SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રિીશમ્ આ ઉદ્યોતનસૂરિ સં. ૧૩૨૬ આ બુદ્ધિસાગરે ભ૦ નેમિનાથને વશવટ્ટો સ્થા. (જૂઓ, શંખેશ્વર મહાતીર્થ-પ્રતિમાલેખ) - સં. ૧૪૪૬ના વૈશાખ વદિ ૧૧ ભટ્ટારક સુવતસૂરિપદે ઈશ્વરપટ્ટે ભ૦ વિજયપુષ્ણુસૂરિપટ્ટે ભ૦ રત્નાકરસૂરિપદે ભ૦ હેમતિલકસૂરિએ પૂનસિંહના શ્રેય માટે મંડપ કરાવ્યું. વૃછે બ્રહ્માણી શ્રી યમરિમિ - સં. ૧૫૧૯ જેઠ સુદ ૯ના રોજ આબુ ઉપર ભ૦ સુમતિનાથ તથા ભ૦ વિમલનાથની પંચતીથી પર ઉપર મુજબને ઉલ્લેખ છે. આથી જણાય છે કે, તે આચાર્ય વરમાણમાં જન્મ્યા હશે. (જૂઓ, અબુંદ પ્રાચીન જેનલેખસંદેહ, લેખાંક : ૬૪૩) દેવાનંદિત-દેવાનંદગચ્છ–આ ગચ્છનાં દેવાનંદિત અને દેવાનંદ એમ બે નામે મળે છે. પુષ્પિકાઓમાં આ ગચ્છ માટે વેતાંબર મહાગ૭ મહાવીરપ્રણીત નંદિતગ૭ એવું વિશેષણ મળે છે. આથી નક્કી છે કે, આ ગ૭ વેતાંબરગચ્છ છે. આની ઉત્પત્તિ માટે સ્પષ્ટ કઈ હકીકત મળતી નથી. એટલે આ વિશે સંશોધન કરવાની જરૂર છે. આમ છતાં આ ગ૭ માટે અમે ચાર અનુમાને કર્યા છે. (૧) વનવાસીગ૭ના અંતિમ આ૦ વિમલચંદ્રસૂરિને ગુરુભાઈના શિષ્યની પરંપરામાં દેવાનંદગ૭ વડગચ્છનો સગેત્રીય ગચછ હશે. (૨) આ ઉદ્યોતનસૂરિએ વડ નીચે એક જ મુહૂર્તમાં ૮ સાધુએને આચાર્ય પદવી આપી તે પૈકીના એકની પરંપરા હશે. (૩) દેવાનંદગછ અને દેવાચાર્યગચ્છ એક હશે. આ રીતે પણ દેવાનંદગ૭ વડગને સત્રીય હશે. (૪) આ અભયદેવસૂરિની પરંપરામાં ૪૧ મી પાટે આ દેવાનંદ થયા છે. દેવાનંદગચ્છમાં– ૩૫. આ ઉદ્યોતનસૂરિ. ૩૬. આ યશોભદ્રસૂરિ ૩૭. આ દેવભદ્રસૂરિ તથા આ૦ ચોદેવસૂરિ થયા હતા. તેમણે સં. ૧૧૯૪માં “પ્રમાણુન્તરભાવ” નામે ગ્રંથ રચે છે. (પ્રક. ૪૪). તેમજ વાચનાચાર્ય ૫૦ ગુણકરે સં૦ ૧૨૧૧ ના પિષ સુદિ ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy