SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬. જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ તેઓ “આવસ્મયસુત્તની વૃત્તિમાં કઇ સી હેમચંદ્રસૂરિને – તથા રાહુ સ્તુતિપુ ગુરવા” કહી સંબોધે છે. આચાર્યશ્રીએ આ ગ્રંથ રચતાં એક જ કામના રાખી હતી કે, મને આ ગ્રંથ બનાવવાથી જે લાભ થાય તે વડે જગતના તમામ છ બેધિબીજને પામે, એમ હું ઈચ્છું છું.' આ ગ્રંથ રચનાના ફળરૂપે મારી એ જ અભિલાષા છે કે, સૌ છે સમ્યક્ત્વ પામે, આત્મકલ્યાણ સાધે અને મોક્ષ મેળવે.” તેઓ આ પરહિત ભાવનાથી જ જગતને માટે ગ્રંથસંગ્રહ આપી ગયા છે. આ ક્ષેમકીર્તિરિ તેમનાં મલય નામ અને સાહિત્યની મીઠાશને મિતાક્ષરીમાં શ્રદ્ધાંજલિ અર્પતાં કહે છે કે – ' आगमदुर्गमपदसंशयादितापो विलीयते विदुषाम् । यद्वचनचन्दनरसैः मलयगिरिः स जयति यथार्थः ।।' (સં. ૧૩૩રના જેઠ સુદિ ૧૦ ને રવિવારે ૫ભાષ્યની મોટી ટીકા કૅ૦: ૪ર૬૦૦) (–જેન સત્યપ્રકાશ, ક્રમાંક : ૭૩-૭૪૭૫–એક જ અંક) આઠ ચંદ્રસૂરિ–તે નાગૅદ્રગચ્છના હતા. તેમણે વિવિધ પ્રશે બનાવ્યા હતા. સં. ૧૧૮૦ માં રાજા સિદ્ધરાજના રાજ્યમાં તેમણે પાટણમાં સેની નેમિચંદની પિષાળમાં પકિખસુત્તની વૃત્તિ (ગં: ૩૧૦૦) રચી હતી. આ વૃત્તિને વિહારી ગીતાર્થ આચાર્યોએ શેાધી હતી. (પૂના, પ્રશસ્તિસંગ્રહ, પ્ર. નં. ૧૧૫૫) વિશેષ માટે જૂઓ પ્રક. ૩૫, પૃ. ૪) આ સિદ્ધસેનસૂરિ ઉપકેશગચ્છના મુનિ સાધારણ કવિએ સં૦ ૧૧૨૩ માં ધંધુકામાં વિલાસવઈકહા” રચી. તે પછી તેઓ આ સિદ્ધસેનસૂરિ થયા. આ વાદિદેવસૂરિ ગુજરાતની ઉત્તરે આવેલા આબૂ પહાડથી નૈઋત્ય ખૂણામાં ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy