SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલીશમું ] આમુનિચંદ્રસૂરિ ૪૨૯ તેમણે ચૈત્યવાસીઓ સામે મોટી ઝુંબેશ ઉઠાવી હતી. ચિત્તોડ જઈને ચંડિકાદેવીની સાધના કરી હતી. “વૃદ્ધાચાર્યપ્રબંધાવલી”માં જણાવ્યું છે કે, તેમણે ચંડિકાના નામથી પિતાને ગ૭ ચલાવ્યો હતો. વાગડમાં ૧૦૦૦૦ ઘરના માણસને નવા જૈન બનાવ્યા હતા. એક શ્રીમાલી જ્ઞાતિને સાધારણ નામને શ્રાવક નિર્ધન હતો તેને પરિગ્રહ પરિમાણનું મેટું વ્રત કરાવ્યું તેથી તે ધનવાન બની ગયો. તેણે ચિત્તોડમાં ભ૦ મહાવીરસ્વામીનું નવું દેરાસર બંધાવ્યું. માળવાને રાજા નરવર્મ આચાર્યશ્રીને ખૂબ માનતે હતે. (જયંતવિજય-કાવ્ય) આ અભયદેવસૂરિ એ સમયે જેન સિદ્ધાંતના પારગામી વિદ્વાન હતા. ચિત્યવાસી અને સંવેગી બધાયે આચાર્યો તેમને માનતા હતા. આવી સમર્થ શક્તિવાળાની પાટે બેસવાને સૌ કોઈ છે એ સ્વાભાવિક હતું. (જૂઓ, પ્રક. ૩૫, પૃ. ૨૧૬) આ અભયદેવસૂરિની પાટે આ પ્રસન્નચંદ્રસૂરિ તથા આઠ વર્ધમાનસૂરિ (સં. ૧૧૭૨) આવ્યા. જિનવલભગણિ પણ તેમની પાટે બેસવાને ઉત્સુક હશે પણ તે શક્ય નહોતું. તેમની આચાર્ય પદવીને પ્રશ્ન આ૦ અભયદેવસૂરિના સ્વર્ગગમન પછી ઘણા વર્ષો ઊડ્યો પણ ચતુર્વિધ शिष्योऽस्ति शास्त्रकृतधीर्जिनवल्लभाख्यः सख्येन यस्य विगुणोऽपि जनो गुणी स्यात् ॥५।। (-જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ પ્ર. ૧; જૈન લિટરેચર એન્ડ ફિલોસોફી, પુ. નં. ૧૧૦૬ની પુપિકા; ભાસ્કર એરિયંટલ રિસર્ચ ઈન્સ્ટીટયૂટ પૂના-પ્રકાશિત પ્રશસ્તિસંગ્ર, ભ છે કે, જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, રા: ૨૧૯) आ ब्रूहि श्रीजिनवल्लभस्तुतिपदं कीदृग्विधाः के सताम् ॥१५९॥ અવરૃરિ – રવો-ઇનિ-ડશ્વ-રસ-૩-૧૨ઃા મજુરોજિનેશ્વરસૂર: (–પ્રશ્નોત્તર ષષ્ટિશતક) इ लोकाच्येकूर्चपुर गच्छमहाघनोत्थ मुक्ताफलोज्ज्वलजिनेश्वरसूरिशिष्यः । प्राप्तः प्रथां गणिर्जिनवल्लभोऽत्र, यस्योपसंपदमवाप्य ततः श्रुतं च ॥ (–મછતખ્તતા ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy