SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ - (૫) મુરારિકૃત “અનઈ રાઘવ” પર ટિપન (ગ્રં૦ : ર૩૫૦) આ૦ ' વિમલસૂરિની પ્રેરણાથી રચ્યું. . (૬) સિદ્ધહેમ-પ્રાકૃતદીપિકા, ઍ૦ : ૧૫૦૦. . (૭) બેહપંચાસિયા ઉપદેશ. , (૮-૯) ગિરનાર પર મંત્રી વસ્તુપાલે બંધાવેલા જિનમંદિરની બે પ્રશસ્તિઓ સં. ૧૨૮૮. . (૧૦) વસ્તુપાલ પ્રશસ્તિ, લેટ ૨૬. !આ ઉપરાંત તેમણે આ દેવપ્રભના “પાંડવાયન” તથા આ૦ ઉદયપ્રભસૂરિના “ધર્માભ્યદયમહાકાવ્ય” (સં. ૧૨૮૮)નું સંશોધન કર્યું હતું. આ૦ નરચંદ્રના શિષ્ય રચેલા ગ્રંશે નીચે મુજબ જાણવા મળે છે – - (૧) આ૦ નરેંદ્રપ્રભસૂરિ–તેઓ આ૦ નરચંદ્રના પ્રિય શિષ્ય હતા. મેટા તપસ્વી અને પ્રકાંડ વાદી હતા. તેમણે ઘણું વાદીઓને જીત્યા હતા, રાજાઓને પ્રતિબોધ કર્યો હતો. મહામાત્ય વસ્તુપાલના આગ્રહથી તેમણે “અલંકારમહેદધિ” (પ્રકાશ : ૮) નામે ગ્રંથની રચના કરેલી છે. તેના ઉપર પજ્ઞવૃત્તિ પણ રચી છે. “કાકુસ્થકેલિ” (: ૧૫૦૦) “વિવેકપાદપ, વિવેકકલિકા', ગિરનાર પર મંત્રી વસ્તુપાલે બંધાવેલા જૈન મંદિરની પ્રશસ્તિઓ સં. ૧૨૮૮ વગેરે રચ્યાં છે. તેમણે રચેલું “કાકુસ્થકેલિ’ એમના સમયમાં ભજવાયું હતું (૨) આ પદ્ધદેવસૂરિ. (૩) પં૦ ગુણુવલ્લભ-તેમણે આ૦ નરચંદ્રની પ્રેરણાથી સં. ૧૨૭૧ માં “ વ્યાકરણચતુષ્કિકા” રચી છે. (–વસ્તુપાલચરિત્ર, ન્યાયકંદલીપજિકાપ્રશસ્તિ, તિસારપ્રશસ્તિ, દિનશુદ્ધિદીપિકા પ્રસ્તાવના, જેનસત્યપ્રકાશ, કo : ૨૪, પૃ. ૪૦૩; ડો. ભેગીલાલ સાંડેસરાકૃત “વસ્તુપાલનું વિદ્યામંડલ.” ૧. કાસહદગ૭ના આ૦ નરચંદ્રસૂરિ માટે જુઓ પ્રક. ૩૫, પૃ... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy