SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૨ો [ પ્રકરણ દર્શાવ્યાં છે; જેમાં ખરતરગચ્છના સાધુ પ્રાયઃ મૂર્ખ ન રહે, વચનસિદ્ધિવાળે અને; સાધ્વી ઋતુમતી ન થાય અને દિલ્હીથી ઉપરઆગળ ગયેલા શ્રાવક ધનવાન અને વગેરે વરદાનાની નોંધ છે. આ૦ જિનદત્તસૂરિએ એ પણ અભિવચન આપ્યું છે કે, “ ખરતરગચ્છના આચાર્ય લ્હિી, અજમેર, ભરુચ, ઉજ્જૈન, મુલતાન, ઉચ્ચનગર અને લાહેાર એ સાત નગરામાં જાય નહીં. ખાસ કારણે ત્યાં જાય તે રાતવાસેા કરે નહીં, આહાર કરે નહીં. ” સાંભવ છે કે તે સમયે તે તે નગરામાં બીજા ગચ્છનું જોર વધુ હાય. આ જિત્તે સ૦ ૧૨૧૧ ના વૈશાખ સુદિ ૬ ના રાજ ખિકાનેરમાં આ॰ જિનચંદ્રને પોતાની પાટે સ્થાપન કર્યાં. ખરતરગચ્છમાં આચાર્ચોનાં નામ પહેલાં ‘ જિન ’ શબ્દ જેડવાનું ત્યારથી ચાલુ થયું છે. તેમણે ૧૦ વાચનાચાર્ય અને ૫ મહત્તરાએ બનાવી હતી. તેમણે ચૈત્યવાસી અને માહેશ્વરીઆને પેાતાના જૈન બનાવ્યા હતા. ગ્રંથા— તેમણે રચેલા ગ્રંથા નીચે મુજબ જાણવામાં આવ્યા છે— ૧. ગણધરસા શતક, પ્રાકૃત ગાથા : ૧૫૦ (પાંત્રીશ આચાર્યની સ્તુતિ) ૨. સદાદાલાવલી, પ્રાકૃત ગાથા : ૧૫૦ ૩. ગણધરસપ્તતિ, પ્રા॰ ગાથા : ૭૦ ૪. સર્વાધિષ્ઠાચિસ્તાત્ર, પ્રા॰ ગાથા: ૨૬ ૫. સુગુરુપારતંત્મ્ય, પ્રા॰ ગાથા : ૨૧ ૬. વિઘ્નવિનાશિસ્તત્ર, પ્રા॰ ગાથા : ૧૪ ૭. વ્યવસ્થાકુલક, પ્રા૦ ગાથા : ૬૨ ૮. ચૈત્યવંદનકુલક, પ્રા॰ ગાથા : ૨૯ ૯. પ્રાકૃતવિંશિકા ૧૦, ઉપદેશરસાયન, અપભ્રંશ èા૦ ૮૦ ૧૧. કાલસ્વરૂપ, અપ૦ શ્ર્લા૦ ૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy