SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનકમાર્ગ, તેરાપંથી વગેરેની પટ્ટાવલીઓ, વિવિધ વંશાવલીઓ. ભા. ૪-હીયુગ, સં. ૧૬૦૦ થી ૨૦૦૦ સુધીનો ઇતિહાસ. ભાવ પ–ભા. ૧ થી ૪ ની મેટી ઈન્ડેકસ (Index) અકારાદિ નામાવલી. ભાવ ૬–ભા૧ થી ૪ ના વંશવૃક્ષે. ભા. ૭–પ્રસ્તાવના વિશેષ સમજૂતી વગેરે, નવા પ્રકાશનમાં જરૂરી પ્રશ્નોત્તરી વગેરે. પહેલે ભાગ સં- ૨૦૦૯ ના કાર્તિક સુદિ ૧૫, તા. ૧–૧૧– ૧૯૫૨ માં પ્રકાશિત થયે. આથી સૌ કેઈએ માંગણી કરી કે આ ગ્રંથ જલદી તૈયાર થવો જોઈએ. અમારી ભાવના હતી કે, ભાગ બીજે તરત પ્રકાશિત થાય તેમ કરવું. પણ ભાવિભાવના વેગે એમાં એકાએક અંતરાય આવી પડ્યો. તે આ પ્રમાણે– | મુનિ શ્રીન્યાયવિજયજી સં. ૨૦૦૭ ના માગશર સુદિ ૪ના દિવસે હૃદયરોગથી અમદાવાદમાં કાળધર્મ પામ્યા. | મુનિ જ્ઞાનવિજયને સં૦ ૨૦૧૧ થી ડાયાબીટીસ (Diabetis)મધુપ્રમેહ શરૂ થયે. મુનિ દર્શનવિજયને સં- ૨૦૧૫ ના માગશર વદિ ૪ થી લે બ્લડપ્રેશર (Low Blood-Pressure)–રક્તગતિમાંદ્યને રેગ શરૂ થયે, જેની વધુ અસર થાય તે લક (Paralysis) લાગુ પડે. આ કપરા સંયોગોમાં ગ્રંથ તૈયાર થાય એ વિચિત્ર સવાલ હતે. પરંતુ ગુરુદેવની કૃપાથી સહકારી નિમિત્તો આવી મળ્યાં, તે આ પ્રમાણે – - અમે બને તે એકબીજાના પૂરક રહ્યા. એટલે જ્યારે જેનું સ્વાથ્ય સારું હોય ત્યારે તે કામ ચલાવે અને એ રીતે પણ ભાગ બીજાનું કામ જારી રાખ્યું. - ૧. ડૉ૦ નાનાલાલ ભાઈલાલ-તેમની તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે તેવી સાધુપદની ભક્તિ છે. તેમણે અમારા સ્વાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy