SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પર પરાના તિહાસ-ભાગ ૨જો ૫. ચૌલુકય રાજાવલી (કર્ણાટક) ૧. તૈલપદેવ-તે રાઠેાડ રાજાને હરાવી દક્ષિણના રાજા બન્યા. તેના સેનાપતિ મારપ લાટને મહામડલેશ્વર હતા. ૧૫૩ ૨. સત્યાશ્રયસ૦ ૧૦૫૪. ૩. વિક્રમાદિત્ય પાંચમા-મૃ॰ સ૦ ૧૦૭૪, ૪. જયસિંહ-મૃ॰ સ૦ ૧૦૯૬. ૫. સામેશ્વર પહેલેા-મૃ॰ સ૦ ૧૧૨૫. તેણે કલ્યાણ વસાવી, પેાતાની રાજગાદી ત્યાં સ્થાપન કરી. [ પ્રકરણુ ૬. સામેશ્વર બીજો-મૃ॰ સ૦ ૧૧૩૧. ૭. વિક્રમાદિત્ય છઠ્ઠો-મૃ॰ સ૦ ૧૧૮૨. ૮. સામેશ્વર ત્રીજો-મૃ॰ સ૦ ૧૧૯૩, ૯. ૫૦-′૦ સ૦ ૧૨૦૬. તેણે ભાવાચાગચ્છના આ૦ વીરસૂરિને ૫ હાથી આપ્યા. આચાર્યશ્રીએ તેની રકમ જિનાલયમાં વાપરી. (-રાજગચ્છ પટ્ટાવલી પૃષ્ઠ ૬૫) ૧૦. તૈલપ-મૃ૦ સ`૦ ૧૨૨૧. તે પછી રાજા ખિજલ કલચૂરીએ અને તેના પુત્રે કલ્યાણુનું રાજ્ય કર્યું. સ૦ ૧૨૩૯. ૧૧. સામેશ્વર ચેાથેામૃ॰ સ૦ ૧૨૪૫. કલચુરીવશ (ત્રિપુરી-ચેદી) ૧. કેાક્કલ-સ’૦ ૯૩૨. ૧૦. કરણ-સ૦ ૧૦૯૬. ૧૧. યશઃકરણસ’૦ ૧૧૭૭. ૧૨. ગજકરણ-સ૦ ૧૨૦૭. ૧. પરમારવંશ (ચંદ્રાવતી) ૧. સિન્ધુરાજ——રાજા ધ્રુવના ખીન્ને પુત્ર ઇંદ્રદેવ સ૦૮૬૦માં ગુજરાતને રાજા બન્યા. આ અરસામાં પરમારવશ ઉદયમાં આન્યા. તેના મૂલ પુરુષ ધૂમરાજ હતા. તેના વંશના સિંધુલ પરમાર ચંદ્રાવતીના પહેલા રાજા હતા. ચદ્રાવતીનું અસલ નામ ચડાઉલી અને ચડાવલી મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy