SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ તાડપત્રીય “ગસાર”ની પ્રતિ મળે છે એટલે બારમી સદીમાં જયદેવછંદસૂના આધારે બનેલા “છંદેનુશાસન થી જણાય છે કે તે ગ્રંથ તેથીયે પ્રાચીન અને લોકપ્રિય ગ્રંથ છે. (જૈનસત્યપ્રકાશ, કમાંકઃ ૧૮૧, પૃ. ૮૪, શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરિ અર્ધશતાબ્દી ગ્રંથ, પૃ. ૬૮૧) " શ્રીમાન નેમિકુમારને પુત્ર મહાકવિ વાલ્મટ આ૦ જયદેવની કાવ્યાનુશાસનની ટીકામાં નીચે પ્રમાણે પ્રશંસા કરે છે – “(ટી-) છોર્નપુર્વે – सद्यतिसेवितपादं वरगणधरमूर्जितप्रवरवृत्तम् । શ્રીવર્ધમાનમાલી ગર્વ મફતો વજે છે” ૧. સુવિહિત શાખા-વડગચ્છ પઢાવલી આ વર્ધમાનસૂરિની પરંપરાના આચાર્યો પિતાને ગ્રંથમાં અને શિલાલેખમાં ચંદ્રકુલીન, બૃહદ્ગછીય, સુવિહિત, અપ્રતિબદ્ધવિહારી તરીકે ઓળખાવે છે. તેમની અનેક શિષ્ય પરંપરાઓ મળે છે, તે આ પ્રમાણે – (જૂઓ, પ્રક. ૩૫, પૃ૦ ૭૨) ૧. મુંબઈ વિલસન કોલેજના પ્રાધ્યાપક હરિદામોદર વેલનકરે આ૦ જયદેવ, આ૦ જયકીર્તિ, પં. કેદારભટ્ટ અને આ૦ હેમચંદ્ર રચેલા દર્યને સંગ્રહ “યદામન’ એ નામથી પ્રકાશિત કર્યો છે. ૨. ચંદ્રકુલીન, સુવિહિત, અપ્રતિબદ્ધવિહારી. (–આ અભયદેવસૂરિકૃત “ઠાણુગ' ટીકા-પ્રશસ્તિ, “નાયા ધમ્મકતાઓ’ ટીકા પ્રશસ્તિ, મહાવીરચરિયું) વડગ૭માં આ જિનચંદ્ર (–આ. હરિભક્ત “મલ્લિનાથચરિય” નેમિનાથચર્ચિ', “મહાવીરચર્ચિ') ચંદ્રકુલમાં આ જિનચંદ્ર, આ દેવભદ્ર, આ૦ દેવાનંદ વગેરે (–સં. ૧૨૯૪ માં રચાયેલ મુનિસુવ્રતસ્વામિચરિત્ર) ચંદ્રકુલમાં આ૦ જિનવલલભસૂરિ થયા. –સંધપક વૃત્તિ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy