SearchBrowseAboutContactDonate
Page Preview
Page 760
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૧ બેતાલીશમું ] આ. વિજયસિંહરિ લલ ભણશાલી ગૂર્જર શ્રીમાલ (લલિકા) લે લક દેવકુમાર (લી ) યશશ્ચંદ્ર (જિદિકા)દાની (છડિકા) કુમારપાલ (વાહિની) યશપાલ (જયદેવી) રાજિકાદે (શોભનદેવા) સલે પદે શિવીર સિંધુકાદેવી પાશ્વદેવ (પદ્મશ્રી) યાહુણ આંબડ (મદદર) (માણિકી) || વરણિગ પાર્શ્વકુમાર ધનસિંહ રનસિંહ જગતસિંહ (ધનદેવી) (પૃથ્વીદેવી) (ધાંધલ) (જલદી (જા૯૯ણું) પેથુ સેલુકા લલ્લવંશના ઠ૦ આંબડ તથા ઠ૦ પામ્હણે આ૦ વર્ધમાનસૂરિ. રચિત “ઋષભદેવચરિત' લખાવ્યું. (જે પુત્રપ્રસં, પ્રશસ્તિ ૨૪) સંભવ છે કે ઠ૦ અબડ, ઠ૦ પાહણ ટીંબાણના હશે. તે સં૦ ૧૩૦૬ માં થયા હશે. (પ્રક૪પ) મહો. સેમવિજય ગણિ અને મહા કીતિવિજય ગણિએ જગદુગુરુ આ૦ હીરવિજયસૂરિ પાસે દીક્ષા લીધી ત્યારે તેઓની સાથે શાહ વચ્છરાજ ભણશાલીએ પણ દીક્ષા લીધી હતી. જગથુરુ આ૦ હીરવિજયસૂરિ સં. ૧૬૫૨ માં ઉનામાં ચોમાસુ હતા, ત્યારે જામનગરને દિવાન અબજ ભણશાલી તેમને વાંદવા ઉના ગયા હતા. તેણે ત્યાં આચાર્યદેવ તથા સાથેના સૌ મુનિવરોની સેનામહોરથી પૂજા કરી હતી. (પ્રક૫૮, પૃ. ) અંચલગચ્છને આ ધર્મમતિસૂરિ (સં. દ ૦૨ થી ૧૬૨૯)ના ઉપદેશથી દીવબંદરના શા૦ નાનચંદ ભણશાલીએ ભ૦ શીતલનાથની પિોખરાજ રત્નની પ્રતિમા ભરાવી હતી. (પ્રક. ૪૦, પૃ. ૫૩૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy