SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ જૈન પરપરાના ઇતિહાસ-ભાગ ૨જો सूरि श्रीमलयेन्दुना विरचितेऽस्मिन् यन्त्रराजागमे, व्याख्याने प्रविचारणादिकथनाच्या योऽगमत् पञ्चमः ॥ (-અ૦ ૫, શ્લાક ૬૭ની ટીકા-પ્રશસ્તિ) ૭. વડગચ્છ પટ્ટાવલી ૪૧. આ૦ વાદિદેવસૂરિ. ૪ર. આ॰ જિનચંદ્રસૂરિ. ૪૩. આ૦ મદનચંદ્રસૂરિ. ૪૪. આ॰ મુનિદેવસૂરિ—તેમણે રાજગચ્છના આ॰ પ્રદ્યુમ્નસૂરિએ રચેલી પ્રત્રજ્યાવિધાન ’ની વૃત્તિની પહેલી પ્રતિ લખી અને પોતે રચેલા ‘ શાંતિનાથચરિત્ર'નું તેમની પાસે સંશાધન કરાવ્યું, 6 ' (જૂએ, પ્રક૦ ૩૫, પૃ૦ ૨૪.) પોરવાલ શા॰ શક્તિકુમારને આસાહી નામે પુત્ર હતા. તેમને શિવાદેવી નામે પત્ની તથા ૧ વાસિરિ, ૨ સાઢલ, ૩ સાંગા અને ૪ પુણ્યસિંહ નામે પુત્રો થયા. વેસિરિ વગેરે ચાર ભાઈઓએ પિતા આસાહીના કલ્યાણ માટે ‘અષ્ટાપદ્ય' નામનું ચૈત્ય બનાવ્યું અને તેની આ॰ મુનિદેવસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. તેમણે આચાર્ય શ્રીને · શાંતિનાથચરિત્ર' રચવાની વિનંતિ કરી. [ પ્રકરણ • (–શ્રીપ્રશસ્તિસ ંગ્રહ, પ્ર૦ નં૦ ૧૩૪, પૃ॰ ૮૩) પૂર્ણ તલગચ્છના આ॰ દેવચંદ્રસૂરિએ સ૦ ૧૧૬૦ માં સતિ નાહરિય’ (પ્ર૦ ૧૨૧૦૦) બનાવ્યું હતું. આ મુનિદેવે તેના આધારે સ૦ ૧૩૨૨ ના ફાગણ સુદિ ૨ ને બુધવારે નવું અને સંક્ષિપ્ત ‘ શાંતિનાથચરિત્ર ' (૨૦ ૪૯૧) રચ્યું. વડગચ્છના આ॰ ગુણભદ્રસૂરિના પટ્ટધર આ॰ મુનિચંદ્રે સ૦ ૧૪૧૦ માં આ શાંતિનાથચરિત્ર ’ના આધારે કાવ્ય-સાહિત્યના લક્ષણા યુક્ત શ્રીશાંતિનાથ મહાકાવ્ય ’ (પ્ર૦ ૬૨૭૨) રચ્યું છે. ( Jain Education International (પ્રક૦ ૩૫,પૃ૦ ૧૨૦, પ્રક૦ ૪૧, વડગચ્છપટ્ટાવલી ખીજી, પૃ૦) આ॰ મુનિદેવે સ૦ ૧૩૨૪ માં કૃષ્ણષિંગચ્છના આ॰ જયસિંહસૂરિ ની ‘ ધર્મોપદેશમાલા ’ (ગાથા : ૯૮)નું વિવરણ (ગ્ર’૦ : ૬૫૦૦) રચ્યું. ܕ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy