SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ જે પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ - ૧૪, આ અભયદેવસૂરિ અથવા આ ઉદયદેવસૂરિ.. ૧૫. આ પ્રસન્નચંદ્રસૂરિ ૧૬. આ૦ મુનિરત્નસૂરિ. ૧૭. આ ચંદ્રસૂરિ. ૧૮. આ યદેવસૂરિ–આ. દેવચંદ્રસૂરિ સંભવ છે કે, રાજગચ્છના ૧૩ મા આ૦ જિનચંદ્રસૂરિએ આ૦ યશેદેવને આચાર્યપદ આપ્યું હોય. આ૦ દેવચંદ્ર સં. ૧૨૯૮ ના કાર્તિક વદિ ૬ ને રવિવારે પુષ્ય નક્ષત્રમાં “ઉપમિતિસારોદ્ધાર” (ગ્રં૦ : પ૩૭૦)ની રચના કરી છે. રાજગચ્છના આ પ્રદ્યુમ્નસૂરિએ તેનું સંશોધન કર્યું હતું આ૦ દેવચંદ્રના પટ્ટધર આ. વિજયચંદ્રના ઉપદેશથી શેઠ ઘુટડીના પુત્ર તેજપાલની પત્ની લક્ષમીએ સં. ૧૩૩૦ના શ્રાવણ વદિ ૧૨ ને રવિવારે “પર્યુષણકપ” લખ્યો છે. (જૂઓ, જે પુત્ર પ્રહ, પ્ર૦૧) - ૧૯. આ વિબુધચંદ્રસૂરિ–તેઓ આ૦ થશેદેવના શિષ્ય હતા. ૨૦. આ૦ સિંહતિલકસૂરિ–તેમણે સં. ૧૩૨૭ માં “મંત્રરાજરહસ્ય-પણ લીલાવતી ટીકા, ચંદ્રસેનસૂરિએ રચેલા કલ્પના આધારે સં૦ ૧૩૨૩ માં રચેલે વર્ધમાનવિદ્યાકલ્પ (કલેટ ૭૫ ૬+૧૩) પરમેષિવિદ્યાયંત્ર સ્તોત્ર, ઋષિમંડલયંત્ર સ્તોત્ર, લઘુનમસ્કારયંત્ર સ્તોત્ર, ગણિતતિલકવૃત્તિ, સં. ૧૩૨૬માં આ પદ્મપ્રભકૃત ભુવનદીપક’ની ટીકા વગેરે ગ્રંથની રચના કરી છે. તેમના ગુરુભાઈ પં૦ પદ્ધદેવ હતા. તેઓ ચંદ્રાવતીના શેઠ સીદ પિરવાડના પુત્ર પૂર્ણ દેવના આઠ પુત્રે પૈકીના ત્રીજા પુત્ર હતા. તેણે નાગૅદ્રગથ્વીય વિજયસિંહના ઉપદેશથી પ્રતિબંધ પામી આ. વિબુધચંદ્ર પાસે દીક્ષા લીધી હતી અને આચાર્ય પદ પ્રાપ્ત કર્યું હતું. તેમના ઉપદેશથી મોટાભાઈ બ્રહ્મદેવની પત્ની પિહિણીએ “ત્રિષષ્ટિ. શલાકાપુરુષચરિત્ર”નું “આદિનાથચરિત” લખાવ્યું હતું. ' પં. પદ્મપ્રભ સં. ૧૨૯૪ માં “કુંથુનાથચરિત્ર, મુનિસુવ્રતસ્વામીચરિત્ર, પાર્શ્વનાથસ્તવન” વગેરે ગ્રંથ રચ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy