________________
૪૭૭
ચાલીશમું ]
આ મુનિચંદ્રસૂરિ બાલાવબોધ બનાવ્યું.
ઉ૦ મુનિરાજ.... પં. પુણ્યવિમલ ગણિ પં. વિશાલ ગણિ પં મતિવિમલ ગણિ પં. લબ્ધિવિશાલ ગણિ ૫૦ મતિરાજ ગણિ પં. સહજશીલ ગણિ ' પ૦ પદ્મમેરુ ગણિ પં. સુમતિસેન ગણિ મુ. વિનયતિલકજી મુક્રિયાતિલકજી મુ. ભાનુપ્રભ મુસમયપ્રભ
મુહ દયાકમલ વગેરે. તેમને રાવલ વિરસિહ રાજા વ્યંબકદાસ વગેરે ભક્ત હતા.
આ જિનભદ્રસૂરિ, આ જિનચંદ્રસૂરિ, મહેo કમલસંયમ ગણિ વગેરેના ઉપદેશથી ઘણા ગ્રંથભંડારે બન્યા છે. ગ્રંથ લખાવ્યા છે. સોનાની શાહીથી નંદીસૂત્ર, શ્રીક૯પસૂત્ર પણ લખાવેલાં મળે છે.
આ જિનભદ્રસૂરિ સં. ૧૫૦૧ના વૈ૦ સુત્ર અને રવિવારે જેસલ મેરમાં પિતાને હાથે સિદ્ધહેમશબ્દાનુશાસનવૃત્તિ લખી છે.
(-શ્રીપ્રશસ્તિસંગ્રહ, ભા. ૨, પ્રક. ૩૧) આ જિનભદ્રના સમયે ખરતરગચ્છમાં સં૦ ૧૪૬૧માં, સં૦ ૧૪૬પમાં પિપલક ગામમાં આ૦ જિનવર્ધનસૂરિથી પાંચમે “પિ૫. લક’ નામને શાખાભેદ નીકળે છે.
આ જિનવર્ધને સં૦ ૧૪૭૪માં શિવાદિત્યની “સપ્તપદાથી ની વૃત્તિ અને “વાભટ્ટાલંકારની વૃત્તિ બનાવી.
આ જિનવર્ધનપટ્ટે, આ૦ જિનચંદ્રપટ્ટે, આ જિનસાગર (સં. ૧૪૮૯ થી ૧૫૫૦) હેમલgવૃત્તિ દ્રઢિકા” તથા “કપૂરપ્રકરણની અવસૂરિ બનાવી.
આ જિનવર્ધનશિષ્ય પંઆજ્ઞાસુંદરે સં. ૧૫૧૬માં “વિવાવિલાસનરેન્દ્ર-ચોપાઈ' બનાવી.
આ જિનસાગરશિષ્ય પંચ ધર્મચંદ્ર ગણિએ રાજશેખરની કપૂરમંજરીની ટીકા બનાવી.
પર. આ જિનચંદ્રસૂરિ–તેઓ જેસલમેરના શા. વચ્છરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org