત્રવિજયજીનું “સિદ્ધાર્થ ” ચતુરથીસ્તુતિ. (પ્રકટ ૭૬) (૨૪) દયાશ્રય કાવ્ય (વગેરે માટે જુઓ પ્રક. ૪૧, પૃ૦ ૬૩૦). Page #789 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ો [ પ્રકરણ (૧ થી ૨૪) તીથંકરા, (૨૫) પુંડરીક, (૨૬) સૂર, (૨૭) ઉપાધ્યાય, (૨૮) સિદ્ધ, (૨૯) મુનિ, (૩૦) ગૌતમસ્વામી, (૩૧) સુધર્મ સ્વામી, (૩૨ થી ૩૬) પાંચ મહાવ્રત, (૩૭) આગમ, (૩૮) શ્રુતદેવી, (૩૯થી ૪૨) ચાર પુરુષાર્થ, (૪૩) વિધિ, (૪૪) નારદ, (૪૫) વેદ, (૪૬) વિષ્ણુ, (૪૭) ખલદેવ, (૪૮) લક્ષ્મી, (૪૯) પ્રદ્યુમ્ન, (૫૦) ચક્ર, (૫૧) શંખ, (પર) શિવ, (૫૩) પાતી, (૫૪) સ્કંદ, (૫૫) હેર, (૫૬) કૈલાસ, (પ૭ થી ૬૫) નવહેા, (૬૬ થી ૭૨) આઠ દિક્પાલ, (૭૩) જયંત, (૭૪) ધન, (૭૫) મદિરા, (૭૬) સાનું, (૭૭) સમુદ્ર, (૭૮) સિંહ, (૭૯) ઘોડા, (૮૦) હાથી, (૮૧) કમળ, (૮૨) સર્પ, (૮૩) શુકે, (૮૪) અરણ્ય, (૮૫) માનસરોવર, (૮૬) ધનુષ્ય, (૮૭) અવૈદ્ય, (૮૮) હનુમાન, (૮૯) પત્ની, (૯૦) આ૦ સિદ્ધસેન દિવાકર, (૯૧) આ૦ હરિભદ્રસૂરિ, (૯) આ૦ વાદિદેવસૂરિ, (૯૩) આ॰ હેમચંદ્રસૂરિ, (૯૪) રાજા સિદ્ધરાજ, (૫) રાજા કુમાર પાલ, (૯૬) રાજા અજયપાલ, (૯૭) રાજા મૂળરાજ, સ’૦ ૧૨૩૪, (૮) કવિ ધનપાલ, કવિ સિદ્ધપાલ, (૯) આ॰ અતિદેવસૂરિ (૧૦૦) આ૦ વિજયસિંહસર, (૧૦૧) શતાથી સોમપ્રભસૂરિ ૭૫૦ આ૦ સેામપ્રભસૂરિએ ‘જ્યાળસાર૰’ એ કાવ્યના શતાથી વિશ્વરણમાં ઉપર્યુક્ત સ અર્થ ઘટાવ્યા છે. (૫) કુમારપાલડિબાડા (પ્રસ્તાવ : ૫, ગ૦ ૮૮૧૧) આચાર્ય શ્રી ‘કુમારપાલપિડહેા ’ની પ્રશસ્તિમાં જણાવે છે કે, સ૦ ૧૨૪૧ માં પાટણમાં ગુજરેશ્વર કુમારપાલના પ્રીતિપાત્ર કવિચક્રવર્તી સિદ્ પાલની વસતિમાં આ ગ્રંથ બનાવ્યા. આ ગ્રંથ ૩૦ સ॰ આ હેમ ચંદ્રસૂરિના શિષ્યા આ॰ મહેદ્રસૂરિ, ૫૦ વમાન ગણિ અને ૫૦ ગુણચંદ્ર ગણિએ સાદ્યંત સાંભળ્યા હતા. શેડ નેમિનાગ મેાઢના મુખ્ય પુત્ર શેઠ શ્રાવક અભયકુમાર, તેની પત્ની પદ્મા, પુત્ર! હિર ચ'દ વગેરે પુત્રીઓ અને દેવી વગેરેએ અત્યંત આનંદ પામી આ ગ્રંથની પ્રતા લખાવી હતી. Page #790 -------------------------------------------------------------------------- ________________ ત્રેતાલીશમું ] ૪૩. આ॰ મણિરત્નસૂરિ આ વિજયસિંહસૂરિએ પેાતાની પાટે ૧ આ॰ હેમચંદ્ર, ૨ આવ્ સામપ્રભ, ૩ આ॰ મણિરત્ન—એમ ત્રણ આચાર્યંને સ્થાપન કર્યા હતા. આ॰ મણિરત્ન સૌથી નાના હતા. તેઓ અત્યંત વિનયી અને સંધમાં સૌને પ્રિય હતા. તેમના જીવનની ખાસ નોંધ મળતી નથી. સંભવતઃ તે સ૦ ૧૨૭૪ માં સ્વર્ગ ગયા. આ॰ જગચ્ચદ્રસૂરિ તેમના શિષ્ય હતા અને તેમની પાટે આચાર્ય થયા. આ૦ જગચ્ચંદ્રસૂરિથી સ૦ ૧૨૮૫ માં આઘાટપુરમાં તપાગચ્છ નીકળ્યા અને તેમના એ શિષ્યાથી સ૦ ૧૩૧૯ માં ખંભાતમાં ૧ તા વૃદ્ધ પાષાળ અને ર તપા લઘુપેાષાળ એમ બે શાખાએ નીકળી. (જૂએ, પ્રક૦ ૪૪, ૪૫ વગેરે) આ સમયમાં ઘણા ધમપ્રભાવકા થયા. તે આ પ્રમાણે— યુગ આ॰ વિનયમિત્ર—તેમના યુગપ્રધાનકાળ સ૦ ૧૧૮૮ થી સ૦ ૧૨૭૪ હતા. સંભવ છે કે, આ॰ મણિરત્નસૂરિ યુગપ્રધાન હાય. આ વિજયસેન, આ ઉદયપ્રભ, આ॰ મલ્ટિપેણ—આ ત્રણે નાગેદ્રગચ્છના આચાર્યા હતા. મંત્રી વસ્તુપાલ-તેજપાલના વંશ ના ધર્મગુરુ હતા. સ૦ ૧૨૮૭. (-પ્રક૦ ૩૫, ૫૦ ૬, ૭) આ સલવાદી—તેએ નાગે દ્રગચ્છના ખંભાતના ચૈત્યવાસી આચાર્ય હતા. તેમના ઉપદેશથી સ૦ ૧૨૮૨ લગભગમાં મંત્રી વસ્તુ પાલે પોતાની ચાંદીની પાલખી ભેટ આપી હતી. એ ચાંદીમાંથી ભરુચના શકુનિકાવિહારમાં સ્નાત્રપ્રતિમા બનાવી હતી. આ સામપ્રભસૂરિ, આવ મણિરત્નસૂરિ ૧૨૯૯. (વિશેષ માટે જૂઓ, પ્રક॰ ૨૩, પૃ॰ ૩૮૦) આ વ માન—તેએ નાગેદ્રગચ્છના આચાર્ય હતા. સ (જૂએ પ્રક૦ ૩૫, પૃ॰ ૫,) આ જિનદત્ત, આ॰ અમરચંદ્ર-તે વાયડગના આચાર્ય હતા. સં ૧૦૦૬ માં આ૦ જીવદેવસૂરિ થયા. તેમની પાટે વાયડગચ્છમાં દર ત્રીજા આચાર્યનું નામ જિનદત્ત રાખવામાં આવતું હતું. (પ્રક૦ ૩૪, પૃ૦ ૫૪૬) આ૦ જિનદત્તે સ૦ ૧૨૬૫ માં જાલેર ૭૫૧ Page #791 -------------------------------------------------------------------------- ________________ ૭૫૨ જેન પરંપરાને ઈતિહાસ-ભાગ [ પ્રકરણ ના મહામાત્ય દેવપાલના પુત્ર ધનપાલ માટે “વિવેકવિલાસ” ગ્રંથ ર. સંસ્કૃતમાં “અજિતશાંતિસ્તવન” (લો૧૫) રચ્યું અને ઘણું નવા વંશને જૈન બનાવી, વાયડગચ્છમાં દાખલ કર્યા. તેઓ સં. ૧૨૮૭ માં મંત્રી વસ્તુપાલે કાઢેલા શત્રુંજય તીર્થના યાત્રા સંઘમાં સાથે હતા. એ સમયે તેમણે જ મંત્રીને ઉપદેશ આપ્યો હતો કે, “સંઘમાં રહેલ પાસસ્થા વગેરેને પણ આહાર વગેરેનું દાન આપવું તે વ્યવહારશુદ્ધિ છે.” પાસસ્થાઓ છે તે જ નિ નિથ તરીકે ઓળખાય છે વગેરે. (સુકૃતસંકીર્તન, પ્રબંધકોશ પ્રક. ૩૪, પૃ. ૫૪૬ થી પ૫૬) વાયડગચ્છના શ્રાવક વાહડે એક પથ્થરનું ત્રિગડું બનાવ્યું હતું, જે આજે ભેય તીર્થ પાસે સૂરજ ગામના ભ૦ શીતલનાથના દેરાસરમાં વિદ્યમાન છે. તેની ઉપર સુંદર અક્ષરોમાં સં. ૧૨૯૭ને લેખ છે. (જૂઓ પ્રક. ૪૧, પૃ. ૬૮૦) આ અમરચંદ્ર–તેમની પાટે આ૦ અમરચંદ્રસૂરિ થયા હતા. આ૦ જિનદત્તના ભક્ત અને કવિરાજ અરિસિંહના તેઓ પ્રીતિપાત્ર વિદ્યાર્થી હતા. કવિરાજે તેમને સિદ્ધસારસ્વત મંત્ર આપ્યો. તેની તેમણે વાયડગચ્છના કઠારી પદ્મ શ્રેષ્ઠીના ઘરમાં ૨૧ આયંબિલ કરીને વિધિપૂર્વક સાધના કરી હતી. તેથી સરસ્વતીએ પ્રસન્ન થઈ તેને પિતાના કમંડલનું પાણી પાયું અને સિદ્ધ કવિ તથા રાજપૂજિત થવાને આશીર્વાદ આપે. આ૦ અમરચંદ્ર “બાલભારત” (સર્ગઃ ૧૧, ૦ ૬)માં પ્રભા તના વર્ણનને એક કલેક ર છે કે –“વલેણું કરતી સ્ત્રીની ૧. કચ્છી ભાષામાં આ આશયની કહેવત મળે છે કે – પડ્યો પટો કુરતા, પટયો કે પણ છે ? માં પટવો ન વેત, બીયા સારા એવાજે કય? તમે આને મારે રે, મારે પિટ કહે છે એમ પિટ પિટો કહે છે તે પિટવાનું પણ કલ્યાણ હે, કેમકે મૂપિયા ન હોય તો બીજાઓ સારા કયી રીતે કહેવાય ? Page #792 -------------------------------------------------------------------------- ________________ (૫૩ બેતાલીશમું ] આ સેમપ્રભસૂરિ, આ મણિરત્નસૂરિ વેણીરૂપ તરવારને કામદેવ નિર્દય રીતે ફેરવે છે. આથી વિદ્વાનોએ તેમને “વેણુકૃપાણ અમર” એવું બિરુદ આપ્યું. તેમની કવિત્વ શક્તિને પ્રભાવ ઠેઠ મહારાષ્ટ્ર સુધી ફેલાયે હતે. જોળકાના રાજા વિસલદેવે (સં. ૧૩૦૦ થી ૧૩૧૮) મંત્રી ઠ૦ વિજલને મોકલી આચાર્યને પિતાની રાજસભામાં પધરાવ્યા હતા. - અહીં કવિ સંમેશ્વર, વંથલીને કવિ સોમાદિત્ય, કૃષ્ણનગરને કવિ કમલાદિત્ય, વીસલનગરને કવિ નાનાક વગેરેએ આ અમારચંદ્રને ૧૦૮ સમસ્યાઓ પૂછી તે બધી સમસ્યાઓની પૂર્તિ તેમણે શીવ્રતાથી કરીને સૌને આશ્ચર્યચકિત કર્યા હતા. તેમણે બાલભારત, કવિકલ્પલતા, તે (કવિકલ્પલતા)ની પજ્ઞ વૃત્તિ નામે કવિશિક્ષાવૃત્તિ, કાવ્યકલ્પલતા પરિચય, અલંકારપ્રબંધ, સ્વાદિસમુચ્ચય, ઉલ્લાસઃ ૪, શ્લોક : પ૪, રત્નાવલી-મંજરી વૃત્તિ, કલાકલાપ, સૂક્તાવલી, પદ્માનંદકાવ્ય (વીશ તીર્થકરાનાં ટૂંકાં ચરિત્રેની રચના, જે કોઠારી પદ્મની વિનતિથી રચ્યું છે) વગેરે ગ્રંથો રચ્યા છે. મહ૦ યશવિજય ગણિએ આ “કાવ્યકપલતા”ની વૃત્તિ ગ્રં: ૩૨૫૦ રચી હોવાની માન્યતા છે પણ સંભવતઃ એ વૃત્તિ ક0 સ0 આ૦ હેમચંદ્રસૂરિએ રચેલા કાવ્યાનુશાસનની રચેલી પજ્ઞ વૃત્તિ અલંકારચૂડામણિવૃત્તિ” ઉપરની વૃત્તિ હશે. આ૦ અમરચંદ્ર કવિરાજ અરિસિંહને પિતાના કલાગુરુ તરીકે રાજા વિસલદેવની સામે રજૂ કર્યા હતા. રાજાએ પણ કવિરાજ અરિસિંહની અભુત કવિતા સાંભળી તેને માટે ગ્રાસ બાંધી આપ્યો હતો. (જૂઓ પ્રક. ૪૫) આ૦ અમરચં કે છેલ્લે ગ્રંથ કોઠારી પદ્મના કહેવાથી “પદ્માનંદા १. दधिमथनविलोलल्लोलदग्वेणिदम्भादयमदयमनङ्गे ! विश्वविश्वैकजेता। भवभविभवकोपत्यक्तबाणः कृपाणश्रममिव दिवसादौ व्यक्तशक्तिय॑नक्ति ।। (–બાલભારત-પ્રભાતવર્ણન) ૨. તેમને વિશ્વારિાત, ઘટામાઇઃ વગેરે બિરુદોની જેમ કદ કૂતરો વેળીનોડર: એવું બિરુદ આપવામાં આવ્યું હતું. Page #793 -------------------------------------------------------------------------- ________________ જૈન પર પરાના ઇતિહાસ-ભાગ રો [ પ્રકરણ ન્યુદયમહાકાવ્ય’ નામે રચ્યા છે, તેમાં સ : ૧૪ માના શ્લોક : ૭૫ થી ૮૨ માં ત્રિવર્ગ (‘ કે ’ થી ‘ણુ’ અક્ષર) રહિત અને શ્લા૦ ૧૦૫ થી ૧૦૯ માં પંચવર્ગ (‘ક’ થી ‘મ’ અક્ષરા) પરિહારવાળી રચના કરી છે. આચાર્યશ્રીએ ‘સ્મિન્નસારે સંસારે' એ શ્લેાકના ઉત્તરાર્ધથી મહામાત્ય વસ્તુપાલને ભક્ત બનાવ્યા હતા. : ૭૫૪ આ આચાર્યની મૂર્તિ પાટણમાં ટાંડિયાવાડાના મંદિરમાં વિરાજમાન છે, જેની પ્રતિષ્ઠા સ૦ ૧૩૪૯ ના ચૈત્ર વ૬િ ને શનિવારે ૫૦ મહેન્દ્રશિષ્ય મદનચદ્રે કરી હતી. (–જૈનલેખસ`ગ્રહ, ભા૦ ૨, લેખાંક : પર૩) આ સિદ્ધસૂરિ, આ॰ કક્કસૂરિ, આ॰ દેવગુપ્તસૂરિ તે ઉષકેશગચ્છના આચાર્યો હતા. આ સિદ્ધસૂરિએ સ૦ ૧૨૫૫ માં સિદ્ધચક્રના ચાંદીના પ્રાચીન પટ્ટના ઉદ્ધાર કર્યો. સ૦ ૧૨૭૪ માં આ૦ જિનભદ્રગણી શ્રમાશ્રમણકૃત ‘ક્ષેત્રસમાસ'ની વૃત્તિ રચી છે. તેમના ગુરુબંધુ ૫′૦ વીરદેવે એશિયા તીને શાહબુદ્દીન ઘારીના હુમલાથી બચાવ્યું હતું. આ૦ કક્કસૂરિએ સ૦ ૧૨૭૪માં પાલનપુરમાં પલ્લવિયા પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. (જૂએ પ્રક૦ ૩૬, પૃ૦ ૨૪૬) માનવરક્ષા આ દેવગુપ્તે પેાતાના શિષ્યાને મહાવિદ્વાન બનાવી પ્રભાવક બનાવ્યા હતા. તેમના શિષ્ય ૫૦ હરિશ્ર્ચંદ્રે કચ્છના રાવને ઉપદેશ આપી કચ્છમાં “ કન્યાને દૂધપીતી” કરવાની હિંસક પ્રથાને સથા બંધ કરાવી હતી. (-વિશેષ માટે જૂએ પ્રક૦ ૬, પૃ૦ ૩૦, ૩૧) ઉપા॰ પદ્મપ્રભ (સ૦ ૧૨૭૭)—— 25 તે ગુજશ્વર સિદ્ધરાજ જયસિંહના પિતરાઈ ભત્રીજા હતા. તેમણે ઉપકેશગચ્છના ઉપા૦ જંબૂનાગની પર પરામાં દીક્ષા લીધી હતી. ગૂજ રેશ્વર કુમારપાલના રાજકાળમાં સિંધમાં સામરેડી ગામમાં ઉપદેશ આપીને જૈન દેરાસર બંધાવ્યું હતું. તેમણે ત્રિપુરા (સરસ્વતી) દેવીને પ્રસન્ન કરી વસિદ્ધિ મેળવી હતી. રાજા ભીમદેવ બી Page #794 -------------------------------------------------------------------------- ________________ વેતાલીશાનું ] આ સમપ્રભસૂરિ, આ મણિરત્નસૂરિ ૭૫૫ (સં. ૧૨૩૫ થી ૧૨૯૮) તથા તેની પટરાણી લીલાવતી ઉપાધ્યાયજીને ગુરુ તરીકે માનતાં હતાં. તેમણે સં. ૧૨૩૯માં અજમેરના રાજા વિસલદેવની સભામાં આ૦ જિનપતિસૂરિ (સં. ૧૨૨૩ થી ૧૨૭૭)ને ગુરુકાવ્યાષ્ટક” અંગે વાદમાં જીતી લઈ જય મેળવ્યો હતે. (પ્રક૧, પૃ. ૨૮, પ્રક. ૪૦, પૃ. ૪૫૮) આ જિનપતિસૂરિ–તેઓ ખરતરગચ્છના આચાર્ય હતા. સં૦ ૧૨૨૩ થી ૧૨૭૮. (પ્રક. ૪૦, પૃ. ૪પ૬ ૪૫૮) આ૦ મહેન્દ્રસિંહસૂરિ–તેઓ અંચલગચ્છના આચાર્ય હતા. સં૦ ૧૨૬૩ થી ૧૩૦૯ (પ્રક. ૪૦, પૃ. પર૧) આ વિનયચંદ્રસૂરિ– (૧) વડગચ્છના આ સર્વદેવની પાટે આ યશેદેવ, આ૦ રવિપ્રભ વગેરે થયા. તેમની પાટે આ રત્નસિંહ થયા, જેમને સૈદ્ધાંતિક આ મુનિચંદ્રસૂરિએ આચાર્યપદ આપ્યું હતું. તેમની પાટે આ વિનય ચંદ્રસૂરિ થયા. તેઓ મહાવિદ્વાન હતા. તેમણે સંભવતઃ ચોવીશ તીર્થ કરોનાં ચરિત્ર અને વીશ પ્રબંધ રચ્યા છે. (૨) આ વિનયચંદ્ર જિનચરિત્રો પૈકીના “શ્રી પાર્શ્વનાથચરિત્રની રચના સં૦ ૧૨૮૫, “શ્રીમલિનાથચરિત્રની રચના સં૦ ૧૨૮૬ ને તે પછી “શ્રી મુનિસુવ્રતચરિત્ર', સર્ગઃ ૮ રચેલાં મળે છે. સં. ૧૨૮૬ લગભગમાં. આ બપભદિસૂરિની “કવિશિક્ષા”ના આધારે ન “કવિશિક્ષા” ગ્રંથ રચ્યું છે, તેમાં ભારતના ૮૪ દેશેની માહિતી આપી છે. તેમણે કહ્લીગચ્છના આ૦ ઉદયસિંહે સં૦ ૧૨૮૬ માં રચેલી ધર્મવિધિવૃત્તિઓનું સંશોધન કર્યું હતું. (પ્રક. ૩૫, પૃ. ૧૨૭, મે દવ દેસાઈને જૈનસાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, પારાવ પ૬૪, ટિવ પારા૦ ૪૦૫) (૩) આ વિનયચંદ્ર સં૦ ૧૩૨૫ માં “કપદુર્ગાદનિરુક્ત”, સં. ૧૩૪૫ માં “દીપાલિકાક૯૫” તેમજ નેમિનાથચતુષ્પાદિકા (કડી: ૪૦), ‘આનંદસંધિ, ઉપદેશમાલા, કથાનક છપ્પય” વગેરે રચ્યાં છે. (જૂઓ પ્રક. ૩૮, પૃ. ૩૦૮) Page #795 -------------------------------------------------------------------------- ________________ જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૨જો [ પ્રકરણ આ જીવનચંદ્ર—તેએ આ૰ ધનેશ્વરસૂરિની પરપરાના ચિત્રવાલગચ્છના આચાર્ય હતા. તેમના શિષ્ય ૫૦ દેવભદ્ર ગણીએ આ૦ જગચ્ચંદ્રસૂરિની નિશ્રામાં સ’૦ ૧૨૮૫માં ક્રિયાન્દ્રાર કર્યાં હતા. તેઆ જગચ્ચ'દ્રસૂરિએ તેમને ઉપાધ્યાયપદ આપ્યું હતું. (જૂએ પ્રક૦ ૪૪) આ ગુણભદ્રસૂરિ—નિવ્રુતિકુલના જાલ્યોદ્ધારગચ્છમાં આ ગુણભદ્રસૂરિ થયા હતા. માંડલના જાલ્યે દ્વારગચ્છના પાલ્હેણ મેઢે તેમના રૂપદેશથી સ૦ ૧૨૨૬ના ખીજા શ્રાવણ સુદિ ૩ ને સામવારે ગૂજરેશ્વર કુમારપાલના મંત્રી વાધ્યનના સમયે પાલાઉદ્ર ગામમાં ‘નદીસૂત્ર’ની દુર્ગા વ્યાખ્યા લખી. (–જૈનપુસ્તકપ્રશસ્તિ, ન॰ ૯૦) આ પ્રશસ્તિમાં જાણ્યાદ્વારગચ્છને નિવ્રુતિકુલના શાખાગચ્છ બતાવ્યા છે, જ્યારે આ દેવસૂરિ જાલ્યાહારગચ્છ તથા કાશહદગચ્છને વિદ્યાધરકુલના પેટાગચ્છ હાવાનું લખે છે. (જૂએ પ્રક૦ ૩૫, પૃ૦ ૫૩) આ વીર, આ॰ જયસિંહ—તે ચંદ્રગચ્છના અને ભરુચના મદિરના ચૈત્યવાસી આચાર્ય હતા. આ॰ જયસિંહે સ’૦ ૧૨૮૫ લગભગમાં ‘ હમ્મીરમદમનનાટકની રચના કરેલી છે. તેમાં મત્રી વસ્તુપાલે બાદશાહ અતમશ ઉપર વિજય મેળવ્યા તેનું વર્ણન કર્યું છે. આ નાટક ખંભાતમાં ભીમેશ્વર મહાદેવના યાત્રાત્સવપ્રસ ગે ભજવાયું હતું. ચંદ્રગચ્છના આ૦ જયસિંહે સ૦ ૧૨૮૦માં ખંભાતની વીરવસહિકામાં સરસ્વતી દેવીની પ્રતિમા સ્થાપન કરી હતી. આ જયસિ’હુ—તે કૃષ્ણષિંગચ્છના આચાર્ય હતા. તેમણે સ’૦ ૧૩૦૧ માં મારવાડમાં મંત્રથી જળ ઉપજાવીને સ ંઘને જિવાડયો હતા. (–આ૦ જયસિ ંહસૂરિષ્કૃત ‘કુમારપાલચરિત-પ્રશસ્તિ) ૭૫૬ ૧. કૃષ્ણવિંગચ્છના આ૦ જયંસ હરિ (સં૦ ૧૩૦૧)ની પાટે આ૦ મહેન્દ્રસૂરિ થયા. તેઓ નિભિ હતા. બાદશાહ મહમ્મદ તેમને બહુ માનતા હતેા. તેમના શિષ્ય આ॰ જય્સિદ્ધસૂરિએ સારંગ પડિતને વાદમાં હરાવ્યેા. સં. ૧૪૨૨માં કુમારપાલચરિત્ર ગ્રં : ૬૩૦૭બનાવ્યું. ભાસનના ન્યાયસારની ન્યાયતાત્પય’ ટીકા, વ્યાકરણ બનાવ્યું. Page #796 -------------------------------------------------------------------------- ________________ (૭૫૭ બેતાલીશમું ] આ૦ સેમપ્રમસરિ, આ૦ મણિરત્નસૂરિ ૭૫૭ આ વિજયસિંહ–તેઓ ભાવાચાર્યગચ્છના ચૈત્યવાસી આચાર્ય હતા. સં. ૧૨૩૭. - આ વિજયસિંહ–તેઓ ખપુટાચાર્યગચ્છ (હુંબડગચ્છ)ના ચિત્યવાસી આચાર્ય હતા. સં. ૧૨૪૬. આ૦ માણેકચંદ્ર—તેઓ રાજગચ્છના વિદ્વાન આચાર્ય હતા. તેઓ ટેકીલા હતા, સં. ૧૨૪૬-૧૨૭૬. (પ્રક. ૩૫, પૃ. ૩૭) માણિક્ય નામના સૂરિવરે આ નામના અનેક આચાર્યો થયા હતા – (૧) રાજગચ્છના આ૦ સાગરચંદ્રસૂરિના ગુરુભ્રાતા તેમજ પટ્ટધર જેમણે સં૦ ૧૨૬૬ માં “કાવ્યપ્રકાશ-સંકેતટીક” વગેરે રચ્યાં છે. (પ્રક. ૩૫, પૃ. ૩૭) (૨) કડ્ડલીગછના આ૦ શ્રીપ્રભ પટ્ટધર નામે માણિક્યપ્રભસૂરિ થયા. (પ્રક. ૪૦, પૃ. ૫૫૦) (૩) જેમણે સં. ૧૩૨૮ માં “શકુનસાદ્ધાર” નામે ગ્રંથ રચ્યો છે તે આ માણિજ્યસૂરિ (૪) વડગ૭ના આ૦ વાદિદેવસૂરિની પરંપરામાં ઘણું આચાર્ય માણિજ્યસૂરિ થયા, જેમનાં બીજાં નામ આ૦ માનદેવ તથા આ૦ માણભદ્ર પણ મળે છે. . (જૂઓ પ્રક. ૪૧, પૃ. ૫૭૬, ૫૮૦,૫૮૫, ૫૮૭,૫૮૮, ૫૮૯) (૫) અચલગચ્છની ૫૧ મી પાટે થયેલા આ મેરૂતુંગસૂરિના શિષ્ય આ માણિક્યસુંદરસૂરિનામે થયા, જેમણે “ગુણવર્માચરિત્ર,શ્રીધરચરિત્ર', પજ્ઞ ટીકા સાથે, “ધર્મદત્તકથા, અજાપુત્રચરિત્ર, શકરાજકથા, કૃષ્ણવિંગચ્છના આ જયસિંહસૂરિએ સં. ૧૪૫૩ માં માંડવગઢના સુલતાન મહમ્મદ ખિલજીના મહામાત્ય અને રણથંભારના દંડનાયક (શાસક) ધનરાજ પરવાડની વિનતિથી “ધનરાજ પ્રબોધમાલા ' રચી હતી. (જૂઓ પ્રક. ૪૫; કૃષ્ણપિંગ માટે જૂઓ પ્રક. ૩૨, પૃ૦ ૫૧૮ થી પર૧) Page #797 -------------------------------------------------------------------------- ________________ ૭૩૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ પ્રકરણ ચતુર્વકથા, પૃથ્વીચંદ્રચરિત્ર, અષરનામ વાગવિલાસ” સં. ૧૪૭૮ દીપિકાઓ વગેરે ગ્રંથ રચ્યા છે. પ્રક. ૪૦, પૃ. ૫૩૦) (૬) વૃદ્ધ તપાગચ્છના આ૦ જયતિલકસૂરિના શિષ્ય આ રત્નસિંહ, તેમના શિષ્ય માણિજ્યસુંદર ગણિ નામે હતા, જેમણે સં. ૧૫૦૧ માં માલધારગ૭ના આ૦ હેમચંદ્રસૂરિની “ભવભાવને” ગ્રંથને બે રચ્યો છે. (૭) ખરતરગચ્છના પ૫ મા આચાર્ય જિનમાણિજ્યસૂરિ સંતુ ૧૬૧૨ અષાઢ સુદિ પ ના રેજ કાળધર્મ પામ્યા હતા. (જૂઓ પ્રક. ૪૦ પૃ. ૪૮૦) (૮) વૃદ્ધતપાગચ્છના આ૦ જયતિલકસૂરિના શિષ્ય આ૦ માણિક્યસૂરિ, જેમણે સં. ૧૫૮૧ માં “રત્નચૂડાસ” રચે છે. (જૂઓ પ્રક. ૪૪) (૯) તપાગચ્છીચ ૫૦ રત્નચંદ્રગણીના શિષ્ય પં. માણિક્યચંદ્ર, જેમણે “કલ્યાણમંદિરતેત્ર”ની દીપિકા-વૃત્તિ રચેલી છે. (જૂઓ પ્રક. ૫૩) (૧૦) આ હેમવિમલસૂરિના પરિવારમાં મહોજિનમાણિક ગણિ હતા. (પ્રક૩૬, પૃ. ૨૩૯) (૧૧) મડાહડગ૭ના શ્રીપૂજ ભટ્ટામાણિકયરત્ન, સં. ૧૬૨૦. (પ્રક. ૩૫, પૃ. ૨૭૦) (૧૨) પૂ મેહનલાલજી મહારાજની પરંપરાના આ જિનમાણિક્યસૂરિ, જેઓ તપાગચ્છની સામાચારી આચરતા હતા. સં. ૧૯૯૦ માં અમદાવાદમાં અખિલ ભારતવર્ષીય મોટું મુનિસમેલન મળ્યું તેમાં ખરતરગચ્છના પ્રતિનિધિ તરીકે તેઓ વિરાજમાન થયા હતા. તેઓ જૂના અને નવા વિચારોને સમન્વયને માનનારા હતા. તેમણે સમેલનમાં ઘણી સમસ્યાઓમાં ગંભીર વિચારણાઓ આપી છે. તેઓ શાસનપ્રેમી હતા. તેમણે ભારતમાં ઘણે વિહાર કર્યો હતો. તેમણે “કલ્પસૂત્ર, પ્રથમ કર્મગ્રંથ, વ્યવહારસૂત્રભાષ્ય વગેરેનાં હિંદી ભાષાંતર કરેલાં છે. Page #798 -------------------------------------------------------------------------- ________________ તાલીશમું ] આ૦ સેમપ્રભસૂરિ, આ મણિરત્નસૂરિ ૭૫૮ ' (૧૩) સુપ્રસિદ્ધિ આગમવેદી આ૦ સાગરાનંદસૂરિના પટ્ટધર આવે માણિજ્યસાગરસૂરિ, જેઓ પરમ શાંત અને વિદ્વાન છે, તેઓ આગમના ઊંડા અભ્યાસી પણ છે. તેઓ પણ સં. ૧૯૯૦ ના અમદાવાદના મુનિસમેલનમાં ગુરુદેવ સાથે વિદ્યમાન હતા. આ૦ સાગરાનંદસૂરિએ સં. ૧૯૧૨ ના વિશાખ સુદિ ૪ ને શનિવારે પાલીતાણામાં (૧) આ૦ માણેકસાગરસૂરિ, (૨) આ વિજયતિલકસૂરિ, (૩) આ. વિજયકુમુદસૂરિ, (૪) આ. વિજયપ્રભસૂરિ એમ ચાર આચાર્ય બનાવ્યા હતા. (૧૪) વિજયમાણિસિંહસૂરિ–તે જૈન યાતિસંસ્થાના પણ પ્રેમી હતા. તેઓ વિદ્વાન હતા, આગમના અભ્યાસી હતા. સં. ૧૯૦ માં અમદાવાદમાં અખિલ ભારતવર્ષીય જૈન મુનિસમેલન મળ્યું, તેમાં તે નવા વિચાર ધરાવનારાઓના મુખ્ય પક્ષકાર હતા. તેમની તરફના પ્રશ્નો અને આગમવેદી આ૦ સાગરનંદસૂરિના સમાધાનના સંઘર્ષમાં સૌ મુનિવરેને ઘણું જાણવાનું મળ્યું હતું. તે શાસ્ત્રીય ચર્ચા ઊભી કરી શકતા હતા. તેમણે ગુજરાતીમાં વિવિધ પૂજાએ બનાવી છે, જે ઘણી લોકપ્રિય બનેલી છે. આ૦ હરિભદ્ર, આ૦ બાલચંદ્ર, આ૦ પ્રદ્યુમ્નસૂરિ–એ બધા રાજગછના આચાર્યો હતા. સં. ૧૨૯૭. (–પ્રક. ૩પ, પૃ૦ ૧૭, ૩૨) આ૦ બાલચંદ્ર “વસંતવિલાસકાવ્ય” રચ્યું છે. આ૦ પદ્મપ્રભસૂરિ, આ સિંહતિલકસૂરિ–તેઓ રાજગછના આચાર્ય હતા. સં. ૧૨૯૪, સં. ૧૩૨૬. (–પ્રક. ૩૫, પૃ. ૨૮, ૩૦) આઠ વર્ધમાન–વડગચ્છની ૪ થી સુવિહિત શાખાના નં. ૪૨ મા આચાર્ય હતા. સં. ૧૩૧૮ માં તેમના દિલમાં શંખેશ્વર તીર્થ પ્રત્યે અત્યંત ભક્તિ હતી. મંત્રી વસ્તુપાલ-તેજપાલ પ્રત્યે ગુણાનુરાગ હતો. આયંબિલ તપ પ્રતિ ભારે આસ્થા હતી. - (પ્રક. ૩૬, પૃ. ૨૨૫) આ૦ મલયમભ, આ સમંતભકતેઓ વડગચ્છના આચાર્ય Page #799 -------------------------------------------------------------------------- ________________ શ્રાવણ સુદાપાલક અજિત ચીસિત્તરી-ભાગ ૭૬૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ હતા. સં. ૧૨૬૦, સં. ૧૨૮૬. (પ્રક. ૩૮, પૃ. ૩૦૬, ૩૦૭) - પાર્થનાગ ગણિ–વિદ્યાધરગચ્છના હતા. સં. ૧૨૮૮. (પ્રક. ૩૫, પૃ૦ પ૦) સાધ્વી સંધ (૧) મલધારી સાધ્વી અજિતસુંદરી ગણિની- શ્રીહર્ષપુરીયગચ્છમાં માલધારીની આજ્ઞાપાલક અજિતસુંદરી ગણિનીએ સં. ૧૨૫૮ના શ્રાવણ સુદ ૭ ને સોમવારે પાટણમાં (જૂઓ પ્રક. ૩૮, પૃ. ૩૩૭) " (૨) સાધ્વી જિનસુંદર ગણિની—વિધિપક્ષના શ્રાવક શેઠ શુભંકર પરવાડની પરંપરામાં અનુક્રમે સેવાક, યશેધન, બાહૂ, દાહડ, લાક, ચાંદાક અને પૂર્ણ દેવ થયા, તેમાં શેઠ ચરોધનને પુત્ર સુમદેવ, તેમના પુત્ર દીક્ષા લીધી, જેઓ આ૦ મલયપ્રભસૂરિ નામથી પ્રસિદ્ધ થયા. શેઠ સેલાકના ભાઈએ દીક્ષા લીધી, જે આ મદનપ્રભસૂરિની પાટે આ૦:ઉદયચંદ્રસૂરિનામથી ખ્યાતિ પામ્યા અને રિક્ષા લઈને આવે જયદેવ નામથી પ્રસિદ્ધિ મેળવી. ચાંદાની પુત્રી નાછલીએ દીક્ષા લીધી, જેનું નામ સાથ્વી જિનસુંદરી ગણિની હતું. પૂર્ણદેવના પુત્ર અને પુત્રીએ દીક્ષા લીધી, તેમાં પુત્રનું નામ ૫૦ ધનકુમાર ગણિ અને પુત્રીનું નામ સાધ્વી ચંદનબાલા રાખ્યું હતું. એકંદરે આ કુટુંબે ઘણું સાધુ-સાધ્વીઓ આપ્યાં. (જૂઓ પ્રક. ૩૮, પૃ. ૩૦૭, ૩૮૭, ૩૮૮) આ જ વંશના શેઠ પાસવીરના પુત્ર આ૦ જયદેવસૂરિ થયા હતા. સાધ્વી જિનસુંદર ગણિની એમના સમયે ભારે પ્રતિષ્ઠિત હતાં. આ દેવનાગે સં. ૧૨૮૮ માં તેમને માટે મુનિ શીલભદ્ર પાસે પં. ગોવિંદ ગણીના “કર્મસ્તવ” ઉપર ટીકા લખાવી હતી. આ૦ જિનસુંદર ગણિનીએ સં. ૧૩૧૩ ના ચૈત્ર સુદિ ૮ ને રવિવારે ગુજરાતના રાજા વીસલદેવ વાઘેલા(સં. ૧૨૪ થી સં. Page #800 -------------------------------------------------------------------------- ________________ ૭૬૧ બેતાલીશમું ] આ૦ સેમપ્રભસૂરિ, આ૦ મણિરત્નસૂરિ ૧૭૧૮)ને રાજ્યમાં મહામાત્ય નાગડના કાળમાં પાલનપુરમાં સાધ્વી લલિતસુંદરી ગણિની માટે શેઠ વીરજી એશવાલના પુત્ર શ્રીકુમારની ધર્મપ્રેમી પત્ની પદ્મશ્રી પાસે “પંચમી-કથા”નું પુસ્તક લખાવ્યું. –જેનપુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પ્રશ૦ ૧૨, પ્રશ૦ ૧૩) (૩) સાવી પદ્મલક્ષમીજી–તેમની સં. ૧૨૯૯ની એક પ્રતિમા મળી આવે છે, જે માતર તીર્થના દેરાસરમાં વિરાજમાન છે. (જેનયુગ, નવું વર્ષ ઃ બીજુ, અંક: ૧) (સાધ્વી પદ્મલમી માટે જુઓ પ્ર. ૪૧, પટ્ટા૧૦, આ૦ નં૦ ૪પ, આ૦ વસેનસૂરિ. પૃ. ૫૮૭) ' રાજાઓ સજ વિજલરાય (સં. ૧૨૩૯) વિજલ એ કલચૂરીવંશને હતે. ચૌલુક્ય વંશના રાજા નર્મદી તૈલપ (સં. ૧૨૦૬ થી સં. ૧૨૨૧) ત્રીજા તેલપને સેનાપતિ હતો. તે વંશપરંપરાથી જેન હતો. તેણે ચૌલુક્યરાજ તલપ પાસેથી કર્ણાટકની સત્તા છીનવી લીધી અને તે કર્ણાટક રાજા બન્યો. તેની રાજધાની કલ્યાણ માં હતી. એ સમયે વીરશૈવધર્મના અનુયાયીએાએ પ્રપંચ શરૂ કર્યો અને રાજ્ય નબળું પડયું, તે સ્થિતિનો લાભ દેવગિરિના યાદવને તથા દ્વારસમુદ્રના હોયશલેને મળે. “જર્નલ રૉયલ એશિયાટિક સોસાયટી” અંક: ૪, પૃ. ૧ત્ની કુટનેટમાં સાફ લખ્યું છે કે, “વિજલ જૈનધર્મને મહાન પક્ષકાર હતે, છતાં તે પરધર્મસહિષણ હતું. તેણે લિંગાયતે ઉપર એટલે સુધી કૃપા બતાવી કે, લિંગાયતે તેના વિરોધી બની ગયા અને તેને અંત લાવવામાં ફાવી શક્યા. દક્ષિણમાં જૈનોના વિરોધમાં વીરશૈવધર્મની સ્થાપના થઈ. તેમાં ૧. રેવન, ૨. મારુલ, ૩. એકારામ (એકાંતડ મિયા) અને ૪ પં આરાધ્ય મુખ્ય હતા અને તે પછી પં૦ વસવ અને પં. ચન્નવસવે એ સંપ્રદાયને પુનરુદ્ધાર કરી “લિંગાયતમત” સ્થાપન કર્યો. Page #801 -------------------------------------------------------------------------- ________________ ૭ર જેન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણું પં વસવ શિવભક્ત હતો. રાજા વિજેલને મંત્રી હતે. જાતે બ્રાહ્મણ હતા. તેણે રાજાને પિતાની જાળમાં ફસાવવા માટે રાજા સાથે પિતાની બેન રૂપસુંદરી પદ્માવતીને પરણાવી. રાજા તેને મેહાધીન બને અને મંત્રી વસવે એ રાણી દ્વારા દરેક જાતની સત્તા પિતાના હાથમાં લઈને રાજાને મારી નાખ્યું અને લિંગાયતમતને પ્રચાર શરૂ કર્યો. તે પછી તેને પુત્ર ગાદીએ આવ્યો. આ રીતે રાજા વિજજલ તથા તેના પુત્ર સં. ૧૨૨૧ થી ૧૨૩૯ સુધી રાજ્ય કર્યું. તે પછી ચોથા સેમેશ્વર કર્ણાટકને રાજા બન્ય. (જૂઓ પ્રક. ૩૫, પૃ. ૧૫૨) આ સમયે ગુજરાતમાં રાજા કુમારપાલ પરમ જેન હતો, તેના આજ્ઞાવતી દરેક દેશોમાં જૈનધર્મનો પ્રભાવ હતો. એક ઉલ્લેખ એ મળે છે કે, આ ધર્મશેખરે કર્ણાટકની રાજસભામાં “નમેલ્થ શું-સ્તવ ને પ્રભાવ બતાવ્યા હતા. આ ઘટના રાજા શંકર, રાજા બુદ્ધરાજ કે રાજા વિજજલના સમયે કલ્યાણીમાં બની હશે. (જૂઓ, પ્રક. ૨૮, પૃ. ૪૫૪, ૪૫૫, જૈનસત્યપ્રકાશ, કમાંક : ૭૧ થી ૫) માંગુજી ઝાલે, રાણે દુર્જનશલ્ય— સિંધના કીર્તિગઢને રાજા કેસરેદેવ ઝાલે સં૦ ૧૧૪પ માં હમીર સુમરા સાથેના યુદ્ધમાં મરાયે. તેને પુત્ર હરપાલદેવ અજોડ બાણ. વળી હતું. તેણે ગૂજરાતમાં આવી રાજા કર્ણદેવની નેકરી સ્વીકારી. સં. ૧૧૮૦ લગભગમાં પાટડી વસાવ્યું. તે તેને સેઢાજી, માંગુજી અને શેખરેજી એમ ત્રણ પુત્રો હતા. રાજા સિદ્ધરાજે ઝીંઝુવાડાને કિલ્લો બંધાવ્યું એટલે એ ભાઈએ ઝીંઝુવાડા જઈને વસ્યા. ત્રણે ભાઈઓ નિધન હતા. માંગુજી બાણવળી હતી, તે રાજા સિદ્ધરાજની સેવામાં દાખલ થયે. એક વાર દુકાળ પડતાં ઝીંઝુવાડાનો શેડ ગેડીદાસ અને સેઢાજી ઝાલે. માલવા ગયા. ત્યાંથી પાછા વળતાં રસ્તામાં સિંહ નામના કેળીએ: Page #802 -------------------------------------------------------------------------- ________________ ત્રેત્તાલીશમું ] આ સામપ્રભસૂર, આ મણિરત્નસૂરિ ૭૬૩ એચિતા ઘા કરી શેઠને મારી નાખ્યા અને ઝાલાએ તે કેળીને મારી નાખ્યા. શેઠ મરીને વ્યંતર થયેા. એ શેઠના ઘરમાં ભ॰ પાર્શ્વનાથની પ્રતિમા હતી. વ્યંતર શેઠ તેના અધિષ્ઠાયક બન્યા. એ પ્રતિમા ‘ગાડીચા પાર્શ્વનાથ'ના નામથી પ્રસિદ્ધિ પામી હતી. અધિષ્ઠાયક દેવે સેઢાજીને સહાય કરી સુખી કર્યાં. સાઢાજીએ ગાડી પાર્શ્વનાથને પેાતાના ઘેર લાવીને પધરાવ્યા. તેમની પૂજાથી તે અત્યંત સુખી થયા. (પ્રક૦ ૪૨, પૃ૦ ૭૬૮) તે ઝીંઝુવાડાના રાજા અન્યા અને ગુજરાતના મહામડલેશ્વર થયા. તેના ભાઈ માંગુજીએ પણ આ પ્રતિમા તથા અધિષ્ઠાયકના પ્રતાપે ફૂલાકુંવરીનુ ભૂત ભગાડયું' હતું. માંડલેશ્વર સાઢાને દુનશલ્ય નામે પુત્ર થયા. તે રાજા ભીમદેવ (સ૦ ૧૨૯૮), ત્રિભુવનદેવ(સ૦ ૧૩૦૦) તથા વિસલદેવ(સ૦ ૧૩૧૮)ને મહામડલેશ્વર હતા. તે ચતુર્દશી શાખાના આદેવેન્દ્રસૂરિ (સ૦ ૧૨૯૬, ૧૩૨૧) તથા મહાન્ જ્યાતિષી આ॰ હેમપ્રભ(સ૦ ૧૩૦૫)ને પાતાના ગુરુ તરીકે માનતા હતા. (જૂઆ પ્રક૦ ૪૦, ચતુર્દશીશાખા પૃ॰ ૫૪૭) તેના શરીરમાં ધીરે ધીરે કાઢ-રાગ ફૂટી નીકળ્યેા. તેણે તે રોગ શાંત કરવાને ઘણા ઉપચાર કર્યાં પણ તે બધા નિષ્ફળ ગયા. તેણે તે માટે ઝીંઝુવાડાના સૂર્યનારાયણની આરાધના કરી. એટલે સૂર્યદેવે એક રાતે સ્વપ્નમાં જણાવ્યું કે, ‘તારા રાગ દુઃસાધ્ય છે. તે અહીં મટવાના નથી, શખેશ્વર તીર્થમાં જા, ત્યાં ભ॰ પાર્શ્વ નાથની સેવાથી તારા રાગ શમી જશે.' આ॰ હેમપ્રભસૂરિએ પણ તેને શખેશ્વરજી જવાને વધુ ઉત્સાહિત કર્યાં. આથી તે પરિવાર સાથે શખેશ્વર તીમાં આવી વસ્યા અને પ્રભુની પૂજાસેવા-ભક્તિ કરવા લાગ્યા. પૂર્ણિમાગચ્છના આ॰ પરમદેવ (સ’૦ ૧૩૦૨), જેએ મહાન્ તપસ્વી હતા તે શ ંખેશ્વરજીમાં પધાર્યા. તેમણે શંખેશ્વર પાર્શ્વનાથનું આરાધન કર્યું. રાજાને પૂજાના આમ્નાય આપ્યા. એથી રાજાના કાઢ-રાગ શમી ગયા. રાજાએ પણ આચાર્યશ્રીના ઉપદેશથી શખેશ્વર પાર્શ્વનાથના દેરાસરના મેટ Page #803 -------------------------------------------------------------------------- ________________ ૭૬૪ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે પ્રકરણ જીર્ણોદ્ધાર કરાવ્યું અને દેવવિમાન જે જિનપ્રાસાદ બંધાવ્યું. (પ્રક ૪૦, પૃ. ૪૯૮) રાણને રૂપલાદેવી અને શ્રીદેવી નામે બે રાણીઓ હતી. રૂપલાદેવી પાટડીના રણ વિજયપાલની રાણી નીતલદેવીની પુત્રી હતી. (પ્ર. ૪૧, પૃ. ૫૦૦) રાણી શ્રીદેવીને ઉદયસિંહ નામે પરાક્રમી પુત્ર હતું. તેના વંશમાં સૌરાષ્ટ્રના વાંકાનેરના ઝાલા રાજાઓ થયા. (-કવિ નથુરામ સુંદરજી ઓઝા “ઝાલાવશવારિધિ', જેનસત્યપ્રકાશ, કo : ૧૪પ, પૃ. ૧૮, શૈલેયપ્રકાશની ગદ્ય પ્રશસ્તિ, પ્રબંધચિંતામણિ, આ૦ મુનિચંદ્ર વગેરેનાં શંખેશ્વર પાર્શ્વનાથનાં સ્તોત્ર, જગડૂચરિત્ર, સર્ગઃ ૬, હીરસૌભાગ્યકાવ્ય-સટીક, પં. વીરવિજયજીનું ગોડી પાર્શ્વનાથ ચરિત્ર, મુનિ જયંતવિજયજીનું શંખેશ્વર મહાતીર્થ, પૃ. ૪૭ થી ૨૧) રાજા કેહણુદેવ, રાજમાતા આનલદેવી નાડેલના રાજા આહણદેવ(સં. ૧૨૦૯ થી સં. ૧૨૧૮)ને આહૃણદેવી નામે રાણ હતી અને કેહણુદેવ નામે યુવરાજ હતું, જે સં. ૧૨૨૧ માં રાજા થયે હતો. તે રાજગચ્છના આ૦ સાગરચંદ્રના ઉપદેશથી જેન બન્યો હતો. કેહુણ જૈનધર્મ પ્રત્યે બહુ આદર ધરાવતો હતો. તેણે પિતાના રાજ્યમાં સં. ૧૨૦૯ માં દરેક આઠમ, અગિયારસ, ચૌદશના દિવસે માં અમારિ પ્રવર્તાવી હતી. માંસબલિ આપનારને તે સખત દંડ કરતે હતે. તેની માતા આનલદેવીએ સં. ૧૫૨૧ માં સાંડેરક નગરના ભ૦ મહાવીર સ્વામીના દેરાસરમાં મહાવીરજન્મત્સવ નિમિત્તે રાજકીય મહેસૂલમાંથી ખરચ બાંધી આપ્યું હતું. તેમજ તેના પિયરિયાં, રાષ્ટ્રકુટખાતુ અને રાજા કેહણે પણ જુદું ખર્ચ બાંધી આપ્યું હતું. રાણું જલ્ડણદેવી, રાજકુમાર મેઢલદેવ અને રાજકુમારી શૃંગાર દેવીએ પણ જુદાં જુદાં ગામનાં જૈન મંદિરના નિભાવ માટે મદદ Page #804 -------------------------------------------------------------------------- ________________ બેતાલીશમું 1 આ૦ સેમપ્રભસૂરિ, આ મણિરત્નસૂરિ કરી હતી. (જૂઓ પ્રક. ૩૫, પૃ ૧૬, ૧૭૦, પ્રાચીન જૈનલેખ સંગ્રહ ભાટ ૨, લેખાંકઃ ૩૪૬ થી ૩૫૦; ૪૨૬ થી ૪૩૦, જેનસત્યપ્રકાશ, ક્રમાંક : ૧૫૮) રાણ શૃંગારદેવી (સં. ૧૨પપ)–એ નાડેલના મહામંડળ શ્વર રાજા કેહુણદેવ (સં. ૧૨૨૧ થી ૧૨૪૯) ચૌહાણની પુત્રી હતી અને તે આબૂના રાજા ધારાવર્ષાદેવ પરમારની બીજી રાણે હતી. તેણે સં૦ ૧૨૫૫ના આ સુદિ ૭ ના રોજ ઝાડેલી ગામમાં ભવ મહાવીરસ્વામીની પૂજા માટે મેટી વાડી અર્પણ કરી હતી. (પ્રક૩૫, પૃ. ૧૫૬, ૧૭૦) રાજા પ્રલાદન પરમાર (સં. ૧૨૭૪)-તે જૈનધર્મી રાજા હતા. (પ્રકo ૩પ, પૃ. ૧૫૨, ૧૫૭) તેણે પાલનપુરમાં પ્રલાદન નાથ તીર્થને ઉદ્ધાર કર્યો હતો. ૧. ઝાડેલી–પીંડવાડા અને બ્રાહ્મણવાડા તીર્થની વચ્ચે ઝાડેલી ગામ છે, જેનાં દુંદુભિ, ઝાદવલી, ઝાડવલી, ઝાડઉલી, ઝાદપલ્લી, ઝાડેલી વગેરે નામો મળે છે. અહીં ભ૦ મહાવીર સ્વામીનું પ્રાચીન મંદિર છે, તેમાં કેટલાક શિલાલેખો વિદ્યમાન છે, જેમકે–સં૦ ૧૧૪૫ ના જેઠ વદિ ૨ ના રાજ ભ૦ ઋષભદેવની પ્રતિમા પ્રતિષ્ઠિત થઈ સં૦ ૧૨૩૪ ના વૈશાખ વદિ ૧૩ ના રોજ ગોઠીઓએ ભ૦ મહાવીરસ્વામીના મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો, સં. ૧૨૩૬ ના ફાગણ વદિ ૧૪ ને ગુરુવારે ભ૦ ભદેવ તથા ભત્ર પાર્શ્વનાથની પ્રતિમા બની, જેની પ્રતિષ્ઠા રાજગછના આ દેવભદ્દે કરી. સં. ૧૨૫૫ના આસો સુદ ૭ ને બુધવારે ગે ઠીઓએ દેરાસરની આગળ છ ચેકીવાળું ત્રિલોક પ્રાસાદ દ્વાર બંધાવ્યું. ઝાડોલી એ શૃંગારદેવીના કપડાનું ગામ હતું, ઝાડોલીના મંત્રી નાગડ બે ચેકીને ખર્ચ આપો. રાણી શૃંગારદેવીએ ભત્ર મહાવીર સ્વામીની પૂજા માટે વિશાળ વાડી આપી. તેનું શાસન લખી આપ્યું, જેમાં દાણિક વગેરેની સાક્ષી છે. આ તિલકસભાસરિએ દાનશાસનને કબદ્ધ રચ્યું અને સલાટોએ પથ્થરમાં ઉત્કીર્ણ કર્યું. -પ્રાચીન જેનલેખસંગ્રહ, ભા. ૨, લેક ૪૩૦; જૈનસત્યપ્રકાશ, ક્રમાંક : ૧૦) Page #805 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણે કવિઓ ક્ષત્રિય મહાકવિ આસડ– ભિન્નમાલકુલના ક્ષેત્રિય કકરાજને આનલદેવી નામે પત્ની હતી. તેને આસડ અને જાસડ નામે બે પુત્રો હતા. આસડ વિદ્વાન હતે, કવિ હતો. તેણે કેટલાક ગ્રંથની રચના કરેલી છે. તેણે “મેઘદૂતકાવ્ય”ની ટીકા રચી, જેમાં એવું સ્નેહસિંચન કર્યું કે રાજસભાએ “કવિસભાશૃંગાર'નું બિરુદ આપ્યું. તેને રાજડ નામે પુત્ર હતો. તેને પણ બાલસરસ્વતી’નું બિરુદ મળ્યું હતું પરંતુ રાજડ તરુણવયમાં જ મરણ પામવાથી આસડને ભારે આઘાત થયો. એ પ્રસંગે રાજગચ્છના (૧૧)મા આ ભદ્રેશ્વરસૂરિના પટ્ટધર “કલિકાલગૌતમ” બિરદધારી, (૧૨)માં આ અભયદેવસૂરિએ તેને પ્રતિબિધ કર્યો અને આશ્વાસન આપ્યું. કવિશ્રી આચાર્યશ્રીના ઉપદેશથી જેનદર્શનમાં પ્રવીણ થયા અને ગ્રંથરચના કરી. તેમણે “ઉપદેશકંદલીપ્રકરણ, વિકમંજરી” તથા ગદ્ય-પદ્ય સ્તુતિઓ રચી છે. નાગૅદ્રગચ્છના આ. વિજયસિંહસૂરિ તથા વડગચ્છના આ૦ પદ્મસૂરિએ તે ગ્રંથનું સંશોધન કર્યું હતું (પ્રક. ૩પ, પૃ. ૩૨; પ્રક. ૪૧, પૃ. ૫૮૦) ઉક્ત (૧૨) આ૦ અભયદેવસૂરિ, તેમના શિષ્ય (૧૩) આ૦ હરિભદ્રસૂરિ, તેમના શિષ્ય (૧૪) સિદ્ધસારસ્વત આ૦ બાલચંદ્રસૂરિએ સં. ૧૨૪૭–૪૮ માં “ઉપદેશકદલી” અને “વિવેકમંજરી”ની ટીકાઓ રચી, જેનું રાજગચ્છના આ પ્રદ્યુમ્નસૂરિએ સંશોધન કર્યું હતું. (પ્રક. ૩૫, પૃ૧૭, ૨૪, ૩૨) - કવિ આસડ એ વિકમની તેરમી સદીના મધ્યકાળને ક્ષત્રિય જેન વિદ્વાન હતે. ગિઝનીમાં જેને – ગિઝનીને બાદશાહ મહમ્મદ શાહબુદ્દીન ઘોરી (સં. ૧૨૩૪, સને ૧૧૭૮ માં) ગૂજરાત ઉપર ચડી આવ્યું હતું, તે હારીને ગાડિયા ઘાટમાંથી પાછા ગિઝની ચાલ્યા ગયે. તે સમયે ત્યાં જેન વેપારીઓ Page #806 -------------------------------------------------------------------------- ________________ ૭૬૭ તાલીશમું ] આ સમપ્રભસૂરિ, આ૦ મણિરતનસૂરિ રહેતા હતા. તે બધા ધનાઢય હતા અને ત્યાં ધમધોકાર વેપાર કરતા હતા. કલિકાલસર્વજ્ઞ આ હેમચંદ્રસૂરિ અને ગૂર્જરેશ્વર કુમારપાલના પ્રભાવનું એ ફળ હતું. (-જામે ઉલ ફારસી ઇતિહાસ, વસ્તુપાલનું વિદ્યામંડળ અને બીજા લેખે, પૃ. ૧૧૦, ૧૧૧, પ્રક. ૩૫, પૃ. ૧૩૭, ૧૩૮; પ્રક. ૪૪, શાહબુદ્દીન ઘોરી) — ——–અંતિમ મંગલ––– अर्हन्तोऽर्हपदास्त्रिलोकमहिताः सिद्धाश्च सिद्धात्मनः ___ आचार्याः समतागुणैकसदनं वागीश्वरा वाचकाः । सर्वे साध्यरतास्त्रिरत्नखचिता लोकेऽनघाः साधवः पूज्या वः परमेष्ठिनोऽनवरतं तन्वन्तु शं मङ्गलम् ।। - - - 1 જ છે. ભાગ બીજો છે સંપૂર્ણ = Page #807 -------------------------------------------------------------------------- ________________ Page #808 -------------------------------------------------------------------------- ________________ ૧. પૂરવણી આટલું વધારજે નીચે લખેલા પ્રકરણના પૃષ્ઠોમાં તે તે આચાર્યો વગેરેના પરિચયમાં નીચે મુજબ સુધારે વધારે સમજ ૧. પ્રક. ૩૫, પૃ. ૩૩૮, આઠ રાજશેખરસૂરિ– મલધારગચ્છના આ રાજશેખરસૂરિના શિષ્ય પં. સુધાકલશ ગણિએ સં૦ ૧૩૮૦ (ઈ.સ. ૧૩૨૪)માં “સંગીતે પનિષદુ” સં. ૧૪૦૬ (ઈ. સ. ૧૩૫૦)માં “સંગીતે પનિષસ્સાર” અ૬, તથા એકાક્ષરનામમાલા”ની રચના કરી હતી. ૨. પ્રક. ૩૬, પૃ. ૨૩૯ મીડિયા તીર્થ - સં. ૧૩૩૪ માં ચાતુર્માસમાં બે કાર્તિક માસ હતા. જેમાસામાં છેલ્લા ચોથા મહિનાની વૃદ્ધિ હતી. સં. ૧૩૩૪ માં કાર્તિક બે હતા. પિષ મહિનાને ક્ષય હતું અને ચિત્ર કે ફાગણ મહિના બે હતા. આ સમયે ભીલડિયા આબાદ હતું. ખરતરગચ્છના આ જિનપ્રધસૂરિએ સં. ૧૩૩૪માં અહીં જિનપ્રાસાદમાં શ્રીગૌતમસ્વામીની પ્રતિમા પધરાવી હતી. ત્યારબાદ સં. ૧૩૫૩ માં પણ બે કાર્તિક હતા. પિષને ક્ષય હતું અને બે ચૈત્ર કે ફાગણ હતા. સં. ૧૩૫ર માં અહીં ૧૨ જૈનાચાર્યો ચોમાસુ રહ્યા હતા. ચોમાસુ બીજી કાર્તિક પૂર્ણિમા એ પૂરું થાય, પરંતુ તપાગચ્છના (નં. ૪૭) આ૦ સોમપ્રભસૂરિએ (સં. ૧૩૩ર થી ૧૩૭૩) આકાશદર્શનથી જાણ્યું કે, નજીકના દિવસે માં મેલડિયાને વિનાશ થવાને છે, આથી તેમણે અપવાદને આશ્રયી પહેલી કાર્તિક પૂર્ણિમાએ માસું પૂરું કર્યું અને તરત જ ત્યાંથી વિહાર કર્યો. બીજા સાધુ-સાધ્વીઓ પણ ત્યાંથી નીકળી ગયાં અને જૈન ભીલડિયાથી ઉચાળા ભરી ગયા. તેઓએ એક સ્થાને જઈને નિવાસ કર્યો. એ સ્થળે રાધનપુર શહેર વસ્યું. પછી તે ભીલ Page #809 -------------------------------------------------------------------------- ________________ (૭૭૦ ૭૭૦ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે ડિયામાં આગ સળગી ઊઠી, આગે પિતાના નગ્ન સ્વરૂપે તાંડવ માંડયું અને તેમાં ભીલડિયા તારાજ થઈ ગયું. ત્યાં રહેલા જૈનાચાર્યો તેમજ જનતા સર્વ કોઈ આગમાં ભરખાઈ ગયાં, જાનમાલની ભારે ખુવારી થઈ ત્યારબાદ બાદશાહ અલ્લાઉદ્દીન ખીલજીના સેનાપતિ અલફખાને પણ સં. ૧૩૫૫-૫૬ માં ભીલડિયા ભાંગ્યું હતું. (જૂઓ પ્રક. ૪૩, પૃ૦ ૭૪૬, પૂરવણી પૃષ્ઠ ૭૭૬, પ્રક. ૪૭) ૩. પ્રક. ૩૮, પૃ. ૩૫૯ મહં. અનુપમાદેવી તેનું કંકણું કાવ્ય હતું કે, અવસર વીત્યા પછી અપાય કે બીજાઓ મારફત અપાય, તેનું ફળ મળે કે ન મળે, પણ અવસરે અને વિવેકથી પિતાના હાથે અપાય તેનું ફળ મળે જ છે. ૪. પ્ર. ૩૮, પૃ. ૩૮૯ પઘસિંહ તે પૈકીના સેમરાજે દીક્ષા લીધી અને મહિણીના પુત્ર અમૃત લાલે પણ દીક્ષા લીધી હતી. તે મલધારગચ્છના ભટ્ટાઅમૃતચંદ્ર સૂરિ થયા હતા. (જૂઓ પ્ર૦ ૩૮, પૃ. ૩૩૨) ૫. પ્રક. ૩૮, પૃ. ૪૧૫ દીવબેટ– અચલગચ્છના આ ધર્મમૂર્તિસૂરિ (સં. ૧૯૦૨ થી ૧૯૭૦)ના ઉપદેશથી દીવબંદરના શેઠ નાનચંદ ભણશાલીએ ભ૦ શીતલ નાથની પેખરાજની પ્રતિમા ભરાવી તેની પ્રતિષ્ઠા કરાવી હતી. આવિજયસેનસૂરિ અને તેમના શિષ્ય મહોત્ર નંદિવિજય ગણિવરે દીવના ફીરંગી રાજ્યના અધિકારીઓ ગુરુ કાજી, કપ્તાન, મંત્રી કલાસ અને પાદરી વગેરેની વિનતિથી વહાણ દ્વારા દીવ જઈ તેઓને ઉપદેશ આપે હતો. (જૂઓ વિજયપ્રશસ્તિ મહાકાવ્યની ટીકા સર્ગ-૨ લેક ક૬, ૪૭ થી પર, સર્ગઃ ૨૧મલેક: ૧૧થીર) ૬. પ્ર. ૩૯ પૃ૦ ૪૧૭ આ૦ નેમિચંદ્રસૂરિ– - પ્રવચનસારે દ્ધાર—આમાં જૈન આગમોમાંથી ઉપયોગી પ્રાકૃત ગાથાને સંગ્રહ કર્યો છે. આ નેમિચંદ્રસૂરિ તેની પ્રશસ્તિમાં જણાવે છે કે – Page #810 -------------------------------------------------------------------------- ________________ પૂરવણી, આટલું વધારો ૭૭૧ આ ૦ જિનચ ંદ્રસૂરિના શિષ્ય આ॰ આમ્રદેવસૂરિના ત્રણ શિષ્યા (૧) આ॰ વિજયસેનસૂરિ, (૨) આ॰ નેમિચંદ્રસૂરિ, (૩) આ૦ યશાદેવસૂરિ થયા. (જૂએ પ્રક૦ ૩૫, પૃ૦ ૭૧ પરંપરા મીજી, પ્રક૦ ૩૬, પૃ૦ ૨૦૭) આ નેમિચંદ્રસૂરિએ શિષ્યાની વિનતિથી આગમરત્નાકરમાંથી રત્ના જેવા ‘પ્રવચનસારોદ્ધાર ’(૫૦ : ૧૫૯૯) બનાવ્યેા. આ નેમિચંદ્રસૂરિએ ‘પ્રવચનસારોદ્વાર'ના ૨૭૬ ના દ્વારમાં જીવસંખ્યા કુલક ' બનાવીને જોડ્યુ છે. (જૂઓ ગાથા : ૧૨૪૮) જૈનાચાર્યોએ પ્રવચનસારોદ્ધાર 'ની ઉપર વિવિધ વિવરણે મનાવ્યાં છે. તે આ પ્રમાણે 6 ' ‘ પ્રવચનસારોદ્ધાર ’ તથા રાજગચ્છના આ સિદ્ધસેનસૂરિએ ગુરુની આજ્ઞા થવાથી સ૦ ૧૧૪૮ અથવા સં૦ ૧૧૭૮ ના ચૈત્ર સુિ ૮ ને રવિવારે પુષ્ય નક્ષત્રમાં બનાવેલ તેની સુમેધ-વૃત્તિ ‘તત્ત્વજ્ઞાન વિકાશિની ' નામે પ્રકાશિત થઈ છે. , ૭. પ્રક૦ ૪૦, પૃ૦૪૮૨, આ જિનચદ્રસૂરિ ધર્મગુરુ શેખ અબુલફજલે હાજરી આપી હતી. મહા શ્રી વલ્લભગણિ લખે છે કે तेजः श्रीमदकब्बराभिधनृपः श्रीपात साहिर्मुदाऽ वादीद् यत् सुयुगप्रधान इति सन्नाम्ना यथार्थेन वै ॥४॥ श्रीमन्त्रीश्वरकर्मचन्द्रविहितोद्यत्कोटिटङ्कव्ययं श्रीनन्द्युत्सवपूर्वकं युगवरा यस्मै ददौ त्वं पदम् || श्रीमल्लाभपुरे दयादृढमतिश्रीपात साहाग्रहानद्याच्छ्रीजिनचन्द्रसूरिगुरुः स स्फीततेजो यतः ॥५॥ (અમિધાવિન્તામણિ નામમાંજા—ટીજા) ખરતરગચ્છના (આ૦ નં. ૫૬) જિનચંદ્રસૂરિના મુખ્ય શિષ્ય (૫૭) મહેાપાધ્યાય સકલચ ંદ્રગણિના શિષ્ય (૫૮) મહા સમયસુંદર ગણિવર થયા. તે પણ આચાર્યશ્રીની સાથે લાહોર પધાર્યાં હતા. Page #811 -------------------------------------------------------------------------- ________________ જૈન પર'પરાના ઇતિહાસ-ભાગ ૨જો મહા૦ ૫૦ સમયસુંદર ગણિવર તેમના સ૦ ૧૬૧૦ કે ૧૬૨૦ માં સાચારમાં શા॰ રૂપશી પારવાડની પત્ની લીલાદેવીથી જન્મ, સ ૧૬૨૮માં દીક્ષા, સ’૦ ૧૬૪૦ના મહા સુદ્ઘિ પના જેસલમેરમાં ગણિપત્ર, સ’૦ ૧૬૪ના ફાગણ સુદ ૨ ના લાહોરમાં ઉપાધ્યાયપદ, સ’૦ ૧૬૭૨ માં મહોપાધ્યાયપદ્ય, અને સ૦ ૧૭૦૩ ચૈત્ર સુ૧િ૩ ના રાજ અમદાવાદમાં સ્વગ ગમન થયાં છે. ૭૭૨ તેમણે સ’૦ ૧૬૮૭ના સંહારક દુકાળમાં જગતની વિચિત્રતા નિહાળી સંવેગભાવ વધારી સ૦ ૧૬૯૧માં ક્રિયાદ્ધાર કરી સવેગિ પણું સ્વીકાર્યું હતું. તેમને ૪૨ શિષ્ય-પ્રશિષ્યાના પરિવાર હતા. તેમણે સ૦ ૧૬૪૯ શ્રાવણ સુદિ ૧૩ની સાંજે કાશ્મીરમાં સમ્રાટ્ અકબરની સભામાં રાત્રાનો તે સૌણ્યમ્ એ એક જ ચરણના ૮ લાખથી વધુ અર્થા ગોઠવી અષ્ટલક્ષી અર્થી રત્નાવલી’ બનાવ્યા હતા. તેમણે સંસ્કૃતમાં સારસ્વત ટીકા, લિંગાનુશાસન અવસૂરિ, અષ્ટલક્ષી અ રત્નાવલી, રઘુવંશ-ટીકા, માઘના ત્રીજા સની ટીકા, કલ્પસૂત્રની ટીકા, દશવૈકાલિક સૂત્રની ટીકા, વિશેષ શતક, વિચારશતક, ગાથાસહસ્રી, કથાકાશ, ચરિત્રગ્રંથા, ભક્તામર સ્તોત્ર, પાદપૂર્તિ, ભક્તામરસ્તોત્ર-ટીકા, કલ્યાણમ ંદિરસ્તોત્ર-ટીકા, જયતિહુઅણુ સ્તોત્ર-ટીકા વગેરે. તથા ગુજરાતી ભાષામાં રામા, ભાસ, ગીત ખેલી, સ્તવન સજ્ઝાય વગેરે મનાવ્યાં છે. વિચિત્રતા એ છે કે—કેટલીએક સજ્ઝાયા એવી મળે છે કે જેના કર્તા તરીકે મહા॰ સમયસુંદરગણિવર અને બીજા વિદ્વાન્ કિવ મુનિવરોનાં નામ મળે છે. (સમયસુંદર-કૃતિકુસુમાંજલી) વિ॰ સ૦ ૧૬૮૭ માં ગુજરાતમાં અને મારવાડમાં ભયંકર દુકાળ પડયો હતા. મહેાપાધ્યાયજીએ આ અંગે હિંદીમાં સવૈયા તથા કવિત્ત અનાવ્યાં હતાં તેમજ તેમણે શ્રીવિશેષશતની પ્રશસ્તિમાં આ દુકાળનું સસ્કૃતમાં સ્વરૂપ વર્ણવ્યું છે. તે આ પ્રમાણે Page #812 -------------------------------------------------------------------------- ________________ ૭૭૩ પૂરવણી, આટલું વધારો શ્રીવિશેષશતકપ્રશસ્તિ – मुनि-वसु-षोडशवर्षे (१६८७) गुर्जरदेशे च महति दुःकाले। मृतकैरस्थिग्रामे जाते श्रीपत्तने नगरे ॥१॥ भिक्षुकभयात् कपाटे जटिते व्यवहारिभिर्मेशं बहुभिः । पुरुषैर्माने मुक्ते सीदति सति साधुवर्गेऽपि ॥२॥ . जाते च पञ्चरजतैर्धान्यमणेः सकलवस्तुनि महर्थे । .... परदेशगते लोके मुक्त्वा पितृमातृबन्धुजनान् ॥३॥ हाहाकारे जाते मारिकृतानेकलोकसंहारे। केनाप्यदृष्टपूर्वे निशि कोलिकलुण्टिते नगरे ॥४॥ तस्मिन् समये अस्माभिः केनापि हेतुना च तिष्ठद्भिः। श्रीसमयसुन्दरोपाध्यायैलिखिता च प्रतिरेषा ॥ (શ્રીપ્રશસ્તિસંગ્રહ ભા૨, પ્ર૦ નં૦ ૬૯૭) " વિ. સં. ૧૯૮૭ ના દુકાળમાં દિવાન જયમલજી મુણોત તથા નેણુસી મુણાત વગેરે જેનેએ જોધપુરરાજ્ય અને ગુજરાતમાં પ્રજાને મેટી મદદ કરી હતી. (જૂઓ પ્રક. ૩૬, પૃ. ૨૩૨, પ્રક. ૧૬૦) ૮. પ્રક. ૪૦, પૃ. ૪૮, આ ચકેશ્વરસૂરિ તેમણે આ ચંદ્રપ્રભની દર્શન વિશુદ્ધિ” પર ટીકા બનાવવાની શરૂઆત કરી હતી પણ તે ટીકા અધૂરી રહી છે. (જૈનસત્યપ્રકાશ, વ૦ ૭, પૃ. ૧૫૫) વળી, તેમણે “વર્ધમાન-વિદ્યાસ્તવ” ગાઈ : ૧૨, સાર્ધશતકની પ્રાકૃત વૃત્તિ, શતકબૃહદ્ ભાષ્ય ગ્રં૦ : ૧૪૧૩, પૌષધ વિધિ પ્રકરણ ગાઇ ૯૨, સિદ્ધાંતસારોદ્ધાર, ગા: ૧૧૩, પદાર્થ સ્થાપના સંગ્રહ, ગા: ૧૧૯, ઉપધાનપૌષધપ્રકરણ, સૂમાર્થ સપ્તતિ ગાય : ૭૫, ચરણકરણસપ્તતિ ગાપપ, સભાપંચક ગાટ : ૪૩; સૂક્ષ્માથુંટિપ્પન વગેરે ગ્રંથ બનાવ્યા હતા. ૯. પ્રક. ૪૦, પૃ. ૫૩૧, ભર ભાવપ્રભસૂરિ આ અંચલગચ્છના (૫૫) આ૦ ભાવપ્રભસૂરિ પૂર્ણિમાગચ્છની મુખ્ય ગાદી પાટણના ઢંઢેરવાડામાં હતી તેના ઉલ્લેખો આ પ્રમાણે મળે છે - Page #813 -------------------------------------------------------------------------- ________________ છજ જૈન પરંપરાને ઈતિહાસ--ભાગ ૨ (१) श्रीभवानीसहस्रनामस्तोत्रम् (प्र० ११२२) सं० १७७४ वर्षे शाके १६४० प्रवर्त्तमाने श्रीपूर्णिमापक्षे प्रधानशाखायां ढंढेरपाटके भ० श्री ५ श्रीभावप्रभसूरिणा लिखितं मधुमासे कृष्णपक्षे त्रयोदश्यां गुरुवारे पं० श्रीतेजरत्नपाठनाय । श्रीरस्तु ।। (२) श्रीसचित्र सोनेरी बारसासूत्र (प्र० ११२५) संवत् १७७५ वर्षे भाद्रवा सुदि चतुर्थ्यां पर्युषणायां श्रीअगहिल्लपुरपत्तने ढंढेरपाटके ओसवंशज्ञातीयलघुशाखायां दोसी श्रीराज तत्सुतसारंगस्तत्सुतौ दोसी शिवचंद कालीदास इति द्वौ भ्रातरौ । दोसी शिवचंदसुत लक्ष्मीदार (मुंनबाइ पुत्री) लक्ष्मीदासभार्या जीवां तत्सुत चंद्रमाण । विजयसिंग कण् . चंद प्रयागदास उत्तमचंद दोसी प्रयागभार्या श्रीखल्लसुत नाथाचंद साः । चंद आणंदी दोसीप्रयागदासेन सुवर्णाक्षरमयश्रीकल्पसूत्रपुस्तकं द्रव्ये गृहीतं तद्भार्या श्राविका श्रीखल्ल इति नामनी श्रीपूर्णिमापक्षे ढंढेरसंज्ञके भट्टारक श्रीमहिमाप्रभसूरिवरशिष्य भट्टारकश्रीश्रीभावप्रभसूरिभ्यः सपरिवारेभ्यः प्रदत्तं ज्ञानवृद्धयर्थं पुण्यप्रकाशनाय । वाच्यमानं चिरं नन्द्यात् । श्रीरस्तु कल्याणमस्तु सर्वदा। (श्रीप्रशस्तिस मा० २, पृ० २८०, ૨૯૧, પ્રશસ્તિ નં૦ ૧૧૨૨, ૧૯૨૫) १०. ४० ४०, ५० ५३७, मा० मुतिसार : मय२७भा (६५) मा भुतिसा॥२, २४ मोतिशा-- તે મુંબઈના શાહ સેદાગર હતા. વહાણવટીને ધંધો કરતા હતા. તેની પાસે ૮ વહાણ હતાં. તેણે ચીન વહાણ મેકલ્યાં, તેમાં તેને બારતેર લાખ રૂપિયા મળ્યા. તે તેમણે શત્રુંજય ઉપર ખરચવાનું નક્કી કરી રકમ જુદી મૂકી રાખી. તેમણે નગરશેઠ હેમાભાઈ પાસે શત્રુંજય ઉપર જમીન માગી, પણ ખાલી જગ્યા હતી જ નહીં. કુંતાસરની મટી ખાઈ હતી, જે ૯મી અને ૧ લી ટૂંક વચ્ચે મોટી ઊંડી જા હતી તે શેઠ મેતિશાહને પસંદ પડી. ખાઈ પુરાવી મંદિર पापा नी यु. ८० वरना हो परायां मने या२ (३.००१) Page #814 -------------------------------------------------------------------------- ________________ પૂરવણી, આટલું વધારો બજ આને એક હાંડા શેત્રુંજી નદીથી પાણી લાવતા હતા. શેઠે મૈાતિશાહ સ૦ ૧૮૯૨ ના ભાદરવા સુદિ ૧ ને દિવસે સ્વર્ગે ગયા. શેઠના પુત્ર શેઠ ખીમચંદ અને શેઠના મિત્રા અમરચંદ હંમત, ફૂલચંદ તથા કસળચંદે મંદિરનું કામ આગળ વધાર્યું અને મદિર પૂર્ણ કર્યું. શેઠાણી દિવાળીબાઈ તથા શેડના પુત્ર ખીમચંદે શ્રી શત્રુંજયને સંઘ કાઢયો. સંઘ સ’૦ ૧૮૯૩ ના પોષ વઢિ ૧ ના દિવસે પાલીતાણા પહોંચ્યા. ત્યાં અમદાવાદથી શેઠ વખતચંદ વગેરે સવા લાખ ત્રિકા આવ્યા હતા. 77 શેઠ ખીમચન્દ્રે સંઘ પાલીતાણા ગયા ત્યારથી અઢાર દિવસ ધી નાકારશી કરી હતી. ઝાંપે ચેાખા મૂકયા હતા. નવકારશીમાં ખા ગામના લોકો અને બધા યાત્રિકેાને જમવાનું હતું. આ ાકારશીમાં એક નેાકારશીના ખર્ચી લગભગ રૂપિયા ૪૦,૦૦૦ લાગતા હતા. આ ઉત્સવમાં ખૂબ શાન્તિ રહી હતી અને પ્રતિષ્ઠા થઈ હતી. આ વખતે એક મારવાડી ડાશીએ નાકારશી કરવાની રજા માગી ત્યારે તેને પૈસા કચાં છે એમ પૂછવાથી એક ગેાદડીમાંથી સાનામહારા કાઢી બતાવી હતી અને એક નાકારશીના આદેશ લીધા હતા. ત્યારબાદ શેઠ મેાતિશાહનાં પત્ની શેઠાણી દિવાળીઆઈ મુંબઈમાં સ્વગે ગયાં. ૧૧. પ્ર૦ ૪૦, પૃ૦ ૫૪૩, આ દેવરત્નસૂરિ— જયાનંદસૂરિ : (૩) આ૦ દેવરત્નસૂરિ તે આગમિકગચ્છના આ ના દીક્ષાશિષ્ય અને વિદ્યાશિષ્ય હતા તે તેમની પાટે આવ્યા હતા. તે વિદ્વાન્ હતા. નિરુક્તશાસ્ત્રના મોટા અભ્યાસી હતા. તેમણે નમા લાએ સવ્વસાહૂણં ’ના સવ્વ શબ્દ ઉપર પ્રાકૃત ગાથાઃ ૪૮ નું વિશ્વરણ કરી ઘણા અર્થો કર્યા હતા તેમજ ર ગજસિંહકુમારરાસ અમનાબ્યા હતા. આ આચાર્ય અને આ॰ વિવેકરત્નસૂરિ સુધીના આચાર્યો ગુરુ Page #815 -------------------------------------------------------------------------- ________________ ૭૭૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજે ભાઈઓ હતા. બનવાજોગ છે કે, તેઓ એક પછી એક આચાર્ય બન્યા હોય. . ૧૨. પ્રક. ૪૦, પૃ૦ ૫૫૩, આ૦ રત્નપ્રભસૂરિ કછોલીગચ્છમાં (૪૭) આ૦ રત્નપ્રભસૂરિએ જ સં૦ ૧૩૬૩ માં “કચ્છલીરાસ” બનાવ્યું હતું. ૧૩. પ્ર. ૪૧, પૃ. ૫૮૮, (૫૧) આ૦ મુનીશ્વરસૂરિ– તેમનાથી આચાર્ય શાખા અને ભટ્ટારકશાખાઓ ચાલી. તેમની પરંપરામાં શિષ્ય (પર) ઉ૦ કિમે ગણિશિષ્ય (૫૩) ઉ. મનેય ગણિ શિષ્ય (૫૪) મુનિ જયશેખરે સં૦ ૧૫ર૬ ના પિષ વદિ ૮ ને રવિવારે ઉત્તરા કર્મને દિવસે બહાદૂરપુર (બહુદ્રવ્યપુર)માં કાંકરીયાગેત્રના શાક સુદયનચ્છની પત્ની શ્રાવિકા પુણ્યપ્રભાવિક હેમીને ભણવા માટે તથા પિતાને માટે આવશ્યક સૂત્રમાં લખ્યું. (શ્રી પ્રશસ્તિસંગ્રહ, ભા. ૨, પ્રશસ્તિ નં ૧૩૧, ૧૪૯) ૧૪. પ્ર. ૪૧, પૃ. ૫૮૮, (૫૧) આ મુનીશ્વરસૂરિ– તેમની ઉપાધ્યાય પરંપરામાં ઉ૦ કનક હંસ તથા મુનિ મલયહંસ થયા. તેઓ સં. ૧પ૩૩ ના કાર્તિક સુદિ ૧ ને શુકવાર સ્વાતિ નક્ષત્ર અને આયુષ્યમાનોગે દિલ્હીમાં હતા. (શ્રીપ્રશસ્તિસંગ્રહ, ભા. ૨, પ્રશ૦ નં૦ ૧૫૭) ૧૫. પ્રક. ૪૩, પૃ. ૭૪૬, (ટિપ્પણી) આ૦ સેમપ્રભસૂરિ– ૧. આ૦ સોમપ્રભસૂરિની પરંપરામાં આ૦ નં૦ ૪૭) બીજા આ સેમપ્રભસૂરિ થયા હતા. તેઓ સં. ૧૩૩૨ માં આચાર્ય બન્યા. તેઓ ત્થા બીજા ૧૧ જૈનાચાર્યો સં. ૧૩પર માં ભીલડિયામાં ચોમાસું હતા. સં૧૩પ૩ ની સાલમાં કાર્તિક મહિના બે હતા. પિષને ક્ષય હતે અને ચૈત્ર કે ફાગણ મહિના બે હતા. આચાર્યશ્રીએ એક રાતે આકાશમાં જોયું અને ગ્રહોના ચારથી જાણી લીધું કે, ભીલડિયા શહેરને થડા દિવસમાં જ વિનાશ થશે, તેથી અહીં વધુ રહેવું સલામતીભર્યું નથી. આચાર્યશ્રીએ આ પ્રમાણે વિચારી બીજા ૧૧ Page #816 -------------------------------------------------------------------------- ________________ પૂરવણી, આટલું વધારો ગચ્છનાયકાની મના હોવા છતાં સં૦ ૧૩૫૩ ના પહેલા કાર્તિક મહિનામાં સુદિ ૧૪ ને દિવસે ચામાસી પ્રતિક્રમણ કરી પહેલા કાર્તિક સુદિ ૧૫ ને દિવસે ભીલડિયાથી વિહાર કર્યાં. બીજા ગચ્છનાયકા ભીડિયાં જ રહ્યા, જેએ બીજા કાર્તિક સુદિ ૧૫ ને દિવસે વિહાર કરવાના હતા. (જૂએ પ્રક૦ ૩૬, પૃ૦ ૨૩૯, પૂરવણી પૃ૦ ૭૭૦) ત્યારબાદ ભીલિડયામાં એકાએક ઉત્પાત મચ્ચેા. ભીડિયાના વિનાશ થયા. મદશાહ અલ્લાઉદ્દીન ખીલજીની મુસલમાન સેનાએ આવી સ’૦ ૧૩૫૫-૫૬ માં ભીડિયા ભાંગ્યું અને પછી પાટણ પર ચડી જઈ રાજા કણ દેવ વાઘેલાને નસાડયો. સ આચાર્યશ્રીએ ત્યારબાદ ઘણાં શુભ કાર્યો કર્યાં હતાં. તેઓએ ૦ ૧૩૭૩ માં સ્વગમન કર્યું. (જૂએ પ્રક૦ ૪૭) ૧૬. પ્રક૦ ૪૩, પૃ૦ ૭૫૬, (ટિપ્પણી) આ॰ જયસિંહસૂરિ તેમણે વ્યાકરણ બનાવ્યું. તેમના પટ્ટધર આ॰ પ્રસન્નચંદ્રના બીજા પટ્ટધર આ॰ નયનચંદ્રસૂરિએ ‘ કુમારપાલચરિત 'ની પહેલી પ્રતિ લખી હતી તથા ‘ હમ્મીરમહાકાવ્ય ’સ ઃ ૧૪ અને ‘ ૨ભામંજરી નાટિકા ’ની રચના કરી હતી. ७७७ ૧૭. પ્રક૦ ૪૩, પૃ૦ ૭૫૯, આ॰ માણિક્યસાગરસૂરિ— આ સાગરાન'દસૂરિએ સ૦ ૧૯૯૨ ના વૈશાખ સુદ્ધિ ૪ ને શનિવારે પાલીતાણામાં આ૦ માણેકસાગરસૂરિ વગેરે ચાર આચાર્ય અનાવ્યા હતા. આ॰ માણેકસાગરજીએ (૧) આ હેમસાગરસૂરિ (૨) આ૦ ચંદ્રસાગરસૂરિ બનાવ્યા છે. ૧૭. પ્રક૦ ૪૩, પૃ૦ ૭૬૦, સાથી જિનસુ દરીગણિની આ॰ ઉદયચ દ્રસૂરિના નામથી ખ્યાતિ પામ્યા અને શેડ પાસવીરના બીજા પુત્ર હરિચંદે દીક્ષા લઈને આ॰ જયદેવસૂરિ નામથી પ્રસિદ્ધિ મેળવી. Page #817 -------------------------------------------------------------------------- ________________ 1992 જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ ૨. પુરવણી સમજૂતી ૧. આ ગ્રંથનાં વિવિધ લખાણોમાં જે જે ગ્રંથને આધાર લીધે છે તે તે ગ્રંથોનાં નામ ગોળ () અને ચોખંડા [ ] બ્રેકેટમાં આપ્યાં છે. વાચકોને વિશેષ જાણવા ઇચ્છા થાય તે તે તે આધારે વાંચી લેવા. આ ગ્રંથમાં પ્રકઅને પૃ૦ આપ્યાં છે. તે આ ઇતિહાસના ભાગ ૧ થી ૪નાં પ્રકરણ અને પાનાં સમજવાં. ૩. આ ગ્રંથમાં મુદ્રણદોષથી કને, માત્રા, હસ્વ, દીર્ઘ, અનુસ્વાર, વિસર્ગ, અક્ષર કે આંક ઊડી ગયા હોય ત્યાં વાંચકેએ સુધારીને વાંચવું. Page #818 -------------------------------------------------------------------------- ________________ Jain Education Internatlonal