SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૨ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ર પ્રકરણ ૬. ઉસભપંચાસિયા–(ગાથા: ૫૦) આ પ્રાકૃતમાં રચેલી સ્તુતિએ છે. તેનાં પદ્ય સુલલિત છે. તેના ઉપર એક પ્રાચીન વ્યાખ્યા મળે છે અને બીજી વ્યાખ્યા ૫૦ હેમવિજયકૃત મળે છે. મહા ધર્મ શેખરગણિએ રચેલ સંસ્કૃત-પ્રાકૃત અવસૂરિ (ગં૦ : ૩૩૬), હારિજગચ્છના આ૦ વીરભદ્રના શિષ્ય “ તરંગવતીસાર 'ના રચયિતા આ૦ નેમિચંદ્રસૂરિની અવસૂરિ, તપાટ ચારિત્રહેમ ગણિની (સં. ૧૫૨૬) સિરોહીમાં અવચૂરિ, એક અજ્ઞાત નામની અવચૂરિ વગેરે વિવરણ મળે છે. ૭. વીરથુઈ (ગાથાઃ ૩૦) વિધાલંકારમયસ્તુતિ. ૮. વરસ્તુતિ (ગાથા : ૧૧) સંસ્કૃત-પ્રાકૃત ચરણવાળી સ્તુતિ. ૯ સૂરાચાર્યકૃત નાભેયનેમિ દ્વિસંધાન કાવ્યનું સંશોધન. ૧૦. સત્યપુરીય મહાવીરેત્સાહઃ ગાથા : ૧૫. ગ્રંથકારે અને કવિએ કવિ ધનપાલની આ પ્રકારે પ્રશંસા કહે છે – (૨) રા-સાહિત્યોતુ સિદ્ધસારસ્વત નુ વિમ્ ? / (२) समस्यामर्पयामास सिद्धसारस्वतः कविः । (૩) વ્યુત્પત્તિર્ધનપાત: | (આ) હેમચંદ્ર, અભિધાનચિંતામણિ-ટીકા) (४) वचनं धनपालस्य चन्दनं मलयस्य च । सरसं हृदि विन्यस्य कोऽभूनाम न निर्वृतः ।। (આ મેરૂતુંગ, પ્રબંધચિંતામણિ પ્ર. ૨) એકંદર પંડિત ધનપાલ તે કવીશ્વર, કુર્ચાલસરસ્વતી અને સિદ્ધ સારસ્વત તરીકે વિખ્યાત અગિયારમી શતાબ્દીને ધુરંધર વિદ્વાન. તે આશુ કવિ, આદર્શ ગ્રંથકર્તા, સમર્થ વાદી અને પરમ જૈન હતે. (५) परमश्रावकेण धनपालेनाप्युक्तम् ।। (મહેક ચવિજયજી, ધર્મપરીક્ષા) ધનપાલ નામના ત્રણ કવિઓ પ્રસિદ્ધ છે— (૧) કવીશ્વર ધનપાલ તે તિલકમંજરીના કર્તા. (ર) ધક્કડવંશીય ધનપાલ–જેણે અપભ્રંશમાં ભવિસયત્તકહા રચી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy