SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રિીશમું ] આ ઉદ્યોતનસૂરિ નાગે, ચંદ્ર, નિર્વતિ તથા વિદ્યાધરકુલને પરિચય અગાઉ આવી ગયું છે. (જૂઓ પ્રક. ૧૪, પૃ. ૩૦૪ થી ૩૦૬; પ્રક. ૧૫, પૃ. ૩૪૧) તેમાં વિશેષ પરિચય નીચે મુજબ છે— આ ચારે કુલેમાં સમકાલીન વિભિન્ન ગચ્છો મળી જવાથી આ કુલો ગચ્છ બની ગયા. નાગેન્દ્રગચ્છ નાગૅદ્રગચ્છને પરિચય અગાઉ (પ્રક. ૧૪, પૃ. ૩૦૫)માં આવી ગયું છે. આ ગ૭માં આ સિદ્ધસેન દિવાકરને ગ૭ સામેલ થયાનું મનાય છે. (પ્રક. ૧૧, પૃ. ર૬૦) નાગૅદ્રગચ્છને વધુ ઈતિહાસ નીચે પ્રમાણે મળે છે – પાáિલગણું– " आसीनागकुले लक्ष्मणसूरिनितान्तशान्तमतिः।। तद्गच्छे गुरुतरुयन् नाम्नाऽस्ति शीलरुद्रगणिः ॥१॥ शिष्येण मूलवसतौ जिनत्रयमकार्यत । भृगुकच्छे तदीयेन पार्श्विल्लगणिना वरम् ॥ २ ॥ રાસંવત્ ૧૨. ! ” આઇ લક્ષ્મણસૂરિ પરમ શાંત હતા. તેમના ગચ્છમાં મોટા શીલભદ્રગણી થયા. તેમના શિષ્ય પં. પાક્વિલ્યગણિએ શક સં. ૧૦ ૧. આ ચાર ગ માટે દિગંબર ગ્રંથમાં જુદા જુદા ઉલ્લેખ મળે છે– (૪) દિગંબરે પિતાને આ ચંદ્રગુપ્તસૂરિજીની પરંપરાના બતાવે છે– “રીચવૈરાજરતઃ પ્રસિદ્ધમૂવોણા ચરિત્નમાં 1 ' (–વિધ્યગિરિ શિલાલેખ, લેખાંકઃ ૧૦૮, ૦ ૧૦) (A) ઇંદ્ર, ચંદ્ર અને નાગૅદ્રગચ્છના શ્રમણ (શ્વેતાંબર) મિથ્યાત્વ છે. (–૫૦ આશાધાકૃત “સાગારધર્મામૃત” પૃ. ૫, ષટ્રપ્રાભૃત–ટીકા, પૃ. ૧૧૮, ૨૩૯, ૨૮૩, ૩૨૩). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy