Page #1
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય આચાર્ય શ્રી નેમિચંદ્રસૂરિજી કૃત
પ્રવચન સારોદ્ધાર
(ગુજરાતી અનુવાદ)
: ભાગ બીજો :
-: અનુવાદક :પૂજ્ય આચાર્યશ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ. ના શિષ્યરત્ન
મુનિરાજશ્રી અમિતયશવિજયજી મહારાજ
-: સંપાદક :પૂજ્ય આચાર્યશ્રી કુંદકુંદસૂરીશ્વરજી મ. ના શિષ્યરત્ન
પંન્યાસશ્રી વજસેનવિજયજી ગણિવર્ય
-: આર્થિક સહાયક :શ્રી હીરસૂરીશ્વર જગદ્ગુરુ સંઘ જૈન ટ્રસ્ટ
મલાડ, મુંબઈ.
Page #2
--------------------------------------------------------------------------
________________
શિવમરતુ સર્વજ્ઞાતઃ |
હું નમઃ શ્રી શાંતિનાથાય નમ:
શ્રી બળેજા પાર્શ્વનાથાય નમઃ
શ્રી કલ્યાણી પાર્શ્વનાથાય નમઃ
પ્રવચન ચાલેદાર
(ગુજરાતી ભાવાનુવાદ)
ભાગ-૨
મૂળકર્તા પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજયનેમિચંદ્રસૂરીશ્વરજી મહારાજ,
– ટીકાકાર - પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજયસિદ્ધસેનસૂરીશ્વરજી મહારાજા.
- ભાષાંતર કર્તા :પરમ પૂજ્ય સુનિરાજ શ્રી અમિતયશવિજયજી મહારાજ
- સંપાદક :પરમ પૂજ્ય પંન્યાસ શ્રી વસેનવિજયજી ગણિવર્ય
- આર્થિક સહાયક :શ્રી હીરસૂરીશ્વર જગદ્ગુરુ સંઘ જૈન ટ્રસ્ટ
દફતરી રોડ. દેના બેંક પાસે, મલાડ (ઈસ્ટ) મુંબઈ-૪૦૦૦૭
Page #3
--------------------------------------------------------------------------
________________
* પ્રકાશક * ભદ્રકર પ્રકાશન
જ્ઞાનમંદિર ૪૯/૧, મહાલક્ષમી સોસાયટી, સુજાતા પાસે,
શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪
આ કિંમત રૂા. ૮૦-૦૦
સં. ૨૦૪૯ હિં. ભા. સુ. ૪ (સંવત્સરી મહાપર્વ).
- -: અનુવાદ - પરમ પૂજ્ય કવિકુલકિરીટ આચાર્યદેવ શ્રીમદ વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયવિકમસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન સરળ સ્વભાવી આચાર્યદેવ શ્રીમદ્ વિજય સ્થૂલભદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન વિદ્વાન
મુનિરાજ શ્રી અમિતયશવિજયજી મહારાજ.
: સંપાદક–સમાજંક : પરમ પૂજ્ય કલિકાલ કલ્પતરુ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ભદ્રકવિજયજી ગણિવર્યશ્રીના શિષ્યરત્ન પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કુંદકુંદ સુરીશ્વરજી મ. ના શિષ્યરત્ન પરમ પૂજ્ય પંન્યાસ શ્રી વજસેનવિજયજી ગણિવર્ય...!
વીર સ ૨૫૧૯ તા. ૧૯-૯-૧૯૯૩
રવિવાર
છે મુદ્રક જ કાંતિલાલ ડી. શાહ ભરત પ્રિન્ટરી” ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧. ૭ ૩૮૭૯૬૪
Page #4
--------------------------------------------------------------------------
________________
શ્રી હારસૂરીશ્વરજી જગદ્ગુરુ શ્વે. મૂ. પૂ. તપાગચ્છ જૈન સંધના સુકૃતાની અનુમાદના
અઢારેક વર્ષ પૂર્વે મલાડ (મુંબઈ)માં શ્રી જગવલ્લભપાર્શ્વનાથ ભગવાનનુ એક માટુ અને ખીજા ત્રણ-ચાર નાના દેશસરેા હતા. ધીરે ધીરે મલાડ ( પૂર્વ )માં આપણા જૈનાની વસ્તી વધતી હતી. પરંતુ આરાધના કરવા માટે કાઈ સુવ્યવસ્થિત સ્થળ નહીંવત્ હતા. તે વખતે કેટલાક આરાધક જૈન ભાઈઓને પરમે પકારી પૂજ્ય પન્યાસજી શ્રી ચરણવિજયજી ગણિવર તરફથી પ્રેરણા અને માદન મળ્યા અને આ સ`સ્થા અસ્તિવમાં આવી.
આ સસ્થા હસ્તકના છ મજલાના વિશાળ બિલ્ડીંગમાં ત્રીજે માળે શ્રી શ્રેયાંસનાથ ભગવાન આદિ જિનામિબેની પૂજ્યપાદ પંન્યાસજી શ્રી ચરણવિજયજી મહારાજના વરદ્દહસ્તે ચલ-પ્રતિષ્ઠા થયા બાદ, મલાડ (પૂર્વ)માં આજે જૈનેની વસ્તી ખુખ જ વધી રહી છે. મૂળનાયક શ્રી શ્રેયાંસનાથ ભગવાન આદિ જિનબિંબેની અ`જનશલાકા ૩૬ કોડ નવકાર મંત્ર આરાધક પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયયશે દેવસૂરીશ્વરજી મ. સા. ના વરહસ્તે અમલનેર મુકામે થઈ હતી.
સૌંસ્થાના બિલ્ડીંગમાં ચેાથે માળે શ્રી મહાવીરસ્વામી ભગવાન, પાંચમા માળે શ્રી શખેશ્વર પાર્શ્વનાથજી અને છઠ્ઠા માળે શ્રી આદિશ્વર ભગવાન આદિ જિનબિં પ્રતિષ્ઠિત કરાયા છે. જેની અંજનશલાકા અને પ્રતિષ્ઠા અમારા સઘના ઉપકારી એવા પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. આચાર્ય શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. ના વરદ્હસ્તે થઈ હતી. તે પ્રસ`ગે એક સાથે ૧૬ દિક્ષાના પ્રસ`ગ પણ મહેસ્રવ સાથે ઉજવાયે હતા.
આ સસ્થામાં આજ સુધી ત્રણવાર ઉપધાન તપની પણ આરાધના થઈ છે. સસ્થાના ગ્રાઉન્ડ ક્લારમાં વ્યાખ્યાન વગેરે સુંદર આરાધના થાય છે. તથા કાયમી આયખીલ ખાતુ પણ ચાલે છે. પહેલે અને ખીજો માળ ઉપાશ્રય તરીકે વપરાય છે. જેમાં પૂ. પં. શ્રી ચરણુવિજયજી મ. સા.ના નામથી સુંદર જ્ઞાનભંડાર પણ છે. જે ચતુર્વિધ સંઘને ઘણાં ઉપયેાગમાં આવે છે.
પહેલા માળે પ. પૂ. પરમાપકારી ગચ્છાધિપતિ સિદ્ધાન્તમહાદધિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી. મ. સા. તથા પ. પૂ. શ્રી ચરણવિજયજી ગણિવર મ. સા.ની મૂર્તિ પ્રતિષ્ઠત થયેલી છે. તેમજ હાલમાં તે સ્થળે એક · નવકાર–મંદિર ની
Page #5
--------------------------------------------------------------------------
________________
પણ સ્થાપના થયેલી છે. જેમાં છેલ્લા બે વરસથી સતત અખંડ ચાવશે કલાક શ્રી નવકાર મંત્રને જાપ ચાલુ રહે છે. દૂર-દૂરથી અનેકભાવિક આકર્ષાઈ અત્રે જાપ કરવા આવે છે.
સંસ્થાના અન્વયે શ્રી શ્રેયાંસનાથ સ્વામી સ્નાત્ર મંડળ, સ્વયં સેવા મંડળ, બેન્ડ વિભાગ, પૌષધ મંડળ, શ્રાવિકા મંડળ, સામાયિક મંડળ તથા સુલસા બાલિકા મંડળ દ્વારા અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ સારી રીતે ચાલી રહી છે. ધાર્મિક અભ્યાસ માટે સુંદર પાઠશાળા પણ ચાલે છે. સંસ્થાના અન્વયે શ્રાવિકા ઉપાશ્રયનું પણ બે વર્ષ પહેલા નિર્માણ થયેલું છે. ઉપરાંત દત્તમંદિર રોડ (મલાડ પૂર્વ) ઉપર સંસ્થા અન્વયે એક નાનકડા સુંદર શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના ઘર દેરાસરની પણ સ્થાપના થઈ છે. જે “રજન્સી”ના દેરાસર નામે પ્રસિદ્ધ છે. શ્રી વર્ધમાન સંસ્કૃતિ ધામ (મલાડ) તરફથી પણ આ સંસ્થામાં અનેકવિધ સુંદર કાર્યક્રમનું આયોજન કરાય છે.
સંસ્થાએ પ્રશસ્ત ધારો બનાવ્યો છે કે દેવદ્રવ્ય વગેરે ખાતામાં જરૂર કરતા વધારે સંચય કરી રાખવે નહિ. તેથી જ આજ સુધીમાં હસ્તગિરિ વગેરે તીર્થોમાં લાખ રૂપિયા દેવદ્રવ્યમાંથી અપાયા છે અને અનેક ગ્રંથોના પ્રકાશનમાં શાનદ્રવ્યને પણ સુંદર વિનિચાગ થઈ રહ્યો છે. આજ સુધી અનેક પૂજ્યનાં ચાતુર્માસની સાથેસાથ પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયજયઘોષસૂરિજી મ. સા. આદિ અનેક શાસન સુનિ ભગવંતના ચાતુર્માસને લાભ મળે છે, મળી રહ્યો છે. જે આ સંઘ-સંસ્થાનું સદભાગ્ય છે.
દેવ-ગુરુની કૃપાથી અમારી સંસ્થાના અનવયે અવસર-અવસરે શાસ્ત્રીય ગ્રાનું પ્રકાશન થતું રહે છે. તેમાં પરમ પૂજ્ય. સ્વ. શાસન પ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનાં શિષ્યરન પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીનાં પ્રશિષ્યરત્ન પંન્યાસ પ્રવર શ્રી વજી સેનવિજયજી ગણિવર્યની પ્રેરણાથી પરમ પૂજય વિદ્વાન સુનિરાજ શ્રી અમિતયશવિજયજી અનુવાદિત શ્રી પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ ને લાભ પણ અમને મળી રહ્યા છે.
શાસન દેવને પ્રાર્થના કે અને આવા સુંદર પ્રકાશન માટેનાં અવસર મળે અને અમે પ્રભુભક્તિની સાથે-સાથ જ્ઞાનભક્તિ કરવા સદભાગી બનીએ.
લી. શ્રી જગદગુરુ હીરસુરીશ્વરજી જૈન સંઘ મલાડ,
Page #6
--------------------------------------------------------------------------
________________
આત્મ-કમલ-લબ્ધિ-વિકમ-સ્થૂલભદ્રસૂરીશ્વરજી સદગુરુ નમ:
જ અનુવાદકીય તક લૌકિક વ્યવહારમાં પ્રત્યક્ષ, અનુમાન, આગમ અને ઉપમાન–એ ચાર પ્રમાણે પ્રસિદ્ધ છે. એ ચાર પ્રમાણથી (કોઈપણ પદાર્થને નિર્ણય મળે). નિર્ણિત વસ્તુ જ બુદ્ધિમાન વર્ગમાં માન્ય થાય છે - પાંચ ઈન્દ્રિય અને મન દ્વારા નિર્ણિત પદાર્થ પ્રત્યક્ષ પ્રમાણ માન્ય કહેવાય છે. પ્રતિજ્ઞા, હેતુ, વ્યાપ્તિ વગેરે દ્વારા નિર્ણિત પદાર્થ અનુમાન પ્રમાણ માન્ય કહેવાય છે. આસ પુરૂષોના વાસ દ્વારા નિર્ણિત પદાર્થ આગમ પ્રમાણિત કહેવાય છે અને સશ પદાર્થ દ્વારા જે પદાર્થ નિતિ થાય, તે ઉપસ્નાન પ્રમાણુવાન ગણાય છે.
આ ચારે પ્રમાણમાં આગમ પ્રમાણ અગમ્યઅદ્રિય પદાર્થના નિર્ણય માટે ખૂબ જ ઉપયોગી છે. તે આગમ પ્રમાણુ આ પુરૂષના વચનરૂપ છે. આત એટલે વિશ્વસનીય પુરૂષ. જેના વચન પરસ્પર વિસંવાદિતા, વિસંગતિ વગરના હેય છે. જહાં સુધી આત્મા સર્વજ્ઞ બનતો નથી, ત્યાં સુધી તે આત્મામાં રાગ-દ્વેષની પરિણતી રહે છે અને તે રાગશ્રેષની પરિણતિ હેવાના કારણે તે આત્માના વચનમાં વિસંવાદિતા-વિસંગતિ કે અન્યાય થવાનો સંભવ રહે છે. માટે જ અરિહતે જ્યાં સુધી સર્વજ્ઞતા પ્રાપ્ત થતી નથી, ત્યાં સુધી પ્રાય કરી મૌન રહે છે. સર્વજ્ઞતા પ્રાપ્ત થયા પછી જ દેશના આપે છે. ગણધરની સ્થાપન કરી ત્રિપદી દ્વારા પ્રવચન દ્વાદશાંગી રૂપ તીર્થની સ્થાપના કરે છે.
- દ્વાદશાંગીના કરેક સૂત્રમાંથી દ્રવ્યાનુયેગ, ચરકરણાનુયોગ, ગણિતાનુગ અને ધર્મકથાનુગ રૂપ ચાર-ચાર અર્થ નીકળે છે. આ ચાર-ચાર અનુગ-- અર્થ મય દ્વાદશાંગી પૂ. આર્યશક્ષિતસૂરિજી મ. સુધી એકધારી ચાલી આવી. ત્યારબાદ સાધુઓની ધારણશક્તિ ઓછી થવાના કારણે આર્ય રક્ષિતસૂરિજી મહારાજે ચાર અનુયાગમય આગ કરીને બીજા અર્થ ભંડારી દીધા. વચમાં વચમાં બાર-બાર વર્ષના દુકાળ પડવાના કારણે પણ સૂત્રોના, અર્યાદિના પઠન-પાઠન ન થવાના કારણે સાધુઓને ઘણા પાઠ વિસ્મૃત થઈ ગયા.
આખરે વીર નિર્વાણ સં. ૧૦૦૦માં દેવર્ધિગણિ ક્ષમાશ્રમણજી મ. સા. એ વલભીપુરમાં સાધુ સંમેલન કરી ૫૦૦ આચાર્યોને એકઠા કરી આગમ વાંચના કરવા દ્વારા, દિવી સહાય દ્વારા જયાં પાઠ ભેદ થયા ત્યાં બધા પાઠો નોંધી “તત્વ કેવલિગમ્યું' કરી
બધા આમ લખાવ્યા.
Page #7
--------------------------------------------------------------------------
________________
આ આગમ શરૂઆતમાં ૮૪ હતા. જેમના નામે નંદિસૂત્રમાં તેમજ પખિસૂત્રમાં આવે છે. તેમાંથી પણ ઘણા આગમને નાશ થતાં થતાં વર્તમાનકાળમાં ૪૫ આગમે ઉપલબ્ધ થાય છે. જે આગ પર પણ પૂર્વ આચાર્યોએ નિર્યુક્તિ ચૂર્ણ, ભાષ્ય, ટીકા, અવસૂરિ વગેરે ઘણું ઘણું સાહિત્ય રચ્યું, જે વર્તમાનમાં પ્રાપ્ત થાય છે. આ બધું ય. સાહિત્ય મહામેધાવી સાધુ ભગવંતે દ્વારા ગમ્ય હેવાના કારણે આના જ આધાર ઉપર પૂર્વાચાર્યોએ મંદબુદ્ધિવાળા છ માટે અનેક પ્રકરણે, સંગ્રહણીઓ, ગ્રંથની રચના કરી. જે ગ્રંથ દ્વારા મંદબુદ્ધિવાળા છ આગમના રહસ્ય જાણી શકે.
એમાં આજથી લગભગ ૮૦૦ વર્ષ પહેલાં પૂ. નેમિચંદ્રસૂરિજી મ. સા.એ અનેક આગમોના સારરૂપ વિવિધ પદાર્થોથી ભરપૂર આગમ તુલ્ય એવા “પ્રવચન સારોદ્ધાર” નામના ગ્રંથની રચના કરી. જેમાં ચારે અનુગોનો વિષય સમાવ્યું છે. જેનો અભ્યાસ કરવા દ્વારા આગમ સાહિત્યના અભ્યાસમાં જેને સારી સુગમતા રહે છે. જે ગ્રંથ પર પૂ. સિદ્ધસેનસૂરિજી મ. સા. એ વિસ્તૃત સુંદર ટીકા રચી છે. જે ગ્રંથના રહસ્યને પામવામાં ઘણી સહાયક બને છે.
સં. ૨૦૪૪ ની સાલમાં, અમદાવાદમાં પૂ. મુનિચંદ્રવિજયજી મ. સા. મળ્યા હતા, તેઓએ પ્રસંગનુસારે આ પ્રવચન સારોદ્ધાર ગ્રંથને ભાવાર્થ ગુજરાતીમાં લખવાનું સૂચન કર્યું. એ પછી ગુરુભગવંતની આજ્ઞા મળતા આ ગ્રંથને અનુવાદ લખવાની શરૂઆત કરી અને તે અરિહંતદેવની તેમજ પ. પૂ. પરમગુરુદેવશ્રી વિજયવકમસુરીશ્વરજી મ. સા. તથા પૂ. ગુરુદેવશ્રી વિજયસ્થૂલભદ્રસૂરીશ્વરજીની કૃપાથી પૂર્ણ થઈ અને જેમાં પ્રેરક બન્યા. પ. પૂ. મુનિવર્ય શ્રી મુનિચંદ્ર વિ. મ. સા. અને ૫. પૂ. પંન્યાસપ્રવરશ્રી વસેનવિજયજી મ. સા. એ ગ્રંથનું સંશોધન સંપાદન કાર્ય કર્યું અને આ ગ્રંથના છાપકામની સંપૂર્ણ જવાબદારી ઉપાડી ગ્રંથને સુંદર બનાવ્યું છે. સાદવજી મ. શ્રી સુભદ્રાશ્રીજી ના નિશ્રાવર્તી અનેક સાધ્વીજી મહારાજે આ ગ્રંથની પ્રથમ પ્રેસ કેપી કરી આપીને શ્રુતભક્તિને સુંદર લાભ લીધે છે.
આ પ્રમાણે આ ગ્રંથના પ્રકાશનમાં સહાયક બનનારા સર્વે પૂજને હું ઋણી છું. આ ગ્રંથના ભાષાંતરમાં જિનાજ્ઞા વિરુદ્ધ જે કંઈ લખાયું હોય તે બદલ મિચ્છામિ દુક્કડમ માંગું છું. આ ગ્રંથના અભ્યાસ, વાંચન, મનન દ્વારા સર્વ જી પરમપદ પામે એ જ મનેકામના.
ગાંધીનગર-બેંગ્લોર
શ્રા. સુ. ૫.
–પ. પૂ. ગુરુદેવશ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ. સા.
નો શિષ્ય મુનિ અમિતયશ વિ.
Page #8
--------------------------------------------------------------------------
________________
ના સંપાદકીય છે જગત-જીવ અને કર્મની આ અનાદિ ત્રિપુટીનાં જ્ઞાન માટે આપણે સંસારનાં સ્વરૂપને જાણવું પડશે.
સંસારમાં રહેલા પદાર્થો-દ્રવ્યને વિચાર કરે પડશે. એ બધું શું છે? તે જાણવા માટે જ જ્ઞાનીભગવંતએ આગમાંથી પ્રકરણરૂપે પદાર્થોને બતાવ્યા. તેમાં જુદા-જુદા પ્રકરણકારોનાં ઉપકારેની સ્મૃતિની સાથે-સાથ “પ્રવચન-સાદાર કર્તા શ્રી નેમિચંદ્રસુરીશ્વરજી મ. સા. તથા ટીકાકાર શ્રી સિદ્ધસેનસૂરીશ્વરજી મ. સા. ની સ્મૃતિ પણ થયા વિના નથી રહેતી. તે પૂજીએ જેનદષ્ટિએ ત્રણ લેકકાળ-દ્રવ્ય-ગુણ-પર્યાય વિગેરેની છણાવટ કરતા, આગમ પાઠો-સાક્ષી પાઠોથી ભરપૂર, ૨૭૬ દ્વારે દ્વારા એકદમ રસદાર એવા ગ્રંથની રચના કરીને આપણું ઉપર અનહદ ઉપકાર કર્યો છે.
એ ગ્રંથના પદાર્થો, અલ્પ અભ્યાસવાળા મુમુક્ષુ આત્માએ પણ સારી રીતે સમજી શકે તે માટે પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયસ્થૂલભદ્રસૂરીશ્વરજી મહારાજનાં શિષ્યરત્ન પરમ પૂજ્ય મુનિરાજશ્રી અમિતયશવિજયજી મહારાજે ખુબ જ મહેનત લઈને ભાષાંતર કર્યું. તે લખાણે અંગે તથા ભાષાંતરને સરલ તથા સુવ્યવસ્થિત કરવા મુનિરાજ શ્રી મુનિચંદ્રવિજયજી મહારાજે મારા લઘુગુરુ ભ્રાતા મુનિશ્રી હેમપ્રભવિજયજી મહારાજને વાત કરી અને મુનિશ્રીએ મને વાત કરી કે, “આપ આ કાર્ય સંભાળે, એ રીતે અમારે પણ સ્વાધ્યાય થશે.”
અને મારી તબીયતની અસ્વસ્થતામાં પણ દેવ-ગુરુ-ધર્મનાં પસાયે તથા અનેક મહાત્માઓનાં સહયેગથી ટૂંક સમયમાં બે ભાગોમાં આ ગ્રંથનું સંકલન-સંપાદન કરવા બડભાગી બની શકાયું.
તેમાં આ ગ્રંથને પ્રકાશિત કરવામાં શ્રી જગદગુરુ હરસૂરિજી સંઘને આર્થિક સહકાર તથા શ્રાદ્ધવર્ય શ્રી હીંમતભાઈને લાગણીભર્યો સહકાર મળતાં આ ગ્રંથનું પ્રકાશન શક્ય બન્યું.
વિશેષમાં આ દ્વારને–૯ વિભાગમાં ગોઠવી શકાય તે માટે જુદી અનુક્રમણિકા કરી છે.
આ ગ્રંથ અનેક મહાત્માઓનાં સાથ-સહકારથી ઝાઝા હાથ રળીયામણાનાં ન્યાયે તૈયાર થયેલ છે. જેના અભ્યાસ દ્વારા આપણે સૌ જગતનાં પદાર્થોની હેય-ય-ઉપાદેયતાને સમજીને જીવનમાં ઉતારીને પરમ પદની પ્રાપ્તિના સદ્દભાગી બનીએ એજ એકની એક અભિલાષા
પં. વજનવિજય. શ્રી શાંતિનાથ જૈન દેરાસર
પોરબંદર,
Page #9
--------------------------------------------------------------------------
________________
આરખી મ"ડન શ્રી દેવાધિદેવવાસુપૂજયસ્વામિ-મહાવીર સ્વામિજિનેન્યે નમઃ પૂજ્યપાદ સદ્ગુરુદેવ શ્રીમદ્ વિજયભદ્ર-કારસૂરીશ્વરેન્યેા નમઃ એક મઝાની યાત્રા....
ભીગા ભીગા ટ્રેક પર
ભીગા ભીગા માર્ગ ને એ ઉપર ભીની ભીની આપણી શબ્દયાત્રા. આ યાત્રા વધુ મઝાની ત્યારે થઈ જાય છે જ્યારે મહાન શબ્દ સ્વામી ચારિત્ર્યપૂત આચાર્ય પ્રવરાની આંગળી પકડીને ચાલવાનું હાય ! છે એક સુખદ અનુભૂતિ.
?
નેમિચન્દ્રીય અને સિદ્ધસેનીય આંગળીએ પકડીને પ્રવચન સારોદ્વાર 'ના ભીગ ભીગા ટ્રેક પર ચાલવાની કેવી મઆ! માર્ગ ખૂબ ભીના છે. આચાય પ્રવરાની જિનાજ્ઞા પ્રત્યેની ભીતરી ભીનાશ અહીં શબ્દો પર લાગી ચૂકી છે. અહાભાવની ભીનાશ... અશબ્દની ભીનાશ.
આવા મહાન કૃતિકારોના શબ્દોની પાછળ એ મહાન આચાય પ્રવરાની સાધનાનું સશક્ત ખળ પડેલું હેાય છે. સંત દરિયાએ મઝાની વાત કહી છે, પહેલાના કાળમાં દુશ્મન રાજાની રાજધાનીમાં પ્રવેશવા માટે કિલ્લાને દરવાજો તેાડવે પડતા. હાથી પેાતાના દતૂશળને દરવાજા જોડે ભરાવે છે, જોર લગાવે છે અને કડડડ કરતા દરવાજો તૂટી જાય છે. દરિયા અહીં મઝાના વ્યંગ મૂકે છે : દાંત ગ્રહે હસ્તિ ખિના, પેાલ ન તૂટે કાય...” કાઈ માણુસ હાથી દાંત લઈ દરવાજાને ટચ કરે તેા કરવાને તૂટી પડે ખરા ? દાંતની પાછળ હાથીની તાકાત જોઈએ.
આજ રીતે શબ્દોની પાછા આચાર્ય પ્રવાની શક્તિ હાય છે. અનુભવથી ભીગ ભીગા એ શબ્દો રચયિતાઓની સમગ્ર સાધનાનું પ્રતિમ્બિ પાડે છે.
જો કે આ ભીનાશને માણવા માટેની પણ એક વિધિ છે. જે વિધિ હસ્તગત ન થાય તે આવા ભીગા ટ્રેક પર ચાલવા છતાં યાત્રી ભીગે ન બને, રેઈનકાટ ઉતારી નાખવા પડે. આવરણા તમામ દૂર કરવા પડે. પછી ભીંજાવાની મઝા આવે.
પેલા ભીનાશના તાળાને ખેાલવા તમારી પાસે અહાભાવની ચાવી જોઈશે. અહાભાવની માસ્ટરકીથી પેલા તાળાને ખેાલે છે અને ભીનાશના રાજમહેલમાં પ્રવેશ
Page #10
--------------------------------------------------------------------------
________________
નરકવેદના (ભા. ૨ પૃ. ૨૨૩) નું સ્વરૂપ વાંચી હૃદય કંપી ઊઠે છે. હઠ પરથી સરી પડે છે ભક્તિયેગાચાર્ય વીરવિજયજી મહારાજની પંક્તિઓ : “શે વશ સુખમાં સ્વામી ન સાંભર્યો રે, તેણે હું રઝળે કાળ અનંત
નરકવેદનાની આ વાત ઉત્તરાધ્યયન સૂત્રમાં આવેલ મૃગાપુત્ર ચરિત્ર સુધીની માનસિક સફર આપણને કરાવે છે. માતા-પિતા પાસે દીક્ષાની અનુમતિ માગતા મૃગાપુત્રજી નરકની વેદનાનું કેવું સજીવ વર્ણન આપે છે!
અને માતા-પિતાની અનુમતિ મળતાં જ મૃગાપુત્ર કેવી રીતે પ્રભુના માર્ગે નીકળી પડે છે ! સૂત્રકાર મહર્ષિ લખે છે, “રણુય વ પડે લગ્ન નિધુણિત્તાણ નિગ્નએ.” કપડાં પરની ધૂળ ખંખેરીને કેઈ નીકળે તેમ મૃગાપુત્ર સંસારને ખંખેરીને ચાલી નીકળ્યા.
ભીનાશની આંખે જોવાયેલ આ પિન નરકવેદનાને આપણા માટે અતીતની ઘટના બનાવી મૂકે છે.
દશ પ્રાયશ્ચિત્ત (ભા. ૨, પૃ. ૧) નું સ્વરૂપ વાંચતા અશ્રુબિન્દુઓને ચુવાક થશે. વિરાધનાની વેદના તીવ્રરૂપે ક્યારે મળે ?
સાત નયનું સ્વરૂપ વાંચતાં (ભા. ૨. પૃ. ૬) પ્રભુ શાસનની વિશાળતાને બોધ થાય છે. દર્શનાચાર્ય અને ભક્તિયેગાચાર્ય પૂજ્યપાદ સિદ્ધસેનસૂરિ મહારાજાનું સન્મતિ પ્રકરણનું અતિમ મંગળ યાદ આવે છે: “ભદ્રં મિચ્છાદંસણસમૂહ મયમ્સ અમયસારસ જિણમયસ” મિથ્યાદર્શનના સમૂહરૂપ, અમૃતમય જિનશાસનને પ્રકૃતિ.
અહોભાવથી ભીગી ભીગા બની “ પ્રવચન સારોદ્ધારની યાત્રાએ નીકળીએ..
આરખી (વાયા ડીસા) તા. ૬-૮-૯૩
-યશોવિજયસૂરિ
Page #11
--------------------------------------------------------------------------
________________
: ઉપકાર સ્મૃતિ-ઋણ સ્વીકાર:
* જેમણે બાલ્યકાળથી જ અખંડ વાત્સલ્યના ધેાધમાં સ્નાન કરાવ્યું, તે પુણ્યનામધેય, સિદ્ધાંતમહાદધિ, પૂજ્યપાદ આચાર્ય દેવ,
શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા.
* સમ્યગ્દર્શન પ્રદાનૈકનિષ્ટ, કલિકાલપતરૂ, ગચ્છાધિપતિ આચાર્ય દેવ, શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા,
* સ'સાર સમુદ્રમાંથી ઉગારીને સયમી બનાવનાર, અધ્યાત્મયાગી, કરૂણા સાગર, પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવય.
* પરમ તપસ્વીસમ્રાટ-શાંતમૂર્તિ, સદા આરાધના મગ્ન, આચાય દેવ શ્રીમદ્ વિજયરાજતિલકસૂરીશ્વરજી મહારાજા,
* વર્તમાનમાં અમારા સ‘પૂર્ણ ચાગ-ક્ષેમકારક, પરમ ગુરુભક્ત પ્રશાંતમૂર્તિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયમહેદયસૂરીશ્વરજી મહારાજા,
* ૫ ૪ર-પંદર વર્ષ સુધી સતત સ યમની તાલીમ આપી અને મારી ૧૬ વર્ષની નાનકડી ઉંમરમાં દ્રવ્યાનુયાગના ગ્રન્થનું વાંચન કરાવનાર, તપસ્વીરત્ન, દ્રવ્યાનુયાગના સમર્થ જ્ઞાતા,
પૂજ્ય મુનિરાજ શ્રી મહાભદ્રવિજયજી મહારાજ,
* વર્તમાનમાં ગુરુવત્ સર્વ પ્રકારે યાગ-ફ્રેમ કરનાર, નિઃસ્પૃહ-શિરામણ, સરળ સ્વભાવી, સદાપ્રસન્ન, આચાર્ય દેવ.
શ્રીમદ્ વિજયપ્રદ્યોતનસૂરીશ્વરજી મહારાજ.
# જન્મથી જ સયમના પ્રેરક બનનાર, પૂજય ગુરુદેવ, પ્રશાન્તમૂર્તિ, તચિંતક, પ્રતિભા સ'પન્ન, પરમ પૂજ્ય આચાર્ય દેવ
શ્રીમદ્ વિજયકુંદકું’દસૂરીશ્વરજી મહારાજ.
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૧ * ધર્મનાં સંસ્કાર આપી ધર્મમાર્ગે જોડનાર, ક્ષમા, નમ્રતા, તિતીક્ષા આમિનહર
ગુણેથી અંલકૃત, પૂજ્ય ઉપકારી પિતા
મુનિરાજ શ્રી મહાસેનવિજયજી મહારાજ * આ ગ્રન્થના સંશોધન અને સંપાદનની પ્રેરણા કરીને જ્ઞાનભક્તિને અવસર આપનાર
| મુનિ શ્રી મુનિચંદ્રવિજયજી મહારાજ. જ પ્રસ્તુત ગ્રન્થને અનુવાદ કરીને સૌના માટે જ્ઞાન સાધના માટે સહાયક તથા અમને
- સ્વાધ્યાયની તક આપનાર
સુનિ શ્રી અમિતયશવિજયજી મહારાજા સંપૂર્ણ પૂજ્યભાવે મારી સાથે રહીને કાર્યમાં ઉત્સાહપૂર્વક સહાય કરનાર, આ ગ્રન્થના સંપાદન કાર્યમાં સંપૂર્ણ રીતે સહાયક, સેવાભાવી એવા મારા લઘુ ગુરુભ્રાતા
મુનિ શ્રી હેમખભવિજ્યજી મહારાજ ને પ્રથમથી સંશોધન કર્યા પછી, પ્રેસ કેપ, સંશોધન, અનુક્રમણિકા–શુદ્ધિપત્રક આદિ
કરી-કરાવી આપનાર , સાઠવીજી શ્રી જ્ઞાનશ્રીજી મહારાજ સાઠવીજી શ્રી કુમુદશ્રીજી મહારાજ સાવીજી શ્રી સુચનાશ્રીજી મહારાજ
સાવીજી શ્રી સુલભાશ્રીજી મહારાજ આ બધા પૂજ્યની કૃપાથી તથા મહાત્માઓના સહકારથી સંશાધન-સંકલન તથા
સંપાદનનું કાર્ય શક્ય બન્યું છે તેથી હું તે નિમિત્ર માત્ર છું.
– પં. વસેનવિજય ગણિ.:
Page #13
--------------------------------------------------------------------------
________________
દ્વારની અનુક્રમણિકા પ્રવચન સાદ્વાર ગ્રંથ ખરેખર.... પ્રવચન એટલે કે આગમના સારને જણાવનારો છે. આગમમાં રહેલા અતિ વિશાળ શ્રુતજ્ઞાનને ૨૭૬ દ્વારની વિવક્ષા દ્વારા વણી લેવામાં આવ્યું છે. ઘણું દ્વારો એકબીજાની સાથે સંગતિ ધરાવતાં હોવા છતાં છુટા છવાયા થઈ ગયા છે. જે વ્યવસ્થિત રીતે આ ગ્રંથને અભ્યાસ કરવો હોય તે એકબીજા સાથે સંગત થનારા ધારાના અમુક વિભાગ નક્કી કરીને વાંચન કરાય તો વાચકને આ ગ્રંથ રસપ્રદ બની રહે અને વાંચનમાં પણ વિશેષ સરળતા રહે. આ વિચાર આવકારવા લાયક લાગવાથી પ્રવચન સારોદ્ધારના ૨૭૬ કારોના કુલ નવ વિભાગ ગોઠવ્યા છે. કો ઠાર કયા વિભાગમાં સંગત થાય છે તેની સૂચિ નીચે પ્રમાણે છે :
૩૩૮
૧. વિધિવિભાગ દ્વારનું નામ દ્વારા પેજ પ્રાસા દ્વારનું નામ દ્વારા જિ. પ્રસા. નં. નં. ભાષાં.
નં. નં. ભાષાં. ભાગ
ભાગ ચૈત્યવંદન દ્વાર
આખા દિવસમાં કરવાના વંદન કાર
૨ ૪૧ ૧ વંદનની સંખ્યા ૭૫ ૩૫ર પ્રતિક્રમણ દ્વારા
૩ ૭૬ ૧ | રાત્રિ જાગરણ ૧૨૮ ૭૩ પ્રત્યાખ્યાન દ્વાર
આલોચના દાતાની ગવેષ/૧૨૯ ૭૪ નિર્ધામક મુનિ
૧અસજઝાય
૨૬૮ ૪૫૭ ૨. આરાધના–વિભાગ દ્વારનું નામ દ્વાર પેજ પ્ર.સા.| દ્વારનું નામ દ્વાર પેજ પ્રાસા, નં. નં. ભાષાં.
નં. નં. ભાષાં. ભાગ
ભાગ વિશસ્થાનક
૧૦ ૧૫૭ ૧,બાવીસ પરિષહે ૮૬ ૩૬૮ ૧ વિનયના બાવન ભેદ
૨૫૩
કાયોત્સર્ગ દ્વાર અઢાર ભેદે બ્રહ્મચર્ય
૨૧૬
પચીસ શુભ ભાવના ૭૨ ૩૪૧ ૧ ઇન્દ્રિયજય વિગેરે ત૫ ૨૭૧ ૪૮૨ ૨ | પચીસ અશુભ ભાવના ૭૩ ૩૪૪ ૧
૩. સમ્યકત્વ અને શ્રાવક ધર્મ વિભાગ દ્વિારનું નામ દ્વારા પેજ પ્ર.સા. | દ્વારનું નામ દ્વારા પેજ પ્ર.સા. નં. નં. ભાષાં,
નં. નં. ભાષા, ભાગ
ભાગ. સમ્યકત્વના સડસઠ ભેદ ૧૪૮ ૧૨૯ ૨ | શ્રુતમાં સમ્યકૃત્વ ૧૧૩ ૪૦ ૨ સમ્યકત્વના પ્રકાર ૧૪૯ ૧૪૨ ૨| સામાયિકના ચાર આકર્ષ ૧૨૨ ૪૮ ૨
૧૧૨
Page #14
--------------------------------------------------------------------------
________________
૬૭
૨૧૪
૨
૬
૧૧૬
૫૦
م
૨૫૩
م
દ્વારનું નામ દ્વારા પેજ પ્ર.સા.[ દ્વારનું નામ દ્વારા પેજ પ્રસા. નં. ન. ભાષા.
નં. નં ભાષાં. ભાગ
- ભાગ
પરિણામના એકસો આઠ અણુવ્રતોના ભાંગા ૨૩૬ ૩૮૭
ભેદ શ્રાવક પ્રતિમા ૧૫૩ ૧૭ર | ગ્રહસ્થના પ્રતિક્રમણના
૧૨૪ અતિચાર પ્રાણાતિપાતના ૨૪૩ ભેદ ૧૬૬ ૨૧૩ ૨ | શ્રાવકના એકવીસ ગુણ ૨૩૯ ૪૦૯
૪. સાધુ ધમ-વિભાગ દ્વારનું નામ દ્વારા પેજ પ્રાસા, દ્વારનું નામ દ્વાર પેજ પ્રસા. ભાષાં.
ભાષાં, ભાગ
ભાગ સત્યાવીશ મુનિના ગુણે ૨૩૮ ૪૦૮ સ્થવિર કલ્પી મુનિઓના અઢાર હજાર શીલાંગરથ ૧૨૩
ઉપકરણની સંખ્યા
૨૨૫ ચરણસિત્તરી
સાવીજીઓના ઉપકરણ
૨૩૬ કરણસિત્તરી
૨૬૩
કેટલા મૂલ્યવાળું વસ્ત્ર મહાવ્રતની સંખ્યા ૩૫૦ | સાધુને કલ્પ
૧૧૧ ક્ષેત્રોમાં સામાયિક વિગેરે
વસ્ત્રગ્રહણ વિધાન ૧૨૫ ચારિત્રોની સંખ્યા ૭૬ ૩૫ર પાંચ યથાજાત ૧૨૭ નિગ્રંથ
૪૦૫ દંડ-ખંચક
૮૧ ૩૬૨ શ્રમણુ–પંચક ૪૧૩ | તૃણુ પંચક
૩૬૩ સંસારચક્રમાં નિગ્રંથપણાની
ચર્મપંચક
૩૬૪ પ્રાપ્તિ ૧૦૨ દુષ્ય પંચક
૩૬૫ પાંચ વ્યવહાર ૧૨૬
| પાંચ પ્રકારનાં અવગ્રહ જધાચારણ—વિદ્યાચારણની
ઉપધિ ધોવાનો કાળ ૧૩૧ ગમનશક્તિ
ભિક્ષાચર્યાની વિધિ ૯૭ ૪૨૧ આચાર્યના છત્રીસ ગુણ
૧ શય્યાતરપિંડ
૧૧૨ ૩૫ નિગ્રંથનું ચારગતિમાં
પાણી અને ભોજનની સાત ગમન
એષણા
૯૬ ૪૧૮ દીક્ષાને અયોગ્ય અઢાર પુરૂષ ૧૦૭
ગ્રાસેષણા-પંચક ૯૫ ૪૧૩ દીક્ષાને અગ્ય વીસ
ભોજનના ભાગ ૧૩૨ ૭૮ પ્રકારની સ્ત્રી ૧૦૮ ક્ષેત્રતીત
૧૧૫ ૪૧ દીક્ષાને અયોગ્ય દશ.
માર્ગાતીત
૧૧૬ પ્રકારના નપુંસક ૧૦૯ ૩૧ - ૨ કાલાતીત
૧૧૭ ૪૧ દીક્ષાને અયોગ્ય વિકલાંગ ૧૧૦ ૩૩ ૨ | પ્રમાણાતીત
૧૧૮ ૪૨
م م
૫
م م
م
م
م
م
م م
م
૧૧૪.
م
م
م م
م م
م
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૪
૩૯૦
૮૭
૯૮
- ૭૮
દ્વારનું નામ દ્વાર પિજ પ્ર.સા. { દ્વારનું નામ દ્વારા પેજ પ્ર.સા.
નં. ન. ભાષાં,
ન, ન, ભાષા. ભાગ
ભાગ Úડિલભૂમિનું સ્વરૂપ ૯૧
આધ-પદ વિભાગ પરિષ્ઠાનિકો અને
સામાચારી
સાત પ્રકારની માંડલી ઉચ્ચારકરણ ૧૦૬
દશ પ્રાર્યાશ્વત સાધુઓના વિહારનું સ્વરૂપ ૧૦૩
ચક્રવાલ સામાચારી ૧૦૧ અપ્રતિબદ્ધ વિહાર ૧૦૪
ચાર પ્રકારની ભાષા ૧૩૯ વસતિની શુદ્ધિ ૧૩૩
સોલ પ્રકારના વચન ૧૪૦ વૃષભ સાધુઓ દ્વારા ૧૩૫
અપ્રશસ્ત છ ભાષાઓ ૨૩૫ ૩૮૬ વસતિ ગ્રહણ સ્થિતક૯૫
૩૫૩ સલેખના
૧૩૪
૮૧
જિન કલ્પીઓના ઉપકરણની અસ્થિત ક૫
૩૫૪ 'સંખ્યા
૬૦ ૨૨૨ જાત-અજાત ક૯૫ ૧૦૫ ૨૧ ૨ | એક જ વસ્તિમાં ઉત્કૃષ્ટથી દુ:ખશય્યા
જિનકપીઓની સંખ્યા ૬૩ ૨૩૯ સુખશમ્યા
૧૨૦. ૪૩
૨ | યથાસંદિક કલ્પ ૭૦ ૩૩૧ ગુરુ શુશ્રુષાકાળ પ્રમાણ ૧૩૦ ૭૫ ૨ | પરિહાર વિશુદ્ધિતપ ૬૯ ૩૨૫ ૧
૫. જીવં–સ્વરૂપ વિભાગ દ્વારનું નામ દ્વારા પેજ પ્ર.સા. ! દ્વારનું નામ દ્વારા પેજ પ્ર. સા. નં. નં. ભાષાં.
નં. નં. ભાષાં, - ભાગ
ભાગ ચૌદ પ્રકારે જીવો - ૨૨૨ ૩૫૩ - ૨ | ચાર અણુહારી - ૨૩૩ ૩૮૪ અજીવના ચૌદ ભેદ ૨૨૩ ૩૫૪ : ૨ આહારક સ્વરૂપ
૨૭૩ ૫૦૯ : ૨ -જીવ સંખ્યા કુલક ૨૧૪ ૩૦૪ '..૨
લબ્ધિઓ
૨૭૦ ૪૭૫ - ૨ કુલકટી સંખ્યા
સત્તર પ્રકારના મરણ ૧૫૭ ૧૮૩ ૨ નિ સંખ્યા ૧૫૧
જીવ–અજીવનું અલ્પબહુત્વ ૨૬૩ ૪૪૮ ત્રણ સંજ્ઞા–ચાર સંજ્ઞા- ૧૪૪ળ
તિયચ-મનુષ્ય અને દેથી દશ સંજ્ઞા-પંદર સંજ્ઞા ૧૪૭
ક્રમશઃ કેટલા ગણી સ્ત્રીઓ? ૧૩૭ દસમાણ ' ૧૭૦ સાત નારકે
૧૭૨ ૨૨૧ છોને આહાર અને
નારકોના આવાસો ૧૭૩ ૨૨૨ , શ્વાસ ગ્રહણ
નારકોની વેદના
૧૭૪ ૨૨૩ છ પર્યાપ્તિ
૨૩૨ સાત સમુધાત ૨૩૧ નારકનું આયુષ્ય
૨૨૬ , નરક–તિયચ-મનુષ્ય અને
નારક શરીર પ્રમાણ ૧૭૬ ૨૨૭ ૨ દેવેની વિમુર્વણાને
નારકોની ઉત્પત્તિ અને ઉત્કૃષ્ટકાળ
૨૩૦ ૩૭૫ ૨ | વનને વિરહકાળ • ૧૭૭ ૨૨૯ ૨
મ
૨૦૫
૧૭૫
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૫
و
نه
૨૩૫
نه
نه
૧૬૩
نه
نه
૧૮૩
نه
نه
نه
કાનું નામ દ્વારા પેજ પ્રસા, | દ્વારનું નામ દ્વાર પેજ પ્રાસા નં. નં. ભાષાં.
નં. નં. ભાષાં. ભાગ
ભાગ નારકેની લેશ્યા ૧૭૮ ૨૩૦ ૨ |
મરણ આશ્રયી વિરહકાળ નારને અવધિજ્ઞાન ૧૭૯
(ચ્યવન વિરહકાળ) ૨૦૦ ૨૭૨ ૨૩૩
૨ પરમાધામી
૧૮૦ ૨૩૪ ઉપપાત અને ઉદ્વર્તનાની નરકમાંથી નિકળેલાઓને
સંખ્યા. (એક સમયમાં
ઉત્પત્તિ અને ચ્યવન) ૨૦૧ ૨૭૩ લબ્ધિને સંભવ ૧૮૧
દેની ગતિ
૨૦૨ ૨૭૩ નરકમાં કોની કોની ઉત્પત્તિ ૧૮૨
| દેવની આગતિ ૨૦૩ ૨૭૪ નારકમાં ઉત્પન્ન થનાર
પંદર કર્મભૂમિ
૨૧૨ તથા ચ્યવનાર
૧૬૪ +
! ત્રીસ અકર્મભૂમિ ૨૩૮
૨૩૮ ૨ છની સંખ્યા ૧૮૪
(૭૫ન) અતરદ્વીપ ૨૬૨ ૪૪૩ એકેન્દ્રિય, વિલેન્દ્રિય,
તિર્યંચ સ્ત્રીની ઉત્કૃષ્ટ સંજ્ઞી છની કાયસ્થિતિ ૧૮૫ ૨૩૮ ગર્ભ સ્થિતિ
૨૪૦ ૪૧૨ એકેન્દ્રિય, વિલેન્દ્રિય અને
મનુષ્ય સ્ત્રીની ઉત્કૃષ્ટ સંજ્ઞી છની ભવસ્થિતિ ૧૮૬ ૨૪૦
ગર્ભસ્થિતિ
૨૪૧ એકેન્દ્રિય વગેરેનું શરીર
મનુષ્ય પુરૂષની ગર્ભની કાય સ્થિતિ
૨૪૨
૪૧૨ પ્રમાણ ૧૮૭
ગર્ભસ્થિત જીવને આહાર ૨૪૩ ૪૧૩ આ જીવોની ઈન્દ્રિયોનું
કેટલા-કાળે ગર્ભોત્પત્તિ ૨૪૪ ૪૧૩ સ્વરૂપ તથા વિષય ગ્રહણ ૧૮૮ ૨૪૪
ગર્ભમાં કેટલા પુત્રો-જીવે આ છને લેશ્યા ૧૮૯
૨૪૭
ઉત્પન્ન થાય (એકી સાથે ૨૪૫ ૪૧૪ એકેન્દ્રિયાદિની ગતિ ૧૯૦ ૨૪૮
કેટલા ગર્ભ) અને એક + એકેન્દ્રિયાદિની આગતિ ૧૯૧ ૨૫૨
પુત્રના પિતા કેટલા ? ૨૪૬ ૪૧૪ ઉત્પત્તિ-મરણના વિરહ ૧૯૨
સ્ત્રીઓને ગર્ભ ન રહેવાને કાળ અને સંખ્યા ૧૯૩
કાળ અને પુરૂષને અબીજ દેવની સ્થિતિ (ભવનપતિ,
થવાને કાળ : ૨૪૭ ૪૧૪ વ્યંતર, જ્યોતિષી
શુક્ર વિગેરેનું પ્રમાણ ૨૪૮ ૪૧૫ અને વૈમાનિક) ૧૯૪ ૨૫૫
જે જીવો મૃત્યુ પામ્યા પછી દેવોના ભવન ૧૯૫ ૨૬૪
બીજા ભવમાં મનુષ્યભવ : દેવોના શરીરની અવગાહના ૧૯૬ ૨૬૬
પામતા નથી તે છ વિશે ૨૫૦ ૪૨૦ દેવોની લેશ્યા ૧૯૭ ૨૬૭
ભરતાધિપતિરૂપ ચક્રવતી ૨૦૮, ૨૯૪ દવનું અવધિજ્ઞાન ૧૯૮ ૨૬૮ Lહળધર એટલે બળદેવ ૨૦૯ ૨૯૫ દેવેને પ્રવિચાર - ૨૬૬ ૪૫૨ ૨ | હરિ એટલે વાસુદેવ ૨૧૦ ૨૯૫ ઉત્પત્તિને વિરહકાળ- ૧૯૯ ૨૭૧ ૨ { પ્રતિવાસુદેવ : : ૨૧૧ ૨૯૫
نه
نه
به
به
به
૨૫૩
به
به
به
به
به
به
به
Page #17
--------------------------------------------------------------------------
________________
દ્વાર
ભાગ
૨૨૫
૩૬૭
દ્વારનું નામ દ્વારા પેજ પ્ર.સ.] દ્વારનું નામ દ્વારા પેજ પ્ર.સા. નં. નં. ભાષાં.
નં ન. ભાષા, ભાગ
ભાગ
યુગપ્રધાન આચાર્યોની ચૌદ રત્ન ૨૧૨ ૨૯૬ સખ્યા
૨૬૪ ૪૫૧ , ૨
જેમનું અપહરણ ન થાય નવનિધિ ૨૧૩ ૨૯૯ ૨! એવી વ્યક્તિ
૨૬૧ ૪૪૨ ૬, કમ સાહિત્ય વિભાગ દ્વારનું નામ દ્વારા પેજ પ્રસા. ! દ્વારેનુ નામ
પ્રસાર નં. નં. ભાષા !
ભાષાં
ભાગ આઠ કર્મ ૨૧૫ ૩૧૦ ૨ | ક્ષપકશ્રેણિ
૩૭૬ ૧૫૮ ઉત્તરપ્રકૃતિ ૨૧૬ ૩૧૧
ઉપશમશ્રેણિ
૯૦ ૩૮૪ બેંતાલીસ પુણ્ય પ્રકૃતિ ૨૧૯ ૩૪૨
ચૌદ માર્ગણું ખાસી પાપ પ્રકૃતિ ૨૨૦ ૩૪૩ | બાર ઉપયોગ
૨૨૬
૩૬૮ બંધ, ઉદય, ઉદીરણ,
પંદર વેગ
૨૨૭. ૩૬૯
પિટા ભેદ સહિત ૧ભાવ ૨૨૧ સત્તાનું સ્વરૂપ. ૨૧૭ ૩૩૬
૩૪૪
છસ્થાન વૃદ્ધિહાનિ ૨૬૦ ૪૩૭ અબાધા સહિત કર્મ સ્થિતિ ૨૧૮ ૩૪૦
સમ્યકત્વ વિગેરે ઉત્તમગુણોની ચૌદ ગુણસ્થાનક ૨૨૪ ૩૫૫
પ્રાપ્તિમાં ઉત્કૃષ્ટથી પડતું ગુણઠાણાઓનું કાળ પ્રમાણ ૨૨૯ ૩૭૩ અંતર
૨૪૯ ૪૧૯ ગુણઠાણુઓ ઉપર પલેક
આઠ પ્રકારે પ્રમાદ ૨૦૭ ૨૯૪ ગતિ ૨૨૮ ૩૭૨ આઠ મદ
૧૬૫ ૨૧૩ ૭. તિર્થંકર-વિભાગ દ્વારનું નામ દ્વારા પેજ સા, | દ્વારનું નામ
પ્ર.સા. નં. નં. ભાષાં.
ભાષાં. ભાગ
ભાગ તીર્થકરના નામ ૭ ૧૫૪ ૧| વર્ણ
૩૦ ૧૮૦ ૧ તીર્થકરોના માતા-પિતાના
આયુષ્ય
૩૨ ૧૮૧૧ નામે
૧૧ ૧૬૧ ૧| આઠ મહાપ્રાતિહાર્ય ૩૯ ૧૯૯૧ માતા-પિતાનું કંઈ ગતિમાં
ચેત્રીશ અતિશય ૪૦ ૧૬૨
૨૦૨ ગમન
૧ તીર્થકરોનું દેહમાન
૧૭૯ અઢાર દોષો
૨૦૭ લંછન
૨૯ ૧૮૦ ૧| દીક્ષા સમયનો પરિવાર
૧૨
૩૧
૧૮૧
Page #18
--------------------------------------------------------------------------
________________
૨૨
૧૭૦
૪૫
૧૭૪
જ
6
6
૧૩
૧૬૩
દ્વારનું નામ દ્વારા પેજ પ્ર.સા. દ્વારનું નામ દ્વારા પેજ પ્ર.સા. નં. નં. ભાષાં.
નં. નં. ભાષાં. ભાગ
ભાગ જિનેશ્વરને દીક્ષા સમયનો
કેવળજ્ઞાની મુનિઓની ૪૩ ૨૦૮ સંખ્યા
૨૧ ૧૬૯ જિનેશ્વરનું કેવળજ્ઞાન
મન:પર્યવ જ્ઞાની મુનિઓની સમયનું તપ
૪૪ ૨૦૮
સંખ્યા જિનેશ્વરને નિર્વાણ સમયનું
ચૌદ પૂર્વધર મુનિઓની તપ
૨૦૯ સ ખ્યા
૨૩
૧૭૧ નિર્વાણ સમયે પરિવાર ૩૩ ૧૮૨
તીર્થકરના યક્ષ નિર્વાણ ગમન સ્થાન
૧૮૩ યક્ષિણી
૧૭૬ ' ગણધરના નામ ૧૫૭ જિનેશ્વરનાં આંતરા
૧૮૩ પ્રવતિનીના નામ
૧૫૭ તીર્થવિચ્છેદ
૧૯૪૦ ઋષભદેવ વિગેરે દરેક
ઉત્સર્પિણીના અંતિમ તીર્થકરોના ગણધરોની
જિનના તીર્થનું સંખ્યા ૧૫ ૧૬૫ પ્રમાણુ
૨૬૫ ૪૫ર સાધુઓની સંખ્યા ૧૬ ૧૬૫
વિચરતાં તીર્થકરે. સાવિત્રીઓની સંખ્યા ૧૭ ૧૬૬
જન્મકાલ આશ્રય શ્રાવકની સંખ્યા - ૨૪ ૧૭૨
તીર્થકરોની સંખ્યા ૧૪ ૧૬૩ શ્રાવિકાની સંખ્યા ૨૫ ૧૭૩ વિક્રિય લબ્ધિધારી મુનિઓની
ભાવી ચોવીશીના છ ૪૬ ૨૦૯ સંખ્યા ૧૮ ૧૬૭
અરિહંતના ચાર નિક્ષેપ ૪૨ ૨૦૮ વાદિ મુનિઓની સંખ્યા ૧૯ ૧૬૮ ૧ |
| શાશ્વત જિનપ્રતિમાનાં નામ ૫૯ ૨૨૨ અવધિજ્ઞાની મુનિઓની
| દશ આશાતના
૧૯૪ સંખ્યા
૨૦ ૧૬૯ ૧ | | ચર્યાશી આશાતના ૩૮ ૧૯૫
૮. સિદ્ધ-વિભાગ દ્વારનું નામ દ્વારા પેજ પ્ર.સા.' દ્વારનું નામ દ્વારા પેજ પ્ર.સા. નં. નં. ભાષાં. !
નં. નં. ભાષાં. ભાગ.
ભાગ સિદ્ધના એકત્રીસ ગુણ ૨૭૬ ૧૧૪ સિદ્ધોની મધ્યમ અવગાહના ૫૭ ૨૨૧૧ પંદર પ્રકારે સિદ્ધ ૪૯ ૨૧૨
સિદ્ધોની જઘન્ય અવગાહના ૫૮ ૨૨૨ સિદ્ધનું સંસ્થાન
૫૪ ૨૧૯ સિદ્ધશિલાનું વર્ણન ૫૫ ૨૨૦
ઉર્વ-અધે અને સ્કિલેકમાં સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના ૫૬ ૨૨૧ | થનાર સિદ્ધની સંખ્યા ૪૭ ૨૧૧ ૧
'
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૮
દ્વારનું નામ દ્વારા પેજ પ્ર.સા. | દ્વારનું નામ દ્વારા પેજ પ્રસા. નં. નં. ભાષાં.
નં. ન. ભાષાં. ભાગ
ભાગ એક સમયમાં થનાર સિદ્ધની
સ્ત્રી-પુરૂષ-નપુંસકલિંગે થનાર સંખ્યા ૪૮ ૨૧૨ ૧| સિદ્ધની સંખ્યા
૫૩ ૨૧૬ સતત સિદ્ધિગમનની સંખ્યા પર ૨૧૫
અવગાહનાએ સિદ્ધ ગૃહલિંગ–અ લિંગ-સ્વલિંગ
૫૦ ૨૧૪ સિદ્ધની સંખ્યા
૫૧ ૨૧૫ | સિદ્ધિગતિમાં વિરહ ૨૦૪ ૨૭૫
૮૪
૯. દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવ-વિભાગ દ્વારનું નામ દ્વારા પેજ પ્ર.સા., દ્વારનું નામ દ્વાર પેજ પ્ર.સા. નં. નં. ભાષાં.
નં. નં. ભાષાં. - ભાગ
ભાગ ત્રિકાલ દ્રવ્યષક
૧૫૨ ૧૬૧ ૨] ઉન્સેધાંગુલ, આમાંગુલ અને તષક
૨૫૬ ૪૩૩
| અને પ્રમાણાંગુલ ૨૫૪ ૪૨૨ ૨ દિશ–ક૯૫વૃક્ષ ૧૭૧ ૨૧૯ પલ્યોપમ
૧૫૮ ૧૯૩૨ પાતાળ-કળશ
૨૭૨ ૫૦૬ સાગરોપમ
૧૫૯ ૧૯૮ તમસ્કાયનું સ્વરૂપ ૨૫૫ ૪૩૦
અવસર્પિણીનું સ્વરૂપ ૧૬૦ ૨૦૧ ચૈત્યપંચક
- ૭૮ ૩૫૮ ઉત્સર્પિણી
૧૬૧ ૨૦૩ પુસ્તક પંચક
૭૯ ૩૬૧
પુગલ પરાવર્તનનું સ્વરૂપ ૧૬૨ ૨૦૪ પાણીને કાળ ૧૩૬ પૂર્વાગનું માપ ૨૫૧
૪૨૦ ધાનું અબીજ ૧૫૪
પૂર્વનું માપ
૨૫૨ ૪૨૧ ક્ષેત્ર વગરેથી અચિત્તતા ૧૫૫ ૧૮૧
પાંચ પ્રકારના મહિના ૧૪૧ ૧૦૩ ચોવીસ ધાન્ય ૧૫૬ ૧૮૩ ૨ | પાંચ પ્રકારના વર્ષ
૧૦૬ અઢાર પ્રકારે ભક્ષ્ય ભોજન ૨૫૯
૨ | સાતનાં
૧૨૪ પ૬ લેક સ્વરૂપ
૧૪૩ ૧૦૭ - ત્રણસો ત્રેસઠ પાખંડી ૨૦૬ અનાર્યદેશે ૨૭૪ ૫૧૧ ૨ | તેર ક્રિયાસ્થાન
૧૨૧ આર્ય દેશો ૨૭૫ ૫૧૨
સાત ભયસ્થાને ૨૩૪ ૩૮૫ નંદીશ્વર દ્વીપમાં રહેલા
અઢાર પાપસ્થાનક ૨૩૭ જિનાલય ૨૬૯
કામના વીસ પ્રકાર ૧૬૯ ૨૧૬ કૃષ્ણરાજી ૨૬૭ ૪૫૪
અષ્ટાંગ નિમિત્ત
૨૫૭ ૪૩૩ લવણ સમુદ્રની શિખાનું
દશ અચોરા . ૧૩૮ ૮૫ - પ્રમાણ ૨૫૩ ૪૨૧
દશ સ્થાનને વ્યવછેદ ૮૮ ૩૭૫ માન-ઉન્માન અને પ્રમાણ ૨૫૮ ૪૩૫. ૨. ચૌદ પૂર્વના નામો ૯૨ ૪૦૨
૧૮૦
૧૪૨
૪૩૬
૨૮૦
૪૦૬
૪૭૦
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૦૬
યુગ
શુદ્ધિ પત્રક પેજ નં. પંક્તિ અશુદ્ધ શુદ્ધ
પેજ નં. પંક્તિ અશુદ્ધ શુદ્ધ ૧૦ કયાથી કાયાથી
૮૪ ગા. ૮૮૧ ૮igg frઢાળrigg १७ तयारोवणं वयारोवणं ૮૬ ૧૩ પાત્ર નથી પાત્ર થયા નથી ૩૦ એને અને
८६
२ वीया बीया ૧૯ ગા. ૭૭૬ મતક્ષા અનંત
૯૬ ૪/૧૨/૧૮ સત્યામૃષા સત્યમૃષા ૨૨ ગા. ૭૮૩ ફિર વિજ્ઞા ૧૦૬ ૧૯ ફેર , अवर- अवरदकिखणा ૧૦૬. ૨૧ બાર
બાર ભાગ दिक्खणा
૩૦ થવા એક થવાથી એક ૧-૨ आयमाइ- आयामइ.
યુગથી
૧૧૮ ગા. ૯૧૪ વમવલું वामखंडं मिल्लेवेइ निल्लेवेइ ૧૧૯ ૧૯ ખડો
ખંડે ૨૭ છેલ્લી ભાષાજ ડત્રણ ભાષાજડ ત્રણ
૧૩૨ ૧૫ જ્વલન ઉજવલન ૯ વગેરે વગેરે ૧૩ વર્ધિત
તાવ ૧૩૭ ગા. ૯૩૯ થતા વર્ધિતક
૧૩૮ ગા. ૯૪૧ માવો નિકો ५ आहार आहारे
૧૪૮ ગા. ૯૪૭ બ્યુત્તરમાણે સમજીદમણે ८ अदिन्नक्ती अदिन्नवित्ती
૧૪૯ ગા. ૯૫૦ વાર ઘાસ ७ सुहमा सुहमा
૧૪૯ ગા. ૯૫૦ વાર થાય 3 सखभाग संखभाग.
૧૪૯ "ગ. ૯૫૦ તથા વીચાર मेत्ताउ मेत्ताउ
૧૫૧ ગા. ૯૫૩ રચંતા હોયતો ૯ પણ સમ્યફ પણ શ્રુત- ૧૫૭ ગા. ૯૬૮ મારે મારા
સામાયિક ૧૫૭ ગા. ૯૬૮ નાળિ ગોળ સમ્યકત્વ ૧૬૫
૮ કાર્યાલાસ્થિ કાર્યાલાસ્થિ પર છેલી રહુરત્તiટુ સરફુ ૧૬૯ ૧૩ કહ્યા છે. કહ્યા છે. હવે પાંચ ૫૪ ૧૯ સુથરિયુદ્ધ સુરિશુદ્ધ
સમિતિઓ કહીશ १८ सेससभावे सेससब्भावे ૧૭૦ १४ द्वष द्वेष ૨૪ મુખપત મુખપતી ૧૭૭
तवरिमाण तुवरिमाण . ૭૫ ૧૧ પાસસ્થા તો પાસસ્થા ૧૭૮ ગા. ૯૯૧ હિરદ્ધિ સિદ્ધિ ૨૦ ત્રણ ભાગ ત્રણ ભાગ અને ૧૮૦ ગા. ૯૯૬ ના જાય. પાણીના બે ભાગ
૨૧ ચોખા ચોળાએ ૮ જકડાઈ જકડાઈ
પ્રસિદ્ધ છે. ૮૩ ગા. ૮૭૮ હીરામજિ લીલીયાકિન | ૧૯૧ ૧૨ ધતિમાન ધૃતિમાન ૮૩ ૨૭ કલ્પેલ કયા કલ્પેલ વસ્તિમાં | ૧૯૩ જેટલી પલ્ય તે પત્ય
કયા
૨૧૦ __१४ कापयढिइ कायढिइ
૫૪
૭૩.
૭૮
૧૮૦
Page #21
--------------------------------------------------------------------------
________________
પેજ નં. ૫ક્તિ
અશુદ્ધે
૨૧૫ ગા. ૧૦૬૦ નવા ૨૧૬ ગા. ૧૦૬૧ વિર્
૨૧૭ ગા. ૧૦૬૫ ૬
૨૧૮ ગા. ૧૦૬૬ રસ
૨૨૩
૨૩૧
૨૪૧
૨૪૯
૨૫૬
૨૬૦
Sणंगकीडा
૩૧૮
૩૧૮
૩૨૦
૩૨૮
૩ વિયાળા
૫ તેને
ગા. ૧૦૯૯ સ્રોરૂપEगिंदिप
૩૮૩
૩૮૬
ગા. ૧૧૧૩ સમાસુથ
ગા. ૧૧૩૧ શે
ગા. ૧૧૪૧ વીસ
सहस्सं
છેલ્લી પર્યાયી ગા. ૧૧૮૧ વે
ગા. ૧૧૯૧ નીવા
૩૧૫ ગા. ૧૨૬૪ થાયા
-
શુદ્ધ
नयाणं च
विरई
સેવન
ऽणंगकीडा १४
।।
सत्त
वियणा
તે તે
૨૭૩
૨૭૬
૨૮૨
૨૮૪
- ગર્ભધાન
૨૮૬
૮ સહુસિદ્ધ
૨૮૯ ગા. ૧૧૯૯ યઅત્તવ્ય ૨૯૬ ૨૯૯ ગા. ૧૨૧૯ ગામન गामागर ૩૦૯ ગા. ૧૨૪૬ મન્વામયન મળ્યામખ્વા
ગા. ૧૨૧૪ પુìદિ
पुरोहि
ઓપનિત્તિ
સમ નેપુષિ पयंगे
खीण ससहरुसं
પર્યાપ્ત
पक्खेवे
जीवो
ગર્ભાધાન
સહજ સિદ્ધ
"ચાવત્તને
થાવા
मिहाणं भिहाणं
ગા. ૧૨૭૪ મ જુતાનેં જ્ન્મ નુત્તાળ
૯ બંધના
બંધનના
૨૨ અશ્રુતાનુસારે શ્રુતાનુસારે
નિષેકકાળ
१७ ना संहतस्य नासंहतस्य ૩૪૨ ૩ નિષેધકાળ ૩૬૭ ગા. ૧૩૦૩ શમે ૩૭૫ ગા. ૧૩૧૧ વૈજ્ઞળ ૩૮૩ ગા. ૧૩૧૮ અમરન ૧૬ આહારપ ગા. ૧૩૨૧ હોય
૨૦
सम्मे
वेयण
अमराणं नो आहारए हिलिय
પેજ નં. પુક્તિ
૩૯૧
૧
૩૯૧
૩
૪૨૨
૪૨૫
૪૨૭
૪૩૧
અશુદ્ધ
મનકરણ,” વચનકરાવણ કાયારૂપ અને કાયારૂપ
મનકરણ,
કરણ, કરાવણુ વચન કરાવણ અને અનુમેાદન
અને કાયા
અનુમેાદન
૩૯૦
ગા. ૧૩૨૪ તિન્ન
તિન્નિ
૩૯૨
ગા, ૧૩૨૫ યુવા
गुणवन्ना
૪૦૬
૪૦૬
ગા. ૧૩૫૧ વોરિમો કોઈ રિમો ગા. ૧૩૫૩ યોઽરિમોનોલિરિમો ગા. ૧૩૫૭ યવનુત્તો ઘવલજીત્તો ૯ તિર્યાં ચીણી તિય``ચિણી
૪૦૯
૪૧૨
૪૧૩
૪૧૩ ગા. ૧૩૬૨ અવનત્તયા અવનત્તા ૬ એજાહારી આનહારી ૪૧૩ ગા. ૧૩૬૩ સરાયમોનેન નોયમોનેળ ૨ પુત્રના એક પુત્રના ગા. ૧૩૬૪ જોરોસે
૪૧૪
૪૧૪
હોસેળ
૪૧૪
ગા. ૧૩૬૬ મેળ
यमेयं
૪૧૬
૪૧૬
૪૧૭
૫ ૧૦
ગા. ૧૧૭૧ યોનિ ગા. ૧૩૭૭ સિમ
धरणीओ ૨૬ સિદ્ધા
ગા, ૧૩૯૪ મિયમંચુરુ
[] ચિત્રમાં
શુદ્ધ
મન-વચન અને
૧૭૨૧ યા.
ગા. ૧૪૦૮ મંમો
૧૮
दोन्नि सिंrधरणीओ
સિહો નિયમંત્રુજ
[] પ્રતર
૨૧૧૭ યા.
भोमं નિશ્ચય
यणो
૪૩૪
૪૩૬
૧૨ નિશ્ચિય
૪૩
ગા. ૧૪૧૧ નો ૪૪૪ ગા. ૧૪૨૫ આસન્નાં
આસન્ના
૪૪૪ ૪૪૪
ગા. ૧૪૨૬ ૩મુદ્દાં उकमुहा ગા. ૧૪૨૮ મોrfiળ યોગાહિકન ૪૫૦ ગા. ૧૪૩૫ નિધિ एर्गिदि
Page #22
--------------------------------------------------------------------------
________________
પેિજ નં. પંક્તિ અશુદ્ધ શુદ્ધ ૪૫૪ ગા. ૧૪૪૨ વદિ વરદ ૪૫૭
૪ વક્ષય વહિ ૪૫૭ ગા. ૧૪૫૦ સંનHથા संजमघाई ૪૫૭ ૨૧ વ્યુહગ્રહ યુગ્રહ ૪૫૭ છેલ્લી આધ્યાય અધ્યાય ૪૫૮
૮ ઉત્પાતિ ઉતપાત ૪૫૮
૮ વ્યુહગ્રહ વ્યુગ ૪૬૧
૨૨ સુગીમક સુગ્રીમક ૪૬૫ ગા. ૧૪૬૩ વદુરવા ૪૬૭ ૨૮ માખી પગને માખીને પગો ૪૭૧ ગા. ૧૪૭૬ ૨gવારા ૨૪હુવા ૪૭૨ ગા. ૧૪૮૧ ક્રો- જોઢાંgrળો
लाहहणणो ૪૮૦ ૧ એક અને એક, બે અને ૪૯૧ ગા. ૧૫૩૦ ત૬ ટુરિ તણું તિ ૪૯૬ ગા. ૧૫૪૬ ના
[ પેજ નં. પંક્તિ અશુદ્ધ શુદ્ધ ૫૯ ગા. ૧૫૮૦ બાર માદાર ૫૧૨ ૧૪ નિધણ નિર્ષણ ૫૧૬
૨૩ સ્થાપના દ્વારા સ્થાપના દ્વારા ૫૧૭ ૧૭ સમૂહ વડે સમૂહ ૫૧૮
૧-૨ આ પ્રમાણે તેમના પછી ધનલેકાર્થ વાંચ- શ્વર સરિ થયા.
જેમણે પુંડરીક નામના વાદરૂપી સમુદ્રને મથીને એટલે પુંડરીક નામના વાદીને છતી મુજરાજાની આગળ જયલક્ષ્મીને પ્રાપ્ત
કરી છે. ૧૨ ગામના
નગરના
Page #23
--------------------------------------------------------------------------
________________
નો
વિષય
શ્લોક પેજ
૭૫૦
૧|
૭૬૨
૮૧૨
* અનુક્રમણિકા *
લેક પેજનં. વિષય ૧. દશ પ્રાયશ્ચિત્તની સામાન્ય
૨૦. કેટલા મૂલ્યવાળું વસ્ત્ર વ્યાખ્યા. -
સાધુને કપે.
૭૯૭ ૨. આલોચના-પ્રતિક્રમણની
૨૧. રૂપિયાનું પ્રમાણ
૭૯૮ વિશેષ વ્યાખ્યા.
૭૫૧ ૨૨, શય્યાતર પિંડ.
૮૦૦ ૩. મિશ્ર–વિવેક–વ્યુત્સર્ગની
૨૩. શય્યાતર ક્યારે થાય ? ૮૦૨ વિશેષ વ્યાખ્યા.
૭૫૨
૨૪. શય્યાતરની ભજના. ૮૦૩ ૪. તપાદિ પ્રાયશ્ચિત્તની વ્યાખ્યા. ૭૫૪ ૨૫. શય્યાતર પિંડ લેવાના દો. ૮૦૦ ૫. ધ—પદવિભાગ સમાચારી ૭૫૯ ૨૬. શ્રુતમાં સમ્યક્ત્વ. ૮૦૯ ૬. ચક્રવાલ સમાચારી
૭૬૦ - ૯ ૨૭. નિગ્રંથનું ચાર ગતિમાં ગમન ૮૧૦ દશવિધ સમાચારીની
૨૮. ક્ષેત્રતીત.
૮૧૧ વ્યાખ્યા.
૨૯. માર્ગાતીત. ૮. બીજી રીતે દશવિધ સમાચારી. ૭૬૮ ૩૦. કાલાતીત.
૮૧૩ ૯. સંસારચક્રમાં નિગ્રંથપણાની
૩૧. પ્રમાણાતીત.
૮૧૪ ૩૨. દુઃખ શય્યા.
૮૧૬ ૧૦. સાધુઓના વિહારનું સ્વરૂપ. ૭૭૦ ૩૩. સુખશા .
૮૧૭ ૧૧. અપ્રતિબદ્ધ વિહાર. ૭૭૨
૩૪. તેર ક્રિયાસ્થાન.
૮૧૮ ૧૨. જાત-અજત ક૫.
અર્થ-અનર્થ ક્રિયા. ૮૧૯ ૧૩. પરિઠાપનિક અને ઉચ્ચાર
૩૬. હિંસા-અકસ્માત–દષ્ટિ વિપકરણ
સ ક્રિયા.
૮૨૧ ૧૪. દીક્ષાને અયોગ્ય અઢાર પુરુષ ૭૯૦ ૩૭. મૃણા-અદત્તાદાન-અધ્યાત્મક્રિયા ૧૫. જડ તેમજ દુષ્ટ પુરુષની
૩૮. મદ–અમિત્ર-માયા ક્રિયા. વિશેષ સમજ.
૩૯. લોભ-ઈર્યાપથિકી ક્રિયા. ૮૩૨ ૧૬. દીક્ષાને અયોગ્ય વીસ પ્રકારની
૪૦. સામાયિકના ચાર આકર્ષ. ૮૩૬ ત્રી.
૭૯૨
૪૧. વિવિધ ભવમાં પ્રાપ્ત થતા ૧૭. દીક્ષાને અયોગ્ય દસ પ્રકારના
આકર્ષો.
૮૩૮ નપુંસક.
૭૯૩ ૩૧ | ૪૨, અઢાર હજાર શીલાંગ રથ. ૮૩૯ ૧૮. પુરુષોમાં નપુંસક અને
૪૩. એક પ્રકારના શીલના અઢાર સ્વાભાવિક નપુંસક-વચ્ચે
હાર ભેદો શી રીતે થાય ? ૮૪૦ તફાવત.
૭૯૩ ૩૩, ૪૪. યોગ વગેરે પદોની વ્યાખ્યા. ૮૪૧ ૧૯. દીક્ષાને અયોગ્ય વિકલાંગ. ૭૯૫ ૩૩ / ૪૫. બાકીના શીલાંગોના ભાંગા ૮૪૪
પ્રાપ્તિ.
-
૭૮૩
૨૨
૪૯
૫૧ પર
Page #24
--------------------------------------------------------------------------
________________
નં.
વિષય
શ્લોક પેજ. [ નં.
વિષય
શ્લોક પેજ
૮૯૭ ૧૦૩
૪૬. એક-એક શીલાંગની ગાથા. આર્ષ
૭૬. ચાર પ્રકારની ભાષા. ૪૭. સાત નય.
૮૪૭. ૭૭. સત્યભાષાના ભેદનું સ્વરૂપ. ૮૯૧ ૪૮, નિગમ નયનું સ્વરૂપ.
૭૮. મૃષાભાષાના ભેદનું સ્વરૂપ. ૮૯૨ ૪૯. સંગ્રહનયનું સ્વરૂપ
૭૯. મિશ્રભાષાના ભેદ.
૮૯૩ ૧૮ ૫૦. વ્યવહાર નયનું સ્વરૂપ
૮૦. અસત્યામૃષાના ભેદ. ૮૯૪ ૫૧. ઋજુસૂત્ર નયનું સ્વરૂપ.
૮૧. સોલ પ્રકારના વચન. ૮૯૬ ૫૨. શબ્દનયનું સ્વરૂપ.
૮૨. પાંચ પ્રકારના મહિના. ૫૩. સમભિરુઢ નયનું સ્વરૂપ. -
૮૩. નક્ષત્ર વગેરે મહિનાઓનું ૫૪. એવંભૂત નયનું સ્વરૂપ. '
દિન પ્રમાણુ.
૮૯૮ ૧૦૪ ૫૫. સાતે નયના પેટા ભેદની
૮૪. ચાંદ્ર વગેરે પાંચ પ્રકારના વર્ષ ૯૦૧ ૧૦૬ સંખ્યા.
૮૫. લોકસ્વરૂપ.
૧૦૭ ૫૬. વસ્ત્રગ્રહણ વિધાન. ૮૪૯ ૮૬. ઉર્વ-તિર્યગ અને અધે૫૭. કેવું વસ્ત્ર મળે તે શુભ
લેકનું સ્વરૂપ. ૯૦૨ ૧૦૯ અશુભ
૮૭. લેકનું સંસ્થાન ૯૦૫ ૧૧૧ ૫૮. પાંચ વ્યવહારના નામ નિદેશ.
૮૮. ચૌદ રાજલોકના ખંડ બના૫૯. આગમ વ્યવહાર
૮૫૫ વવાની રીત..
૯૦૬ ૧૧૨ ૬૦. શ્રત વ્યવહાર, આજ્ઞા વ્યવહાર
૮૯. લોકના સર્વ ખંડોનું સંખ્યા ૬૧. ધારણ વ્યવહાર
પ્રમાણુ.
૯૧૧ ૧૧૫ ૬૨. છત વ્યવહાર
૮૫૯
૯૦. લેકનું રજજ પ્રમાણ. ૯૧૨ ૧૧૬ ૬૩. પાંચ યથાજાત.
૮૬૦
૯૧. લેકનું ઘન બનાવવાની રીત. ૯૧૩ ૬૪. રાત્રિ જાગરણ
૮૬૧ ૭૩ ૯૨. ઉર્વ લેકના ખંડમાં દેવ૬૫. આલોચના દાતાની ગવેષણું.
લેકનું સ્થાન. ૬૬. ગુરુ શુશ્રુષા કાળ પ્રમાણ ૮૬૩ ૭૫ ૯૩. ત્રણ પ્રકારે સંજ્ઞા. ૯૧૮ ૧૨૨ ૬૭, ઉપધેિ ધોવાને કાળ. ૮૬૪
૯૪. દીર્ધકાલપદેશિકી સંજ્ઞાના ૬૮. ભોજનના ભાગ.
આધારે સંજ્ઞી–અસંજ્ઞા ૬૯, વસતિની શુદ્ધિ.
૫. હેતુવાદોપદેશિકી સંજ્ઞાના ૭૦. સંલેખના.
આધારે સંજ્ઞી–અસંજ્ઞી ૯૨૦ ૭૧. વૃષભ સાધુઓ દ્વારા વસતિ
૯૬. દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાના ગ્રહણ.
૮૭૮ ૮૩
આધારે સંજ્ઞી-અસંજ્ઞી. ૭૨. પાણીને કાળ.. - ૮૮૧ ૮૪ ૯૭. ચાર પ્રકારે સંજ્ઞા.
૯૨૩ ૧૨૬ ૭૩. તિર્યંચ–મનુષ્ય અને દેથી
૯૮. દશ પ્રકારે સંજ્ઞા. ૯૨૪ ૧૨૭ તેમની સ્ત્રીઓ કેટલી ગણી. ૮૮૩
૯૯ પંદર પ્રકારે સંજ્ઞા. ૯૨૫ ૧૨૮ ૭૪. દશ અચ્છેરા.
૮૮૫ ૮૫ ૧૦૦. સમ્યક્ત્વના સડસઠ ભેદ. . ૯૨૬ ૧૨૯ ૭૫. કોના તીર્થમાં કેટલા આશ્ચર્યો. ૮૮૭ ૯૫ / ૧૦૧. ચાર પ્રકારની શ્રદ્ધા. ૯૨૮ ૧૩)
૮૫૮
=
૯૧૬
૯
૧૨૩
A
-
૯૨૨ ૧૨૫
Page #25
--------------------------------------------------------------------------
________________
વિષય
શ્લેક પિજ | ન.
વિષય
શ્લેક પેજ
d,
૧૦૨. ત્રણ પ્રકારના લિંગે. ૯૨૯ ૧૩૧ ૧૩૧. પાંચ વ્રતો.
૯૭૭ ૧૬૯ ૧૦૩. દશ પ્રકારનો વિનય. ૯૩૦ ૧૩૧ ૧૩૨. પાંચ સમિતિ–પાંચ ગતિ ૯૭૮ ૧૬૯ ૧૦૪. ત્રણ શુદ્ધિ.
૯૩૨ ૧૩૨ ૧૩૩. પાંચ જ્ઞાન અને પાંચ ચારિત્ર ૯૭૯ ૧૦૫. પાંચ દૂષણ ત્યાગ. ૯૩૩ ૧૩૩ ૧૩૪. શ્રાવક પ્રતિમા.
૯૮૦ ૧૭૨. ૧૦૬, આઠ પ્રભાવક.
૯૩૪ ૧૩૩ ૧૩૫. પ્રતિભાઓનું કાળમાન. ૯૮૧ ૧૭૩ ૧૦૭. પાંચ ભૂષણ. ૯૩૫ ૧૩૪ ૧૩૬, દર્શન પ્રતિમા.
૯૮૨ ૧૭૩. ૧૦૮. પાંચ લક્ષણ.
૯૩૬ ૧૩૫ ૧૩૭. વ્રત્ત, સામાયિક, પૌષધ ૧૦૯, છ જય ૯૩૭ ૧૩૬ પ્રતિમા
૯૮૩ ૧૭૪ ૧૧૦. છ આગાર.
૯૩૯ ૧૩૭ ૧૩૮. કાઉસગ્ન પ્રતિમા. ૯૮૫ ૧૧૧. છ ભાવના.
૯૪૦ ૧૩૮ | ૧૩૯. પ્રતિમા સિવાયના દિવસે ૧૧૨. સમકિતના છ સ્થાને. ૯૪૧ ૧૩૯
શ્રાવક કેવા પ્રકાર હોય? ૯૮૬ ૧૭૫ ૧૧૩. સમ્યક્ત્વના પ્રકારનું સામાન્ય
૧૪૦. કાયોત્સર્ગમાં શું વિચારે ? ૯૮૭ ૧૭૬ નિરૂપણ.
૯૪-.૧૪૨ | ૧૪૧. અબ્રહ્મવર્જન પ્રતિમા. ૯૮૮ ૧૭૬ ૧૧૪, સમ્યક્ત્વના ભેદને વિસ્તાર. ૯૪૩ ૧૪૪] ૧૪૨. સચિત્તવજન પ્રતિમા. ૯૮૯ ૧૭૭ ૧૧૫. ક્ષાયિક ક્ષાપશમિકની
૧૪૩. આરંભ વજન પ્રેગ્યારંભ વ્યાખ્યા.
૯૪૪ ૧૪૪ ત્યાગ પ્રતિમા
૯૯૦ ૧૧૬. કારક-રોચક-દીપક સમ્યફ
૧૪૪. ઉદ્દિષ્ટ ભોજન વજન પ્રતિમા. ૯૯૧ ૧૭૮ ત્વનું વર્ણન.
૧૪૫. શ્રમણભૂત પ્રતિમા. ૯૯૩ ૧૧૭. ચાર-પાંચ-દશ પ્રકારના
૧૪૬, ધાન્યનું અબીજત્વ. સમ્યક્ત્વને વિસ્તાર.
૪૭ ૧ ૧૧૮ નારક વગેરે જીવોમાં ક્ષાયિક
૧૪૭. ક્ષેત્ર વગેરેથી અચિત્તતા. ૧૦૦૧ ૧૮૧
૧૪૮. વીસ ધાન્ય. વગેરે સમકિતને વિચાર.
૧૦૦૪ ૧૮૩
૧૪૯. સત્તર પ્રકારના મરણ. ૧૦૦૬ ૧૮૩ ૧૧૯, કુલકાટીની સંખ્યા.
૯૬૩ ૧૫૭ ૧૨૦. યોનિ સંખ્યા.
૧૫૦. આવિચી મરણ. ૧૦૦૮ ૧૮૪
૯૬૮ ૧૫૭ ૧૨૧. યોનિના અન્ય પ્રકાર.
૧૫૧. અવધિ અને આત્યંતિક ૯૭૦ ૧૫૯ મરણ
૧૦૦૯ ૧૮૪ ૧૨૨. ત્રિકાલ-દ્રવ્યષક.
૯૭૧ ૧૬૧
૧૫૨, વલન અને વાત ૧૦૧૦ ૧૮૫ ૧૨૩. કાળત્રિક.
૯૭૨ ૧૬૧
૧૫૩. અન્તઃ શલ્ય મરણ. ૧૦૧૧ ૧૮૬ ૧૨૪. દ્રવ્ય ષક,
૯૭૩ ૧૬૨ ૧૫૪. તભવ મરણ
૧૦૧૨ ૧૮૬ ૧૨૫. નવતર.
૯૭૪ ૧૬૩
૧૫૫. બાલ, પંડિત અને ૧૨૬. છવષક અને છ કાય, ૯૭૫ ૧૬૪
મિશ્રમરણ
૧૦૧૪ ૧૮૭ ૧૨૭. છ લેહ્યા.
૯૭૬ ૧૬૫
૧૫૬. છઘસ્થ અને કેવલી મરણ. ૧૦૧૫ ૧૮૮ ૧૨૮. જાંબુ ખાનાર છ પુરૂષે.
૧૬૬
૧૫૭. વૈહાયસ અને ગૃધ્રપૃષ્ઠ ૧૨૯. ગામ-ધાતકનું દષ્ટાંત્ત.
મરણ,
૧૦૧૬ ૧૮૮ ૧૩૦. કાળને કાલાસ્તિકાય કેમ ન
ભક્ત પરિઝા, ઈંગિનિ અને કહેવાય ?
પાદપેગમન મરણુ.
૧૦૧૭ ૧૯૦
૧૭૮ ૧૮૦
૧૫૪
૧૬૮
Page #26
--------------------------------------------------------------------------
________________
નં.
વિષય
શ્લેક પેજ. નં.
વિષય
શ્લેક જિ.
૧૦૧૯
૧૫૯, પોપમ.
૧૦૧૮ ૧૯૩] ૧૮૨. સૂક્ષમ દ્રવ્ય પુગલ ૧૬૦. ૫૫મની ઉપમા કેવા
પરાવત
૧૦૪૩ ૨૦૬ પલ્યવડે અપાય?
| ૧૮૩. બાદરક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત. ૧૦૪૪ ૨૦૦ ૧૬૧. પલ્ય ભરવામાં કેવા
૧૮૪. સૂક્ષ્મક્ષેત્ર પુગલ પરાવર્તા. ૧૦૪૫ ૨૦૭ વાલાચો ?
૧૦૨૦ | ૧૮૫. બાદરકાળ પુગલ પરાવર્ત ૧૦૪૭ ૨૦૮ ૧૬૨. બાદર ઉદ્ધાર પલ્યોપમ. ૧૦૨૧ ૧૯૪ | ૧૮૬. સૂમકાળ પુદ્ગલ પરાવર્ત. ૧૦૪૮ ૨૦૯ ૧૬૩. સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ. ૧૦૨૨ ૧૯૫ | ૧૮૭. રસબંધના સ્થાનેનું ૧૬૪, ૫લ્ય ભર્યા પછી શું કરવું ? ૧૦૨૩ ૧૯૬ પરિમાણુ.
૧૦૫૦ ૨૦૯ ૧૬૫. બાદર અદ્ધા પલ્યોપમ. ૧૦૨૪ ૧૮૮. બાદર સૂકમભાવ પુદ્ગલ ૧૬૬. સૂક્ષમ અદ્ધા પલ્યોપમ. ૧૦૨૫ ૧૯૬ પરાવર્ત.
૧૦૫૨ ૨૧૧ ૧૬૭. સૂકમબાદર ક્ષેત્ર પોપમ. ૧૦૨૬ ૧૯૭ ૧૮૯ પંદર કર્મભૂમિ, ૧૦૫૩ ૨૧૨ ૧૬૮ ઠાંસી ઠાંસીને ભરેલા પલ્યમાં
૧૯૦. ત્રીસ અકર્મભૂમિ. ૧૦૫૪ ૨૧૨ અસપૃષ્ટ આકાશ પ્રદેશ શી
૧૯૧. આઠ મદ.
૧૦૫૬ ૨૧૩ રીતે ?
૧૯૨. ૨૪૩ પ્રાણાતિપાતના ભેદે. ૧૦૫૭ ૨૧૩ ૧૬૯, વાલાગ્ર કરતાં પદ્યમાં
૧૩. પરિણામના ૧૦૮ ભેદ, ૧૦૫૯ ૨૧૪ જેટલા આકાશ પ્રદેશ હોય
૧૯૪. સંકલ્પ વિગેરેનું સ્વરૂપ. ૧૦૬૦ ૨૧૫ તે લેવા–એ અંગે પ્રશ્નોત્તરી.
૧૯૫. અઢાર ભેદે બ્રહ્મચર્ય. ૧૦૬૧ ૨૧૬ ૧૭૦ સાગરોપમ.
૧૦૨૭ ૧૯૮
૧૯૬. કામના ચોવીસ પ્રકાર. ૧૦૬૨ ૨૧૬ ૧૭૧, સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમનું
૧૯૭. દસ પ્રાણુ.
૧૦૬૬ ૨૧૮ પ્રયોજન.
૧૯૮. દસ કલ્પવૃક્ષોના નામો.
૧૦૬૭ ૨૧૯ ૧૭૨, સૂક્ષ્મ અદ્દા સાગરોપમનું
૧૯૯, કહ્યું ક૯૫વૃક્ષ શુ આપે. ૧૦૬૮ ૨૨૦ પ્રયોજન. ૧૦૩૦ ૨૦૦ ૨૦૦. નરકના નામો.
૧૦૭૧ ૨૨૧ ૧૭૩. બાદર-સમ્મક્ષેત્ર સાગરે
૨૦૧. નારકના આવાસ. ૧૦૭૩ ૨૨૨ ૫મનું સ્વરૂપ અને પ્રયોજન. ૧૦૩૧ ૨૦૨, નરક વેદના.
૧૦૭૪ ૨૨૩ ૧૭૪. અવસર્પિણીનું સ્વરૂપ. ૧૦૩૩ ૨૦૧ ૨૦૩. ૫રસ્પર ઉદીરેલી વેદના
૨૨૫ ૧૭૫. છ આરાઓના નામો. ૧૦૩૪ ૨૦ ૨૦૪. પરમાધામીકૃત વેદના.
૨૨૬ ૧૭૬. છ આરાઓનું પ્રમાણ ૧૦૩૫ ૨૦૫. નરકાયું
૧૦૭૫ ૨૨૬ ૧૭૭. ઉત્સર્પિણી.
૧૦૩૮ ૨૦૬. નારક શરીર પ્રમાણ. ૧૦૭૭ ૨૨૭ ૧૭૮. પુદ્ગલ પરાવર્તનનું સ્વરૂપ. ૧૦૩૯ ૨૦૭. ઉત્કૃષ્ટથી ઉત્તર વૈક્રિય ૧૭૯. પુગલ પરાવર્તના ભેદો. ૧૦૪૦ ૨૦૫ શરીર અવગાહના. ૧૦૭૯ ૨૨૮ ૧૮૦. બાદર દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત. ૧૦૪૧ ૨૦૫ ૨૦૮. જધન્ય અવગાહના ૧૦૮૦ ૨૨૮ ૧૮૧. મતાંતરે દ્રવ્ય પુદ્ગલ
૨૦૯. ઉત્પત્તિ અને ચ્યવનને પરાવત ૧૦૪૨ ૨૦૬ | વિરહ કાળ.
૧૦૮૧ ૨૨૯
૧૯૮
૧૦૨૮
Page #27
--------------------------------------------------------------------------
________________
ન
વિષય
૨૧૦. નારાની લેશ્યા. ૨૧૧. નારકનું અવધિજ્ઞાન.
૨૧૨. પરમાધામી.
૨૧૩. નારકમાંથી નીકળેલાઓને
૧૦૮૭
લબ્ધિના સંભવ. ૨૧૪. નરકામાં કાની કાની ઉત્પત્તિ. ૧૦૯૧ ૨૧૫. તિય ચેાની નરકમાં
ઉત્પત્તિ.
૨૧૬. નરકમાં ઉત્પન્ન થનાર અને ચવનાર જીવાની સખ્યા ૨૧૭. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય,
સૌંની જીવાની કાસ્થિતિ. ૧૦૯૪ --૨૩૮ ૨૧૮. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને
૧૦૯૮
સની વાની ભવસ્થિતિ. ૧૦૯૬ ૨૧૯. પૃથ્વીકાયના ભેદ. ૨૨૦. એકેન્દ્રિય વગેરેનું શરીર પ્રમાણુ. ૨૨૧. જળાશયની ઊંડાઈ તેમજ તેના કમળનું દેહમાન ૨૨૨. એકેન્દ્રિયાની અવગાહના. ૨૨૩. વિકલેન્દ્રિયની અવગાહના. ૨૨૪. તિય ચ્ પચેન્દ્રિય અને મનુષ્યાની અવગાહના. ૨૨૫. આ જીવાની ઇન્દ્રિયનું
સ્વરૂપ તથા વિષય ગ્રહણુ. ૧૧૦૫ ૨૨૬. સ્પર્શેન્દ્રિયના અનુભવ અંગે
પ્રશ્નોત્તરી. ૨૨૭. ઇન્દ્રિયાની વિષય ગ્રહણની
શક્તિ. ૨૨૮. જધન્યથી વિષય ગ્રહણનુ
શ્લાક
ન.
પ્રમાણ. ૨૨૯. આ જીવાને લેસ્યા. ૨૩૦. એકેન્દ્રિયાદિની ગતિ.
૧૦૮૩ ૨૩૦
૧૦૮૪ ૨૩૩
૧૦૮૫ ૨૩૪
૧૦૯૮
૨૬
પેજ.
rt'.
૧૦૯૩ ૨૩૮
૧૧૦૪
૧૧૦૫
૨૩૫
૨૩૭
૨૩૮
૨૪૦ ૨૪૦
૧૧૦૦
૨૪૧ ૧૧૦૨ ૨૪૨ ૧૧૦૩ ૨૪૩
૨૪૧
૨૪૩
૨૪૪
૨૪૫
૧૧૦૭ ૨૪૬
૧૧૦૯ ૨૪૭
૧૧૧૦ ૨૪૭
૧૧૧૧ ૨૪૮
વિષય
૨૩૧, ૫ ચેન્દ્રિય તિય ચા તેમજ વિકલેન્દ્રિયની ઉત્પત્તિ,
ન.
૨૩૨. અસખ્ય વર્ષાયુવાળા મનુષ્ય તિય ચાની ઉત્પત્તિ,
૨૩૩. તાપસ અને પરિવ્રાજકેાની
ગતિ. ૨૩૪. ભવ્ય-અભવ્યની ગતિ. ૨૩૫. સાધુ તથા શ્રાવકની ઉત્કૃષ્ટ ઉત્પત્તિ.
૨૩૬. ચૌદપૂર્વધરાની જધન્ય ઉત્કૃષ્ટ ઉત્પત્તિ
૨૩૭. સાધુ તથા શ્રાવકાની જધન્ય ઉત્પત્તિ.
૨૩૮. શેષ તાપસ, ચરક, પરિ ત્રાજકની જધન્ય ઉત્પત્તિ. ૨૩૯. એકેન્દ્રિયાદિની આગતિ.
૨૪૦. ઉત્પત્તિ-મરણના વિરહકાળ
અને સંખ્યા.
શ્લાક
દેવીઓનું ઉત્કૃષ્ટાયુ. ૨૪૯. ભવનપતિ અને વ્યન્તર
દેવીઓનું જધન્યાયું તેમજ વ્યન્તર દેવાનુ’ ઉત્કૃષ્ટાયુ.
૨૫૦. જ્યાતિષી દેવ દેવીઓની
જધન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ.
ન. ન
૧૧૧૩
૧૧૧૪
૧૧૧૫
૧૧૧૬
૧૧૧૮
૧૧૧૯
પેજ
૧૧૨૦
૧૧૨૧
૧૧૧૭ ૨૫૧
૨૪૯
૧૧૩૯
૨૪૯
૨૫૦
૨૫૦
૨૫૧
૨૫૧
૧૧૨૪ ૨૫૩
૨૪૧. દેવાના પ્રકાર અને સ ંખ્યા. ૧૧૨૮ ૨૫૫ ૨૪૨. ભવનપતિ દેવાના નામેા. ૧૧૨૯ ૨૫૬ ૨૪૩. વાણુ વ્યન્તર દેવાના નામેા. ૧૧૩૦ ૨૪૪. વ્યન્તર ભેદ.
૨૫૬
૧૧૩૧
૨૫૬
૨૪૫. જ્યાતિષીના ભેદો.
૧૧૩૩ ૨૫૭
૧૧૩૪ ૨૫૭
૨૪૬. વૈમાનિક દેવલાકના નામેા, ૨૪૭. ભવનપતિ દેવાનુ` આયુષ્ય. ૨૪૮. ભવનપતિ અને વ્યન્તર
૧૧૩૮
૨૫૮
૫૨
૨૫૨
૨૫૯
૧૧૪૦ ૨૦૦
૧૧૪૧ ૨૬૦
Page #28
--------------------------------------------------------------------------
________________
નં.
વિષય
શ્લેક પેજ | નો
વિષય
લેક પેજ
નં.
ન.
૧૧૪૩ ૨૬૧,
૨૫૧. વિમાનિક દેવોની ઉત્કૃષ્ટ
૨૭૨. જે જીવન જે અવસ્થામાં સ્થિતિ
જે આહાર હોય તે. ૧૧૮૧ ૨૭૬ ૨૫૨. વૈમાનિક દેવની અને
૨૭૩. એકેન્દ્રિય વગેરેના અલગ દેવીઓની જધન્ય સ્થિતિ. ૧૧૪૫
આહારની નિયતતા. ૧૧૮૨ ૨૭૭ ૨૫૩. ભવનપતિ દેવોના ભવનની
૨૭૪. દેવના આહારમાં વિશેષતા. ૧૧૮૩ કુલ સંખ્યા તેમજ સ્થાન. ૧૧૪૭ ૨૬૪ ૨૭૫. સાગરેપમની સંખ્યા વડે ૨૫૪. ભવનપતિમાં દરેક નિકાયની
આહાર અને શ્વાસોચ્છવાસનું અલગ અલગ ભવન સંખ્યા. ૧૧૪૮ ૨૬૪ કાળમાન.
૧૧૮૫ ૨૭૮ ૨૫૫. વ્યન્તરના નગરોની હકીક્ત ૧૧૫૦ ૨૬૪] ૨૭૬. જઘન્યાયુવાળાના શ્વાસોશ્વાસ ૨૫૬. સૌધર્મેન્દ્રાદિ પાંચ દેવ
અને આહારનું કાળમાન. ૧૧૮૬ ૨૭૯ લેકના વિમાનની સંખ્યા. ૧૧૫૧ ૨૬૫ | ૨૭૭. એક સાગરોપમ સુધીની ૨૫૭. લાંતકાદિ સાત દેવલોકના
સ્થિતિવાળા દેવના આહાર વિમાનોની સંખ્યા. ૧૧૫૨ ૨૬૫
અને શ્વાસોશ્વાસનું ૨૫૮. રૈવેયક તેમજ અનુત્તરાદિના
કાળમાન. વિમાનોની સંખ્યા ૧૧૫૩ ૨૬૫ | ૨૭૮. પાખંડીના ત્રણ ત્રેસઠ ૨૫૯, સર્વ વિમાનોની સંખ્યા. ૧૧૫૪ ૨૬૫ ભેદ કઈ રીતે ? ૧૧૮૮ ૨૮૦ ૨૬૦. દેના શરીરની અવગાહના. ૧૧૫૫ ૨૬૬ | | ૨૭૯, ક્રિયાવાદીના એકસો એંસી ૨૬૧. દેવોની લેહ્યા. ૧૧૫૯ ૨૬૭
૧૧ ૮૯ ૨૮૨ ૨૬ર, દેવનું અવધિજ્ઞાન, ૧૧૬૧ ૨૬૮ | ૨૮૦. નિત્ય-અનિત્યના કાળાદિ ૨૬૩. અવધિજ્ઞાનનું તિષ્ણુ અને
પાંચ સાથે ભેદો કઈ રીતે ઉર્વક્ષેત્ર પ્રમાણ. ૧૧૬૪ ૨૬૯ થાય ?
૧૧૯૧ ૨૮૨ ૨૬૪. ભવનપતિથી ઈશાન સુધીના
૨૮૧. અક્રિયાવાદીના ચેર્યાસી ભેદ. ૧૧૯૪ ૨૮૬ દેવોને ઉત્કૃષ્ટ જધન્ય ઉપ
૨૮૨. સ્વ–પરના કાળાદિ છ ભેદ પાત વિરહકાળ.
૧૧૬૭ ૨૭૧ સાથે કરતાં જીવાદિ સાત ૨૬૫. સનકુમાર આદિ દેવાનો
તોના ૮૪ ભેદ. ૧૧૯૬ ૨૮૭ ઉપપાત વિરહકાળ. ૧૧૬૮ ૨૭૧ ૨૮૩. અજ્ઞાનવાદીઓના ૬૭ ભેદ. ૧૧૯૯ ૨૮૯ ૨૬૬. મરણ આશ્રયી વિરહકાળ. ૧૧૭૨ ૨૭૨ | ૨૮૪. જીવાદિ નવ તના ૨૬૭. ઉપપાત અને ઉદ્વર્તનાની
સલ્વાદિ સાત ભાંગા સાથે સંખ્યા. ૧૧૭૩ ૨૭૩ ત્રેસઠ ભેદ.
૧૨૦૧ ૨૯૧ ૨૬૮. દેવોની ગતિ.
૧૧૭૪ ૨૭૩ ૨૮૫ ત્રેસઠ ભેદમાં કયા ચાર ૨૬૯. દેવોની આગતિ, ૧૧૭૫ ૨૭૪ ભાંગા ઉમેરતાં સડસઠ ર૭૦. સિદ્ધિગતિમાં વિરહ ૧૧૭૯ ૨૭૫ | થાય? તે
૧૨૦૩ ૨૯૨ ૨૭૧. જીવને આહાર અને શ્વાસ
: ૨૮૬. વિનયવાદીના બત્રીસ ભેદો ૧૨૦૫ ૨૯૨ ગ્રહણ
૧૧૮૦ ૨૭૬ | ૨૮૭. આઠ પ્રકારે પ્રમાદ. ૧૨૦૭ ૨૯૪
ભેદે.
Page #29
--------------------------------------------------------------------------
________________
ન
વિષય
૨૮૮. ભરતા બાર ચક્રવર્તી.
૨૮૯, નવ બળદેવ.
૨૦. નવ વાસુદેવ. ૨૧. નવ પ્રતિવાસુદેવ. ૨૨. ચૌદ રત્ના
૨૯૩. વાસુદેવના રત્ના, ૨૯૪. સાત એકેન્દ્રિય રત્નાનુ
સ્વરૂપ. ૩૦૬ જીવ સખ્યા કુલક
૩૦૩. એક થી છ પ્રકારે વા. ૩૦૮. અંડજ વગેરે આ પ્રકાર જવા ૩૦૯ નવથી ચૌદ પ્રકારે જીવ. ૩૧૦.૫ દરથી એકવીસ
પ્રકારે જીવા.
૩૧૧. બત્રીસ પ્રકારે જીવે!. ૩૧૨. જીવના છપ્પન, અઠ્ઠાવન
૧૨૧૬ ૨૯૮
૧૨૧૮
૨૯૯
૧૨૧૯
૨૯૯
૧૨૨૦
૩૦૦
૧૨૨૧
૩૦૦
-૩૦૦
પ્રમાણ. ૨૫. નવ નિધિના નામેા. ૨૯૬, નૈસર્પ નિધિમાં શું છે ? ૨૯૭. પાંડુક નિધિમાં શું છે ? ૨૯૮, પિંગલ નિધિમાં શુ છે ? ૨૯૯. સ. રત્ન નિધિમાં શું છે? ૧૨૨૨ ૩૦૦. મહાપદ્મ નિધિમાં શું છે? - ૧૨૨૩ ૩૦૧. કાનિધિમાં શું છે ? ૩૦૨, મહાકાલ નિધિમાં શું છે? ૩૦૩, માવનિધિમાં શું છે ? ૩૦૪ શખ મહાનિધિમાં શું છે ?
૩૦૧
૧૨૨૪
૩૦૧
૧૨૨૫
૩૦૧
૧૨૨૬ ૩૦૨
૩૦૫. નવ નિધિઓનું* સામાન્ય
તેમજ એકસા સાળ ભેદ કેવી રીતે
ક્લાક ન.
ન
ન.
૩૧૩. વાના એકસો છેતાલીસ
ભેદો.
૧૨૦૯
૨૯૪
૧૨૧૧
૨૯૫
૧૨૧૨
૨૯૫
૧૨૧૩
૨૯૫
૧૨૧૪ ૨૯૬
૧૨૧૫ ૨૯૮
૨૮
૧૨૨૭ ૩૦૨
૧૨૨૮ ૩૦૨
૧૨૩૨ ૩૦૪
૧૨૩૨ ૩૦૪
૧૨૩૬ ૩૦૫
૧૨૩૭ ૩૦૬
૧૨૪૦ ૩૦૭ ૧૨૪૩ ૩૦૭
૧૨૪૪
૧૨૪૬
૩૦૮
ન.
૩૧૪. મૂળ આઠ ક
૩૧૫. ઉત્તર ૧૫૮ ભેદ.
૩૦૯ -
૩૧૬. જ્ઞાનાવરણીય
૩૧૭. દશ નાવરણીય–વેદનીય ૩૧૮. મેાહનીય.
૩૧૯ આયુષ્ય-ગાત્ર-અતરાય, ૩૨૦, નામકર્મ કેટલા ભેદે ? ૨૨૧. નામકર્મ ના બેતાલીસ ભેદા, કઈ રીતે ? ૩૨૨, નામક ના સડસઠ ભેટા
કઈ રીતે ?
૩૨૩.
નામકર્મના એકસા ત્રણ
બંધ કઈ રીતે ?
૩૨૪. મતિજ્ઞાનની વ્યાખ્યા.
વિષય
ક.
૩૨૫. શ્રુતજ્ઞાન,
૩૨૬, અવિધ, મનઃ૫ વ,
દેવળાન
૩૨૭. ચક્ષુ'નાદિ ૯ ભેદાની
૩૨૮. ૩૨૯.
દામ્યા.
વેદનીય કર્મોની વ્યાખ્યા.
માનીય કર્મો તથા
કષાયની વ્યાખ્યા.
૩૩૦. નાથાય.
૩૩૧,
આયુષ્ય, ગાત્ર, અતરાય
કમની વ્યાખ્યા. ૩૩૨. નામકમ માં ગતિ, જાતિ.
૩૩૩. શરીર, ઉપાંગ
૩૩૪, ધન, સુધાતન, સંઘપણુ, ૩૩૫. સસ્થાન
૩૩૬, વધુ ચતુ.
૩૩૭. અગુરુલઘુ, ઉપઘાત,
પરાધાત, આનુપૂર્વી.
૩૩૮. ઉચ્છ્વાસ તેમજ તે અગે પ્રશ્નોત્તરી.
ફ્લાય પેજ
ન'. ન..
૧૨૪૯ ૩૧૦
૧૨૫૧ ૩૧૧
૧૨૫૩ ૩૧૨
૧૨૫૪ ૩૧૨
૧૨૫૬ ૩૧૩
૧૨૫૯ ૩૧૪
૧૨૬૧
૩૧૫
૧૨૬૨
૧૨૬૭
૧૨૭૨
૩૧૫
૩૧૬
૩૧૭
૩૨૦
૩૨૧
૩૨૨
૩૨૩
૩૨૪
૩૨૪
૩૨૫
૩૨૬
૩૨૬
૩૨૭
૩૨૮
૩૨૯
૩૩૦
૩૩૦
૩૩૧
Page #30
--------------------------------------------------------------------------
________________
વિષય
૩૩૯. આતપ, ઉદ્યોત, વિહાયાગતિ ૩૪૦. ત્રસ, સ્થાવરાદિ.
૩૪૧. પ્રત્યેક, સાધારણ તથા તે અંગે પ્રશ્નોત્તરી. ૩૪૨. સ્થિર. અસ્થિરાદિ. ૩૪૩. યશ અપયશ, નિર્માણ, તીર્થ”કર.
t'.
૩૪૪. બંધ, ઉદ્દય, ઉદીરણા, સત્તાનું સ્વરૂપ. ૩૪૫, બંધ વિગેરે સ્થાનાનું
સ્વરૂપ.
૩૪૬. ખંધાદિમાંઉત્તરપ્રકૃતિએ. ૩૪૭. આઠે કર્માની અબાધાસહિત ક સ્થિતિ. ૩૪૮. કર્મોની જધન્યસ્થિતિ. ૩૪૯, કર્માની ઉત્કૃષ્ટ સ્થિત્તિના
શ્લાક ન.
ન.
ન.
૩૩૧
૩૩૨
૧૨૭૬
૨૯
૩૩૩
૩૩૪
૧૨૭૭ ૩૩૭
૧૨૭૯ ૩૩૯
૩૩૬
૧૨૮૦ ૩૪૦ ૧૨૮૧ ૩૪૧
૧૨૮૨ ૩૪૨
૧૨૮૩ ૩૪૨
અબાધાકાળનું પ્રમાણુ, ૩૫૦. બેંતાલીસ પુણ્ય પ્રકૃતિ. ૩૫૧. બ્યાસી પાપ પ્રકૃતિ. ૩૫૨, પેટા ભેદ સિંહત છ ભાવે. ૧૨૯૦ ૩૫૩. ઔપમિક અને ક્ષાયિકના
૧૨૮૭
૩૪૩
૩૪૪
એ ભેદાની વ્યાખ્યા. ૩૫૪, ક્ષાયેાપામિક ભાવના અઢાર ભેદ.
૩૫૫. ઔદિયક ભાવના એકવીસ ભેદા. ૩૫૬. પારિણામિક ભાવના ત્રણ
૧૨૯૪
ભેદ. ૩૫૭. પાંચે ભાવના ત્રેપન ભેદ. ૧૨૯૪ ૩૫૮. સંયાગી ભાંગા.
૩૫૯. અવાંતર ભેદા વડે પંદર
સચેાગી ભાંગા ૩૬૦. છ ભાંગા કયા જીવામાં સભવે તે
૧૨૯૫
૩૩૫ ૩૬૬, સાસ્વાદન.
૧૨૯૧ ૩૪૫
૧૨૯૭
૧૨૯૨ ૩૪૬
૧૨૯૩ ૩૪૭
૩૪૮
૩૪૮
૩૪૮
વિષય
૩૬૧. ગુણુઠાણામાં પાંચ ભાવાના વિચાર.
ન',
૩૪૯
૩૬૨. જીવના ચૌદ પ્રકાર. ૩૬૩. અજીવના ચૌદ ભેદ. ૩૬૪. ચૌદ ગુણસ્થાનકના નામ. ૩૬૫. મિથ્યાત્વ.
૩૬૭. મિશ્ર, અવિરતિ, દેશિવરતિ.
પ્રમાણુ. ૩૭૯. ચારે ગતિના જીવાની
૩૬૮. પ્રમત્ત, અપ્રમત્ત. ૩૬૯, અપૂર્વ કરણ.
૩૭૦. અનિવૃત્તિ બાદર સૂક્ષ્મ સપરાય
૩૭૧. ઉપશાંત મેાહ, ક્ષીણકષાય. ૩૭૨. સયેાગી કેવલી, અયાગી કેવલી ૩૭૩. શૈલેશીકરણની પ્રક્રિયા. ૩૭૪. ચૌદ મા ણા.
૩૭૫. બાર ઉપયાગ ૩૭૬. પૌંદર યાગ. ૩૭૭,ગુણુઠાણા પરલાક ગિત. ૩૭૮.ગુણુઠાણુાઓનું કાળ
ઉપર
વિધ્રુણાના ઉત્કૃષ્ટ કાળ.
૩૮૦. સાત સમુદ્ધાત ૩૮૧. કયા જીવાને કા
ક્લાક પેજ
vt. vt.
૩૮૫. ચાર અણુાહારી. ૩૮૬. સાત ભયસ્થાના.
૩૮૭. અપ્રશસ્ત છ ભાષાઓ. ૩૫૦ ૩૮૮. અણુવ્રતાના ભાંગા
૧૨૯૯ ૩૫૨
૧૩૦૦ ૩૫૩
૧૩૦૧ ૩૫૪
૧૩૦૨
૩૫૧
૩૫૭
૩૧૮
૩૬૦
૩૬૧
૩૬૨
૧૩૦૩
૧૩૦૪
૧૩૦૧
૩૬૪
૩૬૪
૩૬૫
૩૬૬
૩૬૭
૩૬.
૩૬૯
૧૩૦૬ ૩૭૨
૧૩૦૭ ૩૭૩
૧૩૧૦ ૩૭૫
૧૩૧૧
૩૭૫
સમુદ્ધાત ?
૧૩૧૩
૩૭૯
૩૮૨. વિસ્તારથી કેવલી સમુદ્ધાત ૧૩૧૩ ૩૮૩. છ પર્યાપ્તિ.
૧૩૧૭
૩૮૧
૩૮૪. પર્યાસિઆના રચના કાળ.
૧૩૧૮ ૩૮૩
૧૩૧૯ ૩૮૪
૧૩૨૦ ૩૮૫
૧૩૨૧ ૩૮૬
૧૩૨૨ ૩૮૭
662
Page #31
--------------------------------------------------------------------------
________________
૩૦.
નં.
વિષય
શ્લોક પેજ | નં.
વિષય
શ્લોક પેજ
ગર્ભસ્થિતિ
૩૮૯. પહેલા ત્રણ ભેદની
૪૦૬. બાર વ્રતના અનુસારે ભેદ. ૧૩૫૦ ૪૦૬ વ્યાખ્યા.
.૧૩૨૩ ૪૦૭. અઢાર પા૫સ્થાનક. ૧૩૫૧ ૪૦૬ ૩૯૦. ભગવતી સૂત્રાનુસાર
૪૦૮. મુનિના સત્યાવીશ ગુણ. ૧૩૫૪ ૪૦૮ ૭૩૫ ભેદ.
૧૩૨૪ ૩૯૦ | ૪૦૯. શ્રાવકના એકવીસ ગુણે. ૧૩૫૬ ૪૦૯ ૩૯૧. ગ્રંથકારની બીજી રીતે
૪૧૦. તિયચીણીની ઉત્કૃષ્ટ પ્રરૂપણું.
, ૧૩૨૫ ૩૯૨ ૩૯૨. પૂર્વના નવ ભાંગાના
૪૧૧ મનુષ્ય સ્ત્રીની ઉત્કૃષ્ટ ૧૪૭ ઉત્તર ભાંગા ૧૩૨૬ ૩૩ ગર્ભસ્થિતિ અને મનુષ્ય ૩૯૩. શ્રાવકેના ૭૩૫ ભેદે. ૧૩૨૭ ૩૯૩ પુરૂષના ગર્ભની કાયસ્થિતિ. ૧૩૬૦ ૪૧૨ ૩૯૪. આ ભાંગાઓના પચ્ચક્ર
૪૧૨. ગર્ભસ્થિતિ છવને આહાર. ૧૩૬૧ ૪૧૩ ખાણમાં કુશળ કેણ? ૧૩૨૮ ૩૯૪ | ૪૧૩ કેટલા કાળે ગર્ભોત્પત્તિ. ૧૩૬૩ ૪૧૩ ૩૯૫. છ ભાંગાના એકવીસ
૪૧૪. ગર્ભમાં કેટલા પુત્રો-છ ઉત્તરભેદ.
૧૩૨૯ ૩૯૪ ઉત્પન્ન થાય અને પુત્રના ૩૯૬. છ ભાંગાવડે થતી દેવકુલિકા. ૧૩૩૦ ૩૯૫ પિતા કેટલા હેય. ૧૩૬૪ ૪૧૪ ૩૯૭. એક-કિ વિગેરે સંયોગ
૪૧૫, સ્ત્રીઓને ગર્ભ ન રહેવાને જણાવનાર ગુણકારની
કાળ અને પુરુષને અબીજ સંખ્યા કઈ રીતે આવે છે. ૧૩૩૪ ૩૯૬ | થવાને કાળ.
૧૩૬૫ ૪૧૪ ૩૯૮, સ્થાપનાને કેડે.
૩૯૮
૪૧૬, શુક્ર વિગેરે શરીરના આધા૩૯૯, બીજી રીતે સંગોની
રનું કારણ.
૧૩૬૭ ૪૧૫ સંખ્યા જાણવાનો ઉપાય. ૧૩૩૫ ૩૯૮૫ ૪૧૭. મનુષ્યના શરીરની પાંસળી, ૪૦. બારે દેવકુલિકાઓની ક્રમસર
જીભ, આંખ, માથુ વિગેગુણાકારરૂપ સંખ્યા, ૧૩૩૬ ૩૯૯ રેનું પ્રમાણ. ૪૦૧. બારે દેવકુલિકાઓની ક્રમસર
૮, હૃદય, દાંત, કાળજું, હાથ,
આંગળી વિગેરેનું પ્રમાણ. ૧૩૭૦ ૪૧૬ ગુણ્ય સંખ્યા.
૧૩૩૮ ૩૯૯ ૪૦૨. આઠ પ્રકારે “દિવિધિ
૪૧૯ પુરુષની નાભિમાંથી નીકળતી ત્રિવિધ.” ૧૩૪ર ૪૦૧
સાતસો નસો શરીરમાં ક્યાં
ક્યાં જાય છે ? ૧૩૭૨ ૪૧૭ ૪૦૩. ૧૬૮૦૮ શ્રાવકેના ભેદના
| ૪૨૦. સ્ત્રી અને નપુંસકોને આ પહેલા એક વિગેરે સયોગોનું
નસો કેટલી હોય ? ૧૩૭૯ ૪૧૮ - પરિમાણુ બતાવનાર ગુણ
૪૨૧. સંપૂર્ણ શરીરમાં રોમરાજ કારક સંખ્યા. ૧૩૪૪ ૪૦૧
કેટલી ?
૧૩૮૦ ૪૧૮ ૪૦૪. પાંચમી દેવકુલિકાની ગુણ્ય
૪૨૨, શરીરમાં પેશાબ, લોહી રાશ.
૧૩૪૫ ૪૦૨ તથા ચરબીનું પ્રમાણ. ૧૩૮૧ ૪૧૮ ૪૦૫. પાંચમી દેવકુલિકાની આવેલ
૪૨૩. શરીરમાંથી મલ નીકળવાના સંખ્યા. ૧૩૪૬ ૪૦૨
દ્વારા કેટલા ? કયા કયા. ૧૩૮૩ ૪૧૯
Page #32
--------------------------------------------------------------------------
________________
વિષય
શ્લોક પેજ | નં.
વિષય
શ્લોક પેજ
૪૪૦
૪૪૧
૪૨૪. સમ્યક્ત્વ વિગેરે ઉત્તમ
૪૪૭. ભક્સભોજનની વિશેષ ગુણોની પ્રાપ્તિમાં ઉત્કૃષ્ટથી
સમજૂતી.
૧૪૧૩ ૪૩૬ પડતું અંતર.
૪૪૮. જસ્થાન વૃદ્ધિહાનિના નામો ૧૪૧૮ ૪૨૫. મૃત્યુ પછી કયા છે
૪૪૯. કંડક કોને કહેવાય ?
૪૩૮ મનુષ્ય ભવ ન પામે ? ૧૩૮૫ ૪૨૦ ૪૫૦. ટ્રસ્થાને કેટલા છે.
૪૪૦ ૪૨૬, પૂર્વાગનું માપ. ૧૩૮૬ ૪૨૦ | ૪૫૧. જસ્થાનમાં ભાગ ૪૨૭. પૂર્વનું માપ.
૧૩૮૭ ૪૨૧ કેવા લેવા ? ૪૨૮. લવણસમુદ્રની શિખાનું
ષટસ્થાનની સ્થાપના કેવી પ્રમાણ.
૧૩૮૮ ૪૨૧ રીતે કરવી ? ૪૨૯. ત્રણ અંગુલને નામનિર્દેશ. ૧૩૮૯ ૪૫૩. જેમનું અપહરણ ન થાય ૪૩૦. ઉન્મેધાંગુલ કેટલા પ્રમા
એવી વ્યક્તિ.
૧૪૧૯ ૪૪૨ ણનું છે?
૧૩૯૦ ૪૨૨ ] ૪૫૪, લઘુ હિમવંત પર્વતની ૪૩૧. ઉત્સવગુલની ઉત્પત્તિમાં
પૂર્વ-પશ્ચિમ દિશાના બીજા માપ. ૧૩૯૧ અંતર્દીપ
૧૪૨૦ ૪૪૩ ૪૩૨. ઉલ્લેવાંગુલમાં પરમાણું
૪૫૫. ઈશાન વિગેરે ચાર વિદિશાકેટલા ?
૧૩૯૨ ૪૨૪ એના અંતરે ૧૪૨૨ ૪૪૪ ૪૩૩. ઉત્સવાંગુલનો ઉપસંહાર. ૧૩૯૩ | ૪૫૬, આ દ્વીપ પર રહેલા મનુષ્યનું ૪૩૪. આમાંગુલનું સ્વરૂપ, ૧૩૯૪ ૪૨૫
સ્વરૂપ ૧૪૨૯ ૪૪૫ ૪૩૫, આભાંગુલાભાસ કોને
૪૫૭ ચારે ગતિના જીવો અને સિદ્ધો કહેવાય. ૧૩૯૫ ૪૨૫
આશ્રયી અલ્પબદુત્વ ૧૪૩૨ ૪૪૮ ૪૩૬. પ્રમાણાંગુલનું સ્વરૂપ. ૧૩૯૬ ૪૨૬ | ૪૫૮ નારક, તિર્યંચાદિ આઠ જીવનું ૪૩૭. ત્રણે અંગુલીના ત્રણ-ત્રણ
અલ્પબહુત્વ. ૧૪૩૩ ૪૪૮ ભેદો.
. ૪૨૮ | ૪૫૯. ત્રસકાયાદિ જીવોનું ૪૩૮. કયા અંગૂલવડે પદાર્થ
અલ્પબહુત્વ. અપાય ?
૧૩૯૭ ૪૬૦. એકેન્દ્રિયાદિ જાતિની અપે. ૪૩૯, તમરૂકાયનું સ્વરૂપ, ૧૩૯૮ ૪૩૦ ક્ષાએ જીવોનું અલ્પબહુત્વ.૧૪૩૫ ૪૫૦ ૪૪૦. તમસ્કાયનું સંસ્થાન ૧૪૦૧ ૪૩૦ ૪૬૧. જીવ, પુગલ વિગેરેનું ૪૪૧, તમાકાયનો વિલંભ અને
અ૮૫બહુત્વ,
૧૪૩૬ ૪૫૦ પરિધિ.
૧૪૦૨ ૪૩૨ | ૪૬૨, યુગપ્રધાન આચાર્યોની ૪૪૨. અનંતષટ્રક. ૧૪૦૪ ૪૩૩ સંખ્યા.
૧૪૩૭ ૪૫૧ ૪૪૩. અષ્ટાંગ નિમિત્ત ૧૪૦૫ ૪૩૩, ૪૬૩. ઉત્સર્પિણીના અંતિમ ૪૪. આઠે નિમિતોની વ્યાખ્યા. ૧૪૦૬ ૪૩૩] જિનના તીર્થનું પ્રમાણ. ૧૪૩૮ ૪૫ર ૪૪૫. માન–ઉન્માન અને પ્રમાણ. ૧૪૧૦ ૪૩૫ [૪૬૪. દેવોને પ્રવિચાર. ૧૪૩૯ ૪૫૨ ૪૪૬. અઢાર પ્રકારે ભજ્યભજન ૧૪૧૧ ૪૩૬૫ ૪૬૫. કૃષ્ણરાજીનું સ્થાન : ૧૪૪૧ ૪૫૪
૧૪૩૪ ૪૪૮
Page #33
--------------------------------------------------------------------------
________________
૩૨
નં.
વિષય
શ્લોક પેજ
નં.
વિષય
શ્લોક પેજ
૪૬૬. કૃષ્ણરાજીનું સ્વરૂપ. ૧૪૪૨ ૪૫૪ ૮૯૧, સિદ્ધાયતનેનું પ્રમાણ. ૧૪૭૬ ૪૭૧ ૪૬૭. તેની સ્થાપના
૧૪૪૩ ૪૫૪ ૪૯૨. અંજનગિરિની વાવડીઓનું ૪૬૮. તેનું પ્રમાણ.
૧૪૪૪ ૪૫૬ વર્ણન.
૧૪૭૯ ૪૭૨ ૪૬૯. તેમાં રહેલા વિમાનની
૪૯૩. વાવડીના નામોમાં ફરક. ૧૪૮૭ ૪૭૩ સંજના.
૧૪૪૫ ૪૫૬ ] ૪૯૪. નંદીશ્વર દ્વીપ વિષયક ૪૭૦. વિમાનના નામ.
૧૪૪૬ ૪૫૬ ઉપસ હાર,
૧૪૯૧ ૪૭૪ ૪૭૧. તેમાં રહેલા દે.
૧૪૪૭ ૪૫૬ ૪૯૫. લબ્ધિઓના નામ ૧૪૯૨ ૪૭પ ૪૭૨. વિમાનના ક્રમાનુસારે નામો. ૧૪૪૮ ૪૫૭ | ૪૯૬. આમશૌષધિ વગેરે પાંચ ૪૭૩. દેવોને પરવાર,
૧૪૪૯ ૪૫૭ લબ્ધિઓની વ્યાખ્યા. ૧૪૯૬ ૪૭૬ ૪૭૪. અસ જઝાય ક્યારે થાય? ૧૪૫૦ ૪૫૭ ૪૯૭. સંભિન્નશ્રોતે લબ્ધિની ૪૭૫. સંયમઘાતી ભેદોનો ચાર
વ્યાખ્યા.
૧૪૯૮ ૪૭૬ પ્રકારનો પરિહાર,
૧૪૫ર ૪૫૮ ૪૯૮. ઋજુમતિ-વિપુલમતિ ૪૭૬, ઔત્પાતિક
૧૪૫૩ ૪૫૯ લબ્ધિની વ્યાખ્યા. ૧૪૯૯ ૪૭૭ ૪૭૭. પાંશુ તેમજ રજઉદઘાતની
૪૯૯, આશીવિષલબ્ધિની વ્યાખ્યા. ૧૫૦૧ ૪૭૮ વ્યાખ્યા.
૧૪૫૪ ૪૫૯ ૫૦૦. ક્ષીરમધુસપિરાશવ અને ૪૭૮. દેવ.
૧૪૫૫ ૪૬૦ કાષ્ઠક બુદ્ધિલબ્ધિની ૪૭૯, દિગ્દાહ,
૧૪૫૬ ૪૬૦ વ્યાખ્યા.
૧૫૦૨ ૪૭૮ ૪૮૦. ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણાદિ
૫૦૧. પદાનુસારી અને બીજ બુદ્ધિ વખતે.
૧૪૫૭ ૪૬૧ લબ્ધિની વ્યાખ્યા. ૧૫૦૩ ૪૭૮ ૪૮૧. ચાર મહામહ
૧૪૫૮ ૪૬૨ ૫૦૨. અક્ષીણ મહાનસીલબ્ધિની ૪૮૨, સૂર્ય-ચંદ્ર ગ્રહણ સમયે
વ્યાખ્યા,
૧૫૦૪ ૪૮૦ જઘન્ય ઉત્કૃષ્ટથી અસજઝા
૫૦૩. ભવસિદ્ધિક પુરૂષ વિષયક અને કાળ. ૧૪૫૯ ૪૬૨ લબ્ધિઓ
૧૫૦૫ ૪૮૩, વ્યગ્રહજ અસજઝાય. ૧૪૬૧
તેજલેશ્યા-શીતલેશ્યા ૪૮૪, શારીરિક અસજઝાય. ૧૪૬૪ ૪૬૫ લબ્ધિનું વર્ણન.
૪૮૦ ૪૮૫. કાળ અને ભાવથી
અણુત્વાદિ લબ્ધિઓનું અસજઝાય. ૧૪૬૫ ૪૬૬ સામાન્ય વર્ણન.
૪૮૧ ૪૮૬, તિર્યંચના બીજા પણ
૫૦૬. ભવ્ય સ્ત્રીઓ તથા અભવ્ય અસ્વાધ્યાય પ્રસંગે ૧૪૬૭ ૪૬૭
પુરુષ–સ્ત્રીઓને કઈ-કેટલી ૪૮૭, મનુષ્ય સંબંધિત અરજઝાય. ૧૪૬૯ ૪૬૮
લબ્ધિઓને અભાવ. ૧૫૦૬ ૪૮૨ ૪૮૮. હાડકાં સંબંધી અરજઝાય. ૧૪૭૧ ૪૬૯ ૫૦૭. ઈન્દ્રિયજય તપ.
૧૫૦૯ ૪૮૨ ૪૮૯. નંદીશ્વર દ્વીપને વિકંભ. ૧૪૭૨ ૪૭૦ | ૫૦૮. ગશુદ્ધિ ત૫.
૧૫૧૦ . ૪૮૨ ૪૯૦. અંજનગિરિ વગેરેનું
૫૯. જ્ઞાન-દર્શન-ચારિત્રને તપ. ૧૫૧૧ ૪૮૩ વર્ણન,
૧૪૭૩ ૪૭૦ ૫૧૦ કષાયવિજય તપ, ૧૫૧૨ ૪૮૩
Page #34
--------------------------------------------------------------------------
________________
વિષય
૫૧૧. કદન તપ. ૫૧૨, લઘુસિંહ નિષ્ક્રીતિ તપ ૫૧૩, મહાસિંહ નિષ્ક્રીડિત તપ.
૫૧૪, મુક્તાવલીનપ
૫૧૫. રત્નાવલી તપ. ૫૧. કનકાવતી તા.
૫૧૭, ભતપુ
ન..
૫૧૮. મહાભદ્રપ
૫૧૯, ભદ્રોતર તપ.
૫૨૦, સ તાભદ્ર તપ, ૫૨૧. સર્વ સૌખ્ય સપત્તિ તપ
૫૨૨, રાહિણી તપ.
૧૨૩. શ્રુતદેવતા તપ. ૫૨૪, સર્વાંગ સુ“દર તપ ૫૨૫, નિરુશિખ તપ
પર૬. પરમભૂષણુ તપ ૫૨૭. આયતિજન ગ્રુપ. ૫૨૮. સૌભાગ્યું. કલ્પવૃક્ષ તપ. ૫૨૯. તીથ કરમાતા તપ.
૫૩૦. સમવસરણુ તપ. ૫૩૧. અમાવસ્યા તપ.
૫૩૨. પુ ડરીક તપ. ૫૩૩. અક્ષયનિધિ તપ. ૫૩૪. વમળ્યા. ચંદ્રપ્રતિમા. ૫૩૫. વજમા ચંદ્રપ્રતિમા,
ક્લાક પેજ
ન.
૩૩
વિષય
૧૫૬૧ ૫૦૧
૫૩૬, સપ્ત સપ્તમિકાની પહેલી ચાર પ્રતિમા. ૫૩૭. આય બિલ વર્ધમાન તપ. -૧૫૬૪, ૫૦૩ ૫૩૮. ગુણુરત્ન સ’વત્સર તર્પ.
૧૫૬૬ ૫૦૪
૧૫૭૧ ૫૦૬
ન
૧૫૧૩
૪૮૩
૧૫૧૫ ૪૮૪ ૧૫૧૯ ૪૮૬ ૧૫૨૩ ૪૮૭
૧૫૨૫ ૪૮૮
૧૫૨૮ ૪૯૦ ૧૫૩૦ ૪૯૧ ૧૫૩૨ ૪૯૨ ૧૫૩૫ ૪૯૩ ૧૫૩૭ ૪૯૪
૧૫૪૧ ૪૯૫
૧૫૪૨ ૪૯૫ ૧૫૪૩ ૪૯૬ ૧૫૪૪ ૪૯૬ ૧૫૪૫ ૪૯૬ ૧૫૪૬ ૪૯૭
૧૫૪૭ ૪૯૭
૧૫૪૮ ૪૯૭
૧૫૫૦ ૪૯૭ ૧૫૫૧ ૪૯૮
૧૫. ૧૫૫૨ ૪૯૮ ૫૪૯. આ દેશાના નામ, ૧૫૫૩ ૪૯૮ ૫૫૦, સિદ્ધના એકત્રીસ ગુણુ, ૪૯૯ ૫૫૧. ખીજી રીતે એકત્રીસ સિદ્ધોના
૧૫૫૪
૫૩૯. પાતાળ કળશનું સ્થાન, ૫૪૭. પાતાળકળાના નામ વગે
૫૪૫. ૫૪૬.
૧૫૭૨ ૫૦૬
૧૫૭૪ ૫૦૬
રંતુ* વન. ૫૪. પાતાળકળશના અધિષ્ઠાયક દેવાના નામેા. ૫૪૨. લઘુપાતાળ કળરોાની હકીકત. ૧૫૭૫ ૫૦૭ ૫૪૩. લઘુપાતાળ કળશાનુ` પ્રમાણુ. ૧૫૭૬ ૫૦૭ ૫૪૪. નાના તેમજ મોટા પાતાળ
કળશાના વાયુ વગેરેના
વિભાગ.
આહારકનું સ્વરૂપ. ચૌદપૂર્વી શા માટે
ફ્લાક પેજ ન. t'.
આહારક શરીર બનાવે ? ૫૪૭. અના દેશાના નામ ૫૪૮. સામાન્યથી અના દેશનુ
૧૫૫૫ ૪૯૯
ગુા. ૧૫૫૯ ૫૦૦ | ૫૫૨. પ્રશસ્તિ,
ફૅ
૧૫૭૭ ૫૦૭
૧૫૮૦ ૫૧૦
૫૧૧
૧૫૮૨ ૧૫૮૩ ૫૧૧
૧૫૮૬ ’૫૧૨ ૧૫૮૭ ૫૧૨
૧૫૯૩ ૫૧૪
૧૫૯૪ ૫૧૫
૧૫૯૫ ૫૧૬
Page #35
--------------------------------------------------------------------------
________________
૫૫ ૧૦૮ ૧૧૦ ૧૧૧ ૧૧૭ ૧૨૦
૧૬૭
૧૯૨ ૨૦૩ ૨૮૩ ૨૮૮ ૨૯૩ ૩૫૬ ૩૬૭
ચિત્ર-યંત્રની અનુક્રમણિકા ૪
- વિષય ૧. અઢાર હજાર શીલાંગરથ.. ૨. ઉર્વક ચિત્ર, ૩. સાત નરક. ૪. ચૌદરાજ લેકને યથથ દેખાવ.
લેક સ્વરૂપ (ખંડુક ચિત્ર).
ચતુર્દશ જવાત્મક લેકની સ્થાપના . ૭. છ લશ્યાનું સ્વરૂપ. : ૮. ૫ પમના માપ માટે ધનવૃત્ત પ્યાલો. = ૯, બાર આરાનું કાળચક્ર. ૧૦. ક્રિયાવાદી ૧૮૦ ભેદની સ્થાપના. ૧૧. અક્રિયાવાદીના ૮૪ ભેદ. . ૧૨, અજ્ઞાનવાદીઓના ૬૭ ભેદે. ૧૩. ચૌદ ગુણસ્થાન (સંક્ષિપ્ત) ૧૪. ચૌદ ગુણસ્થાન (વિસ્તાર) . ૧૫, કેવળી સમુદ્દઘાત ૧૬. યોગો અને કરણોના ૨૧ ભાંગાને કેડે. ૧૭. યોગો અને કરણોના ૪૯ ભાંગાને કોઠે. ૧૮ વ્રતયંત્રની સ્થાપના ૧૯. ઘન–સૂચિ-અતર ૨૦. અરુણુવર સમુદ્રમાંથી ઉછળતી તમાકાયને દેખાવ, ૨૧. લવણસમુદ્રમાં પ૬ અન્તર્લિંપો દેખાવ. ૨૨. અષ્ટકૃષ્ણરાજ ચિત્ર ૨૩. લઘુસિંહનિષ્ક્રિડિત તપની સ્થાપના કોઠે. ૨૪. મહાસિંહ નિષ્ક્રિડિત તપની સ્થાપનાને કઠો. ૧૫. મુકતાવલી તપની સ્થાપના. ૨૬, રત્નાવલી તપની સ્થાપના ૨૭. ભદ્રતપની સ્થાપના. ૨૮, મહાભદ્ર તપની સ્થાપના. ૨૯. ભદ્રોત્તર તપની સ્થાપના. ૩૦. સર્વતાભદ્ર તપની સ્થાપના, ૩૧, પાતાલ કલશ,
૩૮૦
૩૮૯ ૩૨ YOY ૪૨૭ ૪૩૧
૪૫૫
૪૮૫
૪૮૬
૪૮૭
૪૮૯
૪૯૨
૪૯૩ ૪૩
૪૪ ૫૦૮
Page #36
--------------------------------------------------------------------------
________________
હાલાર તીર્થાધિપતિ શ્રી મહાવીર સ્વામિને નમઃ
ऐं नमः પ્રવચન-સારોદ્ધાર (ભાવાનુવાદ સહિત)
ભાગ-૨
૯૮. દશ પ્રાયશ્ચિત્ત आलोयण १ पडिकमणे २ मीस ३ विवेगे ४ तहा विउस्सग्गे ५ ।। तव ६ छेय ७ मूल ८ अणव ट्ठिया य ९ पारंचिए चेव १० ॥७५०॥
૧. આલોચના, ૨. પ્રતિકમણ, ૩. મિશ્ર, ૪, વિવેક, ૫. કાયોત્સર્ગ, ૬. ત૫, ૭, છેદ, ૮, મૂલ, ૯. અનવસ્થાપ્ય અને ૧૦. પરાંચિત-એ દસ પ્રાયશ્ચિત્ત છે.
૧. આલોચના:- જેમ બાળક સરળતાથી કરણય અને અકરણીય વાતને પ્રગટ કરે છે, તેમ આલેચક માયા અને મદરહિતપણે આલેચના કરે.
આ” એટલે (ઉપર જણાવેલી મર્યાદાથી, લેચના એટલે પ્રગટ કરવું, તે આલેચના ભાવાર્થ એ છે કે,
ગુરુની સમક્ષ વચન દ્વારા જે અપરાધ સ્થાન પ્રગટ કરવા તે આલોચના. જે અપરાધનું પ્રાયશ્ચિત્ત (શુદ્ધિકરણ) આલેચના માત્રથી એટલે ગુરુને કહેવા માત્રથી થાય છે, તે આલેચના પ્રાયશ્ચિત્ત કહેવાય છે.
૨. પ્રતિકમણ:- દોષથી પાછા ફરવું એટલે તે દેષ ફરી ન સેવવાના ભાવપૂર્વક મિચ્છામિદુક્કડં આપવું તે. પ્રતિક્રમણને યોગ્ય જે પ્રાયશ્ચિત્ત તે પણ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત. આનો ભાવાર્થ એ છે કે,
ગુરુ સમક્ષ પ્રગટ કર્યા વગર ફક્ત “મિચ્છામિ દુક્કડ' આપવાથી જ જે પ્રાયશ્ચિત્તની શુદ્ધિ થતી હોય, તે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત. તે આ પ્રમાણે, એકદમ ઊપયોગ વિના જે વેષમાદિ નાંખવાનું થાય, ત્યારે કેઈ જીવની હિંસા વગેરે થઈ ન હોય તે ગુરુ સમક્ષ આલેચના કર્યા વગર માત્ર મિચ્છામિ દુક્કડં આપવાથી શુદ્ધિ થાય, તે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
પ્રવચન-સારોદ્ધાર ભાગ-૨ ૩. મિશ્ર – જે અપરાધ સેવ્યા પછી પ્રાયશ્ચિત્તમાં ગુરુ સમક્ષ આલોચના કરે અને ગુરુ કહે કે, “પ્રતિક્રમણ કર” પછી મિચ્છામિદુક્કડં આપે ત્યારે જે શુદ્ધિ થાય, તે આલોચના અને પ્રતિક્રમણ-એમ ઉભયરૂપ હોવાથી, મિશ્ર પ્રાયશ્ચિત્ત કહેવાય.
૪. વિવેક - વિવેક એટલે ત્યાગ. જે. અપરાધમાં વિવેક કરવાથી જ શુદ્ધિ થાય, બીજી રીતે નહીં, તે વિવેકપ્રાયશ્ચિત્ત. જેમકે આધાકર્મ આહાર લીધે હોય તે તેને ત્યાગ કર્યા વગર તે અપરાધની શુદ્ધિ થતી નથી.
૫. વ્યુત્સર્ગ -બુત્સર્ગ એટલે કાયાની ક્રિયાને નિરેધ, કાયિક ક્રિયાના નિરોધની જે ક્રિયા છે. જે અપરાધ સ્થાનની કાયચેષ્ટા નિરોધરૂપ ઉપયોગ માત્રથી જ એટલે કાઉસ્સગ્ગ દ્વારા શુદ્ધિ થાય તે વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્ત જેમકે દુઃસ્વપ્નજનિત અપરાધસ્થાન.
દ. તપ –જે અપરાધ સેવવાથી નિવિ વગેરે છ મહિના સુધીના તપ, પ્રાયશ્ચિત્ત રૂપે અપાય, તે તપપ્રાયશ્ચિત્ત છે.
૭. છેદપ્રાયશ્ચિત્ત - જે અપરાધસ્થાન સેવવાથી, જે પૂર્વ પર્યાય દુષિત થાય, તે પર્યાયનો ભાગ કાપી, બાકીના પર્યાયની રક્ષા માટે જે પ્રાયશ્ચિત્ત અપાય, તે છે પ્રાયશ્ચિત્ત. જેમ દુષ્ટ વ્યાધિથી ઘેરાયેલ શરીરના કેઈ ભાગને બાકીના શરીરના અવયવની રક્ષા માટે કાપી નંખાય છે, તેમ દેષિત પર્યાયને બાકીના પર્યાયની રક્ષા માટે કાપવામાં આવે છે, તે છેદપ્રાયશ્ચિત્ત.
૮. મૂલપ્રાયશ્ચિત્ત - જે અપરાધ સેવવાથી સમસ્ત પર્યાયનો છેદ કરી, ફરી મહાવ્રતરા પણ થાય, તે મૂલપ્રાયશ્ચિત્ત.
૯. અનવસ્થાપ્યઃ- જે અપરાધ સેવવાથી છેદે સ્થાપના ન થાય પણ કેટલાક વખત સુધી, પ્રતિ વિશિષ્ટ તપની આચરણ ન કરે ત્યાં સુધી એને વ્રત અને વેષમાં રોકી રાખવામાં આવે, પછી જ્યારે તેને તપ પૂર્ણ થતાં દેષનો નાશ થયા પછી ત્રતોની ઉપસ્થાપના કરવામાં આવે, તે અનવસ્થા યોગ્ય હોવાથી અનવસ્થિતપ્રાયશ્ચિત્ત કહેવાય. અથવા યક્ત તપ જ્યાં સુધી પૂર્ણ ન થાય, ત્યાં સુધી તેમાં કે લિંગમાં સ્થાપન ન કરાય તે અનવસ્થાપ્ય.
૧૦. પારચિત્ત - જે અપરાધ સેવનથી લિંગ, ક્ષેત્ર, કાળ અને તપને અંત આવી જાય છે તે પારાંચિત. અથવા પાર એટલે પ્રાયશ્ચિત્તને અંત. જેના પછી ઉત્કૃષ્ટતર પ્રાયશ્ચિત્ત નથી એટલે છેલ્લું પ્રાયશ્ચિત્ત અથવા અપરાધોના પારને પામે એવા સ્વભાવવાળું પારચિત્ત કે પારાંચિક પ્રાયશ્ચિત્ત છે. (૭૫૦)
હવે આ પ્રાયશ્ચિત્તોની વ્યાખ્યા ગ્રંથકાર કરે છે. आलोइज्जइ गुरुणो पुरओ कज्जेण हत्थसयगमणं १ । समिइपमुहाण मिच्छाकरणे कीरइ पडिक्कमणं २ ॥७५१॥
Page #38
--------------------------------------------------------------------------
________________
૯૮. આલોચના-પ્રતિક્રમણ પ્રાયશ્ચિત
૧. સે હાથથી ઉપર કાર્ય માટે ગમન વગેરેની ગુરુની સમક્ષ આલોચના કરાય. ૨. સમિતિ વગેરેમાં મિથ્યાકરણ એટલે અન્યથા કરવામાં પ્રતિકમણપ્રાયશ્ચિત્ત કરાય.
૧ આલોચના – ભિક્ષા ગ્રહણ વગેરે આવશ્યક કાર્યો માટે સે હાથ ઉપર આવ્યા ગયા હોય, તો તે આલોચના યંગ્ય છે માટે ગુરુ સમક્ષ તેની વચન દ્વારા આલેચના કરે એટલે પ્રગટ કરે. આને ભાવાર્થ એ છે કે,
ગુરુને પૂછી ગુરુએ રજા આપેલ પોતે પોતાને લાયક ભિક્ષા, વસ્ત્ર, પાત્ર, શય્યા, સંથારે પાદપૂંછન (દંડાસણ) વગેરે અથવા આચાર્ય, ઉપાધ્યાય સ્થવિર, બાલ, ગ્લાન, શૈક્ષક, તપસ્વી તથા અસમર્થને ચગ્ય વસ્ત્ર, પાત્ર ભજન, પાણી, ઔષધિ લઈને આવ્યો હોય અથવા સ્થડિલભૂમિથી કે વિહાર કરી આવ્યા હોય અથવા ચૈત્યવંદન નિમિત્તે કે આગળ લીધેલ પીઠનું પાટીયું, પાટ વગેરે પાછા આપવા માટે કે અપૂર્વ સંવિજ્ઞ બહુશ્રુત મહામુનિને વંદન માટે કે શાસ્ત્રની શંકા નિવારણ માટે, કે શ્રાવક, સ્વજ્ઞાતિજનો કે શિથિલ વિહારીઓની શ્રદ્ધાની વૃદ્ધિ માટે કે સાઘર્મિક સાધુઓને સંયમમાં ઉત્સાહ માટે એ હાથ ઉપર દર કે નજીક જઈને આવેલ શિષ્ય, ગુરુ સમક્ષ વિધિપૂર્વક આચના કરે.
આ આલોચનાપ્રાયશ્ચિત્ત અવશ્ય કરવા લાયક ગમનાગમનાદિ કાર્યોમાં સમ્યગૂ ઉપગવાળા નિર્દોષભાવયુક્ત, નિરતિચારી છદ્મસ્થ અપ્રમત્ત સાધુને જાણવું. જ્યારે સાતિચારી સાધુને તે આગળ કહેલા પ્રાયશ્ચિત્તને સંભવ છે. કેવળજ્ઞાનીઓ તે કૃતકૃત્ય હોવાથી તેમને આલેચના હેતી નથી.
પ્રશ્ન –ગમનાદિ કાર્યો આવશ્યક કર્તવ્યરૂપ છે, તેમાં સમ્યગૂ ઉપગ યુક્ત નિર્દોષભાવવાળા નિરતિચારી છદ્મસ્થ અપ્રમત્ત સાધુને આલેચના પ્રાયશ્ચિત્ત કેમ હોઈ શકે ? કારણ કે સૂત્રાનુસારી પ્રવૃત્તિ હોવાથી આલોચના વગર પણ તેઓ શુદ્ધ છે.
ઉત્તર – સાચી વાત છે. ફક્ત જે પ્રવૃત્તિનિમિત્તક કે સૂફમપ્રમાદનિમિત્તક સૂક્ષમઆશ્રવ ક્રિયા છે, તે આલેચનામાત્રથી શુદ્ધ થાય છે, તેથી તેની શુદ્ધિ નિમિત્તે આલેચનાપ્રાયશ્ચિત્ત છે. -
૨ પ્રતિકમણું પ્રાયશ્ચિત્ત – સમિતિ વગેરેને સહસાકારથી કે અનુપયોગથી કેઈપણ રીતે પ્રમાદના કારણે વિપરીત કે બેટી રીતે આચરી હોય તે “મિચ્છામિ દુક્કડં? આપવારૂપ પ્રતિક્રમણપ્રાયશ્ચિત્ત કરાય છે.
પાંચ સમિતિઓ આ પ્રમાણે છે. (૧) ઇસમિતિ, (૨) ભાષાસમિતિ, (૩) એષણ સમિતિ, (૪) આદાનભંડમત્તનિક્ષેપણસમિતિ, (૫) ઉચ્ચારપ્રશ્રવણ, ખેલ, જલ, સિંઘાણ પરિઝાપનિકા સમિતિ. વગેરે પદથી ગુપ્તિ વગેરેનું ગ્રહણ કરવું.
Page #39
--------------------------------------------------------------------------
________________
પ્રવચન-સારોદ્ધાર ભાગ-૨ (૧) મનગુણિ, (૨) વચનગુપ્તિ, (૩) કાયગુપ્તિ એમ ત્રણ ગુપ્તિ અને પાંચ
સમિતિ આ અષ્ટપ્રવચન માતા છે. અહીં ભાવના આ પ્રમાણે છે. (૧) ઈર્યાસમિતિમાં અનુપગથી કે સહસાકારથી ચાલતા ચાલતા જે વાત કરે. (૨) ભાષા સમિતિમાં ગૃહસ્થની ભાષામાં કે મોટી રાડ પાડવાપૂર્વક બોલે. (૩) એષણા સમિતિમાં આહાર પાણીની ગવેષણમાં ઉપગ વગરને રહે. (૪) આદાનભંડમત્તનિક્ષેપણસમિતિમાં પ્રમાર્જના પૂજ્યા વગર ઉપકરણ વગેરે
લે-મૂક કરે. (૫) પારિષ્ઠાપનિકાસમિતિ – પડિલેહણ કર્યા વગરની સ્થડિલભૂમિમાં ઠલ્લા વગેરેને પરઠ અને હિંસા દોષ ન લાગ્યો હોય.
૬-૭-૮ મનથી ખરાબ વિચાર્યું હોય, વચનથી ખરાબ બોલ્યા હોય અને કયાથી કુચેષ્ટા કરી હોય. તેમજ કામચેષ્ટા, હાસ્ય (મકરી) કરી હોય. સ્ત્રીકથા, ભક્તકથા, ચેરકથા, જનપદકથા કરી હોય, તથા ક્રોધ, માન, માયા, લોભનું સેવન કર્યું હોય. શબ્દ-રસ-રૂ૫-ગંધ સ્પર્શરૂપ વિશ્વમાં સહસાત્કારથી કે અનુપયોગથી આસક્તિ કરી હાય–આ સર્વે સ્થાનમાં તેમજ આચાર્ય વગેરેના વિષે મનથી ઠેષભાવ રાખ્યો હોય, વાણીથી વાતમાં વચ્ચે બેલવું વગેરે અશાતના કરી હોય, કાયાથી તેમની આગળ ચાલવું વગેરે આશાતના કરી હોય, તથા ઈચ્છા, મિચ્છા, તથાકાર વગેરે સામાચારીરૂપ પ્રશસ્તગ ન સેવ્યા હોય તે “મિચ્છામિ દુક્કડ” રૂપ પ્રાયશ્ચિત્ત હોય. (૭૫૧)
सद्दाइएसु रागाइविरयणं साहिउं गुरूण पुरो। दिज्जइ मिच्छादुक्कडमेयं मीसं तु पच्छित्तं ३ ॥७५२॥
શબ્દ વગેરે પાંચ વિષયમાં રાગાદિ કર્યા હોય તેને ગુરુ સમક્ષ કહી મિચ્છામિ દુક્કડ' આપે, તે મિશ્ર પ્રાયશ્ચિત્ત છે.
૩ મિશ્ર પ્રાયશ્ચિત્ત – શબ્દ-રૂપ વગેરે ઈષ્ટ અનિષ્ટ વિષયમાં આસક્તિરૂપ રાગ અને અપ્રીતિરૂપ છેષ વગેરે ફક્ત મન વડે કર્યો હોય, તે તે ગુરુ સમક્ષ કહીને જે મિચ્છામિ દુક્કડે અપાય, તે મિશ્ર પ્રાયશ્ચિત્ત કહ્યું છે. આને ભાવાર્થ આ પ્રમાણે છે.
જુદા જુદા પ્રકારના ઇન્દ્રિયેનાં વિષયભૂત શબ્દાદિ વિષયને અનુભવી કેઈને એવી શંકા પડે કે જીવ શબ્દાદિ વિષયમાં રાગ દ્વેષ ભાવને પામ્યા છે ત્યારે તે શંકાના કારણે પહેલા ગુરુ આગળ આલચી પછી ગુર્વાદેશથી મિચ્છામિદુક્કડ આપવારૂપ મિશ્રપ્રાયશ્ચિત્તને ભાવથી સ્વીકારે છે.
જે અમુક શબ્દાદિ વિષયોમાં જીવ રાગ દ્વેષ પામે છે–એમ નિશ્ચિત હોય, તે તેમાં તપ કે પ્રાયશ્ચિત્તને પામે છે અને જેને નિશ્ચય છે કે પોતે રાગ દ્વેષભાવને પામ્યું નથી, તે શુદ્ધ હોવાથી તેને પ્રાયશ્ચિત્ત આવતું નથી. (૭૫૨)
Page #40
--------------------------------------------------------------------------
________________
૯૮. વિવેક-કાયાત્સગ
कज्जो असणिज्जे गहिए असणाइए परिचाओ ४ । कीर काउस्सग्गो दिट्ठे दुस्स विणमुहं ५ || ७५३ ।।
ગ્રહણ કરેલ અનેષણીય આહાર વગેરેના જે ત્યાગ કરવા, તે વિવેક
પ્રાયશ્ચિત્ત છે. (૫) દુઃસ્વપ્ન વગેરે જોયા હોય, તેા લાગે છે.
કાઉસ્સગ્ગ પ્રાયશ્ચિત્ત
૫
૪ વિવેકપ્રાયશ્ચિત્ત :–અનેષણીય, અશુદ્ધ એવા અશન, પાન, ખાદિમ, સ્વાદિમરૂપ સ` આહાર કે ઐધિક ઉપધિ કે આપગ્રહિક ઉપધિરૂપ વસ્તુઓ લીધી હોય તે તેને ત્યાગ કરવા જોઈએ. સમ્યગ્ ઉપયાગવાળા કોઇ સાધુએ ભાત-પાણી વહાર્યા હોય અને પાછળથી કોઇપણરીતે ખબર પડી કે લીધેલ ભાતપાણી અપ્રાસુક છે કે અનેષણીય છે, તે તેમાં લીધેલ ભાત-પાણીનો ત્યાગ કરવા તે વિવેકપ્રાયશ્ચિત્ત છે. ઉપલક્ષણથી એ પણ સમજવું કે કાઇક વખત સરળતાથી પર્વત, રાહુ, વાદળા, ધૂમ્મસ તથા ધૂળ વગેરેના કારણે સૂર્ય ઢંકાઈ ગયા હોય ત્યારે સૂર્ય ઉદયની બુદ્ધિથી અથવા સૂર્ય આથમ્યા નથી-એ બુદ્ધિથી અશનાદિ લીધા હાય પાછળથી ખબર પડે સૂર્ય આથમી ગયા છે કે ઉગ્યા નથી, તે જે લીધું છે તેનું વિવેકપ્રાયશ્ચિત્ત કરે
પહેલી પારિસિમાં લીધેલ આહાર ચેાથી પેરિસી સુધી શઢ-અશઠ ભાવે રાખ્યા હોય અથવા અડઘા યાજન (બે ગાઉ) ઉપરથી લાવેલ કે લઈ ગયેલ અશન વગેરે આહારના વિષયમાં વિવેકરૂપ જ પ્રાયશ્ચિત્ત છે.
શઠે-અશષ્ઠનુ લક્ષણ આ પ્રમાણે છે. ઇન્દ્રિય, વિકથા, માયા, ક્રીડા વગેરે કરવાપૂર્વક જે આચર્યું... હાય તે શઠ અને ગ્લાન, સાગારિક, અસ્થ`ડિલ, ભય વગેરે કારણથી જે આચયું હોય તે અશ.
૫. વ્યુત્સગ પ્રાયશ્ચિત્ત :- દુઃસ્વપ્ન વગેરે જોયા હોય તે તેની વિશુદ્ધિ માટે કાર્યાત્સગ કરવામાં આવે છે. દુઃસ્વપ્ન એટલે જેમાં પ્રાણાતિપાત વગેરે સાવદ્ય (પાપ) અહુલ ક્રિયા દેખાય તે દુઃસ્વપ્ન તથા પ્રમુખ શખ્સથી ગમનાગમન નાવ વડે નદી તરવી વગેરે લઈ લેવું. આ બધા કારણેામાં કાચાસરૂપ પ્રાયશ્ચિત્ત થાય છે. કહ્યું છે કે
જવા આવવામાં, સૂત્રમાં, રાત્રે સ્વપ્ન દર્શનમાં નાવ વડે નદી ઉતરતા કાર્યાત્સગ પ્રાયશ્ચિત્ત હોય છે.
અહીં સૂત્રમાં કહ્યું તે સૂત્રવિષયક કાયાત્સગ ઉદ્દેશ, સમુદ્દેશ, અનુજ્ઞા, પ્રસ્થાપન, પ્રતિક્રમણ, શ્રુતસ્કંધ, અંગ-પરિવર્તન વગેરેમાં જે અવિધિ થઇ હોય તેના ત્યાગ માટે કાયાત્સગ પ્રાયશ્ચિત્ત છે. (૭૫૩)
૧. કુસ્વપ્ન એટલે રાગાત્મક સ્વપ્ન તેની શુદ્ધિ માટે કાયાત્સગ પ્રાયશ્ચિત આવે છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
પ્રવચન-સારોદ્ધાર ભાગ-૨
निविगयाई दिज्जइ पुढवाइविघट्टणे तव विसेसो ६।। तवदुदमस्स मुणिणो किज्जइ पज्जायवुच्छेओ ७ ॥७५४॥
પૃથ્વી કાય વગેરેના સંઘઠ્ઠામાં નિવિ વગેરે ત પ વિશેષ અપાય તે તપપ્રાયશ્ચિત્ત (૭) તપથી વિશુદ્ધિ કરવા અશકચ મુનિના પર્યાયને છેદ કરાય તે છેદપ્રાયશ્ચિત્ત
૬ તપપ્રાયશ્ચિત્ત – સચિત્ત પૃથ્વીકાય વગેરેના સંઘટ્ટામાં નિવિ વગેરેથી લઈ છ મહિના સુધીને જે તપવિશેષ છેદગ્રંથ કે જિતકલ્પાનુસારે અપાય, તે તપ પ્રાયશ્ચિત્ત.
૭ છેદપ્રાયશ્ચિત્ત - તેમજ તપ વડે દુર્દમ એટલે વિશુદ્ધિ કરવા અશકય સાધુને પર્યાય વિચ્છેદ કરાય છે. એટલે મહાવ્રતારે પણ કાળથી અહોરાત્રી પંચક વગે- . રેના ક્રમપૂર્વક શ્રમણ પર્યાયનો છેદ કરાય તે.
જે છ માસને ઉપવાસ કે બીજે કઠોર તપ કરવા સમર્થ હેવાથી તપથી અભિમાની થાય તે તપદુર્દમ કહેવાય. તે એમ વિચારે કે “આવા ઘણા તપથી મને શું થવાનું હતું? અથવા તપ કરવા અસમર્થ એવા ગ્લાન, બાળ, વૃદ્ધ, અસહુ વગેરે, અથવા તેવા પ્રકારની તપની શ્રદ્ધા વગરને હેય અથવા નિષ્કારણ અપવાદ રૂચિ હેય તે પણ તપ દુર્દમ કહેવાય. (૭૫૪)
पाणाइवायपमुहे पुणतयारोवणं विहेयव्यं ८ । ठाविज्जइ न वएसु कराइधायप्पदुट्ठमणो ९ ॥७५५॥
(૮) પ્રાણાતિપાત વગેરે અપરાધોમાં ફરી વ્રતનું આરોપણ કરવું તે મૂળ પ્રાયશ્ચિત્ત, (૯) હાથ વગેરેના ઘા કરવાપૂર્વક દ્રષિત મનવાળાને મહાવતેમાં ફરી સ્થાપી ન શકાય તે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત.
૮ પ્રાયશ્ચિત્ત :- પ્રાણાતિપાત, મૃષાવાદ વગેરેના અપરાધ સંક૯પપૂર્વક કર્યા હોય તે ફરીવાર વતારોપણ કરવું, તે મૂલ પ્રાયશ્ચિત્ત.
આકુટ્ટીથી પંચેન્દ્રિય જીવની હિંસા કરી હોય, દર્પથી મૈથુન સેવન કર્યું હોય તથા મૃષાવાદ, અદત્તાદાન અને પરિગ્રહ પણ ઉત્કૃષ્ટભાવે સેવ્યા હોય અથવા આકુટ્ટીપૂર્વક વારંવાર સેવ્યા હોય, તે મૂલ નામનું પ્રાયશ્ચિત્ત આવે છે.
(૯) અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત :- હાથ, મુઠ્ઠી, લાકડી વગેરે વડે મરણ નિરપક્ષપણે (મરણના વિચાર વગર) પોતાને કે બીજાને, પિતાના પક્ષવાળાને (સાધુને) કે પરપક્ષવાળા (ગૃહસ્થ)ને અતિ સંકલિષ્ટ પરિણામપૂર્વક જે ઘા કરે છે, તેને અતિ સંકલિષ્ટ અધ્યવસાય હોવાથી જ્યાં સુધી અમુક ઉચિત તપ ન કરે ત્યાં સુધી મહાવ્રતનું આરોપણ ન થાય, તે અનવસ્થાપ્યપ્રાયશ્ચિત્ત કહેવાય.
Page #42
--------------------------------------------------------------------------
________________
૯૮. પારાંચિત પ્રાયશ્ચિત્ત
ચિત તપ એટલે કે ત્યાં સુધીના તપ કરવા કે જે તપ કરતા શરીરમાં ઊઠવા એસવાની પણ શક્તિ ન રહે. જયારે ઊઠી બેસી ન શકે ત્યારે બીજાને વિનંતિ કરે હું આ”! મારે ઉભા થવું છે, ત્યારે તે સાધુએ તેની સાથે બાલ્યા વગર તેને ઉઠાડવું આદિ કામ કરી આપે. આવા પ્રકારના ઉચિત તપ કર્યાં પછી તેની ઉપસ્થાપના કરાય. (૭૫૫)
७
पारंचियमावज्जइ सलिंगनिवभारियाइसेवाहि ।
अव्वत्तलिंगधरणे वारसवरिसाई सूरीणं १० ॥७५६॥
સ્વલિંગવાળી સાધ્વીને કે રાજાની રાણીને સેવનારા આચાર્યોને બાર વર્ષાં સુધી અવ્યક્ત લિંગ ધારણ કરવાપૂર્વક અપરાધનું પ્રાયશ્ચિત્ત અપાય,
તે પારાંચિતપ્રાયશ્ચિત્ત છે.
૧૦. પારાંચિત પ્રાયશ્ર્વિત્ત :- સ્વલિંગી સાધ્વીને કે રાજરાણીને સેવનારા, સાધુ વધ કરનાર કે રાજવધ કરનારા, મહાસત્ત્વશાળી આચાર્યને જઘન્યથી છ મહિનાથી લઈ ઉત્કૃષ્ટ બાર વર્ષ સુધી અવ્યક્ત ( અપ્રગટ) લિંગ ધારણ કરવાપૂર્વક, જિનકલ્પ સમાન ( આચારપૂર્વક ) બહાર રહી, વિપુલ તપ કરવાપૂર્વક અપરાધનું જે પ્રાયશ્ચિત્ત કરાય, તે પારાંચિતપ્રાયશ્ચિત્ત કહેવાય.
અતિચાર પાર પામ્યા પછી એટલે વિશુદ્ધ થયા પછી જ ફરી દીક્ષા અપાય. (૭૫૬) नवरं दसमावतीए नवममज्झावयाण पच्छितं । ..
छम्मासे जाव तयं जहन्नमुकोसओ वरिस || ७५७॥
ઉપાધ્યાયાને દશમા પ્રાયશ્ચિત્ત ચેાગ્ય અપરાધમાં નવમું જ પ્રાયશ્ચિત્ત અપાય છે. તે અનવસ્થાપ્ય જઘન્ય છ માસથી લઇ ઉત્કૃષ્ટ બાર માસનુ હેાય છે.
હવે આ પ્રાયશ્ચિત્તમાં જે વિશેષતા છે, તે કહે છે, ઉપાધ્યાયાને જે અપરાધમાં દશમું પ્રાયશ્ચિત્ત આવેલું હોય, ત્યાં તેમને નવમું અનવસ્થાપ્યપ્રાયશ્ચિત્ત જ અપાય છે. જે જે અપરાધામાં પારાંચિતપ્રાયશ્ચિત્ત આવતું હોય, તે તે અપરાધા ઘણીવાર સેવ્યા હોય છતાં ઉપાધ્યાયેાને અનવસ્થાપ્યપ્રાયશ્ચિત્ત જ અપાય છે, પારાંચિત નહીં. કારણ કે ઉપાધ્યાયેાને અનવસ્થાપ્ય સુધીના જ પ્રાયશ્ચિત્ત આપવાનું વિધાન છે. એ પ્રમાણે સામાન્ય સાધુએને અનવસ્થાપ્ય અને પારાંચિતપ્રાયશ્ચિત્ત ચેાગ્ય અપરાધેામાં મૂળ સુધીનું જ પ્રાયશ્ચિત્ત અપાય છે.
તે અનવસ્થાપ્યપ્રાયશ્ચિત્ત જન્યથી છ મહિના અને ઉત્કૃષ્ટથી બાર માસનું છે. આ હકીકત આશાતનાઅનવસ્થાપ્ય આશ્રયિને જાણવી. બાકી પ્રતિસેવનાઅનવસ્થાપ્ય
Page #43
--------------------------------------------------------------------------
________________
પ્રવચન–સારાદ્ધાર ભાગ-૨
આયિને જઘન્યથી એક વર્ષ અને ઉત્કૃષ્ટથી ખાર વર્ષ સુધીનું જાણવું. કહ્યુ` છે કે
તેમાં આશાતનાઅનવસ્થાપ્ય જઘન્યથી છ માસ અને ઉત્કૃષ્ટથી એક વર્ષ સુધીનું છે. પ્રતિસેવનાઅનવસ્થાપ્ય જઘન્યથી ખાર માસ અને ઉત્કૃષ્ટથી ખાર વર્ષ હાય છે.
આશાતનાઅનવસ્થાપ્યું તે છે કે જે તીથંકર, પ્રવચન, ગણધર વગેરેની આશાતના કરનારા છે. પ્રતિસેવનાઅનવસ્થાપ્ય તે છે કે જે હાથ વગેરેથી મારનારા, સાધુમિક (સાધુ) અન્ય ધાર્મિકને મારનારા, ચારી કરનારા હોય છે. (૭૫૭)
दस ता अणुसज्जेती जा चउदसपुव्वि पढमसंघयणी ।
ते परं मूलंतं दुप्पसहो जाव चारिती ||७५८ ||
ચૌદપૂર્વી અને પ્રથમ સંઘયણી સુધી દશેપ્રાયશ્ચિત્તો હતા. તેમાંથી મૂલ સુધીના આઠં પ્રાયશ્ચિત્ત દુપ્પુસહસૂરિ નામના સાધુ સુધી રહેશે.
પ્રશ્ન :- આ દશ પ્રાયશ્ચિત્તો શાસનના અંત સુધી રહેશે કે નહીં ?
ઉત્તર :– જ્યાં સુધી ચૌદપૂર્વીએ અને પ્રથમ સંઘયણીએ હતા ત્યાં સુધી દશે પ્રાયશ્ચિત્તો હતો ચૌદપૂર્વ॰ ધરા અને પ્રથમ સંઘયણી-એ અને એક સાથે વિચ્છેદ પામ્યા છે. તેમના વિચ્છેદ થવાથી અનવસ્થાપ્ય અને પારાંચિત વિચ્છેદ પામ્યા.
અનવરથાપ્ય અને પારાંચિતના વિચ્છેદ પછી આલેચનાથી માંડી મૂળ સુધીના આઠ પ્રાયશ્ચિત્તો દુપસહસૂરિ મ. સા. સુધી રહેશે. તેમના કાળધમ પછી તી અને ચારિત્ર નાશ પામશે. (૭૫૮)
૯૯-૧૦૦ આવ-પવિભાગ સામાચારી
सामायारी ओहंम ओह निज्जुत्तिजंपियं सव्वं ।
सा पयविभाग सामायारी जा छेयगंथुत्ता ॥ ७५९॥
આઘસામાચારી આઘનિયુક્તિમાં કહેલ જાણવી. અને પવિભાગ સામાચારી જે છેદગ્રંથમાં કહેલ છે તે જાણવી.
શિષ્ટપુરુષાએ આચરેલ ક્રિયા સમૂહ, તે સામાચાર કહેવાય. તે સામાચારના જે ભાવ તે સામાચારી.
તે સામાચારી (૧) એઘસામાચારી, (૨) દર્શાવેધસામાચારી, (૩) પદિવભાગ સામાચારી—એમ ત્રણ પ્રકારે છે.
એઘસામાચારી:–સામાન્યથી સંક્ષેપમાં પડિલેહણ વગેરે આચાર, તે આધનિયુક્તિમાં કહેલ સર્વ વિષય ઘસામાચારી રૂપે જાણવા કેમકે તેમાં સાધુઓને બધાયે પડિલેહણ વગેરે આચાર સામાન્યથી કહેવામાં આવ્યા છે.
Page #44
--------------------------------------------------------------------------
________________
૧૦૧. ચક્રવાલ સામાચારી.
પદવિભાગ સામાચારી - જિતકલ્પ, નિશીથ વગેરે છેદગ્રંથમાં કહેલ તે પદવિભાગ સામાચારી જાણવી. વર્તમાનકાલીન સાધુઓની તેવા પ્રકારની શ્રુત ભણવાની શક્તિની હાનિ, આયુષ્ય વગેરેની અપતાના કારણે ઘસામાચારી નવમે પૂર્વની ત્રીજી આચાર વસ્તુમાંથી વીશમા પ્રાભૂતના આઘપ્રાભૂતમાંથી આઘપ્રાભૃતસામાચારી રચાઈ છે. અને પદવિભાગસામાચારી નવમાં પૂર્વમાંથી જ રચાઈ છે. (૭૫૯)
૧૦૧ ચક્રવાલ સામાચારી इच्छा १ मिच्छा २ तहकारो ३, आवस्सिया य ४ निसीहिया ५। બાપુજી ૬ pragછા ૭, ઇંધ ર ૮ નિમંતir 3 II૭૬ ૦ उवसंपया य १० काले, सामायारी भवे दसविहा उ । एएसिं तु पयाणं पत्तेय-परूवणं वोच्छं ॥७६१॥
(૧) ઈચ્છાકાર, (૨) મિચ્છાકાર, (૩) તથાકાર, (૪) આવશ્ચિકિ, (૫) ઔષધિકી, (૬) આપૃછા, (૭) પ્રતિપુછા, (૮) છંદણા, (૯) નિમંત્રણ (૧૦) ઉપ સંપદા-આ સંયમધમની કાળવિષયક દશ સામાચારી છે. આ દશે પદમાં દરેકનું સ્વરૂપ કહેશે.
૧. ઇચ્છાકાર :- જે ઈરછવું તે ઈચ્છા. કરવું તે કાર. ઇચ્છાકાર એટલે બળાત્કાર વગર સ્વેચ્છાપૂર્વક જે કરાવવું તે. મારું આ કામ ઈચ્છાકારપૂર્વક કર એટલે કે બળાત્કાર વગર તારી ઈચ્છા જે હોય તે મારું આ કામ કર. .
૨. મિચ્છાકાર:- મિથ્યા એટલે ખોટું કે જૂઠું મિથ્યાકરણ એટલે મિથ્યા કરવું તે મિચ્છાકાર. સંયમયેગમાં ખોટું આચરણ થયું હોય, તે જિનવચનના સારને જાણકાર મુનિએ તે ક્રિયાને બેટી જણાવવા માટે મિથ્યાકાર કરે છે. એટલે કે “આ મારી દિયા મિથ્યા થાઓ” “મિચ્છામિ દુક્કડ” આપે.
૩. તથાકાર :- તથાકરણ એટલે તહત્તિ કરીને વડિલના વચનને સ્વીકાર કરે. એટલે સૂત્રવિષયક કે બીજા કેઈપણ વિષયક પ્રશ્ન વગેરેના ઉત્તરને “તમે જે પ્રમાણે કહ્યું કે તે પ્રમાણે જ છે. તે તથાકાર.
૪. આવશ્ચિકી –અવશ્ય કરવા યોગ્ય કિયા તે આવથિકી.
૫. નૈધિકી - નિષેધ એટલે અસંયમિત શરીરની ક્રિયાના નિવારણથી થતી જે ક્રિયા તે નૈધિકી. જેમકે શા (ઉપાશ્રય) વગેરેમાં પ્રવેશ વખતે તે કરાય છે.
૬. આપૃચ્છા: પૂછવું તે પૃરછા. વિહારભૂમિ વગેરેમાં જવા વગેરે ક્રિયાઓ ગુરુને પૂછીને કરવી તે આપૃચ્છા.
Page #45
--------------------------------------------------------------------------
________________
૧૦
: - પ્રવચન-સારોદ્ધાર | ૭. પ્રતિપૃચ્છા : પ્રતિપૃચ્છા એટલે ફરીવાર પૂછવું. આગળ નકકી થયેલા કાર્યને કરનારે કાર્ય કરતી વખતે ફરીવાર પૂછવું. કેમકે પ્રજનભૂત કાર્ય થઈ ગયું હોય, તો તેને ફરી નિષેધ પણ કરાય માટે પ્રતિપૃચ્છા કરવાની હોય છે. '
૮. જીંદણું છંદના એટલે વહારીને લાવેલ અશન વગેરે વાપરવા માટે આમંત્રણ આપવું તે છંદના.
૯. નિમંત્રણ - ગોચરી વહોરી ન હોય ત્યારે કહે કે હું તમારા માટે અશન વગેરે લઈ આવું? તે નિમંત્રણ.
૧૦. ઉપસંપદા - ઉપસંપદા તે વિધિપૂર્વક બીજા ગચ્છમાં અધ્યયન આદિ માટે જવું તે.
આ કાલ વિષયક સામાચારી દશ પ્રકારે સંક્ષેપમાં કહી છે. હવે એ દરેકને વિસ્તારથી કહેવાની ઈચ્છાપૂર્વક દરેકની અલગ અલગ પ્રરૂપણ કહેવાશે. (૭૬૦-૭૬૧)
जइ अब्भत्थिज्ज परं कारणजाए करेज्ज. से कोई । तत्थ य इच्छाकारो न कप्पड़ बलामिओगो उ १ ॥७६२॥ .
કારણ ઉત્પન્ન થાય તો અન્ય સાધુને પ્રાર્થના કરે અથવા બીજે કઈ પણ તેનું કરે ત્યાં ઇછાકારને ટેગ કરો, સાધુને બલાત્કાર ક૯પતા નથી.
૧. ઈચ્છાકાર – સાધુ નિષ્કારણ કેઈને પણ પ્રાર્થના (વિનંતિ) કરે નહીં માટે જે કઈક સાધુને માંદગી વગેરે કઈક કારણ ઉત્પન્ન થાય, તે વિનંતિ કરવા ઇચ્છાકારનો પ્રયોગ કરે.
- અથવા કઈક સાધુ પ્રાર્થના કર્યા વગર પણ કઈક સાધુનું કારણ વિશેષ કાર્ય કરે, તે વખતે પણ પ્રાર્થના વિના તેનું કાર્ય કરવાની ઈચ્છાવાળા સાધુ પાસે પણ ઈચ્છાકારનો પ્રવેગ કરવો જોઈએ. પ્રાર્થના વગર બીજાનું કાર્ય કરનારા વિરલા પુરુ હોય છે. . પ્રશ્ન :- ઈરછાકાર પ્રયોગ શા માટે કરવામાં આવે છે ? : ૧ : ઉત્તર - બળાત્કારે ન કરાવાય એટલા માટે ઇચ્છાકાર પ્રયોગ છે. કેઈપણ કારણે સાધુઓ પાસેથી ઇચ્છા વિના કામ કરાવાય નહિ માટે ઈચ્છાકાર પ્રયાગ કરવો. કયારેક કારણ વિશેષે બેલાભિગ પણ કરાય છે. (૭૬૨) .
. - સંગમનો મુસિ fift વિતારિયે !
. मिच्छा एयंति वियाणिऊण मिच्छत्ति कायव्वं २ ॥७६३॥
સંયમયોગમાં ઉજમા થયેલ સાધુએ જે કઈ પણ વિપરીત આચર્યું હોય એને મેં આ બેઠું કર્યું છે- એમ જાણી મિચ્છામિ દુક્કડ આપવું તે મિચ્છાકાર.
Page #46
--------------------------------------------------------------------------
________________
૧૧
૧૦૧. ચક્રવાલ સામાચારી.
ર. મિચ્છાકાર સમિતિ ગુણિરૂપ સંયમયેગને આરાધવા ઉજમાળ થયેલા સાધુએ જે કંઈ પણ છેટું આચરણ કર્યું હોય તેને આ વિપરીત આચરણ છે–એમ જાણીને તવિષયક “મિચ્છામિ દુક્કડ” આપવું.
સંયોગ વિષયક પ્રવૃત્તિમાં વિપરીત આચરણ થયું હોય તેમાં “મિચ્છામિ દુક્કડ દેષ દૂર કરવા માટે સમર્થ છે. પણ ઉત્યિકરણવિષયક એટલે ઈરાદાપૂર્વક-જાણી જોઈને કરાતા તથા વારંવાર સેવાતા દોષોને દૂર કરવા સમર્થ નથી. (૭૬૩)
कप्पाकप्पे परिनिट्ठियस्स ठाणेसु पंचसु ठियस्स । संयमतवड्ढगस्स 3 अविकप्पेणं तहकारो ३ ॥७६४॥
કપાક૯પમાં પરિનિઠિત (જાણનાર), પાંચ સ્થાનોમાં સ્થિત તથા તપ સંયમથી યુક્ત મહાપુરુષના વચનને તહત્તિ કરી સ્વીકારવું
૩. તથાકાર જ્ઞાનસંપત્તિ, મૂલગુણસંપત્તિ અને ઉત્તરગુણસંપત્તિથીયુક્ત આચાર્યની વિાણીને સ્વીકાર કરવો તે તહકાર કહેવાય છે.
(૧) જ્ઞાનસંપત્તિ=સ્થવિરકલ્પ અને જિનકલ્પની જે વિધિ અથવા આચાર તે ક૯પ કહેવાય. ચરક અને બૌદ્ધ આદિની દીક્ષા તે અક૯પ કહેવાય. તે બંને આચારના સંપૂર્ણ જાણકાર એવા આચાર્ય જ્ઞાનસંપત્તિ યુક્ત કહેવાય.
જેમાં મુમુક્ષુઓ ઊભા રહે તે સ્થાન એટલે મહાવતે. તે પાંચ છે. તે પાંચ સ્થાનમાં રહેલા આચાર્ય મૂલગુણસંપત્તિ યુક્ત કહેવાય. ' ' ' ' સંયમ એટલે પડિલેહણ પ્રમાર્જનારૂપ સંયમ તેમજ અનશન વગેરે બાર પ્રકારના તપથી યુક્ત આચાર્ય ઉત્તરગુણસંપત્તિયુક્ત કહેવાય. - આવા મૂળગુણ ઉત્તરગુણ અને જ્ઞાન સંપઢાથી યુક્ત મહાત્માનાં વચનને નિર્વિકલ્પપણે સત્યપણે સ્વીકારવું તે તથાકાર ' ઉક્ત ગુણયુક્ત ગુરુ વાચન વગેરે આપતા હોય તેમાં, પ્રશ્ન પૂછ્યા પછી જે જવાબ આપે ત્યારે તથા સામાચારી શિક્ષણ આપે ત્યારે તમે જે પ્રમાણે કહો છો તે તે પ્રમાણે જ છે' એ ભાવસૂચક “તહત્તિ’ શબ્દનો પ્રયોગ કરવો. (૭૬૪) । आवस्सिया विहेया अवस्सगंतव्वकारणे मुणिणा ४ ।।:: तम्मि निसीहिया जत्थ सेज्जठाणाइ आयरइ ५ ॥७६५॥
મુનિઓએ અવશ્ય કાર્ય માટે જતી વખતે આવરૂહિ કહેવું. બહારથી પાછા આવે ત્યારે જે વસતિમાં રહે છે ત્યાં પ્રવેશ કરતાં નિસીહિ કહેવી.
Page #47
--------------------------------------------------------------------------
________________
૧૨
પ્રવચન-સારોદ્ધાર ૪. આવરૂહિ - મુનિ વસતિમાંથી જ્ઞાનાદિ ત્રણ તેમજ ભિક્ષાટન વગેરે કારણે બહાર નીકળે ત્યારે આવયિકી આવશ્લહિ કહી નીકળે, અર્થાત્ સાધુએ નિષ્કારણ બહાર જવું નહિ.
૫. નિસીહિ :- સાધુ જ્યારે બહારથી આવી, જ્યાં જે શય્યામાં એટલે વસતિમાં સ્થાન કરવાનો હોય, ત્યારે ત્યાં પ્રવેશતા નધિકી એટલે નિશીહિ કહે. આદિ શબ્દથી જિનાલય પ્રવેશ વગેરેમાં પણ નિસાહિ સમજવી. આનો ભાવ એ છે કે બહારથી આવી વસતિમાં પ્રવેશ કરતા નિહિ કરવી. (૭૬૫)
आपुच्छणा उ कज्जे ६ पुवनिसिद्धेण होइ पडिपुच्छा ७ । पुव्वगहिएण छंदण ८ निमंतणा होअगहिएणं ९ ॥७६६।।
કાર્યમાં આપૃચ્છા, પૂર્વમાં એટલે પહેલા નિષેધ થયો હોય તવિષયક પ્રતિપૃચ્છા, પહેલા ગ્રહણ કરેલ આહારની પૃચ્છા તે છંદણું. આહાર લેવા જતા પૂછવું તે નિમંત્રણ.
૬, પૃચ્છા - પૂછવું તે આપૃચ્છા, તે ઈચ્છિત કાર્ય કરતી વખતે ગુરુને પૂછવું કે હે ભગવંત! હું આ કાર્ય કરું?” તે આપૃછા.
૭. પ્રતિપૃચ્છા – પહેલા નિષેધ કરેલ કાર્ય જેમકે ગુરુએ કહ્યું હોય કે “તારે આ કાર્ય ન કરવું?” “હવે તે જ કાર્ય કરવાની જરૂર પડે ત્યારે ગુરુને ફરી પૂછવું કે પહેલા આપે આ કાર્યને નિષેધ કર્યો છે. હવે તે કાર્યની ફરી જરૂર પડી છે. જે આપ આજ્ઞા આપે છે તે કાર્ય કરું.” આ પ્રમાણે પૂછવું તે પ્રતિપૃચ્છા.
અથવા ગુરૂએ પહેલા કેઈ કામ પોતાને બતાવ્યું હોય, તે કામ કરવા માટે તૈયાર થાય ત્યારે ફરીવાર ગુરુને કહેવું કે, આપે બતાવેલ કાર્ય કરું છું તે પ્રતિપૃચ્છા.
આ પ્રતિપૃચ્છા કરવાનું કારણ એ છે કે કયારેક ગુરુ એ કામના બદલે બીજું કામ પણ બતાવે. અથવા એ કામ પૂરું થઈ ગયું હોય તે નિષેધ પણ કરે. - ૮, છંદના : ગોચરી વહેરીને લાવ્યા હોય, ત્યારે બધા સાધુઓને ગોચરી વાપરવા માટે જણાવવું-આમંત્રણ આપવું તે છંદના. જેમકે હું આ અશનાદિ ભિક્ષા લાવ્યો છું. જે આપને કોઈને પણ આમાંથી ખપ આવતું હોય તે ઈચ્છા પ્રમાણે લે–એ છંદના. ( ૯ નિમંત્રણુઃ ગોચરી વહોરવા જતાં પહેલા જે કહેવાય તે નિમંત્રણ. જેમકે આજે હું તમારે એગ્ય ભિક્ષા લાવીશ. (૭૬૬)
Page #48
--------------------------------------------------------------------------
________________
૧૩
૧૦૧. ચક્રવાલ સામાચારી.
उवसंपया य तिविहा नाणे तह दसणे चरित्ते य १० । एसा हु दसपयारा सामाचारी तहऽन्ना य ॥७६७।।
જ્ઞાન-દર્શન-ચારિત્ર. એમ ત્રણ પ્રકારે ઉપસંપદા છે. આ દશ પ્રકારની સામાચારી છે. બીજી રીતે પણ દશ પ્રકારની સામાચારી છે.
૧૦. ઉપસંપદા ઉપસંપર્ થવું તે ઉપસંપદા. એટલે કે ઈપણ એક ગુરુના કુલમાંથી બીજા વિશિષ્ટદ્યુત વગેરેથી યુક્ત ગુરુની પાસે આવવું તે ઉપસંપદા. તે જ્ઞાનવિષયક, દર્શનવિષયક અને ચારિત્રવિષયક એમ ત્રણ પ્રકારે છે.
તેમાં જ્ઞાન, દર્શન સંબંધી ઉપસંપદા ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે (૧) વર્તના, (૨) સંધના, (૩) ગ્રહણ. આના માટે ઉપસંપદા લેવાય છે.
(૧) વર્તન એટલે પૂર્વમાં ભણેલ સૂત્ર વગેરે જે અસ્થિર હોય તેને પુનરાવર્તન કરવા માટે.
() સંધના એટલે પૂર્વમાં ભણેલ જે સૂત્ર વગેરેને અમુક ભાગ ભૂલાઈ ગયેલ હોય તે તેને મેળવવા કે જેડવાં માટે.
(૩) ગ્રહણ એટલે તે જ સૂત્રને નવેસર ભણવું તે ગ્રહણ.
આ ત્રણે (૧) સૂત્રથી, (૨) અર્થથી અને (૩) તદુભયથી–એમ ત્રણ પ્રકારે જાણવી. આમ જ્ઞાનવિષયક ઉપસંપદા નવ પ્રકારે થાય.
દશન ઉપસંપદામાં પણ દર્શનપ્રભાવક, સન્મતિત વગેરે શાસ્ત્રવિષયક ઉપરોક્ત નવ ભેદ જાણવા.
ચારિત્રવિષયક ઉપસંપદા (૧) વૈયાવચ્ચવિષયક અને (૨) ક્ષપણ એટલે તપવિષયક –એમ બે પ્રકારે છે.
એનો ભાવ એ પ્રમાણે છે કે ચારિત્ર માટે બીજા ગચ્છના આચાર્યની વૈયાવચ્ચ કરવાનું સ્વીકારે. તે કાળથી ઈત્વરકાલિક અને યાજજીવ –એમ બે પ્રકારે સ્વીકારે
પ્રશ્નઃ અહીં બીજાઓ કહે છે આમાં શેની ઉપસંપદા કરવાની હોય? પોતાના ગચ્છમાં જ ચારિત્ર માટે વૈયાવચ્ચ કેમ ન કરે?
ઉત્તર - સાચી વાત છે. પોતાના ગચ્છમાં વૈયાવચ્ચ વગેરે કરવા યંગ્ય તેવા પ્રકારની નિર્વાહ વગેરે સામગ્રી ન હોય ત્યારે બીજા ગચ્છની ઉપસંપદા સ્વીકારે.
તપવિષયક ઉપસર્પદા-આ પ્રમાણે હોય છે. જે કઈ તપ કરવા માટે ઉપસપંદા સ્વીકારે છે, તે તપવી ઇત્વકાલિક અને યાજજીવ–એમ બે પ્રકારે છે. તેમાં યાત્મથિક પાછળથી અનસન કરનારો હોય છે.
ઈત્વરકાલિક્તપસ્વી, વિકૃષ્ટતપસ્વી અને અવિકૃષ્ટતપસ્વી-એમ બે પ્રકારે છે–
Page #49
--------------------------------------------------------------------------
________________
૧૪
પ્રવચનસારદ્વાર તેમાં અઠ્ઠમ, ચાર ઉપવાસ વગેરે કરનાર વિકૃષ્ટ તપસ્વી કહેવાય. અને છઠ્ઠ એટલે બે ઉપવાસ સુધી કરનારો અવિકૃષ્ટ તપાવી કહેવાય. ઈત્યાદિ વિશેષ સ્વરૂપ આવશ્યક વગેરે સૂત્રોમાંથી જાણવું.
આ દશવિધ સામાચારી ચક્રની જેમ તે તે સ્થાનોમાં ભમતી હોવાથી દેશવિધ ચક્રવાલ સામાચારી કહેવાય છે તથા બીજી પણ આગળ કહેવાતી દશ પ્રકારની સામાચારી જાણવી. (૭૬૭), બીજી રીતે દશવિધ સામાચારી :' पडिलेहणा १ पमज्जण २ भिक्खि ३ रिया ४ ऽऽलोय ५ मुंजणा ६ चेव । વયુવા ૭ વિવારે ૮ વં િ રાવસાવા ? HI૭૬૮
(૧) પ્રતિલેખના, (૨) પ્રમાજના, (૩) ભિક્ષાચર્યા, (૪) પથિકી, (૫) આલોચના, (૬) ભજન, (૭) પાત્રોવન, (૮) સંજ્ઞા ત્યાગ સ્વરૂપે વિચાર, (૯) ઈંડિલ, (૧૦) અવશ્યક, એમ અન્ય પ્રકારે દશે સામાચારી છે.
(૧) પ્રતિલેખના - વસ્ત્ર–પાત્ર વગેરેનું સવારે અને સાંજે પડિલેહણ કરવું. . (૨) પ્રમાજના - વસતિ એટલે ઉપાશ્રયની સવારે-સાંજે પ્રાર્થના કરવીકાજે લેવો. . (૩) ભિક્ષાચર્યાઃ પેશાબ વગેરે શરીર ચિતા ટાળી, પાત્રા લઈ આવસ્સહિ કહી ઉપાશ્રયમાંથી નીકળી, આહાર વગેરેમાં મૂચ્છ કર્યા વગર આહાર ગ્રહણની એષણામાં સારી રીતે ઉપયોગપૂર્વક સાધુઓ ભિક્ષા ગ્રહણ કરે.
(૪) ઈર્યા પથિકી - ભિક્ષા લઈ નિસાહિ બોલવાપૂર્વક ઉપાશ્રયમાં પ્રવેશ કરી, નમે ખમાસમણુણું બોલવારૂપ નમસ્કાર કરી, યોગ્ય જગ્યાએ ચક્ષુદ્વારા જોઈને રજોહરણ વડે પુજીને ઇરિયાવહિ પડિકકમે.
(૫) આલોચના – કાઉસ્સગ્નમાં મુકામમાંથી નીકળી પાછા મુકામમાં આવે ત્યાં સુધી ભિક્ષા માટે ફરતી વખતે, જે પુર:કર્મ વગેરે અતિચારો લાગ્યા હોય, તે ગુરુને જણાવવા માટે ચિતવે. કાઉસગ્ગપારી લોગસ્સ બેલે. લોગસ્સ બેલી ભાવથી ચારિત્રના પરિણામંયુક્ત ગુરુ કે ગુરુને માન્ય વડીલ સાધુ ભગવત આગળ ભાત પાણી જે પ્રમાણે વાટકી વગેરે વાસણ દ્વારા લીધું હોય તે બધુયે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક આલેચના કરે એટલે જણવે. ' ' તે પછી દુરોલોચિત ભકતપન નિમિત્તે અથવા એષણ અનેષણ નિમિત્તે કાઉસગે કરે. તે ઈરછામિ પડિકમિઉ ગેયરચરિયાએથી લઈ તસ્સ મિચ્છામિ દુક્કડ તથા તસઉત્તરી કરણથી અપ્પાનું વિસરામિ કહી કાઉસગ્ન કરે. કાઉસગ્ગમાં નવકાર અને
-
15 | *
*
Page #50
--------------------------------------------------------------------------
________________
૧૨. ચક્રવાલ સામાચારી.
સરૂને અganહું શુજા ” જે મારી ઉપર સાધુઓ અનુગ્રહ કરે. તે હું સંસાર સમુદ્રથી તરેલ થાઉં (તરું) એમ ચિતવે. ઘનિર્યુક્તિમાં કહ્યું છે કે તદ્ધિ દુરારોરૂચ भत्तपाणएसण मणेसणाएउ अठूस्सासे अहवा अणुग्गहाइव झाएज्जा (१) ।
દશવૈકાલિકમાં આ કાઉસ્સગ્નમાં ચિતવવા “જો નિર્વેિ કરાવજ્ઞા’ ગાથા કહી છે. કાઉસ્સગ્નપારી લોગસ્સ કહે.
(૬) ભજન - તે પછી થાક વગેરે દૂર કરવા માટે એક મુહૂર્ત (૪૮ મિનિટ), સાધુ બેસીને સ્વાધ્યાય કરે પછી સાગારિક એટલે ગૃહસ્થ વગરના સ્થાને રાગ-દ્વેષ વગર નવકાર ગણું “વિરાર ચાર બેલી ગુરુની રજાપૂર્વક ઘા ઉપર લેપની જેમ ભોજન કરે.
(૭) પાત્રોવન - ભેજન કર્યા પછી ચેખા પાણી વડે પાત્રાને શાસ્ત્રપ્રસિદ્ધ ત્રણ કલ્પ કરવાપૂર્વક ધુવે. એટલે ત્રણ વખત પાત્રાને ચેખા પાણી વડે ધુવે. તે પછી એકાસણનું પચ્ચખાણ હોવા છતાં પણ અપ્રમત્તભાવ માટે ‘સાગારિયાગારેણં, ગુરુ અભુદ્રાણેણું આઉંટ પસારેણં, પારિઠાવણિયાગારેણ આ પહેલા લીધેલ આગારોને સંક્ષેપવા માટે પચ્ચખાણ કરે.
(૮) વિચાર :- વિચાર એટલે સંજ્ઞા યાને ઠલે વગેરે જવું છે. આના માટે ? આગળ કહેવાતી વિધિપૂર્વક બહાર જઈ સજ્ઞાનું વિસર્જન કરે.
(સ્થડિલ - સ્થડિલભૂમિ એટલે બીજાને પીડા ન થાય એવી અચિત્ત ભૂમિને ભાગ. તે જઘન્યથી તિર્જી એક હાથ પ્રમાણને હોય છે. તેની પડિલેહણા કરે. તે સ્થડિલભૂમિ સત્તાવીશ (૨૭) પ્રકારે છે. તે આ પ્રમાણે. કાયિકી એટલે પેશાબ માટે વસતિમાં છ થંડિલે અને બહારના ભાગે છે' áડિલે એમ બંને મળી બાર થયા. એ પ્રમાણે ઉચ્ચાર એટલે ઠલ્લે જવા માટે પણ બાર એટલે કુલે વીસ Úડિલ ભૂમિ થઈ એમાં કાળગ્રહણની ત્રણ સ્થડિલભૂમિ ઉમેરતા સત્તાવીશ (૨૭) થાય.
(૧૦) આવશ્યક :- પૂર્વોક્ત વિધિપૂર્વક આવશ્યક એટલે પ્રતિક્રમણ કરે. આદિ શબ્દથી કાળગ્રહણ વગેરે લેવું. એમ આ અન્ય પ્રકારે પણ દશ પ્રકારની દરરોજની સામાચારી સંક્ષેપમાં વર્ણવી વિસ્તારથી તે પંચવસ્તુના બીજા દ્વિારથી જાણી
લેવી. (૭૬૮)
' ' , , ,
૧૦૨ સંસારચક્રમાં નિગ્રંથપણુની પ્રાપ્તિ નિગ્રંથપણું સંસારમાં જીવને પાંચવાર મળે એ દ્વાર કહેવાય છે. આ કારણે શિવાઉં વાર નીવર શામવું નૂi ,
ता पुण दो एगभवे खवगस्सेणी पुणो एगा ॥७६९॥
Page #51
--------------------------------------------------------------------------
________________
૧૬
પ્રવચન-સારદ્વાર જીવને આ સંસારચક્રમાં રહેલા જુદા જુદા ભવમાં ફક્ત ચારવાર જ ઉત્કૃષ્ટથી ઉપશમશ્રણ પ્રાપ્ત થાય છે. તે ઉપશમશ્રણ એકભવમાં જીવ ઉત્કૃષ્ટથી બેવાર (કાર્મગ્રંથિક મતે) મેળવી શકે છે.
ક્ષપકશ્રેણ એક ભવમાં એક જ વાર મેળવી શકે. તેથી તાત્પર્યાર્થ આ પ્રમાણે છે, કે ઉપશાંત અને ક્ષીણહગુણસ્થાનકે જ નિગ્રંથપણું હોય છે. અને તે ઉપશમશ્રેણીમાં ચાર વાર અને ક્ષપકશ્રેણીમાં એકવાર એમ ઉત્કૃષ્ટથી સંસારમાં વસતા જીવને કુલ્લે પાંચવાર નિગ્રંથપણું હોય છે. (૭૬૯)
૧૦૩ સાધુઓના વિહારનું સ્વરૂપ
गीयत्थो य विहारो बीओ गीयत्थमीसओ भणिओ । एत्तो तइयविहारो नाणुनाओ जिणवरेहिं ॥७७०॥
કૃત્યાકૃત્ય લક્ષણરૂપ પદાર્થને જે જાણે તે ગીતાર્થ એટલે બહુશ્રુત સાધુઓ. તેમને વિહાર એટલે વિચરણ, તે પ્રથમ ગીતાર્થ વિહાર કહેવાય.
ગીતાર્થે સાથે અગીતાએ રહેવું તે ગીતાર્થ મિશ્ર, તેઓ સંબંધી જે વિહાર, તે ગીતાર્થમિક બીજે વિહાર જિનેશ્વરોએ કહ્યો છે. પાઠાંતરે ગીતાર્થનિશ્રિત પણ કહ્યો છે. એટલે ગીતાર્થની નિશ્રાએ-આશ્રયે, જે વિહાર થાય તે ગીતાર્થનિશ્રિતવિહાર. આ બે સિવાય એક અનેક અગીતાર્થ સાધુ સમૂહરૂપ ત્રીજો કેઈ વિહાર જિનેશ્વરએ કરવાની અનુમતિ આપી નથી. (૭૭૦)
दव्वओ चक्खुसा पेहे. जुगमित्तं तु खेत्तओ । कालओ जाव रीएज्जा, उवउत्तो य भावओ ॥७७१।।
વિહાર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, એમ ચાર પ્રકારે કહ્યો છે. તેમાં દ્રવ્યથી આંખવડે માર્ગમાં રહેલ સર્વ જીવોને જોઈને ચાલે, ક્ષેત્રથી યુગમાત્ર ક્ષેત્ર એટલે સાડાત્રણ (૩) હાથ પ્રમાણ ભૂમિને જોઈને ચાલે. યુગ માત્ર એટલા માટે કહ્યું કે અતિ નજીક જોયેલા પણ કઈ જીવ વગેરેની રક્ષા કરવી, તે અશક્ય છે અને યુગમાત્રથી આગળની ભૂમિમાં નાના સૂથમ છ જેવા અશક્ય હોવાથી યુગમાત્ર ગ્રહણ કર્યું છે. કાળથી મુહૂર્ત પ્રહરાદિ સુધી ચાલે, ભાવથી સમ્યગૂ ઉપગપૂર્વક ચાલે. (૭૭૧)
Page #52
--------------------------------------------------------------------------
________________
૧૦૪ અપ્રતિબદ્ધવિહાર
अपविद्धो असया गुरुवसेण सव्वभावसुं । मासाविहारेणं विहरेज जहोचियं नियमा ॥७७२ ||
ગુરુઉપદેશથી હંમેશા સભાવામાં અપ્રતિબદ્ધપણે યાચિત નિયમપૂર્વક માસકલ્પ આદિ વિહારરૂપે વિચરવું તે અપ્રતિબદ્ધૃવિહાર કહેવાય.
અપ્રતિબદ્ધ એટલે હમેશા રાગ રહિત, ગુરુ ઉપદેશપૂર્ણાંક દ્રવ્યાદિ સભાવામાં એટલે શ્રાવક વગેરે દ્રવ્યેામાં, વાયુ વગરની (નિર્વાત) વસતિ વગેરે ક્ષેત્રમાં, શરદઋતુ વગેરે કાળમાં અને શરીરપુષ્ટિ વગેરે ભાવામાં અપ્રતિબદ્ધ એટલે અનાસક્તભાવે સિદ્ધાંત પ્રસિદ્ધ માસકલ્પ વગેરે વડે વિહાર કરે.
સંઘયાદિ સ્થાચિત શક્તિ મુજબ હંમેશા વિચરે. એટલે દ્રવ્ય વગેરેમાં પ્રતિખદ્ધ થયેલા સુખની લાલસાથી એક જગ્યાએ ન રહે. પણ પુષ્ટ આલંબનપૂર્વક વિચરે. એટલે દ્રવ્યાદિથી અપ્રતિબદ્ધપણે માસકલ્પ વગેરે રૂપ વિહાર કરનારના જ વિહાર સાક છે.
હું અમુક નગરમાં જઈને ત્યાં માટી ઋદ્ધિવાળા ઘણા શ્રાવકોને ભેગા કરી એવું કરુ` કે જેથી મને છેડી ખીજાના ભગત ન થાય. ઈત્યાદિ દ્રશ્યપ્રતિબદ્ધપૂર્વક ‘ હવા વગરની વસતિ હોવાથી શાતાકારક અમુક ક્ષેત્ર છે પણ આ ક્ષેત્ર એવુ' નથી. ' વગેરે ક્ષેત્રપ્રતિબદ્ધપૂર્વક.
શરદ વગેરે ઋતુમાં પાકેલી સુગંધીદાર શાલિ વગેરે અનાજના પાકથી આ ઋતુ રમણીય છે. એમાં વિચરતા આનદ આવે એમ કાળપ્રતિબદ્ધપૂર્વક.
ત્યાં જવાથી મને ઘી તેલવાળા સ્નિગ્ધ અને મીઠા આહાર મળશે, જે મારા શરીરને પુષ્ટિ વગેરે સુખકારક બનશે. અહીં તા એવા ખારાક મળતા નથી. અથવા ઉગ્ર વિહારપૂર્વક વિચરતા મને જોઇને લેાકેા મને ઉવિહારી અને અમુક શિથિક છે એમ કહેશે. આવા ભાવ પ્રતિબદ્ધપૂર્વક માસકલ્પાદિ વિહારપૂર્વક વિચરે તા પણ તે વિહાર કાર્ય સાધક નથી પણ નિષ્ફળ છે. માટે સ્થિરતા હોય કે વિહાર હાય, તે દ્રાદિથી અપ્રતિબદ્ધપણે કરાય તે જ સફ્ળ છે. (૭૭૨)
બીજાના પ્રશ્નના જવાબ આપતા નીચેના લેાક કહે છે:
मुत्तूण मासकप्पं अन्नो सुत्तंमि नत्थि उ विहारो | ता कमाइरहणं कजे ऊणाइभावें ||७७३ |
ૐ
Page #53
--------------------------------------------------------------------------
________________
૧૮
૧૦૪ અપ્રતિબદ્ધવિહાર સૂત્રમાં માસક૯પ સિવાય બીજો કોઈ વિહાર બતાવ્યો નથી તો પછી “આદિ શબ્દ કેમ ગ્રહણ કર્યો છે? કેઈ કાર્યમાં જૂનાધિક કારણસર વિહાર કરાય તે જણાવવા.
પ્રશ્ન :-મૂલાગમરૂપ સૂત્રમાં માસક૫ સિવાય બીજે કઈ પણ વિહાર બતાવ્યાજ નથી. તે પછી આગળની ગાથામાં માસકલ્પ આદિ વડે વિહાર કેમ બતાવ્યો ?
ઉત્તર -તેવા પ્રકારના કાર્યમાં જૂનાધિક કારણે વિહાર કરાય તે માટે આદિ પદનું ગ્રહણ કર્યું છે. આને ભાવાર્થ એ છે, સાધુએ મુખ્યત્વે તે માસકલ્પપૂર્વક જ વિચરવું જાઈએ, પણ કારણવશાત્ ક્યારેક અપૂર્ણ માસે પણ વિહાર કરે, ક્યારેક માસથી અધિક પણ રહીને વિચરે. માટે આદિ પદ ગ્રહણ કર્યું છે. (૭૭૩)
कालाइदोसओ जइ न दव्वओ एस कीरए नियमा । भावेण तहवि कीरइ संथारगवच्चयाईहिं ।७७४।।
કાલ વગેરેના દેશથી જે આ માસક૯પ દ્રવ્યથી ન કરાય તો પણ શયનભૂમિ આદિ ફેરવવા દ્વારા ભાવથી કરે.
કાલાદિ દેષના કારણે એટલે દુકાળ વગેરે કાળોષ, સંયમને પ્રતિકૂલ વગેરે ક્ષેત્રષ, શરીરને પ્રતિકૂળ આહાર પાણરૂપ દ્રવ્યદેષ, માંદગી કે જ્ઞાનાદિની હાનિ વગેરે ભાવદષના કારણે જે માસિકલ્પ દ્રવ્યથી એટલે બાહ્યાચારરૂપે ન કરાય, તે પણ એક સ્થાનમાં રહેલ સાધુઓ ભાવથી નિયમા શયન (સંથારા) ભૂમિ ફેરવવા વગેરે દ્વારા માસિકલ્પ જરૂર કરે. આદિ શબ્દથી ઉપાશ્રય પરિવર્તન, મહોલ્લા વગેરેનું પરિવર્તન સમજવું. આને ભાવાર્થ એ છે કે –
એક જ વસતિમાં જે દિશામાં એક મહિને સંથારો કર્યો હોય, તે દિશાને મહિને પૂરો થતા છોડી બીજી દિશામાં સંથારો પાથરવો. એ પ્રમાણે બીજે ઉપાશ્રય હોય, તે મહિના પછી બીજી વસતિમાં જાય. એ પ્રમાણે કરવાથી માસક૫ વિહાર ન કરવા છતાં પણ સાધુપણાથી વિરુદ્ધ નથી. કહ્યું છે કે
પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિવાળા તથા સંયમ, તપ અને ચરણમાં ઉઘુક્ત એવા સાધુ એક જગ્યાએ સે વર્ષ રહેવા છતાં પણ આરાધક કહ્યા છે. (૭૭૪)
હવે એક જ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટથી કેટલા સમય (કાળ)ની સ્થિરતા હોઈ શકે તે કહે છે. काऊण मासकप्पं तत्थेव ठियाण तीस मग्गसिरे । सालंबणाण जिट्ठोग्गहो य छम्मासिओ होइ ॥७७५॥
ત્યાં જ માસક૯પ કરી ત્યાં ચોમાસું કરે અને પછી માગસર મહિના સુધી રહે એમ સાલબનપૂર્વક છ મહિનાનો પેઠાવગ્રહ હેય છે.
Page #54
--------------------------------------------------------------------------
________________
પ્રવચન–સારે દ્વાર
૧૯
કોઇક ક્ષેત્રમાં અષાઢ માસમાં માસકલ્પ કરી ત્યાં જ એટલે તે ક્ષેત્રમાં જ ચામાસુ રહી પછી માગસર મહિનાના ત્રીસ દિવસ ત્યાં જ રહે એમ પુષ્ટ ( વિશિષ્ટ ) કારણાથી રહેનાર સાધુઓના એક જ જગ્યાએ રહેવારૂપ છ માસ ઉત્કૃષ્ટ અવગ્રહ થાય છે. આનુ તાત્પર્ય એ છે કે -
જ્યાં ઉનાળાના છેલ્લા માસકલ્પ કર્યાં હોય, ચાતુર્માસ યેાગ્ય બીજુ ક્ષેત્ર ન મળવાના કારણે ત્યાં જ ચાતુર્માસ કરે. ચાતુર્માંસ પછી જો વરસાદ વરસતા હાય તા ખીજા દસ દિવસ ત્યાં રહે, તે દિવસે પૂરા થયા પછી પણ જો વરસાદ વરસતા હાય તા બીજા દસ દિવસ ત્યાં રહે. તે દિવસે પૂરા થયા પછી પણ જે વરસાદ વરસે તેા ત્રીજા દસ દિવસ ૨હે એમ કુલ્લે ત્રીસ દિવસ રાકાય. એમ વૃષ્ટિ વગેરે કારણેાને આશ્રયી રહેલા સાધુએને છ માસ પ્રમાણુના ઉત્કૃષ્ટ અવગ્રહ એટલે સ્થિરતા થાય છે. તે આ પ્રમાણે
એક ઉનાળાના છેલ્લો મહિના, ચાર મહિના ચૈામાસાના અને છઠ્ઠો માગસર મહિના એમ છ માસ પ્રમાણુના ઉત્કૃષ્ટઅવગ્રહ થયા.
માગસર મહિને વરસાદ ન વરસતા હાય અને રસ્તા લીલેતરી કાઢવ વગરના હાય તા શું કરવું ? તે કહે છે (૭૭૫)
अह अस्थि पयवियारो चउपाडिवर्यमि होड़ निग्गमणं । अहवाfव अतिस्सा आरोवण सुत्तनिहिं ॥ ७७६॥
હવે જો વિહારની અનુકૂળતા થઇ ગઇ હોય. ચાર પ્રતિપદમાં-પડવામાં એટલે કાર્તિક મહિનાની અંદર જ વિહાર કરી જાય અને ન નીકળે તે સૂત્રમાં કહેલા પ્રાયશ્ચિત્ત આવે.
પગે ચાલીને જવાની અનુકૂળતા હોય તે ચાર પ્રતિપદાની પડવાની અંદર (અહીં મહિનાની અંદરના પડવાની વિવક્ષા કરી છે) એટલે કારતક મહિનાની પછી તરત જ વિહાર કરી જાય. વિહાર ચેાગ્ય સમયમાં પણ જો ન નીકળે તે તે સાધુને વિહાર ન કરવાના કારણે આગમમાં હેલ આરોપણ પ્રાયશ્ચિત્ત આવે છે. (૭૭૬)
પ્રશ્નઃ–યતના પરાયણ સાધુઓને પણ એક જ ક્ષેત્રમાં રહેતા કુલ પ્રતિબદ્ધતા વગેરે ઘણા દોષા થાય છે. તા આ યાગ્ય શી રીતે હોય તે કહે છે. एगखेत्तनिवासी का लाइकंतचारिणो जवि ।
तहवि हु विसुद्धचरणा विसुद्धआलंबणा जेण ||७७७৷৷
વિશુદ્ધ આલ‘બનના કારણે કાલાતિત્ક્રાંતિચારી એક જ ક્ષેત્રમાં રહેલા સાધુએ પણ વિશુચારિત્રી છે.
એક જ ક્ષેત્રમાં વિચરવું તે એકક્ષેત્રનિવાસ કહેવાય. તે એકક્ષેત્રનિવાસ કરનારા સિદ્ધાંતમાં કહેલ માસકલ્પરૂપ કાળનું ઉંઘન કરનારા કાલાતિક્રાંતચારી સાધુએ
Page #55
--------------------------------------------------------------------------
________________
२०
૧૦૪ અપ્રતિબદ્ધવિહાર કહેવાય. એવા કાલાતિકાંતચારી એક જ ક્ષેત્રમાં રહેનારા સાધુઓ પણ ઘડપણ, ચાલવાની શક્તિની ક્ષીણતા, વિહાર યોગ્ય ક્ષેત્રને અભાવ વગેરે કપટ રહિત વિશુદ્ધ આલંબનવાળા હોવાથી નિરતિચાર ચારિત્રવાળા કહેવાય છે. (૭૭૭)
ક્યા કારણે આલંબન લેવું તે કહે છે. सालंबणो पडतो अत्ताणं दुग्गमेऽवि धारेइ । इय सालंबणसेवी धारेइ जई असढभावं ॥७७८॥
દુર્ગમ એવા ખાડા વગેરેમાં પડતા આત્માને જે ટેકારૂપ થાય તે આલંબન, તે આલંબન યુક્ત તે સાલંબન, તે જે અશઠભાવે લેવાય તે સાલંબનસેવી કહેવાય.
પડતે માણસ જેનું આલંબન લે આશ્રય કરે તે આલંબન. તે દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે. તેમાં ખાડા વગેરેમાં પડતા જીવો જે દ્રવ્યનું પદાર્થનું આલંબન કરે તે દ્રવ્યાલંબન. તે દ્રવ્યઆલંબન પણ પુષ્ટ અને અપુષ્ટ (ઢીલુ) એમ બે પ્રકારે છે. તેમાં ઘાસ, ઢીલી વેલડી વગેરે દુર્બલ અપુષ્ટ આલંબન છે અને કઠોર વેલડી વગેરે પુષ્ટ આલંબન છે.
ભાવાલંબન પણ પુષ્ટ અને અપુષ્ટ ભેદથી બે પ્રકારે છે. તેમાં તીર્થરક્ષા વિગેરે આગળ કહેવાતા કારણે પુષ્ટ આલંબન છે. અને માયાથી માત્ર મતિકલ્પનાથી ઉદ્દભવેલા કારણે એ અપુષ્ટ આલંબન છે.
તે પુષ્ટપુષ્ટ આલંબન યુક્ત હોય તે સાલંબન કહેવાય. દુર્ગમ એવા ખાડા વગેરેમાં પડતા પોતાના આત્માને પુષ્ટ આલંબનને ટેકે લેવાપૂર્વક બચાવે તે આલંબન ચુક્ત હોવાથી સાલંબન કહેવાય છે. એ પ્રમાણે પુષ્ટ કારણે કંઈક નિત્યવાસ વગેરેનું સેવન કરે તે સાલંબનસેવી સાધુ કહેવાય. તે સંસારરૂપી ખાડામાં પડતા પિતાના આત્માને બચાવવા અશઠભાવે એટલે માયા રહિતપણે જે આલંબન લે તે તે લાભકારી છે. (૭૭૮)
તે આલંબન કયા છે તે કહે છે. काहं अछित्तिं अदुवा अहिस्सं, तवोवहाणेसु य उज्जमिस्सं । गणं व नीइसु य सारइम्स, सालंबसेवी समुवेइ मोक्खं ॥७७९॥.
હું શાસનને અવ્યવછેદ કરીશ, ભણીશ, તપશ્ચર્યા વગેરેમાં ઉજમાળ પ્રયત્નશીલ, બનીશ, ગચ્છનું નીતિપૂર્વક પાલન કરીશ આવા પ્રકારના આલંબન સેવનારો મોક્ષને પામે છે.
કઈક એમ વિચારે કે “હું અહીં હોઈશ તે રાજા વગેરેને ધમ પમાડવા વડે
Page #56
--------------------------------------------------------------------------
________________
પ્રવચન-સારોદ્ધાર
૨૧
જિનધર્મની અવ્યવચ્છિતિ કરીશ અથવા દર્શનપ્રભાવક શાસ્ત્રો કે દ્વાદશાંગીને હું સૂત્રથી કે અર્થથી ભણશ. અથવા તપ લબ્ધિયુક્ત હોવાથી તપ વિધાનમાં એટલે વિવિધ તપોમાં પ્રયત્ન કરીશ. ગણ એટલે ગ૭-સમુદાયને સૂત્રોક્ત નીતિઓ વડે સારણ કરીશ એટલે ગુણો વડે વૃદ્ધિ પમાડીશ.
આ પ્રમાણે સાલંબન સેવી એટલે ઉપરોક્ત આલંબનેને જયણાપૂર્વક સેવવા વડે નિત્યવાસ કરવા છતાં પણ મેક્ષને પામે છે કારણ કે જિનશાસનને ભંગ કર્યો નથી. માટે તીર્થ અવ્યવચ્છેદ વગેરે યક્ત જ્ઞાન-દર્શન ચારિત્ર ત્રણ કે તેમાંથી કઈ પણ એકનું જે વૃદ્ધિજનક કારણ હોય તે જિનાજ્ઞાના કારણે આલંબનીય થાય છે. બીજે ઠેકાણે નહીં. નહીં તો કહ્યું છે કે અજયણાવાળા છે માટે તે આ સંપૂર્ણ લોક આલંબનોથી ભરેલો છે. તેથી લેકમાં જે જુએ તેનું આલંબન કરે છે.” (૭૭૯)
૧૦૫ ભાત અજાત કે૯૫ जाओ य अजाओ य दुविहो कप्पो य होइ नायव्यो । एकेकोऽवि य दुविहो समत्तकप्पो य असमत्तो ।।७८०॥
જાત અને અજાત એમ બે પ્રકારે કહ૫ જાણો. તે પણ સમાપ્તક૫ અને અસમાપ્ત ક૯પ એમ બે પ્રકારે છે.
જાતકલ્પ, અજાતક૫–એમ બે પ્રકારે ક૯પ એટલે આચાર જાણવે. તેમાં જાત એટલે શ્રુત સંપદાથી યુક્ત હોવાથી આતમ લાભને પ્રાપ્ત કરેલ સાધુઓ તે જાત. તેનાથી અભિન્ન હોવાથી તે ક૯પ પણ જાતક૫ કહેવાય.
એનાથી વિપરીત તે અજાતક૯૫ કહેવાય. તે બંને પણ સમાપ્તકલ્પ અને અસમાપ્તક૯૫ એમ બે બે પ્રકારે છે.
પરિપૂર્ણ સહાયવાળા સાધુ તે સમાપ્તકલ્પવાળા કહેવાય અને તેનાથી વિપરીત તે અસમાપ્તક૯પ કહેવાય. (૭૮૦)
હવે જાતકલ્પ વગેરે ચારની વ્યાખ્યા કરે છે. गीयत्थु जायकप्पो अगीयओ खलु भवे अजाओ य । पणगं समत्तकप्पो तदूणगो होइ असमत्तो ॥७८१॥ उउबद्धे वासासुं सत्त समत्तो तदूणगो इयरो । असमत्ताजायाणं आहेण न किंचि आहव्वं ॥७८२॥ . ગીતાર્થના જે વિહાર તે જાત ક૯પ અગીતાથને જે વિહાર તે
Page #57
--------------------------------------------------------------------------
________________
૨૨
૧૦૬ પરિઝાપનિક અને ઉચ્ચારકરણ અજાતકલ૫, ઋતુબદ્ધ કાળમાં પાંચ સાધુનો સમુદાય તે સમાપ્તક૯૫ તેનાથી જે ન્યન સાધુ સમુદાય તે અસમાપ્તકલ૫.
વર્ષાકાળમાં સાત સાધુને સમુદાય તે સમાપ્તક૫, તેનાથી ચન હોય તે તે અસમાપ્તક૫. અસમાપ્ત અને અજાતકપીને ઉત્સગથી કંઈ પણ વસ્તુ માલિકીની થતી નથી.
ગીતાર્થ સાધુને જે વિહાર તે ગીતાર્થવિહાર. તે જાતકલ્પ કહેવાય છે. અગીતાર્થ સાધુને જે વિહાર તે અજાતક૯પ કહેવાય.
ઋતુ બદ્ધકાળ એટલે ચોમાસા સિવાયનો જે કાળ તેમાં પાંચ સાધુ પ્રમાણના ગણને જે વિહાર, તે સમાપ્તકલ્પ કહેવાય.
પાંચથી ન્યૂન બે-ત્રણ-ચાર સાધુને જે વિહાર તે અપરિપૂર્ણ સહાયરૂપ હોવાથી અસમાપ્તકલ્પ કહેવાય.
વર્ષાઋતુમાં સાત સાધુ પ્રમાણને ગણ સમાપ્તકલ્પ કહેવાય. તે સાત સાધુથી - ઓછા હોય તે અસમાપ્તકલ્પ કહેવાય. વર્ષાઋતુમાં સાતનું વિહાર વર્ણન છે, તે ખરે
ખર વર્ષાઋતુમાં માંદગી વગેરે પ્રસંગે બીજા સ્થાનેથી સહાયક સાધુઓ આવી શકે નહીં તેથી જોઈએ તેટલી સહાયતા મળી શકે નહીં એટલા માટે વર્ષોત્રકતુમાં સાત સાધુનો વિહાર કહ્યો છે.
અસમાપ્તકલપવાળા અને અજાતકલ્પવાળા સાધુઓને સામાન્યથી ઉત્સર્ગ માર્ગે કોઈપણ ક્ષેત્ર કે તે ક્ષેત્ર સંબંધી (ક્ષેત્રમાંથી પ્રાપ્ત થતી) શિષ્ય, ભજન, પાણી, વસ્ત્ર, પાત્ર વગેરે જે આગમ પ્રસિદ્ધ વસ્તુઓ તેમની માલિકીની થતી નથી રહેતી નથી. (૭૮૧-૭૮૨)
૧૦૬ પરિષ્ઠાપનિક અને ઉચ્ચારકરણું दिस अवरदिक्खणा १ दक्खिणा य २ अवरा य ३ दक्षिणापुव्वा ४ । अवरुत्तरा य ५ पुव्वा ६ उत्तर ७ पुव्वुत्तरा ८ चेव ॥७८३॥
૧. પહેલી દિશા પશ્ચિમ દક્ષિણ, ૨. બીજી દક્ષિણ, ૩. પશ્ચિમ, ૪. દક્ષિણ પૂર્વ, ૫. પશ્ચિમોત્તર, ૬. પૂર્વ, ૭, ઉત્તર, ૮. પૂર્વોત્તર છે.
અચિત્ત સાધુ એટલે કાળધર્મ પામેલ સાધુને પરઠવવાની દિશામાં પહેલી દિશા પશ્ચિમ દક્ષિણ એટલે નૈઋત્ય જવી. તે ન મળે તે દક્ષિણ દિશા તપાસવી, તેને પણ અભાવ હોય તે ત્રીજી દિશા પશ્ચિમ જેવી. તેને પણ અભાવ હોય તે ચેથી દક્ષિણ પૂર્વ એટલે અગ્નિદિશા તપાસવી. તેને પણ અભાવ હોય, તે પાંચમી પશ્ચિમેત્તર
Page #58
--------------------------------------------------------------------------
________________
પ્રવચન-સારોદ્ધાર
२3 દિશા એટલે વાયવ્ય ખૂણે તપાસ. તેના અભાવમાં પણ પૂર્વ દિશા જોવી. તેના અભાવમાં ઉત્તર દિશા જેવી તેના અભાવમાં પૂર્વોત્તર એટલે ઈશાન ખૂણે જેવો.
ગીતાર્થ સાધુઓ જે ગામ વગેરેમાં માસક૫ કે ચેમાસું રહ્યા હોય, ત્યાં પ્રથમથી જ કાળધર્મ પામેલ સાધુઓને પાઠવવા માટે પૂર્વ વગેરે દિશાઓમાં નજીકમાં, મધ્યમાં અને દૂર–એમ ત્રણ મહા થંડિલ ભૂમિઓની પ્રત્યુપેક્ષા કરે. એટલે જોઈ રાખે.
પહેલી Úડિલભૂમિમાં જે કંઈક વ્યાઘાત હેય જેમકે ખેતર ખેડયું હોય. અથવા તે પાણીથી ભિજાયેલુ હોય લીલત્તરી થઈ ગઈ હોય કે કીડીઓ વગેરે ઉભરાઈ હોય, ગામ વસી ગયું હોય કે કઈ સાથે ત્યાં પડાવ નાંખ્યો હોય, તે બીજી સ્પંડિલભૂમિમાં પરઠ.
તેમાં પણ ઉપરોક્ત કારણે હોય તે પછી ત્રીજી સ્પંડિલભૂમિમાં પરઠવે. (૭૮૩) પ્રથમ દિશા શુદ્ધ હોય છતાં બીજી દિશામાં પરઠ તે જે દોષ થાય છે તે કહે છે. पउरऽन्नपाण पढमा बीयाए भत्तपाण न लहंति । तइयाएँ ऊवहिमाई नत्थि चउत्थीए सज्झाजो ॥७८४॥ पंचमियाए अ संखडी छठ्ठीऍ गणस्स भेयणं जाण । सत्तमिया गेलनं मरणं पुण अट्ठमे विति ॥७८५॥
પ્રથમ દિશામાં પરઠવે તો ઘણું આહાર પાણી મળે. બીજીમાં આહાર પાણી ન મળે, ત્રીજીમાં ઉપધિ ન મળે, ચેથીમાં સ્વાધ્યાય ન થાય, પાંચમીમાં અસંખડી એટલે કલહ થાય, છઠ્ઠીમાં સમુદાયભેદ થાય, સાતમીમાં માંદગી અને આઠમીમાં મરણ થાય.
પહેલી નૈઋત્ય દિશામાં પરઠવે તે ઘણું આહાર પાણી વસ્ત્ર પાત્ર વગેરેને લાભ થાય છે. તેથી સમાધિ પ્રાપ્ત થાય છે. પહેલી દિશા હોવા છતાં બીજી દક્ષિણ દિશામાં પરઠવે તે આહાર પાણી ન મળે. ત્રીજી પશ્ચિમ દિશામાં પરઠવે તે ઉપધિ વગેરે ન મળે. એથી દક્ષિણ પૂર્વ એટલે અગ્નિ ખૂણામાં પરઠવે તે સ્વાધ્યાયનો અભાવ થાય. પાંચમી પશ્ચિમેત્તર એટલે વાયવ્ય ખૂણામાં પરઠવે તે સાધુ સાથે, ગૃહસ્થ સાથે કે અન્યતીથિઓ સાથે ઝઘડો થાય. છઠ્ઠી પૂર્વ દિશામાં પરઠવે તે ગણ ગચ્છભેદ થાય. સાતમી ઉત્તર દિશામાં પરઠવે તે રોગોત્પત્તિ થાય. આઠમી પૂર્વોત્તર એટલે ઇશાન ખૂણામાં મૃતક પરઠવે તે બીજા કેઈ સાધુનું મરણ થાય.
આ દિશાઓમાં પાણી, ચારભય વગેરે મુસીબતે હોવાના કારણે પ્રથમ કહેલી (નૈઋત્ય) દિશાઓ ન મળે તો પાછળની દિશાઓમાં શબ પરઠને તે પણ પહેલી દિશામાં કહેલ ઘણુ અન્ન પાણીના લાભારૂપ ગુણ થાય છે. જો પૂર્વની દિશામાં હોવા છતાં પણ પાછળ કહેલી દિશાઓમાં પરઠવે તે પાછળના જ દે રહે છે. ' .
Page #59
--------------------------------------------------------------------------
________________
२४
૧૦૬ પરિઝાપનિક અને ઉચ્ચારકરણ અચિત્તસયત એટલે કાળધર્મ પામેલા સાધુને પરઠવવાની દિશા કહી હવે ધૈડિલ (ઠલ્લે) કરવાની દિશા કહે છે.
दिसिपवणगामसूरियछायाएँ पमजिऊण तिक्खुत्तो। जस्सोग्गहोत्ति काऊण वोसिरे आयमेजा वा ॥७८६॥
દિશા, પવન, ગામ અને સૂર્યને પૂઠ કર્યા વગર છાયામાં બેસીને ત્રણવાર ભૂમિ પ્રમાજી અવગ્રહની રજા લઈ સ્થડિલ કરી, આચમન કરે એટલે સાફ કરે.
સાધુએ ઈંડિલની શંકા નિવારતી વખતે ઉત્તર અને પૂર્વ દિશામાં પૂઠ ન કરવી. તથા પવનની દિશાને ગામને, અને સૂર્યને પૂંઠ ન કરવી. છાયા પડતી હોય ત્યાં આગળ ઈંડિલ કરો. ત્રણ વખત સ્થડિલ ભૂમિને પ્રમાઈ પડિલેહીને થંડિલ માટે બેસે. ઠલ્લે જવાની વિધિ આ પ્રમાણે છે કે,
- સાધુ ઠલ્લે જવા માટે એકલે, ઝડપથી નહીં એટલે ધીમે ધીમે વિકથા કર્યા વગર જાય. પછી બેસીને ગુદા સાફ કરવા માટે ઈંટ વગેરેના ટૂકડા લે. પછી કીડી વગેરેની રક્ષા માટે તે ટૂકડાઓને ખંખેરે. પછી ઊભું થઈ નિર્દોષ Úડિલ ભૂમિએ જઈ ઉપર નીચે અને તિછુ એટલે ચારેબાજુ જુએ તેમાં વૃક્ષ કે પર્વત ઉપર કઈ છે કે નહીં ? તે જોવા ઉપર જુવે. ખાડો બિલ (ર) વગેરે ને જોવા નીચે જુવે. જતા આવતા કે આરામ કરતા વગેરેને જોવા માટે તિછું જોવે. જે ગૃહસ્થનો અભાવ હોય તે સંડાસાને પૂંજી, જયેલી પ્રમાર્જન કરેલી નિર્દોષ ભૂમિ પર સ્પંડિલ કરે. તથા જે માલિક હેય. તેની રજા લઈ એટલે અણજાણહ જસુહો કહી સ્થડિલ કરે અને ગુદા સાફ કરે.
उत्तरपुव्वा पुज्जा जम्माएँ निसायरा अहिपडंति । घाणारिसा य पवणे सूरियगामे अवन्नो उ ॥७८७॥
ઉત્તર અને પૂર્વ દિશા પૂજ્ય હોવાથી તેને પૂઠ કરવી નહીં. રાત્રે દક્ષિણ દિશામાંથી રાક્ષસે આવે છે, માટે રાત્રે દક્ષિણ દિશામાં પુંઠ ન કરવી. પવનની દિશામાં પૂઠ કરવાથી નાકમાં મસા થાય. સૂર્ય અને ગામને પુઠ કરવાથી નિંદા થાય છે.
ઉત્તર દિશા અને પૂર્વ દિશા લોકમાં પૂજાય છે. તેથી પૂઠ કરવાથી લકમાં નિંદા થાય છે. અથવા કેઈક વાણવ્યંતર વગેરેને કેપ થાય. જેથી મરણ પણ થાય. માટે દિવસે કે રાત્રે પૂર્વ અને ઉત્તર દિશામાં પૂઠ વજે.
દક્ષિણ દિશામાંથી રાત્રે પિશાચ વગેરે નિશાચરે ઉત્તર દિશા તરફ આવતા હોય છે. માટે રાત્રે દક્ષિણ દિશામાં પૂંઠ ન કરવી. કહ્યું છે કે દિવસે ઉત્તર પૂર્વ તરફ સ્થડિલ માત્રુ કરે. રાત્રીમાં દક્ષિણ દિશા તરફ કરે જેથી આયુષ્યની હાનિ ન થાય.”
Page #60
--------------------------------------------------------------------------
________________
૨૫
૧૦૬ પરિઝાપનિક અને ઉચ્ચારકરણ
પવનની દિશામાં પૂઠ કરવાથી અશુભગંધ સંઘાય છે. અને તેના કારણે નાકમાં મસા થાય છે અને લેકમાં મશ્કરી થાય કે “આ સાધુ વિષ્ટા સંઘનારા છે માટે પવનની દિશાને પૂંઠ ન કરવી
સૂર્ય અને ગામને પૂઠ કરવાથી લેકમાં આ પ્રમાણે નિંદા થાય કે “ આ લોકે કશુંય જાણતા નથી કે “લેકને પ્રકાશિત કરનાર સૂર્યને તેમજ જે ગામમાં રહ્યા હોય તેને પૂંઠ ન કરાય.” તેથી આ લેકે તે સૂર્યને–ગામને પૂઠ કરે છે. માટે ગામને અને સૂર્યને પૂંઠ ન કરવી (૭૮૭)
संसत्तग्गहणी पुण छायाए निग्गयाएँ वोसिरइ । छायाऽसइ उण्हंमिवि वोसिरिय मुहुत्तयं चिट्टे ॥७८८॥
સંસક્તગ્રહણ એટલે જેના પેટમાં કૃમિ હોય, તે છાયામાં જ થંડિલ કરે. જે છાયા ન હોય તે ગરમીમાં (તડકામાં) સ્થડિલ કરી એક મુહુર્ત એટલે ૪૮ મિનિટ ત્યાં ઊભો રહે.
જેનું પેટ બેઇન્દ્રિય જીવવાનું હોય તે સંસક્તગ્રહણ કહેવાય એટલે એના પેટમાં કરમીયા વગેરે જીવાતો હોય, તે બેઈદ્રિય જીવોની રક્ષા માટે ફળ ફૂલવાળા ઝાડની છાયા પડતી હોય ત્યાં સ્થંડિલ કરે. હવે જે મધ્યાહ્નકાળ હોય અને ઠલ્લે જવું પડે તે ત્યારે છાયા ન પડતી હોવાથી તડકામાં પણ પોતાના શરીરની છાયા કરી ત્યાં સ્થડિલ સિરાવે.
વોસિરાવી એક મુહુર્ત એટલે કે ટાઈમ સુધી ત્યાં જ ઊભો રહે. જેથી એટલા સમયમાં પોતાની મેળે તે છ પરિણમી જાય એટલે મરણ પામે ત્યાં સુધી ઊભો ૨હે. જે ઊભો ન રહે તે તે જીવોને તડકાના કારણે ઘણી પીડા થાય. (૭૮૮)
હવે થંડિલ કરતી વખતે પોતાના ઉપકરણે ક્યાં રાખે તે કહે છે.. उवगरणं वामगजाणुगंमि मत्तो य दाहिणे हत्थे । तत्थऽनत्थ व पुंछे तिआयमणं अदूरंमि ॥७८९॥
ડાબા જાનુપર ઉપકરણ મૂકે, માત્રક એટલે પાણીનું પાત્ર જમણું હાથમાં રાખે ત્યાં આગળ કે બીજી જગ્યાએ માટીના ઢેફા વગેરે વડે ગુદા સાફ કરે અને નજીક જગ્યામાં પણ ત્રણ વખત પાણીથી સાફ કરે.
ઉપકરણ એટલે દાંડે અને એ ડાબા સાથળ પર મૂકે અને જમણા હાથમાં માત્ર એટલે પાણીનું પાત્ર તથા ડાબા હાથમાં માટીના ઢેફા પકડે. સ્પંડિલ કર્યા પછી ત્યાં અથવા નજીકમાં બીજી જગ્યાએ માટીના ઢેફા વડે ગુદાને લૂછે. લૂછીને પછી ત્રણ
Page #61
--------------------------------------------------------------------------
________________
२६
પ્રવચન-સારોદ્ધાર વખત પસલિ ( બે) વડે ગુદાને ચેખી કરે, કહ્યું છે કે “તિહિં નાવાપૂરdfહું મારાષ્ટ્ર મિસ્ટેફ' નાવા એટલે પસલી સમજવું. તે આચમન (ગુદા પ્રક્ષાલન) પણ નજીકમાં કરે. જે દૂર જઈને કરે, તે નિદા થાય કે કેઈક જોઈને વિચારે કે “આ સાધુ ગુદા સાફ કર્યા વગર જ ગયે લાગે છે. (૭૮૯)
૧૦૭. દીક્ષાને અયોગ્ય અઢાર પુરુષ बाले १ वुड्ढे २ नपुंसे य ३, कीवे ४ जड्डे य ५ वाहिए ६ । तेणे ७ रायावगारी य ८, उम्मत्ते य ९ असणे १० ॥७९०॥ दासे ११ दुढे य १२ मूढे य १३, अणत्ते १४ जुंगिए इय १५ । ओबद्धए य १६ भयए १७, सेहनिप्फेडिया इय १८ ॥७९१।।
બાલ, વૃદ્ધ, નપુંસક, લીબ, જડ, રોગી, ચેર, રાજાપકારી, ઉન્મત્ત, અધ, દાસ, દુષ્ટ, મૂઢ, ગઢણાત એટલે દેવાદાર, નિદિત, અવબદ્ધક એટલે પરતંત્ર, નોકર, શિક્ષનિષ્ફટિકા–આ અઢાર પુરુષો સંયમને અગ્ય છે.
૧. બાલ - જન્મથી આરંભી આઠ વર્ષ સુધીને અહીં બાળક ગણાય છે. તે ગર્ભમાં રહેલ નવ મહિના સાધિક પસાર થયેલ પણ આઠ વર્ષ સુધી દીક્ષા ન સ્વીકારી શકે. કારણ કે તથાસ્વભાવથી જ આઠ વર્ષથી નાની ઉંમરના જીને સર્વવિરતિ કે દેશવિરતિ સ્વીકારને અભાવ હોય છે. કહ્યું છે કે “એમનું જઘન્ય વય પ્રમાણ આઠ વર્ષનું છે. એમ વીતરાગ ભગવંતે કહેલ છે.
અન્ય આચાર્યો ગર્ભથી માંડી આઠ વર્ષની વયવાળાની દીક્ષા માને છે. નિશીથચૂર્ણિમાં કહ્યું છે કે “એક આદેશે (વિકલ્પ) ગર્ભથી માંડી આઠ વર્ષવાળાની દીક્ષા કહી છે.”
પ્રશ્ન-આઠ વર્ષની દીક્ષામાં વાસ્વામી ભગવંતમાં વિરોધ આવે છે. તેઓ છ માસના હતા તે પણ ભાવથી સર્વ સાવદ્ય વિરતિ સ્વીકારી હતી. એમ સંભળાય છે. તે આ પ્રમાણે-“જીયુ મારા સમન્નિત્યં વં” “છ મહિનામાં જ છ જવનિકાયમાં યતનાવંત વાસ્વામિને તથા તેમની માતાને હું વંદન કરું છું.” તે પછી આઠ વર્ષ પહેલા વિરતિના પરિણામ ન થાય એમ કેમ કહે છે ?
ઉત્તરઃ સાચી વાત છે. પરંતુ ભગવાન વાસ્વામિને બાળવયમાં પણ ભાવથી જે ચારિત્રને સ્વીકાર છે તે આશ્ચર્યરૂપ અને કદાચિત બનનારી ઘટના હોવાથી વ્યભિચાર આવતું નથી. પંચવસ્તુમાં કહ્યું છે કે,
तदधो परिहवखेत्तं न चरणभावोवि पायमेएसिं । કાચમાવો સુ પુળ દોરનાચાં |
Page #62
--------------------------------------------------------------------------
________________
૧૦૭. દીક્ષાને અગ્ય અઢાર પ્રકારના પુરુષ
૨૭ આઠ વર્ષની નીચે રહેલા એટલે આઠ વર્ષથી ઓછી ઉંમરના મનુષ્ય પરાભવનું સ્થાન બને છે. અતિબાળક હોવાના કારણે જેવા તેવા માણસો દ્વારા પરાભવ પામે. તથા ચારિત્રના પરિણામ પ્રાયઃ કરી આઠવર્ષથી ઓછી ઉંમરનાને થતા નથી. જે
શિચં.. વંદે કહ્યું છે તે કદાચિત્ ભાવને કહેનારું સૂત્ર છે, એમ જાણવું.
તેથી આઠ વર્ષથી ઓછી ઉંમરના પરાભવનું કારણ થાય છે અને ચારિત્રના પરિણામનો અભાવ હોવાના કારણે તેમને દીક્ષા અપાતી નથી.
બીજું બાળકને દીક્ષા આપવાથી સંયમ વિરાધના વગેરે દેશે પણ થાય કારણ કે તે લોખંડના ગોળા સમાન જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં અજ્ઞાનતાના કારણે છજીવનિકાયની વિરાધના કરનારો થાય છે. તથા લેકમાં નિંદા થાય કે “આ સાધુઓ દયા વગરના છે. આ બાળકને દીક્ષારૂપી જેલમાં બળાત્કારથી નાંખીને એની સ્વતંત્રતાને હણી નાખે છે.” માતાની જેમ બાળકની સરભરા કરવાથી મહાત્માઓને સ્વાધ્યાયને વ્યાઘાત થાય છે.
૨. વૃદ્ધ - સીત્તેર વર્ષથી ઉપરની ઉંમરના વૃદ્ધ કહેવાય છે. બીજા આચાર્યો કહે છે કે, સીત્તેર વર્ષ પહેલા પણ જો ઈદ્રિય વગેરેની હાનિ થઈ હોય તે સાંઈઠ (૬૦) વર્ષની ઉપર પણ વૃદ્ધ કહેવાય છે. તેથી સંયમને યેગ્ય નથી કારણ કે, તેમના મનનું સમાધાન વગેરે કરવું કઠિન હોય છે. કહ્યું છે કે,
“વૃદ્ધ માણસ ઊંચુ આસન ઈચ્છે છે. વિનય કરતું નથી. અભિમાન ધારણ કરે છે માટે વાસુદેવને ત્યાં ઉત્પન્ન થયેલ હોય તે પણ ઘરડાને દીક્ષા ન આપવી.” આ વય મર્યાદા સો વર્ષના આયુષ્યની અપેક્ષાઓ જાણવી. બાકી તે જે કાળમાં જેટલું ઉત્કૃષ્ટ આયુષ્ય હોય છે, તેના દશ ભાગ કરી આઠ, નવ, દશમા ભાગમાં રહેલા વૃદ્ધ કહેવાય છે.
૩. નપુંસક સ્ત્રી-પુરુષ બંને ભેગવવાની ઈચ્છાવાળો પુરુષાકારને પુરુષ નપુંસક કહેવાય. તે ઘણા દોષોને કરનારે હોવાથી દીક્ષા આપવા માટે યોગ્ય નથી.
વ યુ ર થે” (બાલ, વૃદ્ધ અને સ્થવિર) એ પ્રમાણેને પાઠ નિશીથ વગેરે આગમમાં દેખાતું નથી. તે અપેક્ષાએ નિશીથસૂત્રમાં ઉપેક્ષા કરવામાં આવી છે.
૪. કલબ - સ્ત્રીના ભંગ માટે આમંત્રણ મળવાથી કે વસ્ત્રવિહીન સ્ત્રીના અંગોપાંગ જોઈને અથવા તેનો અવાજ સાંભળીને કે કામપ્રેરક તેને વાર્તાલાપ સાંભળી ઉત્પન્ન થયેલી કામેચ્છાને જ સહન ન કરી શકે, તે પુરુષાકારવાળો પુરુષ કલબ છે. તે પણ પુરુષવેદના અતિ ઉત્કૃષ્ટ દેદયવાળો હેવાથી બળાત્કારે સ્ત્રીને આલિંગન વગેરે કરે તે શાસનની અપભ્રાજના કરાવનાર હોવાથી દીક્ષા માટે અગ્ય જ છે.
૫. જડ -જડ ત્રણ પ્રકારે છે. (૧) ભાષાજડ, (૨) શરીરજડ અને (૩) કરણજડ. (૧) ભાષાજ ડત્રણ પ્રકારે છે. (૧) જલમૂક (૨) મન્મનમૂક. (૩) એલકમૂક
Page #63
--------------------------------------------------------------------------
________________
૨૮
પ્રવચન-સારોદ્ધાર ૧. પાણીમાં ડૂબેલાની જેમ જે બડબડ કરતે બેલતે હોય, તે જલમૂક છે.
૨. જે બેલતા વારંવાર ખચકાતે હોય એમ અટકી અટકીને બેલત હોય, તે મમનમૂક.
૩. મુંગો હોવાના કારણે જે બકરાની જેમ ફક્ત અવાજ જ કાઢી શકે, તે એલકમૂક.
૨. જે માર્ગમાં, ભિક્ષા વગેરે ફરવા માટે કે વંદન વગેરે ક્રિયાઓ કરવા માટે : શરીરની સ્થૂળતા (જાડાઈ) ના કારણે અસમર્થ હોય તે શરીરજડ.
૩. કરણજડ – કરણ એટલે ક્રિયા. એમાં જે જડ તે કરણજડ. સમિતિ, ગુપ્તિ, પ્રતિક્રમણ, પડિલેહણ, વગેરે સંયમ પાલનરૂપ ક્રિયાઓને વારંવાર શીખવવા છતાં પણ, જે અતિ જડ હોવાના કારણે તે ક્રિયાઓ શીખી ન શકે, તે કરણજડ.
આમાં ત્રણ પ્રકારના ભાષાજડ જ્ઞાન ગ્રહણ કરવામાં અસમર્થ હોવાથી દીક્ષિત કરાતા નથી. શરીરજડ બહાર જવા આવવામાં, આહારપાણ લાવવામાં અસમર્થ હોય છે. તથા અતિજડ (અતિ સ્થળ) હોવાના કારણે પરસેવાથી બગલ વગેરેમાં કહેવાટ થાય તેને પાણી વડે ધોવા વગેરે કરવાથી કીડી વગેરે જી ભિજાય છે, તેથી સંયમ વિરાધના થાય છે. તથા લોકે નિંદા કરે કે “અહો આ ઘણું ખાનાર છે. નહીં તે. આ સાધુનું શરીર આટલું જાડું શી રીતે હોય? ખરેખર તે ખાવાને અત્યંત લેલુપ છે.” તથા તે જાડા માણસને ચાલતા શ્વાસ થતો હોય છે. સાપ નીકળે કે આગ લાગે અને તે નજીક આવે ત્યારે ભારે શરીરના કારણે દૂર ન ખસી શકે. માટે એને દીક્ષા ન આપવી.
કરણજડ સમિતિ ગુપ્તિના આચારે શીખવવા છતાં તે શીખી શકતા ન હોવાથી તેને દીક્ષા ન આપવી.
૬. રોગી - ભગંદર, અતિસાર, (ઝાડા) કે, પ્લીહા એટલે બરોળને રોગ, કાર્યું એટલે અતિ દુબળાપણું, દમ, તાવ, વગેરે રોગોથી ઘેરાયેલ હોય તે રોગી દીક્ષાને અયોગ્ય છે. કારણ કે તેની ચિકિત્સા કરવામાં ષડૂજીવનિકાયની વિરાધના તથા સ્વાધ્યાય હાનિ થાય છે.
૭. ચેર :- ખાતર પાડવું, છેદવું, માર્ગમાં લૂંટવું વગેરે ચેરીના કામમાં જોડાયેલ હોય તે ચર. તે સમુદાયને વધ, બંધન, માર પડે વગેરે જુદા જુદા પ્રકારના અનર્થના કારણરૂપ હોવાથી દીક્ષાને અગ્ય જ છે.
૮. રાજા૫કારી-રાજદ્રોહી -- રાજભંડાર, અંતઃપુર (રાણીવાસ), રાજાનું શરીર કે રાજકુમાર વગેરેને દ્રોહ કરનારો રાજપકારી કહેવાય. તેને દીક્ષા આપવાથી ગુસ્સે થયેલા રાજા, મારે, ફૂટે, દેશનિકાલ કરે વગેરે દે થાય છે.
" બાધવા.
Page #64
--------------------------------------------------------------------------
________________
૧૦૭. દીક્ષાને અયોગ્ય અઢાર પ્રકારના પુરુષ
૯. ઉમર - ઉન્મત્ત એટલે યક્ષ, ભૂત, પ્રેત વગેરે દ્વારા કે પ્રબલ મોહના ઉદયથી પરવશ થયેલ હોય તે ઉન્મત્ત. તે દીક્ષાને અગ્ય છે. તેને દીક્ષા આપવાથી ભૂત, પ્રેત વગેરેને ઉપદ્રવ થવાનો સંભવહેવાથી સ્વાધ્યાય, ધ્યાન, સંયમ વગેરેની હાનિ થવાની શક્યતા છે.
૧૦. અદર્શનીય–અધઃ- જેને દર્શન એટલે દષ્ટિ (આંખ) ન હોય તે અદર્શની એટલે અંધ.
અહીં થીણુદ્ધિ નિદ્રાના ઉદયવાળાને પણ લે કેમ કે દર્શન એટલે સમ્યકત્વ તે જેને ન હોય તે અદર્શન–એ વ્યુત્પત્તિથી થીણુદ્ધિ નિદ્રાવાળાને પણ લેવા. આંધળાને દીક્ષા આપવાથી આંખ ન હોવાના કારણે ગમે ત્યાં ફરતા છજીવનિકાયને વિરાધ, વિષમ ખીલા, કાંટા વગેરે પર પડવાથી વાગે.
દ્વેષી થયેલ થીણુદ્ધિ નિદ્રાવાળો ગૃહસ્થને કે સાધુ વગેરેને મારવા વગેરે ઉપદ્રવ કરે.
૧૧. દાસ ઘરની દાસીથી ઉત્પન્ન થયેલ અથવા દુષ્કાળ વગેરેમાં પૈસા વગેરેથી ખરીદેલ ગુલામ તથા દેવા વગેરેના કારણે પકડેલ હોય, તે દાસ કહેવાય છે. તે દાસને દીક્ષા આપવાથી તેને માલિક દીક્ષા છેડા વગેરે દોષ થાય. '
૧૨. દુષ્ટ :- દુષ્ટ બે પ્રકારે છે. (૧) કષાયદુષ્ટ, (૨) વિષયદુષ્ટ.
(૧) તેમાં ગુરુએ સરસવની ભાજીના ભજીયા લીધા તે હકીકતથી ગુસ્સે થયેલ સાધુ વગેરેની જેમ “ઉત્કટ કષાયવાન, તે કષાયદુષ્ટ.
(૨) પરસ્ત્રી વગેરેના ભાગમાં અતિ આસક્ત હોય, તે વિષયદુષ્ટ. તે અતિસંકિલષ્ટ અધ્યવસાયવાળો હોવાથી દીક્ષાને અગ્ય છે.
૧૩. મૂઢ - સ્નેહથી કે અજ્ઞાનતા વગેરે પરતંત્રતાના કારણે યથાવસ્થિત વસ્તુના જ્ઞાનથી શૂન્ય મનવાળો તે મૂઢ કહેવાય. કારણ કે જિનશાસનની દીક્ષાનું મૂળ જ્ઞાન અને વિવેક છે. મૂઢ અજ્ઞાનના કારણે તથા કાર્યાકાર્યના વિવેક રહિત હોવાથી અગ્ય છે.
૧. એક સાધુ ગોચરીમાં મસાલેદાર ભજીયા લાવ્યો અને તેના ઉપર એને અતિગૃદ્ધિ હતી. ગુરુ પાસે લઈ ગયો. ગુરુએ સહજભાવે બધા ભજીયા વાપરી લીધા. તેથી સાધુને અતિક્રોધ આવ્યો. ગુરુએ ખમાવ્યા છતાં પણ શાંત થયો નહિ અને તમારા દાંત ભાંગી નાખુ એમ કહ્યું એટલે ગુરુને થયું કે આ મને અસમાધિથી મારી નાખશે એમ માનીને, પોતાના સ્થાને બીજા આચાર્યને સ્થાપીને, બીજા ગરછમાં જઈને અનશન સ્વીકારી લીધું; પછી તે સાધુએ પૂછયું કે “ગુરુ કયાં ગયા?”
બીજા સાધુઓએ જવાબ ન આપ્યો. બીજા પાસેથી સાંભળીને જ્યાં ગુરુ ગયા હતા ત્યાં ગયો. ત્યાં રહેલા સાધુઓએ કહ્યું કે, આજે જ કાળધર્મ પામ્યા ને શબ પરઠવી દીધું. તે વખતે તે સાધુએ પૂછયું કે તેમનું શરીર કયાં છે ? ગુરુએ પૂર્વે કહેલા ચિહેથી તેઓએ આ તે પાપી છે એમ ઓળખી લીધો અને પૂછયું કે, તું શરીરને શું કરીશ ? તેણે કહ્યું તેમનું શરીર જોઈશ. તેઓએ શરીર કયાં પાઠવ્યું તે બતાવ્યું આ સાધુ શું કરશે ? એમ ગુપ્ત સ્થાનમાં રહેલા તે સાધુએ તેને જોવે છે.ગાળ પત્થરથી શબના દાંતને તેડતા કહે છે કે “સાસણવાલ (સરસવના ભજીયા) ખાવા છે ને ?
આમ કષાય દુષ્ટ આત્માનું દૃષ્ટાંત જણાવ્યું,
Page #65
--------------------------------------------------------------------------
________________
૩૦
પ્રવચન-સારોદ્ધાર ૧૪. દેવાદારઃ- જેને રાજા, વેપારી વગેરેનાં સોના વગેરેનું દેવું હોય તે દેવાદાર (ત્રણ) કહેવાય. તેને દીક્ષા આપવાથી રાજા વગેરે દ્વારા પકડવા, બાંધવા વગેરેને ઉપદ્રવ થાય.
૧૫. જુગિત – જાતિ, કર્મ અને શરીર વગેરે વડે દૂષિત થયેલ હોય, તે જુગિત કહેવાય. જે ચમાર, કેળ, સૂચિક બરૂડ, હરિજન (ભંગી) છીપા, વગેરે અસ્પૃશ્ય, તે જાતિ જુગિત કહેવાય.
(૨) પૃમાં પણ જે સ્ત્રી એટલે વેશ્યા, મેર, કૂકડા, પોપટ વગેરેના પોષક તથા વાંસ, દોરડા પર ચડનારા, નાચનારા નટ, નખને ધોનારા, સૌરિકત્વ (સાય, ચંડાળ), જાળ વડે પક્ષી વગેરેને પકડનાર વાગુરિક વગેરે નિંદિત કામ કરનારા કર્મ જુગિત છે.
(૩) હાથ, પગ, કાન રહિત તથા પાંગળો, કૂબડે, વામન એટલે વેંતિયે, કાણે વગેરે શરીરજુગિત છે.
આ જુગિતે દીક્ષાને અગ્ય છે. કારણ કે લેકમાં નિંદાનો સંભવ છે.
૧૬. અલબદ્ધ - પિસા લેવાપૂર્વક અથવા વિદ્યા વગેરે ભણવા માટે હું આટલા દિવસ તમારો આશ્રિત છું.' એ પ્રમાણે પિતાની જાતને બીજાને પરાધીન કરી હોય, વેચી હોય, તે અવબદ્ધ કહેવાય. કલહ વગેરેના કારણે તે પણ દીક્ષાને અગ્ય છે.
૧૭. ભૂતક (નોકર) :- રૂપિયા વગેરેની રોજી (પગાર)પૂર્વક ધનવાનોના ઘરે દિવસ, માસ વગેરેની કબૂલાતપૂર્વક તેના હુકમનું પાલન કરનાર તે ભૂતક એટલે નોકર કહેવાય. તે નોકર દીક્ષાને 8 મેગ્ય નથી. કેમકે તેને દીક્ષા આપવાથી જેને એ પગાર લે છે, તેને સાધુ પ્રત્યે ઘણું જ અપ્રીતિ થાય.
૧૮. શૈક્ષનિષ્કટિકા :- શૈક્ષ એટલે દીક્ષા આપવા યોગ્ય જે વ્યક્તિ, નિષ્ફટિકા એટલે અપહરણ. એટલે માતા પિતા વગેરેની રજા ન મળી હોવા છતાં શિષ્યને ઉપાડી જઈ દીક્ષા આપવાની ઈચ્છા કરે તે શૈક્ષનિષ્ફટિકા. તે શૈક્ષનિષ્ફટિક પણ દીક્ષાને યોગ્ય નથી કારણ કે માતા પિતા વગેરેને કર્મ બંધનો સંભવ તથા અદત્તાદાન વગેરે દેષનો સંભવ છે. • ' એ પ્રમાણે પુરુષના પુરુષાકારના અઢારે ભેદ દીક્ષાને અગ્ય છે. (૭૦-૭૯૧)
૧૦૮ દીક્ષાને અયોગ્ય વીસ પ્રકારની સ્ત્રી जे अट्ठारस भेया पुरिसस्स तहित्थियाएँ ते चेव । गुग्विणी १ सवालवच्छा २ दुन्नि इमे हुंति अन्नेवि ॥७९२॥
Page #66
--------------------------------------------------------------------------
________________
૧૦૯. દીક્ષાને અગ્ય દશ પ્રકારના નપુંસક
૩૧ જે પુરુષમાં અઢાર ભેદ દીક્ષાને અયોગ્ય કહ્યા તે જ પ્રમાણે અઢાર સ્ત્રીઓમાં પણ જાણવા. એટલે દીક્ષા અયોગ્ય બાળ વગેરે જે અઢારભેદપુરુષાકારવાળા પુરુષને કહ્યા છે, તે જ ભેદે સ્ત્રી આકારવાળી સ્ત્રીઓને પણ જાણવા. તે ઉપરાંત બીજા પણ બે ભેદે આ પ્રમાણે છે.
(૧) ગુણિી એટલે ગર્ભવની
(૨) સ્તનપાન કરતા બાળયુક્ત જે હોય તે સબાલવત્સા કહેવાય. એમ કુલે સ્ત્રીને વીસ ભેદે દીક્ષાને અયોગ્ય છે. આ બધામાં જે દોષો છે તે આગળ પ્રમાણે જાણવા. (૭૯૨)
૧૦ દીક્ષાને અયોગ્ય દશ પ્રકારના નપુંસક पंडए १ वाइए २ कीवे ३, कुंभी ४ ईसालुयत्ति य ५ । सउणी ६ तक्कमसेवी ७ य, पक्खियापक्खिए ८ इय ॥७९३॥ सोगंधिए य ९ आसत्ते १०, दस एते नपुंसगा । संकिलिहित्ति साहूणं पव्वावेउं अकप्पिया ॥७९४॥
પંડક, વાતિક, કલીબ, કુંભી, ઈર્ષા, શકુનિ, તકર્મ સેવી, પાક્ષિક પાક્ષિક, સૈાગધિક, આસક્ત, આ દશ નપુંસકે અતિસંકિલષ્ટ ચિત્તવાળા હોવાથી દીક્ષા આપવા માટે અગ્ય છે. નગરના મહા દાવાનલ સમાન કામના અધ્યવસાયથી યુક્ત હોવાથી સ્ત્રી– પુરુષની સેવાને આશ્રયીને આ સર્વેનું સામાન્યથી સંકિલષ્ટપણું જાણવું. આ નપુંસકે સ્ત્રી પુરુષ બંનેને સેવનારા હોય છે.
૧ ૫ડક : ૧. સ્ત્રી સ્વભાવ, ૨. અવાજ ભેદ, ૩. વર્ણભેદ, ૪. મોટું લિંગ, ૫. વાણું ૬. અવાજ સાથે ફીણ વગરને પેશાબ-આ છ પંડક નપુંસકના લક્ષણ છે.
પુરુષાકારવાળો હોવા છતાં સ્ત્રીના જેવા સ્વભાવવાળે હેય—એ પહેલું નપુંસકનું લક્ષણ છે. તે આ પ્રમાણે શિથિલ ગતિએ ચાલે, આકુલ વ્યાકુલ પગલે ધીમી ગતિએ ચાલે. હમેશા શંકાવાળે પાછળ જેતે ચાલે. શરીર ઠંડુ અને કેમળ હોય. સ્ત્રીની જેમ વારંવાર તાળીઓ પાડે, સ્ત્રીની જેમ ડાબા હાથની હથેળી સવળી પેટ ઉપર રાખીને તેમાં જમણા હાથની કેણી ઠેરવીને જમણા હાથની હથેળીમાં મુખ ગોઠવીને ભુજાને ઉછાળતે બેલે. વારંવાર કમ્મર પર હાથ મૂકે. વસ્ત્ર ન હોય ત્યારે સ્ત્રીની જેમ બે હાથ વડે છાતીને ઢાંકે, બોલતી વખતે વારંવાર આશ્ચર્યપૂર્વક બે ભ્રમરોને વાંકી કે, કટાક્ષ ફેકે, વાળ ઓળવા, વસ્ત્ર પહેરવા વગેરે સ્ત્રીની જેમ કરે અને સ્ત્રીના દાગીના પહેરવા વધુ ગમે. સ્નાન વગેરે એકાંતમાં કરે. પુરુષોની (સભામાં) વચ્ચે ભય
Page #67
--------------------------------------------------------------------------
________________
૩૨
પ્રવચન–સારોદ્ધાર સહિત રહે. સ્ત્રીઓની વચ્ચે નિઃશંકપણે બેસે. શ્રીગ્ય રાંધવું, ખાંડવું, દળવું વગેરે કામ કરે તે સ્ત્રી સ્વભાવવાળો નપુંસક હોય.
૨૩ સ્વર એટલે અવાજ અને વર્ણ એટલે શરીર સંબંધી રંગ અને ઉપલક્ષણથી ગંધ, રસ, સ્પર્શ વગેરે સ્ત્રી પુરુષથી જુદા પ્રકારના જ હોય છે.
૪ મેહન એટલે પુરુષ ચિહ્ન મોટું હોય છે. ૫ વાણી સ્ત્રી જેવી કેમળ હોય છે.
૬ ીની જેમ પેશાબ અવાજ સાથે ફીણ વગરનો હોય છે. આ લક્ષણે નપુંસકના હોય છે.
૨ વારિક :- વાયુ જેને હોય, તે વાતિક (વાયુની પ્રકૃતિવાળો) જે પિતાના નિમિત્તે કે બીજી રીતે લિંગ સ્તબ્ધ થયે છતે વિકાર થતાં સ્ત્રીભેગા કર્યા વગર વેદયને રોકવા સમર્થ થતું નથી.
૩. લીબ - કલબ એટલે અસમર્થ. તે ચાર પ્રકારે છે. ૧ દષ્ટિ, ૨ શબ્દ, ૩ આલેષ્ટ, ૪ નિમંત્રણ. *
૧. જે સ્ત્રીને વસ્રરહિત જોઈને ક્ષોભ પામે તે દષ્ટિક્લીબ છે. ૨. જે સ્ત્રીનો અવાજ સાંભળી #ભ પામે તે શબ્દલીબ.
૩. જે સ્ત્રીએ આલિંગન આપવાથી કે નિમંત્રણ કરવાથી પિતાના વ્રતને રક્ષી ન શકે તે ૩ આશ્લિષ્ટક્લીબ અને
૪ નિમંત્રિતલીબ છે.
૪ કુંભી - વેદમેહનીયની ઉત્કટતાના કારણે જેના પંચિહ્ન કે અડકેષ કુંભની જેમ ઉજૂન-સ્તબ્ધ થાય છે તે કુંભી.
૫. ઈર્ષાલુ - સ્ત્રીને સેવાતી જોઈ જેને ઘણી ઈર્ષ્યા પેદા થાય તે ઈર્ષાલુ.
૬. શકુનિ – શકુનિ એટલે પક્ષી ચકલાની જેમ વારંવાર અતિ વેદની ઉત્કટતાના કારણે સ્ત્રીગમાં આસક્ત હોય તે શકુનિ.
૭. તત્કમસેવી -મૈથુન સેવ્યા પછી વીર્યપાત થવા છતાં વેદની ઉત્કટતાના કારણે કૂતરાની જેમ જીભ થી ચાટવું વગેરે નિંદનીય કામ કરી જે પોતાને સુખી માને તે તત્કમસેવી.
૮, પાક્ષિકાપાક્ષિક - જેને શુક્લપક્ષમાં અતિવેદેાદય હોય અને કૃષ્ણ પક્ષમાં અલ્પ હોય, તે પાક્ષિકાપાક્ષિક.
૯. સૌગંધિક :- જે પિતાના લિંગને સુંગંધી માની સુંઘે તે સૈગંધિક કહેવાય.
૧૦. આસક્ત – જે વીર્ય સ્મલન પછી સ્ત્રીને ભેટી તેના બગલલિંગ વગેરે અંગમાં પ્રવેશીને (સ્વઅંગે લગાડીને) રહે તે આસક્ત કહેવાય. આ પંડક વગેરેની ઓળખાણ તેઓના કે તેમના મિત્ર વગેરેના કહેવાથી થાય છે.
Page #68
--------------------------------------------------------------------------
________________
૧૦૯. દક્ષાને અગ્ય વિકલાંગ
૩૩ પ્રશ્ન :- પુરુષમાં નપુંસક કહ્યા છે અને અહિં પણ નપુંસક કહ્યા છે તે તે બેમાં શું ફરક છે?
ઉત્તર :- ત્યાં આગળ પુરુષાકારનું ગ્રહણ કર્યું છે અને અહિં નપુંસકાકારનું. નિશીથચૂર્ણિમાં કહ્યું છે.
પ્રશ્ન-:અહિં દશ નપુંસકે કહ્યા છે, તે પુરુષમાં જ નપુંસક દ્વારમાંકહ્યા છે અને જે પુરુષોમાં કહ્યા છે, તે જ અહિં પણ કહ્યા છે તે કયે ભેદ છે?
જવાબ – ત્યાં પુરુષાકૃતિનું ગ્રહણ છે. અહિં બાકીના બધાનું ગ્રહણ છે. એ પ્રમાણે સ્ત્રીઓમાં પણ જાણવું.
પ્રશ્ન :- આગમમાં તે નપુંસકે સોળ પ્રકારે કહ્યા છે, તે અહિં દશ પ્રકારે કેમ કહ્યા છે ?
ઉત્તર - સાચી વાત છે. પણ તે સોળ ભેદમાંથી દશ જ ભેદ દીક્ષાને અયોગ્ય છે. તેથી તે જ દશ ભેદ કહ્યા છે. બાકીના છ ભેદ દીક્ષાને ગ્ય છે. તથા કહ્યું છે કે, ૧. વિધિત, ૨ ચિપિત, ૩ મંત્રે પહત, ૪ ઔષધિઉપહત, ૫ ઋષિશાસ, ૬ દેવશત નપુંસકને દીક્ષા અપાય.
૧ ભવિષ્યમાં રાજાના અંતઃપુરના રક્ષક તરીકેના પદ વગેરે મેળવવા માટે જેને બાળપણમાં છેદ કરી બે અંડગોળીઓ ગાળી નાંખે, તેને વર્જિતક કહેવાય.
૨ જન્મતા અંગુઠા અને આંગળી વડે જેના અંડકોષ ગોળીને-મસળી નાખીને ઓગાળી નાખે તે ચિપિત. આ પ્રમાણે કરવાથી આ બંનેને નપુંસકવેદને ઉદય થાય છે.
૩-૪ કે ઈકને મંત્રપ્રયોગ કે ઔષધિપ્રગના પ્રભાવથી પુરુષવેદ અથવા સ્ત્રીવેદ નષ્ટ થવાથી નપુંસકવેદને ઉદય થાય છે.
૫ કેઈકને ઋષિના શ્રાપથી એટલે “મારા તપના પ્રભાવથી આ નપુંસક થઈ જાઓ” એવા પ્રકારના શ્રાપથી નપુંસક થયેલ હોય તે.
કેઈકને દેવના શ્રાપથી નપુસકવેદને ઉદય થાય છે. આ છ નપુંસકેને નિશીથમાં કહેલ વિશેષ લક્ષણ હોય તે દીક્ષા અપાય. (૭૯૩૭૯૪)
૧૧૦ દીક્ષાને અયોગ્ય વિકલાંગ हत्थे पाए कन्ने नासा उठे विवज्जिए चेव । वामणगवडभखुज्जा पंगुलकुंटा य काणा य ॥७९५।। पच्छावि होति विगला आयरियत्तं न कप्पए तेसिं । सीसो ठावेयव्वो काणगमहिसोव निम्मंमि ॥७९६॥
Page #69
--------------------------------------------------------------------------
________________
૩૪
પ્રવચન-સારોદ્ધાર હાથ, પગ, કાન, નાક, હોઠ વગરના, વામનક, વડભ, કુબજ= કુબડા, પંગુ, દૂઠા અને કાણું હોય તે દીક્ષાને અયોગ્ય છે.
દીક્ષા લીધા પછી જે વિકલાંગ થાય તો આચાર્યપદ તેમને ન અપાય. આચાય જે વિકલાંગ થાય, તે તેમની જગ્યાએ શિષ્યને સ્થાપે અને આચાર્ય કાણુગ મહિષની જેમ ગુપ્ત સ્થાનમાં રહે,
બે હાથ, બે પગ, બે કાન, નાક, હઠ રહિત હોય તથા વામન એટલે હાથપગ વગેરે અવયવ હીન હોય એટલે પ્રમાણ કરતાં ટૂંકા હોય. વડભ એટલે પાછળ અથવા આગળ શરીરને ભાગ-ખૂધ નીકળેલ હોય. એક પડખાં વગરનો હોય તે કુજ્જ કહેવાય. ચાલવાની શક્તિ વગરના હોય તે પંગુ કહેવાય. હાથ વગરના હોય તે કુંટાહૂંઠા કહેવાય. કાણું એટલે એક આંખવાળા હોય તે, આ બધાય શાસનની નિંદા વગેરે દેષના કારણરૂપ હોવાથી દીક્ષાને અગ્ય છે.
હવે દીક્ષા લીધા પછી, જેઓ વિકલાંગ થાય, તો શું કરે તે કહે છે. સાધુપણું લીધા પછી જેને આંખ વગેરે ફૂટી જવાથી વિકલાંગ થાય, તે તે આચાર્ય ગુણોથી યુક્ત હોય, તે પણ આચાર્ય પદવી પ્રવચન હીલનાના કારણે ન અપાય.
આચાર્ય પદવી લીધા પછી વિકલાંગ થાય, તે તેમને આચાર્ય પદવી રાખવી ન ખપે. પરંતુ તે વિકલાંગ આચાર્ય જાતે જ પિતાના પદે આકૃતિ વગેરે ગુણોના સમૂહથી પ્રશસ્ય શિષ્યને આચાર્યપદે સ્થાપે અને પોતે ગુપ્ત સ્થાનમાં કાણુક મહિષની જેમ રહે.
કાણુક એટલે ચોરાયેલ (ચારેલ) કહેવાય છે. જેમ રેલ પાડાને કેઈ ન જોઈ જાય તે માટે ગામ કે નગરની બહાર નીચા પ્રદેશમાં અથવા અતિગુપ્ત સ્થાનમાં રાખે કે અતિ ગહન વનમાં રાખે. તેમ વિકલાંગ આચાર્ય પણ અતિગુપ્ત સ્થાનમાં રહે. ન રહે તે પ્રવચન હીલનાને પ્રસંગ, જિનઆજ્ઞાભંગને દેષ થાય. એ આચાર્યનું જે કંઈ પણ કામકાજ હોય તે બધું સ્થવિરે કરે. (૭૯૬)
૧૧૧ કેટલા મૂલ્યવાળું વસ્ત્ર સાધુને કપે मुल्लजुयं पुण तिविहं जहन्नयं मज्झिमं च उक्कोसं । जहन्नेणऽद्वारसंग सयसाहस्सं च उक्कोसं ॥७९७॥ મૂલ્યવાળું વસ્ત્ર ત્રણ પ્રકારે છે. (૧) જઘન્ય, (૨) મધ્યમ અને (૩) ઉત્કૃષ્ટ.
૧. તેમાં જઘન્યમૂલ્ય અઢાર (૧૮) રૂપિયા જેવું હોય તે વસ્ત્ર. તે જઘન્યમૂલ્યચુક્ત વસ્ત્ર કહેવાય.
Page #70
--------------------------------------------------------------------------
________________
૧૧૨. શય્યાતરપિંડ
૩૫ સે હજાર એટલે લાખ રૂપિયા પ્રમાણ મૂલ્યવાળું વસ્ત્ર ઉત્કૃષ્ટ મૂલ્યયુક્ત વસ્ત્ર કહેવાય.
બાકીનું જઘન્ય, ઉત્કૃષ્ટ વચ્ચેનું મધ્યમ મૂલ્ય વસ્ત્ર કહેવાય.
આ ત્રણે મૂલ્યવાળું વસ્ત્ર સાધુને લેવું ન કપે પરંતુ આમાંથી અઢાર ૧૮ રૂપિયા પ્રમાણવાળા મૂલ્યથી ન્યૂન મૂલ્યવાળું વસ્ત્ર ખપે. પંચકલ્પ બૃહદ્દભાષ્યમાં કહ્યું છે કે,
અઢાર રૂપિયાથી ન્યૂન મૂલ્યવાળા વસ્ત્રગ્રહણની અનુજ્ઞા સાધુને મલી છે. એ સિવાયના વસની સાધુને અનુજ્ઞા નથી. (૭૯૭) રૂપિયાનું પ્રમાણ:
दो साभरगा दीविच्चगा उ सो उत्तरावहो एक्को । दो उत्तरावहा पुण पाडलिपुत्तो हवइ एको ॥७९८॥ दो दक्षिणावहा वा कंचीए नेलओ स दुग्गुणो उ । एक्को कुसुमनगरओ तेण पमाणं इमं होइ ॥७९९॥
“સાભરકે એટલે રૂપિ. જે દ્વીપ સ્થાન સંબંધી બે રૂપિયા વડે ઉત્તરાપથને એક રૂપિયે થાય છે, તે સાભરક કહેવાય છે.
સુરાષ્ટ્ર (સૌરાષ્ટ્ર) મંડળમાં દક્ષિણ દિશામાં એક જન પ્રમાણ દરિયામાં ગયા પછી જે દ્વીપ આવે છે તે અહીં ગ્રહણ કરવું. ઉત્તરપથના બે રૂપિયા વડે પાટલીપુત્ર નગર સંબંધી એક રૂપિયે થાય છે. આ રૂપિયા વડે વસ્ત્રનું મૂલ્ય કરવું. (૭૯૮)
હવે બીજી રીતે રૂપિયાનું સ્વરૂપ કહે છે. દક્ષિણાપથના બે રૂપિયા મળવાથી કાંચી નગરનો એક નેલક રૂપિયે થાય છે. તે નેક રૂપિયાને ડમ્બલ કરવાથી કુસુમનગર એટલે પાટલીપુત્રનો એક રૂપિયે થાય છે તે રૂપિયાવડે અઢાર રૂપિયા વગેરે મૂલ્ય પ્રમાણ જાણવું. (૭૯)
૧૧૨ શય્યાતરપિંડ सेज्जायरो पहू वा पहुसंदिट्ठो य होइ कायव्यो । एगो णेगे य पहू पहुसंदिद्वेवि एमेव ॥८००॥ सागारियसंदिढे एगमणेगे चउकभयणा उ । एगमणेगा वज्जा णेगेसु य ठावए एगं ॥८०१॥
શચ્યા એટલે સાધુને રહેવા માટે ઘર વિગેરે સ્થાન, તે શય્યા આપીને હુસ્તર એવા સંસાર સાગરને જે તરી જાય તે શય્યાતર. તે શય્યાતર બે પ્રકારે કરાય છે. (૧) પ્રભુ
Page #71
--------------------------------------------------------------------------
________________
પ્રવચન-સારોદ્ધાર
એટલે સાધુને રહેવા માટે આપેલ ઉપાશ્રયનો માલિક. અથવા (૨) પ્રભુસંદિષ્ટ એટલે મકાનમાલિક વડે પ્રમાણુરૂપે નિર્દેશ કરાયેલ વ્યક્તિ છે. આમાં પ્રભુ એટલે મકાન માલિક એક પણ હોય,અનેક પણ હોય. એ પ્રમાણે પ્રભુ સંદિષ્ટ પણ એક હોય કે અનેક પણ હોય.
સાગરિક એટલે સાધુને આપેલ ઉપાશ્રયનો માલિક અને ઉપાશ્રયના માલિકે નિર્દેશ એટલે પ્રમાણરૂપે કરેલ શય્યાતરે તે પ્રભુસંદિષ્ટ કહેવાય, તે એક પણ હોય અથવા અનેક પણ હેય. તેથી તેની ચતુર્ભગી થાય છે. તે આ પ્રમાણે. (૧) એક પ્રભુ અને એક પ્રભુસંદિષ્ટ, (૨) એક પ્રભુ અને અનેક પ્રભુસંદિષ્ટ, (૩) અનેક પ્રભુ એક પ્રભુસંદિષ્ટ, (૪) અનેક પ્રભુ અનેક પ્રભુસદિષ્ટ. તે ચારભાગાના શય્યાતરે એક હોય કે અનેક હોય તેને ત્યાગ કરવો જોઈએ.
અહીં અપવાદ કહે છે. ઘણુ શય્યાતરે હોય તે તેમાંથી કેઈ એકને અપવાદ માર્ગે સ્થાપી તેને ત્યાગ કરે. આને ભાવાર્થ એ છે કે,
કેઈ ઉપાશ્રય ઘણું લેકની માલિકીવાળો સાધારણ મ હોય. ત્યારે સાધુ સામાચારીના જાણકાર શ્રાવકે જે એમ કહે કે કઈ એકને શય્યાતરરૂપે સ્થાપ. બધાનો ત્યાગ ન કરે. ત્યારે એક માલિકને શય્યાતરરૂપે કરી બાકીના શય્યાતરોનાં ઘરે ગોચરી જાય. જે ત્યાં ઘણું સાધુઓ હોય અને બધાને જે ગોચરીમાં નિર્વાહ થાય તે બધા માલિકને શય્યાતર કરે. જે બઘાનું પૂરું ન થતું હોય, તે એકને શય્યાતર કરે. ભિક્ષાગ્રહણની વિધિ આ પ્રમાણે છે.
જે બે શય્યાતર (માલિક) હોય તે એકાંતરે એક એકને ત્યાં ભિક્ષાગ્રહણને વારે આવે, ત્રણ શય્યાતર હોય, તે દર ત્રીજે દિવસે, ચાર હોય તે દર ચોથે દિવસે શય્યાતર થાય. એમ વારા પ્રમાણે ભિક્ષા ગ્રહણ કરે. (૮૦૦-૮૦૧) શય્યાતર કયારે થાય?
अन्नत्थ वसेऊण आवस्सग चरिममन्नहिं तु करे । दोनिवि तरा भवंती सत्थाइसु अनहा भयणा ॥८०२।।
રાત્રે એક જગ્યાએ રહીને એટલે સૂઇને, ચરમ એટલે સવારનું પ્રતિક્રમણ બીજી જગ્યાએ જઈ કરે, તો તે બંને શય્યાતર થાય. સાથ વગેરેમાં અન્ય પ્રકારે શય્યાતરની ભજના છે.
બીજા કેઈપણ સાથે કે ગામ વગેરેમાં રહીને એટલે રાત્રે સૂઈને સવારે ચરમ એટલે (રાઈ) પ્રાભાતિક પ્રતિક્રમણ બીજા સ્થાને જઈને કરે, તે બંને સ્થાનના માલિક શય્યાતર થાય છે. આનું તાત્પર્ય એ છે કે જે માલિકના ઘરમાં રાત્રે સૂતા હોય અને
Page #72
--------------------------------------------------------------------------
________________
૧૧૨. શય્યાતરપિંડ
૩૭ સવારે રાઈ, પ્રતિક્રમણ બીજા જેના મકાનમાં કર્યું હોય તે બંને શય્યાતર થાય છે. એ પ્રસંગ સાર્થ વગેરેમાં જતી વખતે થાય છે. સાર્થ આદિ શબ્દથી ચોરને ઉપદ્રવ, ભય વગેરે લેવું. બીજો પ્રકાર હોય ત્યારે શય્યાતરની ભજન-બીજા વિકલ્પ છે. જેના ઘરે રહ્યા હોય, તે અથવા બીજા પણ શય્યાતર થાય છે. (૮૦૨) શિય્યાતરની ભજન -
जइ जग्गंति सुविहिया करेंति आवस्सयं तु अन्नत्थ । सिज्जायरो न होई सुत्ते व कए व सो होई ॥८०३।।
જે સુવિહિત એટલે સારા આચારવાળા સાધુઓ રાતના ચારે પ્રહર જાગી સવા૨નું પ્રતિક્રમણ બીજે જઈને કરે, તે મૂળ ઉપાશ્રયને સ્વામી શય્યાતર ન થાય. પરંતુ ત્યાં સૂતા હોય અથવા સવારનું પ્રતિક્રમણ કર્યું હોય, તે શય્યાતર થાય. આને ભાવાર્થ એ છે કે શય્યાતરના ઘરમાં આખી રાત જાગી સવારનું પ્રતિક્રમણ જે બીજે કરે તે
જ્યાં રાત વીતાવી હોય તે મૂળ માલિક શય્યાતર ન થાય. પરંતુ જેના ઘરમાં પ્રતિક્રમણ કર્યું હોય તે શય્યાતર થાય. જે ઉપાશ્રયની સંકડાશ વગેરેના કારણે અનેક ઉપાશ્રયમાં સાધુ રહ્યા હોય, તે આચાર્ય જે ઉપાશ્રયમાં રહ્યા હોય, તે જ શય્યાતર થાય છે, બીજા નહીં. (૮૦૩).
જે મકાનમાલિક સાધુને મકાન સેંપી પિતે દેશાંતર જાય તે તે ઘર માલિક શય્યાતર થાય કે ન થાય? તે કહે છે.
दाऊण गेहं तु सपुत्तदारो, वाणिज्जमाईहि 3 कारणेहिं । तं चेव अन्नं व वएज्ज देसं, सेज्जायरो तत्थ स एव होइ ॥८०४॥
કેઈક ગૃહસ્થ સાધુને ઘર સેપી પિતાના પત્ની-પુત્ર વગેરે સમસ્ત પરિવાર સાથે વેપાર વગેરે કારણે તે જ દેશમાં કે બીજા દેશમાં જાય અને ત્યાં જ રહ્યો હોય છતાં પણ તે ઘર માલિક જ શય્યાતર થાય છે. પણ દૂર દેશમાં રહેલું હોવાના કારણે શય્યાતર ન થાય એમ નથી. (૮૦૪)
કેના કેના શય્યાતરે છેડવા જોઈએ તે કહે છે. लिंगत्थस्सवि वज्जो तं परिहरओ व भुंजओ वावि । जुत्तस्स अजुत्तस्स व रसावणे तत्थ दिद्रुतो ॥८०५॥
લિંગધારી સાધુ શય્યાતરનું ખાતે હેય કે ન ખાતે હેય છતાં પણ તે લિંગધારી શય્યાતરનો ત્યાગ કરો. તેમાં દારૂયુક્ત કે દારૂ વગરની દુકાનનું દષ્ટાંત જાણવું
Page #73
--------------------------------------------------------------------------
________________
પ્રવચન-સારોદ્ધાર
સાધુના ગુણેથી રહિત લિંગધારી સાધુને જે શય્યાતર હોય કે ચારિત્રવાન સાધુએને શય્યાતર હોય તે છોડવો જોઈએ. ભલે લિંગધારી સાધુ શય્યાતરનું ખાતો હોય કે ન ખાતે હેય છતાં પણ તેને ત્યાગ કરવો જોઈએ.
સાધુના ગુણવાળો હોય કે સાધુના ગુણ રહિત સાધુ હોય છતાં તેમના સંબંધિત શય્યાતરનો ત્યાગ કરવો જોઈએ. જેમ મહારાષ્ટ્ર દેશમાં બધીય દારૂની દુકાને દારૂ હોય કે ન હોય છતાં દારૂની દુકાન છે તે જણાવવા માટે ધજા બંધાય છે. જે ધજા જોઈ ભિક્ષુક વગેરે અન્ય છે એમ સમજી તેને ત્યાગ કરે છે. તેમ લિંગધારી સાધુ ગુણ યુક્ત હોય કે ગુણ રહિત હોય છતાં એની પાસે રજોહરણરૂપ ધજા દેખાતી હોવાથી તેને શય્યાતર પણ છોડ. (૮૦૫) શય્યાતરપિંડ લેવાના છે ? तित्थंकरपडिकुट्ठो अन्नायं उग्गमोवि य न सुज्झे । अविमुत्ति अलाघवया दुल्लहसेज्जा उ वोच्छेओ ॥८०६॥
તીર્થકરની આજ્ઞાને ભંગ, અજ્ઞાત ઉછ એટલે અજ્ઞાતભિક્ષાની શુદ્ધિ થતી નથી. ઉદ્દગમ વગેરે દેશોની શુદ્ધિ ન થાય, અવિમુક્તિ એટલે ગૃદ્ધિને અભાવ ન થાય. અલાઘવતા ન રહે, વસતિ દુર્લભ થાય કે વસતિને વિચછેદ થાય.
બધાય તીર્થકરોએ શય્યાતર પિંડનો નિષેધ કરેલ છે. તેને ગ્રહણ કરવાથી તીર્થકરની આજ્ઞાનું પાલન ન કર્યું કહેવાય.
અજ્ઞાત ઉછ એટલે રાજા વગેરે દીક્ષિત થયા છે–એવું નહીં જણાવવા વડે અજ્ઞાતપણે ભિક્ષા લેવાય તે અજ્ઞાત ઉંછ કહેવાય. તે અજ્ઞાત ઉછ ભિક્ષા જ મોટે ભાગે સાધુઓ લે છે, કહ્યું છે કે મન્ના
વિસુદ્ધ' આ વચનના આધારે સાધુ અજ્ઞાત ઉછ ગ્રહણ કરે. નજીકમાં જ રહેવાનું હોવાથી અતિપરિચયના કારણે સાધુનું સ્વરૂપ જાણતા હોવાથી શય્યાતરના ઘરની ભિક્ષા લેતા દેષની શુદ્ધિ રહેતી નથી. તથા શમ્યાતરની ભિક્ષા લેવાથી ખપે એવા ભેજન વગેરે બનાવવા વગેરે રૂપ ઉદ્દગમના દેશોની પણ શુદ્ધિ થતી નથી. કારણ કે નજીકમાં રહેવા વગેરેના કારણે વારંવાર ત્યાં ભેજન પાણી માટે આવજાવ થવાથી ઉદ્દગમન દેશે થાય છે.
સ્વાધ્યાય શ્રવણ વગેરે વડે શય્યાતર પ્રેમી (રાગી) થવાના કારણે ખીર વગેરે સ્નિગ્ધ દ્રવ્ય આપે (વહરાવે) તે લેવાથી વિમુક્તિ એટલે ગૃદ્ધિનો અભાવ થતું નથી. લાઘવ એટલે લઘુતા, તેને જે ભાવ તે લાઘવતા, તેને જે અભાવ તે અલાઘવતા. તે આ રીતે વિશિષ્ટ કેટીને આહાર મળવાથી ભારે શરીર થવાથી, શરીરની અલઘુતા થાય છે અને શય્યાતર કે તેના પરિવાર તરફથી ઉપધિ મળવાના કારણે ઉપધિ ઘણું
Page #74
--------------------------------------------------------------------------
________________
૧૧૨. શય્યાતરપિંડ
થવાથી ઉપધિની અલાઘવતા થાય છે. તથા વસતિ દુર્લભ થાય છે. કારણકે ગૃહસ્થને ભય લાગે કે જે સાધુને મકાન આપે તેને આહાર વગેરે પણુ આપવુ પડે, માટે વસતિ ન આપે. તથા શય્યાતર વસતિના વિચ્છેદ કરે એટલે મકાન ન આપે કારણુ કે કારણ કે શય્યાતરના મનમાં થાય કે જે સાધુને મકાન આપે, તેને આહાર વગેરે પણ આપવા પડે એવા ભયથી વસતિ આપવાની બંધ કરે. વસતિ અભાવના કારણે આહાર પાણી શય્યા વગેરેના પણ વિચ્છેદ થાય. (૮૦૬)
पच्छिमवज्जे अवि कम्मं जिणवरेद्दि लेसेणं ।
૩૯
भुतं विदेहहि य न य सागरिअस्स पिंडो उ ॥८०७॥ પહેલા અને છેલ્લા તીથ કરને છોડીને બાકીના તથા વિદેહક્ષેત્રના તી કરના સાધુઓએ આધાક વાપર્યુ હોય છે, પણ શય્યાતપિંડ નહીં.
પૂર્વ એટલે ઋષભદેવ ભગવાન તથા પશ્ચિમ એટલે વીરસ્વામી-એ એ સિવાય બાકીના મધ્યમ બાવીસ તીર્થંકરો તથા મહાવિદેહક્ષેત્રના તીથ કરાએ કઈક લેશમાત્ર પણ આધાકર્મ વાપર્યું છે. પરંતુ શય્યાતરપિંડ તા વાપર્યાં જ નથી.
'
મધ્યમ અને વિદેહક્ષેત્રના તીર્થંકરના સાધુઓમાં જેને માટે આધાકર્મ કર્યું હોય તેને તે ન ખપે પણ બાકીના સાધુઓને તે આધાકર્મી ભેાજન ખપે, એક રીતે કથચિત અનુમતિ છે. પરંતુ શય્યાતરપિડના તે સર્વથા રીતે નિષેધ જ છે,
પાન ૩.
આ શય્યાતરપિંડ બાર પ્રકારે છે. તે આ પ્રમાણે. ૧. અશન ૨. ખાદિમ ૪. સ્વાદિમ પ. રજોહરણ ૬. વજ્ર ૭. પાત્ર ૮. કામળ ૯. સાય ૧૦. પિપલક (સળી) ૧૧. કાનની સળી ૧૨. નખકતરણી (નેઈલકટર) કહ્યું છે કે, અશન વગેરે ચાર, પાઇપ્રેાંછન એટલે રજોહરણ આઘા, વસ્ત્ર, પાત્ર, કામળી, સાય, બ્રુર એટલે છૂરિકા (મુણ્ડન માટેના અસ્રો) કાનની સળી, નખતરણી આ સાગારિક પિંડ છે, ઘાસ, ઢેફા વગેરે પિંડ નથી. કહ્યું છે કે, ૧. ઘાસ ૨. ઢેફુ ૩. રાખ ૪. માત્રક, (કુડી વગેરે) ૫. શય્યા (શયન માટે પાટ કે મારું પાટીયુ” વગેરે) ૬. સથારા નાના પાટ પાટીયું ૭. પીઠ (પાછળ ટેકા લેવાનું પાટીયું ૮. લેપ ઔષધ કે પાત્ર માટેના લેપ વગેરે તથા ઉપધિવાળા શિષ્ય, આ વસ્તુએ શય્યાતરપિંડ રૂપે ન થાય.’ આ લેાકમાં ઉપધિવાળા શિષ્ય એમ કહ્યું એટલે શય્યાતરના છોકરો કે છેાકરી વજ્ર પાત્ર વગેરે ઉપધિ સાથે દીક્ષા લે, તેા તે શય્યાતર પિંડ ન થાય. (૮૦૭) बाहुल्ला गच्छस्स उ पढमालियपाणगाइकज्जेसु । सज्झायकरणआउट्टिया करे उग्गमेगयरं ॥८८॥
બાવીસ તીર્થંકરા કંઇક લેશથી પણુ
ગચ્છની વિશાળતાના કારણે નવકારશી, પાણી વગેરે માટે જવા આવવાથી તથા સ્વાધ્યાયકરણું વગેરેથી આકર્ષિત થયેલ રાચ્યાતરઉદ્ગમ વગેરે દોષ કરે.
Page #75
--------------------------------------------------------------------------
________________
૪૦
પ્રવચન-સારોદ્ધાર સાધુ સમૂહરૂપ ગચ્છની વિશાળતાના કારણે પ્રથમાલિકા, પાણી વગેરે માટે શય્યાતરના ઘરે સાધુઓના વારંવાર આવવા જવાથી શય્યાતર આધામ વગેરે કઈ પણ ઉદ્દગમને દોષ કરે. પ્રથમાલિકા એટલે બાળ-ગ્લાન વગેરે માટે (સવારનું) પ્રથમ ભેજન એટલે નવકારશી. પાણી તે પ્રસિદ્ધ છે.
તથા નિરંતર સ્વાધ્યાય કરવાના કારણે તથા ચારિત્રના કારણે આકર્ષિત થયેલ શય્યાતર ઉદ્દગમના દેને કરે છે. આ શય્યાતર અહેરાત્રી પછી અશય્યાતર થાય છે. કહ્યું છે કે યુથે વ ડોરાઁ આનો ભાવાર્થ એવો છે કે જે સ્થાનમાં રહ્યા તે સ્થાનમાંથી જ્યારે નીકળ્યા ત્યારથી બીજે દિવસે તે જ સમય પછી તે અશય્યાતર થાય.
તથા અપવાદ માર્ગે માંદગી વગેરેના કારણે શય્યાતરપિંડ પણ લેવો ખપે છે.
दुविहे गेलन्नंमि निमंतणे दव्वदुल्लहे असिवे
ओमोयरियपओसे भए य गहणं अणुन्नाय (१) આગાઢ, અનાગાઢ એટલે ગાઢતર કે અગાહતર એમ બે પ્રકારની બિમારીમાં શય્યાતરપિડ પણ લેવાય. એને ભાવાર્થ એવો છે કે અનાગાઢ બિમારીમાં ત્રણ વખત ગામમાં ગ્લાનોગ્ય લેવા માટે ફરે. જે ક્ષાનગ્ય પદાર્થ ન મળે તે શય્યાતરને પિંડ પણ ગ્રહણ કરે છે.
(૧) આગાઢ બિમારીમાં તો તરત જ શય્યાતરપિંડ લે. ૨. શય્યાતરનું અતિ આગ્રહપૂર્વક નિમંત્રણ હેય તે એકવાર તે પિંડ લે અને બીજીવારના પ્રસંગને નિવારે. ૩. આચાર્ય એગ્ય ક્ષીરાદિ દ્રવ્ય દુર્લભ હોય એટલે બીજે સ્થાને મળતું ન હોય તે શય્યાતરને ત્યાંથી લે. અશિવ એટલે દુષ્ટ વ્યંતર વગેરેના ઉપદ્રવના કારણે તથા અવમૌદર્ય એટલે દુષ્કાળના કારણે બીજે ભિક્ષા ન મળતી હોય તે શય્યાતરના ઘરે પણ ભિક્ષા લે. રાજ વગેરેએ ગુસ્સે થઈ ગામમાં બધે ભિક્ષાને નિષેધ કર્યો હોય તે છૂપી રીતે શય્યાતરના ઘરેથી પણ ભિક્ષા લે. બીજા સ્થાને ચેર વગેરેના ભયના કારણે ભિક્ષા વગેરે શય્યાતરના ત્યાંથી લે. (૮૦૮)
૧૧૩ શ્રતમાં સભ્યત્વ चउदस दस य अभिन्ने नियगा सम्मं तु सेसए भयणा ।
मइओहिविवज्जासे होइ हु मिच्छ न सेसेसु ॥८०९॥ : જે સાધુને સંપૂર્ણ દશપૂર્વેથી લઈ ચાદપૂર્વ સુધી જ્ઞાન હોય તેમને નકકી એટલે નિશ્ચયથી સમ્યક્ત્વ હોય છે. બાકીને કંઈક ન્યૂન દશ પૂર્વધર વગેરેમાં વિકલ્પ એટલે
Page #76
--------------------------------------------------------------------------
________________
૧૧૭. કાલાતીત
૪૧
સમ્યક્ત્વ પણ હાય અને મિથ્યાત્વ પણ હાય. મતિઅજ્ઞાન અને વિભગજ્ઞાન હોય તે નિશ્ચયથી મિથ્યાત્વ હાય છે. કેમકે મિથ્યાત્વના કારણે જ મતિજ્ઞાન અને અવધિજ્ઞાન વિપરીતપણાને પામે છે. શ્રુતજ્ઞાનનું વિપર્યાસ એટલે વિપરીતપણું તે જણાવેલું જ છે. બાકીના મન:પર્યવ અને કેવળજ્ઞાનમાં મિથ્યાત્વ હાતું જ નથી. (૮૦૯)
૧૧૪ નિગ્ર ́થનું' ચાર ગતિમાં ગમન
चउदस ओही आहारगावि मणनाणि वीयरागावि । हुति पमायपरवसा तयणंतरमेव चउगइया ॥ ८१०॥
ચાદ પૂ`ધરા અવધિજ્ઞાની આહારક લબ્ધિધારી સાધુએ તથા મનઃપવજ્ઞાની વીતરાગ એટલે ઉપશાંતમેાહી (અહીં ક્ષીણમાહીઓનું પતન નથી હાતું માટે એમને ન લેવા.) આ બધાએ પ્રમાદાધીન—વિષય કષાય વગેરેથી કલુષિત ચિત્તવાળા થવાના કારણે તે ભવ પછીના ખીજા ભવમાં નારક, તિય ચ, દેવ, મનુષ્યરૂપ ચારે ગતિમાં જઇ શકે છે. (૮૧૦) ૧૧૫ ક્ષેત્રાતીત
जग्गए रविंमि अतावखेत्तंमि गहियमसणाइ |
कप्पड़ न तमुवभत्तं खेत्ताईयंति समउत्ती ॥ ८११ ॥
સિદ્ધાંત પ્રમાણે ક્ષેત્રાતીત એટલે જે સૂર્ય ઉગ્યા પહેલા એટલે અતાપક્ષેત્રમાં અર્થાત્ રાત્રી સમયે જે અશન-પાન—ખાદિમ—સ્વાદિમ ગ્રહણ કર્યું... હાય તે. તે વાપરવું સાધુઓને ખપે નહીં. (૮૧૧)
૧૧૬ માર્ગાતીત
असणाई कप्पइ कोसदुग भतराउ आउ ।
परओ आणिज्जंत मग्गाईयति तमकप्पं ॥ ८१२ ॥
સાધુએને અશન વગેરે બે ગાઉમાંથી લાવવું ખપે. બે ગાઉ ઉપરથી લાવેલ અશન વગેરે માર્ગાતીત હાવાથી સાધુઓને અકલ્પ છે. એટલે ન ખપે, (૮૧૨) ૧૧૭ કાલાતીત
पढमपहराणीयं असणार जईण कप्पए भोतुं ।
जाव तिजामे उड़ढं तमकप्पं कालकं ॥ ८१३॥
૧. કેટલાક ચૈાદપૂર્વી આહારક લિધધારી નથી હેાતા માટે આહારક લબ્ધિધારી લીધા છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
પ્રવચન- સારોદ્ધાર
પહેલાં પ્રહરમાં લાવેલ અશન વગેરે સાધુઓને દિવસના ત્રણ પ્રહર વાપરવું ખપે. ત્રણ પ્રહર પછી ચોથા પ્રહરમાં કાલાતિક્રાંત હેવાથી તેને સિદ્ધાંતમાં નિષેધ હેવાથી ત્રણ પ્રહર પછી ચેથા પ્રહરમાં અકલ્પ છે. (૮૧૩)
૧૧૮ પ્રમાણાતીત कुक्कडिअंडयमाणा कवला बत्तीस साहुआहार । अहवा निययाहारो कीरइ बत्तीसभाएहिं ॥८१४॥ होइ पमाणाईयं तदहियकवलाण भोयणे जइणो । एगकवलाइकणे ऊणोयरिया तवो तंमि ॥८१५॥
કુકડીના ઇંડા જેટલા પ્રમાણને એક કોળિયે થાય, તેવા બત્રીસ કેળિયા આહાર સાધુને હોય છે.
બીજી રીતે કેળિયાનું પ્રમાણ કહે છે.
જેટલા પ્રમાણુના આહાર વડે સાધુનું પેટ ખાલી પણ ન રહે અને અધિકપણ ન થાય તેટલા પ્રમાણના પિતાના આહારના બત્રીસ ભાગ કરતાં જે બત્રીસમો ભાગ તે એક કેળિયે સમજવો. આ બત્રીસ કેળિયાના પ્રમાણથી અધિક કેળિયાનું ભોજન સાધુ કરે તે પ્રમાણાતીત ભજન થાય છે. તથા આ બત્રીસ કેળિયા પ્રમાણ આહા૨થી એક, બે, ત્રણ, ચાર, પાંચ વગેરે કેળિયા ન્યૂન આહાર કરવાથી ઉદરીનામને તપ થાય છે. (૮૧૪, ૮૧૫)
૧૧૯ દુઃખશચ્યા पवयणअसदहाणं, १ परलाभेहा य, २ कामआसंसा, ३ । व्हाणाइपत्थणं, ४ इय चत्तारिऽवि दुक्खसेजाओ ॥८१६॥
૧. પ્રવચનની અસહણું, ર. પરલાભની ઈચ્છા, ૩. કામ આશંસા, ૪. સ્નાન વગેરેની ઇચ્છા. એમ ચાર પ્રકારે દુખશય્યા છે.
જેમાં સુવાય તે શય્યા. દુઃખ આપનારી શય્યા તે દુઃખશય્યા; તે દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે. તેમાં દ્રવ્યથી ખરાબ ખાટલારૂપ દુખશય્યા છે. ભાવથી દુઃખશપ્યા ખરાબ ચિત્તપણથી દુશ્રમણપણના સ્વભાવવાળી ચાર પ્રકારે છે.
૧. પ્રવચન એટલે જિનશાસન, તેની અશ્રદ્ધા, પ્રવચન એટલે જિનશાસનની અશ્રદ્ધા રૂપ છે. અશ્રદ્ધા એટલે “આ આપ્રમાણે જ છે.” એવી શ્રદ્ધાને અસ્વીકાર.
૨. પરલાભેચ્છા. એટલે બીજાઓ પાસેથી વસ્ત્ર વગેરે પ્રાપ્ત કરવાની ઈચ્છા. ૩. કામ
Page #78
--------------------------------------------------------------------------
________________
૧૨૧. તેર ક્રિયાસ્થાન
४३ આશંસા. એટલે મનેઝ શબ્દરૂપ રસ વગેરેની અભિલાષા. ૪. સ્નાન વગેરે એટલે સ્નાનાદિની પ્રાર્થના એટલે શરીરને માલિસ કરવું, દબાવવું, નહાવું વગેરેની ઈરછા આકાંક્ષા. " આ ફિલષ્ટ સ્વભાવવાળી સાધુપણારૂપ શય્યામાં રહેલો જીવ કયારે પણ સાધુપણાના સુખને પામી શકતું નથી. (૮૧૬)
૧૨૦ સુખશચ્યા सुहसेजाओऽवि चउरो जइणो धम्माणुरायरत्तस्स । विवरीयायरणाओ सुहसेजाउत्ति भन्नति ॥८१७॥
ધર્માનુરાગથી રક્ત એટલે જિનધર્મની ગાઢતર ઈચ્છામાં આસક્ત એવા સાધુની સુખશય્યા ચાર પ્રકારે છે. જે ચાર પ્રકારની પ્રવચન અશ્રદ્ધારૂપ દુખશય્યા છે, તેનાથી વિપરીત રૂપે ચાર પ્રકારે સુખશય્યા છે.
૧. પ્રવચનની શ્રદ્ધા,
૨. પરલાભની અનિચ્છા, સ્વ એટલે આત્મા અને પર એટલે પુદ્ગલ આથી પરલાભ એટલે પૌગલિક પદાર્થોની ઈચ્છા, તેને અભાવ તે પરલાભેચ્છારહિતતા.
૩. કામની અનાશંસા. ૪. સ્નાન વગેરેની અપ્રાર્થના.
એ પ્રમાણે ચાર પ્રકારે સાધુની સુખશય્યા છે. એમાં રહેલ સાધુ પરમ સંતેષરૂપ અમૃતમાં મગ્ન બનીને હમેશા તપ-અનુષ્ઠાન વગેરે ક્રિયાઓમાં રક્ત બની સુખને પ્રાપ્ત કરે છે. (૮૧૭)
૧૨૧ તેર ક્રિયાસ્થાન अट्ठा १ णहा २ हिंसो ३ ऽकम्हा ४ दिट्ठी य ५ मोस ६ दिन्ने ७ य । अज्झप्प ८ माण ९ मित्ते १० माया ११ लोभे १२ रियावहिया १३ ॥८१८॥
૧. અર્થ, ૨. અનર્થ, ૩. હિંસા, ૪. અકસ્માત, ૫. દષ્ટિવિપર્યાસ, ૬. મૃષા, ૭. અદત્તાદાન, ૮. અધ્યાત્મ, ૯ માનકિયા, ૧૦. અમિત્રકિયા, ૧૧. માયાક્રિયા, ૧૨. લોભ, ૧૩. ઇર્યાપથિકી. આ તેર ક્રિયા સ્થાનો છે.
કર્મબંધના કારણરૂપ ચેષ્ટા તે કિયા. તેના સ્થાને એટલે ભેદે, તે ક્રિયાસ્થાન કહેવાય. તે તેર (૧૩) પ્રકારે છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
પ્રવચન-સારોદ્ધાર (૧) પોતાના કે બીજાના પ્રયજન માટે જે ક્રિયા કરાય તે અર્થ ક્રિયા. (૨) પોતાના કે બીજાના પ્રયજન વગર જે ક્રિયા કરાય તે અનર્થ ક્રિયા. ૩. હિંસા માટે જે ક્રિયા તે હિંસાકિયા. છે. અકસ્માતકિયા એટલે અનભિસંધિ એટલે ઉપયોગ વગર જે ક્રિયા થાય તે. પ. દષ્ટિ એટલે દષ્ટિવિપર્યાસકિયા. ૬. મૃષાકિયા. ૭. અદત્તાદાનક્રિયા. ૮. અધ્યાત્મક્રિયા. ૯. માન કિયા. ૧૦. અમિત્રક્રિયા. ૧૧. માયાયિા . ૧૨. લેભકિયા.
૧૩. ઈર્યા પથિકી ક્રિયા-એમ તેર ક્રિયાસ્થાને છે. ૮૧૮ .૧ અથકિયા.
तसथावरभूएहिं जो दंड निसरई उ कजेणं । आयपरस्स व अट्ठा अट्ठादंडं तयं विति १ ॥८१९॥
૧. રસ કે સ્થાવર જીવે પર પિતાના કે બીજાના કાર્ય માટે એટલે પ્રજનથી જે દંડ એટલે હિંસા કરાય (કરે) તેને અર્થદંડ કહ્યો છે.
બેઈન્દ્રિય વગેરે ત્રસ જીવે, પૃથ્વી વગેરે સ્થાવર અને ભૂત એટલે પ્રાણીઓ પર જે કંઈ દંડ કરાય અર્થાત્ જેના વડે પોતે અથવા બીજા પ્રાણું દંડાય તે દંડને અર્થ હિંસા. તે હિંસા પિતાના શરીર વગેરે માટે કે બીજાના એટલે ભાઈ વગેરેના કાર્ય માટે કરે તે અર્થદંડ કહેવાય. ક્રિયા અને ક્રિયાવાનના અભેદ ઉપચારથી અર્થદંડને અર્થક્રિયા તીર્થકર ભગવંતે કહે છે. (૮૧૯) ૨. અનWક્રિયા
जो पुण सरडाईयं थावरकायं व वणलयाईयं । मारेउं छिदिऊण व छड्डेई सो अणट्ठाए २ ॥२०॥
જે સરટાદિ એટલે કાચંડા, ઉંદર વગેરે ત્રસકાયને તથા વનલતા વગેરે સ્થાવરકાયને પ્રજન વગર મારીને કાપીને જે છેડી (ફેંકી) દે તે ધર્મ અને ધર્મીના અભેદ ઉપચારથી અનWકિયા કહેવાય. (૮૨૦)
Page #80
--------------------------------------------------------------------------
________________
૪૫
૧૨૧. તેર ક્રિયાનું વિસ્તૃત વર્ણન ૩. હિંસાક્રિયા
अहिमाइवइरियस्स व हिसिसु हिंसई व हिंसेही । जो दंडं आरंभई हिंसादंडो हवइ एसो ३ ॥८२१॥
આ સાપ વગેરે વેરી અમારી હિંસા કરે છે, હિંસા કરી હતી, હિંસા કરશે, એવી ધારણપૂર્વક સાપ વગેરે અથવા શત્રુને જે દંડ કરે એટલે વધ કરે, તે હિંસાદંડ કહેવાય. આ ક્રિયા પણ ધર્મ અને ધર્મના અભેદ ઉપચારથી થાય છે. (૮૨૧)
૪. અકસ્માત કિયા
अन्नहाए निसिरइ कंडाई अन्नमाहणे जो उ । जो व नियंतो सस्सं छिदिजा सालिमाईयं ॥८२२॥
બીજા હરણ, પક્ષિ, સરીસૃપ એટલે સાપ વગેરેને મારવા માટે બાણ, પત્થર, વગેરે ફેંકે અને તેના વડે તે પ્રાણ હણવાના બદલે બીજું પ્રાણી કે વ્યક્તિ હણાય, તે અકસમાત ક્રિયા. અનભિસંધિ એટલે ઉપગ વગર સહસાકારથી બીજાને હણવા માટેની પ્રવૃત્તિ વડે એના સિવાય બીજાને વિનાશ થાય તે અકસ્માતદંડ.
જે કાપવાની બુદ્ધિથી ઘાસ વગેરેને જોતે બીજા ચોખા (ડાંગર) વગેરે ધાન્યને પણ અનાગથી કાપી નાંખે તે અકસ્માત દંડ.
જેમકે ડાંગર વગેરે બીજા પાકની વચ્ચે રહેલા ઘાસ વગેરેને કાપવા તૈયાર થયેલ અનાગથી બીજા ડાંગર વગેરે ધાન્યને કાપી નાંખે તે અકસ્માતદંડ. (૮૨૨)
૫. દ્રષ્ટિવિપર્યાસ કિયા.
एस अकम्हादंडो ४ दिद्विविवज्जासओ इमो होइ । जो मित्तममिति य काउं घाएज्ज अहवावि ॥८२३॥ गामाई घाएज्ज व अतेण तेणत्ति वावि घाएज्जा । दिद्विविवज्जासेसो किरियाठाणं तु पंचमयं ५ ॥८२४॥
દષ્ટિ એટલે બુદ્ધિ, તેને વિપર્યાસ એટલે વિપરીત પણું એટલે મતિવિશ્વમ તે દષ્ટિવિપર્યાસ. તેનાથી આ પ્રમાણે દડ થાય છે. જે મિત્રને પણ દુશ્મન છે એવી બુદ્ધિપૂર્વક માની વધ કરે તે દૃષ્ટિવિપસદંડ અથવા ગામ વગેરેની હિંસા કરે, તે આ પ્રમાણે. ગામમાં રહેલા કેઈકે કઈને કેઈ અપરાધ કર્યો હોવાથી સંપૂર્ણ ગામની જે હિંસા કરે તે દષ્ટિ વિપર્યાસ દંડ, અથવા અારને આ ચેર છે એમ માની વધ કરે તે દષ્ટિવિપર્યાસ. એ પાંચમું ક્રિયાસ્થાન છે. (૮૨૩-૨૪)
Page #81
--------------------------------------------------------------------------
________________
૪૬
પ્રવચન-સારોદ્ધાર ૬. મૃષાકિયા
अत्तट्टनायगाईण वावि अट्ठाए जो मुसं वयइ । सो मोसप्पच्चइओ दंडो छट्टो हवइ एसो ६ ॥८२५॥
પિતાના માટે કે બીજા નાયક વગેરે પર માટે જે મૃષા એટલે જૂઠું બોલે તે મૃષાનિમિત્તક છઠ્ઠો દંડ (૮૨૫) ૭. અદત્તાદાનક્રિયા
एमेव आयनायगअट्ठा जो गिण्हई अदिन्नं तु । एसो अदिन्नवत्ती ७ अज्झत्थीओ इमो होइ ॥८२६॥
મૃષાવાદ દંડની જેમ અદત્તાદાનદંડ પણ પોતાના કે નાયક વગેરે પરના માટે બીજાએ આપ્યા વગરનું ગ્રહણ કરવું તે અદત્તાદાન–દંડ.
બીજો અર્થ જ્ઞાતિજનોને રવજેને માટે આપ્યા વગરનું ગ્રહણ કરવું (૮૨૬) ૮. અધ્યાત્મક્રિયા
नवि कोइ य विचि भणइ तहवि हु हियएण दुम्मणो किंचि । तस्सऽज्झत्थी सीसइ चउरो ठाणा इमे तस्स ॥८२७॥ कोहो माणो माया लोभो अज्झत्थकिरिय एवेसा ८ । વો વારમવારૂં ગઠ્ઠવિાં તુ મા ૮૨૮
અધ્યાત્મ ક્રિયાસ્થાન આ પ્રમાણે છે. અધ્યાત્મ એટલે મન, તે મનમાં બાહ્ય નિમિત્ત વગર જે શોક, વગેરેની ઉત્પત્તિ તે અધ્યાત્મ. જે તે સામે કઈ કંઈ પણ ખરાબ બેલે નહીં છતાં મનમાં કંઈક વિચારીને અતિશય દુભાયા કરે તેને આધ્યાત્મિકીક્રિયા કહેવાય. આ આધ્યાત્મિક ક્રિયા ઉત્પન્ન થવાના કેધ, માન, માયા અને લેભ. એમ ચાર કારણે છે, બાહ્યનિમિત્ત વિના (સ્વ પ્રકૃતિથી જ) અંદરમાં નિષ્કારણ કૈધાદિ કરીને દુઃખી થવું તે આધ્યાત્મક્રિયા છે એમ રહસ્યાર્થ છે. (૮૨૭–૮૨૮) ૯ મદાકિયા ___ मत्तो हीलेइ परं खिसइ परिभवइ माणवत्तेसा ९।
माइपिइनायगाईण जो पुण अप्पेवि अवराहे ॥ ८२९ ॥ - જે જાતિ, કુલ, રૂપ, બેલ, શ્રત, તપ, લાભ, ઐશ્વર્ય-એમ આઠ પ્રકારના માન વડે મદ વડે જે મત્ત થઈ પોતાના સિવાય બીજાને જાતિ વગેરે દ્વારા તિરસ્કાર કરે કે “આ હલકટ (હલકે) છે વગેરે વચને વડે નિંદા કરે. અને અનેક પ્રકારની કદર્થના કરવા વડે પરાભવ કરે. એ માનક્રિયા સ્થાન છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
४७
૧૨૧. તેર ક્રિયાનું વિસ્તૃત વર્ણન ૧૦ અમિત્રક્રિયા -
तिव्वं दंड कुणई दहणंकणबंधताडणाईयं । तम्मित्तदोसवत्ति किरियाठाणं भवे दसमं १० ॥८३०॥
માતા–પિતા-જ્ઞાતિજનોના અપઅપરાધમાં પણ, બાળવું. (ડામદેવ) આંકવું, બાંધવું, મારવું વગેરે જે તત્ર દંડ કરે તે મિત્ર ષવર્તિ ક્રિયા સ્થાન તે અમિત્રક્રિયા છે. તેમાં દહન એટલે ઉંબાડીયા વગેરે વડે ડામ આપ, અકવું એટલે કપાળ વગેરેમાં સાય વગેરે વડે ચિહ્ન કરવા, બંધન એટલે દોરડા વગેરે દ્વારા બાંધવું. તાડન એટલે ચાબૂક વગેરે દ્વારા મારવું. આદિ શબ્દથી અનપણને (આહારનો વિરોધ કરવા. (૮૨૭–૮૨૮-૮૨૯-૮૩૦) ૧૧ માયાયિા ? एगारसमं माया अनं हिययंमि अन्न वायाए । अन्नं आयरई वा सकम्मणा गूढसामत्थो । ८३१ ॥
ગૂઢ સામર્થ્યવાળા હૃદયમાં જુદુ, વચનમાં જુદું અને ક્રિયામાં જુદુ એમ વિસંવાદી પિતાની ચેષ્ટા વડે કરે તે માયાક્રિયા છે.
હૃદય એટલે મનમાં જુદે એટલે બોલે એનાથી જુદું જ વિચારતે હેય. વાણીમાં જુદો એટલે જે વિચાર્યું હોય તેનાથી જુદું જ બોલે બેલે. અને વિચારો ગૂઢ સામર્થ્યવાળો કરતા જુદા પ્રકારની પિતાની ચેષ્ટા-ઇગિતાકાર કરે છે. આ માયા પ્રત્યાયિક ફિયાસ્થાન છે. (૮૩૧) ૧૨ ભકિયા -
मायावत्ती एसा ११ एत्तो पुण लोहवत्तिया इणमो । सावजारंभपरिग्गहेसु सत्तो महंतेसु ॥८३२ ॥ तह इत्थीकामेसु गिद्धो अप्पाणयं च रक्खतो । अन्नेसि सत्ताणं वहबंधणमारणे कुणइ ॥ ८३३ ॥
મોટા સાવદ્યારંભ પરિગ્રહમાં અતિ આસક્ત, તથા સ્ત્રીના વિષે તથા કામગ વિષે અતિ લુપી, પિતાને કષ્ટમાંથી રક્ષણ કરવા માટે બીજા જીનો વધ, બંધન, મારવું. વગેરે કરે, ભકિયા.
જીવવિરાધના વગેરે રૂપ સાવદ્યારંભ તથા ઘન ધાન્ય વગેરેના સંગ્રહરૂપ પરિગ્રહમાં ગાઢ ઈચ્છાવાળા તથા સ્ત્રીઓમાં તેમજ કામ એટલે સુંદર, રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દરૂપ પાંચ ઈન્દ્રિયના વિષયમાં અત્યંત આસક્ત તથા પોતાને મુસીબતે (કચ્છે) માંથી સાવચેતીપૂર્વક બચાવો, બીજા જીવોના વધ બંધન મારણ વગેરે કરે.
Page #83
--------------------------------------------------------------------------
________________
૪૮
પ્રવચન-સારોદ્ધાર
લાકડી વગેરે વડે મારવું તે વધ, દોરડા વગેરે વડે બાંધવું તે બંધન, પ્રાણ નાશ રૂપ મારવું તે મરણ આવા સ્વરૂપવાળું લેભ પ્રત્યયિક ફિયાસ્થાન સિદ્ધાંતમાં કહેલ છે. (૮૩૨, ૮૩૩) ૧૩ ઇર્ષાપથિકીમિયા -
एसेह लोहवत्ती १२ इरियावहिअं अओ पवक्खामि । इह खलु अणगारस्सा समिई गुत्तीसु गुत्तस्स ॥ ८३४ ॥ सययं तु अप्पमत्तस्स भगवओ जाव चक्खुपम्हंपि । निवयइ ता सुहमा हू इरियावहिया किरिय एसा १३ ॥ ८३५॥
આ કિયાસ્થાન સમિતિ ગુપ્તિથી સુગુપ્ત એવા સાધુને હોય છે. સતત અપ્રમત સાધુ ભગવંતના આંખના પલકારા માત્ર જેટલો સૂક્ષ્મ ઈર્યા પથિક ક્રિયા સ્થાન હોય છે.
ગમન કરવું તે ઈર્યા. તે ઈર્યા એટલે ગમનથી વિશિષ્ટ જે પથ એટલે માર્ગ તે ઈર્યાપથ, તે સંબંધિત જે ક્રિયા તે ઈર્યાપથિકી કિયા. આ અર્થ વ્યુત્પત્તિ માત્ર છે. પ્રવૃત્તિ નિમિત્તક અર્થ આ પ્રમાણે છે. ' ઉપશાંત મેહ વગેરે ત્રણગુણ સ્થાનવર્તી અને કેવલોગ પ્રત્યયિક જે સાતાવેદનીય કર્મ બંધ, તે ઈર્યા પથિકી. ઈર્ષા સમિતિ વગેરે સમિતિથી યુક્ત તેમજ મન વગેરે ગુપ્તિથી ગુપ્ત એવા સુસંવૃત્ત સાધુઓ જે અપ્રમત્ત એટલે ઉપશાંતમૂહ, ક્ષીણમેહ અને સગિ કેવલિરૂપ ત્રણ ગુણસ્થાનકે રહેલા છે, તેઓને આ કિયા હોય છે. બીજા અપ્રમત સાધુઓને કષાય પ્રત્યયિક કર્મબંધ હોય છે. માટે તેમને ફક્ત એગ નિમિત્તક કર્મ બંધને સંભવ ન હોવાથી અહીં અપ્રમત્ત શબ્દથી તેમને લીધા નથી. આવા સાધુ ભગવંત આંખને પલકારો મારે તે આ યોગનું ઉપલક્ષણ છે, એટલે આંખને ઉઘાડ બંધ માત્ર એટલો ગ સંભવે છે. તેટલી સૂકમ એટલે એક સમય પ્રમાણુ બંધ હેવાથી અતિ અલ્પ શાતા બંધ રૂ૫ કિયા થાય છે તે આ તેરમું ઈર્યાપથિકી ક્રિયા સ્થાન છે. (૮૩૪-૮૩૫) ૧૨૨ સામાયિકના ચાર આકર્ષ :
ચાર પ્રકારના સામાયિકના એક ભવમાં જે આકર્ષે થાય તે કહે છે. सामाइयं चउद्धा सुय १ दसण २ देस ३ सव्व ४ भेएहिं । ताण इमे आगरिसा एगभवं पप्प भणियव्वा ॥ ८३६॥ तिण्ह सहस्सपुहुत्तं च सयपुहुत्तं होइ विरईए । एगभवे आगरिसा एवइया हुंति नायव्वा ।। ८३७॥
Page #84
--------------------------------------------------------------------------
________________
૧૨૨. સામાયિકના ચાર આ
(૧) શ્રુતસામાયિક, (૨) દનસામાયિક, (૩) દેશવિરતિસામાયિક અને (૪)સવિરતિસામાયિક-એમ સામાયિક ચાર પ્રકારે છે. તેઓના એક ભવને આયિને પહેલા ત્રણ સામાયિકના સહસ્ર પૃથત્વ આકષ અને સવિરતિના શતપૃથકત્વ-આકર્ષા હોય છે, એમ જાણવું.
સમ એટલે રાગ-દ્વેષની વચ્ચે રહેલા મધ્યસ્થ. તે મધ્યસ્થનું સમભાવવાળાનું ગમન એટલે મેાક્ષમામાં જે પ્રવૃત્તિ, તે સમાય. તેના ભાવ તે સામાયિક. એકાંત ઉપશમભાવને પામવું, તે સામાયિક કહેવાય.
તે ચાર પ્રકારે છે. ૧. શ્રુતસામાયિક, ૨. દનસામાયિક, ૩. દેશિવરતિસામાયિક, ૪. સર્વાંવિતિસામાયિક.
૪૯
તે ચારેના એકભવને આશ્રયિ અને ઉપલક્ષણથી અનેકભવ આશ્રયિને આકર્ષી કહે છે. આકષ એટલે આકષ ણુ. પ્રથમથી અથવા છેાડેલા ભાવને ફરીવાર પામવા તે આકષ. તે એકભવાશ્રયિ અને અનેકભવાશ્રયિ એમ બે પ્રકારે છે. તેમાં પહેલા એકભવાશ્રયિ આકર્ષી કહે છે.
૧. સમ્યક્ત્વસામાયિક, ૨. શ્રુતસામાયિક અને ૩. દેશિવેતિસામાયિકાના એકભવમાં ઉત્કૃષ્ટથી સહસ્ર એટલે હાર પૃથક્ક્ત્વ આકર્ષી હોય છે અને સરિતના એકભવમાં ઉત્કૃષ્ટથી શત એટલે સે પૃથä આકર્ષી હાય છે.
પૃથä એટલે બેથી નવ સુધીની સંખ્યા.
આટલા આકર્ષી ઉત્કૃષ્ટથી એક ભવમાં જાણવા. તે પછી તે ભાવથી પતન થાય છે. અથવા તેની પ્રાપ્તિ થતી નથી.
ચારે સામાયિકના જઘન્ય એકજ આકષ એક ભવમાં હોય છે. આવશ્યક— ચૂર્ણિમાં કહ્યું છે કે શ્રુતસામાયિકના એકભવમાં જઘન્યથી એક આકષ હોય છે. ઉત્કૃષ્ટથી સહસ્રપૃથક્ક્ત્વ હેાય છે. એ પ્રમાણે સમ્યક્ત્વસામાયિક અને દેશિવરતિમાં પણ સમજવું. સર્વાંવિરતિમાં જઘન્યથી એક આકષ હોય છે અને ઉત્કૃષ્ટથી શતપૃથક્ક્ત્વ આકષ એક ભવમાં હેાય છે. (૮૩૬–૮૩૭)
હવે વિવિધ પ્રકારના ભવમાં પ્રાપ્ત થતા આકર્ષાનુ પ્રતિપાદન કરે છે.
तिह असंखसहस्सा सहसपुहुत्तं च होइ विरईए ।
नाणभवे आगरिसा एवइया हुंति नायव्वा || ८३८ ॥
ત્રણ સામાયિકના જુદા જુદા ભવાશ્રયી અસંખ્ય હજાર પૃથવ્રુ આકર્ષી હોય છે અને વિરતિના સહસ્ર પૃથત્વ આકષઈ જાણવા.
સમ્યક્ત્વસામાયિક, શ્રુતસામાયિક, દેશવિરતિસામાયિકના અનેકભવાશ્રયથી ઉત્કૃષ્ટથી અસંખ્ય હજાર આકર્ષી હોય છે. કારણ કે આ ત્રણેના એકભવાશ્રયી હજાર પૃથ
૭
Page #85
--------------------------------------------------------------------------
________________
૫૦
પ્રવચન–સારાદ્ધાર ભાગ-૨
આકર્ષી કહેલા છે અને ભવા ક્ષેત્રપલ્યેાપમના અસખ્યાતમા ભાગમાં રહેલા આકાશપ્રદેશ તુલ્ય છે. કહ્યું છે કે,
'संमत्त देसविरया पलियस्सा सखभागमेत्ताउ'
સહસ્રપૃથક્ત્વને તેના વડે ગુણવાથી અસ`ખ્યાત હજારા થાય છે. જુદા જુદા ભવા આશ્રયી સવિરતિના ઉત્કૃષ્ટથી સહસ્રપૃથä આકર્ષા થાય છે.
સવિરતિના એકભવમાં શતપૃથહ્ત્વ આકર્ષ્યા કહ્યા છે અને ભવા આઠ છે. તેથી શતપૃથહ્ત્વને આઠ વડે ગુણતાં સહસ્રપૃથક્વ થાય છે. આટલા વિવિધ ભવાશ્રયી આકર્ષી જાણવા.
બીજા આચાર્યા કહે છે. “ફોર્ સસ્લમસંવ” એમાં પણ સમ્યક્ત્વસામાયિક જોડે અવિનાભાવ સંબંધવાળું હોવાથી નહિ કહેલું હેાવા છતાં પણ શ્રુતસામાયિક તે પ્રમાણે સ્વીકારવું. વિવિધભવામાં તો અક્ષરાત્મક સામાન્યશ્રુતનાં અન`તગુણા આકર્ષી હોય છે. ૧૨૩. અઢાર હજાર શીલાંગરથ
सीलिंगाण सहस्सा अट्ठारस एत्थ हुंति नियमेणं । भावेणं समणाणं अक्खंडचरित्तजुत्ताणं ॥ ८३९ ॥
અખંડ ચારિત્ર યુક્ત ભાવસાધુઓને ભાવથી નિયમા અઢાર હજાર શીલાંગા હાય છે.
શીલાંગ એટલે ચારિત્રના અંશા અથવા તેના કારણેા. શાસનમાં કે સાધુધર્મમાં તે નિયમા અઢારહજાર હોય છે, પણ ઓછા વધતા હાતા નથી. તે વિશુદ્ધ પરિણામરૂપ ભાવથી હાય છે. પણ દ્રવ્યથી આચાર સેવનમાં આછા પણ હેાય. આ અઢાર હજાર શીલાંગા સર્વ વિરતિવાન સાધુને જ હાય છે, પણ શ્રાવકને હાતા નથી.
ઉક્ત સખ્યાંવાળા શીલાંગેાસવિરતિધરામાં જ સંભવે છે. અથવા દ્રવ્યસાધુઆને હાતા નથી પણ ભાવસાધુઓને જ હોય છે. તે ભાવસાધુએ સંપૂર્ણ ચારિત્રવાન હાય છે. પણ દ્રુપ પ્રતિ સેવાવડે ખડિત ચારિત્રવાળા હોતા નથી.
પ્રશ્ન :- અખંડ ચારિત્રવાન જ સ`વિરતિધર હેાય છે. તે ખ'ડિત ચારિત્રના સબ ધથી સં વિરતિપણાના અભાવ થાય છે.
“ ડિવન્નરૂ અવચ્ચે વ ” (પાંચે વ્રતને જીવ પામે અને ખંડિત પણ કરે) એ આગમ વચન મુજબ સર્વવિરતિધરને પાંચે મહાત્રતાના સાથે જ સ્વીકાર હોય છે. અને પાંચના સાથે અતિક્રમ એટલે ભંગ હોય છે, એક વગેરે વ્રતના નહીં. તા પછી સવિરતિનું દેશથી ખંડન (ભંગ) શી રીતે હાય ?
સાચી વાત છે. પરંતુ આ વાત પાંચ મહાવ્રતની પ્રતિપત્તિ એટલે અપેક્ષાએ સવિરતિપણામાં જાણવી. પાલન કરવાની અપેક્ષાએ
ઉત્તર :સર્વ સ્વીકારની
Page #86
--------------------------------------------------------------------------
________________
૧૨૩, અઢાર હજાર શીલાંગરથ
૫૧
સંજવલન કષાયના ઉદયના કારણે અન્ય પ્રકારે પણ હોય. આથી જ કહ્યું છે કે “બધાયે અતિચાર સંજવલન કષાયને ઉદયના કારણે થાય છે. અને અતિચારો ચારિત્રના દેશથી ખંડનરૂપ જ છે. માટે એક વ્રતના ભંગમાં સર્વત્રત ભંગ જે કહ્યું છે તે પણ અમુક અપેક્ષાએ છે. તે અપેક્ષા આ પ્રમાણે છે. જે અતિચારના પ્રાયશ્ચિત્તમાં છેદ સુધીનું પ્રાયશ્ચિત્ત આવે તેમાં એક વ્રતનું ખંડન (ભંગ) થતું નથી. પણ જે અતિચારમાં મૂલપ્રાયશ્ચિત્ત ક્યાં આવે ત્યાં એક વ્રતના ખંડનમાં સર્વત્રતનું ખંડન થાય છે. આ પ્રમાણે જ દશ પ્રકારના પ્રાયશ્ચિત્તનું વિધાન સફલ થાય છે. નહીં તે મૂલ વગેરે જ પ્રાયશ્ચિત્ત થશે. વ્યવહારનયને આશ્રયી જ અતિચારો સંભવે છે. નિશ્ચયનયથી તે એ સર્વવિરતિપણાને ભંગ જ થાય છે. વધુ વિસ્તારથી સયું. (૮૩૯)
એક પ્રકારના શીલ (ચારિત્ર)ના અઢાર હજાર ભેદો શી રીતે થાય, તે કહે છે. . जोए ३ करणे ३ सन्ना ४ इंदिर ५ भोमाइ १० समणधम्मे य १० । सीलंगसहस्साणं अट्ठारगस्स निष्फत्ती ॥८४०॥
યોગ છે, કરણ ૩, સંજ્ઞા ૪, ઈદ્રીય ૫, પૃથ્વીકાય વગેરે ૧૦ અને દશવિધ શ્રમણધર્મ વડે અઢાર હજાર શીલાંગની ઉત્પત્તિ થાય છે.
કરણ-કરાવણ વગેરે કરણના વિષયભૂત તે ગ.
ગના જ વિશિષ્ટ સાધન જે મન વગેરે તે કરણ. ચેતના વિશેષરૂપ આહાર વગેરે સંજ્ઞાઓ, કાન વગેરે ઇંદ્રિ, પૃથ્વીકાય વગેરે નવ જીવકાર્યો તથા દશમું અજવાય,
ક્ષમા વગેરે દશ યતિધર્મમાં પ્રસ્તુત અઢાર હજાર શીલાંગ સમૂહનું પરિમાણ ઉત્પન્ન થાય છે. (૮૪૦)
યોગ વગેરે પદની વ્યાખ્યા કરે છે. करणाइँ तिनि जोगा मणमाईणि हवंति करणाई । आहाराई सन्ना चउ सोयाइंदिया पंच ॥८४१॥ भोमाई नव जीवा अजीवकाओ य समणधम्मो य । खताइ दसपयारो एवं ठिए भावणा एसा ॥८४२॥
કરણ, કરાવણ વગેરે ત્રણ યોગે, મન વગેરે ત્રણ કરો, આહાર વગેરે ચાર સંજ્ઞાઓ, કાન વગેરે પાંચ ઈન્દ્રિયે, પૃથ્વીકાય વગેરે નવ જીવકાય અને અવકાય એમ દશ ક્ષમા વગેરે દશ પ્રકારને શ્રમણધર્મ અને એ પ્રમાણે આની ભાવના કરવી.
કરણ, કરાવણ અને અનુમોદન એમ ત્રણ પ્રકારે ગ છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
૫૨
પ્રવચન-સારોદ્ધાર ભાગ-૨
મન વગેરે એટલે મન-વચન-કાયાના ગરૂપ ત્રણ જ કરણે છે.
વેદનીયકર્મ, ભયમહનીય, વેદમોહનીય અને લેભ કષાદયથી થયેલ અધ્યવસાય વિશેષરૂપ આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ વિષયવાળી ચાર સંજ્ઞાઓ છે.
પશ્ચાનુપૂર્વથી કાન, આંખ, નાક, જીભ અને ચામડી એમ પાંચ ઇન્દ્રિય છે. ઉત્તરોત્તર ગુણોની પ્રાપ્તિથી સાધ્ય શીલાગે છે. એ જણાવવા માટે ઇન્દ્રિમાં પાનુ પૂર્વીકમ છે.
પૃથ્વીકાય, અષ્કાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇદ્રિય, તેઈન્દ્રિય, ચઉરિંદ્રિય, પચંદ્રિય એમ નવ પ્રકારે છવકાય છે અને દશમું અજવાય છે. તે દશમું અજવાય ત્યાજ્ય કહ્યું છે. તે મહામૂલ્યવાન વસ્ત્ર, પાત્ર, સેના, ચાંદીરૂપ છે, તથા દુષ્પડિલેહેલું તથા અપડિલેહેલું વસ્ત્ર, પુસ્તક ચર્મપંચક, તૃણ એટલે ઘાસ પંચક વગેરે રૂપ છે.
દશપ્રકારના યતિધર્મ ક્ષમા, માર્દવ (નમ્રતા), સરળતા, મુક્તિ એટલે નિર્લોભતા, તપ, સંયમ, સત્ય, શૌચ, અપરિગ્રહ અને બ્રહ્મચર્યરૂપ છે. આ પ્રમાણે ઉપરોક્ત ન્યાયપૂર્વક આગળ ગાથામાં કહેલ પના ત્રણ ત્રણ, ચાર, પાંચ, દશ, દશ સંખ્યાવાળા મૂલ પદના સમૂહમાં આ શીલાંગની સિદ્ધિના વિષયવાળી આ ભાવના વડે શીલાંગના ભાંગા થાય છે. (૮૪૧-૮૪૨)
न करइ मणेण आहारसन्नविप्पजढगो उ नियमेण । सोइंदियसंवरणो पुढविजिए खतिसंजुत्तो ॥८४३॥
કરે નહીં એ પ્રથમ કરણરૂપ ગ જણાવ્યું, “મન વડે એ પ્રથમ કારણ જણાવ્યું, આહારસંજ્ઞા રહિત પણ એ પ્રથમ સંજ્ઞા જણાવી, તથા અવશ્યમેવ “એન્દ્રિયના વિષયને સંવર એટલે રાગાદિમય શ્રોત્રેન્દ્રિયની પ્રવૃત્તિને નિરોધ કર્યો છે. આના વડે પ્રથમ ઇંદ્રિય જણાવી. આવા પ્રકારને જીવ શું નથી કરતે તે કહે છે. “પૃથ્વીકાય છે વિષયક આરંભ સમારંભ ન કરે એ પ્રથમ જીવસ્થાનક કહ્યું “ક્ષમા ધર્મયુક્ત” એમ * કહેવા વડે પ્રથમ શ્રમણ ધર્મને ભેદ કહ્યો છે. એટલે આ પ્રમાણે “આહાર સંજ્ઞાથી
રહિત, શ્રોત્રેન્દ્રિયનાં સંવરવાળે ક્ષમાધર્મથી યુક્ત, પૃથ્વીકાયના આરંભને મનથી કરે નહીં” એમ એક શીલાંગની પ્રાપ્તિ થાય. (૮૪૩) *. હવે બાકીના શીલાંગના ભાંગ પણ સંક્ષેપમાં જણાવે છે. इय मद्दवाइजोगा पुढवीकाए हाति दस भेया । आउकायाईसुवि इअ एए पिडिअं तु संयं ॥८४४॥ सोइंदिएण एवं सेसेहिवि जं इमं तओ पंच । आहारसन्नजोगा इय सेसाहिं सहस्सगंदु ॥८४५॥
Page #88
--------------------------------------------------------------------------
________________
૧૨૩. અઢાર હજાર શીલાંગરથ
૫૩
एवं मणेण वयमाइएसु एवं तु छस्सहस्साई । न करे सेसेहिपि य एए सव्वेवि अट्ठारा ॥८४६॥
પૃથ્વી કાયમાં માર્દવ વગેરે દશ યતિધર્મ સાથે દશાંગા થાય. એ પ્રમાણે અકાય વગેરેમાં પણ સમજવું એ બધા ભાંગાને સરવાળે એક સે થાય. એ એ ભેદ શ્રોત્રંદ્રિયના થયા. એ સિવાયની બીજી ચાર ઈન્દ્રિચેના ભાંગ કરતા પાંચસે થાય. એ પાંચસોને આહાર વગેરે ચાર સંજ્ઞા સાથે સોગ કરતા બે હજાર થયા. એ પ્રમાણે મનવડે બે હજાર ભાંગા થાય. એમ વચન વગેરેમાં કરતા છ હજાર ભાંગા થાય. તે છ હજાર “ન કરે વગેરે ત્રણ સાથે જોડતા કુલે અઢાર હજાર થયા.
આગળ ઉપર કહ્યા પ્રમાણે માર્દવાદિ એટલે નમ્રતા, સરળતા વગેરે પદની સાથે પૃથ્વીકાયને આશ્રયીને પૃથ્વીકાય આરંભ એમ કહેવાપૂર્વક ભાંગા કરતા દશ શીલના ભેદ થાય છે.
એમ અપ્લાય વગેરે નવસ્થામાં પણ જાણવું. આ પ્રમાણે દશ યતિધર્મ તથા પૃથ્વીકાયના પદે સાથે ભાંગ કરતા સો ભાંગા થાય.
આ સે ભાંગાને શ્રોત્રેન્દ્રિય સાથે ગુણતા સે થાય. બાકીની આંખ વગેરે ચાર ઈન્દ્રિયને પણ સે સો ભેદ ગણતા બધા મળી ૫૦૦ (પાંચ) ભાંગા થાય છે. કેમકે ઈનિદ્રયે પાંચ છે. અને આ ભાંગાને આહાર સંજ્ઞા સાથે સંયોગ કરતા પાંચસે ભાંગા થયા બાકીની ભય વગેરે ત્રણ સંજ્ઞાઓને ઉપર પ્રમાણે પાંચ પાંચસે ભેદ થાય છે. તે બધા મેળવતા ચાર સંજ્ઞા હેવાથી ૨૦૦૦ (બે હજાર) ભેદો થાય છે.
એ બે હજાર ભેદને મનોવેગ સાથે સંગ કરતા મનોગના બે હજાર ભેદ થાય છે. એ પ્રમાણે વચન કાયાના પણ દરેકના બે બે હજાર ભેદ કરતા કુલ્લે છે હજાર ભેદા થાય છે. કરણગે ત્રણ પ્રકારે છે. આ છ હજારને “ન કરે એ પદની સાથે સંયોગ કરતા કુલે છ હજાર ભાંગા થયા. એમ “ન કરાવે, અને ન અનુદે, એના છ-છ હજાર મેળવતા કુલે અઢાર હજાર શીલના ભેદે થયા.
એક એક શીલાંગની ગાથા આ પ્રમાણે બને છે. न करेमि मणसाऽऽहार सन्नविरओउ सोय संगुत्तो । पुढवीकायारंभं खंतिगुणे वट्टमाणोऽहं ॥
શ્રેત્રેન્દ્રિયથી ગુપ્ત. આહારસંજ્ઞાથી વિરત અને ક્ષાન્તિગુણમાં રહેલ એ હું પૃથવીકાયને આરંભ મનથી ન કરું.
(૧) એ પ્રમાણે માર્દવ ગુણમાં રહેલે, (૨) આર્જવ ગુણમાં રહેશે. યાવત્ બ્રઘ્રચર્ય ગુણમાં રહેલે હું એમ ૧૦ ભાંગા થાય આ પ્રમાણે અપ્લાય વિષયક પણ ગાથાઓ કહેવી.
कारेमि न मणसाहारसन्नविरओ उ सोयसंगुत्तो । पुढवीकायारंभं खंतिगुणे वट्टमाणोऽहं ।।
Page #89
--------------------------------------------------------------------------
________________
૫૪
પ્રવચન-સારોદ્ધાર ભાગ-૨ - તથા શ્રેત્રેન્દ્રિયથી ગુપ્ત. આહાર સંજ્ઞાથી વિરત, અને ક્ષતિગુણમાં રહેલો એ હું પૃથ્વીકાયના આરંભને મનથી ન કરાવું વિગેરે. ..नऽणुमन्ने मणसाहारसन्नविरओ उ सोयसंगुत्तो । . पुढवीकायारंभं खंतिगुणे वट्टमाणोऽहं ॥
તથા શ્રેત્રેન્દ્રિયથી ગુપ્ત. આહાર સંજ્ઞાથી વિરત અને ભાતિગુણમાં રહેલે એ હું પૃથ્વીકાયના આરંભને મનથી ન અનુદું વિગેરે.
પ્રશ્ન :- એકે એકના યોગે જે અઢાર હજાર ભાંગા થાય. બે વગેરે પદના સંયે- - ગના જે ભાગ લઈએ તે ઘણું ભાંગા થાય. તે આ પ્રમાણે એક બે વગેરે સંગ વડે યેગમાં સાત વિકલ્પ, કરણેમાં પણ સાત વિકલ્પ. સંજ્ઞાના પંદર, ઈન્દ્રિમાં એકત્રીસ પૃથ્વીકાય વગેરેમાં ૧૦૨૩ અને દશ યતિધર્મના પણ ૧૦૨૩ ભાંગા થાય. આ સંખ્યાએને પરસ્પર સંયેાગ કરી ભાંગા કરતા બે હજાર કરોડ ત્રણ કરોડ ચોરાસી કરોડ, એકાવન લાખ, ત્રેસઠહજાર, બસો પાંસઠ (૨૩૮૪૫૧૬૩૨૬૫) ભાંગા થાય છે. તે પછી અઢાર હજાર ભાંગા કેમ કહ્યા?
- ઉત્તર – શ્રાવકધર્મની જેમ કેઈ પણ ભોગે સર્વવિરતિપણું જ મનાતું હોય, તે આ ભાંગા કહેવા તે વાત બરાબર હતી. પણ સર્વવિરતિમાં તો આ અઢાર હજાર ભાંગામાંથી એક પણ ભાંગીને ભંગ થવાથી શીલાંગને ભંગ થાય છે. એટલે સર્વવિરતપણુ રહેતુ નથી. કહ્યું છે કે
इत्थ इमं विन्नेयं अइदंपज्जं तु बुद्धिमंतेहिं एकंपि सुयरिसुद्धं सीलंग सेससभावे (१)
અહીં શીલાંગના વિષયમાં બુદ્ધિમાનોએ આ પ્રમાણે તાત્પર્ય જાણવું. એક પણ સુપરિશુદ્ધ શીલાંગ ત્યારે જ હોય છે, જ્યારે બીજા શીલાંગ હોય તે જ. માટે બે ત્રણ વગેરે સાંગિક ભાંગાઓ કરવાની જરૂર નથી. પણ બધા પદમાં છેલ્લા ભાંગાને અઢાર હજાર પણ કહ્યું છે. કારણ કે સાધુને ત્રિવિધ ત્રિવિધમાં નવ ભાંગા કહ્યા છે. તેથી શ્રાવકેને આ ભાંગા હતા જ નથી. પરંતુ મનની સ્થિરતા માટે અનુમોદના (અનુમતિ) પ્રધાનતાએ પિતાને અનુલક્ષીને ગાથા બલવારૂપ હોય છે. તે ગાથા ઉચ્ચારણ આ પ્રમાણે છે. न करेंती मणसाहारसन्नविरया उ सोयसंगुत्ता । पुढवीकायारंभं धन्ना जे खंतिगुणजुत्ता ॥१॥ एवं धन्ना जे मद्दवुज्जुत्ता, धन्ना जे अज्जवजुत्ता । एवं यावदधन्ना जे बंभगुणजुत्ता ॥
વગેરે જે આહાર સંજ્ઞાથી વિરત, શ્રેત્રેનિદ્રયથી ગુપ્ત, ક્ષમાગુણ યુક્ત, પૃથ્વીકાયનો આરંભ મનથી ન કરે તેઓને ધન્ય છે.
૧. માર્દવગુણયુક્તને ધન્ય છે. આર્જવગુણવાળાને ધન્ય છે. યાવત્ બ્રહ્મચર્ય ગુણવાળાને ધન્ય છે. ત્યાં સુધી કહેવું. (૮૪૪-૮૪૫-૮૪૬)
Page #90
--------------------------------------------------------------------------
________________
॥ श्रीशीलांगरथ ॥१॥ जे नोकरति मासा, निज्जियाहारसन्नासोईदी॥ पूढवीकायारंभ, खंतिजुना ते मुणी वंदे ॥१॥ खंतीप्रज्जवमदव, मुत्तीतवसंजमे य बोधवे ॥ सच सोय अकिंचणं च, बंभं च जाधम्मो ॥२॥ जोए करणे सन्ना, इंदिय भूमाइ समणधम्मो य ॥ सीलंगसहस्साणं, अद्वारससहस्सनिष्फत्ती ॥३॥ करणाई तिण्णि जोगा,मणमाइणियोहवन्तिकरणाई। आहाराईसन्ना चउ, सोपाइ इंदिया पंच ॥ ४॥..
૧૨૩. અઢાર હજાર શીલાંગરથ.
राजनीफरति जैनोकशयति जना अणुमा
4000 || 5000 यति4000
u
मणसा ॥ वणसा तणुणा २००० २००० ॥ २०००
FANAME निजियआ||निजियभयो निजियमेह निजियपरि हारसना ॥ सन्ना || सजा गहसम्मा 400 પ૦૦ ५००
www सीईपी । चक्विदी || धाणिंदी रसणिंदी|| पासिं
पगसिंदाROK: १०० १००
१००
॥ 900 900
ना/ चआ//पनि //रंभ ९० //रंमा सोयजुभा आकिंधातील
बईदिआत भरंभ-१०
स्मा // पंधिभिक
रम १०
माताअजीपस १०
सजमा सच्या तेणीवंद तमुणी वंद।
तमुणी जति OE
com
AND
पंढवीकाया आउकाया|| तंउकाथा|| वाउकाया|यणस्सईका रंभ 20 रंभं 20 रंभ 20 2 0 यारंभ 20 यतिजुआ, समदृवा.सअज्जया समुतिण तवज तमणीप|| तमुणीचंद तेमुणीयाणीपंद|| तमणी
A
FOLLO
RAy
KirtanRISM
Nilderशी
-
-
UU
Page #91
--------------------------------------------------------------------------
________________
૧૨૪. સાતનય नेगम १ संगह २ ववहार ३ रिज्जुसुए ४ चेव होइ बोद्धव्वे । सद्दे ५ य समभिरूढे ६ एवंभूए ७ य मूलनया ॥८४७॥
(૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) ગજજુસૂત્ર, (૫) શબ્દ, (૬) સમભિરુઢ અને (૭) એવભૂત-આ સાત મૂલન જાણવા.
અનેક ધર્માત્મક પદાર્થના કેઈ પણ એક નિત્ય વગેરે ધર્મને અનવધારણા એટલે “જ” કાર વગર પ્રતિપાદન કરવાપૂર્વક પિતાની બુદ્ધિમાં જે અભિપ્રાય વિશેષ ઉતારાય તે જ્ઞાતાને અભિપ્રાય વિશેષ તે નય. આને ભાવાર્થ આ પ્રમાણે છે.
જે નય બીજા નાની અપેક્ષાપૂર્વક સ્યાદ્વાદ સહિત પદાર્થના સ્વરૂપને સ્વીકારે, તે વાસ્તવિકપણે સંપૂર્ણ વસ્તુને સ્વીકારતા હોવાથી પ્રમાણમાં જ તેને સમાવેશ થાય છે. તે બીજા નોની અપેક્ષા વગર પિતાને ઇચ્છિત ધર્મને અનવધારણ એટલે “જ” કાર વગર પદાર્થને જાણવાની ઈચ્છા કરે, તે વસ્તુના એક અંશને સ્વીકારનાર હોવાથી નય કહેવાય છે. તે નય નિયમા મિથ્યાદષ્ટિ જ હોય છે. કારણ કે તે પદાર્થને યથાવસ્થિત રૂપે સવીકારતો નથી આથી જ બીજા ગ્રંથમાં કહ્યું છે, કે–
“સર્વ ન મિથ્યાવાદી છે. માટે જ નયવાદ એ મિથ્યાવાદ છે. તેથી જ જિન સિદ્ધાંતને જાણનારે મિથ્યાવાદિપણુને ત્યાગ કરવાની ઇચ્છાવડે દરેક પદાર્થને સ્વાત્કાર પૂર્વક બેલે પણ ક્યારેય સ્યાતકાર વગર ન બેલે.
જો કે વ્યવહારમાર્ગમાં રહેલા બધી જગ્યાએ હમેંશા સાક્ષાતુરૂપે સ્વાતકારનો પ્રયોગ નથી કરતા, છતાં પણ ઉપલક્ષણથી સ્યાત્ શબ્દનો પ્રયોગ બેલનારની કુશળતાના કારણે તેમાં હોય છે. કહ્યું છે કે- “બોલનાર જે કુશળ હોય તે, સ્વાત્કારનો પ્રયોગ દરેક સ્થળે ન કરવા છતાં પણ સ્થાકાર, વિધાન અને નિષેઘમાં અર્થપત્તિથી જણાય છે. તેમ અહીં તથા બીજે અનુવાદ તથા કથનાદિ પ્રસંગોમાં સમજી લેવું.
તે ન મૂલ ભેદની અપેક્ષાએ સાત છે. તે આ પ્રમાણે (૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) ઋજજુસૂત્ર, (૫) શબ્દ, (૬) સમભિરૂઢ (૭) એવંભૂત.
નગમ – એક નહીં તે નક, અહિં નડ્યું નથી પણ ન છે. તેથી “જન ઘરે એ સૂત્ર નથી લાગતું. તૈક એટલે અનેક ઘણુ એ અર્થ લે. તેથી ઘણી સંખ્યાવાળા માન વડે એટલે મહાસામાન્ય, અવાંતર, સામાન્ય અને વિશેષ વગેરે અનેક વિષયરૂપ પ્રમાણે વડે પદાર્થને જાણી શકાય તે નૈગમ.
૧. પૃષોદરાદિથી નિગમરૂપની સિદ્ધિ થાય છે.
Page #92
--------------------------------------------------------------------------
________________
૧૨૪. સાતનય
૫૭
અથવા નિશ્ચિત ગમ એટલે આધ તે નાગમ. પરસ્પર વિભાજિત સામાન્ય વગેરે પદાર્થોને ગ્રહણ કરવા તેનૈગમ.
અથવા ગમ એટલે મા. જેના એક માર્ગ નહીં પણ અનેક માર્ગ છે, તે નૈગમ. એટલે અનેક પ્રકારે પદ્મા ને સ્વીકારનાર, તે નાગમ.
આ સત્તાલક્ષરૂપ મહાસામાન્ય તથા દ્રવ્યત્વ, ગુણત્વ કત્વ, વગેરે રૂપ અવાન્તર સામાન્ય છે. તથા અત્ય એટલે સકલ અસાધારણરૂપ અવાંતર વિશેષ. જે પર રૂપને ભિન્ન કરવા સમર્થ છે સામાન્યથી અત્યંત જુદા સ્વરૂપે જે સ્વીકારાય છે. જેથી આ પદાર્થોની વ્યવસ્થા આ પ્રમાણે સ્થાપવામાં આવી છે. દ્રવ્ય વગેરે બધા પદાર્થોમાં જે સત્, સત્ એમ અવિશેષરૂપે પ્રતીતિ (ઉત્પન્ન) થાય છે અને દ્રવ્ય વગેરે અસČવ્યાપક હાવાથી તથારૂપ પ્રત્યય વચનપ્રયાગ પણ થાય છે—આ પ્રતીતિ અને વચનપ્રયાગ દ્રવ્યાદિમાત્રથી નથી થતા કારણ કે દ્રવ્યાદિ અસવવ્યાપક છે. (અને સત્ પ્રતીતિતા વ્યાપક છે.)
તે આ પ્રમાણે:- જો દ્રવ્યમાત્રના કારણરૂપ ‘સત્' એ પ્રત્યય થાય તા તે પ્રત્યય ગુણુ વગેરેમાં નથી થતા કેમકે ત્યાં દ્રવ્યત્વના અભાવ છે.
જો સપ્રત્યય ગુણુ માત્રના કારણરૂપ હોય, તા દ્રવ્યાદિમાં તેના અનુભવ ન થાય, કારણ કે દ્રવ્યમાં ગુણત્વના અભાવ છે. એ પ્રમાણે દરેક જગ્યાએ વિચારવું. માટે દ્રવ્ય વગેરેથી ભિન્ન મહાસત્તા નામનું સામાન્ય જેના વશથી અવિશેષરૂપે બધી જગ્યાએ ‘સત્’ રૂપની પ્રતીતિ કરાવે છે.
તથા નવે દ્રવ્યામાં આ દ્રવ્ય-દ્રવ્ય છે. એવા પ્રકારની એક સરખી પ્રતીતિના દર્શનથી દ્રવ્યત્વ નામના અવાન્તર સામાન્યના સ્વીકાર થાય છે. એ પ્રમાણે ગુણત્વ, કત્વ,ગાત્વ, અશ્વત્વ વગેરેમાં પણ છે. અને આ અવાન્તર સામાન્યા સામાન્ય વિશેષરૂપે કહેવાય છે. કેમકે આ દ્રવ્યત્વ વગેરે પાતપેાતાના આધાર વિશેષેામાં એક સરખી પ્રતીતિકારક વચનના કારણરૂપ હાવાથી સામાન્ય છે અને પોતાની જાતિને ખીજી જાતિઓથી જુદા પાડનાર હોવાથી વિશેષરૂપે છે. માટે એ સામાન્યવિશેષ એમ અન્ને રીતે કહેવાય તથા તુલ્યજાતિ ગુણક્રિયાના આધારરૂપ જે પરમાણુ, આકાશ, દિશા વગેરે નિત્ય દ્રવ્યેામાં અત્યન્ત ભિન્નતા એટલે જુદાઇની બુદ્ધિના કારણરૂપ જે અત્ય વિશેષ છે, તે વિશેષો યેગિઆને જ પ્રત્યક્ષ છે. આપણા જેવાને તે અનુમાનથી જણાય છે તે આ પ્રમાણે -
:
તુલ્યજાતિ, ગુણક્રિયાના આધારરૂપ પરમાણુએ, ભિન્નત્વ એટલે વ્યાવૃત્તિ પ્રત્યયના વિષયવાળા હેાવાથી વ્યાવર્તક એટલે ભિન્નતાકારક ધમ સબધિત છે. મેાતીના ઢગલામાં નિશાનીવાળા મેાતીની જેમ.
૧. તે પ્રજ્ઞાદિના કૃતિગણુ રૂપે સ્વાથ માં ઝા પ્રત્યય લાગવાથી નગમ'ની સિદ્ધિ થાય છે
.
Page #93
--------------------------------------------------------------------------
________________
પ્રવચનસારાદ્વાર ભાગ–૨
જે અવાંતર વિશેષ છે તે ઘડા (ઘટ-પટ) અને કરવામાં સમથ છે. તે નાના બાળકથી લઈ વૃદ્ધ અને
વજ્રની જેમ એક બીજાને ભિન્ન સ્ત્રીઓને પણ પ્રત્યક્ષ છે.
આ મહાસામાન્ય, અવાન્તરસામાન્ય, અંત્યવિશેષ, અવાન્તરવિશેષ-એ પરસ્પર ભિન્ન સ્વરૂપવાળા છે,
તે જ પ્રમાણે જણાતા હાવાથી એ પ્રમાણે સમજાય છે.
તે આ પ્રમાણે સામાન્યગ્રાહી વિજ્ઞાનમાં વિશેષજ્ઞાન નથી અને વિશેષગ્રાહી જ્ઞાનમાં સામાન્યજ્ઞાન નથી. તેથી તે બધાયે પરસ્પર એક બીજાથી ભિન્નરૂપે સ્વતંત્ર સ્વરૂપે છે. તેના પ્રયાગ આ પ્રમાણે થાય છે.
૫૮
જે જે પ્રમાણે જણાય છે. તેને તે પ્રમાણે સ્વીકારવું અને તે પરસ્પર ભિન્ન સ્વરૂપવાળા સ્વરૂપ થયું.
સ્વીકારવુ” જેમકે નીલને નીલરૂપે જણાય છે. એ પ્રમાણે નૈગમનયનું
પ્રશ્ન:- જો આ નૈગમનય સામાન્ય વિશેષને સ્વીકારનાર હાય તે જે સામાન્ય છે તે દ્રવ્ય અને જે વિશેષ છે તે પર્યાયા, એમ પરમાર્થથી તેા દ્રવ્યાસ્તિક અને પર્યાયસ્તિકનયના તેવા પ્રકારના સ્વરૂપને સમ્યગ્ જૈનસાધુની જેમ સ્વીકારનાર હેાવાથી નૈગમનચ સમ્યગ્દૃષ્ટિરૂપ બને જ છે. કેમકે જિનસિદ્ધાંતના સ્વીકાર કરતા હેાવાથી તેવા પ્રકારના સમ્યગ્ જૈનસાધુની જેમ તે સભ્યષ્ટિ જ છે. મિથ્યાષ્ટિ શી રીતે કહેવાય ?
ઉત્તર : આ વાત બરાબર નથી, કેમકે જિનમતના તત્ત્વના સ્વીકાર થતા નથી માટે આ નય સામાન્ય અને વિશેષને પરસ્પર ભિન્નરૂપે જ સ્વીકારે છે.
તે આ પ્રમાણે—આ નૈગમનય સામાન્ય અને વિશેષ એ બંનેને પરસ્પર એકાંતે ભિન્નરૂપે જ સ્વીકારે છે. ગુણ અને ગુણી, અવયવ અને અવયવી, ક્રિયા અને ક્રિયાકારકમાં અત્યંત ભેદ માને છે. પણ જૈનસાધુની જેમ દરેક જગ્યાએ ભેદાભેદ રૂપ પદ્મા ને સ્વીકારતા નથી. તેથી કણાદ ઋષિની જેમ મિથ્યાર્દષ્ટિ છે.
કણાદ ઋષિએ પણ પેાતાનું સમસ્ત શાસ્ત્ર દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિકરૂપ બને નચેાથી સમર્થિત કર્યું છે. છતાં તે મિથ્યાશાસ્ત્ર છે, કેમકે સ્વવિષયની પ્રધાનતારૂપે સામાન્ય વિશેષને પરસ્પર નિરપેક્ષપણે સ્વીકાર કરે છે. માટે કહ્યું છે કે, જે સામાન્ય વિશેષને વસ્તુથી પરસ્પર અત્યંત ભિન્નરૂપે માને છે. તે કણાદની જેમ મિથ્યા-ષ્ટિ છે, ઉલુક અને નાએ શાસ્ર માનનાર હોવા છતાં પણ મિથ્યાત્વી છે કેમકે એકખીજાથી નિરપેક્ષપણે સ્વવિષયની પ્રધાનતાવાળા હોવાથી.
(૨) સંગ્રહનય :- સમસ્ત વિશેષાને ઢાંકવાપૂ જે ગ્રહણ કરે તે સંગ્રહ. તે આ પ્રમાણે માને છે છે. વિશેષા નહીં.
કસામાન્યરૂપે સંપૂર્ણ જગતને સામાન્ય એજ એક તત્ત્વરૂપે
Page #94
--------------------------------------------------------------------------
________________
૧૨૪ સાતનય
૫૯
તે વિશેષ ભાવલક્ષણ સામાન્યથી ભિન્ન છે કે અભિન્ન છે? બીજી ગતિને અભાવ હોવાથી પહેલા પક્ષમાં તે વિશેષ હોતા જ નથી. કેમકે ભાવ (સત્તા)થી ભિન્ન એવા આકાશના ફૂલની જેમ, બીજે પક્ષ વિચારીએ તે વિશે પણ ભાવરૂપે જ છે. તે આ પ્રમાણે-વિશેષ ભાવ માત્ર જ છે. કેમકે તેનાથી અભિન્ન છે. માટે જે જેનાથી અભિન્ન હોય, તે તે સ્વરૂપે જ હોય છે. જેમ ભાવનું સ્વરૂપ. તેથી નકકી થયું કે ભાવથી વિશેષ અભિન્ન છે.
વિશેષ વ્યવસ્થાપક પ્રમાણને અભાવ હોવાથી વિશેષને આગ્રહ વિશેષ પ્રકારે છેડી દેવા એંગ્ય છે. તે આ પ્રમાણે–વિશેષે ભેદ રૂપે છે. તેમાં કઈ પણ ભેદ પ્રમાણ મળતું નથી. પ્રત્યક્ષ તે ભાવથી ઉત્પન્ન થયેલી સત્તા છે. આથી તેને જ સાક્ષાત્કાર કરી શકાય છે, પણ અભાવને નહીં. અભાવ સમસ્ત શક્તિના વિરહરૂપ હોવાથી તેની ઉત્પત્તિમાં પ્રયત્નને અભાવ છે. અનુત્પન્ન પદાર્થને જે પ્રત્યક્ષ કરતે હેય, તે સર્વ પદાર્થના સાક્ષાત્કારનો પ્રસંગ આવશે. તે પ્રમાણે થવાથી તે વિશેષાભાવથી બધાને જેનાર સર્વ– દશી થાય અને આ વાત બરાબર નથી. તેથી ભાવગ્રાહકને જ પ્રત્યક્ષરૂપે સ્વીકારવું. તે ભાવ બધે અવિશિષ્ટરૂપે છે. તે પ્રમાણે તેના વડે ગ્રહણ કરવા ગ્ય છે. માટે પ્રત્યક્ષરૂપે વિશેષનું જ્ઞાન નથી અને અનુમાન વગેરે બીજા પ્રમાણેથી પણ વિશેષની જાણકારી નથી. કેમકે બીજા પ્રમાણે પ્રત્યક્ષના આધારે જ ચાલે છે. માટે પરમાર્થથી સામાન્ય એજ સત્ છે. વિશે નહીં. એમ સંગ્રહ નય થયે.
(૩) વ્યવહાર - વ્યવહારમાં આવે તે વ્યવહાર અથવા વિશેષનું પ્રતિપાદન કરે તે વ્યવહારનય છે. તે વ્યવહારનય આ પ્રમાણે વિચારે છે.
“સત’ આ પ્રમાણે કહેવાથી ઘટ-પટ વગેરેમાંથી કેઈપણ એક અનિર્દિષ્ટ સ્વરૂપવાળા વિશેષનું જ જ્ઞાન થાય છે. પણ સંગ્રહનયથી સંમત સામાન્યનું જ્ઞાન થતું નથી. કારણ કે તે સામાન્ય અર્થ કિયાના બળ રહિત હોવાથી સમસ્ત લેકવ્યવહાર માર્ગની બહાર છે. માટે વિશેષ જ છે, સામાન્ય નથી. આથી ઉપલબ્ધિના લક્ષણથી યુક્ત તે સામાન્યની અનુપલબ્ધિ (અજ્ઞાન) હોવાથી તે સામાન્ય નથી. જે ઉપલબ્ધિ લક્ષણ યુક્ત “સ” ન મળે તે અસત્ છે. એ પ્રમાણે વ્યવહાર કરવો. જેમ ફક્ત (માત્ર) જમીન ઉપર કયારેક ઘડે નથી હોતે. સંગ્રહનય માન્ય સત્ ઉપલબ્ધિ લક્ષણ વડે યુક્ત ન મળતું હોવાથી સામાન્યના સ્વભાવની અનુપલબ્ધિ છે.
પ્રશ્ન:- સામાન્ય એ વિશેષથી ભિન્ન છે કે અભિન્ન છે?
ઉત્તર :જે પહેલો ભિન્ન પક્ષ માને તે સામાન્ય અભાવ જ થશે. કેમકે વિશેષથી ભિન્ન સામાન્યને અસંભવ છે. આકાશ અને કુસુમ એ બંને અલગ-અલગ
Page #95
--------------------------------------------------------------------------
________________
૬૦
પ્રવચનસારાદ્ધાર ભાગ-૨
સત્તારૂપે છે. પરન્તુ વિશેષની વિચારણા કરતા ખીલેલા-અખીલેલા આકાશપુષ્પથી કંઈ કાર્ય થતુ નથી. હવે જો બીજો અભિન્ન પક્ષ માનીએ તે વિશેષો જ છે, સામાન્ય નથી. કેમકે વિશેષથી અભિન્ન હોવાના કારણે તે સામાન્ય વિશેષરૂપ જ છે. જે કહ્યુ` છે કે‘ભાવ સંપાદિંત સકલ સત્તારૂપે ‘સત્' પ્રત્યક્ષ છે. આથી તેને સાક્ષાત્કાર કરી શકાય છે.’ વગેરે તે પણ ખાળ પ્રલાપ છે. પ્રત્યક્ષ તે કહેવાય કે જે સંપાદિત સત્તાવાન હાય. જે ઉત્પન્ન થયેલ ‘સત્' રૂપ પ્રત્યક્ષના સાક્ષાત્કાર કરે અને જે પ્રત્યક્ષના સાક્ષાત્કાર થાય છે. તે ઘટપટ વગેરે રૂપ વિશેષના જ થાય છે. પણ સંગ્રહનય માન્ય સામાન્યના નહીં. ઘટપટ વગેરે રૂપ વિશેષ ભાવાત્મક હાવાથી અભાવરૂપે નથી. માટે અક્રિયાશક્તિ રહિત ન હેાવાથી વિશેષ નિર્દોષ છે. માટે પ્રત્યક્ષ વગેરે પ્રમાણથી સિદ્ધ વિશેષ જ છે પણ સામાન્ય નથી. માટે સામાન્યના આગ્રહ છેાડી દેવા પણ વિશેષના આગ્રહ ન છેડવા. કારણ કે જે અક્રિયાકારી છે તે જ ખરેખર પરમાથી ‘સત્’ છે. ગાય દોહવા વગેરે ક્રિયાઓમાં ગત્વરૂપ સામાન્ય કામ નથી આવતું પણ ગાય વગેરે રૂપ વિશેષેા જ ઉપયેાગમાં આવે છે, માટે જ વિશેષ એ તાત્ત્વિક છે. સામાન્ય નહીં.
આ વ્યવહારનય લાકવ્યવહારમાં તત્પર છે. તેથી લાક જે માને તે આ નય પણ માને છે. ખાકીનું તા સત્' હેાય તે પણ ન માને, ભ્રમર વગેરેમાં વાસ્તવિકપણે પાંચે રંગા હાવા છતાં પણ લાકમાં કાળા રંગે સ્વીકારાય છે. કેમકે તે કાળા રંગ સ્પષ્ટરૂપે તેમાં વિશેષ જાય છે. તેથી આ વ્યવહારનય પણ લેાકાનુયાયી હોવાથી તે શ્યામ રંગને જ સ્વીકારે છે, પણ બીજા સફેદ વગેરે ર`ગેા હેાવા છતાં માનતા નથી.
૪. ઋજુસૂત્ર નય :-ઋજુ એટલે અતિ સરળ-કુટિલત! વગરનું, ભૂત-ભવિષ્ય કે પારકું એ વિચાર વિના-વર્તમાનકાલિન પોતાનુ" ગ્રહણ કરનાર-માનનાર તે ઋજુસૂત્ર. ઋજુશ્રુત એવે શબ્દ સંસ્કાર હોય તે તેમાં ઋજુ એટલે પૂર્વોક્ત વક્રથી વિપરીત સરળતા તરફનું જે શ્રુત એટલે જ્ઞાન જેમાં છે તે ઋજુશ્રુત. ખીજા જ્ઞાનના સ્વીકાર ન થતા હાવાથી ઋજુશ્રુત. તે આ પ્રમાણે
આ નય તેને જ પટ્ટા રૂપે માને છે કે જે પ્રત્યક્ષ વગેરે પ્રમાણેાથી સિદ્ધ હાય અને પેાતાના અ ક્રિયા કરવામાં સમથ હેાય તે પદાર્થ વમાનકાલિન જ છે. પરંતુ બીજા ભૂતકાળ સંબંધિ કે ભવિષ્યકાળ સંબંધી પદાર્થો નાશ પામેલ તેમજ પેાતાના સ્વરૂપને ન પામેલા હાવાથી તથા અક્રિયા કરવામાં સમર્થ ન હેાવાથી અને પ્રત્યક્ષાદિ પ્રમાણેા વડે જાણી ન શકાતા હેાવાથી પદ્મારૂપે નથી.
ભૂતકાળ કે ભવિષ્યકાળના આ વિદ્યમાન પદાર્થ માનીએ તૈા સસલાના શીંગડાને પણ પદાર્થ માનવાના પ્રસ‘ગ આવશે. માટે અક્રિયા કરવાના સામર્થ્ય રહિત અને પ્રમાણાથી અસિદ્ધ હાવાના કારણે ભૂતકાલિન કે ભવિષ્યકાલિન પટ્ટા એ પદાર્થ નથી.
Page #96
--------------------------------------------------------------------------
________________
૧૨૪ સાતનય
જે પારકી વસ્તુ તે વાસ્તવિકપણે અસત્ છે કારણ કે બીજાના ધનની જેમ પ્રજન વગરની હોવાથી. આ ઋજુસૂત્રનય વર્તમાન કાલિન પદાર્થને જ સ્વીકારે છે.
લિગવચન ભિન્ન હોય તે પણ એક રૂપે જ માને છે. એટલે તદા તટી, તાં આ ત્રણે લિંગને તે એકરૂપે જ માને છે.
એકવચન, કિવચન અને બહુવચન જેમકે ગુર: ગુદ ગુરવ એમ ત્રણે વચનને એકરૂપે જ માને છે. પર્યાયવાચી શબ્દ જેમકે ઝા ગામ માપ:- -૪ત્ર સ્ત્રી વગેરેને પણ એકરૂપે જ માને છે.
અને નામ, સ્થાપના, દ્રવ્ય ભાવ આ ચારે નિક્ષેપાઓને પણ એક માને છે.
૫. શબ્દનય -જેના વડે વસ્તુનું પ્રતિપાદન થાય તે શબ્દ. શબ્દનો જે વાગ્યે અર્થ એટલે પદાર્થ તેને જે નય વડે તાત્વિકરૂપે જાણી શકાય, બીજા વડે નહીં, તે નય ઉપચારથી શબ્દનય કહેવાય છે.
આ નયનું બીજુ નામ સાંપ્રત પણ છે. કારણ કે આ નય વર્તમાનકાલિન વસ્તુને જ સ્વીકારતું હોવાથી સાંપ્રત કહેવાય છે.
આ નય પણ ઋજુસૂત્રની જેમ વર્તમાનકાલિન જ વસ્તુને સ્વીકારે છે, પણ ભૂતકાલિન કે ભવિષ્યકાલિન વસ્તુને સ્વીકાર નથી અને વર્તમાનકાલિન પણ પારકા પદાર્થને સ્વીકારતા નથી.
ચારે નિક્ષેપ વિચારણામાં તો ફક્ત ભાવનિક્ષેપને જ માને છે. પણ નામ વગેરે નિક્ષેપોને નહીં અને નામ વગેરે નિક્ષેપોના ખંડન માટે પ્રમાણ પણ કહે છે.
ઘટકાર્યકારીપણાનો અભાવ હોવાથી નામ, સ્થાપના-દ્રવ્ય રૂપઘડી એ ઘડા નથી. ઘટરૂપ કાર્ય કરવાને અભાવ હોવાથી, જે ઘટનું કાર્ય ન કરી શકે તે ઘડો હેતો નથી. જેમ પટ એટલે વસ્ત્ર.
આ નામાદિ ઘડાઓ ઘટકાર્ય કરનારા ન હોવાથી ઘડા નથી. નામાદિ ઘડામાં ઘટવાને અભાવ છે. અહીં ઘટત્વનો અભાવ તેના લિંગ નહીં દેખાતા હોવાથી અને નામાદિ ઘડામાં ઘડાનું જે લિગ પૃથુ, બુધ, ઉદર વગેરે આકારરૂપ તથા પાણી ધારણ કરવારૂપ કાર્યની પ્રાપ્તિ થતી નથી. તે લિંગો ન મળતા હોવાથી તે નામ વગેરેમાં શી રીતે ઘટનો વ્યપદેશ અમે કરી શકીએ?
ઋજુસૂત્ર નયવાળાને નામ વગેરે ઘટ ઘટ રૂપે કહેતા પ્રત્યક્ષ વિરોધ થાય છે. કેમકે નામ વગેરે નિક્ષેપા પટની જેમ અઘટરૂપે પ્રત્યક્ષપણે દેખાય છે. બીજું આ નય લિંગ અને વચનના ભેદથી વસ્તુને ભેદ સ્વીકારે છે. જેમ રટી શબ્દથી વાચ્ય પદાર્થ જુદ છે. તરઃ પુલિગ શબ્દથી વાગ્યે પદાર્થ જુદો અને નપુસક તરં થી વાચ્ય પદાર્થ જુદે છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ એમ એક વચન ગુણ શબ્દથી વાગ્યાથે જુદે. બહુવચન પુરવાથી વાચ્યાર્થ ભિન્ન છે. તેથી બહુવચનથી જે વાગ્યાથે છે તે એકવચન વડે ન બેલાય. એકવચનથી વાગ્યાથે બહુવચન વડે ન બેલાય. તથા પુલિંગ પદાર્થ નપુસકલિંગ વડે ન બેલી શકાય, તેમજ સ્ત્રીલિંગે પણ ન બોલાય. તેમ નપુંસક પદાર્થ પુલિંગ કે સ્ત્રીલિંગ વડે અને સ્ત્રીલિંગ પદાર્થ પુલિંગ કે નપુસકલિંગ વડે ન બોલી શકાય. કારણ કે અર્થની સાથે સંબંધ ન હોવાથી તેઓ અર્થથી જુદા છે. તેને પ્રયોગ આ પ્રમાણે છે. - જે પરસ્પર અર્થથી અસંબંધિત હોય, તેઓને ભિન્ન (પદાર્થ) અર્થ રૂપે
વ્યવહાર કરે જેમ ઘટ, પટ. કેમકે લિંગ વચનના ભેદથી ભિન્ન શબ્દને પરસ્પર અર્થથી સંબંધ નથી હોતું. જેમ ઈન્દ્ર, શક, પુરંદર વગેરે શબ્દોમાં સુરપતિ વગેરે લક્ષણે એક અભિન્નલિંગ વચનને આશ્રયી તે અભિન્નલિંગ વચનવાળા તે શબ્દોના અભિન્ન જ અર્થ એમ એકાઈ પણું છે.
૬. સમભિસ૮: નમઃ એકી સાથે, મોતિ વ્યુત્પત્તિ પ્રમાણે ચઢે, તે સમભિરૂઢ. શબ્દ વ્યવહારમાં એકી સાથે વ્યુત્પત્તિના નિમિત્તને પામીજે પ્રવૃતિ કરે તે સમભિરૂઢ.
આ નય પર્યાયવાચી શબ્દોમાં પણ ભિન્ન અર્થ માને છે. જેમકે ઘટનાનું ઘર એટલે જે ઘટે તે ઘટ-વિશિષ્ટ કેઈપણ જે ચે. જેમ જે ઘડો સ્ત્રીના મસ્તક પર ચઢવારૂપ ક્રિયાને પામ્યું હોય તે જ વાસ્તવિકપણે ઘડે કહેવાય અને ઉપચારથી તે ક્રિયાયુક્ત સાધનમાં જ “ઘડો” શબ્દ વપરાય.
એ પ્રમાણે કુટ શબ્દ (ધાતુ) કૌટિલ્ય એટલે કુટિલ-વકતા અર્થ માં છે આથી અહીં પૃથુ, બુદ્ધ, પેટ, ડોક, કાંઠલે વગેરે વક્ર આકારના કારણે ઘડો એ કુટ કહેવાય.
મ ધાતુ પૂરણ અર્થમાં છે. અને હું શબ્દ પૃથ્વી અર્થ માં છે એટલે “કુ' પર જે રહે અથવા પૃથ્વીની જગ્યા પૂરે તે કુંભ. એ પ્રમાણે બધાય પર્યાયવાચી શબ્દો જુદા જુદા રૂપે સ્વીકારે છે અને કહે છે કે બીજા શબ્દ વડે કહેવા યોગ્ય વસ્તુ દ્રવ્ય કે પર્યાય તે અન્ય શબ્દથી કહેવા યોગ્ય વસ્તુરૂપમાં પરિણમતું નથી.
પટ શબ્દથી વાચ્ચ જે પદાર્થ છે, તે ક્યારેય પણ ઘટ શબ્દ વાચ્ય પદાર્થરૂપે થતો હોય તેવું જણાતું નથી. અને જે અન્ય પદાર્થ રૂપે થાય, તે પદાર્થ સાંકર્ય (શંકર દેષ) નો દેષ આવશે. અને તે પ્રમાણે થવાથી આખા જગતમાં પ્રસિદ્ધ દરેક વિષય (પદાર્થ) ની નક્કી થયેલ પ્રવૃત્તિ-નિવૃત્તિ રૂપ વ્યવહારનો ઉચ્છેદ થશે. તેથી ઘટ વગેરે શબ્દોથી વાચ્ય પદાર્થો કુટ વગેરે શબ્દોથી વાર પદાર્થરૂપે પ્રાપ્ત ન થતા હોવાથી કુટાદિ શબ્દો ઘટ વગેરે પદાર્થને જણાવનારા નથી માટે પર્યાયવાચી શબ્દો અલગ અર્થ જણાવનારા છે. આ વાતને પ્રમાણથી સિદ્ધ કરે છે.
Page #98
--------------------------------------------------------------------------
________________
૧૨૪ સાતનય
६३
જે જે શબ્દો ભિન્ન ભિન્ન વ્યુત્પત્તિ નિમિત્તક છે, તે તે શબ્દ ભિન્ન પદાર્થ સૂચક છે. જેમ ઘટ (ઘડા), પટ (વસ્ત્ર) શકટ (ગાડુ), વગેરે શબ્દો માટે ભિન્ન વ્યુત્પત્તિવાળા પર્યાયવાચી શબ્દ છે. જે વિચાર્યા વગર પર્યાય શબ્દને અમુક પ્રતીતિ બલના કારણે એક અર્થ જણાવવાપણું સ્વીકારે છે, તે અતિપ્રસંગ દેષના કારણે બરાબર નથી. કેમકે પ્રતીતિ અને યુક્તિથી રહિત પદાર્થોને અંગીકાર કરાય તે મંદ મંદ પ્રકાશમાં મોટી જગ્યામાં રહેલા શરીરવાળા જુદા જુદા લીંમડે, કદંબ, પીપળ, કેઠા વગેરે ઝાડની એક ઝાડના આકારને ધારણ કરવારૂપ પ્રતીતિ થાય છે. તે તે ઝાડેને એકરૂપે સ્વીકારવા જોઈએ પણ તે પ્રમાણે થતું નથી. પણ ભિન્ન ભિન્ન તેના સ્વરૂપને ગ્રહણ કરાવનાર વિરુદ્ધ પ્રત્યાયના આગ્રહથી બાધિત હોવાથી પૂર્વ પ્રતીતિથી અલગ પ્રકારે જ તેનું ગ્રહણ થાય છે. એ પ્રમાણે બીજા સ્થળોમાં પણ વિચારવું અને બીજુ તે
હે શબ્દનયા – જો તું પરસ્પર અર્થથી ભિન્ન હોવાના કારણે લિંગ અને વચનથી ભિન્ન શબ્દોને ભિન્ન અર્થે રૂપે વ્યવહાર કરે છે. તે પછી પર્યાયવાચી શબ્દોને ભિન્ન અર્થ રૂપે કેમ વ્યવહાર કરતા નથી? તેથી કરીને જ તેઓ પરસ્પર અર્થથી ભિન્ન હેવાના કારણે પર્યાયવાચી શબ્દો પણ એક અર્થ (પદાર્થ) વાચક થતા નથી.
(૭) એવંભૂત નય - એવં શબ્દ એટલે પ્રકાર, જે પ્રકારને જણાવનાર જે શબ્દ હોય તેના અર્થપ્રધાનતાને સ્વીકારનાર જે નય તે એવંભૂતનય. જે પ્રમાણે શબ્દની વ્યુત્પત્તિ થતી હોય, તે પ્રમાણે પદાર્થ જેમાં મળે, તે એવંભૂત શબ્દ કહેવાય તેને સમર્થન કરનારે નય પણ ઉપચારથી એવંભૂત કહેવાય. આ નય શબ્દનો અર્થ વડે વિશેષિત કરે છે એટલે શબ્દને અર્થના વશથી નિયતભાવમાં સારી રીતે સ્થાપે છે.
જેમ તે જ વાસ્તવિકપણે ઘડે છે કે જે ઘડાની ક્રિયા યુક્ત અર્થને જણાવતો હોય. તથા અર્થને શબ્દ વડે વિશેષિત કરે એટલે શબ્દના વશથી તે શબ્દ વડે જણાતા અર્થને નિયત ભાવમાં સારી રીતે સ્થાપે છે. જેમ ઘટ શબ્દ વડે જણાવનારી જે પ્રસિદ્ધ કિયા ઘટનાનું ઘર જે ઘટે તે ઘટ એવી વ્યુત્પત્તિવાળા અર્થની ભાવનાના બલથી સ્ત્રી વગેરેના મસ્તક પર ચઢેલા ઘડાને પાણી લાવવાની ક્રિયા યુક્ત હોય, તે ઘડે કહેવાય. પણ જગ્યા પૂરવારૂપ કિયાવાન હોય તે નહીં. તેથી જે અર્થ માં શબ્દની વ્યુત્પત્તિ થતી હેય, તે વ્યુત્પત્તિ નિમિત્તક અર્થ સ્વરૂપમાં હોય છે. તે જ સ્વરૂપમાં તે શબ્દને તે જ વખતે પ્રજવા ઈછે, બીજા વખતે નહીં.
સ્ત્રીના માથા પર રહેલ ઘડે જે વખતે પાણી લાવવાની વિશિષ્ટ ક્રિયા કરતે હોય, તે જ ઘડો “ઘટ’ શબ્દ વડે કહેવા યોગ્ય છે. બીજા ઘડા નહીં. કારણ કે ઘટ શબ્દની વ્યુત્પત્તિ નિમિત્તથી રહિત છે પટની જેમ. તથા ઘટ શબ્દ પણ વાસ્તવિક તે જ છે, કે જે ચેષ્ટાવાન અર્થ (પદાર્થ)નું પ્રતિપાદન કરતા હોય, બીજા અર્થનું નહીં.
Page #99
--------------------------------------------------------------------------
________________
૬૪
પ્રવચનસારાદ્વાર ભાગ–૨
કેમકે બીજા અર્થ પોતાના અભિધેય અથથી શૂન્ય છે. એમ આ નય વ્યુત્પત્તિ નિમિત્ત અસ્તિત્વથી ભૂષિતને જ તાત્ત્વિક શબ્દ કહે છે.
જે પાંચ ઈન્દ્રિય, ત્રણખલ વગેરે રૂપ દશ પ્રાણાને ધારણ કરે, તે નારક વગેરે રૂપ જ સંસારી પ્રાણી જ જીવ શબ્દ તરીકે કહેવાય. પણ સિદ્ધ ભગવંત નહીં, કારણ કે સૂત્રમાં કહેલા પ્રાણ ધારણરૂપ લક્ષણની વ્યુત્પત્તિથી રહિત હાવાથી, સિદ્ધ એ આત્મા વગેરે શબ્દથી જણાય છે.
તે આ પ્રમાણે ત્તિ એટલે નસ્કૃતિ જે સતત જ્ઞાન, દર્શીન, સુખ વગેરે તે તે પર્યાયાને પામી રહ્યા છે એવા આત્માદિ શબ્દની વ્યુત્પત્તિ ઘટે છે તેથી સિદ્ધો એ આત્મા કહેવાય છે. (૮૪૭)
હવે આ સાત નયાના પેટા ભેદોની સંખ્યા કહે છે.
raat य सयवो सत्त नयसया हवंति एवं तु । बीओविय आएसो पंचेव सया नयाणं तु ॥ ८४८ ॥
એકેક નયના સા સા ભેદ ગણતા સાત નયના સાતસેા ભેદો થાય. બીજા મતે નયના પાંચઞા ભેદ થાય છે.
મૂલભેદની અપેક્ષાએ નચેા ઉપરાક્ત રીતે સાત પ્રકારે છે. તે દરેકના પેટા ભેદો સા સા છે. તેથી તે સવ ભેદોના સરવાળા કરતા સાતસે નયના ભેદો થાય છે. આમાં બીજો પણ મત છે. ખીજા મતે પાંચસે ભેદ નયના થાય છે. તે આ પ્રમાણે
શબ્દ, સમભિરૂદ્ધ અને એવભૂત. આ ત્રણ નયા શબ્દ પ્રધાન હાવાથી ત્રણેના એક જ ભેદ ગણાતા મૂળ ના પાંચ જ થાય છે અને દરેકના સેા સેા. પેટા ભેદ ગણતા પાંચ નયાના પાંચસા ભેદ થાય છે.
ગાથામાં કહેલ વિ શબ્દથી છસેા, ચારસા, ખસે ભેદ પણ નયના જણાવ્યા છે. તેમાં છસે નય આ પ્રમાણે છે.
નૈગમમાં જે સામાન્ય ગ્રાહી છે, તેને સંગ્રહમાં અને વિશેષ ગ્રાહીના વ્યવહારમાં સમાવેશ કરતા મૂળનચેા છ થાય તે દરેકના સેા સેા ભેદ ગણતા છ નયના છસેા ભેદ થાય. સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર અને શબ્દ એમ ચાર મૂળ નય માનીએ અને દરેકના સેા સેા ભેદ ગણતા પેટા ભેઢા ચારસા થાય.
નૈગમથી લઈ ઋજુસૂત્ર સુધીના ચારે નયે દ્રવ્યાસ્તિક દ્રવ્યપ્રધાન છે. અને શબ્દ વગેરે ત્રણ પર્યાય પ્રધાન હાવાથી પર્યાયાસ્તિક—એમ દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક એ ભેદો ગણી તેના દરેકના સા–સા ભેદ ગણતા ખસા ભેદ થાય.
જેટલા વચનના માર્ગ એટલે ભેદો તેટલા નચે એમ ગણીએ ત। અસ ખ્યાત નયાના સ્વીકાર થાય છે. (૮૪૮)
Page #100
--------------------------------------------------------------------------
________________
૧૨૫ વસ્ત્રગ્રહણુ વિધાન जन्न तयट्ठा कीय नेव वुयं नेवगहियमन्नेसि । आहड पामिच्चं चिय कप्पए साहुणो वत्थं ॥ ८४९ ॥
જે વસ્ત્ર સાધુ માટે ખરીદ્યુ ન હય, વણ્યું ન હોય, બીજા પાસે બળાત્કારે લીધું ન હોય, સામે લાવ્યા ન હોય, ઉધાર લાવ્યા ન હોય, આવું વસ્ત્ર સાધુને લેવુ ખપે.
વસ્ત્ર એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અને પંચેન્દ્રિય જીવોના અવયમાંથી બનતા હોવાથી ત્રણ પ્રકારના વસ્ત્ર છે.
કપાસ વગેરેમાંથી બનતા સુતરાઉ કપડા એકેન્દ્રિય નિષ્પન્ન છે.
કેશેટા વગેરે વિકલેન્દ્રિયના અવયવમાંથી બનતા રેશમી વસ્ત્ર વિકલેન્દ્રિય નિષ્પન્ન છે. તે વસ્ત્ર કારણે જ સાધુથી લેવાય.
ઉન વગેરેના ગરમ વસ્ત્રો પંચેન્દ્રિયના અવયવમાંથી બનેલા હોય છે.
આ દરેકના (૧) યથાકૃત (૨) અલ્પ પરિકમ, અને (૩) બહુ પરિકર્મ એમ ત્રણ ત્રણ ભેદે છે.
(૧) તેમાં જે વસ્ત્ર પરિકમ એટલે સિવવા વગેરેના સંસ્કાર વગર સ્વાભાવિક મળે તે યથાકૃત કહેવાય.
(૨) જે વસ્ત્ર એકવાર ફાડીને સીવ્યું હોય તે અલ્પપરિક વસ્ત્ર કહેવાય. (૩) જે વસ્ત્ર ઘણી જગ્યાએ ફાડીને સીવ્યું હોય, તે બહુપરિકમે.
આમાં અલ્પપરિકર્મવાળું વસ્ત્ર બહુપરિકર્મવાળા વસ્ત્રની અપેક્ષાએ અલ્પ સંયમ વિરાધનાવાળુ હોવાથી તે અપેક્ષાએ શુદ્ધ છે. બંનેથી યથાકૃત વસ્ત્રો અતિશુદ્ધ છે. કેમકે જરાપણ સંયમવિરાધનારૂપ દોષોનો અભાવ છે. માટે વસ્ત્ર લેનારે પહેલા યથાકૃત વસ્ત્રો લેવા, તે ન મળે તે અ૯પપરિકર્મવાળા વસ્ત્ર છે, અને તે ન મળે તે બહુપરિકર્મવાળુ પણ વસ્ત્ર લે. આ બધાયે વ ગરછવાસિઓને ખપે [કલ્પ) એવા જ લેવા. તે આ પ્રમાણે
જે વસ્ત્ર સાધુ માટે ખરીદ્યું હોય, જે વસ્ત્ર સાધુ માટે વયું (તુચ્ચું) હોય, જે વસ્ત્ર સાધુને આપવા માટે છેકરા વગેરે ઈચ્છતા ન હોય; છતાં તેની પાસેથી તેનું વસ્ત્ર બળાત્કાર લઈને આપે, તે એવા પ્રકારનું વસ્ત્ર ન ગ્રહણ કરવું એ પ્રમાણેની અહીં વિચારણું છે.
Page #101
--------------------------------------------------------------------------
________________
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨
અભ્યાહત એટલે સામે લાવીને, અપ્રમત્ય એટલે ઉધાર બીજા પાસેથી લાવીને આપે તે વસ્ત્ર સાધુને ન ખપે. અભ્યાહત બે પ્રકારે છે.
સ્વગ્રામાભ્યાહત અને પરગ્રામાભ્યાહત. જે બીજા ગામ વગેરેથી સાધુને વહોરાવવા માટે વસ્ત્ર લાવે, તે પરપ્રામાભ્યાહત.
દુકાન વગેરેમાંથી સાધુને ન દેખાય તે રીતે સાધુ માટે ઘરે જે વસ્ત્ર લવાય તે સ્વગ્રામાભ્યાહત. આવું વસ્ત્ર સાધુને ન ખપે. પણ દુકાન વગેરેમાંથી સાધુ જઈ શકે એ રીતે વઅ ઘરે લાવીને સાધુને વહેરાવે છે તે ખપે.
અપ્રમિયક એટલે ઉધાર. બીજા પાસેથી ઉધાર લઈને જે આપે તે ન ખપે. પિડમાં જેમ દોષ લાગે છે, તેમ આમાં પણ દોષ લાગે છે. બીજુ વસ્ત્રમાં પણ વિધિકેટી અને અવિશેધિકેટી-એમ બે ભેદ દેષના જાણવા. જે વસ્ત્ર મૂળથી સાધુના માટે જ વધ્યું વગેરે કર્યું હોય, તે તે વસ્ત્ર અવિશાધિકેટીનું છે. જે વસ્ત્ર સાધુને આપવા માટે જોયું હોય, તે વિશાધિકટીનું છે.
જે વસ્ત્ર ખપે એવું લાગે, તે તેના બે છેડા પકડીને ચારે તરફથી વસ્ત્રને જેવું કેમ કે, તે વસ્ત્રમાં ગૃહસ્થનું મણિ વગેરે કે સુવર્ણ કે બીજુ રૂપિયા વગેરે બાંધેલું નથી તે ખ્યાલ આવે, અને જે એમ જણાયતો ગૃહસ્થને કહે કે આ વસ્ત્રને તમે બધી તરફથી જોઈ લે અને તે વસ્ત્ર જતા મણિ વગેરે જઈને લઈ લે બરાબર અને તેને મણિ વિગેરે ન દેખાય તે સાધુ પતે તે મણિ વગેરે બતાવીને કહે કે આ લઈ લે.
પ્રશ્ન :- ગૃહસ્થને મણિ વગેરે લઈ લેવાનું કહેવાથી અધિકરણ ન થાય?
ઉત્તર :- ગૃહસ્થને લેવાનું કહેવાથી અ૯પદોષ છે. અને ન કહેવાથી મહાન શાસનની અપભ્રાજના વગેરે થવા રૂપ દેષ છે. (૮૪૯)
હવે કેવું વસ્ત્ર મળે તે શુભ થાય અને કેવું વસ્ત્ર મળે તે અશુભ થાય તે કહે છે. अंजणखंजणकद्दमलित्ते, मृसगभक्खियअग्गिविदड्ढे । . उनिय कुट्टिय पज्जवलीढे, होइ विवागो सुहो असुहो वा ॥८५०॥ नवभागकए वत्थे चउरो कोणा य दुन्नि अंता य । दो कन्नावट्टीउ मज्झे वत्थस्स एकं तु ॥ ८५१ ॥ चत्तारि देवया भागा, दुवे भागा य माणुसा ।। आसुरा य दुवे भागा, एगो पुण जाण रक्खसो ॥८५२॥ देवेसु उत्तमो लाभो, माणुसेसु य मज्झिमो । आसुरेसु य गेलन, मरणं जाण रक्खसे ॥८५३॥
Page #102
--------------------------------------------------------------------------
________________
६७
૧૨૫ વસ્ત્રગ્રહણ વિધાન
અંજન, ખંજન એટલે દીવાને મેલ, કાદવ વગેરે લાગેલ, ઉદરે ખાધેલ (કાતરેલ), આગથી બળેલ, તુણેલ, કાણું પડેલ, પર્યાયલી (થીગડું મારેલ) વસ્ત્રથી શુભાશુભ વિપાક થાય.
વસ્ત્રના નવ ભાગ આ પ્રમાણે કરે. ચાર ખૂણું, બે છેડા, બે કાનપટીયા અને એક વસ્ત્રને મધ્ય ભાગ–આ નવ ભાગમાં ચાર ખૂણા દેવ ભાગમાં છે, બે છેડા માનવ ભાગમાં, બે કાનપટીયા અસુર ભાગમાં અને વચ્ચેનો મધ્યભાગ રાક્ષસ ભાગમાં જાણવો.
વસ્ત્રમાં દેવભાગ હોય તે ઉત્તમ લાભ, માનવભાગમાં મધ્યમ લાભ, અસુર ભાગમાં ગ્લાનતા એટલે માંદગી, રાક્ષસ ભાગમાં મરણ થાય છે.
- સૌવિરાંજન અથવા તેલથી, કાજલ બનાવેલ અંજન, ખંજન એટલે દિવાને મેલ, કાદવ વગેરેથી ખરડાયેલ વસ્ત્ર, તથા ઉંદરોથી ખવાયેલ અને ઉપલક્ષણથી કંસારી વગેરે જીવાતે વડે ખાધેલ કે કતરાયેલ, આગથી વિશેષ બળેલ, તુણનારે પોતાની કળાની હાંશિરીયાથી તૂણેલ એટલે પડેલા કાણું વગેરેને પૂરેલ વસ્ત્ર, ધબી વડે કપડા પછાડતા પડેલ કાણાવાળું વસ્ત્ર તથા જૂના વગેરે પર્યાથી યુક્ત એટલે ઘણું જૂનું વસ્ત્ર થવાના કારણે ખરાબ રંગ વગેરે વાળું થયેલ વસ્ત્ર-આવા પ્રકારનું વસ્ત્ર લેવાથી શુભ કે અશુભ વિપાક રૂપ જે પરિગુમ થાય, તે કહે છે. તેની વિચારણા આ પ્રમાણે છે.
ગ્રહણ કરેલ વસ્ત્રના નવ ભાગ કરવા. તેમાં કેટલાક ભાગોમાં અંજન, ખંજન વગેરે હવાથી શુભફળ થાય અને કેટલાક ભાગોમાં ન હોવાથી અશુભ ફળ થાય છે. હવે તે ભાગે કહે છે.
વસ્ત્રના ક૯પનાવડે નવ ભાગો કરવા તે ભાગે આ પ્રમાણે જાણવા. વસ્ત્રના ચાર ખૂણા, બે છેડા જ્યાં દશી રહેલી હોય. બે કર્ણપટ્ટકા એટલે કાનપટ્ટીયા અને વસ્ત્રને વચ્ચેનો મધ્ય ભાગ.
ખૂણા
કર્ણપટીકા
ખૂણું
અસુર
દેવ
છેડા ,
મધ્ય ભાગ
છેડા
મનુષ્ય ?
રાક્ષસ
મનુષ્ય
ખૂણા
કણુપટીકા
ખૂણા
અસુર
આ વિભાગોના ક્રમસર સ્વામિ કહે છે. વસ્ત્રના ચાર ખૂણારૂપ ભાગો દેવ સંબંધિ
Page #103
--------------------------------------------------------------------------
________________
૬૮
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ છે. બે દશીના છેડાવાળે ભાગ મનુષ્યના સ્વામિ સંબંધિ છે. બે કાનપટ્ટીયાનો ભાગ અસુર સંબંધિ છે. સર્વ મધ્યમભાગ રાક્ષસ સંબંધિ છે. એમ ક્રમસર નવ ભાગોના સ્વામિ જાણવા.
હવે આ નવભાગમાં અંજન વગેરે લાગેલ હોવાથી જે શુભ-અશુભ ફળ થાય, તે કહે છે. દેવ ભાગરૂપ ખૂણામાં જે અંજન વગેરે લાગેલ વસ્ત્ર હોય, તે તે લેવાથી સાધુઓને–વસ્ત્ર પાત્ર વગેરેને ઉત્તમ લાભ થાય.
મનુષ્ય સંબંધિ બે ભાગ રૂપ બે છેડે જે અંજન વગેરે લાગેલ વસ્ત્ર હોય, તે મધ્યમસરને લાભ થાય.
અસુર સંબંધિ ભાગ જે અંજન વગેરેથી દૂષિત હોય, તે તેવું વસ્ત્ર લેવાથી સાધુઓને માંદગી થાય.
રાક્ષસ સંબંધિ ભાગ જે અંજન વગેરેથી દૂષિત હોય, તે સાધુઓનું મરણ થાય એમ જાણવું. (૮૫૦–૮૫૩)
૧૨૬ પાંચ વ્યવહાર
आगम १ सुय २ आणा ३ धारणा ४ य जीए ५ य पंच क्वहारा । केवल १ मणो २ हि ३ चउदस ४ दस ५ नवपुयाइ ६ पढमोऽस्थ ॥८५४॥
આગમ, શ્રત, આજ્ઞા, ધારણું, જીત–આ પાંચ વ્યવહાર છે. એમાં પહેલે આગમવ્યવહાર કેવળજ્ઞાની, મન:પર્યાવજ્ઞાની, અવધિજ્ઞાની ચૌદપૂર્વી, દશપૂર્વી નવપૂવને હેય છે.
જીવ વગેરેને જેના વડે વ્યવહાર કરાય, તે વ્યવહાર અથવા વ્યવહાર કરે તે વ્યવહાર એટલે મેક્ષાભિલાષી જીવોની પ્રવૃત્તિ નિવૃત્તિરૂપ જે ક્રિયા તે વ્યવહાર, તે વ્યવહારના કારણરૂપ જે જ્ઞાન વિશેષ પણ વ્યવહાર જ કહેવાય, તે પાંચ પ્રકાર આ પ્રમાણે છે.
(૧) આગમ એટલે જેના વડે પદાર્થો જાણી શકાય તે, (૨) શ્રત એટલે જે શ્રવણ કરાય અથવા સંભળાય તે (૩) આજ્ઞા એટલે જેની આજ્ઞા કે આદેશ કરાય તે, (૪) ધારણા એટલે જે ધારણ કરી રખાય તે, (૫) જીત એટલે જે છતાય તે. ૧ આગમવ્યવહાર ?
એમાં આગમવ્યવહાર છ પ્રકારે છે તે આ પ્રમાણે:- કેવળજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચાદપૂર્વી દશપૂર્વી, અને નવપૂર્વી. આ બધાયે આગમવ્યવહારી કહેવાય.
Page #104
--------------------------------------------------------------------------
________________
૬૯
૧૨૬ પાંચ વ્યવહાર આમાં આલોચના કરનારને પ્રથમ કેવળજ્ઞાની મળે તે તેની પાસે જ આચના કરે, તે ન હોય, તે મન:પર્યવઝાની પાસે, તેના અભાવમાં અવધિજ્ઞાની પાસે, તેના અભાવમાં શૈદપૂર્વી, તેના અભાવે દશપૂર્વી અને તે પણ ન હોય તે નવપૂર્વી પાસે આલોચના કરે. (૮૫૪).
બધા કેવલી વગેરે આગમવ્યવહારીઓ પોતે જાતે શિષ્યના અતિચારોને જાણતા હોવાથી જાતે તે પ્રગટ કરી પ્રાયશ્ચિત્ત આપે છે કે બીજી રીતે આપે છે. તે કહે છે.
कहेहि सव्वं जो वुत्तो, जाणमाणोऽवि गृहइ । न तस्स दिति पच्छित्त, विति अन्नत्थ सोहय ॥८५५॥ न संभरे य जे दोसे, सब्भावा न य मायओ । पच्चक्खी साहए ते उ, माइणो उ न साहए १ ॥ ८५६ ॥
બધુ કહે-એમ કહેવા છતાં જે શિષ્ય) પિતે જાણતા હોવા છતાં અતિચારને છુપાવે તેને પ્રાયશ્ચિત્ત આપતા નથી. પણ બીજે અતિચાર શુદ્ધિ કરવાનું કહે.
જેને સ્વભાવિકપણે અતિચારે યાદ ન આવતા હોય અને માયાથી છૂપાવતે ન હોય તેને પ્રત્યક્ષજ્ઞાની ગુરુ યાદ કરાવે પણ માયાવીને યાદ ન કરાવે.
આગમવ્યવહારી ગુરુએ જે શિષ્યને કહ્યું હોય, કે બધાયે અતિચારે કહે છતાં પણ જે જાણતા હોવા છતાં માયાવીપણાથી પોતાના દેને છુપાવતો હોય, તે માયાવી ને આગમવ્યવહારીઓ પ્રાયશ્ચિત્ત ન આપે. પણ કહે કે બીજા પાસે જઈ પ્રાયશ્ચિત્ત લે. પણ જેને સ્વભાવિકપણે કેઈક દોષ યાદ ન આવે તે તેને તે દોષો પ્રત્યક્ષજ્ઞાની, આગમવ્યવહારી યાદ કરાવે પણ માયાવીને ન કહે. તે આ પ્રમાણે.
આગમ વ્યવહારી જે કેવળજ્ઞાન વગેરેના આધારે જાણતા હોય કે “આને યાદ કરાવવાથી શુદ્ધભાવવાળો હોવાથી વાતનો સારી રીતે સ્વીકાર કરશે તે યાદ કરાવે કે તારા અમુક અતિચાર આવવા ભૂલાઈ ગયા છે. માટે તેની પણ આચના કર” અને જે જાણે કે આ પ્રમાણે “આ કહેવા છતાં માયાવીપણથી અતિચારોને સારી રીતે સ્વીકારશે નહીં તે તે ન સ્વીકારનારને નિષ્ફળ હેવાના કારણે યાદ કરાવતા નથી. કારણ કે આગમવ્યવહારી ભગવંતે અમૂઢલક્ષી હોય છે.
આથી જ આલેચક આલેચના આપ્યા પછી સારી રીતે આવૃત્ત એટલે પાછો વળે છે એમ જાણીને તેને પ્રાયશ્ચિત્ત આપે. હવે જે આલેચક આલેચના પછી પ્રત્યાવૃત એટલે પાછો વળ્યો ન હોય તે પ્રાયશ્ચિત્ત ન આપે.
Page #105
--------------------------------------------------------------------------
________________
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ ' ' પ્રશ્ના ચૌદપૂર્વી વગેરે શી રીતે પ્રત્યક્ષજ્ઞાની કહેવાય? કેમ કે તેઓ શ્રુતજ્ઞાની છે અને શ્રુતજ્ઞાન તે પરોક્ષજ્ઞાન છે. 1 ઉત્તર- ચૌદપૂર્વ વગેરેના બલથી જે જ્ઞાન ઉત્પન્ન થયું હોય, તે પ્રત્યક્ષ જેવું છે. જેથી જેને જે રીતે અતિચાર કર્યો હોય તેને તે પ્રમાણે આ ચૌદપૂર્વી વગેરે સર્વે જાણે છે.
પ્રશ્ન - હવે જે આગમવ્યવહારીને સર્વભાવ વિષયક જ્ઞાન હોય, તો તેમની આગળ જઈ આલોચના શા માટે કરે ? તેમની આગળ જઈને કહી દે કે “મારા અપરાધે તમે બધા જાણે છે તેનું મને પ્રાયશ્ચિત્ત આપી દે.
ઉત્તર – ગુરુ આગળ આલોચના કરવાથી ઘણા ગુણોની પ્રાપ્તિ થાય છે. તથા સમ્યમ્ આરાધના થાય છે. તે આ પ્રમાણે –આલેચનાચાર્ય તે આલોચકને ઉત્સાહિત કરે કે “હે વત્સ! તું ધન્ય છે, તું ભાગ્યશાળી છે, કેમકે તું માને છેડી આત્મહિત માટે તારા ગુપ્ત પાપ પ્રગટ કરે છે. આ કામ મહાદુષ્કર છે. આ પ્રમાણે ઉત્સાહિત કરવાથી પરિણામની વૃદ્ધિ થવાના કારણે વધતા પરિણામવાળો સારી રીતે શલ્યરહિત થઈ યથાસ્થિત આલેચના કરી પ્રાયશ્ચિતને સ્વીકારે. તેથી અંતકાળે આરાધક થઈ થોડા વખતમાં મોક્ષ પામે (૮૫૫-૮૫૬)
હવે શ્રત વ્યવહાર અને આશાવ્યવહાર કહે છે.
आयारपकप्पाई सेसं. सव्वं सुयं विणिदिदठं २। : - સંતરઢિયાળે વાળ કાળા રૂ. ૮૬૭ છે.
| આચારપ્રક૯૫ (નિશિથ) વગેરે બાકીનું સમસ્ત શ્રેન તે મૃત વ્યવહાર બીજા દેશમાં રહેલા ગીતાથ પાસે જે ગૂઢ પદો વડે આલોચના કરવી તે આજ્ઞાવ્યવહાર
રયુતવ્યવહાર – હવે શ્રુતવ્યવહાર કહે છે. આચારપ્રકલ્પ એટલે નિશિથથી માંડીને આઠ પૂર્વ, અગ્યાર અંગ, વ્યવહાર સૂત્ર અને દશાશ્રુતસ્કંધ વિગેરે સમસ્ત શ્રુત તે શ્રુતવ્યવહાર. નવ-દશ વગેરે પૂર્વોને જ્ઞાનનું શ્રુત હોવા છતાં પણ અતિંદ્રિય પદાર્થોમાં અતિશયવાળા હોવાથી વિશિષ્ટ જ્ઞાનરૂપે કેવળજ્ઞાન વગેરેની જેમ તે પણ આગમવ્યવહારી કહેવાય છે. '
શ્રુતવ્યવહારીઓ સ્પષ્ટ જાણવા માટે આલેચક પાસે ત્રણ વખત અતિચારોની આલેચના કરાવે એટલે બેલાવે. કેમકે એક કે બે વાર આલેચન કરાવવાથી આના - વડે સારી રીતે આલેચના કરી કે ન કરી તે વિશેષ (બરાબર) પ્રકારે જણતું નથી.
પ્રશ્ન- કેવી રીતે ત્રણવાર આલોચના કરાવે ?
Page #106
--------------------------------------------------------------------------
________________
૭૧
૧૨૬ પાંચ વ્યવહાર - ઉત્તર- પહેલીવાર આલોચના કરે ત્યારે જાણે ઉંઘતા ન હોય તે રીતે સાંભળે. અને કહે કે “મને ઉંઘ આવી ગઈ એટણે કંઈ બરાબર ન સાંભળ્યું. માટે ફરીવાર આલેચના કર” બીજીવાર આલેચના કરે ત્યારે કહે કે “હું અત્યારે ઉપગ વગરનો હેવાથી મેં બરાબર ધાર્યું નથી માટે ફરી આલોચના કર.” - એમ ત્રણવાર એક સરખી આલેચના કરે તે જાણવું કે આ માયાવી નથી. વિષમ આલોચના કરે તે જાણવું કે આ પરિણામથી કુટિલ છે, એટલે માયાવી છે. એમ થયે છતે તેને પણ ખબર પડે કે “હું એક સરખું ન બેલવાના કારણે માયાવી રૂપે જણાયે છું.” માટે પહેલા તેને માયાજન્ય અતિચારનું પ્રાયશ્ચિત્ત આપવું તે પછી અપરાધ નિમિત્તક પ્રાયશ્ચિત્ત આપવું. ૩. આશાવ્યવહાર -
આજ્ઞાવ્યવહાર કહે છે. જુદા જુદા દેશમાં રહેલા બે ગીતાર્થોને જે ગૂઢ પદો વડે પત પિતાના અતિચારોની આલોચના કરવા રૂપ જે વ્યવહાર, તે આજ્ઞાવ્યવહાર. તે આ પ્રમાણે -
સૂત્રાર્થની સેવના દ્વારા ગીતાર્થ થયેલા તેમજ જઘા ભૂળ ક્ષીણ થયેલ આચાર્યો વિહાર કમના કારણે દૂર દૂર દેશમાં રહેલા હોવાથી એકબીજાની પાસે જવા અસમર્થ હોય અને અતિચાર લાગે ત્યારે પ્રાયશ્ચિત્ત લેવા માટે એવા પ્રકારના એગ્ય ગીતાર્થ શિષ્ય ન હોવાથી બુદ્ધિ ધારણામાં કુશળ એવા અગીતાર્થ શિષ્યને સિદ્ધાંતની ભાષામાં અતિચાર સેવનના ગૂઢ અર્થ પદે કહીને દેશાંતરમાં રહેલા ગીતાર્થ પાસે મેકલે. તે ત્યાં જઈને ગૂઢ પદે કહે તે સાંભળીને તે ગીતાર્થ આચાર્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, સંઘયણ, ઘતિ બલ વગેરે જોઈ વિચારીને પોતે જાતે ત્યાં જાય અથવા તેવા ગ્ય ગીતાર્થ શિષ્યને જાણકારી આપીને મોકલે. તેવા શિષ્ય ન હોય તો તે આવનાર સાધુને જ ગૂઢાર્થ પણે અતિચાર શુદ્ધિ કહે. (૮૫૭) હવે ધારણાવ્યવહાર કહે છે :
गीयत्थेणं दिन्नं सुद्धि अवहारिऊण तह चेव । दितस्स धारणा तह उद्धियपयधरणरूवा वा ४ ॥८५८॥
ગીતાથે જે પ્રાયશ્ચિત્ત શુદ્ધિ આપી હોય તેને જ ધારણું કરી પ્રાયશ્ચિત્ત આપનારને ધારણુવ્યવહાર અથવા ઉદ્દત પદ ધારણરૂપ ધારણુવ્યવહાર છે. ૪ ધારણા વ્યવહાર:
સંવિગીતાર્થ આચાર્ય વડે કેઈક શિષ્યને કેઈ અપરાધમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પુરુષ, પ્રતિસેવના જોઈને જે પ્રાયશ્ચિત્ત આપ્યું હોય, તે પ્રાયશ્ચિત્તને તે પ્રમાણે ધારી
Page #107
--------------------------------------------------------------------------
________________
૭ર
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ લઈ તે શિષ્ય જ્યારે બીજી વખતે બીજા કોઈને તે જ અપરાધ તેવા દ્રવ્યાદિકના અનુસારે થયે હોય. તે તેને તે પ્રમાણે પ્રાયશ્ચિત આપે. તે વખતે આ ધારણે નામે ચોથે વ્યવહાર કહેવાય અથવા ઉદ્ધાર કરેલ પદની ધારણુરૂપ પણ ધારણુવ્યવહાર છે. તે આ પ્રમાણે – વૈયાવચ્ચ વગેરે કરવા દ્વારા ગચ્છ પર ઉપકાર કરનાર કેઈક સાધુ કે જે હજુ સમસ્ત શ્રુતજ્ઞાનને યેગ્ય ન થયે હય, તે તેના પર ઉપકાર કરી ગુરુ મહારાજ કેટલાક પ્રાયશ્ચિત્તપદને શાસ્ત્રમાંથી ઉદ્ધરીને કહે. અને તે પદોને તે ધારી રાખે તે ધારણાવ્યવહાર કહેવાય. (૮૫૮)
હવે જીતવ્યવહાર કહે છે. दव्वाइ चिंतिऊणं संघयणाईण हाणिमासज्ज। पायच्छित्तं जीयं रूढं वा जं जहिं गच्छे ५ ॥ ८५९॥
સંઘયણ વગેરેની હાનિના કારણે દ્રવ્યાદિને વિચાર કરી જે પ્રાયશ્ચિત અપાય તે જીતવ્યવહાર અથવા જે ગચ્છમાં જે પ્રાયશ્ચિત્ત અપાતુ હોય અને તે રૂઢ થયેલ હોય તે પણ છત કહેવાય. ૫ જીતવ્યવહાર
પૂર્વના આચાર્યો જે અપરાધમાં ઘણું તપ દ્વારા શુદ્ધિ કરતા હતા, તે જ અપરાધમાં વર્તમાનકાળ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને વિચારી સંઘયણ, ઘતિ, બલ વગેરે હાનિના કારણે ચોગ્ય ઉચિત એવા તપ આદિ પ્રકારે ગીતાર્થો જે શુદ્ધિ બતાવે તે સિદ્ધાંતની ભાષામાં જીત કહેવાય.
અથવા જે પ્રાયશ્ચિત્ત કેઈક આચાર્યના ગરછમાં કારણે સૂત્ર સિવાયનું બીજું પ્રવર્યું હોય અને ઘણાએ તેને અનુસર્યા હોય, તે ત્યાં રૂઢ થયેલ હોય તે તે જીત વ્યવહાર કહેવાય છે.
આ પાંચે વ્યવહારમાંથી કેઈપણ વ્યવહારવાળા ગીતાર્થ ગુરુ પ્રાયશ્ચિત્ત આપવાના અધિકારી છે. અનેક દોષને સંભવ હેવાથી અગીતાર્થ પ્રાયશ્ચિત્ત આપવાના અધિકારી નથી. કહ્યું છે કે
અગીતાર્થ ચારિત્રવાળે પ્રાયશ્ચિત્ત શુદ્ધિને જાણતા ન હોવાથી ઓછું અધિકુ પ્રાયશ્ચિત્ત આપે. જેથી પિતાને અને આલોચના કરનારને સંસારમાં પાડે છે. (૮૫૯)
૧૨૭ પાંચ યથાજાત पंच अहाजायाई चोलगपट्टो १ तहेव रयहरणं २ । उनिय ३ खोमिय ४ निस्सेज्जजुयलयं तह य मुहपोत्ती ५ ॥८६०॥
Page #108
--------------------------------------------------------------------------
________________
૭૩
૧૨૭ પાંચ યથાજાત | લપટ્ટો તથા રજોહરણ (એ) ગરમ તથા સુતરાઉ એમ બે નિશથીયા તથા મુહપત્તિ આ પાંચ યથાવત છે.
ચલપટ્ટો તથા રજોહરણ, ઉનનું તથા સુતરાઉ એમ બે નિશથીયા તથા મુહપત્તિ આ પાંચ યથાકાતે છે.
યથાજાત એટલે જન્મ. તે અહીં સાધુપણાના જન્માશ્રયી જાણવું. સાધુનો જન્મ ફક્ત ચલપટ્ટા વગેરે ઉપકરણ યુક્ત જ થાય છે. આથી તે કારણે આ ઉપકરણે યથાજાત કહેવાય.
એમાં લપટ્ટો પ્રસિદ્ધ છે.
બહાર અને અંદરના નિશથીયા વગરનું એકનિષદ્યા જેવો રજોહરણ એટલે આ તે વર્તમાનકાળમાં દશીઓ સાથે દાંડીને બાંધવામાં આવે છે. સૂત્રોનુસારે તે તે દાંડી એકલી જ હોય છે. દશી સાથે નથી હોતી. તેની ત્રણ નિષદ્યા (નિશેથીયા) હોય છે. તેમાં જે દાંડી પર વીંટવા માટે ત્રણ આંટા વીંટી શકાય એટલું પહોળું અને એક હાથ લાંબુ કામળીનો જે ટૂકડો તે પહેલું નિશથીયું, તેના આગળના ભાગે હાથના ત્રીજા ભાગ જેટલી લાંબી દશીઓ બાંધવામાં આવે છે. આ દશવાળુ નિશથીયું અહીં રજોહરણ તરીકે કહેવાય. કહ્યું છે કે -
એક નિષઘાવાળું રજોહરણ છે.
બીજુ નિશથીયું આ રજોહરણને તિર્લ્ડ ઘણા આંટા વડે વીંટવા દ્વારા કરાય છે. તે કંઈક એક હાથથી અધિક લાંબુ અને એક હાથ પહોળું સુતરાઉ કાપડનું અંદર નિશેથયું હોય છે. જે અહીં સુતરાઉ નિશથીયા તરીકે લેવાયું છે.
ત્રીજુ નિશથીયું તે અંદરના સુતરાઉ ઉપર જ તીર્થો ઘણું આંટા વીંટવાપૂર્વક બાંધવામાં આવે છે. જે એક હાથ ને ચાર આંગળ પ્રમાણ ચેરસ ગરમ કાપડના ટૂકડામય છે. જેને વર્તમાન કાળમાં ઘારીયું કહેવામાં આવે છે. જે બેસવાના કામમાં પણ આવતુ હેવાથી વર્તમાન કાળમાં પાદપ્રીંછનક (આસન) તરીકે રૂઢ થયું છે. આ બહારનું નિશથીયુ કહેવાય છે. આને અહીં ગરમ નિશથીયા તરીકે લેવામાં આવ્યું છે.
મોટું ઢાંકવા માટેનું વસ્ત્ર તે મુખપત એટલે મુહપત્તી, મુહપત્તી એક વેંત ને ચાર આંગળ પ્રમાણની હોય છે. (૮૬૦)
૧૨૮ રાત્રિ જાગરણ सव्वेऽवि पढमजामे दोन्नि य वसहाण आइमा जामा । तइओ होइ गुरूणं चउत्थ सव्वे गुरू सुयइ ॥८६१॥
Page #109
--------------------------------------------------------------------------
________________
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ બધાયે સાધુએ પહેલા પ્રહરે જાગે. પહેલા બે પ્રહરમાં વૃષભ સાધુએ જાગે, ત્રીજા પ્રહરે ગુરુ એટલે આચાર્ય જાગે અને એથે પ્રહરે સવે સાધુએ જાગે અને ગુરુ સૂઈ જાય.
બધાયે સાધુએ રાત્રીના પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય અધ્યયન વગેરે કરવા દ્વારા જાગે છે.
પહેલા બે પ્રહરમાં વૃષભ એટલે ગીતાર્થ સાધુઓ પ્રજ્ઞાપના વગેરે સ્વાર્થનું પરાવર્તન કરતા જાગે છે અને બીજા પ્રહરમાં જ સૂત્રવાન સાધુઓ છે તે સૂઈ જાય છે.
ત્રીજા પ્રહરે ગુરુ એટલે આચાર્ય જાગે છે કારણ કે બે પ્રહર વિત્યા પછી વૃષભ સાધુઓ સૂઈ જાય છે અને ગુરુ ઉઠીને પ્રજ્ઞાપના વગેરે સ્વાર્થનું પરાવર્તન ચોથા પ્રહર સુધી કરે.
ચોથા પ્રહરે બધાય સાધુઓ ઉઠી વેરત્તિકાળનું કાળ ગ્રહણ લે અને કાલિકકૃતનું પુનરાવર્તન કરે.
ગુરુ એટલે આચાર્ય ચેથા પ્રહરે સૂઈ જાય. ન સૂવે તે સવારે ઉંઘવાળી આંખ હોવાના કારણે પીઠ (બરડે, વાંસો) તૂટતે હોવાથી ભવ્યજનોને ઉપદેશ વગેરે આપવારૂપ વ્યાખ્યાન કરવા પ્રયત્નશીલ ન થઈ શકે. (૮૬૧)
૧૨૯ આલોચના દાતાની ગવેષણ सल्लुद्धरणनिमित्तं गीयस्सऽन्नेसणा उ उक्कोसा । जोयणसयाई सत्त उ बारस वासाई कायव्वा ॥८६२।।
શોદ્ધાર માટે ગીતાથની ગવેષણ એટલે શેધી . ઉત્કૃષ્ટથી સાતસે યોજનમાં બાર વર્ષ સુધી કરે.
શદ્ધાર એટલે આલોચના. તે માટે ગીતાર્થ ગુરુની શોધખેળ ક્ષેત્રથી ઉત્કૃષ્ટથી સાત જનમાં કરવી જોઈએ. કાળથી ઉત્કૃષ્ટપણે બાર વર્ષ સુધી કરવી જોઈએ. આનો ભાવાર્થ આ પ્રમાણે છે કે,
નજીકમાં જ કઈ ગીતાર્થ ગુરુ જે ન મળે, તે સાત જન પ્રમાણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટથી શોધખોળ કરે અને કાળથી બાર વર્ષ સુધી આવવાની રાહ જુએ.
પ્રશ્ન - સાત જન જેટલા ક્ષેત્રમાં શોધવા માટે ફરતા અને બાર વર્ષ સુધીના કાળમાં આવવાની રાહ જોતા વચ્ચે જ જે આચના કર્યા વગર કાળ કરી જાય છે તે આરાધક થાય કે ન થાય?
Page #110
--------------------------------------------------------------------------
________________
૭૫
૧૩૦ ગુરુ સુશ્રુષા કાળ પ્રમાણ
ઉત્તર:- આલોચના કરવાના સમ્યક્ પરિણામવાળો ઉપરોક્ત કારણે આલોચના કર્ચા વગર વચ્ચે મરી જાય તે પણ વિશુદ્ધ અધ્યવસાય યુક્ત હોવાથી આરાધક જ છે. .
કહ્યું છે કે,
આલેચના કરવાની બુદ્ધિથી પરિણત થયેલો ગુરુ પાસે જવા માટે સમ્યફ પ્રકારે નીકળે છે, તેમાં વચ્ચે જ કાળ કરે એટલે મરણ પામે તે પણ આરાધક છે.”
આ પ્રમાણે શેખેળ કરવા છતાં પણ કહેલ ગુણવાળા ગુરુ ન મળે તે સંવિજ્ઞ ગીતાર્થની પાસે પણ આલોચના કરવી. સંભળાય છે કે અપવાદથી ગીતાર્થ વિજ્ઞ પાક્ષિક પાસે, સિદ્ધપુત્રની પાસે, પ્રવચન એટલે શાસનદેવતાની પાસે અને છેવટે સિદ્ધની સાક્ષીએ પણ આલોચના કરવી. કારણ કે શલ્યસહિત મરણ સંસારનું કારણ છે.
સંવિજ્ઞ ગીતાર્થ ન હોય પાસસ્થા વગેરે સારુપીક પાસે પણ આલોચના કરવી. (૮૬૨)
ગુરુ વગેરેની અશુદ્ધ શુદ્ધ દ્રવ્ય વડે કેટલા વખત સુધી શુશ્રુષા કરવી તે સંબંધી.
૧૩૦. ગુરુ શુશ્રુષા કાળ પ્રમાણુ जावज्जीवं गुरुणो असुद्धसुद्धेहिँ वावि कायव्यं । वसहे बारस वासा अट्ठारस भिक्खुणो मासा ॥८६३॥
ગુરુની શુશ્રષા યાજજીવ સુધી અશુદ્ધ-શુદ્ધ દ્રવ્ય વડે કરવી. વૃષભસાધુની બાર વર્ષ અને સાધુની અઢાર મહિના સુધી કરવી.
ગુરુ એટલે આચાર્યની, શુદ્ધ એટલે આધાકર્મ વગેરે દોષોથી અદુષિત શુદ્ધ આહાર, પાણી, ઔષધ વગેરે વડે અને અશુદ્ધ દ્રવ્ય વડે યાજજીવ સુધી વૈયાવચ્ચ કરવી જોઈએ. આને ભાવાર્થ એ છે કે,
ગુરુ જીવે ત્યાં સુધી સાધુએ તથા શ્રાવકેએ શુદ્ધ કે અશુદ્ધ આહાર, પાણી વડે તેમની વૈયાવચ્ચ કરવી. કેમકે સમસ્ત ગરછ તેમને આધીન હોવાથી અને નિરંતર યથાશક્તિ સૂત્રાર્થ નિર્ણયની પ્રવૃત્તિ ચાલુ હોવાથી.
વૃષભ એટલે ઉપાધ્યાય વગેરે ગીતાર્થની બાર વર્ષ સુધી શુદ્ધ-અશુદ્ધ દ્રવ્યથી વૈયાવચ્ચ કરવી. તે પછી શક્તિ હોય તે ભેજન ત્યાગ કરે એટલે અનશન કરે. કેમકે બાર વર્ષના સમયમાં સમસ્ત ગ૭ભાર વહન કરવા સમર્થ બીજા વૃષભ સાધુ તૈયાર
૧. સંવિગ્ન ગીતાર્થની ગેરહાજરીમાં જ્ઞાની એવા પાર્શ્વસ્થ વિગેરે,
Page #111
--------------------------------------------------------------------------
________________
૭૬
પ્રવચનસારાદ્ધાર ભાગ-૨
થઈ જાય છે. સામાન્ય સાધુઓની અઢાર (૧૮) માસ સુધી શુદ્ધ અશુદ્ધ દ્રવ્ય વડે વૈયાવચ્ચ કરવી. તે પછી પરમ સાધ્યરૂપે શક્તિ હોય તેા અનશન સ્વીકારવું ચેાગ્ય છે.
આચાર્ય વગેરેની શુદ્ધ-અશુદ્ધે અશન વગેરે દ્વારા જે વૈયાવચ્ચ કહી છે. તે રોગ વગેરેથી ઘેરાયેલ દેહવાળાની ક્ષેત્રકાળ વગેરેની હાનિના કારણે ભેાજન વગેરે ન મળતુ હાય, તેા કરવાની કહી છે નહીં કે સ્વસ્થ અવસ્થામાં રહેલા આચાર્ય વગેરેની. વ્યવહાર ભાષ્યમાં સર્વ સામાન્ય પ્લાન એવાની વ્યવસ્થા માટે આ પ્રમાણે ગાથા લખેલ છે.
छम्मासो आयरिओ कुलं तु संवच्छराइ तिन्निभवे संवच्छरं गणो खलु जावज्जीवं भवे संघो
આચાર્ય મહારાજ ગ્લાનની (બિમાર સાધુ) ની ચિકિત્સા પહેલા છ મહિના સુધી કરાવે. છતાં પણ જો સ્વસ્થ ન થાય, તે તે ગ્લાન સાધુ કુલને સમર્પણ કરે. તે કુલ પણ ત્રણ વર્ષ સુધી તેની ચિકિત્સા કરાવે, તે છતાં પણ જો બિમારી ન જાય, તેા કુલ તે સાધુ ગણને સોંપી દે. તે ગણુ પણ એક વર્ષ સુધી તે બિમાર સાધુની શુશ્રુષા કરાવે. છતાં પણ રાગ ન જાય, તેા તે ગણુ તે રાગી સાધુને સંધને સાપે સંધ તે સાધુની નિર્દોષ દ્રવ્યથી સેવા કરે. નિર્દોષ દ્રવ્ય ન મળે તેા દોષિત પદાર્થોથી પણ યાવજ્રજીવ સુધી ભક્તિ કરે. આ વાત જે સાધુ અનશન કરવા અસમર્થ હોય, તેને માટે છે. જે સાધુ અનશન કરવા સમર્થ હાય તેમને અઢાર મહિના સુધી જ પહેલા ચિકિત્સા કરાવવી, તે પછી સ્વસ્થતા થાય તા સારું, ન થાય તે અનશન કરવું. કેમકે સંસારમાં વિરતિયુક્ત આયુષ્ય ( જીવન ) ની પ્રાપ્તિ દુપ્રાપ્ય છે. (૮૬૩)
૧૩૧. ઉપધિ ધાવાના કાળ
अपत्ते चि वासे सव्वं उवहिं धुवंति जयणाए । असईए उदगस्स उ जहनओ पायनिजोगो || ८६४ ॥
વર્ષાઋતુ આવ્યા પહેલા જયણાપૂર્વક બધી ઉપધિને ધ્રુવે, જે પાણી ન હાય, તા જઘન્યથી પાનિયોંગ ધ્રુવે.
વર્ષાઋતુ આવ્યા પહેલા એટલે વર્ષાઋતુના આવવાના થાડા જ ટાઇમ પહેલા પાણી વગેરે સામગ્રી સંપૂર્ણ હાય, તેા ઉત્કૃષ્ટથી બધી ઉપધિ એટલે ઉપકરણાને યતનાપૂર્વક સાધુએ વે છે.
જો પાણીના અભાવ હોય, તે જઘન્યથી પાત્ર નિયેર્ટીંગ એટલે પાત્રાના વચ્ચે તે
જરૂર વે.
Page #112
--------------------------------------------------------------------------
________________
૧૩૧ ઉપધિ દેવાને કાળ
७७ પાત્ર નિર્યોગ એટલે પાત્રાના ઉપકરણ-જેમકે પાત્રબંધન એટલે ઝોળી વગેરે કહ્યું છે કે,
પાત્ર, પાત્રબંધન (ઝેળી) પાત્રસ્થાપન, પાત્રકેસરીકા (ચરવળી), પલ્લા, રજસાણ, ગુર છે આ પાત્રના ઉપકરણ છે.
પ્રશ્ન – બધાના જ વસ્ત્રો વર્ષાકાળ પહેલા જ ધેવાય? કે એમાં કઈ કેઈન વિષયમાં તફાવત છે? (૮૬૪)
आयरिय गिलाणाणं मइला मइला पुणोवि धोइजा । मा हु गुरूण अवण्णो लोगम्मि अजीरणं इअरे ॥८६५।।
આચાર્ય અને પ્લાનના મલિન વસ્ત્રો વારંવાર ધુ–કારણ કે મલિન વસ્ત્રથી ગુરુ તથા ગ્લાનની લોકમાં નિંદા ન થાય. ગ્લાનને અજીરણ ન થાય માટે.
ઉત્તર – પ્રવચનના અર્થની વ્યાખ્યા કરવાના અધિકારી તથા સદ્દધર્મની દેશનાદાતૃ વગેરે ઘણુ ગુણ સમૂહવાળા આચાર્યના મલિન વસ્ત્રોને વારંવાર ધુવે. અહીં આચાર્યના ઉપલક્ષણથી ઉપાધ્યાય વગેરે વડીલોને પણ ગ્રહણ કરવા. તથા ગ્લાન એટલે બિમાર તેઓના મેલા વસ્ત્રોને વારંવાર ધુવે.
આચાર્ય વગેરેના વસ્ત્ર વારંવાર જોવાનું કારણ આ પ્રમાણે છે. ગુરુ એટલે આચાર્ય જો મલિન વસ્ત્રો પહેરે, તે લોકેમાં નિંદા થાય કે “આ આચાર્ય તિરસ્કરણીય છે. દુર્ગધી મેલને શરીર પર લેપ કરેલા છે. તો આવા આચાર્ય પાસે જવાથી અમને શું મળશે? બિમારને મેલા વાના કારણે અજીર્ણ ન થાઓ એટલા માટે વારંવાર ધુવે. મેલવાળું વસ્ત્ર પહેરવાથી ઠંડા પવન વગેરેના સંપર્કથી ઠંડક થવાના કારણે ખાધેલ આહાર ન પચવાના કારણે બિમારને વધુ માંદગી થાય છે.
વર્ષાઋતુના નજીકના કાળ સિવાયના બાકીના કાળે સાધુએ.ને વસ્ત્ર ધોવા ન જોઈએ કારણકે જીવોની વિરાધના ઉપકરણ બકુશતા વગેરે અનેક દોષોને સંભવ હેવાથી.
પ્રશ્ન :- ઉપરોક્ત દે તે વર્ષાઋતુના નજીકના કાળે પણ હોઈ શકે છે. તે પછી ત્યારે પણ વસ્ત્ર ન દેવા જોઈએ ને?
ઉત્તર :- આ વાત બરાબર નથી. તે વખતે સૂત્રોક્ત વિધિ પ્રમાણે વસ્ત્ર ધેવાથી ઘણો લાભ થાય છે. અને જે જીવવિરાધના વગેરે દેશે છે તે પણ જણાપૂર્વક ધનારને થતા નથી. જે સૂત્રાજ્ઞાને અનુસારે જયણાપૂર્વક સારી પ્રવૃત્તિ કરે, તેને જે કંઈ પણ જીવ વિરાધના થાય છતાં પણ તે પાપને ભાગીદાર થતું નથી અને તીવ્ર પ્રાયશ્ચિત્તનો ભાગી થતો નથી. કારણકે સૂત્રના બહુમાન અને જયણાપૂર્વકની પ્રવૃત્તિ હેવાથી. આથી જ કહ્યું છે કેઃ “ઘુવંતિ કયાણ જયણાથી ધુવે. (૮૬૫)
Page #113
--------------------------------------------------------------------------
________________
७८
પ્રવચનસારાદ્ધાર ભાગ-૨
૧૩૨
ભાજનના ભાગ
बत्तीस किर कवला आहारो कुच्छिपूरओ भणिओ । पुरिसस महिलियाए अट्ठावीसं भवे कवला ||८६६||
પુરુષના પેટપૂરતા મધ્યમ પ્રમાણ આહાર બત્રીસ કાળીયા અને સ્રીના પેટપૂરતા મધ્યમ પ્રમાણુના આહાર અઠ્ઠાવીસ કેાળીયા છે. હવે ભાજનના ભાગનું પ્રતિપાદન કરે છે.(૮૬૬) अद्धमसणस्स सव्वंजणस्स कुजा दवस्स दो भाए ।
वायवियारणडा छन्भागं ऊणयं कुज्जा ॥८६७||
પેટના છ ભાગ કલ્પી તેમાંથી અડધા ભાગમાં વ્યંજન સહિત અશનના, બે ભાગ પાણી વગેરે પ્રવાહીના અને એક ભાગ વાયુના હલનચલન માટે ખાલી રાખવા. (૮૬૭) सीओ उसिणो साहारणो य कालो तिहा मुणेयव्वो ।
साहारणंमि काले तत्थाहारे इमा मत्ता ॥८६८ ॥
અહીં આહારનું પ્રમાણ કાળના પ્રમાણે હાય છે. જેવા જેવા કાળ હેાય તે તે પ્રમાણે આહારનું પ્રમાણ હોય છે.
કાળ શીત એટલે ઠંડા, ઉષ્ણુ એટલે ગરમ અને સાધારણ એટલે શીતેાષ્ણુ-એમ ત્રણ પ્રકારે છે. સાધારણ એટલે શીતેાણુકાળમાં આહારનું પ્રમાણ ઉપરોક્ત પ્રમાણે જાણવુ', ૮૬૮
सीए दवस एगो भत्ते चत्तारि अहव दो पाणे ।
उसिणे दवस दुन्नी तिन्नी व सेसा उ भत्तस्स ||८६९ ||
શીતકાળમાં પાણીના એક ભાગ અને ભેાજનના ચાર અથવા ત્રણ ઉનાળામાં પાણીના બે આથવા ત્રણ ભાગ અને બાકીના ભાગ
ભાગ
ભાજનના.
શીત એટલે અતિ ઠંડા કાળમાં પાણીના એકભાગ કરવા અને ભેાજનના ચાર
ભાગ રાખવો.
મધ્યમ શીત કાળમાં બે ભાગ પાણીના રાખવા અને ત્રણ ભાગ ભાજનના. ઉષ્ણુ કાળમાં એટલે મધ્યમ ઉષ્ણુ કાળમાં બે ભાગ પાણીના અને શેષ ત્રણ ભાગ ભાજનના રાખવા.
અતિતીવ્ર ઉનાળામાં ત્રણ ભાગ પાણીના અને બે ભાગ ભાજનના રાખવા. દરેક કાળમાં છઠ્ઠો ભાગ તા વાયુના હલનચલન માટે ખાલી જ રાખવા. (૮૬૯) હવે છ ભાગાના નિયત અને અનિયત વિભાગ કરે છે.
Page #114
--------------------------------------------------------------------------
________________
૧૩૩ વસિતની શુદ્ધિ
एगो वस्स भागो अवट्ठिओ भोयणस्स दो भागा । वडूति व हायंति व दो दो भागा उ एकेके १८७० ||
પાણીને એક ભાગ અને ભાજનના બે ભાગ અવસ્થિત છે. ભાજન અને પાણીના બે બે ભાગની હાનિ-વૃદ્ધિ થયા કરે.
પાણીના એક ભાગ અને ભાજનના બે ભાગ નિયત છે. એટલા કાયમ માટે છે. ક્યારેક ન હેાય એમ નથી. ખાકીના બે ભાગે। એટલે ભેાજનના અને પાણીના બે ભાગેામાં વધારા-ઘટાડા થયા કરે તે આ પ્રમાણે.
અતિ ઠં'ડાકાળમાં ભાજનના બે ભાગ વધે છે, અને અતિ ઉષ્ણકાળમાં પાણીના એ ભાગ વધે છે.
ge
અતિ ઉષ્ણકાળમાં ભાજનના બે ભાગ ઓછા થાય છે. અને અતિ ઠં ડાકાળમાં પાણીના બે ભાગ ઘટે છે. (૮૭૦)
૧૩૩ વસતિની શુદ્ધિ
पट्टीवंसो दो धारणा चत्तारि मूलवेलीओ ।
मूलगुणेर्हि विसुद्धा एसा हु अहागडा वसही ||८७१ ॥
પૃષ્ઠવંશ એટલે પાટડા, બે ધારક, ચાર મૂળવળીએ એટલે વાંસ. આ યથાકૃત વસતિ મૂળ ગુણવર્ડ વિશુદ્ધ છે.
ઘરના ઉપરના ભાગે તિસ્થ્ય એટલે આડા જે રાખવામાં આવે તે પાટડા અથવા માભ કહેવાય, એ મેાટા વાંસડા કે જેના ઉપર પાટડા આડા (તીછે) રખાય તે એ મૂળધારક કહેવાય છે. ચાર વાંસ વળી જે ઘરના ચાર પડખે રખાય છે, અને જે અને બાજુ મૂળ ધારકાના એ બે પડખે હોય છે, તે ચાર મૂળવેલી કહેવાય છે.
આ વસ્તીના સાત મૂળગુણા છે. આ મૂલગુણે વાળી સજ્જન પુરુષા વડે પેાતાના માટે કરાવેલી વસતિ વિશુદ્ધ થાય છે. અને જે વળી આ વસતિ સ્પષ્ટ રીતે સાધુને ઉદ્દેશીને કરાયેલી હાય, તેા આધાકર્મી કહેવાય. (૮૭૧)
મૂળગુણવાળી વસતિ કહી, હવે ઉત્તરગુણવાળી વિશુદ્ધ વસતિ કહે છે. તે ઉત્તરગુણ એ પ્રકારે છે. (૧) મૂળ ઉત્તરગુણ (૨) ઉત્તર ઉત્તરગુણ, તેમાં પ્રથમ મૂળાત્તરગુણ કહે છે.
वंसगकडणोकंण छायण लेवण दुवारभूमी य । परिक्रम्मविमुक्का एस मूलुत्तरगुणे ||८७२ ||
Page #115
--------------------------------------------------------------------------
________________
પ્રવચનસારાદ્ધાર ભાગ-૨
મુલેાત્તરગુણ વિશુદ્ધ વસતિ; જે વાંસ, કેટ, ઉત્ક્રબણુ, છાદન એટલે ઢાંકવું, લીંપવું, બારણું કરવુ., જમીન સરખી કરવી. આવા પરિકમ એટલે એ સ`સ્કારથી રહિત હાય.
८०
૧. વાંસ કે જે મૂળ વળીઆની ઉપર રાખવામાં આવે છે.
૨. કટન એટલેપાટડાના ઉપર તિ
સાડી વગેરે દ્વારા ચારે તરફથી પડખાને ઢાંકવું. ૩. ઉત્ક્રબન એટલે ઉપર રહેલા ક'ખીકા (વાંસ કે વળી) તેને ખાંધવું.
૪. ઘાસ વગેરે દ્વારા છાપરું ઢાંકવું.
૫. કાદવ કે છાણ વડે ભીંતને લીંપવી તે લેપન.
૬. સાધુ માટે વસતિનું બારણું ખીજે કરવું કે નાનુ` માઢુ કરવું.
૭. વિષમભૂમિને સરખી કરવી. આ સાત મૂળભૂત ઉત્તરગુણા છે. એટલે ઉત્તરગુણામાં આ મૂળ ગુણેા છે. આ સાત દ્વેષ રૂપ પરિકમ એટલે સંસ્કાર સાધુ માટે કરાયા હાય, તે મૂલેાત્તર દોષવાળી વસતિ કહેવાય. તે દોષોથી રહિત વસતિ મૂલાત્તરગુણ વિશુદ્ધ વસતિ છે.
એટલે—આ સાત સંસ્કાર જે વસતિમાં સાધુ માટે કરાયા ન હોય, તે મૂલાત્તરગુણુ વિશુદ્ધ વસતિ છે.
આ પૃષ્ઠ વંશા (પાટડા) વગેરે ચાદ દાષા વિશેાધિકાટીના છે. ૮૭૨ જે ઉત્તરાત્તરગુણેા વિશેાધિકાટીના છે. તે આ પ્રમાણે.
दूमिय धूविय वासिय उज्जोइय बलिकडा अवत्ता य । सित्ता समहाविय विसोहिकोर्डि गया वसही ||८७३ ||
દૂમિત એટલે સુકુમાર લેપથી કામલ કરાયેલી અથવા ચુનાથી ધાળેલી, ધુપ આપેલ, સુગંધિત કરેલ, પ્રકાશવાળી કરેલ, બલી કરેલ, લીંપણ કરેલ, પાણી છાંટેલ વાસીદુ વાળેલ. આ વસતિ વિશેાધિકેાટિ દોષવાળી છે.
સાધુ માટે કહેવાતા આ કાર્ય કરવાથી વસતિ ઉત્તરાત્તર ગુણા કે જે વિશેાધિકાટીના ઢાષા છે. તે દોષવાળી થાય છે. જેમ કે,
૧. જે વસતિની ભીંતને સુકુમાર લેપ વડે કેમલ કરાઇ હોય અથવા ચૂના વડે ધેાળવામાં આવી હાય કૃમિત કહેવાય.
૨. અગર વગેરે ધૂપ વડે દુ°ધ દૂર કરવા માટે ધૂપ અપાય તે પિત. ૩. દુર્ગં 'ધી દૂર કરવા માટે પટવાસ તથા ફૂલ વગેરે વડે સુગંધિત કરાય તે વાસિત. ૪. રત્ન, દીવા વગેરે દ્વારા અધારામાં પ્રકાશ કરવા તે પ્રકાશિત.
પ. પૂડલા, ક્રૂર વગેરે વડે મિલ કરવી તે અલિકૃત.
૬. છાણમાટીવાળા પાણી વડે જમીનને લીંપવી તે લિપણું.
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૩૩. વસતિની શુદ્ધિ.
૭. ફક્ત પાણી વડે ભીની કરવી, પાણી છાંટવું તે સિક્તા. ૮, કચરો કાઢવો.
આ ઉત્તરોતર ગુણે વડે સંયત નિમિત્તે કરાયેલી વિધિટિના દેશોને પ્રાપ્ત થયેલી વસતિ છે. પણ અવિશોષિકેટિના નથી.
જ્યાં સાધુ માટે આ કાર્યો ન થાય તે વસતિ વિશુદ્ધ જ છે. - मूलुत्तरगुणसुद्धं थीपसुपंडगविवज्जियं वसहिं । सेविज्ज सव्वकालं विवज्जए हुंति दोसा उ ॥८७४॥
મૂળ ઉત્તરગુણ શુદ્ધ અને સ્ત્રી, પશુ, નપુંસક રહિત વસતિને દેના ત્યાગપૂર્વક હમેંશા સેવે.
મૂળ ઉત્તરગુણથી શુદ્ધ અને સ્ત્રી, પશુ, નપુંસક રહિત વસતિને હંમેશા સેવે. સ્ત્રી વગેરેના સંપર્કવાળી અશુદ્ધ વસતિમાં દોષ હોય છે. આ પ્રમાણે ચતુઃશાલા એટલે ચેરા (વરંડા) વગેરેમાં પણ મૂળ ઉત્તરગુણને વિભાગ જાણવો. અહીં સૂત્રમાં ચતુ શાળા વગેરેનો મૂલત્તર ગુણ વિભાગ સાક્ષાત્ નથી કહ્યો તેનું કારણ એ છે કે
વિચરતા સાધુઓને શ્રતને સ્વાધ્યાય વગેરેને વ્યાક્ષેપ (અંતરાય) ન થાય માટે મેટે ભાગે સાધુઓ ગામ વગેરેમાં વસે તેવો સંભવ છે. તે ગામમાં વસતિ પાટડા વગેરે વાળી જ હોય છે. તેથી તે જ વસતિનું પ્રતિપાદન કર્યું છે. કહ્યું છે કે
મૂળોત્તર વગેરે ગુણોમાં સાક્ષાત્ ચતુઃ શાળા વગેરે ન કહેલ હોવા છતાં પણ આજ મૂળત્તર ગુણનો વિભાગ ચતુઃશાળા વગેરેમાં પણ જાણ.
સમાપ્ત થયા છે કાર્ય જેમના એવા વિચરતા સાધુઓ મોટે ભાગે ગામડાઓમાં વસે છે. અને ત્યાં વસતિ પ્રાયઃ કરી પાટડા વગેરે વાળી હોય છે. (૮૭૪)
૧૩૪. સં લેખના चत्तारि विचित्ताई ४ विगईनिज्जहियाई चत्तारि ८ । संवच्छरे य दोन्नि उ एगंतरियं च आयामं १० ॥८७५॥ नाइविगिट्ठो य तवो छम्मासे परिमियं च आयामं । अवरेऽवि य छम्मासे होइ विगिहें तोकम्मं ११ ॥८७६॥ वासं कोडीसहियं १२ आयामं कटु आणुपुव्वीए । गिरिकंदरं व गतुं पाओवगम पवजेइ ।।८७७॥
ચાર વષ વિચિત્ર (જુદા-જુદા) પ્રકારને તપ કરે. ચાર વર્ષ વિચિત્ર તપ વિગઈ રહિતપણે કરે. બે વર્ષ એકાંતરા આયંબિલ સહ ઉપવાસ કરે.
Page #117
--------------------------------------------------------------------------
________________
૮૨
પ્રવચન સારોદ્ધાર-ભાગ-૨ પછી છ મહિના અતિ વિકૃ તપ નહીં પણ કંઈક હળ તપ અને પારણે પરિમિત આયંબિલ પછી બીજા છ મહિના વિકૃષ્ટ તપ કરે. પછી એક વર્ષ કેટિ સહિત આયંબિલ કરે. આ પ્રમાણેની અનુપૂર્વી એટલે કેમપૂર્વક બાર વર્ષ સુધી ઉત્કૃષ્ટ લેખના કરી પર્વતની ગુફામાં જઈ પાદપપગમન અનશનને સ્વીકારે. - સંલેખન કરવું તે સંખના એટલે આગમક્ત વિધિપૂર્વક શરીર વગેરેને શોષવું, તે “સંલેખના.
૧. જઘન્યથી છ માસની, ૨. મધ્યમ એક વર્ષની અને ૩. ઉત્કૃષ્ટથી બાર વર્ષની -એમ ત્રણ પ્રકારે છે.
ઉત્કૃષ્ટ સંલેખના પહેલા ચાર વર્ષ વિચિત્ર એટલે વિવિધ પ્રકારનો તપ કઠોર કરે એટલે ચાર વર્ષ સુધી ક્યારેક ઉપવાસ, ક્યારેક છઠ્ઠ એટલે બે ઉપવાસ, ક્યારેક અઠ્ઠમ (ત્રણ ઉપવાસ) ક્યારેક દશમભક્ત, દ્વાદશભક્ત (ચાર, પાંચ ઉપવાસ) કરે અને પારણમાં ઉદ્ગમ વગેરે દેષ રહિત મનેઈચ્છિત આહાર વાપરે.
તે પછી બીજા ચાર વર્ષ ઉપર પ્રમાણે ઘેર વિવિધ પ્રકારનો તપ કરે અને પારણામાં વિગઈ રહિત આહાર વાપરે એટલે ઉત્કૃષ્ટરસના ત્યાગપૂર્વકની નિવિ કરે.
તે પછી બીજા બે વર્ષ સુધી એકાંતરા આયંબિલ કરે એટલે આંતરામાં ઉપવાસ કરી પારણે આયંબિલ કરે. આ પ્રમાણે દશ વર્ષ પૂરા થાય.
પછી અગિયારમાં વર્ષમાં પહેલા છ મહિનામાં અતિગાઢ એટલે કઠોર તપ ન કરે એટલે ઉપવાસ કે છઠ્ઠ, કરે પણ અઠ્ઠમ વગેરે તપ ન કરે. પારણામાં પરિમિત આયંબિલ એટલે ઉદરિપૂર્વકનું આયંબિલ કરે.
તે પછી બીજા છ મહિનામાં વિકૃષ્ટ એટલે અઠ્ઠમ, દશમભક્ત, દ્વાદશભક્ત વગેરે કઠોર તપ કરે. પારણામાં હું જલદી મૃત્યુ ના પામું-એમ વિચારી ઊંદરી વગર સંપૂર્ણ પેટ ભરીને આયંબિલ કરે.
બારમા વર્ષમાં કેટિ સહિત નિરંતર આયંબિલ કરે. નિશિથચૂણિમાં કહ્યું છે કે
બારમા વર્ષમાં નિરંતર હાનિપૂર્વક એટલે બરાક ઓછો કરવાપૂર્વક ગરમ પાણી સાથે આયંબિલ કરે તે કેટિ સહિત હોય છે. કોટિ એટલે આયંબિલ સાથે આયંબિલનું મળવું.” “બારમા વર્ષમાં ઉપવાસ કરી પારણે આયંબિલ, ઉપવાસ કરી પારણે આયંબિલ કરે વગેરે એમ અનેક મતાંતરે બારમા વર્ષ સંબંધી જોવામાં આવે છે. પણ ગ્રંથ વિસ્તારના ભયથી લખતા નથી.
બારમા વર્ષે દરરોજ ભોજન કરતી વખતે એકેક કેળીયે ઓછો કરવાપૂર્વક ઊનોદરી કરતા છેલે ફક્ત એક જ કેળીયે આહારમાં રહે. તે પછી બાકીના દિવસમાં
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૩૫. વૃષભ સાધુઓ દ્વારા વસતિ ગ્રહણુ.
એક કાળીયામાંથી પણ એક દાણા એછાવાળા કાળીયા, બે દાણા એછાવાળા કાળીયા, ત્રણ દાણા ઓછાવાળા કાળીયા વાપરે. છેલ્લે એક જ દાણા ખાય. કારણ કે જેમ દિવામાં તેલ અને વાટ બંને સાથે પૂરા થાય તેમ અનશનીના પણુ શરીર અને આયુષ્યના સાથે જ ક્ષય થાય માટે આ પ્રમાણે કરે.
બીજુ ખારમા વર્ષીના છેલ્લા ચાર મહિના સુધી એકાંતરે મેઢામાં તેલના ઘૂ ટડા (કાગળા) લાંબા વખત સુધી રાખે, પછી તે ઘૂંટડાને રાખમાં નાખી ગરમપાણીથી માઢું ચાખ્ખું કરી લે. જો તેલના કેગળા કરવામાં ન આવે, તે લુખાશના કારણે મેહુ જકડાઈ જવાના સંભવ હાવાથી અંત સમયે નવકાર ખાલી ન શકે.
આ ક્રમ પ્રમાણે ખારવની ઉત્કૃષ્ટ સ`લેખના કરી પર્યંતની ગુફામાં જઈને એટલે ઉપલક્ષણથી ખીજી પણ જે, છ જીવનિકાયની વિરાધના વગરનુ' એકાંત સ્થાન હાય, ત્યાં જઈને પાપાપગમન અથવા ભક્તપરિજ્ઞા અથવા ઈંગિની મરણને સ્વીકારે.
૮૩
મધ્યમસ લેખના ઉપરોક્ત રીતે જ ખાર મહિને વિચારવી અને જઘન્યસ લેખના ખાર પખવાડીયે એટલે છ મહિને જાણવી, મધ્યમ અને જઘન્ય સલેખનામાં વર્ષોંના સ્થાને મહિના અને પખવાડીયામાં ઉપરોક્ત તપવિધિ સંપૂર્ણ પણે કરે. (૮૭૫–૮૭૬-૮૭૭)
૧૩૫. વૃષભ સાધુએદ્વારા વસતિ ગ્રહણુ
नयराइए पs वसही पुन्वामुहं ठविय वसु ।
वामकडी निविदुं दीही अग्गिमेकपयं ॥ ८७८ ॥
નગર કે ગામ વગેરેમાં સાધુએ પ્રશસ્ત પ્રદેશમાં વસતિ લે તેમાં આગળના એક પગ લાંબે કરીને પૂર્વ દિશા સન્મુખ, ડાબા પડખે બેસેલા બળદની કલ્પના (સ્થાપના ) કરી વસતિ લે. આને ભાવાર્થ એવેા છે.
જેટલા પ્રમાણુ જગ્યા વસતિ તરીકે લેવાય તે બધી જગ્યામાં પૂર્વ દિશા તરફ સુખ રાખી ડાબા પડખે બેસેલ વૃષભની કલ્પના કરી સારી જગ્યામાં સાધુ વસતિ લે. ૮૭૮.
सिंगक्खोडे कलहो ठाणं पुण नेव होइ चलणेसु । अहिठाणे पोट्टरोगो पुच्छंमि य फेडणं जाण ॥ ८७९ ॥ मुहमूलमि य चारी सिरे य कउहे य पूयसकारो | खंधे पट्टीय भरो पुमि य धायओ वसहो ||८८० ॥
આ પ્રમાણે વૃષભરૂપ કલ્પેલ કથા અંગે વસવાથી શું ફળ થાય તે, કહે છે. બળદના શીંગડાના ભાગે રહેવાથી સાધુઓને રાજ ઝઘડા થાય, પગની જગ્યાએ
Page #119
--------------------------------------------------------------------------
________________
પ્રવચન સારોદ્ધાર-ભાગ-૨ રહેવાથી સાધુનું તે વસતિમાં રહેવાનું થતું નથી (વિહાર તુર્ત કરવું પડે ) તથા બળદને ગુદાના ભાગે વસવાથી સાધુઓને પેટને રોગ થાય. પૂંછડાના ભાગે રહેવાથી વસતિને નાશ થાય છે. (અર્થાત્ બીજા મનુષ્ય કબજે કરે) મુખના પ્રદેશમાંની વસતિમાં વસવાથી સાધુઓને સુંદર ભેજન મળે. બે શીંગડાની વચ્ચે માથાના ભાગે અથવા કુદ એટલે ખુધના ભાગની વસતિમાં રહેવાથી ઉત્તમ વસ્ત્ર પાત્ર, વગેરે મળવારૂપ પૂજા તથા અભ્યસ્થાનાદિ (ઊભા થવું વગેરે માન-સન્માન-વિનયાદિ) સત્કાર સાધુઓને થાય. તથા સ્કંધના ભાગે અને પીઠના ભાગે વસવાથી હમેંશા આજુબાજુમાંથી સાધુઓ આવવાના કારણે વસતિ ભરચક રહે છે. પેટના ભાગે રહેલી વસતિમાં વાસ કરવાથી વૃષભ (વૃષભસમાન) સાધુવર્ગ તૃપ્ત થાય છે. (અર્થાત્ સંયમોપયોગી સર્વ સામગ્રી મળે છે.)
૧૩૬. પાણીનો કાળ ઉકાળેલ અચિત્ત પાણીનો સચિત્તરૂપે થવાનો કાળ.” उसिणोदग तिदंडुक्कलियं फासुयजलंति जइकप्पं । नवरि गिलणाइकए पहरतिगोवरिवि धरियव्यं ॥८८१॥
ત્રણ ઉકાળાવાળું ગરમ અચિત્ત પાણી સાધુઓને કચ્છ (ખપે) છે. પરંતુ ત્રણ પ્રહર ઉપરના સમયે તે ગ્લાન વગેરે માટે રાખી શકાય.
ત્રણ દંડ એટલે ત્રણ ઉકાળાથી, ઉકળેલ જે ગરમ પાણી તથા જે સ્વકીય-પરકાય શસ્ત્રથી અચિત્ત થયેલ છે, તે જ પાણી સાધુને લેવું ખપે.
આમાં પહેલા ઉકાળાવાળું પાણી થોડું અચિત્ત થયેલ હોય અને થોડું સચિત્ત હોવાથી મિશ્ર હોય છે. બીજા ઉકાળામાં ઘણું પાણી અચિત્ત હોય છે અને થોડું સચિત્ત હોય છે. ત્રીજા ઉકાળામાં સંપૂર્ણ પણે અચિત્ત થાય છે. માટે ત્રણ ઉકાળાવાળું પાણી ગ્રહણ કરવું.
આ સર્વ પાણી સાધુએ ત્રણ પ્રહરમાં જ વાપરવું કેમકે ત્રણ પ્રહર પછી કાળાતિકાંત નામના દેષનો સંભવ હોવાથી વાપરવા લાયક રહેતું નથી માટે રાખવું નહીં. ફક્ત ગ્લાન બિમાર વૃદ્ધ વગેરે માટે તે ત્રણ પ્રહર ઉપરાંત પણ રખાય. (૮૮૧)
जायइ सचित्तया से गिम्हमि पहरपंचगस्सुवरि । चउपहरोवरि सिसिरे वासासु पुणो तिपहरुवरि ॥८८२॥
ઉનાળામાં પાંચ પ્રહર પછી, શિયાળામાં ચાર પ્રહર પછી અને માસામાં ત્રણ પ્રહર પછી પાણી સચિત્તરૂપે થાય છે. બિમાર વગેરે માટે રાખેલ અચિત્ત ઉકાળેલું પાણી ઉનાળામાં પાંચ પ્રહર પછી
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૩૭. તિર્યચ-મનુષ્ય અને દેવોથી ક્રમશઃ કેટલા ગણી સ્ત્રીએ? સચિત્ત થાય છે. કેમકે ઉનાળામાં અતિ લુઓ (રુક્ષ) કાળ હોવાથી લાંબા ગાળે પાણી જીવ સંસર્ગવાળું એટલે સચિત થાય છે.
શિયાળામાં કાળ કંઈક ભેજવાળે હોવાથી પાણી ચાર પ્રહરે સચિત્ત થાય છે.
વર્ષાકાળમાં કાળ અતિ ભેજવાળો હોવાથી અચિત્ત પાણી પણ ત્રણ પ્રહર પછી સચિત્ત થાય છે.
આ કાળ વીત્યા પછી જે રાખવું હોય, તે પાણીમાં ક્ષાર (ચુને) નાંખવે જેથી ફરી સચિત્ત ન થાય. (૮૮૨)
૧૩૭. તિર્યચ-મનુષ્ય અને દેવોથી
ક્રમશઃ કેટલા ગણી સ્ત્રીઓ? હવે તિર્યચીણી, સ્ત્રી અને દેવીઓ, તિર્યંચપુરુષ અને દેવથી કેટલી ગણી અને કેટલી અધિક છે તે કહે છે.
तिगुणा तिरूवअहिया तिरियाणं इत्थिया मुणेयव्या । सत्तावीसगुणा पुण मणुयाणं तयहिया चेव ॥८८३॥ बत्तीसगुणा बत्तीसरूवअहिया य तह य देवाणं । देवीओ पन्नत्ता जिणेहिं जियरागदोसेहिं ॥८८४॥
રાગ-દ્વેષને જીતનાર જિનેશ્વરેએ કહ્યું છે કે, પુરુષદ તિયાથી આવેદી તિયચીણી ત્રણ ગણી અને ત્રણ અધિક છે એમ જાણવું. આનો ભાવાર્થ એ છે કે તિર્યચનિ વાળા દરેક પુરુષને ત્રણ ત્રણ તિર્યંચીણી આપીએ તે છેલ્લે ત્રણ તિર્યંચ સ્ત્રીઓ વધે, કે જેને માટે કઈ પણ તિર્યંચપુરુષ હતો નથી. આ પ્રમાણે જ માનવ સ્ત્રી અને દેવીના વિષયમાં પણ વિચારણા કરવી.
મનુષ્યમાં માનવપુરુષો કરતાં સ્ત્રીઓ સત્તાવીસ ગુણી અને સત્તાવીશ અધિક છે. દેવપુરુષો કરતા દેવીઓ બત્રીસ ગુણ અને બત્રીસ અધિક છે.
૧૩૮. દશ અચ્છેરા उवसग्ग १ गम्भहरणं २ इत्थीतित्थं३ अभाविया परिसा ४ । कण्हस्स अवरकंका ५ अवयरणं चंदसूराणं ६ ॥८८५॥ हरिवंसकुलुप्पत्ती ७ चमरुप्पाओ ८ य अट्ठसयसिद्धा ९। , अस्संजयाण पूया १० दसवि अणंतेण कालेणं ॥ ८८६ ॥
Page #121
--------------------------------------------------------------------------
________________
પ્રવચન સારોદ્ધાર-ભાગ-૨ ૧. ઉપસર્ગ, ૨. ગર્ભાપહરણ, ૩. સ્ત્રીતીથકર, ૪. અભાવિત પર્ષદા, ૫. કૃષ્ણનું અપરકકાગમન, ૬. ચંદ્ર-સૂર્યનું અવતરણ, ૭, હરિવંશ કુલની ઉત્પત્તિ, ૮. ચમરેન્દ્રનો ઉત્પાત, ૯, ૧૦૮ નું મેક્ષગમન, ૧૦. અસંય તેની પૂજા-આ દશ આછેરા અનંતકાળે થયા છે.
શા એટલે વિસ્મયપૂર્વક. એટલે જણાય. લોક વડે વિસ્મયપૂર્વક જે જણાય તે આશ્ચર્ય. અદ્દભૂત પદાર્થો અર્થાત્ અદભૂત વિષયે તે આશ્ચર્યો દશ છે.
૧૨ ઉપસર્ગ:- ઉપસર્ગ એટલે તાપ વગેરે દ્વારા પ્રાણ બાધિત થાય, ફેંકાય તે. દેવ-મનુષ્ય વગેરે વડે કરાયેલ ઉપદ્રવો તે ઉપસર્ગ.
સે જન પ્રમાણ ક્ષેત્રમાં દુખે કરીને વારી શકાય એવા વેર, મરકી, દુષ્કાળ, વિવર એટલે તીડ વગેરે ઉપદ્રવને ઉદ્દેક પણ જેમના પ્રભાવે શાંત થાય છે એવા શ્રેષ્ઠ પુણ્યના સ્થાનરૂપ, તીર્થકર ભગવાન મહાવીરદેવને છદ્મસ્થકાળ અને કેવલિકાળમાં પણ મનુષ્ય તિર્યંચ અને દેવે દ્વારા ઉપસર્ગો થયા. આવું ભૂતકાળમાં થયું નથી. તીર્થકરો સમસ્ત દેવ-મનુષ્ય અને તિર્યચેના સન્માનનીય જ રહ્યા છે. પણ ઉપસર્ગના પાત્ર નથી. અનંતકાળે આ પ્રસંગ બન્યા હોવાથી, લેકમાં અદભૂત આશ્ચર્યરૂપે પ્રસિદ્ધ થયે.
ર. ગર્ભાપહરણ –ગર્ભ એટલે સ્ત્રીની કૂખમાં ઉત્પન્ન થયેલ જીવ. તેને બીજી સ્ત્રીની કૂખમાં લઈ જ તે ગર્ભ સં હરણ–આ અભૂતપૂર્વ પ્રસંગ મહાવીરસ્વામિ માટે બન્યો. તે આ પ્રમાણે
શ્રી મહાવીર સ્વામીને જીવ મરીચિના ભવે ઉપાર્જન કરેલ નીચગેત્ર કર્મના કારણે દશમા પ્રાણુત દેવકના પુત્તર વિમાનમાંથી ચ્યવી, બ્રાહ્મણકુંડગામમાં ઋષભદત્ત અપર નામ મિલ બ્રાહ્મણની પત્ની દેવાનંદાની કુક્ષિમાં અષાઢ સુદ છઠ્ઠના દિવસે અવતર્યા. ખાસી દિવસ વીત્યા પછી સૌધર્માધિપતિ ઇંદ્ર અવધિજ્ઞાનને ઉપગ મૂકવા દ્વારા જાણી વિચાર્યું કે, “તીર્થકરો ક્યારેય પણ નીચ કુલમાં ઉત્પન્ન થતા નથી. આમ વિચારી ત્રિભુવન ગુરુ પરમાત્માની ભક્તિથી ભાવિત મનવાળા તેઓએ હરિભેગમેષિ સેનાપતિને આદેશ કર્યો કે “આ ભરતક્ષેત્રમાં ચરમ તીર્થંકર પૂર્વોપાજિત કર્મના ઉદયથી તુચ્છ કુલમાં ઉત્પન્ન થયા છે. તેથી એમને ત્યાથી સંહરણ કરી ક્ષત્રિયકુંડગામમાં પ્રસિદ્ધ સિદ્ધાર્થ રાજાની પત્ની ત્રિશલાદેવીની કૂખમાં સ્થાપન કરે.” ત્યારે હરિણેગમેષિએ “તહત્તિ” કહી વચન સ્વીકાર કરી આ (ભાદરવા) વદી ૧૩ ના દિવસે રાત્રિ સમયે પહેલા બે પ્રહરની વચ્ચે દેવાનંદ નામની બ્રાહ્મણીની કુક્ષિમાંથી ત્રિશલાદેવીની કુક્ષિમાં ભગવાનનું સંહરણ કર્યું. આ પણ અનંતકાળે બનેલ હોવાથી આશ્ચર્યરૂપે છે.
૩. સ્ત્રી તીર્થકર – સ્ત્રીતીર્થકર વડે ઉત્પન્ન થયેલ દ્વાદશાંગી કે સંઘરૂપ જે તીર્થ તે સ્ત્રીતીર્થ. તીર્થનું પ્રવર્તન ત્રણ ભુવનમાં અતિશયરૂપ નિરૂપમ મહિમાવાળા પુરુષે (તીર્થકર ) જ કરે છે.
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૩૮. દશ અચ્છેરા.
८७
આ અવસર્પિણીમાં ભરાજાની મલ્લિ નામની પુત્રીએ એગણીસમા તીથકર રૂપે ઉત્પન્ન થઈને તી પ્રવર્તાવ્યું તે આ પ્રમાણે
આ જંબૂઢીપમાં પશ્ચિમ મહાવિદેહમાં સલિલાવતી વિજયમાં, વીતશેકાનગરીમાં મહાબલ નામે રાજા હતા. તેણે લાંબે વખત રાજયનું પાલન કરી પેાતાના ખાલ્યાવસ્થાના છ મિત્રા સાથે અ ંત્ ધર્મ સાંભળીને વરધમ મુનીન્દ્ર પાસે દીક્ષા લીધી.
તે સાતે જણાએ એવું નક્કી કર્યુ કે એક જણ તપ કરે તો ખીજાએ પણ કરવા પછી ઉપવાસ વગેરે તપ સાથે કરવા લાગ્યા.
આમાં મહાખલ મુનિ આ બધાથી વિશિષ્ટતર ફૂલની ઈચ્છાથી પારણાના દિવસે આજે માથુ દુ:ખે છે, આજે પેટ દુ:ખે છે, આજે ભૂખ નથી ’ આવા બહાના કાઢી માયાથી તેમને છેતરી વધુ તપ કર્યાં.
તે માયા મિશ્રિત તપથી સ્રીવેદ કમ બાંધ્યું' અને અક્વાત્સલ્ય વગેરે વીસ પદોની આરાધના વડે તીર્થંકર નામકર્મ બાંધી અતિમ સમયે સિદ્ધાંતાક્ત આરાધના આરાધી કાળ કરી વૈજયંતવિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા.
ત્યાંથી ચ્યવી મિથિલાનગરીમાં કુંભરાજાની રાણી પ્રભાવતીની કૂખે પૂર્વભવમાં કરેલ માચાવડે ખાંધેલ સ્ત્રીવેદ કર્માંના કારણે મલ્રિ નામે પુત્રી તરીકે ઉત્પન્ન થયા.
ક્રમપૂર્વક યુવાવસ્થા પ્રાપ્ત કરી દીક્ષા લઈ કેવલજ્ઞાન પામી. આઠ મહાપ્રાતિહા વગેરે તીથ કરની સમૃદ્ધિથી શાભિત તીનું પ્રવર્તન કર્યું. આ વસ્તુ પણ અન'તકાળે થયેલ હાવાથી આશ્ચય રૂપે છે.
૪. અભાવિત પણંદા :- અભવ્ય એટલે ચારિત્રધર્મને અાગ્ય. પદ એટલે તીર્થંકરના સમવસરણમાં રહેલા શ્રાતા. સંભળાય છે, કે ભગવાન વ માનસ્વામિને જમ્ભિકગામની બહાર અજોડ કેવળજ્ઞાનરૂપ પ્રકાશ ઉત્પન્ન થયા.
તે વખતે ક્રીડા દેવાએ સમવસરણની રચના કરી. તે જોઈને અનેક મનુષ્યા અને તિય ચા ભક્તિ અને કુતુહલથી આવ્યા. ભગવાને સાને પાત-પોતાની ભાષામાં સમજાય એવી અને મેઘના નાદ જેવી ગંભીર અને મનેાહરવાણીથી બધાને સંભળાય તે રીતે મહાનધ્વનિથી ધર્મદેશના આપવા છતાં કોઇએ પણ વિરતિના સ્વીકાર ન કર્યો. ફક્ત પ્રથમ સમવસરણમાં તી કરે અવશ્યમેવ ધર્મદેશના આપવી જોઈએ-એ પિરપાટીનું પાલન કરવા માટે જ ધર્માંકથા થઈ આવું કોઇપણ તીથ કરને ભૂતકાળમાં થયું નથી તે આશ્ચર્ય.
૫. અપર ક`કાગમન –નવમા વાસુદેવ કૃષ્ણનું અપરકકા નામની નગરીમાં જવાનું થયું તે ભૂતકાળમાં ન થયેલ હોવાના કારણે આશ્ચર્ય, તે આ પ્રમાણે
હસ્તિાનાગપુરમાં યુધિષ્ઠિર વગેરે પાંચે પાંડવે કાંપિલ્યપુરના રાજા દ્રુપદરાજાની પુત્રી દ્રૌપદીની સાથે વારાપૂર્વક વિષયસુખને ભાગવતા આનંદથી દિવસેા પસાર કરતા હતા.
Page #123
--------------------------------------------------------------------------
________________
પ્રવચન સારોદ્ધાર-ભાગ-૨
એક વખત નારદ મુનિ મનગમતા દેશેામાં ભમતા ભમતા દ્રૌપદીના મહેલે આવ્યા. દ્રૌપદીએ આ અવિરતીધર છે—એ પ્રમાણે માનીને નમસ્કાર કરવા જેવા પણ તેને સત્કાર ન કર્યાં. તેથી મનમાં ક્રોધિત થયેલા નારદે વિચાર્યું કે આને શી રીતે દુઃખી કરું ? કેમકે ભરતક્ષેત્રમાં કૃષ્ણના ભયથી તેને કાઈ દુઃખી ન કરે તેથી તેના મહેલમાંથી નીકળી ધાતકીખંડના ભરતક્ષેત્રમાં ચંપાનગરીના રાજા કપિલ વાસુદેવના સેવક સ્ત્રી
લપટ પદ્મનાભ રાજાની અપરકકા નામની નગરીમાં ગયા.
તે રાજા પણ એકદમ ઊભા થઈ સત્કારપૂર્વક પેાતાના અંતઃપુરમાં લઈ જઈ પેાતાની બધી રાણીએ બતાવી નારદને પૂછ્યું કે ‘ હે ભગવાન સતત બધી જગ્યાએ અપ્રતિબદ્ધપણે ફરતા તમે આવી સ્ત્રીઓ જોઈ છે? ' નારદે પણુ મારું કામ આનાથી સિદ્ધ થશે. એમ મનમાં નક્કી કરી જવાબ આપ્યા કે હે રાજન ! કૂવાના દેડકાની જેમ આવી રાણીએથી તું શું આનંતિ થાય છે? જંબુદ્વીપના ભરતક્ષેત્રના ભૂષણુરૂપ હસ્તિનાગપુર નગરમાં પાંડવોની પત્ની દ્રૌપદી આગળતા આ બધી દાસી જેવી જ લાગે છે.’ આ પ્રમાણે કહી નારદમુનિ આકાશમાં ઉડી ગયા. દ્રૌપદીને મેળવવા માટે વ્યાકુલ પદ્મનાભ રાજા પાતાલવાસી પૂના મિત્રદેવને તપ વડે આરાધી પ્રત્યક્ષ કર્યાં. દેવે પૂછ્યું ‘હું શું કરું ? ત્યારે તેને કહ્યું કે, ‘પાંડવાની સ્ત્રી દ્રૌપદીને અહીં લાવીને મને આપેા.’ દેવે કહ્યું હે રાજન્ ! દ્રૌપદી મહાસતી છે. પાંડવા સિવાય બીજાને મનથી પણ પતિરૂપે ઇચ્છતી નથી, છતાં પણ તમારા આગ્રહથી અહીં લાવું છું.' એમ કહી હસ્તિનાગપુરથી અવસ્વાપિની નિદ્રા આપી રાત્રે સૂતેલી દ્રૌપદીનુ' અપહરણ કરી તેને આપી. જાગેલી દ્રૌપદી પેાતાના પતિ વગેરે પરિવારને ન જોવાથી ગભરાયેલ દ્રૌપદીને પદ્મનાભ આનંદથી કહેવા લાગ્યા કે, હે મૃગાક્ષિ ! ડરીશ નહીં. મારાવડે જ તું અહીં લવાયેલી છે.
6
८८
હું ધાતકીખંડના ભરતક્ષેત્રની અપરકંકા નગરીના પદ્મનાભ નામે રાજા છું. તને હું મારી પ્રિયા બનાવવા ઈચ્છું છું. તેથી મારી સાથે તું તારી ઇચ્છા પ્રમાણે ઘણા ભાગોને ભાગવ ! દ્રૌપદીએ પણ તેના વચન સાંભળી તત્કાલિન ઔત્પાતિકી બુદ્ધિપૂર્વક કહ્યું કે, જો મારો સંખ'ધી કોઇ પણ છ મહિનામાં અહીં ન આવે તો તમારી ઇચ્છા હું પૂરી કરીશ. રાજાએ પણ જંબુદ્વીપના કાઈપણ માણસ અહીં આવવે અસંભવ છે—એમ વિચારી તેની વાત સ્વીકારી.
આ તરફ પાંડવાએ સવારે દ્રૌપદીને ન જોઈ, બધી જગ્યાએ ખૂખ શેાધ ખેાળ કરવા છતાં તેના સમાચાર ન મળ્યા તેથી આ સર્વ હકીકત કૃષ્ણ વાસુદેવને જણાવી. કૃષ્ણ પણ વિમાસણમાં પડી ગયા. એટલે શું કરવુ. જોઇએ એ પ્રમાણે મૂઢ થયા. તે વખતે અચાનક નારદ મુનિ પેાતે કરેલ અનના ફુલને જોવા માટે ત્યાં આવ્યા.
કૃષ્ણે નારદને પૂછ્યું કે, રોકટોક વગર બધે જનારા તમે કોઈ જગ્યાએ દ્રૌપદીને
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૩૮. દશ અચ્છેરા
જોઈ છે? ત્યારે તેમણે કહ્યું કે, ધાતકીખંડમાં અપરકંકાનગરીમાં પદ્મનાભ રાજાના મહેલમાં દ્રૌપદી જેવી કેઈ સ્ત્રીને મેં જોઈ છે. એમ કહીને બીજે ઠેકાણે નારદ ગયા.
કૃષ્ણ પાંડવોને કહ્યું કે, પદ્મનાભ રાજાવડે દ્રૌપદીનું અપહરણ કરાયું છે. હું તેને (દ્વીપદીને) અહીં લઈ આવીશ તમે જરા પણ ચિંતા ન કરશે ? એમ આશ્વાસન આપી મોટી સેના લઈ પાંડે સાથે દક્ષિણ સમુદ્રના કાઠે આવ્યા. પાંડેએ પણ અત્યંત ભીષણ અપાર એવા દરિયાને જોઈ કૃષ્ણને કહ્યું “હે સ્વામિન્ ! આ સમુદ્ર મનથી પણ અલંક્ય છે. તે આપણે શી રીતે પાર કરીશું ? કૃષ્ણ કહ્યું કે “ તમારે કઈ પણ જાતની ચિંતા ન કરવી” એમ કહી અમે તપ વડે લવણસમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિત નામના દેવને આરાધ્યા (પ્રગટ કર્યા.) પ્રગટ થયેલ દેવે પૂછયું કે “શું કામ છે? કૃષ્ણ કહ્યું કે હે સુરશ્રેષ્ઠ ! પદ્મનાભ રાજાએ અપહરણ કરેલ દ્રૌપદીને ધાતકીખંડ દ્વીપથી અહીં જલદી લાવી શકાય તેમ કરે” દેવે કહ્યું “પદ્મનાભ રાજાને પૂર્વના મિત્રદેવે અપહરણ કરીને દ્રૌપદી આપી છે. તેમ તમને પણ હું આપું. અથવા તે રાજાને વાહનો અને લશ્કર સાથે દરિયામાં નાંખીને તેને લઈ આવું વગેરે ઘણું ઘણું કહ્યું.
કૃણે કહ્યું કે આ બધા રસ્તા યશકારી નથી. માટે મારે અને પાંડના એમ છ રથ દરિયામાંથી પેલે પાર કઈ પણ જાતના વિદન વગર જાય એમ રસ્તે કરી આપો, જેથી જાતે જ ત્યાં જઈને તેને યુદ્ધમાં જતી દ્રૌપદીને અમે લાવીશું.” સુસ્થિત પણ તે પ્રમાણે રસ્તે કરી આપતા કૃષ્ણ પાંચ પાંડ સાથે બે લાખ યોજન પ્રમાણનો દરિયે જમીનની માફક ઓળંગી અપરકંકાનગરીના બહાર બગીચામાં રહીને પ્રથમ દારુક નામના દૂતને મોકલી દ્રૌપદીની માંગણી કરી.
પદ્મનાભે પણ તે દૂતને કહ્યું કે, તે ત્યાં જ વાસુદેવ છે. અહીં વળી પાંચ પાંડવ યુક્ત છો પણ આ વાસુદેવ મારે માટે કંઈ જ નથી માટે ત્યાં જઈ તારા સ્વામીને યુદ્ધ માટે તૈયાર કર.” એમ અભિમાનપૂર્વક કહીને યુદ્ધ કરવા માટે સૈન્ય સાથે તૈયાર થઈ તેજ ઉદ્યાનમાં આવ્યા.
કૃષ્ણ પણ દારુકનું વચન સાંભળી બેવડા ગુસ્સાવાળા થયેલા તેને સૈન્ય સહિત આવતે જોઈ શંખ વગાડે. તેના અવાજથી ત્રીજા ભાગનું સૈન્ય નાસી ગયું. તે પછી ધનુષ્ય ટંકારના અવાજથી બીજું ત્રીજા ભાગનું સૈન્ય નાસી ગયું. પદ્મનાભ રાજા પણ બાકી રહેલા ત્રીજા ભાગના સૈન્ય સાથે રણમેદાનમાંથી નાસી જઈ પોતાની નગરીમાં પ્રવેશ કરી નગરના દરવાજા બંધ કરી દીધા.
કૃષ્ણ પણ ગુસ્સાપૂર્વક રથમાંથી ઊતરીને નરસિંહનું રૂપ કરી અત્યંત તર્જના કરતા પિતાના પગની લાતથી નગરના દરવાજાને પાડી નાખે. તેથી ભયભીત થયેલ પદ્મનાભ હે દેવી માફ કર ! માફ કર ! આ ફોધી કૃષ્ણથી મારી રક્ષા કર ! રક્ષા કર ! ૧૨
Page #125
--------------------------------------------------------------------------
________________
પ્રવચન સારોદ્ધાર-ભાગ-૨ -એમ બેલતે દ્રૌપદીના શરણે ગયે. ત્યારે દ્રૌપદીએ તેને કહ્યું કે “તું સ્ત્રીનો વેષ પહેરી મને આગળ કરી કૃષ્ણના શરણે જા” તેણે પણ એ પ્રમાણે કર્યું. કૃષ્ણ પણ દ્રૌપદી પાંડવોને આપી તેજ માર્ગે રથમાં બેસી પાછા ફર્યા.
તે વખતે તે ક્ષેત્રમાં ચંપાનગરીના ઉદ્યાનમાં મુનિસુવ્રત નામના તીર્થકર સમેસર્યા હતા. તેમની પાસે બેસેલા કપિલ નામના વાસુદેવે પૂછયું “હે સ્વામિન ! આ કેના શંખને અવાજ સંભળાય છે ?” ત્યારે ભગવાને આખેય દ્રૌપદીને વૃત્તાંત કહ્યો. ત્યારે કપિલે “જબૂદ્વીપના ભરતાર્થના અધિપતિ આવ્યા છે.
તે તેમનું સ્વાગત કરવા હું જાઉં.' એમ ભગવાનને પૂછ્યું. ત્યારે ભગવાને કહ્યું કે “એક જ જગ્યાએ બે ચક્રવર્તી, બે અરિહંત કે બે વાસુદેવ હતા નથી. છતાં કેઈક કારણથી આવ્યા હોય, તે પણ એક બીજાને મળી શક્તા નથી” એમ કહેવા છતાં કુતૂ હલથી કૃષ્ણને જોવા માટે દરિયાકાંઠે ગયા. તે વખતે દરિયામાં જતા એવા કૃષ્ણના રથની ધજા જોઈ કપિલે સ્પષ્ટાક્ષરવાળે શ ખ વગાડી જણાવ્યું કે “હે વાસુદેવ! તમને મળવાની (વાની ઉત્કંઠાવાળે હું કપિલ વાસુદેવ અહીં આવ્યો છું માટે પાછા વળો ત્યારે કૃષ્ણ પણ શંખ વગાડી કહ્યું કે “અમે ઘણા દૂર નીકળી ગયા છીએ. માટે તમારે અમને કંઈ ન કહેવું” એમ જણાવી પિતાના સ્થાને આવ્યા.
૬ સૂર્ય–ચંદ્રાવતરણ :- કૌશંબીનગરીમાં સમવસરેલા ભગવાન વર્ધમાન સ્વામીને વંદન કરવા માટે પાછલા પ્રહરે આકાશમાંથી સૂર્ય–ચંદ્ર બંનેનું એક સાથે મૂળ શાશ્વત વિમાન સાથે આવવું થયું તે આશ્ચર્ય. અન્ય વખતે તે ઉત્તરવૈક્રિય વિમાન વડે આવે છે.
૭ હરિવંશપત્તિ :- હરિ એટલે હરિવર્ષક્ષેત્રના પુરુષ વિશેષને જે પુત્ર-પૌત્ર વગેરે પરંપરારૂપ વંશ તે હરિવંશ. હરિવંશ રૂપ જે કુલ તેની જે ઉત્પત્તિ તે હરિવંશ કુલોત્પત્તિ. કુલે અનેક પ્રકારના છે. તેથી હરિવંશ વડે વિશેષિત કર્યું. આ બનાવ પણ પૂર્વે ન બનેલ હોવાથી આશ્ચર્યરૂપ છે.
આ જ બૂદ્વીપના ભરતક્ષેત્રના કૌશંબીનગરીમાં સુમુખ નામે રાજા હતે. એક વખત વિચિત્ર વિલાસવાળી વસંતઋતુ આવી ત્યારે હાથી પર બેસી તે રાજા રમવા માટે નગરીની બહાર રહેલ ઉદ્યાનમાં જતા રસ્તામાં વીરક નામના વણકરની નિરુપમ લાવણ્ય અને સુંદર દેહવાળી વનમાળા નામની સ્ત્રીને જોઈ, તે સ્ત્રી પણ પ્રેમને ઈચ્છતી આખપૂર્વક વારંવાર ઈચ્છાપૂર્વક જેવા લાગી અને રાજા પણ તેને અનિમેષ નયને પૃહાપૂર્વક જેતે, કામથી હણાયેલે તે ત્યાંજ હાથીને ફેરવતે જાણે કેઈની રાહ જોતે હેય, તેમ આગળ ન ગયે.
ત્યારે સુમતિ નામના મંત્રીએ રાજાના ભાવને જાણવાની ઈચ્છાથી પૂછયું” હે સ્વામિન્ ! બધુંય સૈન્ય અહીં આવી ગયું છે, તે શા માટે વિલંબ કરો છે? રાજા મંત્રીના
Page #126
--------------------------------------------------------------------------
________________
.
૧૩૮, દશ અખેરા
૯૧ વચનથી મનને જેમ તેમ સ્વસ્થ કરી લીલા ઉદ્યાનમાં ગયે. ત્યાં શૂન્યમનસ્કવાળે હવાથી સુંદર ઉદ્યાન હોવા છતાં કે ઈપણ જગ્યાએ આનંદિત ન થયે. આથી તે ઉદ્વિગ્ન ચિત્તવાળા રાજાને સુમતિ મંત્રીએ પૂછ્યું, હે દેવ ! આજે તમે શૂન્યમનસ્ક જેવા કેમ જણાએ છે? જે મનનો વિચાર છૂપાવવા જે ન હોય, તે કહે. રાજાએ કહ્યું “તું મારા મનોવિકારને દૂર કરવા સમર્થ છે, તેથી તારાથી છૂપું કશું જ નથી.” એમ કહી પોતાની હકીકત કહી. મંત્રીએ કહ્યું “હે દેવ ! તમારુ મને ભિલષિત હું જલદી પૂર્ણ કરીશ માટે સ્વસ્થ થઈને આપણું મહેલે ચાલે. મંત્રીએ આ પ્રમાણે કહેવાથી પિતાના મહેલે ગયા.
તે પછી મંત્રીએ વિવિધ ઉપામાં પંડિતા એવી આયિકા નામની પરિત્રાજિકાને વનમાલા પાસે મોકલી. તેણે પણ ત્યાં જઈ વિરહ વ્યાકુળ વનમાલાને કહ્યું, “હે વત્સ! આજે કેમ તું ઉદાસ દેખાય છે? તારું જે દુઃખ હોય તે જણાવ.” તે વનમાલાએ પણ નિઃશ્વાસ મૂકી પોતાની દુપ્રાપ્ય ઈચ્છારૂપ જે વાત હતી તે કહી.
આયિકાએ પણ કહ્યું કે, “મારા મંત્ર-તંત્રોથી કઈ પણ વસ્તુ અસાધ્ય નથી. તેથી સવારે જ રાજા સાથે તારો મેળાપ કરાવી દઈશ.” એમ આશ્વાસન આપી મંત્રી પાસે જઈને રાજાનું કામ લગભગ પૂરું થઈ ગયું એમ જણાવ્યું, મંત્રીએ પણ રાજાને આ વાત જણાવી ખુશ કર્યા.
બીજે દિવસે સવારે પરિત્રાજિકા વનમાલાને લઈ રાજમહેલે ગઈ રાજાએ પણ પ્રેમવશ તેને અંતઃપુરમાં રાખી તેની સાથે ઘણું સંસાર સુખ ભેગવવા લાગ્યો.
આ તરફ વીરક વણકર પણ વનમાળાને ન જોવાના કારણે “હે પ્રિય વનમાલા ! તું કયાં ગઈ એમ અનેક પ્રકારે બોલતે ગાંડાની જેમ ત્રણ રસ્તા, ચાર રસ્તારૂપ ચેક વગેરેમાં ભમતે-ભમતો રાજાના મહેલ નજીક આવ્યા. તે વખતે રાજાએ પણ વનમાલા સાથે, શૂન્યમનસ્ક અને વિકૃતાકારવાળા તેમજ હે વનમાલા ! એ પ્રમાણે બોલતે તેને જોઈ વિચાર્યું કે, “અરે આપણે ઉભયલક વિરુદ્ધ અતિનિષ્ફર કાર્ય કર્યું છે.
આપણને તે નરકમાં પણ રહેવાનું સ્થાન જરાય નથી. આ પ્રમાણે પોતાની આત્મનિંદા કરતા હતા તે વખતે તે બંને પર અચાનક આકાશમાંથી વીજળી પડી અને મૃત્યુ પામ્યા. મરી બંને પરસ્પર સ્નેહના કારણે શુભ ધ્યાનથી હરિવર્ષ નામના ત્રીજા ક્ષેત્રમાં હરિ અને હરિણી નામે યુગલરૂપે ઉત્પન્ન થયા. ત્યાં આગળ કલ્પવૃક્ષ દ્વારા ઈચ્છાને પૂર્ણ કરતા પરસ્પર સ્નેહના કારણે સતત સાથે રહીને દીર્ધકાળ સુધી વિલાસ કરતા હતા.
વીરક વણકર પણ તે બંનેનું મૃત્યુ જાણવાથી ડાહ્યો થઈને દુષ્કર એ કંઈક અજ્ઞાન તપ કરીને મરીને સધર્મ દેવલેકમાં કિલિબષિક દેવરૂપે ઉત્પન્ન થયે.
Page #127
--------------------------------------------------------------------------
________________
પ્રવચન સારોદ્વાર-ભાગ-૨
અધિજ્ઞાન વડે પેાતાના પૂર્વભવ અને હર-હિરણી નામના પોતાના પૂર્વભવના વૈરીઓને જોઈને ગુસ્સાથી લાલ આંખ કરીને તેણે વિચાર કર્યા કે, આ બંને જણા હરિવષ ક્ષેત્રમાં ક્ષેત્ર પ્રભાવથી અવધ્ય છે, એટલે મરીને અવશ્ય દેવલાકમાં જશે. તેથી અકાળે મરણદાયક તથા દુર્ગતિના કારણરૂપ એવા ખીજા ક્ષેત્રમાં લઈ જાઉં-એમ નિશ્ચય કરી તે બંને જણાને કલ્પવૃક્ષ સાથે ત્યાંથી અપહરણ કરી ભરતક્ષેત્રની ચંપાપુરીમાં લાવ્યા.
તે વખતે તે નગરમાં ઇક્ષ્વાકુવ`શના ચંદ્રકીર્તિ નામના રાજા, પુત્ર રહિત મૃત્યુ પામ્યા. તેથી તેની પ્રજા રાજ્ય ચૈાગ્ય બીજા પુરુષને શેાધવા માટે ચારે તરફ ફરતી હતી, તેને તે દેવે આકાશમાં રહી પેાતાની સમૃદ્ધિ વડે બધા લેાકેાને આશ્ચય પમાડતા આદરપૂર્ણાંક કહેવા લાગ્યા, હે રાજ્ય હિતચિંતકો! તમારા જ પુણ્યના ખેંચાણથી હું રિવ ક્ષેત્રમાંથી રાજ્ય ચેાગ્ય હરિ નામના પુરુષ અને હિરણી નામની પત્ની-એમ યુગલરૂપે એમના આહાર યેાગ્ય કલ્પવૃક્ષ સાથે અહીં લાવ્યા છું. તેથી આ તમારો રાજા થા અને એમને કલ્પવૃક્ષના ફળ સાથે પશુ-પક્ષીનું માંસ-દારૂ વગેરે આહાર પણ આપવા. પ્રજાએ પણ એ વાત સ્વીકારી અને હરિને રાજ્ય પર સ્થાપન કર્યાં. તે દેવે પણ પેાતાની શક્તિથી તેમની આયુસ્થિતિને નાની કરી તથા શરીરને સા ધનુષ્ય પ્રમાણુ કરીને અદૃશ્ય થયા. હિરએ પણ સમુદ્ર સુધીની પૃથ્વી જીતીને ઘણા લાંબા વખત રાજય કર્યુ.. ત્યારથી લઈ પૃથ્વીમાં તેમના નામના વંશ પ્રત્યેૉ.
૮. ચમરેન્દ્રના ઉત્પાત :
૯૨
અસુરકુમારનિકાયના ઇન્દ્ર ચમરેન્દ્રના ઉત્પાત ઉપરના દેવલાકમાં જવું તે. તે પણ આકસ્મિક ( અચાનક ) થયુ' હાવાથી આશ્ચય છે. ભરતક્ષેત્રમાં, ખિલેલ નામના ગામમાં પુરણ નામના ધનિક ગૃહસ્થ રહેતા હતા. તે એક વખત રાત્રે વિચારવા લાગ્યા કે નિશ્ચે પૂર્વભવમાં કરેલ મેાટા તપના પ્રભાવથી આ લક્ષ્મી અને માનપાન મલ્યા છે. તેથી આવતા ભવમાં વિશિષ્ટ ફળ મેળવવું હોય, તા ઘરવાસ છેાડી કંઇક દુષ્કર તપ કરુ’-એમ વિચારી સવારે પોતાના બધાય સ્વજનોને પૂછી, પુત્રને પેાતાનું સ્થાન આપી પ્રાણામ નામના તાપસ વ્રતને સ્વીકાર્યું.
તે દિવસથી જાવજીવ સુધી છઠ્ઠ એટલે એ ઉપવાસરૂપ તપ કરવા માંડયો. પારણાના દિવસે લાકડાના ચાર ખાનાવાળું ભિક્ષા પાત્ર લઇ મધ્યાહ્ન વખતે ભિક્ષા માટે ફરતા હતા. પહેલા ખાનામાં જે ભિક્ષા આવે તે મુસાફરી વગેરેને આપતા, બીજા ખાનામાં આવેલ ભિક્ષા કાગડા વગેરેને, ત્રીજા ખાનામાં આવેલ ભિક્ષા માછલા વગેરે જળચર જીવાને આપી, ચેાથા ખાનામાં આવેલ ભિક્ષા રાગ-દ્વેષ વગર તે ખાતા. એ પ્રમાણે બાર વર્ષ સુધી ખાલતપ કરી અંતિમ સમયે એક મહિનાનું અનશન કરી મરણ પામી ચમરચંચા રાજધાનીમાં ચમરેન્દ્ર તરીકે થયા. અધિજ્ઞાનથી આજુબાજુ જ્ઞાન વડે જોતા ઉપર સાધર્મોવત સમાં સૌધર્માંન્દ્રને જોઇ દેવાને કહેવા લાગ્યા કે, અરે! આ કાણુ દુરાત્મા છે? જે ન ઇચ્છવા યેાગ્ય ( મરણ ) ની ઇચ્છા કરતા મારા માથા ઉપર રહીને આમ મેાજ કરે છે,
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૩૮. દશ અખેરા
૯૩ દેવોએ કહ્યું “પૂર્વભવમાં ઉપાર્જન કરેલ પુણ્ય વડે સર્વાતિશયવાળી સમૃદ્ધિ અને પરાક્રમ યુક્ત સૌધર્મ દેવલોકના અધિપતિ શકેંદ્ર છે.” આ સાંભળી અધિક ગુસ્સે થયેલ પિતાના પરિવારે અટકાવવા છતાં પણ યુદ્ધ કરવાની ઈચ્છાવાળો “આ અવજ્ઞા કરનારને હું શિક્ષા કરું” એમ બોલતો પરિઘ (શસ્ત્ર)ને લઈ ચાલે. તે ખૂબ શક્તિશાળી છે એમ સંભળાય છે. તે તેનાથી હું પરાજિત થાઉં તે કેનું શરણ લઈશ? એમ વિચારતો તે સુસુમાર નગરમાં પ્રતિમા (ધ્યાન)માં રહેલ ભગવાન મહાવીરની પાસે આવી તેમને નમસ્કારપૂર્વક કહ્યું કે, “હે ભગવાન! તમારા પ્રભાવથી શકેદ્રને હું જીતીશ” એમ વિનંતિ કરી. લાખાજના પ્રમાણનું અતિવિકૃત પિતાનું શરીર કરી પરિઘ -શસ્ત્રને ચારે બાજુ ફેરવતે અફળાવત (પછાડતો), ગર્જના કરતે, દેવોને ત્રાસ પમાડતે, અભિમાનમાં અંધ બનેલા સૌધર્મેદ્ર તરફ ઊડ્યો. પછી એક પગ સૌધર્માવલંસક વિમાનની વેદિકા પર અને બીજે પગ સુધર્મા સભામાં મૂકી પરિઘ વડે ઈન્દ્રના ખીલાને ત્રણ વખત તાડના કરી અનેક પ્રકારે શકેંદ્ર પર આક્રોશ કરવા માંડયો.
શકે અવધિજ્ઞાનથી તેને ઓળખીને ગુસ્સાથી જાજવલ્યમાન ઘણા જ ખરતા અગ્નિના તણખાવાળુ વજ તેના તરફ છોડયું. ચમરેંદ્ર પણ પાછળ આવતા વાના તેજને જોવામાં અસમર્થ બનીને શ્રી મહાવીરનું શરણુ લેવાની ઈચ્છાથી શરીરના વિસ્તારને સંકેત એકદમ ઉતાવળથી ભાગ્યો. એકદમ નજીક આવેલા વજને જોઈ “શરણ-શરણ” એમ , બોલતે સૂમરૂપ કરી ભગવાનના બે પગ વચ્ચે પેસી ગયો. તે
શકે વિચાર્યું કે, અરિહંત વગેરેની નિશ્રા વગર અસુરેનું અહીં આવવાનું પિોતાની શક્તિથી સંભવતુ નથી એટલે અવધિજ્ઞાનથી તેની હકીકત જાણી તીર્થકરની આશાતનાના ભયે ત્યાં આવી ભગવાનના પગથી ચાર આંગળ દૂર રહેલ વજને તુરત જ પાછું લઈ લીધું અને ભગવાન સાથે ક્ષમાપના કરી અમરેંદ્રને કહ્યું “તને ભગવાનની કૃપાથી મુક્ત કર્યો છે, હવે તને કઈ ભય નથી” એમ ચમરેંદ્રને આશ્વાસન આપી ફરીવાર ભગવાનને નમી શક પોતાના સ્થાને ગયા.
ચમરેંદ્ર પણ દેવેન્દ્ર ગયા પછી ભગવાનના બે પગ વચ્ચેથી નીકળી પ્રણામ કરી ભગવાનની સ્તુતિ કરી તે આ પ્રમાણે–
“હે શ્રીમાન વીરજિનેન્દ્ર ! તમારું હંમેશા અતુલ કલ્યાણ થાવ. જે કલ્યાણના અદ્વિતીય દિવ્ય મહિમાથી મિશ્રિત તમારી નિશ્રા વડે કંઈક કર્મની બુદ્ધિથી પ્રાણીઓને સામી આવતી અને વિસ્તાર પામતી આપત્તિઓ પણ નાશ પામે છે અને સંપત્તિ વિલાસ કરે છે! આ પ્રમાણે સ્તુતિ કરીને ચમચંચા નગરમાં ગયા.
૯, એકસે આઠનું એક સમયે મોક્ષગમન – એક સમયમાં ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એકસે આઠ સિદ્ધ થયા. આ ભરતક્ષેત્રમાં આ અવસર્પિણી કાળમાં
Page #129
--------------------------------------------------------------------------
________________
પ્રવચન સારોદ્વાર-ભાગ-૨
ભગવાન ઋષભદેવના નિર્વાણુ વખતે એકસેાને આઠ એક સમયમાં ઉત્કૃષ્ટ અવગાહનાવાળા સિદ્ધ થયા એમ સભળાય છે.
સંઘદાસગણુએ વસુદેવ ચારત્રમાં કહ્યું છે કે,
જગદ્ગુરુ ભગવાન ઋષભદેવ એક લાખ પૂર્વ વર્ષમાં એક હજાર વર્ષાં ન્યૂન સમય કેવલીપણે વિચરી અષ્ટાપદ પર્વત પર દશ હજાર સાધુએ સાથે નિર્વાણને પામ્યા. આમાં પરમાત્મા પોતે પોતાના ૯૯ પુત્રો આઠ પૌત્ર સાથે ચૌદભક્ત એટલે છ ઉપવાસપૂર્વક મહા વદ (પેાષ વદ) તેરસના દિવસે અભિજીતનક્ષત્રમાં ચદ્રના યોગ હતા ત્યારે એક જ સમયમાં નિર્વાણ પામ્યા.
બાકીના ૧૦૮ ઓછા એવા દશ હજાર સાધુએ એજ નક્ષત્રમાં સમયાંતરે સિદ્ધ થયા. આ પણ અનંતકાળે થયું હાવાના કારણે આશ્ચર્ય રૂપ છે. આ આશ્ચય ઉત્કૃષ્ટ અવગાહનાવાળાને આશ્રયિ જાણવુ', મધ્યમ અવગાહનાવાળા અનેક એકસે આઠ સિદ્ધ થાય છે, માટે તેમાં આશ્ચર્ય નથી.
૯૪
૧૦ અસ યતીની પૂજા :– અસંયતી એટલે આરંભ પરિગ્રહવાળા અબ્રહ્મચારીઓની જે પૂજા-સત્કાર તે અસ યતીની પૂજા, જૈન શાસનમાં હંમેશા સયમીએ જ પૂજવા યાગ્ય છે. આ અવસર્પિણીકાળમાં આનાથી વિપરીત એટલે અસ યતાની પણ પૂજા વગેરે થઈ તે આશ્ચય.
શ્રી સુવિધિનાથસ્વામિના નિર્વાણુ કાળ પછી કેટલાક સમય ગયા ખાદ હું ડા અવસર્પિણીના દોષના કારણે સાધુઓને! વિચ્છેદ થયા, તેથી ધમાના અજાણુ લેાકેા સ્થવિર (વૃદ્ધ) શ્રાવકોને ધર્મમાર્ગ પૂછવા લાગ્યા તે સ્થવિર શ્રાવકો પેાતાના જ્ઞાનાનુસાર કંઈક ધર્મ કહેતા હતા, તેમને તે લેાકેા શ્રાવકજન યાગ્ય ધન, વજ્ર વગેરે આપવા વડે પૂજા કરવા લાગ્યા.
તેઓ પણ તે પૂજાથી અભિમાની બનીને તે વખતે પેાતાની બુદ્ધિથી શાસ્ત્રામાં જમીન, મકાન, પથારી, સેાનું, રૂપું, લેાખંડ, તલ, કપાસ, ગાય, કન્યા, હાથી, ઘેાડા વગેરેના દાના આલાક-પરલાકમાં મહાફળ આપનારા છે-એમ ગૂંથણી કરી. અને મહાઆસક્તિના કારણે “ અમે જ દાનને ઉચિત સુપાત્ર છીએ બાકીના બીજા બધા અપાત્ર છે.” એ પ્રમાણે ઉપદેશ કરવા વડે બધા લેાકેાને ઠગતા હોવા છતાં પણ તેવા પ્રકારના ગુરુના અભાવથી લાકોનાં ગુરુ બની ગયા.
આ પ્રમાણે આ ક્ષેત્રમાં સમસ્ત તીના ઉચ્છેદ થવાથી શ્રી શીતલનાથસ્વામીના તીથ સુધી અસંયમી એવા તે બ્રાહ્મણેાની વિસ્તૃત પૂજા થઈ.
આ દશે આશ્ચર્ય અન"તકાળ પછી આ અવસર્પિણીમાં થયા. ઉપલક્ષણથી આ દશ આશ્ચર્ય છે. એ સિવાય બીજા પણ જે અન'તકાળે થનારા હાય, તે તે પણ આશ્ચય રૂપે જાણવા. ૫ ચવસ્તુમાં આવતી ચારૂં...' ગાથા દ્વારા જણાવી છે. (૮૮૫–૮૮૬)
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૩૮. દશ અછે
૯૫
सिरिरिसहसीयलेसु एकक्के मल्लि नेमिनाहे य । वीरजिणिदे पंच उ एगं सम्वेसु पाएणं ॥८८७।।।
શ્રી ઋષભદેવ, શીતલનાથ, મલ્લિનાથ અને તેમનાથના તીર્થમાં એક–એક આશ્ચર્ય થયું. મહાવીર સ્વામીના તીર્થમાં પાંચ આશ્ચર્યો અને એક આશ્ચર્ય પ્રાયઃ બધાના તીર્થમાં થયું.
હવે ક્યા તીર્થ કરના વખતમાં કેટલા આશ્ચર્યો થયા તે કહે છે
શ્રી ઋષભદેવ અને શીતલનાથના તીર્થમાં એક-એક આશ્ચર્ય થયા. એક સે આઠનું એક સમયમાં મોક્ષગમન ઋષભદેવના તીર્થમાં અને હરિવંશની ઉત્પત્તિ શીતલનાથના તીર્થમાં થઈ હતી.
મલ્લિનાથ અને નેમનાથના તીર્થમાં પણ એક-એક આશ્ચર્ય. આ પ્રમાણે થયા. સ્ત્રીતીર્થ મલ્લિનાથથી પ્રવર્યું અને કૃષ્ણનું અપરકંકાગમન નેમનાથના તીર્થમાં થયું.
વીર જિનેન્દ્રના તીર્થમાં ૧. ગર્ભાપહરણ, ૨. ઉપસર્ગ ૩. ચમરેન્દ્રોત્પાત (૪) અભાવિત પર્ષદા, (૫) ચંદ્ર સૂર્યાવતરણ-આ પાંચ આશ્ચર્ય કમસર થયા.
અસંય તેની પૂજારૂપ એક આશ્ચર્ય પ્રાયઃ કરી બધાય તીર્થકરોના સમયમાં થયું.
આ જ વાતને સ્પષ્ટ રૂપે કહે છે. (૮૮૭) रिसहे अट्ठऽहियसयं सिद्ध सीयलजिमि हरिवंसो । नेमिजिणेऽवरकंकागमणं कण्हस्स संपन्नं ॥८८८॥ इत्थीतित्थं मल्ली पूया अस्संजयाण नवमजिणे । अवसेसा अच्छेरा वीरजिर्णिदस्स तित्थंमि ॥८८९।।
ઋષભદેવના તીર્થમાં એક સે આઠનું મોક્ષગમન શીતલનાથના તીર્થમાં હરિવંશની ઉત્પત્તિ નેમનાથના તીર્થમાં કૃષ્ણનું અપરકંકાગમન મલ્લિનાથના તીર્થમાં સ્ત્રી તીર્થકર. નવમા સુવિધિનાથના તીર્થમાં અસંતોની પૂજા. બાકીના આશ્ચર્યો વીર જિનેન્દ્રના તીર્થમાં થયા.
અહિં ગાથામાં જે “પૂયા બાઁનયાળ નવમળેિ” કહ્યું છે તે સર્વથા તીર્થો છેદ થવાને કારણે અસંયતીની પૂજાની શરૂઆતને આશ્રયિને જાણવું. સુવિધિનાથથી લઈ શાંતિનાથ ભગવાન સુધી આઠ તીર્થકરોના સાત આંતરામાં તીર્થોરછેદ થવાના કારણે અસંય તેની પૂજા થઈ હતી. જે ઋષભદેવ વગેરેના સમયે મરીચિ, કપિલ વગેરે અસંયતિની પૂજા સંભળાય છે તે તીર્થની વિદ્યમાનતા હતી ને થઈ હતી. આથી જ આગળની ગાથામાં gi , પાનું કહ્યું છે. (૮૮૮–૮૮૯)
Page #131
--------------------------------------------------------------------------
________________
પ્રવચનસારાદ્ધાર ભાગ–૨
૧૩૯. ચાર પ્રકારની ભાષા
पदमा भासा सच्चा १ वीया उ मुसा विवज्जिया तासि २ । सच्चा मुसा ३ असच्चा मुसा ४ पुणो तह चउत्थीति ॥८९०॥
૧. પહેલી સત્યભાષા, ૨. બીજી તેનાથી વિપરીત પૃષાભાષા, ૩. સત્યામૃષા, ૪. અસત્યામૃષા એમ ચારભાષા છે.
એાલાય તે ભાષા. તે ભાષા ચાર પ્રકારે છે.
૧. સત્યભાષા. સત્ એટલે મૂળ ઉત્તર ગુણા જ જગતમાં મુક્તિપદ અપાવવા વડે પરમ શાભારૂપ હાવાથી ત્રૂપ છે.
અથવા સત્ એટલે ભગવાને ઉપદેશ કરેલા વિદ્યમાન જીવ વગેરે પદાર્થો એ સત્ય છે. જયારે બીજા વડે કલ્પનારૂપે રચાયેલ સત્ રૂપ વાસ્તવિકપણે અસરૂપ છે. પદાર્થ સત્ હિત કરનાર તે સત્યભાષા.
સત્ય ભાષાથી વિપરીત સ્વરૂપવાળી જે ભાષા તે મૃષાભાષા છે.
૩. સત્ય અને અસત્ય એમ ખ'ને સ્વભાવવાળી જે ભાષા તે સત્યામૃષા. ૪. સત્યમૃષા : ભાષામાં ન હોય એટલે ત્રણે ભાષાના લક્ષણ જે ભાષામાં ન ઘટતા હાય, આમત્રણ, આજ્ઞાપન વગેરે વિષયવાળી અસત્યા અમૃષારૂપ ચેાથી ભાષા છે. (૮૯૦) હવે એ ભાષાઓના ઉત્તર ભેદો કહે છે.
जणवय १ संमय २ ठवणा ३ नामे ४ रूवे ५ पच्चसच्चे य ६ । ववहार ७ भाव ८ जोगे ९ दसमे ओवम्मसच्चे य १० ॥ ८९१ ॥
જનપદ, સમ્મત, સ્થાપના, નામ, રૂપ, પ્રતીત્ય વ્યવહારભાવ, ચાગ અને ઉપાય-આ દશ પ્રકારે સત્યાભાષા છે.
જનપદ સત્યા વગેરે દેશ પ્રકારે સત્યભાષા છે.
૧. જનપદ એટલે જે દેશામાં જે શબ્દ જે અમાં રૂઢ હાય, તે શબ્દને ખીજા દેશામાં તે અંરૂપે પ્રયાગ કરાય, તે તે સત્ય જનપદ સત્યા કહેવાય.
જેમ કાંકણુ વિગેરે. દેશેામાં પાણીને ચિનીર–ઉઠ વગેરે રૂપે કહેવાય છે. આ ભાષાની સત્યતા, અદૃષ્ટ વિવક્ષાને હેતુ હોવાથી તથા ભિન્ન ભિન્ન દેશેામાં ઈષ્ટ પદાર્થના
૧. ગાથામાં વિવજ્જિયા ૫૬ છે. તેને સંસ્કૃત છાયારૂપ અર્થ વિવર્જીત એવા થાય છે. એ પ્રમાણે પદના અકરીએ તા તૈત્તિ એટલે ‘તે સત્યભાષાથી વિવત ભાષા ખીજી તૃષા છે. એમ અ શઈ શકે છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૩૯. ચાર પ્રકારની ભાષા (સત્ય ભાષા) સ્વીકારનું કારણરૂપ અને વ્યવહારમાં પ્રવૃત્તિ થતી હોવાથી છે. આ પ્રમાણે આગળના ભેદમાં પણ વિચારણા કરી લેવી.
૨. સમતસત્યાઃ સકળલેકની સંમતિપૂર્વક જે સત્યારૂપે પ્રસિદ્ધ થયું હોય તે સમ્મત સત્ય. જેમ કાદવમાં કુમુદ,કુવલય, ઉત્પલ, તામરસ વગેરે એક સરખા ઉત્પન્ન થવા છતાં પણ ગોવાળ વગેરે સામાન્ય લેકમાં અરવિંદ જ કમળરૂપે પ્રસિદ્ધ છે, બીજા નહીં. આ પ્રમાણે અરવિંદમાં જ કમળરૂપ સંમતિ હોવાથી તે સંમતસત્ય કહેવાય. કુવલય વગેરેમાં અસંમત હોવાથી તેમાં કમળ શબ્દ અસત્યરૂપ કહેવાય.
૩. સ્થાપના સત્યા :- જે તેવા પ્રકારના આંકડાની રચના કે મુદ્રાની રચનાને આશ્રયિને જે પ્રયોગ કરાય તે સ્થાપના સત્ય. જેમ એકડા આગળ બે મીંડા કરવાથી સે કહેવાય. અને એકડા આગળ ત્રણ મીંડા કરવાથી હજાર થાય. તથા માટી વગેરે પર તેવા પ્રકારની મુદ્રાઓના ન્યાસને જોઈને આ માસ છે, આ કાર્ષા પણ છે—એમ નાણારૂપે વ્યવહાર થાય છે.
લેપ્યાદિકમ એટલે રંગ વગેરેથી મૂર્તિનું આલેખન કરવું તે અરિહંત આદિના વિકલ્પથી સ્થપાય તે સ્થાપના. તેના વિષયમાં સત્ય તે સ્થાપનાસત્ય.
પ્રતિમા જિન ન હોવા છતાં તથા ગુરુની પ્રતિમા આચાર્ય ન હોવા છતાં સ્થાપનાની અપેક્ષાએ સ્થાપના સત્ય કહેવાય.
૪. નામસત્યા - જે નામથી સત્ય તેનામસત્ય. જેમ કુલને વધારનાર ન હોવા છતાં કુલવર્ધન નામ લેવાથી કુલવર્ધન કહેવાય. તેમ ધનને વધારનાર ન હોવા છતાં ધનવર્ધન નામથી કહેવાય. યક્ષ ન હોવા છતાં નામથી યક્ષ કહેવાય.
૫. રૂપસત્યા:- રૂપની અપેક્ષાએ જે સત્ય તે રૂપસત્ય. જેમ દંભથી કે માયાથી દીક્ષિત થયે હોવા છતાં પણ તે દીક્ષિત સાધુ રૂપે કહેવાય.
૬. પ્રતિત્ય સત્ય - પ્રતિત્ય એટલે અમુક વસ્તુ આશ્રયિને જે સત્ય તે પ્રતિત્ય સત્ય. જેમકે અનામિકા આંગળી ટચલી આંગળીને આશ્રયી મોટી છે પણ મધ્યમાં આંગળીને આશ્રયિને નાની છે.
એમ ન કહેવું કે એક જ વસ્તુમાં તાવિક નાના-મોટાપણું પરસ્પર વિરોધ હોવાથી શી રીતે સંભવે, કારણ કે જે નાના મોટાપણું એક જ વસ્તુમાં કહેવાય છે તે જુદા જુદા નિમિત્તોને આશ્રયિને કહેવાય છે. તેથી પરસ્પર વિરોધ રહેતું નથી પણ ફક્ત એકજ ટચલી કે મધ્યમા આંગળી આશ્રયિને જે સ્વત્વ (નાનાપણું) કે મેટાપણું જણાવાય તે વિરોધ આવે. કારણ કે એક નિમિત્ત વડે પરસ્પર બે વિરુદ્ધ કાર્ય થવાને અસંભવ છે.
૧૩
Page #133
--------------------------------------------------------------------------
________________
પ્રવચન સારોદ્ધાર-ભાગ-૨
જ્યારે એક આંગળી આશ્રયિ નાનાપણું અને બીજી આંગળી આશ્રયિ મોટાપણું એ સત્ અસની જેમ ભિન્ન નિમિત્તક હોવાથી પરસ્પર વિરોધ થતું નથી.
પ્રશ્ન - હવે જે હ્રસ્વ-દીર્ઘત્વ તાવિક હોય, તે તે ઋજુત્વ એટલે સરખાપણું અને વકત્વ એટલે વાંકાપણાની જેમ પર નિરપેક્ષ કેમ જણાતા નથી? માટે જ પરોપાધિક એટલે પર આશ્રયિને હાવાથી નાના મોટાપણું કાલ્પનિક છે.
ઉત્તર :- આ વાત બરાબર નથી. કેમકે પદાર્થોના ધર્મો બે પ્રકારે છે. ૧. સહકારી બેંગ્યરૂપ એટલે સહકારી કારણ મળવાથી પ્રગટ થનાર અને
૨. ઈતર એટલે અસહકારી બેંગ્યરૂપ એટલે સહકારી કારણની અપેક્ષા વગર સ્વયં જ પ્રગટ થનારા. તેમાં જે પાણીના સંસર્ગથી પૃથ્વીની ગંધ પ્રગટ થાય છે, તે સહકારી બેંગ્યરૂપ છે. અને એમને એમ સહજભાવે જે કપૂર વગેરેની ગંધ જણાય તે અસહકારી બેંગ્યરૂપ છે. એમ હૃસ્વત્વ કે દીર્ઘવ પણ સહકારી બેંગ્યરૂપે છે. તેથી તેઓ તે તે સહકારી કારણે મેળવીને પ્રગટ થાય છે. માટે દોષ નથી.
૭. વ્યવહાર સત્યા - લેકવ્યવહાર આશ્રયિને જે સત્ય તે વ્યવહાર સત્ય. જેમ પર્વત બળે છે. વાસણ ઝરે છે. પેટ વગરની કન્યા, રેમરાજી વગરનો બકરો, આમાં પર્વત પરનું ઘાસ બળતું હોવા છતાં ઘાસ પર્વતની સાથે એકી ભાવની વિરક્ષા કરીને લેક પર્વત બળે છે–એમ કહે છે.
વાસણમાં પાણી ગળતું હોવા છતાં પણ પાણી અને વાસણની અભિન્ન વિવક્ષાના કારણે વાસણ ગળે છે એમ કહેવાય.
સંગના બીજ દ્વારા જે પેટ થવું જોઈએ તે ન થતું હોવાથી અનુદરા એટલે પેટ વગરની કન્યા કહેવાય. | લવન એટલે કાપવા ગ્ય રેમ એટલે ઉનનો અભાવ હોવાથી અહેમિકા બકરી કહેવાય. તેવા પ્રકારના લેકવ્યવહારની અપેક્ષાએ સાધુઓ પણ આ પ્રમાણે બેલે તે તે વ્યવહાર સત્યભાષા છે.
૮, ભાવસત્યા - ભાવ એટલે વર્ણ વગેરે સ્વરૂપે સત્ય તે ભાવસ. તે શી રીતે છે? જે વર્ણ વગેરે ભાવ જેમાં વધારે પ્રમાણમાં હોય તેને મુખ્ય રૂપે કરી બેલાય તે ભાવસત્ય. જેમ બગલામાં પાંચે રંગ હોવા છતાં પણ સફેદ રંગની અધિકતાના કારણે બગલે સફેદ છે એમ કહેવાય છે.
૯. ગસત્યા – યોગ એટલે સંબંધ. તે સંબંધ વિશેષના કારણે જેને બોલાવાય તે ગસત્ય. જેમ કે ઈ માણસ પાસે છત્ર હોય અને તેના કારણથી દુનિયામાં છત્રી (છત્રવાળા) રૂપે પ્રસિદ્ધ થયો હોય, પાછળથી છત્ર ન હોય તે પણ છત્રના ગો સંભવ હોવાથી છત્રીરૂપે જ બોલાવાય છે. એ પ્રમાણે દંડ હોવાના કારણે ઠંડીરૂપે કહેવાય છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
૯૯
૧૩૯, ચાર પ્રકારની ભાષા (અસત્યભાષા)
૧૦. ઔપચ્ચસત્યા - ઉપમા એ જ ઔપચ્યું. તે ઉપમા વડે જ સત્ય તે ઔપસત્ય. જેમ તળાવ સમુદ્ર જેવું છે. (૮૯૧)
બીજી મૃષાભાષાના ભેદ કહે છે. कोहे १ माणे २ माया ३ लोभे ४ पेज्जे ५ तहेव दोसे ६ य । हास ७ भए ८ अक्खाइय ९ उवघाए १० निस्सिया दसहा ॥८९२।।
૧. ક્રોધ, ૨, માન, ૩, માયા, ૪, લાભ, ૫, પ્રેમ, ૬, ષ, ૭, હાસ્ય, ૮. ભય, ૯. આખ્યાયિકા, ૧૦. ઉપઘાત-આ દશ પ્રકારે અસત્ય છે.
અસત્યભાષા કોધ વગેરે દ્વારા નીકળવાથી દશ પ્રકારે છે.
૧. ક્રોધઅસત્યા - ક્રોધથી અભિભૂત વિસંવાદિત બુદ્ધિવાળે થઈ બીજાને વિશ્વાસ પમાડતે જે સાચું–જહું જે કંઈ બેલે, તે બધુંયે અસત્ય છે. કારણ કે તેને આશય અતિ દુષ્ટ છે. તે જે કંઈ ઘુણાક્ષર એટલે અણ ઉપગથી જે કંઈ બેલે, તે અથવા શઠબુદ્ધિ એટલે ઠગવાની બુદ્ધિથી જે કંઈ સાચું બોલાય તે પણ આશય દોષના કારણે અસત્ય છે. જેમકે પિતા ગુસ્સે થઈને પુત્રને કહે કે “તું મારો પુત્ર નથી.” “નેકર ન હોય તેને નેકર કહીને બોલાવે.”
ર. માનઅસત્યા - માન એટલે અભિમાનથી જે કંઈ બેલાય તે માનઅસત્યા. જેમ પૂર્વમાં પિતે ન અનુભવેલા ઐશ્વર્ય એટલે વૈભવને પણ પોતે પોતાની મોટાઈ બતાવવા માટે આ વૈભવ પતે ભેગવેલ છે એમ કહે તે માનઅસત્યા.
૩. માયાઅસત્યા - માયાથી જે બેલાયેલ તે માયાઅસત્યા. જે બીજાને ઠગવાની બુદ્ધિથી સાચું-જુદું જે કંઈ બેલાય તે માયાઅસત્યા.
૪. લેભ અસત્યા - લેભથી જે બોલાય તે લેભઅસત્યા. વેપારી વગેરે જે કંઈ આમ નથી ખરીદ્ય, આમ ખરી છે વગેરે બોલે તે લોભઅસત્યા.
૫. પ્રેમઅસત્યા :- જેમ અતિ પ્રેમના કારણે પ્રેમિકાને કહે કે “હું તારે દાસ છું' તે પ્રેમથી બોલાયેલ અસત્યા છે.
૬. દ્વેષઅસત્યા - શ્રેષથી બેલાયેલ અસત્યા. જેમ ઈર્ષ્યા વગેરેના કારણે ગુણવાનને પણ આ નિર્ગુણ છે” એમ કહે તે દ્વેષ અસત્યા.
૭. હાસ્યઅસત્યા:- હાસ્યથી જે અસત્ય બેલાય તે હાસ્ય અસત્યા. જેમ કાંદપિંક એટલે મશ્કરે માણસ કેઈની કંઈક વસ્તુ લીધી હેય છતાં પૂછે તે મશ્કરીથી કહે કે, મેં જોઈ નથી તે હાસ્યઅસત્યા.
૮. ભયઅસત્યા - ચાર વગેરેના ભયથી જે જૂઠું બોલાય તે ભયઅસત્યા.
૯. આખ્યાયિકાઅસત્યા – આખ્યાયિકા એટલે કથા વગેરેમાં રસ જમાવવા માટે અસંભવિત વાત કહેવી તે આખ્યાયિકાઅસત્યા.
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૦૦
'
પ્રવચન સારોદ્ધાર-ભાગ-૨ ૧૦. ઉપઘાતઅસત્યા - ઉપઘાત એટલે આક્ષેપ આળરૂપ જે બેલાય તે, જેમકે “તું એર છે વગેરે તે ઉપઘાતઅસત્યા. (૮૯૨).
હવે ત્રીજી મિશ્રભાષાના ભેદ કહે છે. उप्पन्न १ विगय २ मीसग ३ जीव ४ अजीवे ५ य जीवअज्जीवे ६ । તદ્દ મીસા તા ૭ વરિત્ત ૮ દ્રા ૧ અદ્ધા ૨૦ ૮ રૂા.
૧. ઉત્પન્ન, ર, વિગત, ૩. મિશ્ર, ૪, જીવ, ૫. અજીવ, ૬. જીવાજીવ, ૭. અણુત, ૮. પરિત્ત એટલે પ્રત્યેક, ૯. અદ્દા એટલે કાળ, ૧૦. અદ્દાદએમ મિશ્રભાષાના દશ ભેદે છે.
ઉત્પન્ન મિશ્ર વગેરેના ભેદે મિશ્રભાષા દશ પ્રકારે છે.
૧. ઉન્નમિશ્રા - સંખ્યા પૂરવા માટે ન ઉત્પન્ન થયેલાની સાથે મિશ્રિત કરી જે બેલાય તે ઉત્પન્ન મિશ્રિત કહેવાય. એ પ્રમાણે બીજા ભેદોમાં પણ યથાયેગ્ય વિચારણા કરવી. જેમકે કેઈકે ગામ-નગરમાં ઓછા વધતા બાળકને જન્મ થયે હેય, છતાં “આજ દશ બાળકે જમ્યા છે.” વગેરે બોલે તે વ્યવહારથી સત્ય અને જૂઠરૂપે મિશ્રિત છે.
આવતી કાલે તને સે રૂપિયા આપીશ” એમ કહી પચાસ રૂપિયા આપવાથી લેકમાં જૂઠાણું ન દેખાવાથી અને બાકીનાં ન આપવાથી જૂઠપણાને વ્યવહાર થત હવાથી મિશ્ર છે.
૨. વિગત મિશ્રા - ઉપર પ્રમાણે મરણના વિષયમાં ઉત્પન્ન મિશ્રની જેમ જાણવું. જેમ “આ ગામમાં આજે દશ ડેસા મરી ગયા છે. તે વિગત મિશ્ર.
૩. ઉપદ્મવિગત મિશ્રમિશ્રિતા :- જન્મ – મરણના વિષયમાં નકકી કરેલ સંખ્યા કહેવાથી, તેથી તેમાં વિસંવાદીપણું થવાથી મિશ્ર મિશ્રિત એટલે ઉત્પનવિગતમિશ્ર ભાષા થાય છે. જેમકે “આજે દશ છોકરા (બાળકે) જમ્યા અને દશ વૃદ્ધો મરી ગયાં.
૪, જીવમિશ્રા - ઘણું જીવતા અને છેડા મરેલા શંખ-છીપલા વગેરેનો એક જગ્યાએ ઢગલો જોઈ કેઈ એમ બોલે “આ જીવોને મેટો ઢગલો છે. ત્યારે તે ભાષા જીવમિશ્ર કહેવાય. આનું મિશ્રપણું આ પ્રમાણે છે. જીવતા જી વિષે સત્યપણું અને મરેલા વિષયક અસત્યપણું એમ મિશ્રપણું જાણવું.
૫. અજીવમિશ્રા :- જ્યારે ઘણા મરેલા અને થોડા જીવતા જીવાળા શંખલા વગેરેને એક જગ્યાએ ઢગલો જોઈને કહે કે “આ મડદાને માટે ઢગલે છે. ત્યારે તે ભાષા અજીવમિશ્ર કહેવાય. આમાં પણ સત્યાસત્યની મિત્રતા મરેલામાં સાચારૂપે અને જીવતામાં જૂઠારૂપે જાણવી.
૬. જીવાજીવમિશ્ર મિશ્રિતા :- તે શંખલા વગેરેના ઢગલામાં આટલા
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૩૯ચાર પ્રકારની ભાષા (મિશ્રભાષા)
૧૦૧ જીવતા છે અને આટલા મરેલા છે. આવો નિર્ણય કરતા તેમાં વિસંવાદિતા થવાથી જીવાજીવમિશ્રિતા રૂપ મિશ્રભાષા છે.
૭. અનંતમિશ્રા - જેમ મુળા વગેરે અનંતકાયમાં તેના જ ચારે બાજુથી પીળા પડી ગયેલા પાંદડા વગેરે તથા બીજી કેઈક પ્રત્યેક વનસ્પતિ સાથે હોય તે જોઈને આ બધો અનંતકાયનો ઢગલો છે. એમ બોલે તે અનંતકાય મિશ્રભાષા કહેવાય.
૮. પ્રત્યેકમિશ્રા – પ્રત્યેક વનસ્પતિ સાથે અનંતકાય રહેલ હોય એવા ઢગલાને જોઈ આ બધી પ્રત્યેક વનસ્પતિ છે. એમ બોલવાથી પ્રત્યેક મિશ્રભાષા થાય છે.
૯ અદ્ધામિશ્રા :- અદ્ધા એટલે કાળ. અહીં રાત્રિ અથવા દિવસ રૂપ જાણો તે રાત્રિ દિવસ રૂ૫ મિશ્રિત જે કાળ તે અદ્ધા મિશ્રકાળ. જેમકે કેઈક કેઈને ઉતાવળ કરાવવા માટે દિવસ હોવા છતાં એમ કહે કે “ઊઠ, ઊઠ, રાત થઈ ગઈ છે.” અથવા રાત્રિ હોવા છતાં પણ કહે કે 'ઊઠ ઊઠ, દિવસ ઊગી ગયે છે.”
૧૦. અદાદાકાળમિશ્રા - દિવસ અથવા રાત્રિને એક ભાગ કે અંશ તે અદ્ધાદ્ધા કહેવાય. તેનાથી જે મિશ્ર તે અદ્ધાદ્વામિશ્રિતભાષા. જેમ પહેલે પ્રહર ચાલતા હોય છતાં કેઈકને ક્યારેક ઉતાવળ કરાવવા એમ કહે કે ચાલ ચાલ મધ્યાહ્ન (બપોર) થઈ ગયે. (૮૯૩)
હવે ચોથી અસત્યામૃષા ભાષાના ભેદ કહે છે. आमंतणि १ आणमणी २ जायणि ३ तह पुच्छणी य ४ पन्नवणी ५ । पञ्चक्खाणी भासा ६ भासा इच्छाणुलोमा य'७ ॥८९४॥ अणभिग्गहिया भासा ८ भासा य अभिग्गहंमि ९ बोद्धव्वा । संसयकरणी १० भासा वोयड ११ अव्वोयडा १२ चेव ॥८९५॥
આમંત્રણ, આજ્ઞાપની, યાચનિકા, પૃચ્છનીયા, પ્રજ્ઞાપનીયા પ્રત્યાખ્યાની, ઈચ્છાનુલોમા, અનભિગૃહિતા, અભિગૃહિતા, સંશયકરણી, વ્યાકૃતા (પ્રગટ)અને અવ્યાકૃતા (અપ્રગટ).એમ બાર પ્રકારની અસત્યા મૃષા ભાષા છે.
અસત્યમૃષાભાષા આમંત્રણ વગેરે ભેદે બાર પ્રકારે છે.
૧. આમંત્રણ – “હે દેવદત્ત!” વગેરે. આ ભાષા આગળ કહેલ ત્રણ સત્ય વગેરે ભાષાના લક્ષણોથી રહિત હોવાથી સત્યરૂપે નથી, અસત્યરૂપે નથી, તેમજ સત્યાસત્યરૂપે પણ નથી પણ ફક્ત વ્યવહારમાત્રની પ્રવૃતિના કારણરૂપ અસત્યામૃષારૂપ ભાષા છે. આ પ્રમાણે આગળના દરેક બધાયે ભેદમાં વિચારણા કરવી.
૨. આજ્ઞાપની - બીજાને કાર્યમાં જોડવું જેમકે “તમે આ કામ કરો. ૩. યાચની - કેઈની પાસે વસ્તુ વિશેષ માંગવી. જેમકે “આ મને આપો”
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૦૨
પ્રવચન સારોદ્ધાર-ભાગ-૨
૪. પૃચ્છની – નહીં જાણેલા સંદેહવાળી કેકે પદાર્થને જાણવા માટે તેના જાણકારની પાસે પૂછવું કે આ શી રીતે છે? વગેરે.
૫. પ્રજ્ઞાપની – શિષ્યને ઉપદેશ આપ જેમકે હિંસાથી અટકવાથી છો ભવાંતરમાં દીર્ધાયુષી થાય છે. વગેરે
૬. પ્રત્યાખ્યાની :- માંગનારને નિષેધ (નકારાત્મક) વચન કહેવા તે.
૭. ઈચ્છાનુલોમા :- (અનુમતિ ) જેમ કેઈક કંઈક કામ શરૂ કરતા કેઈકને પૂછે તો તે તેને કહે કે “તમે આ કામ કરે છે તે મને પણ ઈચ્છિત છે માટે કરે.
૮. અનભિગ્રહિતા – જેમાં વાતને (પદાર્થને) વિષય નક્કી ન હોય તે. જેમકે કાંઈક ઘણું કાર્યો આવી પડ્યા હોય અને કેઈને પૂછે કે “હવે હું શું કરું ?” ત્યારે તે કહે કે “જે ઠીક લાગે તે કરો.”
૯. અભિગૃહિતા – જેમાં પદાર્થની વાતનો વિષય નકકી હેય તે, જેમકે હમણું તમારે આ કામ કરવું, આ નહીં” અથવા જેમાં કોઈ પદાર્થની ધારણા વગર જે ડીલ્ય વગેરે બોલાય તે અનભિગૃહિતા. જેમાં કે પદાર્થને અનુલક્ષીને જે ઘટ વગેરે બેલાય તે અભિગૃહિતા.
૧૦. સંશયકરણ – અનેક અર્થવાળા શબ્દને પ્રવેગ કરી પરસ્પર શંકા ઊભી કરવી તે. જેમકે “સૈધવ લાવ” સૈધવ શબ્દથી મીઠું (ખા), વસ્ત્ર, પુરુષ, ઘડે થાય છે. આમાંથી શું લાવવું, તે ખબર ન પડે અને શંકા રહે.
૧૧વ્યાકૃતા - સ્પષ્ટ પ્રગટ અર્થવાળી ભાષા.
૧૨. અવ્યાકૃતા – અપ્રગટ અતિ ગંભીર શબ્દાર્થવાળી અથવા અવ્યક્ત અક્ષરવાળી ભાષા અવિભાવિત અર્થવાળી હોવાથી તે અવ્યાકૃત ભાષા કહેવાય. (૮૯૪-૮૫)
૧૪૦ સેલ પ્રકારના વચન कालतियं ३ वयणतिय ६ लिंगतियं नव तह परोक्ख १० पच्चक्खं ११ । उवणयऽवणयचउकं १५ अज्झत्थं चेव १६ सोलसमं ॥८९६॥
કાળત્રિક, વચનત્રિક, લિગત્રિક, પરોક્ષવચન, પ્રત્યક્ષવચન, ઉપનયઅપનય ચતુષ્ક અને અધ્યાત્મ. એમળ પ્રકારનાં વચન છે.
કાળત્રિક તથા વચનત્રિક તથા લિંગત્રિક, પક્ષ, તથા પ્રત્યક્ષ તથા ઉપનય-અપનય, ચતુષ્ક તથા સોળમું અધ્યાત્મવચન છે. આ ગાથાના પદનો અર્થ છે.
૧-૩ કાળત્રિક - તેમાં કર્યું, કરે છે, કરશે”. આ ભૂતકાળ વગેરે ત્રણ કાળ જણાવનાર વચન એ કાળત્રિક વચન છે.
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૪૧. પાંચ પ્રકારના મહિના
૧૦૩ ૪-૬ વચનત્રિક – “એક, બે, અને બહુ એ એકવચન વગેરે જણાવનાર જે શબ્દસમૂહ તે વચનત્રિક છે.
૭-૯ લિંગત્રિક :- “આ સ્ત્રી છે. આ પુરુષ છે. આ કુળ છે. આ ત્રણ લિંગપ્રધાન વચને લિંગત્રિક છે.
૧૦ પરોક્ષવચન – “તે એ પરોક્ષ નિર્દેશક વચન છે. ૧૧. પ્રત્યક્ષવચન - ‘આ’ એ પ્રત્યક્ષ નિર્દેશક વચન પ્રત્યક્ષ વચન છે. ઉપનય ગુણક્તિ સ્તુતિ અપનય દોષ કથન-નિન્દા વચન ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે. ૧૨. ઉપનય અપનય વચન - આ સ્ત્રી રૂપવાન છે. પણ દુરાચારી છે. ૧૩. ઉપનય ઉપનય વચન :- આ સ્ત્રી રૂપવાન અને સદાચારી (શીલવતી) છે. ૧૪. અપનય ઉપનય વચન - આ સ્ત્રી કદરૂપી છે. પણ શીલવતી છે. ૧૫. ઉપનય અપનય વચન :- આ શ્રી કદરૂપી અને દુરાચારી છે.
૧૬ અધ્યાત્મવચન :- બીજાને ઠગવાની બુદ્ધિથી મનમાં બીજું રાખી વચન વડે બીજું કહેવાની ઈચ્છાવાળો અચાનક જેમ મનમાં હોય તે જ બેલી જાય તે અધ્યાત્મ વચન (૮૯૬)
૧૪૧ પાંચ પ્રકારના મહિના मासा य पंच सुत्ते नक्खत्तो १ चंदिओ २ य. रिउमासो ३ । आइच्चोऽविय इयरो ४ ऽभिवढिओ तह य पंचमओ ५ ॥८९७।।
(૧) સૂત્રમાં નક્ષત્રમાસ, (૨) ચન્દ્રમાસ (૩) તુમાસ, (૪) સૂર્યાસ, (૫) અભિવર્ધિત માસ. એમ પાંચ પ્રકારના મહિના કહ્યા છે.
નક્ષત્ર વગેરે પાંચ મહિનાઓ પરમેશ્વર એટલે અરિહંતના સિદ્ધાંતમાં કહ્યા છે.
૧. નક્ષત્રમાસઃ- નક્ષત્ર વડે સંબંધિત થતે જે મહિને તે નક્ષત્રમાસ, તે ચંદ્રમા પરિભ્રમણ કરતા જેટલા વખતમાં અભિજિત નક્ષત્રથી લઈ ઉતરાષાઢા નક્ષત્ર સુધીમાં પરિભઋણ પૂર્ણ કરે તેટલા વખતને નક્ષત્રમાસ કહેવાય. અથવા ચંદ્રને આખું નક્ષત્રમંડળ ફરતા જે (કાળ) થાય તે ઉપચારથી મહિને પણ નક્ષત્રમાસ કહેવાય.
ર. ચંદ્રમાસ - ચંદ્રમા સંબંધી માસ તે ચંદ્રમાસ. યુગની આદિમાં શ્રાવણ (અષાઢ) વદ એકમના દિવસથી લઈ પૂનમ સુધી જે કાળ (પ્રમાણ) તે ચાંદ્રમાસ.
વદ એકમથી પૂનમ સુધીને મહિને ચંદ્રમાસ. અથવા ચંદ્ર ભ્રમણથી બનેલ જે માસ તે ઉપચારથી ચાંદ્રમાસ છે.
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૦૪
પ્રવચન સારોદ્ધાર-ભાગ-૨
૩. રતુમાસ – લેકરૂઢીથી ઋતુ સાઠ (૬૦) રાત્રિ દિવસ પ્રમાણુ બે માસની છે. તે ઋતુના અર્ધભાગ પ્રમાણ જે ભાગ તે માસ કહેવાય છે. અવયવમાં સમુદાયને ઉપચાર થવાથી અડધા ભાગને માસ કહેવાય છે. તે તુમાસ અર્થથી સંપૂર્ણ ત્રીસરાત્રી દિવસ પ્રમાણે છે.
આ ઋતુમાસનો કર્મમાસ સાવનમાસ રૂપે પણ વ્યવહાર થાય છે.
૪, આદિત્યમાસ – સૂર્યને જે માસ તે આદિત્યમાસ. તે એક દક્ષિણાયન કે ઉત્તરાયણના છઠ્ઠા ભાગ પ્રમાણ સૂર્યમાસ છે અથવા સૂર્યના પરિભ્રમણ દ્વારા જે માસ બને તે ઉપચારથી સૂર્યમાસ કહેવાય.
પ. અભિવધિત માસઃ- અભિવર્ધિત એટલે મુખ્યતાએ તેર ચંદ્રમાસ પ્રમાણ વર્ષ હોય છે. જે બાર ચાંદ્ર માસ પ્રમાણ વષ હોવા છતાં એક મહિને વધુ હોવાથી અભિવતિ માસ કહેવાય છે. અવયવમાં સમુદાયને ઉપચાર થવાથી અભિવર્ધિત તરીકે ગણાય છે. આ પ્રમાણે નક્ષત્ર વગેરે પાંચ મહિના નામથી કહ્યા. (૮૯૭)
હવે આ મહિનાઓનું દિન પ્રમાણ કહે છે. अहरत्त सत्तवीसं तिसत्तसत्तद्विभाग नक्खत्तो २७२० । चंदो अउणत्तीसं विसट्ठिभाया य बत्तीसं २९३३ ॥८९८॥ उउमासो तीसदिणो ३० आइच्चो तीस होइ अद्धं च ३० । अभिवढिओ य मासो चउवीससएण छेएणं ॥८९९॥ भागाणिगवीससयं तीसा एगाहिया दिणाणं तु ३११३३ । एए जह निष्फतिं लहंति समयाउ तह नेयं ॥९००॥
૧. નક્ષત્રમાસ સત્તાવીશ અહોરાત્ર અને સડસઠ્ઠીયા એકવીશ ભાગ પ્રમાણ ૨૭૦ દિવસ પ્રમાણ છે. - ૨. ચંદ્રમાસ ર૯ દિવસ અને બાસઠીયા બત્રીસ ભાગ પ્રમાણુ ર૯૨૨ દિવસ પ્રમાણુ.
૩. ગડતુમાસ ત્રીસ દિવસનો.
ક, આદિત્યમાસ ત્રીસ દિવસ અને અડધો દિવસ એટલે ૩૦ દિવસ પ્રમાણ
૫. અભિવર્ધિત માસ ૩૧ દિવસ અને ૧૨૪ ભાગમાંથી ૧૨૧ ભાગ પ્રમાણુ એટલે ૩૧૧૨ દિવસ પ્રમાણે છે. આ માસેની જે રીતે ઉત્પત્તિ થાય છે. તે રીતે સિદ્ધાંતમાંથી જાણવી.
નક્ષત્ર સંબંધિત મહિને સત્તાવીસ (૨૭) રાત દિવસ પ્રમાણ અને એક અહેરાત્રના સડસઠ ભાગ કરી તેમાંથી ત્રણ વખત સાત ભાગ એટલે એકવીસ ભાગ પ્રમાણ છે. એટલે ૨૭ દિવસ પ્રમાણને છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૪૧. પાંચ પ્રકારના મહિના
૧૦૫
૨. ચંદ્રમાસ ઓગણત્રીસ (૨૯) દિવસ રાત અને અહારાત્રના ખાસઠ (૬૨) ભાગમાંથી ખત્રીસ ભાગ પ્રમાણુના છે. એટલે ૨૯૬ર્ફે દિવસ પ્રમાણુના છે.
૩. ઋતુમાસ સૌંપૂર્ણ ત્રીસ રાત દિવસના છે.
૪. આદિત્ય એટલે સૂ માસ સંપૂર્ણ ત્રીસ રાત દિવસ અને ઉપર અડધા દિવસ એટલે સાડાત્રીસ દિવસ (૩૦) દિવસના છે.
૫. અભિવૃતિમાસ એક દિવસ અધિક, ત્રીસ એટલે એકત્રીસ દિવસ રાત પ્રમાણુ અને એક અહારાત્રના ૧૨૪ભાગમાંથી ૧૨૧ ભાગ પ્રમાણ ૩૧૧૨o રાત દિવસ પ્રમાણના છે.
આ પાંચ માસાના દિવસે જે રીતે પ્રાપ્ત થાય તે સિદ્ધાંતમાંથી જાણી લેવું, તે દિવસેાની પ્રાપ્તિની રીત સિદ્ધાંતાનુસારે શિષ્યેાના ઉપકાર માટે કંઇક બતાવાય છે. ચંદ્ર, ચંદ્ર, અભિવર્ધિત, ચંદ્ર, અભિવર્ધિત–રૂપ, પાંચ વષઁના પ્રમાણુ ચુગની અંદર અઢારસા ત્રીસ (૧૮૩૦) અહોરાત્ર થાય છે.
242
એ અઢારસા ત્રીસ દિવસ શી રીતે થાય તે કહે છે.
.
સૂર્યના ઉત્તરાયણ અને દક્ષિણાયન એ અને એકસાયાંસી (૧૮૩) રાત્રિ દિવસ પ્રમાણુના છે. એક યુગમાં પાંચ દક્ષિણાયન અને પાંચ ઉત્તરાયણુ મળી દેશ અયન થાય છે, તેથી એક અયનનાં દિવસે એક્સેસ ત્યાંસી થાય છે. (૧૮૩) તેને દસથી ગુણુતા ઉપરાક્ત અઢારસો ત્રીસ (૧૮૩૦) દિવસ થાય છે.
આ દિવસના સમૂહની સ્થાપના કરી નક્ષત્ર, ચન્દ્ર, ઋતુ અને સૂર્યંમાસના દિવસે લાવવા માટે અનુક્રમે સડસઠે(૬૭), બાસઠે (૬૨), એકસઠ (૬૧), સાંઇઠ (૬૦) ભાગ આપતા ઉપરોક્ત પ્રમાણુવાળા નક્ષત્ર વગેરે મહિનાના દિવસેાતુ પરિમાણુ આવે છે. તે આ પ્રમાણે૧. એક યુગના દિવસનું પ્રમાણુ અઢારસોત્રીસ દિવસ છે. તેના સડસઠ (૬૭) નક્ષત્ર માસે એક યુગમાં થાય છે. માટે તેને સડસઠે (૬૭) ભાગતા, સત્તાવીસ (૨૭) રાત્ર દિવસ આવે છે. ઉપર એક અહે।રાત્રના સડસઠે ભાગ કરતાં એકવીસ ભાગ પ્રમાણ થાય એટલે ૨૭૪ ભાગ દિવસ પ્રમાણ નક્ષત્રમાસ થાય છે.
૨. તે જ અઢારસેાત્રીસ દિવસ પ્રમાણના યુગમાં ચાન્દ્રમાસેા ખાસઠ (૬૨) થાય છે. માટે તે દિવસેાને ખાસઠે (૬૨) ભાગ કરતા જે ભાગાકાર આવે તે ચંદ્રમાસના
દિવસા થાય છે.
૩. તથા આજ યુગના દિવસોમાં ઋતુમાસા એકસઠ થાય છે. તે યુગના દિવસેાને એકસઠે ભાગતા ઉપરોક્ત ઋતુમાસનું દિન પ્રમાણ આવે છે.
૪. એક યુગમાં સૂ માસા સાઠ છે. તે સાઢ માસ વડે યુગના દિવસેાને ભાગતા સૂર્યમાસના ઉપરોક્ત દિન પ્રમાણ આવે છે. કહ્યું છે કે
૧૪.
Page #141
--------------------------------------------------------------------------
________________
પ્રવચન સારાદ્ધાર-ભાગ-૨
નક્ષત્ર વગેરે માસાને લાવવાના ઉપાયનું આ કરણ છે કે યુગના દિન પ્રમાણ અઢારસો ત્રીસને સ્થાપના કરી તેને નક્ષત્ર માસથી લઈ સૂ માસ સુધીના સડસઠ, ખાસઠ, એક્સઠ, અને સાઠ ભાગેા વડે ભાગ કરતા દિન પ્રમાણ આવે છે. એક યુગમાં ત્રીજા અને પાંચમા અભિવર્ધિત ચાંદ્રમાસા થાય. તે અભિવર્ધિત વર્ષના દિવસેાના અભિવર્ધિતમાસ તરીકે ગણાય છે.
હવે તૈર માસવાળા અભિવર્ષિત વના દિવસે ૩૮૩ દિવસ અને એક અહારાત્રના ખાસઠ ભાગના ચુમ્માલીસ ભાગ ( ૩૮૩ě ) પ્રમાણુ દિવસ થાય છે. તે આ પ્રમાણે.
એક ચંદ્રમાસમાં ૨૯ હૈં? દિવસ હોય છે. અને મહિના તેર છે. તેને ચંદ્રમાસના દિવસ અને અંશ (ભાગ) સાથે ગુણુતા ત્રણસે સત્યોતેર દિવસ અને ચારસા સાલ ભાગા થાય છે. તે ભાગાને દિવસના ૬ર ભાગા વડે ભાગતા છ દ્વિવસ અને ૪૪ ભાગ આવે છે. તેને ઉપરોક્ત ૩૭૭ દિવસમાં મેળવતા ૩૮૩ દિવસ થાય અને ૐ ભાગ થાય. વર્ષના ખારમાસ હાય છે. તેથી મહિને લાવવા માટે વર્ષના દિવસેાને મારે ભાગતા એકત્રીસ દિવસ આવ્યા અને ઉપર અગ્યાર દિવસ (૧૧) અને હૂઁ ભાગ વધ્યા. તે દિવસેાને ૧૨૪ ભાગ કરવા માટે તેને ૧૨૪ વડે ગુણુતા તેરસા ચાસઠ ભાગ થાય, જે ઉપરના ચુમ્માલીસ ભાગ છે. તે ૧૨૪ના ભાગ કરવા માટે એ વડે ગુણતા અઠ્ઠયાસી (૮૮) ભાગ થાય. તે ૮૮ ભાગાને ઉપરના ૧૩૬૪ ભાગમાં ઉમેરતા ૧૪૫૨ ભાગ થાય તેને મારે ભાગ કરતા ૧૨૪ના ભાગામાંથી ૧૨૧ ભાગ આવે છે. એટલે અભિવર્ધિત માસનું પ્રમાણ ૩૧ દિવસ અને ઉપર ૧} ભાગ પ્રમાણ થાય છે. કહ્યું
છે કે
૧૦૬
એટલે વૃદ્ધિમાસવાળા વર્ષમાં તેર
ખાર ભાગ કરતા એક એક ભાગ
જે વર્ષમાં તેર ચંદ્રમાસા હોય તે વર્ષના માર કરતા જે ખારમા ભાગ હોય છે, તે અભિવર્ધિતમાસ કહેવાય. (૮૯૮-૮૯૯-૯૦૦)
૧૪૨ પાંચ પ્રકારના વર્ષ :
--
संवच्छरा उ पंच उ चंदे १ चंदे २ ऽभिवडूढिए ३ चैत्र । चंदे ४ भिवडूढिए ५ तह बिसट्टिमासेहिं जुगमाणं ॥ ९०९ ॥
૧. ચંદ્ર ૨. ચંદ્ર ૩. અભિવર્ધિત ૪. ચદ્ર ૫. અભિવધિત, એ પાંચ વર્ષોના નામ છે. આ પાંચ વર્ષ વડે બાસઠ (૬૨) માસ વડે એક યુગ થાય છે.
૧. ચાંદ્ર ર. ચાંદ્ર ૩. અભિવર્ધિત ૪, ચાંદ્ર અને ૫. અભિવર્ધિત. આ પ્રમાણેના ક્રમે વર્ષોંના પાંચ પ્રકાર થાય છે. અને પાંચ વર્ષો ભેગા થવા એક યુગથી અને છે તેને યુગ સંવત્સર એ પ્રમાણે કહેવાય છે. તેમાં ઉપરોક્ત સ્વરૂપવાળા ચંદ્રમાસ વડે ઉત્પન્ન
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૪૩. લેકસ્વરૂપ
૧૦૭ થવાના કારણે વર્ષ પણ ચાંદ્ર કહેવાય છે, તે વર્ષનું પ્રમાણ ૩૫૪ દિવસ અને ઉ૫૨ એક અહોરાત્રના ખાસટ્ટીયા બાર ભાગ છે ૩૫૪ ૩ દિવસ છે. તે આ પ્રમાણે થાય છે.
એક મહિને ર૯ દિવસ અને બાસઠ્ઠીયા બત્રીસ ભાગ પ્રમાણને છે. ર૯ તેને બાર માસ વડે ગુણતા ઉપર પ્રમાણે ચંદ્ર સંવત્સરનું પ્રમાણુ આવે છે. આ પ્રમાણે બીજા તથા ચેથા ચાંદ્ર સંવત્સરનું દિન પ્રમાણ જાણવું. | ચંદ્ર સંવત્સરમાં એક મહિને વધવાના કારણે અભિવર્ધિત સંવત્સર થાય. તેનું દિન પ્રમાણ ૩૮૩ દિવસ અને બાસઠ્ઠીયા ચુમ્માલીસ ભાગ ૩૮૩ થાય છે. તે આ પ્રમાણે છે. અભિવર્ધિતમાસના ૩૧ દિવસ અને ઉપર એક અહોરાત્રના ૧૨૪ ભાગમાંથી ૧૨૧ ભાગ પ્રમાણ દિવસે છે. ૩૧ દિન પ્રમાણ છે. તેને બાર વડે ગુણતાં ત્રણ બેનેર દિવસ થયા અને ૧૨૧ ભાગને પણ બારે ગુણતા ૧૪૫ર ભાગ થયા. તેને ૧૨૪ વડે ભાગતા અગ્યાર દિવસ આવ્યા તેને ૩૭૨માં ઉમેરતા ૩૮૩ દિવસ થયા, ઉપર ૮૮ ભાગ વધ્યા તે ભાજ્ય સંખ્યાને ભાજક એકસે ચોવીસ (૧૨૪) ભાજક સંખ્યાને યક્ત ભાગ લાવવા માટે બે એ ભાગ કરતા ઉપરોક્ત સંખ્યા આવે છે. એટલે તુ ભાગ થાય છે. આ પ્રમાણે અભિવર્ધિત સંવત્સરનું દિન પ્રમાણ થાય છે. એ પ્રમાણે પાંચમું અભિવર્ધિત સંવત્સર જાણવુ.
આ પાંચે ચંદ્ર સંવત્સર વગેરે વડે એક યુગ થાય છે, તે યુગ બાસઠ ચંદ્રમાસ પ્રમાણ છે. તે આ પ્રમાણે છે. એક યુગમાં ત્રણ ચંદ્ર સંવત્સર અને એક ચ દ્ર વર્ષમાં બાર ચંદ્ર માસ એટલે ત્રણને બારે ગુણતા ૩૬ માસ થયા તથા અભિવર્ધિત સંવત્સર એક યુગમાં બે હોય છે. અને તે વર્ષમાં ચંદ્રમાસે તેર હોય છે. અધિક માસ લેવાથી તેથી બેને તેરે ગુણતા છવ્વીસ માસ થાય. ઉપરોક્ત ૩૬ માસ અને ૨૬ માસ મેળવતા બાસઠ ચંદ્રમાસો થયા. (૯૦૧)
૧૪૩. લેકસ્વરૂપ माधवईएँ तलाओ ईसिंपन्भारउवरिमतलं जा । चउदसरज्जू लोगो तस्साहो वित्थरे सत्त ॥९०२॥ उवरि पएसहाणी ता नेया जाव भूतले एगा। तयणुप्पएसवुड्ढी पंचमकप्पंमि जा पंच ॥९०३॥ पुणरवि पएसहाणी जा सिद्धसिलाएँ एक्कगा रज्जू । धम्माए लोगमन्झो जोयणअस्संखकोडीहिं ।।९०४॥
માઘવતીના તળિયેથી લઈ ઈષદ યાભાર પૃથ્વીના ઉપરના ભાગ સુધી ચોદરાજલોક પ્રમાણ લોક છે. તે લોકો નીચેનો વિસ્તાર સાત રાજ
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૦૮
પ્રવચન સારોદ્ધાર-ભાગ-૨
છે. પછી એક એક પ્રદેશ હાનિ થવાપૂર્વક ઉપર ભૂતલે એકરાજ પ્રમાણુ છે. તે પછી એક એક પ્રદેશ વૃદ્ધિ થવાપૂર્વક પાંચમા દેવલોક પાંચ રાજક છે. ફરીવાર પણ એક એક પ્રદેશની હાનિપૂર્વક સિદ્ધશિલાએ એક રાજ પ્રમાણ લોક છે.
ધમ્મા પૃથ્વીએ અસંખ્યાત ક્રોડ યોજન પ્રમાણ લોકનો મધ્યભાગ છે.
ઉદર્વ લોકચિત્ર
-
-
૧, વિજય ૨, વૈજયન્ત 3,જયન્ત જ, આયરાજિત
---- સિલિત
૫. ઋતુ જ
૫, સર્વાર્થસિદ્ધ 2
વયક છે.
-----ફાતીત-૨૪
૧૨. દેવલોક ૧,ધર્મ ૨, ઈશાન
સનસ્કુમાર ૪ સાફ
* 9 5 IS
વામિડ
કરી
--+--
૦૯લોક
૬લાફ ૭, મહારુદ્ધ ૮,સંહસર હનત ૨૦ણત ૨૧, આર. ૧૨, અશ્રુત ૯ લૉાંતિફ ૧,સારવત ૨, આહ્નિત્ય 8, વલિ ૪ અણ
બાર
કિલ્બિષિક
ડે, તિ
–ચર સ્થિર જ્યોતિષ્ઠ
3 અવ્યાબાધ ૮. રાત & આરિંષ્ટ
નાકા
એ.
ટ્રીપ-બ્રુ
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૩૪. લોકસ્વરૂપ
૧૦૯ માઘવતી એટલે તમતમ પ્રભા નામની સાતમી નરક પૃથ્વીના તળિયેથી એટલે અલકને પશેલ સહુથી નીચેના ભાગથી લઈ ઈષદપ્રાગભારા નામની સિદ્ધશિલાના સર્વોપરિ લેકને સ્પર્શલ લોકાન્તરૂપ ભાગ સુધી ચૌદરાજ પ્રમાણ લેક થાય છે. તે લેકની નીચે એટલે સાતમી નરક પૃથ્વીને નીચેનો ભાગ વિસ્તારથી દેશ ઊન એટલે કંઈક ઓછા એવા સાત રાજ પ્રમાણ છે. ગ્રંથકારે દેશન પણું અલ્પ હોવાથી તેની વિવક્ષા કર્યા વગર સંપૂર્ણ સાત રાજ જણાવ્યા છે. ત્યાર પછી અલોકથી ઉપર એક એક પ્રદેશની હાનિ એટલે તિર્ણ અંગુલના અસંખ્ય ભાગરૂપ પ્રદેશ હાનિ કરતાકરતા ત્યાં સુધી જાણવી કે જ્યારે તિર્જીકનો મધ્યભાગ રૂપે સમભૂતલ જમીનનો ભાગ આવે ત્યારે વિસ્તાર ફક્ત એકરાજ પ્રમાણ રહે.
તે પછી સમભૂતલ ભૂમિભાગથી આગળ, ઉપર તરફ એક એક પ્રદેશની વૃદ્ધિ એટલે તિર્થો અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ વૃદ્ધિ ત્યાં સુધી જાણવી કે જ્યાં સુધીપાંચમા બ્રહ્મદેવલોકના પાંચ રજજુ પ્રમાણ વિસ્તાર આવે ત્યાર પછી આગળ ઉપર તરફ એક એક પ્રદેશની હાનિ સિદ્ધશિલા ઉપર રહેલ લેકાંત સુધી થાય છે. અને ત્યાં આગળ લેકને વિસ્તાર એકરાજ પ્રમાણ રહે છે.
ધમ્મ અથવા રત્નપ્રભા નામની પહેલી પૃથ્વી ઉપર સમભૂતલ ભૂમિ ભાગથી અસંખ્યાતા ઝેડ જન ઓળંગ્યા પછી લકનો મધ્યભાગ આવે છે. ચૌદરજલાક પ્રમાણ લકના ત્રણ ભાગ થાય છે. તે આ પ્રમાણે
(૧) ઊર્વક, (૨) તિર્થક અને (૩) અધલક.
તેમાં ઉપર નીચેની અપેક્ષાએ અઢારસે જન પ્રમાણ તિર્જીકના મધ્યભાગે જંબુદ્વીપમાં રત્નપ્રભાના બહુસમભૂતલ ભૂમિભાગે મેરુપર્વતની બરાબર મધ્યભાગમાં આઠ રચક પ્રદેશ છે. તે ગાયના આંચળની જેમ ચાર પ્રદેશ ઉપર અને ચાર નીચે–એમ આઠ રુચક પ્રદેશ છે. આ રુચક પ્રદેશથીજ બધી દિશા વિદિશાઓનો વ્યવહાર ગણાય છે. આ રુચક પ્રદેશથીજ ઊર્વલક, અલેક અને તિર્જીકના વિભાગો થાય છે. તે આ પ્રમાણે :
રુચક પ્રદેશથી ઉપર નીચે નવસે નવસે જન તિર્જીક છે. તે તિર્જીકની નીચે અધોલેક અને ઉપર ઉર્વ લેક છે. તેથી ઉર્વલેક દેશેન એટલે કઈક ન્યૂન સાત રાજ પ્રમાણ છે. અને અર્ધલેક સાધિક સારાજ પ્રમાણ છે. વચ્ચે અઢારસે (૧૮૦૦)
જન ઊંચે તિર્જીક છે. તેથી આઠ રુચક પ્રદેશના સમભૂતલભૂમિ ભાગથી નીચે તરફ અસંખ્યાતા ક્રોડ જન ગયા પછી રતન પ્રભા પૃથ્વીમાં ચીકરા જ રૂપ લે કનો સંપૂર્ણ સાતારાજ લોક પ્રમાણને લેકને મધ્યભાગ આવે છે. (૯૦૨, ૯૦૩, ૯૦૪)
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૧૦
- સાત કારક ૭ ૨ાજલ્લૌહ પ્રમાણ | અધલાફ ૧૮૦૦ થોજન ૯૦૦ થીજન[.
લશ્કેલy તિછલાંક ૯૦૦થોજન. ૯૦૦ જન નીચે અૉલૉજે નફ,
મેરૂ પર્વત લન્ડ મંડળ-સૂર્ય-ચંદિ અત્યંખ્ય રનમુદે
૧.ધમા. ૨. વંશા. કલા.
રત્નપ્રભા ૧લી ન૨૩ શક્ર પ્રભા૨જી નફ વાલુકા પ્રભા ૩જી નફ
પંક પ્રભા ૪થી નરફ
૪ અંજના.
ધૂમ પ્રભા પ મી નફ
૫. રિંછા. છેમધા.
તમઃ પ્રભા ઉઠી ન૨૩
૭. માધવતી
તમ:તમા પ્રભા
૭.મી નરફ
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૧૧
૧૪૩. લકસ્વરૂપ
હવે લેકનું સંસ્થાન એટલે આકાર કહે છે - हेट्ठाहोमुहमल्लगतुल्लो उवरिं तु संपुडठियाण । अणुसरइ मल्लगाणं लोगो पंचत्थिकायमओ ॥९०५।।
ચૌધાજ લોકની યથાર્થ દેખાવ
-
ઉર્વ
લોન
૭૨જુ ઉદર્વે લોક
પ્રભા
તિર્યબ
શર્કરામભા|
વાળા પ્રભાવી
૭૨જુ અદ્ય લોક
મુવી
તમસ્તના પ્રવ્યો
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૧૨
પ્રવચન સારોદ્ધાર: ભાગ-૨.:
નીચેની તરફ અધોમુખ એટલે ઊંધા કરેલા કેડિયા-મહૂક-શરાવડા સમાન આકારવાળે અને ઉપર તરફ સંપુટ કરેલા એટલે એક શરાવડાને બીજા શરાવડા વડે ઢાંકેલ હોય એવા શરાવડા સમાન આકારવાળે લેક છે. આને ભાવાર્થ એ છે કે
પહેલા એક શરાવડા (કેડિયા)ને ઊંધુ મૂકવું પછી તેના ઉપર બીજુ શરાવડુ મૂકવામાં આવે, પછી તેના પર ત્રીજુ શરાવડુ ઉંધુ મૂકવામાં આવે. આ પ્રમાણે ગોઠવતા ત્રણ શરાવડાના આકાર સમાન સંપૂર્ણ લક રહેલ છે. તે લોક ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવરૂપ પંચાસ્તિકાયથી વ્યાપ્ત છે. (૯૦૫)
હવે ચૌદરાજલોકમયલોકના અસત્ કલ્પનાથી ખંડ વિભાગો બતાવવા માટે ખંડ બનાવવાની રીત કહે છે - તિરિશ સત્તાવના વહુ વંવ હૃતિ રેહા
, पाएसु चउसु रज्जू चउदस रज्जू य तसनाडी ॥९०६॥
સત્તાવન તિષ્ઠી (આડી રેખાઓ અને પાંચ ઉભી રેખાઓ દોરવી, ચાર પાદ એટલે ખંડેવિડે એક રાજ થાય, ચૌદરાજ પ્રમાણુ ત્રસનાડી છે.
પાટી વગેરે ઉપર તિરછી એટલે (આડી) સત્તાવન (૫૭) રેખાઓ દેરવી. પછી તેના પર ઊભી એટલે ઉપરથી નીચે સુધીની પાંચ રેખાઓ દોરવી. ચાર પદે એટલે ખંડ વડે એકરાજ થાય. અહીં ચાર ખંડે વડે એક રાજની કલ્પના કરી છે. તેથી એકરાજના ચોથા ભાગને ખંડ કે પાદ કહ્યો છે. ઉપરથી નીચે સુધી ત્રસનાડી ચૌદરાજ લોક પ્રમાણ છે. આની વિચારણા આ પ્રમાણે છે.
આડી રેલી સત્તાવન રેખાઓ ઉપર ઊભી રેલ પાંચ રેખા વડે છપ્પન ખંડે (ખાના) થાય છે. ચાર ખંડ વડે એકરાજ લોક એ નિયમ પ્રમાણે છપ્પન (૫૬) ખંડેને ચારવડે ભાગતા ઉપરથી નીચે સુધીમાં ચૌદરાજ થશે. ત્રસનાડી ઉપર કે નીચેના દરેક ભાગે ઊભી પાંચ રેખાના કારણે આડી (તરિછી) ફક્ત એકજ રાજ થાય છે. આ પ્રમાણે ત્રસનાડીમાં ઉપરથી નીચે સુધીમાં થતા ખંડે કહ્યા. (૯૦૬)
હવે સમસ્ત લેકના તિર્થો (આડા) ખંડને કહે છે. તેમાં પ્રથમ ઊદવે લેકમાં રુચક આઠ પ્રદેશથી લેકાંત સુધી જે તિર્થો ખંડો થાય છે તે કહે છે – तिरियं चउरो दोसु छ दोसु अट्ठ दस य इविक्के । बारस दोसुं सोलस दोसुं वीसा य चउसुंपि ॥९०७॥
તિજીંખડો માં પ્રથમ બે (પંક્તિ)માં ચાર ચાર ખંડે, બેમાં છ છ ખંડ પછી એકમાં આઠ આઠ, એકમાં દશ દશ, બેમાં બાર બાર એમાં સેવા સેળ અને ચાર પંક્તિમાં વીસ વીસ ખંડો છે.
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૪૩. લેકસ્વરૂપ
૧૧૩ આઠ રુચકપ્રદેશરૂપ સમભૂતલ ભૂમિભાગથી ઉપર તરફ જતા પહેલી બે એટલે ઓગણત્રીસમી (૨૯મી) રેખાની ઉપરની આડી બે રેખાના ચાર ચાર ખંડે જે ત્રણનાડીમાં જ છે. ત્યાં ત્રસનાડીની બહાર ખંડેને અભાવ છે. તેની ઉપરની બે પંકિતમાં છ છ ખંડે છે. તેમાં ચાર ખંડ ત્રસનાડીમાં અને બંને તરફ ના પડખે એક એક ખંડ ત્રસનાડી બહાર છે. તે પછીની એક પંક્તિમાં આઠ ખંડે અને બીજી એક પંક્તિમાં દસ ખંડે છે. તે આ પ્રમાણે
એક પક્તિમાં વસનાડીમાં ચારખંડે અને બંને તરફના પડખામાં બે-બે ખંડે છે. એમ કુલ્લે આઠ ખંડે થાય છે.
બીજી પંક્તિમાં ચાર ખંડ નાડીમાં અને નાડી બહાર બંને પડખે ત્રણ ત્રણ ખંડે એમ કુલે દસ ખંડ થાય.
તે પછીની બે પંક્તિમાં બાર બાર ખંડે છે. જેમાં વચ્ચેના ચારડે લેકનાડી માં અને લેકનાડી બહાર ચાર ચાર ખંડ છે.
તે પછીની બે પંક્તિમાં સોળ સોળ ખંડ એમાં ચાર વચ્ચે લેકનાડીમાં અને આજુબાજુના પડખે છ છ ખડે છે.
તેની ઉપરની ચાર પંક્તિમાં દરેકની અંદર વીસ વીસ ખંડે છે. તેમાં વચ્ચેના ચાર લેકનાડીમાં અને આજુબાજુના પડખે આઠ આઠ ખંડ છે.
આ પ્રમાણે ઊર્વકમાં ચૌદ પંક્તિમાં યથાયોગ્ય ખંડની વૃદ્ધિ કહી. (૯૦૭) હવે આ જ ચૌદ પંક્તિમાં ખંડની હાનિ કહે છે. पुणरवि सोलस दोसुं बारस दोसुपि हुंति नायव्वा । तिसु दस तिसु अट्ठच्छा य दोसु दोसुपि चत्तारि ॥९०८।।
ફરી ઉપરની બે પંક્તિમાં સેવા સેળ ખંડેની, બેમાં બાર બારની, ત્રણમાં દસ દસની, ત્રણમાં આઠ આઠની, બે માં છ છ ની, અને એમાં ચાર ખંડેની હાનિ છે.
ફરી ઉપરની બે પંક્તિમાં સોળ સોળ ખંડેની હાનિ છે. તેની વિચારણા દરેક સ્થળે આગળ પ્રમાણે (૯૦૭) ગાથા પ્રમાણે જાણવી. તે પછી ની બે પંક્તિમાં બાર બાર ખંડની, તે પછીની ત્રણ પંક્તિમાં દસ દસ ખંડેની, તે પછીની ત્રણ પંક્તિમાં આઠ આઠ ખંડે, તે પછીની બે પંક્તિમાં છ-છ ખંડની હાનિ, તે પછી સહુથી ઉપરની બે પંક્તિમાં ચાર ચાર ખંડે નાડીમાં જ છે.
આ પ્રમાણે પિતાના (ટીકાકારના ગુરુએ) બતાવેલ સ્થાપનાનુસારે રૂચકપ્રદેશથી લઈ લેકના અંત સુધીના તિરિય ર૩રો રોપું વગેરે બે ગાથામાં કહેલ ખંડની વ્યાખ્યા કરી.
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૧૪
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ બીજા આચાર્યો બીજી રીતે પટમાં સ્થાપનાને જોતા એટલે “લકના અંતથી લઈ લોકના મધ્યભાગ સુધી ખંડેની વિચારણા એ પ્રમાણે આ ગાથાની વ્યાખ્યા કરે છે. (૯૦૮)
હવે અલકની સાતે પૃથ્વીઓમાં ઉપરથી નીચે સુધીમાં જે ખંડ થાય છે, તે
ओयरिय लोयमज्झा चउरो चउरो य सव्वहिं नेया । तिग तिग दुग दुग एकिकगो य जा सत्तमी पुढवी ॥९०९।।
લોકના મધ્યભાગમાંથી નીચે તરફ જતા બધી પૃથ્વીઓમાં ચાર ચાર ખંડ ત્રસનાડીમાં જાણવા, નાડી બહાર બીજી વગેરે પૃથવીમાં અનુક્રમે ત્રણ-ત્રણ, બે-બે, એક-એક ખંડ સાતમી પૃથ્વી સુધી જાણવા.
લેકના અંત ભાગથી લેકના મધ્યભાગ સુધી આવી પછી ત્યાંથી એટલે આઠ રુચકપ્રદેશથી લઈ નીચે બધીયે પૃથ્વીઓમાં ચાર ચાર ખંડ ત્રસનાડીમાં જાણવા ત્રસનાડીની બહાર બીજી વગેરે પૃથ્વીઓમાં અનુક્રમે ત્રણ-ત્રણ, બે-બે અને એક-એક ખંડ સાતમી પૃથ્વી સુધી જાણવો. આને ભાવાર્થ આ પ્રમાણે છે.
રત્નપ્રભાપૃથ્વીની ત્રસનાડી બહાર ખંડે નથી. માટે શર્કરા પ્રભા બીજી પૃથ્વીના ઉપરના ભાગેથી લઈ ડાબી જમણી બાજુએ દરેક હારમાં તિચ્છ આડા ત્રણ ત્રણ ખંડે ઉપરથી નીચે સાતમી પૃથ્વીના તળિયા સુધી જાણવા.
તે પછી વાલુકાપ્રભાના ઉપરના ભાગેથી બંને તરફ ત્રણ ખંડની આગળ બીજા ત્રણ ત્રણ ખંડે સાતમી પૃથ્વી સુધી જાણવા.
તે પછી પંકપ્રભાના ઉપરના ભાગેથી લઈ બંને તરફ પૂર્વોક્ત ખંડોથી આગળ બે-બે ખંડો સાતમી પૃથ્વી સુધી જાણવા.
તે પછી ધૂમપ્રભાના ઉપરના ભાગથી લઈ બંને તરફ બે બે ખંડો સાતમી પૃથ્વી સુધી છે. - ત્યાર બાદ ફરી તમ પ્રભાથી લઈ બંને તરફ એકેક ખંડ સાતમી પૃથ્વી સુધી સ્થાપવા,
તે પછી સાતમી પૃથ્વીમાં પણ પૂર્વોક્ત ખંડથી આગળ બંને તરફ એકેક ખંડ દરેક હારમાં (પંક્તિ) માં છેલ્લી નીચેની પંક્તિ સુધી જાણવા. આ પ્રમાણે અલેકમાં ઉપરથી નીચે સુધી ખડે કહ્યા. (૦૯)
હવે તમસ્તમપ્રભા પૃથ્વીથી લઈ રત્નપ્રભા સુધી તિર્થો (આડા) ખડેનું પ્રમાણ કહે છે.
अडवीसा छव्वीसा चउवीसा वीस सोल दस चउरो । सत्तासुवि पुढवीसु तिरिय खण्डुयगपरिमाण ॥९१०॥
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૪૩. લેકસ્વરૂપ
૧૧૫ અઠ્ઠાવીસ, છબ્બીસ, ગ્રેવીસ, વીસ, સેલ, દસ, ચાર આ પ્રમાણે સાતે પૃથ્વીએમાં તિચ્છખંડનું પ્રમાણ છે.
તમસ્તમપ્રભા નામની સાતમી પૃથ્વીમાં તિચ્છ અઠયાવીસ ખડે છે. તે આ પ્રમાણે છે. ત્રસનાડી બહાર એક પડખે બાર ખંડે છે. અને બીજે પડખે બાર ખંડ અને ત્રસનાડીના ચારખંડ એમ કુલ ૧૨+૧૨+૪=૨૮ ખંડો થાય છે.
છઠ્ઠી પૃથ્વી તમ પ્રભામાં છવ્વીસખંડે છે. તે બહાર બંને તરફ અગ્યાર ખડે છે અને વચ્ચે ત્રસનાડીમાં ચારખડે એમ કુલ ૧૧+૧૧+૪=૩ ૬ ખડે.
ધૂમપ્રભામાં ચોવીસ ખંડે છે. એમાં ચાર વચ્ચે બંને તરફના પડખે દશ દશ ખંડે છે. એમ કુલ ૧૦+૧૦+૪=૪૪ ખંડે.
પંકપ્રભામાં વીસ ખંડો છે. તેમાં વચ્ચે ચાર ખંડે અને બંને બાજુ આઠ આઠ ખંડે છે. એમ કુલ ૮+૮+૪=૨૦ ખડે. -
વાલુકાપ્રભામાં બંને તરફ છ છ ખંડે અને વચ્ચે ચાર એમ કુલ ૬+૬+૪=૧૬ ખંડે છે.
શર્કરામભામાં તિછ દશ ખંડે છે. ચાર વરચે અને બંને તરફ ત્રણ, ત્રણ ખંડે છે. એમ કુલ ૩+૩+૪=૧૦ ખંડે.
રત્નપ્રભામાં ત્રસનાડીમાં રહેલા ચાર જ તિરચ્છખંડે છે.
આ પ્રમાણે સાતે તમતમપ્રભા વગેરે પૃથ્વીઓમાં તિચ્છ ખંડે એટલે ચેરસ કલ્પિત આકાશના ભાગરૂપ ખંડનું સંખ્યા પ્રમાણ જાણવું. (૧૦)
હવે સમસ્ત લેકના સર્વ ખંડનું સંખ્યા પ્રમાણ કહે છે. पंच सयं वारसुत्तर हेट्ठा तिसया उ चउर अब्भहिया । अह उड्ढं अट्ठ सया सोलहिया खंडुया सव्वे ॥९११॥
અધોલોકમાં પાંચસે બાર (૫૧૨) ખડે છે. તથા ઊર્વલોકમાં ત્રણ ચાર (૩૦૪) ખંડો આ બંનેને મેળવતા કુલ આઠસે સોળ (૮૧૬) ખડો થાય છે.
અધેલોકમાં પાંચસ બાર (૫૧૨) ખંડ છે. તે આ પ્રમાણે કરવી વગેરે ગાથામાં કહેલા ખંડોની સંખ્યાનો સરવાળો કરી દરેક પૃથ્વીના અઠ્ઠાવીસ–છવીસ વગેરે ખંડ સંખ્યાવાળી પંક્તિઓ ચાર ચાર ભાગવાળી હોવાથી તે સંખ્યાને ચારે ગુણતાં પાંચસે બાર થાય.
અને ઊર્વ લેકમાં ત્રણ ચાર ખંડો છે. આ ખંડની સંખ્યા તિથિં રો રોપુ વગેરે બે ગાથામાં કહેલા ખંડોનો સરવાળો કરી તેને ચારે ગુણતા ઉપરોક્ત સંખ્યા આવે છે.
Page #151
--------------------------------------------------------------------------
________________
પ્રવચનસારાદ્વાર ભાગ–ર
અધેાલેાક અને ઊવલાકના સર્વ ખ'ડોના સરવાળા કરતા આઠસેા સેાળ થાય
છે. (૯૧૧)
હવે સમસ્ત લેાકમાં જેટલા જેટલા રજજુએ થાય છે, તે બતાવે છે.
૧૧૬
बत्तीसं रज्जूओ हेट्ठा रुयगस्स हुंति नायव्वा ।
गोणवीस इगवन्ना सव्वपिंडेणं ॥ ९९२ ॥
આઢ રુચકપ્રદેશાથી નીચે અધેલાકમાં બત્રીસ (૩૨) રાજ થાય છે–એમ જાણુવુ' અને ઊવલાકમાં આગણીસ (૧૯) રાજ થાય-એમ આખા લાકના કુલ્લે (૫૧) એકાવન રાજ થાય છે.
જેનુ સ્વરૂપ આગળ કહેવાયું છે—એવા આઠ રુચકપ્રદેશાથી નીચે અધેલાકમાં બત્રીસ રાજ થાય છે—એમ જાણવું. અહીં રાજુ ત્રણ પ્રકારે છે.
૧. સૂચિરજજુ ૨. પ્રત૨૨′ ૩. ઘનરજ્જુ,
૧. જાડાઈથી એકખંડ પ્રમાણની ખ`ડ શ્રેણી સૂચી આકારરૂપે ચારખંડ વડે અનેલ છે. તેની સ્થાપના ૧૦૦૦૦ આ પ્રમાણે,
૨. ઉપર બતાવેલ આ ચારખંડ પ્રમાણુરૂપ વડે સૂચીરજ્જુને તેના વડે એટલે સૂચી રજી વડે જ ગુણાકાર કરવા આથી દરેક ચાર ખંડ વડે બનેલ ચાર સૂચીરૂપ ઉપર નીચે ખ'ડ સહિત સેાળખંડ પ્રમાણની પ્રતરરજી આવે છે. તેની સ્થાપના – આ પ્રમાણે થાય છે.
...e
પ્રતરને જ સૂચિ વડે ગુણતા લખાઈ પહેાળાઈ અને જાડાઈ એક સરખી સખ્યાવાળી હાવાથી બધી બાજુથી ચારસ ઘનરજી થાય છે.
લંબાઈ વગેરે ત્રણે સ્થાનેા એક સરખા હોય તે ઘનરૂપે કહેવાય છે. પ્રત૨૨ા લખાઇ પહેાળાઈ વડે એક સમાન હાવાથી એક ખંડ રૂપ જ છે. અને આ ઘનરજ્જુ ચાસઢ ખંડરૂપે છે. કેમકે આગળ કહેલ ચાર ખંડરૂપી સૂચી વડે સેાળખંડરૂપ પ્રતરને ગુણતા ચાસઠ (૬૪) ખંડ થાય છે. તેની સ્થાપના આ પ્રમાણે છે.
આગળ કહેલ સેાળખંડરૂપ પ્રતરના ઉપર ત્રણ વખત ઉપરાઉપરી સેાળ સાળ ખ'ડરૂપ ત્રણ પ્રતો ગેાઠવવાથી એક ઘનરજી થાય છે. આ ઘનની લંબાઈ, પહેાળાઈ અને જાડાઈ એક સરખી હાવાથી થાય છે. કહ્યું છે કે ‘ચાર ખડા વડે સૂચીરર્જો. સાળખ'ડા વડે પ્રતર રજ્જુ અને ચેાસઠ ખડા વડે ઘન રજુ જાણવા.
તેથી ૫૧૨ (પાંચસો ખાર) અધેલાકના ખડા સમૂહનું પ્રતરરજજુ લાવવા માટે સાળે ભાગતા ખત્રીસ પ્રતરરજુ થાય અને ઉર્ધ્વલાકમાં એના ૩૦૪ (ત્રણસેા ચાર) ખંડને સાળે ભાગતા એગણીસ (૧૯) પ્રતરરજુ થાય. તથા અધાલાક ઉવ - લેાકરૂપ બનેલાકમાં રજ્જુના સરવાળા કરતા કુલ્લે એકાવન (૫૧) પ્રતર૨જુ થાય છે. (૧૨)
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૪૩. લેકસ્વરૂપ
૧૧૭
AS
]]SS
]]
1
I
TTTT lity
| | | |
| | | | | T
TT TTTS
T TT TT TT TT TTH•• TT TT TT TTT TTT " _| | TTT TT IN
LITH __L L T TT TTTS
T TT TA.
ITI 1: [
T
3
-
જનy]
1 ] મકર 1 TO »[TT TT TT TT ]••
૧ || TT T TT TT TT TTDay s[ TIT T કબTTTTઇ
મ
INE
6
AAR
=
=
ત
:
=
s
N:
LIી
જ
ર
crita)
R
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૧૮
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ હવે ઘન રજજુની સંખ્યા પ્રતિપાદન કરવા માટે પહેલા લેકને ઘન બનાવવાની રીત કહે છે.
दाहिणपास दुखंडा वामे संधिज विहिय विवरीयं । नाडीजुया तिरज्जू उड़ढाहो सत्त तो जाया ॥९१३।। हेट्ठाओ वामखंडं दाहिणपासंमि ठवसु विवरीयं । उवरिम तिरज्जूखंडं वामे ठाणंमि संधिजा ॥९१४॥
જમણી બાજુના બે ખંડોને લઈ ડાબી બાજુ વિપરીત ( ઊલટી રીતે) ૫ણે ગોઠવે. તેથી બે ખડો વડે જજુના વિસ્તારપૂર્વક સાડી સાથે કરવાથી બધી તરફ ત્રણ રાજનો વિસ્તાર થાય છે. આથી ઉપર નીચે સાતરાજ થાય છે. નીચેથી ડાબા ખંડને જમણી બાજુ ઊલટી રીતે સ્થાપન કરે અને ઉપર ત્રણ રજજુના ખંડને ડાબી બાજુના સ્થાને જોડે.
ઊર્વલોકમાં ત્રસનાડીની જમણી બાજુના બ્રહ્મલોકમાંથી ઉપર નીચેના બે ખંડે લઈ તેમને ઊલટી રીતે એટલે ઉપરનો ખંડ નીચે અને નીચેનો ખંડ ઉપર એ પ્રમાણે ડાબી બાજુએ જડે. તેથી તે બે ખંડેના રજજુ વિસ્તાર વડે ત્રસનાડીથી યુક્ત થવાથી પહોળાઈ ત્રણ રાજની થઈ અને ઉપરથી નીચેની ઊંચાઈ સાતરાજ થઈ–આ પ્રમાણે ઊર્વિલકની ગોઠવણ થઈ. હવે અલકમાં ત્રસનાડીથી ડાબી બાજુના ખડને કલ્પનાથી લઈ જમણી બાજુએ ઊલટે ગોઠવે. તે પછી ઉપરનો તૈયાર થયેલ ઊર્વિલક સંબંધિત ત્રણ રાજ વિસ્તારવાળા ખંડને અધોલોકના તૈયાર થયેલ ખંડના ડાબા ભાગે સ્થાપે. (બે બાજુએ જોડે.) આની વિચારણું આ પ્રમાણે છે.
અહીં લોકસ્વરૂપથી ઉપર નીચે સુધી ચૌદ રાજ પ્રમાણ છે. તેમાં નીચે વિસ્તારથી કંઈક ન્યૂન સાતરાજ પ્રમાણ છે. તિર્જીકના મધ્યભાગે ૧ રાજ પ્રમાણ છે. અને બ્રહ્મલકના મધ્યભાગે પાંચ રાજપ્રમાણ વિસ્તાર છે. ઉપર લોકોને એક રાજ પ્રમાણ વિસ્તાર છે બીજા સ્થાનેનો વિસ્તાર અનિયત છે. આ પ્રમાણે બે હાથ કમ્મર પર રાખેલ અને બે પગ પહોળા કરી રહેલ પુરુષના આકારવાળે લેકને ઘન કરવા માટે પહેલા ઉપરના લેકાઈને ઘન તૈયાર કરે છે તે આ પ્રમાણે
બધી જગ્યાએ એક રાજના વિસ્તારવાળી ત્રસનાડીના જમણી બાજુના બે ખંડે બ્રહ્મદેવલોકમાંથી ઉપર નીચેના જે બે ખડે કૂપરાકારે (કેણીના આકારે) રહેલા બ્રહ્મલોકમાં જે બંને રાજના વિસ્તારવાળા છે અને કંઈક ન્યૂન સાડાચાર રજજુલકની ઊંચાઈએ રહેલા તે બે ખંડેને બુદ્ધિ કલ્પનાથી લઈ ત્રસનાડીના ઉત્તર (ડાબા) પડખે ઊલટી રીતે જોડવો–એ પ્રમાણે ઉપર લોકાઈને ત્રણરાજને વિસ્તાર અને કંઈક ન્યૂન
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૧૯
૧૪૩. લેકસ્વરૂપ સાતરાજની ઊંચાઈ થાય છે. અને જાડાઈ બ્રહ્મલકના મધ્યભાગે પાંચરાજ પ્રમાણ છે. અને બીજે સ્થાને અનિયત જાડાઈ છે.
તે પછી અધેલોકમાં ત્રણનાડીની જમણી બાજુએ અધલકના ખંડ જે નીચેની તરફ કંઈક ન્યૂન ત્રણરાજના વિસ્તારવાળો અને પછી કમસર ઉપરથી રજજુના જે અસંખ્ય ભાગને વિષ્ઠભ આવે ત્યાં સુધી ઘટતા વિસ્તારવાળે અને સાધિક સાતરાજની ઊંચાઈવાળા ખંડને કલ્પનાથી લઈ ત્રસનાડીના જ ઉત્તર ડાબે પડખે ઉપર નીચેના ભાગને ઊલટેકરી કે, આ પ્રમાણે કરવાથી નીચેનો લેકાઈભાગ જે દેશને ચારરાજ વિસ્તારવાળો અને સાધિક સાતરાજ ઊંચાઈવાળો અને જાડાઈથી પણ નીચેના ભાગે ક્યારેક કંઈક ન્યૂન સાતરાજ પ્રમાણને અને બીજા સ્થાને અનિયત પ્રમાણને થાય છે.
તે પછી ઉપરના અડધા ભાગને કલ્પનાથી લઈ નીચેના અડધા ભાગના બીજા પડખે જોડી દે. આ પ્રમાણે કરવાથી ક્યારેક સાધિક સાતરાજ ઊંચે, ક્યારેક દેશન સાતરાજ ઊંચે અને વિસ્તારથી દેશના સાતરાજ પ્રમાણને ઘન થાય છે.
તેમાં જે સાતરાજના ઉપર જે અધિક છે તે લઈને ઉપર નીચેના વિસ્તારમાં જોડતા વિસ્તારથી પણ સાતરાજ સંપૂર્ણ થાય છે તથા જોડેલા ઉપરના ખંડની જાડાઈ કંઈક પાંચરાજ પ્રમાણ છે અને નીચેના ખંડની જાડાઈ નીચેના ભાગે યથાસંભવ દેશેન સાતરાજ છે. ઉપરના ખંડની જાડાઈથી નીચેના ખંડની જાડાઈ દેશોન બે રજુ વધે છે. તેથી આ અધિક પડતી જાડાઈમાંથી અડધી લઈને ઉપરના ખંડની જાડાઈમાં જોડવી. આ પ્રમાણે કરવાથી કેટલાક ભાગમાં કંઈક ન્યૂન છે રાજપ્રમાણ જાડાઈ થાય છે.
વ્યવહારથી આ સર્વ ખડો ચેરસ આકારના આકાશના ભાગરૂપે થાય છે. તે સાતરાજ પ્રમાણ જ કહેવાય છે. કેમકે વ્યવહારનય કંઈક ન્યૂન સાત હાથ વગેરે પ્રમાણવાળા વસ્ત્ર વગેરે વસ્તુઓને સંપૂર્ણ સાત હાથ પ્રમાણુ જ માને છે. અને દેશથી પણ કંઈક ન્યૂન જાડાઈવાળા પદાર્થો જણાતા હોય તે પણ સંપૂર્ણ વસ્તુરૂપે સ્કૂલ દષ્ટિપણાના કારણે વ્યવહાર કરાય છે.
આથી જ તે વ્યવહારનયના મતે અહીં સાતરાજની જાડાઈ બધી તરફ જાણવી. લંબાઈ પહોળાઈમાં પણ જ્યાં દેશના સાતરાજ પ્રમાણ છે ત્યાં પણ વ્યવહારથી સાતરાજ પ્રમાણ જાણવું. આ પ્રમાણે વ્યવહારનયના મતે દરેક લંબાઈ પહોળાઈ અને જાડાઈ વડે સાતરાજ પ્રમાણને ઘન થાય છે. આ ઘનની વિચારણુ પરી વગેરે પર આલેખીને વિચારવી (૯૧૩, ૧૪)
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૨૦
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨
चतुर्दशरज्वात्मकलोकस्थस्थापना
fan& harte
મેળવેલા પાસે
મેળવેલ
મળવેલ પાનું
એકરાજ પળીયોદરાજ ઉચી સનાડી
મેળવેલા પાસુ
મિળવેલ પાસુ
હવે ઘન કરેલ લેકની રજજુ સંખ્યાનું પ્રતિપાદન तिन्नि सया तेयाला रज्जूणं टुति सव्वलोगम्मि । चउरंस होइ जयं सत्तण्ह घणेणिमा संखा ॥९१५॥
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૪૩. લકસ્વરૂપ
૧૨૧ બધી તરફથી સમરસ સાત (૭) ઘનરાજલોકની રજજુ સંખ્યા સર્વલોકમાં આ પ્રમાણે થાય છે અને તે ત્રણસે તેંતાલીસ (૩૪૩) રાજલોક થાય છે.
સંપૂર્ણ ચૌદરાજરૂપ લકને ઘન કરવાથી ત્રણસો તેંતાલીસ (૩૪૩) ઘનરાજલેક થાય છે. હવે ઘન કરતા લોકો આકાર નીચે કહ્યા પ્રમાણે થાય છે.
ચારે તરફથી લેકને આકાર ભેગો કરવાથી સમરસ થાય છે. આ ત્રણ તેંતાલીસ (૩૪૩) ઘનરજજુ સંખ્યા. “સરખી સંખ્યાને ત્રણવાર ગુણવાથી ઘન થાય છે.” એ ન્યાયે સાતની સંખ્યાને ત્રણ વખત ગુણવાથી ૨૪૩ રાજલેક થાય છે. તે આ પ્રમાણે એકત્રિત કરેલ લેકની લંબાઈ-પહોળાઈ અને જાડાઈ દરેક સાતરાજ પ્રમાણ છે. માટે સાતને સાતે ગુણવાથી ઓગણપચાસ (૪૯) થાય છે. તે જ ઓગણપચાસને ફરી સાત (૭) વડે ગુણવાથી ત્રણસો તેંતાલીસ (૩૪૩) થાય છે.
આ રાજલેકની સંખ્યા વ્યવહારનયને આશ્રયિને છે. નિશ્ચયથી તે (૨૩૯) બસે ઓગણચાલીસ ઘનરજજુ થાય છે. તે આ પ્રમાણે.
તિરિચૈ રો રોપું (ગાથા ૯૦૭-૯૦૮) વગેરે ગાથામાં કહેલ છપ્પન (૫૬) પંક્તિઓમાં જણાવેલા ચાર વગેરે પ્રતરખંડે છે. તેમને દરેક પંક્તિના પ્રતને અલગ અલગ વર્ગ કરવો (વર્ગ એટલે સરખી સંખ્યાને પરસ્પર ગુણાકાર) એટલે ચાર વગેરે સંખ્યાને ચાર વગેરે વડે ગુણવા એટલે સેળ વગેરે જવાબ આવે. તે બધાય ને મેળવતા (૧૫,૨૬) પંદર હજાર બસો છ— ખંડ થાય છે. આ સંખ્યાને ઘનરજજુ લાવવા માટે ચેસઠથી ભાગ આપતા ઘનરજજુની સંખ્યા ૨૩૯ (બસો ઓગણચાલીસ) થાય છે. કહ્યું છે કે
છપ્પન (૫૬) પ્રતને પ્રત્યક્ષ દષ્ટ ખંડેનો અલગ અલગ વગ કરવો, હવે ત્રણે જગતને ગણિત પદ એટલે વર્ગ આ પ્રમાણે થાય છે. અલકમાં અગ્યાર હજાર બસે બત્રીસ (૧૧,૨૩૨) ખંડો. તે એક સરખી લંબાઈ-પહોળાઈ વડે સમરસ રજજુ પ્રમાણુના છે. તથા ઉર્વલકના ચાર હજાર ચોસઠ (૪૦૬૪) ખંડો છે. એટલે બંને લેકના મેળવતા કુલ્લે ખંડ ૧૫,૨૬ (પંદર હજાર બસો છનનુ) થાય છે. હવે ચેસઠથી ભાગતા બસો ઓગણચાલીસ (૨૩૯) ઘનરજજુ થાય છે. (૯૧૫)
હવે ઉદર્વ લેકમાં જે જે ખંડોમાં જે જે દેવલોક છે તે કહે છે. छसु खंडगेसु य दुगं चउसु दुगं दससु हुंति चत्तारि । चउसु चउकं गेवेजणुत्तराई चउकंमि ॥९१६॥
છ ખંડમાં બે દેવક, ચારમાં બે, દશમાં ચાર, ચાર ખંડમાં ચાર અને ચાર ખંડમાં ચૈવેયક અને અનુત્તર દેવલોક છે.
૧૬
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૨૨
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨
આઠ રુચક પ્રદેશના સમભૂતલા ભાગથી ઉપર તરફના છ ખંડમાં એટલે દેઢરાજ લેક પ્રમાણ ક્ષેત્રમાં સૌધર્મદેવલેક અને ઈશાન દેવલેક-એમ બે દેવલેટ છે.
તેની ઉપરના ચાર ખંડો એટલે એક રાજલક પ્રમાણ ક્ષેત્રમાં સનસ્ કુમાર અને મહેન્દ્ર એમ બે દેવલોક છે.
તે પછી તેના ઉપર દશ ખંડમાં એટલે અઢી રાજકમાં બ્રહ્મલેક, લાંતક, શુક્ર, સહસાર એમ ચાર દેવલોક છે.
તે પછીના ચાર ખડે એટલે એક રાજકમાં આણુત, પ્રાકૃત, આરણ, અશ્રુત નામના ચાર દેવલોક છે.
તે પછી સર્વોપરી ચાર ખંડોમાં એટલે છેલા રાજલોકમાં નવરૈવેયક તથા વિજ્ય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ નામના પાંચ અનુત્તર વિમાને તથા સિદ્ધક્ષેત્ર છે. (૯૧૬)
હવે રજજુનું સ્વરૂપ કહે છે. सयंभुपुरिमंताओ, अवरंतो जाव रज्जुओ। एएण रज्जुमाणेण, लोगो चउदसरज्जुओ ॥९१७।।
સમસ્ત દ્વીપસમુદ્રના છેડે રહેલા સ્વયંભૂરમણ નામના સમુદ્રની પૂર્વવેદિકાના છેડેથી લઈ તે જ સમુદ્રની બીજી એટલે પશ્ચિમ વેદિકાના છેડા સુધીનું જે પ્રમાણુ, તે એક રાજલક પ્રમાણ છે. આ રજજુપ્રમાણ વડે ચૌદ રાજલકની ઊંચાઈ જાણવી. (૧૭)
૧૪૪. ત્રણ સંજ્ઞા सन्नाउ तिनि पढमेऽत्थ दीहकालोवएसिया नाम । तह हेउवायदिट्ठीवाउवएसा तदियराओ ॥ ९१८ ॥
ત્રણ પ્રકારે સંજ્ઞા છે. (૧) દીર્ઘકાલપદેશિકા, (૨) હેતુવાદેપદેશિકા, (૩) દષ્ટિવાદેપદેશિકા.
સંપાન, સંજ્ઞા અને જ્ઞાન-એ ત્રણે એક અર્થવાળા છે. તે સંજ્ઞા ત્રણ પ્રકારે છે. આ ત્રણ સંજ્ઞાઓમાં પહેલી સંજ્ઞા દીર્ઘકાલપદેશિકા નામની છે. જે સંજ્ઞા ભૂતકાળ, ભવિષ્યકાળના પદાર્થના વિષને જણાવનાર અથવા કહેનાર હોવાથી તે સંજ્ઞા દીર્ઘકાલપદેશિકા કહેવાય છે.
બીજી હેતુવાદોપદેશિકા અને ત્રીજી દષ્ટિવાદેશિક સંજ્ઞા છે. - તેમાં હેતુ કારણ નિમિત્ત વગેરેનું જે કથન તે વાદ. તે વાદ બાબતને જે ઉપદેશ એટલે પ્રરૂપણું જેમાં હોય તે હેતુવાદોપદેશિકા.
દષ્ટિ એટલે દર્શન સમ્યકત્વ તેનું જે કથન તે વાદ, દર્શનને જે વાદ તે દષ્ટિવાદ. તે દષ્ટિવાદ બાબતને જે ઉપદેશ એટલે પ્રરૂપણા જેમાં હોય તે દષ્ટિવાદોપદેશિકી.
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૨૩
૧૪૪. ત્રણ સંજ્ઞા
હવે દીર્ઘકાલે પદેશિકીસંજ્ઞાનું વિશેષ સ્વરૂપ જણાવવા માટે સંશી જણાવે છે. (૯૧૮) एयं करेमि एयं कयं मए इममहं करिस्सामि । सो दिहकालसभी जो इय तिकालसन्नधरो ॥ ९१९ ॥
“આ હું કરું, “આમ કર્યું, “આ હું કરીશ? આ પ્રમાણે જે ત્રણે કાળની સંજ્ઞા એટલે જ્ઞાન ધરનાર જે હોય, તે દીર્ઘકાલિકસંગી છે.
આ હું કરું છું”, “આ મેં કર્યું', “આ હું કરીશ” આ પ્રમાણે જે ભૂત, ભવિષ્ય અને વર્તમાનરૂપ ત્રણે કાળ સંબંધિત પદાર્થવિષયક જે સંજ્ઞા એટલે મને વિજ્ઞાન. તેને જે ધારણ કરે તે દીર્ઘકાલિકસંજ્ઞી છે. દીર્ઘકાળવિષયકસંજ્ઞા જેને હેય તે દીર્ઘકાલિકસંજ્ઞી છે. મન:પર્યાપ્તિવાળા તે સંજ્ઞીઓ ગર્ભજ તિર્યચ, મનુષ્ય તથા દેવ, નારક જાણવા. કેમ કે તેઓને જ ત્રિકાળ વિષયક વિચારણું વગેરે સંભવી શકે છે.
પ્રાયઃ કરી આ સંજ્ઞી બધા અર્થ (પદાર્થ)ને સ્પષ્ટરૂપે પ્રાપ્ત કરી શકે એટલે જાણું શકે. જેમ કે આંખવાળે દિવા વગેરેના પ્રકાશથી સ્પષ્ટપણે પદાર્થને જુએ છે. તેમ મને લબ્ધિસંપન આ સંજ્ઞી પણ મન દ્રવ્યના આલંબનથી પ્રગટેલ વિચારના આધારે પૂર્વાપરના અનુસંધાનના કારણે યથાવસ્થિત સ્પષ્ટ પદાર્થને જાણી શકે છે. આથી જેને તેવા પ્રકારને ત્રિકાળ વિષયક વિચારવિમર્શ નથી, તે અસંસી છે–એમ ઉપલક્ષણથી જણાય છે.
તે અસંશીઓ સંમૂચ્છિમ પંચેન્દ્રિય, વિકસેન્દ્રિય વગેરે જાણવા. કેમ કે તેઓ અત્યંત અલ્પ, અત્યંત અલ્પતર, મને લબ્ધિ યુક્ત હોવાથી અસ્પષ્ટ-અસ્પષ્ટતર પદાર્થને જાણે છે. તે આ પ્રમાણે. સંજ્ઞી પંચેન્દ્રિયની અપેક્ષાએ સંમૂછિમ પંચેન્દ્રિય અસ્પષ્ટ પદાર્થ જાણે છે. તેનાથી અસ્પષ્ટ ચૌરેન્દ્રિય જાણે. તેનાથી અસ્પષ્ટતર તેઈન્દ્રિય જાણે. તેનાથી અસ્પષ્ટતમ બેઈનિદ્રય અને અત્યંત અસ્પષ્ટતમ એકેન્દ્રિય જાણે. કેમ કે તેને પ્રાયઃ કરી મને દ્રવ્યને અસંભવ છે. ફક્ત અવ્યક્તરૂપે કંઈક અતીવ અલ્પતર મને દ્રવ્ય હોય છે. જેથી આહાર વગેરે સંજ્ઞાઓ અવ્યક્તરૂપે પ્રગટ થાય છે. (૧૯)
હવે હેતુવાદોપદેશિકી સંજ્ઞા વડે સંસી, અસંસી કહે છે. जे उण संचिंतेउ इट्ठाणिढेसु विसयवत्थुसु । वतंति नियत्तति य सदेहपरिपालणाहेउं ।। ९२० ॥ पाएण संपइच्चिय कालंमि न यावि दीहकालंमि । ते हेउवायसन्नी निच्चेट्ठा हुंति हु असन्नी ॥ ९२१ ॥ જે ઈષ્ટ કે અનિષ્ટ વિષય કે પદાર્થોને વિચારી તેમાંથી પિતાના
Page #159
--------------------------------------------------------------------------
________________
પ્રવચન સાદ્વા૨ ભાગ-૨
૧૨૪ . શરીરના પાલન માટે પ્રવૃત્તિ કરે કે અટકે તે પણ પ્રાયઃ કરીને વર્તમાનકાળને અનુલક્ષીને જ પરંતુ દીર્ઘકાળીને અનુલક્ષીને નહીં, તે હેતુવાદોપદેશિકી સંજ્ઞી છે અને અસંસી ઓ ચેષ્ટા વગરના છે.
જેઓ છા, તડકે અને આહાર વગેરે રૂપ ઈષ્ટ-અનિષ્ટ વિષયક વસ્તુઓને વિચારી પોતાના શરીરના પાલન-પોષણ માટે ઈષ્ટ વસ્તુમાં પ્રવૃત્તિ કરે અને અનિષ્ટ વસ્તુઓથી દૂર ખસે, તે પણ પ્રાય: કરી વર્તમાનકાળ વિષયક જ પરંતુ ભૂતકાળ કે ભવિષ્યકાળરૂપ દીર્ઘકાળને અનુલક્ષીને નહીં.
અહીં પ્રાયઃ કહેવાથી કેઈક વખત તેઓ ભૂતકાળ કે ભવિષ્યકાળને અનુલક્ષી પણ પ્રવૃત્તિ કરે છે. છતાં પણ તે અતિ દીર્ઘકાળની ન હોવાથી તે બેઈદ્રિય વગેરેને હેતુવાદોપદેશિકી જ સંજ્ઞા છે. તેથી તેઓ તે સંજ્ઞાનુસારે સંજ્ઞી છે.
જેઓ તડકા વગેરેથી તપવા છતાં પણ તે દૂર કરવા માટેની પ્રવૃત્તિ કે નિવૃત્તિથી રહિત એવા પૃથ્વીકાય વગેરે જીવો અસંસી જ હોય છે.
જેઓ બુદ્ધિપૂર્વક એટલે વિચારણાપૂર્વક પોતાના શરીરના પાલન પોષણ માટે ઈચ્છિત આહાર વગેરે પદાર્થોમાં પ્રવૃત્તિ કરે અને ન ગમતા પદાર્થોથી અટકે, તે હેતુવાદ્યપદેશસંજ્ઞી છે. તે સંશરૂપે બેઈદ્રિય વગેરેને પણ જાણવા. તે આ પ્રમાણે ઈચ્છિત કે અનિચ્છિત વિષયમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિની વિચારણા મનની પ્રવૃત્તિ વગર સંભવી ન શકે અને મન વડે વિચારવું તે સંજ્ઞા. તે સંજ્ઞા બેઇદ્રિય વગેરેને પણ હોય છે. તેઓને પણ અમુક નિયત ઈષ્ટ-અનિષ્ટ વિષયેમાં પણ પ્રવૃત્તિ-નિવૃત્તિ દેખાય છે. તેથી બેઇદ્રિય વગેરે પણ હેતુવાદોપદેશિકી સંજ્ઞા વડે સંશી જણાય છે. પરંતુ એમની વિચારણું પ્રાયઃ કરી વર્તમાનકાળ વિષયક છે, ભૂત કે ભવિષ્યકાળ વિષયક નથી માટે તેઓ દીર્ઘકાલિકીસંજ્ઞા વડે સંજ્ઞી નથી.
જેમની અમુક ધારણપૂર્વકની પ્રવૃત્તિ કે નિવૃત્તિની શક્તિ નથી, તે પ્રાણીઓ હેતુવાદોપદેશિકી સંજ્ઞા વડે અસંજ્ઞી કહેવાય છે. તે પૃથ્વીકાય વગેરે એકેન્દ્રિયે જાણવા. કેમ કે તેઓની ઘારણપૂર્વકની ઈષ્ટ-અનિષ્ટ વિષયમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ દેખાતી નથી.
જે આહાર વગેરે દશ સંજ્ઞાઓ પૃથ્વીકાય વગેરેમાં આ ગ્રંથમાં તેમજ પ્રજ્ઞાપનામાં કહી છે, તે સંજ્ઞાઓ પણ અત્યંત અવ્યક્તરૂપે તથા મેહદયથી પેદા થયેલ હોવાથી અશોભનીય હોવાના કારણે તે સંજ્ઞાઓની અપેક્ષાએ પણ તેઓને સંજ્ઞીપણાને વ્યવહાર થતો નથી.
, , , , લોકવ્યવહારમાં પણ પૈસે પઈ માત્ર હેવાથી ધનવાન કહેવાતું નથી અને સામાન્ય રૂપ હોવા માત્રથી રૂપવાન કહેવાતું નથી.
બીજે સ્થળે પણ હેતુવાદોપદેશસંસીને આશ્રયિને કહ્યું છે કે “હાલતા-ચાલતા
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૪૪, ત્રણ સંજ્ઞા
૧૨૫
મન સહિત કરમીયા, કીડા, પતંગીયા વગેરે ત્રસે ચાર પ્રકારે છે તથા મન વગરનાં પૃથ્વીકાય વગેરે જે પાંચ પ્રકારના છે.” (૧) (૨૦-૯૨૧)
હવે દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાના આધારે સંસી–અસંશી કહે છે. सम्मदिट्ठी सन्नी संते नाणे खओवसमिए य । असन्नी मिच्छत्तमि दिद्विवाओवएसेणं ॥ ९२२ ॥
દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા વડે ક્ષાયોપથમિક જ્ઞાન હોય છે, તે સમકદૃષ્ટિ સંજ્ઞી કહેવાય છે અને મિથ્યાત્વમાં અસંશી કહેવાય છે.
દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા વડે ક્ષાપશમિક જ્ઞાની એટલે સમ્યગુદષ્ટિ જ સંજ્ઞી છે. કેમકે સંજ્ઞાન એટલે જાણવું તે સંજ્ઞા. તે સંજ્ઞા-સમ્યગજ્ઞાન યુક્ત હોવાથી સંજ્ઞી કહેવાય. મિથ્યાષ્ટિ તે વિપરીત રૂપે હોવાથી અસંજ્ઞી છે. વાસ્તવિક રીતે તે સમ્યગજ્ઞાન રૂપ સંજ્ઞા રહિત હોવાથી અસંશી છે. જો કે મિથ્યાદ્રષ્ટિ પણ સમ્યગૃષ્ટિની જેમ જ ઘટ વગેરે વસ્તુઓને જાણે છે અને પ્રવૃત્તિ કરે છે, છતાં પણ તે તત્સંબંધી વ્યવહાર માત્રથી તે જ્ઞાન પણ નિશ્ચયથી સ્યાદવાદના આશ્રય વડે અજ્ઞાન જ કહેવાય છે. કારણ કે જ્ઞાનના કારણરૂપ ભુવનગુરુ એટલે તીર્થકર વડે નકકી થયેલ યથાવસ્થિત વસ્તુના સ્વીકારને ક્યારેક અભાવ થતો હોવાથી અજ્ઞાન કહેવાય છે.
પ્રશ્ન-જે વિશિષ્ટ સંજ્ઞા યુક્ત હોવાથી સમ્યગૃષ્ટિ સંજ્ઞી રૂપે લેવાય છે, તે પછી ક્ષાપશમિક જ્ઞાનયુક્ત એને શા માટે લે છે? કેમકે તે સંજ્ઞા ક્ષાયિક જ્ઞાનમાં વિશિષ્ટતર પ્રાપ્ત થશેતે પછી તે ક્ષાયિક જ્ઞાનવાળાને જ સંજ્ઞા કેમ સ્વીકારતા નથી ?
ઉત્તર-જે ભૂતકાળની યાદ અને ભવિષ્યની જે વિચારણા તે સંજ્ઞા કહેવાય છે. તેવી સંજ્ઞા કેવળજ્ઞાનીઓને હોતી નથી. કેમ કે કેવળીઓને સર્વ પદાર્થો જણાતા હોવાથી યાદ કે વિચારણા હતી નથી. માટે સાયોપથમિક જ્ઞાનવાળા સમ્યગદષ્ટિ જ સંજ્ઞી છે.
પ્રશ્ન-ખરેખર તે પહેલા હેતુવાદોપદેશસંજ્ઞા વડે સંજ્ઞીઓ કહેવા જોઈતા હતા કેમકે હેતુવાદોપદેશસંજ્ઞા વડે અલ્પ માલબ્ધિવાળા બેઈદ્રિય વગેરેને સંજ્ઞીરૂપે ગ્રહણ કરવા જોઈતા હતા કારણ કે તેઓનું જ્ઞાન (સંજ્ઞા) અવિશુદ્ધતર છે. તે પછી દીર્ઘકાલોપદેશ સંજ્ઞા વડે સંજ્ઞી લેવા જોઈતા હતા. કેમકે તે હેતુવાદ્યપદેશસંશીઓ કરતા દીર્ઘકાળોપદેશ સંશીઓ મન પર્યાપ્તિ વડે યુક્ત હોવાથી વિશુદ્ધતર છે. તે આ પ્રમાણે ન લેતા વિપરીત (ઊલટી) પ્રરૂપણ કેમ કરી ?
ઉત્તર–અહીં આગમમાં દરેક સ્થળે જયાં જ્યાં સંજ્ઞી કે અસંજ્ઞી લેવામાં આવે છે, ત્યાં બધેય પ્રાયઃ કરી દીર્ઘકાલપદેશસંજ્ઞા વડે સંજ્ઞી હોય તે જ લેવાય છે. પણ હેતુવાદ્યપદેશિકી કે દષ્ટિવાદે પદેશિકી સંજ્ઞા વડે સંજ્ઞી નહીં. આ વાત જણાવવા માટે પ્રથમ દીર્ઘકાલે પદેશિકી સંજ્ઞા વડે સંજ્ઞીનું ગ્રહણ કર્યું છે. કહ્યું છે કે
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૨૬.
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨
સમસ્ત સૂત્રમાં જે સંસી કે અસંસીને જ વ્યવહાર છે તે પ્રાયઃ કરી દીર્ઘકાલેપદેશસંજ્ઞા વડે કરાય છે તેથી તેને પ્રથમ કરાઈ (કહી) છે.
(૧) ત્યારબાદ અપ્રધાન એટલે ગૌણ હોવાથી હેતુવાદોપદેશસંજ્ઞા વડે સંજ્ઞીએ લીધા છે. ત્યારપછી સર્વમાં પ્રધાન હોવાથી છેલ્લે દૃષ્ટિવાદેપદેશસંજ્ઞા વડે સંસી લીધા છે. (૨૨)
૧૪પ ચાર સંજ્ઞા आहार १ भय २ परिग्गह ३ मेहुण ४ रूवाओ हुति चत्तारि । सत्ताणं सन्नाओ आसंसारं समग्गाणं ॥ ९२३ ॥
સંસારમાં રહેલા સમગ્ર જીવને ભવવા પર્યત (૧) આહાર, (૨) ભય, (૩) પરિગ્રહ, (૪) મૈથુનરૂપ ચાર સંજ્ઞાઓ હોય છે.
સંજ્ઞાન સંજ્ઞા એટલે આગ (ઉપગ વિચાર). તે સંજ્ઞા બે પ્રકારે છે. (૧) ક્ષાપશમિકી અને (૨) ઔદયિકી. તેમાં પહેલી સંજ્ઞા જ્ઞાનાવરણીયના ક્ષપશમથી ઉત્પન થયેલ બુદ્ધિના ભેદરૂપે છે. તે આગળની ગાથામાં કહી ગયા છીએ. બીજી ઔદયિકીસંજ્ઞા સામાન્યથી આહાર વગેરે રૂપે ચાર પ્રકારે છે.
(૧) આહાર સંજ્ઞા :-સુધાવેદનીયના ઉદયથી કવલ (કેળીયા) વગેરે આહારાદિ માટે તેવા પ્રકારના પુદ્ગલેને ગ્રહણ કરવાની જે ઈચ્છા, તે આહાર સંજ્ઞા. તે આહારસંજ્ઞા આભેગાત્મિક (ઉપગાત્મક) છે. તે ચાર કારણેથી ઉત્પન્ન થાય છે. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે. “ચાર સ્થાને (કારણે)થી આહાર સંજ્ઞા ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે.
(૧) ખાલી પેટ હોવાથી, (૨) સુધાવેદનીય કર્મના ઉદયથી, (૩) બુદ્ધિથી, (૪) આહારના ઉપયોગથી.”
તેમાં (૧) અવમકેષ્ટપણાથી એટલે ખાલી પેટ થવાથી, (૨) સુધાવેદનીય કર્મના ઉદયથી, (૩) આહારની વાત (કથા)ને શ્રવણ વગેરે દ્વારા ઉત્પન્ન થયેલ બુદ્ધિથી, (૪) તદર્થોપેગેન એટલે સતત આહારની ચિન્તા એટલે વિચારણાથી આહાર સંજ્ઞા ઉત્પન્ન થાય છે.
ભયસંજ્ઞા :- ભય મોહનીયના ઉદયથી ભયથી વિહળ થયેલાની આંખ અને મેઢાનું વિકૃત થવું, તથા રોમરાજી ખડી થઈ જવી વગેરે જે કિયા તે ભયસંજ્ઞા. આ ભયસંજ્ઞા પણ ચાર કારણે ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે (૧) હીન સર્વીપણુથી, (૨) ભયવેદનીય કર્મના ઉદયથી, (૩) ભયની બુદ્ધિથી, (૪) તદર્થોપગથી.”
(૧) હિનસત્ત્વ એટલે સત્વ રહિતપણાથી, (૨) ભયવેદનીય કર્મના ઉદયથી, (૩) ભયની વાત, શ્રવણ, ભયંકર દશ્યના દર્શન વગેરેથી ઉત્પન્ન થયેલ બુદ્ધિથી, (૪) તદર્થોપગ એટલે આ લોક વગેરે સાત ભયના લક્ષણોને વિચારવાથી.
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૪૬. દશ સંજ્ઞા
૧૨૭ (૩) પરિગ્રહસંજ્ઞા -ભના ઉદયથી, સંસારના મુખ્ય કારણરૂપ આસક્તિના કારણે સચિત્ત કે અચિત્ત દ્રવ્યનું ગ્રહણ કરવું તે પરિગ્રહસંજ્ઞા છે. આ પણ ચાર કારણેથી ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે
(૧) “અવિમુક્ત પણાથી, (૨) લોભવેદનીય કર્મના ઉદયથી, (૩) બુદ્ધિથી, (૪) તદર્થોપગથી
(૧) અવિમુક્ત એટલે સપરિગ્રહપણાથી. (૨) લેભવેદનીય એટલે લેભમેહનીય કર્મના ઉદયથી. (૩) સચેતન વગેરે દ્રવ્યના પરિગ્રહના દશનથી ઉત્પન થયેલ બુદ્ધિથી. (૪) તદર્થોપગ એટલે પરિગ્રહની વિચારણાથી.
(૪) મિથુન :- પુરુષદના ઉદયથી મૈથુન માટે સ્ત્રીને જેવું, પ્રસન્ન થવું. તંભિત થવું. જાંઘ વગેરે કંપવી વગેરે લક્ષણરૂપ જે ક્રિયા તે મૈથુનસંજ્ઞા. આ મૈથુન સંજ્ઞા પણ ચાર કારણોથી ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે :
(૧) લોહીમાંસના ભરાવાથી, (૨) મોહનીયકર્મના ઉદયથી, (૩) બુદ્ધિથી, (૪) તદર્થોપગથી”.
(૧) માંસ-લેહીને જેને વધુ ભરાવું હોય તેથી. (૨) (વે) મેહનીયકર્મના ઉદયથી. (૩) સુરત એટલે સંભેગની વાતે-કથા સાંભળવા વગેરેથી ઉત્પન થયેલ બુદ્ધિથી. (૪) તદર્થોપગ મૈથુનની વિચારણા કરવાથી.
આ ચારે સંજ્ઞાઓ એકેન્દ્રિય વગેરેથી લઈ પંચેન્દ્રિય સુધીના સર્વ અને જ્યાં સુધી સંસારમાં રહેવાનું હોય, ત્યાં સુધી હોય છે. તથા કેટલાક એકેન્દ્રિય વગેરેને આ સંજ્ઞાઓ સ્પષ્ટરૂપે જણાય છે.
જેમકે પાણી વગેરે આહાર વડે જીવવાથી વનસ્પતિ વગેરેને આહાર સંજ્ઞા. સંકેચની વેલડી વગેરેને હાથ વગેરેના સ્પર્શના ભયથી અવયવ સંકેચન વગેરે વડે ભયસંગ્રા. બિલવ (બિલી) પલાશ વગેરેને નિધાને એટલે દાટેલા પૈસા વગેરે ઉપર મૂળિયા વગેરે ફેલાવવા દ્વારા પરિગ્રહસંજ્ઞા. કુરૂબક, અશોક, તિલક વગેરે ઝાડે ને સુંદર સ્ત્રીના આલિંગન, પગની લાત, આંખના કટાક્ષ વગેરે વડે તે ઝાડના પલ્લવ, ફૂલ વગેરેની ઉત્પત્તિથી મિથુનસંજ્ઞા જણાય છે. (૯૨૩)
૧૪૬ દશ સ જ્ઞા आहार १ भय २ परिग्गह ३ मेहुण ४ तह कोह ५ माण ६ माया ७ य । लोभो ८ ह ९ लोग १० सन्ना दसभेया सव्वजीवाणं ॥ ९२४ ॥
આહાર, ભય, પરિગ્રહ, મિથુન તથા ક્રોધ, માન, માયા, લોભ, ઓઘ અને લેક, આ દસ સંજ્ઞાઓ સર્વ ને જાણવી.
Page #163
--------------------------------------------------------------------------
________________
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨
જેના વડે આ જીવ છે એમ જણાય તે સંજ્ઞા. તે સજ્ઞાએ વેદનીય, માહના ઉદય આશ્રયિને તથા જ્ઞાનાવરણુ-દનાવરણુના ક્ષાપશમ આશ્રયિને વિવિધ આહાર વગેરેને પ્રાપ્ત કરવાની જે ક્રિયા, તે સ'જ્ઞા. તે ઉપાધિ ભેદે દસ પ્રકારે છે. તેમાં આહાર, ભય, પરિગ્રહ, મૈથુન સ’જ્ઞાની વ્યાખ્યા આગળની ગાથામાં કરી છે.
૧૨૮
(૫) ક્રોધવેદનીય (માહ)ના ઉદયથી ક્રેાધાવેશના કારણે કઠોર મુખ, આંખ, દાંત, હાઠ વગેરે કંપવા વગેરેની ચેષ્ટરૂપ ક્રોધસ જ્ઞા
(૬) માનકષાયના ઉદયથી અહંકારરૂપ, ઉત્કતા વગેરેની પરિણતિરૂપ માનસંજ્ઞા. (૭) માયાકષાયના ઉદયથી અશુભ સંફ્લેશના કારણે અસત્યભાષણુ વગેરેની ક્રિયા તે માયાસ’જ્ઞા.
(૮) લાભવેદનીયના ઉદયથી લાલસારૂપે સચિત્ત-અચિત્ત દ્રવ્યાની ઈચ્છાતે લાભસ જ્ઞા
(૯) મતિજ્ઞાનાવરણુકર્મના ક્ષાયેાપશમથી શબ્દ વગેરે વડે પટ્ટાને જણાવતી સામાન્ય જ્ઞાનરૂપ જે ક્રિયા તે આધસંજ્ઞા,
(૧૦) તે જ વિશેષ જ્ઞાનરૂપ જે ક્રિયા તે લેાકસ'જ્ઞા. એટલે એમ નક્કી થયુ` કે દનાપયાગ તે આઘસના અને જ્ઞાનેપયાગ તે લેાકસ'જ્ઞા,
આ ઠાણાંગસૂત્રની ટીકાના અભિપ્રાય છે. પરંતુ આચારાંગ ટીકામાં કહ્યું છે કે, અવ્યક્ત ઉપયાગરૂપ તે એઘસંજ્ઞા. જેમ વેલડીનુ દિવાલ વગેરે પર ચડવું વગેરે અને લાસ ના તા સ્વછંદપણે કરેલ કલ્પનાથી લાકાવડે આચરેલ ક્રિયારૂપ છે.
જેમકે ‘સંતતિ વગરનાની પરલેાકમાં ગતિ થતી નથી. કૂતરાએ યક્ષરૂપે છે. બ્રાહ્મણા દેવ છે. કાગડાએ દાદા છે. મેારને પાંખના પવનથી ગભ રહે છે. વગેરે’
બીજાએ ‘જ્ઞાનાપયેાગને આઘસ'જ્ઞા અને દનાપયાગને લેાકસ'જ્ઞા છે' એમ કહે છે. આ દશે સંજ્ઞાએ ‘આ જીવ છે.’ એમ જણાવવાના કારણરૂપ હાવાથી સંજ્ઞા કહેવાય છે અને બધાયે સંસારી જીવાને હોય છે. પ'ચેન્દ્રિયાને આશ્રયી સ્પષ્ટરૂપે સુખ પૂર્ણાંક (સહેલાઈથી) જાણી શકાય છે. અને એકેન્દ્રિયાને આ સંજ્ઞા અવ્યક્ત (અપ્રગટ) રૂપે જણાય છે. (૯૨૪)
૧૪૭ ૫દર સંજ્ઞા
आहार १ भय २ परिग्गह ३ मेहुण ४ सुह ५ दुक्ख ६ मोह ७ वितिगिच्छा ८ । तह कोह ९ माण १० माया ११ लोहे १२ लोगे य १३ धम्मो १४ हे १५ ।। ९२५ ।। ૧. આહાર, ૨. ભય, ૩. પરિગ્રહ, ૪. મૈથુન, ૫. સુખ, ૬. દુઃખ, ૭. મેાહ, ૮. વિચિકિત્સા, ૯. ક્રોધ, ૧૦, માન, ૧૧, માયા, ૧૨. લેાભ, ૧૩. લાક, ૧૪, ધ, ૧૫. આઘસ‘જ્ઞા,
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૪૮. સમ્યવના સડસઠ ભેદ
૧૨૯ પ્રકરણાનુસાર આવતે સંજ્ઞા શબ્દ દરેકને જોડવાથી આહાર સંજ્ઞા વગેરેથી લઈને એuસંજ્ઞા સુધી પંદર સંજ્ઞાઓ થાય છે. તેમાં દશ સંજ્ઞાઓનું સ્વરૂપ આગળ કહ્યા પ્રમાણે જ જાણવું.
(૧૧-૧૨) શાતા-અશાતાના અનુભવરૂપ સુખ-દુખ સંજ્ઞા. (૧૩) મિથ્યાદર્શનરૂપ મેહસંજ્ઞા. (૧૪) ચિત્ત વિહુતિ એટલે ચિત્તની અસ્થિરતા (ચંચળતા)રૂપ વિચિકિત્સાસંજ્ઞા (૧૫) ક્ષમા વગેરેના સેવનરૂપ ધર્મસંજ્ઞા. આ સંજ્ઞાઓ વિશેષ સ્વીકાર્યા વગર એટલે સામાન્યપણે સર્વજીવને જાણવી.
આ સંજ્ઞાઓ કેઈક ગ્રંથમાં ચાર કહી છે. કેઈકે સ્થળે દશ પ્રકારે કહી છે. કેઈક જગ્યાએ પંદર પ્રકારે પણ કહી છે. તેથી કઈ કઈ સંજ્ઞાઓ વારંવાર કહેવાઈ હોય તે પણ પુનરુક્ત દેષની શંકા ન કરવી.
આચારાંગસૂત્રમાં વિપ્રલાપ એટલે રૂદનરૂપ અને વૈમનસ્ય (ઢીનતા)રૂપ શેકસંજ્ઞા નામની સોળમી સંજ્ઞા ઉમેરી સળ સંજ્ઞા કહી છે. (૯૨૫)
૧૪૮ સમ્યક્ત્વના સડસઠ ભેદ चउसदहण ४ तिलिंग ३ दसविणय १० तिसुद्धि ३ पंचगय दोसं ५ । अट्ठपभावण ८ भूसण ५ लक्खण ५ पंचविहसंजुत्तं ॥ ९२६।।' छविहजयणा ६ ऽऽगारं ६ छब्भावण ६ भावियं च छट्ठाणं ६ । इय सत्तयसद्विलक्खणभेय विसुद्धं च सम्मत्तं ॥ ९२७ ॥
ચાર શ્રદ્ધા, ત્રણલિંગ, દસ વિનય, ત્રણ શુદ્ધિ, પાંચ દેશ આઠ પ્રભાવના, પાંચ ભૂષણ, છ જયણું, છ આગાર, છ ભાવના, છ સ્થાન. આ સડસઠ લક્ષણેના ભેદોથી વિશુદ્ધ સમ્યક્ત્વ કહેવાય છે.
જેમાં ચાર શ્રદ્ધાન છે, તે ચાર સદુહણ એટલે ચાર શ્રદ્ધાન યુક્ત સમ્યકત્વ હેય છે. ત્રણ લિંગ, દશ વિનય અને ત્રણ શુદ્ધિ સહિત, પાંચ દેષ રહિત, આઠ પ્રકારની ભાવના, પાંચ પ્રકારના ભૂષણ અને પાંચ પ્રકારના લક્ષણોથી યુક્ત, છ યતન અને છ આગારથી યુક્ત છ પ્રકારની ભાવનાથી હમેંશા ભાવિત, છ સ્થાન યુક્ત એ પ્રમાણે ૬૭ (સડસઠ) લક્ષણના ભેદોથી વિશુદ્ધ પરમાર્થ થી સમ્યકત્વ હોય છે.
જેના વડે સમ્યહવને નિશ્ચય થાય, તે શ્રદ્ધા વગેરે લક્ષણો છે. અને તે શ્રદ્ધા વગેરેના પરમાર્થ સંસ્તવ વગેરે ભેદે છે. તે ભેદથી વિશુદ્ધ સમ્યક્ત્વ પારમાર્થિક છે. સમ્યક્ શબ્દ પ્રશંસા કે અવિરેાધના અર્થમાં છે. સમ્યફ એટલે જીવ, તેને જે ભાવ તે
૧૭
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૩૦
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨
સમ્યકત્વ. જીવને મેક્ષ તરફને અવિરેાધી પ્રશસ્ત જે સ્વભાવ વિશેષ, તે સમ્યક્ત્વ (૨૬-૯૨૭).
હવે દરેક લક્ષણે ભેદનું પ્રતિપાદન કરવા માટે પ્રથમ ચાર સદુહણાની વ્યાખ્યા કરે છે. ચાર શ્રદ્ધા – परमत्थसंथवो वा १ सुदिट्ठपरमत्थसेवणा वावि २ । वावन्न ३ कुदंसणवज्जणा य ४ सम्मत्तसद्दहणा ।। ९२८ ॥
(૧) પરમાર્થ સંસ્તવ, (૨) સુદષ્ટ પરમાર્થ સેવન, (૩) વ્યાપન્ન દર્શન વજન, (૪) કુદશન વજન એમ સમ્યક્ત્વ સદ્દહણ ચાર ભેદે છે.
૧. પરમાર્થ સંસ્તવ :- પરમ એટલે તારિવક, અર્થો એટલે જીવ–અજીવ વગેરે પદાર્થો, તેને સંસ્તવ એટલે પરિચય અર્થાત્ બહુમાનપૂર્વક જીવાદિ પદાર્થોના બેધ માટે અભ્યાસ, તે પરમાર્થ સંસ્તવ.
(૨) સુદષ્ટ પરમાર્થ સેવન - સુહુ એટલે સમ્યમ્ નીતિપૂર્વક, દષ્ટ એટલે પ્રાપ્ત કર્યા છે (જાણ્યા છે) પરમાર્થ એટલે જીવાદિ પદાર્થો જેણે સારી રીતે. જીવાદિ પદાર્થોને જાણનાર આચાર્ય વગેરેની સેવા, તે સુદyપરમાર્થ સેવન એટલે આચાર્યાદિની યથાશક્તિ વૈયાવચ્ચ કરવી.
(૩-૪) વ્યાપન્ન કુદર્શન વર્જન - (૩) વ્યાપન્ન એટલે નાશ પામ્યું છે દર્શન એટલે સમકિત જેમનું એવા નિહ્નવ વગેરે વ્યાપન દર્શન કહેવાય.
(૪) કુત્સિત એટલે ખરાબ છે દર્શન જેમનું તે. મિથ્યાત્વી બૌદ્ધ વગેરે કુદર્શન કહેવાય. તે વ્યાપન દર્શન અને કુદર્શન એમ બન્નેનું જે વર્જન એટલે છોડી દેવા તે વ્યાપન્ન દર્શન વર્જન અને કુદર્શન વર્જન કહેવાય. સમ્યફત્વની મલિનતા ન થાય એટલા માટે વ્યાપનદર્શનવાળા અને કુદર્શનવાળાનું વર્જન કર્યું છે.
જેના વડે સમ્યકત્વને સ્વીકાર થાય તે સમ્યહત્વ સહયું કહેવાય.
પ્રશ્ન - પરમાર્થ સંસ્તવ વગેરે અંગારમઈકાચાર્ય આદિ મિથ્યાત્વીમાં પણ સંભવે છે, તે વ્યભિચાર દોષ ન લાગે?
ઉત્તર-ન લાગે. કારણ કે અહીં તાવિક પરમાર્થ સંતવ વગેરેનો અધિકાર છે. અને તે તાત્વિક સહણને તેમને અસંભવ છે. (૨૮) ત્રણ લિંગ – सुस्मुस १ धम्मराओ २ गुरुदेवाणं जहासमाहीए । वेयावच्चे नियमो ३ सम्मदिद्विस्स लिंगाई ॥ ९२९ ॥
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૩૧.
૧૪૮. સમ્યક્ત્વના સડસઠ ભેદ
(૧) શુશ્રષા (૨) ધર્મરાગ (૩) સમાધિ થાય તે પ્રમાણે ગુરુદેવેની વૈયાવચ્ચને નિયમ-એ ત્રણ સમ્યગદષ્ટિના લિગે છે.
(૧) શ્રષા -શુશ્રુષા એટલે સાંભળવાની ઇચ્છા. સદ્દબોધ માટે સફળ કારણ રૂપ જે ધર્મશાસ્ત્ર શ્રવણની અભિલાષા તે શુશ્રુષા. તે ચતુરાઈ વગેરે ગુણયુક્ત યુવાન પુરુષ કિન્નરીના ગીતેને જે રાગપૂર્વક સાંભળે તેનાથી પણ અધિક રાગપૂર્વક સમકિતી. જિનવાણીને સાંભળે.
(૨) ધર્મરાગ મૃતધર્મ અને ચારિત્રધર્મએમ બે પ્રકારે ધર્મ છે. તેમાં શ્રુતધર્મ શુશ્રુષા૫દમાં આવી જતો હોવાથી અહીં ધર્મરાગપદથી ચારિત્રધર્મને રાગ જાણવો. તે તેવા પ્રકારના કર્મદિષથી ચારિત્રધર્મ પાળી ન શકાય તે પણ જંગલમાંથી આવતે દુખી, ભૂખથી દુર્બળ એવા બ્રાહ્મણની જે ઘેવર ખાવાની ઈચ્છા હોય, તેનાથી પણ વધુ ઇચ્છા આ ચારિત્રધર્મ માટે હોય છે.
(૩) યથાસમાધિ ગુરુદેવની વૈયાવચ્ચ-ગુરુ એટલે ધર્મોપદેશક આચાર્ય અને દેવ એટલે આરાધ્યતમ અરિહંતે, તે ગુરુદેવ.
અહીં દેવગુરુ ન કહેતા ગુરુ આગળ મૂકી ગુરુદેવ કહ્યું તે અમુક વિવક્ષાએ ગુરુએની પૂજ્યતા જણાવવા માટે છે. કેમકે ગુરુના ઉપદેશ વગર સર્વજ્ઞ ભગવંતની ઓળખાણ (જાણકારી) થતી નથી.
યથાસમાધિ એટલે સમાધાન એટલે સમાધિને ભંગ કર્યા વગર જે વૈયાવચ્ચ કરવી તે યથાસમાધિ.
વૈયાવચ્ચ એટલે તેમની સેવા-વિશ્રામણા-પૂજા વગેરેનો જે નિયમ એટલે અવશ્ય કરવાને સ્વીકાર કરે છે. આ ગુણે સમકિતની હાજરીમાં હોય છે.
આ સમ્યફદષ્ટિના એટલે ધર્મ અને ધર્મીનો અભેદ ઉપચાર હોવાથી સમ્મહત્વના લિંગો છે. એટલે આ શુશ્રુષા વગેરે ત્રણ લિગો વડે સમકિત ઉત્પન્ન થયું છે- એ નિશ્ચય થાય છે.
જે કે ઉપશાન્ત મેહ વગેરે જીવોને કૃતકૃત્ય હોવાથી શુશ્રુષા વગેરે સાક્ષાત્ ન જણાતા હોવા છતાં પણ ફળરૂપે તે હોય છે. ઉપશાંત વગેરે ભાવે શુશ્રુષાનું ફળ છે માટે. (૯૨૯)
દશ વિનય - अरहंत १ सिद्ध २ चेइय ३ सुए य ४ घम्मे य ५ साहुवग्गे य ६ । आयरिय ७ उवज्झाएसु ८ य पवयणे ९ दंसणे १० यावि ॥ ९३० ॥.. भत्ती पुया वन्नज्जलणं, वज्जणमवन्नवायस्स । आसायणपरिहारो, दंसणविणओ समासेणं ॥ ९३१ ।।
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૩૨
પ્રવચન સારોદ્ધાર-ભાગ-૨ ૧. અરિહંત, ર. સિદ્ધ, ૩. ચિત્ય, ૪. શ્રત, ૫. ધર્મ, ૬. સાધુવર્ગ, ૭. આચાર્ય, ૮. ઉપાધ્યાય, ૯. પ્રવચન ૧૦, દશન- આ દશની ભક્તિ, પૂજા, ગુણેદભાવન, અવર્ણવાદ એટલે નિંદાને ત્યાગ અને આશાતના ત્યાગ, આ સંક્ષેપથી દર્શનવિનય છે.
૧. અહત એટલે તીર્થકર, ૨. આઠ કર્મથી મુક્ત સિદ્ધ, ૩. જિનેશ્વરની પ્રતિમા રૂપ ચિત્ય, ૪. આચારાંગ વગેરે આગમરૂપ શ્રુતજ્ઞાન, ૫. ક્ષમા વગેરે દશ પ્રકારનો યતિધર્મ, ૬. શ્રમણ સમુદાયરૂપ સાધુવર્ગ, ૭. આચાર્ય, ૮. ઉપાધ્યાય, ૯. જીવ વગેરે તને કહે તે પ્રવચન એટલે સંઘ ૧૦. દર્શન એટલે સમ્યત્વ, દર્શન અને દર્શનીને અભેદ ભાવે ગણવાથી ઉપચારથી દર્શનવાળા પણ દર્શન કહેવાય છે.
આ અરિહંત વગેરે દશ સ્થાનને વિષે
(૧) લક્તિ-ભક્તિ એટલે સામે લેવા જવું. આસન આપવું. પર્યું પાસના એટલે સેવા કરવી, હાથ જોડવા. જાય ત્યારે મૂકવા પાછળ જવું વગેરે ભક્તિ કરે.
(ર) પૂજા-ગંધ (ધૂપ) માળા, વસ્ત્ર, પાત્ર, આહાર, પાણી આપવા વગેરેથી સત્કારરૂપ પૂજા.
(૩) વર્ણવલન–વર્ણ એટલે પ્રશંસા. જવલન એટલે જ્ઞાન વગેરે ગુણોનું પ્રકટીકરણ. પ્રશંસા કરવાપૂર્વક દશે સ્થાનેના ગુણે પ્રકટ કરે તે વર્ષો જવલન,
(૪) અવર્ણવાદનો ત્યાગ-નિંદાને ત્યાગ.
(૫) આશાતના પરિહાર-મન વચન કાયા વડે પ્રતિકૂળ વર્તનને જે ત્યાગ તે આશાતના પરિહાર.
દશ સ્થાનના વિષયરૂપે હોવાથી આ દસ પ્રકારનો દર્શન વિનય છે. આ દર્શનવિનય, સમ્યકત્વની હાજરીમાં હોવાથી સમ્યકત્વ વિનય સંક્ષેપથી જાણ. વિસ્તારથી તે બીજા શાસ્ત્રોથી જાણવો. (૯૩૦-૯૪૧)
ત્રણ શુદ્ધિ :मोत्तण जिणं १ मोत्तण जिणमयं २ जिणमयट्ठिए मोत्ते ३ । संसारकच्चवारं चिंतिज्जतं जगं सेसं ॥ ९३२ ॥
૧. જિન, ર. જિનમત, અને ૩. જિનમતમાં રહેલા સાધુ વગેરે સિવાય આખા જગતને સંસારના કચરારૂપે વિચારે.
૧. જિનેશ્વર વીતરાગ સિવાય, ૨. તથા સ્યાપદ યુક્ત, જિનેશ્વર પ્રણીત યથાવસ્થિત જીવ-અછવાદિ તત્વરૂપ જિનમત–આગમ સિવાય, ૩. અને જિનમતમાં રહેલા એટલે જિનેશ્વરના પ્રવચનને સ્વીકારેલ સાધુ આદિ સિવાય બાકીના એકાંતવાદરૂપ ગ્રહથી પકડાયેલ જગતને સંસારમાં કચરાના ઢગલારૂપ અસાર વિચારે.
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૪૮. સમ્યકત્વના સડસઠ ભેદ
૧૩૩ - જિનેશ્વર વગેરે ત્રણ જ જગતમાં સારરૂપે છે, તે સિવાયનું બધુંયે અસાર છે –એમ વિચારવાથી સમ્યકત્વની શુદ્ધિ થાય છે. માટે આ ત્રણ શુદ્ધિ કહી. (૯૩૨)
પાંચ દૂષણ ત્યાગ – संका १ कंख २ विगिच्छा ३ पसंस ४ तह संथवो कुलिंगीसु ५ । सम्मत्तस्सऽइयारा परिहरियव्वा पयत्तेणं ॥ ९३३ ॥
શકા, કાંક્ષા, વિચિકિત્સા, મિશ્રાદષ્ટિપ્રશંસા, મિદષ્ટિસંસ્તવ એટલે પરિચય- એ સમ્યકત્વના પાંચ અતિચારો પ્રયત્નપૂર્વક છેડવા.
(૧) શંકા - સર્વજ્ઞભગવંતે કહેલા વચનોમાં સંશય કરવો તે શંકા, (૨) કાંક્ષા :- અન્ય દર્શને એટલે ધર્મોની ઈચ્છા તે કાંક્ષા. (૩) વિચિકિત્સા - સદ્દઆચાર તથા સાધુઓ વગેરેની નિંદા તે વિચિકત્સા (૪) કુલિંગી પ્રશંસા –કુલિંગી એટલે અન્યદર્શની, તેની પ્રશંસા તે કુલિંગી પ્રશંસા
(૫) કુલિંગી સસ્તવ :- કુલિંગીઓને સંસ્તવ એટલે સંભાષણ, વાતચીત વગેરે વડે પરિચય કરે તે કુલિંગીસંસ્તવ.
આ શંકા વગેરે પાંચે સમ્યક્ત્વને મલિન કરનાર લેવાથી અતિચારે એટલે દેશે છે. તે સમ્યગદષ્ટિઓએ પ્રયત્નપૂર્વક છોડવા. આનું વિશેષ સ્વરૂપ (છઠ્ઠા) શ્રાવક પ્રતિક્રમણ અતિચાર દ્વારમાં પ્રતિપાદન કર્યું છે. (૯૩૩)
આઠ પ્રભાવક :पावयणी १ घम्मकही २ वाई ३ नेमित्तिओ. ४ तवस्सी ५ य । विज्जा ६ सिद्धो य ७ कवी ८ अद्वैव पभावगा भणिया ॥ ९३४ ॥
(૧) પ્રવચનિક, (૨) ધર્મકથી, (૩) વાદી, (૪) નૈમિત્તિક, (૫) તપસ્વી, (૬) વિદ્યા, (૭) સિદ્ધ, (૮) કવિ-આ આઠ પ્રભાવકે કહ્યા છે.
૧. પાવચનિક-પ્રવચન એટલે દ્વાદશાંગી. તે જેમની પાસે અતિશય પૂર્વક હોય, તે પ્રવચની એટલે યુગપ્રધાન-આગમધર વિગેરે.
૨. ધમકથી –જેમની ધર્મકથા એટલે વ્યાખ્યાનશક્તિ સુંદર હોય, તે ધર્મકથી. જે ક્ષીરાશ્રવ વગેરે લબ્ધિસંપન્ન હોવાથી પાણી ભરેલા વાદળ જેવી વનિપૂર્વક આક્ષેપણી, વિક્ષેપણી, સંવેગની અને નિર્વેદની-રૂપ ચાર પ્રકારની લેકના મનને આનંદકારી ધર્મકથા કરે.
૩. વાદી -૧. વાદી, ૨. પ્રતિવાદી, ૩. સભ્ય, ૪. સભાપતિ-એવી ચાર પ્રકારની સભામાં પ્રતિપક્ષ એટલે વિરોધી પક્ષના ખંડનપૂર્વક સ્વપક્ષના સ્થાપન માટે જે અવશ્ય બોલે તે વાદી.
નિરુપમવાદલબ્ધિ યુક્ત હોવાથી વાચાળવાદીઓના સમૂહ વડે પણ જેની વાણું પરાસ્ત (નિસ્તેજ) ન થાય તે વાદી.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૩૪
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ ૪. નૈમિત્તિક - જે ત્રણકાળના લાભ અલાભને જણાવનાર શાસ્ત્રને જાણે-ભણે તે નૈમિત્તિક. એટલે સારી રીતે નિશ્ચયપૂર્વકભૂતકાળ વગેરે ત્રણે કાળને જે જાણે તે નૈમિત્તિક.
પ. તપસ્વી - વિપ્રકૃષ્ટ એટલે અક્રમ વગેરે કઠોર દુષ્કર તપ કરનાર જે હોય તે તપસ્વી.
૬. વિદ્યાવાન –જેમને પ્રજ્ઞપ્તિ વગેરે વિદ્યાદેવીએ કે શાસનદેવતા સહાયકરૂપે હોય તે વિદ્યાવાન. જેમ વજાસ્વામિ
૭. સિદ્ધ -અંજન, પાલેપ, તિલક, ગુટિકા, સકલજીનું આકર્ષણ, વૈકિયલબ્ધિ વગેરે સિદ્ધિઓ વડે જે સિદ્ધ થયા હોય તે સિદ્ધ, એટલે જેમની પાસે ઉપરોક્ત સિદ્ધિ હોય તે સિદ્ધ.
૮, કવિ - ૪વરે ફરિ વિ એટલે નવી નવી રચનાની ચતુરાઈ યુક્ત અત્યંત પરિપવ અને રસદાર-રસના આસ્વાદ વડે સજજનેના હૃદયને આનંદ કરાવનારી સમસ્ત ભાષાની વિદ્વત્તાયુક્ત, સુંદર ગદ્ય-પદ્ય રચનાઓ વડે જે વર્ણન કરે તે કવિ.
આ પ્રવચનિક વગેરે આઠે- શાસનને-પ્રવચનને પ્રભાવિત કરતા હોવાથી પ્રભાવક કહેવાય છે. શાસન પ્રવચન સ્વયં પ્રકાશક સ્વભાવવાળું જ છે. તેને દેશકાળ વગેરેને ઉચિત પ્રવૃત્તિ વડે સહાય કરવા દ્વારા પ્રકાશિત (પ્રભાવિત) કરે, તેથી પ્રભાવક કહેવાય. તે પ્રભાવકેનું જે કાર્ય તે પ્રભાવના. તે શાસન પ્રભાવના સમ્યકત્વને નિર્મળ કરે છે.
બીજા ગ્રંશેમાં આઠ પ્રભાવકે બીજા પ્રકારે પણ કહ્યા છે. ૧. અતિશેષઋદ્ધિવાળા અતિશય (લબ્ધિવાળા), ૨. ધર્મકથક (વ્યાખ્યાનકાર), ૩. વાદી, ૪. આચાર્ય પ. ક્ષપક (તપસ્વી), ૬. નૈમિત્તિક, ૭. વિદ્યાવંત, ૮. રાજગણસંમત (રાજમાન્ય). આ આઠ તીર્થને પ્રભાવિત કરે છે. જેમાં અતિશેષ એટલે અવધિજ્ઞાન મન પર્યવજ્ઞાન આમષષધિ વગેરે અતિશય એટલે લબ્ધિરૂપી ઋદ્ધિઓ જેમની પાસે હોય તે અતિશેષદ્ધિ. રાજસમત એટલે રાજાને પ્રિય. ગણસમ્મત એટલે મહાજન વગેરેને બહુમાન્ય. (૯૩૪) પાંચ ભૂષણ – जिणसासणे कुसलया १ पभावणा २ ऽऽययणसेवणा ३ थिरया ४ । भत्ती य ५ गुणा सम्मत्तदीवया उत्तमा पंच ॥ ९३५ ॥
(૧) જિનશાસનમાં કુશળતા, (૨) પ્રભાવના, (૩) આયતનસેવના, (૪) સ્થિરતા, (૫) ભક્તિ-આ પાંચે સમ્યક્ત્વને પ્રકાશિત (દેદિપ્યમાન) કરનારા ઉત્તમ ગુણે છે.
૧. જિનશાસનમાં કુશળતા :-જિનશાસન એટલે અહંદુ દર્શન. તેમાં કુશળતા એટલે નિપુણતા પ્રાપ્ત કરી હોય, તે જિનશાસનકુશળ. (તે જિનશાસનની કુશળતાના કારણે જુદા જુદા ઉપાયે વડે સુખપૂર્વક બીજા ને પ્રતિબધ કરી શકે ).
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૪૮. સમ્યત્વના સડસઠ ભેદ
૧૩૫ ર. પ્રભાવના -જિનશાસન વિષયક પ્રભાવના પ્રભાવના એટલે જિનેન્દ્રશાસનને ઉત્પન્ન કરે તે (એટલે બીજાના હૃદયમાં જિનશાસન પ્રત્યે આદર-બહુમાન પ્રગટાવેઉત્પન્ન કરે તે.) ઉત્પત્તિમાં જે પ્રયોજક એટલે કારણરૂપ હોય તે પ્રભાવના. તે પ્રભાવના કરે તે પ્રભાવક. તેના આઠ પ્રકાર આગળ કહી ગયા છીએ.
આ પ્રભાવના ફરી અહી કહેવામાં આવે છે, તેનું કારણ એ છે કે તે સ્વ-પરને ઉપકારી અને તીર્થકર નામકર્મના બંધનું કારણ હોવાથી તેની પ્રધાનતા બતાવવા માટે છે.
૩. આયતન આવનાઃ- આયતન એટલે ઘર સ્થાન. તે આયતન બે પ્રકારે છે. દ્રવ્ય અને ભાવથી. તેમાં જિનમંદિર વગેરે દ્રવ્યાયતન અને જ્ઞાન, દર્શન, ચારિત્રના આધાર રૂપ સાધુ વગેરે ભાવાયતન છે. તે આયતનનું આસેવન એટલે પર્ય પાસના.
૪. સ્થિરતા - જિન ધર્મમાં અસ્થિર ચિત્તવાળા થયેલા બીજાને સ્થિર કરવા અથવા બીજા અન્ય ધમી ઓની સમૃદ્ધિ ચમત્કાર જેવા છતાં પણ પિતે જિનશાસનમાં સ્થિર રહેવું.
પ. ભક્તિ - પ્રવચન (શાસન) પ્રત્યે વિનય વૈયાવચરૂપ સેવા કરવા વડે ભક્તિ કરે. આ પાંચે સમ્યક્ત્વના દીપક પ્રભાસિત કરનારા ઉત્તમગુણરૂપ ભૂષણ છે. એટલે આ ગુણો વડે સમ્યહવ અલંકૃત થાય છે-શોભે છે. (૩૫) પાંચ લક્ષણ :उवसम १ संवेगोवि य २ निव्वेओ ३ तह य होइ अणुकंपा ४ । अत्थिक्कं चिय ५ एए संमत्ते लक्खणा पंच ॥ ९३६ ॥
(૧) ઉપશમ, (૨) સંવેગ, (૩) નિર્વેદ, (૪) અનુકંપ અને, (૫) આસ્તિફય- આ પાંચ સમ્યક્ત્વના લક્ષણ છે.
(૧) ઉપશમ - અપરાધ કરનારા ઉપર પણ ગુસ્સાને જે ત્યાગ તે ઉપશમ. તે કેઈકને કષાયની પરિણતિના કડવા વિપાક એટલે ફળ જવાના કારણે હોય છે. તે કોઈકને સ્વભાવથી જ હોય છે.
(૨) સંવેગ :- દેવ મનુષ્યના સુખના ત્યાગપૂર્વક મુક્તિના સુખની જે ઈરછા તે સંવેગ. સમ્યગદષ્ટિ ચક્રવર્તી તથા ઈન્દ્રના વિષયસુખને દુઃખ મિશ્રિત (સંપર્કવાળા) હોવાથી દુઃખરૂપે માનતે મોક્ષ સુખને જ સુખરૂપે માને છે અને ઈચ્છે છે. . (૩) નિર્વેદ - નારક, તિર્યંચ વગેરે સાંસારિક દુઃખથી નિર્વિણતા એટલે કંટાળો, તે નિર્વેદ. સમ્યગ્દષ્ટિએ દુઃખથી અતિગહન સંસારરૂપી જેલમાં કેદખાનામાં) અતિભારે કર્મરૂપ કોટવાલ વડે ભિન્નભિન્ન પ્રકારે વિડંબના પામતા તેને પ્રતિકાર ન કરી શકવાથી નિર્મમભાવે (મમત્વ વગર) દુઃખથી નિર્વિણતા (વૈરાગ્ય) પામે.
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૩૬.
પ્રવચન સારોદ્ધાર-ભાગ-૨ બીજા આચાર્યો સંસારથી વૈરાગ્યભાવને સંવેગ કહે છે અને મોક્ષની ઇચ્છાને નિર્વેદ જણાવે છે. આ પ્રમાણે આ બંનેના અર્થની વિપરીતતા છે.
(૪) અનુકંપા - દુઃખી જીવના દુઃખને નિષ્પક્ષપણે દૂર કરવાની જે ઇચ્છા તે અનુકંપા. પક્ષપાતપણે પોતાના પુત્ર વગેરેના દુઃખને દૂર કરવાની દયા તે વાઘ વગેરેને પણ હોય છે, તે અનુકંપ ન કહેવાય. તે અનુકંપા દ્રવ્યથી અને ભાવથી -એમ બે પ્રકારે છે. છતી શક્તિએ દુઃખનો પ્રતિકાર કર, તે દ્રવ્યથી દયા અને આ એટલે કમળ-કુણા હદયપૂર્વક દુઃખનો પ્રતિકાર તે ભાવથી દયા છે.
(૫) આસ્તિક્ય :- વિદ્યમાનપણની બુદ્ધિ જેને હોય તે આસ્તિક. તે આસ્તિકનો જે ભાવ અથવા કર્મ, તે આરિતક્ય. બીજા ધર્મોનું તત્ત્વ સાંભળવા છતાં પણ જિનકથિત તત્ત્વને નિરાકાંક્ષભાવે જે સ્વીકાર કરે તે આસ્તિકતા.
આ ઉપશમ વિગેરે પાંચ સમ્યહત્વના લક્ષણે છે. આ લક્ષણેથી બીજામાં રહેલ પરોક્ષ એવું સમ્યકત્વ પણ સારી રીતે જાણી શકાય છે. (૯૩૬)
છ જયણ - नोअन्नतित्थिए अन्नतिथिदेवे य तह सदेवेऽवि ॥ गहिए कुतित्थिएहिं वदामि न वा नमसामि ॥ ९३७ ॥ नेव अणालत्तो आलवेमि नो संलवेमि तह तेसिं । देमि न असणाईयं पेसेमि न गंधपुप्फाइ ॥ ९३८ ॥
અન્યતિથી એટલે અન્યધમીને, અન્યધામના દેવને તથા અન્યધમીએ લીધેલા સુદેવને હું વંદન કરું નહીં; નમું નહીં. કુતીર્થીએ પહેલા બોલાવ્યા વગર તેઓને બોલાવું નહીં કે બોલુ નહીં તથા તેમને અનાદિ આહાર આપું નહી તેમજ ગધ-૫૫ વિગેરે મેકવું નહીં.
અન્યતીર્થિક એટલે પરધર્મી પરિવ્રાજક, ભિક્ષુક, બૌદ્ધ વિગેરેને તેમજ અન્યતીર્થિક દેવ એટલે મિથ્યાત્વીદેવ શંકર, વિષ્ણુ, બૌદ્ધ વિગેરેને તથા સ્વદેવો એટલે અરિહંત પ્રતિમારૂપ સુદેવોની પ્રતિમાને, કુતીર્થિકે એટલે દિગંબર વિગેરે એ ગ્રહણ કરેલ અથવા બૌદ્ધ વિગેરે મિથ્યાત્વીઓએ ગ્રહણ કરેલ મહાકાલ વિગેરેને મસ્તક નમાવવા રૂ૫ વંદન કરું નહીં. પ્રણમપૂર્વક મધુર દવનિથી ગુણગાન કરવારૂપ નમસ્કાર કરું નહીં, કારણ કે તેમ કરવાથી તેના ભક્તોના મિથ્યાવાદિનું સ્થિરીકરણ થાય છે. તથા અન્ય તીર્થિકે પહેલા બેલાવ્યા વગર તેઓની સાથે એકવાર બેલારૂપ આલાપન કરું નહીં અને વારંવાર બેલવા રૂપ સંલાપન કરું નહીં.
“” ઉપસર્ગ ઈષદ અર્થમાં લેવાથી કંઈક બોલવું તે આલાપન કહેવાય અને વારંવાર બોલવું તે સંલાપન કહેવાય.”
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૩૭
૧૪૮. સમ્યક્ત્વના સડસઠ ભેદ
તે મિથ્યાત્વીઓ સાથે બેલવાના કારણે તેઓ સાથે પરિચય થ, તેમના ક્રિયાકાંડ સાંભળવા, જેવા વિગેરેથી મિથ્યાત્વને ઉદય પણ થાય. જે એ મિથ્યાત્વી પહેલા બેલા તે અસંભ્રમપણે લોકનિંદાના ભયથી કંઈક બોલવું તથા તે અન્યધર્મીઓને અશન-પાન ખાદિમ-સ્વાદિમ, વસ્ત્ર–પાત્ર વિગેરે હું આવું નહીં. તે આહારાદિ આપવાથી પિતાને તેમજ જેનારા બીજાઓને તે મિથ્યાત્વીઓ પર બહુમાન સદ્દભાવ વિગેરે થવાના કારણે મિથ્યાત્વ પામે, જિનશાસનમાં અન્ય ધર્મીઓને ભક્તિથી અશનાદિનું દાન કરવાને નિષેધ છે. અનુકંપાથી નિષેધ નથી અનુકંપનીય જે તેઓ જણાતા હોય, તે તેઓને પણ દાન આપવું. કહ્યું છે કે... “દુર્જય એવા રાગ-દ્વેષ મેહને જીતનારા જિનેશ્વરેએ જીની દયા માટે દાનને ક્યાંય નિષેધ કર્યો નથી.
અન્ય દે કે અન્ય ધર્મીઓએ ગ્રહણ કરેલ એટલે એમના કબજામાં રહેલ જિનપ્રતિમા વિગેરેની પૂજા વિગેરે માટે ગંધ, કુલ વિગેરે મોકલીશ નહીં, આદિ શબ્દથી એમને વિનય, વૈયાવચ્ચ, યાત્રા, સ્નાત્ર વિગેરે પણ કરું નહીં, કેમ કે તે કરવાથી લોકોનું મિથ્યાત્વ સ્થિર કરાય છે. પરતીર્થિક વિગેરેને વંદન-નમસ્કારઆપન-સંલપન, અશનાદિનું દાન, ગંધ, પુષ્પ વિગેરે મેકલવા રૂપ આ છ યતનાઓ વડે યતના કરતે સમ્યકત્વને અતિક્રમ નથી–ઉલંધતે નથી(૯૩૭-૯૩૮) છ આગાર ઃ
गयाभिओगो य १ गणाभिओगो २, बलाभिओगो य ३ सुरामिओगो ४ । कतारवित्ती ५ गुरुनिग्गहो य ६, छ छिडिआओ जिणसासणम्मि ॥९३९॥
જિનશાસનમાં (૧) રાજાભિયોગ, (૨) ગણાભિયોગ, (૩) બલાભિયોગ, (૪) દેવાભિયોગ, (૫) કાંતારવૃત્તિ, (૬) ગુરુનિગ્રહ. આ છ આગારો છે. ઈચ્છા ન હોવા છતાં પણ જે પ્રવૃત્તિ કે ક્રિયા કરવી પડે તે અભિયોગ.
(૧) રાજાભિગ :- રાજાને જે અભિગ તે રાજાભિયેગ. (૨) ગણુભિયોગ - ગણ એટલે સ્વજન સગા વહાલાને સમૂહ તેને જે અભિગ તે ગણાભિગ.
(૩) બલાભિગ :- બળવાન પુરુષ હઠપૂર્વક જે કરાવે તે બલાભિયોગ. (૪) સુરભિગ :- કુલ દેવતા વિગેરેને જે અભિગ તે સુરભિગ. | (૫) કાંતારવૃત્તિ – કાંતાર એટલે જંગલ તેમાં જે વૃત્તિ એટલે નિર્વાહ કરવો, તે કાંતારવૃત્તિ અથવા જંગલ જેમ બાધા એટલે મુશ્કેલીનું કારણ છે. માટે અહિં કતાર શબ્દથી બાધા અર્થની વિવક્ષા કરવી. તેથી બાધાથી–મુશ્કેલીથી વૃત્તિ એટલે પ્રાણ ધારણારૂપ નિર્વાહ થાય, તે કાંતારવૃત્તિ. જેમાં મુશ્કેલીથી જીવનનિર્વાહ થાય તે કાંતારવૃત્તિ. ૧૮
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૩૮
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ (૬) ગુરુનિગ્રહ - ગુરુ એટલે માતા-પિતા વિગેરે. કહ્યું છે કે “સજનના મતે માતા-પિતા-કલાચાર્ય એમની જ્ઞાતિઓ તથા વૃદ્ધો (વડીલે) ધર્મોપદેશક આ ગુરુવર્ગ કહેવાય છે. આ ગુરુવર્ગને જે નિગ્રહ એટલે આગ્રહ તે ગુરુનિગ્રહ. આ છ અપવાદ જિનશાસનમાં છે. અર્થાત્ સમતિ સ્વીકારેલ જીવને પરધમ વિગેરેના વંદનને નિષેધ છે. પણ જે રાજા વિગેરેના છ અભિયેગોને કારણે ભક્તિ વગર દ્રવ્યથી વંદનાદિ કરે, તે સમ્યકત્વને અતિચાર લાગતું નથી કે ભંગ થતું નથી. (૩૯)
છ ભાવના :
मूलं १ दारं २ पइट्ठाण ३ आहारो ४ भायाणं ५ निही ६ । ___ दुच्छक्कस्सावि धम्मस्स सम्मत्तं परिकित्तियं ॥ ९४० ॥
સમ્યક્ત્વને બાર પ્રકારના શ્રાવધર્મના (૧) મૂળ, (૨) દ્વાર, (૩) પ્રતિષ્ઠાન, (૪) આધાર, (૫) ભાજન અને (૬) નિધિરૂપ કહ્યું છે.
(૧) મળી - તીર્થકર ભગવંતેએ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રતરૂપી બાર પ્રકારના ચારિત્રધર્મનું આ સમ્યકત્વને મૂળ રૂપ કહ્યું છે.
જેમ મૂળ વગરનું ઝાડ પ્રચંડ પવન વડે ધ્રુજતું તરત જ નીચે પડે-એમ ધર્મવૃક્ષ પણ મજબૂત એવા સમકિત રૂપ મૂળ વગર વિધર્મીઓ રૂપ પવનથી અલિત થઈને સ્થિરતાને પામતું નથી.
(૨) દ્વાર - પ્રવેશ કરવા માટેનું બારણું, જેમ દરવાજા વગરનું નગર ચારે બાજુ કિલ્લાથી વિંટળાયેલ હોવા છતાં પણ લેકનું આવાગમન ન થતું હોવાથી નગર રૂપે રહેતું નથી. એમ ધર્મરૂપ મહાનગર પણ સમકિત રૂપી બારણું વગર પામવું અશક્ય છે.
(૩) પ્રતિષ્ઠાન (પીઠ) - જેના ઉપર પ્રાસાદ એટલે મહેલ ટકે તે પીઠ (પ્લીન્થ) કહેવાય, તેથી જે પીઠ સમાન હોય તે પીઠ કહેવાય. જેમ પાણી ન આવે
ત્યાં સુધી જમીનમાં પાયે બેદી તેને પૂર્યા વગર જે મકાન કરાય તે તે સ્થિર થતું નથી. તેમ ધર્મરૂપી મકાન સમ્યક્ત્વ રૂપી પીઠ વગર નિશ્ચલ-સ્થિર થતું નથી.
(૪) આધાર -આધાર એટલે આશ્રય. જેમ પૃથ્વીના આધાર કે આશ્રય વગર આ જગત નિરાલંબન રૂપે રહી શકતું નથી. તેમ ધર્મ રૂપ જગત પણ સમ્યક્ત્વ રૂપ આધાર વગર ટકતું નથી.
(૫) ભાજન -ભાજન એટલે પાત્ર, વાસણ, જેમ કુંડી વિગેરે વાસણ વિશેષ વગર દૂધપાક, ખીર વિગેરે દ્રવ્યને સમૂહ નાશ પામે છે. તેમ ધર્મ દ્રવ્યને સમૂહ પણ સમકિતરૂપ વાસણ વગર નાશ પામે છે.
(૬) નિધિ - નિધિ એટલે ખાણ જેમ વિશાળ ખાણ, વિના ઘણા મોંઘા મોતી, સેનું વિગેરે દ્રવ્ય મળતું નથી. તેમ સમકિત રૂપ મહાનિધાનને મેળવ્યા વગર નિરુપમ સુખ આપનાર ચારિત્ર ધર્મ પ્રાપ્ત થતું નથી.
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૪૮. સમ્યક્ત્વના સડસઠ ભેદો
૧૩૯ આ છ ભાવના વડે ભાવિત થતું સમ્યફ વિલંબ વિના નિરુપમ મેક્ષ સુખનું સાધક થાય છે. (૯૪૦) છ સ્થાન - अत्थि य १ मिच्चो २ कुणई ३ कयं च वेएइ ४ अस्थि निव्वाणं ५। अत्थि य मोक्खावाओ ६ छस्सम्मत्तस्स ठाणाई ॥९४१॥
(૧) આત્મા છે (૨) નિત્ય છે (૩) કામ કરે છે. (૪) કરેલ કમ ભોગવે છે. (૫) મોક્ષ છે. (૬) મોક્ષને ઉપાય છે. આ સમકિતના છે સ્થાને છે,
(૧) આતમા છે -અતિ એટલે છે. અને ચ શબ્દ એવકાર એટલે “જ” કાર રૂપ હેવાથી એ અર્થ નીકળે છે, “જીવ છે જ” કેમ કે દરેક પ્રાણીમાં સ્વાનુભવ રૂપ પ્રમાણ પ્રસિદ્ધ ચૈતન્યની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે
આ ચૈતન્ય ભૂતનો ધર્મ (સ્વભાવ) નથી. જે ચૈતન્ય ભૂતેને સ્વભાવ હોય, તે પૃથ્વીની કઠિનતાની જેમ બધી જગ્યાએ હંમેશા જણાવો જોઈએ. પણ માટીના ઢેફામાં અને મડદામાં ચિતન્ય જણાતું નથી.
ચૈતન્ય એ ભૂતનું કાર્ય પણ નથી. અત્યંત વૈલક્ષણ્ય એટલે બિલકુલ જુદા સ્વભાવવાળું હોવાથી જ કાર્ય કારણુભાવની પ્રાપ્તિ થતી નથી. પ્રત્યક્ષથી ભૂતે કાઠિન્યાદિ સ્વભાવવાળા જ જણાય છે. જ્યારે ચૈતન્ય તેનાથી જુદા સ્વભાવનું છે, તે પછી ભૂત અને ચૈતન્યને કાર્યકારણ ભાવ શી રીતે થાય? માટે ચૈતન્ય એ ભૂતોનો ધર્મ નથી કે ભૂતેનું કાર્ય નથી. દરેક પ્રાણીઓથી અનુભવ સિદ્ધ ચિતન્ય વિદ્યમાન છે. આથી નક્કી થયું કે આ ચૈતન્ય જેને હેય, તે જીવ છે. આના વડે નાસ્તિક મતને નિરસન કર્યું.
(૨) આત્મા નિત્ય છે -તે છવ નિત્ય છે. એટલે ઉત્પત્તિ–નાશ વગરનો છે. કારણ કે જીવને ઉત્પન્ન કરનારા કારણને અભાવ હોવાથી અને સલૂને સર્વથા વિનાશ ન થતો હોવાથી જીવ નિત્ય છે. જીવ જે અનિત્ય હોય, તે બંધ મેક્ષ વગેરે ક્રિયાઓ એકજ જીવ પદાર્થમાં ઘટી શકે નહિ તે આ પ્રમાણે,
જે આત્માને નિત્ય ન સ્વીકારીએ અને આગળ-પાછળની તૂટેલા ક્ષણના અનુસંધાને રૂપ જ્ઞાન ક્ષણ રૂપ જ છે–એમ માનીએ તે કર્મનો બંધ બીજાને થાય અને કર્મને ક્ષય એટલે મેક્ષ અન્યને થશે, ભૂખ બીજાને લાગે અને તૃપ્ત બીજે થાય, અન્ય અનુભવ કરે તેની સ્મૃતિ બીજાને થાય, ચિકિત્સાની પીડા બીજે અનુભવે અને રોગ રહિત બીજો થાય, તપનું કઈ બીજો અનુભવે અને સ્વર્ગ સુખ બીજો અનુભ, શાસ્ત્રનો અભ્યાસ બીજે કરે અને શાસ્ત્રને પાર બીજો પામે–એટલે અતિપ્રસંગ આવતું હોવાથી આ વાત બરાબર નથી. આ પ્રમાણે બૌદ્ધના સિદ્ધાંત રૂપ અંધકારને નાશ કર્યો.
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૪૦
.
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ (૩) જીવ કર્તા છે :- તે જીવ કરે છે એટલે કર્તા છે જીવ, મિથ્યાત્વ, અવિરતિ, કષાય વગેરે બંધના કારણેથી જોડાઈને તે તે કર્મોને બાંધે છે. (કરે છે.) જે જીવ કર્મને કર્તા ન હોય, તે દરેક જીમાં જણાતા જુદા-જુદા પ્રકારના સુખ-દુઃખ વિગેરેના , અનુભવ તે નહિં થાય તે આ પ્રમાણે.
લેકમાં જે સુખ અથવા દુઃખની વિચિત્રતા જણાય, છે તે સુખ દુઃખાનુભવ રૂપ એ વિચિત્રતા કારણ વગર નથી. જે તે કારણ વગરની હોય, તે હંમેશા સદ્દભાવ અથવા અભાવ માનવાને પ્રસંગ આવશે.
“નિત્યં સરવમસર્વ વાતોચાન વેક્ષા(પ્રમાણ વાર્તિક ૩/૩૫)
હેતું ન હોવાથી, અન્યની અપેક્ષા ન હોવાથી નિત્ય, સર્વ અથવા અસરવ હેય.” એ ન્યાય છે તેથી આ સુખ-દુઃખના અનુભવરૂપ કાર્યમાં જીવના પિતાના કરેલા કર્મ જ કારણ છે, માટે જીવ કર્મોનો કર્તા છે એમ સિદ્ધ થયું અને કપિલમત એટલે સાંખ્ય મતનું ખંડન થયું.
પ્રશ્ન :- આ જીવ સુખને અભિલાષી છે. ક્યારે પણ પોતે દુઃખની ઈચ્છા કરતે નથી. આ સર્વ સામાન્ય નિયમ છે, હવે જે જીવ પિતાના કર્મોને કર્તા હોય તે પછી દુઃખ આવે તેવા કર્મો શા માટે કરે છે?
ઉત્તર :- નિરોગપણને ઇચ્છતે પણ રોગી, રોગથી પરાભવ પામેલ હેવાથી અપથ્ય ક્રિયા ભવિષ્યમાં નુકસાનકારક છે એમ જાણતા હોવા છતાં પણ જેમ અપથ્ય ક્લિાને સેવે છે, તેમ આ જીવ પણ મિથ્યાત્વાદિથી પરાભવ પામેલ હોવાથી કંઈક જાણતા હોવા છતાં પણ દુઃખદાયક કર્મોને કરે છે.
(૪) આત્મા કર્મોને ભક્તા છે - તે જીવ પોતાના કરેલા શુભાશુભ કર્મોના ફળને પોતે જાતે જ ભગવે છે. તે અનુભવ લેકવ્યવહાર અને આગમ પ્રમાણ વડે જે રીતે ઘટે છે તે આ પ્રમાણે.
જે જીવ પોતાના કરેલ કર્મોના ફળને ભક્તા ન હોય, તે સિદ્ધભગવંત અને આકાશની જેમ તેને સુખ-દુઃખને અનુભવ ન થાય કેમકે તેમને સુખ–દુઃખના અનુભવમાં કારણભૂત શાતા-અશાતા વેદનીયકર્મોની હાજરી નથી, કારણ કે દરેક પ્રાણીમાં સ્વસંવેદના સિદ્ધ, સુખ અને દુઃખનો અનુભવ જણાય છે. લોકમાં પણ આ જીવ પ્રાયઃ કરી ભક્તા તરીકે મનાય છે. જેમ કે કઈક સુખી પુરુષને જોઈ લો કે કહે છે કે “આ પુણ્યશાળી છે. કે જે આવા પ્રકારના સુખને અનુભવે છે.” તથા આગમમાં અને જેનેતર ગ્રંથમાં પણ છવ ભક્તા તરીકે પ્રસિદ્ધ છે. તે આ પ્રમાણે.
સર્વ કર્મ (જીવ) પ્રદેશ રૂપે ભગવે છે. પણ અનુભવ એટલે રસથી ભજના છે.” સેંકડે-કડ કલ્પ (વર્ષે) પણ કરેલા કર્મ ક્ષય થતાં નથી.
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૪૮. સમ્યક્ત્વના સડસઠ ભેદ
૧૪૧ આ વાતમાં લોકપ્રતીત તથા વર્તમાન આગમાં કેઈપણ વિવેકદ્રષ્ટિવાળાને વિરોધ નથી. કારણ કે વિરોધ કરવાથી કરેલ કાર્ય નિષ્ફળ જવાને પ્રસંગ આવે, અને તે હકીકત બરાબર નથી. કેમ કે વેપારીઓ કે ખેડૂતે પિતાના કરેલા શુભઅશુભ કર્મોના ફળને પ્રત્યક્ષ જોગવતાં જોવામાં આવે છે. માટે નક્કી થયું કે, “આ જીવ પિતાના કરેલા કર્મોને ભોગવનાર છે. આ પદ વડે જીવ અભક્તા છે. (ક્તા નથી) એમ માનનાર દુર્નયને તિરસ્કાર કર્યો (ખંડન કર્યું),
(૫) આત્માને મેક્ષ છે – આ જીવને મોક્ષ હોય છે એટલે સત્ એવા જીવને રાગ, દ્વેષ, મદ, મોહ, જન્મ, જરા, રોગ વિગેરે દુઃખના ક્ષય (નાશ) રૂપ જીવની અવસ્થા વિશેષ સ્વરૂપ મેક્ષ છે. આ વાત કહેવાથી જે બૌદ્ધો કહે છે કે, “દિવાના બૂઝાવા (ઓલવાવા) રૂપ (જીવના) અભાવ સ્વરૂપ નિર્વાણ એટલે મેક્ષ છે.” એ વાતનું ખંડન થયું, કેમ કે બૌદ્ધો દિવાની જયેતની જેમ જીવના સર્વથા નાશને જ મોક્ષ કહે છે. તે આ પ્રમાણે જણાવે છે કે
જેમ દિવે બૂઝાઈ ગયા પછી પૃથ્વીમાં જેતે નથી, આકાશમાં જ નથી. કેઈ દિશાઓમાં કે કઈ વિદિશાઓમાં પણ તે નથી. પરંતુ તેલનો ક્ષય થવાથી કેવલ શાંતિને પામે છે. તેમ મેક્ષ પામેલ જીવ પણ પૃથ્વીમાં જ નથી કે આકાશમાં જો નથી કે કઈ દિશાઓમાં કે વિદિશાઓમાં જ નથી. પરંતુ ફલેશ નાશ થવાથી ફક્ત શાંતિને પામે છે.
પરંતુ આ માન્યતાથી દીક્ષા વિગેરે પાલનનો પ્રયાસ નિરર્થક થાય છે અને દિવાનું દષ્ટાંત અસિદ્ધ છે, તે આ પ્રમાણે છે.
દિવાની તો સર્વથા વિનાશ નથી. પરંતુ પુદગલની તેવા પ્રકારના પરિણમનની વિચિત્રતાના કારણે જ તે અગ્નિના (જેતના) પુદ્ગલે જે પ્રકાશરૂપ હતા તે અંધકારરૂપને પામે છે. તથા દવે બૂઝાયે છતે તરત જ અંધકારના પુદ્ગલરૂપ વિકાર ઉત્પન્ન થાય છે તેથી તે દીર્ઘકાળ દેખાતું નથી.
અંજનના ૨જની જેમ આ અંધકાર સૂક્ષમસૂક્ષમતર પરિણામ સ્વરૂપ હેવાથી પવનવડે હરણ કરાતી અંજન (મેશની) જે કાળી રજ ઉડે છે, તે અભાવથી નહિ પણ સૂક્ષમ પરિણામ સ્વરૂપ હેવાથી દેખાતી નથી.
તેથી ઉપરોક્ત સ્વરૂપવાળે દીવે અન્ય પરિણામને પામીને બૂઝાયેલે (નિર્વાણ પામેલ) કહેવાય છે. તેમ કર્મરહિત એ જીવ પણ ફક્ત અમૂર્ત આત્મ સ્વરૂપ અન્ય પરિણામને પામીને નિર્વાણ પામ્ય કહેવાય છે. એટલે વિદ્યમાન જીવની દુખના ક્ષય સ્વરૂપ જીવની જે અવસ્થા તે નિર્વાણ એમ નક્કી થયું.
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૪૨
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ (૬) આત્માના મેક્ષને ઉપાય છે :- મોક્ષ એટલે નિવૃત્તિ. તેને ઉપાય એટલે સમ્યાધન. તે સમ્યફદશન–જ્ઞાન-ચારિત્ર મુક્તિના સાધકરૂપે ઘટે છે, તે આ પ્રમાણે - બધાયે કર્મોના બંધનનું કારણ મિથ્યાત્વ-અજ્ઞાન-જીવહિંસા વિગેરે છે. માટે તેના વિરેધીરૂપે સમ્યગદર્શન વિગેરેને અભ્યાસ પ્રવૃત્તિ સમસ્ત કર્મને ઉખેડવા સમર્થ છે જ. પરંતુ મિથ્યાદશનીઓએ કપેલા તે મુક્તિના ઉપાય હિંસાદિ દેષથી કલુષિત હોવાથી સંસારના કારણ છે, આપદ વડે મેક્ષના ઉપાયને અભાવ છે. એવું પ્રતિપાદન કરનારા દુર્નયનું ખંડન કરવામાં આવ્યું છે.
આત્મા છે વિગેરે આ છ પદે સમ્યકત્વના ૬ સ્થાને છે. આ છ સ્થાનની શ્રદ્ધા હોય, તે જ સમ્યક્ત્વ હોય છે. અહિ “આત્મા છે વિગેરે દરેક સ્થાનોની સિદ્ધિમાં ઘણું કહેવા જેવું છે. પણ ગ્રંથ ગહન (કઠીન રહસ્ય સભર) થવાના કારણે કહ્યું નથી. (૯૪૧)
૧૪૯ સભ્યત્વના પ્રકાર :एगविह १ दुविह २ तिविहं ३ चउहा ४ पंचविह ५ दसविहं ६ सम्म । दव्वाइ कारगाई उवसम भेएहि वा सम्म ॥ ९४२ ॥
એકવિધ, દ્વિવિધ, વિવિધ, ચતુર્વિધ, પંચવિધ, દસવિધ સમ્યક્ત્વ હોય છે. તે દ્રવ્ય, કારક, ઉપશમ આદિ ભેદેથી હેય છે.
એક પ્રકારે, બે પ્રકારે, ત્રણ પ્રકારે, ચાર પ્રકારે, પાંચ પ્રકારે–એમ દશ પ્રકારે સમ્યક્ત્વ હોય છે.
તત્વાર્થ શ્રદ્ધારૂપ એક પ્રકારે સમ્યક્ત્વ છે જ્યારે દ્વિવિધ વિગેરે ભેદ જણાતા નથી માટે ગાથામાં જણાવ્યા છે.
બે પ્રકારે સમ્યકત્વ -
દ્રવ્યાદિ ભેદથી બે પ્રકારે છે. “દ્રવ્ય” શબ્દના સૂચન માત્રથી દ્રવ્ય અને ભાવથી એમ બે પ્રકારે છે.
તેમાં દ્રવ્યથી સમ્યત્વ તે વિશિષ્ટ વિશુદ્ધિ વડે વિશુદ્ધ કરેલા મિથ્યાત્વના જે પુદ્ગલ, તે દ્રવ્યસમકિત છે અને વિશિષ્ટ વિશુદ્ધિના આલંબને ઉત્પન્ન થયેલ જિનેશ્વર 'ભગવંતે કહેલ તત્વ ઉપર રુચિ, તે રૂપ જીવને પરિણામ, તે ભાવસમ્યક્ત્વ છે.
દ્વિવિધ સમ્યકત્વ અન્ય પ્રકારે પણ છે તે આ પ્રમાણે. : '! '' .'' . નિશ્ચયસમ્યકત્વ અને વ્યવહારસમ્યત્વ, પિગલિકસમ્યકત્વ અને અપગલિકસમ્યકત્વ, નૈસર્ગિકસમ્યક્ત્વ અને અધિગમિકસમ્યત્વના ભેદથી પણ બે પ્રકારે છે. ' ' '' '' ૧. તેગાથામાં જણાવ્યું કહ્યું) નથી. તો પણ ઉપાધિભેદની વિવેક્ષા ન કરી હોવાથી સામાન્ય રૂપથી જણાય છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૪૯. સમ્યફવના પ્રકાર
૧૪૩
| નિશ્ચય વ્યવહાર સમ્યક્ત્વ :
દેશ, કાળ અને સંઘયણને અનુરૂપ યથાશક્તિ, યથાવત્ સંયમાનુષ્ઠાન રૂપ સંપૂર્ણ સાધ્વાચારના પાલનરૂપ જે મન, તે નિશ્ચયસમ્મહત્વ છે,
વ્યવહારસમ્યકત્વ ફક્ત ઉપશમ વિગેરે લિંગથી લક્ષણે જણાતા આત્માના શુભ પરિણામ રૂપ જ નથી. પણ સમ્યક્ત્વના કારણરૂપ, જે અરિહતના શાસનને રાગ આદિ પણ છે, કારણ કે કારણોમાં કાર્યને ઉપચાર કરવા વડે સમ્યકત્વ મનાય છે, તે કારણે પણ પરંપરાએ શુદ્ધચિત્તવાળાને અપવર્ગ એટલે મોક્ષના કારણરૂપ થાય છે. કહ્યું છે, કે જે મૌન એટલે મુનિ પણું તે જ સમ્યક્ત્વ છે અને જે સમ્યક્ત્વ છે તે, જ મન મુનિ પણું છે. આ જ નિશ્ચયસમ્યક્ત્વ છે. વ્યવહારનયના મતે સમ્યકત્વ અને સભ્યત્વના કારણે પણ સમ્યક્ત્વ છે.
જેનશાસનમાં વ્યવહારનય પણ પ્રમાણરૂપ છે, કેમ કે તેના આધારે જ તીર્થ પ્રવર્તે છે. તે વ્યવહારનય જે ન હોય, તીર્થવિચ્છેદને પ્રસંગે ઉપસ્થિત થાય છે. કહ્યું છે, કે
જે જિનમતને સ્વીકારતા હે, તે વ્યવહાર અને નિશ્ચયને છોડતાં નહીં. કેમ કે વ્યવહારનયને ઉછેદ (નાશ) કરવાથી તીર્થ એટલે શાસનને નાશ અવશ્ય થાય છે.
પૈગલિક સમ્યકત્વ - મિથ્યાત્વ સ્વભાવ જેમાંથી દૂર કર્યો છે, તે સમ્યકત્વ પુજના પુદગલના વેદન સ્વરૂપ ક્ષાપથમિકસમ્યહવ તે પિદગલિક છે.
અપગલિક સમ્યકત્વ - મિથ્યાત્વ, મિશ્ર અને સમક્તિ મેહનીય રૂપ-દર્શન મોહનીયના પુદ્ગલોને સર્વથા ક્ષય કે ઉપશમ થવાથી ઉત્પન્ન થયેલ કેવલ જીવના જ પરિણામરૂપ ક્ષાયિક કે પથમિક સમક્તિ, તે અપીદ્દગલિક સમ્યત્વ છે.
નૈસર્ગિક અને અધિગમિક સમ્યક્ત્વનું વર્ણન આગળ કહેશે.
ત્રણ પ્રકારે સમ્યકત્વ -કારક, રેચક અને દિપક-એમ ત્રણ પ્રકારે સમ્યકત્વ છે. તે ત્રણ પ્રકારનું સમ્યક્ત્વ બીજા પ્રકારે પણ છે, તે ઔપશમિક, ક્ષાયિક અને ક્ષાયોપથમિક
ચાર પ્રકારે સમ્યક્ત્વ:– ક્ષાયિક, ઔપશમિક, ક્ષાપશમિક અને સાસ્વાદન ભેદે–એમ સમ્યકત્વ ચાર પ્રકારે છે.
પાંચ પ્રકારે સમ્યક્ત્વ :- પશમિક, ક્ષાયિક, ક્ષાપશમિક, સાસ્વાદન અને વેદક–એમ પાંચ પ્રકારે સભ્યત્વ છે.
દશ પ્રકારે સમ્યકત્વ - આ પાંચે ભેદે નિસર્ગ અને અધિગમના ભેદથી દશ પ્રકારે છે.
Page #179
--------------------------------------------------------------------------
________________
પ્રવચન સારાદ્ધાર ભાગ-૨
પ્રશ્ન :- સમ્યક્ત્વના દ્વિવિધ વિગેરે ભેદો શી રીતે કહ્યા છે ? ઉત્તર ઃઅવિપરીતપણે આગમમાં કહેલ તે પ્રકારે સમ્યક્ત્વના ભેદ કહ્યા છે, પણ પેાતાની બુદ્ધિની કલ્પનાથી નથી કહ્યા. (૯૪૨) હવે આ જ ગાથાને સ્પષ્ટ કરે છે.
૧૪૪
गवि सम्मरुई १ निसग्गऽभिगमेहि २ तं भवे दुहिं | तिविहं तं खइयाई ३ अहवावि हुं कारगाईहिं ॥ ९४३ ॥
(૧) સભ્યચિ રૂપ એક પ્રકારે (ર)નિસર્ગ અને અધિગમ એમ એ પ્રકારે. (૩) જ્ઞાયિક વિગેરે ભેદે અથવા કારક વિગેરે ભેદે ત્રણ પ્રકારે સમકિત કહેલ છે.
એક પ્રકારે :– ઉપાધિ ભેદની વિવક્ષા વગરનું જે સમક્તિ, તે એક પ્રકારે સમકિત છે. તે સમ્યગ્રુચિ રૂપે છે.
સમ્યગ્ એટલે અજ્ઞાન, સંશય, વિપર્યાસના ત્યાગપૂર્વક આ જ તત્ત્વ છે.” એવા નિશ્ચયપૂર્વક જિનેશ્વર ભગવંતે કહેલા જીવાદિ પદાર્થી પર અભીપ્રીતિ એટલે જે રાગ, તે સમ્યગ્રુચિ કહેવાય. તાપ એ છે કે જિનેશ્વરે કહ્યા પ્રમાણે તત્વાર્થ શ્રદ્ધારૂપ
સમ્યક્ત્વ એક પ્રકારે છે.
બે પ્રકારે :- નિસર્ગ અને અધિગમ વડે સમ્યક્ત્વ એ પ્રકારે છે. તેમાં નિસર્ગ એટલે ગુરુઉપદેશ વિગેરે કારણેાથી નિરપેક્ષપણે જે સ્વાભાવિક સમ્યક્ત્વ પેદા થાય છે, તે નિસ સમક્તિ. જેમ ના૨ક વિગેરેને થાય છે.
અધિગમ એટલે ગુરુના ઉપદેશ વિગેરે કારણેાના લીધે જે સભ્ય થાય, તે અધિગમ સમકિત, તીથંકર વિગેરેના ઉપદેશ વગર પેાતાની મેળે જ જીવને કર્માના ઉપશમ વિગેરે થવાથી જે સમકિત ઉત્પન્ન થાય, તે નિસર્ગ સમકિત છે. તીર્થંકર વિગેરેના ઉપદેશ, જિનપ્રતિમાના દર્શન વિગેરે ખાદ્યનિમિત્તના આલેખનથી કર્મના ઉપશમ વિગેરે થવાથી જે સમકિત ઉત્પન્ન થાય, તે અધિગમ સમક્તિ કહેવાય છે.
ત્રણ પ્રકારે :
ક્ષાયિક વિગેરે ભેદે અથવા કારક વિગેરે ભેદથી સમ્યક્ત્વ છે. (૯૪૩)
હવે ક્ષાયિક ક્ષાયેાપશમીકની વ્યાખ્યા કરે છે –
सम्मत्तमीस मिच्छत्तकम्मक्खयओ भणति तं खइयं ।
मिच्छत्तखओवसमा खाओवसमं ववइति ॥ ९४४ ॥
ગાથા :- સમ્યક્ત્વમાહનીય, મિશ્રમેહનીય, મિથ્યાત્વમાહનીય કર્માંના ક્ષયથી જે થાય, તે ક્ષાયિકસમકિત કહેવાય છે. અને મિથ્યાત્વમાહનીયના ક્ષયે પશમથી જે થાય તે ક્ષયાપશમ સમકિત કહેવાય છે.
Page #180
--------------------------------------------------------------------------
________________
- ૧૪૫
૧૪૯ સમ્યકત્વના પ્રકાર
સમ્યક્ત્વમેહનીય, મિશ્રમેહનીય અને મિથ્યાત્વમેહનીયકર્મના ક્ષયથી જે સમતિ ઉત્પન્ન થાય, તેને ક્ષાયિસમકિત તીર્થકર, ગણધરો કહે છે. ત્રણ પ્રકારના દર્શન મેહનીયને મૂળથી નાશ થવાથી એટલે ક્ષય થવાથી થયેલ જે સમકિત, તે ક્ષાયિકસમકિત કહેવાય. આને ભાવાર્થ આ પ્રમાણે છે.
ચાર અનંતાનુબંધિ કષાયના ક્ષય થયા પછી મિથ્યાત્વમેહનીય, મિશ્રમેહનીય અને સમતિમોહનીયરૂપ ત્રણે દર્શન મોહનીયકર્મ પુંજ એટલે ઢગલીઓનો સર્વથા ક્ષય થવાથી ક્ષાયિક સમકિત થાય છે. તથા ઉદયમાં આવેલ મિથ્યાત્વમેહનીયકર્મના ક્ષયથી અને ઉદયમાં ન આવેલ કર્મના ઉપશમથી સમ્યકત્વ પ્રાપ્તિરૂપ અને અટકાવી દીધેલ મિથ્યાત્વના ઉદય સ્વરૂપને ક્ષાપશમિક સમ્યક્ત્વ કહે છે.
ઉદયમાં આવેલ જે મિથ્યાત્વમેહનીય છે, તેને વિપાકેદયરૂપે ભોગવીને નિર્જ રે એટલે ક્ષય કરે. અને જે બાકી સત્તામાં રહેલ છે. પણ ઉદયમાં આવ્યું નથી તેને ઉપશમાવે છે ઉપશાંત એટલે જેના ઉદયને અટકાવ્યો છે, અને મિથ્યાત્વસ્વભાવને દૂર કર્યો છે તે મિથ્યાત્વ અને મિશ્રમેહના પુંજના ઉદયને અટકાવી દીધેલ છે અને શુદ્ધ પૂંજાશ્રયી મિથ્યાત્વસ્વભાવને દૂર કર્યો છે. એ પ્રમાણે અર્થ થ.
આ પ્રમાણે ઉદયમાં આવેલ મિથ્યાત્વનો ક્ષય કરવાથી અને ઉદયમાં ન આવેલાને ઉપશમ કરવાથી થયેલ તથા જેનો રસ તૂટી ગયો છે એવા શુદ્ધ પુંજરૂપ મિથ્યાત્વ પણ ક્ષાપશમિક સમ્યક્ત્વ કહેવાય છે. અતિ સ્વચ્છ વસ્ત્ર જેમ આંખને આવરણ કરનારૂં થતું નથી, તેમ શુદ્ધ થયેલ મિથ્યાત્વમેહનીયના પુદ્ગલ યથાવસ્થિત તત્તવરુચિરૂપ અધ્યવસાય સ્વરૂપ સભ્યત્વને આવરણ કરનારા થતા નથી. આથી તે મિથ્યાત્વ પુદ્દગલે પણ ઉપચારથી સમ્યકત્વ કહેવાય છે. (૯૪૪)
मिच्छत्तस्स उवसमा उवसमयं तं भणंति समयन्न । तं उवसमसेढीए आइमसम्मत्तलाभे वा ॥९४५॥
સિદ્ધાંતને જાણનાર મિથ્યાત્વમેહનીયના ઉપશમને ઓપશમિક સમકિત કહે છે. તે ઉપશમ શ્રેણમાં અને પ્રથમ સમકિત પામતી વખતે હેય છે.
મિથ્યાત્વમેહનીય કર્મને પ્રદેશદય અને વિપાકેદય એ બંને પ્રકારના ઉદયને રાખથી ઢંકાયેલ અગ્નિની જેમ રોક તે ઉપશમ કહેવાય. તેને જ સિદ્ધાંતને જાણનારાઓ
પશમિકસમ્યકત્વ કહે છે. તે સમક્તિ ઉપશમશ્રેણીમાં જેઓએ ઉપશમશ્રેણી માંડી હોય, તેવા અને અનંતાનુબંધી ચાર તથા દર્શનત્રિકને ઉપશમ કરવાથી હોય છે.
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૪૬
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ પ્રશ્ન - આ સમક્તિ ઉપશમશ્રેણિમાં રહેલા ને જ હોય છે ?
ઉત્તર :- ના, અનાદિ મિથ્યાષ્ટિ જીવને જે પ્રથમ સમ્યકત્વને લાભ થાય ત્યારે ઉપશમ સમક્તિ હોય છે.
અનાદિ મિથ્યાદષ્ટિ જીવ, આયુષ્ય કર્મ છોડી સાત કર્મ પ્રકૃતિઓને અનાગ એટલે અનુપગપણે થયેલ યથાપ્રવૃત્તિ કરણ વડે દરેક પ્રકૃતિની સ્થિતિને ખપાવતા ખપાવતા પપમને અસંખ્યાત ભાગ ન્યૂન એક કેડા કેડી સાગરોપમ પ્રમાણની સ્થિતિ પ્રાપ્ત થાય, ત્યાં સુધી ખપાવે છે.
કહ્યું છે કે મન; જરાં તુ પરિણામો-કરણ એટલે પરિણામ એ વચનાનુસારે અધ્યવસાય વિશેષરૂપ અપૂર્વકરણ વડે અતિગાઢ મજબૂત રાગદ્વેષરૂપ પરિણામથી બનેલ વજાપથ્થર જેવી કે ઈથી ભેદાય નહિ એવી કર્મની ગાંઠને ભેદે છે–તોડે છે. તે તેડીને જીવ અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે અને તે અનિવૃત્તિકરણમાં દરેક સમયે વિશુદ્ધિને પામતે તે કર્મોને જ સતત અપાવતે અને ઉદયમાં આવેલ મિથ્યાત્વને ભાગવતે, ઉદયમાં ન આવેલ તે મિથ્યાત્વનું ઉપશમરૂપ અંતમુહૂર્ત કાળ પ્રમાણનું અંતરકરણ કરે છે. તેની વિધિ આ પ્રમાણે છે.
અંતઃકરણ સ્થિતિમાંથી દલિકે લઈ લઈને પહેલી અને બીજી સ્થિતિમાં નાંખે છે. એ પ્રમાણે જ્યાં સુધી સંપૂર્ણ બધું અંતઃકરણ દલિક ક્ષય ન થાય, ત્યાં સુધી દરેક સમયે નાંખે. અંતમુહૂર્ત કાળમાં સંપૂર્ણ દલિકનો ક્ષય થાય છે. ત્યારબાદ તે અનિવૃત્તિકરણ પુરુ થયે છતે અને ઉદયમાં આવેલ મિથ્યાત્વને ક્ષય થયે છતે, તથા ઉદયમાં ન આવેલને પરિણામની વિશુદ્ધિ વિશેષથી ઉદય રોકવા દ્વારા જીવ ઉખર ભૂમિ સરખા મિથ્યાત્વવિવરને પામી ઔપશમિકસમ્યકત્વને પામે છે. અને તેમાં રહેલ જીવ સત્તામાં રહેલ મિથ્યાત્વને શુદ્ધ કરી, ત્રણ પંજરૂપે અવશ્ય સ્થાપે છે. જેમ મિણ પાયેલ કેદરાને કેઈક
ઔષધ દ્વારા શુદ્ધ કરે, ત્યારે શુદ્ધ કરતાં કેટલાક કેદરા શુદ્ધ થાય, કેટલાક અડધા જ શુદ્ધ થાય અને કેટલાક જરાપણ શુદ્ધ થતા નથી–એ પ્રમાણે જીવપણુ અધ્યવસાય વિશેષથી જિનવચન રુચિમાં પ્રતિબંધક અશુભ રસને નાશ કરવા વડે મિથ્યાત્વને શુદ્ધ કરે છે, તેને શુદ્ધ કરતાં તે મિથ્યાત્વના શુદ્ધ, અર્ધ શુદ્ધ અને અશુદ્ધ-એમ ત્રણ પ્રકાર થાય છે. તેમાં શુદ્ધ પુંજરૂપ ભાગ સર્વજ્ઞધર્મને સમ્યક સ્વીકારમાં અપ્રતિબંધક એટલે વિદન કરનાર ન હોવાથી ઉપચારથી સમ્યકત્વપું જ કહેવાય છે. બીજો અર્ધશુદ્ધરૂપ ભાગ મિશ્રપુંજ કહેવાય છે. તેના ઉદયમાં જિનધર્મ પ્રત્યે ઉદાસીનતા જ હોય છે.
અશુદ્ધ પુંજમાં અરિહંત આદિ પ્રત્યે મિથ્યાપ્રતિપત્તિ એટલે સુદેવ તરીકે તેમને સ્વીકારભાવ ન થતું હોવાથી મિથ્યાત્વપુંજ કહેવાય છે. આ પ્રમાણે અંતરકરણ વડે અંતમુહૂર્ત કાળ સુધી ઔપશમિકસમ્યકત્વનો અનુભવ કરીને, ત્યારબાદ જીવ નિયમ ક્ષપશમ સમ્યકત્વી કે મિશ્રદષ્ટિ કે મિથ્યાષ્ટિ થાય છે. આ કર્મગ્રંથકારને મત છે.
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૪૭
૧૪૯ સમ્યક્ત્વના પ્રકાર
સિદ્ધાંતને મત આ પ્રમાણે છે. કેઈક અનાદિ મિથ્યાદષ્ટિ જીવ ગ્રંથિ ભેદ કરી તેવા પ્રકારના તીવ્ર પરિણામવાળો અપૂર્વકરણ પર આરૂઢ થઈ મિથ્યાત્વ મિહનીયના ત્રણ પુંજ કરે છે. કહ્યું છે કે
“પુજ્વળ વિવુંs fમછi ળરુ કરવોવમયા” ત્યારપછી અનિવૃત્તિકરણના બળથી શુદ્ધપુંજના પુદ્ગલેને ભગવતે, ઓપશમિકસમ્યક્ત્વને પામ્યા વગર જ પ્રથમથી જ ક્ષપશમિક સમ્યગદૃષ્ટિ થાય છે. અને કેઈ જીવ યથાપ્રવૃત્તિકરણ વગેરે ત્રણ કરણના ક્રમપૂર્વક અંતરકરણમાં પથમિક સમ્યકત્વ પામે છે. પરંતુ ત્રણ પુંજ કરેત જ નથી. ત્યાર પછી પથમિક સમક્તિથી પડી અવશ્ય મિથ્યાત્વે જ જાય છે.
પ્રશ્ન – પરામિક સમિતિમાં ક્ષાપશમિક સમ્યક્ત્વથી કઈ વિશેષતા છે? કેમકે બંનેમાં અવિશેષ એટલે સામાન્યથી ઉદયમાં આવેલ મિથ્યાત્વનો ક્ષય અને અનુદયમાં રહેલનો ઉપશમ કહ્યો છે.
ઉત્તર – વિશેષતા છે. ક્ષાપશમિક સમ્યક્ત્વમાં મિથ્યાત્વને પ્રદેશદય હોય છે જ્યારે ઔપશમિક સમ્યકૃત્વમાં પ્રદેશોદય પણ તે નથી. બીજા આચાર્યો કહે છે કે, ' ઉપશમ શ્રેણીમાં રહેલ પશમિક સમકિતમાં પ્રદેશદય હોતું નથી પણ બીજા એટલે સમતિ પામતી વખતના પથમિક સમકિતમાં પ્રદેશદય નથી એમ નથી. છતાં પણ ત્યાં આગળ સમ્યક્ત્વના આશુઓના ભોગવટાને અભાવ એજ વિશેષતા છે. (૯૪૫) હવે કારક, રેચક, દીપક સમ્યકત્વ કમસર કહે છે. विहिआणुट्टाणं पुण कारगमिह रोयगं तु सद्दहणं । मिच्छद्दिट्ठी दीवइ जं तत्ते दीवगं तं तु ॥९४६॥
આગમેત અનુષ્ઠાન કરવું તે કારક. અને તેની સહયું એટલે શ્રદ્ધા કરવી તે રેચક, મિથ્યાષ્ટિ જે તત્ત્વને દિપાવે એટલે કહે તે દીપક સમકિત છે.
કારક-સમ્યકત્વ વિચારમાં આગમમાં વિહિત એટલે કહેલ જે અનુષ્ઠાન કરવું તે કારકસમ્યકત્વ કહેવાય છે. આને ભાવાર્થ આ પ્રમાણે છે :- જે પરમવિશુદ્ધિરૂપ સમ્ભત્વ હતે છતે સૂત્રમાં જે પ્રમાણે અનુષ્ઠાન કહ્યું છે, તેને દેશ, કાળ, સંઘયણાનુસારે શક્તિ છુપાવ્યા વગર તે પ્રમાણે કરે. તેથી સદનુષ્ઠાનને કરાવે છે એટલે તે કારક કહેવાય. આ સમ્યકત્વ સાધુઓને જાણવું.
રેચક-શ્રદ્ધા માત્ર રૂ૫ રેચકસભ્યત્વ છે. આને ભાવ એ છે, કે જે સમ્યક્ત્વ સનુષ્ઠાનેને ફક્ત ચાડે જગમાડે જ પણ તે અનુષ્કાને કરાવે નહિ. તેવા પ્રકારની વિશુદ્ધિના સદ્દભાવથી આગમત અનુષ્ઠાન ગુમાવે તે રોચક કહેવાય. જેમ શ્રેણિક વગેરેને.
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૪૮
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ દીપક – જે પોતે અંગારમઈકાચાર્ય વગેરેની જેમ મિથ્યાષ્ટિ કે અભવ્ય હોય અને ધર્મકથાથી માયાપૂર્વક અનુષ્ઠાન કરવા દ્વારા અથવા કેઈક અતિશય વડે, જિનોક્ત કેઈક તને દિપાવે એટલે બીજા આગળ તેને પ્રકાશ કરે, પ્રગટ કરે તેથી, તે મિથ્યાત્વને દીપકસમ્યક્ત્વ કહેવાય છે.
પ્રશ્ન – પોતે મિથ્યાદૃષ્ટિ હોય અને તેને સમ્યક્ત્વ શી રીતે કહેવાય? વિરોધ ન આવે?
ઉત્તર – તે મિથ્યાષ્ટિને પણ જે પરિણામ વિશેષ છે તે જ સમકિત સ્વીકારનાર ને સમ્યક્ત્વના કારણ રૂપે થાય છે. કારણમાં કાર્યના ઉપચારથી સમ્યક્ત્વ કહેવાય છે. જેમ ઘી ને આયુષ્ય કહેતા કેઈ દેષ લાગતું નથી. (૯૪૬) હવે ચાર પ્રકારે સમ્યક્ત્વ કહે છે. । खड्याई सासायणसहियं तं चउविहं तु विनयं । तं सम्मुत्तभंसे मिच्छत्ताऽऽपत्तिरूवं तु ।।९४७।।
ક્ષાયિકાદિ ત્રણને સાસ્વાદન સહિત કરતા ચાર પ્રકારે સમ્યકત્વ જાણવું તે સમકિતથી પડયા બાદ અને મિથ્યાત્વ પ્રાપ્ત ન થયું હોય ત્યારે હોય છે.
ક્ષાયિક વગેરે ત્રણ સમ્યક્ત્વને સાસ્વાદન સાથે મેળવતા ચાર પ્રકારે સમ્યકત્વ જાણવા. તે સાસ્વાદન સમકિત, અનંતાનું બંધી કષાયના ઉદયથી પથમિકસમ્યકત્વથી ભ્રષ્ટ થયા પછી જીવને જ્યારે હજુ મિથ્યાત્વ પ્રાપ્ત ન થયું હોય ત્યારે જાણવું. આને ભાવાર્થ આ પ્રમાણે છે :
અંતરકરણમાં પશમિકસમ્યક્ત્વના કાળે જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા કાળ બાકી હેય, ત્યારે કેઈક જીવને અનંતાનુબંધી કષાયને ઉદય થાય છે તેથી તે કષાયદયના કારણે ઔપશમિક સભ્યત્વથી પડનારને હજુ સુધી મિથ્યાત્વ પ્રાપ્ત થયું નથી ત્યારે જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા કાળ પ્રમાણ સાસ્વાદન સમ્યકત્વ હોય છે. ત્યારબાદ આ જીવ નિયમામિથ્યાત્વના ઉદયથી મિથ્યાદષ્ટિ થાય છે. (૯૪૭.) હવે પાંચ પ્રકારે સમ્યક્ત્વ કહે છે.
वेययसंजुत्तं पुण एयं चिय पंचही विणिद्दि ।। सम्मत्तचरिमपोग्गलवेयणकाले तयं होइ ॥९४८।।
ઉપરોક્ત ચારે પ્રકારના સભ્યો સાથે વેદકસમ્યક્ત્વ ભેળવતા પાંચ પ્રકારે સમ્યકત્વ કહ્યા છે. તે વેદકસમ્યક્ત્વ, સમકિત મેહના છેલ્લા પુદ્ગલેના ભેગવટા કાળે હેય છે.
વીતરાગ ભગવંતેએ ઉપરોક્ત ચારે પ્રકારના સમ્યકત્વમાં વેદક ભેળવતા સમ્યકત્વના પાંચ પ્રકાર કહ્યા છે, તે વેદકસમ્યકત્વ, સમ્યકત્વ મોહનીય પુંજ ઘણે ક્ષય થયા પછી
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૪૯. સમ્યક્ત્વના પ્રકાર
૧૪૯ તેના છેલ્લા પુદ્દગલના ભગવટાના કાળે હોય છે. સમ્યક્ત્વના પુદગલેને જે ભગવેઅનુભવે તે વેદક. તે વેદકથી એટલે અનુભવનારથી સમક્તિ અભિન્ન હોવાના કારણે સમ્યક્ત્વ પણ વેદક કહેવાય. અથવા જેમ આહારાય તે આહારક તેમ જે વેદાય તે વેદક.
આનો ભાવાર્થ આ પ્રમાણે છે, ક્ષપકશ્રેણી સ્વીકારનાર અનંતાનુબંધી કષાય ચતુટ્ય ખપાવી મિથ્યાત્વ અને મિશ્રપુજને પણ સંપૂર્ણ ક્ષય કરી નાંખે પછી સમ્યકત્વના પુજની પણ ઉદીરણા કરી કરીને ભોગવવા વડે ખપાવતા ઉદીરણા પૂરી થાય પછી છેલ્લે ભાગ - બાકી હેતે છતે હજુ પણ જે કેટલાક સમકિતમોહન પુજના પુદ્ગલેને, ભગવતે (વેદતો) હોવાથી તેને વેદકસમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન -જે વેદક સમિતિ આ પ્રકારનું છે, તે લાપશમિકથી આમાં શું વિશેષતા છે? કારણ સમકિતપુજના મુદ્દગલોને ભેગવટો તે બંને જગ્યાએ સમાન છે.
ઉત્તર:- સાચી વાત છે. પરંતુ આ વેદકસમ્યકત્વ સંપૂર્ણ ઉદયમાં આવેલા પુગલને ઉદયમાં અનુભવનારને કહ્યું છે. જ્યારે આ ક્ષચોપશમસમ્યક્ત્વ, જેમને સમ્યકત્વ મોહનીયના પુદ્ગલો ઉદયમાં આવ્યા છે અને ઉદયમાં નથી આવ્યા તેવાને હોય છે. આ વિશેષતા છે. બાકી વાસ્તવિક પણે તો વેદક પણ ક્ષાપશમિક જ છે. કારણ કે છેલ્લા ભાગમાં બાકી રહેલા પુદ્ગલેનો ક્ષય થતો હોવાથી અને છેલ્લા ભાગમાં રહેલા પુદગલને મિથ્યાસ્વભાવ દૂર થવા રૂપ ઉપશમને સદ્દભાવ હોવાથી ક્ષયપશમ જ છે. (૯૪૮) હવે દશ પ્રકારે સમ્યકત્ર કહે છે. ___ एय चिय पंचविहं निस्सग्गाभिगगभेयओ दसहा । अहवावि निसग्गरुई इच्चाइ जमागमे भणिअं ॥९४९॥
આગળ કહેલા પાંચ પ્રકારોને નિસગ અને અભિગમ એમ બે ભેદે ગુણતાં દસ પ્રકાર થાય છે. અથવા આગમમાં કહેલનિસરુચિવિગેરે જાણવા.
ઉપર આગળ કહેલા પાંચ પ્રકારના સમ્યક્ત્વને નિસંગ અને અધિગમ એ બે ભેદેવડે ગુણતા દશ પ્રકાર થાય છે. ક્ષાયિક, ક્ષાપથમિક, ઔપશમિક, સાસ્વાદન અને વેદક આ દરેકના નિસર્ગથી પાંચ ભેદ અને અધિગમથી પાંચ ભેદ–એમ દસભેદ થાય છે. અથવા એટલે બીજી રીતે નિસર્ગરુચિ, ઉપદેશરુચિ, વગેરે ભેદે દસ પ્રકારે પ્રજ્ઞાપના વગેરે આગમમાં કહ્યા છે. (૯૪૯)
तहाहि-निस्सग्गु १ वएसररूई २ आणरुई ३ सुत्त ४ वीयरुई मेव ५ । अहिगम ६ वित्थाई ७ किरिया ८ संखेव ९ धम्मरुई १० ॥९५०॥
નિસર્ગશચિ, ઉપદેશરુચિ, આજ્ઞાસચિ, સૂવરુચિ, બીજરુચિ, અધિગમરુચિ, વિસ્તારચિ, ક્રિયારુચિ, સંક્ષેપરુચિ, ધર્મચિ,
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૫૦
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ ૧. નિસગરુચિ:- નિસર્ગ એટલે સ્વભાવરુચિ, જિનકથિત તત્વની અભિલાષા. સ્વભાવિકપણે જિનકથિત તત્વની અભિલાષા જેમને હોય, તે નિર્સગરુચિ.
૨. ઉપદેશરુચિ-ઉપદેશ એટલે ગુરુ વગેરેએ કહેલ તત્વવડે જે રુચિ ઉત્પન્ન થાય, તે ઉપદેશરુચિ.
૩. આજ્ઞારુચિ –સર્વજ્ઞ વચનરૂપ આજ્ઞામાં જેની રુચિ એટલે અભિલાષા, તે આજ્ઞારુચિ.
૪. સૂવરચિ – આચારાંગ વગેરે અંગપ્રવિણ સૂત્ર અને આવશ્યક-દશવૈકાલિક વગેરે અંગ બાહ્ય સૂત્રવડે જેને રુચિ થાય, તે સૂત્રરુચિ.
- પ. બીજરુચિ - બીજની જેમ એકપણ વચન (પદ) અનેક અર્થને બેધ કરાવનારુ થાય, તે વચનવડે જેને રુચિ થાય, તે બીજરુચિ.
૬. અધિગમરુચિ - વિશિષ્ટ પરિજ્ઞાન જાણકારી. તેના વડે જેને રુચિ થાય, તે અધિગમરુચિ.
૭. વિસ્તારરુચિ - વિસ્તારપૂર્વક સમસ્ત દ્વાદશાંગીની નવડે જે વિચારણા, તે વિસ્તાર. આ વિસ્તારવડે ભાવિત થયેલ રુચિ જેને હેય, તે વિસ્તારરુચિ.
૮. ક્રિયાચિ:- સમ્યફ સંયમાનુષ્ઠાનરુપ ક્રિયામાં જેને રુચિ હોય, તે ક્રિયારુચિ..
૯ સંક્ષેપરુચિ – સંક્ષેપ એટલે સંગ્રહ, વિસ્તૃત અર્થની જાણકારીના અભાવથી જેને સંગ્રહ (સંક્ષેપ)માં રુચિ હોય, તે સંક્ષેપચ.
૧૦, ધમસચિ:- ધર્મ એટલે અસ્તિકાયમ અથવા કૃતધર્મ વગેરેમાં જેને રુચિ હૈય, તે ધર્મચિ.
અહિં જે સમ્યકત્વને જીવથી અનન્યત્વરુપે એટલે અભેદરુપે કહ્યું છે, તે ગુણ અને. ગુણવાનને કથંચિતપણે અનન્યત્વભાવ એટલે અભેદ ભાવ છે તે જણાવવા માટે કહ્યું છે. ૯૫૦
હવે ગ્રંથકાર જાતે જ આ પદને વિસ્તારથી કહે છે. ૧. નિસગરુચિ –
जो जिणदिठे भावे चउबिहे सद्दहेइ सयमेव । एमेव नन्नहत्ति य स निसग्गरुइत्ति नायव्वो ॥९५१॥
જિનેશ્વરાએ જોયેલ ભાવોને ચાર પ્રકારે પોતે જાતે જ જે શ્રદ્ધા કરે કે આ આ પ્રમાણે જ છે એમાં કંઈ અન્યથા નથી તેને આ નિસર્ગ ચિ જાણવી.
જે જિનદષ્ટિ એટલે તીર્થકરોએ જાણેલા જીવાદિ પદાર્થોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદે અથવા નામસ્થાપના, દ્રવ્ય, ભાવના ભેદે ચાર પ્રકારે બીજાના ઉપદેશની.
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૪૯. સમ્યક્ત્વના પ્રકાર
૧૫૧ અપેક્ષા વગર જાતે જ એટલે જાતિસ્મરણ, પ્રતિભાથી સ્વયમેવ જે શ્રદ્ધા કરે. તે કેવી રીતે શ્રદ્ધા કરે છે, તે કહે છે. આ જીવાદિ પદાર્થો જિનેશ્વરોએ જે પ્રમાણે જોયા છે તે પ્રમાણે જ છે પણ અન્યથા પ્રકારે નથી” આ નિસર્ગરુચિ કહેવાય એમ જાણવું. (૫૧) ૨. ઉપદેશરુચિ -
एए चेव उ भावे उबइठे जो परेण सद्दहइ । छउमत्थेण जिणेण व उवएसरुइत्ति नायव्यो ।।९५२॥
જિન કે છઘસ્થરૂપ બીજા વડે ઉપદેશ કરાયેલ આજ ભાવેને જે શ્રદ્ધા કરે, તે ઉપદેશરુચિ છે-એમ જાણવું.
છદ્મસ્થ કે જિનેશ્વરાએ ઉપદેશ કરેલા જીવાદિ પદાર્થોને શ્રદ્ધા કરે, તહત્તિ કરી સ્વીકારે, તે ઉપદેશરુચિ જાણવા.
છાદન કરે એટલે ઢાંકે તે છદ્મ કહેવાય. તે છ ચાર ઘાતિકરૂપ છે, તે ચાર ઘાતિકર્મોમાં જે રહ્યા હોય, તે છવાસ્થ કહેવાય. જેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું નથી તે છદ્મસ્થ. રાગ વગેરે જેણે જીત્યા છે તે જિન કહેવાય. જેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલ છે. તે તીર્થકર વગેરે જિન કહેવાય. ગાથામાં પ્રથમ છદ્યપદ જણાવ્યા છે તે જિનાવસ્થાની પૂર્વે છદ્મસ્થ અવસ્થા હોય છે તે જણાવવા માટે તથા છદ્મસ્થ ઉપદેશકેની પ્રચુરતા વધુ હોય છે. તે જણાવવા પ્રથમ છદ્મસ્થ પદ મૂકયું છે. (૫ર.) ૩. આશારુચિ -
रागो दोसो मोहो अन्नाणं जस्स अवगयं होइ । आणाए रोयंता सो खलु आणारई नाम ॥ ९५३ ॥
જેના રાગદ્વેષ, મોહ, અજ્ઞાન નાશ થયા છે તેને આજ્ઞાવડે જે ચિ થાય, તે આજ્ઞારુચિ છે,
અભિવંગ એટલે આસક્તિરૂપ રાગ અપ્રીતિરૂપ છેષ, બાકીની મેહનીયની પ્રકૃત્તિરૂપ મેહ તથા મિથ્યાજ્ઞાનરૂપ અજ્ઞાન, જેના દૂર થયા છે. અહીં સર્વથા રાગાદિનું દૂર થવું અસંભવ હોવાથી જેના દેશથી એટલે કંઈક રાગાદિ દૂર થયા છે. તેને ફક્ત તીર્થકર વગેરેની આજ્ઞાવડે જ કુહના અભાવથી સિદ્ધાંતમાં કહેલ પદાર્થોને મોષતુષ વગેરેની જેમ તહત્તિ કરે–સ્વીકારે તેને આજ્ઞારુચિરૂપે સ્વીકારવો. (૫૩.) ૪. સૂત્રરુચિ -
जो सुत्तमहिज्जतो सुएणमोगाहई उ सम्मत्तं । अंगेण बाहिरेण व सो सुत्तरुइत्ति नायव्यो ॥ ९५४ ॥
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૫ર
પ્રવચન સારોદ્ધાર ભાગ-ર
- જે આગમ સૂત્રને ભણતો તે જ આચારાંગાદિ અગપ્રવિણ તથા આવશ્યકાદિ અંગ બાહ્ય સૂત્રવડે સમ્યકત્વને પામે તે સૂવરુચિ જાણ--
ગાથામાં તુ અક્ષર અધિક અર્થને સૂચક હોવાથી સૂત્રને ભણતાં ભણતાં પ્રસન્ન પ્રસન્નતર એટલે શુભશુભતર અધ્યવસાયવાળા ગોવિંદ વાચકની જેમ સૂત્રરુચિ સમક્તિી. છે એમ જાણવું. (૯૫૪) ૫. બીજરૂચિ -
एगपएऽणेगाई पयाइं जो पसरई उ सम्मत्ते । उदएव्व तिल्लविंद सो बीयरईत्ति नायव्यो ॥९५५॥
પાણીમાં તેલના બિંદની જેમ એક પદ વડે અનેક પદોમાં જે સમકિત એટલે શ્રદ્ધા વ્યાપે (ફેલાવે) તે બીજરુચિ જાણો.
જવ વગેરે કેઈપણ એક પદાર્થ જાણવા વડે અનેક જીવ વગેરે પદાર્થોમાં જે સમ્યકત્વ એટલે શ્રદ્ધા ફેલાય, તે સૂત્રરુચિ કહેવાય. અહિ ધર્મ અને ધર્મના અભેદ્ય ઉપચારથી આત્મા સમ્યકત્વવાળે થઈ રુચિ રૂપે વ્યાપે છે.
જ્યારે વચ = નમ્રતે એવો પાઠ હોય ત્યારે એક પદ વિષયસમ્યક્ત્વ હોય છે તે તે અનેક પદાર્થોમાં રૂચિરૂપે જ સારી રીતે ફેલાય છે. એ પ્રમાણે અક્ષરાર્થ થાય. છે ગાથામાં “તું” શબ્દ અવધારણ અર્થમાં છે એટલે “પ્રસરે જ છે.” એ અર્થ થાય છે. પાણીના એક ભાગમાં તેલનું ટીંપુ પડયું હોય તે આખા (સંપૂર્ણ) પાણીમાં ફેલાય છે તેવી રીતે તત્ત્વના એકભાગમાં ઉત્પન્ન થયેલા રુચિ વડે આત્મા તેવા પ્રકારના ક્ષયપશમના કારણે સમસ્ત તત્ત્વમાં રુચિવાન થાય છે. આવા પ્રકારને સમક્તિી બીજરુચિવાળે જાણો. જેમ એકબીજ અનેકબીજની ઉત્પત્તિનું કારણ છે તેમ આને પણ રુચિ વિષય બીજી અનેક રુચિઓની ઉત્પત્તિના કારણ રૂપ થાય છે. (૫૫.) ૬. અભિગમરુચિ –
सो होइ अहिगमरुई सुयनाणं जस्स अस्थओ दिदं । एक्कारस अंगाई पइन्नगा दिहिवाओ य ॥९५६॥ જેને આચારાંગ વગેરે અગ્યારસંગે, ઉત્તરાધ્યયન, નંદિ સૂત્ર વગેરે..
પ્રકીર્ણ કે, (પન્ના) દષ્ટિવાદ પરિકર્મ સૂત્ર વગેરે શ્રુતજ્ઞાનને અર્થથી જોયા છે, જાણ્યા છે તેને અધિગમ રુચિ સમ્યક્ત્વ થાય છે. દષ્ટિવાદને અંગસૂત્રમાં સમાવેશ થતું હોવા છતાં તેની પ્રધાનતા બતાવવા માટે ગાથામાં અલગ ગ્રહણ કરાયું છે. ગાથામાં . કહેલ “a” શબ્દથી ઔપપાતિક વગેરે ઉપાંગો પણ સમજી લેવા. (૫૬.)
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૫૩
૧૪૯. સમ્યક્ત્વના પ્રકાર ૭. વિસ્તારરુચિ :
दव्वाण सव्वभावा सव्वपमाणेहिं जस्स उवलद्धा । सव्वाहिं नयविहीहिं वित्थाररुई मुणेयव्वो ॥९५७॥
સર્વ પ્રમાણે વડે અને સર્વનયવિધિઓ વડે દ્રવ્યોના સભાને જેને પ્રાપ્ત કર્યા છે-જાણ્યા છે તેને વિસ્તાર રુચિ જાણુ.
ધર્માસ્તિકાય વગેરે બધાયે દ્રવ્યના પણ તથા તેના સર્વભાવ એટલે પર્યાને પ્રત્યક્ષ વગેરે બધાયે પ્રમાણે વડે જેને પ્રાપ્ત કર્યા છે. એટલે જે પ્રમાણને જ્યાં ઉપવેગ ( ગ) હોય, તે પ્રમાણ વડે જ પદાર્થ જાણે તથા નૈગમ વગેરે સર્વેનના ભેદવડે એટલે આ ભાવ આ નય વડે, આ ભાવ આ નયને ઇરછે છે એ રીતે સર્વ દ્રવ્ય-પર્યાને વિસ્તાર વડે જાણવાથી જેની રુચિ અતિ નિર્મલ થઈ હોય, તેને વિસ્તારરુચિ જાણ. (૫૭) ૮. કિયારુચિઃ
नाणे दसणचरणे तवविणए सव्वसमिइगुत्तीसु । जो किरियामावरुई सो खलु किरियारुई नाम ॥९५८॥
જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિનય, સર્વસમિતિ, ગુપ્તિરૂપ ક્રિયાઓમાં ભાવથી રુચિ હેય તેને ક્રિયાચિ કહેવાય.
જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિનય તથા ઇસમિતિ વગેરે સમિતિ, મનગુપ્તિ વગેરે સર્વ ગુણિઓ, સત્ય એટલે નિરુપચરિત વાસ્તવિક સમિતિગુપ્તિ અથવા અવિસંવાદિ યોગરૂપ હોય તે સમિતિ ગુણિરૂપ ક્રિયાઓમાં જે ભાવથી રુચિ એટલે જ્ઞાનાચાર વગેરે ક્રિયામાં ભાવથી જેને રુચિ હોય, તેને જ ક્રિયારૂચિસફત્વ કહેવાય.
અહીં તપ વગેરેનો ચારિત્રમાં અંતર્ભાવ થતું હોવા છતાં ફરીવાર વિશેષરૂપ લીધા છે. તે તપ વિગેરે મોક્ષના અંગ રૂપે છે એમ જણાવવા માટે લીધા છે. (૫૮) ૯. સંક્ષેપશ્ચિअणभिग्गहियकुदिट्ठी संखेवरुइत्ति होइ नायव्यो । अविसारओ पवयणे अणभिग्गहिओ य सेसेसु ॥९५९॥
અનભિગ્રહિત એટલે કુદર્શનને જેણે સ્વીકાર નથી કર્યો. તથા જિનપ્રવચનમાં અવિશારદ છે. અને બીજાઓ કપિલ વગેરેમાં પણ જે અનભિ. ગ્રહિત છે તે સંક્ષેપરુચિ જાણો. २०
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૫૪
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ જેને બૌદ્ધ વિગેરે દર્શનને સ્વીકાર કર્યો નથી તથા જિન પ્રરૂપિત સિદ્ધાંત પ્રવચનમાં અવિશારદ હોય અને કપિલ વગેરેએ કહેલ શાસ્ત્રોમાં પણ જે અનભિગ્રહિત હાય એટલે મુખ્ય ઉપાદેય જ્ઞાનરૂપે ગ્રહણ ન કરે, તે અનભિગ્રહિત.
આગળ કહેલ અનભિગ્રહિત કુદષ્ટિવડે બીજા દર્શનના સ્વીકારને નિષેધ કર્યો છે. અને આ અનભિગ્રહિત વડે અન્યદર્શન સંબંધિત જ્ઞાનમાત્રનો પણ નિષેધ કર્યો છે–એ બને અનભિગ્રહિત વચ્ચે તફાવત છે. આનું તાત્પર્ય એ છે કે ઉપરોક્ત વિશેષણવાળે જીવ સંક્ષેપથી ચિલાતીપુત્રની જેમ ઉપશમ વગેરે ત્રણ પદ વડે તત્વચિને પામે છે. તે સંક્ષેપરુચિ કહેવાય. (૫૯) ૧૦. ધમરુચિ –
जो अस्थिकायधम्मं सुयधम्मं खलु चरित्तधम्मं च । सदहइ जिणाभिहियं सो धम्मरुइत्ति नायव्यो ॥९६०॥
જે જીવ તીર્થકરેએ કહેલ અસ્તિકાયના ધમને, કૃતધર્મને અને ચારિત્ર ધર્મને સહે-તહત્તિ કરી સ્વીકારે, તે ધર્મચિ જાણો.
જે જીવ તીર્થકરોએ કહેલ અસ્તિકા વગેરે એટલે ધર્માસ્તિકાય વગેરેને ધર્મ એટલે ગતિ સહાયક વગેરે સ્વભાવ, અંગપ્રવિષ્ટ વગેરે આગમરૂપ શ્રુતધર્મ, સામાયિક વગેરે ચારિત્રધર્મને તહત્તિ કરી સ્વીકારે, શ્રદ્ધા કરે તેને ધમરુચિ જાણવો.
અહીં આગળ આ પ્રમાણે ઉપાધિભેદથી સમ્યકત્વના ભેદે કહ્યા છે, તે શિષ્યની બુદ્ધિના વિકાસ માટે કહ્યા છે. નહીં તે નિસર્ગ અને ઉપદેશમાં અથવા અધિગમ વગેરે કઈમાં કેટલાકને અંતર્ભાવ છે જ. ઉપરોક્ત ક્ષાયિક વગેરે ત્રણ સમક્તિ પ્રસંગાનુસારે નારક વગેરે માંવિચારે છે. (૬૦) आईपुढवीसु तीसु खय १ उवसम २ वेयगं ३ च सम्मत्तं । वेमाणियदेवाण पणिदितिरियाण एमेव ॥९६१॥ सेसाण नारयाणं तिरियत्थीणं च तिविहदेवाण । नत्थि ह खइयं सम्म अन्नेसि चेव जीवाणं ॥९६२॥
પહેલી ત્રણ પૃથ્વીમાં ક્ષાયિક, પથમિક અને વેદકસમકિત હોય છે. તથા વૈમાનિકદેવોને અને પંચેન્દ્રિય તિર્યને પણ આ જ ત્રણ હોય છે, બાકીના નારકે, તિર્યંચ સ્ત્રીઓ અને ત્રણ પ્રકારના દેવોને ક્ષાયિક સમકિત હેતુ નથી. આ સિવાયના બીજા ને સમકિત હેતું નથી.
રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા–આ ત્રણ પહેલી નારક પૃથ્વીઓમાં સૂત્ર સૂ વાત ન્યાયાનુસારે ચ-૩વરમ-વેચ પદ પરથી ક્ષાયિક, ઔપથમિક અને વેદકસમ્યકત્વ હોય છે.
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૫૫
૧૪૯. સમ્યક્ત્વના પ્રકાર
અહીં આગળ જેમાં શુદ્ધસમ્યક્ત્વ પુજના પુદ્ગલા વેદાય અનુભવાય, તે વેદ– ક્ષાયેાપશમિક સમ્યક્ત્વ કહેવાય છે. ઔપમિક ક્ષાયિકસંમ્યક્ત્વમાં તે પુદ્ગલવેદન– ભાગવટાના બિલકુલ અભાવ છે. જે ખપાવા. સમ્યક્ત્વપુ જ પુદ્દગલના છેલ્લા ભાગરૂપ જે વેઇકસમ્યક્ત્વ આગળ કહ્યું છે, તેને અહીં ક્ષયાપશમથી અલગ ન ગણ્યું કારણ કે પુદ્દગલ ભેાગવટાની પ્રક્રિયા બંનેમાં સમાન હાવાથી ક્ષચેાપશમસમકિતમાં જ વેઇકસમતિના અંતર્ભાવ થાય છે, તેથી આ પ્રમાણે ભાવાર્થ થાય છે.
પહેલી ત્રણ નરક પૃથ્વીએમાં રહેલા નારકોને ક્ષાયિક, ઔપશમિક, ક્ષાયેાપશમિક, ત્રણ સમ્યક્ત્વ હોય છે, તે આ પ્રમાણે જે અનાદિ મિથ્યાદૅષ્ટિ નારક પ્રથમ સમ્યક્ત્વ પામે છે ત્યારે તેને આંતરકરણકાળે અંત ધૃત કાળ પ્રમાણુનું ઔપશમિક સમતિ હોય છે.
ઔપશમિક સમ્યક્ત્વ પછી શુદ્ધ સમકિત પુજના પુદ્ગલાને ભાગવતા તેને ક્ષાાપશમિકસમ્યક્ત્વ થાય છે. મનુષ્ય, તિય``ચમાંથી જે ક્ષાયેાપશમિક સમ્યગ્દષ્ટિનારકામાં ઉત્પન્ન થાય છે. તેમને પારભવિક ( પરભવ સ`ખ'ધી ) ક્ષયેાપશમસમકિત હોય છે.
સૈદ્ધાંતિક મતે કાઇક વિરાધિત સમ્યક્ત્વવાળા સમ્યક્ત્વ સાથે છઠ્ઠી નરક સુધી
ઉત્પન્ન થાય છે.
કામ ગ્રંથિક મતે તા, વૈમાનિકદેવ સિવાય બીજા સ્થાને તિર્યં ચ અથવા મનુષ્યા ક્ષયાપશમસમ્યક્ત્વના વમનપૂર્વક ઉત્પન્ન થાય છે. પણ સમ્યક્ત્વ યુક્ત નહીં. જ્યારે કાઈક મનુષ્ય નરકાયુના બંધ કરીને પછી ક્ષપકશ્રેણીને આરંભે ત્યારે તે બહ્વાયુ હેાવાથી તેને પૂર્ણ કરતા નથી ફ્ક્ત ઇનસપ્તકને ખપાવી ક્ષાયિક સમકિત પામે છે. ત્યારપછી જ્યારે મનુષ્યાયુ પૂર્ણ થાય ત્યારે મરીને નરકામાં ઉત્પન્ન થાય છે. તે વખતે પહેલી ત્રણ નરકાના નારકોને પારભવિક ક્ષાયિકસમત હોય છે. પરંતુ તદ્દભવ સંબંધિત નથી હાતું. કારણ કે મનુષ્યભવમાં જ મનુષ્ય તેના આરભ કરનારા હોય છે. તથા વૈમાનિકદેવાને અને ‘વળિતિ તિરિયાળ’ એ પદ્યના વ્યાખ્યાનથી વિશેષ જાણકારી આ છે, કે-પંચે દ્રિય, તિય "ચા અને મનુષ્યા સંખ્યાતવર્ષાયુવાળાને જ આગળ કહ્યા પ્રમાણે ત્રણે સમ્યક્ત્વા હાય છે. વૈમાનિકદેવાને ઔપમિસમકિત નારકોની જેમ જાણવુ. ક્ષાયેાપશમિક તે ઔપમિક સમતિ પછીના કાળે થનારુ હોવાથી તદ્દભવ સંબંધી પણ હાય છે. જે ક્ષાયેાપશમિક સમકિતી તિય ચ કે મનુષ્ય હાય છે. તેઓ વૈમાનિકામાં જ ઉત્પન્ન થાય છે. તેમને પરભવ સંબંધિત ક્ષાયે પશમિકસમકિત કહેવાય.
મનુષ્યા, સખ્યાત વર્ષાયુ અને અસખ્યાત વર્ષાયુ-એમ બે પ્રકારે છે. તેમાં સંખ્યાત વર્ષાયુવાળા મનુષ્યાને ઔપમિકસમ્યક્ત્વ આગળ કહ્યા પ્રમાણે પ્રથમ સમ્યક્ત્વ પ્રાપ્તિ વખતે હાય છે. અથવા ઉપશમશ્રણમાં હાય છે. તે ઔપશમિકસમ્યક્ત્વના કાળ પછી તા તદ્દભવ સૌંબંધી ક્ષાયેાપશમિસમક્તિ હોય છે. ક્ષાયેાપશમિકસમકિતી દેવા વગેરેની મનુષ્યામાં જ ઉત્પત્તિ હાવાથી પારવિક ક્ષાયેાપશમિક સમકિત મનુષ્યાને હોય છે.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૫૬ .
પ્રવચન સાદ્ધાર ભાગ-૨ ક્ષાયિક સમક્તિ મનુષ્યોને ક્ષપકશ્રેણમાં તદ્દભવ સંબંધિત હોય છે. દેવો અને નારકની ઉત્પત્તિ મનુષ્યમાં જ થતી હોવાથી પરભવ સંબંધિત ક્ષાયિકસમક્તિ મનુષ્યોને હોય છે.
અસંખ્ય વર્ષાયુવાળા મનુષ્યને ઔપશમિક અને ક્ષાવિકસમતિ નારકની જેમ જાણવું. ક્ષાપશમિકસમકિત, ઔપથમિક કાળ પછી થનારું હોવાથી આગળ પ્રમાણે તદ્દભવ સંબંધિત હોય છે. પરભવ સંબંધિત ક્ષપશમસમક્તિ અસંખ્ય વર્ષાયુવાળા મનુષ્યોને હેતું નથી. કારણ કે ક્ષાપિશમ સમ્યકત્વવાળા તિર્યંચ મનુષ્ય તે વૈમાનિકમાં જ ઉત્પન્ન થાય છે, બીજે નહિ. જેમને મિથ્યાદષ્ટિ અવસ્થામાં આયુ બાંધ્યું હોવાથી અસંખ્ય વર્ષાયુવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય તે પણ તેઓ મરણ વખતે મિથ્યાત્વે જઈને એમનામાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે પારભવિક ક્ષાપશમિક સમ્યક્ત્વ એમને પ્રાપ્ત થતું નથી એમ કાર્મગ્રથિકે કહે છે.
સિદ્ધાંતકારોના મતે ક્ષાપશમિકસમકિત સહિત પણ બદ્ધાયુવાળા કેટલાક મનુષ્ય અસંખ્ય વર્ષાયુવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે એમને પરભવ સંબંધી ક્ષાપશમિકસમ્યત્વ હોય છે. અસંખ્ય વર્ષાયુવાળા તિર્યને અસંખ્ય વર્ષાયુવાળા મનુષ્યની જેમ ત્રણે સમકિત હોય છે.
બાકીના એટલે પહેલી ત્રણ નરક પૃથ્વી સિવાયના પંકપ્રભા વગેરે નીચેની ચાર નરકના નારકો, અસંખ્યાત વર્ષાયુવાળા સી પંચેન્દ્રિય તિર્યંચ તથા તેમની સ્ત્રીઓ તથા ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી-એમ ત્રણ પ્રકારના દેવેને ક્ષાયિકસમતિ હેતું નથી. ક્ષાયિકસમકિતના પ્રારંભિક સંખ્યાત વર્ષાયુવાળા મનુષ્ય જ હોય છે. આથી એમને તદ્દભવ સંબંધિત ક્ષાયિકસમકિત હેતું નથી. તથા ક્ષાયિકસમ્યગ્દષ્ટિઓની એઓમાં ઉત્પત્તિ થતી ન હોવાથી આ પારભવિક ક્ષાયિકસમક્તિ પણ હોતું નથી પરંતુ પથમિક અને ક્ષાપશમિકસમક્તિ હોય છે.
આ સિવાયના બીજા ને સમ્યકત્વ જ હેતું નથી. આને ભાવ આ પ્રમાણે છે એકેન્દ્રિય, બેઇદ્રિ, તેઈદ્રિય, ચરિંદ્રિ, અસંજ્ઞી પંચેન્દ્રિયોને તદ્દભવ કે પરભવની અપેક્ષાએ આ ત્રણમાંથી એક પણ સમ્યકત્વ હેતું નથી. સાસ્વાદસમ્યકત્વ, બાદરપૃથ્વીકાય. બાદરઅકાય, બાદરવનસ્પતિકાય, બેઇદ્રિય, તેઈન્દ્રિય, રેંદ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયને અપર્યાપ્ત અવસ્થામાં પારભવિક હોય છે. પર્યાપ્તસંજ્ઞી પંચેન્દ્રિયમાં તે તદુભવિક પણ હોય છે.
સૂક્ષમ એકેન્દ્રિમાં તથા બાદ તેઉકાય, વાયુકામાં લેશ પણ સમ્યત્વવાળાની ઉત્પત્તિનો અભાવ હોવાથી સાસ્વાદનસમતિ હેતું નથી. આ કર્મગ્રંથિક મત છે.
સિદ્ધાંતના મતે તે પૃથ્વીકાય વગેરે એકેન્દ્રિયને સાસ્વદનસમકિત હોતું નથી. પ્રજ્ઞાપનામાં કહ્યું છે કે પુઢવિઝાફરા પુછી જોયમ, પુવિવારૂયા નો સવિદ્દી મિરઝાવીઠ્ઠી, નો સન્માનિછાવિદ્દી હવે સાવ વારસટ્ટાચા ૫ (પદ ૧૯ સૂ. ૧૪૦૨ ) પૃથ્વીકાયની પૃચ્છા હે ગૌતમ! પૃથ્વીકાયિકે સમ્યગ્દષ્ટિ નથી. મિથ્યાષ્ટિ છે. સમ્યગૃમિથ્યાદષ્ટિ નથી. એ પ્રમાણે વનસ્પતિકાય સુધી જાણવું. (૬૧-૬૨)
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૫૦. કુલકેટી સંખ્યા चारस सत्त य तिनि य सत्त य कुलकोडिसयसहस्साई । नेया पुढविदगागणिवाऊणं चेव परिसंखा ॥९६३॥ कुलकोडिसयसहस्सा सत्तट्ठ य नव य अट्ठवीसं च । . बेइंदियतेइंदियचउरिदियहरियकायाणं ॥९६४ ॥ अद्धत्तेरस बारस दस दस नव चेव सयसहस्साई । जलयरपक्खिचउप्पयउरभुयसप्पाण कुलसंखा ॥९६५॥ छव्वीसा पणवीसा सुरनेरइयाण सयसहस्साई । बारस य सयसहस्सा कुलकोडीणं मणुस्साणं ॥९६६॥ एगा कोडाकोडी सत्ताणउई भवे सयसहस्सा । पन्नासं च सहस्सा कुलकोडीणं मुणेयव्वा ॥९६७।।
૧. બારલાખ પૃથ્વીકાયની, ૨. સાત લાખ અપ્લાયની, ૩. ત્રણ લાખ અગ્નિકાયની, ૪. સાતલાખ વાયુકાયની, પ. સાત લાખ બેઇદ્રિયની, ૬. આઠલાખ ઈદ્રિયની, ૭. નવલાખ ચેરિન્દ્રિયની, ૮. અઠાવીસ લાખ સમસ્ત વનસ્પતિકાયની, ૯. મગર માછલા વગેરે જળમાં ફરનારા જળચરોની સાડાબારલાખ, ૧૦. મેર કાગડા વગેરે પક્ષીઓની બારાખ, ૧૧. ગધેડા હાથી વગેરે ચતુષ્પદની દસ લાખ, ૧૨. સાપ વગેરે ઉરપરિસર્પની દસ લાખ, ૧૩. ઘે, નેળિયા વગેરે ભુજપરિસર્પની નવલાખ, ૧૪, ભવનપતિ વગેરે સમસ્ત દેવની છવ્વીસ લાખ, ૧૫. નારકોની પચીસ લાખ અને ૧૬. મનુષ્યની બારલાખ કુલકેટિ છે.
ઉપરોકત કુલકેટિની કુલ્ફસંખ્યા એક કરોડ સત્તાણું લાખ પચાસ હજાર (૧,૭,૫૦૦૦૦) જાણવી. (૬૩-૯૬૭)
૧૫૧. ચેનિસંખ્યા पुढविदगअगणिमारुये एकेके सत्त जोणिलक्खाओ । वणपत्तय अणते दस चउदस जोणिलक्खाओ ॥९६८।। विगलिंदिएसु दो दो चउरो चउरो य नारयसुरेखें । तिरिएसु होति चउरो चउदस लक्खा उ मणुएसु ॥९६९।।
પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ-એ દરેકની સાત-સાત લાખ, પ્રત્યેક વનસ્પતિની દસલાખ, અનંતકાય વનસ્પતિની ચૂંદલાખ, વિકસેંદ્રિયની બે-બે લાખ, નારકની ચારલાખ, દેવતાની ચારલાખ, તિર્યંચ પંચેન્દ્રિયની ચાર લાખ, મનુષ્યની ચૌદલાખ યોનિ છે.
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૫૮
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ નિ શબ્દ સુ-મિત્રો એ ધાતુના આધારે થયો છે. બીજી ભવના પરિવતન વખતે તૈજસ-કાશ્મણ શરીરવાળો જીવ, દારિક વગેરે શરીર યોગ્ય પુદ્ગલ સ્કંધ સાથે જ્યાં આગળ મિશ્ર થાય, તે સ્થાનને નિ કહેવાય છે. અથવા જીવોનું જે ઉત્પતિસ્થાન તે
યોનિ કહેવાય.
પૃથ્વી, અપૂ, અગ્નિ, વાયુ-આ દરેકની સાત-સાત લાખ એનિ છે, તે આ પ્રમાણે સાતલાખ પૃથ્વીકાય, સાત લાખ અષ્કાય, સાત લાખ અગ્નિકાય, સાત લાખ વાયુકાય.
વનસ્પતિકાય પ્રત્યેક અને અનંતકાય-એમ બે પ્રકારે છે તેમાં દસ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચોદલાખ અનંત વનસ્પતિકાયની યુનિ છે.
બેઇદ્રિય, તેઈદ્રિય, ચરિંદ્રિયરૂપ વિકેલેંદ્રિયની દરેકની બે-બે લાખ યોનિ છે. ચારલાખોનિ નારકેની, ચારલાખ દેવોની, ચારલાખ તિર્યંચ પંચંદ્રિયની અને ચૌદલાખનિ મનુષ્યની છે. સર્વસંખ્યા મેળવતા એટલે કુલ્લે ચોર્યાસી લાખ (૮૪૦૦૦૦૦) નિ થાય છે.
અનંતા જીવોના ઉત્પત્તિ સ્થાને અનંતા હોવા જોઈએ એમ ન કહ્યું. કારણ કે, જીવોને સામાન્યથી આધારભૂત જે લેક છે તે પણ અસંખ્યાત પ્રદેશરૂપ જ છે અને વિશેષાધારરૂપ સ્થાને જેવા કે નરક, નિષ્ફટ, દેવશય્યા, પ્રત્યેક સાધારણ વનસ્પતિકાયના શરીર પણ અસંખ્યાતા જ છે તેથી અનંતા છવો હોવાં છતાં એમના ઉત્પત્તિસ્થાને અસંખ્યાતા જ હોય ભલે ત્યારે અસંખ્યાતા ઉત્પત્તિસ્થાને હો એમ કહે તે પણ બરાબર નથી. કારણકે કેવલિભગવંતે જોયેલા કોઈક વર્ણ વગેરે ધર્મના સરખાપણના કારણે ઘણું સ્થાને પણ એક જ નિરૂપે મનાય છે. તેથી અનંતા જીવોની પણ કેવલિ ભગ-. વંતની વિવક્ષાએ વર્ણ વગેરેની સમાનતાના કારણે અરસપરસ એકબીજામાં અંતરભાવ થતું હોવાથી ચોર્યાસી લાખ સંખ્યારૂપ જ ચેમિઓ થાય છે, વધારે ઓછી નહિ. (૯૯૮-૯૬૯)
समवन्नाइसमेया बहवोऽवि हु जोणिलक्खभेयाओ । सोमन्ना धिप्पंतिह एक्कगजोणीइ गहणेणं ॥९७०॥
સમાનવદિ યુક્ત ઘણું લાખોયોનિ ભેદ હોવા છતાં તેમને સામાન્યથી એક જ યોનિરૂપે ગ્રહણ કરાય છે.
સમાનવણ વગેરેવાળા એટલે એક સરખા વર્ણ, ગંધ, રસ સ્પર્શવાળા ઘણા લાખે. ચનિના ભેદે પણ સામાન્યથી એક જ નિની જાતિરૂપે ગ્રહણ કરાય છે. વ્યક્તિ ભેદે ઘણું ભેદો હોવા છતાં પણ એક સરખા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, હોવાના કારણે સામાન્યથી એક જ નિ ગણાય છે.
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૫૧. ચેનિ સંખ્યા
પ્રશ્ન –નિ અને કુલમાં શું તફાવત છે?
ઉત્તર:- જીનું ઉત્પત્તિસ્થાન તે નિ છે. જે વિછી વગેરેની નિ છાણ વગેરે છે. અને એનિમાંથી ઉત્પન્ન થતા કુલ છે. એટલે એક જ નિમાં અનેક કુલે હેય. જેમ છાણરૂપ નિમાં કરમિયાનું કુલ પણ હય, કીડાનું કુલ પણ હોય, વિછીનું કુલ પણ હોય વગેરે અથવા છાણ આદિ એક નિમાં ઉત્પન્ન થયેલા પણ તે જ વિછી વગેરેના કાબર ચિત્તરા, લાલ વગેરે વર્ણભેદથી અનેક પ્રકારના કુલે હોય છે.
નિના અન્ય પ્રકાર-૧. શીત આદિ પ્રકાર
હવે પ્રજ્ઞાપના વગેરે આગમાનુસારે નિવિષયક બીજે વિશેષ વિષય બતાવે છે. જેમ શીતાનિ, ઉષ્ણનિ, મિશ્રનિ. એમ ત્રણ પ્રકારે નિ છે. તેમાં નારકની શીત અને ઉણનિ છે. પહેલી ત્રણ પૃથ્વીમાં ઉષ્ણવેદના હોવાથી ત્યાં શીતનિ છે. ચોથીમાં ઘણું ઉપરના ઉષ્ણવેદનાવાળા નરકાવાસમાં શીતનિ છે. અને નીચેના થડા શીતવેદનાવાળા નરકાવાસમાં ઉણનિ છે. પાંચમી પૃથ્વીમાં ઘણું શીતવેદનાવાળા નરકાવાસમાં ઉષ્ણનિ છે. અને થોડા ઉષ્ણવેદનાવાળા નરકાવાસમાં શીતનિ છે. છઠ્ઠી અને સાતમી પૃથ્વીમાં શીતવેદનાવાળા નારકોને નિ ઉષ્ણ જ છે.
શીતાનિવાળાને ઉષ્ણવેદના અધિક પીડે છે. અને ઉણનિવાળાને શીતવેદના વધારે પડે છે. નારકેને જેમ પીડા વધુ થાય તેમ પ્રાયોકરી દરેક વસ્તુ પરિણમે છે. તેથી વેદનાકમથી ઉલટી રીતે નિકમ સંભવે છે.
દેવ, ગર્ભજ તિર્ય“ચે અને મનુષ્યને શીતષ્ણરૂપ મિશ્રસ્વભાવવાળી નિ હોય છે. જે એકાંતે શીત નથી તેમજ ઉષ્ણ પણ નથી. પરંતુ અનુષ્ણ, અશીત તેમનું ઉપપાત ક્ષેત્ર એટલે ઉત્પત્તિ સ્થાન છે એમ ભાવ છે.
પૃથ્વીકાય. અષ્કાય. વાયુકાય, વનસ્પતિકાય, બેઈદ્રિય, તેઈદ્રિય, ચૌરિંદ્રિય, સંમૂચ્છિમ, તિર્યંચ પંચેન્દ્રિય, સંમૂછિમ મનુષ્યના ઉત્પત્તિસ્થાનો શીતસ્પર્શવાળા, ઉષ્ણસ્પર્શવાળા, અને મિશ્રસ્પર્શવાળા હોય છે. એ તેઓની ત્રણ પ્રકારે નિ છે. કેટલાકની શીત, કેટલાકની ઉણ, અને કેટલાકની, મિશ્રાનિ હોય છે. * અગ્નિકાયની ઉણનિ જ હોય છે. કારણ કે ઉષ્ણસ્પર્શથી પરિણુત ક્ષેત્રમાં જ તેઓની ઉત્પત્તિ છે.
૨. સચિત્ત આદિ પ્રકાર:
સચિત્ત, અચિત્ત અને મિત્રએમ ત્રણ પ્રકારે પણ નિ છે, તેમાં નારક અને દેવોની અચિત્ત નિ છે. કેમ કે તેઓનું ઉત્પત્તિનું સ્થાન કે ઈ પણ જીવ વડે ગ્રહણ કરાયેલું ન હોવાથી અચેતન છે. જે કે સૂક્ષમ એકેન્દ્રિયે સમસ્ત લેકમાં ફેલાયેલા હેવા
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૬૦
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ છતાં, તેના પ્રદેશો સાથે ઉત્પત્તિ સ્થાનના પગલે એકબીજામાં મળી જવારૂપ સંબંધવાળા નથી, તેથી તેમને અચિત્તનિ છે.
એકેન્દ્રિય, બેઈદ્રિય, તેઈ દ્રિય. ચેરિદ્રિય, સંમૂર્શિમ તિર્યંચ અને મનુષ્યની. ત્રણે પ્રકારની નિ હોય છે.
જીવતી ગાય વગેરેમાં ઉત્પન્ન થયેલા કરમીયા વગેરેની સચિત્તનિ છે. અચિત્ત લાકડા વગેરેમાં ઉત્પન્ન થતા ઘુણા વગેરેની અચિત્તનિ છે સચિત્ત-અચિત્ત એવા લાકડા, ગાય વગેરેના ઘામાં જે ઘણા કે કરમીયા ઉત્પન્ન થાય તે મિશ્રનિ.
ગર્ભજ તિર્યા અને મનુષ્યની મિશ્રનિ. કમિશ્રિત લેહીના પુદગલો જે નિ વડે આત્મસાત કરાયા હોય તે સચિત્ત અને બીજા અચિત્ત–એમ મિશ્રનિ હોય છે.
૩. સંવૃત આદિ પ્રકાર -
સંવૃત્ત એટલે ઢાંકેલ, વિવૃત એટલે ખુલ્લી તથા સંવૃત્ત-વિવૃત્તરૂપ ઉભય-એમ ત્રણ પ્રકારે નિ છે. તેમાં દેવ, નારકે અને એકેન્દ્રિયોની સંવૃત્તનિ છે. નારકેના ઉત્પત્તિ સ્થાનરૂપ નિષ્ફટ, ઢાંકેલ ગવાક્ષ એટલે ઝરૂખા જેવા છે. દેવશય્યાઓમાં ઢાંકેલ દેવદૂષ્યની અંદર દેવોની ઉત્પત્તિ થાય છે. એકેન્દ્રિયની નિ સ્પષ્ટરૂપે જણાતી ન હોવાથી સંવૃત્ત
બેઈદ્રિય, તેઈદ્રિય, ચારિદ્રય, સમૂરિષ્ઠમ તિર્યંચ મનુષ્યની નિવિવૃત્ત એટલે આવરણ રહિત છે કારણ કે તેમના ઉત્પત્તિ સ્થાનોરૂપ જળાશય વગેરે સ્પષ્ટરૂપે જણાય છે.
ગર્ભજ તિર્યંચ મનુષ્યની સંવૃતવિવૃત્તરૂપ ઉભય યોનિ છે. કારણ કે ગર્ભ સંવૃત્ત વિવૃત્તરૂપ હોય છે. ગર્ભ પેટમાં રહેવાના કારણે જણાતું નથી. માટે સંવૃત અને બહાર પેટ વધવું વગેરે લક્ષણોથી જવાના કારણે વિવૃત્ત-એમ સંવૃત્ત વિવૃત્તરૂપ ઉભયનિ છે.
મનુષ્યનિ વિષયક જે વિશેષતા છે, તે જણાવે છે. મનુષ્યોની નિ ત્રણ પ્રકારે છે. કૂર્મોન્નતા. શંખાવર્તા અને વંસીપત્રા.
કાચબાની પીઠની જેમ જે યોનિ ઊંચી હોય, તે ફર્મોન્નતા, જે એનિમાં શંખના આવતની જેમ આવર્તે હેય, તે શંખાવર્તાયનિ, જોડાયેલ બે વાંસના પાંદડાના આકારે જે નિ છે, તે વંશીપત્રા.”
તીર્થકર, ચકવર્તી, બળદેવ, વાસુદેવ, કૂર્મોન્નતા નિમાં ઉત્પન્ન થાય છે. સામાન્ય મનુષ્યો વંશીપત્રાનિમાં ઉત્પન્ન થાય છે.
શંખાવર્તાનિ તે સ્ત્રી રત્નને જ હોય છે. તેમાં ગર્ભ ઉત્પન્ન થાય ખરો પણ જન્મી ન શકે કારણ કે પ્રબળતમ કામાગ્નિના તાપથી ગર્ભને નાશ થાય છે એમ વૃદ્ધવાદ છે. (૭૦૦)
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૫૨ ત્રિકાલ-દ્રવ્યષક त्रैकाल्यं ३ द्रव्यषट्कं ६ नवपदसहितं जीवषट्कायलेश्याः ६, पञ्चान्ये चास्तिकाया ५ व्रत ५ समिति ५ गति ५ ज्ञान ५ चारित्र ५ भेदाः । इत्येते मोक्षमूलं त्रिभुवनमाहितैः प्रोक्तमहद्भिरीशैः,
प्रत्येति श्रद्दधाति स्पृशति च मतिमान यः स वैशुद्धदृष्टिः ॥९७१॥ ત્રણકાળ, છ દ્રવ્ય, નવતત્વ, છ જીવ, છકાય, છ લેશ્યા, પાંચ અસ્તિકાય, પાંચવ્રત, પાંચ સમિતિ, પાંચ ગતિ, પાંચ જ્ઞાન, પાંચ ચારિત્ર. આ બધાને ત્રિભુવન પૂજ્ય અરિહંત ભગવંતોએ મોક્ષના મળરૂપે કહ્યા છે. એને જે બુદ્ધિમાન જાણે છે, શ્રદ્ધા કરે છે, આદરે છે અને સ્પર્શે છે તે વિશુદ્ધ દષ્ટિ છે.
ત્રણકાળનો જે સમૂહ તે ત્રિકાળ, ત્રિકાળ એ જ સૈકાલ્ય એટલે ભૂતકાળ વગેરે ત્રણકાળો, ધર્માસ્તિકાય વગેરે છ ભેદ તે દ્રવ્યષક, જવ વગેરે નવપદ એટલે નવ તો, દ્રવ્યષર્કને જાણવાની જેમ, એકેન્દ્રિય વગેરે છ પ્રકારના છે, પૃથ્વીકાય વગેરે ષકાય; કૃષ્ણ લેશ્યા વગેરે છ વેશ્યાઓ.
ધર્માસ્તિકાય વગેરે પંચાસ્તિકાય, પ્રાણિવધ વિરમણરૂપ પાંચદ્રતે, ઈસમિતિ વગેરે પાંચ સમિતિ, નરકગતિ વિગેરે પાંચ ગતિઓ, મતિજ્ઞાન વિગેરે પાંચ જ્ઞાને. અને સામાયિક વગેરે પાંચ ચારિત્રે.
ઉપરોક્ત આ બધા પદાર્થો ત્રણભુવનવડે એટલે ત્રણ લેકવડે પૂજાયેલા “સ્વાભાવિકપણે, કર્મક્ષય થવાથી અને દેવોવડે કરાયેલ” એમ ત્રીસ અતિશયરૂપ પરમ ઐશ્વર્ય વડે શોભતા તીર્થકર વડે મોક્ષના કારણરૂપે ઉપદેશાયા છે, કહેવાયા છે, આથી જે બુદ્ધિમાન પુરુષ એટલે સારા વિવેકવાળે પુરુષ આ પદાર્થોને સ્વરૂપ વડે જાણે છે. “આ જ તવ છે. એ પ્રમાણે આત્માને (પોતાને) રુચાડે-ગામડે એટલે શ્રદ્ધા કરે અને સ્પર્શ છે એટલે યથાસ્થિતપણે સારી રીતે તેની સેવા કરે છે, તે સ્પષ્ટ પ્રગટપણે શુદ્ધ દૃષ્ટિ છે. શુદ્ધ એટલે મિથ્યાત્વરૂપ મલથી રહિત દષ્ટિવાળો એટલે સમ્યકત્વવાળો છે. (૯૭૧)
આ લેકની વ્યાખ્યા કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કાળત્રિકની વ્યાખ્યા કરે છે. | કાળત્રિક –
एयस्स विवरणमिणं तिकालमईयवट्टमाणेहिं ।
हाइ भविस्सजुएहिं दव्वच्छकं पुणो एयं ॥९७२॥ ભૂત, ભવિષ્ય અને વર્તમાન-એમ ત્રણકાળ છે અને છ દ્રવ્ય આ પ્રમાણે છે. ૨૧
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૬૨
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ આગળ કહેલાહ્યમ્ વગેરે રૂપ સ્ત્રગ્ધરા છંદમાંના લેકનું વિવેચન જે આગળ કહેવાનું છે તે આ પ્રમાણે જાણવું. તેમાં ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ એમ ત્રણ કાળ છે.
અતીત એટલે ગતિશન રૂઃ તોડતીતઃ અત્યંત ગયેલે જે કાળ તે અતીતકાળ, જેમાંથી વર્તમાનપણું નીકળી ગયું છે તે અતીતકાળ.
જે વતે છે, હાલમાં જ ઉત્પન્ન થયેલ છે તે વર્તમાનકાળ. બધાયથી સૂમ, વિભાગ રહિત એક સમય પ્રમાણને છે.
જે થશે તે ભવિષ્ય, જે કાળે વર્તમાનપણું પ્રાપ્ત કર્યું નથી એટલે જે કાળ હજુ આવ્યું નથી તે ભવિષ્યકાળ. ૯૭૨. દ્રવ્યષક :
धम्मत्थिकायदव्वं १ दव्वमहम्मत्थिकायनाम २ च ।
आगास ३ काल ४ पोग्गल ५ जीवदव्यस्सरूवंच ६ ॥९७३।। ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ, પુદગલાસ્તિકાય, જીવાસ્તિકાય સ્વરૂપ છે દ્રવ્યો છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ, પુદગલાસ્તિકાય, જીવાસ્તિકાય સ્વરૂપ છ દ્રવ્યો છે.
ધર્માસ્તિકાય :- સ્વયં ગતિક્રિયામાં પરિણત થયેલા છે તથા પુદ્ગલનો તે ગતિ ક્રિયારૂપ સ્વભાવને ધારણ એટલે પોષવાના કારણરૂપ જે દ્રવ્ય તે ધર્મ, અહીં અસ્તિ એટલે પ્રદેશે જાણવા. તે પ્રદેશને જે સમૂહ તે કાય. તેથી ધર્મ એ જ અસ્તિકાય, તે ધર્માસ્તિકાય, સમસ્તકમાં ફેલાયેલ, અસંખ્ય પ્રદેશરૂપ અમૂર્ત એટલે અરૂપી જે દ્રવ્યવિશેષ તે ધર્માસ્તિકાય.
અધર્મારિતકાય –ગતિ પરિણત જીવ તથા પુદ્ગલેને તેના સ્વભાવમાં અધારણ એટલે ન પિષવાના સ્વભાવવાળું જે દ્રવ્ય, તે અધર્મ. અધર્મ એ જ અસ્તિકાય તે અધર્માસ્તિકાય. સ્થિર રહેવાના પરિણામમાં પરિણમતા તે જીવ પુદ્ગલેના પરિણામને સહાયરૂપ, અમૂર્ત, લેક વ્યાપી અસંખ્ય પ્રદેશરૂપ જે દ્રવ્ય, તે અધર્માસ્તિકાય. આ બંને દ્રવ્ય લોક પ્રમાણ છે.
આ બે દ્રવ્યના આધારરૂપ આકાશવિભાગ જ લેકરૂપ છે. આ બે દ્રવ્યનું અલેક વ્યાપીપણું થાય, તે જીવ અને પુદ્ગલેની પણ ત્યાં ગતિ થવાનો પ્રસંગ આવવાથી અલકને પણ લેક કહેવો પડે.
આકાશાસ્તિકાય :–માફ ઉપસર્ગ મર્યાદા અર્થ માં છે એટલે મર્યાદાપૂર્વક બીજા દ્રનાં સંગ હોવા છતાં પણ પિતા પોતાના સ્વરૂપમાં રહેવાથી સર્વથા તેના સ્વરૂપને નહીં પામવારૂપ લક્ષણ વડે પ્રકાશે છે, સ્વાભાવિક રીતે હાજરી માત્રથી જયાં પદાર્થો પ્રકાશે તે આકાશ.
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૫૨. ત્રિકાલ–દ્રવ્યષટ્ક
૧૬૩
હવે શ્રાદ્ઘ ઉપસના અર્થ અભિવિધિમાં કરીએ તેા સભાવા સંપૂર્ણ ફેલાવારૂપ અભિવ્યાપ્તિપૂર્વક જેમાં જણાય છે તે આકાશ. આકાશ એ જ અસ્તિકાય છે તે આકાશાસ્તિકાય. એ લેાકાલેાક વ્યાપી અનંતપ્રદેશરૂપ દ્રવ્ય વિશેષ છે.
કાલ – સમસ્ત વસ્તુ સમૂહનું કલન એટલે સખ્યાન-જાણવું તે કાલ, અથવા ઉત્પન્ન થયેલાને આલિકા મુહૂદ્ઘિ સમય થયા છે, ઈત્યાદિ પ્રકારે સર્વ સચેતનઅચેતન વસ્તુને કેવલી વગેરે જેના વડે જાણે, તે કાલ–સમય આવલિકાદિરૂપ દ્રવ્યવિશેષ છે.
પુદ્ગલાસ્તિકાય ઃ :- પૂરણુ, ગલન સ્વભાવવાળા પુદ્દગલા છે. જે પરમાણુથી લઇ અનંતાણુસ્કંધ પર્યંતના હાય છે. આ પુદ્દગલા કાઇક દ્રવ્યામાંથી છૂટા પડે છે. તે કોઈક દ્રવ્યને પેાતાની સાથે જોડીને પુષ્ટ થાય છે. પુદ્દગલા તે જ અસ્તિકાય તે પુદ્ગલાસ્તિકાય.
જીવાસ્તિકાય ઃ– જે જીવે છે, જીવશે અને જીવ્યા છે તે જીવા. જીવા એ જ અસ્તિકાય તે જીવાસ્તિકાય. તે દરેક અસંખ્ય પ્રદેશરૂપ સંપૂર્ણ લેાકમાં રહેલ વિવિધ જીવદ્રવ્યના સમૂહ છે.
જીવ તથા પુદ્ગલાની ગતિ અન્યથા નહીં ઘટવાથી ધર્માસ્તિકાય દ્રવ્યની
જીવ તથા પુદ્દગલાની સ્થિતિ અન્યથા નહીં ઘટવાથી અધર્માસ્તિકાય દ્રવ્યની. જીવાદિ પદાર્થોના આધાર અન્યથા નહીં ઘટવાથી આકાશાસ્તિકાય દ્રવ્યની, બકુલ, અશાક, ચંપા વૃક્ષોની ફળ ફૂલ આપવાની જે નિયતતા અન્યથા નહીં ઘટવાથી કાળ દ્રવ્યની.
ઘટ વગેરે કાર્યં અન્યથા નહીં ઘટવાથી
પુદ્ગલાસ્તિકાય દ્રવ્યની.
દરેક પ્રાણીમાં સ્વાનુભવ સિદ્ધ ચૈતન્ય અન્યથા નહીં ઘટવાથી જીવાસ્તિકાય દ્રવ્યની. વિદ્યમાનતા (સત્ત્વ) જાણવી. નવતત્ત્વા
जीवा १ जीवा २ पुन्नं ३ पावा ४ ssसव ५ संवरो य ६ निज्जरणा ७ । बंधो ८ मोक्खो ९ य इमाई नव पयाई जिगमम्मि ||९७४ ||
જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સવર, નિર્જરા, બધ, મેાક્ષ.-આ નવપદે જિનમતમાં એટલે શાસનમાં છે.
૧. સુખ દુઃખ ઉપયોગ લક્ષણવાળા જીવા છે.
ર. જીવથી વિપરીત અધર્માસ્તિકાય વગેરે અજીવ દ્રવ્યા.
૩. શુભ પ્રકૃતિરૂપ ક તે પુણ્ય.
૪. એનાથી વિપરીત અશુભ પ્રકૃતિરૂપ તે પાપ.
૫. જેનાથી કર્મો આવે તે આશ્રવ, જે શુભ-અશુભ કર્મ ગ્રહણના કારણુ હિંસા વગેરે રૂપે છે.
Page #199
--------------------------------------------------------------------------
________________
પ્રવચન સારાદ્વાર ભાગ-૨
૬. સંવર એટલે અટકાવ. ગુપ્તિ વગેરે દ્વારા આશ્રવાના જે નિરોધ એટલે અટકાવ
તે સવર.
૧૬૪
૭. ઝરવું, ખરવું તે નિર્જરા. વિપાક એટલે ભાગવટા દ્વારા કે તપ વડે ક્રર્માને દેશથી ખપાવવા તે નિજ રા.
૮. જીવ અને કર્મોનું અતિ ગાઢપણે જે જોડાણ તે બંધ.
૯. સ`પૂર્ણ કર્મ ક્ષયથી આત્માનું પેાતાના આત્મામાં જે રહેવું તે મેાક્ષ આ નવ સંખ્યાના પ્રમાણવાળા પદો એટલે તત્ત્વા ભગવ'તના શાસ્ત્રોમાં જાણવા.
જિનમત એટલે અરિહ‘ત
આ નવમાં આશ્રવ, બંધ, પુણ્ય અને પાપ સંસારના મુખ્ય કારણ હાવાથી હેય છે. સંવર અને નિરા મેાક્ષના મુખ્ય કારણ છે અને મેક્ષ મુખ્ય સાધ્ય છે. એમ ત્રણે તત્ત્વા ઉપાદેય છે.
એ પ્રમાણે શિષ્યને હેય ઉપાદેયના જ્ઞાન માટે મધ્યમ પ્રસ્થાન એટલે માની અપેક્ષાએ નવ તત્વ છે. એમ કહ્યું છે.
બાકી સક્ષેપતાની અપેક્ષાએ જીવ અજીવ એ એમાં જ પુણ્ય પાપ વગેરેના સમાવેશ સ‘ભવતા હાવાથી તત્ત્વની એ જ સખ્યા કંહેવા ચેાગ્ય છે. સ્થાનાંગસૂત્રમાં કહ્યુ` છે કે જે લાક છે તે સંપૂર્ણ બે પ્રકારે છે. તે આ પ્રમાણે જીવ અને અજીવરૂપે. (સૂ. ૫૭) વિસ્તારથી તા તત્ત્વના ઉત્તર-ઉત્તર ભેદની વિવક્ષાએ અનંતાભેદે પણ થાય છે. પ્રશ્ન :- પુણ્ય પાપ વગેરેના જીવ અને અજીવ એ એમાં શી રીતે સમાવેશ થઈ શકે ?
ઉત્તર ઃ- પુણ્ય પાપ એ કર્મરૂપ છે અને બંધ પણ કરૂપ જ છે અને કાઁપુદ્દગલાના જ એક પિરણામ છે. પુદ્દગલા અજીવ છે. જીવને જે મિથ્યાદર્શીન વગેરે રૂપ પરિણામ તે આશ્રવ છે. તે પિરણામ આત્મા અને પુદ્ગલેાને છેડી ખીજા કાને હાય? કોઈને ના હોય. આશ્રવ નિધરૂપ આત્માના દેશ ભેદે તથા સર્વાં ભેદે નિવૃત્તિરૂપ જે પરિણામ તે સંવર. કાઁના નાશ તે નિરા. જીવ પેાતાની શક્તિ વડે કાઁને આત્માથી જુદા કરે તે નિરા. મેાક્ષ પણ સપૂર્ણ કમરહિત આત્મા જ છે. બીજા સ્થળે પુણ્ય પાપના મધમાં સમાવેશ કરી લીધે હેાવાથી સાત તત્ત્વા પણ કહ્યા છે. (૯૭૪ )
जीवच्छक इग १ बि २ ति ३ च ४ पर्णिदिय ५ अर्णिदियसरूवं ६ | छक्काया पुढवि १ जला २ नल ३ वाउ ४ वणस्सइ ५ तसेहिं ६ । ९७५॥
એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચરિંદ્રિય, પચેન્દ્રિય, અનિદ્રિય સ્વરૂપ છ પ્રકારના જીવે છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને સકાય -એમ છ પ્રકારે કાયા છે.
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૫૨. ત્રિકાલ-દ્રવ્યષક
જીવષટ્ક = –એમ છ પ્રકારના · જીવા છે.
જેને ફક્ત એક સ્પર્શેન્દ્રિયરૂપ ઇંદ્રિય હોય તે એકેન્દ્રિય. જેમકે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ,
૨. સ્પેન અને રસના-એમ એ ઇંદ્રિય જેમને હોય તે એઇન્દ્રિય જીવા છે. જેમ કે શંખ, છીપલી, ચંદનક, કાડા, જળા, કરમીયા, ગંડાલક, પેારા વગેરે.
૧૬૫
એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, પચે દ્રિય અને અનિંદ્રિય
૩. સ્પુન, રસના અને ત્રાણુ-એમ ત્રણ ઈંદ્રિય જેને હોય તે તૈઇન્દ્રિય. જેમકે જુ, માંકડ, ગભક, ( ગયા ) ઈન્દ્રગાપ, કુંથુંઆ, મ`કાડા, કીડી, ઉધઇ વગેરે.
કાર્યસાસ્થિ એટલે કપાસના ઠળીયા, ત્રપુસબીજક એટલે કાડીના ખીજ, તુ ખરૂ એટલે તુંબડું વગેરે વનસ્પતિકાયના જીવા છે. ( અહીં ટીકાકારે તેઈંદ્રિય જણાવ્યા છે. તે શા આધારે છે તે વિચારણીય છે.)
૪. સ્પન, રસના, ઘ્રાણુ, ચક્ષુરૂપ ચાર ઇંદ્રિય જેને હોય તે ચૌરિદ્રિય, જેમ ભમરા, માખી, ડાંસ, મચ્છર, વીંછી, કીડા, પતંગીયા વગેરે.
૫. સ્પન, રસના, ઘ્રાણુ, ચક્ષુ અને શ્રેત્ર-એમ પાંચ ઇન્દ્રિય જેને હોય તે પંચેન્દ્રિય જીવે છે. જેમકે હાથી, મગર, માર, મનુષ્ય વગેરે.
સલ કમ થી મુક્ત હાવાથી તથા શરીર રહિત હોવાથી જેમને સ્પર્શન આર્દિ ઇંદ્રિયા હાતી નથી તે અનિદ્રિય એટલે સિદ્ધ ભગવંતા કહેવાય છે.
છકાયઃ- પૃથ્વીકાય, અલ્કાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય -એમ છ કાચા છે.
કઠિનતાદિ સ્વરૂપવાળી પૃથ્વી છે; તે પૃથ્વી એ જ કાય એટલે શરીર છે જે જીવાનું તે પૃથ્વીકાયિક.
૨. જળ એટલે પાણી. પાણી એ જ જેમનું શરીર છે તે જળકાયિક, ૩. અનલ એટલે અગ્નિ, તે અગ્નિ જ જેમનું શરીર છે તે અગ્નિકાયિક. ૪. વાયુ એટલે પવન, હવા એ જ જેમનું શરીર છે તે વાયુકાયિક.
૫. લતા વગેરે રૂપ વનસ્પતિ જ જેમનુ શરીર છે તે વનસ્પતિકાયિક.
૬. ત્રસન સ્વભાવવાળા એટલે ચાલવાના સ્વભાવવાળું જેમને શરીર છે તે ત્રસકાયિક છે. (૯૭૫)
छल्लेसाओ कण्हा १ नीला २ काउ य ३ ते ४ पउम ५ सिया ६ | कालविहिणं दव्वच्छकं इह अस्थिकायाओ ॥ ९७६ ॥
કૃષ્ણ, નીલ, કાપાત, તેજો, પદ્મ, શુક્લ-એમ છ લેયાએ છે. કાળ રહિત છ દ્રબ્યા જ અહીં પચાસ્તિકાયરૂપે જાણવા.
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૬૬
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ છ લેડ્યા – જેના વડે જીવ કર્મો સાથે જોડાય. ચાંટે તે વેશ્યા કહેવાય. તે લેશ્યાઓ કૃષ્ણ, નીલ, કપોત, તેજ, પવ, શુક્લવર્ણ સ્વરૂપદ્રવ્યની સહાયથી જીવના જે શુભાશુભ પરિણામ વિશેષ છે. કહ્યું છે કે, સફટીકની જેમ કૃષ્ણ વગેરે દ્રવ્યની સહાયથી (આધારથી) આત્માને જે પરિણામ થાય છે, ત્યાં આ લેણ્યા શબ્દનો પ્રયોગ કરાય છે.
કૃષ્ણ વગેરે દ્રવ્યને કેટલાક “યો પરિણામો સેવા’ એ વચનાનુસારે ગ અંત ગત દ્રવ્ય કહે છે.
બીજા આચાર્યો વાસ વર્ષ પ્રકૃતિ નિચHT જેવા એટલે. બધી યે કર્મ પ્રકૃત્તિના રસરૂપ એટલે સારરૂપે લેગ્યા છે.
બીજા કેટલાક “#ાર્મળ રાવત gવ ક્રમeટ વાળ વળા નિદqજ્ઞાનિ શ્રારિ द्रव्याणि लेश्या"
કામણ શરીરની જેમ આઠ કર્મોથી જુદા જ કામણવર્ગણાથી બનેલા કૃષ્ણાદિદ્રવ્ય લેશ્યા છે. એમ જણાવે છે. તત્ત્વ તે તીર્થકર ભગવંતે જાણે.
પરિણામ વિશેષરૂપ આ વેશ્યાઓ છ છે. તે આ પ્રમાણે, કૃષ્ણલેશ્યા, નીલેશ્યા, કાપતલેશ્યા, તેજલેશ્યા, પદ્મવેશ્યા, શુલલેશ્યા. ગાથામાં કૃષ્ણ દ્રવ્યરૂપ અથવા કૃષ્ણદ્રવ્યવડે બનેલ જે વેશ્યા, તે કૃષ્ણલેશ્યા, એ પ્રમાણે નીલલેશ્યા વગેરે પદોમાં પણ વિચારી લેવું. તે છ માં પહેલી ત્રણ અશુભલેશ્યાઓ છે અને પાછલી ત્રણ શુભલેશ્યા છે. એમનું વિશેષસ્વરૂપ જણવવા માટે જાંબુ ખાનાર છ પુરુષનું તથા ગામ ભાંગનારાનું દષ્ટાંત કહેવાય છે.
જાંબુ ખાનાર છ પુરૂષો :
કેઈક જંગલમાં અત્યંત ભૂખ્યા એવા છ પુરુષોએ અત્યંત પાકેલ રસદાર ફળોના ભારથી નમેલું એવું કલ્પવૃક્ષ સમાન એક જાંબુનું વૃક્ષ જોયું, ત્યારે બધા આનંદિત થઈને બોલ્યા કે અરે ! સમયસર આ આપણા જેવામાં આવ્યું. હવે આપણે ભૂખને દૂર કરીએ. બધાયે આ જાંબુના ઝાડના સ્વાદિષ્ટ મોટા ફળો આપણી ઈચ્છા પ્રમાણે ખાશું એમ એક મનવાળા થયા ત્યારે તેમાંથી એક જે ફિલષ્ટ પરિણામવાળો હતો, તેણે કહ્યું કે,
“ફક્ત આ જ બરાબર છે કે ચઢવામાં કઠીન એવા આ ઝાડ પર ચઢતા જીવનને પણ ભય રહે છે. માટે ધારદાર કુહાડા વડે આ ઝાડને મૂળથી કાપીને જમીન પર તિરછુ પાડી સુખપૂર્વક આના બધાયે ફળોને આપણે ખાઈએ. આને આવા પ્રકારના જે પરિણામ છે, તે કૃષ્ણલેશ્યાને પરિણામ છે.
બીજાએ કંઈક દયાપૂર્વક કહ્યું કે “આટલું મેટું ઝાડ શા માટે કાપવું? આ ઝાડની એક મોટી ડાળ કાપીને ફળ ખાઓ.” આવા પ્રકારના નીલેશ્યાના પરિણામ છે.
ત્રીજાએ કહ્યું “આ મોટી ડાળ શું કામ કાપવી પણ તે ડાળની શાખારૂપ એક નાની ડાળ જ આપણે કાપીએ.” આવા પ્રકારના પરિણામ કાપતલેશ્યાના છે.
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૫૨. ત્રિકાલ દ્રવ્યષટ્ક
કૃષ્ણ લશ્યા
વૈ, નીલ લૅશ્યા
૩, કાપાત લશ્યા
-લૈશ્યા
૪, તેજા ફ્લૅશ્યા ૫, પદ્મ યા
૬, શુક્લ đશ્યા
૧૬૭
Page #203
--------------------------------------------------------------------------
________________
પ્રવચન સારાદ્ધાર ભાગ-૨
ચેાથાએ કહ્યું કે બિચારી નાની ડાળને પણ શા માટે કાપવી ? એ ડાળને લાગેલા કેટલાક ઝુમખાએને કાપીએ આ તેોલેશ્યાના પિરણામ છે.
૧૬૮
પાંચમાએ કહ્યું કે ‘આપણે ઝુમખા પણ શા માટે તેાડવા? પણ તે ઝુમખામાંથી સારા પાકેલા ખાવા લાયક કેટલાક ફળા જ લેવા.' આ પદ્મલેશ્યાના પરિણામ છે.
છઠ્ઠાએ કહ્યું કે તે ફળે તેાડવાની પણ શી જરૂર છે? આપણને જેટલા જોઇએ છે તેટલા પ્રમાણમાં આ ઝાડના ફળેા નીચે જમીન પર પડેલા જ છે, તા . એનાથી જ આપણે પેટ ભરીએ. શા માટે આડ ઉખેડવા વગેરેની તકલીફ લઈએ ? આ શુક્લલેશ્યાના પરિણામ છે.
ગામ ઘાતકનું દૃષ્ટાંત :
કોઈક ગામમાં ધન અનાજ વગેરેમાં આસક્ત એવા છ ચારાના સ્વામિએએ એકઠા થઇને ધાડ પાડી, તેએમાંથી એકે કહ્યું કે, ' એ પગવાળા કે ચારપગવાળા પ્રાણિઓ, પુરુષ, સ્ત્રી, બાળક, ઘરડા વગેરે જે કાઈને તમે જુએ તે બધાને મારે.' આવા પ્રકાના કૃષ્ણલેશ્યાના પરિણામ છે.
નીલલેશ્યાના પરિણામવાળા ખીજાએ કહ્યું મનુષ્યાને જ મારો ’પશુઓને શા માટે મારવા?
6
કાપાતલેશ્યાવાળા ત્રીજાએ કહ્યું ‘પુરુષાને જ મારવા.' સ્ત્રીઓને શા માટે મારવી? તેજોલેશ્યાના પરિણામવાળા ચાથાએ કહ્યું ‘શસ્ત્રયુક્ત પુરુષને જ મારા, નિઃશસ્રને શા માટે મારવા ?
પદ્મલેશ્યાના પરિણામવાળા પાંચમાએ કહ્યું. શસ્રવાળામાં પણ જે યુદ્ધ કરે તેને જ મારા. બીજા નિરપરાધીને શા માટે ?
છઠ્ઠા શુલલેશ્યાના પરિણામવાળાએ કહ્યું અરે! આ તો ઘણુ' અગ્ય છે. એક તા તમે ધન ચારા છે અને ઉપરથી બિચારા લેાકેાને મારા છે ? તેથી તમારે ધન ચારવુ' હાય તા ભલે પણુ બધાયે લેાકેાના પ્રાણાની રક્ષા કરો.
પાંચ અસ્તિકાય :- કાળરહિત એટલે કાલ લક્ષણ રહિત પૂર્વે કહેલ છ દ્રવ્યા એ જ અસ્તિકાયા છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય, રૂપ પાંચ અસ્તિકાયદ્રવ્યા આગળ કહ્યા પ્રમાણેના સ્વરૂપવાળા જાણવા,
પ્રશ્ન :-જેમ ધર્માસ્તિકાય કહીએ છીએ તેમ કાલાસ્તિકાય શા માટે કહેતા નથી ? ઉત્તર ઃ- એમ ન કહેવાય. કારણકે જે દ્રવ્યને ઘણા પ્રદેશ હાય, તેને જ અસ્તિકાય કહેવાય. જ્યારે કાળમાં ઘણાં પ્રદેશ હાતા નથી. કારણકે ભૂતકાળના સમયેા નાશ પામ્યા છે. ભવિષ્યના સમયેા હજી ઉત્પન્ન થયા નથી. આથી પ્રજ્ઞાપકના બેલવાના વખતે ફક્ત વર્તમાન એક સમયરૂપ જ કાળપ્રદેશની વિદ્યમાનતા હાય છે.
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૫ર. ત્રિકાલ દ્રવ્યષક
- ૧૬૯ પ્રશ્ન :- જે આ પ્રમાણે હોય તે મુહૂર્ત, આવલિકા દિવસ વગેરે વગેરેની પ્રરૂપણને અભાવ થવાને પ્રસંગ આવશે. કારણકે આવલિકા વગેરે પણ અસંખ્યાત સમયરૂપ હોવાથી પ્રદેશ બહુત્વની પ્રાપ્તિ થાય.
ઉત્તર – સાચી વાત છે. ફક્ત સ્થિર સ્થલ ત્રણકાળમાં રહેલ વસ્તુના સ્વીકાર કરનાર વ્યવહારનયના મતાનુસારે આવલિકા વગેરે કાળની પ્રરૂપણ કરવામાં આવી છે. નિશ્ચયનયના મતાનુસારે તો તેને અભાવ જ છે. માટે કાળમાં અસ્તિકાયતા નથી. ૯૭૬) પાંચ વતે -
पाणिवह १ मुसावाए २ अदत्त ३ मेहुण ४ परिग्गहेहि ५ इहं । पंच वयाई भणियाई पंच समिईओ साहेमि ॥९७७॥
શાસ્ત્રવિહિત જે નિયમ તે વ્રત કહેવાય. તે વ્રત શબ્દને દરેક સાથે જોડતા પ્રાણિવધવિરમણવ્રત, મૃષાવાદવિરમણવ્રત, અદત્તાદાનવિરમણવ્રત, મિથુનવિરમણવ્રત, પરિગ્રહવિરમણવ્રત-એમ પાંચવતે, જિન સિદ્ધાંતમાં કહ્યા છે. (૯૭૭) પાંચ સમિતિ-પાંચ ગતિ :
इरिया १ भासा २ एसण ३ गहण ४ परिट्ठवण ५ नामिया ताओ । पंच गईओ नारय १ तिरि २ नर ३ सुर ४. सिद्ध ५ नामाओ ॥९७८॥
ઇસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, ગ્રહણમિતિ, પરિસ્થા૫નાસમિતિ–એ પાંચસમિતિઓ છે. પાંચગતિઓ છે. તેના આ પ્રમાણેના નામ છે. ૧. નારક, ૨, તિર્યંચ, ૩. મનુષ્ય, ૪. દેવ અને ૫ સિદ્ધગતિ,
ઈસમિતિ, ભાષાસમિતિ, એષણસમિતિ, ગ્રહણ એટલે આદાન નિક્ષેપસમિતિ, પરિઝાપનિકાસમિતિ–એમ આ પાંચ સમિતિ છે. (ત્રત અને સમિતિનું સ્વરૂપ ૬૬ અને ૬૭ માં દ્વારમાં વિસ્તારથી જણાવ્યું છે.)
નારકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ અને સિદ્ધગતિ નામની પાંચ ગતિઓ છે.
ગતિ એટલે પોતાના કર્મરૂપી દેરડાવડે ખેંચાઈને જીવવડે જે પ્રાપ્ત કરાય તે ગતિ. Tખ્ય પ્રાથને ફરિ mતિઃ નારકોની જે ગતિ તે નરગતિ. એકેન્દ્રિય વિગેરે તિર્યની જે ગતિ તે તિર્યંચગતિ. મનુષ્યની જે ગતિ તે મનુષ્યગતિ. દેવોની જે ગતિ તે દેવગતિ. સિદ્ધગતિ તે કર્મ જન્ય ન હોવાથી શાસ્ત્રમાં કહેલી નથી. પરંતુ ફક્ત જીતે રૂતિ નતિઃ એ વ્યુત્પતિની સામ્યતાના કારણે અહીં આગળ કહેવામાં આવી છે. (૯૭૮) ૨૨
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૭૦
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ પાંચ જ્ઞાન અને પાંચ ચારિત્ર :
नाणाई पंच मइ १ सुय २ ओहि ३ मण ४ केवलेहि ५ भणियाई । . सामाइय १ छेय २ परिहार ३ सुहुम ४ अहक्खाय ५ चरणाइं ॥९७९॥
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન. એમ પાંચ જ્ઞાનો કહ્યા છે. સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસં૫રાય, યથાખ્યાત-એમ પાંચ ચારિત્ર છે.
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન–એમ પાંચ ભેદ જ્ઞાનના છે. એમની વ્યાખ્યા આગળ કરવામાં આવશે.
ચંતે-તે-કાવ્ય મવોઃ પૂરદૂમિતિ વાનિ. જેના વડે ભવરૂપ સમુદ્રને સામે કિનારે પામી શકાય, તે ચરણ એટલે ચારિત્ર છે. તે પાંચ પ્રકારે–આ પ્રમાણે છે. સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂમસંપાય, યથાખ્યાતચારિત્ર
સમ એટલે રાગદ્વેષ રહિતપણે, અય એટલે ગમન–જવું તે સમાય.
આ સમાયના ઉપલક્ષણથી બીજી પણ સાધુક્રિયાઓ સમાયરૂપે જાણવી, કારણ કે બધીયે સાધુકિયાઓ રાગ-દ્વેષ રહિતપણાથી હોય છે. સમાય વડે બનેલ અથવા સમાયમાં જે થયેલ હોય, તે સામાયિક છે.
અથવા સમ એટલે જ્ઞાન, દર્શન, ચારિત્રના લાભરૂપ આય છે જેમાં તે સમાય છે.
સમાય એ જ સામાયિક છે. વિનયાદિથી આકૃતિ ગણરૂપે સ્વાર્થમાં રૂળ પ્રત્યય લાગે છે. તે સામાયિક સર્વ સાવદ્યની વિરતિરૂપ છે. જો કે, આખું ચારિત્ર અવિશેષપણે સામાયિકરૂપે જ છે. છતાં પણ છેદ વગેરે વિશેષ ક્રિયાઓથી વિશિષ્ટ થવાના કારણે અર્થથી અને શબ્દાન્તરથી વિવિધતા (અલગ ભેદી) થાય છે.
પહેલા તે વિશેષણ રહિતપણે સામાન્ય શબ્દ સામાયિક જ રહે છે. તે ઈવર અને યાવસ્કથિક એમ બે પ્રકારે છે. તેમાં ચેડા કાળનું તે ઈવર. આ સામાયિક ભરત, ઐરવત ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થમાં મહાવ્રતારોપણ થયું નથી એવા નવદીક્ષિતને જાણવું. આ જન્મમાં જ્યાં સુધી આત્માની જીવનકથા છે. તેટલા કાળ પ્રમાણનું યાવતુકર્થ કહેવાય. તે યાવતકથં એ જ યાવસ્કથિક એટલે જીવે ત્યાં સુધી. આ યાવત્રુથિક ભરત, ઐરાવતક્ષેત્રમાં વચ્ચેના બાવીસ તીર્થકરના તીર્થમાં તેમજ વિદેહ ક્ષેત્રના તીર્થકરના તીર્થમાં મુનિઓને હોય છે. કારણ કે તેમને ઉપસ્થાપના હોતી નથી.
પ્રશ્ન - ઈત્વરકાલિક સામાયિક શનિ મëત સામાયિ જાવક્લીવમ એ પ્રમાણે વ્રત ગ્રહણ વખતે જીવનપર્યતનું ગ્રહણ કર્યું હોય છે તેને ઉપસ્થાપના વખતે છોડી દેવાથી પ્રતિજ્ઞા ભંગ કેમ ન થાય?
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૫ર ત્રિકાલ દ્રવ્યષ
૧૭૧ ઉત્તરઃ- આગળ જ કહ્યું છે કે આ બધાય ચારિત્ર અવિશેષભાવથી સામાયિક રૂપે છે. કેમકે બધામાં પણ સર્વ સાવધગની વિરતિને સદભાવ છે. ફક્ત છેદ વગેરે વિશુદ્ધિની વિશેષતાથી વિશિષ્ટ થવાના કારણે અર્થ અને શબ્દાંતરથી જુદા જુદા ભેદો થાય છે. તેથી જેમ યાવત્ કથિક સામાયિક કે વેદો પસ્થાપનીય ચારિત્ર. પરમ વિશુદ્ધિ વિશેષરૂપ સૂફીસંપરાય વગેરે ચારિત્રની પ્રાપ્તિ થવા છતાં ભંગ પામતા નથી. તેવી રીતે ઈવરસામાયિકનો પણ વિશુદ્ધિરૂપ છેદો પસ્થાપનાની પ્રાપ્તિમાં ભંગ થતું નથી. જ્યારે પ્રત્રજ્યા છોડી દેવાય છે, ત્યારે જ તે સામાયિકનો ભંગ થાય છે. નહીં કે તે સામાયિકની જ વિશુદ્ધિ વિશેષની પ્રાપ્તિમાં. જે ચારિત્રમાં પૂર્વ પર્યાયને છેદ કરી મહાવતેમાં ઉપસ્થાપના કરાય, તે છેદેપસ્થાપના. તે જ છેદપસ્થાપનીય ચારિત્ર છે. અથવા જ્યાં તે પૂર્વ પર્યાય છેદ અને મહાવ્રત સ્થાપના હોય, તે છેદેપસ્થાનિક તે સાતિચાર અને નિરતિચાર –એમ બે પ્રકારે છે. તેમાં નિરતિચાર ઈવર સામાયિકવાળા નવદીક્ષિતને અપાય છે અથવા તીર્થાતર સંક્રાતિમાં છે. એટલે એક ભગવાનના શાસનમાંથી બીજા ભગવાનના શાસનમાં જાય, ત્યારે છેદેપસ્થાપના અપાય છે. જેમકે
પાર્શ્વનાથ ભગવાનના તીર્થમાંથી વર્ધમાન સ્વામિના તીર્થમાં આવતા પાંચ મહાવ્રતને સ્વીકારતી વખતે હોય છે. મૂળગુણને ઘાત કરનારને ફરી જે ત્રતારોપણ થાય, તે સાતિચાર છે૫સ્થાપનીય ચારિત્ર કહેવાય.
પરિહરણ કરવું તે પરિહાર, જે એક તપ વિશેષ છે. તે તપ વડે જ વિશુદ્ધિ એટલે કર્મનિર્જરા જે ચારિત્રમાં હોય, તે પરિહારવિશુદ્ધિચારિત્ર. તે બે પ્રકારે છે. નિર્વિશમાનક અને નિર્વિષ્ટકાયિક.
વિવક્ષિત ચારિત્રને સેવનારાઓ નિર્વિશમાનક કહેવાય છે. અને જેમને વિવક્ષિત ચારિત્ર સેવ્યું છે, તે નિર્વિકાયિક કહેવાય છે. ચારિત્રીથી ચારિત્ર ભિન્ન ન હોવાના કારણે ચારિત્ર નિશિમાનક અને નિર્વિષ્ટકાયિક કહેવાય છે.
આમાં નવ સાધુનો ગણ હોય છે. એમાં ચાર નિર્વિશમાનક છે, ચાર તેમની વૈયાવચ્ચ કરનારા હોય છે. એક કલપસ્થિત વાચનાચાર્ય હોય છે. આ ચારિત્રનું વિસ્તારથી સ્વરૂપ ઓગણસીત્તેરમાં (૬૯) દ્વારમાં કહ્યું છે.
જેનાથી સંસારમાં પર્યટન એટલે રખડવાનું થાય, તે સંપરાય એટલે કષાયદય. જેમાં લેભના અંશરૂપ સૂફમકષાય બાંકી રહ્યો છે, તે સૂમસંપાય. તે વિશુદ્ધયમાનક અને સંફિલશ્યમાનક-એમ બે પ્રકારે છે. ક્ષપકશ્રેણી કે ઉપશમશ્રણ ચઢતાને વિશુદ્ધયમાનક અને ઉપશમશ્રેણીથી પડતાને સંફિલશ્યમાનક સૂમસં૫રાય ચારિત્ર હોય છે.
અથ શબ્દ યથાતથ્ય અર્થમાં છે. ઉપસર્ગ અભિવિધિ અર્થમાં છે. યથાતથ્યપણે અભિવિધિપૂર્વક જે ખ્યાત એટલે કહ્યું છે, તે અથાખ્યાત. એનું બીજું નામ
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૭૨
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨
યથાખ્યાત છે. યથાખ્યાતને અર્થ આ પ્રમાણે છે. યથા એટલે જે પ્રમાણે સંપૂર્ણ જીવલેકમાં ખ્યાત. એટલે પ્રસિદ્ધ અકષાયચારિત્ર થાય છે તે પ્રમાણેનું જે ચારિત્ર તે યથાખ્યાત. તે છાવસ્થિક અને કૈવલિક એમ બે પ્રકારે છે. છાવસ્થિક યથાખ્યાત, ઉપશાંત મોહ અને ક્ષીણ ગુણસ્થાનકે હોય છે. કેવલિક યથાખ્યાત, સોગિકેવલી અને અગિકેવલી ગુણસ્થાનકે હોય છે. (૭૯)
૧૫૩. “શ્રાવક પ્રતિમા ” दंसण १ वय २ सामाइय ३ पोसह ४ पडिमा ५ अबंभ ६ सञ्चित्ते । आरंभ ८ पेस ९ उद्दिढ १० वज्जए समणभूए ११ य ॥९८०॥
૧. દશન, ૨. વ્રત, ૩. સામાયિક, ૪. પૈષધ, ૫. પ્રતિમા, ૬. અબ્રહ્મચર્ય, ૭. સચિત્ત વજન, ૮, આરંભ વજન, ૯, પૃષ્ણવજન, ૧૦. ઉદિષ્ટવજન, ૧૧. શ્રમણુંભૂત-એમ શ્રાવકની અગિયાર પ્રતિમાઓ છે.
૧. દર્શન એટલે સમ્યક્ત્વ, ૨. અણુવ્રત વગેરે વ્રત. ૩. સાવદ્યાગ ત્યાગ અનવદ્યવેગ સેવનરૂપ સામાયિક, ૪. આઠમ, ચૌદસ વગેરે પર્વ દિવસોએ આરાધવા યોગ્ય જે અનુષ્ઠાન વિશેષ, તે પૌષધ. ૫. પ્રતિમા એટલે કાત્સર્ગ, ૬. અબ્રહ્મનું વજન તે બ્રહ્મચર્ય, ૭. સચેતન દ્રવ્યનો વજન તે સચિત્તવર્જન. અહીં દર્શન વગેરે પહેલી પાંચ પ્રતિમાઓ વિધેય એટલે કરવારૂપ-આચરવારૂપ પ્રતિમા એટલે અભિગ્રહ વિશેષરૂપે છે. (૬ અબ્રહ્મચર્ય અને ૭. સચિન એ બે પ્રતિમાઓ નિષેધરૂપ એટલે ત્યાજ્ય-ત્યાગ કરવા રૂપે છે.) ૮. જાતે ખેતી વગેરે કરવારૂપ આરંભને ત્યાગ. ૯. બીજાને પાપ વ્યાપારક્રિયામાં જોડવારૂપ પ્રેષણને ત્યાગ. ૧૦. ઉદિષ્ટત્યાગ એટલે પ્રતિમાપારી શ્રાવકને ઉદ્દેશીને સચેતનને અચેતન કરવું અથવા અચેતન ને રાંધવું તે ઉદિષ્ટભંજન કહેવાય, તે ઉદિષ્ટ ભેજન ત્યાગ. આ બધાની સાથે પ્રતિમા શબ્દ જોડે કેમ કે અહીં પ્રતિમાને વિષય છે. અહીં પ્રતિમાઓને વિષય હોવા છતાં પણ પ્રતિમા અને પ્રતિભાવાનના અભેદ ઉપચારના કારણે પ્રતિમાનાનને નિર્દેશ કર્યો છે. એ પ્રમાણે આગળ પણ જાણવું. ૧૧. શ્રમણ એટલે સાધુ. તે સાધુની જેવા શ્રાવક તે શ્રમણભૂત, અહીં ભૂત શબ્દ ઉપમાન અર્થમાં છે. આ બધા વ્રત વિશેનું દર્શનપ્રતિમા, વ્રત પ્રતિમા વગેરે રૂપે ઉચ્ચારણ કરવું.
શ્રાદ્ધ એટલે શ્રાવકેની આ અગિયાર પ્રતિમાઓ એટલે પ્રતિજ્ઞાઓ–અભિગ્રહ વિશેષ હોવાથી શ્રાદ્ધપ્રતિમા કહેવાય છે. (૯૮૦.)
- હવે આ દરેક પ્રતિમાઓનું સ્વરૂપ પ્રતિપાદન કરતાં પહેલા આ પ્રતિમાઓનું કાળમાન-સામાન્ય સ્વરૂપ કહે છે.
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૭૩
૧૫૩. “શ્રાવક પ્રતિમા
जस्संखा जा पडिमा तस्संखा तीऍ हुति मासावि । कीरंतीसुवि कज्जाउ तासु पुव्वुत्तकिरिया उ ॥९८१॥
જે પ્રતિમાની જે સંખ્યાવાળા ક્રમાંક-આંક છે તે ક્રમાંક-સંખ્યા પ્રમાણ મહિના. તે પ્રતિમાનું કાળમાન થાય છે. તે-તે પ્રતિમાઓના કાર્ય કરતી વખતે પાછળની બધીયે પ્રતિમાઓની ક્રિયા પણ કરવાની હોય છે.
જે પ્રતિમા જેટલા સંખ્યા પ્રમાણ એટલે પહેલી પ્રતિમા, બીજી પ્રતિમા એમ જેટલા ક્રમાંક હોય, તે પ્રતિમાનું તેટલા માસપ્રમાણ કાળમાન હોય છે. આનો અર્થ આ પ્રમાણે છે. પહેલી પ્રતિમાનું કાળમાન એક મહિને, બીજી પ્રતિમાનું કાળમાન બે મહિના, ત્રીજી પ્રતિમાનું ત્રણ મહિના. એમ અગ્યારમી પ્રતિમાનું અગ્યાર મહિના પ્રમાણુ કાળમાન છે.
જે કે આ કાળમાન દશાશ્રુતસ્કંધ વગેરે ગ્રંથમાં સ્પષ્ટરૂપે કહ્યું નથી, છતાં પણ ઉપાસકદશામાં પ્રતિમાકારક આનંદ વગેરે શ્રાવકની અગ્યાર પ્રતિમાઓને કાળ સાડા પાંચ (પા ) વર્ષરૂપ જણાવ્યું છે. તે કાળમાન ઉપરોક્ત પ્રમાણે એક બે વગેરે વધવાપૂર્વક બેસે છે. તથા આગળ આગળની પ્રતિમાઓ કરતી વખતે પાછળ પાછળની પ્રતિમાઓમાં જણાવેલ બધી યે અનુષ્ઠાનરૂપ ક્રિયાઓ કરવાની હોય જ છે. આનો ભાવાર્થ આ પ્રમાણે છે.
બીજી પ્રતિમા કરતી વખતે પહેલી પ્રતિમામાં કહેલ સંપૂર્ણ અનુષ્ઠાન કરવાનું હેય છે. ત્રીજી પ્રતિમામાં પહેલી અને બીજી–એમ બે પ્રતિમાનું કહેલ અનુષ્ઠાન પણ કરવાનું હોય છે. એ પ્રમાણે અગ્યારમી પ્રતિમામાં આગળની દસ પ્રતિમાઓમાં કહેલ બધું ય અનુષ્ઠાન કરવાનું હોય છે. (૯૮૧) ૧. દર્શન પ્રતિમા
पसमाइगुणविसिह कुग्गहसंकाइसल्लपरिहीणं ।। सम्मदंसणमणहं दंसणपडिमा हवइ पढमा १ ॥९८२॥
પ્રમાદિગુણ વિશિષ્ટ, યુગ્રહ શંકા વગેરે શોથી રહિતપણે અનઘ એટલે નિર્દોષ સમ્યગ્દર્શનરૂપ પહેલી દન પ્રતિમા હોય છે.
પ્રશમ, સંવેદ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્યરૂપ-પાંચ ગુણોથી યુક્ત તથા તત્વ પ્રત્યે શાસ્ત્ર બાધિત પણે જે કુત્સિત અભિનિવેશ તે કુગ્રહ તથા શંકા, કાંક્ષા, વિચિકિત્સા મિથ્યાદષ્ટિ પ્રશંસા, મિથ્યાદષ્ટિ સંસ્તવ એટલે પરિચયરૂ૫ સમ્યક્ત્વના પાંચ અતિચાર, આ કુગ્રહ અને શંકા વગેરે અતિચારે જ શલ્યરૂપે એટલે બાધકરૂપે જે જીવોને થાય તેથી તે શલ્ય કહેવાય. તે કુહ, શંકા વગેરે રૂપ શલ્યથી રહિતપણે હેવાથી જ નિર્દોષ એવું સમ્યગદર્શન જ પહેલી દર્શન પ્રતિમારૂપે છે. આને ભાવાર્થ આ પ્રમાણે છે.
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૭૪
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ અણુવ્રત વગેરે ગુણેથી રહિત તથા કુગ્રહ શંકા વગેરે દોષોથી રહિત સમ્યગ્દર્શનને જે સ્વીકાર, તે દર્શન પ્રતિમા.
સમ્યગ્દર્શનને સ્વીકાર તે પહેલા પણ હોય છે. પરંતુ અહીં ફકત શંકા વગેરે દોષ તથા રાજાભિગ વગેરે છ આગારોથી રહિતપણે યથાસ્થિતપણે સમ્યગ્દર્શનના આચારો વિશેષના પાલનના સ્વીકારરૂપે પ્રતિમા સંભવે છે નહીં તે શા માટે ઉપાસકદશાંગમાં પહેલી પ્રતિમા એક મહિને પાળવા વડે, બીજી પ્રતિમા બે મહિના પાળવા વડે, એમ અગ્યારમી પ્રતિમા અગ્યાર મહિના પાળવા વડે–એમ સાડાપાંચ વર્ષમાં અગ્યાર પ્રતિમાઓનું અર્થથી પાલન બતાવે અને આ અર્થ દશાશ્રુતસ્કંધ વગેરેમાં મળતું નથી. ત્યાં આગળ તે તેને ફક્ત શ્રદ્ધા માત્રરૂપે જણાવી છે. એ પ્રમાણે આગળ દર્શન (ત્રત) પ્રતિમા વગેરેમાં વિચારવું. (૯૮૨)
વ્રત, સામાયિક અને પૈષધ એમ ત્રણ પ્રતિમાઓ વિષે કહે છે. बीयाणुव्वयधारी २ सामाइकडो य होइ तइयाए ३ । होइ चउत्थी चउद्दसीअट्ठमिमाईसु दिवसेसु ॥९८३॥ पोसह चउन्विहंपि य पडिपुण्णं सम्म सो उ अणुपाले। बंधाई अइयारे पयत्तओ वज्जईमासु ॥९८४॥
બીજી પ્રતિમામાં અણુવ્રતધારી, ત્રીજી પ્રતિમામાં સામાયિક કરનાર હોય, ચોથી પ્રતિમામાં આઠમ, ચોદસ વગેરે દિવસે ચાર પ્રકારને પતિપૂર્ણપૈષધ સારી રીતે પાળે અને આ પ્રતિમાઓમાં પ્રયતનપૂર્વક બંધ વગેરે અતિચારોનો ત્યાગ કરે છે. ૨. ત્રતપ્રતિમા :
સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વગેરે પાંચ અણુવ્રત, ઉપલક્ષણથી ત્રણ, ગુણવતે અને ચાર શિક્ષાને વધ-બંધ વગેરે અતિચાર રહિતપણે નિરપવાદપૂર્વક ધારણ કરી સારી રીતે પાલન કરતા બીજી વ્રત પ્રતિમા થાય. સૂત્રમાં પ્રતિમા અને પ્રતિભાવાનને અભેદ ઉપચાર હોવાથી આ પ્રમાણે નિર્દેશ કર્યો છે. ૩. સામાયિકપ્રતિમા :
ત્રીજી સામાયિક પ્રતિમામાં સાવદ્યોગ ત્યાગ અને નિરવદ્યાગ સેવનરૂપ સામાયિક દેશથી જેણે કર્યું હોય, તે સામાયિકકૃત કહેવાય. આને ભાવ એ છે કે જેને પૈષધપ્રતિમાને સ્વીકાર ન કર્યો હોય એવા દર્શનવ્રત પ્રતિભાવાળાએ રે જ બે ટાઈમ સામાયિક કરવું તે ત્રીજી પ્રતિમા છે.
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૭૫
૧૫૩. “શ્રાવક પ્રતિમા ૪. પૌષધપ્રતિમા :
ચાદર, આઠમ, અમાસ, પૂનમ વગેરે પર્વતિથિરૂ૫ દિવસેએ આહાર, શરીરસત્કાર, અબ્રહ્મચર્ય અને વ્યાપાર ત્યાગરૂપ ચાર પ્રકારના પિષધને સંપૂર્ણપણે પાલન કરે છે. વિાષધપ્રતિમા સ્વીકારનાર બીજા કેઈપણ પ્રકારે ન્યૂન નહીં એવી રીતે આગમતવિધિપૂર્વક સારી રીતે જ તે પ્રતિમાને પાળે છે, સેવે છે, આ ચારે પણ વ્રતાદિ પ્રતિમાએમાં બંધ, વધ, છવિચ્છેદ વગેરે બારવ્રતના સાઈઠ (૬૦) અતિચારોનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરે છે. (૯૮૩-૯૪૪.)
सम्ममणुव्वयगुणवयसिक्खावयवं थिरो य नाणी य । अट्ठमिचउद्दसीसु पडिमं ठाएगराईयं ॥९८५॥ સમ્યકત્વ, અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાત્રતવાળે, સ્થિર, અવિચલ-સત્વવાન જ્ઞાની એ આત્મા આઠમ-ચૌદસે એક રાત્રિ પ્રતિમામાં રહે છે. ૫. કાઉસગ્ગપ્રતિમા :
અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રત જેમને હોય છે તેઓ એટલે આગળ કહેલ ચાર પ્રતિભાવાળે, સ્થિર એટલે અવિચલ સત્તવાન હોય તે જ કાઉસગ્ગપ્રતિમાને આરાધક છે. બીજે આ પ્રતિમાને વિરાધક થાય છે. કારણ કે આ પ્રતિમામાં રાત્રે ચટા વગેરે સ્થળોએ કાઉસ્સગ્ન કરે અને ત્યાં ઘણા ઉપસર્ગો થાય છે. તે સત્તવાન હોય તે જ સહી શકે, બીજે વિરાધક થાય છે. જ્ઞાની એટલે પ્રતિમાનાં આચાર વગેરે જ્ઞાનયુક્ત હેય. અજ્ઞાની તે બધે અગ્ય છે તે પછી આ પ્રતિમા સ્વીકારવામાં કેમ ચાલે ?
આઠમ, ચદસ અને ઉપલક્ષણથી આઠમ–ચૌદસ-અમાસ-પૂનમરૂપ પિષધના દિવસે પણ પ્રતિમામાં એટલે કાત્સર્ગમાં ઉભો રહે, એટલે કાઉસ્સગ કરે, ધાતુઓ અનેક અર્થવાળા હોવાથી “ઊભો રહે ”ને કાઉસ્સગ્ન કરે એવો અર્થ થાય. *
કેટલી રાત પ્રમાણ કાઉસગ્ગ કરે ? એક રાત પ્રમાણ એટલે સંપૂર્ણ રાત્રિ કાઉસ્સગ્ન પ્રતિમામાં રહે આનો ભાવાર્થ એ છે કે,
સમ્યગ્દર્શન અણુવ્રત, ગુણવત, શિક્ષાત્રતવાળો સવવાન સ્થિર જ્ઞાની શ્રાવક આઠમ, ચિદસ, અમાસ, પૂનમરૂપ પૈષધના દિવસે સંપૂર્ણ રાત્રિ કાઉસગ્ગ મુદ્રામાં રહે.
આ પ્રતિમવાળો બાકીના દિવસે કેવા પ્રકાર હોય છે તે કહે છે. असिणाण वियडभोई मउलियडो दिवसबंभयारी य । रति परिमाणकडो पडिमावज्जेसु दिवसेसु ॥९८६।।
પ્રતિમા વગરના દિવસે માં અસ્તાની (સ્નાન વગરનો) વિકટે એટલે
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૭૬
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ પ્રકાશમાં અથવા દિવસે જમનાર, કાછડી બાંધ્યા વગર, દિવસે બ્રહ્મચારી, રાત્રિએ પરિમાણ (પ્રમાણુ) કરે.
કાઉસ્સગ્ન પ્રતિમધારી પ્રતિમા વગરના અપવ દિવસોમાં સ્નાનને ત્યાગી. વિકટ ભજન કરનાર એટલે દિવસે પણ પ્રકાશવાળી જગ્યામાં ભોજન કરનાર અને રાત્રિભેજનને ત્યાગી હોય છે. આગળની પ્રતિમાઓમાં રાત્રિભેજનને નિયમ હોતું નથી. માટે આ પ્રમાણે કહ્યું. મુકુલિબદ્ધ એટલે કચ્છ, કાછડી બાંધ્યા વગર ધોતીયું (વસ્ત્ર) પહેરનાર તથા દિવસે બ્રહ્મચર્ય પાળનાર, રાત્રે પણ સ્ત્રીઓનું અથવા સ્ત્રીના ભાગોનું પરિમાણ એટલે પ્રમાણ કરે. આ પ્રમાણે બાકીના દિવસે એ રહે. (૯૮૬)
હવે કાર્યોત્સર્ગમાં રહી જે વિચારે તે કહે છે. झायइ पडिमाएँ ठिओ तिलोयपुज्जे जिणे जियकसाए । नियदोसपच्चणीयं अन्नं वा पंच जा मासा ॥९८७॥
કાઉસગ્ન પ્રતિમામાં રહેલે જીવ રૈલોક્યપુજ્ય, જિતકષાય એવા જિનેશ્વરનું ધ્યાન કરે છે. બીજું પોતાના દેશોના દુશમનને (શગુને) પાંચ મહિના સુધી ધ્યાવે છે.
કાઉસ્સગ પ્રતિમામાં રહેલો શ્રાવક કાઉસ્સગ્યમાં ઐલેકપુજ્ય, સમસ્ત છેષ વગેરે દોષોનો નાશ કરનાર તીર્થંકરનું ધ્યાન કરે છે. જિનનું ધ્યાન ન કરે તે બીજું પોતાના દોષના પ્રત્યનિક-દુશ્મન એટલે પિતાના કામ, ક્રોધ વગેરે દૂષણોના વિરોધી એવા કામનિંદા ક્ષમા વગેરે ગુણોનું પાંચ મહિના સુધી ધ્યાન કરે છે. ૬. અબ્રહ્મવર્જનપ્રતિમા – सिंगारकहविभूसुकरिस इत्थीकहं च वज्जितो । वज्जइ अबंभमेगंतओ य छट्ठीइ छम्मासे ॥९८८।।
શંગારકથા, વિભૂષાના ઉત્કર્ષને, સ્ત્રી કથાને તથા સંપૂર્ણ અબ્રહમ એટલે મિથુનને, આ છઠ્ઠી પ્રતિમા સ્વીકારનાર છ મહિના સુધી ત્યાગી દે, ત્યજી દે છે.
શૃંગાર એટલે કામકથા, સ્નાનવિલેપન; ધૂપન વગેરે રૂ૫ વિભૂષા શણગાર વગેરેને ઉત્કર્ષ એટલે અધિકતાનો ત્યાગ કરે. વિભૂષાને ઉત્કર્ષ લેવાથી એ ભાવ આવે છે કે ફક્ત શરીરનુરૂપ વિભૂષા કરે તથા સ્ત્રીની સાથે ખાનગીમાં પ્રેમકથાનો ત્યાગ કરતો આ અબ્રહ્મ વર્જનરૂપ છઠ્ઠી પ્રતિમા સ્વીકારનાર, મૈથુન–અબ્રહ્મનો છ મહિના સુધી ત્યાગ કરે છે. આગળની પ્રતિમાઓમાં દિવસે જ મિથુન ત્યાગ હતો. રાત્રે ત્યાગ ન હતું. આમાં તે દિવસે અને રાત્રે પણ સર્વથા મૈથુનનો નિષેધ છે. આથી જ આ પ્રતિમામાં ચિત્તને ડામાડોળ કરનાર કામકથા વગેરે પ્રવૃત્તિને નિષેધ કર્યો છે. (૯૮૮)
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૭૭
૧૫૩. “શ્રાવક પ્રતિમા ૭. સચિત્તવન પ્રતિમા :
सत्तमि सत्त उ मासे नवि आहारइ सचित्तमाहारं । जं जं हेडिल्लाणं तं तवरिमाण सव्वंपि ॥९८९॥
સાત માસની સાતમી પ્રતિમામાં સચિત્ત આહારને ખાય નહિ. જે-જે નીચેની પ્રતિમાની વિધિ છે તે આગળની પ્રતિમામાં પણ કરે.
સાત માસની સાતમી સચિત્ત વજનરૂપ પ્રતિમામાં સાત મહિના સુધી સચેતન એટલે જીવવાળો આહાર જે અશન, પાન, ખાદિમ, સ્વાદિમરૂપ હોય છે, તેને વાપરે નહીં, ખાય નહીં. તથા જે જે નીચેની એટલે પાછળની પ્રતિમાઓનું જે અનુષ્ઠાન હોય છે. તે તે બધું યે ઉપર એટલે આગળની પ્રતિમાઓમાં સંપૂર્ણપણે કરે છે. આ વાત આગળ કહી હેવા છતાં ફરીવાર ભૂલકણું શિષ્યોને યાદ કરાવવારૂપ ઉપકાર માટે કહ્યું છે. એ પ્રમાણે બીજે પણ સમજવું. (૯૮૯) ૮ આરંભવર્જનપ્રતિમા :
आरंभसयंकरणं अट्ठमिया अट्ठ मास वज्जेइ । नवमा नव मासे पुण पेसारंभेऽवि वज्जेइ ॥९९०॥
આઠમી પ્રતિમામાં આઠ મહિના સુધી સ્વયં આરંભને ત્યાગ કરે. નવમી પ્રતિમામાં નવ મહિના સુધી પ્રેપ્યારભને ત્યાગ કરે.
સ્વયં આરંભ ત્યાગરૂપ આઠમી પ્રતિમામાં આઠ મહિના સુધી પૃથ્વીકાય વગેરેના મનરૂપ આરંભ સમારંભનો પોતે જાતે કરવારૂપ ત્યાગ કરે. અહીં “જાતે” કરવારૂપ વચનથી એ નક્કી થયું કે આજીવિકા માટેના આરંભેમાં તેવા પ્રકારના તીવ્ર પરિણામ વગર બીજા નોકર ચાકર વગેરે પાસેથી સાવદ્ય પણ વ્યાપાર (કામ) કરાવે.
પ્રશ્ન – જાતે આરંભમાં જોડાયા ન હોવા છતાં પણ નોકર વગેરે પાસેથી કરાવતા જીવહિંસા તે તેવી ને તેવી જ રહી તે આરંભત્યાગથી શું લાભ?
ઉત્તર - સાચી વાત છે છતાં જે તે જાતે આરંભ કરવા વડે અને બીજા પાસે કરાવવા વડે-એમ બે રીતે હિંસા થતી હતી. તે જાતે ન કરવા વડે તેટલી હિંસાને ત્યાગ થશે. માટે ડા પણ આરંભને છોડતા, વધતા મહાવ્યાધિના છેડા, અતિ ચેડા ક્ષય (નાશ) થવાની જેમ તેનાથી હિત જ થાય છે. ૯ પૃષ્ણારંભ ત્યાગપ્રતિમા :
પ્રેગ્યારંભ ત્યાગરૂપ આ નવમી પ્રતિમામાં નવ મહિના સુધી પુત્ર, ભાઈ વગેરે ઉપર આખા કુટુંબ વગેરેનો ભાર સંપી ધન, ધાન્ય વગેરે પરિગ્રહની અ૫ આસક્તિથી પિતે જાતે તે ત્યાગ કરે પણ નેકર, ચાકર વગેરે પાસે પણ મોટા ખેતી વગેરે પાપકારી
૨૩
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૭૮
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ આરંભ સમારંભનો ત્યાગ કરાવે. આસન અપાવવું વગેરે ક્રિયારૂપ અતિ નાના આરંભને નિષેધ નથી. કારણ કે તેવા પ્રકારના કર્મબંધના કારણનો અભાવ હોવાથી આરંભ પણાની પ્રાપ્તિ થતી નથી. (૯૯૦) ૧૦. ઉદિષ્ટ ભેજનવર્જન પ્રતિમા –
दसमा दस मासे पुणउद्दिढकयंपि भत्त नवि जे । सो होइ उ छुरमुंडो सिहालिं वा धारए कोई ॥९९१॥ जं निहियमत्थजाय पुच्छंत सुयाण नवरि सो तत्थ । जइ जाणइ तो साहइ अह नवि तो बेइ नवि याणे ॥९९२॥
દસમી પ્રતિમામાં દસ મહિના સુધી ઉદિષ્ટકૃત ભેજન ખાય નહીં અને અસ્ત્રથી મુંડન કરાવે. અથવા કોઈક ચેટલી પણ રાખે. જે દાટેલું ધન બાબત પુત્ર પૂછે તે તેને જાણતા હોય તે કહે અને ન જાણતો હોય તો ન કહે.
દસ મહિના પ્રમાણની દસમી પ્રતિમા ઉદ્દિષ્ટ ભોજન ત્યાગરૂપ છે. જેમાં પ્રતિમા ધારી શ્રાવકને જ ઉદ્દેશીને જે ભોજન કરાયું હોય, તે ઉદ્દિષ્ટકૃત. આવા પ્રકારના ભાત વગેરે ઉદ્દિષ્ટ ભોજનને પ્રતિમાઘારી ખાય નહીં તે પછી બીજી સાવઘક્રિયા કરવાનું તે દૂર જ રહે. એમ અપિ શબ્દનો અર્થ છે. તે દસમી પ્રતિમાધારક શ્રાવક અસ્ત્રાથી મસ્તક મુંડાવે અથવા કેઈક માથે ચોટલી પણ રાખે અને તે જ શ્રાવક તે દસમી પ્રતિમામાં રહ્યો છતે જમીન વગેરેમાં દાટેલ સેન, પૈસા વગેરે દ્રવ્ય બાબત પુત્રો વગેરે અને ઉપલક્ષણથી ભાઈએ વગેરે પૂછે તે જે જાણતા હોય તે તેમને કહે, ન કહે તો આજીવિકા નાશને પ્રસંગ આવે. અને ન જાણતા હોય તે કહે કે “હું કંઈપણ જાતે નથી” આટલું છોડીને (આના સિવાય) બીજુ કંઈપણ ઘરનું કામ કરવું તે શ્રાવકને ખપે નહીં. એ ભાવ છે. (૯૧-૯૨) ૧૧. શ્રમણભૂત પ્રતિમા :
खुरमुंडो लोएण व स्यहरण पडिग्गहं च गिण्हित्ता । समणो हुओ विहरइ मासा एकारसुक्कोसं ॥९९३।।
ઉત્કૃષ્ટથી અગ્યાર મહિના સુધી રજોહરણ-પાત્રા લઈ, લગ્ન કરાવી અથવા અસ્ત્રાવડે મુંડન કરાવી શ્રમણભૂત એટલે સાધુ જેવો થઈ વિચરે,
અમાથી મસ્તક મુંડાવીને અથવા હાથથી વાળ ખેંચવારૂપ લેચ કરીને મુંડાવેલ માથાવાળે, રજોહરણ એટલે એ તથા પાત્રા લઈ, આના ઉપલક્ષણથી બધા પ્રકારના
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૫૩. “શ્રાવક પ્રતિમા
૧૭૯ સાધુઓના ઉપકરણે લઈને શ્રમણ-નિર્ગથ એટલે સાધુના જેવા અનુષ્ઠાન કરવા વડે તે શ્રમણભૂત એટલે સાધુ જેવો કહેવાય.
આવા પ્રકારનો સાધુ જેવો થઈ ઘરેથી નીકળી સમસ્ત સાધુની સામાચારી પાળવામાં હોંશિયાર એ સમિતિ ગુપ્તિ વગેરેને સારી રીતે પાળ, ભિક્ષા માટે ગૃહસ્થને ત્યાં પ્રવેશ કરતી વખતે પ્રતિમાધારી શ્રમણોપાસકને ભિક્ષા આપો એમ બેલી પ્રવેશ કરે. કઈ પૂછે કે “તમે કેણ છે!” તે કહે કે “પ્રતિમાધારી શ્રમણોપાસક હું છું.” એમ જણાવતે ગામ-નગર વગેરેમાં સાધુની જેમ માસકપ વગેરે કરવાપૂર્વક અગ્યાર મહિના સુધી વિચરે. આ કાળમાન ઉત્કૃષ્ટથી કહ્યું છે. જઘન્યથી અગ્યારે પ્રતિમાઓ દરેક અંતમુહૂર્તાદિ પ્રમાણવાળી છે તે કાળ, મરણ વખતે અથવા દીક્ષા લીધેલાને સંભવે છે. બીજી રીતે નહીં.
ममकारेऽवोच्छिन्ने वच्चइ सन्नायपल्लि दटुं जे। तत्थवि साहुव्व जहा गिण्हइ फासु तु आहारं ॥९९४॥
મમત્વભાવને નાશ ન થયો હોવાથી સ્વજનના ગામમાં તેમને મળવા માટે ત્યાં જાય. ત્યાં આગળ પણ સાધુની જેમ જ પ્રાસુક આહાર ગ્રહણ કરે,
મારાપણું જે કરવું તે મમકાર, મમત્વભાવ દૂર ન થયો હોવાથી સ્વજનને મળવા માટે તેમના ગામ તરફ જાય. આ કથન વડે મમત્વભાવ સ્વજનને મળવાનું કારણ જણાવ્યું. બીજા સ્થળોએ તે સાધુની જેમ ભલે રહે પરંતુ તે વજનના ગામમાં પણ સાધુની જેમ જ વતે. પણ સ્વજનના કહેવાથી ઘર ચિંતા વગેરે ન કરે. જેમ સાધુ પ્રાસુક, નિર્દોષ, એષણીય આહાર લે છે તેમ શ્રમણભૂત પ્રતિમાન ધારક શ્રાવક પણ પ્રાસુક એટલે અચિત્ત એષણીય અશન વગેરે આહાર કરે.
સગા વહાલા સ્નેહ (રાગ)થી અનેષણય ભેજન વગેરે બનાવે, આગ્રહ કરવાપૂર્વક તે વહેરાવવાને ઈરછે. તેઓ અનુવર્તન કરવા ગ્ય પ્રાયઃ કરીને હોય છે. આથી તે અનેષણય આહાર લેવાની સંભાવના હોય છે. છતાં પણ તે આહાર ગ્રહણ ન કરે. એ ભાવ છે. આવશ્યક ચૂર્ણિમાં પાછળની સાત પ્રતિમાઓના જુદા પ્રકારે પણ નામે મળે છે. તે આ પ્રમાણે.
રાત્રિભોજન પરિણારૂપ પાંચમી. સચિત્તાવાર પરિણારૂપ છઠ્ઠી. દિવસે બ્રહ્મચારી રાત્રે પરિમાણકૃત સાતમી. દિવસે અને રાત્રે પણ બ્રહ્મચારી, અસ્નાન તથા દાઢી, મૂછ રોમરાજિ અને નખની શુશ્રુષા ત્યાગરૂપ આઠમી. સારંભ પરિસ્સારૂપ નવમી. પ્રેષ્ય આરંભ પરિસ્સારૂપ દસમી તથા ઉદ્દિષ્ટ ભક્ત ત્યાગ શ્રમણભૂતા નામની અગ્યારમી પ્રતિમા છે. (૯૪)
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૫૪. ધાન્યનું અબીજત્વ जव १ जवजव २ गोहुम ३ सालि ४ वीहि ५ धन्नाण कोट्ठयाईसु । खिविऊण पिहियाणं लित्ताणं मुद्दियाण च ॥९९५॥ उक्कोसेण ठिइ होइ तिन्नि वरिसाणि तयणु एएसि । विद्धंसिज्जइ जोणी तत्तो जायेइऽबीयत्तं ॥९९६॥
જવ, જવજવ, ઘઉં, શાલિ એટલે ડાંગર, શ્રીહિ એટલે ચોખા આ અનાજને કંઠી વગેરેમાં નાખી, બરાબર ઢાંકી ઉપર લીંપી અને મુદ્રિત કરાયેલ અનાજની ત્રણ વર્ષની સ્થિતિ છે. તે પછી આ અનાજની એનિનો વિધવંસ થાય છે. તેથી તે અબીજ થાય છે.
જવ અને ઘઉં પ્રસિદ્ધ છે. આ બધા અનાજોને કેઠી, કેથળા, ખાડા વગેરેમાં નાંખીને તેવા પ્રકારના ઢાંકણ વગેરેથી ઢાંકેલ, કોઠાર વગેરેના મેઢાને ઢાંકવા સાથે છાણ વગેરે વડે ચારે બાજુથી લીંપેલ તથા માટી વગેરે વડે મુદ્રિત કરેલ આ અનાજ ઉત્કૃષ્ટથી ત્રણ વર્ષ સુધી અવિનષ્ટ એટલે અખંડ નિવાળુ રહી શકે છે. ત્યારપછી આ જવ વગેરે પાંચે અનાજની યોનિ એટલે અંકુરાની ઉત્પત્તિનું કારણ નાશ પામે છે. આથી તે અનાજ અબીજપણને પામે છે. જેથી વાવવા છતાં પણ અંકુરાની ઉત્પત્તિ થતી નથી. (૯૫-૯૬)
तिल १ मुग्ग २ मसूर ३ कलाय ४ मास ५ चवलय ६ कुलत्थ ७ तुवरीणं ८। तह कसिणचणय ९ वल्लाण १० कोट्टयाईसु खिविऊण ॥९९७।।
ओलित्ताणं पिहियाण लंछियाणं च मुद्दियाणं च । उकिडठिई वरिसाण पंचगं तो अबीयत्तं ॥९९८॥
તલ, મગ, અડદ, ચોખા, મસૂર એટલે ગોળાકાર અનાજ વિશેષ છે જેને બીજા આચાર્યો ચનકિક કહે છે. કલાય એટલે ત્રિપુટ નામનું એક અનાજ વિશેષ છે. તુવર્ય એટલે તુવેર, વૃતચણુક એટલે શિખા વગરના ચણું એટલે વટાણ. કુલથ એટલે ચોખાના જેવું એક ચપટું અનાજ વિશેષ છે તથા વાલ–આ દશ પ્રકારના અનાજોને કે ઠાર વગેરેમાં નાખીને ઢાંકેલા તથા લીંપેલા પછી લીટી વગેરે કરવા વડે લાંછિત એટલે મુદ્રિત કરેલાની વધુમાં વધુ સ્થિતિ પાંચ વર્ષની અખંડ નિપણાની હોય છે. ત્યારબાદ અબીજપણને પામે છે. (૯૭-૯૮)
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૫૫. ક્ષેત્ર વગેરેથી અચિત્તતા
अयसी १ लट्टा २ कंगू ३ कोड्सग ४ सण ५ वरट्ट ६ सिद्धत्था ७। कोव ८ लग ९ मूलग बीयाणं ९० कोट्टयाई ॥ ९९९ ॥ निक्खित्ताणं एयाणुकोमठिईऍ सत्त वरिसाई |
हो जण पुणो अंतमुहूत समग्गाणं ॥ १०००॥
૧૮૧
અળસી, લદ્દે કસુંબા, કૉંગુ, કાટુસન્ન, શણુ, બંટી, સરસવ, કાદરા, રાલક, લક્ષ્મીજને કાઠાર વગેરેમાં નાંખેલાની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત વર્ષની હાય છે અને બધા અનાજની જઘન્યસ્થિતિ અંતર્મુહૂત છે.
અળસી, લટ્ટ એટલે કુસુભ કસુખા, કંડુ એટલે પીળા ચાખા, કરદૂષક એટલે એક જાતના કાદરા, છાલપ્રધાન એક જાતનું અનાજ વિશેષ છે, શણ, ખંટી જે સપાદલક્ષ વગેરે દેશામાં પ્રસિદ્ધ છે. સરસવ, કેાદરા, રાલક એટલે એક પ્રકારનું કંશુ વિશેષ છે, મૂલકના ખીજ એટલે એક જાતના શાક વિશેષનું ખીજ. આ દશે પ્રકારના અનાજને કાઠાર વગેરેમાં નાંખી અને ઉપલક્ષણથી ઢાંકી ઉપર લીંપી અને લાંછિત કરવાવડે મુદ્રિત કરી રાખેલને વધુમાં વધુ કાળ સાત વર્ષના હોય છે.
ઉપર કહેલ બધાયે અનાજના જધન્યથી એટલે ઓછામાં ઓછે કાળ અંતર્મુહૂત હાય છે પછી પેાતાનું આયુ પૂરૂ' થવાથી અચિત્તપણાને પામે છે. તે અચિત્તતા વાસ્તવિકપણે અતિશયિ જ્ઞાનવડે જ સારી રીતે જાણી શકાય છે. પરંતુ છાદ્યસ્થિક જ્ઞાનવડે જાણી ન શકાય. એ કારણથી વ્યવહાર માર્ગમાં તે ન આવે આથી જ તરસથી દુઃખી થયેલા સાધુઓને પણ સ્વભાવથી પેાતાનું આયુષ્ય ક્ષય થવાથી અચિત્ત થયેલા તળાવના પાણીને પીવા માટેની રજા વ માનસ્વામી ભગવાને ન આપી, કારણ કે આ પ્રમાણે અચિત્ત થયેલ પાણીને જાણી શકવુ' એ છદ્મસ્થા માટે અસ‘ભવ જેવું હોવાથી પાછળના સાધુઓને બધી જગ્યાએ સચિત્ત તળાવના પાણી પીવાની પ્રવૃત્તિના પ્રસંગ ન થાય એટલા માટે રજા ન આપી. (૯૯૯–૧૦૦૦)
૧૫૫. ક્ષેત્ર વગેરેથી અચિત્તતા .
जोयस तु गंता अणहारेण तु भंडसंकंती | वायागणिधूमेह य विद्धत्थं होइ लोणाई || १००१ ॥
સે યાજન ગયા પછી અનાહારપણાના કારણે તથા ફક્ત માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવતા. હવા, અગ્નિ, ધૂમાડા વગેરેના કારણે મીઠા વગેરે દ્રવ્યેા અચિત્ત થાય છે.
સેા ચેાજન એળંગ્યા પછી મીઠા વગેરે દ્રવ્યેા પેાતાના દેશના સ્વભાવિક આહાર ન મળવાના કારણે અચિત્ત થાય છે. આના ભાવ આ પ્રમાણે છે, જ્યારે અમૂક ક્ષેત્રમાંથી
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૮૨
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ બીજા ક્ષેત્રમાં મીઠું વગેરે લઈ જવાય, ત્યારે તે દ્રવ્ય દરરોજ (ડું થોડું) અચિત્ત થતાં થતાં સો જન જેટલું જાય, આ સો જન બાદ વળી જુદા પ્રકારના આહારના કારણે તથા ઠંડી વગેરે લાગવાના કારણે નિયમ અચિત્ત થાય છે. કેટલાક સો જનની બદલે સે ગાઉ કહે છે. નિશીથચૂર્ણિમાં કહ્યું છે કે “પદંતિવચના ”
પ્રાકૃતના કારણે વિભક્તિનો ફેરફાર થયો હોવાથી ભાંડ એટલે માલને એક સ્થળેથી બીજે સ્થળે ખસેડવા–સંક્રાંત કરવા વડે એટલે એક વાસણમાંથી બીજા વાસણમાં નાંખવાના કારણે કે એક ગોડાઉનમાંથી બીજા ગોડાઉનમાં લઈ જવાના કારણે અથવા વાયુ, અગ્નિ, ધૂમાડે વગેરેના કારણે સે જન ગયા વગર પણ પોતાના સ્થાને અથવા બીજા સ્થાને રહેલ મીઠું વગેરે દ્રવ્ય અચિત્ત થાય છે. આ પ્રમાણે ક્ષેત્ર વગેરેના કેમે પૃથ્વીકાય વગેરેથી વનસ્પતિ સુધીના બધાયનું અચિત્તપણું સ્વીકારવું. (૧૯૦૧)
हरियालो मणसिल पिप्पली उ खज्जूर मुद्दिया अभया । आइन्नमणाइन्ना तेऽवि हु एमेव नायव्वा ॥१००२॥
હડતાલ, મનશિલ, પીંપર, દ્રાક્ષ, ખજુર, હરડે-આ દ્રવ્ય પણ આ પ્રમાણે એટલે આગળની ગાથામાં કહ્યા પ્રમાણે સે ચેંજન પછી ઉપરોક્ત કારણે અચિત્ત થાય છે. સો એજનથી આવ્યા હોય તો પણ આ દ્રવ્યોમાં કેટલાક આચીણું છે અને કેટલાક અનાચી છે. તેમાં પીપર, હરડે વગેરે આચીણ હોવાથી લઈ શકાય અને ખજૂર, દ્રાક્ષ વગેરે અનાચીણ હોવાથી અચિત્ત હોવા છતાં પણ લેવાતા નથી. (૧૦૦૨) ___ आरुहणे ओरुहणे निसियण गोणाइणं च गाउम्हा । भोम्माहारच्छेओ उवक्कमेणं तु परिणामो ॥१००३॥
તે દ્રવ્યોને ચડાવતા, ઉતારતા, તેના પર બેસતા, ગાય વગેરેના શરીરની ઉમા, પૃથ્વી વગેરે આહાર ન મળવાના કારણે વગેરે ઉપક્રમેથી પરિણમન અચિત્તતા થાય છે.
મીઠા વગેરેની અચિત્તતા થવાના કારણે કહે છે. તે મીઠા વગેરે દ્રવ્યોને ગાડામાં બળદ વગેરેની પીઠ પર ચડાવતા તથા ગાડા વગેરેમાંથી ઉતારતા તથા નિષદના એટલે મીઠાં વગેરે પર બેસતા પુરુષ અને બળદ વગેરેના શરીરની ઉષ્મા એટલે ગરમીના કારણે, મીઠા વગેરે જે દ્રવ્યને જે પૃથ્વી વગેરે આહાર હોય તેને તે ન મળવાના કારણે ઉપકમ લાગવાથી એટલે ઘણા વખત સુધી ભેગવવા ગ્ય આયુષ્ય પણ થોડા વખતમાં જેના કારણે પૂરું થઈ જાય, તે ઉપક્રમ કહેવાય. જે સ્વાય શસ્ત્ર વગેરે રૂપે છે. કેઈકને કઈક સ્વાય શસ્ત્ર હોય છે. જેમ ખારું પાણી મીઠું પાણીના શસ્ત્રરૂપે છે. કેઈકને પરકાયશસ્ત્ર હોય, જેમ વનસ્પતિને અગ્નિ પરકાયશસ્ત્ર છે. કેઈકને ઉભયકાયશસ્ત્ર હોય છે. જેમ માટીવાળું પાણી ચોખ્ખા પાણીનું શસ્ત્ર છે. આ ઉપક્રમ લાગવાથી પરિણામ-અચિત્તપણ થાય છે. આ કારણથી સચિત્ત દ્રવ્ય પણ અચિત્તપણારૂપે પરિણમે છે. (૧૦૦૩)
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૫૬. વીસ ધાન્ય
धन्नाइ चउवीस जव १ गोहुम २ सालि ३ वीहि ४ सट्ठी ५ य ।
कोदव ३ अणुया ७ कंगू ८ रालय ९ तिल १० मुग्ग ११ मासा १२ य ॥१००४॥ अयसि १३ हरिमंथ १४ तिउडग १५ निष्फाव १६ सिलिंद १७ रायमासा १८ य । इक्खू १९ मसर २० तुवरी २१ कुलत्थ २२ तह धन्नय २३ कलाया २१ ॥१००५॥
વીસ પ્રકારના અનાજ આ પ્રમાણે છે. જેમકે ૧. જવ, ૨. ઘઉં, ૩. શાલિ એટલે ડાંગર, ૪. વહી એટલે સામાન્ય ચેખા, પ. ષષ્ઠિકા એક શાલિને પ્રકાર છે. જે ૬૦ (સાઠ) રાત્રીએ પાકે છે. ૬. કેદરા, ૭. અણુકા, ૮. કંગુ, ૯. રાલક, ૧૦. તલ, ૧૧. મગ, ૧૨. અડદ, ૧૩. અળસી, ૧૪. હરિમંથ એટલે કાળા ચણા, ૧૫. ત્રિપુટક એટલે માલવા દેશમાં પ્રસિદ્ધ અનાજ, ૧૬. વાલ, ૧૭. શાલિન્દા એટલે મઠ, ૧૮. રાજમાષ એટલે ચાળા, ૧૯. ઈક્ષુ એટલે બંટી ધાન્યવિશેષ, ૨૦. મસૂર, ૨૧. તુવરી એટલે તુવેર, ૨૨. કુલત્થ, ૨૩. ધાન્યક એટલે ધાણું (કુસુંભરી), ૨૪. કલાયા એટલે ગળ ચણું વટાણા-આ બધા માટે ભાગે લોક પ્રસિદ્ધ છે અને આગળ કહ્યા છે. અણુકા એટલે યુગધરી. મેટી નસવાળા કંગુ કહેવાય. અને અ૫ નસવાળા રાલક કહેવાય.
૧૫૭. સત્તર પ્રકારના મરણ
आवीइ १ ओहि २ अंतिय ३ बलायमरणं ४ वसट्टमरणं च ५। अंतोसल्लं ६ तब्भव ७ बालं ८ तह पंडियं ९ मीसं १० ॥१००६॥ छउमत्थमरण ११ केवलि २२ वेहायस १३ गिद्धपिट्टमरणं १४ च । मरणं भत्तपरिन्ना १५ इंगिणि १६ पाओवगमणं च १७ ॥१००७॥
૧. આવી ચિમરણ, ૨. અવધિમરણ, ૩. આત્યનિકમરણ, ૪. વલનમરણ, પ. વશામરણ, ૬. અંતશલ્યમરણ, ૭. તદ્દભવમરણ, ૮. બાલમરણ, ૯. પંડિતમરણ, -૧૦. મિશ્રમરણ, ૧૧. છઘસ્થમરણ, ૧૨. મેવલિમરણ, ૧૩. વૈહાયસમરણ, ૧૪. ગૃધપૃષ્ઠમરણ, ૧૫. ભક્ત પરિઝામરણ, ૧૬. ઇગિનીમરણ, ૧૭. પાદપપગમનમરણ. (૧૦૦૬-૧૦૦૭)
આ મરણનું વિવરણ કરવા ઈચ્છતાં ગ્રંથકાર પ્રથમ આવિચીમરણ કહે છે.
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૮૪
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ ૧. આવિચીમરણ -
अणुसमयनिरंतरमाविइसन्नियं तं भणति पंचविहं । दव्वे खेत्ते काले भवे य भावे य संसारे ॥१००८॥
દરેક સમયે સતત આયુષ્ય ઓછું થવારૂપ આવીચિ નામનું મરણ છે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, ભાવ-એમ પાંચ પ્રકારે સંસારમાં કહ્યું છે.
દરેક સમયે સમયે તે અમુક સમયને આશ્રયીને પણ હોઈ શકે છે. આથી બ્રાતિ ન થાય માટે કહે છે કે સમયના અંતર વગર સતત આવીચિ નામનું મરણ છે. જે મરણમાં દરેક સમયે ભગવતા આયુષ્યમાં બીજા બીજા આયુના દલિયાના ઉદયથી પૂર્વ પૂર્વના આયુષ્યદળિયાના ક્ષય થવા રૂપ જે અવસ્થા હોય તે આવીચિમરણ કહેવાય છે. આવીચિ એટલે ચારે તરફ તરંગોની જેમ આયુષ્યની હાનિ થવી તે આવીચિ. તે આવીચિની સંજ્ઞા જેને છે તે આવીચિસંજ્ઞિત. વીચિ એટલે વિચ્છેદ. તેને અભાવ તે આવી ચિ. બંને સ્થળે મરણ જ અર્થ ઈચ્છિત છે. આવા પ્રકારનું દરેક ક્ષણે આયુષ્યદ્રવ્યના ક્ષય થવારૂપ આવી ચિમરણ આ જગતમાં પાંચ પ્રકારે તીર્થકર ગણધર વગેરેએ કહ્યું છે. તે પાંચ પ્રકારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, ભાવરૂપે છે. એટલે દ્રવ્ય આવીચિમરણ, ક્ષેત્ર આવી ચિમરણ, કાળઆવી ચિમરણ, ભવઆવી ચિમરણ અને ભાવ આવી ચિમરણ. દ્રવ્યઆવી ચિમરણ એટલે જે નરક, તિર્યચ, મનુષ્ય અને દેવોની ઉત્પત્તિથી લઈ પિત પોતાના આયુકર્મના દલિકે દરેક સમયે ભેગવી ભાગવીને નાશ કરવો, તે દ્રવ્યવચિમરણ, તે નારક વગેરે ભેદે ચાર પ્રકારે છે. એ પ્રમાણે નરક વગેરે ચારગતિની અપેક્ષાએ તવિષયકક્ષેત્ર પણ ચાર પ્રકારે છે. તેની પ્રધાનતાના કારણે ક્ષેત્રાવીચિમરણ પણ ચાર પ્રકારે છે.
કાલઆવી ચિમરણમાં આયુષ્યકાળ લેવો પણ અદ્ધાકાળ ન લેવો, કારણ કે તે દેવગતિ વગેરેમાં હોતો નથી, તે કાળ દેવાયુકાળ વગેરે ભેદે ચાર પ્રકારે છે. આથી તે કાળની પ્રધાનતાના કારણે કાળાવી ચિમરણ પણ ચાર પ્રકારે છે. નારક વગેરે ચારભવની અપેક્ષાએ ભવાનીચિમરણ પણ ચાર પ્રકારે છે. તે જ નારક વગેરેના ચાર પ્રકારના આયુક્ષયરૂપ, ભાવની પ્રધાનતાની અપેક્ષાએ ભાવાવચિમરણ પણ ચાર પ્રકારે છે. (૧૦૦૮) હવે અવધિમરણ અને આત્યંતિકરણ :
एमेव ओहिमरण जाणि मओ ताणि चेव मरइ पुणो। एमेव होआइअतियमरणं नवि मरइ ताणि पुणो ॥१००९।।
જે અવસ્થામાં મર્યો છે તે જ અવસ્થા પામીને ફરી મરે તે અવધિમરણ. આત્યંતિક મરણ એટલે જે મર્યો છે તે ફરી ન મરે.
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૫૭. સત્તર પ્રકારના મરણ
૧૮૫ ર. અવધિમરણ:
જે પ્રમાણે આવી ચિમરણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ-એમ પાંચ પ્રકારે છે. તેમ આ અવધિમરણ પણ છે. જે હાલમાં મર્યો છે તે જ ફરીથી મરશે. તે અવધિમરણ છે. આને ભાવાર્થ આ પ્રમાણે છે.
અવધિ એટલે મર્યાદા તેથી જે નરક વગેરે ભવના કારણે આયુષ્યના દલિયાઓને ભોગવી મરણ પામે છે. ફરીવાર જે તે જ દળિયાઓને અનુભવીને મરશે ત્યારે તે દ્રવ્યાવધિમરણ કહેવાય. કારણ કે તે દ્રવ્યોની અપેક્ષાએ ફરી તે દ્રવ્ય ગ્રહણ કરવા સુધી જીવામૃત હોય છે. ગ્રહણ કરી છોડી દીધેલા કર્મલિકને ફરી ગ્રહણ કરવારૂપ ક્રિયા પરિણામની વિચિત્રતાના કારણે સંભવે છે. એ પ્રમાણે ક્ષેત્ર કાળ વગેરેમાં પણ વિચારવું. ૩. આત્યન્તિકમરણ :
આત્યંતિકમરણ અવધિમરણની જેમ દ્રવ્ય વગેરે ભેદે પાંચ પ્રકારે છે. આ મરણમાં આ વિશેષતા છે કે તે તે દ્રવ્યરૂપે ફરીથી મરતા જ નથી અને ભાવ આ પ્રમાણે છે.
નરક વગેરે આયુષ્યપણે કર્મદળિયાને અનુભવીને (ભેગવીને) મરે. અને મરેલ ફરીવાર તે દળિયાઓને અનુભવીને મરશે નહીં. એ પ્રમાણે જે મરણ થાય, તે દ્રવ્ય અપેક્ષાએ અતિ અંતવાળું થતું હોવાથી આત્યંતિક કહેવાય છે. એ પ્રમાણે ક્ષેત્ર વગેરેમાં પણ વિચારવું. (૧૦૦૯) હવે વનમરણ અને વશાત મરણ કહે છે.
संजमजोगविसन्ना मरंति जे तं वलायमरण तु । इंदियविसयवसगया मरंति जे तं वसट्ट तु ॥१०१०॥
સંયમ યોગથી વિષણ એટલે ઉગ પામી જે મારે તે વલનમરણ કહેવાય અને ઇન્દ્રિયોના વિષયોને આધીન થઈ જેઓ મરે, તે વાર્તમરણ કહેવાય છે. ૪. વનમરણ:
સંયમ વ્યાપારરૂપ યોગોથી અથવા રોગોમાં વિષણુ થયેલા ઉદ્ગવિગ્ન થયેલા તે સંયમયેગ વિષણ કહેવાય છે. અતિ દુષ્કર તપ અને ચારિત્રને આચરવા માટે અસમર્થ થયેલ અને જે કુલ વગેરેની લજજાથી સંયમ છોડી ન શકનાર વિચારે કે અમારે આ કષ્ટક્રિયાથી કઈ પણ રીતે છૂટકારો થાઓ-એમ વિચારતે મરે તે વનમરણ કહેવાય. સંયમાનુષ્ઠાનથી જે વળતા (પડતા) (પાછા ફરતાનું) પરિણામવાળાનું જે મરણ તે વલનમરણ. જેમની વ્રત પરિણતિ ભગ્ન થઈ છે તેવા સાધુઓને જ આ મરણ હોય. બીજાઓને સંયમયેગોને જ અસંભવ છે તે તેમને વિષાદ ક્યાંથી હોય? સંયમને જ અભાવ હેતે છતે સંયમ વિષણુતા ક્યાંથી હોય?
२४
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૮૬
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ ૫. વશર્તમરણ -
આંખ વગેરે ઇદ્રિના સુંદરરૂપ વગેરે વિષયોને આધીન થયેલાઓ સળગતા દિવાની દિવેટ ( ત) જોઈને એમાં આસક્ત થયેલ પતંગીયાની જેમ મરે છે. આથી તે વશાર્તમરણ કહેવાય છે. ઇદ્રિના વિષને પરાધીન થવાના કારણે જે દુઃખી થયેલા હોય, તે વશાર્તા કહેવાય છે. તેમનું મરણ પણ ઉપચારથી વશામરણ કહેવાય છે. (૧૦૧૦) ૬. અતાશલ્યમરણ:
गारवपंकनिबुड्डा अइयारं जे परस्स न कहति । दसणनाणचरित्ते ससल्लमरणं हवइ तेसि ॥१०११॥
ગારવરૂપ કાદવમાં ડૂબેલાઓ દર્શન, જ્ઞાન, ચારિત્ર સંબંધી જે અતિચારો છે, તે બીજાને કહેતા નથી. તેમનું સશલ્યમરણ થાય છે.
શાતાગારવ, ઋદ્ધિગારવ, રુસગારવ–ત્રણે કાળાશ-કલુષિતતાના કારણરૂપ હોવાથી કાદવરૂપે કહેવાય છે. તે કાદવમાં ડૂબેલાઓ એટલે તે કાદવને સ્વીકારતા જે અપરાધ કે અતિચારો, આલેચના લેવા ગ્ય આચાર્ય વગેરેને કહેતા નથી એટલે વિચારે કે અમારે આલોચના યંગ્ય આચાર્ય વગેરેની પાસે જતા, તેમને વંદન વગેરે કરવાથી તથા તેમને કહેલ તપ વગેરે અનુષ્ઠાન આચરવાથી ઋદ્ધિ, રસ અને શાતાને અભાવ થવાનો સંભવ ન હો. આના ઉપલક્ષણથી આ પણ જાણવું.
આ અ૫હ્યુતવાળા, બહુશ્રુતવાળા એવા મારા શલ્યને ઉદ્ધાર શી રીતે કરશે? આને હું વંદન વગેરે શી રીતે કરું? “આ કરવું તે તો મારી અપભ્રાજના છે.” એ પ્રમાણે અભિમાનથી અથવા શરમથી અયોગ્ય અનુષ્ઠાનથી અટકવા સ્વરૂપ અતિચારોને નથી કહેતા.
શંકા વગેરે દર્શનવિષયક, કાળાતિકમ વગેરે જ્ઞાનવિષયક, સમિતિ ન પાળવારૂપ ચારિત્રવિષયક અતિચારોને કહેતા નથી જે શલ્ય એટલે કાંટાની જેમ કાળાંતરે પણ અનિષ્ટફળ કરે જ છે તે શલ્ય કહેવાય. તે શલ્ય સહિત હોય તે સશલ્ય કહેવાય. તે શલ્ય સાથેનું જે મરણ તે સશલ્યમરણ-અન્તાશલ્યમરણ ગૌરવરૂપ કાદવમાં ડૂબેલાને હોય છે. (૧૦૧૧) ૭. તદ્દભવમરણ -
मोत्तु अकम्मभूमिय नरतिरिए सुरगणे य नेरइए । सेसाणं जीवाणं तब्भवमरणं च केसिंचि ॥१०१२॥
અકર્મભૂમિના મનુષ્ય અને તિયા , દેવ અને નારકાને છેડીને બાકીના જીવોને તદ્દભવમરણ હોય છે.
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૫૭. સત્તર પ્રકારના મરણ
૧૮૭ દેવકુરુ-ઉત્તરકુરુ વગેરે અકર્મભૂમિમાં ઉત્પન્ન થયેલ મનુષ્ય, તિયાને, તેમના યુગલિકભવ પછી દેવામાં જ ઉત્પત્તિ હોય છે. તથા દેવનિકા એટલે ચારે દેવનિકાયમાં રહેલા દેવેની તથા નરકમાં રહેલા નારકેની એમના તે ભવ પછી તિર્યંચ અને મનુષ્યમાં જ ઉત્પત્તિ હોય છે. આથી અકર્મભૂમિના યુગલિક, દેવ અને નારકે સિવાયના બીજા જીવો એટલે કર્મભૂમિના મનુષ્ય અને તિયાને તદ્દભવમરણ હોય છે. કારણ કે તે જેની ફરી ત્યાં ઉત્પત્તિ થાય છે.
જે મરણમાં ફરી તે જ ભવમાં ઉત્પન્ન થાય, તે તદ્દભવમરણ કહેવાય. તિર્યંચ મનુષ્યરૂપ ભવમાં રહેલ જીવ તે જ ભવ ચોગ્ય જ આયુષ્ય બાંધી તે ભવ પૂરો થયે મરી ફરી તે જ ભવમાં ઉત્પન્ન થાય તેને તદભવમરણ હોય છે. ગાથામાં તુ શબ્દ છે તે સંખ્યાતા વર્ષાયુવાળા તિર્યંચ મનુષ્યને જ તદભવમરણ હોય છે એ વિશેષતા જણાવવા માટે છે.
અસંખ્યાત વર્ષાયુવાળા યુગલ ધર્મવાળા હોવાથી અકર્મભૂમિના છની જેમ દેવામાં જ ઉત્પન્ન થાય છે. તે તદ્દભવ મરણ સંખ્યાત વર્ષાયુવાળા બધાને નથી હોતું પણ કેટલાકને જ હોય છે કે જેમણે તદ્દભવના કારણરૂપ આયુષ્ય કર્મ બાંધ્યું હોય. (૧૦૧૨)
मोत्तण ओहिमरणं आवी (इ) अंतिय तियं चेव । सेसा मरणा सव्वे तब्भवमरणेण नायव्वा ॥१०१३॥
અવધિમરણ, આવી ચિમરણ, આત્યંતિકમરણ છોડીને બાકીના બધા મરણો તદ્દભવમરણપૂર્વક જાણવા. આ ગાથાને ભાવાર્થ સારી રીતે સમજાતું નથી. તથા ઉત્તરાધ્યયન ચૂર્ણિ વગેરેમાં પણ આની વ્યાખ્યા કરી જ નથી એટલે અમે પણ આની ઉપેક્ષા કરીએ છીએ. (૧૦૧૩) હવે બાલમરણ, પંડિતમરણ અને મિશ્રમરણ કહે છે. -
अविरयमरण बालं. मरणं विरयाण पंडियं विति । जाणाहि बालपंडियमरण पुण देसविरयाणं ॥१०१४॥
અવિરતિધરનું બાલમરણ, વિરતિધરનું પડિતમરણ અને દેશવિરતિધરનું બાલપંડિત મરણ જાણવું. ૮. બાલમરણ –
વિરમણ એટલે વિરત-હિંસા જૂઠ વગેરેથી અટકવું. જેમને આ વિરમણ–વિરત નથી તે અવિરત કહેવાય. મરણ વખતે પણ દેશવિરતિને નહીં સ્વીકારતા એવા અવિરત સમ્યગ્દષ્ટિઓ કે મિથ્યાષ્ટિઓનું જે મરણ તે અવિરતમરણ કહેવાય.
તે બાળક જેવા હોવાથી બાલ એટલે અજ્ઞાની–અવિરત તેમનું જે મરણ તે બાલમરણ કહેવાય.
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૮૮
૯. પડિતમણુ :
વિરત એટલે સર્વ સાવધની નિવૃત્તિ સ્વીકારનારાઓનું જે મરણ, તેને તીથ કર ગણધર ભગવતાએ પડિતમરણુ કહ્યું છે. બાલપડિતમરણુ
૧૦,
પ્રવચન સારાદ્ધાર ભાગ-૨
-:
ખાલપ'ડિતમરણુ તે મિશ્રમરણ જાણવું, સરવરતીની અપેક્ષાએ દેશથી સ્થૂલ પ્રાણિની હિંસા વગેરેથી વિરત થયેલ તે દેશવરતિ, તેમનુ જે મરણ તે ખાલપ`ડિતરૂપમિશ્રમરણુ છે. (૧૦૧૪)
ચરણ (ચારિત્ર) દ્વારા ખાલ વગેરે ત્રણ મરણેા કહી હવે જ્ઞાનદ્વારા છદ્મસ્થ અને કેલિમરણ કહે છે.
जव हिनाणी सुमइनाणी मरंति जे समणा ।
छउमत्थमरणमे केवलिमरणं तु केवलिणो ॥ १०१५।। મન:પવજ્ઞાની, અવધિજ્ઞાની, શ્રુતજ્ઞાની, મતિજ્ઞાની, શ્રમણેાનું જે મરણ તે છદ્મસ્થમરણ છે. કૈવલજ્ઞાનીનું જે મચ્છુ તે કેલિમરણ છે. ૧૧. છદ્મસ્થમરણ –
મનઃપવજ્ઞાની, અવધિજ્ઞાની, શ્રુતજ્ઞાની, મતિજ્ઞાની શ્રમણા એટલે તપસ્વીએ જે મરે તે છદ્મસ્થમરણુ કહેવાય. જે ઢાંકે આવરે તે છદ્મ. એટલે જ્ઞાનાવરણ વગેરે કર્યાં, તે કર્મામાં જે રહ્યા હાય, તે છદ્મસ્થ, તેમનું જે મરણુ તે છદ્મસ્થમરણ, અહીં ગાથામાં પહેલા મન:પર્યાંવ જણાવ્યું છે તે વિશુદ્ધિની પ્રધાનતાના કારણે, ચારિત્રીએને આ જ્ઞાન ઉત્પન્ન થાય છે. એમ સ્વામિકૃત પ્રધાનતાની અપેક્ષાએ જાણવું. એ પ્રમાણે અવધિજ્ઞાન વગેરેમાં પણ યથાયાગ્ય પાતાની બુદ્ધિથી હેતુઓની વિચારણા કરી લેવી. ૧૨. કેલિમરણ :
જેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે એવા કેવલિએનું સમસ્તકર્મ પુદ્ગલક્ષય થવાથી જે મરણ થાય, તે કેવલિમરણ કહેવાય. (૧૦૧૫ ) હવે વૈહાયસ અને ગૃધ્રપૃષ્ઠમરણ કહે છે.
गिद्ध इभक्खणं गिद्धपिट्ठ उब्बंधणाई वेहासं ।
एए दोनिवि मरणा कारणजाए अणुन्नाया ॥ १०१६ ||
ગિધ વગેરેને ખાવા માટે પેાતાનુ' શરીર આપવુ' તે ધ્રુપૃષ્ઠમણું, ઊંચે પેાતાને બાંધી મરવું તે વૈહાયસમરણુ, કાઇક કારણુ ઉત્પન્ન થયે છતે આ બંને મરણુની અનુજ્ઞા છે.
૧૩, પૃšમરણ ઃ
ગીધા પ્રસિદ્ધ છે અને આદ્વિપદથી સમળી શિયાળ વગેરે વડે પેાતાનું શરીર
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૫૭. સત્તર પ્રકારના મરણ
૧૮૯ ખવાતું હોય, તે પણ તેને અટકાવ્યા વગર અને તેમના ભય હાથી, ઊંટ વગેરેના મૃત શરીરમાં પ્રવેશ કરી ખાવાદે તે ગૃધ્રપૃષ્ઠમરણ.
જેમાં ગીધોવડે સ્પર્શ થાય તે ગૃધ્રસ્કૃષ્ટમરણ. અથવા ગીધેનું ભક્ષ્ય મરનારની પીઠ કે ઉપલક્ષણથી પેટ વગેરે જે મરણમાં છે, તે ગૃધ્રપૃષ્ઠમરણ કહેવાય, તે મરનાર અળતાની પૂણના પુત્ર પોતાની પીઠપર આપી પોતાની પીઠ વગેરે ગીધ વગેરે પાસે ખવડાવે. આ મરણ પાછળ કહ્યું હોવા છતાં એને પહેલા કહ્યું. કારણ કે અતિમહાસત્વવિષયક હોવાથી કર્મ નિર્જરામાં એને પ્રધાનતા છે. તે જણાવવા માટે પ્રથમ કહ્યું છે. ૧૪. વિહાયસમરણ -
ઝાડની ડાળી વગેરે ઉપર ઊંચે બંધાવું તે ઉદ્દબંધન, આદિ પદ ઝાડ, પર્વતના ઢાળ વગેરે પરથી પડવા વગેરે દ્વારા પિતાની જાતે જ પોતાના આત્માનું જે મરણ કરે તે ઉદ્દબંધન વગેરે મરણ કહેવાય. વિહાયસિ એટલે આકાશમાં જે થાય તે વૈહાયસ. ઊંચે બંધાયેલાઓ આકાશમાં જ હોય છે. તેથી આકાશની જ પ્રધાનતાની વિવક્ષાના કારણે વૈહાયસમરણ કહ્યું.
પ્રશ્ન – જે એ પ્રમાણે હેય, તે ગૃધ્રપૃષ્ટ પણ આપઘાતરૂપ હોવાથી તેને પણ વૈહાસમાં જ સમાવેશ કેમ નથી કરતા?
ઉત્તર:- સાચી વાત છે. ફક્ત આ વૃધપૃષ્ઠમરણ અપસવવાળા જીવોને આદરવું અશક્ય છે, તે જણાવવા માટે ભેદ પાડવાપૂર્વક જણાવ્યું છે.
પ્રશ્ન – આગમમાં કહ્યું છે કે, માવિય નિળવાળrળ, મમત્ત રવિન નથિ દુ વિણેલો, ગgબંમિ પવિ , તો વકરે ઢગુમડવિ. ૧ જિનવચનથી ભાવિત, મમત્વરહિત જીવોને પિતાને કે બીજાને એ કે વિશેષ ભેદ નથી હોતો માટે બંનેની પીડાને ત્યાગ કરવો જોઈએ. આ પ્રમાણે આગમમાં કહ્યું છે.
તે આ બે મરણ આત્માને અત્યંત પીડાકારક છે. તે આગમ વિરોધ કેમ ન થાય? આથી જ ભક્તપરિજ્ઞા વગેરેમાં પીડાના ત્યાગ માટે કહ્યું કે, પહેલા ચાર વર્ષો સુધી છદ્ર વગેરે વિવિધ તપ કરે પારણે વિગઈ વાપરે, પછી ચાર વર્ષો સુધી તે જ તપ વિકૃતિથી રહિત કરે. અર્થાત્ પારણે વિગઈન વાપરે. આ પ્રમાણે સંલેખનાવિધિ અને પાણી વગેરેની વિધિ તેમાં કહી છે અને દર્શન એટલે શાસનની મલિનતા બંને સ્થળ છે.
ઉત્તર – ઉપર કહેલા ગૃધ્રપૃષ્ઠ અને વૈહાયસ નામના એ બે મરણે દર્શન એટલે શાસનની મલિનતા અપભ્રાજના દૂર કરવા વગેરે અથવા બીજા કારણે હોતે છતે ઉદાયી રાજાની પાછળ મરનાર તેવા પ્રકારના ગીતાર્થ આચાર્ય ભગવંતની જેમ અનુજ્ઞા આપેલ હોવાથી દેષ નથી. (૧૦૧૬)
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૯૦
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨
હવે છેલ્લા ત્રણ મરણ કહે છે.
भत्तपइन्ना इंगिणि पायवगमणं च तिन्नि मरणाई । कन्नसमज्झिमजेट्ठा धिइसंघयणेण उ विसिट्ठा ॥१०१७।।
ભક્ત પરિઝામરણ, ઈગિનિમરણ, પાદપગમન એ ત્રણ મરણે ધૃતિ સંઘયણુમાં વિશિષ્ટતાના કારણે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટરૂપે છે ૧૫. ભક્તપરિણામરણ:
ભક્ત એટલે ભજન, તેનું જે પરિજ્ઞાન એટલે જ્ઞાન તે પરિજ્ઞા. તે પરિજ્ઞા બે પ્રકારે છે. જ્ઞપરિણા અને પ્રત્યાખ્યાનપરિજ્ઞા, જ્ઞપરિઝાવડે અમે ભૂતકાળમાં અનેક પ્રકારનું ખાધું. ભોજન કર્યા અને આ કારણે બધું પાપ છે. એમ જે જ્ઞાન તે જ્ઞપરિણા અને “ચારે પ્રકારના અશન પાન વગેરે સર્વને અને જે બાહ્યઉપધિ તથા અત્યંતર ઉપધિને જાવજજીવ સુધી સિરાવે” આ પ્રમાણે આગમ વચનથી પ્રત્યાખ્યાન પરિઝાવડે ચાર પ્રકારના કે ત્રણ પ્રકારના આહાર જાવજજીવ સુધી ત્યાગ કરવા રૂપ જે પ્રત્યાખ્યાન પચ્ચક્ખાણ તે ભક્તપરિજ્ઞા કહેવાય છે. ૧૬. ઈગિનીમરણ -
જે અનશનક્રિયામાં અમુક નકકી કરેલ જગ્યામાં જ, ચેષ્ટાક્રિયા કરે તે ઇગિની, ભક્તપરિજ્ઞા અનશનમાં ત્રિવિધ કે ચતુર્વિધ આહારનું પરચકખાણ હોય છે. અને શરીરની સેવા પોતે જાતે કરે અથવા બીજા પાસે પણ કરાવે. જ્યારે ઇંગિનમાં નિયમ ચારે આહારનો ત્યાગ હોય છે. અને બીજા પાસે સેવા પણ કરાવવાની નહીં, પિોતે જાતે નક્કી કરેલ ક્ષેત્રમાં સ્વયં પોતાની ઉદ્દવર્તનાદિ (પડખું બદલી બીજા પડખે સુવું વગેરે) ક્રિયારૂપ પરિકમે સમાધિ થાય તે રીતે કરે એટલે આ બે અનશનમાં તફાવત છે. ૧૭. પાદપોપગમન અરણ -
નીચે જમીનમાં ફેલાયેલા મૂળિયારૂપ પગ વડે પીએ તે પાઇપ એટલે ઝાડ-વૃક્ષ. ઉપશબ્દ તે ઉપમા અર્થમાં છે. અને સદેશતા એટલે સરખાપણુમાં પણ જોવાય છે. માટે ઝાડની જેમ સરખાઈ એટલે સદેશતા જેમાં પમાય, તે પાદપોપગમન, આને ભાવ આ પ્રમાણે છે.
- જેમ ઝાડ કેઈક સ્થળે કેઈક રીતે પડી ગયેલું આ સમ છે કે અસમ છે એમ ન વિચારતું નિશ્ચલ જ રહે છે, તેમ આ અનશની મુનિ ભગવંત પણ સરખી અસરખી જગ્યામાં અંગોપાંગ પહેલેથી જેમ પડયા હોય તેને તે પ્રમાણે જ રહેવા દે. તેને ત્યાંથી ખસેડે નહીં તે પાદપો પગમન અનશન છે. આવા પ્રકારના અનશનેથી ઓળખાતા. મરણને પણ એ પ્રમાણેના નામથી કહ્યા. આથી જ કહ્યું કે ત્રણ મરણે છે.
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૫૭. સત્તર પ્રકારના મરણ
૧૯૧ આ ત્રણ મરણેનું કંઈક સ્વરૂપ કહે છે. કનિષ્ઠ એટલે નાનું જઘન્ય. મધ્યમ એટલે નાના અને મેટાની વચ્ચે રહેલ તે મધ્યમ. ચેઝ એટલે સહુથી મોટું. આ ત્રણે મરણે ચણાયેગ્યપણે કનિષ્ઠ, મધ્યમ અને જ્યેષ્ઠ જાણવા.
સંયમ પ્રત્યે ચિત્ત સ્વસ્થતા એ વૃત્તિ. શરીર બળના કારણરૂપ વાઋષભનારાચ વગેરે સંઘયણ. આ ત્રણે મરણોધતિ અને સંઘયણ બળ વડે વિશિષ્ટ હોય છે. જેથી ત્રણે મરણમાં આ પ્રમાણે ભાવનાથી ભાવિત થાય કે,
“ધીર પુરુષે પણ મરવાનું છે અને કાયર પુરુષે પણ અવશ્ય કરવાનું છે. આ પ્રમાણે અવશ્ય કરવાનું જ હોય, તે ધીરતાપૂર્વક મરવું એ જ ઉત્તમ છે. ૧ વગેરે ભાવનાથી ભાવિત થયેલ શુભાશયવાળો જ આ અનશન સ્વીકારે છે. આ ત્રણેનું ફળ પણ એક સરખું વૈમાનિક દેવપણું કે મોક્ષરૂપ છે. માટે કહ્યું છે કે “સુવિહિત મુનિ આ પચ્ચક્ખાણને સારી રીતે પાળીને વૈમાનિક દેવ થાય છે. અથવા સિદ્ધ થાય છે છતાં વિશિષ્ટ, વિશિષ્ટતર અને વિશિષ્ટતમ ધતિમાનને જ આની પ્રાપ્તિ થાય છે. માટે જયેષપણું વગેરે એમની વિશેષતા કહેવાય છે. તથા ભક્તપરિણામરણ સાદી વગેરેને પણ હોઈ શકે કહ્યું છે કે,
खव्वावि य अज्जाओ सव्वेविय पढम संघयण वज्जा । सव्वेवि देसविरया पच्चक्खाणेण उ मरति ।।१।।
નિ. મા. ના. ૧૨૮ બધીય સાધવીઓ, પહેલા સંઘયણ વગરનાં બધા સાધુઓ, બધા દેશવિરતિધરો પચ્ચકખાણ વડે મરે છે. ૧ અહીં પચ્ચકખાણ શબ્દ વડે ભક્તપરિજ્ઞા જ કહી છે. કારણ કે આગળ પાદપપગમન વગેરે બીજી રીતે કહ્યા છે.
ઇંગિની મરણ તે વિશિષ્ટ ધતિ સંઘયણવાળા સાધુને જ હોય છે. આથી સાધવી વગેરેને એને નિષેધ જણાઈ આવે છે. પાદપોપગમન નામ વડે જ વિશિષ્ટતમ તિ સંઘયણવાળા તથા વાઋષભનારાચ સંઘયણવાળાને જ હોય છે.
કહ્યું છે કે, પર્વત અને દિવાલ સમાન મજબૂત પહેલું સંઘયણ છે. તેમનો પણ ચદપૂર્વીન વિચ્છેદ થતા વિચ્છેદ થયે.
તીર્થકર સેવિત હોવાથી પાદપોપગમનનું જ્યેષ્ટપણું છે અને બે અનશન વિશિષ્ટ સાધુ વડે સેવિત હોવાથી અન્યથાપણું છે એટલે જયેષ્ટપણું નથી. જેથી કહ્યું છે કે,
બધા કાળમાં, સર્વ કર્મભૂમિઓમાં, સર્વ બધાથી પૂજાયેલા, સર્વના ગુરુ, સર્વ મેરૂ ઉપર અભિષેક કરાયેલા સર્વ લબ્ધિવાળા, બધાય પરિસિહોને પરાજિત કરીને બધાય તીર્થંકર પાદપપગમન વડે સિદ્ધિ પામ્યા. ૨. બાકીના ભૂતકાળ, વર્તમાનકાળ ભવિષ્યકાળના સર્વે સાધુઓમાં કેક પાદપપગમન પચ્ચખાણ વડે કેટલાક ઇંગિનીમરણ વડે તથા કેટલાક ભક્તપરિજ્ઞા વડે સિદ્ધિ પામ્યા છે. તેથી ભક્તપરિણા કનિષ્ઠ, ઇંગિની મધ્યમ, પાદપપગમન જ્યેષ્ઠ છે. (૧૦૧૭)
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૯૨
alc
ધનવૃત્ત
પ્યાલા.
પ્રવચન સારાદ્ધાર ભાગ-૨
પલ્યોપમના માપ માટ
૪ ગાઉ
ll &
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૫૮. પલ્યોપમાં पलिओवमं च तिविहं उद्धारऽद्धं च खेत्तपलियं च । एकेक पुण दुविहं बायर सुहुम च नायव्वं ॥१०१८॥
ઉદ્ધાર, અદ્ધા અને ક્ષેત્રપલ્ય એમ ત્રણ પ્રકારે પલ્યોપમ છે. તે ત્રણેના બાદર અને સૂક્ષ્મ–એમ બે-બે ભેદે છે.
પલ્ય એટલે ગોળાકાર અનાજ ભરવાનું સાધન, જેને કઠી કહેવામાં આવે છે. આગળ જેનું સ્વરૂપ કહેવામાં આવશે તે પલ્યની ઉપમાવાળે કાળ પ્રમાણ જેમાં છે, તે પલ્યોપમ. તે પપમ ત્રણ પ્રકારે છે. ૧. ઉદ્ધારપાપમ, ૨. અદ્ધાપપમ અને ૩. ક્ષેત્રપલ્યોપમ.
૧. આગળ કહેવાશે એવા સ્વરૂપવાળ વાળના અગ્ર ભાગ અને તેના ટુકડાઓનો ઉદ્ધાર એટલે કાઢવા વડે દ્વીપ સમુદ્રોને પણ દરેક સમયે ઉદ્ધાર એટલે અપહાર કર તે ઉદ્ધાર, તે ઉદ્ધારવિષયક અથવા ઉદ્ધારપ્રધાન જે પત્યે પમ તેને ઉદ્ધારભેપમ કહે છે.
૨. અદ્ધા એટલે કાળ. તે કાળ પ્રસંગે કહેવાશે એવા વાલાના અથવા તેના ટુકડાઓને દરેક સે સો વર્ષરૂપ કાળે કાઢવારૂપ ઉદ્ધારકાળ લેવાય છે. અથવા આ અદ્ધા પાપમવડે નારક વગેરેના આયુષ્યરૂપ કાળ માપી શકાય તે અદ્ધાકાળ. તે અદ્ધાપ્રધાન અથવા અદ્ધાવિષયક જે પલ્યોપમ તે અદ્ધાપલ્યોપમ કહેવાય.
૩.વિવક્ષિત આકાશ પ્રદેશરૂપ ક્ષેત્રને જે ઉદ્ધાર પ્રધાન જે પલ્યોપમ તે ક્ષેત્રપાપમ છે.
આ દરેકના બાદર અને સૂક્ષમ એમ બે-બે ભેદે જાણવાથી તેમાં વાળાના સૂક્ષ્મ ટુકડા કર્યા વગર જેમ છે તે જ સ્કૂલરૂપે ગ્રહણ કરાતા હોવાથી બાદર અને તે જ વાળા અસંખ્યાત સૂમ ટુકડા કરવા વડે લેવાય તે સૂફમ. (૧૦૧૮) કેવા પ્રકારના પલ્લવડે પલ્યોપમની ઉપમા અપાય છે તે કહે છે,
ज जोयणविच्छिन्नं तं तिउणं परिरएण सविसेसं । तावइयं उविद्धं पल्लं पलिओवमं नाम ॥१०१९।।
જે એક યોજન વિસ્તારવાળે અને કંઈક અધિક ત્રણ ગુણ પરિધિવાળે અને એટલી જ એટલે એક યોજન ઊંડાઈવાળો જે ખાડે તે ૫ય કહેવાય છે.
૨૫
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૯૪
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ ધાન્યની કેઠી જેવા પલ્ય જે પહેલા કહી ગયા છે તે પત્ય, પલ્યોપમના વિષયમાં જાણ. જે ઉલ્લેધાંગુલ એજનથી એક જન વિસ્તારને છે. ગોળાકાર હોવાથી લંબાઈ પણ એક જન જાણવી. તે એજનને કંઈક અધિક એ ત્રણ ગુણે કરતા તે પલ્યની પરિધિ આવે છે. ગળાઈને આશ્રયી ગળપરિધિનું માપ કંઈક ન્યૂન છ ભાગ અધિક ત્રણ ગણું હોય છે. આથી આ પલ્યની પણ પરિધિ છ ભાગ અધિક ત્રણ જન જાણવી. તે પલ્ય લંબાઈ પહોળાઈથી એક જન અને ઊંચાઈ પણ એક જન જ છે. અને પરિધિ કંઈક ન્યૂન છ ભાગ અધિક ત્રણ જન છે. આવા માપવાળે પય અહીં પપમમાં જાણ. એવું તાત્પર્ય છે. (૧૦૧૯)
કેવા પ્રકારના વાળાગ્રો વડે આ પલ્ય ભરવામાં આવે છે તે વાળાનું સ્વરૂપ જણાવે છે. एगाहियबेहियतेहियाण उक्कोस सत्तरत्ताणं । सम्मटुं संनिचियं भरियं वालग्गकोडीहिं ॥१०२०॥
એક દિવસના, બે દિવસના, ત્રણ દિવસનાથી લઈ ઉત્કૃષ્ટથી સાત રાત-દિવસ સુધીના વાળના સૂક્ષ્મ અગ્રભાગ એટલે છેડાએથી ઠાંસી ઠાંસીને કાંઠા સુધી ભર.
એક દિવસના ઉગેલા એકાણિક્ય, બે દિવસના ઉગેલા જે વાળ તે દ્વાહિક્ય, ત્રણ દિવસના ઉગેલા ચાહિય તે એક દિવસના, બે દિવસના, ત્રણ દિવસના, ચાર દિવસનાથી લઈ ઉત્કૃષ્ટ સાત રાત દિવસના ઉગેલા વાળના જ અતિ સૂક્ષમ હવાથી અગ્રકટિ એટલે છેડા તે વાલાગકેટિને ભરેલ આ પાલે છે તે અહીં સમજો.
મુંડાવેલા માથા પર એક દિવસમાં જેટલા પ્રમાણવાળા વાળા ઉગે તે એકાણિક્ય કહેવાય. બે દિવસમાં જેટલા પ્રમાણવાળા વાળાગ્ર ઉગે તે દ્વવ્યાહિય, ત્રણ દિવસના ત્રયાફિક્ય. એમ સાત રાતમાં ઉગેલા વાળા સાસરાત્રિી કહેવાય. તે વાળાગકેટિને શી રીતે ભરે તે કહે છે. આ કર્ણ એટલે પલ્યના કાંઠા સુધી દબાવી દબાવીને સંપૂર્ણ ભરે. જેથી આ ભરેલ પલ્યમાંથી કેઈપણ રીતે તે વાળાને વાયુ ઉડાડી ન શકે, અગ્નિ બાળી ન શકે અને પાણી અંદર પેસી કેહવડાવી ન શકે. અનુગદ્વાર સૂત્રમાં કહ્યું છે કે “તે વાળાને અગ્નિ બાળ નથી, વાયુ હરતો નથી અને પાણી કેહવડાવતું નથી. (૧૦૨૦) ૧. બાદર ઉદ્ધાપલ્યોપમ –
तत्तो समए समए इकिके अवहियंमि जो कालो । संखिज्जा खलु समया बायरउद्धारपल्लंमि ॥१०२१॥
તે પછી સમયે સમયે એક એક વાળાગ્રને કાઢતા જે કાલ થાય, તે બાદરઉદારપપમ કહેવાય છે. તેમાં સંખ્યાતા સમયે થાય છે.
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૫૮. પપમ
૧૯૫ તે પછી ઉપર કહેલ વાળાગથી ભરેલા ખાડામાંથી સમયે સમયે એટલે દરેક સમયે એક એક વાળાગ્રને કાઢીએ તેમાં જેટલે સમય-વખત લાગે એટલે દરેક સમયે વાળાને કાઢતા જેટલા કાળે તે પ્યાલો સાવ ખાલી થઈ જાય એક પણ વાળાગ્ર બચે નહિ. તેટલા વખતને બાદરઉદ્ધાર પલ્યોપમ કહેવાય છે.
આ બાદરઉદ્ધારપાપમમાં સંખ્યાતા જ સમયે થાય છે. અસંખ્યાતા નહીં. કારણ કે વાળા પણ સંખ્યાતા છે. આથી તેમને દરેક સમયે કાઢતા સંખ્યાતા જ સમયે આવશે. (૧૦૨૧)
બાદરઉદ્ધાર૫૫મ કર્યું. હવે કમાનુસાર સૂમઉદ્ધારપપમ કહે છે. ૨. સૂમઉદ્ધાર૫લ્યોપમ :
एक्कक्कमओ लोमं कटुमसंखिजखंडमहिस्सं । समछेयाणतपएसियाण पल्लं भरिज्जाहि ॥१०२२॥
એક એક વાળાગ્રરૂપ લેમના, જોઈ ન શકાય એવા અસંખ્યાતા ટુકડા કરવા. તે ટુકડા પરસ્પર એક સમાન (સરખા) અનંત પ્રદેશરૂપ હોય એનાથી પલ્ય ભર.
સહજ વાળાથી ભરેલ પલ્યમાંથી એક એક લેમ એટલે આગળ કહેલા વાળારૂપ લેમને ન જોઈ શકાય તેવા અસંખ્યાતા ટુકડા કરે અને ભાવ એ છે કે,
આગળ સ્વાભાવિક (સહજ ) વાળો લીધા છે અહીં તે જ વાળાના દરેકના અસત્ કલ્પનાએ ટુકડા કરવા કે એકેક વાલાઝના અદશ્ય એટલે જોઈ ન શકાય એવા અસંખ્ય ટુકડારૂપે એક એક વાળાગ્રના થાય. તે દરેક વાળાના ટુકડા દ્રવ્યથી અત્યંત નિર્મળ આંખવાળે છદ્મસ્થ પુરુષ જે અતિ સૂક્ષમપુદ્ગલ દ્રવ્યને જુએ છે. તેનાથી પણ અસંખ્યાતમાં ભાગે તે ટુકડા હોય. ક્ષેત્રથી સૂક્ષમાનક એટલે સેવાળનું શરીર જેટલા ક્ષેત્રમાં રહી શકે–અવગાહી શકે તેનાથી અસંખ્યગુણ ક્ષેત્રમાં રહેનાર ટુકડો હોય એ ટુકડારૂપ વાળાગ્રનું દ્રવ્ય પ્રમાણ છે. અનુગદ્વારસૂત્રમાં પણ કહ્યું છે
“તે એક એક વાળાગ્રના અસંખ્યાત ટુકડા કરવા. તે વાળાગ્રના ટુકડા દષ્ટિની અવગાહનાથી અસંખ્યાતમા ભાગ પ્રમાણ, સૂક્ષમાપનક જીવના શરીરની અવગાહનાથી અસંખ્યાતગુણ છે.”
વૃદ્ધો આ પ્રમાણે વ્યાખ્યા કરે છે. “બાદર પર્યાપ્ત પૃથ્વીકાયના શરીર તુલ્ય પ્રમાણ અનુગદ્વારસૂત્રના મૂળ ટીકાકાર શ્રીહરિભદ્ર સૂ. મ. કહે છે. “બાદર પર્યાપ્ત પૃથ્વીકાયના શરીર તુલ્ય અસંખ્યાત ખંડે એમ વૃદ્ધવાદ છે. આ પ્રમાણે કરીને શું કરવું તે કહે છે. તે પછી આ બધાયે વાળાના પરસ્પર એક સરખા ટુકડા કરેલ દરેક વાળા હજુ પણ
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૯૬
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ અનંત પ્રદેશરૂપ એટલે અનંત પરમાણુરૂપ છે. તે વાળાગ્ર વડે પૂર્વોક્તપલ્ય બુદ્ધિ કલ્પનાથી સંપૂર્ણ ભરે. (૧૦૨૨) તે પલ્યને ભર્યા પછી જે કરવાનું છે તે કહે છે.
तत्तो समए समए एकेके अवहियंमि जो कालो ।। संखिज्ज वासकोडी सुहुमे उद्धारपल्लंमि ॥१०२३॥
તે પછી સમયે સમયે એક એક વાળાને અપહરતા સંખ્યાતા કોડ વર્ષ પ્રમાણુ જે કાળ થાય, તે સુક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ કહેવાય છે.
ત્યારબાદ સૂકમ ટુકડા કરેલ વાળાગ્રોથી ભરેલ પલ્પમાંથી દરેક સમયે એક એક સૂફમવાળાગના ટુકડાને અપહરતા જેટલો વખત લાગે તેટલા વખતને સૂક્ષમ ઉદ્ધાર પલ્યોપમ કહેવાય. આ સૂક્ષમ ઉદ્ધાર પલ્યોપમમાં સંખ્યાતા કોડ વર્ષો થાય છે એમ જાણવું. અહીં દરેક વાળા અસંખ્યાત ખંડાત્મક હેવાથી એક એક વાળાના ટુકડાએને કાઢતા અસંખ્યાતા સમયે આવતા હોવાથી બધા વાળાના ટુકડાઓને અપહરતા સંખ્યાતા ક્રોડ વર્ષો જ થાય. (૧૦૨૩) ૩, બાદરઅઠ્ઠાપલ્યોપમ -
वाससए वाससए एक्कक्के बायरे अवहियमि । बायर अद्धापलिय संखेज्जा वासकोडीओ ॥१०२४॥
એક એક બાદર વાળાને સે સે વર્ષે અપહરતા (કાઢતા) સંખ્યાતા ક્રોડ વર્ષ પ્રમાણુ બાદરઅદ્દાપલ્યોપમ થાય છે.
ઉત્સધાંગુલ પ્રમાણને એક યોજન પ્રમાણને લાંબે, પહોળો અને ઊંડે પલ્ય આગળ કહેલ સહજ બાદર વાળા વડે ભરે. ભરાયા પછી દરેક સે સે વર્ષે એક એક વાળાગ્રને કાઢતા જેટલા વખતે તે પાલો ખાલી થાય, તેટલે કાળ બાદરઅદ્ધાપલ્યોપમ જાણ. બાદરદ્ધિાપલ્યોપમમાં સંખ્યાતા ક્રોડ વર્ષો થાય છે. (૧૦૨૪) ૪. સૂફમઅદ્ધાપલ્યોપમ - वाससए वाससए एकेके अवहियम्मि सुहुमंमि । सुहुमं अद्धापलियं हवंति वासा असंखिज्जा ।१०२५।
આગળની જેમ જ તે ખાડે અસંખ્યાત ટુકડા કરેલ સૂક્ષમવાળા વડે સંપૂર્ણ ભરો. પછી સે વર્ષ વીત્યા પછી એક એક સૂથમવાળાને કાઢતા જેટલા વખતે તે પલ્ય સંપૂર્ણ ખાલી થાય તેટલે કાળ સૂક્ષમ અદ્ધાપલ્યોપમ જાણ. તે સૂક્ષમ અદ્ધા પલ્યોપમમાં અસંખ્યાતા વર્ષે એટલે અસંખ્ય કોડ વર્ષો થાય છે. (૧૦૨૫)
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૯૭
૧૫૮. પપમ ૫-૬, સૂક્ષ્મ-આદર ક્ષેત્રપલ્યોપમ :बायरसुहुमायासे खेत्तपएसाणुसमयमवहारे । बायरसुहुमं खेतं उस्सप्पिणीओ असंखेज्जा ॥१०२६॥
સૂક્ષ્મબાદર વાળાથી ભરેલા પરાના આકાશક્ષેત્રના પ્રદેશને દરેક સમયે અપહરતા એટલે કાઢતા સૂક્ષ્મબાદર ક્ષેત્રપલ્યોપમ થાય છે. જેમાં અસંખ્યાતી ઉપણી થાય છે.
પૂર્વોક્ત પલ્યમાં રહેલા સ્વાભાવિક અને અસંખ્યાત ટુકડા કરેલ બાદર અને સૂક્ષમ વાળા, જે આકાશપ્રદેશને અવગાહી રહેલ છે. તે આકાશ ક્ષેત્રના જે પ્રદેશે એટલે જેના બે ભાગ ન થઈ શકે એવા આકાશના વિભાગ સ્વરૂપ પ્રદેશે તેને દરેક સમયે એક એક કાઢતા એટલે કાળ લાગે, તે કાળને અનુક્રમે બાદર ક્ષેત્રપામ અને સૂક્ષમક્ષેત્ર પલ્યોપમ કહેવાય છે. આની વિચારણા આ પ્રમાણે છે.
ઉત્સધાંગુલથી એક જન પ્રમાણ લાંબા, પહેલા અને ઊંડા પલ્યને આગળની જેમ એક રાત્રિ દિવસથી માંડી સાત રાત્રિ દિવસમાં ઉગેલા વાળા વડે કાંઠા સુધી ઠાંસી ઠાંસીને ભરો. તે પછી તે વાળા વડે જે આકાશ પ્રદેશે સ્પર્શાયેલા છે તે આકાશ પ્રદેશને સમયે સમયે એક એક આકાશપ્રદેશ-એમ દરેક સમયે કાઢતા જેટલાં વખતમાં સંપૂર્ણ પણે તે આકાશપ્રદેશ ખાલી થઈ જાય, તેટલા કાળ વિશેષને બારક્ષેત્ર પલ્યોપમ કહે છે. આ બાદરક્ષેત્ર પલ્યોપમમાં અસંખ્યાત ઉત્સર્પિણી પ્રમાણુ કાળ થાય છે. કારણ કે ક્ષેત્ર અતિ સૂક્ષમ હોવાથી એક એક વાળા રહેલ ક્ષેત્રના પ્રદેશને પણ દરેક સમયે એક એક પ્રદેશ કાઢતાં અંગુત્રસંવમાને જોવો અજ્ઞા ” “અંગુલના અસંખ્યાતમાં ભાગ ક્ષેત્રમાં અસંખ્યાતી ઉત્સર્પિણી થાય” એ વચનાનુસારે અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી થાય, તે પછી સમસ્ત વાળા વડે અવગાહેલા ક્ષેત્ર પ્રદેશને અપહાર કરતા કેમ ન લાગે ! લાગે જ.
આગલ કહેલ તે ખાડે જ આગળની જેમ એક એક વાળાગ્રના અસંખ્યાતા ટુકડા કરીને ટુકડા વડે કાંઠા સુધી દબાવી-દબાવી ભરવો. જેથી જરાપણ અગ્નિ વગેરે તેને નુકસાન ન કરી શકે. આ પ્રમાણે ભરેલ તે પલ્યમાં જે આકાશ પ્રદેશે વાળાગ્રોવડે સ્પર્શયેલા છે કે સ્પર્શાયેલા નથી તે બધાને દરેક સમયે એક એક આકાશપ્રદેશને અપહરીને કાઢતા જેટલા વખતમાં સંપૂર્ણપણે નિષ્ઠા પામે તેટલા કાળ વિશેષને સૂક્ષમક્ષેત્ર પલ્યોપમ કહેવાય.
આ કાળમાં પણ અસંખ્યાતી ઉત્સર્પિણ-અવસર્પિણી પ્રમાણુ કાળ થાય. ફક્ત આગળના કાળ કરતાં અસંખ્યાતગુણ કાળ હોય છે. કારણ કે વાળાગવડે સ્પર્શાવેલ આકાશ પ્રદેશથી નહિ સ્પર્શાયેલા આકાશપ્રદેશે અસંખ્યાતગુણ છે. ..
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૯૮
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨
પ્રશ્ન :- જે વાળા વડે ઠાંસી ઠાંસીને સંપૂર્ણ ભરેલા પલ્પમાં અગ્નિ વગેરે પણ જરાયે અસર કરી શકતા નથી ત્યાં વાળ વડે નહીં સ્પર્શાયેલા આકાશપ્રદેશો શી રીતે સંભવે? જેથી તમે કહી શકે કે વાળા વડે અસ્કૃષ્ટ આકાશપ્રદેશે છે ?
ઉત્તર - વાળાના અસંખ્યાતા ટુકડા કરવા છતાં પણ, આકાશપ્રદેશે અતિ સૂક્ષમ હોવાથી તેના કરતાં અસંખ્યગુણ છે. અહીં આ બાબતમાં પ્રશ્નોત્તર રૂપે અનુગ દ્વારનું સૂત્ર કહે છે. “ત્યાં એક પ્રશ્નકાર પ્રરૂપકને આ પ્રમાણે કહે છે કે “તે પલ્યના જે આકાશપ્રદેશે છે, તે વાળા વડે નહીં સ્પર્શાયેલા એમ હોય?
હા. હોય છે. એમાં કયું દષ્ટાંત છે. જેમ કેઈક એક ખાડે હોય તેને કેળાવડે સંપૂર્ણ ભર્યો હોય, તેમાં બીજેરા નાંખે તે તે પણ તેમાં સમાય. તેમાં આમળા નાંખે તે તે પણ તેમાં સમાય, તેમાં બેર નાંખે તો તે પણ સમાય. તેમાં ચણ નાંખે તે તે પણ સમાય. એમ આ દષ્ટાંત વડે તે પલ્યના આકાશપ્રદેશ તે વાળા વડે અસ્પર્શાયેલા હોય છે. સૂત્ર (૩૩૭)
આ પ્રમાણે અર્વાન્ દષ્ટિ એટલે બાદરદષ્ટિવાળા યક્ત પાલામાં પોલાણના અભાવે અસ્પષ્ટ આકાશપ્રદેશની સંભાવને ન કરે છતાં પણ સૂક્ષમ પણ વાલા બાદર છે તે આકાશપ્રદેશ અતિ સૂક્ષમ હેવાથી અસંખ્યાતા આકાશપ્રદેશો અસ્પર્શાયેલા હોય છે. અતિ ઘન મજબૂત એવા થાંભલા હોવા છતાં પણ તેમાં ખીલી વગેરેને ઠેકતા તે ઘણી અંદર પેસી શકે છે. તે થાંભલામાં પિલાણ વગર સંભવે નહિ.
પ્રશ્ન - જે આકાશપ્રદેશે વાળા વડે સ્પર્શાયેલા કે ન સ્પર્શાયેલા લેવાના હોય, તે પછી વાળાની શી જરૂર છે? આ પ્રમાણે જ પ્રરૂપણું કરો કે ઉસેંધાગુલ પ્રમાણથી એક જન લાંબા, પહોળા, ઊંડા પલ્પમાં જેટલા આકાશપ્રદેશ રહેલા હોય તે લેવા એમ કહે.
ઉત્તર :– સાચી વાત છે. ફક્ત આ સૂક્ષમ પલ્યોપમવડે દષ્ટિવાદમાં પૃષ્ટ અસ્કૃષ્ટ ભેદે દ્રવ્ય પ્રમાણ કરાય છે. જેમકે જે વાળા વડે આકાશપ્રદેશ સ્પર્શાયેલા છે. તેમાંના એકેક આકાશપ્રદેશને દરેક સમયે અપહરતા જે બાદરક્ષેત્ર પલ્યોપમ થાય છે, તેટલા પ્રમાણવાળા આ દ્રવ્યો છે. જે આકાશપ્રદેશે વાળાવડે સ્પર્શાયેલા હોય કે ન સ્પર્શાયેલા હેય તેઓના દરેક સમયે એક એક આકાશપ્રદેશને અપહરતા જે સૂક્ષ્મક્ષેત્ર પલ્યોપમ થાય, તેટલા પ્રમાણવાળા આ દ્રવ્ય છે. માટે દષ્ટિવાદમાં વાળાગ્રો વડે પ્રજન હેવાથી તેની પ્રરૂપણ કરીએ છીએ. (૧૦૨૬).
૧૫૯. સાગરોપમ उद्धारपल्लगाणं कोडाकोडी भवेज्ज दसगुणिया । तं सागरोवमस्स उ एक्कस्स भवे परीमाण ॥१०२७॥
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૫૯. સાગરાપમ
૧૯૯
ઉલ્હાર પડ્યેાપમને જો દસ કાડાકીડી વડે ગુણવામાં આવે તેા, તે એક સાગરોપમ પ્રમાણ થાય છે.
અતિ મેોટાઈની સમાનતાના કારણે સમુદ્રની ઉપમા જે કાળને અપાય છે, તે સાગરાપમ. તે સાગરાપમ ઉદ્ધારસાગરોપમ, અહાસાગરોપમ અને ક્ષેત્રસાગરોપમ-એમ ત્રણ પ્રકારે છે. તે ત્રણે સાગરોપમ પણ બાદર અને સૂક્ષ્મ એમ એ-એ પ્રકારે છે. એમાં આગળ કહેલ સૂક્ષ્મ બાદર ભેદ યુક્ત બને પલ્યાપમને દસ કાડાકાડી વડે ગુણુતાં, બાદરઉદ્ધારસાગરોપમ અને સૂક્ષ્મઉદ્ધાર સાગરોપમનું પ્રમાણ થાય છે. દસ કાડાકોડી બાદરઉદ્ધારપાપમથી માદરઉદ્ધારસાગરોપમ અને દસ કોડાકાડી સૂક્ષ્મઉદ્ધારપલ્યાપમ વડે સૂક્ષ્મઉદ્ધારસાગરાપમ થાય છે. (૧૦૨૭) સુક્ષ્મઉદ્ધૃારસાગરાપમનુ' પ્રયાજન કહે છે.
जावइओ उद्धारो अड्ढाइज्जाण सागराण भवे । तावइआ खलु लोए हवंति दीवा समुद्दा य ।। १०२८ ।।
અઢી સૂક્ષ્મ ઉદ્દાર સાગરોપમના જેટલા સમયેા થાય તેટલા લાકમાં દ્વીપ સમુદ્રા છે.
અઢી ઉદ્ધાર સાગરોપમ એટલે પચ્ચીસ કાડાકેાડી પલ્યાપમ વાળાગ્રાના ઉદ્ધારથી થયેલ સમય સમૂહ પ્રમાણ જ લાકમાં દ્વીપા અને સમુદ્રો થાય છે. આને ભાવા આ છે. અહી ઉદ્ધાર સૂક્ષ્મ સાગરાપમના જેટલા સમયેા થાય, તેટલા લાકમાં દ્વીપ સમુદ્રો છે.
અહી સૂક્ષ્મઉદ્ધારસાગરોપમમાં કે પચ્ચીસ કાડાકોડી સૂક્ષ્મઉદ્ધારપલ્યાપમમાં વાલાગના ઉદ્ધાર વિષયવાળા જેટલા સમયેા થાય, તેટલા તિર્થ્યલેાકમાં સદ્વીપ સમુદ્રો થાય છે. જો કે અહીં સૂત્રમાં સામાન્યથી કહેલું હેાવા છતાં પણ સૂક્ષ્મઉદ્ધાર સાગરપમનું દ્વીપ સમુદ્રની સખ્યા લાવવારૂપ આ પ્રયેાજન જ જાણવું.
અનુયોગદ્રારસૂત્રમાં આ સૂક્ષ્મઉદ્ધારપલ્યાપમ સાગરોપમવડે દ્વીપ સમુદ્રોના ઉદ્ધાર લેવાય છે.
બાદરઉદ્ધાર સાગરોપમનું કાઇપણ પ્રત્યેાજન નથી. ફક્ત બાદરની પ્રરૂપણા પછી સૂક્ષ્મની પ્રરૂપણા ક્રમસર પ્રાપ્ત થવાથી તે પ્રરૂપણા સુખપૂર્વક કરવા ચેાગ્ય તથા સુખ એટલે સહેલાઈથી જાણી શકાય તેવી થાય છે, આથી તેની ફક્ત પ્રરૂપણા જ કરી છે. એ પ્રમાણે ખાદર અદ્ધા અને બાદરક્ષેત્ર સાગરોપમ અને ત્રણે બાદરપલ્યાપમમાં પણ જાણવું. (૧૦૨૮)
तह अद्धापल्लाणं कोडाकोडी भवेज्ज दसगुणिया ।
तं सागरोवमस्स उ परिमाणं हवइ एगस्स ॥। १०२९ ॥
સૂક્ષ્મ અને બાદર અદ્ધાપલ્યાપમને દસ કોડાકોડીવડે ગુણુતા બાર અાપલ્યા
Page #235
--------------------------------------------------------------------------
________________
२००
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨
પમન બાદર અદ્ધાસાગરોપમ થાય છે. અને સૂક્ષમઅદ્ધાપલ્યોપમના સૂફમઅદ્ધાસાગરોપમ થાય છે. આને ભાવાર્થ ઉદ્ધારસાગરેપમના જેવો છે. (૧૦૨૯) હવે સૂક્ષ્મ અદ્ધાસાગરોપમનું પ્રયોજન કહે છે.
सुहुमेण उ अद्धासागरस्स माणेण सव्वजीवाणं । कम्मठिई कायठिई भवहिई होइ नायव्वा ॥१०३०॥
સૂક્ષ્મઅદ્ધાસાગરોપમના પ્રમાણથી સર્વજીવની કમરસ્થિતિ, કાયસ્થિતિ, ભવસ્થિતિ મપાય છે.
સૂફમઅદ્ધાસાગરોપમના પ્રમાણુવડે નારક–તિર્યંચ વિગેરે સર્વ જીવોની કર્મસ્થિતિ, કાયસ્થિતિ, ભવસ્થિતિ માપી શકાય છે. એમ જાણવું.
જ્ઞાનાવરણીય વિગેરે કર્મોની ત્રીસ કોડાકડી સાગરોપમ આદિ કર્મોની જે સ્થિતિ તે કર્મસ્થિતિ. અહીં કાય એટલે પૃથ્વી વિગેરે છ કા અપેક્ષિત છે. તેથી એક કાયમાં ફરી-ફરીને ત્યાં જ ઉત્પન્ન થવા રૂપ, જે અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીરૂપ સ્થિતિ તે કાયસ્થિતિ.
નારક વિગેરે કે ઈક એક જીવને વિવક્ષિત જે જન્મ તે જન્મમાં જે સ્થિતિ એટલે આયુષ્યકર્મના અનુભવાત્મકરૂપ તેત્રીસ સાગરોપમ વિગેરે જે સ્થિતિ, તે ભવસ્થિતિ એટલે આયુષ્ય. આ કર્મસ્થિતિ, કાયસ્થિતિ અને ભવસ્થિતિ સૂક્ષમઅદ્ધાસાગરોપમવડે મપાય છે. (૧૦૩૦)
હવે બાદર-સૂક્ષ્મક્ષેત્ર સાગરોપમનું સ્વરૂપ અને સૂક્ષ્મક્ષેત્ર સાગરોપમનું પ્રયોજન કહે છે.
इह खेत्तपल्लगाणं कोडाकोडी हवेज दसगुणिया । तं सागरोवमस्स उ एकस्स भवे परीमाणं ॥१०३१॥ एएण खेत्तसागरउवमाणेणं हविज्ज नायव्वं । पुढविदगअगणिमारुयहरियतसाणं च परिमाणं ॥१०३२।।
બાદરક્ષેત્ર પલ્યોપમને દસ કલાકે ડીવડે ગુણતા સૂમક્ષેત્ર સાગરોપમનું પ્રમાણ થાય છે. આને ભાવાર્થ આગળ પ્રમાણે છે.
આ સૂક્ષમક્ષેત્ર સાગર પમવડે પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયજીનું પ્રમાણ એટલે આ જીવોની કેટલી સંખ્યા છે તે જાણી શકાય. આ. વિષે ઘણું દષ્ટિવાદ એટલે ચૌદપૂર્વેમાં જણાવ્યું છે, બીજા સ્થળે એક જ વાર.
સૂક્ષ્મઉદ્ધાર, અદ્ધા અને ક્ષેત્ર પલ્યોપમનું પણ આ જ પ્રયજન છે–એમ જાણવું. (૧૦૩૧-૧૦૩૨)
Page #236
--------------------------------------------------------------------------
________________
૧૬૦. અવસપિ ણીનું સ્વરૂપ
दस कोडाकोडीओ अद्धाअयराण हुंति पुन्नाओ । अवसप्पिणीऍ तीए भाया छच्चेव कालस्स ||१०३३॥
દસ કોડાકોડી અહ્રાસૂક્ષ્મસાગરાપમ પૂર્ણ થાય, ત્યારે અવસર્પિણી થાય છે. તે કાળના છ ભાગેા છે.
જે કાળ આરે આરે આછા થતા હાય, તે અથવા જે કાળ આયુષ્ય, શરીર વિગેરેના ભાવાને ઓછા કરતા હોય, તે અવર્ષિણીકાળ. તે અવસર્પણીકાળમાં સૂક્ષ્મઅઢા સાગરોપમ દસ કાડાકાડી સંપૂર્ણ થાય.
જેને તરવું એટલે પાર પામવું અશકય છે એવા ઘણા કાળે તરાતા એટલે પાર પમાતા જે કાળ, તે અંતર એટલે સાગરોપમ. અર્થાત્ સૂક્ષ્મઅટ્ઠા દસ કોડાકોડી સાગરોપમેા વડે અવસર્પિણીરૂપ કાળ વિશેષ જાણવા. તે અવર્સાપણીમાં સુષમ–સુષમા વગેરે છ કાળના ભાગા થાય છે. (૧૦૩૩)
सुसम समाय १ सुसमा २ तइया पुण सुसमदुस्समा ३ होइ । दूसमसुसम चत्थी ४ दुसम ५ अइदूसमा छट्ठी ६ ॥ १०३४ ॥
૧. સુષમ-સુષમા, રે. સુષમા, ૩. સુષમ-દુષમા, ૪. દુષમ-સુષમ, ૫. દુષમ, ૬. અતિદુષમ,
સુષમ-સુષમા ઃ- જે કાળમાં સમ ( વર્લ્ડ ) અત્યંત સુષમા સુષમ–સુષમા. એટલે દુઃખના અવસર્પણીના પહેલા ભાગ છે.
સુષમા.
એટલે ક્ષેત્ર શાભન હોય તે પ્રભાવથી રહિત એકાંત સુષમારૂપ
ખીજા સુષમ.
ત્રીજો સુષમ-દ્રુષમ. જે કાળમાં સમ એટલે ક્ષેત્ર દુષ્ટ ખરાબ હોય તે દુષમા, સુષમા અને દુષમા સુષમ-દુષમા. જે કાળમાં સુષમા સુખના પ્રભાવ ઘણા હેાય અને દુઃખના પ્રભાવ થાડા હાય તે સુષમષમા.
અને સુષમ તે
ચેાથેા દુષમ-સુષમ, દુષમ દુષમ—સુષમા એટલે જે કાળમાં દુષમદુઃખના પ્રભાવ ઘણા હોય અને સુષમ-સુખના પ્રભાવ થાડા હોય, તે દુષમ-સુષમ.
પાંચમા દુષમ.
છઠ્ઠો અતિશયપૂર્ણાંક દુષ્ણમા. તે અતિદ્રુષ્ણમા, બિલ્કુલ સુષમાના પ્રભાવથી રહિત તે દુષમ-દ્રુષ્ણમા. (૧૦૩૪) ૨૬
Page #237
--------------------------------------------------------------------------
________________
છે .
૨૦૨
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ હવે સુષમ-સુષમા વિગેરે છ આરાઓનું પ્રમાણ કહે છે.
सुसमसुसमाएँ कालो चत्तारि हवंति कोडिकोडीओ। तिनि सुसमाएँ कालो दुन्नि भवे सुसमदुसमाए ॥१०३५॥ एका कोडाकोडी बायालीसाएँ जा सहस्सेहिं । वासाण होइ ऊणा दूसमसुसमाई सो कालो ॥१०३६।। अह दुसमाएँ कालो वास सहस्साई एकवीस तु । तावइओ चेव भवे कालो अइदूसमाएवि ॥१०३७॥ ૧. સુષમ સુષમા આરામાં ચાર કલાકેડી સૂક્ષમ અદ્ધાસાગરોપમ કાળ થાય છે. ૨. સુષમામાં ત્રણ કેડા-છેડી. ૩. સુષમદુષમમાં બે કેડાછેડી. ૪. દુષમ સુષમામાં બેંતાલીસ હજાર વર્ષ જૂની એક કડાકોડી સાગરોપમ. ૫. દુષમામાં એકવીસ હજાર વર્ષ. ૬. અતિ દુષમામાં તેટલો જ એટલે એકવીસ હજાર વર્ષને કાળ છે.
આ અવસર્પિણીકાળમાં શરીરની ઊંચાઈ, આયુષ્ય, કલ્પવૃક્ષ વિગેરે શુભભાવની પછી-પછી અનંતગુણ હાનિ થતી હોય છે. તે આ પ્રમાણે -
સુષમ-સુષમામાં મનુષ્યના શરીરની ઊંચાઈ ત્રણ ગાઉ અને આયુષ્ય ત્રણ–પલ્યોપમ, કલ્પવૃક્ષ વિગેરે શુભ પરિણામે પણ અનેક હોય છે.
સુષમામાં બે ગાઉનું શરીર, બે પલ્યોપમનું આયુ અને કલ્પવૃક્ષ વિગેરે શુભ પરિણામ પણ હીનતર હોય છે.
સુષમ-સુષમામાં એક ગાઉનું શરીર, એક પાપમનું આયુ અને કલ્પવૃક્ષ વિગેરે પરિણામે પણ હિનતમ હોય છે.
દુષમ-સુષમમાં પાંચસે ધનુષથી સાત હાથનું શરીર, આયુ પૂર્વ ક્રિોડ પ્રમાણુ, ક૫વૃક્ષ વિગેરે પરિણામ નાશ પામ્યા હોય છે.
દુષમામાં દેહમાન તથા આયુ અનિયત છે. જે શરૂઆતમાં સો વર્ષ ઉપરથી લઈ છેલ્લે વીસ વર્ષનું ઉત્કૃષ્ટ આયુ છે. શરીરની ઊંચાઈ પણ બે હાથની છે. ઔષધિની, વીર્યની પરિહાનિ અનંતગુણી છે.
અતિ દુષમામાં પણ શરીરની ઊંચાઈ વિગેરે બધું અનિયત છે. એક હાથ પ્રમાણ શરીર અને સોળ વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. સમસ્ત ઔષધિ વિગેરેને નાશ છે. આ પ્રમાણે આ આરાઓનું બીજું સ્વરૂપ સમય એટલે સિદ્ધાંતમાંથી જાણવું. (૧૦૩૫-૧૦૩૭)
Page #238
--------------------------------------------------------------------------
________________
બાર આરા 68 કાલચક્ર
જશે પ મ -
We
જ ૨ સુપ મ |
- p
વસ ૩ સુષમક્ષમ ૨ 1. ૨.કે.કો.સાગ ૩
the
,
પણ
is
૧.કો.કો-સાં.
અમજદુષમક્ષુ
વર્ષ (૪૨૦૦૦વર્ષ
જા
પાલન દિવસ,
પાંસળા. અળત્રિમાણ
શિરીર ૧ ગાઉ
છે આયુ૧ મલ્ય
• પાલન. જે વસ
શરીર મ૦૦થનુષ
બાપુ: મૂર્વે ક્રીડવ"
(
છે વાસળા પ્રમાણ
અયુઃ ૧૨૦ વર્ષ
૬૬ષમદુપમ ૫. દુ:
cો
- આહાર ૨દિવસે,
008e/
કો
આહીરાદિ *
અનીયત
- શરીર ૨ ગાઉ
શરી૨.૭. હાથ
ત્રાગાર૪ કાંડારો
જ સ્નાયુ: ૨- પલ્યો
1 | 2 સુ એમ
૪૯દવસ,
: આયુ: ૨૦ વર્ષ
૨૦
છોટ
She unrein
po૦૦૦)
યમ સુપમ
શરીર.૨ ડૂથ
anen an RHE 21SIKC
INCE 21216
renigin E:falle
ગર
૨૦
5 HABER:33! Het
/bo૦૦૩e |
જકાડા કોડી,
કો. કે.
ઉ સુપમ બુચ
9.કાકાસામાં ૨૭૦૦૦
(૪૨૦૦ વર્ષ,
of
aicile is
I e૭e | the
|
ત૨ ૨.કા.કા.સાગર ,
2815 €
ગ
૨
C
Herlein
/hea:8the A ૨ મ ની
પ.
-
Sલ્સ પિગી
૧૬૧. ઉત્સર્પિણું अवसप्पिणीव भागा हवंति उस्सप्पिणीइवि छ एए । पडिलोमा परिवाडी नवरि विभाएसु नायव्वा ॥१०३८॥
Page #239
--------------------------------------------------------------------------
________________
પ્રવચન સારાદ્ધાર ભાગ-૨
અવસર્પિણીની જેમ ઉત્સર્પિણીમાં પણ આ જ છ ભાગેા થાય છે. પર`તુ એના ક્રમની પરિપાટી આરાઓમાં પ્રતિલામથી એટલે ઉલટી રીતે જાણવી.
૨૦૪
આરાની અપેક્ષાએ વધતા જે કાળ તે ઉત્સર્પિણી અથવા આયુષ્ય વગેરે ભાવાને વધારનાર કાળ તે ઉત્સર્પિણી.
આ ઉત્સર્પિણીમાં પણ અવસર્પિણીના જ સુષમ સુષમા વિગેરે છ આરારૂપ કાળ વિભાગો છે. પરંતુ આરારૂપ વિભાગોમાં વિપરીત પરિપાટી એટલે વિપરીત ક્રમ જાણવા.
અર્થાત્ અવસર્પિણીમાં સુષમ-સુષમાથી લઈ દુષમ-દ્રુમા સુધી છ આરા કહ્યા છે. તે ઉત્સર્પિણીમાં દુષમ-દ્રુષ્ણમાથી લઈ સુષમ-સુષમા પયતના છ આરા થાય છે. આ પ્રમાણે વીસ કાડાકેાડી સૂક્ષ્મ અહ્વાસાગરોપમ પ્રમાણુ ખાર આરા થાય છે.
આ બાર આરારૂપ ઉત્સર્પિણી, અવસર્પિણીનું કાળચક્ર, પાંચ ભરત અને પાંચ ઐરવતમાં અનાદિ અનંતકાળથી ચાલે છે. જેમ રાત-દિવસની શરૂઆત કે અ`તમાં પ્રથમ રાત કે દિવસ તે જે કહી શકાતું નથી કેમકે રાત્રિ દિવસનુ ચક્ર અનાદિથી ચાલે છે, તેમ આ કાળચક્ર પણ અનાદિથી ચાલે છે. (૧૦૩૮)
૧૬૨. પુદ્ગલ પરાવર્તનનું સ્વરૂપ
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપ પુદ્દગલ-પરાવર્તન દ્વાર કહેવાય છે. ओसप्पिणी अनंता पोग्गलपरियडओ मुणेयव्वो ।
तेऽणता तीयद्धा अणागयद्धा अनंतगुणा ॥ १०३९।।
અન ́ત ઉત્સર્પિણી–અવસર્પિણી એ પુદ્ગલ પરાવત કાળ જાણવા, તે ભૂતકાળમાં અનંતી થઇ છે અને ભવિષ્યમાં અનંતગુણી થશે.
અન"તી ઉત્સર્પિણી અવસર્પિણીઓ એકત્રિત થવાથી પુદ્ગલ પરાવત કાળ જાણવા. ગાથામાં અવર્પિણી કહી છે તેના ઉપલક્ષણથી ઉત્સર્પિણી પણ જાણવી. તે પુદ્દગલ પરાવર્તી ભૂતકાળમાં અનતા થયા છે એટલે ભૂતકાળ અનંત પુદ્ગલ પરાવત સ્વરૂપ છે. અને ભવિષ્યકાળ અતિતકાલની અપેક્ષાએ અનંતગુણા છે.
પ્રશ્ન ઃ ભગવતી સૂત્રમાં “બળાયઢ્ઢાને તીઢાળો. સમયાયિ
“અનાગતકાળ અતિત કાળથી સમયાધિક છે.” એ પ્રમાણે સૂત્રમાં ભવિષ્યકાળ ભૂતકાળથી એક સમય અધિક છે, એમ કહ્યું છે તથા ભૂતકાળ અને ભવિષ્યકાળ અનાદિપણાથી અને અનંતપણાથી બંને સમાન છે, તે બેની વચ્ચે ભગવાનના પ્રશ્ન સમય
""
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૦૫
૧૬૨ પુદ્ગલ પરાવર્તનનું સ્વરૂપ હોય છે, તે નાશ ન પામ્યું હોવાથી ભૂતકાળમાં આવતું નથી અને અવિનષ્ટપણાની સમાનતાના કારણે અનાગતમાં તેને નાખતા ભૂતકાળથી ભવિષ્યકાળ સમયાધિક થાય છે. તે પછી ભૂતકાળથી ભવિષ્યકાળ અનંત ગુણે કહો છો તે તે વિરોધ કેમ ન થાય ?
ઉત્તર : જેમ ભવિષ્યકાળનો અંત નથી તેમ ભૂતકાળની આદિ એટલે શરૂઆત નથી. એમ બંનેને અંત અભાવમાત્રથી તુલ્યતાની વિવક્ષા કરી છે માટે દોષ નથી. જે ભૂતકાળ અને ભવિષ્યકાળ વર્તમાન સમયમાં સમ હોય, તે સમય વીત્યા પછી અનાગતકાળ એક સમય ખૂન થશે. તે પછી બીજા વિગેરે સમયથી વધારે ઓછો થશે. એ પ્રમાણે તુલ્યપણું રહેશે નહીં માટે ભૂતકાળથી ભવિષ્યકાળ અનંત ગુણ છે એમ નક્કી થયું. આથી અનંતકાળ ગયા પછી પણ આ ભવિષ્યકાળ નાશ પામતે નથી. વર્તમાન એક સમય રૂ૫ વર્તમાનકાળ પણ છે. તે અતિ સૂક્ષમ હોવાથી અહીં પૃથગરૂપે કહ્યો નથી. (૧૦૩૯). હવે પુદ્ગલ પરાવર્તના ભેદે કહે છે.
पोग्गलपरियट्टो इह दव्वाइ चउबिहो मुणेयव्यो । थूलेयरभेएहिं जह होइ तहा निसामेह ॥१०४०॥
આ જિનેશ્વર ભગવાનના શાસનમાં પુદગલ પરાવર્ત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના ભેદથી ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે
(૧) દ્રવ્ય પુદગલ પરાવર્તન (૨) ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત (૩) કાળ પુદ્ગલ પરાવત (૪) ભાવ પુદ્ગલ પરાવર્ત.
આ ચારે પુદ્ગલ પરાવર્તના દરેકના બાદર અને સૂક્ષમ-એમ બે ભેદો છે. તે આ પ્રમાણે–(૧૦૪૦) ૧. બાદર દ્રવ્ય પુદ્ગલ પરાવત
ओरालविउव्वा तेयकम्म भासाण पाण मणएहि । फासेवि सबपोग्गल मुक्का अह बायरपरट्टो ॥१०४१॥
દારિક, વૈક્રિય, વૈજસ, કાણુ, ભાષા, શ્વાસે શ્વાસ અને મનવડે સર્વ પુદગલોને સ્પર્શ કરી જેટલા વખતમાં મૂકે, તેટલા કાળને બાદરદ્રવ્ય પુદ્ગલ પરાવર્ત કહે છે. ન કેઈ એક જીવ વિકટ ભવરૂપી વનમાં ભમતા-ભમતા અનંતા ભવમાં ઔદારિક, વૈકિય, તેજસ, કામણ, ભાષા, શ્વાસોશ્વાસ અને મન-એ સાત પદાર્થોરૂપે ચૌદ રાજ
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૦૬
પ્રવચન સારાદ્ધાર ભાગ-૨
લાકમાં રહેલા સ પુદ્દગલાને સ્પર્શી એટલે ભાગવી-ભાગવી જેટલા વખતમાં મૂકી દે, એ બાદર પુદ્દગલ પરાવત કહેવાય. આનું તાત્પ એ છે કે જેટલા વખતમાં એક જીવ જગતમાં રહેલા બધાયે પરમાણુઓને યથાયેાગ્યપણે ઔદારિક વગેરે સાત વારૂપે ભાગવી-ભાગવીને છેડી દે તેટલા વખતને બાદર દ્રવ્ય પુદ્દગલ પરાવત કાળ કહેવાય... આહારક શરીર વધારેમાં વધારે એક જીવને ચાર જ વાર હાઈ શકે તેથી તે પુદ્દગલ પરાવત માટે અનુપયેાગી હાવાથી ગ્રહણ કર્યું નથી. (૧૦૪૧) મતાંતરે દ્રવ્ય પુદ્દગલ પરાવત કહે છે.
अव इमो दव्वाई ओरालविन्वतेय कम्मेहिं । नीसेस दव्व गहणंमि बायरो होइ परियट्टो || १०४२ ||
ખીજા આચાર્યાંના મતે ઔદારિક, વૈક્રિય, તૈજસ, કાણુ રૂપ ચાર શરીરા વડે એક જીવ સમસ્ત દ્રવ્ય ગ્રહણ કરવા વડે સંપૂર્ણ લોકમાં રહેલા પુદ્ગલાને ભાગવી-ભાગવી ત્યજી દે, તે માદર યાને સ્થૂલ દ્રવ્ય પુદ્ગલ પરાવ થાય છે. જે પુદ્ગલ પરાવર્તની આદિ એટલે શરૂઆતમાં દ્રવ્ય શબ્દ છે તે દ્રવ્ય પુદ્દગલ પરાવત કહેવાય. (૧૦૪૨) ૨. સુક્ષ્મ દ્રવ્ય પુદ્દગલ પરાવત
दवे सुमपरट्टो जाहे एगेण अह शरीरेणं ।
फासेवि सव्वमोग्गल अणुक्कमेणं नणु गणिज्जा ॥१०४३ ॥
કાઇપણ એક શરીરવડે અનુક્રમે સ પુદ્ગલાને સ્પર્શે તે ગણતરીથી ભાગવી-ભેાગવી મૂકે તે દ્રવ્ય સૂક્ષ્મ પુદ્ગલ પરાવર્ત કહેવાય.
દ્રવ્ય વિષયક સૂક્ષ્મ પુદ્દગલ પરાવત જ્યારે ઔદારિક વિગેરે કોઇપણ એક શરીર વડે કાઈક એક જીવ સંસારમાં ભમતા-ભમતા બધાય પુદ્ગલાને અનુક્રમે ભાગવી-ભાગવી ત્યજે ત્યારે સૂક્ષ્મ દ્રવ્ય પુદ્દગલ પરાવત થાય. અર્થાત્ જેટલા વખતમાં લેાકાકાશમાં રહેલા સર્વાં પરમાણુઓને ઔદારિક વગેરે કોઈપણ એક વિવક્ષિત શરીરરૂપે ભાગવી-સેગવી પૂરા કરે તેટલા કાળ વિશેષને સૂક્ષ્મદ્રવ્ય પુદ્ગલ પરાવત કહે છે.
પુદ્દગલ એટલે પરમાણુઓને ઔદારિક વગેરે કાઈ એક વિવક્ષિત શરીરરૂપે અથવા સામસ્ત્યરૂપે જે પરિણમન જેટલા વખતમાં થાય, તેટલા વખતને પુદ્ગલ પરાવ કહેવાય. આ વ્યાખ્યા પુદ્ગલ પરાવત શબ્દની વ્યુત્પત્તિ નિમિત્તથી થઈ. આ વ્યુત્પત્તિ નિમિત્ત વ્યાખ્યા વડે પેાતાના એક જ અર્થ એટલે પદાર્થની સમવાયી પ્રવૃત્તિ નિમિત્ત અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીના પ્રમાણુ સ્વરૂપ કાર્યં જણાય છે. આથી ક્ષેત્ર પુદ્ગલ પરાવત વગેરેમાં પુદ્દગલ પરાવર્તનને અભાવ હોવા છતાં પણ પ્રવૃત્તિ નિમિત્ત અનંત ઉત્સર્પિણી-અવર્રાર્પણી પ્રમાણુ સ્વરૂપની હયાતિ હોવાથી પુદ્ગલ પરાવત શબ્દની પ્રવૃત્તિ વિરૂદ્ધ થતી નથી. વિરાધ પામતી નથી.
Page #242
--------------------------------------------------------------------------
________________
२०७
૧૬૨ પુદગલ પરાવર્તનનું સ્વરૂપ
જેમ ગાય શબ્દની વ્યુત્પત્તિ આગળ ગમન અર્થમાં કરી હતી. તે ગમન શબ્દ વડે વ્યુત્પત્તિ નિમિત્તક પોતાના એક જ પદાર્થમાં સમવાયી સંબંધથી રહેલા ખરી, ખૂધ, પૂછડું, સાસ્ના એટલે ગોદડી વિગેરે રૂપ પ્રવૃત્તિ નિમિત્તરૂપ પદાર્થ પ્રાપ્ત થાય છે. આથી ગમન રહિત હોવા છતાં ગોપિંડ એટલે ગાયના દેહમાં પ્રવૃત્તિના નિમિતને સદ્દભાવ એટલે વિદ્યમાનતા હોવાથી ગાય શબ્દ વપરાય છે.
આ પુદ્ગલેને વિવક્ષિત એક શરીર વડે ભોગવવા રૂપ અનુક્રમ વડે જ ગણે. આનું તાત્પર્ય એ છે કે, આ સૂક્ષમદ્રવ્ય પુદ્ગલ પરાવર્તમાં અમુક નકકી કરેલ શરીર સિવાય બીજા શરીર રૂપે જે પરમાણુ ભેગવી છોડડ્યા હોય તે ન ગણવા પરંતુ ઘણે વખત ગયા પછી જે પુદ્ગલો અમુક નક્કી કરેલ શરીરરૂપે પરિણમાવી ત્યજાય તે પરમાણુઓ જ ગણાય છે.
પહેલા પક્ષના અભિપ્રાયે તે દારિક વિગેરે સાતમાંથી કેઈપણ એક વર્ગણ વડે આગળ કહ્યા પ્રમાણે સર્વ પુદગલને સ્પર્શ કરતાં સૂક્ષ્મ પુદગલ પરાવર્ત થાય છે. (૧૦૪૩) ૩. બાદર ક્ષેત્ર પુદગલ પરાવત
लोगागासपएसा जया मरंतेण एत्थ जीवेणं । पुट्ठा कमुक्कमेणं खेत्तपरट्टो भवे थूलो ॥१०४४॥
આ જગતમાં જીવ વડે જ્યારે લોકાકાશના સર્વપ્રદેશને મરણદ્વારા ક્રમ કે ઉત્ક્રમથી પશે ત્યારે એક બાદર ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત થાય છે.
ચૌદ રાજલકના આકાશપ્રદેશે એટલે જેના બે ભાગ ન થઈ શકે એવા આકાશક્ષેત્રના ભાગો. તેને આ જગતમાં જીવ જ્યારે મરણ દ્વારા સ્પશે એટલે તે આકાશપ્રદેશ પર રહી મરે, તે આકાશપ્રદેશના અંતર વગર એટલે કમપૂર્વક અથવા ઉત્ક્રમથી કમ વગર ગમે ત્યાં રહેલા આકાશપ્રદેશને સ્પર્શી મરે, ત્યારે બારક્ષેત્ર પુદ્દગલ પરાવર્ત થાય છે, અર્થાત્ જેટલા વખતમાં એક જીવ કમસર કે ક્રમવગર જ્યાં ત્યાં મરવા વડે બધાય કાકાશના પ્રદેશને મરણરૂપે સ્પશે તેટલા કાળ વિશેષને બાદર ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત કહેવાય. (૧૦૪૪) ૪. સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવત :
जीवो जइया एगे खेत्तपएसंमि अहिगए मरइ । पुणरवि तस्साणंतरि बीयपएसमि जइ मरए ॥१०४५॥ . एवं तरतमजोगेण सबखेतमि जइ मओ होइ । सुहुमो खेत्तपरट्टो अणुक्कमेण नणु गणेज्जा ॥१०४६॥
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૦૮
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ જીવ જ્યારે એક ક્ષેત્ર પ્રદેશને પામીને તે સ્થાને મરે. ફરી પણ તેની બાજુમાં જ રહેલા બીજા પ્રદેશમાં મરે–એ પ્રમાણે તરતમોગે સર્વક્ષેત્રમાં ક્રમશઃ મરણ દ્વારા સ્પશે તો સૂક્ષ્મક્ષેત્ર પુલ પરાવત થાય.
કેઈ એક જીવ અનંતભવ ભ્રમણ કરતા-કરતા જ્યારે કેઈ એક ક્ષેત્રપ્રદેશને કલ્પના વડે પ્રાપ્ત કરી એટલે તે પ્રદેશ પર રહી મરે છે–પ્રાણ છોડે છે. અહીં કલ્પનાથી સમજવું કારણ કે વાસ્તવિકપણે જીવને અસંખ્યાત પ્રદેશની અવગાહના હોય છે. ફરીવાર પણ તે જ પ્રથમ મરણ સ્પર્શત પ્રદેશની બિલકુલ બાજુમાં જ રહેલા બીજા પ્રદેશમાં જે મરણ પામે, ફરી પણ તેની બાજુમાં રહેલા ત્રીજા પ્રદેશમાં મરે, એ પ્રમાણે તરતમચગે એટલે બાજુ-બાજુના પ્રદેશ પર મરણ પામવા વડે સંપૂર્ણ લેકાકાશરૂપ ક્ષેત્રમાં મરણ પામે ત્યારે સૂયમ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્તન થાય-એમ જાણવું. અહીં ક્ષેત્ર પ્રદેશને અનુક્રમે એટલે પ્રથમ પ્રદેશની બિલકુલ બાજુમાં રહેલા પ્રદેશોની પરંપરાની હારપૂર્વક જ ગણવી. પરંતુ આગળ સ્પર્શાઈ ગયેલ અથવા આંતરાપૂર્વકના જે પ્રદેશ પર મરે તે પ્રદેશ ન ગણવા. આનો ભાવાર્થ આ પ્રમાણે છે.
જે કે જીવની જઘન્યથી પણ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ અવગાહના હોય છે. છતાં પણ અમુક કેઈક ભાગમાં મરનારની વિવક્ષાથી કઈક એક પ્રદેશની મર્યાદાપૂર્વક વિવક્ષા કરાય છે ત્યારબાદ તે પ્રદેશથી બીજા સ્થળે રહેલા જે આકાશપ્રદેશ છે, તેને મરણ વડે સ્પર્શ કરવામાં આવે, તે ગણાય નહીં. પરંતુ અનંતકાળ ગયા પછી, પણ વિવક્ષિત પ્રદેશની બિલકુલ બાજુમાં રહેલ જે પ્રદેશ છે, તેના પર મરણ પામે તે તે ગણાય. તેના પછી તેની બાજુમાં રહેલ જે પ્રદેશ તેના પર મરે તે તે ગણાય. એમ પ્રદેશના આંતરા વગર સતત પ્રદેશની પરંપરા વડે જેટલા વખતમાં સર્વકાકાશ પ્રદેશને મરણ વડે સ્પશે, તેટલા કાળ વિશેષને સૂક્ષ્મક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત કહેવાય.
બીજા આચાર્યો એમ વ્યાખ્યા કહે છે કે જે,
આકાશપ્રદેશ પર રહી જીવ મરણ પામ્યા હોય તે બધાયે આકાશપ્રદેશે ગણવા. પણ તે આકાશપ્રદેશમાં રહેલ અમુક કેઈકે એક જ આકાશપ્રદેશ નહીં પણ બધાયે આકાશ પ્રદેશે ગણવા. (૧૦૪૫-૧૯૪૬) ૫. બાદરકાળ પુદ્ગલ પરાવત :
ओसप्पिणीऍ समया जावइया ते य निययमरणेणं । पुट्ठा कमुक्कमेणं कालपरट्टो भवे थूलो ॥१०४७॥
અવસર્પિણીના ઉપલક્ષણથી ઉત્સર્પિણના પણ જેટલા સમયે જે અતિસૂક્ષમ કાળ વિભાગ છે. તે સમયે ને જ્યારે એક જીવ પોતાના મરણ વડે ક્રમપૂર્વક કે કમવગર સ્પશે ત્યારે તે સ્થૂલ એટલે બાદરકાળ પુદ્ગલ પરાવર્ત થાય છે. આનો ભાવાર્થ એ છે કે
Page #244
--------------------------------------------------------------------------
________________
૧૬૨. પુદ્ગલ પરાવર્તનનું સ્વરૂપ
૨૦૯
જેટલા કાળમાં એક જીવ અવસર્પણી–ઉત્સર્પિણીના સર્વાં સમયેાને ક્રમસર કે ક્રમવગર મરણુવડે સ્પર્શે તેટલા કાળ વિશેષને માદર કાળ પુદ્ગલ પરાવત કહેવાય. (૧૦૪૭) ૬. સુક્ષ્મકાળ પુદ્ગલ પરાવત :
सुमो पुण ओसप्पिणी पढमे समयमि जइमओ होइ ।
पुणरवि तस्साणंतर बीए समयमि जइ मरइ || १०४८ || एवं तर मजोएण सव्वसमएस चैव एएसुं ।
जइ कुण पाणचार्य अणुकमेणं नणु गणिजा ॥१०४९ ॥
અવસર્પિણીના જે પ્રથમ સમયમાં જો મર્યો હોય અને ફરી તેની બાજુમાં રહેલા બીજા સમયમાં જો મરે, એ પ્રમાણે તરતમયાગે આસવ સમચેામાં જે અનુક્રમે પ્રાણ ત્યાગ કરે, તે સમયેા ગણવાથી સૂક્ષ્મકાળ પુદ્દગલ પરાવત થાય છે.
કાઈક એક જીવ અવર્પિણીના પ્રથમ સમયે જો મર્યાં હોય ફરી વાર તે અવસર્પિણીના પ્રથમ સમયની ખીલ્કુલ ખાજુમાં રહેલા બીજા સમયે મરે. એ પ્રમાણે તરતમયાગે એટલે આંતરા વગર ક્રમસર સમયાએ મરણ પામવા સ્વરૂપ અવસર્પિણી-ઉત્સર્પિણીના બધાયે સમયેાએ જો પ્રાણત્યાગ કરે ત્યારે સૂક્ષ્મકાળ પુદ્ગલ પરાવત થાય છે. અહીં પણ સમયેાને અનુક્રમે એટલે પ્રથમ સમયની પાછળ આવતા ખીજા-ત્રીજા સમયેાની પરપરાની પક્તિ પૂર્વક જ ગણવા પણ આગળ સ્પર્શાવેલ સમયેા કે આંતરાવાળા સમયા ગણવા નહીં. અહીં પણ આની વિચારણા આ પ્રમાણે છે.
અવસર્પિણીના પ્રથમ સમયે કાઈક જીવ મૃત્યુ પામ્યા. ત્યારબાદ જો એક સમય ન્યૂન વીસ કાડાકોડી સાગરોપમ પસાર કર્યા પછી ફરીવાર પણ તે જીવ અવસર્પણીના બીજા સમયે મરે ત્યારે તે ખીન્ને સમય મરણુ સૃષ્ટ તરીકે ગણાય. બાકીના સમયેા મરણુ પૃષ્ટ હોવા છતાં પણ ન ગણાય, જો તે અવસર્પિણીના દ્વિતીય-ખીજા સમયે ન મરે પણ અન્ય સમયમાં મરે, તે તે સમય પણ ન ગણાય, પરંતુ અનત અવસર્પિણી ઉત્સર્પિણી પસાર થયા પછી જ્યારે અવસર્પિણીના બીજા સમયે જ મરશે ત્યારે તે સમય ગણાય. એ પ્રમાણે આંતરા વગરના સમયેાપૂર્ણાંક મરવા વડે જેટલા વખતે અવસર્પિણીઉત્સર્પિણીના બધા સમયેા મરણુવડે સ્પર્શાય તેટલા કાળ વિશેષને-સૂક્ષ્મ પુદ્ગલ પરાવત કહેવાય છે (૧૦૪૮-૧૦૪૯)
હવે બે પ્રકારના ભાવ પુદ્ગલ પરાવત કહેતા પહેલા અનુભાગ એટલે રસબંધના સ્થાનાનું પરિમાણુ એટલે સંખ્યા કહે છે.
एग समयमि लोए ते तसंखलोय
हुमागणिजिया उ जे उपविसंति । सतुल्ला असंखेजा || १०५०॥
૨૭
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૧૦
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ આ લોકમાં એક સમયમાં જેટલા જીવો સૂક્ષમ અગ્નિકાયમાં પ્રવેશ કરે છે, તે અસંખ્યાત લોકના પ્રદેશ સમાન અસંખ્યાતા છે.
આ જગતમાં એક સમયે જે પૃથ્વીકાય વિગેરે જી, સૂક્ષમ નામકર્મના ઉદયવાળા સૂક્ષ્મ અગ્નિકાયના જીવનમાં પ્રવેશે એટલે ઉત્પન્ન થાય છે, તે ઉત્પન્ન થનાર જી અસંખ્યાતા થાય છે. અસંખ્યાતા કાકાશ પ્રદેશ પ્રમાણ આ અસંખ્યાત જાણવું.
અહીં વિજાતિય જીવનું બીજી જાતિરૂપે ઉત્પત્તિ તે પ્રવેશ કહેવાય. પ્રજ્ઞપ્તિ (ભગવતિ) સૂત્રમાં પ્રવેશ શબ્દનો આ પ્રમાણે અર્થ કહેલ છે, તેથી જે જીવ પૃથ્વીકાય વિગેરે બીજી કારમાંથી તથા બાદર અગ્નિકાયમાંથી નીકળી, સૂક્ષમ તેઉકાયરૂપે ઉત્પન્ન થાય, તે જીવે અહીં લેવા. પરંતુ જે પહેલાં ઉત્પન્ન થયેલાં સૂક્ષ્મ તેઉકાયે છે તેઓ જ મરીને ફરીવાર તે સૂક્ષમ અગ્નિકાયના પર્યાયરૂપે ઉત્પન્ન થાય તે અહીં ન લેવા કારણ કે તેઓએ આગળથી તેમાં પ્રવેશ કરેલ છે, આથી એક સમયે ઉત્પન્ન થયેલ સૂક્ષમ અગ્નિકા સહુથી થોડા છે. (૧૦૫૦)
ततो असंखगुणिया अगणिकाया उ तेसि कापयठिइ । तत्तो संजम अणुभाग बंध ठाणाणिसंखाणि ॥१०५१।।
તે એક સમયે પ્રવેશીત સૂક્ષ્મ અગ્નિકાયથી અસંખ્ય ગુણ અગ્નિકાય જીવે છે અને તેનાથી તેમની કાયસ્થિતિ અસંખ્ય ગુણ છે. તેનાથી અસંખ્ય ગુણ સંયમના સ્થાન તથા રસબંધના સ્થાને પરસ્પર તુલ્ય છે.
એક સમયમાં ઉત્પન્ન થયેલા સૂક્ષમ અગ્નિકાય જીવોથી અસંખ્યાત ગુણ આગળ ઉત્પન્ન થયેલ સૂક્ષમ અગ્નિકાય જીવો છે. તે આ રીતે છે.
ઉત્પન્ન થયેલ એક સૂક્ષમ અગ્નિકાયનો જીવ, અંતમુહૂર્ત આવે છે કારણ કે તેમનું આયુષ્ય એટલું જ હોય છે. તે અંતર્મુહુર્તમાં જે સમયે છે, તે દરેક સમયમાં અસંખ્યાત
કાકાશના પ્રદેશ પ્રમાણ સૂક્ષમ અગ્નિકાય જીવ ઉત્પન્ન થાય છે. આથી નકકી થયું કે એક સમયે ઉત્પન્ન થયેલ સૂક્ષમ અગ્નિકાયિકેથી પૂર્વમાં ઉત્પન્ન થયેલા બધા સૂક્ષમ અગ્નિકાયિકે અસંખ્યાત ગુણ છે.
પૂર્વોત્પન બધા સૂક્ષમ અગ્નિકાયિકેથી દરેકની કાયસ્થિતિ એટલે વારંવાર તે કાયમાં જ ઉત્પન્ન થવારૂપ કાયસ્થિતિ અસંખ્યાત ગુણ છે. કારણ કે એક–એક સૂક્ષ્મ અગ્નિકાયની અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણું પ્રમાણ કાયસ્થિતિ ઉત્કૃષ્ટથી જણાવેલ છે. તે કાયસ્થિતિથી પણ સંયમ સ્થાનો અને અનુભાગ એટલે રસબંધના સ્થાને એ બંને અસંખ્યાતગુણ છે. કારણ કે કાયસ્થિતિમાં અસંખ્યાતા સ્થિતિબંધ છે. અને એક-એક સ્થિતિબંધમાં અસંખ્યાત અનુભાગ બંધના સ્થાને છે. સંયમ સ્થાને પણ અનુભાગ બંધના સ્થાનોના જેટલા જ સમાન છે. આથી તે સંયમ સ્થાનેનું ગ્રહણ કર્યું છે. એમનું સ્વરૂપ આગળ કહીશું.
Page #246
--------------------------------------------------------------------------
________________
૧૬૨. પુદ્દગલ પરાવર્તાનનું સ્વરૂપ
૨૧૧ પ્રશ્ન - અનુભાગબંધ સ્થાનને શું શબ્દાર્થ છે?
ઉત્તરઃ- જેમાં જીવ રહે તે સ્થાન કહેવાય. અનુભાગ એટલે રસબંધ એટલે અનુભાગ બંધસ્થાન. એક કષાયવાળા અથવસાય વડે ગ્રહણ કરાયેલા કર્મ પુદ્ગલેને જે વિવક્ષિત એક સમયે બંધાયેલ રસ સમુદાયને જે સમુદાય તે અનુભાગબંધસ્થાન કહેવાય. તે અનુભાગબંધસ્થાને અસંખ્યાતા કાકાશના પ્રદેશ જેટલા છે તે અનુભાગબંધસ્થાનને ઉત્પન્ન કરનારા જે કષાદયરૂપ અધ્યવસાય વિશેષ છે. તે પણ કારણમાં કાર્યને ઉપચાર કરાતું હોવાથી અનુભાગબંધસ્થાનકે કહેવાય છે. તે અનુભાગબ ધના અધ્યવસાયે પણ અસંખ્યાતા કાકાશ પ્રદેશ જેટલા છે. (૧૦૫૧) ૭. બાદર સૂમભાવ પુદગલ પરાવર્ત – ताणि मरंतेण जया पुट्ठाणि कमुक्कमेण सव्वाणि । भावंमि बायरो सो सुहुमो य कमेण बोद्धव्वो ॥१०५२॥
તે બધા રસબંધ સ્થાને જ્યારે જીવક્રમથી કે વ્યુત્ક્રમથી મરણુવડે પશે, ત્યારે તે બાદર ભાવપુદ્ગલ પરાવર્ત કહેવાય. સુક્ષ્મ ભાવપુદ્ગલ પરાવર્તિમાં ક્રમપૂર્વક તે સ્થાને સ્પશે એમ જાણવું. - અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ સર્વે અનુભાગબંધના અધ્યવસાય સ્થાનને જ્યારે એક જીવ કેમપૂર્વક એટલે હારબદ્ધ અને ઉત્ક્રમ એટલે હાર વગર સ્પશે ત્યારે બાદર ભાવપુદ્ગલ પરાવત થાય છે. આને ભાવ આ પ્રમાણે છે.
જીવ જેટલા વખતમાં કમસર કે કમ વગર બધાયે અનુભાગબંધ અધ્યવસાયમાં રહી મરણ પામે તેટલા વખતને બાદર ભાવપુદ્ગલ પરાવર્ત કહેવાય છે. ૮. સૂક્ષ્મભાવ પુદ્ગલ પરાવર્ત :
સૂક્ષ્મભાવ પુદ્ગલ પરાવર્ત જયારે કમપૂર્વક બધાય અનુભાગ બંધ અધ્યવસાય સ્થાનોને મરણવડે સ્પશે, ત્યારે થાય છે. આની વિચારણા આ પ્રમાણે છે.
કેઈક જીવ સર્વ જઘન્ય કષાદયરૂપ અધ્યવસાય સ્થાન પર રહી મરણ પામે, પછી જ્યારે તે જ જીવ અનંતકાળ ગયે છતે પ્રથમ અધ્યવસાય સ્થાનની બીલકુલ પાસે જ રહેલા બીજા અધ્યવસાય સ્થાન પર રહી મરે ત્યારે તે મરણ ગણાય. ઉ&મપૂર્વક–કમ વગર જે અનંતા મરણે થયા હોય તથા કાળાંતરે ફરી પણ જો બીજા અધ્યવસાય સ્થાનની બાજુમાં રહેલા ત્રીજા અધ્યવસાય સ્થાને રહેતા મરે ત્યારે ત્રીજું મરણ ગણાય. પણ વચ્ચે થયેલા અનંતા પણ મરણ ગણતા નથી. એ પ્રમાણે ક્રમસર બધાય અનુભાગબંધના અધ્યવસાય સ્થાનોને જેટલા કાળે મરણવડે સ્પશે, તેટલા કાળ વિશેષને સૂક્ષ્મભાવ પુદ્ગલ પરાવર્ત કહેવાય.
અહીં બાદરપુદ્ગલપરાવર્તની પ્રરૂપણ કરવાથી સૂક્ષમપુદગલપરાવર્ત સહેલાઈથી
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૧૨
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ શિષ્ય સારી રીતે જાણી શકે માટે બાદરપુદગલપરાવર્તની પ્રરૂપણ કરી છે. પરંતુ કેઈપણ બાદરપુદ્ગલપરાવર્તની સિદ્ધાંત પ્રદેશમાં-શાસ્ત્રોમાં જરાપણ પ્રોજન જણાતું નથી.
ચારે સૂફમપુદ્ગલપરાવર્તામાંથી જીવાભિગમ વિગેરે સૂત્રોમાં ક્ષેત્ર સૂમિપુદ્ગલ પરાવર્ત મોટે ભાગે લીધે છે. કારણ કે ક્ષેત્રથી માર્ગણામાં તેવું ગ્રહણ કર્યું છે. તે સૂત્ર આ પ્રમાણે-“જે સાદિ સપર્યવસિત મિથ્યાદષ્ટિ છે તે જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનંતકાળ, તે કાળથી અનંતી ઉત્સર્પિણ–અપસપિણ કાળ પ્રમાણ છે. અને ક્ષેત્રથી દેશનૂન અપાઈ પુદ્ગલ પરાવર્ત કાળ છે.” તથા બીજે પણ જ્યાં વિશેષ નિર્દેશ ન હોય, તે ત્યાં પણ પુદગલ પરાવર્ત ગ્રહણ કરીએ તે ક્ષેત્રપુદ્ગલપરાવર્ત જ લેવો એમ સંભવે છે. આમાં તત્ત્વ બહુ જ જાણે છે. (૧૦ પર)
૧૬૩. પંદર કર્મભૂમિ भरहाइ ५ विदेहाई ५ एरवयाई च ५ पंच पत्तेयं । भन्नति कम्मभूमी उ धम्मजोग्गा उ पन्नरस ॥१०५३।।
ભરત, મહાવિદેહ અને એરવત-એ દરેક પાંચ-પાંચ ગણતા ધર્મ યોગ્ય પંદર કર્મભૂમિ કહી છે.
પાંચ ભરત, પાંચ મહાવિદેહ અને પાંચ ઐરવત-એમ પંદર કર્મભૂમિ છે. એમનું સ્વરૂપ આ પ્રમાણે છે.
શ્રતધર્મ અને ચારિત્રધર્મને યોગ્ય એટલે એને યોગ્ય ઉચિત ક્રિયાઓ આ કર્મભૂમિમાં જ હોઈ શકે છે. આનો ભાવ એ છે કે
કર્મ એટલે ખેતી, વેપાર વિગેરે અથવા મેક્ષની ક્રિયાઓ તે કર્મ. તે કર્મપ્રધાન ભૂમિ તે કર્મભૂમિ. તે પંદર છે. તે આ પ્રમાણે એક ભરતક્ષેત્ર જબુદ્વીપમાં, બે ભરત તે ધાતકીખંડમાં, અને બે પુષ્કરાઈ દ્વીપમાં-એમ પાંચ ભરત છે. એ પ્રમાણે મહાવિદેહ અને ઐરાવતક્ષેત્રો પણ પાંચ-પાંચ જાણવા. (૧૦૫૩)
૧૬૪. ત્રીસ અકર્મભૂમિ हेमवयं १ हरिवासं २ देवकुरू ३ तह य उत्तरकुरूवि ४ । रम्मय ५ एरनवयं ६ इय छब्भूमी उ पंचगुणा ॥१०५४॥ एया अकम्मभूमीउ तीस सया जुअलधम्मजणठाणं । दसविहकप्पमहसमुत्थ भोगा पसिद्धाओ ॥१०५५।।
હિમવત, હરિવર્ષ, દેવકુરુ તથા ઉત્તરકુર, રમ્યફ, હિરણ્યવંત-એ છે ભૂમિને પાંચ ગુણ કરતાં ત્રીસ અકર્મભૂમિ થાય. આ ત્રીસ અકમભૂમિ
Page #248
--------------------------------------------------------------------------
________________
૧૬૬. ૨૪૩ પ્રાણાતિપાતના ભેદે
૨૧૩ હંમેશ યુગલધર્મીઓનું સ્થાન છે, અને દશપ્રકારના મહાકલપક્ષેથી ઉત્પન્ન થયેલ ભેગવાળીએ ભૂમિ તરીકે પ્રસિદ્ધ છે.
હિમવત, હરિવર્ષ, દેવકરુ તથા ઉત્તરકુરુ, રમ્યફ, હિરણ્યવંત–આ છ ભૂમિઓને પાંચે ગુણતા ત્રીસ અકર્મભૂમિ એટલે ઉપરોક્તકર્મથી રહિત ભૂમિ થાય છે. એટલે ત્રીસ અકર્મભૂમિઓ છે. આ બધી ભૂમિઓ હંમેશા યુગલિકનું આશ્રયસ્થાન છે, એટલે ત્યાં આગળ યુગલધર્મવાળા મનુષ્ય તિર્યંચો વસે છે. તથા દસ પ્રકારના જે મહાવૃક્ષ જેમનું સ્વરૂપ આગળ કહેવામાં આવશે તેમની પાસેથી મળેલા અન્નપાણી, વસ્ત્ર, અલંકાર વિગેરે ભગવડે તે ભૂમિ પ્રસિદ્ધ છે. (૧૦૫૪–૧૦૫૫)
૧૬૫. “ આઠ મદ' जाइ १ कुल २ रूव ३ बल ४ सुय ५ तव ६ लाभि ७ स्सरिय ८ अट्ठमयमत्तो। एयाई चिय बंधइ असुहाई बहुं च संसारे ॥१०५६।।
૧. જાતિ, ૨. કુલ, ૩. રૂ૫, ૪. બલ, પ. શ્રત, દ. ત૫, ૭. લાભ અને ૮, ઐશ્ચર્ય–આ આઠ મદથી મદોન્મત્ત થઈ સંસારમાં આ જીવ ઘણું અશુભ જાતિ વિગેરે મળે તેવા કર્મ બાંધે છે.
૧. જાતિ, ૨. કુલ, ૩. રૂપ, ૪. બલ, ૫, શ્રત, ૬. તપ, ૭. લાભ ૮. ઐશ્વર્યઆ આઠ મદ એટલે અભિમાનને આધીન થઈ જવો, આ જાતિ વિગેરે અશુભ એટલે હિનત્વરૂપે મેળવે છે. અને લાંબા-ઘણું કાળ સુધી આ સંસારમાં ભમે છે. આને ભાવ એ છે કે,
જાતિમદ કરનારે જીવ બીજાભવમાં હલકી જાતિ પામે છે. અને ભયંકર-કઠીન ભવરૂપ જંગલમાં ભમે છે. એ પ્રમાણે આગળના મદમાં વિચારવું. માતા સંબંધી અથવા બ્રાહ્મણ વિગેરે જાતિ, પિતા સંબંધિત કુલ હોય છે અથવા ઉગ્રકુલ વિગેરે કુલ કહેવાય, શરીર શોભા સ્વરૂપ રૂપ કહેવાય. સમર્થતારૂપ બલ, અનેક શાસ્ત્રની જાણકારીરૂપ શ્રુતજ્ઞાન, અનશન વિગેરેરૂપ તપ, ઈચ્છિત વસ્તુ પ્રાપ્તિરૂપ લાભ, માલિકીરૂપ ઐશ્વર્ય. (૧૦૫૬)
૧૬૬. ૨૪૩ પ્રાણાતિપાતના ભેદો भू १ जल २ जलणा ३ निल ४ वण ५ वि ६ ति ७ चउ ८ पंचिदिएहिं ९ नव जीवा। मणवयणकाय ३ गुणिया हवंति ते सत्तवीसंति ॥१०५७॥ एक्कासीई सा करणकारणाणुमइताडिया होइ । सच्चिय तिकालगुणिया दुन्नि सया होति तेयाला (२४३) ॥१०५८॥
Page #249
--------------------------------------------------------------------------
________________
પ્રવચન સારાદ્ધાર ભાગ-ર
પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, એઇન્દ્રિય, તેઇંદ્રિય, ચૌરિંદ્રિય અને પ'ચે'દ્રિયઆ નવ ભેદે નવ પ્રકારના જીવા છે, તે જીવાને મન-વચન-કાયા રૂપ ત્રણ કરણવડે ગુણતાં સત્તાર્વીસ (૨૭) ભેદા થાય છે. તે સત્તાવીસને કરણ, કરાત્રણ, અનુમેાદનાવડે ગુણુતા એકયાસી (૮૧) થાય છે. એ એકવાસી ભેદોને ભૂતકાળ, ભવિષ્યકાળ અને વમાનકાળ રૂપ ત્રણુકાળવડે ગુણુતા ખસા તેતાલીસ (૨૪૩) ભે થાય છે. આના ભાવા આ પ્રમાણે છે.
૨૧૪
પૃથ્વીકાય વિગેરે નવે પ્રકારના જીવાના મન-વચન-કાયાથી વધુના સ'ભવ હોવાથી સત્તાવીસ (૨૭) ભેદા થાય. તેમાં પૃથ્વી વિગેરેના વધને કાઇક મન વિગેરે વડે જાતે કરે, કાઇક બીજા પાસે કરાવે અને કાઇક ખીજા કરનારની અનુમેાદના કરે. એમ એકવાસી ભેદ થાય. આ એકયાસી ભેદો ત્રણે કાળમાં હાઇ શકે. એટલે ખસેા તેંતાલીસ ભેઢા પ્રાણાતિપાતના થાય છે. (૧૦૫૭–૧૦૫૮)
((
૧૬૭. પરિણામના એકસા આઠ ભેદ છ
संकष्पाइतिएणं ३ मणमाईहिं ३ तहेव करणेहिं ३ । कोहाtaraण ४ परिणामेोत्तरस्यं च ॥ १०५९ ।।
સકલ્પ વિગેરે ત્રણને મન વિગેરે ણવડે તથા ત્રણ કરવડે અને ક્રોધ વિગેરે ચારવડે ગુણુતા એકસે આઠ પરિણામના ભેદો થાય છે.
અહીં સંકલ્પ `શબ્દવડે સર...ભ પર્યાયવાચી શબ્દ જાણવા, સંરભ, સમારંભ અને આર.ભ–એ ત્રણને મન-વચન-કાયાવડે ગુણતા નવ થાય છે. તથા એ નવને કરણું-કરાવણુ અને અનુમેાદનવડે ગુણુતા સત્તાવીસ થાય છે. કરણની સાથે કરાવણુ અને અનુમેાદનને પણ ગ્રહણ કરી લેવા. તે સત્તાવીસ ભેદને ક્રોધ-માન-માયા-લોભરૂપ ચાર– કષાયેાવડે ગુણુતા, પરિણામના એટલે ચિત્ત વિગેરેની પરિણતિ વિશેષરૂપ એકસે આઠ ભેદો થાય છે. અહીં આ પ્રમાણે તાત્પય છે :
જેને ક્રોધના જે પરિણામ પ્રગટ થયા છે એવા આત્મા જાતે કાયાવડે સંર`ભ એટલે સંકલ્પ કરે, તે એક વિકલ્પ. તથા માનકષાય ઉત્પન્ન થયેલ આત્મા જાતે કાયાવડે સ’રભ કરે, એ બીજો વિકલ્પ. જેને માયા પરિણતિ થઇ છે, એવા આત્મા જાતે કાયાવડે સંરંભ, કરે એ ત્રીજો વિકલ્પ. તથા લેાભથી પકડાયેલા આત્મા જાતે કાયાવડે સર...ભ કરે એ ચાથેા વિકલ્પ. એ પ્રમાણે કરવા વડે ચાર વિકલ્પ, કરાવવાવડે ચારવિકલ્પ, અને અનુમતિવડે ચાર, વિકલ્પ, એમ કુલ બાર વિકલ્પ કાયાવડે થયા. તથા વચનવડે માર અને મનવડે પણ ખાર, બધા મળી છત્રીસ વિકલ્પ સ`રંભ એટલે સંકલ્પવડે થયા. એમ સમારંભવડે છત્રીસ વિકલ્પા તથા આરંભવડે છત્રીસ વિકલ્પે—એમ કુલ એકસો આઠ ભેદો પરિણામના થાય છે. (૧૦૫૯)
Page #250
--------------------------------------------------------------------------
________________
૧૬૭. “પરિણામના એકસો આઠ ભેદ.”
૨૧૫ સંકલ્પ વિગેરેનું સ્વરૂપ – संकप्पो संरंभो १ परितावकरो भवे समारंभो २ । आरंभो ३ उद्दवओ सुद्धनया चणं सव्वेसि ॥१०६०॥
સંરંભ એટલે સંક૯પ. સમારંભ એટલે પરિતાપ વડે પીડાકારક થાય અને આરંભ એટલે જીવની હિંસા. એ અર્થ સર્વશુદ્ધનયોને માન્ય છે.
હુ પ્રાણાતિપાત કરૂં એવો જે સંક૯૫ એટલે અધ્યવસાય તે [સંરંભ કહેવાય. બીજાને જે પીડાકારક ક્રિયા તે સમારંભ, અને જીવથી મારી નાખવારૂપ જે ક્રિયા તે આરંભ. આ સંરંભ વિગેરે ત્રણેય બધા શુદ્ધનયોને માન્ય છે. આને ભાવ એ છે કેનિગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત-એમ સાત નો છે. અંદર શુદ્ધિ કરતા હોવાથી શુદ્ધ એટલે જે ન જીવના કમલેને શુદ્ધ કરે તે શુદ્ધ નગમ, સંગ્રહ, વ્યવહારરૂપ ત્રણ શુદ્ધ નયે છે. આ ન અનુયાયી એટલે જેની પરંપરા પાછળ ચાલતી રહે એવા દ્રવ્યને સ્વીકારનારા છે. તેથી ભવાંતરમાં કરેલા કર્મોના ફળનો ભગવટ સંભવી શકતો હોવાથી સધર્મ દેશના વિગેરે પ્રવૃત્તિથી તાવિક શુદ્ધિ થાય છે. તેથી જ આ ન શુદ્ધ છે.
જુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ, એવંભૂતરૂપ ચાર ન અશુદ્ધ છે. કારણ કે તેઓ ફક્ત પર્યાયને જ સ્વીકારે છે. અને પર્યામાં પરસ્પર એક બીજાથી આત્યંતિક ભેદને સ્વીકારે છે. આ પ્રમાણે હોવાથી કરેલ કાર્યને નાશરૂપ કૃતવિનાશ આદિ દેષ આવશે. તે આ પ્રમાણે–
મનુષ્ય કરેલ કર્મને દેવ ભગવે છે. મનુષ્ય અવસ્થાથી દેવ અવસ્થા જુદી છે. તેથી મનુષ્ય કરેલ કર્મને નાશ થાય છે. કારણ કે મનુષ્ય કરેલ કમ તેઓ ભોગવી ન શકતા હોવાથી અને દેવો ફલો ભેગવતા હોવાથી તેમનો અકૃતાભ્યાગમ એટલે ન કરેલ કાર્યના ફળની પ્રાપ્તિરૂપ દોષ આવે છે. કેમકે દેવે તે કાર્ય ન કર્યું હોવાથી કૃતનાશ વિગેરે દેષ જાણે છતે કેઈપણ ધર્મશ્રવણ અનુષ્ઠાનમાં પ્રવર્તશે નહીં. આથી મિથ્યાત્વ શુદ્ધિને અભાવ થાય છે. તે શુદ્ધિનો અભાવ હોવાથી આ નયે અશુદ્ધ છે.
અથવા અહીં ગાથામાં પ્રાકૃતના કારણે શુદ્ધનચાળ ની આગળ રહેલ કારને લોપ થયો છે. એમ જાણવું. માટે અશુદ્ધ બધાયે નયને આ સંરંભ વિગેરે ત્રણે માન્ય છે. પણ શુદ્ધનયોને નહીં. તેથી નિગમ, વ્યવહાર, સંગ્રહરૂપ પહેલા ત્રણ ન વ્યવહારપરક હોવાથી અશુદ્ધ છે. અને પાછળના ચાર ન નિશ્ચયકારક હોવાથી શુદ્ધ છે. આને ભાવ આ પ્રમાણે છે -
સંરંભ, સમારંભ અને આરંભરૂપ ત્રિક નૈગમ વિગેરે ત્રણ નાને જ સંમત છે. કારણ કે વ્યવહારપરક હોવાથી તેમના મતે ત્રણેને સંભવ હોઈ શકે.
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૧૬
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ ઋજુસૂત્ર વિગેરે તે હિંસા વિચારના પ્રસંગે પ્રકરણમાં બાહ્ય વસ્તુમાં રહેલ હિંસાને માનતા નથી. આથી તેમના મતે તેવા પ્રકારના હિંસક અધ્યવસાય યુક્ત આત્મા જ હિંસા. છે. પણ મનુષ્યો વિગેરે પર્યાના નાશરૂ૫ બાહ્ય હિંસા નથી. કહ્યું છે કે –
સાય વેવ ૩ હિં” “આત્મા જ હિંસા છે.” તેથી સંરંભ એટલે સંકલ્પ જ હિંસા છે, સમારંભ તથા આરંભ હિંસા નથી. આ પ્રમાણે ઋજુસૂત્ર વિગેરે નો મત છે. (૧૮૬૦)
૧૬૮. “અઢાર ભેદે બ્રહ્મચર્ય” दिव्या कामरइसुहा तिविहं तिविहेण नवविहा विरइ । ओरालियाउवि तहा तं बभं अट्ठदसभेयं ॥१०६१॥
દિવ્યકામ રતિ સુખનો ત્રિવિધે-ત્રિવિધ ત્યાગ કરવારૂપ નવ પ્રકારની વિરતિ તથા એ પ્રમાણે દારિક, શરીર સંબંધી પણ નવ પ્રકારની વિરતિ-એમ અઢાર ભેદે બ્રહ્મચર્ય છે.
- દિવિ એટલે દેવલોકમાં થયેલ તે દિવ્ય તે વૈકિય શરીરમાં હોય છે. જે ઈચ્છાય તે કામ એટલે વિષયે, તે વિષયોમાં રતિ એટલે આસક્તિ. તે આસક્તિથી જે સુખ, તે કામરતિ સુખ એટલે સુરત–સંભોગસુખ. તે દિવ્ય કામસુખ રતિની કરવા-કરાવવાઅનુમેદવારૂપ મન-વચન-કાયાથી ત્યાગ કરવાપૂર્વક ત્રિવિધે-ત્રિવિધ નવ પ્રકારે જે વિરતિ તે દિવ્ય કામસુખ રતિ વિરતિ.
એ પ્રમાણે ઔદારિક શરીરવાળા તિર્યંચ મનુષ્યથી થતી કામસુખ રતિની પણ ત્રિવિધે–વિવિધ નવ પ્રકારની વિરતિ–આ પ્રમાણે અઢાર પ્રકારે બ્રહ્મચર્ય થાય છે. આને ભાવાર્થ આ પ્રમાણે છે. મન વડે અબ્રહ્મ હું કરું નહીં, કરાવું નહીં અને કરતાને અનુમદુ નહીં. એ પ્રમાણે વચનથી ત્રણ પ્રકાર અને કાયાથી ત્રણ પ્રકાર થયા. દિવ્ય બ્રહ્મચર્યમાં નવભેદો અને ઔદારિકમાં પણ નવ ભેદ-એમ અઢાર ભેદ થાય છે. (૧૯૬૧)
૧૬૯. કામના ચોવીસ પ્રકાર कामो चउवीसविहो संपत्तो खलु तहा असंपत्तो । चउदसहा संपत्तो दसहा पुण होअसंपत्तो ॥१०६२॥
વીસ પ્રકારે કામ છે. તે સામાન્યથી બે પ્રકારે છે. ૧. સંપ્રાસ અને અસંપ્રાસ. એમાં કામીઓના પરસ્પર મેલાપથી જે કામ થાય તે સંપ્રાપ્ત. વિગરૂપ અસંપ્રાસ.. તેમાં ચૌદ પ્રકારે સંપ્રાપ્ત કામ છે અને દસ પ્રકારે અસંપ્રાપ્ત કામ છે.
શેડો વિષય હોવાથી અસંપ્રાપ્ત કામ પહેલા કહે છે.
Page #252
--------------------------------------------------------------------------
________________
૧૬૯. કામના ચાવીશ પ્રકાર
तत्थ असंपत्त्था १ चिता २ तह सद्ध ३ संभरण ४ मेव । विक्कवय ५ लज्जनासो ६ पमाय ७ उम्माय ८ तब्भावो ९ || १०६३॥
.
मरणं च होइ दसमो १० संपत्तंपि य समासओ वोच्छं । दिट्ठीए संपाओ १ दिट्ठीसेवा २ य संभासो ३ ॥ १०६४ ||
૨૧૭
हसिय ४ ललिओ ५ वगूहिय ६ दंत ७ नहनिवाय ८ चुंबणं ९ चेव । आलिंगण १० मादाणं ११ कर सेवण १३ ऽणंगकीडा ॥ १०६५॥
અસંપ્રાસમાં ૧. અથ, ૨. ચિંતા, ૩. શબ્દ, ૪. સ્મરણ, ૫. વિકલ્પ, ૬. લજજાનાશ, ૭. પ્રમાદ, ૮. ઉન્માદ, ૯. તદ્ભાવ અને ૧૦, દસમેા મરણ છે. સ’પ્રાસમાં ૧. દૃષ્ટિ સ'પાદન, ૨. દૃષ્ટિસેવા, ૩. સંભાષણ, ૪. હાસ્ય, ૫. લલિત, ૬. અવગ્રહન, ૭. દાંત મારવા, ૮. નખ મારવા, ૯. ચુંબન, ૧૦. આલિંગન, ૧૧. આદાન એટલે ગ્રહણ, ૧૨. કરસેવન, ૧૩. આસેવન, ૧૪. અનંગક્રિયા.
સંપ્રાપ્ત અને અસ‘પ્રાપ્ત એ એ કામામાં અસ’પ્રાપ્ત કામ આ પ્રમાણે છે.
૧. અથ એટલે ઈચ્છા કરવી તે. જે ન જોઈ હાવા છતાં શ્રી વિગેરેને સાંભળીને તેની ફક્ત ઈચ્છા કરવી તે અ.
૨. ચિંતા એટલે વિચાર કરવા તે જેમકે · અહા...! કેવું સુંદર રૂપ છે’એમ તે સ્ત્રીના ગુણાને રાગથી વિચારવા તે ચિંતા.
૩. શ્રદ્ધા એટલે તેના મિલનની ઈચ્છા.
૪. સંસ્મરણુ એટલે સંકલ્પિત કરેલ તેના રૂપના ચિત્ર વિગેરે જોઈને પોતે આનંદ કરે.
૫. વિશ્ર્વતા એટલે સ્ત્રીના વિરહ દુઃખની અધિકતાથી આહાર વિગેરેના ઉપેક્ષાભાવ. ૬. લજજાનાશ એટલે વડીલ વિગેરેની સમક્ષ પણ સ્ત્રીના ગુણ્ણા ગાવા.
૭. પ્રમાદ એટલે શ્રીના માટે બધાયે આરભામાં પ્રવર્તે.
૮. ઉન્માદ એટલે શૂન્યચિત્તપણાથી ગમે તેમ ખેલે.
૯. તદ્ભાવના એટલે થાંભલા વિગેરેમાં પણ તે સ્ત્રીની કલ્પનાથી તે થાંભલા વિગેરેને ભેટવું.
૧૦. મરણુ-એ દસમેા અસ‘પ્રાપ્ત કામના ભેદ છે. અહીં સર્વથા પ્રાણ ત્યાગરૂપ મરણુ ન જાણુંછું. કેમકે શ્રૃંગારરસના ભંગ થઈ જાય પરંતુ મરણુતુલ્ય નિશ્ચેષ્ટ મૂર્છા જેવી કંઈક દશા થવી, તે મરણુ જાણવું.
૨૮
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૧૮
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ ભરત ટીકાકાર અભિનવ ગુપ્ત પણ આ પ્રમાણે વ્યાખ્યા કરી છે. હવે સંપ્રાપ્ત કામ સંક્ષેપથી કહે છે. ૧. દષ્ટિસંપાત એટલે સ્ત્રીના સ્તન વિગેરે જેવા. ૨. દષ્ટિસેવા એટલે હાવ-ભાવપૂર્વક તેની આંખથી આંખ મેળવવી. ૩. સંભાષણ એટલે યેગ્ય વખતે કામકથા કરવી. ૪. હાસ્ય એટલે વક્તિ -કટાક્ષપૂર્વક હસવું. ૫. લલિત એટલે પાસા વિગેરેથી રમત કરવી. ૬. ઉપગૂઢ એટલે ગાઢપણે વળગવું. ૭. દંતપાત એટલે દાંત છેદનવિધિ-દાંત કરડવા. ૮. નખનિપાત એટલે નખ મારવા. ૯. ચુંબન એટલે મુખ મેળવવા. ૧૦. આલિંગન એટલે કંઈક સ્પર્શ કરવું. ૧૧. આદાન એટલે સ્તન વિગેરે પકડવા.
૧૨. કરસેવન એટલે સુરત ક્રિડાના આરંભરૂપ યંત્ર એટલે આસન કરવું તે. જે વાત્સ્યાયન ગ્રંથમાં ચોર્યાસી પ્રકારે પ્રસિદ્ધ છે.
૧૩. આસેવન એટલે મૈથુનકિયા. ૧૪. અનંગક્રિડા એટલે મઢા વિગેરેમાં અર્થ ક્રિયા કરવી. (૧૦૬૩-૧૯૬૫)
૧૭. સપ્રાણું इदिय ५ बल ३ ऊसासा १ उ १ पाण चउ छक सप्त अद्वेव । इगि विगल असन्नी सन्नी नव दस पाणा य बोद्धवा ॥१०६६।। ઈન્દ્રિય, બલ, શ્વાસે શ્વાસ, આયુષ્ય એ પ્રમાણે દસ પ્રાણે છે.
એકેન્દ્રિયને ચાર, વિકલેદ્રિયને છ, સાત અને આઠ, અસણીને નવ અને સંસીને દસ પ્રાણે જાણવા.
ઈન્દ્રિય, બલ, શ્વાસે શ્વાસ અને આયુષ્ય પ્રાણ કહેવાય છે, તે પ્રમાણે આ પ્રમાણે દસ પ્રકારે છે.
સ્પર્શેન્દ્રિય વિગેરે પાંચ ઇન્દ્રિય, મન-વચન-કાયારૂપ ત્રણ બલ, ઉચ્છવાસ શબ્દ સાથે સદા સાથે રહેનાર નિઃશ્વાસ પણ લે એટલે શ્વાસોશ્વાસ અને આયુષ્ય-એમ દસ માણે છે.
હવે જે જીવને જેટલા પ્રાણે, સંભવી શકે તે કહે છે.
Page #254
--------------------------------------------------------------------------
________________
૧૭૦, દસપ્રાણ
૨૧૯ એકેન્દ્રિયોને ચાર પ્રાણ, વિલેંદ્રિયમાં બેઈદ્રિયને છે, તેઈન્દ્રિયને સાત, અને ચૌરેન્દ્રયને આઠ પ્રાણ છે તેની વિચારણા આ પ્રમાણે છે.
સ્પર્શનેન્દ્રિય, કાયબલ, શ્વાસોશ્વાસ, આયુષ્ય-એમ ચાર પ્રાણે પૃથ્વીકાય વિગેરે એકેન્દ્રિયને હોય છે.
સ્પર્શનેન્દ્રિય, રસનેંદ્રિય કાયબલ, વચનબલ, શ્વાસે શ્વાસ અને આયુષ્ય-એમ છે પ્રાણે બેઈન્દ્રિયને હેય છે.
ઉપરોક્ત છ પ્રાણેને ઘણે દ્રિય સહિત કરતા સાત પ્રાણે તેઈન્દ્રિયને હોય છે. ઉપરોક્ત સાત પ્રણને ચક્ષુરિંદ્રિય સહ ગણતા આઠ પ્રાણે ચીરંદ્રિયને હોય છે.
પાંચ ઈન્દ્રિય, કાયબલ, વચનબલ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય-એમ નવ પ્રાણ અસંજ્ઞી પંચેન્દ્રિયને જાણવા. સંજ્ઞી પંચેન્દ્રિયને પૂર્વોક્ત દશ પ્રાણ હોય છે. (૧૦૬૬)
૧૭૧. “દસ કલ્પવૃક્ષ” मत्तगया य १ भिंगा २ तुडियंगा ३ दीव ४ जोइ ५ चित्तंगा ६ । चित्तरसा ७ मणियंगा ८ गेहागारा ९ अणियणा य १० ॥१०६७॥
મત્તાંગક, ભાંગ, તડિતાંગ, દીપ, જ્યોતિ, ચિત્રાંગ, ચિત્રરસા, મણિઅંગ, ગેહાકાર, અનગ્ના-એ દસ કલપવૃક્ષે છે.
૧. મત્ત એટલે મદ. તેનું જે અંગ એટલે કારણ, તે મદિરા, મદિરાને આપનારા તે મત્તાંગક અથવા મત્ત એટલે મદ. તેનું અંગ એટલે કારણ તે મદિરારૂપ છે. જેમાં તે મત્તાંગ-મત્તાંગ જ-મત્તાંગ કહેવાય.
૨. ભૂતાંગ ભૂત એટલે ભરવું પુરવું. તેને કારણરૂપ ભતાંગ એટલે વાસ-ભાજને કહેવાય. ભરણક્રિયા વાસણ વગર થાય નહીં, તેથી તે પ્રાપ્ત કરાવનાર વૃક્ષે પણ ભૂતાંગ કહેવાય. પ્રાકૃતમાં “મિંગા” કહેવાય.
૩. ત્રુટિત એટલે સૂર્ય વાજિંત્ર. તેના કારણરૂપ જે વૃક્ષો તે ત્રુટિતાંગ કહેવાય. ૪. દીપ એટલે પ્રકાશક વસ્તુ. તેના કારણરૂપ જે વૃક્ષ તે દીપાંગ કલ્પવૃક્ષ કહેવાય.
૫. જ્યોતિ એટલે અગ્નિ. સુષમસુષમા કાળમાં અગ્નિને અભાવ હોવાથી જાતિની જેમ જે વસ્તુ ગરમીવાળા પ્રકાશવાળી હોય છે, તે વસ્તુના કારણરૂપ હોવાથી તે કલ્પવૃક્ષે તિરંગ કહેવાય.
૬. ચિત્ર શબ્દ અનેક પ્રકારની વિવક્ષાપૂર્વક પ્રધાનતાવાળો હેવાથી (વિવિધ પ્રકારની) માળાઓના કારણરૂપ જે કલ્પવૃક્ષ તે ચિત્રાંગ.
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૨૦
પ્રવચન સારે દ્વાર ભાગ-૨ ૭. ચિત્ર એટલે વિવિધ પ્રકારના સુંદર મીઠા રસો વિગેરે જે કલ્પવૃક્ષમાંથી મળે તે ચિત્રરસા.
૮. મણિઓની મુખ્યતાવાળા આભૂષણેના કારણરૂપ જે કલ્પવૃક્ષે તે મયંગ. ૯. જે કલ્પવૃક્ષને ઘર જેવો આકાર હોય તે ગૃહાકાર ક૯પવૃક્ષ.
૧૦. વિચિત્ર વસ્ત્ર આપનાર હોવાથી ત્યાં રહેનારા લોકે નગ્ન રહેતા નથી. જે વૃક્ષના કારણે તે અનગ્ન ક૯પવૃક્ષો.
આ પ્રમાણે આ દસ કલ્પવૃક્ષે હોય છે. (૧૦૬૭) હવે આ કલ્પવૃક્ષમાંથી જેની પાસે જે મળે છે તે કહે છે. मत्तंगएसु मजं सुहपेज १ भायणा य भिंगेसु २ । तुडियंगेसु य संगयतुडियाई बहुप्पगाराई ३ ॥१०६८॥ दीवसिहा ४ जोइशनामगा य एए करेंति उज्जोयं ५ । चित्तंगेसु य मल्लं ६ चित्तरसा भोयणट्ठाए ७ ॥१०६९॥ मणियंगेसु य भूसणवराई ८ भवणाइ भवणरुक्खेसु ९ । तह अणियणेसु धणिय वत्थाई बहुप्पयाराई १० ॥१०७०।।
૧. મત્તાંગમાંથી સુખપેયા મઘ, ૨. ભતાંગથી વાસણ, ૩. ગુટિતાંગમાંથી ઘણા પ્રકારના સંગત વાજિત્રો મળે છે. ૪–૫. દીપશિખા અને
તિરગ નામના બે પ્રકાશ કરે છે. ૬. ચિત્રાંગમાંથી માળા અને ૭, ચિત્રરસ ભેજન માટે છે. ૮. મણિઅંગમાંથી ઉત્તમ ભૂષણે મળે છે. ૯ ભવનવૃક્ષમાંથી ઘર. ૧૦, અનગ્નમાંથી બહુ પ્રકારના ઘણું વસ્ત્રો મળે છે.
૧. મત્તાંગ કલ્પવૃક્ષામાં અતિશય ઊંચા પ્રકારના રંગ વિગેરેથી વિશિષ્ટ હોવાથી પીવાની ઈચ્છા કરવા યોગ્ય, સુખે પીવા લાયક, સારી રીતે પાકેલ દ્રાક્ષ વિગેરેના રસમાંથી બનેલ મદિરા થાય છે. આને આ ભાવ છે કે આ કલ્પવૃક્ષના ફળો વિશિષ્ટ બળ, વીર્ય કાંતિના કારણરૂપ સ્વાભાવિક રીતે રસદાર, સુગંધી, વિવિધ પરિપાકને પામેલા સુંદર પરિણમેલ મદિરાથી સંપૂર્ણ ભરેલા હોય છે. તે ફળ ફૂટી ફૂટીને મદિરાને છેડે છે એટલે ઝરે છે.
૨. ભતાંગ પર થાલ વિગેરે વાસણ હોય છે. આને ભાવ એ છે કે, અહીં જેમ મણિ સોના-ચાંદી વિગેરેના વિવિધ વાસણે જોવામાં આવે છે. તેમ સ્વભાવિકરૂપ પરિણમેલા ઘણુ થાળા, કાળા, કળશ, કરક એટલે ચમચા વિગેરે વાસણે ફળોની જેમ શોભતા દેખાય છે.
૩. ત્રુટિતાંગ પર સંગત એટલે સારી રીતે જોડાયેલ. ત્રુટિત એટલે વાજિંત્ર, જે તત, વિતત, ઘનશષિર એટલે પિલા–એમ વિવિધ પ્રકારના ફળોની જેમ હોય છે.
Page #256
--------------------------------------------------------------------------
________________
૧૭૧. દસ કલપવૃક્ષ
૨૨૧ વણા વિગેરે તત કહેવાય. પડહ વિગેરે વિતત કહેવાય. કાંસી જેડા વિગેરે ઘન કહેવાય અને કાહલા વિગેરે શુષિર કહેવાય છે.
૪-૫. દીપશિખા અને જ્યોતિષિક નામના આ બે કલ્પવૃક્ષ પ્રકાશ કરે છે. આને ભાવાર્થ આ પ્રમાણે છે.
જેમ અહીં તેલવાળી બળતી સુવર્ણ—મણિમય દીવી પ્રકાશ કરતી દેખાય છે. તેની જેમ સ્વાભાવિકરૂપ પરિણમેલ દીપશિખા નામના કલ્પવૃક્ષે શ્રેષ્ઠ પ્રકારના પ્રકાશવડે બધાયને પ્રકાશિત કરે છે. જ્યોતિષિક કલ્પવૃક્ષે સૂર્યમંડલની જેમ પોતાના તેજ વડે બધાને પ્રકાશિત કરતા હોય છે.
૬. ચિત્રાંગ પર અનેક પ્રકારની સરસ સુંગધવાળી જુદા-જુદા રંગની કુલની માળાઓ રૂપ હોય છે. ( ૭. યુગલિકેના ભેજન માટે ચિત્રરસ કલ્પવૃક્ષો હોય છે. આને ભાવ આ છે કે– અહીંના જેવી વિશિષ્ટ દાળ, કલમી ચેખા, શાલનક પકવાન્ન વિગેરેથી અતિ ઘણું સ્વાદિષ્ટ વગેરે ગુણયુક્ત ઈન્દ્રિય, બળ વિગેરેની પુષ્ટિના કારણરૂપ આહલાદકારી, ખાવાલાયક ભેજ્ય પદાર્થ વડે સંપૂર્ણ ફળવડે શોભતા ચિત્રરસ કલ્પવૃક્ષે રહેલાં છે.
૮. મયંગ કલ્પવૃક્ષ પર સ્વાભાવિકરૂપે પરિણમેલા કડા, કેયુર, એટલે બાજુબંધ, કુંડલ વિગેરે આભૂષણે હોય છે.
૯ ભવન એટલે ગૃહાકાર નામના કલ્પવૃક્ષ પર સ્વભાવિકરૂપે પરિણમેલા જ ભવને જે માટીના કિલ્લાથી ઢંકાયેલા, સુખે ચઢી શકાય તેવા પગથીયાની હારવાળા, વિચિત્ર ચિત્રશાળાવાળા, મેટી બારીઓ, અનેક ગુપ્ત તેમજ ખુલ્લા ઓરડાઓ, છતે વિગેરેથી અલંકૃત જુદા-જુદા પ્રકારના ઘરો હોય છે.
૧૦. અનગ્ન કલ્પવૃક્ષ પર ઘણું વિવિધ પ્રકારના વચ્ચે સ્વભાવિકરૂપે જ અતિ ઝીણું સુકુમાર, દેવદુષ્ય જેવા મહર, નિર્મલ તેજવાળા વસ્ત્ર થાય છે. (૧૦૬૮–૧૯૭૦)
૧૭૨. “નરક धम्मा १ वंसा २ सेला ३ अंजण ४ रिट्ठा ५ मघा ६ य माधवई ७ । नरयपुढवीण नामाई हुंति रयणाई गोत्ताई ॥१०७१॥ रयणप्पह १ सक्करपह २ वालुयपह ३ पंकपहभिहाणाओ ४ । धूमपह ५ तमपहाओ ६ तह महातमपहा ७ पुढवी ॥१०७२।।
ધમ્મા, વંશા, સેલા, અંજના, રિટા, મઘા માઘવતી-એ નરકપૃથ્વીએના નામે છે. તથા રત્નપ્રભા વિગેરે ગાડ્યો છે. ૧. રતનપ્રભા, ૨. શર્કરાપ્રભા, ૩. વાલુકાપ્રભા, ૪. પંકપ્રભા, ૫, ધમપ્રભા, ૬. તમ પ્રભા, ૭. તમતમ પ્રભા.
Page #257
--------------------------------------------------------------------------
________________
પ્રવચન સારાદ્ધાર ભાગ-ર
જે અનાદિકાળથી પ્રસિદ્ધ અને અનુરૂપ નહીં, તેવું, જે નામ, તે સર્વકાળે યથાકથ ચિત્ રૂપે એટલે ગમે તે રીતે અથની અપેક્ષા વગર પ્રવર્તતું હોવાથી નામ કહેવાય છે. જે અર્થયુક્ત હોય તે ગાત્ર જેમકે શે એટલે પેાતાનું કહેનાર વચન. ને ત્રાળાત્ એટલે પાલનાત્ એટલે યથા અથ પ્રાપ્ત કરાવવા વડે જે પાળનાર હાય તે ગાત્ર. ધમ્મા, વ‘શા, શૈલા, અંજના, રિષ્ટા, મઘા, માધવતિ-એમ અનુક્રમે સાત નરક પૃથ્વીના નામે છે.
૨૨૨
પદના એક ભાગવડે આખુ' પદ જણાય. એ ન્યાયે ચળ પદ પરથી રત્નપ્રભા વિગેરે ગાત્રા છે, એમાં પ્રભા શબ્દ બહુલતાવાચક છે. તેથી કકેતન વિગેરે રત્નાની પ્રભા એટલે બહુલતા જેમાં છે, તે રત્નપ્રભા. એટલે રત્નની અધિકતાવાળી પૃથ્વી એ ભાવ છે. એ પ્રમાણે શર્કરા એટલે પથ્થરાના ક્રૂડારૂપ કાંકરાની બહુલતા જેમાં હેાય, તે શકરાપ્રભા.
વાલુકા એટલે કઠોર ધૂળના ઢગલારૂપ એટલે રેતીની બહુલતા જેમાં હેાય, તે વાલુકાપ્રભા. પ'કપ્રભા એટલે કાદવની જેવા આભા-તેજવાળા દ્રવ્યાની બહુલતા જેમાં હોય, તે પંકપ્રભા. ધૂમ એટલે ધૂમાડાની બહુલતાવાળા દ્રવ્યા જેમાં હોય, તે ધૂમપ્રભા, જેમાં તમઃ એટલે અધકારની બહુલતા હોય, તે તમઃપ્રભા.
મહાતમઃપ્રભા એટલે અતિ અંધકારની બહુલતા જેમાં હાય, તે મહાતમઃપ્રભા. બીજાઓ તમાતમ પ્રભા કહે છે.
અધિકતમ અ“ધકારની બહુલતા જેમાં હાય, તે તમઃતમઃ પ્રભા એમ માને છે.
(૧૦૭૧–૧૦૭૨)
૧૭૩. નારકાના આવાસ
तीसा य १ पनवीसा २ पन्नरस ३ दस ४ चेव तिन्नि ५ य हवंति । पंचूण सयसहस्सं ६ पंचेव ७ अणुत्तरा नरया ॥ १०७३ ||
સાતે નરકામાં ક્રમસર ત્રીસલાખ વિગેરે નરકાવાસેા આ પ્રમાણે હોય છે. ૧. પહેલી પૃથ્વીમાં ત્રીસલાખ, ૨. બીજી પૃથ્વીમાં પચીસલાખ, ૩. ત્રીજી પૃથ્વીમાં પંદરલાખ, ૪. ચેાથી પૃથ્વીમાં દસલાખ, ૫. પાંચમી પૃથ્વીમાં ત્રણુલાખ, ૬. છઠ્ઠી પૃથ્વીમાં પાંચ આછા એવા એકલાખ એટલે ૯૯.૯૯૫ અને સાતમી પૃથ્વીમાં અનુત્તર એટલે સહુથી નીચે રહેલા પાંચ નરકાવાસે છે. તે આ પ્રમાણે
પૂર્વ દિશામાં કાલ, પશ્ચિમ દિશામાં મહાકાલ, દક્ષિણ દિશામાં રારુક, ઉત્તર દિશામાં મહારાક અને વચ્ચે અપ્રતિષ્ઠાન નામના નરકાવાસ છે—એમ સાતે નરકના મળી કુલ્લે ચાર્યાસી (૮૪)લાખ નરકાવાસા છે. (૧૦૭૩)
Page #258
--------------------------------------------------------------------------
________________
૧૭૪. નરકવેદના
सत्तसु खेत्तसहावा अन्नोऽन्नुद्दीरिया य जा छुट्ठी ।
तिसु आइमासु वियाणा परमाहम्मियसुरकया य ॥ १०७४ |
ક્ષેત્ર સ્વભાવવાળી વેદના સાતે નરકમાં, પરસ્પર એકબીજાની ઉદીરણા રૂપ વેદના છઠ્ઠી સુધી અને પહેલી ત્રણ સુધી પરમાધામી દેવાએ કરેલ વેદના હાય છે.
ક્ષેત્રના સ્વભાવથી ઉત્પન્ન થયેલ દુઃખ વેદના સાતે નરકપૃથ્વીએમાં છે. અન્યોન્ય ઉીરિતરૂપ વેદના એટલે નારકોએ જ પરસ્પર એકબીજાને કરેલ વેદના-પીડા પાંચમી સુધી હાય છે . આના ભાવાર્થ આ છે કે :-પરસ્પર કરાતી વેદના એ પ્રકારે છે. ૧. શસ્ત્રાવડે કરાયેલ અને ૨. શરીરવડે કરાયેલ વેઢના. તેમાં શસ્રવર્ડ કરાયેલ વેદના પહેલી પાંચ સુધી જ હોય છે. અને શરીરવડે કરાયેલ વેદના સામાન્ય સાતે પૃથ્વીમાં હોય છે. આ વાત અના એટલે અપ્રમાણુ-અશાસ્રીય નથી કેમકે જીવાભિગમ નામના ઉપાંગમાં કહ્યું છે કે, “હે ભગવંત! આ રત્નપ્રભા પૃથ્વીમાં રહેલા નારકા એક રૂપ વિષુવ્વ સમ હાય છે કે, ભિન્ન એટલે ઘણા રૂપે વિક્રુર્વા સમ
હાય છે ?
એક રૂપ વિક્રુતા હોય છે તેા એક મેાટા મુદગરરુપ અથવા કરવત, તલવાર, શક્તિ, હળ, ગદા, મુસલ, ચક્ર, નારાચ એટલે ખાણ, કુંત એટલે ભાલા, તેમર, શૂળ, લગુડ એટલે દંડ ચાવત્ ભિડિમાલરૂપે વિષુવે છે, પૃથ એટલે ઘણા રૂપા વિકુવે તો પણ મુદ્નરરૂપથી ભિડિમાલ સુધીના ઘણાય રૂપે વિષુવે છે,તે રૂપ સંખ્યાતા જ હોય છે, અસંખ્યાતા નહીં. સંબદ્ધ હોય છે, અસદ્ધ નહીં. એક સરખા હોય પણ જુદા જુદા નહીં. એવા વિધ્રુવે છે. વિધુર્થીને એકબીજાના શરીરને આક્રમણ કરતાં પીડા ઉત્પન્ન કરે છે. એ પ્રમાણે ધૂમપ્રભા પૃથ્વી સુધી જાણવું.
છઠ્ઠી સાતમી પૃથ્વીમાં નારા લેાહિત−કુંથવાનારૂપ વજ્ર જેવા મેઢાવાળા, છાણુના કીડા સમાન વિધુર્થીને એક-બીજાના શરીરપર ઘેાડાની જેમ ચઢતા-ચઢતા એટલે આકમણુ કરતા, ખાતા ખાતા, શેરડીના કરમીયાની જેમ ચાલતા-ચાલતા અંદર પ્રવેશ કરતા વેદના પીડા ઉત્પન્ન કરે છે.
અહીં પૃથગ્ શબ્દ બહુત્વવાચી છે, તેથી પૃથગ્ એટલે ઘણા મુદ્રાથી ભિડિમાલ એટલે એક જાતનું શસ્ત્ર વિશેષ છે. ત્યાં સુધીના શસ્રા વિષુ'તા ઘેાડા પેાતાના શરીરને લાગેલા સમાન રૂપવાળા વિધ્રુવે છે, અસ ખ્યાતા પેાતાના શરીરથી જુદા, એક સરખા નહીં એવા શસ્ત્ર વિવા માટે તેવા પ્રકારના ભવસ્વભાવથી શક્તિ ન હાવાના કારણે
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૨૪
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ વિદુર્વતા નથી. તમgોમાળા રમતુરમાળા એટલે સરખા બે ઘડાની જેમ વર્તતા
એટલે ઘોડાની જેમ એક બીજા પર ચઢવાની જેમ લડતા ઢપર્વમા એટલે શેરડીના કરમીયાની જેમ ચાલતા-ચાલતા શરીરમાં ચાલે છે.
પહેલી ત્રણ પૃથ્વીમાં પરમાધામી દેવે કરેલ પીડા પણ હોય છે. તેમાં ક્ષેત્રસ્વભાવથી ઉત્પન્ન થયેલ ઉણુ પીડા રત્નપ્રભા, શર્કશપ્રભા, વાલુકાપ્રભામાં હોય છે. આ નારકેની શીતાનિ પણાથી ફક્ત બરફ જેવા ઠંડા પ્રદેશરૂપ નિસ્થાનથી બીજા સ્થળની સમસ્તભૂમિ વિગેરે ખેરના અંગારાથી પણ અત્યંત તપેલી હોવાથી અત્યંત ઉષ્ણવેદનાને અનુભવ હોય છે. એ પ્રમાણે બીજી પૃથ્વીઓમાં પણ જાણવું.
પંકપ્રભામાં ઘણા ઉપરના ભાગના નરકાવાસમાં ઉsણવેદના છે. નીચેના છેડા નરકાવાસમાં શીતવેદના છે.
ધૂમપ્રભામાં ઘણામાં શીત અને ડામાં ઉષ્ણવેદના છે.
છઠ્ઠી-સાતમી પૃથ્વીમાં ફક્ત શીતવેદના જ છે. આ બધી વેદનાઓ પણ જેમ-જેમ નીચે જઈએ તેમ-તેમ અનંતગુણ તત્ર-તીવ્રતર–તીવ્રતમ થતી જાય છે.—એમ જાણવું.
પ્રવચનના જાણકારો ઉષ્ણુવેદના અને શીતવેદનાનું સ્વરૂપ આ પ્રમાણે બતાવે છે. જેમ ઉનાળામાં અંતિમકાળમાં મધ્યાહ્ન વખતે આકાશમાં મધ્યભાગે પ્રૌઢ પ્રતાપી સૂર્ય આવ્યું હોય અને બીલકુલ વાદળ વગરનું આકાશ હોય, જરાપણ પવન ફરતો ન હોય અને જેને ઘણો પિત્ત પ્રકોપ થયો હોય અને તડકે દૂર કરવાનું છાપરું વિગેરે કશું ન હોય. બધી તરફથી સળગતા અગ્નિની જવાળાઓથી જેનું શરીર ઘેરાયેલ છે એવા કેઈક પુરુષને એવી ઉષ્ણવેદના હોય છે. જેની સંવેદના વચનાતીત હોય છે. તેનાથી પણ ઉષ્ણવેદનાવાળી નરકમાં રહેલા નારકેને અનંતગુણ ઉષ્ણવેદના હોય છે. જે એ નારકને ઉણવેદનાવાળી નરકમાંથી ઉપાડી ભુંગળી વડે ફેંકી-ફૂંકીને સળગાવાતા ખેરના અંગારાના ઢગલાની પથારી પર સૂવડાવવામાં આવે ત્યારે તેને અમૃતથી સિંચીને ઠંડી કરેલ જાણે ન હોય તેમ અત્યંત સુખને અનુભવ કરતે આનંદિત મનવાળ થઈ ઊંઘી પણ જાય.
પિષ મહામહિનાની રાત્રિમાં બિલકુલ વાદળાઓથી રહિત આકાશમાં ચારે તરફથી શરીરને ધ્રુજાવનારે પવન વાતો હોય, બરફના પહાડના શિખર પર રહ્યો હોય, ત્યાં બરફના કરા સમૂહ પોતાને અડત હોય, અગ્નિ હોય નહીં, કેઈપણ જાતનું છાપરું વિગેરે આશ્રય સ્થાન ન હોય તેવા વસ્ત્ર વગરના પુરુષને જે ઠંડીની પીડા થાય તેથી શીત વેદનાવાળા નરકમાં નારકેને અનંતગુણી વેદના છે.
જે તે નારકને શીતવેદનાવાળી નરકમાંથી ઉપાડી ઉપરોક્ત પુરુષની જગ્યાએ મૂકવામાં આવે ત્યારે તે નારકોને બિસ્કુલ પવન વગરની જગ્યાની જેમ નિરૂપમ સુખ થવાથી નિદ્રાને પણ પામી જાય છે.
Page #260
--------------------------------------------------------------------------
________________
પ્રમાણે
૧૭૪. નરકવેદના
૨૨૫ આગમોમાં નારકેને ભૂખ, તરસ, ખંજવાળ, પરવશતા, તાવ, દાહ, બળતરા, ભય, શેક વિગેરે બીજી પણ પીડા સંભળાય છે. તે ૨
હંમેશા નાશ ન પામે એવી ભૂખરૂપી અગ્નિથી બળતા શરીરવાળા હોય છે. જે ભૂખ આખા જગતમાં રહેલા સારી ચિકાશવાળા ઘી વિગેરે મુદ્દગલોને આહાર કરવા છતાં પણ શાંત ન થાય.
તરસ પણ હમેશા ગળું, હેઠ, તાળવું, જીભ વિગેરેને સૂકવી નાખતી અને સમસ્ત દરિયાના પાણી પીવા છતાં પણ શાંત ન થાય.
ખંજવાળ પણ છરી વિગેરેથી ખણવા છતાં પણ નાશ ન થાય. એ પ્રમાણે–
પરવશતા, તાવ, દાહ-બળતરા, ભય, શેક વિગેરે પણ અહીં કરતાં અનંતગુણ પીડા હોય છે.
નારકને જે અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન હોય, તે પણ તેમને દુખના કારણરૂપે થાય છે. તેઓ દૂરથી જ ઉપર-નીચે કે તિચ્છ ભાગથી હંમેશા દુઃખના કારણોને આવતા જુએ છે. જેઈને ભયથી કંપતા શરીરવાળા ઉદ્વેગથી ઉભા રહે છે. આ બધી ક્ષેત્રના સ્વભાવથી ઉત્પન્ન થયેલ દુઃખ પીડા છે.
હવે પરસ્પરે ઉદીરેલી વેદના કહે છે.
સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિએમ બે પ્રકારે નારક છે. એમાં જે મિથ્યાષ્ટિઓ છે, તે મિથ્યાજ્ઞાનથી લેપાયેલ ચિત્તવાળા પરમાર્થને ન જાણતા એકબીજાને દુઓની ઉદીરણ કરે છે. જ્યારે સમ્યક્રષ્ટિ વિચારે કે અમે પૂર્વભવમાં કરેલ કેઈક જીવહિંસા વિગેરે પાપના કારણે ઘણું દુઃખરૂપ સમુદ્રમાં પડ્યા છીએ એમ વિચારતા બીજાએ કરેલ દુઓને સારી રીતે સહે છે. પણ બીજાઓને દુઃખ પમાડતા નથી, પીડા કરતા નથી. કારણ કે પિતાના કર્મોને વિપાક જોયેલું હોવાથી તેઓ મિથ્યાષ્ટિઓથી અધિકતર દુઃખી આગમમાં કહ્યા છે. કારણ કે ઘણું માનસિક દુઃખવાળા સંભવે છે.
જે મિથ્યાદષ્ટિએ છે તેઓ પરસ્પર એકબીજાને ઉદીરે છે. તે આ પ્રમાણે
જેમ આ જગતમાં બીજા ગામમાંથી કેઈ નવા કૂતરાને આવતે જઈ તે ગામમાં રહેલ કૂતરાઓ તે કૂતરા ઉપર કોઈવાળા થાય છે અને નિદર્યપણે પરસ્પર પ્રહાર કરતા લડે છે. તેમ નારકે પણ વિર્ભાગજ્ઞાનના બળે દૂરથી જ એકબીજાને જોઈ ક્રોધાંધ થઈ ભયાનક વૈકિયરૂપ બનાવી પિત–પતે જાતે જ નરકાવાસમાં ક્ષેત્રના પ્રભાવથી થયેલ પૃથ્વી પરિણામરૂપ શૂળ, શિલા, મુદગર, ભાલે, તેમર, તલવાર, લાકડી, પરશુ એટલે કુહાડી વિગેરે વૈકિય શસ્ત્રો લઈ, તે શસ્ત્રોવડે હાથ–પગ-દાંતવડે એકબીજાને હણે છે. તથા પરસ્પર ઘા કરવાથી વિકૃત અંગવાળા તેઓ રડતા-રડતા તીવ્ર દુખવાળા કતલખાનામાં રહેલા પાડા વિગેરેની જેમ લેહીના કાદવમાં આળોટે છે. આવી રીતની પરસ્પદીરિત દુખવેદના છે. ૨૯
Page #261
--------------------------------------------------------------------------
________________
પ્રવચન સારાદ્ધાર ભાગ-૨
તપેલ શીશું ખવડાવવું, તપાવેલ લાખંડની સ્ત્રીને આલિંગન કરાવવું, ફૂટ શામિલ ઝાડની ટાંચે ચડાવવા, લાખડના ઘનવડે ટીપવા, ફ્રીવડે છેાલવા, ઘા વિગેરે પર ખારા નાંખવા, ગરમ તેલ છાંટવું, ભાલા વગેરેમાં પરાવવું, ભાડભુજની જેમ ભુંજવું, યંત્રમાં પીલવુડ, કરવતવડે ફાડવું, વૈક્રિય અનેક પ્રકારના કક પક્ષી, ઘુવડ, સિંહ વિગેરે પશુ પક્ષી દ્વારા કદના કરવી, તપેલી રેતીમાં ઉતારવા, તલવાર જેવા પાંદડાવાળા વનમાં પ્રવેશ કરાવે, વૈતરણી નદીમાં ડૂબાડે, પરસ્પર લેાખંડના ઘન વિગેરે મારવા દ્વારા ઉત્પન્ન કરેલ પીડાઓ પરમાધામી કરે છે. પાર વગરની પીડા સિદ્ધાંતરૂપ સાગરમાંથી જાણવી. અને કુંભીઓમાં પકાવાતા તીવ્રતાપના કારણે નારકા ઊંચે પાંચસા યેાજન સુધી ઉત્કૃષ્ટથી ઉછળે છે. જીવાભિગમમાં કહ્યું છે કે,
૨૨૬
સે...કડા વેદનાએથી સારી રીતે પકડાયેલા દુઃખવડે ઉપદ્રવિત થયેલા નારક ઉત્કૃષ્ટ પાંચસે યેાજન સુધી-ઊંચે ઊછળે છે.” પાછા પડતા વચ્ચે વા જેવા વિધ્રુવે લા મેઢાવાળા પક્ષીએ ચાંચવડે એમને તાડે છે. અને જમીન પર પડતાં જ વાઘ–વિગેરે વિખેરી નાખે છે. ફાડી નાખે છે. (૧૦૭૪)
૧૭૫.
‘નરકાસુ
सागरमेगं १ तिय २ सत्त ३ दस ४ य सत्तरस ५ तह य बावीसा ६ । तेत्तीस ७ जाव ठिई सत्तसु पुढवीसु उक्कोसा ॥ १०७५ ।।
"
,
સાતે નરક પૃથ્વીએમાં અનુક્રમે ઉત્કૃષ્ટસ્થિતિ એટલે આયુષ્ય આ પ્રમાણે છે. રત્નપ્રભા પૃથ્વીમાં એક, શર્કરાપ્રભામાં ત્રણ, વાલુકાપ્રભામાં સાત, પ"કપ્રભામાં દસ, ધૂમપ્રભામાં સત્તર, તમ પ્રભામાં ખાવીસ, તમાતમ પ્રભામાં તેત્રીસ સાગરોપમ ઉત્કૃષ્ટ આયુષ્ય છે. ( ૧૦૭૫ )
जा पढमाए जेट्ठा सा बीयाए कणिट्टिया भणिया । तरतमजोगो एसो दसवास सहस्स रयणाए || १०७६ ||
જે આયુષ્ય પહેલીમાં ઉત્કૃષ્ટરૂપે છે તે બીજીમાં જઘન્ય આયુ તરીકે કહ્યુ` છે, એ પ્રમાણે તરતમયેાગે રત્નપ્રભામાં દશ હજાર વર્ષ છે.
હવે સાતે નરક પૃથ્વીએમાં જઘન્ય સ્થિતિ કહે છે. જે પહેલી રત્નપ્રભા નરકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરાપમ કહી છે, તે ખીજી શર્કરાપ્રભા નરકપૃથ્વીમાં જઘન્યરૂપે હી છે. જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિરૂપ આ તરતમયેાગ બધીયે પૃથ્વીએમાં વિચારવા તે આ પ્રમાણે, જે ખીજી નરકમાં આયુ ઉત્કૃષ્ટ તે ત્રીજી નરકમાં જઘન્ય, જે ચેાથીમાં ઉત્કૃષ્ટ
Page #262
--------------------------------------------------------------------------
________________
૧૭૬. નારકશરીર પ્રમાણ
૨૨૭
તે પાંચમીમાં જઘન્ય, જે પાંચમીમાં ઉત્કૃષ્ટ તે છઠ્ઠીમાં જઘન્ય, જે છઠ્ઠીમાં ઉત્કૃષ્ટ તે સાતમીમાં જઘન્ય. પહેલી રત્નપ્રભા પૃથ્વીમાં દસ હજાર વર્ષ જઘન્ય સ્થિતિ છે. આના અભિપ્રાય આ પ્રમાણે છે–
પહેલી રત્નપ્રભા પૃથ્વીમાં જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષ છે. શર્કરાપ્રભામાં એક સાગરાપમ, વાલુકાપ્રભામાં ત્રણ સાગરોપમ, પંકપ્રભામાં સાત સાગરોપમ, ધૂમપ્રભામાં દસ સાગરાપમ, તમ:પ્રભામાં સત્તર સાગરોપમ, તમઃતમ પ્રભામાં ખાવીસ સાગરોપમ જઘન્યસ્થિતિ કાળ વિગેરે ચાર નરકાવાસમાં જાણવી. બધીયે નરકામાં જઘન્ય અને ઉત્કૃષ્ટ વચ્ચેની સ્થિતિ મધ્યમરૂપે જાણવી. ( ૧૦૭૬ )
૧૭૬. નારક શરીર પ્રમાણ
पढमा पुढवीए नेरइयाणं तु होइ उच्चत्तं ।
सत्तणु तिन्निरयणी छच्चेव य अंगुला पुण्णा ॥ १०७७ ॥ सत्तम पुढवी पुणो पंचैव धणुस्सयाई तणुमाणं । मज्झिम पुढवी पुणो अणेगहा मज्झिमं नेयं ॥ १०७८ ॥
નારકાને પહેલી પૃથ્વીમાં સાત ધનુષ, ત્રણ હાથ અને પૂણ છ આંગળ રૂપ ઊંચાઇ હોય છે. સાતમી પૃથ્વીમાં પાંચસે ધનુષનું શરીર પ્રમાણ હાય છે. મધ્યની-વચ્ચેની પૃથ્વીઓમાં અનેક પ્રકાર મધ્યમ દેહમાન જાણવું. જીવ જેમાં અવગાહે એટલે રહે તે અવગાહના, શરીર, તનુ વિગેરે એક અવાળા શબ્દો છે. તે શરીર ભવધારણીય અને ઉત્તર વૈક્રિય એમ એ પ્રકારે છે. ભવ એટલે નરક વિગેરેમાં આયુષ્યના અંત સુધી જે એક સરખું શરીર ધરાય તે, ભવધારણીય-સ્વાભાવિક શરીર કહેવાય, ઉત્તર એટલે સહજ શરીર ગ્રહણ કર્યા પછીના જે કાળ તે ઉત્તરકાળના કાર્યને આશ્રયી જે વિવિધ ક્રિયા કરાય, તે ઉત્તરવૈક્રિય શરીર. તે બંનેનું પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારનું દેહમાન છે. એમાં પ્રથમ દરેક પૃથ્વીની ભવધારણીય ઉત્કૃષ્ટ અવગાહના કહે છે.
પહેલી રત્નપ્રભા પૃથ્વીમાં નારકાની ઉત્કૃષ્ટ ભવધારણીય અવગાહના સાત ધનુષ, ત્રણ હાથ અને પૂરા છ આંગળ એટલે ઉત્સેધાંશુલ પ્રમાણ વડે સવા એકત્રીસ હાથની ઊંચાઈ છે એ ભાવ છે. સાતમી પૃથ્વીમાં પાંચસેા ધનુષનું ઉત્કૃષ્ટથી નારકાના શરીરની ઊંચાઈ છે. શર્કરાપ્રભાથી લઈ તમઃપ્રભા સુધીની પૃથ્વીઓમાં મધ્યમ એટલે પહેલી અને સાતમી પૃથ્વીની ઊંચાઈ વચ્ચેની ઊંચાઈ અનેક પ્રકારે છે. આગળ-આગળની પૃથ્વી કરતાં પાછળ-પાછળની પૃથ્વીએમાં બેગણુ -બેગણું ( ડખલ-ડખલ ) શરીર પ્રમાણુ ‘ઉત્કૃષ્ટથી જાણવું.
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૨૮
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ તે આ પ્રમાણે-રત્નપ્રભા નારકના શરીર પ્રમાણુથી બે ગણું શર્કરા પ્રભામાં પંદર ધનુષ, બે હાથ બાર આગળ શરીર પ્રમાણ છે. એ પ્રમાણે વાલુકાપ્રભામાં એકત્રીસ ધનુષને એક હાથ, પંકપ્રભામાં બાસઠ ધનુષને બે હાથ, ધૂમપ્રભામાં એક પચીસ ધનુષ, તમ:પ્રભામાં અઢીસે (૨પ૦) ધનુષ, તમતમપ્રભામાં પાંચસે ધનુષનું દેહમાન છે. (૧૦૭૭-૧૦૭૮) હવે દરેક પૃથ્વીમાં ઉત્કૃષ્ટથી ઉત્તર વૈક્રિય શરીર અવગાહના કહે છે.
जा जम्मि होइ भवधारणिज्ज अवगाहणा य नरएसु । *सा दुगुणा बोद्धवा उत्तरवेउवि उक्कोसा ॥१०७९॥
જે નરકમાં જે ભવધારણીય અવગાહના હોય, તેનાથી ત્રિગુણી આવગાહનો, ઉત્તરવૈકિય શરીર ઉત્કૃષ્ટથી હોય છે.
સાતે નરક પૃથ્વીઓમાં જે નરકમાં ઉત્કૃષ્ટ ભવધારણીય અવગાહના કહી છે. તે દ્વિગુણી કરતાં જેટલી અવગાહના થાય તેટલી તે નરક પૃથ્વીમાં ઉત્કૃષ્ટથી ઉત્તરવૈક્રિય અવગાહના જાણવી.
તે આ પ્રમાણે- રત્નપ્રભામાં ઉત્કૃષ્ટ ઉત્તરવૈક્રિય અવગાહના પંદર ધનુષ અને અઢી હાથ છે. શર્કરામભામાં એકત્રીસ ઘનુષ અને એક હાથ, વાલુકાપ્રભામાં બાસઠ ધનુષ બે હાથ, પંકપ્રભામાં એક પચીસ ધનુષ, ધૂમપ્રભામાં બસે પચ્ચાસ ધનુષ, તમપ્રભામાં પાંચસે ધનુષ, તમતમ પ્રભામાં એક હજાર ધનુષનું ઉત્તરવૈકિય માન છે. (૧૦૭૯) હવે ભવધારણુય અને ઉત્તરક્રિય શરીરની જઘન્ય અવગાહના કહે છે.
भवधारणिज्जरूवा उत्तर विउव्विया य नरए । ओगाहणा जहन्ना अंगुल अस्संखभागो उ ॥१०८०॥
નરકમાં ભવધારણીય અને ઉત્તરક્રિય શરીરની જઘન્ય અવગાહના અંગુલને અસંખ્યાતમો ભાગ છે.
બધીયે નરક પૃથ્વીઓમાં નારકેની ભવધારણીય અને ઉત્તરક્રિય શરીરની જઘન્ય અવગાહના અંગુલને અસંખ્યાતમે ભાગ છે. આ જઘન્ય અવગાહના ઉત્પત્તિ સમયે જાણવી. બીજા વખતે નહિ. ઉત્તરવૈકિયની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તે પણ પ્રારંભ વખતે જાણવી. તે પણ ઉત્તરક્રિયની રચના વખતે પ્રથમ સમયે પણ તેવા પ્રકારના પ્રયત્ન ન હોવાથી અંગુલને સંખ્યાતમો ભાગ માત્ર જ છે. પણ અસંખ્યાત ભાગ પ્રમાણ નથી.
કેટલાક આચાર્યો “કુછ વસંત મારો ” એ પ્રમાણે બેલતા ઉત્તરકિય શરીરની જઘન્ય અવગાહના અંગુલને અસંખ્યાતમો ભાગ પ્રમાણ કહે છે.” તે વાત બરાબર નથી કારણ કે સિદ્ધાંત સાથે વિરોધ આવે છે.
Page #264
--------------------------------------------------------------------------
________________
૧૭૭. નારકેની ઉત્પત્તિ અને વ્યવનને વિરહકાળ
૨૨૯ પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે –“તર્થ =ા ના સત્તર વેરવિયા સા =જોનું અંગુર કાર માં કોણે ઘણુતા તેમાં જે ઉત્તરક્રિય છે, તે જઘન્ય અંગુલને સંખ્યાતમે ભાગ અને ઉત્કૃષ્ટથી હજાર ધનુષ.”
તથા અનુગદ્વારસૂત્રમાં હરિભદ્રસૂરિ પણ કહે છે “ઉત્તરવૈકિય તેવા પ્રકારના પ્રયત્નના અભાવથી પહેલા સમયે પણ અંગુલના સંખ્યાતમા ભાગ પ્રમાણ છે. (૧૦૮૦) ૧૭૭. નારકની ઉત્પત્તિ અને ચ્યવનનો વિરહકાળ चउवीसई मुहुत्ता १ सत्त अहोरत्त २ तह य पन्नरस ३ । भासो य ४ दोय ५ चउरो ६ छम्मासा ७ विरहकालो उ ॥१०८१॥ उकोसो स्यणाइसु सव्वासु जहनओ भवे समओ । एमेव य उव्वट्टण संखा पुण सुर वरू तुल्ला ॥१०८२॥
રત્નપ્રભા વિગેરે સર્વ નરકમાં ૧. વીસ મુહૂર્ત, ર. સાત અહોરાત્ર, ૩. પંદર દિવસ, ૪. એક મહિને, પ. બે મહિના ૬. ચાર મહિના ૭. છ મહિના ઉત્કૃષ્ટથી (અનુક્રમે) વિરહકારી છે. જઘન્યથી એક સમય હોય છે. એ પ્રમાણે વન-મરણને વિરહકાળ છે અને અવન-મરણની સંખ્યા દેના સમાન જાણવી.
નરકગતિમાં તિર્યચ-મનુષ્યગતિના છ એક ધારા સતત ઉત્પન્ન થાય છે. તેમાં ક્યારેક અંતર પણ પડે છે. તે અંતર સામાન્યથી બધી નરકગતિને આશ્રયી જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત છે. આટલા વખત સુધી બીજી ગતિમાંથી આવી એક પણ જીવ નરકગતિમાં ઉત્પન્ન થતું નથી. એ ભાવ છે. આ હકીકત સૂત્ર (ગાથા)માં નહીં હોવા છતાં પણ જાતે જાણી લેવી. સમવાયાંગસૂત્રમાં કહ્યું છે કે,
“હે ભગવંત! નરકગતિમાં કેટલો કાળ ઉપપત-વિરહનો કહ્યો છે. હે ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત.
દરેક પૃથ્વીઓમાં ઉત્કૃષ્ટથી ઉત્પત્તિ એટલે જન્મને અંતરકાળ એટલે વિરહકાળ આ પ્રમાણે છે. ૧. રત્નપ્રભામાં વીસ મુહૂર્ત, ૨. શર્કરા પ્રભામાં સાત અહેરાત્ર, ૩. વાલુકાપ્રભામાં પંદર દિવસ, ૪. પંકપ્રભામાં એક માસ, ૫. ધૂમપ્રભામાં બે માસ, ૬. તમઃપ્રભામાં ચાર માસ, ૭. તમતમ પ્રભામાં છ માસ ઉત્કૃષ્ટથી વિરહકાળ છે, જઘન્યથી રત્નપ્રભા વિગેરે બધીયે પૃથ્વીઓમાં દરેકને એક સમયને વિરહકાળ છે.
જે પ્રમાણે ઉત્પત્તિ વિરહકાળ કહ્યો એ પ્રમાણે ઉદ્વર્તન એટલે મરણને વિરહકાળ પણ જઘન્ય અને ઉત્કૃષ્ટથી કહે. આનો ભાવ આ પ્રમાણે છે કે, નરકમાંથી નારકે
Page #265
--------------------------------------------------------------------------
________________
२३०
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ પ્રાયઃ કરી સતત મરતા જ હોય છે. ક્યારેક એમાં અંતર પણ પડે છે. તે સામાન્યથી નરકગતિ આશ્રયી જઘન્યથી એક સમય ઉત્કૃષ્ટથી બાર મુહુર્તને વિરહકાળ છે. વિશેષથી વિચારતા તે જઘન્યથી બધીયે પૃથ્વીઓમાં યવનને વિરહકાળ એક સમય છે અને ઉત્કૃષ્ટથી રત્નપ્રભામાં ચોવીસ મુહૂર્ત, શર્કરા પ્રભામાં સાત દિવસ, વાલુકાપ્રભામાં પંદર દિવસ, પંકપ્રભામાં એક મહિને, ધૂમપ્રભામાં બે માસ, તમ પ્રભામાં ચાર મહિના અને તમતમ પ્રભામાં છ મહિના એક નારક જીવ મરણ પામ્યા પછી વધુમાં વધુ આટલા વખતે બીજે નારક જીવ એવે છે એ ભાવ છે.
એક સમયમાં કેટલી સંખ્યામાં નારકે ઉત્પન્ન એટલે જન્મે છે અને શ્યવે એટલે મરે છે. તેની સંખ્યા કહે છે.
તે નારકે દેવોની સંખ્યા સમાન મરે છે અને જન્મે છે. એટલે જે પ્રમાણે દેવોની સંખ્યા કહેવાશે તે પ્રમાણે જાણવી. આ પ્રમાણે જઘન્યથી એક સમયે નારકોની ઉત્તપત્તિ અને ચ્યવનની સંખ્યા એક અથવા બે હોય છે અને ઉત્કૃષ્ટથી સંખ્યાત અથવા અસંખ્યાતા હોય. (૧૦૮૧-૧૦૮૨ ).
૧૭૮. નારકોની લેશ્યા काऊ १ काऊ २ तह काऊनील ३ नीला ४ य नीलकिण्हा ५ य । किण्हा ६ किण्हा ७ य तहा सत्तसु पुढवीसु लेसाओ ॥१०८३॥
૧. કાપત, ર. કાપત, ૩. કાપતનીલ, ૪. નીલ, પ. નીલકૃષ્ણ, ૬. કૃષ્ણ, તથા ૭. કૃષ્ણ. આ પ્રમાણે સાતે પૃથ્વીઓમાં લેયા છે.
સામાન્યથી નારકને છ લેગ્યામાંથી પહેલી ત્રણ કૃષ્ણ, નીલ, કાપત નામની જ લેશ્યા હોય છે. તે ત્રણ લેશ્યાઓ દરેક નરકમાં કઈ-કઈ હોય છે તે કહે છે. તેમાં કાપત વિગેરે લેશ્યાઓ સાતે નરક પૃથ્વીઓમાં યથાસંખ્ય હોય છે. તે આ પ્રમાણે. રત્નપ્રભામાં ફક્ત એક કાપત લેશ્યા જ હોય છે, શર્કરા પ્રભામાં પણ કાપોત લેશ્યા જ છે. પણ રત્નપ્રભા કરતાં લિખતર જાણવી. એ પ્રમાણે બધા સ્થળે સજાતીય અને વિજાતીય વેશ્યાઓ જેમ જેમ નીચે જઈએ તેમ-તેમ ફિલણતર, ફિલwતમ કહેવી. વાલુકાપ્રભામાં કાપત અને નીલ ગ્લેશ્યા હોય છે. એટલે ઉપરના કેટલાંક પ્રતમાં કાપત લેશ્યા છે અને નીચેના કેટલાંક પ્રતરમાં નીલલેયા છે એવો ભાવ છે.
પંકપ્રભામાં ફક્ત નલલેશ્યા જ છે. ધૂમપ્રભામાં નીલલેશ્યા અને કૃષ્ણલેશ્યા છે. એટલે ઉપરના કેટલાંક પ્રતરમાં નીલલેશ્યા છે અને બાકીના નીચેના પ્રતોમાં કૃષ્ણલેશ્યા
Page #266
--------------------------------------------------------------------------
________________
૧૭૮. નારકેની લેગ્યા
૨૩૧ છે. તમ પ્રભામાં ફક્ત કૃષ્ણલેશ્યા છે. અને તમામ પ્રભામાં અતિસંફિલષ્ટતમ કૃષ્ણલેશ્યા જ છે.
પ્રશ્ન :- અહીં કેટલાક કહે છે કે નારકોને તથા આગળ કહેવાશે એ દેને બાહ્યવર્ણરૂપ દ્રવ્ય લેશ્યાઓ જ જાણવી. એમ ન હોય તે સાતમી પૃથ્વીના નારકેને જે સમકિત પ્રાપ્તિ આગમમાં કહી છે, તે ઘટશે નહીં. કારણ કે તેજલેશ્યા વિગેરે ત્રણ લેશ્યાઓમાં જ તે સમક્તિ પ્રાપ્તિ કહી છે.
આવશ્યક સૂત્રમાં પણ કહ્યું છે – “સમય તિ, કરિમાણુ પરિઝમાળો રોફ, पुव्व पडिवन्नओ पुण अन्नयरीए उ लेसाए । १ ।
સમ્યક્ત્વને સ્વીકારનાર ઉપરની એટલે પાછળની ત્રણ લેશ્યામાં હોય છે અને પહેલા સ્વીકારી લીધેલ કેઈપણ લેગ્યામાં હોઈ શકે.
ઉપરની એટલે પાછળની ત્રણ લેશ્યા તેમને હોતી નથી. કારણ કે સાતમી પૃથ્વીમાં કૃષ્ણલેશ્યા જ કહી છે. તથા સૌધર્મ દેવલોકમાં ફક્ત તેજલેશ્યા જ કહેશે. તેજલેશ્યાના પ્રશસ્ત પરિણામ હેવાના કારણે સંગમ વિગેરેને ત્રિભુવનપતિ વર્ધમાનસ્વામીને રૌદ્ર ઉપસર્ગ કરવાનું ઘટશે નહિ તથા કહેલ છે કે “કાપિત, નીલ અને કૃષ્ણ એ ત્રણ વેશ્યા નરકમાં હોય છે. વિગેરે રૂપ નિયમ પણ વિરોધ પામશે. જીવસમાસમાં પણ કહ્યું છે કે, “દેવ અને નારકને આ દ્રવ્યલેશ્યાઓ હોય છે. ભાવ પરાવર્તનાએ દેવ-નારકને છ લેશ્યાઓ હોય છે.” માટે કહેવાશે તે દેવોને તથા નારકોને બાહ્યવર્ણરૂપ જ લેશ્યા આ છે. એમ માનવું જોઈએ.
ઉત્તર :- શાસ્ત્રને અભિપ્રાય ન જાણતા હોવાથી તમારી આ વાત બરાબર નથી. લેશ્યા શબ્દની વ્યાખ્યા શુભાશુભ પરિણામ વિશેષરૂપ છે. તે પરિણામ વિશેષ ઉત્પન્ન કરનારા કૃષ્ણ વિગેરે રૂ૫ દ્રવ્ય હંમેશા જીવ પાસે જ રહેલા હોય છે. આ કૃષ્ણ વિગેરે દ્રવડે જીવના જે પરિણામ વિશેષ થાય છે, તે જ મુખ્યતયા લેણ્યા શબ્દરૂપે કહેવાય છે. ગૌણપણે કારણમાં કાર્યને ઉપચાર થાય એ ન્યાયે આ કૃષ્ણ વિગેરરૂપ દ્રવ્યો વેશ્યા શબ્દરૂપે વિવક્ષાય છે. તેથી નારકને અને દેને જે લેગ્યા છે, તે દ્રવ્ય લેશ્યા જાણવી. તેને વેશ્યા દ્રવ્ય તે-તે નારક અથવા દેને હંમેશા અવસ્થિત ઉદયવાળા જ જાણવા એ ભાવ છે. પણ બાહ્યવર્ણરૂપ ન જાણવા.
તે વેશ્યા દ્રવ્ય તિર્યંચ મનુષ્યને બીજી વેશ્યા દ્રવ્યને સંપર્ક થયે છતે જેમ વિશુદ્ધ કપડું મંજિષ્ટ-કીરમજી વિગેરે રંગ લાગવાથી બિલકુલ પિતાનું સ્વરૂપ છોડી તે રંગરૂપે પરિણમે છે. તેમ તે વેશ્યા દ્રવ્ય બીજી લેગ્યા દ્રવ્યરૂપને સંપર્ક થવાથી તે લેશ્યરૂપે પરિણમે છે. એમ ન હોય તે આ વેશ્યાની ત્રણ પલ્યોપમની સ્થિતિ સંભવતી હેવા છતાં પણ આગમમાં અંતમુહૂર્ત પ્રમાણુ કહી છે તેને વિરોધ થશે.
Page #267
--------------------------------------------------------------------------
________________
પ્રવચન સારાદ્ધાર ભાગ-ર
નાર–દેવની લેશ્યા દ્રવ્યાને તામીજી લેશ્યાના દ્રવ્યને સપર્ક થવાથી તેના આકાર માત્રરૂપ કે તેના પ્રતિબિંબ એટલે ફક્ત છાયા માત્રરૂપ જ થાય છે. પણ પેાતાનું સ્વરૂપ છેાડી તે સ્વરૂપને પામતી નથી તે આ પ્રમાણે
૨૩૨
જેમ વૈડૂ વિગેરે મણિ કાળા દોરામાં પરાવતા તેના સપર્ક થવાથી કે'ક અસ્પષ્ટ તેના આકાર માત્રરૂપે તે વણુ પરિણમે છે. જયારે સ્ફટિક પત્થર જાસુદના ફૂલ વિગેરેના સચાગ થવાથી સ્પષ્ટરૂપે તેના પ્રતિબિંબ એટલે છાયારૂપે થાય છે. પણુ પ્રતિબિંબ માત્ર કે તદાકાર માત્ર એ બંનેમાં તરૂપતા થતી નથી. તથા કૃષ્ણ વિગેરે લેશ્યા દ્રવ્યા પ નીલ વિગેરે લેશ્યા દ્રવ્યાના જથ્થાને મેળવી ક્યારેક અસ્પષ્ટ તદાકાર ભાવમાત્રને કે ચારેક સ્પષ્ટ તપ્રતિબિંબ માત્રને સ્વીકારે છે. પણ તે નીલદ્રવ્યના વ, ગંધ, રસ, સ્પરૂપે પરિણમી નીલ વિગેરે લેશ્યાના દ્રવ્યરૂપે થતા નથી. આ હકીક્ત અમારી મતિ કલ્પનાની નથી. કારણ કે પ્રજ્ઞાપનાસૂત્રમાં લેશ્યાપદમાં આ પ્રમાણે જ પ્રતિપાદન કર્યુ છે. તે સૂત્ર વિસ્તાર ભયના કારણે અહીં લખતા નથી.
એ પ્રમાણે સાતમી પૃથ્વીમાં પણ જ્યારે કૃષ્ણલેશ્યા-તેજોલેશ્યા વિગેરેના દ્રવ્યાને પામી તદાકાર માત્ર કે તત્ પ્રતિબિંબ માત્રવાળા થાય છે. ત્યારે સદાવસ્થિત કૃષ્ણલેશ્યાના દ્રવ્યના યાગ હોવા છતાં પણ સાક્ષાત્ તેોલેશ્યા વિગેરે દ્રવ્યાના જ જાણે સપર્ક ન હાય, તેમ શુભ પરિણામ નારકને થાય છે. લાલ જાસુદના ફૂલના સંપર્કથી સ્ફટીકને જેમ લાલાશ આવે છે તેમ.
66
આ પ્રમાણે તેોલેશ્યાના પરિણામ હેાવાથી સાતમી નરકના નારકને સમ્યક્ત્વ પ્રાપ્તિમાં વિરોધ થતા નથી. અને આ પ્રમાણે તેોલેશ્યા વિગેરે હાવા છતાં સાતમી નરકમાં ફક્ત કૃષ્ણે લેશ્યા છે' એમ કહેનારા સૂત્રેાના વ્યાઘાત થતા નથી. કારણ કે ત્યાં કૃષ્ણલેશ્યા હમેશા રહેનારી છે અને તેોલેશ્યા વિગેરે આકાર માત્ર કે પ્રતિબિંબ માત્રરૂપે કયારેક થનારી છે અને તે તેજલેશ્યા વિગેરે પણ ઉત્પન્ન થઈ હોય તેા પણુ લાંબા કાળ રહેનારી નથી. અને રહે તે પણ તે લેશ્યામાં કૃષ્ણવેશ્યાના દ્રવ્યેા ખીલકુલ પેાતાનું સ્વરૂપ છેાડી દેતા નથી. તેથી આ અધિકૃત સૂત્રમાં “સાતમી નરકમાં કૃષ્ણલેશ્યા જ કહી છે.” એ પ્રમાણે બધે સ્થળે વિચારવું. (૧૦૮૩)
આથી જ સંગમ વગેરેને પણ આકાર માત્રથી કૃષ્ણઙેશ્યાના સંભવ હોવાથી ત્રિભુવનગુરુ અરિહંત ઉપર ઉપસર્ગ કરવાની વાત ઘટે છે. ભાવ પરાવર્તનથી દેવ નારકાને જે છ લેશ્યાઓ કહી છે, તે પણ આગળ કહેલ આકાર ભાવમાત્ર વગેરે રૂપે જ ઘટે છે. બીજી રીતે નહીં. ત્રણે લેશ્યાના નિયમ તે હમેશા અવસ્થિત ઉદયવાળી લેશ્યા દ્રવ્યની અપેક્ષાએ હાવાથી અવિરૂદ્ધ છે.
Page #268
--------------------------------------------------------------------------
________________
૧૭૯. નારકોને અવધિજ્ઞાન
૨૩૩ આ વેશ્યાઓ બાહ્યવર્ણરૂપ છે તે વિષયમાં પ્રજ્ઞપ્તિ (ભગવતિ)માં કહ્યું છે કે, હે ભગવંત!નારકીઓ બધા સમાન વર્ણન છે? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી એટલે આ વાત સંભવતી નથી.
હે ભગવંત! કયા કારણથી એમ કહે છે, કે આ વાત સંભવતી નથી? હે ગૌતમ! નારકીઓ બે પ્રકારે કહ્યા છે, તે આ પ્રમાણે પૂર્વોત્પન્ન અને પશ્ચાતત્પન્ન. તેમાં જે પૂર્વોત્પન્ન છે તેઓ અવિશુદ્ધત્તર વર્ણવાળા છે. અને જે પશ્ચાતત્પન્ન છે. તેઓ અવિશુદ્ધતર વર્ણવાળા છે. માટે હેગૌતમ! આ કારણથી એમ કહેવાય છે, કે બધાનારકીઓ સમાન વર્ણના નથી.
આ પ્રમાણે વર્ણનું સ્વરૂપ કહી, હવે વેશ્યાનું સ્વરૂપ કહે છે. હે ભગવંત! નારકીઓ બધા સમાન વેશ્યાવાળા છે? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. એટલે આ વાત સંભવતી નથી.
હે ભગવંત! ક્યા કારણથી એમ કહો છો કે આ વાત સંભવતી નથી. હે ગૌતમ! નારકીઓ બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે પૂર્વોત્પન્ન અને પશ્ચાતત્પન્ન. તેમાં જે પૂર્વોત્પન્ન છે તેઓ વિશુદ્ધતર વેશ્યાવાળા છે. અને જે પશ્ચાત્પન્ન છે તેઓ અવિશુદ્ધતર લેશ્યાવાળા છે. માટે હે ગૌતમ! આ કારણથી એમ કહેવાય છે, કે નારકીઓ બધા સમાન લેશ્યાવાળા નથી. એમ વેશ્યાની હકીકત જુદી કહી છે. વર્ણોને જ વેશ્યારૂપે સ્વીકાર છે. અને વર્ગોનું પ્રતિપાદન આગળના સૂત્રવડે કર્યું છે. (૧૦૮૩)
૧૭૯. નારકેને અવધિજ્ઞાન चत्तारि गाउयाई १ अद्धट्ठाई २ तिगाउयं चेव ३ । अड्ढाइज्जा ४ दोन्नि य ५ दिवड्ढ ६ मेगं च ७ नरयोही ॥१०८४॥
૧. ચાર ગાઉ, ર. સાડા ત્રણ ગાઉ, ૩. ત્રણ ગાઉ, ૪, અઢી ગાઉ, ૫. બે ગાઉ, ૬. દોઢ ગાઉ, ૭, એક ગાઉ, આટલા ક્ષેત્ર પ્રમાણુ અવધિજ્ઞાન નારકીઓને સાતે નરકમાં ક્રમશઃ હોય છે.
અહીં રતનપ્રભાના નરકાવાસમાં ઉત્કૃષ્ટથી અવધિજ્ઞાનનું ક્ષેત્ર પ્રમાણે ચાર ગાઉનું થાય છે. શકરપ્રભામાં સાડા ત્રણ (૩) ગાઉ, વાલુકાપ્રભામાં ત્રણ ગાઉ, પંકપ્રભામાં અઢી (રા) ગાઉ, ધૂમપ્રભામાં બે ગાઉ, તમઃ પ્રભામાં દોઢ (૧) ગાઉ અને સાતમી નરક તમતમ પ્રભામાં એક ગાઉ ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનનું ક્ષેત્ર પ્રમાણ છે.
હવે સાતે પૃથ્વીઓમાં દરેકના ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનના ક્ષેત્ર પ્રમાણમાંથી અડધો ગાઉ ઓછુ કરવાથી જઘન્ય અવધિજ્ઞાનનું ક્ષેત્ર પ્રમાણ થાય છે. તે આ પ્રમાણે–પહેલી નરકમાં સાડા ત્રણ ગાઉ છે, બીજી નરકમાં ત્રણ ગાઉ, ત્રીજી નરકમાં અઢી (રા) ગાઉ, ચેથી નરકમાં બે ગાઉ, પાંચમી નરકમાં દેઢ (૧ ) ગાઉ, છઠ્ઠી નરકમાં એક ગાઉ, સાતમી નરકમાં અડધે ગાઉ જઘન્ય અવધિજ્ઞાનનું ક્ષેત્ર પ્રમાણ છે. કહ્યું છે કે,
“વધુદુરાચાર્દ બન્નત્યં અદાણચંતાડું” જઘન્ય સાડા ત્રણ (૩) ગાઉથી અડધા ગાઉ સુધી. (૧૦૮૪) ૩૦
Page #269
--------------------------------------------------------------------------
________________
૧૮૦. પરમાધામી अंबे १ अंबरिसी २ चेव, सामे य ३ सबलेइ य ४ । रुद्दो ५ वरुद्द ६ काले य ७, महाकालित्ति ८ आवरे ॥१०८५॥ असिपत्ते ९ धणू १० कुंभ ११, वालू १२ वेयरणी इय १३ । खरस्सरे १४ महाघोसे १५, पन्नरस परमाहम्मिया ॥१०८६॥
૧. અબ, ર. અંબરીષ, ૩. શ્યામ, ૪. શબલ, ૫. રીક, ૬. ઉપર, ૭. કાલ, ૮, મહાકાળ, ૯. અસિપત્ર, ૧૦, ધનુ, ૧૧. કુંભ, ૧૨, વાલુક, ૧૩. વિતરણિ, ૧૪. ખરસ્વર, ૧૫. મહાષ-એમ પંદર પરમાધામીએ છે.
સંફિલષ્ટ પરિણામવાળા હોવાથી પરમ અધાર્મિકને પરમધાર્મિક કહેવાય છે. તેઓ અસુર વિશેષે એટલે અસુરકુમાર નિકાયના છે. તેઓ વ્યાપાર એટલે કિયા ભેદે પંદર પ્રકારના છે.
૧. જે નારકોને આકાશમાં લઈ જઈ નિસંકેચપણે છોડી મૂકે તે અંબ નામના પરમાધામીઓ છે.
૨. જેઓ હણાયેલ નારકને કાતર વડે ટુકડા કરી ભુજવા યોગ્ય કરે છે માટે અંબરીષ એટલે શું જવાના સંબંધના કારણે અંબરીષ નામના છે.
૩. જેઓ દેરડા, હાથ વગેરેના પ્રહારવડે મારવું, કૂટવું વગેરે કરે છે. અને રંગથી શ્યામ એટલે કાળા હોવાથી તે શ્યામ નામના છે.
૪. જેઓ નારકના આંતરડા, વસા ચરબી, હૃદય, કલેજુ વગેરે ઉખેડી નાખે છે. અને રંગથી શબલ એટલે કાબર ચિતરા હોય, તે શબલ કહેવાય છે. ૫. જેઓ નારકેને શકિત, ભાલા, વગેરેમાં પવે છે. તેઓ રૌદ્ર હોવાથી શિદ્ર નામના છે.
૬. જેઓ નારકેના અંગોપાંગોને ભાંગી નાખે છે. તે અત્યંત રૌદ્ર હોવાથી ઉપરૌદ્ર કહેવાય.
૭. જે નારકેને કુંડા વગેરેમાં પકાવે છે. અને રંગથી કાળા હોવાના કારણે કાલનામના પરમાધામીઓ છે.
૮. નારકીઓના માંસના ટુકડાઓને ખાંડી ખાંડીને ખવડાવે તથા રંગથી ઘણા કાળા હોવાથી મહાકાળ નામના પરમાધામી કહેવાય છે.
૯ અસિ એટલે તલવાર. તે આકારના પાંદડાનું વન વિમુર્તી એટલે બનાવી જે નારકે તે વનમાં આશ્રય કરે તેમને તલવારરૂપ પાંદડા પાડી તલ જેવા નાના ટુકડાઓ કરી જે કાપે છે, તે અસિપત્ર પરમાધામી છે.
૧૦. જે નારકેને ધનુષમાંથી અર્ધચંદ્ર વગેરે બાણ છોડી, કાન વગેરે અવયવોને ભેદ-છેદ કરે છે. તે ધનુ નામના પરમાધામીઓ છે.
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૩૫
૧૮૧. નારકમાંથી નીકળેલાઓને લબ્ધિને સંભવ
ભગવતી સૂત્રમાં તે મહાકાળ પછી અસિ, તે પછી અસિપત્ર, તે પછી કુંભ નામના પરમાધામીઓ કહ્યા છે. તેમાં જેઓ તલવાર વડે નારકેને કાપે છે. તે અસિ નામના પરમાધામી છે. બાકીના તે જ પ્રમાણે જાણવા. '
૧૧. જે કુંભી વગેરેમાં નારકેને પકાવે છે, તે કુંભ નામના પરમાધામીઓ છે.
૧૨. જે પરમાધામીઓ કદંબ પુષ્પના આકારવાળી અથવા વજાકારવાળી વૈક્રિય તપેલી રેતીમાં ચણાની જેમ નારકેને પકાવે છે. તે વાસુક નામના પરમાધામી છે.
૧૩. જે નદીને તરવાનું પ્રયજન વિરૂપ એટલે ખરાબ છે. તે વૈતરણ, આ પ્રમાણે યથાયોગ્ય અર્થવાળી નદી છે. જે અતિ તાપથી ઉકળતા પરુ, લેહી, શીશુ, તાંબુ વગેરેથી ભરેલ નદીને વિક્વ તેમાં નારકને તરાવી જે ખૂબ કદર્થના એટલે હેરાન કરે તે વૈતરણિ નામના પરમાધામી છે.
૧૪. જે વા જેવા કાંટાવાળા શામલીના ઝાડ પર નારકને ચડાવી કઠેર અવાજ કરતા કરતા નારકેને એકદમ ઝાડ પરથી ખેંચે, તે ખરસ્વર નામના પરમાધામીઓ છે.
૧૫. બીકથી નાસભાગ કરતા નારકેને જે મહા અવાજ કરવાપૂર્વક પશુઓની જેમ વાડામાં પૂરે છે, તે મહાઘેષ નામના પરમાધામી છે.
આ પંદર પ્રકારના પરમાધામીએ પૂર્વજન્મમાં સંલિઝ કુરક્રિયાવાળા, પાપમાં રક્ત, પંચાગ્નિ વગેરેરૂપ મિથ્યા કષ્ટકારી એવું તપ કરીને, રૌદ્રી આસુરી ગતિને પ્રાપ્ત કરે છે. તે આસુરી સ્વભાવના કારણે, પહેલી ત્રણ નરક પૃથ્વીઓમાં નારકેને વિવિધ પ્રકારની વેદનાઓ ઉદીરે છે. એટલે પીડા આપે છે. તેવી રીતે પીડાતા નારકેને જોઈ અહીં જેમ બકરા, પાડા, કૂકડા વગેરેના યુદ્ધને જોઈ મનુષ્ય આનંદ પામે છે. તેમ પરમધામિઓ નારકેને પીડાતા જોઈ આનંદિત થઈ અટ્ટહાસ કરે છે. વસ્ત્ર ઉછાળે છે. ત્રિપદી એટલે ત્રણવાર પગનું પછાડવું, અફાળવું વગેરે કરે છે. વધારે કહેવા વડે શું? આ પરમાધામીઓને હંમેશા અત્યંત મનોહર નાટક વગેરે જેવામાં જેટલી મજા નથી આવતી, તેટલી મજા નારકેને પીડવામાં આવે છે. (૧૦૮૫-૧૦૮૬) ૧૮૧. નારકમાંથી નીકળેલાઓને લબ્ધિનો સંભવ
तिसु तित्थ चउत्थीए उ केवलं पंचमीए सामन्न । छट्टीऍ विरइऽविरई सत्तमपुढवीए सम्मत्तं ॥१०८७॥
પહેલી ત્રણ નરકમાંથી આવેલ તીર્થકર, ચેથીમાંથી આવેલ કેવલી (થઈ શકે છે.) પાંચમીમાંથી આવેલા સાધુપણું, છઠ્ઠીમાંથી આવેલ શ્રાવકપણું (પામી શકે છે.) અને સાતમીમાંથી આવેલ સમ્યકત્વ પામે છે.
પહેલી ત્રણ નારકમાંથી નીકળેલ બીજા ભવમાં તીર્થકર થાય છે. પણ એથી વગેરે બીજી નારકમાંથી આવેલ નહીં. આ તીર્થકર વગેરે થવાનો સંભવ છે. પણ નિયમ
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૩૬
પ્રવચન સારોદ્વાર–ભાગ-૨ નથી. આ પ્રમાણે આગળની લબ્ધિઓના વિષયમાં પણ સમજવું. તેથી પૂર્વે (પહેલા) જેને નરકાયુષ્ય બાંધ્યું હોય અને તીર્થકર નામકર્મના કારણે વડે તીર્થકર નામ ગોત્ર બાંધી શ્રેણક વગેરેની જેમ નરકમાં જાય, તેઓ જ ત્યાંથી નીકળી બીજા ભવમાં તીર્થકર થાય છે. પણ બીજા નહીં. -
એકથી ચાર નરકમાંથી આવેલ કેટલાકે સામાન્યથી કેવળજ્ઞાન પામે છે. પણ તીર્થકર નિયમા થતા નથી.
પાંચ સુધીની નરકમાંથી આવેલા (નીકળેલા) સર્વ વિરતિરૂપ સાધુપણાને પામે છે. પણ કેવળજ્ઞાન પામતા નથી. છ સુધીની નરકમાંથી નીકળેલા દેશવિરતિ પામી શકે છે. પણ સાધુપણું પામી શક્તા નથી.
સાતમી નરકમાંથી નીકળેલાઓને સમ્યગદર્શન પ્રાપ્ત થાય છે. પણ દેશવિરતિ વગેરે મળતું નથી. આને ભાવ એ છે કે,
પહેલી ત્રણ નારકમાંથી નીકળેલા જી, તીર્થકર થાય છે. ચાર નરકમાંથી નીકળેલાઓ કેવળજ્ઞાની થાય છે. પાંચ નરકથી નીકળેલા સંયમી થાય છે. છ નરકથી નીકળેલાઓ દેશવિરતિ પામી શકે છે. સાત નરકથી નીકળેલાઓ સમ્યગ્દષ્ટિ થાય છે. (૧૦૮૭)
पढमाउ चकवट्टी बीयाओ रामकेसवा हुंति । तचाओ अरहंता तहऽतकिरिया चउत्थीओ ॥१०८८॥
પહેલીમાંથી ચક્રવર્તિ, બીજીમાંથી બળદેવ વાસુદેવ, ત્રીજીમાંથી અરિહંત, ચાર નરથી નીકળેલ અતઃક્રિયા મોક્ષ પામે.
ફરીથી પણ વિશેષ લધિના સંભવને બતાવતા કહે છે. પહેલી રત્નપ્રભા નરકમાંથી જ નીકળેલાએ ચક્રવર્તિ થઈ શકે છે. બાકીની નરકમાંથી નીકળેલ નહીં. પહેલી બે નરકમાંથી નીકળેલાઓ બળદેવ વાસુદેવ થાય છે. ત્રીજીથી (પ્રથમ ત્રણ નરકમાંથી) નીકળેલા અરિહંતે થાય છે. એથીથી (ચાર નરકમાંથી) નીકળેલા અંતક્રિયાના સાધક થાય છે એટલે મોક્ષગામી થાય છે. આ પ્રમાણે સર્વ ઠેકાણે મર્યાદા વિચારવી. (૧૦૮૮).
उव्यट्टिया उ संता नेरइया तमतमाओ पुढवीओ । न लहंति माणुसतं तिरिक्खजोणि उवणमति ॥१०८९।। छट्ठीओ पुढवीओ उबट्टा इह अणंतरभवंमि ।। भज्जा मणुस्सजम्मे संजमलंभेण उ विहीणा ॥१०९०॥
તમ:તમપ્રભા નામની સાતમી નરકમાંથી નીકળેલા જી નિયમા મનુષ્યપણું પામતા નથી. પરંતુ તિર્યચનિને પામે છે.
તથા છઠ્ઠી તમપ્રભા નામની નરકમાંથી નીકળેલા નારકે, બીજા ભવમાં કેટલાક મનુષ્ય જન્મ પામે છે. અને કેટલાક નથી પામતા એટલે મનુષ્ય જન્મની પ્રાપ્તિમાં ભાજના છે અને જે મનુષ્ય જન્મ પામે છે, તેઓ પણ નિયમ સર્વ વિરતિની પ્રાપ્તિ વિહીન હોય છે. એટલે સંયમજીવન કદીયે પામતા નથી. (૧૦૮૯-૧૯૯૦)
Page #272
--------------------------------------------------------------------------
________________
૧૮૨. નરકમાં કેની તેની ઉત્પત્તિ अस्सन्नी खलु पढमं दोचं च सरिसिवा तइय पक्खी । सीहा जति चउत्थि उरगा पुण पंचमि पुढवि ॥१०९१॥ छट्टि च इत्थियाओ मच्छा मणुया य सत्तमि पुढवि । एसो परमुववाओ बोद्धव्वो नरयपुढवीसु ॥१०९२॥
અસંસી છો પહેલી નરકમાં જાય છે, સરિસૃપે બીજી નરક સુધી જાય છે, પક્ષીઓ ત્રણ નરક સુધી જાય, સિંહ ચાર સુધી, સાપ પાંચ પૃથ્વી સુધી, સ્ત્રીઓ છ નરક સુધી જાય છે અને સાતમી પૃથ્વીમાં મનુષ્ય અને માછલા જાય છે. આ પ્રમાણે નરક પૃથ્વીઓમાં ઉત્કૃષ્ટ ઉપપાત એટલે ઉત્પત્તિ જાણવી.
અસંજ્ઞી એટલે સંમૂછિમ પંચેન્દ્રિયે જ પહેલી નરક પૃથ્વી સુધી જાય છે. અસંશીઓ પહેલી નરક પૃથ્વી સુધી જ જાય છે. તેનાથી આગળ નહીં. અસંજ્ઞીએ જ પહેલી નરકમાં જાય એ નિયમ નથી. પરંતુ ગર્ભજ સરિસૃપ વગેરે તેમજ આગળની છ નરકમાં જનારાઓ પણ ત્યાં પહેલી નરકમાં જાય છે.
આ પ્રમાણે આગળ પણ અવધારણરૂપે “જ” કારની વિચારણા કરવી. અહીં અસંસીરૂપે સંમૂછિમ પંચેન્દ્રિય તિર્યંચે જાણવા, કેમકે સંમૂચ્છિમ મનુષ્ય તે અપર્યાપ્ત અવસ્થામાં જ મરણ પામતા હોવાથી, નરકગમનને અભાવ છે. તે નરકમાં પણ અસંજ્ઞાઓ પલ્યોપમના અસંખ્યાતા ભાગના આયુષ્યવાળા જ થાય છે. કહ્યું છે કે, અસંજ્ઞીએ નરકાયુષ્ય બાંધતા જઘન્યથી દસ હજાર વર્ષનું અને ઉત્કૃષ્ટથી પાપમના અસંખ્યાતમા ભાગનું બાંધે છે.
બીજી નરક પૃથ્વી સુધી જ સરિસૃપ એટલે ગર્ભજ ભુજપરિસર્પો, ઘે, નેળિયા વગેરે જાય છે. બીજી પૃથ્વીથી આગળ ન જાય. આ પ્રમાણે ત્રીજી પૃથ્વી સુધી ગર્ભ જ ગીધ વગેરે પક્ષીઓ જાય છે. જેથી નરક સુધી સિંહ, ઉપલક્ષણથી જ ગર્ભજ ચતુષ્પદે જાય છે. પાંચમી નરક સુધી ગર્ભજ ઉર પરિસર્યો સાપ વગેરે જાય છે. છઠ્ઠી નરક સુધી મહારંભાદિ યુક્ત સ્ત્રીરત્ન વગેરે જાય છે. સાતમી નરક સુધી ગર્ભજ માછલા વગેરે જળચર અને મનુષ્ય, જે અતિક્રાધ્યવસાયવાળા મહાપાપ કરવાવાળા હેય, તે જાય છે. આ જીવ વિશેષ ભેદે ઉત્કૃષ્ટ ઉત્પત્તિ નરકમાં જાણવી. જઘન્યથી બધા ની રત્નપ્રભાના પ્રથમ પ્રતરમાં ઉત્પત્તિ જાણવી. જઘન્યથી ઓગળ પિતપોતાના ઉત્કૃષ્ટ ઉત્પત્તિસ્થાન પહેલામાં જે ઉત્પત્તિ થાય, તે મધ્યમ ઉ૫પાત જાણ. (૧૦૯૧-૧૯૯૨)
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૩૮
પ્રવચન સારાદ્ધાર ભાગ-૨
હવે કેટલાક તિયચ ચેાનિવાળા જવાની બહુલતાને આશ્રયી નરકતિમાં ઉત્પત્તિ કહે છે.
वालेसु य दाढीसु य पक्खीसु य जलयरेसु ववन्ना । संखिज्जाउठिईया पुणोऽवि नरयाउया हुंति ॥१०९३॥
નરકામાંથી નીકળી નાકા સાપ વગેરેમાં, દાઢવાળા વાઘ, સિંહ વગેરેમાં, ગીધ વગેરે પક્ષીઓમાં અને માછલા વગેરે જળચરામાં, સખ્યાતા આયુષ્યવાળા ઉત્પન્ન થઈ ફરી પાછા ક્રુર અધ્યવસાયવાળા થઈ પંચેન્દ્રિય જીવાના વધ વગેરે કરી નરકાચુ ખાંધી નરકમાં ઉત્પન્ન થાય છે. આ હકીકત બહુલતાને આશ્રયી જાણવી. નિયમરૂપે નહીં. કારણ કે નરકમાંથી નીકળી કેટલાક સમ્યક્ત્વ વગેરે પ્રાપ્ત થવાથી શુભગતિને પણ પ્રાપ્ત કરે છે. (૧૦૯૩) ૧૮૩–૧૮૪. નારકમાં ઉત્પન્ન થનાર તથા ચ્યવનાર જીવાની સખ્યા
*
નારકમાં ઉત્પન્ન થનાર તથા ચવનાર એટલે મરણ પામનાર ( નીકળનાર) જીવાની સખ્યારૂપ દ્વારના વિવરણના પ્રસંગ છે. પર`તુ ઉત્પત્તિ અને મરણુરૂપ સંખ્યા ‘ ઉત્પત્તિ અને નાશના વિરહકાળ ’રૂપ દ્વારમાં સંઘા પુળ સુરવતુ, એ ૧૦૮૨ ગાથાના પદ્મવડે ઉપરોક્ત બંને દ્વારાની સ્પષ્ટરૂપે આગળ વ્યાખ્યા કરી હોવાથી ફરી તેની વ્યાખ્યા કરતા નથી. ૧૮૫. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સ'નીવાની કાસ્થિતિ
1
अस्संखोसप्पिणिसप्पिणीउ एर्गिदियाण य उ । ता चेव ऊ अणता वणस्सइए उ बोद्धव्वा ॥ १०९४॥ वाससहस्सा संखा विगलाण ठिईउ होइ बोद्धव्वा । सत्तभवा उ भवे पर्णिदितिरिमणुय उक्कोसा ॥ १०९५ ।।
ચાર એકેદ્રિયાની કાયસ્થિતિ અસખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી, કાળ અને વનસ્પતિકાયની અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાળ જાણવી, વિકલેન્દ્રિયાની સખ્યાતા હજાર વર્ષાની અને પંચેન્દ્રિય તિય ચ મનુષ્યની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ, સાત આઠ ભવની જાણવી.
પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાયુકાય એ ચારે એકેન્દ્રિયની દરેકની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ એટલે મરી-મરીને ફરીવાર તે જ કાયમાં ઉત્પન્ન થવારૂપ જે અવસ્થા, તે કાયસ્થિતિ. તે અસ`ખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળરૂપ છે. આ કાયસ્થિતિનું પ્રમાણુ.
Page #274
--------------------------------------------------------------------------
________________
૧૮૫. એકેન્દ્રિય વિકલેન્દ્રિય સંજ્ઞીજીની કાયસ્થિત
૨૩૯ કાળથી છે. ક્ષેત્રથી અસંખ્યાતા લેક પ્રમાણ એટલે અસંખ્યાતા કાકાશમાં રહેલા આકાશપ્રદેશને દરેક સમયે અપહરતા સર્વ આકાશપ્રદેશનો અપહાર જેટલી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણીમાં થાય, તેટલા કાળ પ્રમાણ કાયસ્થિતિ જાણવી.
વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનંત ઉત્સર્પિણ અવસર્પિણી કાળ પ્રમાણ જાણવી, આ પણ કાળથી છે. અને ક્ષેત્રથી આગળ કહ્યા પ્રમાણે અનંતા કાકાશ પ્રમાણની છે. તે અસંખ્યાતા પુદગલપરાવર્તકાળ પ્રમાણ છે. અને તે પુદ્ગલ પરાવર્તે આવલિકાના અસંખ્યાતમા ભાગે જેટલા સમયે થાય, તેટલા સમય પ્રમાણ જાણવા. આ કાયસ્થિતિ સંવ્યવહાર રાશિના જીવ આશ્રયી જાણવી. અસંવ્યવહાર રાશિના જ આશ્રયી અનાદિ કાળ જાણ. તેથી મરુદેવામાતાના પ્રસંગ સાથે વ્યભિચાર આવતા નથી.
પૂ. ક્ષમાશ્રમણુજીએ કહ્યું છે કે, તથા કાયસ્થિતિને કાળ વગેરે જીવ વિશેષને આશ્રયીને છે. પણ જે સંવ્યવહારરાશિ બાહ્ય અનાદિ વનસ્પતિ એટલે અવ્યવહાર રાશિ છે તેને આશ્રયી જે અસંવ્યવહારિક જીવની અનાદિકાય સ્થિતિ છે, તે પણ કેટલાક જાની અનાદિ અપર્યવસાન એટલે અનાદિ અનંત કાળની જાણવી, કેમકે તે જીવે ક્યારે પણ અસંવ્યવહાર રાશિમાંથી નીકળી સંવ્યવહાર રાશિમાં આવવાના નથી. માટે કેટલાક જીની અનાદિ સપર્યવસાન એટલે અનાદિસાંત કાયસ્થિતિ છે. કેમકે તે જ અસંવ્યવહાર રાશિમાંથી નીકળી વ્યવહારરાશિમાં આવનારા છે. માટે
પ્રશ્ન - અસાંવ્યવહાર રાશિમાંથી નીકળી જ સંવ્યવહાર રાશિમાં આવે છે?
ઉત્તર:- વિશેષણવૃત્તિમાં કહ્યું છે કે “અહીં જેટલા જ સંવ્યવહાર રાશિમાંથી સિદ્ધ થાય છે. તેટલા છે તેમાં અનાદિ વનસ્પતિકાયની રાશિમાંથી આવે છે. તેમાં જે જ અનાદિ સૂક્ષમ નિગોદમાંથી નીકળી અન્ય જીવનિકાયમાં ઉત્પન્ન થાય છે, તે છે પૃથ્વીકાય વગેરેના વિવિધ વ્યવહારને પામવાના કારણે સાંવ્યવહારિક કહેવાય છે. જે વળી અનાદિ કાળથી લઈ સૂમ નિગદમાં રહ્યા છે. તેઓ તેવા પ્રકારનાં પૃથ્વી વગેરેના વ્યવહાર રહિત હોવાથી અસાંવ્યવહારિક કહેવાય છે. •
તેમાં સાંવ્યવહારિક જીવે સૂક્ષમ નિગોદમાંથી નીકળી બીજી જવનિકામાં ઉત્પન્ન થાય છે. તે અન્ય જીવનિકામાંથી નીકળી કેટલાક ફરીવાર પણ તે જ નિગોદમાં ઉત્પન્ન થાય છે. પરંતુ ત્યાં પણ તે જીવો સંવ્યવહાર રાશિના જ કહેવાય છે. કારણ કે -વ્યવહારમાં આવ્યા હોવાથી.
તે વ્યવહાર નિગોદમાં ગાથામાં (સૂત્ર) કહેલ ઉત્કૃષ્ટ અવસ્થાન એટલે ઉત્કૃષ્ટ કાયસ્થિતિ કાળમાન જાણવું. અસાંવ્યવહારિક જીવો તે હંમેશા નિગોદમાં જ જન્મ-મરણ પામનારા હેવાથી, ક્યારે પણ ત્રસાદિભાવને પામ્યા નથી.
વિકલેન્દ્રિય એટલે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચરિંદ્રિયની દરેકની કાયસ્થિતિ સંખ્યાતા હજાર વર્ષની છે.
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૪૦
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨
પંચસંગ્રહમાં કહ્યું છે, કે “વિઝાળ ૨ વાનરર્સ સંકસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત તિર્યંચ મનુષ્યની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાત આઠ ભવની છે. તેમાં સાત ભ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા તિર્યંચ મનુષ્યના હોય છે. આઠમે ભવ અસંખ્યાત વર્ષના યુવાળાને જ હોય છે. આને ભાવ એ છે કે,
પર્યાપ્ત મનુષ્ય કે પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચે સતત ઉપરા-ઉપરી સાત મનુષ્ય તિર્યંચના અનુભવી જે આઠમા ભાવમાં ફરીવાર તિર્યંચ મનુષ્યમાં ઉત્પન્ન થાય તે નિયમ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચ મનુષ્યમાં જ ઉત્પન્ન થાય, પણ બીજે નહીં. અને અસંખ્યાયુષ્યવાળા મરીને દેવમાં જ ઉત્પન્ન થાય છે. તેથી નવમો ભવ મનુષ્ય કે તિર્યંચને નિરંતર થતો નથી. આઠ ભોમાં ઉત્કૃષ્ટથી કાળમાન ત્રણ પલ્યોપમ સાધિક પૂર્વડ પૃથફત્વ થાય છે. જઘન્યથી બધાની કાયસ્થિતિ અંતમુહૂર્તની છે. (૧૦૯૪–૧૦૯૫). ૧૮૬. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને સંસી જીવોની ભવસ્થિતિ
बावीसइ सहस्सा सत्तेव सहस्स तिन्निऽहोरत्ता । वाए तिन्नि सहस्सा दसवाससहस्सिया रुक्खा ॥१०९६।। संवच्छराई बारस राइदिय हुति अउणपन्नासं । छम्मास तिन्नि पलिया पुढवाईणं ठिउकोसा ॥१०९७॥
પૃથ્વીકાયથી લઈ મનુષ્ય સુધીનાની આયુરૂપ ઉત્કૃષ્ટસ્થિતિ આ પ્રમાણે છે. પૃથ્વીકાયની ભવસ્થિતિ બાવીસ હજાર વર્ષ, અષ્કાયની સાત હજાર વર્ષ, તેઉકાયની ત્રણ અહોરાત્રી, વાયુકાયની ત્રણ હજાર વર્ષ, વનસ્પતિકાયની દશ હજાર વર્ષની છે. તથા બેઇન્દ્રિયની બાર વર્ષ, તેઈન્દ્રિયની ૪૯ દિવસની, ચીરિદ્રિયની છ મહિનાની સંજ્ઞી. પંચેન્દ્રિય મનુષ્ય તિર્યંચની ત્રણ પલ્યોપમની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ છે.
આ ઉત્કૃષ્ટસ્થિતિ પ્રાયઃ કરી નિરુપદ્રવ સ્થાનમાં રહેલાઓની જાણવી. એ પ્રમાણે આગળ પણ જાણવું. (૧૦૯૬-૧૯૯૭)
આ પ્રમાણે સામાન્યપણે પૃથ્વીકાયની ઉત્કૃષ્ટસ્થિતિ કહી હવે પૃથ્વીકાયના ભેદ વિશેષ કહે છે. सण्हा य १ सुद्ध २ वालुय ३ मणोसिला ४ सकरा य ५ खरपुढवी ६ । एकं १ बारस २ चउदस ३ सोलस ४ अट्ठार ५ बावीसा ६ ॥१०९८॥
મરુસ્થલ (મારવાડ) વગેરેની ઝલક્ષણ પૃથ્વીકાયનું એક હજાર વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે, શુદ્ધ એટલે કુમારમાટી તેનું બાર હજાર વર્ષનું, વાલુકા એટલે રેતી તેનું ચૌદ હજાર વર્ષ, મનઃશિલાનું સેળ હજાર વર્ષ, શર્કરા એટલે પથરા જેવા કાંકરાનું અઢાર હજાર વર્ષ, ખર પૃથ્વી એટલે શિલા કે પત્થરરૂપ પૃથ્વીકાયનું બાવીસ હજાર વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. જઘન્યથી તે બધાનું અંતમુહૂર્ત છે. (૧૯૯૮)
Page #276
--------------------------------------------------------------------------
________________
૧૮૭. એકેન્દ્રિય વગેરેનું શરીર પ્રમાણુ जोयणसहस्समहियं ओहपएगिदिए तरुगणेसु । मच्छजुयले सहस्सं उरगेसु य गब्भनाईसु ॥१०९९॥
ઘપણે એટલે સામાન્યથી એકેન્દ્રિમાં, વનસ્પતિકાયમાં સાધિક એક હજાર યોજન (ઉત્કૃષ્ટપણે) દેહમાન છે તથા મત્સ્ય યુગલ અને ગર્ભ જ ઉરપરિસર્ષમાં એક હજાર ચોજન દેહમાન હોય છે.
એકેન્દ્રિયમાં આઘપદે એટલે સામાન્યથી વિચારતા એટલે પૃથ્વીકાય વગેરે વિશેષ ભેદ ગ્રહણ કર્યા વગર એકેન્દ્રિયની અવગાહના એ ભાવ છે. અને ભેદ વિશેષ વિચારતા પ્રત્યેક વનસ્પતિકાયનું ઉત્કૃષ્ટ દેહમાન સાધિક એક હજાર જન પ્રમાણ જાણવું. આ દેહમાન સમુદ્રમાં ગોતીર્થ વગેરે સ્થાનમાં રહેલી લત્તાઓ કે કમળની નાળ વગેરેને આશ્રયી જાણવું. બીજી જગ્યાએ આટલાં દારિક દેહમાનને અસંભવ છે.
તેમજ પંચેન્દ્રિય તિય જળચર, સ્થળચર અને ખેચર-એમ ત્રણ પ્રકારે છે.
એમાં જળચર સંમૂછિમ અને ગર્ભજ એમ બે પ્રકારે છે અને તે બંને ભેદ પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બબ્બે ભેદ ગણતા ચાર ભેદ જળચરના થયા.
સ્થળચરો, ચતુષ્પદ અને પરિસ પં—એમ બે પ્રકારે છે. ચતુષ્પદે ગર્ભ જ અને સંમૂછિમ-ભેદે છે. અને તે બંને ભેદો પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદે ગણતા કુલ્લે ચાર ભેદ ચતુપદના થયા.
ઉરપરિસર્ષ અને ભુજપરિસપ–એમ બે ભેદે પરિસર્યો છે. આ બંને ભેદના ચાર ભેદ ચતુષ્પદની જેમ જાણવા એ પ્રમાણે સ્થળચરના બધા મળી બાર ભેદ થયા.
જળચરની જેમ ખેચરના પણ ચાર ભેદો છે. એમ તિર્યંચના વીસ ભેદીના શરીર પ્રમાણની વિચારણામાં મત્સ્ય યુગલ એટલે સંમૂ૭િમ અને ગર્ભ જરૂપ જળચરેનું દેહમાન તથા સાપ વગેરે ગર્ભ જ ઉરપરિસર્પો આ દરેકનું દેહમાન સંપૂર્ણ એક હજાર જન છે. (૧૦૯૯) उस्सेहंगुलगुणियं जलासयं जमिह जोयणसहस्सं । तत्थुप्पन्न नलिणं विनेय भणिय मित्तंतु ॥११००॥ जं पुण जलहिदहेसु पमाणजोयणसहस्समाणेसु । उप्पज्जइ वरपउभं तं जाणसु भूवियारंति ॥११०१॥
જે જળાશય ઉસેધાંગુલ પ્રમાણુ વડે એક હજાર યોજન ઊંડું હોય, ત્યાં ઉત્પન્ન થયેલ કમળનું આગળ કહેલ દેહમાન જાણવું. જે સમુદ્ર કે ૩૧
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૪૨
પ્રવચન સારાદ્ધાર ભાગ-૨ સરાવર પ્રમાાંગુલ માપે હજાર ચાજન ઊંડા છે. ત્યાં ઉત્પન્ન થયેલા કમળાને પૃથ્વીકાયના વિકારરૂપે જાણવા.
પ્રશ્ન :- ‘ ક્ષેદ્ પ્રમાળો મિળયુ ફે' એ વચનાનુસારે શરીર પ્રમાણ ઉત્સેધાંશુલે મપાય છે. સમુદ્રો, પદ્મસરોવર વગેરેનું પ્રમાણાંગુલવડે પ્રમાણ ગણાય છે. તા પછી સમુદ્ર વગેરેનું એકહજાર ચેાજનની ઊંડાઈ પ્રમાણાંશુલવડે ગણતા તેમાં રહેલા કમળની નાલ વગેરે ઉત્સેધાંગુલની અપેક્ષાએ અત્યંત લાંખા થશે. તા પછી ઉત્સેધાંગુલ પ્રમાણે સાધિક હજાર ચેાજનની અવગાહના શી રીતે ઘટશે?
ઉત્તર:- પરમાણુરજી વગેરે ક્રમાનુસારે બનેલ ઉત્સેધાંગુલના માપથી જે જળાશયેા. જેવા કે સમુદ્ર ગાતી વગેરે જે હજાર ચેાજન પ્રમાણુના મનુષ્યલાકમાં છે. તેમાં ઉત્પન્ન થયેલા કમળા આગળ કહેલ સાધિક હજાર યેાજન પ્રમાણના જાણવા. જે સમુદ્રો સરોવર વગેરે પ્રમાણાંશુલ માપે હજાર ચાજન ઊંડા હાય, તેમાં જે ઉત્તમ કમળેા ઉત્પન્ન થાય છે, તે કમળેા પૃથ્વીના વિકારરૂપે જાણવા, પણ વનસ્પતિરૂપે નહીં. આના ભાવ એવા છે કે,
અહીં સમુદ્રમાં જે પ્રમાણાંગુલથી હાર ચેાજન અવગાહમાં કમળા રહેલા છે, તે પૃથ્વીકાયરૂપે જ છે. જેમ પદ્મસાવરમાં લક્ષ્મીદેવીનું કમળ. જે કમળા બીજા ગાતી વગેરે સ્થાનામાં રહેલા છે. તે કમળા વનસ્પતિરૂપે હોય છે. કારણ કે તે ગાતી વગેરે જળાશયામાં, વેલડી વગેરે ઉત્કૃષ્ટથી ઉપરાક્ત પ્રમાણવાળા થાય છે.
"
વિશેષણવતીમાં પણ કહ્યું છે કે, ‘ લક્ષ્મીદેવીના નિવાસરૂપ કમળ પૃથ્વીના પિરણામ રૂપે છે. અને ગાતીર્થંમાં વનસ્પતિના પરિણામરૂપે હોય છે. જે ખાકીના જલાશયામાં ઉત્સેધાંશુલ હજાર ( ચેાજન ) હાય છે ત્યાં વેલડી લતા વગેરે પણુ આયામ એટલે લંબાઈથી હજાર (ચેાજન') થાય છે. (૧૧૦૦-૧૧૦૧)
પ્રત્યેક વનસ્પતિ સિવાય પૃથ્વીકાય વગેરે પાંચની અ'ગુલના અસ`ખ્યાત ભાગ પ્રમાણની અવગાહના કહેશે તેમાં જે વિશેષ છે તે કહે છેએકેન્દ્રિયાની અવગાહના :–
રડતસરીનામનિરુસીગ વાળું ।
अनलोदगपुढवीणं असंखगुणिया भवे बुड्ढी ॥११०२ ।।
અન તકાય વનસ્પતિના શરીરથી એક સૂક્ષ્મવાયુકાયના શરીરનું પ્રમાણુ અસ`ખ્યગણુ, તેવાયુથી અગ્નિકાયનુ· અસંખ્યગણું, તેનાથી અપ્ કાયનુ` શરીર અસંખ્યગણુ', તેનાથી પૃથ્વીકાયનુ અસંખ્યગણુ મેાટું જાણવું. સૂક્ષ્મ અને તકાય. સાધારણ વનસ્પતિકાયના અસંખ્યાતા શરીરેાના પ્રમાણ વડે એટલે સૂક્ષ્મ સાધારણુ વનસ્પતિકાયના અસંખ્યાતા શરીરશે ખરાખર સૂક્ષ્મ વાયુકાયનું એક શરીર થાય. પ્રજ્ઞપ્તિમાં એટલે ભગવતીસૂત્રમાં કહ્યું છે કે,
Page #278
--------------------------------------------------------------------------
________________
૧૮૭, એકેન્દ્રિય વગેરેનું શરીર પ્રમાણુ
૨૪૩
સૂક્ષ્મ અન‘તકાય વનસ્પતિના જેટલા શરીરા છે તેના ખરાખર એક સૂક્ષ્મ વાયુકાયનું શરીર છે, અન`તી વનસ્પતિને એકથી લઈ અસ`ખ્યાતા શરીર છે. પણ અનતા શરીરને અભાવ છે.
તે પછી સુક્ષ્મ વાયુકાયના શરીરથી અગ્નિકાય, અકાય, પૃથ્વીકાયના સૂક્ષ્મ બાદર શરીરોની અનુક્રમે અસ`ખ્યગુણી વૃદ્ધિ એટલે માટાઈ જાણવી. આના ભાવ આ પ્રમાણે છે.
જેટલા પ્રમાણુનુ એક સૂક્ષ્મ વાયુકાયનું શરીર છે. તેનાથી અસંખ્યગુણું મોટું એક સૂક્ષ્મ તેજસ્કાયનું શરીર છે. તેનાથી અસ`ખ્યગુણુ' મોટું એક સૂક્ષ્મ અપ્લાયનું શરીર છે. તેનાથી અસખ્યણુ છુ. એક સૂક્ષ્મ પૃથ્વીકાયનું શરીર છે. તેનાથી અસંખ્યગુણુ' એક માદર વાયુકાયનું શરીર માટું છે. તેનાથી અસ’ખ્યાતગુણું માટું એક બાદર અગ્નિકાયનું શરીર છે. તેનાથી અસંખ્યાતગુણું મારું એક ખાદર અપ્લાયનું શરીર છે. તેનાથી અસંખ્યાતગુણુ મોટું એક ખાદર પૃથ્વીકાયનુ શરીર છે. તેનાથી અસંખ્યાતગુણુ મોટું એક માદર નિગેાનુ શરીર છે. આ બધી હકીકત ભગવતીસૂત્રના ઓગણીસમા શતકના ત્રીસમા ઉદ્દેશાના આધારે કહી છે. નહીં કે પેાતાની કલ્પનાનુસારે.
અહીં પૃથ્વીકાય વગેરેની અંગુલના અસખ્યાતમા ભાગની અવગાહના હાવા છતાં પણ અંશુલના અસખ્યાતમા ભાગના અસખ્ય ભેદી હાવાથી એક બીજાની અપેક્ષાએ અસંખ્યગુણપણામાં વિરોધ આવતા નથી. (૧૧૦૨ )
વિકલેન્દ્રિયની અવગાહના –
विगलिंदियाण बारस जोयणा तिनि चउर कोसा य ।
साणोगाद्दणया अंगुल भागो असंखिज्जो ॥। ११०३॥
એઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિયરૂપ, વિકલેન્દ્રિય શરીર પ્રમાણ અનુક્રમે ખાર ચેાજન, ત્રણ ગાઉ અને એક યેાજન એટલે ચાર ગાઉ છે આના ભાવ એવા છે કે, શંખ વગેરે એઇન્દ્રિય જીવાનુ` ઉત્કૃષ્ટથી દેહમાન ખાર યાજન છે.
કાનખજુરા, મકાડા વગેરે તેઈન્દ્રિયાનુ ઉત્કૃષ્ટ દેહમાન ત્રણ ગાઉ છે.
ભમરા વગેરે ચૌરિન્દ્રિયનું ઉત્કૃષ્ટ દેહમાન એક ચાજન છે. બાકીના જીવા એટલે પૃથ્વીકાય, અખાય, અગ્નિષ્ઠાય, વાયુકાય, સાધારણ વનસ્પતિકાય, સંમૂમિ મનુષ્યા અને બધાયે અપર્યાપ્ત જીવાની ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ છે. (૧૧૦૩) તિય ચ પચેન્દ્રિય અને મનુષ્યેાની અવગાહના
गब्भचउप्पय छग्गाउयाई भुयगेसु गाउयपुहुत्तं ।
पक्खी धणुपुत्तं मणुएसु य गाउया तिनि ॥११०४॥
ગજચતુષ્પદની અવગાહના છ ગાઉ, ભૂજરિસપ`ની ગાઉ પૃથત્વ, પક્ષીઓની ધનુપૃથ અને મનુષ્યની અવગાહના ત્રણ ગાઉ છે.
Page #279
--------------------------------------------------------------------------
________________
२४४
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ હાથી વગેરે ગર્ભજ ચતુષ્પદની ઉત્કૃષ્ટ અવગાહના એટલે દેહમાન છ ગાઉ છે. ઘે, નોળિયા વગેરે ગર્ભજ ભુજ પરિસર્પોની ઉત્કૃષ્ટ અવગાહના ગાઉ પૃથફત્વ છે. (પૃથકૃત્વ એટલે બેથી નવની સંખ્યા જાણવી)
વ્યાખ્યાનથી વિશેષ પ્રતિપત્તિ થાય છે. એ ન્યાયાનુસારે ગર્ભજ સંમૂર્ણિમ ગીધ વગેરે પક્ષીઓ રૂપ બેચરની અવગાહના ધનુષ પૃથકૃત્વ છે. ગર્ભજ મનુષ્યમાં ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ ગાઉ છે. સંમૂચ્છિમ ચતુષ્પદ ગાય વગેરેની ઉત્કૃષ્ટ અવગાહના ગાઉપૃથકૃત્વ છે. સંમૂછિમ ભુજ પરિસર્પોની ઉત્કૃષ્ટ અવગાહના ધનુપૃથકત્વ છે સંમૂછિમ ઉર પરિસર્પ
જન પૃથક્વ છે. આ અવગાહના અમે પ્રજ્ઞાપના ગ્રંથના અવગાહના સંસ્થાનપદના કથનાનુસારે કહી છે. આ બધુંયે દેહમાન ઉત્કૃષ્ટપણે કહ્યું છે. જઘન્યથી બધાયે જીની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્પત્તિ સમયે જાણવી. (૧૧૦૪) ૧૮૮. આ જીવોની ઈન્દ્રિયનું સ્વરૂપ તથા વિષયગ્રહણ ઈન્દ્રિયનું સ્વરૂપ - -
कायंबपुष्फगोलय १ मसूर २ अइमुत्तयस्स कुसुमं च ३ । सोयं १ चक्खू २ घाण ३ खुरप्पपरिसंठिअं रसणं ४ ॥११०५॥ नाणागारं फासिदियं तु बाहल्लओ य सव्वाई । अंगुलअसंखभागं एमेव पुहुत्तओ नवरं ॥११०६॥
કદંબનાં પુષ્પ આકરે એટલે ગેળાકારે કાન, મસુરના આકારે આંખ, અતિમુક્તક એટલે શિરીષના કલાકારે નાક, ક્ષુરમ એટલે અસ્ત્રાકારે જીભ છે. સ્પશેન્દ્રિય વિવિધ આકારે છે. વળી બધીયે જાડાઈથી અંગુલના અસંખ્ય ભાગે છે અને પહેલાઈથી પણ એ પ્રમાણે જ છે.
પુનાત કુન્દ્રા એટલે આત્મા. બધાયે દ્રવ્યની પ્રાપ્તિરૂપ શ્રેષ્ઠ એશ્વર્ય ભગવનાર હોવાથી આત્મા એ ઈન્દ્ર છે. તે ઈન્દ્રરૂપ આત્માનું જે લિંગ કે ચિહ્ન તે ઈન્દ્રિય. તે ઈન્દ્રિયે, દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય એમ બે પ્રકારે છે. તેમાં દ્રવ્યેન્દ્રિય ૧. નિવૃત્તિરૂપ અને ૨. ઉપકરણરૂપ-એમ બે પ્રકારે છે. | નિવૃત્તિ એટલે વિશિષ્ટ આકાર વિશેષરૂપે છે. તે નિવૃત્તિ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારે છે. બાહ્યનિવૃત્તિ ૩. બહાર દેખાતા કાન, નાક વગેરે છે. તે વિવિધ સ્વરૂપે છે. માટે તેને કેઈ નક્કી વિશિષ્ટ આકાર કહી શકાતો નથી. જેમ માણસના કાને આંખના બે પડખે રહેલ ભમ્મરોની ઉપરના બે ભાગે, શ્રવણબંધની અપેક્ષાએ સમ રહેલા છે. ઘેડાના બે કાન આંખના ઉપરના ભાગે છેડે અણીદાર આકારના છે.
Page #280
--------------------------------------------------------------------------
________________
૧૮૮. આ જીની ઈદ્રિયનું સ્વરૂપ તથા વિષયગ્રહણ
૨૪૫ વગેરે જાતિ ભેદથી જુદા જુદા પ્રકારના છે. અત્યંતર નિવૃત્તિ તે બધાયે જીવોની એક સરખી હોય છે. તેને આશ્રયીને જ આ ગાથામાં કહેલ સંસ્થાન આકાર જાણવો. પ્રાયઃ કરીને ફક્ત સ્પશે દ્રિયના બાહ્ય અત્યંતર આકારમાં ફરક નથી. તત્ત્વાર્થની મૂળ ટીકામાં કહ્યું છે.
તલવાર સ્થાનીય બાહ્યનિવૃત્તિ ઈન્દ્રિય છે તેની જે તલવારની ધાર સમાન સ્વછતર પુદ્ગલના સમૂહરૂપ અભ્યત્ર નિવૃત્તિરૂપ ઈન્દ્રિય, તેની જે (વિષય પારખવાની) શક્તિ વિશેષ તે ઉપકરણરૂપ દ્રવ્યેન્દ્રિય કહેવાય.
આ ઉપકરણ અને અંતનિવૃત્તિરૂપ દ્રવ્યેન્દ્રિયને કથંચિત્ શક્તિ અને શક્તિમાનને ભેદ હોવાથી અર્થાતર ભેટ છે. આ બંનેને કથંચિત ભેદ આ પ્રમાણે છે તે અંતનિવૃત્તિ ઈનિદ્રય હોતે છતે દ્રવ્યાદિને આઘાત લાગવાથી ઉપકરણના વિઘાતને સંભવ છે. આને ભાવ એ છે કે,
કદંબ પુષ્પ વગેરે આકારરૂપ અંતનિવૃત્તિરૂપ ઇન્દ્રિયને અતિ કઠોરતર વાળાની ગર્જના વગેરેને આઘાત લાગવાથી ઉપકરણરૂપ શક્તિને નાશ થવાથી જીવો શબ્દાદિન ધ કરવા સમર્થ થઈ શકતા નથી.
ભાવેન્દ્રિય પણ લબ્ધિ અને ઉપગરૂપ-એમ બે પ્રકારે છે. લબ્ધિ ભાવેન્દ્રિય:શ્રેત્રેન્દ્રિયાદિના વિષયરૂપ, સમસ્ત આત્મપ્રદેશને આવરણ કરનારા કર્મોને જે ક્ષયે પશમ તે લબ્ધિભાવેન્દ્રિય આત્માની શ્રોત્રેન્દ્રિય વગેરેના વિષયને પારખવાની જે શક્તિ વિશેષ તે લબ્ધિ. ઉપયોગેન્દ્રિય – એટલે ઈદ્રિને પિતાના વિષયમાં લબ્ધિરૂપ ઈંદ્રિયેના અનુસાર આત્માને જે વ્યાપાર, પ્રણિધાન, તે ઉપયોગ, તે શ્રેત્ર વગેરેના ભેદે પાંચ પ્રકારે છે.
તેમાં કાન અત્યંતર નિવૃત્તિને આશ્રયી કદંબ પુષ્પના આકારે માંસના ગોળારૂપે છે. આંખ કંઈક ઊંચા અને વચ્ચે ગોળાકાર મસૂર નામના અનાજના દાણું જેવી દેખાય છે. નાક અતિમુક્તક એટલે શિરિષના કુલની જેમ કંઈક ગળાકાર અને વચ્ચે ઊંડુ છે. જીભ લાંબા ત્રિકોણાકારવાળા, કર્ણાટક દેશમાં પ્રસિદ્ધ સુરક નામના શસ્ત્રાકારે છે.
ચામડી અનેક વિવિધ આકારે છે. કેમકે શરીરના અસંખ્ય ભેદ છે તથા આ સર્વે ઈન્દ્રિયની જાડાઈ અંગુલના અસંખ્યાતમા ભાગે છે.
પ્રશ્ન:- જે સ્પર્શેન્દ્રિયની અંગુલના અસંખ્યાતમા ભાગની જાડાઈ હોય તે તલવાર વગેરેના ઘા થવાથી શરીરમાં પીડાને અનુભવ શી રીતે થાય છે?
ઉત્તર - સાચી હકીકત ન જાણતા હોવાથી તમારી આ વાત એગ્ય નથી. સ્પશેન્દ્રિયના વિષયરૂપે શીત વગેરે સ્પર્શે છે. જેમ આંખને વિષય રૂ૫ છે. તલવાર વગેરેનો ઘા થવાથી શરીરની અંદર ઠંડક વગેરે સ્પર્શને અનુભવ થતો નથી. પરંતુ ફક્ત દુઃખનો જ અનુભવ છે અને તે દુઃખને અનુભવ તાવ વિગેરેની વેદનાની જેમ આત્મા સંપૂર્ણ શરીરવડે અનુભવે છે, ફક્ત ચામડી વડે ભેગવે છે એવું નથી. માટે કઈ દોષ નથી.
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૪૬
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ પ્રશ્ન – ઠંડુ પાણી પીવાથી અંદર ઠંડા સ્પર્શનો અનુભવ થાય છે. તે તે શી રીતે ઘટે છે?
ઉત્તરઃ આ સ્પર્શેન્દ્રિય બધી જગ્યાએ વળી પ્રદેશ પર્યન્તવર્તી છે. એમ પૂર્વાચાર્યોએ વ્યાખ્યા કરી છે તથા પ્રજ્ઞાપનાની મૂળ ટીકામાં પણ કહ્યું છે કે, સર્વ પ્રદેશપર્યન્તવર્તી હવાથી ચામડીના અંદરના ભાગે પણ પિલાણના ઉપર ચામડી જ છે.” તેથી અંદરથી પણ પોલાણના ઉપર સ્પર્શેન્દ્રિયની વિદ્યમાનતા સ્વીકારાય છે. માટે અંદરના ભાગે શીત સ્પર્શનો અનુભવ થાય છે.
આ પ્રમાણે એટલે અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણુની પહોળાઈવાળી જ બધી ઈન્દ્રિયે જાણવી. (૧૧૦૫-૧૧૦૬)
अंगुलपुहुत्त रसणं फरिसं तु सरीरवित्थडं भणियं । बारसहिं जोयणेहिं सोय परिगिण्हए सदं ॥११०७॥ रूवं गिण्हइ चवखू जोयणलक्खाओ साइरेगाओ। गंध रसं च फास जोयणनवगाउ सेसाई ॥११०८॥
રસનેંદ્રિય વિસ્તારથી અગુલ પૃથફત્વ અને સ્પર્શેન્દ્રિય શરીર વિસ્તાર પ્રમાણુ કહી. શ્રોત્રેન્દ્રિય બાર યોજનથી આવેલો શબ્દ ગ્રહણ કરી શકે છે. સાધિક લાખ જન દૂરથી આંખ રૂ૫ ગ્રહણ કરી શકે છે. અને બાકીની જીભ, નાક અને ચામડી અનુક્રમે રસ, ગંધ અને સ્પશને નવ જન દૂરથી ગ્રહી શકે છે.
અંગુલ પૃથકત્વ વિસ્તારવાળી રસનેંદ્રિય છે. સ્પશેન્દ્રિય શરીર પ્રમાણ વિસ્તારવાળી છે. એટલે જે જીવને જેટલા પ્રમાણમાં શરીરને વિસ્તાર હોય, તેટલા પ્રમાણમાં સ્પર્શ નેન્દ્રિયને પણ વિસ્તાર હોય છે. ઈદ્રિયોની વિષય ગ્રહણની શક્તિ -
ઉત્કૃષ્ટ બાર એજન દૂરથી આવેલા વાદળાની ગર્જના વગેરે અવાજને કાન ગ્રહી શકે એનાથી આગળથી આવેલા અવાજને ગ્રહી ન શકે કારણ કે બાર યોજન કરતા અધિક દૂરથી આવેલ અવાજના પુદ્ગલ તથા સ્વભાવે મંદ પરિણામવાળા થવાથી કાન પિતાના સાંભળવાના વિષયરૂપ ગ્રહણ કરવા સમર્થ થતા નથી. એટલે શ્રેત્રેન્દ્રિયનું એવું અદ્દભુત બળ હોતું નથી. કે જે આગળથી આવેલ શબ્દને સાંભળી શકે. ' ચક્ષુરિન્દ્રિય પણ ઉત્કૃષ્ટથી સાધિક એક લાખ યોજન દૂર રહી સાદડી, ભીંત વગેરે અવરોધ વગરના રૂપને ગ્રહી શકે એટલે જાણી શકે છે. એનાથી આગળનું રૂપ અવરોધ વગરનું હોય તે પણ આંખની શક્તિનો અભાવ હોવાથી ગ્રહી ન શકે. આ હકીકત અપ્રકાશિત દ્રવ્યોને આશ્રયી જાણવી. પ્રકાશિત દ્રવ્યની અપેક્ષાએ પ્રમાણગુલાશ્રયી
Page #282
--------------------------------------------------------------------------
________________
२४७
૧૮૯ વેશ્યા. એકવીસ લાખ જનથી પણ આગળના પદાર્થો જોઈ શકે છે. કહ્યું છે કે જેમ પુષ્કરવરદ્વીપાર્ધમાં માનુષેત્તર પર્વત પાસે રહેલા મનુષ્ય કર્ક સંક્રાંતિમાં એકવીસ લાખ, ચેત્રીસ હજાર, પાંચસે સાડત્રીસ (૨૧૩૪૫૩૭) યોજનથી અધિક દૂર રહેલા સૂર્યના બિબને જુએ છે. આ આંખના વિષયનું પ્રમાણ પુષ્કરવાહી પાઈવાસી મનુષ્યનું છે. આ પ્રમાણુ પૂર્વ (દિશા) અને પશ્ચિમદિશાનું જુદુંજુદુ જાણવું.
બાકીની નાક, જીભ અને ચામડી અનુક્રમે ગંધ, રસ અને પશ એમ દરેકને ઉત્કૃષ્ટથી નવજનથી આવેલાને ગ્રહી શકે. એની આગળનાને નહીં. આગળથી આવેલા વિષયે મંઢપરિણામવાળા થાય છે તથા ઘાણ વગેરે ઇન્દ્રિયે તે વિષયને તે રૂપમાં જાણવા સમર્થ થતી નથી. (૧૧૦૭–૧૧૦૮) હવે જઘન્યથી વિષય ગ્રહણનું પ્રમાણ કહે છે.
अंगुल असंखभागा मुगति विसयं जहन्नओ मोत्तुं । चखं तं पुण जाणइ अंगुलसंखिज्जभागाओ ॥११०९॥
ચક્ષુરિન્દ્રિય સિવાય બાકીની કાન વગેરે ચાર ઈન્દ્રિયે જાપથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણથી આવેલ પિત પિતાના શબ્દ વગેરે વિષયને જાણે છે. કારણ કે આ ઇન્દ્રિય પ્રાપ્ત અર્થનાં વિષયને જાણતી હોવાથી.
ચક્ષુરિન્દ્રિય અપ્રાપ્તકારી હોવાથી અંગુલના સંખ્યામા ભાગે દૂર રહેલ પદાર્થને જઘન્યથી જોઈ શકે છે. તેનાથી નજીક રહેલ પદાર્થને ન જોઈ શકે. આ વાતની ખાત્રી દરેક જીવને છે. તથા અતિ નજીક રહેલા આંખમાં આંજેલ મેશ, રજ, મેલ વગેરેને આંખ જોઈ શકતી નથી. અહીં વિસ્તાર પ્રમાણ સ્પર્શેન્દ્રિય સિવાય બાકીની ચાર ઇંદ્રિયોને આત્માંશુલ પ્રમાણુથી જાણવો. અને સ્પર્શેદ્રિયને ઉત્સધાંગુલ પ્રમાણુથી જાણ. વિષય ગ્રહણ પ્રમાણે તે દરેકનો આત્માંશુલ વડે જ જાણ. અહીં બંને સ્થળોની ચર્ચા વિસ્તારથી ભાષ્યમાંથી જાણવી. (૧૧૦૯)
૧૮૯. આ જીને લેશ્યા पुढवीआउवणस्सइबायरपत्तेसु लेस चत्तारि । गम्भे तिरियनरेसु छल्लेसा तिन्नि सेसाणं ॥१११०॥
બાદર પૃથવીકાય, બાદર અકાય, બાદર પ્રત્યેક વનસ્પતિકાયમાં ચાર લેહ્યા છે. ગર્ભજ તિર્યંચ મનુષ્યમાં છ લેશ્યાએ છે. અને બાકીનામાં ત્રણ લેશ્યાઓ છે.
Page #283
--------------------------------------------------------------------------
________________
પ્રવચનસારાદ્ધાર ભાગ-૨
બાદર પર્યાપ્ત પૃથ્વીકાય, અપ્લાય, પ્રત્યેક વનસ્પતિકાયમાં પહેલી ચાર કૃષ્ણ, નીલ, કાપાત અને તેોલેશ્યા હાય છે. આ બધા પર્યાપ્ત ગ્રહણ કરવા જેથી તેોલેશ્યા ઘટી શકે. પ્રશ્ન :- આ જીવાને તેજલેશ્યા શી રીતે પ્રાપ્ત થાય છે?
ઉત્તર : -ઈશાન દેવલાક સુધીના દેવા આમાં ઉત્પન્ન થતા હેાવાથી કેટલેાક ફાળ તેજાલેશ્યા સભવે છે. જે લેશ્યામાં જીવ મરે છે તે જ વેશ્યામાં પરભવમાં ઉત્પન્ન થાય છે, પણ પાછળના ભવના છેલ્લા સમયે ખીજીલેશ્યા હાય અને આગામીભવના પહેલા સમયે બીજી લેશ્યાને પરિણામ હોય, એમ બનતું નથી. આગમમાં કહ્યું છે કે,
જે લેશ્યાના દ્રવ્ચે લઈ જીવ કાળ કરે, તે જ લેશ્યામાં જીવ ઉત્પન્ન થાય છે.’ફક્ત તિય ચ મનુષ્યેા આગામી ભવ સખ ́ધી લેશ્યાનું અંતર્મુહૂત વીત્યા પછી, દેવ નારકા પેાત-પેાતાના ભવ સંબંધી લેશ્યાનું અંતર્મુહૂતકાળ બાકી રહ્યા પછી પરલેાકમાં જાય છે. ગજ તિર્યંચ મનુષ્યા અનવસ્થિતલેશ્યાવાળા હેાવાથી છયે લેશ્યા હોય છે. પૃથ્વીકાય વગેરે તિય ચા અને ગજ સ‘મૂર્ચ્છિમ મનુષ્યાને શુક્લલેશ્યા છેાડી જે લેશ્યા હાય, તે બધી લૈશ્યાએ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંત ધૃત કાળની છે. શુલલેશ્યા જઘન્યથી અ'ત ધૃત કાળની છે. અને ઉત્કૃષ્ટથી કંઇક ન્યૂન નવ વર્ષ ઊણુ પૂ ક્રેડ પ્રમાણ કાળની છે. આ ઉત્કૃષ્ટસ્થિતિ પૂર્વ ક્રોડ વર્ષથી ઉપર સાંચમ પ્રાપ્તિના અભાવ હાવાથી છે. પૂર્વ ક્રોડ વના આયુવાળા કાઈક સાધિક આઠવની ઉપરની ઉંમરવાળા જીવ કેવળજ્ઞાન પ્રાપ્ત કરેલ હોય એવા કેવળજ્ઞાનીને જાણવી. બાકી ખીજા છદ્મસ્થાને તા અંતર્મુહૂત કાળની ઉત્કૃષ્ટથી પણ જાણવી.
२४८
બાકીના તેઉકાય-વાસુકાય, સૂક્ષ્મ પૃથ્વીકાય, અપ્લાય, સાધારણ વનસ્પતિકાય તથા અપર્યાપ્ત ખાદર પૃથ્વી, પાણી, પ્રત્યેક વનસ્પતિકાય, એઇન્દ્રિય, તે ઇંદ્રિય, ચૌરિદ્રિય, સંમૂર્ચ્છિમ, પોંચ'દ્રિય, તિય ચ મનુષ્યને કૃષ્ણ, નીલ, કાપાત, લેશ્યાએ હેાય છે. (૧૧૧૦)
૧૯૦. એકેન્દ્રિયાદિની ગતિ
एगेंदीयजीवा जंती नरतिरिच्छेसु जुयलवज्जेसुं । अतिरिया एवं नरयमिवि जति ते पढमे ॥ ११११ ॥ तह संमुच्छिमतिरिया भवणाविवंतरेसु गच्छति । जं तेर्सि उबवाओ पलिया संखेज्ज आउ || १११२ ॥
મન વગરના સુધી જાય છે. જ્યાં તેમની
એકેન્દ્રિયા યુગલિક સિવાયના મનુષ્ય ત્તિયચમાં જાય છે. તિયચા પણ ઉપર પ્રમાણે અને નરકમાં પણ પહેલી નરક તથા સ’સૂચ્છિમ તિય ચેા ભવનપતિ અને વ્યતરમાં જાય છે. ઉત્પત્તિ પલ્યાપમના અસખ્યાતમા ભાગના આયુષ્યમાં થાય છે.
Page #284
--------------------------------------------------------------------------
________________
૧૯૦. જીવાની લેશ્યા વિષે.
૨૪૯
અહીં સામાન્યરૂપે એકેન્દ્રિય કહ્યા હોવા છતાં તેઉકાય-વાયુકાય. લેવા નહીં, કેમકે તેઓની મનુષ્યામાં ઉત્પત્તિ નથી. કહ્યું છે કે, સાતમી નરકના નારકો, તેઉકાય, વાયુકાય, તથા અસ`ખ્યાયુષ્યવાળા (તિય "ચ-મનુષ્ય) જીવા બીજાભવમાં મરીને સીધા મનુષ્યપણું પામતા નથી. તેથી એકેન્દ્રિયજીવા એટલે પૃથ્વીકાય, અપ્લાય, વનસ્પતિકાય જીવા યુગલિક સિવાયના મનુષ્યેામાં એટલે સખ્યાતાવર્ષાયુવાળા મનુષ્ય અને તિય ચામાં જાય છે.
દેવ-નારકા અસંખ્યવર્ષાયુવાળા મનુષ્ય, તિય`ચમાં ઉત્પન્ન થતા નથી. તથા મન વગરના એટલે અસ'ની પચે'દ્રિય તિય “ચા પણ ઉપર પ્રમાણે સંખ્યાતા વર્ષોંચુવાળા મનુષ્ય તિય ચામાં ઉત્પન્ન થાય છે અને નરકમાં પણ પહેલીમાં જ તે જાય છે. આના ભાવ એવા છે. કે
અસ'ની પ'ચેન્દ્રિય તિય``ચા ચારે ગતિમાં ઉત્પન્ન થાય છે. ફ્ક્ત નરક અને દેવગતિમાં ઉત્પન્ન થનારામાં આ વિશેષતા છે. તેમાં નરગતિમાં પ્રથમ નારકીમાં જાય છે. ખીજી નરકામાં નહીં તેમાં પણ ઉત્કૃષ્ટથી પલ્યાપમના અસખ્યાતમા ભાગના આયુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. અધિક આયુષ્યમાં નહીં. દેવગતિમાં ઉત્પન્ન થનારાની વિશેષતા કહે છે.
દૈવામાં ઉત્પન્ન થનારા સમૂચ્છિમ તિય ચા, ભવનપતિ, વ્યતામાં જ ઉત્પન્ન થાય છે, જાતિષ વગેરેમાં નહીં. તેથી સ`સૂચ્છિમ તિય``ચા, દેવામાં પલ્યાપમના અસંખ્યાત ભાગના આયુવાળામાં જ ઉત્પન્ન થાય છે. અધિક આચુવાળામાં નહીં. (૧૧૧૧–૧૧૧૨) पंचिदियतिरियाणं उववाउकोसओ सहस्सारे ।
नरसु समग्गसुवि वियला अजुयलतिरिनरेसु ॥१११३ ॥
પચેન્દ્રિય તિય ચાની ઉત્કૃષ્ટ ઉત્પત્તિ સહસ્રારદેવલાક સુધી છે. અને સમગ્ર નરકમાં પણ ઉત્પત્તિ છે. વિકલેન્દ્રિયા યુગલિક સિવાયના મનુષ્ય તિય Àામાં ઉત્પન્ન થાય છે.
પચેન્દ્રિય તિય ચાની ઉત્કૃષ્ટ ઉત્પત્તિ સહસ્રારદેવલાક સુધી જ થાય છે અને બધીયે નરકામાં ઉત્પત્તિ થાય છે, આનેા ભાવાર્થ એ છે કે,
સખ્યાતા આયુષ્યવાળા સંજ્ઞીપંચેન્દ્રિય તિય ચા ચારેગતિમાં ઉત્પન્ન થાય છે. ફક્ત દેવગતિમાં સહસ્રારદેવલાક સુધી જ ઉત્પન્ન થાય છે. પરંતુ તથાવિધ ચાગ્યતાના અભાવે સહસ્રાર દેવલાકથી આગળ આનત વગેરે દેવલાકમાં ઉત્પન્ન થતા નથી. એઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિયરૂપ વિલે'દ્રિયે! યુગલિક સિવાયના તિય‘ચ મનુષ્યેામાં ઉત્પન્ન થાય છે. દેવ નારકેામાં નહીં. (૧૧૧૩)
:
नरतिरिअसंखजीवी जोइसवजे जति देवे । नियआउयसमहीणाउएस ईसाण अंतेसु ॥ १११४॥
૩૨
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૫૦
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ અસંખ્ય આયુવાળા મનુષ્ય-તિર્યંચે તિષ સિવાય ઇશાન દેવલોક સુધીના દેવામાં સમાન કે હીનાયુષ્યવાળામાં ઉપન્ન થાય છે.
અસંખ્ય વર્ષાયુવાળા મનુષ્ય, તિર્યંચા, જ્યોતિષ સિવાયના દેવામાં ઉત્પન્ન થાય છે. દેવગતિ સિવાયની બીજી ત્રણ ગતિઓમાં અને મોક્ષમાં તેઓ જતા જ નથી. એ અહીં ભાવ છે. જો કે અહીં સામાન્યથી અસંખ્ય વર્ષાયુવાળા મનુષ્ય તિર્યંચે કહ્યા છે. છતાં સૂવારવાનું સૂત્ર એ ન્યાયે વિશિષ્ટ બેચર તિર્યંચ પંચેન્દ્રિયે જ અને અંતરદ્વીપમાં ઉત્પન્ન થયેલ તિર્યંચ મનુષ્ય જાણવા તે આ પ્રમાણે અસંખ્ય વર્ષાયુવાળાઓ દેવામાં પિતાના આયુષ્ય સમાન સ્થિતિમાં અથવા પિતાના આયુષ્યથી ઓછી સ્થિતિવાળા દેવામાં ઉત્પન્ન થાય છે. પણ પોતાના આયુષ્યથી અધિક આયુવાળા દેવોમાં ઉત્પન્ન થતા નથી. તેથી પલ્યોપમના અસંખ્ય ભાગ માત્ર આયુષ્યવાળા અસંખ્ય વર્ષાયુષી ખેચર તિર્યંચ પંચેન્દ્રિ, અંતરદ્વીપના તિર્યંચ મનુષ્ય, તિષ સિવાયના દેવામાં ઉત્પન્ન થાય છે. એટલે તિષ, સૌધર્મ, ઈશાન સિવાયના દેવમાં ઉત્પન્ન થાય છે. કારણ કે તેઓની અધિક સ્થિતિવાળાઓમાં ઉત્પત્તિને અભાવ છે.
જ્યોતિષ વગેરેમાં પણ ઉત્પન્ન થતા નથી. કેમકે તિષમાં જઘન્યાયુ પામને આઠમો ભાગ અને સૌધર્મ ઈશાનમાં એક પોપમની જઘન્ય સ્થિતિ છે.
બાકી અસંખ્ય વર્ષાયુવાળા હૈમવત વગેરે ક્ષેત્રમાં જન્મેલા તથા સુષમસુષમા વગેરે ત્રણ આરામાં ભરત અરવતમાં જન્મેલા તિર્યંચ મનુષ્ય પોતાના આયુષ્ય સમાન આયુવાળા કે હીન આયુષ્યવાળા બધાયે ઈશાન સુધીના દેવામાં ઉત્પન્ન થાય છે. તેના ઉપર તે સર્વથા નિષેધ છે. કારણ કે ઈશાન દેવકથી ઉપર સનતકુમાર વગેરે દેવલેકમાં જઘન્યથી પણ બે સાગરોપમ વગેરેની સ્થિતિ છે. અને અસંખ્ય વર્ષાયુવાળા તિર્યંચ મનુષ્યની ઉત્કૃષ્ટથી પણ ત્રણ પલ્યોપમની જ સ્થિતિ છે (૧૧૧૪)
उववाओ तावसाणं उकोसेणं तु जाव जोइसिया। जावंति बंभलोगो चरगपरियाय उववाओ ॥१११५।।
તાપને ઉત્કૃષ્ટ ઉ૫પાત જ્યોતિષદેવ સુધી છે. ચરક પરિવ્રાજક ઉપપાત બ્રહ્મદેવલેક સુધી છે.
મૂળ-કંદ અને ફળાહાર કરનારા વનવાસી, બાળતપસ્વી એવા તાપસની ઉત્કૃષ્ટ ઉત્પત્તિ જોતિષ દેવલોક સુધી હોય છે. એનાથી ઉપર ઉત્પન્ન થતા નથી. તથા ચરક પરિવ્રાજકે એટલે ઘાટી ભિક્ષા વડે જીવનારા ત્રિદંડીઓ અથવા કચ્છટક વગેરે ચરક અને કપિલમુનિના સુનુ એટલે શિખે તે ચરક અને પરિવ્રાજક ઉત્કૃષ્ટઉપપાત પાંચમા બ્રહ્મદેવલેક સુધી છે. (૧૧૧૫) जिणवयउक्किट्ठतवकिरियाहिं अभव्वभव्यजीवाणं । . गेविजेसुक्कोसा गई जहन्ना भवणवईसु ॥१११६॥
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૫૧
૧૦. જીની લેગ્યા વિષે.
જિનેશ્વર વડે કહેલા વ્રત, ઉત્કૃષ્ટ તપક્રિયા વડે અભિવ્ય અને ભવ્ય જીવની ઉત્કૃષ્ટગતિ રૈવેયક સુધી છે. જઘન્યગતિ ભવનપતિમાં થાય છે.
જિનેશ્વરએ કહેલા પ્રાણાતિપાત વિરમણ વગેરે વ્રત તથા અઠ્ઠમ વગેરે વિશિષ્ટતપ દરરોજ કરવા યોગ્ય પડિલેહણ વગેરે ક્રિયાઓ વડે ભવ્ય-અભવ્ય મિથ્યાદષ્ટિજીવો દેવમાં ઉત્કૃષ્ટપણે વૈવેયકમાં ઉત્પન્ન થાય છે. આનું તાત્પર્ય એ છે કે,
જે સમતિ રહિત ભવ્ય કે અભવ્ય જેઓ શ્રમણગુણને ધારનારા તથા સંપૂર્ણ સામાચારીનું પાલન કરનારા દ્રવ્યલિંગધારીઓ છે તેઓ પણ ફક્ત ક્રિયા કલાપના પ્રભાવથી ઉપરના રૈવેયક સુધી જ ઉત્પન્ન થાય છે. આ લોક અનુષ્ઠાન હોવા છતાં ચારિત્રના પરિણામથી રહિત હોવાથી અસંય જ છે.
જઘન્યથી એમની ગતિ ભવનપતિમાં છે. આ જઘન્ય ઉપપાત દેવગતિની અપેક્ષાએ જાણ. નહીં તે દેવપણાથી બીજે પણ યથાધ્યવસાય ઉત્પત્તિ થાય છે. (૧૧૧૬)
छउमत्थसंजयाणं उबवाउकोसओ अ सबढे । उववाओ सावयाण उक्कोसेणऽच्चुओ जाव ॥१११७॥
છદ્યસ્થ સંયત એટલે સાધુઓની ઉત્કૃષ્ટ ઉત્પત્તિ સર્વાર્થસિદ્ધ વિમાન સુધી છે અને શ્રાવકની ઉત્કૃષ્ટ ઉત્પત્તિ બારમા અશ્રુત દેવલોક સુધી છે.
આત્માના યથાવસ્થિતસ્વરૂપને જે આવરેઢાંકે તે છ એટલે જ્ઞાનાવરણ વગેરે કર્મો, તેમાં જે રહ્યા હોય તે છ . તે છદ્મસ્થ સાધુઓ ઉત્કૃષ્ટપણે સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં ઉત્પન્ન થાય છે. દેશવિરતિધર મનુષ્ય એવા શ્રાવકેની ઉત્કૃષ્ટ ઉત્પત્તિ બારમા અમ્રુતદેવલોક સુધી છે. (૧૧૧૭)
उववाओ लंतगंमि चउदसपुव्विस्स होइ उ जहन्नो । उकोसो सवढे सिद्धिगमो वा अकम्मस्स ॥१११८॥
ચૌદપૂર્વધરની જઘન્યથી ઉત્પત્તિ છઠ્ઠા લાંતક નામના દેવળેક સુધી હોય છે. ઉત્કૃષ્ટથી સર્વાર્થસિદ્ધ વિમાન સુધી થાય છે. અકર્મક એટલે આઠ કર્મક્ષય થયા છે એવા ચૌદપૂર્વીઓને તથા ઉપલક્ષણથી ક્ષીણક અન્ય મનુષ્યોને મોક્ષ પ્રાપ્તિ થાય છે. (૧૧૧૮)
अविराहियसामन्नस्स साहुणो सावयस्सऽवि जहन्नो । सोहम्मे उववाओ वयंभंगे वणयराईसुं ॥१११९॥
અવિરાધિત સાધુપણુવાળા સાધુઓ અને શ્રાવકેની જઘન્ય ઉત્પત્તિ સૌધર્મદેવલોકમાં છે. ત્રતભંગ થયેથી વ્યંતર વગેરેમાં પણ થાય છે.
દીક્ષા લે ત્યારથી લઈ અખંડિતપણે સાધુપણાને વિરાધ્યા વગરના સાધુઓ તથા અવિરાધિત શ્રાવકપણવાળા શ્રાવકની જઘન્યથી ઉત્પત્તિ પહેલા સૌધર્મદેવલોકે થાય છે. કેવળ ત્યાં પણ સાધુઓની જઘન્ય સ્થિતિ પલ્યોપમ પૃથફત્વ અને શ્રાવકેની એક પલ્યોપમ હેય છે.
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૫૨ -
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ સાધુઓ અને શ્રાવકને પિતાના વ્રતનો ભંગ થયું હોય, તે તેમની જઘન્યથી ઉત્પત્તિ વનચર એટલે વ્યંતર વગેરેમાં થાય છે.
- સાધુઓ અને શ્રાવકને પિતાના વ્રતનો ભંગ થયે હેય, તે જઘન્યથી ઉત્પત્તિ ભવનપતિ, વ્યંતર વગેરે માં થાય છે. પ્રજ્ઞાપનામાં કહ્યું છે કે,
વિરાધિત સંજમવાળાઓનો જઘન્યથી ભવનપતિમાં ઉત્કૃષ્ટથી સીધમ દેવલોકમાં” તથા “વિરાધિત સંયમસંયમ (દેશવિરતિ)વાળાઓને જઘન્યથી ભવનપતિમાં ઉત્કૃષ્ટથી
જ્યોતિષમાં” (ઉત્પાત થાય છે) અહીં વિરાધિત સંયમ એટલે વ્રત સંપૂર્ણપણે ખંડિત થયું હોય ફરીવાર પ્રાયશ્ચિત્ત સ્વીકારવા વડે સંયમનું તથા સંયમસંયમનું સંધાન ન કર્યું હોય જેમને તે વિરાધિત સંયમવાળા તથા વિરાધિત સંયમસંયમવાળા જાણવા. (૧૧૧૯)
सेसाण तावसाईण जहन्नओवंतरेसु उववाओ । भणिओ जिणेहिं सो पुण नियकिरियठियाण विन्नेओ ॥११२०॥
તીર્થ કરીએ બાકીના તાપસ, ચરક, પરિવ્રાજક વગેરેને જઘન્યથી ઉપપાત વ્યંતરમાં કહ્યો છે. પ્રજ્ઞાપનામાં તાપસને “જઘન્યથી ભવનપતિમાં છે, એમ કહ્યું છે. આ ઉપપાતવિધિ પોતપોતાના શાસ્ત્રોમાં કહેલા આચારોના પાલનમાં રક્ત હોય તેમનો જાણ, પણ પિતાના આચારમાં ભ્રષ્ટ થયેલાને નહીં. (૧૧૨૦)
૧૯૧. એકેન્દ્રિયાદિની આગતિ नेरइयजुयलवजा एगिदिसु इंति अवरगइजीवा । विगलत्तेणं पुण ते हवंति अनिरईय अमरजुयला ॥११२१॥
નારકીઓ અને યુગલિકે સિવાયના બીજ ગતિના જીવો એકેન્દ્રિયમાં જાય છે. નારકે, દેવ અને યુગલિક સિવાયના છ વિકલેન્દ્રિયપણે થાય છે.
નારકી અને યુગલિકે સિવાય બીજી ગતિના છે એટલે સંખ્યાત વર્ષાયુવાળા એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચૌરિંદ્રિય, પંચેન્દ્રિય તિર્યંચે, મનુષ્ય, ભવનપતિ, વ્યંતર, જતિષી અને સૌધર્મ ઈશાન દેવેલેકના દે, એ કેન્દ્રિયમાં પૃથ્વીકાય વગેરેમાં આવે છે. પરંતુ સનતકુમાર આદિ દેવો પૃથ્વીકાય વિગેરેમાં આવતા નથી.
દે તથાસ્વભાવથી તેજ, વાયુ સિવાયના પર્યાપ્તબાદર એકેન્દ્રિયમાં આવે છે એમ જાણવું. તથા નારકે, દે, યુગલિકે સિવાયના તિર્યંચ અને મનુષ્યો વિકલેંદ્રિયરૂપે થાય છે એટલે બેઇદ્રિય, તેઈદ્રિય, ચીરિદ્રિયમાં આવે છે. (૧૧૨૧).
हुंति हु अमणतिरिच्छा नरतिरिया जुयलधम्मिए मोत्तुं । गब्भचउप्पयभावं पाति अजुयलचउगइया ॥११२२॥
Page #288
--------------------------------------------------------------------------
________________
૧૯૨-૧૯૩. ઉત્પત્તિ-મરણને વિરહકાળ અને સંખ્યા.
૨૫૩ - યુગલિક મનુષ્ય, તિર્યંચ સિવાયના બીજા મનુષ્ય તિય અસત્તિ તિર્યંચ થાય છે. ગર્ભજ ચતુષદમાં યુગલિક સિવાયના ચારે ગતિના છો આવે છે.
યુગલિક તિર્યંચ મનુષ્ય સિવાયના બીજા મનુષ્યતિય અસંગ્નિ એટલે મન વગરના તિર્થ એ થાય છે. ઉપલક્ષણથી અમનસ્ક મનુષ્ય પણ થાય છે. આને ભાવ એ છે કે સંખ્યાત વર્ષાયુવાળા મનુષ્ય તિર્યંચે જ અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. પણ દેવ-નારકે નહીં. - તથા યુગલિક મનુષ્ય તિર્યને છોડી ચારે ગતિના જીવો ગર્ભજ ચતુષ્પદભાવને પામે છે. પરંતુ દેવ સહસ્ત્રાર સુધીના જ જાણવા. કેમકે આનત વગેરે ઉપરના દેવલોકના દેવો મનુષ્યમાં જ ઉત્પન થાય છે. એ પ્રમાણે બાકીના ગર્ભજ તિય"ચ પંચેન્દ્રિયનું પણ જાણવું. જીવાભિગમ વગેરેમાં ચારગતિના જીવની જળચર વગેરેમાં ઉત્પત્તિ કહી છે. (૧૧૨૨)
नेरइया अमरावि य तेरिच्छा माणवा य जायति । मणुयत्तेणं वजित्त जुयलधम्मियनरतिरिच्छा ॥११२३॥
નારકીઓ, દેવે તથા યુગલિક મનુષ્ય, તિર્યંચ સિવાયના તિર્ય, મનુષ્ય, ગર્ભજ મનુષ્યરૂપે ઉત્પન્ન થાય છે. (૧૧૨૩) ૧૯૨–૧૯. ઉત્પત્તિ-મરણને વિરહકાળ અને સંખ્યા
मिन्नमुहूत्तो विगलेंदियाण समुच्छिमाण य तहेव । बारस मुहूत्त गम्भे सव्वेसु जहन्नओ समओ ॥११२४॥
બેઈન્દ્રિય, તેઈદ્રિય, ચરિંદ્રિયરૂપ વિકલેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચરૂપ સંમૂર્શિમે આ દરેકનો ઉત્કૃષ્ટથી ઉત્પત્તિને વિરહકાળ ભિન્ન મુહૂર્ત એટલે અંતમુહૂર્ત છે. તથા ગર્ભજ પચેંદ્રિય તિર્યંચને ઉત્કૃષ્ટ ઉત્પત્તિ વિરહકાળ બાર મુહૂર્ત છે. જઘન્યથી બધાય વિકસેન્દ્રિય વગેરેને ઉપપાત વિરહકાળ એક સમય છે. (૧૧૨૪)
उव्वदृणावि एवं संखा समएण सुरवरु तुल्ला । नरतिरियसख सम्वेसु जति सुरनारया गन्भे ॥११२५।।
ઉદ્દવર્તના એટલે મરણ પણ ઉપપાત પ્રમાણે જાણવું. એની સંખ્યા એક સમયમાં દેવોના સમાન જાણવી. સંખ્યાતાવર્ષાયુવાળા મનુષ્ય તિર્થ બધામાં જાય છે. દેવ નારકે ગર્ભમાં જાય છે.
વિક્લેન્દ્રિય, સંમૂચ્છિ અને ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચને ઉત્પત્તિ વિરહકાળ સરખું મરણ વિરહકાળ પણ જાણ.
Page #289
--------------------------------------------------------------------------
________________
પ્રવચન સારાદ્ધાર ભાગ-૨
6
આ બેઈન્દ્રિય વગેરેની જ એક સમયમાં ઉત્પત્તિ અને મરણમાં જે સંખ્યા હૈય છે તે દેવાના સમાન જાણવી. તે આ પ્રમાણે કહી છે. એક સમયમાં એક, બે, ત્રણ, સખ્યાત, અસ ખ્યાતા જીવા ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે. ચા બધા સ્થાનમાં જાય છે એટલે ચારે ગતિમાં
સંખ્યાત વર્ષાયુવાળા મનુષ્ય, તિય
૨૫૪
ઉત્પન્ન થાય છે.
સૂત્રસ્ય સૂચામાત્રપરવાર્ એ ન્યાયે સુરનારથા નમે થી એવા અર્થ કરવા કે દેવે અને નારકા ગજ પર્યાપ્ત સંખ્યાતા વર્ષાયુવાળા તિય ચ મનુષ્યેામાં ઉત્પન્ન થાય છે. આજે નહીં. પરંતુ દેવા એકેન્દ્રિયમાં પણ જાય છે. કહ્યું છે કે ‘દેવાની ખાદર પર્યાસ પૃથ્વીકાય, અપ્લાય, વનસ્પતિકાયમાં ઉત્પત્તિ છે. તે ઉત્પત્તિ ઇશાન સુધીના દેવાંની છે. તેના ઉપરના દેવાની નહીં. (૧૧૨૫)
बारस मुहुत्त गन्भे मुहुत्त सम्मुच्छिमेसु चउवीसं ।
उको विरहकालो दोसुवि य जहन्नओ समओ ॥ ११२६ ॥ एमेव य उच्चट्टणसंखा समपणे सुरवरुतुल्ला | मणुए उववज्जेऽसंखाउय मोत्तु सेसाओ ।। ११२७॥
ગજ મનુષ્યમાં ઉત્કૃષ્ટ વિરહકાળ બાર મુહૂત અને સમૂચ્છિમ મનુષ્યમાં ઉત્કૃષ્ટ વિરહકાળ ચાવીસ મુહૂર્ત છે. જઘન્ય અનેમાં વિરહકાળ એક સમય છે. એ પ્રમાણે મરણના વિરહકાળ જાણવા. એક સમયમાં ઉત્પત્તિ મરણની સખ્યા દેવાના સમાન છે. મનુષ્ચામાં અસંખ્ય વર્ષાયુવાળાને છેડી બાકીના બધા જીવા ઉત્પન્ન થાય છે.
તિય ચાના ઉપપાત, ચ્યવનના વિરહકાળ અને એક સમયમાં સંખ્યા કહી. પ્રસંગાનુસારે સામાન્ય ગતિ દ્વાર પણ કહ્યું. હવે આ બધા વિષય મનુષ્યને આશ્રયી કહે છે. ગજ મનુષ્યના ઉત્કૃષ્ટ ઉપપાત વિરહકાળ બાર મુદ્ભૂત છે. અને સમૂચ્છિમ મનુષ્યના ઉત્કૃષ્ટ ઉપપાત વિરહકાળ ચાવીસ મુદ્ભૂત છે. જઘન્યથી બંનેના એક સમયના વિરહકાળ છે. તથા ઉના એટલે ચ્યવનના વિરહકાળ, ઉપપાત વિરહકાળના સમાન જાણવા.
ઉત્પન્ન થતા અને મરતા મનુષ્યાની એક સમયની સંખ્યા દેવા સમાન જાણવી, તે આ પ્રમાણે. ‘ એક સમયમાં એક, બે, ત્રણ, સંખ્યાત—અસ`ખ્યાત જીવા ઉત્પન્ન થાય છે. અને મરણ પામે છે. ૧. અહીં અસંખ્યાતપણુ સામાન્યથી ગજ અને સમૂચ્છિમના સંગ્રહની અપેક્ષાએ જાણવું. તથા અસંખ્યાત વર્ષાયુ મનુષ્ય તિય ઇંચના ઉપલક્ષણથી સાતમી નરકના નારકા અને તેજોવાયુને છેડી બાકીના બધા દેવા, નારકા તિય ચા અને મનુષ્ય, મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. (૧૧૨૬-૧૧૨૭)
Page #290
--------------------------------------------------------------------------
________________
૧૯૪. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક
દેવેની સ્થિતિ भवणवइवाणमंतरजोइसियविमाणवासिणो देवा ।
दस १ अढ २ पंच ३ छब्बीस ४ संखजुत्ता कमेण इमे ॥११२८।। ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વિમાનવાસી આ દેવે અનુક્રમે દસ, આઠ, પાંચ અને છવીસ એમ સંખ્યાવાળા છે.
- ભવનપતિ પૂર્વભવમાં પ્રાપ્ત કરેલ પુણ્યના સમૂહ વડે વિશિષ્ટ ભેગ સુખવાળા જીવ વિશેષ તે દેવ.
જેઓ આકાશમાં રહ્યા દીપી રહ્યા છે, તે દેવે. તેમના મૂળભેદ ચાર છે. તે આ પ્રમાણે ૧. ભવનપતિ, ૨. વ્યંતર, ૩. તિષી, ૪. વિમાનવાસી.
ભવનેનાપતિ એટલે તેમાં વસવા વડે તેના સ્વામી તે ભવનપતિ દેવ અને તે રહેવાપણું મટે ભાગે નાગકુમાર વગેરેની અપેક્ષાએ જાણવું. કેમકે તેઓ પ્રાયઃ કરી ભવનોમાં વસે છે. ક્યારેક આવાસોમાં અસુરકુમારે ઘણે ભાગે આવાસમાં વસે છે. ક્યારેક ભવનમાં વસે છે. ભવન અને આવાસ વચ્ચે આ પ્રમાણે તફાવત છે.
ભવનો બહારથી ગોળ અને અંદરથી ચોરસ છે. નીચેના ભાગે કર્ણિકાના આકારના છે. આવાસો કાયમાન સ્થાનીય મહામંડપરૂપ છે અને વિચિત્ર એટલે વિવિધ પ્રકારના મણિરત્નના પ્રકાશવડે સમસ્ત દિશા સમૂહને પ્રકાશિત કરનારા છે.
વાણુવ્યંતર જેમનો પર્વતેના અંતર એટલે મધ્યમાં, ગુફાઓના અંતરમાં, વનના અંતરમાં એમ વિવિધ પ્રકારના અંતરમાં વાસ (આશ્રય) છે તે વાનર કહેવાય છે. અથવા મનુષ્ય સાથેનું અંતર જેમનામાંથી નીકળી ગયું છે. તે વ્યંતરે, ચકવર્તી, વાસુદેવ વગેરે મનુષ્યની પણ કેટલાક દે નેકરની જેમ સેવા કરે છે. માટે કહેવાય છે કે મનુષ્ય વચ્ચેના અંતર વગરના છે.
વાનમંતર એ પાઠ લઈએ તે તેમાં પણ વનના અંતરાઓ તે વનાંતરે, તે વનાંતરોમાં ઉત્પન્ન થયેલા અથવા વસેલા તે વાનમંતર. અહીં તે વ્યુત્પત્તિ નિમિત્ત કે પ્રવૃત્તિ નિમિત્તમાં બધે જાતિભેદને જ અનુસરવાનું છે.
જ્યોતિષી જે જગતને પ્રકાશિત કરે છે, જતિષી, તે જ્યોતિષી વિમાનમાં ઉત્પન્ન થયેલા દેવે જ્યોતિષીદેવ કહેવાય છે.
વિમાનવાસી જે પુણ્યવાન છ વડે વિવિધ પ્રકારે ભગવાય તે વિમાન. તે વિમાનમાં વસનારા દે તે વિમાનવાસી એટલે વિમાનિક દે કહેવાય છે.
આ ભવનપતિ વગેરે દેનાં અનુક્રમે દશ, આઠ, પાંચ અને છત્રીસ ભેદ છે. (૧૧૨૮) હવે આ ચારે દેવોના કમસર ભેદ કહે છે, તેમાં પ્રથમ ભવનપતિના ભેદ કહે છે.
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૫૬
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ ભવનપતિ:
असुरा १ नागा २ विज्जू ३ सुवन्न ४ अग्गी ५ य वाउ ६ थणिया ७ य । उदही ८ दीव ९ दिसाविय १० दस भेया भवणवासीणं ॥११२९।।
ભવનવાસીના દશ ભેદો આ પ્રમાણે છે. ૧. અસુરકુમાર, ૨, નાગકુમાર, ૩. વિદ્યુતકુમાર, ૪. સુવર્ણકુમાર, ૫. અગ્નિકુમાર, ૬. વાયુકુમાર, ૭, સ્વનિતકુમાર, ૮, ઉદધિકુમાર, ૯. દિપકુમાર, ૧૦. દિશી કુમાર
ભવનવાસી દેના પેટભેદ આશ્રયી નાગકુમાર આદિ દશ ભેદો થાય છે. પ્રશ્ન:- આ દેવ કુમાર એમ શા માટે કહેવાય છે?
ઉત્તર:- કુમારની જેમ ચેષ્ટા-વર્તન કરનારા હોવાથી તે આ પ્રમાણે આ બધા જ દેવે કુમારની જેમ શૃંગાર કરવાની ઈચ્છાથી વિશિષ્ટ વિશિષ્ટતર ઉત્તર રૂપ ક્રિયા, ઉદ્ધતરૂપ વેષભૂષા, ભાષા, આભરણ, હથિયાર અને એના આવરણ, યાન વાહનવાળા, અતિ ઉત્કટ રાગવાળા અને ૨મત પરાયણ કુમાર જેવા હેવાથી કુમાર કહેવાય છે.
ભેદને આ ક્રમ ગાથાનુબંધ તથા ગાથાનુલમના કારણે કેઈક જગ્યાએ આ પ્રમાણે પણ કહ્યો છે. પરંતુ પ્રજ્ઞાપના વગેરેમાં આ કમ કહે છે. ૧. અસુરકુમાર, ૨. નાગકુમાર, ૩. સુવર્ણકુમાર, ૪. વિદ્યુતકુમાર, પ. અગ્નિકુમાર, ૬. દ્વિીપકુમાર, ૭. ઉદધિકુમાર, ૮. દિશિકુમાર, ૯, પવનકુમાર, ૧૦. રતનિતકુમાર આ ભવનવાસિના દસ ભેદે છે. (૧૧૨૯) વ્યંતર – पिसाय १ भूया २ जक्खा ३ य रक्खसा ४ किन्नरा ५ य किंपुरिसा ६ । महोरगा ७ य गंधव्वा ८ अट्ठविहा वाणमंतरिया ॥११३०॥
હવે વ્યંતરના ભેદો કહે છે. ૧. પિશાચ, ૨. ભૂત, ૩. યક્ષ, ૪. રાક્ષસ, ૫. કિનર, ૬. ક્રિપુરુષ, ૭. મહેરગ, ૮. ગાંધર્વ-એમ આઠ પ્રકારે વાનમંતર દે છે. (૧૧૩૦)
અહીં બીજા આઠ વ્યંતરભેદે છે. તે કહે છે. अणपन्निय १ पणपन्निय २ इसिवाइय ३ भूयवाइए ४ चेव । कंदिय ५ तह महकंदिय ६ कोहंडे ७ चेव पयगे ८ य ॥११३१॥ इय पढमजोयणसए रयणाए अट्ट वंतरा अवरे । तेसु इह सोलसिंदा रुयगअहो दाहिणुत्तरओ ॥११३२॥
૧. અપ્રજ્ઞપ્તિક, ર. પંચ પ્રજ્ઞપ્તિક, ૩. વિવાદિત, ૪. ભૂતવાદિત, ૫. કંદિત, ૬. મહાકદિત, ૭. કૂષ્માંડ, ૮. પતંગ
રતનપ્રભાના પહેલા સ યોજનમાં આ આઠ અંતર છે. તેમના સોળ ઈદ્રો રૂચકની નીચે ઉત્તર-દક્ષિણ દિશામાં છે.
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૫૭
૧૯૪. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, અને વૈમાનિક દેવોની સ્થિતિ.
અપ્રજ્ઞસિક, પંચપ્રજ્ઞપ્તિક, ઋષિવાદિત, ભૂતવાદિત, કૃતિ, મહાક્રતિ, કુષ્માંડ અને પતંગ એ પ્રમાણે બીજા પિશાચ વગેરે સિવાય આઠ વ્યંતરના ભેદે છે. તેઓ રત્નપ્રભા, પૃથ્વીના પહેલા એટલે ઉપરના સ યોજનમાં હોય છે. આને ભાવાર્થ એ છે કે, રત્નપ્રભાપૃથ્વીના ઉપરના રત્નકાંડરૂપ એકહજાર યોજનમાં ઉપર નીચેના સે સે જન છેડી વચ્ચેના આઠ યોજનના ભાગમાં પિશાચ વગેરે આઠ વ્યંતરનિકાય છે. તેમાં ઉપર જે સે યોજન છોડ્યા હતા તેમાં ઉપર નીચે દશ, દશ જન છોડી વચ્ચેના (એંસી)
જનમાં અપ્રજ્ઞપ્તિ વગેરે આઠ વ્યંતરો રહે છે. તે અપ્રાપ્તિ વગેરે આઠ વ્યંતર નિકામાં રૂચક પ્રદેશની નીચે ઉત્તર અને દક્ષિણ તરફના ભાગના બે બે ઇદ્રો હેવાથી સેળ ઈંઢો થાય છે.
એ પ્રમાણે પિશાચ વગેરે આઠ નિકામાં સેળ, દશ ભવનપતિઓમાં વીસ ઇદ્રો હોય છે. આથી વીસ ભવનપતિના ઈંદ્રો બત્રીસ વ્યંતરના ઇદ્રો, સૂર્ય, ચંદ્રના અસંખ્ય ઇદ્રો હોવા છતાં જાતિમાત્રરૂપે ગણતા સૂર્યચંદ્રના બે ઇદ્રો એટલે તિષીના બે ઇદ્રો અને દશ સૌધર્મ વગેરે દેવેલેકના ઇદ્રો આ બધા મેળવતા ચેસઠ (૬૪) ઈંદ્રો થાય છે. (૧૧૩૧-૧૧૩૨) જ્યોતિષી :चंदा १ सूरा २ य गहा ३ नक्खत्ता ४ तारया ५ य पंच इमे । एगे चल जोइसिया घंटायारा थिरा अवरे ॥११३३।।
ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા–એમ પાંચ જતિષીના ભેદે છે. તેમાં જે મનુષ્ય ક્ષેત્રમાં રહેલા જ્યોતિષીઓ મેરુની ચારે બાજુ પ્રદક્ષિણારૂપે હંમેશા ફરતા હોવાથી ચલ છે.
બીજા જે માનુષેત્તર પર્વતથી આગળ સ્વયંભૂરમણ સમુદ્ર સુધીમાં રહ્યા છે, તે બધાયે હંમેશા સ્થિર રહેવાના સ્વભાવવાળા અને નહીં ચાલવાના સ્વભાવવાળા હેવાથી ઘંટાકાર જેવા એટલે ઘંટની જેમ સ્થાનમાં રહેનારા હોવાથી અચલ કહેવાય છે. (૧૧૧૩)
सोहंमी १ साण २ सणकुमार ३ माहिंद ४ बंभलोयमिहा ५ । लंतय ६ सुक्क ७ सहस्सार ८ आणय ९ पाणया १० कप्पा ॥११३४॥ तह आरण ११ अच्चुया १२ विहु इण्हि गेविजवरविमाणाई । पढमं सुदरिसणं १३ तस्स बिइयं सुप्पबुद्धंति १४ ॥११३५॥ तइयं मणोरमं १५ तह विसालनामं १६ च सव्वओभई १७ । सोमणसं १८ सोमाणस १९ महपीइकरं च २० आइच्च २१ ॥११३६॥ विजयं च २२ वेजयंत २३ जयंत २४ मपराजियं २५ च सवढे २६ एयमणुत्तरपणगं एएसिं चउनिहसुराणं ॥११३७।।
૩૩
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૫૮
- પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ વૈમાનિક :- . . .
કોપન અને કપાતીત એમ બે પ્રકારે વૈમાનિક છે
કલ્પ એટલે આચાર. તે આચાર અહીં ઈન્દ્ર, સામાનિક, ત્રાયશ્ચિશત વગેરે વ્યવસ્થારૂપ જાણવો. તે ક૯પયુક્ત જે હોય, તે કપેપન્ન અને કલ્પરહિત હોય, તે કલ્પાતીત.
કપન દેવે બાર પ્રકારે છે. તે આ પ્રમાણેસૌધર્મ દેવલેટમાં રહેનારા સૈધર્મ દેવે કહેવાય. ઈશાનદેવલોકમાં રહેનાર ઈશાનદેવે કહેવાય. એમ આગળ બધે વિચારી લેવું. જેમ તારવ્યાત તદુપરા એટલે જ્યાં રહેતા હોય તે તે રૂપે કહેવાય. દા.ત. પંચાલદેશમાં રહેનારા પાંચાલ કહેવાય છે. એ પ્રમાણે બાર દેવોંકના દે ૧. સૈધર્મ, ૨. ઈશાન, ૩. સનતકુમાર, ૪. માહેદ્ર, પ. બ્રહ્મદેવલેક, ૬. લાંતક, ૭. મહાશુક્ર, ૮. સહસ્ત્રાર, ૯. આનત, ૧૦. પ્રાણત, ૧૧. આરણ, ૧૨. અશ્રુત.
કલ્પાતીત દેવે ગ્રેવેયક અને અનુત્તરવાસી એમ બે પ્રકારે છે. તે બધાયે અહર્મિો છે. તેમાં વેયક એટલે લેક પુરુષાકારના ગ્રીવા એટલે ડેકના ભાગે જેમના વિમાને રહેલા છે. તે રૈવેયક નવ પ્રકારે છે. ૧: સુદર્શન, ૨. સુપ્રબુદ્ધ, ૩. મનોરમ, ૪. વિશાલ, પ. સર્વતોભદ્ર, ૬. સુમન, ૭. સૌમનસ, ૮, પ્રીતિકર, ૯. આદિત્ય.
જેમનાથી ઉત્તર એટલે પ્રધાન શ્રેષ્ઠ વિમાન નથી તે અનુત્તર તે ૧. વિજય, ૨. વૈજયંત, ૩. જયંત, ૪. અપરાજિત અને ૫. સર્વાર્થસિદ્ધ-એ પાંચ પ્રકારે છે. આ વિમાનમાં રહેનારા દે પણ આ નામના જ કહેવાય છે. બધા મળી વૈમાનિકના છવ્વીસ ભેદ થયા.
હવે મૂળભેદની અપેક્ષાએ ભવનપતિ વગેરે ચાર પ્રકારના દેવની આયુષ્યરૂપ સ્થિતિનું પ્રતિપાદન કરે છે. (૧૧૩૪-૧૧૩૭)
चमरचलि सारमहियं सेसाण सुराण आउयं वोच्छं । । दाहिण दिवड्ढपलियं दो देसूणुत्तरिल्लाणं ॥११३८॥
ચમરેદ્ર અને બલીદ્રનું આયુષ્ય એક સાગરોપમ અને સાધિક સાગરોપમ છે. દક્ષિણ દિશાના દેવેનું દેઢ પલ્યોપમનું અને ઉત્તરદિશાના દેવેનું દેશેન બે પલ્યોપમ છે.
ભવનપતિમાં અસુરકુમાર વગેરે દશ નિકા છે. તેમાં તે નિકાના મેરુની દક્ષિણ દિશા તરફ અને મેરુની ઉત્તરદિશા તરફએમ બે ભાગો છે. તેમાં અસુરકુમારના દક્ષિણદિશા તરફના ઈન્દ્ર ચમરેંદ્ર નામના છે અને ઉત્તરદિશા તરફના બલિદ્ર નામના ઈંદ્ર છે.
ચમરેંદ્ર અને બલિંદ્રનું ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે સાગરોપમ અને સાધિક સાગરોપમ છે. એટલે દક્ષિણ દિશાના અસુરેદ્ર ચમરનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરોપમનું છે. અને ઉત્તર દિશાના અસુરેદ્ર બલદ્રનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાધિક એક સાગરેપમ છે.
Page #294
--------------------------------------------------------------------------
________________
૧૮૭. ભવનપતિ, વ્યંતર, જ્યાતિષી, અને વૈમનિક દેવાની સ્થિતિ.
૨૫૯
ચમર અને ખલિ સિવાયના બાકીના નાગકુમાર વગેરે નવ નિકાયના ધરણેન્દ્ર વગેરે ઇંદ્રોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ગ્રંથકાર કહે છે.
દક્ષિણ દિશાના નાગકુમાર વગેરે નવનિકાયના અધિપતિ ધરણે દ્ર વગેરે નવ ઇંદ્રોનું ઉત્કૃષ્ટ આયુષ્ય દાઢ પલ્યાપમ છે. ઉત્તરદિશાના નાગકુમાર વગેરે નવનિકાયના ભૂતાન દ વગેરે નવ ઈંદ્રોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કઈક ન્યૂન એ પલ્યાપમ છે. ઉત્તર શિામાં રહેલા આ ઈન્દ્રો સ્વભાવથી જ શુભ અને દીર્ઘાયુષી હોય છે. દક્ષિણ દિશામાં રહેલા એનાથી વિપરીત હેાય છે. (૧૧૩૮)
ભવનપતિદેવાનું ઉત્કૃષ્ટાચુ કહ્યું. હવે ભવનપતિ અને વ્યંતરદેવીઓનું ઉત્કૃષ્ટ આયુ કહે છે. अद्भुड अद्धपंचमपलिओम असुरजुयलदेवीणं ।
सेसवणदेवयाण य देसूणपलियमुकोसं ॥ ११३९॥
અસુર યુગલદેવીઓનું સાડા ત્રણ અને સાડા ચાર પલ્સેપમ આયુષ્ય છે બાકીની નવનિકાયની દેવી અને વ્યંતરદેવીઓનુ દેશાન એક પલ્યાપમ અને અડધે પલ્યાપમ આયુષ્ય છે.
અસુરાના ઇન્દ્ર, ચમરેદ્ર અને મલીંદ્ર એ બેની દેવીઓનુ ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે આ પ્રમાણે છે. ચમરેન્દ્રે દેવીએનું સાડા ત્રણ પત્યેાપમ છે અને ખલીન્દ્રદેવીઓનું સાડાચાર પડ્યેાપમ છે.
બાકીના નાગકુમાર વગેરે નવનિકાયના ઉત્તરદિશાના-ઈં દ્રોની દેવીઓનું તથા વ્યંતરાની ઉત્તર દક્ષિણ દિશાની દેવીઓનું તથા નાગકુમાર વગેરેના નવિનકાયના દક્ષિણ દિશાના ઈંદ્રોની દેવીએનુ. અનુક્રમે ઉત્કૃષ્ટ આયુષ્ય કઈક ન્યૂન એક પલ્યાપમ અને અડધા પલ્યાપમ છે. આના ભાવાથ એ છે.
ઉત્તરદિશાના નાગકુમારના ઈંદ્રોની દેવીઓનુ ઉત્કૃષ્ટ આયુષ્ય ઈંશાન પળ્યેાપમ એટલે એક પત્યેાપમમાં થાડા ભાગ એ છે.
દક્ષિણદિશાના નવનિકાયના ઈંદ્રોની દેવીએનું તેમજ દક્ષિણ અને ઉત્તરદિશાના વ્યંતર ઈંદ્રોની દેવીઓનુ ઉત્કૃષ્ટ આયુ અડધા પલ્યાપમ છે.
હવે કેટલાક વ્ય'તરદેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય શ્રી ઠ્ઠી વૃત્તિીર્તિવુદ્ધિચઃ પોષમસ્થિતચઃ એવા વચના સાંભળી એક પાપમની સ્થિતિ કહે છે. તે તેમની આગમની અજ્ઞાનતાના વિલાસ છે. કેમકે પ્રજ્ઞાપનામાં કહ્યું છે કે,
वाणमंतरीणं भंते केवइकालं ठिई पन्नता ? गोयमा ! जहन्नेणं दसवास सहस्साइं उक्कोसेणं અદ્વપત્તિોત્રમનું ' • હે ભગવત ! વાણવ્યંતરીઓની કેટલી સ્થિતિ એટલે આયુષ્ય છે ? હે ગૌતમ! જધન્યથી દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી અડધા પલ્યાપમ છે, ’
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૬૦
પ્રવચનસારે દ્ધાર ભાગ-૨ શ્રી વગેરે દેવીઓ ભવનપતિ નિકાયની છે. હરિભદ્રસૂરિ મહારાજે સંગ્રહણી ટીકામાં કહ્યું છે કે, तासां भवनपतिनिकायान्तर्गतत्वात. તેઓ ભવનપતિનિકાયાંતર્ગત છે. (૧૧૩૯) હવે ભવનપતિ વ્યંતરદેવ-દેવીઓની જઘન્ય સ્થિતિ અને વ્યંતરદેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે. दस भवणवणयराणं वाससहस्सा ठिई जहण्णेणं । पलिओवममुक्कोसं वंतरियाणं वियाणिज्जा ॥११४०॥
ભવનપતિ, વ્યંતરદેવ દેવીઓનું જઘન્ય આયુષ્ય દશ હજાર વર્ષ છે. બંતરેનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમનું જાણવું.
ભવનપતિ અને વ્યંતરદેવ અને દેવીઓનું જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષ છે. જઘન્ય એટલે નીચેનો એકદમ હલકે ભાગ. ત્યાં આગળ જે થયેલા રોમમલ વગેરે જઘન્ય કહેવાય. તે ચેડા, તેનાથી બીજા પણ ડા. એ પ્રમાણે જઘન્ય કહેવાય. અહીં ભાવપ્રધાન નિર્દેશ હોવાથી જઘન્યરૂપે-સહુથી થોડારૂપે અર્થ લે.
વ્યંતરદેવેનું ઉત્કૃષ્ટ આયુ એક પલ્યોપમનું જાણવું અને તેમની દેવીઓનું ઉત્કૃષ્ટ આયુ અડધો પલ્યોપમ છે. એમ આગળ કહ્યું છે. (૧૧૪૦). હવે જ્યોતિષી દેવ-દેવીઓની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ કહે છે –
पलिय सवरिसलक्खं ससीण पलियं रवीणस सहस्सं । गहणक्खत्तताराण पलियमद्धं च चउब्भागो ॥११४१॥ तद्देवीणवि तद्विइ अद्ध अहियं तमंतदेविदुगे। पाओ जहन्नमसु तारयतारीणमटुंसो ॥११४२॥
ચંદ્રનું લાખ વર્ષ અધિક એક પલ્યોપમ, સૂર્યનું હજાર વર્ષાધિક એક પલ્યોપમ, ગ્રહનું એક પલ્યોપમ, નક્ષત્રનું અડધો પલ્યોપમ અને તારાનું પા (3) પલ્યોપમ ઉત્કૃષ્ટ આયુ છે.
તેમની દેવીઓનું ઉત્કૃષ્ટ આયુ તે દેવેથી અડધુ છે, છેલ્લા બે નક્ષત્ર અને તારાની દેવીનું દેવાથી સાધિક અડધું છે. જઘન્યાયુ તારા દેવ-દેવી સિવાય આઠનું પલ્યોપમનો ચેાથે ભાગ છે અને તારાદેવ-દેવીનું પલ્યોપમને આઠમો ભાગ છે.
જ્યોતિષીદે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા એમ પાંચ પ્રકારે છે અને તેમની દેવીએ પણ પાંચ પ્રકારે છે. એમ બંને મળીને દસ ભેદ થયા. તેમાં ચંદ્રનું અસંખ્ય દ્વીપ સમુદ્રમાં રહેલા ચંદ્ર વિમાનમાં રહેલા દેવેનું ઉત્કૃષ્ટ આયુ એક લાખ વર્ષાધિક એક પપમ છે.
Page #296
--------------------------------------------------------------------------
________________
૧૯૪. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, અને વૈમાનિક દેવેની સ્થિતિ. ૨૬૧
સૂર્યનું એટલે બધાયે સૂર્યોનું ઉત્કૃષ્ટ આયુષ્ય હજાર વર્ષાધિક એક પલ્યોપમ છે.
ગ્રહ, નક્ષત્ર, તારાઓનું અનુક્રમે, એક પોપમ, અડધે પલ્યોપમ અને પા (૨) પપમ એમ ઉત્કૃષ્ટ આયુ છે. આને ભાવ એ છે કે,
મંગલ, બુધ વગેરે ગ્રહોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સંપૂર્ણ પપમ પ્રમાણ છે. અશ્વિની વગેરે નક્ષત્રનું અડધો પલ્યોપમ અને તારાદેનું ઉત્કૃષ્ટ આયુષ્ય પા () પપમ છે.
તેમની દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા દેવના આયુષ્યથી અડધા ભાગનું છે. ફક્ત એકલી દેવીઓ એટલે નક્ષત્ર અને તારાદેવીનું સાધિક અર્ધભાગ ઉત્કૃષ્ટ આયુષ્ય જાણવું. આને ભાવ એ છે કે, ચંદ્રવિમાનમાં રહેલી દેવીઓનું ઉત્કૃષ્ટ આયુ પચાસહજાર (૫૦,૦૦૦) વર્ષાધિક અડધે પલ્યોપમ છે. સૂર્યદેવીઓનું પાંચસે (૫૦૦) વર્ષાધિક અડધો પપમ ઉત્કૃષ્ટાયુ છે. ગ્રહદેવીઓનું ઉત્કૃષ્ટાયુ અડધે ૫૫મ છે. નક્ષત્ર દેવીઓનું પ૫મને ચોથો ભાગ એટલે પ (૭) પલ્યોપમ વિશેષાધિક ઉત્કૃષ્ટાયુ છે. તારાદેવીઓનું ઉત્કૃષ્ટાયુ પલ્યોપમને આઠમે ભાગ સાધિક છે.
હવે જઘન્ય આયુષ્ય તારાદેવ દેવીનું અલગ કહ્યું હોવાથી તેમના સિવાયના આઠ ભેદો સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, દેવદેવીઓનું જઘન્યાયુષ્ય પલ્યોપમને ચોથેભાગ એટલે પા () પ૯પમ છે. તથા તારા દેવ અને દેવીઓનું જઘન્ય આયુષ્ય પલ્યોપમને આઠમે ભાગ છે. (૧૧૪૧-૧૧૪૨) હવે વૈમાનિકની ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે,
दो साहि सत्त साहिय दस चउदस सत्तरेव अयराई । सोहम्मा जा सुको तदुवरि एकेकमारोवे ॥११४३॥ तेत्तीसऽयरूकोसा विजयाइसु ठिइ जहन्न इगतीस । अजहन्नमणुक्कोसा सव्वढे अयर तेत्तीसं ॥११४४॥
બે સાગરોપમ, સાધિક બે સાગરોપમ, સાત સાગરોપમ, સાધિક સાત સાગરાપમ, દસ સાગરોપમ, ચૌદ સાગરેપમ, સત્તર સાગરોપમ ઉત્કૃષ્ટ આયુષ્ય સૌધર્મથી મહાશુકદેવલોક સુધી જાણવું. એની ઉપર દેવલોક દીઠ એક એક સાગરોપમની વૃદ્ધિ કરતા વિજય વગેરે ચાર અનુત્તરમાં તેત્રીસ સાગરોપમનું ઉત્કૃષ્ટાયુ છે. જઘન્યાયુ એકત્રીસ સાગરોપમ છે. અને સર્વાર્થસિદ્ધમાં અજઘન્ય અનુત્કૃષ્ટ આયુ તેત્રીસ સાગરેપમ છે. સૌધર્મ દેવલોકથી મહાશુક્ર દેવલેક સુધી ઉત્કૃષ્ટ સ્થિતિ એટલે આયુષ્ય આ પ્રમાણે જાણવું.
સૌધર્મ દેવલોકમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ બે અતર એટલે બે સાગરોપમ છે. જેને તરી ન શકાય તે અતર, ઘણે કાળ હોવાથી પાર ન પામી શકાય તેથી અતર એટલે
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૬૨
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ સાગરોપમ કહેવાય. ઈશાનમાં સાધિક બે સાગરોપમ, સનતકુમારમાં સાત સાગરોપમ, માહેદ્રમાં સાધિક સાત સાગરોપમ, બ્રહ્મલોકમાં દશ સાગરોપમ. લાંતકમાં ચૌદ સાગરોપમ, મહાશુકમાં સત્તર સાગરોપમ ઉત્કૃષ્ટાયુ છે. તે મહાશુક્ર દેવલેકની ઉપર સહસ્ત્રાર વગેરે દરેક દેવકમાં અને દરેક રૈવેયકમાં આગળ આગળનાથી એક એક સાગરોપમ ઉત્કૃષ્ટ આયુ વિચારણામાં ઉમેરતા જવું. તે આ પ્રમાણે-
• સહસારમાં અઢાર સાગરોપમ, આનતમાં ઓગણીસ સાગરેપમ, પ્રાણતમાં વીસ સાગરોપમ, આરણમાં એકવીસ સાગરોપમ, અશ્રુતમાં બાવીસ સાગરોપમ, અધસ્તન અધસ્તન વૈવેયકમાં ત્રેવીસ સાગરોપમ, અધસ્તન મધ્યમમાં વીસ સાગરોપમ, અધસ્તન ઉપરિતન વેયકમાં પચ્ચીસ સાગરોપમ, મધ્યમ અધસ્તનમાં છવ્વીસ સાગરેપમ, મધ્યમ મધ્યમમાં સત્તાવીસ સાગરોપમ, મધ્ય ઉપરિતનમાં અઠ્ઠાવીસ સાગરોપમ, ઉપરિતન અધસ્તનમાં ઓગણત્રીસ સાગરેપમ, ઉપરિતન મધ્યમમાં ત્રીસ સાગરેપમ, ઉપરિતન ઉપરિતામાં એકત્રીસ સાગરોપમ ઉત્કૃષ્ટાયુ છે.
એકેકની વૃદ્ધિપૂર્વક અનુત્તરમાં એકત્રીસ પછી બત્રીસ સાગરોપમ જ આવે. આથી તે અનુત્તરમાં જે વિશેષ છે. તે કહે છે.
વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત-આ ચાર અનુત્તર વિમાનોમાં તેત્રીસ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. અને આ ચારે વિજય વગેરેમાં જઘન્યાયું એકત્રીસ સાગરોપમનું છે. તથા સર્વાર્થસિદ્ધ વિમાનમાં અજઘન્યત્કૃષ્ટ સ્થિતિ (આયુષ્ય) તેત્રીસ સાગરોપમ છે. (૧૧૪૩-૧૧૪૪). હવે વૈમાનિક દેવાની અને દેવીઓની જઘન્ય સ્થિતિ કહે છે. पलियं अहियं सोहमीसाणेसु तओऽहकप्पठिइ । उवरिलंमि जहन्ना कमेण जावेकतीसयरा ॥११४५।। सपरिग्गहेयराणं सोहमीसाण पलियसाहिययं । उकोस सत्त पन्ना नव पणपन्ना य देवीणं ॥११४६।।
સૌધર્મ અને ઇશાન દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ એક પાપમ અને સાધિક એક પલેપમ અનુક્રમે જાણવી. ત્યારપછી નીચેના ક૫ની ઉત્કૃષ્ટ સ્થિતિ તે ઉપરના ક૫ની જઘન્ય સ્થિતિ છે. એમ અનુકમે એકત્રીસ સાગરોપમ સુધી જાણવું. સાધર્મ ઈશાન કપમાં દેવીઓની જઘન્ય સ્થિતિ એક પલ્યોપમ અને સાધિક એક પલ્યોપમ જાણવી. ઉત્કૃષ્ટ સ્થિતિ સૈધર્મ દેવલોકમાં પરિગ્રહિતાની સાત પપમ અને અપરિગૃહિતાની પચાસ પલ્યોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ઈશાન દેવલોકમાં પરિગૃહિતાની નવ પલ્યોપમ અને અપરિગ્રહિતાની પંચાવન (૫૫) પલ્યોપમ છે.
Page #298
--------------------------------------------------------------------------
________________
૧૯૪. ભવનપતિ, વ્યંતર, જ્યાતિષી, અને વૈમાનિક દેવાની સ્થિતિ.
૨૬૩
સાધમ દેવલાકમાં એક પછ્યાપમ અને ઈશાન દેવલાકમાં સાધિક એક પલ્યોપમ જઘન્ય સ્થિતિ છે. તે પછી સનતકુમાર વગેરે ઉપરના દેવલાકમાં ત્રૈવેયક અનુત્તર વિમાન સુધીના દેવાની જઘન્ય સ્થિતિ નીચેના કમ્પની જે ઉત્કૃષ્ટ સ્થિતિ તે ઉપર ઉપરના દેવલેાકની જધન્ય સ્થિતિ છે. આ ક્રમાનુસારે એકત્રીસ સાગરોપમ સુધી જાણવું, તે આ પ્રમાણે. સાધમ દેવલાકમાં જે મે સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તે જ ઉપર રહેલા સનતકુમાર દેવલાકમાં જઘન્ય સ્થિતિ છે.
જે ઈશાન દેવલેકમાં સાધિક એ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તે ઉપર રહેલા માહેન્દ્ર દેવલાકમાં જધન્ય સ્થિતિ છે.
સનતકુમારમાં જે સાત સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તે ઉપર રહેલા બ્રહ્મલેાકમાં જઘન્ય સ્થિતિ છે.
પ્રજ્ઞાપનામાં કહ્યું છે. ‘ બ્રહ્મલોક કલ્પમાં દેવાની કેટલા કાળની સ્થિતિ છે ? હે ગૌતમ ! જઘન્યથી સાત સાગરોપમ ' તત્વા ભાષ્યમાં તા જે માહેન્દ્રમાં સાધિક સાત સાગરાપમની ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે. તે બ્રહ્મદેવલાકની જઘન્ય સ્થિતિ થાય એમ કહ્યું છે.
બ્રહ્મલાકની દસ સાગરોપમરૂપ ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે લાંતકમાં જઘન્ય સ્થિતિ છે. લાંતકમાં ચૌદ સાગરાપમની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે મહાશુક્રમાં જન્ય સ્થિતિ છે. મહાશુક્રની સત્તર સાગરોપમરૂપ ઉત્કૃષ્ટ સ્થિતિ છે સહસ્રારમાં જઘન્ય સ્થિતિ છે. સહસ્રારની ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર સાગરાપમ છે તે આનતમાં જઘન્ય સ્થિતિ છે. આનતની એગણીસ સાગરાપમરૂપ ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે પ્રાણતની જધન્ય સ્થિતિ છે. પ્રાણતની વીસ સાગરોપમરૂપ ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે આરણની જઘન્ય સ્થિતિ છે. આરણ્ની એકવીસ સાગરોપમરૂપ ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે અચ્યુતની જઘન્ય સ્થિતિ છે. અચ્યુતની બાવીસ સાગરાપમરૂપ ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે અધસ્તન અધસ્તન ત્રૈવેયકની
જઘન્ય સ્થિતિ છે.
એમ એક એક સાગરોપમ વધતા વધતા વિજય, વૈજયંત, જયંત, અપરાજીતરૂપ ચાર અનુત્તરમાં એકત્રીસ સાગરાપમ જઘન્ય સ્થિતિ જાણવી. સર્વાસિદ્ધમાં જઘન્યસ્થિતિ નથી. કારણ કે ત્યાં આગળ તેત્રીસ સાગરોપમરૂપ અજઘન્યત્કૃષ્ટરૂપ જ સ્થિતિ કહી છે. હવે વૈમાનિક દેવીએની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે. અહીં વૈમાનિક દેવીએની ઉત્પત્તિ સૌધર્મ અને ઈશાન દેવલાકમાં જ છે. તે દેવીએ ૧. પરિગૃહિતા એટલે કુળવધૂ જેવી, ૨. અપરિગૃહિતા એટલે વેશ્યા જેવી એમ બે પ્રકારે છે. તેમાં પરિગૃહિતા અને અપરિગૃહિતા દેવીઓની સૌધમ અને ઈશાન દેવલાકમાં અનુક્રમે જંઘન્ય સ્થિતિ એક પલ્યાપમ અને સાધિક એક પળ્યે પમની જાણવી. એટલે સૌધર્મ દેવલાકમાં પરિગૃહિતા દેવી અને અપરિગૃહિતા દેવીઓની જઘન્ય સ્થિતિ એક પલ્યાપમ છે. ઈશાનમાં પરિગૃહિતા અને અપરિગૃહિતા દેવીઓની સાધિક એક પળ્યેાપમની જઘન્ય સ્થિતિ છે.
Page #299
--------------------------------------------------------------------------
________________
२६४
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ સૌધર્મ દેવલોકમાં પરિગૃહિતા અને અપરિગૃહિતાનું ઉત્કૃષ્ટ આયુ અનુક્રમે સાત પપમ અને પચાસ પાપમનું જાણવું. ઈશાન દેવલોકમાં પરિગૃહિતા અને અપરિગૃહિતાનું ઉત્કૃષ્ટ આયુ અનુક્રમે નવ પપમ અને પંચાવન પામનું જાણવું.
આને ભાવ એ છે કે, સૌધર્મ દેવલોકમાં પરિગૃહિતાનું ઉત્કૃષ્ટ આયુ સાત પાપમ અને અપરિગૃહિતાનું ઉત્કૃષ્ટાયુ પચાસ પામ છે. ઈશાન દેવલેકમાં પરિગૃહિતાનું ઉત્કૃષ્ટાયુ નવ પલ્યોપમ અને અપરિગૃહિતાનું ઉત્કૃષ્ટાયુ પંચાવન પલ્યોપમ છે. (૧૧૪૩-૧૧૪૬)
૧૫. દેના ભવન सत्तेव य कोडीओ हवंति बावत्तरी सहसहस्सा । एसो भवणसमासो भवणवईण वियाणिज्जा ॥११४७॥
ભવનપતિ દેવેની દશે નિકામાં ભવનની કુલ સંખ્યા સાતક્રેડ, બહોતેર લાખ (૭,૭૨,૦૦૦૦૦) ની થાય છે. એમ જાણવું.
આ ભવને ૧ લાખ એંસીહજાર જનની જાડાઈવાળી રત્નપ્રભા પૃથ્વીની ઉપર નીચે એક હજાર જન છોડી વચ્ચેના એક લાખ અઠ્ઠોતેર હજારમાં જાણવા. બીજાઓ કહે છે. નેવું હજાર ( ૯૦,૦૦૦) જન નીચે ભવનો છે. બીજે સ્થળે નીચે ઉપર હજાર યોજન છોડી બધે યથાયોગ્ય સ્થળે આવાસે છે. (૧૧૪૭) હવે ભવનપતિમાં દરેક નિકાયની અલગ અલગ ભવન સંખ્યા કહે છે.
चउसट्ठी असुराणं नागकुमाराण होइ चुलसीई । बावत्तरि कणगाणं वाउकुमाराण छन्नई ॥११४८॥ दीवदिसाउदहीणं विजकुमारिंदथणियअग्गीणं । छण्हंपि जुयलयाण छावत्तरिमो सयसहस्सा ॥११४९॥
દક્ષિણ ઉત્તર દિશામાં રહેલ અસુરકુમારની સર્વ ભવનોની સંખ્યા ચેસઠ લાખ (૬૪ લાખ), નાગકુમારોના ભવને ચારાસી લાખ (૮૪ લાખ), સુવર્ણકુમારના બેરલાખ (૭૨ લાખ), વાયુકુમારના છ– (૯૬) લાખ, દ્વીપકુમાર, દિકકુમાર, ઉદધિકુમાર, વિદ્યુતકુમાર, સ્વનિતકુમાર, અગ્નિકુમારના દરેકના ભવનોની સંખ્યા છેતેર (૭૬)-તેર લાખ છે. આ બધાને સરવાળે કરતાં ઉપરોકત ગાથામાં કહેલ ૭ ક્રેડ ૭૨ લાખ થાય છે. (૧૧૪૮-૧૧૪૯) હવે વ્યંતરના નગરની હકીકત કહે છે.
इह संति वणयराणं रम्मा भोमनयरा असंखिजा । तत्तो संखिजगुणा जोइसियाणं विमाणाओ॥११५०॥
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૬૫
૧લ્પ. દેના ભવન
અહીં વ્યંતરોના ભૂમિમાં અસંખ્યાતા સુંદર નગરે છે. તેનાથી સંખ્યાતગુણું જતિષીના વિમાને છે.
આ તિર્જીકમાં રતનપ્રભાના રત્નકાંડરૂપ પહેલા એક હજાર એજનમાં ઉપર નીચે – જન છોડી, વ્યંતરના જમીનમાં રહેલા અસંખ્યાતા સુંદર નગરે છે. આ નગરોમાં સુંદરતા એવી છે કે, ત્યાં રહેલા હંમેશા આનંદિત વ્યંતરને પોતાને સમય ક્યાં જાય છે. તેની પણ ખબર પડતી નથી. કહ્યું છે કે,
“ત્યાં રહેલા વ્યંતરદેવે ઉત્તમ દેવીઓના ગીત, વાજિંત્રના અવાજવડે હંમેશા સુખી અને આનંદિત હોવાથી પસાર થતા કાળની ખબર એમને પડતી નથી. મનુષ્ય ક્ષેત્રની બહાર દ્વીપસમુદ્રોમાં જે વ્યંતરના નગરે છે. તેનું સ્વરૂપ જીવાભિગમ વગેરે શાએથી જાણવું. તે વ્યંતર નગરથી સંખ્યાતગુણ જોતિષી દેવાના વિમાનો છે. (૧૧૫૦) હવે વૈમાનિકના વિમાનોની સંખ્યા કહે છે.
बत्तीसऽट्ठावीसा बारस अट्ठ चउरो सयसहस्सा । आरेण बंभलोया विमाणसंखा भवे एसा ॥११५१॥
બ્રહ્મદેવલેક સુધી વિમાની સંખ્યા આ પ્રમાણે છે. ૧. સૌધર્મ દેવલોકમાં બત્રીસ લાખ, ૨. ઈશાન દેવલોકમાં અઠ્ઠાવીસ લાખ, ૩. સનતકુમાર દેવકમાં બારલાખ, ૪. ચેથા મહેન્દ્રમાં આઠલાખ અને પ. બ્રહ્મદેવલેકમાં ચારલાખ વિમાને છે. (૧૧૫૧) पंचास चत्त छच्चेव सहस्सा लंत सुक सहसारे । सय चउरो आणयपाणएसु तिन्नारणच्चुयए ॥११५२॥
૬. લાંતકમાં પચાસ હજાર, ૭. મહાશુકમાં ચાલીસ હજાર, ૮. સહસ્ત્રારમાં છ હજાર તથા આનત, પ્રાણત, દેવલેકમાં બંને મળી ચારસે (૪૦૦) અને ૯–૧૦. આરણ અશ્રુતમાં બંને મળી ત્રણસે (૩૦૦) વિમાને છે. (૧૧૫ર )
एकारसुत्तरं हेहिमेसु सत्तत्तरं च मज्झिमए । सयमेगं उवरिमए पंचेव अणुत्तरविमाणा ॥११५३॥
અધસ્તન શૈવેયકત્રિકમાં ત્રણેના મળી ૧૧૧ (એકસો અગિયાર) વિમાને છે. મધ્યમ રૈવેયકત્રિકમાં ત્રણે મળી એકસે સાત (૧૦૭) અને ઉપરિકન સૈવેયકત્રિકમાં ત્રણે મળી એકસો વિમાને અને છેલ્લા પ્રતરમાં વિજય વગેરે પાંચ જ અનુત્તર વિમાનો છે. (૧૧૫૩) હવે સર્વે વિમાનની સંખ્યા કહે છે.
चुलसीई सयसहस्सा सत्ताणउई भवे सहस्साई ।
तेवीसं च विमाणा विमाणसंखा भवे एसा ॥११५४॥ ३४
Page #301
--------------------------------------------------------------------------
________________
પ્રવચન સારાદ્ધાર ભાગ-૨
આગળની ત્રણે ગાથામાં કહેલ વિમાનાની એકત્રીસ પ્રકારના દૈવાની સ ંખ્યાના સરવાળા આ પ્રમાણે છે. ચાર્યાસીલાખ, સત્તાણુ હજાર અને ત્રેવીસ ( ૮૪,૯૭,૦૨૩) વિમાના વૈમાનિકદેવાના છે. (૧૧૫૪)
૨૬૬
૧૯૬. દેવાના શરીરની અવગાહના
भवणवण जोइसोहम्मीसाणे सत्त हुँति रयणीओ | कहाणि सेसे दु दुगे य दुगे चउके य ॥। ११५५।। विज्जे दोन्नि य एगा रयणी अणुत्तरेसु भवे । भवारणिज्ज एसा उक्कोसा होइ नायव्वा ।। ११५६ ॥
ભવનપતિ, વ્યંતર, જ્યાતિષી અને સૌધર્મ, ઈશાન દેવલાકમાં દેવાનું ઉત્સેધાંશુલ વડે ઉત્કૃષ્ટ દેહમાન સાત હાથ છે. ત્યારપછી એ, બે અને ચાર દેવલાકમાં એક-એક હાથ એછા કરતા જવું તે આ પ્રમાણે (૩-૪) સનતકુમાર-માહેન્દ્રમાં ૬ હાથ, (૫-૬) બ્રહ્મલેાક અને લાંતકમાં પાંચ હાથ, (૭-૮) મહાશુક્ર અને સહસ્રારમાં ચાર હાથ, (૯-૧૦-૧૧ –૧૨) આનત, પ્રાણુત, આરણુ, અચ્યુત દેવલાકમાં (૩) ત્રણ હાથ દેહમાન છે. તથા પ્રેવેયકમાં ઉત્કૃષ્ટથી બે હાથનું શરીર પ્રમાણ અને અનુત્તર વિમાનામાં એક હાથનું દેહમાન છે. આ સાત હાથ વગેરે ઉત્કૃષ્ટ દેહમાન, ભવધારણીય શરીરની અપેક્ષાએ જાણવું. ( ૧૧૫૫-૧૧૫૬)
सव्वे कोसा जोयणाण वेउब्विया सयसहस्सं । गेविज्जणुत्तरेसुं उत्तरवेउच्विया नत्थि ||११५७॥
બધાયનું ઉત્તર વૈક્રિય શરીર ઉત્કૃષ્ટથી એક લાખ ચેાજન છે. ગ્રેવેયક -અનુત્તર વિમાનમાં ઉત્તર વૈક્રિય શરીર નથી.
ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના કહે છે. ભવનપતિ વગેરેથી અચ્યુત દેવલાક સુધીના બધાય દેવાનું ઉત્તર વૈક્રિય શરીર ઉત્કૃષ્ટથી એકલાખ ચેાજનનું હોય છે.
ત્રૈવેયક અને અનુત્તર દેવાને ઉત્તરવૈક્રિય શરીર પણ પ્રચેાજનના અભાવ હોવાથી નથી. તેએ શક્તિ હાવા છતાં પણ ઉત્તરવૈક્રિય કરતા નથી. કારણ કે દેવા જવા-આવવા માટે તથા પરિચારણા (વિષય સેવન ) માટે ઉત્તરવૈક્રિય શરીર કરે છે. અને આ પ્રયેાજન એમને હાતું નથી. ( ૧૧૫૭)
अंगुल असंभागो जहन्न भवधारणिज्ज पारंभे । संखेज्जा अवगाहण उत्तरवेउच्वियासावि ॥। ११५८ ।।
Page #302
--------------------------------------------------------------------------
________________
૧૯૭. દેવાની લેશ્યા.
૨૨૬૭
ભવનપતિ વગેરે સર્વે દેવેાની ભવધારણીય શરીરની એટલે સ્વાભાવિક શરીરની જઘન્ય અવગાહના ઉત્પત્તિના પ્રથમ સમયે અંગુલના અસ`ખ્યાતમા ભાગ જાણવી અને ઉત્તરવૈક્રિય શરીરની જઘન્ય અવગાહના અંગુલના સ`ખ્યાતમા ભાગ જાણવી-તે પણ ઉત્તરવૈક્રિય શરીરના પ્રારંભકાળના પ્રથમ સમયે હાય છે. ઉત્તરવૈક્રિયની જઘન્ય અવગાહના અંશુલના સ`ખ્યાતમા ભાગની તેમને પર્યાપ્ત હાવાના કારણે તથાવિધ જીવના પ્રદેશના સંકાચના અભાવ હાવાથી હાય છે. ( ૧૧૫૮)
૧૯૭. દેવાની લેશ્યા
किव्हा नीला काऊ तेऊलेसा य भवणवंतरिया | जोइससोहंमीसाण तेऊलेसा मुणेयव्वा ॥ ११५९॥ कप्पे सणकुमारेमा हिंदे चैव बंभलोए य । एएस पम्हणेसा तेण परं सुक्कलेसाओ ।। ११६०॥
ભવનપતિ, વ્ય‘તરામાં કૃષ્ણ, નીલ, કાપેાત અને તેજોલેશ્યા છે. જ્યાતિષી સાધમ અને ઇશાન દેવામાં તેજોલેશ્યા જાણવી, સનતકુમાર, માહેન્દ્ર, બ્રહ્મ દેવલાકમાં પદ્મલેશ્યા, તે પછી ઉપરના બધા દેવલાકમાં શુકલલેશ્યા જાણવી. ભવનપતિ અને વ્યંતરો કૃષ્ણ, નીલ, કાપેાત, તેજલેશ્યાવાળા છે. એટલે આ દેવાની કૃષ્ણા, નીલા, કાપાતી, તૈજસી લેશ્યા છે. તેમાં પણ પરમાધામી દેવાની કૃષ્ણલેશ્યા છે, તથા જ્યાતિષી, સૌધમ અને ઇશાન દેવલાકમાં દેવાને તેજલેશ્યા જાણવી. તથા સનતકુમાર, માહેન્દ્ર, બ્રહ્મદેવલાકમાં દેવાને પદ્મલેશ્યા હૈાય છે. તે બ્રહ્મલેાક પછી ઉપર લાંતક વગેરેથી લઈ અનુત્તવિમાન સુધીના દેવાને શુલલેશ્યા જાણવી. ખધીયે લેશ્યા આગળ આગળના દેવામાં વિશુદ્ધ વિશુદ્ધતર જાણવી.
આ લેશ્યાઓ ભાવલેશ્યાના કારણુરૂપ સંસારમાં રહેલ કૃષ્ણ વગેરે દ્રવ્યરૂપ, દ્રવ્ય લેશ્યારૂપે જ સ્વીકારવી પણ ભાવલેશ્યારૂપે નહીં. કારણ કે તે ભાવલેશ્યાએ અનવસ્થિતરૂપે છે. આ લેશ્યાએ ખાદ્યવ રૂપે પણ નથી. કારણ કે દેવાના બાહ્યવર્ણ પ્રજ્ઞાપના વગેરેમાં અલગ કહ્યા છે. અને આ હકીક્ત નારકના લેશ્યા દ્વારમાં આગળ જ જણાવી છે. ભાવલેશ્યાએ તે દેવાની દરેક નિકાયમાં યથાસંભવરૂપે છયે હાય છે. હરિભદ્રસૂરિ મહારાજે તત્ત્વાર્થીની મૂળ ટીકામાં કહ્યું છે કે, દેવાની દરેક નિકાયમાં ઋચે ભાવ લેશ્યાએ સ્વીકારાય છે.’ (૧૧પ૯–૧૧૬૦)
"
Page #303
--------------------------------------------------------------------------
________________
૧૯૮. દેવાનુ અવધિજ્ઞાન
सक्कीसाणा पढमं दोच्चं च सणकुमार माहिंदा | तच्च च बंभलता सुकसहस्सारय चउत्थि ॥११६१ ॥ आणपाणयकप्पे देवा पासंति पंचमीं पुढवीं । तं चैव आरणच्चय ओहिणाणेण पाति ||११६२ ॥ छट्ठि हिट्टिममज्झिमगेविज्जा सत्तमिं च उवरिल्ला । संभिन्न लोगनालि पासंति अणुत्तरा देवा ||११६३ ॥
સાધ, ઇશાન દેવા પ્રથમ નરક સુધી અને સનતકુમાર, માહેન્દ્ર દેવા એ નરક સુધી, બ્રહ્મલાક તથા લાંતકદેવા ત્રણ નરક સુધી, શુક્ર અને સહસ્રાર દેવા, ચાર નરક સુધી, આનત, પ્રાણુત, મરણ, અચ્યુત, પાંચ નરક સુધી અવધિજ્ઞાનવડે જુએ છે.
અધસ્તન મધ્યમ ગ્રેવેયક દેવા છઠ્ઠી નરક સુધી અને ઉપરિતન, ત્રૈવેયકવાસી દેવા સાતમી નરક સુધી અને અનુત્તરદેવા સભિન્ન (સપૂણુ) લેાકનાડીને અધિજ્ઞાન વડે જુએ છે.
સૌધર્મી ઈશાન ૫ના ઇંદ્રો, ઉપલક્ષણથી સામાનિક વગેરે ઉત્કૃષ્ટ આયુવાળા દેવા, એમ આગળ બીજે બધે ઉપલક્ષણથી વ્યાખ્યા કરવી. રત્નપ્રભા નામની પહેલી પૃથ્વીના નીચેના ભાગ સુધી ઉત્કૃષ્ટપણે અવધિજ્ઞાન વડે જુએ છે.
સનતકુમાર માહેન્દ્રના ઈન્દ્રો બીજી શર્કરાપ્રભા પૃથ્વીના નીચેના છેલ્લા ભાગ સુધી જુએ છે. આ પ્રમાણે આગળની પૃથ્વીએમાં પણ જાણવું.
બ્રહ્મલોક-લાંતકદેવા ત્રીજી વાલુકાપ્રભા સુધી, મહાશુક્ર-સહસ્રાર દેવા ચાથી પકપ્રભા સુધી, આનત, પ્રાણત, કલ્પનાદેવે એટલે ઇન્દ્ર સામાનિક વગેરે પાંચમી ધૂમપ્રભા પૃથ્વી સુધી અવિધજ્ઞાનવડે જુએ છે. આરણુ-અચ્યુત દેવા પણ તે પાંચમી પૃથ્વી સુધી જ જુએ છે. પરંતુ આનત, પ્રાણાત, દેવા કરતા આરણુ, અચ્યુત તેને વિશુદ્ધતર અને ઘણા પર્યાયાને જુએ છે. તેમાં આનત દેવાથી પ્રાણત દેવા અને આરણુદેવાથી અચ્યુતદેવા સવિશેષરૂપે જુએ છે. કારણ કે પાછળના દેવા કરતા આગળ આગળના દેવાનુ અવધિજ્ઞાન વિશુદ્ધ વિશુદ્ધતર છે. એ પ્રમાણે આગળ પાછળને બધે વિચાર કરવા.
અધસ્તન અને મધ્યમ ત્રૈવેયકત્રિકવાસીદેવા છઠ્ઠી તમઃપ્રભા પૃથ્વી સુધી જુએ છે, ઉપપતન ત્રૈવેયકત્રિકના દેવા સાતમી નારકી સુધી અને અનુત્તરવાસી દેવા સ'ભિન્ન એટલે સપૂણુ –પરિપૂર્ણ લેાકનાડી એટલે લેાકના મધ્યભાગે રહેલ ત્રસનાડીને નીચે અવધિજ્ઞાનવડે જુએ છે. તવા ભાષ્યમાં કહ્યું છે કે ‘અનુત્તર વિમાનવાસી દેવા સ`પૂર્ણ લેાકનાડીને જુએ છે.’ બીજા આચાર્ય તે કહે છે કે પેાતાના વિમાનની ધજાની ઉપર જોઈ ન શકતા હાવાથી
Page #304
--------------------------------------------------------------------------
________________
૧૯૮. દેવોનું અવધિજ્ઞાન.
૨૬૯ કંઈક જૂન લોકનાડી જુએ છે.” આ પ્રમાણે અધ વિષયરૂપ અવધિજ્ઞાનનું ક્ષેત્ર કહ્યું. (૧૧૬૧–૧૧૬૩). હવે અવધિજ્ઞાનનું તિછું અને ઉર્થક્ષેત્ર પ્રમાણુ કહે છે
एएसिमसंखेज्जा तिरियं दीवा य सागरा चेव । बहुययरं उवरिमया-उड्ढं च सकप्पथूभाई ॥११६४॥
એ દેવેનું તિષ્ણુ અવધિજ્ઞાન અસંખ્યાતા દ્વીપ સમુદ્ર છે. ઉપર ઉપરના દેવેનું બહુ બહુતર અવધિજ્ઞાન છે. ઊર્વ પિતાના કપના તૂ૫ વગેરે સુધીનું હોય છે.
શુક, ઈશાન વગેરે દેવોનું અવધિજ્ઞાન વિષયક તિરછું ક્ષેત્ર પ્રમાણ અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે. એટલે અસંખ્યાતા દ્વિપ અને અસંખ્યાતા સમુદ્રો સુધી અવધિજ્ઞાનવડે તિર જુએ છે. ફક્ત આજ અસંખ્યાતા દ્વીપ સમુદ્રોને ઉપર ઉપરના દેવલોકના દેવો બહુ બહતર, બહત્તમરૂપે તિચ્છ જુએ છે. કેમકે ઉપર–ઉપરના દેવલોકના દેવેનું વિશુદ્ધ, વિશુદ્ધતર અવધિજ્ઞાન હોય છે.
સૌધર્મ વગેરે સર્વ દેવો પોતાના દેવલોકના વિમાનનું શિખર દવા વગેરે સુધી ઊંચે જુએ છે, તેનાથી આગળ નહીં. તેવા પ્રકારના ભવ-સ્વભાવના કારણે ઊંચે વધુ જઈ શકતા નથી.
સૌધર્મ દેવલેથી લઈ તે અનુત્તર વિમાનવાસી દેવ સુધીના સર્વે જઘન્યથી અંગુલના અસંખ્ય ભાગ પ્રમાણ ક્ષેત્રને અવધિજ્ઞાનવડે જુએ છે. આવશ્યકચૂર્ણિમાં કહ્યું છે કે,
વૈમાનિક–સૌધર્મ દેવકથી લઈ અનુત્તર વિમાન સુધીના દેવો જઘન્યથી અંગુલના અસંખ્ય ભાગને અવધિજ્ઞાનવડે જુએ છે અને જાણે છે.”
પ્રશ્ન:- જે અંગુલના અસંખ્યાત ભાગ માત્ર ક્ષેત્ર પ્રમાણ અવધિજ્ઞાન સર્વ જઘન્ય હોય છે. તે તે સર્વ જઘન્ય અવધિજ્ઞાન તિર્યંચ મનુષ્યમાં જ હોય છે, બીજામાં નહીં, કહ્યું છે કે, “ઉત્કૃષ્ટ મનુષ્યમાં જ અને જઘન્ય મનુષ્ય તિર્યંચમાં જ હોય છે. તે પછી અહીં વૈમાનિકેને સર્વ જઘન્ય અવધિજ્ઞાન શા માટે કહ્યું છે?
ઉત્તરઃ- સૌધર્મ વગેરે દેવને પરભવ સંબંધી અવધિજ્ઞાન પણ ઉત્પત્તિ વખતે સંભવે છે. તે પારભવિક અવધિજ્ઞાન ક્યારેક સર્વ જઘન્ય પણ હોય છે. ઉત્પત્તિ પછી તે દેવભવ સંબંધી જ હોય છે તેથી કઈ દેષ નથી.
જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે કહ્યું છે કે, “વૈમાનિકને જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગે ઉત્પત્તિ વખતે પારભવિક અવધિજ્ઞાન હોય છે. દેવભવ સંબંધી જઘન્ય અવધિજ્ઞાન પછીથી હોય છે... અને આ પારભાવિક હોવાથી સૂત્રકારે કહ્યું નથી. (૧૧૬૪)
વૈમાનિકેનું ઊર્વ, અધે અને તિરછુ અવધિ પ્રમાણ કહ્યું હવે સામાન્યથી બાકીના દેવેનું અવધિજ્ઞાનનું ક્ષેત્ર પ્રમાણ કહે છે.
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૭૦
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨
संखेज्जजोयणा खलु देवाणं अद्धसागरे ऊणे । तेण परमसंखेज्जा जहन्नयं पन्नवीस तु ॥११६५॥ भवणवइवाणयगणं उड्ढं बहुओ अहो य सेसाणं । जोइसनेरइयाणं तिरिय ओगलिओ चित्तो ॥११६६॥
અડધા સાગરોપમથી કઈક ઓછા આયુષ્યવાળા દેવનું અવધિજ્ઞાન સંખ્યાતા યોજના હેય છે. તેનાથી ઉપરના આયુવાળા દેવેનું અસંખ્યાતા ચોજન હોય છે. જઘન્યથી પચીસ જન છે. ભવનપતિ, વ્યંતરોનું ઊર્વમાં અવધિજ્ઞાન ઘણું હોય છે. બીજાઓનું નીચે વધુ હોય છે. જ્યોતિષી
–ને નારકનું તિછું વધુ હોય છે. તથા આદારિક શરીર બધાનું ભિન્નભિન્ન પ્રકારનું હોય છે.
ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી દેવામાં જેમનું અડધા સાગરેપમથી ઓછું આયુષ્ય હોય, તેમનું અવધિજ્ઞાન સંખ્યામા-ચોજન પ્રમાણ ક્ષેત્રનું હોય છે. તે પછી પૂરા અડધા સાગરગમ વગેરે આયુ હોય, તેમનું અવધિજ્ઞાન અસંખ્યાતા એજન હોય છે. ફક્ત આયુ વૃદ્ધિ સાથે અસંખ્યાત જનની વૃદ્ધિ પણ કહેવી. જઘન્યથી અવધિજ્ઞાનનું ક્ષેત્ર પચ્ચીસ એજન, જેમનું સર્વ જઘન્ય દશહજાર વર્ષનું આયુષ્ય હેય, તે ભવનપતિ વ્યંતરને હોય છે. બીજાને નહીં. ભાષ્યકારે કહ્યું છે કે,
જેમની દસહજાર વર્ષની સ્થિતિ છે. તેમને પચીસ જન હોય છે.”
તિષીઓ અસંખ્યાત વર્ષની સ્થિતિવાળા હોવાથી જઘન્યથી તેઓ અવધિજ્ઞાનવડે સંખ્યાત જન પ્રમાણુ સંખ્યાતા દ્વીપ સમુદ્ર જુએ છે. ઉત્કૃષ્ટથી તેટલા પ્રમાણ ક્ષેત્રને જ પણ અધિકતર જુએ છે.
પ્રજ્ઞાપનામાં કહ્યું છે કે, “હે ભગવંત! તિષીઓ અવધિજ્ઞાનવડે કેટલા ક્ષેત્રને જુએ છે. અને જાણે છે?
ગૌતમ! જઘન્યથી સંખ્યાતા દ્વીપ સમુદ્રને ઉત્કૃષ્ટથી પણ સંખ્યાતા દ્વીપ સમુદ્રને જુએ છે. હવે નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવામાં કેને કઈ દિશામાં વધુ અવધિજ્ઞાન હોય છે તે કહે છે.
ભવન પતિ, વ્યંતરને ઊર્વ દિશામાં વધુ અવધિજ્ઞાન હોય છે. બીજી દિશામાં અલ્પ અવધિજ્ઞાનને વિષય હોય છે. એમ આગળ પણ વિચારવું. બાકીના વૈમાનિકદેવને નીચેની દિશાનું અવધિજ્ઞાન વધુ હોય છે. જ્યોતિષી, નારકોને તિર્ય દિશાનું વધુ હોય છે.
તિર્યંચ મનુષ્ય સંબંધી અવધિજ્ઞાન તે દારિક અવધિજ્ઞાન કહેવાય છે. આ દારિક અવધિજ્ઞાન ભિન્ન ભિન્ન પ્રકારે વિચિત્ર કેટીનું હોય છે. કેઈને ઊંચે વધુ હેય તે કેઈકને નીચે વધુ હોય તે બીજાઓને તિર્લ્ડ વધુ હોય છે. તે કેઈને બધુંય સરખું હાય. (૧૧૬૫–૧૧૬૬ )
Page #306
--------------------------------------------------------------------------
________________
૧૯૯, ઉત્પત્તિને વિરહકાળ भवणवणजोइसोहमीसाण चउवीसई मुहुत्ता उ । उक्कोस विरहकालो सन्चेसु जहन्नओ समओ ॥११६७॥
ભવનપતિ, અંતર, તિથી અને સાધમ ઈશાનદેવને ઉત્કૃષ્ટ ઉપપાત વિરહકાળી ચેવીસ મુહુર્ત છે અને જઘન્ય વિરહકાળ બધામાં એક સમય છે.
ભવનપતિ વગેરે દેવો પ્રાયઃ કરી સતત ઉત્પન થતા હોય છે. ક્યારેક જ અંતર પડે છે. તે અંતર સામાન્યથી ચારે નિકાયના દેવોને આશ્રયી બાર મુહૂર્ત છે. તે પછી કેઈપણ નિકાયમાં અવશ્યમેવ દેવની ઉત્પત્તિ થાય જ છે.
કહ્યું છે કે “ગર્ભ જ તિર્યચ, મનુષ્ય, દેવ, નારકને વિરહકાળ બાર મુહૂર્ત છે.” વિશેષથી ભવનપતિ, વ્યંતર, અને જ્યોતિષી તથા સૌધર્મ ઈશાન. દેવલેકમાં દરેકને ઉત્કૃષ્ટથી ઉપપાતને વિરહકાળ ચોવીસ મુહૂર્ત છે. આનો ભાવ એ છે કે,
ભવનપતિ વગેરે કઈમાં પણ એક અથવા ઘણુ દેવો ઉત્પન્ન થયા પછી બીજે દેવ ઉત્કૃષ્ટથી વીસ મુહૂર્તનું અંતર પડ્યા પછી નિયમ ઉત્પન્ન થાય છે. જઘન્યથી ઉત્પત્તિનો વિરહમાળ ભવનપતિ, વ્યંતર, જોતિષી, સૌધર્મ, ઈશાન રૂપ સર્વેદમાં એક સમયનો છે. આ પાંચ સ્થાનમાં દરેકની અંદર એક અથવા ઘણા દેવો ઉત્પન થયા પછી બીજો દેવ એક સમયનું જઘન્યથી અંતર પાડી ઉત્પન્ન થાય છે. બાકીને બધોયે ઉત્પત્તિ વિરહકાળ મધ્યમ વિરહકાળ જાણ. (૧૧૬૭)
नव दिण वीस मुहुत्ता बारस दस चेव दिण मुहुत्ता उ । बावीसा अन् चिय पणयाल असीइ दिवससयं ॥११६८।। संखिजा मासा आणयपाणय तह आरणच्चुए वासा । संखेज्जा विन्नेया गेविज्जेसु अओ वोच्छ ॥११६९।। हिडिमे वाससयाई मज्झिमे सहसाई उवरिमे लक्खा । संखिज्जा विनेया जहसंखेणं तु तीसुपि ॥११७०।। पलिया असंखभागो उक्कोसो होइ विरहकालो उ । विजयाइसु निद्दिट्ठो सम्वेसु जहन्नओ समओ ॥११७१।।
સનતકુમાર દેવલોકમાં દેવોને ઉત્કૃષ્ટ ઉત્પત્તિ વિરહકાળ નવ રાત દિવસ અને વીસ મુહૂર્ત છે. મહેન્દ્ર દેવલોકમાં બાર દિવસ અને દશ મુહૂર્ત છે. બ્રાલેકમાં સાડી બાવીસ દિવસ છે. લાંતકમાં પીસ્તાલીસ દિવસ છે. મહાશુકમાં એંસી (૮૦) દિવસ હોય છે. સહસ્ત્રારમાં સે રાત્રિ દિવસ છે. આનત-પ્રાકૃત બંનેમાં ઉત્કૃષ્ટથી સંખ્યાતા માસે છે.
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૭૨
પ્રવચન સારાદ્ધાર ભાગ-૨
અહીં આનત કરતા પ્રાણતમાં અધિક માસા જાણવા, પરંતુ તે વર્ષની અન્દર જાણવા. તથા આરણુ, અચ્યુતમાં દરેકના સ`ખ્યાતા વર્ષોં જાણવા. અહીં પણ આરણુ કરતા અચ્યુતમાં અધિક જાણવા. તે પણ સે વર્ષોંની અંદર જ જાણુવા.
આના પછી ત્રૈવેયકામાં ઉત્કૃષ્ટથી ઉપપાત વિરહકાળ કહે છે.
અધસ્તન, મધ્યમ અને ઉપરિતન ત્રૈવેયકત્રિકામાં યથાયાગ્ય અનુક્રમે સખ્યાતા વર્ષશતા, સંખ્યાતા હજાર વર્ષો અને સખ્યાતા લાખ વર્ષો જાણવા. આના ભાવા આ પ્રમાણે છે.
અધસ્તન ત્રૈવેયકત્રિકમાં ઉત્કૃષ્ટ ઉપપાત વિરહકાળ હજારવ ની અંદર સંખ્યાતા સેંકડાવ”. મધ્યમ ગ્રેવેયકત્રિકમાં લાખવની અંદરના સંખ્યાતા હજારવર્યાં, ઉપરિતન ત્રૈવેયકત્રિઠમાં ક્રાડવ`ની અદરના સ`ખ્યાતા લાખવા જાણવા. નહીં તેા ક્રોડવ જ ગ્રહણ કરત. આ પ્રમાણે હજાર સેંકડામાં પણ વિચારવું. આ વ્યાખ્યા હરિભદ્રસૂરિજીએ કરેલ સૉંગ્રહણી ટીકાનુસારે છે. બીજાએ તા સામાન્યથી જ વ્યાખ્યા કરે છે. અનુત્તર વિમાનામાં ઉપપાત વિરહકાળનું પ્રમાણ કહે છે.
વિજય, વૈજય*ત, જયંત, અપરાજિત, ચારે વિમાનમાં ઉત્કૃષ્ટ ઉપપાત વિરહકાળ અદ્ધા પલ્યાપમના અસખ્યાતમા ભાગે છે.
6
ગાથામાં “તુ” શબ્દ અનુક્ત સમુચ્ચય એટલે નહીં કહેલ હકીકતને ગ્રહણ કરવાના અમાં છે. આથી સર્વાસિદ્ધ વિમાનમાં પલ્ચાપમના સ`ખ્યાતમા ભાગ જાણવા. પ્રજ્ઞાપનામાં કહ્યું છે કે, હે ભગવંત ! સર્વાર્થસિદ્ધદેવાના ઉપપ।ત આશ્રયી વિરહકાળ કેટલા પ્રરૂપ્યા છે. ? ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી પત્યેાપમને સખ્યાતમા ભાગ છે. ' જઘન્યથી સનતકુમારથી લઈ અનુત્તર સુધીના બધા દેવાના ઉપપાત વિરહકાળ એક સમય છે. (૧૧૬૮-૧૧૭૧ )
૨૦૦. મરણ આશ્રયી વિરહકાળ उवाविरहकालो एसो जह वण्णिओ य देवे । उट्टणावि एवं सव्वेसि होड़ विन्नेया ॥ ११७२ ।।
જે પ્રમાણે દેવામાં ઉપપાત વિરહકાળ વણુ બ્યા છે. તે પ્રમાણે બધા દેવામાં ઉનાકાળ પણ જાણવા.
ઉત્પન્ન થયું તે ઉપપાત કહેવાય છે. એટલે ખીજી ગતિના જીવાનુ` દૈવરૂપે ઉત્પન્ન થયું તે ઉપપાત. તેના વિરહ–અંતરકાળ તે ઉપપાત વિરહુકાળ, તે ચાવીસ મુહૂત વગેરે રૂપે ઉત્કૃષ્ટ અને જઘન્યથી જે પ્રમાણે દેવામાં આગળ વણુ જ્યેા છે. તે પ્રમાણે બધા દેવાના ઉદ્દત ના વિરહકાળ પણ આ પ્રમાણે જાણવા.
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૦૨. દેવેની ગતિ
૨૭૩ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, સૌધર્મ, ઈશાન દેવોનો ઉત્કૃષ્ટ ઉદ્દવર્તન વિરહાકાળ વીસ મુહૂર્ત છે. સનતકુમારમાં નવ દિવસ વીસ મુહૂર્ત, મહેન્દ્રમાં બાર દિવસ દસ મુહૂર્ત, બ્રહ્મલોકમાં સાડી બાવીસ દિવસ, લાંતકમાં પીસ્તાલીસ દિવસ, મહાશુકમાં એંસી દિવસ, સહસારમાં સે દિવસ, આનત પ્રાણતમાં સંખ્યાતા મહિનાઓ, આરણ અશ્રુતમાં સંખ્યાતા વર્ષો, અધસ્તન વેયકત્રિકમાં સંખ્યાતા સેંકડો વર્ષ, મધ્યમ શ્રેયકત્રિકમાં સંખ્યાતા હજાર વર્ષ અને ઉપરિતન ઐયકત્રિકમાં સંખ્યાતા લાખ વર્ષો. વિજય વગેરે ચાર અનુત્તરમાં પલ્યોપમને અસંખ્યાતમે ભાગ, સર્વાર્થસિદ્ધમાં પલ્યોપમને સંખ્યાતમે ભાગ ઉત્કૃષ્ટથી ઉદ્દવર્તના વિરહમાળ છે. જઘન્યથી બધાને ઉદ્દવર્તન વિરહકાળ એક સમયનો જાણ. (૧૧૭૨)
૨૦૧. ઉપપાત અને ઉવર્તનાની સંખ્યા एको व दो व तिन्नि व संखमसंखा य एगसमएणं । उववज्जंतेवइया उव्वटुंतावि एमेव ॥११७३।।
ભવનપતિ વગેરે દરેકમાં એક સમયમાં જઘન્યથી એક, બે, ત્રણ જીવ ઉત્પન્ન થાય છે. ઉત્કૃષ્ટથી સંખ્યાતા અથવા અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. ફકત સહસ્ત્રારથી ઉપરના દેવલોકમાં સંખ્યાતા જ કહેવા અસંખ્યાતા નહીં કારણ કે સહસારથી ઉપરના દેવોમાં મનુષ્ય જ ઉત્પન્ન થાય છે, તિર્યચે નહીં. અને મનુષ્ય સંખ્યાતા જ કહ્યા છે.
એ પ્રમાણે મરણ પામનારા એટલે ભવનપતિ, વ્યંતર વગેરેમાંથી જીવ ચવે છે. તે જઘન્યથી એક, બે અથવા ત્રણ. ઉત્કૃષ્ટથી સંખ્યાતા અથવા અસંખ્યાતા સહસ્ત્રાર સુધીના દેવ ચ્યવે છે. સહસ્ત્રાર કલ્પથી આગળના દેવે સંખ્યાતા જ ઉત્કૃષ્ટથી એવે છે. કારણ કે આનત વગેરેથી ઍવેલા છ મનુષ્યમાં જ આવે છે. તિર્યમાં જતા નથી. અને મનુષ્ય સંખ્યાતા જ છે. (૧૧૭૩)
૨૦૨ દેવેની ગતિ पुढवीआउवणस्सइ गम्भे पज्जत्तसंखजीवीसुं । सग्गच्चुयाण वासो सेसा पडिसेहिया ठाणा ॥११७४॥
સ્વર્ગથી એટલે દેવોની ઉત્પત્તિ સ્થાનથી ચવેલા સામાન્યથી ભવનપતિ, વ્યંતર, તિષી અને વૈમાનિકદેને વાસ એટલે ઉત્પત્તિ, પૃથ્વીકાય, અષ્કાય, વનસ્પતિકાયમાં તથા ગર્ભજ પર્યાયી સંખ્યાતવર્ષાયુ તિર્યંચ મનુષ્યમાં થાય છે. આ સિવાયના બીજા ૩૫
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૭૪
પ્રવચનસારે દ્વાર ભાગ-૨ સ્થાને તેઉકાય, વાઉકાય, બેઈન્દ્રિય, તેઈદ્રિય, ચોરિન્દ્રિય, અસંખ્ય વર્ષાયુવાળા જી, સંમૂચ્છિમ અપર્યાપ્ત તિર્યચ, મનુષ્ય, દે અને નારકમાં દેવોની ગતિને તીર્થકર ગણધરોએ નિષેધ કર્યો છે. (૧૧૭૪)
पायरपज्जत्तेसुं सुराण भृदगवणेसु उप्पत्ती । ईसाणताणं चिय तत्थवि न उवट्टगाणंपि ॥११७५॥ आणयपभिईहितो जाऽणुत्तरवासिणो चविऊणं । मणुएसु चिय जायइ नियमा संखिज्जजीविसुं ॥११७६॥
બાદર પર્યાપ્ત પૃથ્વીકાય, અપ્લાય અને પ્રત્યેક વનસ્પતિકાયમાં પણ ઈશાન સુધીના દેવેની જ ઉત્પત્તિ છે. પરંતુ એનાથી આગળ સનતકુમાર આદિની નહીં. સૂથમ પૃથ્વીકાય, અષ્કાય, સાધારણ વનસ્પતિકાય તથા અપર્યાપ્ત બાદર પૃથ્વીકાય, અષ્કાય, પ્રત્યેક વનસ્પતિકાયમાં દેવેની ઉત્પત્તિ નથી.
સનતકુમાર વગેરે દેવ દ્રિય તિર્ય“ચ મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. અને એમાં આનત દેવકથી લઈ અનુત્તરવાસી દેવો પોતાના સ્થાનથી ચ્યવી નિયમ સંખ્યાતાવર્ષાયુવાળા મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. એકેનિદ્ર કે તિર્યામાં નહીં. (૧૧૭૫-૧૧૭૬)
૨૩. દેવની આગતિ परिणामविसुद्धीए देवाउयकम्मबंधजोगाए । पंचिंदिया उ गच्छे नरतिरिया सेसपडिसेहो ॥११७७॥ आईसाणा कप्पा उववाओ होइ देवदेवीणं । तत्तो परंतु नियमा देवीणं नत्थि उनवाओ ॥११७८॥
પરિણામની વિશુદ્ધિથી દેવાયુ કર્મબંધને વેગ પચેંદ્રિય મનુષ્ય તિયચમાં થતું હોવાથી મનુષ્ય-તિર્યંચ જ દેવમાં જાય છે. બીજાઓને નિષેધ છે. ઈશાન દેવલોક સુધી જ દેવ-દેવીની ઉત્પત્તિ છે. તે પછી નિયમ દેવીઓની ઉત્પત્તિ નથી.
માનસિક વ્યાપાર વિશેષ તે પરિણામ. તે વિશુદ્ધ અને અવિશુદ્ધ-એમ બે પ્રકારે છે. તેમાં જે વિશુદ્ધ છે તે દેવગતિના કારણરૂપે છે તે જણાવવા માટે ગાથામાં વિશુદ્ધિપદ ગ્રહણ કર્યું છે. પરિણામની જે વિશુદ્ધિ તે પરિણામવિશુદ્ધિ. તેના વડે એટલે સારા મનના વ્યાપાર વડે. આ પદવડે શુભ-અશુભ ગતિની પ્રાપ્તિમાં મને વ્યાપારની પ્રધાનતા જણાવી છે. અને તે પરિણામવિશુદ્ધિ ક્યારેક ઉત્કૃષ્ટભાવને પામે તે મોક્ષપદને અપાવનારી
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૦૪ સિદ્ધિગતિમાં વિરહ
૨૭૫
પણ થાય. આથી તેના નિષેધ માટે કહ્યું છે કે,દેવાયુકર્મ બંધના કારણરૂપ પરિણામવિશુદ્ધિવડે પ ́ચે દ્રિય તિય ચ મનુષ્યે જ દેવામાં જાય છે.
એકેન્દ્રિય કે એઇંદ્રિય વગેરે નહીં પણ પચે દ્રિયે જ મનુષ્ય અને તિય ચા દેવલાકની મધ્યમાં જાય છે. બાકીના દેવા નારાના દેવગતિગમનના નિષેધ જાણવા. એટલે દેવા કે નારા પેાતાના આયુષ્યના ક્ષય થયા પછી દેવરૂપે ઉત્પન્ન થતા નથી.
હવે પ્રસંગાનુસારે દેવદેવીના ઉત્પત્તિ સ્થાન કહે છે. ઈશાન દેવલાક સુધી, એટલે ભવનપતિ, વ્યંતર, જ્યાતિષી અને સૌધર્મ, ઈશાન દેવલાક સુધી, દેવા અને દેવીઓના ઉપપાત એટલે જન્મ થાય છે. ત્યારપછી ઈશાનથી ઉપર સનતકુમાર વગેરે દેવલાકમાં દેવીઓના જન્મ નથી. ફ્ક્ત દેવાના જ જન્મ છે.
પરંતુ સનતકુમાર વગેરે દેવાને જ્યારે ભાગાભિલાષા થાય, ત્યારે અપરિગૃહિતા દેવીએ જ સૌધમ ઈશાન દેવલાકથી સહસ્રાર દેવલાક સુધી જાય છે. તેનાથી આંગળ જતી નથી. તથા અચ્યુતકલ્પથી આગળ દેવાનું પણ ગમનાગમન થતુ નથી. કારણ કે નીચેના દેવાની ઉપર જવાની શક્તિના અભાવ છે અને ઉપરના દેવેાને અહીં આવવાનું પ્રયાજન નથી.
ત્રૈવેયક અનુત્તર ધ્રુવા તા.જિનેશ્વરના જન્મ મહિમા વગેરે પ્રસંગેા પર પણ અહીં આવતા નથી. પરંતુ પેાતાના સ્થાનમાં રહીને ભક્તિ કરે છે અને સંશય અને પ્રશ્ન હોય, તે। અધિજ્ઞાનથી ભગવાને પ્રત્યેાજેલા મનેાદ્રવ્યને સાક્ષાત્ જોઈ તેના આકાર ઉપરથી અન્યથા અનુપપત્તિવડે ( સ્પષ્ટ નિ યથી ) ઇચ્છિત અથના નિશ્ચય કરે છે. ખીજુ કાઈ પ્રત્યેાજન નથી. તેથી તે દેવાનુ' અહીં આગમન નથી. ( ૧૧૭૭-૧૧૭૮)
૨૦૪. સિદ્ધિગતિમાં વિરહ
एकसमओ जहन्नो उक्कोसेणं तु जाव छम्मासा । विरहो सिद्धिगईए उव्वट्टणवज्जिया नियमा ॥ ११७९ ॥
સિદ્ધિગતિમાં જઘન્યથી એક સમયના વિરહ હેાય છે. સુધી વિરહ હોય છે. તે સિદ્ધતિ નિયમા ઉતના એટલે સિદ્ધો ત્યાંથી કથારે પણ ચ્યવવાના નથી. કારણ કે ચ્યવનના કારણરૂપ કર્મોનુ મૂળથી ઉન્મૂલન એટલે નાશ થયા છે. કહ્યું છે કે,
અને ઉત્કૃષ્ટથી છ મહિના મરણુ રહિત છે. આથી
· જેમ જ અત્યંત ખળી ગયે છતે અંકુરા ઉત્પન્ન થતા નથી. તેમ ક રૂપી ખીજ મળી ગયે છતે ભવરૂપ અંકુરા ઉગતા નથી.’ (૧૧૭૯)
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૦૫. જીવોનો આહાર અને શ્વાસ ગ્રહણ सरिरेणोयाहारो तयाय फासेण रोमआहारो । पक्खेवाहारो पुण कावलिओ होइ नायव्यो ॥११८०॥
શરીરવડે એજાહાર, ત્વચાના સ્પેશવડે લોમાહાર હોય છે અને પ્રક્ષેપાહાર કેળિયારૂપે હોય છે. - ફક્ત શરીરવડે જ જે આહાર કરાય તે જાહાર, આને ભાવ એ છે કે, શરીરે
ઔદારિક, વૈક્રિય, આહાર, તેજસ અને કામણ ભેદે પાંચ પ્રકારના છે. છતાં અહીં પૂર્વ શરીરને ત્યાગ કર્યા બાદ તૈજસ અને તેનું સહચારી કામણ શરીર વડે વિગ્રહ ગતિ કે અવિગ્રહગતિ વડે ઉત્પત્તિ સ્થાનમાં આવેલ જીવ, જે પ્રથમ દારિક વગેરે શરીર એગ્ય પુદ્દગલને આહાર કરે છે અને જે બીજા વગેરે સમમાં ઔદારિક, મિશ્ર શરીરવડે જે આહાર કરે છે અને જ્યાં સુધીમાં શરીર બનાવે છે, ત્યાં સુધી આ બધે પણ આહાર એજાહાર છે. ઓજસ એટલે તેજસ શરીરવડે જે આહાર કરે તે ઓજાહાર. અહીં ઓજસમાંને જૂ ને લેપ થવાથી જાહાર થયું છે. અથવા જ એટલે પિતાના જન્મસ્થાનમાં રહેલ શુયુક્ત લેહી વગેરે મુદ્દગલ સમૂહને જે આહાર તે જાહાર.
તથા ત્વચા એટલે ચામડી. સ્પર્શનેન્દ્રિયના સ્પર્શ વડે, જે શરીરના ટેકારૂપ ઠંડી, વર્ષા વગેરે કાળમાં ઠંડા પાણી વગેરે મુદ્દગલનું લેમ એટલે રોમરાજી વડે જે ગ્રહણ કરવું તે માહાર. તે અતિ પેશાબ થવા વગેરે વડે જણાય છે.
- જે આહાર કેળિયા લેવા વડે થાય તે કાવલિક એટલે પ્રક્ષેપાહાર જાણ. પ્રક્ષેપ એટલે મેઢામાં પ્રવેશ કરાવો તે પ્રક્ષેપ. તે ભાત વગેરેના આહારરૂપે છે. જે મેઢામાં નંખાય તે ભાત વગેરેના કેળિયારૂપ આહાર તે પ્રક્ષેપાહાર, (૧૧૮૦) હવે જીને જે અવસ્થામાં જે આહાર હોય, તે કહે છે.
ओयाहारा जीवा सव्वे अपजत्तगा मुणेयव्वा । पज्जत्तगा य लोमे पक्खे हुति भइयव्वा ॥११८१॥ .
સર્વે અપર્યાપ્ત જી ઓજાહારી જાણવા અને પર્યાપ્તા સર્વે જીવો લોમાહારી નિયમા હોય છે. પ્રક્ષેપાહારીઓની ભજના હેય છે.
જ એટલે ઉત્પત્તિસ્થાનમાં પોતાના શરીર યોગ્ય પુદ્ગલેનો જે આહાર કરે તે જાહારવાળા અથવા એજ એટલે તેજસશરીર, તેના વડે જેઓને આહાર હોય, તે જાહા૨વાળા,
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૦૫. જેનો આહાર અને શ્વાસ ગ્રહણ
૨૭૭ તે એજાહારી છ એકેન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીના બધાયે અપર્યાપ્તાઓ જાણવા. અહીં અપર્યાપ્તપણું શરીર પર્યાપ્તિની અપેક્ષાએ છે. આહાર પર્યાપ્તિની અપેક્ષાએ નથી. કેમકે તે અપર્યાપ્તાઓ અનાહારી હોય છે. કેટલાકે એમ કહે છે. પોતાના ગ્ય બધી પર્યાપ્તિઓ વડે જે અપર્યાપ્તા હય, તે ઓજાહારી છે.
તથા શરીર પર્યાપ્તિએ પર્યાપ્તા મતાન્તરે સ્વયોગ્ય પર્યામિ વડે પર્યાપ્ત હોય, તે બધાય જીવો નિયમ લેમાહારી હોય છે. બધાય પર્યાપ્ત જી હંમેશા માહારી હેય જ છે એ ભાવ છે. અને તાપ-ગરમી વગેરેથી સારી રીતે તપેલા છે છાયા, ઠંડે પવન, ઠંડુ પાણી વગેરેના સ્પર્શથી આનંદિત થાય છે.
પ્રક્ષેપાહારની ભજન હોય છે. એટલે જ્યારે જીવ કેળિયા ખાતે હોય, ત્યારે જ પ્રક્ષેપાહાર હોય છે. બીજા સમયે નહીં. માહાર તે પવન વગેરેના સ્પર્શથી હંમેશા હોય છે. (૧૧૮૧) હવે એકેન્દ્રિય વગેરેના અલગ આહારની નિયતતા કહે છે.
रोमाहारा एगिदिया य नेरइयसुरगणा चेव । सेसाणं आहारो रोमे पक्खेवओ चेव ।।११८२॥
લોમાહારી એકેન્દ્રિ, નારકીઓ અને દેવગણે છે. બાકીનાઓ માહારી અને પ્રક્ષેપાહારી છે.
શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત મતાંતરે સ્વયોગ્ય સર્વ પર્યામિ એ પર્યાપ્ત એકેન્દ્રિ, નારકીઓ અને બધા દેવગણે લેમાહારી જાણવા. પ્રક્ષેપાહારી નથી. કારણ કે એકેન્દ્રિયને મેઢાને અભાવ હોવાથી પ્રક્ષેપાહાર નથી. અને નારકી અને દેશને વૈક્રિય શરીરી હેવાથી તથાસ્વભાવે પ્રક્ષેપાહાર નથી. કહ્યું છે કે,
એકેન્દ્રિય, દેવ અને નારકોને પ્રક્ષેપાહાર નથી. બાકીના સંસારસ્થ જીવોને પ્રક્ષેપાહાર છે.”
બાકીના બેઇદ્રિય, તેઈદ્રિય, ચરિંદ્રિયજી, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને લોમાહાર તથા પ્રક્ષેપાહાર હોય છે. બંને પ્રકારના આહારનો તેમને સંભવ છે. (૧૧૮૨) હવે દેવના આહાર બાબતમાં વિશેષ કહે છે.
ओयाहारा मणभरिखणो य सम्वेवि सुरगणा होति । सेसा हवंति जीवा लोमाहारा मुणेयव्वा ॥११८३।।
બધાયે દેવગણે ઓજાહારી અને મનભક્ષી એટલે મનવડે ભક્ષણ કરનારા હોય છે. બાકીના છ લે માહારી હોય છે એમ જાણવું.,
Page #313
--------------------------------------------------------------------------
________________
પ્રવચનસારાદ્ધાર ભાગ-૨
બધાયે ભવનપતિ વગેરે દેવગણે। અપર્યાપ્ત અવસ્થામાં એજાહારી છે અને પર્યાપ્ત અવસ્થામાં મનેાભક્ષી છે. એટલે મનવડે વિચારમાત્રથી આવેલા સકલ ઇન્દ્રિયાને આનંદ આપનાર, પ્રાપ્ત થયેલ સુંદર પુદ્ગલાને ખાતા હોય, તેમ ખાય છે. એટલે વૈક્રિય શરીર સાથે આત્મસાત્ કરે છે. એવા પ્રકારના મનાભક્ષી છે. આના ભાવ એવા છે કે,
૨૭૮
જેમ શીતયેાનિવાળા જીવાને શીતપુદ્ગલા સુખરૂપ પિરણમે છે. અથવા ઉષ્ણુચેાનિવાળા જીવાને ઉષ્ણુપુદ્ગલા સુખરૂપે પરિણમે છે. તેમ દેવાવડે મનથી ગ્રહણ કરાતા પુદ્દગલા દેવને પરમ સ ંતોષ અને તૃપ્તિ માટે થાય છે. જેથી એમની આહારની ઈચ્છા પૂણ થાય છે. ખાકીના દેવ સિવાયના નારકી વગેરે જીવા અપર્યાપ્ત અવસ્થામાં એજાહારી છે. પર્યાપ્તદશામાં લામાહારી જાણવા. પણ મનેાભક્ષી નથી. કેમકે મનેાભક્ષણુરૂપ આહાર તે કહેવાય કે જે તેવા પ્રકારની શક્તિ વિશેષથી મનવડે પોતાના શરીરની પુષ્ટિ કરનારા પુદ્દગલેા ગ્રહણ કરે અને જે ગ્રહણ કર્યાં પછી જીવને તૃપ્તિપૂર્વકના પરમ સતાષ થાય. આ હકીકત નારકી વગેરેને નથી કારણ કે તેમને પ્રતિકૂલ કર્મોદયના કારણે તેવા પ્રકારની શક્તિના અભાવ છે. (૧૧૮૩)
अपज्जत्ताण सुराणडणाभोगनिवत्तिओ य आहारो ।
पज्जत्ताणं मणभक्खणेण आभोग निम्माओ ।।११८४।।
અપર્યાપ્ત દેવાને અનાભાગનિમિત આહાર હાય છે અને પર્યાપ્ત દેવાને આભાગનિર્મિત મનાભક્ષણરૂપ આહાર હાય છે.
આભાગ એટલે વિચારવાપૂર્વક, ઈરાદાપૂર્વક જે કરાય, તે આભાગ. આભેગપૂર્વક જે કરાય, તે આભાગનિવર્તિત એટલે હું આહાર કરુ, એવી ઈચ્છાપૂર્વક જે આહાર કરાય, તે આભાગનિવર્તિતઆહાર કહેવાય. આભેગથી વિપરીત ‘હું આહાર કરું છું ’ એવી ઈચ્છા, ઈરાદા વગર જે આહાર કરાય, તે અનાલેગનિવર્તિતઆહાર કહેવાય.
વર્ષાઋતુમાં જે ઘણા પેશાખ થવા વગેરેના બહાનાથી જણાતા શીતપુદ્ગલના આહારની જેમ તે અનાભાગનિર્વાતંતઆહાર છે. અહીં અપર્યાપ્તદેવાના એજાહાર અનાભાગગનતિત હોય છે. કારણ કે મનપર્યાપ્તિ ન હેાવાથી ઈચ્છાના સંભવ નથી. પર્યાપ્તાઓને જે મનવડે વિચારી વિશિષ્ટ પુદ્ગલ ગ્રહણ કરવાપૂર્વક આહાર છે, તે આભાગનિતિંત એટલે ઈચ્છાપૂર્વક પ્રાપ્ત કરેલા આહાર છે. (૧૧૮૪)
હવે સાગરે યમની સ‘ખ્યા વડે આહાર અને શ્વાસેાશ્વાસનુ` કાળમાન કહે છે. जस्स जइ सागराई ठिइ तस्स तेत्तिएहि पक्खेहिं ।
ऊसासो देवाणं वाससहस्सेहिं आहारो ॥। ११८५ ।।
Page #314
--------------------------------------------------------------------------
________________
૨૦૫. જેને આહાર અને શ્વાસ ગ્રહણ
૨૭૯ જે દેવને જેટલા સાગરોપમની સ્થિતિ હોય છે. તેને તેટલા પખવાડીયે ઉચ્છવાસ હોય છે અને તેટલા હજાર વર્ષોએ આહાર હોય છે.
દેવામાં જે દેવને જેટલા સાગરોપમની સ્થિતિ હોય, તેને તેટલા પખવાડીયે ઉચ્છવાસ-શરીરની અંદર રહેલ પ્રાણરૂપ પવનનું ઊંચેથી નીકળવું હોય છે અને તેટલા જ હજાર વર્ષોએ આહારની ઈચ્છા થાય છે.
જેમ કે દેવને એક સાગરોપમનું આયુષ્ય હેય, તેને એક પખવાડીયે ઉચ્છવાસ અને એક હજાર વર્ષે આહાર. જેને બે સાગરોપમનું આયુષ્ય હોય, તેને બે પખવાડીએ ઉચ્છવાસ અને બે હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. એમ જેને તેત્રીસ સાગરેપમની સ્થિતિ હોય તેમને તેત્રીસ પખવાડીયે ઉચ્છવાસ અને તેત્રીસ હજાર વર્ષે આહારેચ્છા થાય છે.
દે માં જે જેટલો મોટા આયુષ્યવાળે તે તેટલે સુખી અને સુખી જીવને ઉત્તરોત્તર શ્વાસોશ્વાસની ક્રિયાનો વિરહકાળ માટે હોય છે. કેમકે શ્વાસે શ્વાસની ક્રિયા એ દુઃખરૂપ છે. તેથી જેમ જેમ આયુષ્યમાં સાગરોપમની વૃદ્ધિ થાય છે, તેમ તેમ શ્વાસે શ્વાસની ક્રિયાના વિરહકાળના પ્રમાણની પણ પાક્ષિક વૃદ્ધિ થાય છે. અને આહારની ક્રિયા તે શ્વાસે શ્વાસ કરતાં પણ અધિક દુઃખરૂપે હોવાથી હજાર વર્ષોની વૃદ્ધિ થાય છે. (૧૧૮૫) હવે જઘન્ય આયુવાળાના શ્વાસોશ્વાસ અને આહારનું કાળમાન કહે છે. दसवाससहस्साई जहन्नमाऊ धरति जे देवा । तेसि चउत्थाहारो सत्तहिं थोवेहिं ऊसासो ॥११८६॥
દશ હજાર વર્ષનું જઘન્ય આયુ જે દેવો ધારણ કરે છે તેઓને જ આહારાભિલાષ ચોથભફતે થાય છે. અને શ્વાસે શ્વાસ સાત સ્તોકે હોય છે.
જે ભવનપતિ વ્યંતરદેવ દસહજાર વર્ષના જઘન્ય આયુષ્યવાળા છે. તેમને આહારની ઈચ્છા ચોથભક્તિ એટલે એક રાત-દિવસ પસાર થયા પછી થાય છે. એટલે મનવડે ઈચ્છેલા શુભપુદગલે સંપૂર્ણ કાયાવડે આહારરૂપે પરિણાવે છે.
તથા તેઓને સાત સ્તકરૂપ કાળ વિશેષે એક શ્વાસે શ્વાસ હોય છે. એટલે સાતસાત સ્તંક વીત્યા પછી એક એક શ્વાસે શ્વાસ લે છે. બાકીના કાળે તેઓ તેની આબાધા રહિત સ્વસ્થપણે જ રહે છે. (એક સ્તક એટલે આધિ વ્યાધિ રહિત, સ્વસ્થ મનુષ્યના સાત શ્વાસોશ્વાસ પ્રમાણ જે કાળ વિશેષ, તે એક સ્તક. એવા સાત સાત સ્તક વીત્યા. પછી દેવેને શ્વાસોશ્વાસ હોય છે.) (૧૧૮૬) દસ હજાર વર્ષની સ્થિતિથી લઈ એક સાગરેપમ સુધીની સ્થિતિવાળા દેવના
આહાર અને શ્વાસોશ્વાસનું કાળમાન કહે છે.
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૮૦
दसवास सहरसाई समयाई जाव सागरं ऊणं । दिवसमुहुत्तपुहुत्ता आहारूसास सेसाणं ।। ११८७॥
પ્રવચનસારાદ્ધાર ભાગ-૨
દસ હજાર વર્ષથી ઉપર એક સમયથી લઇ ન્યૂન સાગરાપમની સ્થિતિવાળા દેવના આહાર દિવસ પૃથદ્ધે અને શ્વાસેાશ્વાસ મુહૂત પૃથકત્વે હાય છે.
ઉપર કહેલ સ્થિતિવાળા દેવા સિવાયના બાકીની સ્થિતિવાળા દેવેા, જે દશ હજાર વર્ષથી ઉપર સમય, આવલિકા, મુહૂર્ત, દિવસ, માસ, વ, યુગ વગેરે અધિક આયુષ્યવાળાથી લઈ કંઈક ન્યૂન એક સાગરોપમની સ્થિતિવાળા દેવેના દિવસ પૃથક્ર્ત્ય આહાર હાય છે. અને મુત પૃથવે શ્વાસેાશ્વાસ હાય છે.
દશ હજાર વર્ષોંથી ઉપ૨ સમય વગેરેની વૃદ્ધિ જેમ જેમ થાય, તેમ તેમ યથાક્રમ આહાર અને શ્વાસેાશ્વાસના દિવસ અને મુહૂત પૃથની વૃદ્ધિ થાય, તે વૃદ્ધિ ત્યાં સુધી કરવી કે જ્યારે પૂર્ણ એક સાગરોપમ આયુષ્યવાળાને એક પખવાડીયે શ્વાસેાશ્વાસ તથા હજારવર્ષે આહારનું કાળમાન રહે.
એકેન્દ્રિયાને સતત આહારાભિલાષ હોય છે. વિકલેન્દ્રિય નારકીઓને ઉત્કૃષ્ટથી અંતમું હત', પચેન્દ્રિય તિય ચાને એ અહેારાત્ર વીત્યા બાદ, મનુષ્યાને ત્રણ અહારાત્ર વીત્યા બાદ હાય છે. નારકાને શ્વાસોશ્વાસ નિર ંતર હેાય છે. એકેન્દ્રિય, એઇન્દ્રિય, તૈઇન્દ્રિય, ચૌરિદ્રય, પ'ચ'દ્રિય તિ ́ચ અને મનુષ્યેાના શ્વાસેાશ્વાસ અનિયતમાત્ર છે. (૧૧૮૭)
૨૦૬. ત્રણ ત્રેસઠ પાખડી
असीस किरिया १८० अकिरियवाईण होइ चुलसीई ८४ । अन्नाणिय सत्तट्ठी ६७ वेणइयाणं च बत्तीसं ३२ ॥ ११८८ ||
ક્રિયાવાદીના એકસે એ’સી (૧૮૦), અક્રિયાવાદીના ચાર્યાસી ( ૮૪), અજ્ઞાનવાદીના સડસડૅ (૬૭) અને વિનયવાદીના બત્રીસ (૩૨) ભેદો છે.
પુણ્યબંધ વગેરે રૂપ ક્રિયાઓ કર્તા વગર હેાતી નથી.? આ પ્રમાણે જાણી ‘તે ક્રિયાએ આત્મ સમર્પાયની એટલે આત્માશ્રયી છે. એમ જેઓ ખાલે છે, તે ક્રિયાવાદીએ છે. આત્મા વગેરેના ક્રિયાવાદીઓના ભેદ આગળ કહેવાશે તે પ્રકારાવડે એકસાએ સી(૧૮૦) છે. ક્ષણવાર રહેનાર કાઈપણ પદાર્થ ને ક્રિયા હાતી નથી. કારણ કે ઉત્પન્ન થયા પછી તરત જ પદાર્થ નાશ પામે છે. એમ જે ખેલે છે. તે અક્રિયાવાદીએ એટલે આત્મા વગેરેને નાસ્તિરૂપ સ્વીકારનારાઓ છે. કહ્યું છે કે, ‘સર્વ સ`સ્કારી ક્ષણિક છે. આથી અસ્થિર સંસ્કારાને ક્રિયા કથાંથી હેાય ? એમની જે ભૂતિ છે, તે જ ક્રિયા છે અને તે જ કારક કહેવાય છે એ અક્રિયા વાદીએના ચાર્યાસી ભેદ છે.
Page #316
--------------------------------------------------------------------------
________________
૨૦૬.. ત્રણસેા ત્રેંસઠ પાખડી
૨૮૧ :
જેમને કુત્સિતજ્ઞાન એટલે અજ્ઞાન છે તે અથવા અજ્ઞાન વડે જે ચરે છે, તે અજ્ઞાનીઓ છે. તેઓ અસંચિત્ય એટલે વિચાર્યા વગર કરેલ બંધની વિફળતા વગેરેનુ પ્રતિપાદન કરનારા છે. તે એ પ્રમાણે કહે છે કે, ‘ જ્ઞાન કલ્યાણકારી નથી. કારણ કે જ્ઞાન હાવાથી પરસ્પર વિવાદના કારણે ચિત્ત કાલુષ્ય વગેરે થવાથી દીર્ઘતર સંસારની પ્રવૃત્તિ થવાના સ ́ભવ છે. તે આ પ્રમાણે છે.
કાઈક પુરુષે બીજી રીતે બતાવેલ વસ્તુમાં અમુક કાઈક જ્ઞાની જ્ઞાનના ગવ થી ઉદ્ધૃતમનવાળા થઈ તેના ઉપર ક્લુષિત ચિત્તપૂર્વક તેની સાથે વિવાદ કરે. વિવાદ કરતા તીવ્ર, તીવ્રતર ચિત્તના ક્લુષિત ભાવથી અને અહંકારથી ઘણા ઘણા અશુભ કર્મબંધને સભવ છે. તેનાથી લાંબે અતિલાં સંસાર થાય છે.' તથા કર્યું છે કે,
“ બીજા કાઈ એ બીજી રીતે ખતાવેલ ભાવમાં જ્ઞાનના ગથી વિવાદ કરી ક્લુષિત ચિત્તવાળા થાય છે, તેથી તેને ક્રમ બધ થાય છે.' માટે જો અજ્ઞાનના આશ્રય કરવામાં આવે, તા અહંકાર થાય નહીં અને બીજા ઉપર ક્લુષિત ચિત્ત પણ થાય નહીં. આથી કર્મ બંધ પણ થાય નહીં. પરંતુ જે વિચારણાપૂર્વક કબ`ધ કરાય છે, તેના વિપાક એટલે ફળ ભયંકર હોય છે. અને તે તીવ્ર અધ્યવસાયપૂર્વક થયેલ હાવાથી અવશ્ય
ભાગવવા પડે છે.
તથા મનના વ્યાપાર એટલે વિચાર વગર જેકાયા અને વચનની પ્રવૃત્તિ માત્રથી જે કમ બન્ધ થાય છે તેમાં મનનેા અભિનિવેશ એટલે . આગ્રહ ન હોવાથી અવશ્ય ભાગવવા લાયક થતા નથી. અને તેના ફળ પણ ભયંકર હેાતા નથી. પરંતુ કર્મના સ`ગ ફક્ત અતિ સુકાઈ ગયેલ ચૂનાથી ધાળેલ ભીંત પર રહેલી ધૂળ સમાન હાય છે. તે કમસંગ જાતે જ શુભઅધ્યવસાયરૂપ પવનના જોરથી દૂર થઈ જાય છે.
મનમાં અભિનિવેશના ભાવ એટલે આગ્રહ રહિતપણું' અજ્ઞાનના સ્વીકારથી આવે છે. જ્ઞાન હેાવાથી અભિનિવેશપણાના સંભવ છે. તેથી અજ્ઞાનને જ મેાક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરનાર મુમુક્ષુઓએ સ્વીકારવું. પણ જ્ઞાનને નહીં સ્વીકારવું.
જ્ઞાનના સ્વીકાર ત્યારે યુક્ત એટલે યાગ્ય થઈ શકે. જો જ્ઞાનને નિશ્ચય કરવામાં આવે તા, પરંતુ તે જ્ઞાનના નિશ્ચય થઈ શક્તા નથી. કારણ કે બધા દશનીએ એટલે ધવાળાએ પરસ્પર ભિન્ન પ્રકારનું જ જ્ઞાન સ્વીકારે છે-માને છે. તેથી નિશ્ચય કરી શકાતાં નથી કે શું આ જ્ઞાન સમ્યગ્ છે, કે મિથ્યા છે? કહ્યું છે કે, ' બધા જ્ઞાનીએ પરસ્પર જ્ઞાન ભિન્ન-ભિન્ન પ્રકારે કહે છે. તેથી આ પ્રમાણે છે.’ એમ નિશ્ચય કરી શકાતા નથી. તે (૧) અજ્ઞાનીઓના સડસઠ (૬૭) ભેદ છે.
*
૩૬
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૮૨ :
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ - વિનયપૂર્વક ચરનારા એટલે વિનયાચાર પાળનારને વૈયિકે કહેવાય. એઓ કઈ લિંગ, આચાર કે શાસ્ત્રને ધરનારા એટલે માનનારા નથી. ફક્ત વિનયને જ સ્વીકારનારા છે. એમના બત્રીસ ભેદો છે. (૧૧૮૮) - હવે જે પ્રમાણે ઉદ્દેશ હોય છે તે પ્રમાણે નિર્દેશ કર એ ન્યાયાનુસારે ક્રિયાવાદીઓના એકસે એંસી (૧૮૦) ભેદ લાવવાની રીત કહે છે. ક્રિયાવાદીના ભેદોઃ'जीवाइनवपंयाणं अहो ठविजंति सयपरयसदा । तेसिपि अहो निचानिच्चा सद्दा ठविजन्ति ॥११८९॥ . काल १-स्सहाव २ नियई ३ ईसर ४ अप्पत्ति ५ पंचवि पयाई । निच्चानिचाणमहो अणुक्कमेणं ठविजंति ॥११९०॥ • જીવ, અજીવ, પુણપ, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા બંધ અને મોક્ષ એ નવ પદાર્થોને કમસર પાટી પર લખવા પછી તે દરેક ન પદેની નીચે, સ્વતઃ અને પરત એમ બે શબ્દ લખવા. ત્યાર પછી તે સ્વતઃ અને પરતઃ શબ્દની નીચે નિત્ય અને અનિત્ય શબ્દો લખવા તે પછી નિત્ય અને અનિત્ય શબ્દ નીચે કમસર કાળ, સ્વભાવ, નિયતિ, ઈશ્વર અને આત્મસ્વરૂપ એ પાંચ પદે સ્થાપવા. (૧૧૮૯–૧૧૯૦ ) હવે આજ ભેદને વિસ્તારથી કહે છે.
जीवो इह अस्थि सओ निच्चो कालाउ इय पढमभंगो । बीओ य अस्थि जीवो सओ अनिच्चो य कालाओ ॥११९१॥ एवं परओऽवि हु दोनि भंगया पुव्वदुगजुया चउरो । लद्धा कालेणेवं सहावपमुहावि पाविति ॥११९२॥ पंचहिवि चउक्केहि पत्ता जीवेण वीसई भंगा। एवमजीवाईहिवि य किरियावाई असिइसयं ॥११९३॥
અહીં જીવ છે, સ્વતઃ છે, નિત્ય છે. કાળથી છે. આ પ્રથમ ભંગ છે. બીજો ભંગ જીવ છે. સ્વતઃ છે, અનિત્ય છે અને કાળથી છે. એ પ્રમાણે પરત ના પણ બે ભાંગ જાણવા, એમ પૂર્વના કહેલ સ્વતઃ ના બે ભાગા સાથે કાળના ચાર ભાંગા થયા. એ પ્રમાણે સ્વભાવ વગેરેના પણ ચાર ચાર ભાંગા આવે છે. એમ પાંચના ચાર ચાર ભાંગા ગણતા જીવપદના વીસ ભાંગા થયા. એ પ્રમાણે અજીવ વગેરેના પણ ગણુતા ક્રિયાવાદીના એક એંસી ભાંગા થાય,
Page #318
--------------------------------------------------------------------------
________________
ક્રિયાવાદી ૧૮૦ ભેદની સ્થાપના
અજીવ
પુણ્ય
પાપ
આશ્રવ
સંવર
નિજા
બંધ
મોક્ષ
-
અનિત
અનિત્ય
નિત્ય
|
અનિત્ય
અનિત્ય
| | | | | કાળ સ્વભાવ નિયતિ ઈશ્વર આત્મા
કાળ સ્વભાવ નિયતિ ઈશ્વર આત્મા કાળ સ્વભાવ નિયતિ ઈશ્વર આત્મા
કાળ સ્વભાવ નીયતી ઈશ્વર આત્મા
- આ પ્રમાણે એક જીવ પદાર્થના વીસ (૨૦) ભેદ થયા. એ રીતે નવે પદના વીસ-વીસ ભેદ ગણતા કુલ ક્રિયાવાદી એકસે અંસી (૧૮૦) ભેદ થાય છે.
૨૦૬ ત્રણ ત્રેસઠ પાખંડી
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૮૪
' પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ કાળવાદીઃ જીવ છે. સ્વતઃ છે. કાળથી છે અને નિત્ય છે. એ પહેલે ભાંગે થ. આ ભાંગાને ભાવાર્થ કહે છે. આ જગતમાં જીવ આત્મા છે. આ જીવ આત્મા સ્વતઃ સ્વરૂપથી ખરેખર વિદ્યમાન છે અને તે પોતાના સ્વરૂપથી છે. હ્રસ્વત્વ-દીર્ઘતવની જેમ પરની અપેક્ષાથી નથી. વળી નિત્ય શાશ્વત છે, પણ ક્ષણિક નથી. કારણ કે આગળ પાછળના સમયે હંમેશા રહેલો હોવાથી, આ જીવ આત્મા છે.
સ્વતઃ એટલે સ્વરૂપે છે. કાળવાદીના મતે, કાળવાદીઓ તે જાણવા કે જેઓ આખું જગત કાળવડે કરાયેલું છે એમ માને છે અને તેઓ એમ કહે છે કે,
કાળ વગર આંબે, ચંપ, અશોક વગેરે ઝાડ ઉપર ફૂલ તથા ફળોની ઉત્પત્તિની પરંપરા ચાલતી નથી. વળી હિમકણ યુક્ત ઠંડી પડવી. નક્ષત્ર ઊગવા, ગર્ભધાન થવું. વરસાદ પડે વગેરે ઋતુઓને વિભાગ કાળ વગર થતું નથી. તેમજ બાલ્યાવસ્થા, કુમારાવસ્થા, યુવાવસ્થા, શરીર પર કરચલી પડવી, સફેદ વાળ આવવા વગેરે અવસ્થાઓ કાળ વગર થતી નથી. કેમકે આ બધીયે વસ્તુઓ અમુક ચોક્કસ કાળ વિભાગમાં પ્રાપ્ત થાય છે. જિ કાળ વિભાગ ન હોય, તે બધીય અવ્યવસ્થા થઈ જાય જે આપણને ઈચ્છિત કે માન્ય નથી. તથા લેકમાં પણ મગ વગેરેનું પાકવું એટલે રંધાવું પણ કાળ વગર થતું દેખાતું નથી. પરંતુ કાળક્રમે થાય છે. જે કાળ વગર થતું હોય તે વાસણ, થાળી, ઇધન, અગ્નિ વગેરે સામગ્રીના મળવા માત્રથી કે સંપર્ક થવાથી પ્રથમ સમયમાં મગ વગેરે પાકી જવાને (રંધાઈ જવાને) પ્રસંગ આવશે. પણ તે પ્રમાણે પ્રથમ સમયે રંધાવાનું થતું નથી. માટે જે કંઈ કરાયું છે. તે બધું કાળવડે જ કરાયેલ છે. કહ્યું છે કે, કાળ વિના ગર્ભ—બાલ્યાવસ્થા, યુવાન વિગેરે કાંઈપણ થતું નથી માટે જે કાંઈ લકમાં થાય છે. તે બધાનું ખરેખર કારણ કાળ છે.
થાળી વગેરે સામગ્રીને સંપર્ક હોવા છતાં પણ કાળ વગર મગ વગેરે રંધાવાનું દેખાતું નથી. તેથી આ કાળથી થાય છે એમ માનવું.
હવે બીજો ભાગે આ પ્રમાણે છે. ૨. જીવ છે. સ્વથી છે, અનિત્ય છે, કાળથી છે? એમ ઉપર કહ્યા પ્રમાણે પરતઃ પણ બે ભાંગ કરવા તે આ પ્રમાણે ૩. “જીવ છે. પરથી છે. નિત્ય છે. કાળથી છે. ૪. જીવ છે. પરથી છે. અનિત્ય છે. કાળથી છે.
બધાય પદાર્થોના સ્વરૂપનું જ્ઞાન પરપદાર્થના સ્વરૂપની અપેક્ષાએ થાય છે. જેમ દીર્ઘત્વની અપેક્ષાએ હ્રસ્વત્વનું જ્ઞાન થાય છે અને સ્વત્વની અપેક્ષાએ દીર્ઘવનું જ્ઞાન થાય છે. એમ આત્માનું જ્ઞાન થાંભલા, ઘડા વગેરેને જોઈને (વિચારીને) તેના સિવાયની ચીજોમાં આત્માની બુદ્ધિ એટલે જ્ઞાન થાય છે. આથી આત્માનું જ સ્વરૂપ છે તે પરથી જ જણાય છે. સ્વથી નહીં. આગળ “સ્વથી જ પદ વડે પ્રાપ્ત થયેલા બે
Page #320
--------------------------------------------------------------------------
________________
૨૦૬ ત્રણસો ત્રેંસઠ પાખ‘ડી
.૨૯૫
ભાંગાઓને આ બે પરતઃથી એ પદ્મવાળા બે ભાંગા સાથે મેળવતા ચાર ભાંગા થાય છે. આ ચાર ભાંગા કાળપદના થયા. આ પ્રમાણે સ્વભાવ, નિયતિ, ઈશ્વર, આત્મપદ એ દરેકના ચાર ચાર વિકલ્પા પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે
સ્વભાવવાદી :– ૧. જીત્ર છે. સ્વથી છે. નિત્ય છે. સ્વભાવથી છે. ૨. જીવ છે. સ્વથી છે. અનિત્ય છે. સ્વભાવથી છે.
૩. જીવ છે. પરથી છે. નિત્ય છે. સ્વભાવથી છે.
૪. જીવ છે. પરથી છે. અનિત્ય છે. સ્વભાવથી છે.
તે સ્વભાવવાદીઓ આ પ્રમાણે કહે છે.
આ જગતમાં બધાયે ભાવા-પદાર્થો સ્વભાવના વશથી ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે :- માટીમાંથી ઘડા થાય છે. વસ્ત્ર વગેરે નહીં. તંતુ દારામાંથી વજ્ર ઉત્પન્ન થાય છે. ઘડા વગેરે નહીં. અને આ પ્રમાણે જે અમુક નક્કી થવાપણું હોય છે તે તથાસ્વભાવ, વગર થતુ નથી. માટે આખું' જગત સ્વભાવકૃત જાણવુ' અને વળી ખીજા કાર્યાના સમૂહ તા દૂર રહા, અહીં મગ વગેરે રંધાવાનું પણ સ્વભાવ વગર થઈ શકતું નથી. જેમ થાળી ઇંધન કાળ વગેરે બધીયે સામગ્રી હાવા છતાં પણ કાયડું મગ રૂંધાતું નથી. એમ જણાય છે. તેથી જે વસ્તુ જે ભાવ હોવાથી થાય છે, અને જે (ભાવ) ન હેાવાથી જે વસ્તુ થતી નથી. તે અન્વયવ્યતિરેકવ્યાપ્તિને અનુસરનાર તે જે કરાયું તે સ્વભાવકૃત મગનું પાકવું વગેરે મનાય છે. તેથી આ આખા જગતમાં ઉત્પન્ન થયેલ પદાર્થો સ્વભાવથી ઉત્પન્ન થાય છે. એમ જાણવુ,
--:
નિયતિવાદી:– :- ૧. જીવ છે. સ્વથી છે. નિત્ય છે. નિયતિથી છે.
૨. જીવ છે. સ્વથી છે. અનિત્ય છે. નિયતિથી છે.
૩. જીવ છે. પરથી છે. નિત્ય છે. નિયતિથી છે.
૪. જીવ છે. પરથી છે. અનિત્ય છે. નિયતિથી છે.
નિયતિવાદીઓ આ પ્રમાણે કહે છે. નિયતિ એ ખરેખર બીજું તત્ત્વ છે. જેનાથી આ સર્વે પદાર્થો નિયત સ્વરૂપે જ ઉત્પન્ન થાય છે. બીજા રૂપે નહીં, જ્યારે જે જેનાથી થાય છે. ત્યારે તે તેનાથી જ એટલે નિયતરૂપથી જ થતું મળે છે. એમ ન હોય તા કાર્યકારણુભાવની વ્યવસ્થા અને અમુક નક્કી રૂપની વ્યવસ્થા ન રહે. કારણ કે નિયામકના અભાવ હોવાથી. માટે આ પ્રમાણે કાર્ય નિયતતાથી જણાતી આ નિતિનું નિરાકરણ કરવા ( અપલાપ કરવા ) કાણુ સમર્થ થાય ? તથા કહ્યું છે કે, જે બધા ભાવા નિયતરૂપે જ થાય છે. તે તેના સ્વરૂપના અનુભેદથી ( અનુવેધથી ) નિયતિથી જ થાય છે.
જયારે જે જેનાથી થાય છે તે ત્યારે તેનાથી જ થાય.’ એમ ન્યાયથી જે નિયતપણે થાય છે. તેને બાષિત કરવા કાણુ સમર્થ છે. ? (૨)’
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૮૬
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ ઈશ્વરવાદી - ૧. જીવ છે. સ્વથી છે. નિત્ય છે. ઈશ્વરથી છે. ૨. જીવ છે. સ્વથી છે. અનિત્ય છે. ઈશ્વરથી છે. ૩. જીવ છે. પરથી છે. નિત્ય છે. ઈશ્વરથી છે. ૪. જીવ છે. પરથી છે. અનિત્ય છે. ઈશ્વરથી છે.
ઈશ્વરવાદીઓ આખું જગત ઈશ્વરકૃત માને છે અને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ઐશ્વર્યરૂપ ચતુષ્ક જેને સહજ રીતે સિદ્ધ થયેલું છે તથા પ્રાણિઓનાં-સ્વર્ગ અને મોક્ષના પ્રેરક ઈશ્વર છે એમ તે માને છે. કહ્યું છે કે, જે જગત્પતિને અપ્રતિબંધ એટલે નાશ ન પામે તેવું ૧. જ્ઞાન છે તથા ૨. વૈરાગ્ય, ૩. ઐશ્વર્ય અને ૪. ધર્મ. આ ચાર સહસિદ્ધ છે.
આત્માના (પિતાના) સુખદુઃખમાં આ અજ્ઞાની જીવ અસમર્થ છે. ઈશ્વર પ્રેરિત તે સ્વર્ગમાં અથવા નરકમાં જાય છે.
આત્મવાદી – ૧. જીવ છે. સ્વથી છે. નિત્ય છે. આત્માથી છે. ૨. જીવ છે. સ્વથી છે.. અનિત્ય છે. આત્માથી છે. ૩. જીવ છે. પરથી છે. નિત્ય છે, આત્માથી છે. ૪. જીવ છે. પરથી છે. અનિત્ય છે. આત્માથી છે. આત્મવાદીએ વિશ્વની પરિણતિરૂપ એક આત્માને જ સ્વીકારે છે. કહ્યું છે કે,
દરેક દેહમાં રહેલે ભૂતાત્મા એક જ છે. પાણીમાં રહેલા ચન્દ્રની જેમ તે એક પ્રકારે અને અનેક પ્રકારે જણાય છે.
આ (પ્રત્યક્ષ જણાતું ચેતન–અચેતન સ્વરૂપ) જે ભૂતકાળમાં થયેલું છે અને જે ભવિષ્યકાળમાં થવાનું છે તે સર્વપુરુષ એટલે આત્મા જ છે.
આ પ્રમાણે પાંચે ને ચારે ગુણતા વીસ ભાંગા થયા. આ વીસ ભાંગા જીવપદના આવ્યા. એ પ્રમાણે અજીવ વગેરે આઠે પદેના દરેકના વીસ વીસ ભાંગા થાય છે. જેમ
જીવ છે. સ્વથી છે. નિત્ય છે. કાળથી છે વગેરે એ પ્રમાણે વિસ ભાંગા વિચારવા. એવી રીતે વિસને નવે ગુણતા કિયાવાદીના એકસો એંસી (૧૮૦) ભાંગા થયા. (૧૧૯૧–૧૧૯૨–૧૧૯૩) હવે અક્રિયાવાદીના ચોર્યાસી (૮૪) ભાંગા લાવવાની રીત કહે છે. અક્રિયાવાદીના ભેદ
इह जीवाइपयाई पुन्नं पावं विणा ठविज्जन्ति । तेसिमहोभायम्मि ठविज्जए सपरसद्ददुगं ॥११९४॥ तस्सवि अहो लिहिज्जइ काल १ जहिज्छा य २ पयदुगसमेयं । नियइ १ स्सहाव २ ईसर ३ अप्पत्ति ४ इमं पयचउकं ॥११९५॥
Page #322
--------------------------------------------------------------------------
________________
૨૦૬ ત્રણ ત્રેસઠ પાખંડી
૨૮૭ આમાં જી વગેરે પદેને પુણ્ય, પાપ એ બે પદ વિના સ્થાપવા. તેની નીચેના ભાગે સ્વ અને પર એ બે શબ્દો લખવા. તે બે શબ્દોની નીચે ૧ કાળ, ર, યથેચ્છ, ૩. નિયતિ, ૪. સ્વભાવ, ૫, ઈશ્વર, ૬. આત્મા. એ છ પદો લખવા.
અક્રિયાવાદીઓના ભેદ લાવવાની રીતમાં પ્રથમ ઉપરોક્ત વાદિપદોને પુણ્ય, પાપ વગર સાત પદ અનુક્રમે એક લાઈનમાં (પાટી) લખવા. પછી તે જીવ વગેરે દરેક પદેની નીચે સ્વ અને પર એ બે શબ્દો લખવા. આત્મા અસત્ત્વ એટલે અવિદ્યમાન હોવાથી તેના નિત્ય-અનિત્ય વિકલ્પ એટલે ભાંગા હોતા નથી. કારણ કે આત્મારૂપ ધર્મીની સિદ્ધિ થવારૂપ આપત્તિ આવતી હોવાથી તે સ્વ અને પર એ બે શબ્દોની નીચે ૧. કાળ, ૨. યદચ્છા, ૩. નિયતિ, ૪. સ્વભાવ, ૫. ઈશ્વર, ૬. આત્મા-એ છ પદે લખવા.
બધા યદરછાવાદીઓ અક્રિયાવાદી જ છે. કેઈ જ ક્રિયાવાદી નથી. તેથી આગળ કિયાવાદીઓમાં તેનું પ્રતિપાદન કર્યું નથી. (૧૧૯૪-૧૧૫)
पढमे भंगे जीवो नत्थि सओ कालओ तयणु बीए । परओऽवि नत्थि जीवो कालाइय भंगगा दोन्नि ॥११९६।। एवं जइच्छाईहिवि पएहि भंगगं दुगं पत्त ।। मिलियावि ते दुवालस संपत्ता जीवतत्तेण ॥११९७॥ एवमजीवाईहिवि पत्ता जाया तो य चुलसीई । भेया अकिरियवाईण हुंति इमे सव्यसंखाए ॥११९८॥
પ્રથમ ભાંગામાં “જીવ નથી સ્વથી અને કાળથી તે પછી બીજા ભાંગામાં જીવ નથી. પરથી અને કાળથી એ બે ભાંગા થયા એમ યઅછા વગેરે પાંચ પદના દરેકના બે-બે ભાંગા થશે. તે બધા ભાંગા ભેગા કરતાં
જીવપદના બાર ભાંગા થયા. એ પ્રમાણે અજીવ વગેરેના ભાંગાએ કરતાં કુલે સવ મળી અકિયાવાદીઓની ભેદ સંખ્યા ચેર્યાસીની (૮૪) થઈ.
હવે વિકલ્પની રીતને કહે છે. ૧. “જીવ નથી. સ્વથી અને કાળથી” એ પહેલે ભાંગે છે. તે પછી ૨. “જીવ નથી. પરથી અને કાળથી” એ બીજો ભાંગે થયે. આ બે ભાંગા કાળને આશ્રયી થયા. હવે ચ૮ચ્છા વગેરે પાંચ પદેના પણ દરેકના સ્વથી અને પરથી એમ બબ્બે ભેદો ગણતા બધા મળીને જીવપદના બાર ભેદે થશે. આ ભાંગાઓને અર્થ આગળની જેમ વિચાર.
પ્રશ્ન - યદચ્છાથી એટલે યદચ્છાવાદીઓના મતે એમ અર્થ કરે. તે તે યદચ્છાવાદીઓ કેણ છે?
Page #323
--------------------------------------------------------------------------
________________
૨૮૮
અકિયાવાદીના ૮૪ ભેદ,
'
અજીવ
આશ્રવ
સંવર
નિર્જરા
બંધ
મોક્ષ
સવ
પર
વ
પર
સ્ત્ર
પર
પર
સ્વ
પર
સ્વ
પર
. ]
કાળ યથેરછા નિયતિ સ્વભાવ ઈશ્વર આત્મા
કાળ યથેચ્છા નિયતિ સ્વભાવ ઈશ્વર આત્મા
૮ ૯ ૧૦ ૧૧ ૧૨
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨
આ પ્રમાણે જીવ પદના બાર (૧૨) ભેદ થયા. એ પ્રમાણે અજીવ વગેરે દરેક પદેના બારબાર ભેદે ગણતા કુલ ચોર્યાસી (૮૪) ભેદો થાય છે.
Page #324
--------------------------------------------------------------------------
________________
૨૦૬. ત્રણ ત્રેસઠ પાખંડીઓ
૨૮૯ ઉત્તર – યદચ્છાવાદીઓ ભાવે એટલે પદાર્થોના કાર્ય–કારણ ભાવને અમુક નિયત સંતાન એટલે પરંપરાની અપેક્ષાએ સ્વીકારતા નથી. એટલે માનતા નથી. પરંતુ યદચ્છા વડે એટલે એમને એમ થવાનું માને છે. તથા તેઓ એમ કહે છે “ વસ્તુઓને અમુક નિયત કઈ કાર્ય–કારણ ભાવ નથી કારણ કે, તથા પ્રકારના પ્રમાણને અભાવ હોવાથી, જેમકે દેડકો જેમ દેડકાથી ઉત્પન્ન થાય છે. તેમ ગોમય એટલે છાણ (કાદવ)માંથી પણ ઉત્પન્ન થાય છે. અગ્નિ અગ્નિમાંથી પેદા થાય છે. તેમ અરણિના લાકડામાંથી પણ પેદા થાય છે. ધૂમાડે ધૂમાડાથી ઉત્પન્ન થાય છે. તેમ અગ્નિ ઇંધનના સંગથી પણ થાય છે. કદલી એટલે કેળા કંદમાંથી પેદા થાય છે. તેમ કેળાનાં બીજમાંથી પણ થાય છે. વડ વગેરે પણ બીજમાંથી પેદા થાય છે. તેમ ડાળીના એક ભાગ એટલે કલમથી પણ પેદા થાય છે. તેથી ક્યારે પણ અમુક નિયત કાર્યકારણભાવ હોતા નથી. પરંતુ યદચ્છાથી ક્યારેક કંઈક થાય છે. એમ માનવું. નહીં તે વસ્તુના સદ્દભાવને અન્ય સ્વરૂપે જોતા બુદ્ધિમાને પોતે પોતાના આત્માને ફલેશ પમાડે છે.
આ બાર ભાંગાએ જીવપદના પ્રાપ્ત થયા. એ પ્રમાણે અજીવ વગેરે છ પદ્યમાં દરેકના બાર બાર ભાંગાઓ થાય છે. આથી બારને સાતે ગુણતા બધા મળી ચેર્યાસી ભાંગાઓ અક્રિયાવાદીના થયા. (૧૧૯૬-૧૧૯૮) હવે અજ્ઞાનીઓના સડસઠ (૬૭) ભેદો લાવવાની રીત કહે છે. અજ્ઞાનવાદીઓના ભેદો संत १ मसंत २ संतासंत ३ मवत्तव्य ४ सयअवत्तव्व ५। असयअवत्तव्यं ६ सयसयवत्तव्यं ७ च सत्त पया ॥११९९॥ जीवाइनवपयाणं अहोकमेण इमाई ठविऊणं । जह कीरइ अहिलावो तह साहिज्जइ निसामेह ॥१२००॥
૧. સત્વ, ર, અસત્ત્વ, ૩. સરવાસ, ૪, અવક્તવ્ય, ૫. સત્ • અવક્તવ્ય, ૬. અસત્ અવક્તવ્ય, ૭. સત્ અસત્ અવક્તવ્ય-એ સાત પદો છે. એ સાતે પદેને જીવ વગેરે નવ પદેની નીચે યથાક્રમે સ્થાપવા અને જે પ્રમાણે એને અભિલાપ કરાય છે અને બોલાય છે તે સાંભળે.
૧. સત્વ, ૨. અસવ, ૩. સત્તાસત્તવ, ૪. અવક્તવ્ય, ૫. સત્અવક્તવ્ય, ૬. અસત્ અવક્તવ્ય, ૭. સત્ અસત્ અવક્તવ્ય-એ સાત પદ અથવા ભાંગા થાય છે. તેમાં
૧. સર્વ એટલે સ્વરૂપે વિદ્યમાન પણું.
૨. અસવ એટલે પરરૂપે અવિદ્યમાનપણું. ૩૭
Page #325
--------------------------------------------------------------------------
________________
૨૯૦
' પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ - ૩. સવ-અસત્વ એટલે સ્વ-પરરૂપે વિદ્યમાન અને અવિદ્યમાન પણ
૪. જો કે બધી વસ્તુઓ સ્વ પરરૂપવડે હંમેશા સ્વભાવથી ક્યારેક પ્રગટ સવાસત્વરૂપે છે. છતાં પણ ક્યારેક કંઈક ઉત્પન્ન થયેલ એટલે જાણનાર વડે વિવક્ષા કરાય છે. ત્યારે આ પ્રમાણે ત્રણ વિકલ્પો થાય છે. તે વખતે સત્તવ અને સવને એક શબ્દ વડે બલવાની ઈચ્છા કરે ત્યારે તેને જણાવનાર કેઈપણ તેને વાચક શબ્દ ન હોવાથી અવક્તવ્યરૂપે ભેદ થયે.
પ. જ્યારે એક ભાગ સતરૂપે અને બીજો ભાગ અવક્તવ્યરૂપે એમ બંનેની એક સાથે વિવક્ષાપૂર્વક બેલવામાં આવે, ત્યારે સત્ અવક્તવ્ય.
૬. જ્યારે એક ભાગ અસતરૂપે હોય અને બીજો ભાગ અવક્તવ્યરૂપે હોય, અને તે બંનેની એક સાથે વિવક્ષા કરવામાં આવે ત્યારે અસત્ અવક્તવ્ય.
૭. જ્યારે એક ભાગ સત્ છે.. એક ભાગ અસતરૂપે છે. એક ભાગ અવક્તવ્યરૂપે હોય અને ત્રણેની વિરક્ષા કરવી હોય, તે સત્ અસત્ અવક્તવ્ય.
આ સાત વિકપ સિવાય બીજો કેઈ વિકલ્પ સંભવી શકે નહીં. બધાયે વિકપને આ સાતમાં જ સમાવેશ થઈ જાય છે. અહીં ઘટને લઈ આ સાત વિકલ્પોની (સહભંગીની) વિચારણા કરે છે.
૧. કાંઠે, ડોક, કપાલ, પેટ, તળિયા વગેરે પિતાના પર્યાયનો સદ્દભાવ હોવાથી ઘડી ઘડારૂપે કહેવાય છે. આથી “સત્ ઘડે છે. સનઘટ એ રૂપ પ્રથમ ભાંગે થયે.
૨. વસ્ત્રમાં રહેલ તંતુ વગેરે પર પર્યાયને ઘડામાં અસત્ભાવ હોવાથી અઘટ એટલે ઘટાભાવ છે. પરપયાર્યો વડે સમસ્ત ઘટની અસભાવની વિવક્ષાના કારણે “અવન ઘટા” એ બીજો ભાગો થ.
૩. એક ભાગમાં સ્વપર્યાવડે સતરૂપે અને બીજા ભાગમાં પર પર્યાવડે અસત્ રૂપે હોય, તે વિવક્ષાના કારણે “સર અણન ઘટા એ ત્રીજો ભાંગે થયે.
૪. આ યે ઘડે સ્વ અને પર એ બંને પર્યા વડે સભાવ અને અસતભાવ વડે વિશેષિત હોવાથી એક સાથે કહી શકવા માટે ઈચ્છનાર વ્યક્તિ અસમર્થ હોવાથી અવક્તવ્ય ભાંગ થાય છે. સ્વ પર પર્યાયરૂપ સવ–અસવમાંથી કઈક એક સાંકેતિક શબ્દ વડે સંપૂર્ણ ઘડાને એક સાથે કહે અશકય હોવાથી “લવથો ઘટ” રૂપે ચે ભાંગે થયે.
૫. એક ભાગમાં પોતાના પર્યાવડે સતરૂપે રહેલો ઘડે અને બીજા ભાગમાં સ્વપરરૂપ ઉભય પર્યાયે વડે સત્ત્વ-અસત્વરૂપે એક સાથે કઈ એક અસાંકેતિક શબ્દવડે કહેવા માટે વિવક્ષા કરાયેલ તે કુંભ-સવા ઘર થાય. એમ કહી શકાય. અમુક ભાગમાં ઘડે ઘટસ્વરૂપે અને અમુક ભાગમાં ઘડે અવક્તવ્યરૂપે હોવાથી સત્ અવક્તવ્યરૂપે કહેવાય છે. આ પાંચમો ભાંગે થયે.
Page #326
--------------------------------------------------------------------------
________________
૨૦૬, ત્રણ ત્રેસઠ પાખંડીઓ.
૨૯૧ ૬. એક ભાગમાં પરપર્યાયે વડે અસતરૂપે વિશેષિત ઘડે અને બીજા ભાગમાં સ્વપર પર્યાવડે સર્વ-અસત્ત્વરૂપે એક સાથે સાંકેતિક એક શબ્દ વડે કહેવા માટે વિવક્ષા કરાયેલ ઘડે અસત્ અવક્તવ્યરૂપે થાય છે. અમુક ભાગમાં અસતરૂપે ન હોવાથી અસત્ અને અમુક ભાગમાં અવક્તવ્યરૂપે હોવાથી સત્ વચ્ચે ઘર રૂપ છઠ્ઠો ભાંગે થયે.
૭. એક ભાગમાં સ્વ પર્યાવડે સવરૂપે વિશેષિત ઘડે વળી એક ભાગમાં પરપર્યા વડે અસવરૂપે વિશેષિત ઘડો અને બીજા ભાગમાં સ્વપરરૂપ ઉભય પર્યાયે વડે સવ-અસત્વરૂપે એકસાથે બોલવાની વિવક્ષા કરાયેલ ઘડે “સત્ત જતા અવાચ ઘટ” એ રૂપે સાતમે ભાંગ થયે. અમુક ભાગમાં ઘટરૂપે સત્, અમુક ભાગમાં અઘટવરૂપે અસત્ અને અમુક ભાગમાં અવક્તવ્યરૂપે હોવાથી સત્-અસત્ અવક્તવ્ય. આ પ્રમાણે સાત ભેદે ઘડે થયે.
આ રીતે પટ વગેરે પદાર્થો પણ જાણવા. આ સાતે પદને પાટીમાં લખેલ (સ્થાપેલ) જીવ વગેરે છે તે દરેકની નીચે કમસર લખવા. જેથી જે રીતે એ ભેદને અભિલાપ એટલે કથન થશે. (૧૧૯-૧૨૦૦)
संतो जीवो को जाणइ ? अहवा किं व तेण नाएणं ?। सेसपएहिवि भंगा इय जाया सत्त जीवस्स ॥१२०१॥ एवमजीवाईणवि पत्तेयं सत्त मिलिय तेसट्ठी । तह अन्नेऽवि हु भंगा चत्तारि इमे उ इह हुति ॥१२०२॥
જીવ છે. એમ કોણ જાણે છે? અથવા તેને જાણવાથી શું ? એમ બાકીના પદવડે જીવના સાત ભાંગા થાય છે. એ પ્રમાણે અજીવ વગેરે દરેકના પણ સાત સાત ભાંગ આ પ્રમાણે થાય છે.'
જીવ છે” એમ કે જાણે છે? અથવા તેને જાણવાથી શું? એ પ્રમાણે પહેલે ભાંગો થયે. આનો ભાવાર્થ એ છે કે કેઈને પણ કઈ એવું વિશિષ્ટ જ્ઞાન નથી કે જે અતીન્દ્રિય એવા આત્માને જાણી શકે અને તે આત્માને જાણવાથી કંઈપણ કશો લાભ નથી. તે આ પ્રમાણે જેમ “આત્માને નિત્ય, સર્વવ્યાપી, અમૂર્ત (અરૂપી) જ્ઞાન વગેરે ગુણોથી યુક્ત અથવા ગુણ રહિત છે. એમ જાણવાથી ક્યા પુરુષાર્થની સિદ્ધિ થાય છે? માટે અજ્ઞાન જ કલ્યાણકારી છે.” એમ બાકીના અસત્ વગેરે છ પદવડે જીવના ભાંગા થાય છે. જેમ “જીવ નથી.” એમ કે જાણે છે? અથવા તેને જાણવાથી શું” વગેરે એ પ્રમાણે જીવપદનાં સાત ભાંગા થાય છે. એ પ્રમાણે અજીવ વગેરે આઠ પદેનાં દરેકનાં સાત સાત ભાંગા થાય છે. તે બધાને એકત્રિત કરતા ત્રેસઠ ભાંગાઓ થયા. (૧૨૦૧-૧૨૦૨)
Page #327
--------------------------------------------------------------------------
________________
૨૯ર
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ - તથા બીજા પણ આગળ ચાર જ ભાંગા થાય છે તે અજ્ઞાનિક મતના પ્રરૂપણના સમયે કહેવાશે.
संती भावुप्पत्ती को जाणइ किंच तीऍ नायाए ? । एवमसंती भावुप्पत्ती सदसतिया चेव ॥१२०३॥ तह अव्वत्तव्यावि हु भावुप्पत्ती इमेहि मिलिएहिं । भंगाण सत्तसही जाया अन्नाणियाण इमा ॥१२०४॥
ભાવ૫ત્તિ છે. એમ કેણું જાણે છે. તેને જાણવાથી શું? એ પ્રમાણે ભાવ૫ત્તિ નથી” અને “સત્ અસત્ ભાવ૫ત્તિ તથા અવક્તવ્ય ભાવ૫ત્તિ એને મેળવતા અજ્ઞાનીઓના આ સડસઠ ભાંગા થયા.
૧. “ભાવોત્પત્તિ છે. એમ કેણ જાણે છે? એને જાણવાથી શું? ૨. ભાત્પત્તિ નથી. એમ કોણ જાણે છે? એને જાણવાથી શું? ૩. ભાત્પત્તિ સત્ અસત છે, એમ કોણ જાણે છે? તથા એને જાણવાથી શું? ૪. ભાત્પત્તિ અવક્તવ્ય છે, એમ કેણ જાણે છે? એને જાણવાથી શું ?
આ ભાંગાઓને આ ભાવાર્થ છે. “આ પદાર્થોની ઉત્પત્તિ શું સતુ રૂપે છે કે અસતરૂપે છે? કે સદસતરૂપે છે કે અવાગ્યરૂપે છે? એમ કેણ જાણે છે? અને જાણવાથી પણ કઈ જ પ્રયેાજન નથી. બાકીના ત્રણ વિકલપ ઉત્પત્તિ પછી થનારા પદાર્થોના અવયની અપેક્ષાએ હવાથી અહીં સંભવતા નથી. માટે કહ્યા નથી. આ ચાર ભાંગાઓ ત્રેસઠ ભાંગાઓમાં મેળવતા અજ્ઞાનવાદીઓના સડસઠ ભેદ થાય છે. (૧૨૦૩-૧૨૦૪) વિનયવાદીના ભેદો હવે વિનયવાદીના બત્રીશ ભેદો કહે છે.
सुर १ निवइ २ जइ ३ न्नाई ४ थविरा ५ वम ६ माइ ७ पिइसु ८ एएसि। मण १ वयण २ काय ३ दाणेहिं ४ चउबिहो कीरए विणओ ॥१२०५॥ अट्ठवि चउक्कगुणिया बत्तीस हवंति वेणइयमेया। सव्वेहिं पिडिएहिं तिन्नि सया हुंति तेसट्टा ॥१२०६॥
દેવ, રાજા, યતિ, જ્ઞાતિજન, સ્થવિર (વૃદ્ધ), અવમ એટલે દયનીય માણસ અને માતા, પિતા-આ આઠને મન, વચન, કાયા અને દાનવડેએમ ચાર પ્રકારે વિનય કર જોઈએ. આ આઠને પણ ચાર વડે ગુણતા વિનયવાદીના બત્રીસ (૩ર) ભેદ થાય છે. આ સર્વે મેળવતા ત્રણસો ત્રેસઠ (૩૬૩) ભેદ થાય છે.
Page #328
--------------------------------------------------------------------------
________________
અજ્ઞાનવાદીઓના ૬૭ ભેદે.
૨૦૬. ત્રણ ત્રેસઠ પાખંડીઓ
જીવ
અજીવ
પુણ્ય
પાપ
આશ્રવ
સંવર
નિર્જરા
બંધ
મોક્ષ
સવ
અસવ
સવાસ અવકતવ્ય સવ-અવકતવ્ય
અસરર્વ-અવકતવ્ય સવાસર્વ અવકતવ્ય ૩ ૪ ૫
૭. આ પ્રમાણે સાત ભેદોએ જીવ પદાર્થ થયે છે. એ રીતે અજીવ વગેરે આઠ પદેના સાત-સાત ભેદો કરવાથી કુલ (૬૩) ત્રેસઠ ભેદો થયા. તેમાં
૧. ભાવ૫ત્તિ છે-એમ કોણ જાણે છે? એને જાણવાથી શું? ૨. ભાત્પત્તિ નથી-એમ કોણ જાણે છે? એને જાણવાથી શું? ૩. ભાત્પત્તિ સત્-અસત્ છે-એમ કે જાણે છે? એને જાણવાથી શું ? ૪. ભાત્પત્તિ અવક્તવ્ય છે-એમ કોણ જાણે છે? એને જાણવાથી શું? આ ચાર ભાંગાઓને ઉપરના ૬૩ (ત્રેસઠ) ભેદમાં ઉમેરતાં કુલ સડસઠ (૬૭) ભેદ અજ્ઞાનવાદીઓના થાય છે. '
૨૯૩
Page #329
--------------------------------------------------------------------------
________________
૨૯૪
- પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ સુર એટલે દે, રાજા, યતિ એટલે મુનિ સાધુ, જ્ઞાતિજન એટલે સગાવહાલા, સ્થવિર એટલે વૃદ્ધ પુરુષે, અવમ એટલે દયા કરવા લાયક કાપેટિક વિગેરે, માત. અને પિતા-આ આઠેને મનવચન-કાય અને દાનવડે એમ ચાર પ્રકારે વિનય કરવો જોઈએ. તે આ પ્રમાણે દેવોને મનવડે, વચનવડે, કાયાવકે અને દેશકાળાનુસાર દાનવડે વિનય કરવો જોઈએ. એ પ્રમાણે રાજા વિગેરે ભેદમાં પણ જાણવું. આ વિનય કરવાથી સ્વર્ગ અને મોક્ષમાં જવાય છે. (મેક્ષને પમાય છે.)
વિનય એટલે નમ્રભાવપૂર્વકની મોટાઈ રહિતતા તે વિનય છે. બધા ભેદમાં આ પ્રમાણે વિનયથી દેવ વિગેરેને સેવવાથી સ્વર્ગ અને મોક્ષના ભાગી થાય છે. આ આઠે ભેદોને ચારવડે ગુણતા બત્રીસ વૈયિક એટલે વિનયવાદીના ભેદો થાય છે.
આગળ કહેલા ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને આ વિનયવાદીના બધાયે ભેદને એકઠા કરતા ત્રણ ત્રેસઠ (૩૬૩) ભેદો પાખંડીઓના થાય છે. આ બધાનું ખંડન સૂત્રકૃતાંગ વિગેરે ગ્રંથમાંથી જાણવું. (૧૨૦૫-૧૨૦૬)
૨૦૭. “આઠ પ્રકારે પ્રમાદ पमाओ य मुर्णिदेहि, भणिओ अट्ठभेयओ । अन्नाणं १ संसओ २ चेव, मिच्छानाणं ३ तहेव य ॥१२०७।। रागो ४ दोसो ५ मइब्भंसो ६, धम्ममि य अणायरो ७ । जोगाणं दुप्पणिहाणं ८, अट्टहा वज्जियव्वओ ॥१२०८॥
મેક્ષમાર્ગમાં જેનાવડે જીવ શિથિલ પ્રયત્ન એટલે ઢીલાશવાળો થાય, તે પ્રમાદ. તે પ્રમાદ મુનિઓના ઈન્દ્ર એવા તીર્થકરોએ આઠ પ્રકારે આ પ્રમાણે કહ્યો છે. ૧. અજ્ઞાન એટલે મૂઢતા, મૂર્ખતા, ૨. સંશય એટલે આ પદાર્થ આ પ્રમાણે છે કે નહીં એવો જે સંદેહ, ૩. વિપરીત જાણકારીરૂપ મિથ્યાજ્ઞાન, ૪. આસક્તિરૂપ રાગ, પ. અપ્રીતિરૂપ છેષ, ૬. યાદનાશરૂપ સ્મૃતિભ્રંશ, ૭. અરિહંત પ્રણિતધર્મમાં અનાદરૂપ અનુઘમ, ૮. મન-વચન-કાયાની દુષ્ટ પ્રવૃત્તિરૂપ વેગ દુપ્રણિધાન, આ આઠે પ્રકારને પ્રમાદ કર્મબંધના કારણરૂપ હોવાથી ત્યજી દેવા છે. (૧૨૦૭–૧૨૦૮)
૨૦૮. ભરતાધિપતિરૂપ ચક્રવર્તી भरहो १ सगरो २ मघवं ३ सणंकुमारोयरा य सद्लो ८ । संती ५ कुंथू ६ य अरो ७ हवइ सुभूभो ८ य कोरवो ॥१२०९॥ नवमो य महापउमो ९ हरिसेणो १० चेव रायसदुलो । । जयनामो ११ य नरवई बारसमो बंभदत्तो य १२ ॥१२१०॥
Page #330
--------------------------------------------------------------------------
________________
૨૧૧. પ્રતિવાસુદેવ
૧. પ્રથમ ચક્રવર્તી ભરત, ૨. બીજા રાજશાલ એટલે રાજાઓમાં સિંહ સમાન ચક્રવર્તી સગર, ૩. ત્રીજા મઘવાન, ૪. ચેથા સનતકુમાર, પ. પાંચમાં શાંતિનાથ, ૬. કુંથુનાથ, ૭. સાતમા અરનાથ, ૮. આઠમા કૌરવ્ય ત્રવાળા સુભૂમ, ૯. નવમા મહાપ, ૧૦. દસમા હરિષેણ, ૧૧. અગ્યારમા જય, ૧૨. બારમા બ્રહ્મદત્ત ચક્રવર્તી કહ્યા છે. (૧૨૦૯-૧૨૧૦)
૨૦૯. હળધર એટલે બળદેવ अयले १ विजये २ भद्दे ३, सुप्पभे य ४ सुदंसणे ५। आणंदे ६ नंदणे ७ पउमे ८, रामे यावि ९ अपच्छिमे ॥१२११॥
૧. પહેલા અચલ બળદેવ, ૨. બીજા વિજ્ય, ૩. ત્રીજા ભદ્ર, ૪. ચેથા સુપ્રભ, ૫. પાંચમા સુદર્શન, ૬. છઠ્ઠા આનંદ, ૭. સાતમા નંદન, ૮. આઠમા પદ્મ એટલે સીતાપતિ રામચંદ્ર. ૯ નવમા રામ એટલે કૃષ્ણના ભાઈ બળભદ્ર. (૧૨૧૧)
૨૧૦. હરિ એટલે વાસુદેવ तिविठ्ठ य १ दुविठ्ठ य २ सयंभू ३ पुरिसुत्तमे ४ पुरिससीहे ५ । तह पुरिसपुंडरीए ६ दत्ते ७ नारायणे ८ कण्हे ९ ॥१२१२॥ ૧. પહેલા વાસુદેવ ત્રિપૃ, ૨. બીજા દ્વિપૃષ્ઠ, ૩. ત્રીજા સ્વયંભૂ, ૪. ચોથા પુરૂષોત્તમ, પ. પાચમાં પુરુષસિંહ, ૬. છઠ્ઠા પુરુષપુંડરીક, ૭. સાતમા દત્ત, ૮. આઠમાં નારાયણ એટલે રામના ભાઈ લક્ષમણ, ૯, નવમા કૃષ્ણ (૧૨૧૨)
૨૧૧. પ્રતિવાસુદેવ आसग्गीवे १ तारय २ मेरय ३ मधुकेढवे ४ निसुभे ५ य । बलि ६ पहराए ७ तह रावणे य ८ नवमे जरासंधे ॥१२१३॥
૧. પહેલા અશ્વગ્રીવ પ્રતિવાસુદેવ, ૨. બીજા તારક, ૩. ત્રીજા મેરક, ૪. ચોથા મધુ કૈટભ, આમનું ફક્ત મધુ જ નામ છે પણ કૈટભ નામના પોતાના ભાઈને સંબંધથી મધુ કૈટભ કહેવાય છે, પ. પાંચમા નિશુલ્મ, ૬. છઠ્ઠા બલિ, ૭. પ્રલાદ અથવા પ્રભારાજ, ૮. આઠમા રાવણ, ૯. નવમાં જરાસંધ. - આ ત્રિપૃષ્ઠ વિગેરે સર્વે નવે વાસુદેવના યથાનુક્રમે પ્રતિશત્રુ છે. બધાયે ચક્રોધિ એટલે ચક વડે લડનારા છે. અને બધાયે પિતાના ચક્રો વડે હણાય છે. એટલે પ્રતિ
Page #331
--------------------------------------------------------------------------
________________
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ વાસુદેવો પિતાના ચક્રે વાસુદેવને મારી નાખવા માટે તેના પર છોડે છે. પણ પુણ્યદયના કારણે તે ચક્ર વાસુદેવને નમસ્કાર કરીને વાસુદેવોના હાથમાં આવે છે. પછી વાસુદેવે તે ચક્ર છેડી પ્રતિ વાસુદેવને હણે છે.
૨૧૨. ચૌદ રત્નો सेणावइ १ गाहावइ २ पुगेहि ३ गय ४ तुरय ५ वड्ढई ६ इत्थी ७ । चकं ८ छत्तं ९ चम्मं १० मणि ११ कागिणि १२ खग्ग १३ दंडो १४ य ॥१२१४॥
૧. સેનાપતિ, ૨. ગાથાપતિ એટલે ગૃહપતિ, ૩. પુહિત, ૪. હાથી, ૫. ઘેડે,૬. વકી એટલે (સુથાર), ૭. સ્ત્રી, ૮. ચક, ૯, છત્ર, ૧૦. ચમ, ૧૧, મણિ, ૧ર. કાકિણી, ૧૩. ખગ, ૧૪, દંડ – આ ચૌદ રત્નો છે.
૧. સેનાપતિ, ૨. ગૃહપતિ, ૩. પુરોહિત, ૪. હાથી, ૫. ઘોડા, ૬. વકી, ૭. સ્ત્રી, ૮. ચક, ૯, છત્ર, ૧૦ ચમે, ૧૧. મણિ, ૧૨. કાગિણિ, ૧૩. ખગ, ૧૪. દંડ આ ચૌદ ને કહેવાય છે.
રત્ન નિ થસે તજજ્ઞાત વાર્તા ચટુષ્ટિમ્ ” ! “પિતાની જાતિમાં જે ઉત્કૃષ્ટ એટલે શ્રેષ્ઠ હોય, તે રન કહેવાય.” એ વચનાનુસારે સેનાપતિ વગેરે પોતાની જાતિમાં વીર્ય એટલે શક્તિથી ઉત્કૃષ્ટ હોવાના કારણે રત્નો કહેવાય છે.
૧. સેનાપતિ એટલે સેનાને નાયક ગંગા-સિંધુની પેલી પારના દેશ વિજય કરવામાં બળવાન.
૨. ગૃહપતિ - એટલે ચક્રવર્તીના ઘર યોગ્ય કાર્યો કરવા તત્પર, શાલિ એટલે ડાંગર વિગેરે બધા અનાજે તથા સ્વાદિષ્ટ કરી વિગેરે બધા ફળો, બધા શાક વિશેષોને ઉત્પન્ન કરનાર હોય છે.
૩. પુરોહિત:- શાંતિ કર્મ વિગેરે કાર્યો કરનાર પુરહિત હોય છે. ૪-૫. ઘડા અને હાથીઃ ઉત્કૃષ્ટવેગવાળા મહા પરાક્રમી વિગેરે ગુણ યુક્ત હોય છે.
૬. વધતી –એટલે સુથાર જે ઘરની સ્થાપના વિગેરે કરવામાં હોંશિયાર. તમિસ ગુફામાં અને ખંડપ્રપાત ગુફામાં ઉમેગ્નજલા–નિમગ્નજલા નદી ઉપર ચક્રવર્તીના સિન્યને ઉતરવા માટે લાકડાના પુલ બાંધે છે.
૭. સ્ત્રીરતન - અતિ અદ્દભૂત રૂપવાન અને કામસુખના નિધાનરૂપ સ્ત્રીરત્ન હોય છે.
૮. ચકરત્ન :- સમસ્ત શસ્ત્રોમાં અતિશયવાન અને દુર્દાન્ત ( દુખે કરીને દમન કરી શકાય એવા) શત્રુને જય કરનારું ચક્રરત્ન છે.
Page #332
--------------------------------------------------------------------------
________________
૨૧૨. ચૌદ રત્ન.
૯ છત્રરતન – ચકવર્તીના હાથના સ્પર્શ—માત્રના પ્રભાવથી બારજન લાંબાપહોળા થઈ વૈતાદ્યપર્વતના ઉત્તર વિભાગમાં રહેલા પ્લેરછોને અનુરોધથી મેઘકુમારદેએ કરેલા વૃષ્ટિના પાણુના સમૂહને દૂર કરી રક્ષા કરવા સમર્થ, નવાણુ હજાર સેનાના સળીયાવાળું, કાણાવગરનું, સુપ્રશસ્ત-સુંદર સેનાના દાંડાવાળા અને નીચેના ભાગમાં પાંજરામાં રહેલ, રાજલક્ષમીના ચિન્હવાળું, અર્જુન નામના પાંડુર (સફેદ) સેના વડે જેને પાછળનો ભાગ ઢંકાયેલે છે, શરદ પૂર્ણિમાના ચંદ્રમંડલ જેવું મનોહર, સૂર્યને તાપ, હવા, વરસાદ વિગેરે દોષને નાશ કરનાર છત્રરત્ન છે.
૧૦. ચર્મરત્ન – છત્રરત્નની નીચે ચક્રવર્તીના હાથના સ્પર્શ માત્રના પ્રભાવથી બાર જનની લંબાઈવાળું થાય છે. અને જેમાં સવારે વાવેલ શાલિ વિગેરે સાંજે વાપરવા લાયક થાય છે.
૧૧. મણિરત્ન :- વૈરૈયરત્નમય છે. ત્રિકેણાકારે છ અંશનું હોય છે. ઉપર-નીચે રહેલા છત્રરત્ન અને ચર્મરત્નની વચ્ચે છત્રના તંબ એટલે વચ્ચેથી ધરી પર મૂકવાથી બાર યોજનાના વિસ્તારમાં રહેલા ચક્રવર્તીની સમસ્ત સેના ઉપર નિરૂપમ પ્રકાશ કરે છે. તમિસગુફા તથા ખંડપ્રપાતા ગુફામાં પ્રવેશ કરતા ચક્રવર્તીના હસ્તરનના માથા ઉપર જમણી બાજુ ચક્રવર્તી આ રત્નને બાંધે છે. જેથી બાર જન સુધી પૂર્વ પશ્ચિમ અને આગળના ભાગે-એમ ત્રણે દિશાઓમાં અતિગાઢ અંધકારના જથ્થાને દૂર કરે છે. જેના હાથે કે માથે બાંધવામાં આવે, તેના દૈવી, તિર્યંચ કે મનુષ્ય સંબંધી સમસ્ત ઉપદ્રવ અને બધા રોગોને નાશ થાય છે. એને મસ્તક ઉપર કે બીજા કેઈપણ અંગ પર રાખીને યુદ્ધમાં જાય, તે કઈપણ શસ્ત્રથી મરે નહીં અને બધા ભયથી મુક્ત થાય છે.
તે મણીરત્ન હંમેશા જે પુરુષને મણીબંધ વિગેરે પર એટલે હાથના કાંડા વિગેરે પર બાંધવામાં – રાખવામાં આવે તે નિત્ય યૌવનવાલે અને અવસ્થિત વાળ અને નખવાળા થાય છે.
૧ર. કાકિણું રત્ન - આઠ સવણિક પ્રમાણ અને સમરસ આકારમાં રહેલ હોય છે. ઝેર દૂર કરવાની શક્તિવાળું, જે જગ્યામાં ચંદ્રની પ્રભા એટલે પ્રકાશ, સૂર્યને પ્રકાશ, અગ્નિની ત પણ અંધકારના સમૂહને દૂર કરવા સમર્થ ન હોય, તે તમિસગુફામાં અતિ ગાઢ અંધકાર દૂર કરવા શક્તિમાન છે. જેના દિવ્ય પ્રભાવ યુક્ત બાર એજન સુધી અંધકારના સમૂહને નાશ કરનારા કિરણે વધે છે જેને ચક્રવર્તી પોતાની છાવણીમાં હંમેશા રાત્રે મૂકે જેથી તેના પ્રકાશ વડે રાત્રિ, દિવસના જેવા પ્રકાશને ધારણ કરે છે. જેના પ્રભાવથી ચક્રવર્તી બીજા અડધા ભરતને જીતવા માટે સંપૂર્ણ સૈન્ય સાથે તમિસ્ત્ર ગુફામાં પ્રવેશે છે. તે ગુફામાં પેસી ચકવતી પૂર્વ દિશાની ભીંત અને પશ્ચિમ દિશાની ભીંત
૩૮
Page #333
--------------------------------------------------------------------------
________________
પ્રવચનસારાદ્ધાર ભાગ-૨
૨૯૮
પર એક-એક ચેાજનના આંતરે પાંચસે ધનુષના લાંબા-પહેાળા પૈડાની નેમિના આકારના, અ'ને તરફ એક-એક ચેાજન સુધી પ્રકાશ કરનારા ચંદ્રમાના મડલ જેવા ગાળ, સાનાની રેખા જેવા, ગાયના પેશાબ આકારે-ગામૂત્રિકા ન્યાયપૂર્વક પૂર્વ દિશાની ભીંત પર પચ્ચીશ અને પશ્ચિમદિશાની ભીંત પર ચાવીસ-એમ બંને મળી ઓગણપચાસ (૪૯) મંડલા આલેખતા જાય છે. તે મંડલા જ્યાં સુધી ચક્રવર્તી, ચક્રવર્તી પત્નને પાળે છે, ત્યાં સુધી રહે છે. ગુફા પણ તે પ્રમાણે જ ઉઘાડી રહે છે. ચક્રવર્તી પદ્મ પૂરું થાય એટલે તે બધું ચે બંધ થઈ જાય.
૧૩. ખડ્ગ રત્ન :- યુદ્ધભૂમિમાં અપ્રતિહત શક્તિવાળુ ખડ્ગરત્ન છે.
૧૪, દડરત્ન ઃ– રત્નમય પાંચ લત્તાવાળુ વજ્રસારમય, આખા શત્રુ સૈન્યના નાશ કરનારુ ચક્રવર્તીની છાવણીમાં જે ઊંચા-નીચા ભાગાને સરખા કરનારુ; શાંતિકારક, હિતકાર, ઈચ્છિત મનારથને પૂરનાર, દેવી, અપ્રતિહત, શક્તિવાળું, પ્રયત્ન વિશેષથી વાપરતા એક હાર ચેાજન જેટલું નીચે જાય છે.
આ ચૌદરત્નામાં દરેક રત્ન” એક-એક હજાર યક્ષેાથી અધિષ્ઠિત હૈાય છે. તથા આમાં સેનાપતિ વિગેરે સાત પ'ચેન્દ્રિય રત્ના છે, અને ચક્ર વિગેરે સાત એકેન્દ્રિય પૃથ્વી પરિણામ રૂપ રત્ના છે. આ એકેન્દ્રિય રત્ના જબુદ્વીપમાં જધન્યથી એકી સાથે અઠ્ઠાવીસ મળે છે. કારણ કે જઘન્યથી ચાર જ ચક્રવર્તી હોય છે ઉત્કૃષ્ટથી ખસાસ (૨૧૦) હાય છે. કારણ કે ચક્રવર્તીએ ઉત્કૃષ્ટથી એકી સાથે ત્રીસ હોય છે. તે આ પ્રમાણે ઃ મહાવિદેહક્ષેત્રમાં અઠ્ઠાવીસ અને ભરત-અરવતમાં એક-એક એમ કુલ્લે ત્રીસ થાય છે. આ ત્રીસને સાતે ગુણતા ખસેા દશ થાય છે... (૧૨૧૪)
રત્નાના પ્રસંગથી વાસુદેવના પણ રત્ના કહે છે...
વાસુદેવના રત્ના
चकं १ खग्र्ग २ च धणू ३ मणी ४ य माला ५ तहा गया ६ संखो ७ । एए सत्त उ रयणा सव्वेसिं वासुदेवाणं ॥ १२१५।।
ચક્ર, ખડૂગ, ધનુષ, મણિ, વનમાલા, ગઢા, શંખ – આ સાત રત્ના બધા વાસુદેવાને હાય છે.
માળા દેવે આપેલી હોય છે. અને કદી કરમાય નહીં. કૌમાદકી નામની ગદા એક હથિયાર વિશેષ છે. બાર ચેાજન વિસ્તાર પામતાં અવાજવાળા પાંચ જન્ય શ`ખ હેાય છે. (૧૨૧૫) હવે સાતે એકેન્દ્રિય રત્નાનુ' પ્રમાણ કહે છે.
चक्कं छत्तं दंड तिनिवि एयाई वाममित्ताई | चम्मं दुहत्थदी बत्तीसं अंगुलाई असी || १२१६॥
Page #334
--------------------------------------------------------------------------
________________
૨૧૩. નવનિધિ
૨૯૯ चउरंगुलो मणी पुण तस्सद्धं चेव होइ विच्छिन्नो । चउरंगुलप्पमाणा सुवन्नवरकागिणी नेया ॥१२१७॥
ચકરન, છત્રરત્ન, દંડરત્ન-એ ત્રણ વામ પ્રમાણ છે. બે હાથ લાંબુ ચમરત્ન છે. બત્રીસ આંગળનું ખડગરન, ચાર આંગળ લાંબુ અને એનાથી અડધું એટલે બે આંગળ પહોળું મણિરત્ન છે. ચાર આંગળી પ્રમાણે જાત્ય સુવર્ણમય કાકિણીરત્ન જાણવું.
ચક્ર, છત્ર, દંડ-એ ત્રણ રત્નો વામ પ્રમાણ એટલે લાંબા કરેલ બે હાથ પ્રમાણ તિચ્છ લાંબા કરેલ પુરુષના બે હાથને આગળાની વચ્ચે જે ભાગ તે વ્યામ કહેવાય.
ચર્મરતન બે હાથ લાંબુ, ખગરત્ન બત્રીસ આગળ લાંબુ, મણિરત્ન ચાર આંગળ લાંબુ અને બે આંગળ પહેલું છે. જાત્ય સુવર્ણમય કાકિણીરત્ન ચાર આંગળ પ્રમાણ જાણવું. આ સાતે એકેન્દ્રિય રને બધાયે ચક્રવર્તીઓના આત્માંશુલે જાણવું. બાકીના સાત પંચેન્દ્રિય રત્ન તે તે વખત પુરુષને યોગ્ય પ્રમાણુવાળા હોય છે. (૧૨૧૬-૧૨૧૭)
૨૧૩. નવનિધિ नेसप्पे १ पंडुयए २ पिंगलए ३ सव्वरयण ४ महपउमे ५ । काले य ६ महाकाले ७ माणवग ८ महानिही संखे ९ ॥१२१८।।
૧. નૈસપ, ૨. પાંડુક, ૩. પિંગલક, ૪. સર્વ રત્ન, ૫. મહાપ, ૬. કાલ, ૭. મહાકાલ, ૮. માણુવક, ૯. શંખ-આ નવ મહાનિધિઓ છે. આ નિધિઓમાં શાશ્વતાકલ્પ એટલે આચારના પુસ્તક છે. તે પુસ્તકમાં વિશ્વ સ્થિતિ કહેવાયેલી છે. (૧૨૧૮)
હવે જે નિધિમાં જે વિષયના કલ્પ પુસ્તકે હોય તે કહે છે. ૧. નૈસનિધિ -
नेसप्पंभि निवेसा गामगरनगरपट्टणाणं च । दोणमुहमडंबाणं खंधाराण गिहाणं च ॥१२१९।।
ગામ, ખાણ, નગર, પણ, દ્રોણમુખ, મડંબ, સ્કંધાવાર, ઘરની સ્થાપનાની વિધિ નૈસપમાં કહી છે.
નિસર્પ નામના નિધિમાં ગામ, ખાણ, નગર, પત્તન, દ્રોણુમુખ, મડંબ, અંધાવાર એટલે છાવણી, ઘરે અને દુકાનોની સ્થાપનાની વિધિ કહી છે.
વાડથી ઘેરાયેલ ગામ કહેવાય. જે ગામમાં મીઠું વિગેરે ઉત્પન્ન થતું હોય તે, આકર કહેવાય. નગર એટલે રાજધાની, જ્યાં આગળ જળમાર્ગે–સ્થળમાર્ગે પ્રવેશ અને નિર્ગમન
Page #335
--------------------------------------------------------------------------
________________
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨
૩૦૦
નીકળાય તે પત્તન કહેવાય. જ્યાં આગળ જળમાગે પ્રવેશ અને નીકળવાનું હોય તે દ્રોણુમુખ. જેની ચારે તરફ અઢીગાઉ સુધી કોઈપણ બીજું ગામ ન હોય તે મડ'બ કહેવાય. જ્યાં સૈન્યના પડાવ હાય તે છાવણી કહેવાય. ભવનને ઘર કહેવાય. આપણુ એટલે હટ્ટ અથવા દુકાન કહેવાય. (૧૯૧૯)
ર. પાંડુનિધિ :
-:
गणिस्स य गीयाणं माणुम्माणस्स जं पमाणं च । धन्नस् य बीयाणं उप्पत्ती पंडुए भणिया ॥ १२२० ॥
પાંડુનિધિમાં ગણિતની, ગીતાની માન-ઉન્માનનું જે પ્રમાણ અને ધાન્યના બીજેની ઉત્પત્તિ કહી છે.
દીનાર અને સોપારી વિગેરેની ગણત્રીરૂપ ગણિત, ગીત એટલે સ્વરકરણ, પાટકરણુ, ધૂપકરણ, કાગાસૂક ટિક્કા વિગેરે પ્રમાનું જેમાં વર્ણન હોય તે. એ પસલીની એક સેતિકા વિગેરે માન કહેવાય. તે સેતિકા વિગેરેની વિષયરૂપ જે હોય, તે પણુ માન જ છે. અને અનાજ વિગેરે મેય એટલે માપવા ચેાગ્ય છે. ઉન્માન એટલે તુલા-કર્ષ વિગેરે તેના વિષયરૂપે જે હોય તે ઉન્માન કહેવાય. ખાંડ-ગોળ વિગેરે ધરિમ કહેવાય. શાલિ એટલે ડાંગર વિગેરેના બીજોની દેશ–કાળની ઔચિત્યતાપૂર્વક જે ઉત્પત્તિ એટલે બનાવટને પાંડુક નામના નિધિમાં કહી છે—વણુ`વી છે. (૧૨૨૦)
૩. પિંગલનિધિ –
सव्वा आहरणविही पुरिसाणं जा य जा य महिलाणं ।
आसाण य इत्थीण य पिंगलगनिहिम्मि सा भणिया ।। १२२१ ॥
પુરુષો, સ્ત્રીઓ, ઘેાડા અને હાથીઓની જે સર્વ પ્રકારની આભરણુવિધિ હાય છે, તે યૌચિત્યપૂર્વક પિંગલ નામના મહાનિધિમાં કહી છે. (૧૨૨૧)
૪. સવ રત્નનિધિ :
राई सव्वरयणे चउदस पवराई चक्कवट्टीणं । उप्पति एगिदियाई पंचिदियाई च ॥ १२२२॥
ચક્રવર્તીના ચૌદ રત્ના સર્વોત્તમ હોય છે. તે એકેન્દ્રિય અને સેનાપતિ વિગેરે સાત પ`ચેન્દ્રિય રત્ના, મહાનિધિમાં ઉત્પન્ન થાય એટલે તેમાં વર્ણવાયા છે. એટલે આ નિધિના પ્રભાવથી ચૌઢરત્ના તેજવાળા તેજસ્વી થાય છે એમ કહે છે. (૧૨૨૨)
આ પ્રમાણે : ચક્ર વિગેરે સાત તે ચૌદ રત્ના સÖરત્ન નામની બીજા આચાર્યો ઉત્પન્ન થાય
Page #336
--------------------------------------------------------------------------
________________
૨૧૩. નવનિધિ ૫. મહાપદ્મનિધિ :
वत्थाण य उप्पत्ती निप्फती चेव सव्वभत्तीणं ।। रंगाण य धाऊण य सव्वा एसा महापउमे ॥१२२३॥
બધાયે વસ્ત્રોની જે ઉત્પત્તિ તથા બધાયે વસ્ત્રોમાં રહેલી જે રચના વિશેષ અને મંજિષ્ઠ, કિરમજી, કુટુંબ વિગેરે રંગની. લેટું, તાંબુ વિગેરે ધાતુઓની બધી વિધિ આ મહાપવનિધિમાં કહી છે. બધાયે વસ્ત્ર વિગેરેને જોવાની વિધિ પણ આ નિધિમાં કહી છે. (૧૨૨૩) ૬. કાલનિધિ :काले कालनाणं भव्य पुराण च तिसुवि वंसेसु । सिप्पसयं कम्माणि य तिनि पयाए हियकराई ॥१२२४॥
કાલ નામના નિધિમાં કાળ, જ્ઞાન, ત્રણે વંશમાં જે ભવ્ય એટલે ભવિષ્યકાળ તથા પુરાણું એટલે ભૂતકાળ હોય તે તથા પ્રજાને હિતકારી છે શિ૯૫ અને કર્મો ત્રણ પ્રકારે કહ્યા છે.
કાળ નામના નિધિમાં સમસ્ત તિષશાસ્ત્ર સંબંધી જ્ઞાન કહ્યું છે. જગતમાં ત્રણ વંશે છે. વંશ એટલે પરંપરા, પ્રવાહ, આવલિકા આ બધા પર્યાયવાચી શબ્દો છે. તે ત્રણ વશે, તીર્થકરને વંશ, ચકવર્તીને વંશ, બળદેવ-વાસુદેવનો વંશ. તે વંશમાં જે ભાવ્ય એટલે ભવિષ્યકાળ તથા જે પુરાણ એટલે ભૂતકાળ અને ઉપલક્ષણથી વર્તમાન કાળમાં જે પુરુષ થયા તે કહેવા અથવા તિહુ વિવારેસું એ પ્રમાણેના પાઠ મુજબ ભવિષ્યકાલિન વસ્તુ વિષયક અને ભૂતકાલિન વસ્તુ વિષયક કાલજ્ઞાન ભવિષ્યના તેમજ ભૂતકાળના ત્રણ વર્ષ વિષયક કાળજ્ઞાન. કઈ જગ્યાએ માત્ર પુરા = તિ, વિ #ા એ પાઠ મુજબ વર્તમાનકાળ. ભૂતકાળ, ભવિષ્યકાળ એ ત્રણે કાળ વિષયક ભવ્ય એટલે શુભકાળ અને પુરાણ એટલે અશુભકાળનું જ્ઞાન.
સે શિલ જે ઘડાવિષયક, લુહારવિષયક, ચિત્રવિષયક, વસ્ત્રવિષયક અને હજામવિષયક–એમ પાંચ શિલ્પ છે. આ દરેકના વીસ-વીસ ભેદ ગણતા સે ભેદ શિપના થાય, ખેતી-વેપાર વિગેરે જઘન્ય, મધ્યમ–ઉત્કૃષ્ટ ભેદે ત્રણ પ્રકારના કર્મો પ્રજાને હિતકારી છે. તે બધાયે આ નિધિમાં કહ્યા છે. (૧૨૨૪) ૭. મહાકાલનિધિ :
लोहस्स य उप्पत्ती होइ महाकाल आगराणं च । रुप्पस्स सुवण्णस्स य मणिमोत्तियसिलपवालाणं ॥१२२५॥ .
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૦૨
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ મહાકાળનિધિમાં જુદા-જુદા ભેદવાળા લેખંડની ખાણ, સેનું રૂપું, ચંદ્રકાંત વિગેરે મણિ, મોતી, સ્ફટિક વિગેરે શિલાઓ, વિદ્ગમ એટલે પરવાળાની (પ્રવાલની) ખાણની ઉત્પત્તિ કહી છે. (૧૨૨૫) ૮. માણવકનિધિ -
जोहाण य उप्पत्ती आवरणाणं च पहरणाणं च । सव्वा य जुद्धनीई माणवगे दंडनीई य ॥१२२६॥
માણવકનિધિમાં શૂરવીર પુરુષે, ઢાલ, બખ્તર વિગેરેની, તલવાર વિગેરે શની જ્યાં જે પ્રમાણે ઉત્પત્તિ હોય છે, તે તે પ્રમાણે કહેવાય છે. તથા વ્યુહરચના વિગેરે દરેક પ્રકારની યુદ્ધનીતિ સામ વિગેરે ચાર પ્રકારની દંડનીતિ કહી છે. (૧૨૨૬) ૯, શંખમહાનિધિ - नट्टविही नाडयविही कव्वस्स चउन्विहस्स निप्फत्ती । संखे महानिहिम्मि उ तुडियंगाणं च सम्वेसि ॥१२२७॥
શંખ મહાનિધિમાં બધા પ્રકારની નર્તન વિધિ એટલે દરેક પ્રકારના નાચ-નૃત્ય કરવાના પ્રકારે, અભિનય કરવા ગ્ય પ્રબંધના વિસ્તારરૂપ બધા પ્રકારની નાટક. વિધિ તથા ધર્મ-અર્થ-કામ અને મોક્ષરૂપ ચાર પુરૂષાર્થની ગુંથણરૂપ ચાર પ્રકારના કાવ્ય અથવા સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ સંકીર્ણ-રૂપ ચાર ભાષામાં ગુંથાયેલા ચાર પ્રકારના કાવ્ય ગદ્ય, પદ્ય, ગેય, ચૌણ પદ બદ્ધ ચાર પ્રકારના કાવ્ય તથા બધા પ્રકારના ત્રુટિત એટલે વાજીત્રની ઉત્પત્તિ કહેલ છે.
બીજા આચાર્યો “ઉપરોક્ત પદાર્થો બધી નવેનિધિઓમાં સાક્ષાત પદાર્થરૂપે જ ઉત્પન્ન થાય છે.” એમ વ્યાખ્યા કરે છે. (૧૨૨૭) હવે નવે નિધિઓનું સામાન્યથી સ્વરૂપ કહે છે.
चक्कट्ठपइट्ठाणा अट्ठस्सेहा य नव य विक्खंभे । बारस दीहा मंजूससंठिया जण्हवीएँ मुहे ॥१२२८॥
નવે નિધિઓ આઠ ચક્ર એટલે પિડા પર રહેલી, આઠ યોજન ઊંચી, નવ જન પહેળી, બાર એજન લાંબી, મંજુષા એટલે પેટી આકારની, ગંગાના મુખ આગળ રહેલી છે.
નવે નિધિઓ દરેક આઠ પૈડાઓ પર રહેલી છે. તે આઠ જન ઊંચી, નવ જન પહોળી, બાર એજન લાંબી પેટીઓના આકારે છે અને તે હંમેશા ગંગાનદીના સુખ આગળ રહે છે.
Page #338
--------------------------------------------------------------------------
________________
૩૦૩
૨૧૩. નવનિધિ
ચક્રવર્તીની ઉત્પત્તિ વખતે અને ભરતક્ષેત્રને વિજય કર્યા પછી ચક્રવર્તીની સાથે પાતાલ માર્ગે ચક્રવર્તીના નગરમાં આવે છે. (૧૨૨૮)
वेरुलियमणिकवाडा कणयमया विविहरयणपडिपुन्ना । ससिसूरचकलक्खण अणुसमचयणोववत्तीया ॥१२२९॥
વૈર્યમણિમય જેના બારણું છે તેના પર સોનાના વિવિધ રત્નોથી પૂર્ણ ચંદ્ર, સૂર્યના આકારના ચક આદિ ચિહે છે અને અનુરૂપ એટલે એક સરખા બારણુંવાલા છે.
જેના કપાટ એટલે બારણું વૈડૂર્યમણિના છે. તેની ઉપર સેનાના વિવિધ રત્નથી પૂર્ણ એટલે જડેલા ચંદ્ર-સૂર્ય આકારના ચક્રોના ચિન્હ છે. તે નિધિએ એક સમાન વિષમતા વગરના બારણાવાળી છે.
અણુપમ એ પાઠના આધારે જેના પર સ્વરૂપના વર્ણનમાં ઉપમા માટેના વચને મળતા નથી તે અનુપમ વચને પપત્તિકા એટલે ઉપમા વડે જેનું વર્ણન કરી શકાય નહીં, કારણ કે ઉપમાનો અભાવ છે.
સપુરમર વાળવત્તર એ પાઠના આધારે કે દરેક સમયે પુદગલેનું જેમાંથી ચ્યવન એટલે દૂર થવું અને ઉપપત્તિ એટલે જોડાવું થાય છે. એટલે એ બારણમાંથી જેટલા પુદગલે દૂર થાય છે તેટલાજ પુદ્ગલે દરેક સમયે લાગે છે.
સ્થાનાંગસૂત્ર છાજુમgiાવાદુવાળા એ પાઠના આધારે આ પ્રમાણે અર્થ થાય છે. જેના મોઢા આગળ અનુપમ એટલે એક સમાન ચૂપ એટલે યજ્ઞના થાંભલા જેવા આકારવાળા ગોળ તથા લાંબા બાહુ એટલે બારશાખ-દ્વારશાખા છે. (૧૨૨૯) पलिओवमट्टिईया निहिसरिनामा य तत्थ खलु देवा । जेसि ते आवासा अक्केजा आहिवञ्चाय ॥१२३०॥
તે નિધિઓમાં એક પોપમના આયુષ્યવાળા, નિધિના જેવાજ નામવાળા દેવે હોય છે. તે દેવેનું આ નિધિ આશ્રય સ્થાન છે અને તે દેવ આધિપત્ય માટે ખરીદાય એવા નથી. કેમકે આધિપત્ય ખરીદવાથી મળતું નથી. એ ભાવ છે. (૧૨૩૦ ) एए ते नव निहिणो पभूयधणरयणसंचयसमिद्धा । जे वसमुवगच्छंति सव्वेसिं चक्कवट्टीणं ॥१२३१॥
આ નવનિધિઓ ઘણું ધનરનના સંગ્રહથી સમૃદ્ધ છે. આ નિધિ ભરતક્ષેત્રના અધિપતિ બધાયે ચક્રવર્તિઓને વશમાં આવે છે. (૧૨૩૧)
Page #339
--------------------------------------------------------------------------
________________
૨૧૪. જીવ સંખ્યા કુલક नमिउं नेमि एगाइजीवसंख भणामि समयाओ । चेयणजुत्ता एगे १ भवत्थसिद्धा दुहा जीवा २ ॥१२३२॥
નેમિનાથને નમી એક વિગેરે જીવની સંખ્યા સિદ્ધાંતમાંથી કહું છું. એક પ્રકારે ચેતના યુક્ત જીવ છે. તથા બે પ્રકારે સંસારી અને સિદ્ધના જીવે છે. (૧૨૩૨).
બાવીસમા તીર્થંકર નેમનાથને નમી એક બે વિગેરે જીવની સંખ્યા સિદ્ધાંતમાંથી હું કહું છું પણ મારી મતિકલ્પનાથી નહીં. એક પ્રકારે ચૈતન્ય યુક્ત જીવે છે. કારણ દરેક જીવ ઉપગ લક્ષણવાળો છે. સિદ્ધના તથા સંસારી એમ બંને પ્રકારની અવસ્થામાં ઉપગધર્મ રહે છે. કારણ કે, સતત બોધ રહે છે. જે સતત બોધ ન હોય, તે અજીવ થવાનો પ્રસંગ આવે.
ભવસ્થ અને સિદ્ધ-એમ બે ભેદે જીવો છે. ભવસ્થ એટલે સંસારમાં રહેલા અને સિદ્ધ એટલે મુક્તિપદને પામેલા. (૧૨૩૨)
तस थावरा य दुविहा २ तिविहा थीपुनपुंसगविभेया ३ । नारयतिरियनरामरगइभेयाओ चउन्भेया ४ ॥१२३३॥
ત્રસ અને સ્થાવર એમ બે પ્રકારે, સ્ત્રી-પુરુષ અને નપુંસક એમ ત્રણ પ્રકારે, નારક તિયચ-મનુષ્ય અને દેવ-એમ ચાર પ્રકારે જીવો છે.
ત્રસ અને સ્થાવર એમ બે પ્રકારે જીવે છે. તેમાં બેઈન્દ્રિય વિગેરે ત્રસે છે અને પૃથ્વીકાય વિગરે એકેન્દ્રિય સ્થાવર છે.
સ્ત્રી-પુરુષ અને નપુસક એમ ત્રણ પ્રકારે વિવિધ જીવે છે. અહીં સ્ત્રી વિગેરે સ્ત્રીવેદ આદિ વેદના ઉદયથી, નિ વિગેરે ચિન્હોથી યુક્ત જાણવા તે આ પ્રમાણે.
૧. સ્ત્રીપણાના સાત લક્ષણો આ પ્રમાણે છે.
૧. નિ, ૨. કમળતા, ૩. અસ્થિરતા, ૪. મુગ્ધતા, ૫. અબલતા, ૬. સ્તને, ૭. પુરુષની ઈચ્છા...
૨. પુરુષપણાના સાત લક્ષણે આ પ્રમાણે છે.
૧. લીંગ, ૨. કઠોરતા, ૩. દ્રઢતા, ૪. પરાક્રમ, ૫. દાઢી, મૂછ, ૬. ધૃષ્ટતા, ૭. સ્ત્રીની ઈરછા. આ સાત લક્ષણો પુરુષના છે.
૩. જેને સ્તન વિગેરે હોય અને દાઢી-મૂછના વાળ વિગેરે જેવા ન હોવાથી જે ચુક્ત હોય અને જેને મેહરૂપી આગ સારી રીતે સળગે છે તેને પંડિત નપુસક કહે છે.
નરક-તિર્યંચ-મનુષ્ય અને દેવના ભેદે ચાર પ્રકારે જીવે છે. (૧૨૩૩)
Page #340
--------------------------------------------------------------------------
________________
૩૦૫
૨૧૪, જીવ સંખ્યા કુલક
अहव तिवेयअवेयसरुवओ वा हवंति चत्तारि ४ । एगबितिचउपणिदियरुवा पंचप्पयारा ते ॥१२३४॥
અથવા ત્રણ વેદ અને અવેદી એમ ચાર પ્રકારે જીવો છે. વેદ, પુરુષવેદ, નપુસકેદ અને જેમને વેદ ઉપશમી ગયો છે અથવા ક્ષય થયે છે એવા અનિવૃત્તિ બાદર વિગેરે ગુણઠાણાવાળા સંસારી છે તેમજ સિદ્ધો-એમ ચાર પ્રકારે જીવે છે.
એકેન્દ્રિય-બેઈન્દ્રિય-તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય પંચેન્દ્રિય-એમ પાંચ પ્રકારે છે છે. (૧૨૩૪)
एए च्चिय छ अणिदियजुत्ता ६ अहवा छ भूजलग्गिनिला । वणतससहिया ६ छप्पिय ते सत्त अकायसंबलिया ॥१२३५॥
આ એકેન્દ્રિય વિગેરે પાંચને અનિનિય સાથે ગણતા છ પ્રકારના જ થાય છે. જેમને ઈન્દ્રિયે નથી તે અનિદ્રિય એટલે સિદ્ધો.
અથવા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાયના ભેદ છ પ્રકારે જીવે છે.
આગળ કહેલ પૃથ્વીકાય વિગેરે છ પ્રકારના જીવને અકાય સાથે ગણતા સાત પ્રકારે જ થાય છે. પાંચ પ્રકારમાંથી એક પણું શરીર જેને ન હોય તે અકાય એટલે સિદ્ધો. (૧૨૩૫)
अंडय १ रसय २ जराउय ४ संसेयय ४ पोयया ५ समुच्छिमया ६ । उब्भिय ७ तहोववाइय ८ मेएणं अट्टहा जीवा ॥१२३६॥
અંડજ, રસજ, જરાયુજ, સંવેદજ, પિતજ, સમુચ્છિમ, ઉભિન્ન, તથા ઔપપાતિક એમ આઠ ભેદે જીવે છે.
અંડજ વિગેરે આઠ પ્રકારે જીવે ય છે.
૧. તેમાં ઈડામાંથી ઉત્પન્ન થયેલા તે અંડજ. જેમ કે પક્ષીઓ, ગળી, માછલી, સાપ વિગેરે.
૨. રસથી ઉત્પન્ન થયેલા રસજ. જેમ કે છાસ, ઓસામણ, દહિ, કાંજી વિગેરેમાં પિરા કે કૃમિ આકારના અતિસૂક્ષમ છવ વિશે ઉત્પન્ન થાય છે.
૩. જરાયુજ એટલે ગર્ભ વીંટવાથી ઉત્પન્ન થયેલા અથવા જરાયુથી વીંટળાયેલા જે છો તે જરાયુજ. જેમકે માણસે, ગાય, ભેંસ વિગેરે. ૩૯
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૦૬
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ ૪. સંવેદજ એટલે પરસેવાથી ઉત્પન્ન થયેલા તે સંવેદજ. જેમકે માંકડ, જ, શતપદી, કાનખજુરા વિગેરે.
૫. પિત એટલે વસ્ત્ર. વસ્ત્રની જેમ બેહસ્થથી ઉત્પન્ન થયેલ એટલે જરાયુથી વીંટળાયા વગર ઉત્પન્ન થનારા તે પિતજ. જેમકે હાથી, વાગોર, ચામાચીડીયા, જળો વિગેરે.
૬. સંમૂછિમ એટલે સંપૂરઈનવડે થયેલ તે સંમૂછિમ. જેમકે કરમીયા, કડી, માખી, શાલિકા વિગેરે. . ૭. ઉદ્દભેદજ એટલે ભૂમિભેદથી થયેલા તે ઉદ્દભેદજ. પતંગીયા, ખંજનક વિગેરે.
૮. ઉપપાત એટલે દેવશય્યા વિગેરેમાં થનારા પપાતિક જેમકે દેવે અને નારકે. (૧૨૩૬)
पुढवाइ पंच बित्तिचउपणिदि ४ जुत्ता य नवविहा ९ हुंति । • नारय नपुंस तिरिनरतिवेय सुरथीपुमेवं वा ॥१२३७॥
પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય–એ પાંચ તથા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિંદ્રિય, પંચેન્દ્રિય એ બધા મળી નવ પ્રકારે જીવો થાય છે.
અથવા નારકે નપુંસકરૂપે એક પ્રકારે છે. તિર્યા અને મનુષ્ય સ્ત્રી-પુરુષ અને નપુસકભેદે ત્રણ ત્રણ વેદના પ્રકારે છે. અને દે, સ્ત્રી અને પુરુષ એમ બે પ્રકારે. એટલે નારકેને એક પ્રકાર, મનુષ્યના ત્રણ પ્રકાર, તિયાના ત્રણ પ્રકાર તથા દેવોના બે પ્રકાર–એમ નવ પ્રકારે છે થાય છે. (૧૨૩૭)
पुढवाइ अट्ठ असन्नि सनि दस ते ससिद्ध इगदसउ ११ । पुढवाइयातसंता अपजपज्जत्त बारसहा ॥१२३८॥
પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચરિંદ્રિયએમ આઠ તથા અસંસી, સંજ્ઞીપંચેન્દ્રિય-એમ બે મળી કુલ દસ પ્રકારે જીવે છે.
આ જ દસ પ્રકારને સિદ્ધ સહિત ગણતા અગ્યાર પ્રકારે જ થાય છે.
તથા પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાય એ છ ના પર્યાપ્ત અને અપર્યાપ્ત બે-બે ભેદ દરેકના ગણતા બાર પ્રકારે જ થાય છે. (૧૨૩૮)
बारसवि अतणुजुत्ता तेरस सुहुमियरेगिदि बेइंदी । तिय चउ असन्नि सन्नी अपज्ज पज्जत चउदसहा ॥१२३९॥ ઉપરોક્ત બાર ભેદમાં શરીર રહિત સિદ્ધોને ગણતા તેર ભેદે થાય છે.
તથા સૂકમએકેન્દ્રિય, બાદરએકેન્દ્રિય એમ બે પ્રકારે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચીરંદ્રિય, સંજ્ઞીપંચેન્દ્રિય, અસંજ્ઞીપંચેન્દ્રિય-એમ બે પ્રકારે પંચેન્દ્રિય બધા મળી સાત
Page #342
--------------------------------------------------------------------------
________________
૨૧૪ જીવ સંખ્યા કુલક
३०७ પ્રકારે જી થયા. એ સાતેના પર્યાય અને અપર્યાપ્ત ભેદો ગણતા ચૌદ પ્રકારે છે થાય છે. (૧૨૩૯)
चउदसवि अमलकलिया पनरस तह अंडगाइ जे अट्ठ । ते अपज्जत्तगपजत्तभेयओ सोलस हवंति ॥१२४०॥ આ જ ચૌદ ભેદોમાં મલ રહિત સિદ્ધ છ ઉમેરતા પંદર પ્રકાર થાય.
સ્વાભાવિક નિર્મળ સ્વરૂપવાળા જીવને મલિન કરનાર હોવાથી આઠ પ્રકારના કર્મરૂપી મેલ જેમનો નાશ પામે છે, તે અમલ છે એટલે સિદ્ધના જેવો છે.
આગળ કહેલ અંડજ, રસજ વિગેરે આઠ પ્રકારના જીના અપર્યાપ્ત અને પર્યાપ્ત ભેદે ગણુતા સોલ પ્રકારો થાય છે. (૧૨૪૦)
सोलसवि अकायजुया सतरस नपुमाइ नव अपज्जत्ता । पज्जत्ता अट्ठारस अकम्म जुअ ते इगुण वीस ॥१२४१॥ આજ સેલ પ્રકારોને શરીર રહિત સિદ્ધો સહિત ગણતા સત્તર પ્રકારે જ થાય છે.
આગળ કહેલા નપુંસક વિગેરે નવ પ્રકારના ભેદ એટલે નારકે નપુંસકરૂપે. તિર્યંચ-સ્ત્રી, પુરુષ, નપુંસકરૂપે, મનુષ્ય-સ્ત્રી, પુરુષ, નપુંસકરૂપે તથા દેવો-સ્ત્રી-પુરુષવેદરૂપે નવે પ્રકારના જીવન પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદરૂપે ગણતા અઢાર ભેદો થાય છે.
આ જ અઢાર ભેદે કર્મ રહિત સિદ્ધ સહિત ગણતા ઓગણીસ ભેદે થાય છે. (૧૨૪૧)
पुढवाइ दस अपज्जा पज्जत्ता हृत्ति वीस संखाए । अशरीरं जुएहिं तेहिं वीसई होइ एगहिया ॥१२४२॥
આગળ જે પૃથ્વીકાય વિગેરે દસ પ્રકારના જીવે કહ્યા છે, તે જ દસ પ્રકારોને પર્યાપ્ત અપર્યાપ્ત-એમ બે—બે ભેદે ગણતા વીસ ભેદ થાય છે.
તથા આ પૃથ્વીકાય વિગેરે વિસ ભેદોમાં અશરીરી સિદ્ધોને ઉમેરતા જના એકવીસ ભેદો થાય છે. (૧૨૪૨)
सुहुमियर भूजलानल वाउ वणाणत दस सपत्तेआ । बिति चउ असन्नि सन्नी अपज पञ्जत्त बत्तीसं ॥१२४३॥
સૂમ-બાદર પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, અનત વનસ્પતિકાય, એ દસ ભેદ તથા પ્રત્યેકવનસ્પતિકાય, બેઈદ્રિય, તેઈન્દ્રિય, ચૌરક્રિય, અસંસી–સંજ્ઞી પંચેન્દ્રિય આ દરેકના પર્યાપ્તા-અપર્યાપ્ત ભેદે ગણુતા બત્રીસ ભેદે થાય.
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૦૮,
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ પૃથ્વીકાય, અષ્કાય, અગ્નિકાય, વાયુકાય અને અનંત (સાધારણ) વનસ્પતિકાય એ પાંચને સૂકમ અને બાદર ભેદે ગણતા દસ ભેદ થાય છે. આ દસ ભેદ તથા પ્રત્યેક વનસ્પતિકાય, બેઈદ્રિય, તેઈન્દ્રિય, ચૌરેંદ્રિય, સંજ્ઞીપંચેન્દ્રિય, અસંજ્ઞીપંચેન્દ્રિય-આ બધાને મેળવતા કુલ્લે સેળ ભેદો થાય. આ સેળભેદોને પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદે ગણતા બત્રીસ ભેદ થાય છે. આની વિચારણું આ પ્રમાણે છે.
સૂમપૃથ્વીકાય, બાદરપૃથ્વીકાય એમ બે પ્રકાર છે. એ બને પર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વીકાય અને અપર્યાપ્ત સૂક્ષમપૃથ્વીકાય, પર્યાપ્ત બાદર પૃથ્વીકાય, અપર્યાપ્ત બાદર પૃથ્વીકાય, બાદર પૃથ્વીકાય-એમ ચાર પ્રકારે પૃથ્વીકાય છે. આ પ્રમાણે અષ્કાય, અગ્નિકાય, વાયુકાયના પણ ચાર ભેદ જાણવા. સાધારણવનસ્પતિકાય અને પ્રત્યેક વનસ્પતિકાય-એમ બે પ્રકારે વનસ્પતિકાય છે. તેમાં સાધારણવનસ્પતિકાય સૂક્ષમ અને બાદર એમ-બે પ્રકારે છે. આ બંને ભેદે પણ પર્યાપ્ત-અપર્યાપ્ત એમ બે પ્રકારે ગણતા સાધારણવનસ્પતિકાયના ચાર ભેદ તથા પ્રત્યેક વનસ્પતિના પર્યાપ્ત-અપર્યાપ્તરૂપ બે ભેદો ગણતા વનસ્પતિકાયના કુલે છે ભેદ થાય છે. બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચારે દ્રિય, સંજ્ઞિપંચેન્દ્રિય, અસંઝિપંચેન્દ્રિય એ દરેકના પર્યાપ્તઅપર્યાપ્ત એમ બે-બે ભેદો ગણતા કુલ્લે બત્રીસ ભેદો જીવના થાય. (૧૨૪૩) तह नरयभवणवणजोइकप्पगेवेज्जऽणुत्तरूप्पन्ना । सत्तदसऽडपणवारस नवपणछप्पन्नवेउव्वा ॥१२४४॥ हुँति अडवन्न संखा ते नरतेरिच्छसंगया सव्वे । अपजत्तपजत्तेहिं सोलसुत्तरसयं तेहिं ॥१२४५॥
સાત નરક, દસ ભવનપતિ, આઠે વ્યંતર, પાંચ જ્યોતિષ, બાર દેવલોક, નવ ચૈવેયક, પાંચ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલા જીવો છે તેના આ પ્રમાણે છપ્પન વક્રિય શરીરના ભેદ થયા. તેમાં મનુષ્ય અને તિય" ઉમેરતા કુલ્લે અઠ્ઠાવન ભેદ થાય છે. એના અપર્યાપ્ત-પર્યાપ્ત ભેદે ગણુતા એકસો સેલ જીવના ભેદે થાય છે.
સાત નરક, દસ ભવનપતિ, આઠ વનચર એટલે વ્યંતર, પાંચ તિષી, બાર કલ્પ એટલે દેવલોક, નવગ્રેવેયક અને પાંચ અનુત્તર વિમાનમાં ઉત્પનન થયેલા વૈક્રિય શરીરવાળા જીવોના આ પ્રમાણે છપ્પન ભેદ થયા. આનો ભાવાર્થ આ પ્રમાણે છે.
રત્નપ્રભા વિગેરે સાત પૃથવીમાં રહેતા હોવાથી નારકે સાત પ્રકારે છે. અસુરકુમાર વિગેરે દસ પ્રકારે ભવનપતિઓ છે. પિશાચ વિગેરે આઠ પ્રકારે વ્યંતરો છે. ચંદ્ર વિગેરે પાંચ પ્રકારે જ્યોતિષીઓ છે. સૌધર્મ વિગેરે બાર દેવલોકમાં ઉત્પન્ન થયેલ હોવાથી બાર પ્રકારના કપન્ન દે છે. અધસ્તન અધસ્તન વિગેરે નવ પ્રકારના રૈવેયકમાં રહેતા હોવાથી નવ પ્રકારના રૈવેયક. વિજય વિગેરે પાંચ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલ હોવાથી પાંચ
Page #344
--------------------------------------------------------------------------
________________
૨૧૪ જીવ સંખ્યા કુલક
૩૦૯ પ્રકારના અનુત્તરદે. બધા મળી છપ્પન ભેદ વૈકિય શરીરવાળા ના થાય છે. તેમાં મનુષ્ય ને તિર્યચના બે ભેદ ઉમેરતાં કુલે અઠ્ઠાવન ભેદ જીવના થાય છે. તે અઠ્ઠાવન ભેદના દરેકના અપર્યાપ્ત-પર્યાપ્ત ગણતા એક સેલ ભેદ જીવના થાય છે. (૧૨૪૪-૧૨૪૫)
सनिदुगहीण बत्तीससंगयं तं सयं छयत्तालं । तं भव्वाभधगदुरभव्वा आसन्नभव्यं च ॥१२४६॥ संसारनिवासीणं जीवाण सय इमं छयत्तालं । अप्पं व पालियव्यं सिवसुहकंखीहिं जीवेहिं ॥१२४७।।
સત્તિ દ્વિક વગર આગળ કહેલા બત્રીસ ભેદને ગણતા એક વેંતાલીસ ભેદો થાય છે. તે ભવ્ય, અભવ્ય, દુર્ભવ્ય અને આસનભવ્ય, સંસારમાં રહેલા આ એકસો સેંતાલીસ ભેદને શિવસુખ ઈચ્છનારા જીએ પોતાના આત્માની જેમ પાળવાં જોઈએ.
પર્યાપ્ત-અપર્યાપ્તરૂપ સંક્ષિદ્ધિક વગર આગળ કહેલા બત્રીસ ભેદને એટલે ત્રીસ ભેદને એકસે સેલ ભેદમાં ઉમેરતા–મેળવતા એક વેંતાલીસ ભેદો થાય છે. અહીં એક સેલ ભેમાં સંઝિદ્ધિકનો સમાવેશ થઈ જતા હોવાથી સંસિદ્ધિકને બત્રીશ ભેદ માંથી છોડી દીધું છે. આ એક બેંતાલીશ ભેદને ભવ્ય, અભવ્ય, દુર્ભવ્ય અને આસનભવ્યરૂપ ચાર ભેદમાં સમાવેશ થાય છે. આને ભાવાર્થ આ પ્રમાણે છે.
આગળ કહેલા એક બેંતાલીસ ભેમાંથી કેટલાક જીવો ભવ્ય છે. કેટલાંક અભવ્ય છે, કેટલાંક દુર્ભવ્ય છે. કેટલાંક આસનભવ્ય જીવે છે. એમાં જે છ મુક્તિરૂપ પર્યાયને પામશે તે ભવ્ય એટલે મોક્ષમાં જવા ગ્ય જે છે તે ભવ્ય જીવો પણ તે બધાય અવશ્ય સિદ્ધિગામિ નથી. કારણ કે કેટલાક ભવ્યને પણ મેક્ષમાં જવાને સંભવ નથી. કહ્યું છે કે “મરવા વિ જ સિજ્જિયંતિ ફ” કેટલાંક ભવ્ય પણ સિદ્ધ થશે નહિ.” વિગેરે ભવ્યથી જે વિપરીત તે અભવ્ય. તે અભવ્ય ક્યારે પણ સંસાર સાગરનો પાર પામ્યા નથી– પામવાના નથી અને પાર પામશે નહીં. ભવ્યનું આ ભવ્યત્વપણું અનાદિકાલથી સિદ્ધ એવું શાશ્વત છે. જેથી એ બીજી સામગ્રી વડે પાછળથી ઉત્પન્ન થતું નથી કે નાશ પામતું નથી. ભવ્યનું ભવ્યપણું પરિણામિક ભાવનું છે, છતાં ક્ષે જાય છે ત્યારે તે નાશ પામે છે. આ પ્રમાણે અભવ્યનું અભવ્યત્વપણું પણ જાણવું.
જે કે ભવ્ય-અભવ્ય એ ભેદમાં જ બધાયે જીવ ભેદને સમાવેશ થઈ જાય છે. છતાં પણ ભવ્યપણાની વિશેષતાના કારણે દુર્ભવ્ય તથા આસનભવ્ય ભેદે જુદા ગ્રહણ કર્યા છે. દર એટલે અતિ લાંબા કાળે મોક્ષે જવા યોગ્ય જે જીવે છે, તે દુર્ભવ્ય. જેઓ ગશાળાની જેમ લાંબા વખતે મેક્ષમાં જશે જેઓ તે જ ભવમાં કે બે-ત્રણ વિગેરે ભમાં મોક્ષે જશે તે આસનભવ્ય...
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૧૦
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨
હવે ભવ્યત્વ-અભવ્યત્વનું લક્ષણ વૃદ્ધો આ પ્રમાણે કહે છે – જેઓ સંસારના વિપક્ષરૂપ મોક્ષને માને અને તેને પ્રાપ્ત કરવાની ઈચ્છા–પૃહાપૂર્વક ધારી રાખે તથા હું ભવ્ય છું કે અભવ્ય છે? જે ભવ્ય હેઉ તે સારું અભવ્ય હેઉ તે મને ધિકાર છે વિગેરે વિચાર જેને કયારે પણ થાય વિગેરે ચિહ્નોથી જીવ “ભવ્ય ” છે એ પ્રમાણે જાણી શકાય. જેને ક્યારે પણ આવા પ્રકારના વિચારો ઉત્પન્ન થયા નથી. થતા નથી અને થશે નહીં, તેને અભવ્ય જાણુ. આચારાંગસૂત્રની ટીકામાં કહ્યું છે.
“અમચદ્દેિ મથામવ્ય શાયા કમાવાન્ ” અભવ્યને જ ભવ્ય છું કે અભવ્ય છું-એવી શંકા થાય નહિ.
સંસારમાં રહેલા આ એક છેતાલીસ (૧૪૬) પ્રકારના જીવને પિતાના આત્માની જેમ શિવસુખને ઇચ્છનારા એ પાળવા જોઈએ એટલે રક્ષા કરવી જોઈએ. (૧૨૪૬-૧૨૪૭)
सिरिअम्मएवमुणिवइ विणेयसिरिनेमिचंदसूरीहिं । सपरहियत्थं रइयं कुलयमिणं जीवसंखाए ॥१२४८॥
શ્રી આમ્રદેવસૂરિજી મ. ના શિષ્ય શ્રી નેમિચંદ્રસૂરિ મહારાજે પોતાને યાદ રહે અને ભૂલાય નહીં તે માટે તથા બીજા જીવોના બેધ માટે એમ પોતાના અને બીજાના હિત માટે જીવ સંખ્યા પ્રતિપાદકરૂપકુલક એટલે ગાથા સમૂહની રચના કરી છે. (૧૨૪૮)
૨૧૫. આઠ કમ पढम नाणावरणं १ बीयं पुण दंसणस्स आवरणं २ । तइयं च वेयणीयं ३ तहा चउत्थं च मोहणीयं ४॥१२४९॥ पंचममाउं ५ गोयं ६ छटुं सत्तमगमंतराय मिह ७ । बहुतमपयडित्तेणं भणामि अट्ठमपए नाम ८ ॥१२५०॥
પહેલું જ્ઞાનાવરણુ, બીજુ દશનાવરણ, ત્રીજુ વેદનીય, શું મોહનીય, પાંચમું આયુષ્ય, છટકું ગોત્ર, સાતમું અંતરાય, ઘણી ઉત્તર પ્રકૃતિવાળું આઠમું નામકર્મ કહું છું,
પ્રથમ જ્ઞાનાવરણ, બીજુ દર્શનાવરણ, ત્રીજું વેદનીય, ચોથું મોહનીય, પાંચમું આયુષ્ય, છઠું ગોત્ર, સાતમું અંતરાયઘણું ઉત્તર પ્રકૃતિ હોવાથી અને ઘણું વક્તવ્ય હેવાના કારણે આઠમા સ્થાને નામકર્મ હું કહું છું. બીજા ગ્રંથમાં આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય આ પ્રમાણેને ક્રમ કહ્યો છે. જ્યારે અહીં ઘણું પ્રકૃતિ હોવાથી છેલ્લે નામકર્મ કહ્યું છે...
Page #346
--------------------------------------------------------------------------
________________
૨૧૫ આઠે કમ
૩૧૧
૧. જ્ઞાનાવરણીય : – જેનાવડે વસ્તુ જાણી શકાય તે જ્ઞાન, સામાન્ય વિશેષરૂપ પદાર્થોમાં વિશેષ ગ્રહણુરૂપ જે બાધ તે જ્ઞાન, જેનાવડે અવરાય–ઢંકાય તે આવરણુ. તે આવરણુ મિથ્યાત્વ વિગેરેની સહાયથી જીવની ક્રિયાવડે ગ્રહણ કરાયેલ કર્મવગણામાંરહેલ જે વિશિષ્ટ પુદ્દગલ સમૂહ તે આવરણુરૂપ છે. મતિ વિગેરે જે જ્ઞાનનું આવરણ તે જ્ઞાનાવરણ કહેવાય.
૨. દનાવરણ :- જેના વડે જોઈ શકાય તે દર્શીન, સામાન્ય વિશેષરૂપ વસ્તુમાં જે સામાન્યગ્રહણુરૂપ આધ કરાય તે દન. તે દĆનનું જે આવરણ તે દનાવરણુ, ૩. વેદનીય : -- આહલાદ એટલે આનંદ વિગેરેરૂપે જે અનુભવાય—ભાગવાય તે વેઢનીય. જો કે બધા ય કર્માં ભેળવાય છતાં પંકજ વિગેરે શબ્દની જેમ વેદનીય શબ્દ સુખદુઃખના અનુભવમાં રૂઢ થયેલ હોવાથી શાતા-અશાતા કને જ વેઢનીય કહેવાય છે—ખીજા ક્રર્માને નહીં.
૪. મેાહનીય :- જે કમ માહ પમાડે એટલે સત્—અસના વિવેક વગરના જીવને કરે, તે માહનીય.
૫. આયુષ્ય – પેાતાના કરેલ કમ થી પ્રાપ્ત થયેલ નરક વિગેરે દુર્ગતિમાંથી નીકળવાના મનવાળા જીવને અવરોધકરૂપે આવે એટલે કે થાય, તે આયુષ્ય. એક ભવમાંથી બીજા ભવમાં જતી વખતે જીને ચારે તરફથી વિપાકાયરૂપે ઉદયમાં આવે તે આયુષ્ય.
૬, ગાત્ર ઃ- યતે રાચતે નોત્રમ્ – ઊંચનીચના શબ્દરૂપે જે મેલાવાય તે ગાત્ર. જે ઉચ્ચ-નીચ કુલમાં ઉત્પત્તિરૂપ પર્યાય વિશેષ છે. તે પર્યાયના વિપાકને ભાગવવામાં જે કમ કારણરૂપ છે, તે પણ ગેાત્ર, કારણમાં કાર્ય ના ઉપચાર થતા હેાવાથી....
૭, અંતરાય :– આપનાર અને લેનારની વચ્ચે જે વિઘ્નરૂપ આવે તે અંતરાય. જે જીવને દાન વિગેરે ન કરવા ઢે તે અંતરાય.
૮. નામ :-ગતિ વિગેરે વિવિધ ભાવાને અનુભવવા માટે જે જીવને તૈયાર કરે તે નામ. આ આઠ મૂળ પ્રકૃતિઓ છે. (૧૨૪૯-૧૨૫૦ )
૨૧૬ એકસ અઠ્ઠાવન ઉત્તર પ્રકૃતિ
पंचविनाणवरणं नव भेया दंसणस्स दो वेए । अट्ठावीस मोहे चत्तारि य आउए हुति ||१२५१ ॥ गोयम्म दोन पंचतराइए तिगहियं सयं नामे | उत्तरपयडीणेवं अट्ठावनं सयं होड़ || १२५२ ॥
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૧૨
પ્રવચન સારોદ્ધારભાગ-૨
જ્ઞાનાવરણના પાંચ, દર્શનાવરણના નવ “વેદનીય ના બે, મેહનીયના અઠયાવીશ, આયુષ્યના ચાર, ગેત્રના બે, અંતરાયના પાંચ તથા નામકર્મના એ ત્રણ ભેદો છે. આ પ્રમાણે બધી ઉત્તર પ્રકૃતિએને મેળવતા એક અઠાવન ભેદે થાય છે. (૧૨૫૧-૧૨પર) હવે આ ભેદને અનુક્રમે નામોચ્ચારપૂર્વક કહે છે.
मइ १ सुय २ ओही ३ मण ४ केवलाणि जीवस्स आवरिति । जस्सप्पभावओ तं नाणावरणं भवे कम्मं ॥१२५३॥
૧. જ્ઞાનાવરણીય -જેના પ્રભાવથી જીવના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન ૫ર્યવજ્ઞાન કે કેવળજ્ઞાન આવરાય-ઢંકાય તે જ્ઞાનાવરણકર્મ કહેવાય છે. તે જ્ઞાનાવરણ પાંચ પ્રકારે આ પ્રમાણે થાય છે. મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણુ, મન ૫ર્યવજ્ઞાનાવરણ, કેવલજ્ઞાનાવરણ. (૧૨૫૩) ૨. દશનાવરણીય? ----
नयणे १ यरो २ हि ३ केवल ४ देसण आवरणयं भवे चउहा। निदा ५ पयलाहि छहा ६ निदाइदुरुत्त ७-८ थीणद्धी ९ ॥१२५४॥ एवमिह दसणावरणमेयमावरइ दरिसणं जीवे ।। सायमसायं च दुहा वेयणियं सुहदुहनिमित्तं ॥१२५५॥
ચક્ષુ, અચકું, અવધિ, કેવળ એમ દશનાવરણ એ ચાર પ્રકારે તથા નિદ્રા, પ્રચલા સહિત ગણતા છ પ્રકાર અને નિદ્રા-નિદ્રા, પ્રચલાપ્રચલા, થીણુદ્ધિ આ પ્રમાણે દર્શનાવરણ છે. એ જીવને દશનને આવરે છે.
સુખ-દુખના નિમિત્તરૂપ વેદનીયકમ શાતા-અશાતારૂપે બે પ્રકારે છે.
દશનાવરણર્મ બંધ, ઉદય અને સત્તામાં ત્રણ પ્રકારે છે. કયારેક ચાર પ્રકારે, કયારેક જ પ્રકારે અને ક્યારેક નવ પ્રકારે છે.
એમાં પહેલા ચાર પ્રકારે દર્શનાવરણ આ પ્રમાણે છે. ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવલદર્શનાવરણ. આનો ભાવાર્થ આ પ્રમાણે છે. જ્યારે દર્શનાવરણબંધ, ઉદય, સત્તામાં ચાર પ્રકારે ગણાય છે. ત્યારે આ પ્રમાણે જાણવું. ચક્ષુદર્શનાવરણ ઈતર એટલે અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ અને કેવલદર્શનાવરણ. આ દર્શનાવરણ ચતુષ્કને નિદ્રા અને પ્રચલા સહિત ગણતા છ પ્રકારે દર્શનાવરણ થાય છે.
જ્યાં-જ્યાં દર્શનાવરણ ષટ્રક લેવાનું હોય ત્યાં-ત્યાં આ જ દર્શનાવરણ ષક ગ્રહણ કરવું.
Page #348
--------------------------------------------------------------------------
________________
૨૧૫ આઠ ક
આ દનાવરણુ નિદ્રાદિને બેવડાવવાપૂર્વક એટલે નિદ્રા-નિદ્રા, પ્રચલા-પ્રચલા અને થિણુદ્ધિ સહિત ગણતા નવ પ્રકારે થાય છે, ગાથામાં જે વિભક્તિના લાપ આષ પ્રયાગથી છે. નિદ્રા વિગેરે એટલે નિદ્રા-પ્રચલા શબ્દ બેવડાવવાનું જણાવવા નિદ્રા— નિદ્રા, પ્રચલા-પ્રચલા અર્થ જાણવા,
૩૧૩
આ શાસ્રમાં નવ પ્રકારે દનાવરણ કહ્યું છે. આ દનાવરણુક જીવના સામાન્ય ઉપયાગરૂપ દશ નગુણને આવરે એટલે ઢાંકે છે. નિદ્રાપ'ચક ફક્ત પ્રાપ્ત થયેલ ઇનલબ્ધિના ઉપઘાત કરે છે અને દનાવરણુચતુષ્ક મૂલથી દશનલબ્ધિને હણે છે.
ગંધહસ્તિજીએ પણ કહ્યું છે કે, “ પ્રાપ્ત થયેલ દશનલબ્ધિના ઉપઘાત કરવામાં નિદ્રા વિગેરે પ્રવર્તે છે. દર્શાનાવરણુ ચતુષ્કતા ઉગતાના જ નાશ કરનાર હાવાથી મૂળ ઘાત સહિત દેનલબ્ધિને હણે છે.
૩. વેદનીય
૧. શાતાવેદનીય ૨. અશાતાવેઢનીય. એમ એ પ્રકારે વેદનીયકમ છે. એ બંને અનુક્રમે સુખ અને દુઃખના કારણરૂપે છે. એટલે શાતાવેદનીય સુખનું કારણ છે અને અશાતાવેદનીય દુઃખનું કારણ છે. (૧૨૫૪–૧૨૫૫) ૪. મેાહનીય
कोहो माणो माया लोभोऽणताणु बंधिणो चउरो । एवमपच्चक्खाणा पच्चक्खाणा य संजलणा ।। १२५६ || सोलस इमे कसाया एसो नवनोकसाय संदोहो । इत्थी पुरिस नपुंसकरूवं वेयत्तयं तंमि || १२५७॥ हास रई अरई भय सोग दुर्गुछत्ति हास छक मिमं । दरिसण तिगं तु मिच्छत्त मीस सम्मत्त जोएणं ।। १२५८ ||
ક્રોધ, માન, માયા, લાલ, એમ ચાર-ચાર અનંતાનુબધી અપ્રત્યા ખ્યાની, પ્રત્યાખ્યાની, સંજવલન-આ સાલ કષાયેા છે તથા નવ નાકષાય આ રીતે છે. સ્ત્રી-પુરુષ, નપુ સક-એમ ત્રણ વેદ તથા હાસ્ય, રતિ, અતિ, ભય, શાક, જુગુપ્સા-એમ હાસ્યષક તથા મિથ્યાત્વ, મિશ્ર, સમકિત મેાહનીય-એમ દશ નમાહનીયત્રિક,
દનમાહનીય અને ચારિત્રમાહનીય–એમ બે પ્રકારે માહનીયક્રમ છે.
દન એટલે સમ્યક્ત્વ તે સમ્યક્ત્વને મેહ પમાડે એટલે સમ્યક્ત્વમાં જે મુંઝવે તે દનમાહનીય.
૪૦
Page #349
--------------------------------------------------------------------------
________________
પ્રવચનસારાદ્ધાર ભાગ–૨
ચારિત્ર એટલે પાપપ્રવૃત્તિના ત્યાગરૂપ તથા નિષ્પાપપ્રવૃત્તિના સેવનરૂપ જણાવનાર જે આત્માના પરિણામ, તે ચારિત્ર. તે ચારિત્રમાં મેહ પમાડે એટલે મુંઝવે તે ચારિત્રમેાહનીય. એમાં ચારિત્રમાહનીયને ઘણા વિષય હોવાથી પ્રથમ ચારિત્રમેાહનીય બતાવે છે.
તે ચારિત્રમાહનીય કષાય અને નાકષાય-એમ એ પ્રકારે છે. તેમાં ક્રોધ, માન, માયા, લેાભ એમ અનંતાનુબંધીના ચાર કષાય છે. એ પ્રમાણે અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજવલનના ક્રોધ વિગેરે ચાર ચાર ગણુતા બધા મળી સાલ કષાયેા થાય છે. તથા સ્ત્રી, પુરુષ, નપુસક-એમ ત્રણ વેદ તથા હાસ્ય, રતિ, અતિ, ભય, શાક, જુગુપ્સા, હાસ્યષટ્ક-એમ નવ નાકષાયા છે.
૩૧૪
દનમાહનીયના મિથ્યાત્વાહનીય, મિશ્રમેાહનીય અને સમ્યક્ત્વમેાહનીય-એમ ત્રણ પ્રકાર છે. આ અઠ્ઠાવીસ માહનીયની પ્રકૃતિ છે. (૧૨૫૬–૧૨૫૮ ) इय मोह अट्टवीसा नारयतिरिनरसुराज्य चउकं ।
गोयं नीयं उच्चं च अंतरायं तु पंचविहं ।। १२५९ ।।
दाउन लहइ लाहो न होइ पावइ न भोग परिभोगं । निरूओsa असतो होड़ अंतरायप्पभावेण ॥१२६०॥
નારક, તિયા, મનુષ્ય, દેવ-એ ચાર આયુષ્ય છે. ગાત્ર-ચ-નીચ છે. અંતરાય પાંચ પ્રકારે છે. આપી ન શકે, લાભ ન થાય, ભાગ અને પરિભાગ ન પામે, નિરાગી હોવા છતાં અશક્ત થાય તે અંતરાયનેા પ્રભાવ છે. ૫. આયુષ્ય – :
નરકાયુ, તિય ચાયુ, મનુષ્યાયુ, દેવાયુ-એમ ચાર પ્રકારે આયુષ્યની પ્રકૃતિએ છે. ૬. ગાત્ર :
ઉચ્ચગેાત્ર અને નીચગેાત્ર-એમ એ પ્રકારે ગાત્રકમ છે.
૭. અતરાય ઃ
અંતરાયકર્મ પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે નાનાંતરાય, લાભાંતરાય, ભેાગાંતરાય, ઉપભાગાંતરાય અને વીર્યા તરાય. આ ભેદને સારી રીતે જાણવા માટે એના અર્થ ગ્રંથકારખતાવે છે. જે અંતરાયના પ્રભાવથી જીવ વસ્તુ હાતે છતે દાન આપી ન શકે તે દાનાંતરાય. એ પ્રમાણે જેના પ્રભાવથી જીવને લાભ ન થાય તે લાભાંતરાય. જેના પ્રભાવથી જીવ ભાગા અને પિરાગાને પ્રાપ્ત ન કરે તે ભાગાંતરાય અને પિરભાગાંતરાય, જેના પ્રભાવથી જીવ નિરાગી હાવા છતાં અશક્ત અસમર્થ રહે તે વીર્યાં તરાય. આના ભાવાર્થ આ પ્રમાણે છે. ૧. જે કાઁના ઉદયથી વૈભવ હાવા છતાં અને ગુણવાન પાત્ર મળવા છતાં અને આને આપવામાં અમને માઢુ ફળ–મહાન લાભ છે એમ જાણવા છતાં આપવાના ઉત્સાહ ન થાય તે ઢાનાંતરાય.
Page #350
--------------------------------------------------------------------------
________________
૩૧૫
૨૧૬ આઠ કર્મ
૨. જે કર્મના ઉદયથી દાની તરીકે પ્રસિદ્ધ હોય એવા દાતારના ઘરે આપવા યેગ્ય-દાનોગ્ય ચીજ હોવા છતાં, માગવામાં હોંશિયાર હેય, ગુણવાન હોય છતાં યાચક પદાથે મેળવી ન શકે, તે લાભાંતરાય.
૩. જે કર્મના ઉદયથી વિશિષ્ટ આહાર વિગેરે સામગ્રી મળી હોય કે વિદ્યમાન હેય અને વૈરાગ્ય અથવા પચ્ચકખાણના પરિણામ–ભાવ પણ ન હોય. ફક્ત કંજુસાઈને કારણે તે પદાર્થ વાપરવાનો ઉત્સાહ ન થાય તે ભેગાંતરાય.
૪. એ પ્રમાણે પરિભેગ એટલે ઉપભેગાંતરાય પણ જાણવું. ગાંતરાય અને ઉપભેગાંતરાયમાં આ પ્રમાણે તફાવત છે. જે એક જ વાર વાપરી શકાય કે ભોગવી શકાય તે ભેગ. જેમકે ખેરાક, ફુલમાળા વિગેરે. જે વારંવાર ભેગવાય, વપરાય તે પરિભોગ. જેમકે મકાન, સ્ત્રી વિગેરે.
૫. જે કર્મના ઉદયથી નિરોગી શરીર હોય, યૌવનવય હોય, છતાં ઓછી શક્તિવાળો થાય. અથવા બળવાન શરીર હોવા છતાં, પ્રજન સાધ્ય હોવા છતાં કાર્ય કરવા એગ્ય હોવા છતાં હિનસત્તતાના કારણે કામ કરવા ન ઈ છે. તે વીર્યતરાય. (૧૨૫૯-૧૨૬૦) ૮ નામકમ વિવક્ષાંતર અને કારણુતરના કારણે નામકમ અનેક પ્રકારે છે.
તે આ પ્રમાણે, नामे बायालीसा मेयाण अहव होइ सत्तट्ठी । अहवावि हु तेणउई तिग अहिय सयं हवइ अहवा ॥१२६१॥
નામકર્મને બેંતાલીસ (૪૨) ભેદે અથવા સડસઠ (૬૭) અથવા ત્રાણું (૯૩) અથવા એકસે ત્રણ (૧૦૩) ભેદો થાય છે. (૧૨૬૧)
पढमा बायालीसा ४२ गइ १ जाइ २ शरीर ३ अंगुषंगे य ४ । बंधण ५ संघायण ६ संघयण ७ संठाण ८ नामं च ॥१२६२॥ तह वन्न ९ गंध १० रस ११ फास १२ नाम अगुरु लहुयं च १३ बोद्धव्वं । उवघाय १४ पराघाया १५ णुपुवि १६ ऊसास नाम च १७ ॥१२६३॥...' आयावु १८ ज्जोय १९ विहायगई २० तस २१ थावरा मिहाणं च २२ ।। वायर २३ सुहुमं २४ पज्जत्ता २५ पज्जत्तं च २६ नायव्यं ॥१२६४॥ .. पत्तेय २७ साहारण २८ थिर २९ मथिर ३० सुभा ३१ सुभं च ३२ नायव्यं । सुभग ३३ दूभग ३४ नाम सूंसर ३५ तह दूसरं ३६ चेव ॥१२६५॥....
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૧૬
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ आएज्ज ३७ मणाएज्जं ३८ जसकित्ती नाम ३९ अजसकित्ती ४० य । निम्माण ४१ तित्थयरं ४२ भेयाण वि हुँतिमे भेया ॥१२६६॥
પ્રથમ બેંતાલીસ ભેદે આ પ્રમાણે જાણવા. ૧. ગતિનામ, ૨. જાતિનામ, ૩. શરીરનામ, ૪. અંગોપાંગ નામ, પ. બંધનનામ, ૬. સંઘાતનનામ, ૭ સંઘયણનામ, ૮. સંસ્થાનનામ, ૯. વર્ણનામ, ૧૦. ગંધનામ, ૧૧. રસનામ, ૧૨. સ્પર્શનામ, ૧૩. અગુરુલઘુનામ, ૧૪. ઉપઘાતનામ, ૧૫. પરાઘાતનામ, ૧૬. આનુપૂર્વનામ, ૧૭. ઉચ્છવાસનામ, ૧૮. આતપનામ, ૧૯. ઉદ્યોતનામ, ૨૦. વિહાયોગતિનામ, ૨૧. ત્રસનામ, ૨૨.
સ્થાવરનામ, ૨૩. બાદરનામ, ૨૪. સૂમનામ, ૨૫. પર્યાતનામ, ૨૬. અપર્યાપ્ત નામ, ૨૭. પ્રત્યેકનામ, ૨૮. સાધારણનામ, ૨૯ સ્થિરનામ, ૩૦. અસ્થિરનામ, ૩૧. શુભનામ, ૩ર. અશુભનામ, ૩૩. સુભગનામ, ૩૪. દુર્ભાગનામ, ૩૫. સુસ્વરનામ, ૩૬. દુઃસ્વરનામ, ૩૭. આદેયનામ, ૩૮. અનાદેયનામ, ૩૯. યશકીર્તિનામ, ૪૦. અપયશકીર્તિનામ, ૪૧. નિર્માણનામ, ૪૨. તીર્થંકરનામ. (૧૨૬૨ થી ૧૨૬૬)
गइ होइ चउप्पयारा जाईवि य पंचहा मुणेयव्वा । पंचय हुति सरीरा अंगोवंगाई तिन्नेव ॥१२६७॥ छस्संघयणा ६ जाणसु संठाणा विय हवंति छच्चेव ६ । वन्नाईण चउकं ४ अगुरुलहु १ वघाय १ परघायं १ ॥१२६८॥ अणुपुव्वी चउभेया ४ उस्सासं १ आयवं १ च उज्जोय १ । सुह असुहा विहग गई २ तसाइवीसं च २० निम्माणं ॥१२६९।। तित्थयरेणं सहिया १ सत्तट्ठी एव हुँति पयडीओ ६७ । संमामीसेहिं विणा तेवन्ना सेस कम्माण ॥१२७०॥ एवं वीसुत्तर सयं १२० बंधे पयडीण होइ नायव्वं । बंधण संघाया वि य सरीर गहणेण इह गहिया ॥१२७१॥
ચાર પ્રકારે ગતિ, પાંચ પ્રકારે જાતિ, પાંચ શરીર, ત્રણું અંગોપાંગ છ સંઘયણ, છ સંસ્થાન, વર્ણ વિગેરે ચાર, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ચાર આનુપૂર્વી, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, શુભ-અશુભ વિહાગતિ, વસ વિગેરે વીસ, નિર્માણ, તીર્થકર નામ સહિત સડસઠ (૬૭) પ્રકૃતિ થાય છે. સમકિત અને મિશ્રમેહનીય બાકીના કમની તેમ્પન (૫૩) પ્રકૃતિએ ગણતા એકસે વીસ પ્રકૃતિ બંધમાં થાય છે. એમ જાણવું. અહીં શરીરના ગ્રહણ વડે બંધન અને સંઘાતનનું પણ ગ્રહણ થયું છે.
હવે ગતિ વિગેરે ભેદના જે નરકગતિ વિગેરે પેટભેદ પણ ગણવામાં આવે તો નામકર્મના સડસઠ ભેદ થાય છે. તે સડસઠ (૬૭) ભેકે આ પ્રમાણે છે.
Page #352
--------------------------------------------------------------------------
________________
૩૧૭
૨૧૫ આઠ કર્મ
૧. નરકગતિ, ૨. તિર્યંચગતિ, ૩. મનુષ્યગતિ, ૪. દેવગતિ–એમ ચાર પ્રકારે ગતિનામ. ૨. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચૌરિદ્રિય, પંચેન્દ્રિય-એમ પાંચ પ્રકારે જાતિનામ. ૩. ઔદારિક, વૈકિય, આહારક, તૈજસ, કામણ-એમ પાંચ પ્રકારે શરીરનામ. ૪. ઔદારિક, વૈક્રિય, આહારક-એમ ત્રણ પ્રકારે અંગે પાંગનામ.
૫. વજઋષભનારા, ઋષભનારા, નારાચ, અર્ધનારાચ, કાલિકા અને છેવટું -એમ છ પ્રકારે સંઘયણનામ.
૬. સમચતુરસ, ન્યધ પરિમંડલ, સાદિ, વામન, કુજ અને હુંક–એમ છ પ્રકારે સંસ્થાનનામ.
૭. વર્ણ, ગંધ, રસ, પર્શ-એમ ચાર પ્રકારે વર્ણ ચતુષ્ક તથા ૮. અગુરુલઘુ, ૯. ઉપઘાત, ૧૦. પરાઘાત. ૧૧. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવાનુપૂર્વીના ભેદે આનુપૂર્વનામ ચાર પ્રકારે.
૧૨. ઉચ્છવાસ, ૧૩. આતપ, ૧૪. ઉદ્યોત, ૧૫. શુભ-અશુભ વિહાગતિ ત્રણ વિગેરે વિશ એટલે ત્રણ-સ્થાવરથી યશકીર્તિ અને અપયશકીર્તિનામ સુધી તથા નિર્માણ નામ-આ પ્રકૃતિઓના તીર્થંકરનામ સાથે ગણતા સડસઠ ભેદ થાય છે.
બંધ-ઉદયને આશ્રયી નામકર્મની આ જ ઉત્તરપ્રકૃતિએ લેવાય છે. તથા બાકીના સાત કર્મની તેપન (૫૩) પ્રકૃતિઓ સમક્તિ અને મિશ્રમેહનીય વિના જાણવી. બંધની વિચારણામાં દર્શનમોહનીયની ઉત્તર પ્રકૃતિ જે સમકિત મેહનીય અને મિશ્રમોહનીયને ગણતા નથી. કારણ કે તે બે પ્રકૃતિએને બંધ હોતું નથી. પણ મિથ્યાત્વ મેહનીયના પુગલે જ તેવા પ્રકારની વિશુદ્ધિના કારણે સમકિત મેહરૂપે, મિશ્રમેહરૂપે પરિણમે છે. આ પ્રમાણે સડસઠ નામકર્મના ભેદો તથા તેમ્પન બાકીના કર્મોના ભેદ (૬૭ + ૫૩ = ૧૨૦) એ બંને મેળવતા એક વીસ ભેદ થાય છે એમ જાણવું.
પ્રશ્ન:- આગળ કહેલ બેંતાલીસ ઉત્તરપ્રકૃતિમાં જે બંધન અને સંઘાતન નામ કહ્યા હતા તે સડસઠ ભેદોમાં કેમ ન ગણ્યા ?
ઉત્તર – બંધન અને સંઘાતન નામને શરીરનામકર્મમાં સમાવેશ કરી લીધો હેવાથી સડસઠ ભેદની વિચારણામાં એ અલગ નથી ગણ્યા. તથા સત્તાની પ્રકૃતિઓની વિચારણામાં નામકર્મ તાણું (૯૩) અને મતાંતરે એકસે ત્રણ (૧૦૩) પ્રકૃતિઓ ગણાય છે. (૧૨૬૭ થી ૧૨૭૧). હવે કમસર ગાણું તથા એકસે ત્રણ પ્રકૃતિઓ કહે છે. बंधणभेया पंच उ संघायावि य हवनि पंचेव ।। पण वन्ना दो गंधा पंच रसा अट्ठ कासा य ॥१२७२॥
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૧૮
दस सोलस छव्वीसा एया मेलिवि सत्तसट्ठीए । ते उई होइ त बंधणभेया उ पन्नरस || १२७३॥ वेव्वाहारोरालियाण सगतेयकम्भजुत्ताणं ।
પ્રવચનસારાદ્ધાર ભાગ-૨
नव बंधणाणि इयरदुसहियाणं तिन्नि तेर्सिपि ॥ १२७४॥ सव्वेहिवि छूढेहिं तिगअहियसयं तु होइ नामस्स । इय उत्तरपयडीण कम्मट्ठग अट्ठवन्नसयं ॥१२७५ ॥
પાંચ બધન, પાંચ સંઘાતન, પાંચ વસ્તુ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ, દસ, સાલ અને છવ્વીસ ભેદો મેળવતા કુલ્લે સડસઠ (૬૭) ભેદો થાય છે. જ્યારે બધના ભેદો ૫'દર કરીએ તે ત્રાણુ ભેદો થાય છે. વૈક્રિય, આહારક, ઔદારિક, પેાતાની સાથે, તૈજસ સાથે અને કામણુ સાથે એમ દરેકના ત્રણ-ત્રણ ગણુતા નવ બંધના થાય, ઇત્તર એટલે તેજસ, કામ ણુ, એ એની સાથે ગણુતા ત્રણ-ત્રણ ભેદો. આ બધા ભેદોને એકઠા કરતા એકસેા ત્રણ ભેદ નામકમના થાય છે. આઠે કૅની આ એકસેા અઠ્ઠાવન ઉત્તર પ્રકૃતિઓ છે.
ઔદ્યારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાણુ, એમ પાંચ પ્રકારના બંધન. સંઘાતનામ પણ ઔદ્યાકિ, વૈક્રિય, આહારક, તૈજસ, કામ ણુ-એમ પાંચ પ્રકારે છે. કૃષ્ણ (કાળા), નીલ (લીલેા), લાલ, પીળા અને સફેદ—એમ પાંચ પ્રકારે વણુ નામ છે. સુરભિ ( સુગંધ ) અને દુરભિ ( દુગ ‘ધ )—એમ બે પ્રકારે ગઇંધનામ છે. તીખા, કડવા, તૂરા, ખાટા અને મીઠા-એમ પાંચ પ્રકારે રસનામ છે.
કર્કશ એટલે ખરખચડા, મૃદુ એટલે કેામળ, હલકા-લઘુ, ભારે-ગુરુ, ઠંડા, ગરમ, ચીકણા અને લુખ્ખા-એમ આઠ પ્રકારે સ્પર્શનામ છે. એમ આ પ્રમાણે વીસ પ્રકારે વર્ણાદિનામામાં છે. આ વીસમાંથી વણુ, ગધ, રસ, સ્પર્શને સામાન્યરૂપે ચાર જ ગણુતા સાળ પ્રકૃતિ દૂર થવાથી સડસઠ પ્રકૃતિએ થાય છે. તેમજ બંધન-સઘાતનના સભેદો સાથે ગણવાથી છવ્વીસ
આ સેાળ પ્રકૃતિ પ્રકૃતિએ થાય છે.
આ છવ્વીસ પ્રકૃતિએને આગળની સડસઠ પ્રકૃતિમાં ઉમેરતાં નામમની ત્રાણુ પ્રકૃતિએ થાય છે.
બંધન નામના બીજી રીતે પંદર ભેદો થાય છે. તે આ પ્રમાણે ૧. વૈક્રિય, આહારક, ઔદારિક એ દરેક ભેદોને પેાતાના ભેદ સાથે તથા કાણુ દરેકના ત્રણ-ત્રણ ભેદ થવાથી ત્રણના નવ ભેદા થાય છે, તે
અને તેજસ સાથે ગણુતા આ પ્રમાણે ૧. વૈક્રિય
Page #354
--------------------------------------------------------------------------
________________
૨૧૬ આઠ ક્રમ
૩૧૯
વૈક્રિય બંધન, ર. વૈક્રિય તૈજસખ ધન, ૩. વૈક્રિય કાણુ×ંધન, ૪. આહારક આહારક અંધન, પ. આહારક તૈજસબંધન, ૬. આહાર કાણુખ ધન, ૭. ઔદારિક-ઔદારિકઅંધન, ૮. ઔદારિક તૈજસબંધન, ૯. ઔદારિક કાણુખ ધન.
આગળ ગ્રહણ કરેલા વૈક્રિય પુદ્ગલાને ગ્રહણ કરાતા વૈક્રિય પુદ્દગલા સાથે જે સંબંધ તે વૈક્રિય-વૈક્રિયખ'ધન. આગળ ગ્રહણ કરેલા કે ગ્રહણ કરાતા તે જ વૈક્રિયપુદ્ગલાના પૂર્ણાંમાં ગ્રહણ કરેલ કે ગ્રહણ કરાતા તૈજસ પુદ્દગલા સાથે જે સંબંધ તે વૈક્રિય તૈજસબ ંધન. તથા પૂર્વ માં ગ્રહણ કરેલ કે કરાતા વૈક્રિય પુદ્ગલાના પૂર્વમાં ગ્રહણુ કરેલ કે ગ્રહણ કરાતા કાણુ પુદ્ગલેાની સાથે જે સંબંધ તે વૈષ્ક્રિય કાણુબ ધન,
આગળ ગ્રહણ કરેલ આહારક પુદ્દગલેના પાતે જ ગ્રહણ કરતાં આહારક પુદ્ગલા સાથે-જે સંબંધ તે આહારક આહારકમ ધન, આગળ ગ્રહણુ કરેલ કે કરાતા આહારક પુદ્દગલાના આગળ ગ્રહણ કરેલ કે ગ્રહણ કરાતા તૈજસપુદ્ગલા સાથે જે સંબંધ તે આહારક તૈજસબંધન. આગળ ગ્રહણ કરેલ કે ગ્રહણ કરાતા આહારક પુદ્દગલાના આગળ ગ્રહણ કરેલ ગ્રહણ કરાતા કાણુપુદ્દગલા સાથે જે સંબંધ, તે આહારક કામ છુમ ધન.
પૂર્વમાં ગ્રહણ કરેલ ઔદ્યારિકપુદ્ગલાના પાતે જ ગ્રહણ કરતા ઔદ્યારિકપુદ્ગલા સાથે જે સ'ખ'ધ, તે ઔદારિક-ઔદારિકખ ધન,
પૂર્ણાંમાં ગ્રહણ કરેલ કે ગ્રહણુ કરાતા તે જ ઔદ્વારિકપુદ્ગલાના પૂર્વમાં ગ્રહણુ કરેલ કે ગ્રહણ કરાતા તૈજસપુદ્ગલા સાથે જે સબ`ધ તે ઔદારિક તૈજસખ ધન.
પૂર્ણાંમાં ગ્રહણ કરેલ કે ગ્રહણ કરાતા ઔદારિક પુદ્ગલે પૂર્વમાં ગ્રહણ કરેલ કે ગ્રહણ કરાતા કાણુ પુદ્ગલા સાથે જે સ`ખ'ધ તે ઔદારિકકા ણુબંધન.
તથા તૈજસ-કાણુરૂપ સયુક્ત એ એની સાથે વૈક્રિય, આહાર-ઔદારિક સાથે ત્રણ મંધન થાય છે. તે આ પ્રમાણે : વૈક્રિય તૈજસ કાણુબંધન, આહારક તૈજસ કામ શુખ ધન, ઔદારિક તૈજસ કાણુબ'ધન.
તેમાં વૈક્રિય પુદ્ગલાના ગ્રહણ કરાતા કે ગ્રહણ કરેલ તેજસ પુદ્ગલા અને કાણુ પુદ્ગલા સાથે જે પરસ્પરના સંબંધ તે વૈક્રિય તૈજસ કાણુ બંધન. એ પ્રમાણે આહા૨૪ તેજસ કાણુ બંધન, ઔદ્યારિક તૈજસ કાણુબંધનની પણ વિચારણા જાણવી.... આ બંધનત્રિક સાથે આગળના નવ ખધના ગણતા બાર બંધન થાય છે...
તે તૈજસ કાણુના પેાતાના સ્થાનના અને પરસ્પરના બંધન વિચારતા ત્રણ અંધના આ પ્રમાણે થાય છે.
તેજસતૈજસ બંધન, તેજસ કામ છુખ ધન અને કામણુ કાણુ ખ ધનં
Page #355
--------------------------------------------------------------------------
________________
પ્રવચનસારાદ્ધાર, ભાગ–ર
આગળ ગ્રહણ કરેલ તેજસ પુદ્દગલાના ગ્રહણ કરાતા તેજસ પુદ્દગલા સાથે જે સ'ખ'ધ તે તૈજસ-તજસબંધન, પૂર્વમાં ગ્રહણ કરેલ કે કરાતા તૈજસ પુદ્દગલાના પૂર્ણાંમાં ગ્રહણ કરેલ કે ગ્રહણ કરાતા કાણુ પુદ્દગલા સાથે જે સંબંધ, તે તેજસ કા ણુખંધન. પૂર્ણાંમાં ગ્રહણ કરેલ કાણુ પુદ્દગલાના ગ્રહણ કરાતા કાણુ પુદ્ગલા સાથે જે સંબધ તે કાણું-કામ ણુખ ધન, આ ત્રણ ખધન સાથે આગળ કહેલા બંધના મેળવતાં પંદર બંધના થાય છે. આ બંધનના કારણભૂત જે-જે ખ'ધનનામકર્મ છે, તે પણ પંદર છે. આ બધા બંધનના ભેદ આગળના પાંચ મધન વગર આગળ ત્રાણું (૯૩) ભેદોમાં ઉમેરતા નામક ની ઉત્તર પ્રકૃતિ એકસે ત્રણ થાય. આ પ્રમાણે આઠે કર્માની બધી મળી ઉત્તરપ્રકૃતિઓની સંખ્યા એકસા અઠ્ઠાવન (૧૫૮) થાય છે.
આ પ્રમાણે નામેાચ્ચારપૂર્વક બધીયે ઉત્તરપ્રકૃતિ કહી. હવે આ પ્રકૃતિના અથ કહે છે.
૩૨૦
વ્યાખ્યા
અતિજ્ઞાન –
તેમાં મન શબ્દ જ્ઞાન અર્થમાં છે. જેના વડે મનન એટલે વિચારાય તે મતિ અથવા મન્યતે એટલે ઇન્દ્રિય અને મન વડે અમુક નિયત વસ્તુ જેના વડે જાણી શકાય, તે મતિ, ચૈાગ્ય જગ્યામાં રહેલ વસ્તુ કે વિષયને ઇન્દ્રિય અને મનરૂપ નિમિત્ત વડે જાણકારી વિશેષ તે મતિજ્ઞાન. મતિ એ જ જ્ઞાન છે તે મતિજ્ઞાન.
તે મતિજ્ઞાન શ્રુતનિશ્રિત, અશ્રુતનિશ્રિત એમ બે પ્રકારે છે.
તેમાં જે માટે ભાગે શ્રુત અભ્યાસ વગર સ્વાભાવિકરૂપે વિશિષ્ટ ક્ષયે પશમના કારણે ઉત્પન્ન થાય તે અશ્રુતનિશ્રિત, જે ઔષાતિકી વિગેરે ચાર પ્રકારની બુદ્ધિમય છે.
જે પૂર્વમાં શ્રુતાભ્યાસ વડે ભાવિત બુદ્ધિના કારણે વ્યવહાર કાલે ઉપયાગ વખતે અશ્રુતાનુસારે જ્ઞાન ઉત્પન્ન થાય, તે શ્રુતનિશ્રિત-તે ચાર પ્રકારે છે. ૧. અવગ્રહ, ૨. ઇહા, ૩. અપાય, ૪. ધારણા,
અવગ્રહ, વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ એમ એ પ્રકારે છે. જેના વડે શબ્દ વિગેરે અ-પદાર્થો પ્રગટ એટલે ખુલ્લા થાય, તે વ્યંજન. કંબ, પુષ્પ વિગેરે આકારરૂપ ઉપકરણે દ્રિયવાળી કાન, નાક, જીભ, સ્પર્શરૂપ ઇન્દ્રિયની સાથે શબ્દ, ગંધ, રસ, સ્પર્શ રૂપ પરિણમેલ દ્રવ્યેાના જે પરસ્પરના જે પહેલા ફક્ત સ્પર્શીરૂપ જે સંબંધ તે વ્યંજનાવગ્રહ, ઈન્દ્રિયવડે પણ અર્થ પ્રગટ થતા હેાવાથી ઈન્દ્રિય પણ વ્યંજન કહેવાય છે. તેથી ઈન્દ્રિયરૂપ વ્યંજનવડે વિષય સંધરૂપ વ્યંજનનું જે અવગ્રહણ એટલે 'પરિચ્છેદન એટલે જાણવું તે વ્યંજનાવગ્રહ કહેવાય છે. અહીં એ વ્યંજનમાંથી એક વ્યંજનના લાપ થવાથી વ્યંજનાવગ્રહ કહેવાય. “આ કંઈક છે” એવું આ વ્યંજનાવગ્રહ અવ્યક્ત જ્ઞાનરૂપ અર્થાવગ્રહથી પણ નીચી કક્ષાનું અવ્યક્તતરજ્ઞાન માત્ર છે. આ વ્યંજનાવગ્રહ
Page #356
--------------------------------------------------------------------------
________________
૨૧૬. આઠ કર્મ
૩૨૧ આંખ અને મનને છોડી ચાર ઈન્દ્રિયના ભેદે ચાર પ્રકારે છે. આંખ અને મને અપ્રાપ્યકારી હોવાથી વિષય સંબંધ ન હોવાના કારણે એ બેને વ્યંજનાવગ્રહ હેત નથી.
વ્યંજનાવગ્રહ, ઈદ્રિય અને વિષયને સંબંધ થયે તે હેવાથી આ બે ઈન્દ્રિયનો એટલે આંખ અને મનને વ્યંજનાવગ્રહ હેતું નથી.
અચ્યતે ઈતિ અર્થ = જે ઈચ્છાય તે અર્થ, એટલે પદાર્થ. તે અર્થના શખ, રૂપ વિગેરે ભેદમાંથી કઈ પણ એક ભેદનું કેઈપણ નિશ્ચય-નિર્ધાર વગર સામાન્યરૂપે જે ગ્રહણ કરવું, જ્ઞાન કરવું તે અર્થાવગ્રહ. જેમકે “આ કંઈક છે” એ રૂપે ગ્રહણ કરવું તે અર્થાવગ્રહ અવ્યક્તજ્ઞાનરૂપે છે. તે મન અને પાંચ ઈન્દ્રિય સહિત છ પ્રકારે ઉત્પન્ન થતું હોવાથી છ પ્રકારે છે.
અવગ્રહિત કરેલ વસ્તુને “આ શું છે”? લાકડાનું ઠુંઠું છે કે પુરુષ છે? વિગેરે રૂપ વસ્તુને સંશોધનરૂપ જે જ્ઞાનચેષ્ટા, તે ઈહા. કહ્યું છે કે,
આ જંગલ છે, સૂર્ય અસ્ત થઈ ગયેલ છે. માટે અહીં માનવ ન હોઈ શકે. તથા આ પક્ષી વિગેરે વડે સેવાઈ રહ્યું છે માટે કામદેવના શત્રુ શંકરના સમાન નામ જેવું લાગે છે. એટલે શંકરના લિંગ સમાન (ડું ઠું) દેખાય છે” ૧. વિગેરે રૂપ અન્વયધર્મને સ્વીકારપૂર્વક અને વ્યતિરેક ધર્મનો ત્યાગ કરવા દ્વારા જે જ્ઞાન વિશેષ પ્રાપ્ત કરાય, તે ઈહા. તે ઈહા પણ મન અને પાંચ ઈનિદ્રય-એમ છ પ્રકારવડે ઉત્પન્ન થતી હોવાથી છ પ્રકારે ઈહા છે.
ઈહિત કરેલ પદાર્થનો એ નિશ્ચય કર કે “આ સ્થાણું એટલે હું તું છે” એ જે નિશ્ચયાત્મક બેધ વિશેષ, તે અપાય. એ પણ આગળની જેમ છ પ્રકારે છે.
નિશ્ચિત કરેલ પદાર્થને જ ભૂલી ન જવાય તે રીતે યાદ રાખવારૂપ જે વાસના સ્વરૂપે ધારવું તે ધારણું. તે પણ આગળની જેમ જ પ્રકારે છે. આ પ્રમાણે અર્થાવગ્રહ વિગેરે ચારેના દરેકના છ-છ પ્રકાર હોવાથી તથા વ્યંજનાવગ્રહના ચાર ભેદે એમાં ઉમેરતા કૃતનિશ્રિત મતિજ્ઞાનના અઠ્ઠાવીસ ભેદ થાય છે, અને ઔત્પાતિકીબુદ્ધિ વિગેરે ચાર અશ્રુતનિશ્રિતના પણ ચાર ભેદે એમાં ઉમેરતા બત્રીસભેદ મતિજ્ઞાનના થાય છે.
ભૂતકાળમાં થયેલા સંખ્યાતા ભવોના જ્ઞાનરૂપ જાતિસ્મરણ પણ મતિજ્ઞાનને જ ભેદ છે. તથા આચારાંગ ટીકામાં કહ્યું છે કે, “જાતિસ્મરણ પણ આભિનિબોધિક વિશેષ એટલે મતિજ્ઞાનરૂપે જ છે.” આટલા ભેટવાળા આ મતિજ્ઞાનના દરેક ભેદને આવરણ કરવાના સ્વભાવવાળું જે કર્મ તે મતિજ્ઞાનાવરણ. શ્રુતજ્ઞાન :
જે શ્રવળ ઝુત સાંભળવું તે શ્રુતવાગ્ય–વાચકભાવપૂર્વક જે શ્રવણ તે શ્રત. શબ્દ સંસૂઝ-સંયુક્ત અર્થગ્રહણના કારણરૂપ જે લબ્ધિવિશેષ, તે શ્રુતજ્ઞાન. આવા પ્રકારના
૪૧
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૨૨
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ આકારવાળી વસ્તુ “ઘટ” શબ્દવડે કહેવા ગ્ય છે અને જળ-પાણી ધારણ કરવારૂપ (અર્થ) ક્રિયા કરવામાં સમર્થ છે. વિગેરે પરિણામ જેના વિષયમાં પ્રધાન એટલે મુખ્યરૂપે થયા હોય, તે પરિણામાનુસાર શબ્દાર્થની વિચારણારૂપ જે ઈનિદ્રય અને મને નિમિત્તક જ્ઞાન વિશેષ, તે શ્રુતજ્ઞાન. શ્રુત એ જ જ્ઞાન છે તે શ્રુતજ્ઞાન. તેના ભેદો નંદીસૂત્ર વિગેરેથી જાણવા. તે શ્રુતજ્ઞાનને ભેદ સહિત આવરણ કરનાર જે કર્મતે શ્રુતજ્ઞાનાવરણ. અવધિજ્ઞાન :
- ગવ શબ્દ અધઃ એટલે નીચેના અર્થમાં છે. અવ એટલે જેમ-જેમ નીચે જાય તેમ-તેમ વધારે વિસ્તારથી પદાર્થને જેનાવડે ધીરે એટલે જાણે તે અવધિ. અથવા અવધિ એટલે મર્યાદા અર્થમાં છે.
રૂપિદ્રવ્યને જ જાણવારૂપ પ્રવૃત્તિ કરનાર તે મર્યાદા રૂપ અવધિવડે ઓળખાતું જ્ઞાન પણ અવધિજ્ઞાન કહેવાય.
અવધિ એ જ જ્ઞાન છે તે અવધિજ્ઞાન. તે જ્ઞાન અનંત દ્રવ્ય ભાવના વિષયવાળું હોવાથી તે દ્રવ્યભાવની તારતમ્યતાની વિવક્ષાએ તેના અનંત ભેદો થાય છે. અને અસંખ્ય ક્ષેત્રકાળના વિષયને ગ્રહણ કરતું હોવાથી તેનું ક્ષેત્રકાળની વિવક્ષાએ તેના અસંખ્ય ભેદે છે. બીજા પ્રકારની વિવક્ષાએ અનુગામિક વિગેરે ભેદ આવશ્યક વિગેરે સૂત્રોમાંથી જાણવા.
તે અવધિજ્ઞાનને અને તેના ભેદોને આવરનારું જે કર્મ, તે અવધિજ્ઞાનાવરણ. મન પર્યાવજ્ઞાન :
સંજ્ઞીજીએ કાયયેગ વડે મનોવર્ગમાંથી ગ્રહણ કરેલા પુદ્ગલેને મનગ વડે મનરૂપે પરિણાવી જે દ્રવ્યનું આલંબન કરાય છે, તે મને કહેવાય છે. તે મનના પર્યાયે જે વિચારણારૂપે પરિણામ પામ્યા છે. તેના વિષે જે જ્ઞાન, તે મન:પર્યવજ્ઞાન. આ જ્ઞાન અઢી દ્વીપ અને બે સમુદ્રમાં રહેલ સંજ્ઞીજીના મનમાં રહેલા દ્રવ્યનું આલંબન કરીને જાણે. તે મન ૫ર્યવજ્ઞાન.
તે ઋજુમતિ અને વિપુલમતિ–એમ બે પ્રકારે છે. એનું સ્વરૂપ લબ્ધિદ્વારમાં કહેવામાં આવશે. તે મન:પર્યવજ્ઞાન અને તેના ભેદોને આવરનાર જે કર્મ, તે મન:પર્યાય જ્ઞાનાવરણકર્મ. કેવળજ્ઞાન :
કેવળ એટલે મતિ વિગેરે જ્ઞાનની અપેક્ષા રહિત હોવાથી એક. કેવળ એટલે કેવળજ્ઞાનને આવરનાર કર્મમલરૂપ કલંકને નાશ થયો હોવાથી શુદ્ધ.
સક્લ એટલે પહેલેથી જ તેને આવરનાર આવરણ સંપૂર્ણપણે દૂર થવાથી સંપૂર્ણ જ્ઞાન ઉત્પન્ન થયું છે, તે સકલ.
કેવળ એટલે એ સમાન બીજું કઈ જ્ઞાન ન હોવાથી અસાધારણ
Page #358
--------------------------------------------------------------------------
________________
૩૨૩
૨૧૬. આઠ કર્મ
કેવળ એટલે જાણવા જેગ્ય પદાર્થ અનંત હોવાથી અનંત. કેવળ એ જ જ્ઞાન તે કેવળજ્ઞાન. તેને આવરનાર જે કર્મ તે કેવળજ્ઞાનાવરણ...
અહીં જે ચાર મતિજ્ઞાન વિગેરે આવરણ છે, તે દેશઘાતિ છે. કારણ કે કેવળજ્ઞાનાવરણ સિવાયના જ્ઞાન દેશઘાતિ છે. અને કેવળજ્ઞાનાવરણ સર્વ ઘાત છે. આ મતિજ્ઞાનાવરણ વિગેરે પાંચ જ્ઞાનાવરણકર્મની ઉત્તરપ્રકૃતિઓ છે. તે ઉત્તરપ્રકૃતિવડે બનેલ સામાન્યરૂપે જ્ઞાનાવરણ મૂલપ્રકૃતિ છે. જેમ પાંચ આંગળી વડે બનેલ મુઠી કહેવાય છે. ઘી, ગોળ, લોટ વિગેરે વડે બનેલ લાડુ કહેવાય, એ પ્રમાણે આગળની પ્રકૃતિઓમાં પણ વિચારી લેવું. દશનાવરણ કમ
ચક્ષુદર્શનાવરણ – બે આંખો વડે સામાન્ય જ્ઞાનરૂપ જે દર્શન તે નયનદર્શન. તેને આવરનાર જે કર્મ, તે ચક્ષુદર્શનાવરણ
અચક્ષુદર્શનાવરણ - ઈતર એટલે ચક્ષુ સિવાયની બાકીની ઈદ્રિય અને મનવડે જે દર્શન તે ઈતર એટલે અચક્ષુ દર્શન. તે–તે આવનાર જે કર્મ તે અચક્ષુદર્શનાવરણ.
અવધિદશનાવરણ- અવધિ એ જ દર્શન તે અવધિદર્શન. તેને આવનાર જે કર્મ તે–તે અવધિદર્શનાવરણ
કેવળદશનાવરણ કેવળ એ જ દશન તે કેવલદર્શન. તેને આવરનાર જે કર્મ તે કેવળદર્શનાવરણ. ' નિદ્રા – દ્રા ધાતુ કુત્સિતગતિ અર્થમાં છે. જેના વડે ચૈતન્ય કુત્સિત નિંદિતભાવને અસ્પષ્ટભાવને નિયતપણે પામે તે નિદ્રા. ચપટી વગાડવા માત્રથી જ જે સુખપૂર્વક જાગી જાય-જવાય એવી ઊંઘની અવસ્થા, તે નિદ્રા. “કારણમાં કાર્યને ઉપચાર ” એ ન્યાયે નિદ્રાના વિપાકના ભગવટામાં કારણરૂપ જે કર્મ પ્રકૃતિ હોય છે, તે પણ નિદ્રા કહેવાય છે.
પ્રચલા – બેઠા-બેઠા અથવા ઉભા-ઉભા જે ઊંઘ લે એવી રીતે સૂવે તે પ્રચલા. જે પ્રકૃતિ બેઠા-બેઠા અથવા ઉભા-ઉભા ઊંઘવારૂપ વિપાક દ્વારા ભગવાય તે પ્રચલા.
નિદ્રા-નિદ્રા - નિદ્રાથી વધુ પડતી જે નિદ્રા તે નિદ્રા-નિદ્રા. જે ઊંઘમાંથી દુખપૂર્વક જાગી શકાય તે નિદ્રા-નિદ્રા. આ ઊંઘમાં ચેતનતા અત્યંત અપ્રગટ હોવાથી ઘણું ઢઢળવા વિગેરે દ્વારા જાગી શકાય છે. આ જ સુખ-પ્રબંધ નિદ્રા કરતા નિદ્રાનિદ્રાનું વિશેષપણું છે. અતિશાયિપણું છે. નિદ્રા-નિદ્રારૂપ વિપાકના ભગવટામાં કારણરૂપ પ્રકૃતિ પણ નિદ્રા-નિદ્રા કહેવાય.
પ્રચલા-પ્રચલા - પ્રલાથી અધિક વિશેષ જે નિદ્રા, તે પ્રચલા-પ્રચલા. જે નિદ્રામાં ચાલવા વિગેરે ક્રિયાઓ કરતા પણ ઊંઘ આવે, તે પ્રચલા-પ્રચલા. આમાં
સ્થાન પર રહીને ઊંધનારા બેઠા-બેઠા કે ઉભાઉભા સૂનાર પ્રચલા નિદ્રાવાળાની અપેક્ષાએ ચાલવા વિગેરે ક્રિયા કરતાં-કરતાં ઊંઘવું એ વિશેષતા છે.
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૨૪
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨
થીણુદ્ધિ - ત્યાંના એટલે ઘણી એકઠી–ભેગી થયેલી ગૃદ્ધિ એટલે આકાંક્ષા-ઈચ્છા (વાસના) તે સ્થાનગૃદ્ધિ. જાગૃત અવસ્થામાં વિચારેલ કાર્યને કરવારૂપ ક્રિયા જે ઊંઘમાં થાય, તે ત્યાનગુદ્ધિ. જાગૃત અવસ્થામાં વિચારેલ કાર્ય ઊંઘમાં જ ઉઠીને કરે. અથવા
ત્યાન એટલે એકઠી થયેલ. ગુદ્ધિ એટલે આત્મશક્તિ, જે ઊંઘમાં ભેગી થયેલ આત્માની શક્તિ. વપરાય તે સ્થાનદ્ધિ પણ કહેવાય. આ નિદ્રાને ઉદય હોય, ત્યારે પ્રથમ સંઘયણવાળાને ઉત્કૃષ્ટથી વાસુદેવથી અડધા બળ જેટલું બળ ઉત્પન હોય છે. તથા સિદ્ધાંતમાં પણ કહેવાયું છે કે,
કેઈક જગ્યાએ સ્થાનષ્ક્રિનિદ્રાના વિપાકવાળા સાધુને દિવસે કેઈક હાથીએ હેરાન કર્યો તેથી હાથી પ્રત્યે દ્વેષ થયેલ તે સાધુ રાત્રે ત્યાનષ્ક્રિનિદ્રાને ઉદય થતાં ઊંઘમાં જ ઉઠીને તે હાથીના બે દાંતે ઉખેડી નાખી પોતાના ઉપાશ્રયના બારણુ આગળ નાખી ફરીવાર સૂઈ ગયા વિગેરે. ત્યાનદ્ધિના વિપાક ભેગવટાવાળી કર્મ પ્રકૃતિ પણ સ્થાનગૃદ્ધિ કે ત્યાનદ્ધિ કહેવાય છે.
વેદનીયકમ :- આત્મા વડે સુખ અથવા દુખ ભોગવાય અથવા જણાય, તે વેદનીય. તે શાતા અને અશાતા-એમ બે પ્રકારે છે.
શાતા વેદનીય – જે કર્મના ઉદયથી જીવ આરોગ્ય, વિષય, ઉપભોગ વિગેરે દ્વારા ઉત્પન્ન થયેલ આનંદ-આહલાદરૂપ શાતા એટલે સુખ ભોગવે, તે શાતા વેદનીય.
અશાતા વેદનીય - જે કર્મના ઉદયથી રોગ વિગેરે વડે ઉત્પન્ન થયેલ પરિતાપ એ તાપરૂપ અશાતા એટલે દુઃખ અનુભવે તે અશાતા વેદનીય.
મોહનીય :- જેમાં જીવે પરસ્પર એક બીજાને શ્ચત્તે એટલે હિંસા કરે તે. કષ એટલે સંસાર. તેને પામવું તે કષાય. તે કષાય, ક્રોધ, માન, માયા અને લેભ એમ ચાર પ્રકારે છે.
અક્ષમારૂપ જીવની જે પરિણતિ તે ક્રોધ. જાતિ વિગેરે દ્વારા ઉત્પન્ન થયેલ અક્કડવારૂપ જે ગર્વ તે માન. ઠગાઈપ જીવની જે પરિણતિ તે માયા. અસંતેષરૂપ જીવને જે પરિણામ તે લેભ.
આ ચારે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ, સંજવલન–એમ ચાર પ્રકારે છે. માટે કષાયના સેલ ભેદ થાય છે.
અનંતાનુબંધી - જે પરંપરાઓ અનંતાભને અનુબંધ કરે એટલે અનુસંધાન કરાવે તે અનંતાનુબંધી કષાય. જે કે અનંતાનુબંધી કષાયને બીજા કષાયોના ઉદય વગર એને ઉદય હેતું નથી. છતાં પણ અવશ્ય અનંતભવ ભ્રમણના મૂલ કારણરૂપ મિથ્યાત્વને ઉદય પણ આક્ષેપક એટલે ખાસ કારણરૂપ હેવાથી આ કષાયોનું આ નામ છે. સ્વાભાવિક
Page #360
--------------------------------------------------------------------------
________________
૨૧૬. આઠ કર્મ
૩૨૫ ઉદયવાળા બીજા કષાનું અનંત ભવભ્રમણપણું નથી કારણ કે તે કષાયોના ઉદયમાં અવશય મિથ્યાત્વનો ઉદય હેતું નથી.
અ પ્રત્યાખ્યાનાવરણ - નશા અલ્પ અર્થમાં હોવાથી અલ્પપચ્ચક્ખાણ તે અપ્રત્યાખ્યાન એટલે દેશવિરતિરૂપ પચ્ચકખાણને આવરણ કરે તે અપ્રત્યાખ્યાનાવરણ.
પ્રત્યાખ્યાનાવરણું – પ્રત્યાખ્યાન એટલે સર્વ વિરતિરૂપ પચ્ચખાણને આવનાર તે પ્રત્યાખ્યાનાવરણ.
સંજવલન – પરિષહ ઉપસર્ગ આવી ચડે ત્યારે ચારિત્રવંતને પણ કંઈક બાળજલાવે તે સંજવલન.
નોકષાય – ને શબ્દ સાહચર્યના અર્થમાં છે, તેથી કષાયેની સાથે રહેનારા તે સહચારી કહેવાય. એવા જે હય, તે નેકષાય કહેવાય અને તે આગળના બાર કષાના સહચારી છે. કારણ કે બાર કષાયોનો ક્ષય થયા પછી નેકષાયે હેવાને સંભવ નથી. તે કષાયને ક્ષય કર્યા પછી તરત જ ક્ષ પક કષાયને ક્ષય કરવા તૈયાર થાય છે અથવા આ નેકષાયોને ઉદય થયે છતે અવશ્ય કષાયોને ઉદિપાવે છે એટલે ઉદય થાય છે. માટે એ કષાયના સહચારી કહેવાય. આ નેકષાય નવ છે.
સ્ત્રીવેદ :- જે કર્મના ઉદયથી સ્ત્રીને પુરુષની ઈછા ઉત્પન્ન થાય તે સ્ત્રીવેદ. જેમ પિત્તને ઉદય થવાથી મીઠા દ્રવ્ય ખાવાની ઈચ્છા થાય તેમ. આ આવેટ બકરીની લીડીના અગ્નિ જેવો છે.
પુરુષદ - જેના ઉદયથી પુરુષને સ્ત્રીની ઈચ્છા થાય, તે પુરુષવેદ. જેમ કફપ્રકોપને ઉદય હેય તેને ખાટી ચીજ ખાવાની ઈચ્છા થાય તેમ. આ વેદ ઘાસના અગ્નિ જેવો છે.
નપુંસકવેદ – જેના ઉદયથી નપુંસકને, સ્ત્રી-પુરુષ બંનેની ઈચ્છા થાય તે નપુંસકવેદ. જેમ પિત્ત-કફ બંનેને ઉદય એક સાથે હોય, ત્યારે કાંજી (મજિજકા)ને વાપરવાની ઈચ્છા થાય તેમ. આ નપુંસકવેદ નગરની આગ જેવો છે.
હાસ્ય – જે કર્મના ઉદયે સકારણ કે નિષ્કારણ હસવું આવે તે હાસ્યમેહનીય.
રતિ - જે કર્મના ઉદયથી બાહ્ય કે આંતરિક પદાર્થ પર જે પ્રીતિ ઉત્પન્ન થાય, તે રતિનેહનીય.
અરતિ :- જે કર્મના ઉદયથી આ જ ચીજો પર જે અપ્રીતિ ઉત્પન્ન થાય તે અરતિમોહનીય.
ભય - જે કર્મના ઉદયથી સકારણ કે નિષ્કારણ અથવા તેવા પ્રકારના પિતાના સંકલ્પથી જીવ બીએ-ડરે તે ભયમહનીય.
શેક –જેના ઉદયથી પ્રિય-વિયેગ વગેરે પ્રસંગે પિતાની છાતી ફૂટવી, આકંદ કરવું, પીડિત થવું, જમીન પર આળોટવું, લાંબા-લાંબા શ્વાસ લેવા તે શેકમેહનીય.
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૨૬
પ્રવચન સારોદ્ધારભાગ-૨
- જુગુપ્સા:- જે કર્મના ઉદયથી વિણ વિગેરે બિભત્સ ખરાબ પદાર્થો પર દુર્ગછા-અણગમો થાય તે જુગુપ્સાહનીય. - મિથ્યાત્વ - જે કર્મના ઉદયથી જિનેશ્વરએ કહેલા તત્ત્વ ઉપર અશ્રદ્ધા થવી અથવા વિપરીત શ્રદ્ધા થવી તે મિથ્યાત્વ.
મિશ્રઃ જે કર્મના ઉદયથી જિનપ્રણીત તત્ત્વની શ્રદ્ધા પણ કરે નહિ અને નિંદે પણ નહિ તે મિશ્ર એટલે સમ્યગમિથ્યાત્વમોહનીય.
સમ્યકત્વ – જે કર્મના ઉદયથી જિનપ્રણીત તત્ત્વની સમ્યફ શ્રદ્ધા કરે તે સમ્યક્ત્વમેહનીય.
આયુષ્ય - નારક થઈને જે આયુષ્ય ભોગવે તે નરકાયુષ્ય કહેવાય. તિચ થઈને જે આયુષ્ય ભોગવે તે તિર્યંચાયુ કહેવાય. મનુષ્ય થઈને જે આયુષ્ય ભગવે તે મનુષ્પાયુ કહેવાય. દેવ થઈને જે આયુષ્ય ભગવે તે દેવાયુ કહેવાય.
ઉચ્ચગોત્ર – જે કર્મના ઉદયથી ઉત્તમ-જાતિ, કુલ, તપ, રૂપ, ઐશ્વર્ય, સત્કાર, અભ્યસ્થાન, આસન આપવું, હાથ જોડવા વિગેરે સન્માન મળે તે ઉચ્ચગેત્ર.
નિચગેત્ર – જે કર્મના ઉદયથી જીવ જ્ઞાન વિગેરે ગુણવાળો હોવા છતાં નિંદા પામે અને હીન જાતિમાં ઉત્પન્ન થાય, તે નીચગોત્ર.
અંતરાય - અંતરાયના ભેદો તે ગ્રંથકારે સ્વયં એના નામે જણાવતી વખતે જ જણાવી દીધેલ છે.
નામકમ :
ગતિ - તેવા પ્રકારના કર્મોની સહાયથી જીવ જ્યાં જાય અથવા જે પ્રાપ્ત કરે તે ગતિ. જે ગતિ નારકપણું વિગેરેના પર્યાયની પરિણતિરૂપ છે. તે ગતિ પર્યાયનો વિપાક જે કર્મ પ્રકૃતિ વડે ભેગવાય, તે પણ ઉપચારથી ગતિ કહેવાય. તે જ ગતિ નામકર્મ એ પ્રમાણે બીજી પ્રકૃતિઓમાં પણ જાણવું તેથી નરક વિષયક જે ગતિનામ તે નરગતિ નામકર્મ, નારક શબ્દથી ઓળખાતા પર્યાયના કારણરૂપ જે કર્મ તે નરકગતિ નામ એ એનો ભાવ છે. એ પ્રમાણે તિર્યંચ, મનુષ્ય, દેવગતિ નામ પણ જાણવું.
જાતિ - એકેન્દ્રિય વિગેરે નામકર્મ પણ એકેન્દ્રિયપણાના પરિણામના કારણરૂપ હોવાથી એકેન્દ્રિય વિગેરેના વ્યવહારરૂપે જે સામાન્યપણું છે, તે જાતિ. આને ભાવાર્થ આ પ્રમાણે છે: દ્રવ્ય ઈન્દ્રિય અંગોપાંગ નામકર્મ તથા ઈન્દ્રિય પર્યાપ્તિ નામકર્મના કારણે થાય છે અને ભાવઈન્દ્રિય-સ્પર્શન વિગેરે ઇન્દ્રિયાવરણ ક્ષપશમના બળથી થાય છે. કહ્યું છે કે “ક્ષારોપશમવાનીન્દ્રિશાળિ” જે એકેન્દ્રિય વિગેરે જાતિના વ્યવહારના કારણરૂપે તેવા પ્રકારની સમાન પરિણતિના ભાવના કારણરૂપ જે સામાન્ય છે તે સામાન્ય બીજ કર્મ વડે ન સાધી શકાય એવા જાતિનામકર્મના કારણથી છે. કહ્યું છે
Page #362
--------------------------------------------------------------------------
________________
૨૧૬. આઠ કર્મ
૩૨૭
કે “જમિજારિબા સાદૌ કરોડ ” અવ્યભિચારી સમાન–સરખા ભાવ વડે એકી ભાવને જેના વડે પદાર્થ પામે થાય તે જાતિ કહેવાય, તે જાતિના કારણરૂપ જે કર્મ તે જાતિનામકર્મ.
એક સ્પર્શેન્દ્રિયના જ્ઞાનના આવરણના ક્ષપશમના કારણે એકઈન્દ્રિયના-સ્પર્શના જ્ઞાનને પામનારા એકેન્દ્રિયે કહેવાય છે.
એ પ્રમાણે જેને જેટલી ઈનિંદ્ર હોય, તેને તેટલી ઈન્દ્રિયે આશ્રયી જ્ઞાનનું વિધાન એકેન્દ્રિયની જેમ કરવું તે ત્યાં સુધી કહેવું કે પંચેન્દ્રિયનું સ્પેશ–ચામડી, જીભ, નાક, આંખ અને કાન એ પાંચ ઈન્દ્રિયના જ્ઞાનના આવરણના ક્ષપશમથી પાંચ ઈન્દ્રિયના જ્ઞાનને પામનારા પંચંદ્રિય કહેવાય. તે એકેન્દ્રિયની જે જાતિ તે એ કેન્દ્રિય જાતિ નામકર્મ. એ પ્રમાણે પંચેન્દ્રિયજાતિ નામકર્મ સુધી જાણવું.
શરીર ઃ- “શીર્ઘતે રૂતિ ફા ” જે ઘસાય તે શરીર. જે હંમેશા દરેક ક્ષણે આગળની અવસ્થાથી મળવા-એકઠા થવા અને વિખરવા દ્વારા નાશ પામે તે શરીર. જે કર્મના ઉદયથી જીવ દારિકવર્ગણના પુદગલોને લઈ દારિક શરીરરૂપે પરિણમાવે–બનાવે તે ઔદારિકશરીરનામકર્મ. એ પ્રમાણે વૈક્રિય, આહારક, તેજસ, કાર્મણ શરીર નામકર્મમાં પણ જાણવું. જે કર્મના ઉદયથી કામ વર્ગણના પુદ્ગલોને લઈ કાર્મણ શરીરરૂપે બનાવે તે કામણુશરીરનામકર્મ. એકસરખી સમાન વર્ગણના પુદ્ગલમય આ કામણશરીરનામકર્મ હોવા છતાં પણ પિતાના કાર્યરૂપે થયેલ કાર્પણ શરીરથી તે બીલકુલ ભિન્ન છે, કાર્મgશરીર નામકર્મ કાર્મણ શરીરના કારણરૂપે નામ કર્મની ઉત્તર પ્રકૃતિ છે. કામણશરીર તે કામણ શરીર નામકર્મના ઉદયથી થયેલ હેવાથી એના કાર્યરૂપે છે અને સમસ્તકર્મને ઉગવા માટે જમીનની જેમ આધારરૂપ છે તથા સંસારી જીવોને એક ગતિમાંથી બીજી ગતિમાં જવારૂપ કાર્યને સાધનારું કારણ સાધન છે, આથી જ પોતાના કાર્યરૂપ કામણ શરીરથી કારણરૂપ આ કામણશરીર નામકર્મ અલગ જ છે.
ઉપાંગ – માથું, છાતી, પેટ, પીઠ, વાંસ, બરડે, હાથ, ઉરુ એટલે જંઘા એ આઠ અંગ છે. એ અંગના અવયવરૂપ આંગળી વિગેરે ઉપાંગ કહેવાય છે. તે ઉપગના પેટા અવયવરૂપ આંગળીના વેઢા, રેખા વિગેરે અંગોપાંગ કહેવાય. અંગે અને ઉપાંગો તે અંગોપાંગ. જે કર્મના ઉદયથી પ્રથમના ત્રણ શરીરમાં જે અંગે પાંગ થાય છે, તે ત્રણ પ્રકારે અંગે પાંગ નામકર્મ. તેમાં જે કર્મના ઉદયથી દારિક શરીરરૂપે પરિણમેલા પુદ્ગલનું અંગોપાંગરૂપે જે પરિણમન થાય, તે દારિકશરીર અંગે પાંગ નામકર્મ, એ પ્રમાણે વૈક્રિય, આહારક અંગોપાંગનામકર્મ પણ જાણવું.
તેજસ, કાર્મશરીર જીવના પ્રદેશના સંસ્થાનના આકારે હોવાથી એ બંનેને અંગોપાંગ હોઈ શકે નહીં. *
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૨૮
પ્રવચનસારે દ્ધાર ભાગ-૨ બંધન – જેના વડે બંધાય તે બંધન. ગ્રહણ કરાયેલા કે ગ્રહણ કરાતા ઔદ્યારિક વિગેરે મુદ્દગલનું પરસ્પર જે જોડાણ-ચેટવું તે બંધન, તે પાંચ શરીરના ભેદે પાંચ પ્રકારે છે. જે કર્મના ઉદયથી આત્મા પૂર્વમાં ગ્રહણ કરેલ ઔદારિક પુદ્ગલે સાથે ગ્રહણ કરાતા દારિક પુદ્ગલને પરસ્પર જોડે તે ઔદારિકબંધનનામ. લાકડા, પત્થર વિગેરેને જોડવા માટે લાખ કે રાળ વિગેરે ચીટકાડનાર દ્રવ્યની જેમ. એ પ્રમાણે વૈકિય વિગેરે ચાર બંનેમાં પણ જાણવું અથવા દારિક-દારિકબંધન વિગેરે પંદર ભેદે પણ જાણવા, તેની વ્યાખ્યા આગળ કરી ગયા છે. જે શરીર પુદ્ગલેને પરસ્પર જોડનાર આ બંધનનામકર્મ ન હોય, તે તે પુદ્ગલે શરીર પરિણમનરૂપે એકઠા ભેગા થયેલા હોવા છતાં પણ જોડાયેલા ન હોવાથી કુંડામાં એકઠા કરેલા સત્ના એટલે ચણાના લોટના ઢગલાને જેમ પવન ઉડાડી-વેરવિખેર કરી મૂકે, તેમ આ પુદ્ગલ એક સ્થાને સ્થિરતા ન પામી શકે.
સંઘાતન –જેના વડે દારિક વિગેરે મુદ્દગલે એકઠા કરાય–ભેગા કરાય તે સંઘાતન. તે સંઘાતન પણ પાંચ શરીરના ભેદે પાંચ પ્રકારે છે. જે કર્મના ઉદયથી
દારિક શરીરરૂપે પરિણમેલ પુદ્ગલેને આત્મા સંઘાત એટલે એકઠા કરે એટલે એક બીજાને ભેગા કરી આપે તે દારિકસંઘાતનામ.
એ પ્રમાણે વૈકિય વિગેરે ચાર શરીરમાં પણ જાણવું. જે પુદગલેને ભેગા કરવાના કારણરૂપ સંઘાતન નામ ન હોય તે બંધ પણ ન થાય. કહ્યું છે કે “ના સંદ્યુતચ વંઘનમ્ ” છુટાનું બંધન ન હોય, એ ન્યાયે.
સંઘયણ - એકઠા કરાયેલા શરીરના પુદગલને લોખંડના પટ્ટાની જેમ ઉપકારક જે સંહનન એટલે સંઘયણ, જે હાડકાની રચના વિશેષરૂપે છે. તે સંઘયણ દારિક શરીરમાં જ હોય છે, બીજા શરીરમાં નહિ, કારણ કે તે શરીરો હાડકા વિગેરેથી રહિત છે. તે સંઘયણ વાઋષભનારાંચ વિગેરે છ પ્રકારે છે. (૧) તેમાં વાકાલિકા એટલે ખીલી, ઋષભ એટલે વીંટવાને પાટે, નારાચ એટલે બંને તરફથી મટબંધ એટલે બંને તરફથી હાડકાની પક્કડ, તેથી બે હાડકાઓ બંને તરફથી મર્કટબંધ વડે બંધાયેલા હોય અને તેને પાટાના આકારે ત્રીજું હાડકું વીંટળાયેલું હોય અને તે ત્રણે હાડકાની વચ્ચેથી ખીલાના આકારે વજીનામનું હાડકું હોય છે. તે સંઘયણ વજ ઋષભનારાચ નામે પ્રથમ સંઘયણ છે.
(૨) વા એટલે ખીલા વગરનું ઋષભનારીચ નામે બીજું સંઘયણ છે. કેટલાંક આચાર્યો ષભ એટલે પાટા વગરનું વજનારાચ નામે બીજું સંઘયણ કહે છે.
(૩) વજ અને ઋષભ વગરનું નારીચ નામે ત્રીજું સંઘયણ છે.
Page #364
--------------------------------------------------------------------------
________________
૨૧૬. આઠ કર્મ ;
૩૨૯ . (૪) એક તરફ મર્કટબંધ હોય અને બીજી તરફ ખીલી મારેલ હોય તે અર્ધનારીચ નામે ચોથું સંઘયણ છે. ''. (૫) ઋષભ અને નારાચ વગરના બે હાડકાં ખીલા વડે વિધાયેલા હોય તે કીલિકા નામે પાંચમું સંઘયણ - (૬) જે સંઘયણમાં પરસ્પર બે હાડકાંના છેડા માત્ર અડેલા છે. સેવાને પામ્યા છે હાડકાઓ જેમાં, તે સેવાત. જેને હંમેશા તેલ માલિસરૂપ સેવા કરવી પડે તે છઠું સેવા નામે સંઘયણ છે.
સંસ્થાન- સંસ્થાન એટલે અવયવોની રચનાત્મક શરીરાકાર તે સંસ્થાન સમચતુરસ્ત્ર વિગેરે છ પ્રકારે છે.
૧. સમ એટલે શરીર લક્ષણ શાસ્ત્રમાં કહેવા પ્રમાણ અને લક્ષણથી યુક્ત શરીરના ચારે અસ્ત્ર એટલે ચાર દિશા વિભાગ વડે જણાતા શરીર અવયવે જેના હેય, તે સમચતુરસ એટલે શરીરના ચારે ખૂણું જેના સરખા હેય તે.
૨. ન્યધવત્ પરિમંડલ જેનું હોય, તે ન્યધપરિમંડલ. જેમ ન્યઘ એટલે પીપળાનું ઝાડ ઉપર સંપૂર્ણ અવયવ ભાવાળું હોય છે. અને નીચેના ભાગે બરાબર ન હોય. તેવી રીતે જેનું શરીર નાભિના ઉપરના ભાગે ઘણા વિસ્તારવાળું અને સંપૂર્ણ લક્ષણયુક્ત હોય છે. તેમાં નીચેના ભાગે હીનલક્ષણ હોય તે ન્યધપરિમંડલ. * ૩. આદિ એટલે ઉત્સધ નામને નાભિ-ડુંટીની નીચેના શરીરનો ભાગ જાણવે. તેથી આદિ સહિત નાભિની નીચે યથાયોગ્ય પ્રમાણ લક્ષણવાળ હોય, તે સાદિ.
કે બધાયે શરીર સાદિ સહિત જ હોય છે છતાં પણ સાહિત્વ વિશેષણ અન્યથા ઘટતું ન હોવાથી પ્રમાણુ લક્ષણ યુક્ત વિશિષ્ટ આદિ અહીં જાણવી. તેથી કહ્યું છે કે, યક્તપ્રમાણુ લક્ષણયુક્ત તે સાદિ. આનું તાત્પર્ય એ છે કે, જે સંસ્થાન નાભિની નીચે પ્રમાણયુક્ત હોય અને ઉપર પ્રમાણે હીન હોય તે સાદિ. કેટલાકે “સાચી” એમ પણ કહે છે. સાચી એટલે શામલીનું ઝાડ એમ સિદ્ધાંતને જાણનારા કહે છે. તેથી સાચીના જેવું જે સંસ્થાન હોય તે સાચી. જેમ શાત્મલિના ઝાડનું થડ-કાંડ વિગેરે અતિ પુષ્ટ અને વિશાળ હોય છે અને ઉપરનો ભાગ તે થડ જેવો મહાવિશાલ નથી લેત, તેમ આ સંસ્થાનને નીચેનો ભાગ સંપૂર્ણ હોય છે અને ઉપરને ભાગ તે હેત નથી.
વામન એટલે મડહકણ, હાથ-પગ, માથું, ડેક યક્ત પ્રમાણ લક્ષણયુક્ત હોય છે. બાકી છાતી પેટ વિગેરે કઠોને એટલે શરીરને મધ્યભાગ લક્ષણરહિત હોય તે વામન,
જે સંસ્થાનમાં નીચેનું શરીર મડહ એટલે વિપરીત લક્ષણવાળું હોય. જેમ હાથ, પગ, માથું, ડેક વિગેરે પ્રમાણ, લક્ષણ, હીન હોય અને મધ્યના અવયે યક્ત ૪૨
Page #365
--------------------------------------------------------------------------
________________
પ્રવચનસારાદ્ધાર ભાગ-૨
કુબ્જ કહેવાય. વામન કહે છે. વામનનું જાણવું.
હૂંડકસ સ્થાનમાં બધાયે અવયવા પ્રાયઃ કરી લક્ષણ રહિત હોય છે, જેમાં એક પણ અવયવ પ્રાયઃ કરી લક્ષણુવાન ન હોય. બધા સ્થળે અ`ગા અવ્યવસ્થિત હોય તે હુ‘ડક.
૩૩૦
લક્ષણવાળા હોય, તે કુખ્તસ'સ્થાન, વામનથી વિપરીત લક્ષણવાળું હોય તે ખીજા આચાર્યાં કહેલ લક્ષણથી વિપરીતપણે પહેલા કુબ્જ અને પછી એટલે જે લક્ષણ વામનનું છે તે કુખ્તનું જાણવું. અને જે કુખ્તનું છે તે
વણુ :- જેના વડે શરીર વગેરે વર્ણવાન એટલે અલ'કરાય અથવા ગુણવાન કરાય તે વણુ એટલે રંગ, રૂપ, તે શ્યામ વિગેરે પાંચ પ્રકારે છે. તેમાં શ્યામ વર્ણ, કાજળ, મેશ વિગેરે જેવા છે. લીલા રંગ, પ્રિયંગુ એટલે રાયણના પાંદડા વિગેરે જેવા છે. લેાહિત એટલે લાલરંગ હિંગળાક વિગેરે જેવા છે, હારિદ્ર એટલે પીળા રંગ હળદર વિગેરે જેવા છે, શુક્લ એટલે સફેદ ર`ગ ખડી વિગેરે જેવા છે.
ગધઃ- જે સુધી શકાય તે ગંધ. તે ચંદન વિગેરેની જેમ સુગંધી અને લસણુ વિગેરેની જેમ દુ ધી એમ બે પ્રકારે છે.
રસ – જેના સ્વાદ કરી શકાય તે રસ. તે તીખા વિગેરે પાંચ પ્રકારે છે. તેમાં તિક્ત એટલે તીખેા એટલે કડવે, કૈાશાતકી એક જાતની વનસ્પતિ છે. તેના જેવા કડવા રસ તે તિક્ત.
કટુ એટલે કડવા એટલે તીખા, જે સુંઠ વિગેરેના જેવા તીખા હોય છે. શાસ્ત્રમાં જેનું અતિ દારૂણ એટલે ભયંકર પરિણામ હોય તેને કડવારસ કહ્યો છે. આથી તીખારસને કડવારસ જણાવ્યેા છે. જેનું પરિણામ અતિ ઠંડુ હોય એવા લીમડા વિગેરે લેાકેામાં કડવા હોવા છતાં પણ શાસ્ત્રમાં તિક્તરૂપ જણાવ્યા છે.
અપ કાઠા વગેરે જેવા તૂરા જે રસ, તે કષાયરસ. આમલી, આમળા વગેરેના જેવા જે રસ તે ખાટારસ. સાકર વિગેરેના જેવા મીઠેરસ તે મધુર રસ.
સ્પઃ- જે સ્પર્શાય તે સ્પ, તે કર્કશ વિગેરે આઠ ભેદે છે. પત્થર વિગેરેના કર્કશ સ્પર્શ, હંસના પીંછા, રૂ વિગેરે જેવા જે તે સ્પર્શ મૃદુસ્પ. ઘી વિગેરે જેવા સ્નિગ્ધ, ભસ્મ વિગેરે જેવા રૂક્ષ-લુખ્ખા, આકડાના રૂ જેવા લઘુ એટલે હલકા સ્પર્શ, વજા વિગેરે જેવા ગુરુ એટલે ભારે સ્પર્શ, મૃણાલ એટલે કમળની નાળ જેવા ઠંડાસ્પર્શ, અગ્નિ વિ. જેવા ગરમસ્પર્શી. આ વર્ણ વગેરે જે કર્મના ઉદયથી જીવેાના શરીરમાં થાય છે તે ક્રર્માં પણ એજ નામના જાણવા.
અગુરુલઘુ :- જે કર્માંના ઉદયથી બધા જીવાના શરીરા પાતપેાતાની અપેક્ષાએ એકાંતે લઘુ એટલે હલકા નહીં, ગુરુ એટલે મેાટા નહિ. પરંતુ અગુરુલઘુ પરિણામૈ પરિણમેલ હેાય છે, તે અગુરુલઘુનામકર્મ કહેવાય. એકાંતે ગુરુ ભારે શરીર હાય, તા
Page #366
--------------------------------------------------------------------------
________________
૨૧૬. આઠ કર્મ
૩૩૧ ઉપાડવું અશક્ય થાય અને એકાંતે લઘુ હોય તે વાયુ વડે ફેંકાય તે પિતે ધારણ ન કરી–પકડી ન રાખી શકે.
ઉપઘાત - જે કર્મના ઉદયથી પિતાના જ શરીરના અવયવે જેમકે પડછભ, ગલકંબલ, ગલવૃંદ (કંઠમાળ), લંબક-સેલી, ચરદાંત વિગેરે શરીરમાં વધવાના કારણે જીવને પીડા-દર્દ થાય તે ઉપઘાતનામકર્મ.
પરાઘાત - જે કર્મના ઉદયથી જીવ તેજસ્વી, જેવા માત્રથી અથવા વાણીની કુશળતાએ રાજસભામાં ગયે હોય તે ત્યાં રહેલા સભ્યોને ક્ષોભ પમાડી શકે તથા પ્રતિપક્ષનો પ્રતિઘાત કરી શકે તે પરાઘાતનામકર્મ.
આનપૂવ - ફર્પર એટલે કોણી, લાંગલ એટલે પૂંછડી ગોમૂત્રિકાકાર, ગાયના પેશાબના ધાર જેવી અનુક્રમે બે-ત્રણ–ચાર સમય પ્રમાણની વિગ્રહગતિ એટલે વળાંક વડે ભવાંતરમાં ઉત્પત્તિસ્થાને જતા જીવની અનુશ્રેણીનું નિયમન કરનાર જે ગમન પરિપાટી તે આનુપૂર્વી. નરકગતિની સાથે રહેનારની સહચારી તે નરકાનૂપૂર્વી. એનું સહચારીપણું તે વખતે જ ભોગવાતી હોવાથી છે. એ પ્રમાણે તિર્યચ, મનુષ્ય અને દેવાનુપૂર્વીમાં પણ જાણવું.
ઉચ્છવાસ - જે કર્મના ઉદયથી ઉચ્છવાસ-નિશ્વાસ લબ્ધિ આત્માને મળે તે ઉચ્છવાસનામકર્મ.
પ્રશ્ન -બધી લબ્ધિઓ ક્ષાપશમિકભાવની હોય છે તે પછી ઔદયિકભાવે લબ્ધિ શી રીતે હોય?
ઉત્તર – એ પ્રમાણે નથી. કારણ કે વૈક્રિય, આહારક લબ્ધિઓ પણ કયિકભાવે સંભવે. અહીં વિર્યાતરાયનો ક્ષયોપશમ નિમિત્તરૂપે હોવા છતાં પણ દયિકભામાં ક્ષાયોપથમિકનો વ્યપદેશ કરવામાં વિરોધ આવતો નથી.
પ્રશ્ન:- જે ઉચ્છવાસ નામકર્મના ઉદયથી શ્વાસોશ્વાસ હેય, તે પછી ઉચ્છવાસ પર્યાપ્તિ નામની શી જરૂર છે?
ઉત્તરઃ- શ્વાસેચ્છવાસ નામકર્મથી શ્વાસોશ્વાસ લેવા અને છોડવા વિષયક લબ્ધિ ઉત્પન્ન થાય છે. તે લબ્ધિ ઉચ્છવાસ પર્યાપ્તિ વગર પોતાનું ફળ સાધી કાર્ય કરી શકતી નથી. બાણ ફેંકવાની શક્તિ હોય છતાં પણ ધનુષ લીધા વગર બાણુ ફેંકી શકાય નહીં. માટે ઉચ્છવાસલબ્ધિને કાર્યાન્વિત કરવા માટે ઉશ્વાસપર્યાપ્તિ નામની જરૂર છે. એ પ્રમાણે બીજા વિષયમાં પણ ભિન્ન વિષયપણું યથાયોગ્યરૂપે સૂકમબુદ્ધિપૂર્વક વિચારવું.
, આતપ:- જે કર્મના ઉદયથી જીવનું શરીર સ્વરૂપે અનુણ એટલે ઠંડું હેવા છતાં પણ ગરમ પ્રકાશરૂપ આતપ એટલે તાપ કરે તે આતપનામકર્મ. આ કમને
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૩૨
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ વિપાક એટલે ભગવટે સૂર્યમંડલ વિગેરેમાં રહેલ પૃથ્વીકાય જીવમાં જ હોય છે. પરંતુ
અગ્નિમાં નહીં કારણ પ્રવચન એટલે સિદ્ધાંતમાં નિષેધ કર્યો છે. અગ્નિમાં ઉષ્ણુતા છે તે ઉનામકર્મના ઉદયથી છે અને પ્રકાશકપણું ઉત્કટકેટીના લાલરંગ-રક્તવર્ણ નામકર્મના ઉદયથી છે.
ઉદ્યોત – જે કર્મના ઉદયથી જીવના શરીરે સ્વાભાવિકપણે અનુણ હોય અને અનુણ પ્રકાશરૂપ તેજ ફેલાવે છે, તે ઉદ્યોતનામકર્મ. જેમકે સાધુ, દેવ વિગેરેના ઉત્તરવૈકિય શરીર, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા, વિમાન, રત્ન, ઔષધિ વિગેરે.
વિહાયસ એટલે આકાશ. આકાશ વડે એટલે આકાશમાં જે ગતિ એટલે પ્રવૃત્તિ તે વિહાગતિ.
પ્રશ્ન :- આકાશ સર્વ વ્યાપી છે. એટલે એના સિવાય બીજે ક્યાંયે ગતિ હતી, નથી તે પછી વિહાયસ વિશેષણની શી જરૂર? કારણ કે વ્યવછેદ કરવા યોગ્ય બીજે પદાર્થ નથી.
ઉત્તર:- સાચી વાત છે. પરંતુ જે ફક્ત ગતિ એમ કહીએ તે નામકર્મની પહેલી પ્રકૃતિ પણ ગતિ છે. તેથી પુનરુક્તતાની શંકા થાય છે. આથી તેના નિવારણ માટે વિહાયસ વિશેષણ લીધું છે. વિહાગતિ નારક વિગેરે પર્યાય પરિણતિરૂપ નથી. વિહાગતિ પ્રશસ્ત એટલે સારી ચાલ અને અપ્રશસ્ત એટલે ખરાબ ચાલ એમ બે પ્રકારે છે. હંસ, હાથી, બળદ વિગેરેની પ્રશસ્ત અને ગધેડે, ઊંટ, પાડા વિગેરેની અપ્રશસ્તગતિ છે.
ત્રસ – જે ત્રાસ પામે તે ત્રસ. ગરમી વિગેરેથી તપેલા જીવો અમુક સ્થાનથી ઉદ્વેગ પામી છાયા વિગેરેના સેવન માટે બીજી જગ્યાએ જવાની ઈચ્છા કરે તે ત્રસ જીવે બેઈન્દ્રિય વિગેરે જાણવા. તે ત્રસપર્યાય ભેગવવામાં કારણરૂપ જે કર્મ તે ત્રસનામકર્મ.
સ્થાવર – જે ઉભા રહેવાના યાને સ્થિર રહેવાના સ્વભાવવાળા તે સ્થાવર. ગરમી વિગેરેથી તપ્યા હોવા છતાં પણ તે સ્થાન છેડી ન શકે તે છોડવા અસમર્થ હોય, તે સ્થાવર, જે પૃથ્વીકાય વિગેરે એકેન્દ્રિયરૂપે છે. તેના પર્યાયને ભેગવવામાં કારણરૂપ જે કર્મ તે પણ સ્થાવરનામ. તેજસ્કાય અને વાયુકાયને સ્થાવર નામકર્મને ઉદય હોવા છતાં ચાલવું સ્વાભાવિક છે. પણ ગરમી વિગેરે તાપથી પીડાયેલા બેઈન્દ્રિય વિગેરેની જેમ વિશિષ્ટ ગતિ નથી.
બાદર – જે કર્મના ઉદયથી જ બાદર થાય, તે બાદરનામ. અહી બાદરપણું પરિણામ વિશેષરૂપ છે. જે કારણથી પૃથ્વીકાય વિગેરેનું એકેક જીવનું શરીર આંખથી ન દેખાતું હોવા છતાં પણ ઘણે શરીરસમૂહ ભેગો થવાથી આંખ વડે જોઈ શકાય છે.
સૂક્ષ્મ – બાદરથી વિપરીત પણે સૂકમનામકર્મ. જેના ઉદયથી ઘણાયે જીના શરીરે ભેગા થવા છતાં આંખે જોઈ શકાતા નથી.
Page #368
--------------------------------------------------------------------------
________________
,૩૩૩
૨૧૬. આઠ કર્મ
પર્યાપ્ત - જે કર્મના ઉદયથી જીવ પોતાને ગ્ય પર્યાપ્તિ પૂરી બનાવવા-કરવા સમર્થ થાય તે પર્યાતનામકર્મ.
અ પર્યાપ્ત - જે કર્મના ઉદયથી પિતાને ગ્ય પર્યાપ્તિ પૂરી કરવા જીવ સમર્થ ન થાય, તે અપર્યાપ્તનામકર્મ, પર્યાતિનું સ્વરૂપ આગળ ૨૨૨માં દ્વારમાં વિશેષપણે કહેશે.
પ્રત્યેક – જે કર્મના ઉદયથી દરેક જીવને અલગ-અલગ શરીર મળે થાય તે પ્રત્યેકનામકર્મ. તેનો ઉદય પ્રત્યેક શરીરવાળા ને હોય છે. પ્રત્યેક શરીરવાળા છ નારક, દેવ, મનુષ્ય, વિકલૈંદ્રિય, પૃથ્વી વિગેરે તથા કપિત્થ એટલે કેળા વિગેરેના ઝાડે પ્રત્યેક શરીરવાળા છે.
પ્રશ્ન:- કેળા વિગેરેના ઝાડને પ્રત્યેક નામનો ઉદય તે માની શકાય છે તેમના દરેક જીવે જીવે અલગ અલગ શરીર હોય. પરંતુ કેળા, પીપળો, પીલુ, શેલ વિગેરે ઝાડે, મૂળ, થડ, છાલ, ડાળ વિગેરેના દરેકના અસંખ્યાત જીવો કહ્યા છે. કેમકે પ્રજ્ઞાપના સૂત્રમાં એક ઠળિયાવાળા બહુબીજવાળા વૃક્ષોની પ્રરૂપણ વખતે કહ્યું છે કે –
एएसि मूला असंखेज्ज जीविया कंदावि खंधावि । तया वि सालावि पवालावि पत्ता पत्तेय जीविया ।
(પદ ૧-સૂ. ૪૦) ઝાડો મૂળ વિગેરેથી લઈ ફળ સુધીના બધાયે દેવદત્તના શરીરની જેમ એક શરીરાકારવાળા હોય છે. જેમ દેવદત્તનું શરીર અખંડિત એક સ્વરૂપે હોય છે. તેમ મૂળ વિગેરે પણ હોય છે. માટે એક શરીરરૂપ કેળા વિગેરે અસંખ્યાત જીવવાળા હોવાથી પ્રત્યેક શરીરી કેમ હોઈ શકે?
ઉત્તર – કેળા વિગેરેના ઝાડે પ્રત્યેક શરીરવાળા જ છે. કારણ કે તેમના મૂળ વિગેરેમાં અસંખ્યાત ના અલગ-અલગ શરીર હોય છે. ફક્ત ચીકણું પદાર્થમાં મિશ્રિત કરેલ ચટાડેલ સરસવની વાટની જેમ અતિ રાગ-દ્વેષથી ભારે થયેલા તેવા પ્રકારના પ્રત્યેક નામકર્મના પુદ્દગલેના ઉદયથી તે જ પરસ્પર મિશ્રિત શરીરવાળા થાય છે. પ્રજ્ઞાપના સૂત્રમાં જ કહ્યું છે કે,
जह सगल सरिसवालं (न) सिलेस मिस्साण वट्टिया वट्टी पत्तेय सरीराणं तह होंति સર સંઘાયા ૨ -
जह वा तिल पप्पडिया बहुऐहिं तिलेहिं भीसिया संती । पत्तेय सरीराणं तह होंति सरी२ संघाया । २
જેમ બધા સરસોનો ચીકણા દ્રવ્ય વડે મિશ્રિત કરેલ વર્તિ એટલે વાટ બને છે. જેમ ઘણા તલ વડે મિશ્રિત થયેલ તલપાપડી બને છે. તેમ પ્રત્યેક શરીરવાળા જીના શરીરનો સમૂહ જાણ. એની વિચારણા આ પ્રમાણે છે. જેમ સરસવની વાટમાં બધા
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૩૪
-
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ સરસ પરસ્પર અલગ છે. કારણ એકબીજાની સાથે એકબીજામાં મળી ગયેલ દેખાતા નથી. આથી જ સકલનું ગ્રહણ સ્પષ્ટ જ છે. જેનાવડે એકબીજામાં મળી જવા રૂપ એકીભાવ જણાતું નથી. એ પ્રમાણે ઝાડેમાં પણ મૂળિયા વિગેરેમાં અસંખ્યાતા છે પણ દરેક પરસ્પર એકબીજાથી ભિન્ન-ભિન્ન શરીરવાળા છે. જેમ તે સરસવો ચીકણુ દ્રવ્યના સંગના કારણે એકબીજા સાથે મિશ્રિત થાય છે. તેમ પ્રત્યેક શરીરવાળાએ પણ તેવા પ્રકારના પ્રત્યેકનામકર્મના પુદ્ગલેના ઉદયથી પરસ્પર ભેગા થયેલ હોય છે. - સાધારણ –જે કર્મના ઉદયથી અનંતા જીવોનું એક શરીર હોય, તે સાધારણનામકર્મ.
પ્રશ્ન – અનંતાનું એક શરીર શી રીતે હેઈ શકે? કારણ કે જે જીવ પહેલો ઉત્પત્તિની જગ્યાએ આવ્યું હોય તે જીવે તે શરીર બનાવ્યું હોય અને આસપાસ ફેલાવાવડે તેને સંપૂર્ણ પોતે કબજે કરી લીધું હોય છે તે પછી તે જગ્યામાં શરીરમાં બીજા જીવને શી રીતે જગ્યા મળે? દેવદત્તના શરીરમાં દેવદત્ત આસપાસ ફેલાવાવડે કબજે કરેલ શરીરમાં બીજાની ઉત્પત્તિ હેતી નથી. તેમ સંપૂર્ણ શરીર સાથે ફેલાવાવડે કબજે કરાયેલ શરીરમાં બીજા જીવોની ઉત્પત્તિ દેખાતી નથી. જે જગ્યા હોય તે પણ જેનાવડે તે શરીર બનાવાયું હોય અને આસપાસ આત્મપ્રદેશ ફેલાવાવડે કબજે કરેલ શરીરમાં તે જ ત્યાં મુખ્ય હેય છે. અને તેની જ પર્યાપ્ત-અપર્યાપ્ત વ્યવસ્થા હોય છે તથા શ્વાસોશ્વાસ વિગેરે ગ્ય પુદ્ગલે લેવા. મૂકવા વિગેરે તેને જ થાય છે બીજાને નહીં.
ઉત્તર આ તમારી વાત બરાબર નથી. કારણ કે સમ્યગ્ર જિનવચનની જાણકારીને અભાવ છે. તે અનંતા પણ તેવા પ્રકારના કર્મોદયના કારણે સાથે જ ઉત્પન્ન થવાની જગ્યાએ આવે છે. સાથે જ તે શરીરમાં આશ્રય કરે છે અને પર્યાપ્તિઓ બનાવવાનો આરંભ કરે છે અને સાથે જ પર્યાપ્ત થાય છે અને સાથે જ એકી સમયે શ્વાસે શ્વાસ
ગ્ય પુદગલોને ગ્રહણ કરે છે. જે એકજણ જે પુદ્ગલનો ઉપયોગ કરે છે તે બીજા અનંતાઓને પણ સાધારણરૂપે ઉપયોગમાં હોય છે. જે અનંતાજી વાપરે છે તે જ એક વિવક્ષિત જીવ વાપરે છે. તેથી ક્યારે પણ અનુપપત્તિ અભાવ હેતી નથી. પ્રજ્ઞાપનામાં કહ્યું છે કે, “સાથે જ ઉત્પન્ન થયેલા તેઓની સાથે શરીરની ઉત્પત્તિ રચના છે સાથે જ શ્વાસોશ્વાસ લે છે અને સાથે શ્વાસોશ્વાસ મૂકે છે. જે એક જીવનું ગ્રહણ છે, તે જ ઘણું જેનું સાધારણપણે ગ્રહણ હોય છે. જે ઘણા જીવોનું ગ્રહણ છે તે પણ સામાન્ય સથી એકનું હોય છે. બધાને સાધારણ હોય, સાધારણ શ્વાચ્છવાસ ગ્રહણ એ જ સાધારણ જીવાનું સાધારણ લક્ષણ હોય છે. (૧-૨-૩) " સ્થિર - જે કર્મના ઉદયથી શરીરના અવયવો જેવાં કે માથું, હાડકાં, દાંત સ્થિર હોય તે સ્થિરનામ છે.
Page #370
--------------------------------------------------------------------------
________________
૧૧૬. આઠ કર્મ
૩૩૫ અસ્થિર:- જે કર્મના ઉદયથી જીમ વિગેરે શરીરના અવયવ અસ્થિર હોય તે અસ્થિરનામકર્મ છે.
શુભ :- જે કર્મના ઉદયથી નાભિની ઉપરના માથે વિગેરે અવયવો શુભ હોય તે શુભનામ. માથા વિગેરેનું શુભત્વ તેનાવડે બીજાને અડતા-સ્પર્શ કરતા તે રાજી થાય છે. આથી તેનું શુભત્વ છે.
અશુભ – જે કર્મના ઉદયથી નાભિની નીચેના પગ વિગેરે અવયવો અશુભ હોય છે તે અશુભનામ. તે પગ વિગેરે દ્વારા અડવાથી બીજી વ્યક્તિને ગુસ્સો આવે છે તે તેનું અશુભત્વ છે.
સ્ત્રીના પગને સ્પર્શ થવાથી કેટલાકને સંતોષ થાય છે. તેથી વ્યભિચારોષ થાય-લાગે છે. દોષ નથી લાગતા કારણ કે તે રાજીપાનું કારણ મહનીયકર્મ–મેહ છે. અહીં વાસ્તવિકતાને વિચાર કરવાનું હોય છે આથી દેષ નથી.
સુભગ :- જે કર્મના ઉદયથી ઉપકાર ન કર્યો હોવા છતાં બધાના મનને આનંદકારી થાય તે સુભગનામકર્મ.
દુર્ભાગ:-જે કર્મના ઉદયથી ઉપકાર કરવા છતાં પણ લોકોના હૈષનું કારણ બને તે દુર્ભગનામકર્મ.. સુસ્વર :- જે કર્મના ઉzયથી મીડા, ગંભીર, ઉદાર અવાજવાળે થાય તે સુસ્વરનામ
દુસ્વર :- જે કર્મના ઉદયથી જીવ ગધેડા જેવા ભેદાયેલ, ગરીબ, હીન અવાજવાળે થાય તે દુશ્વરનામકર્મ.
આદેય – જે કર્મના ઉદયથી જે કંઈ બોલે તે બધુંયે બધાને ગ્રહણ કરવાલાયક થાય, તે આદેયનામ.
અનાદે - જેના ઉદયથી તે યુક્તિયુક્ત કહેવા છતાં પણ તે વચન ત્યાય થાય તે અનાદેયનામકર્મ,
યશ - તપ, શૌર્ય, ત્યાગ વિગેરે વડે પ્રાપ્ત કરેલ યશવડે જે કીર્તન એટલે બલવા વડે જે પ્રશંસા કરવી તે યશકીર્તિ. અથવા સામાન્યથી જે પ્રસિદ્ધિ તે યશ અને ગુણને ગાવારૂપ જે પ્રશંસા તે કીર્તિ. અથવા બધી દિશામાં ફેલાનારી, પરાક્રમવડે પ્રાપ્ત થયેલ અને બધા લકેવડે ગુણે ગવાય તે યશ. દાન-પુણ્યવડે કરાયેલ એક દિશામાં ફેલાનારી કીર્તિ કહેવાય છે. તે યશ અને કીર્તિ જે કર્મના ઉદયથી જીવને થાય તે યશકીર્તિનામ.
પ્રશ્ન - યશકીર્તિ નામકર્મના ઉદયના કારણે યશકીર્તિ શી રીતે હોઈ શકે? કારણ કે ક્યારેક તે કર્મને ઉદય હોવા છતાં કેટલાંકને તે યશકીર્તિનો અભાવ હોય છે.
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૩૬
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ કહ્યું છે કે, તેમની જ કેટલાંક યશકીર્તિ બોલનારા હોય છે અને કેટલાંક અપયશકીર્તિ બેલનારા હોય છે. જે કારણથી સમવસરણના કિલ્લા, પ્રાકાર વિગેરેને ઈન્દ્રજાળપણું કહે છે.
ઉત્તર:- આ દોષ નથી. કારણ કે સદગુણી મધ્યસ્થ પુરુષોની-જીવોની અપેક્ષાએ એ જ યશકીર્તિ નામને ઉદય સ્વીકારાય છે. કહ્યું છે કે, “કેઈકને કઈ રીતે ધાતુઓ વિષમ થવાથી દૂધ પણ કડવું લાગે–થાય અને લીમડો મીઠો લાગે છતાં પણ તે પ્રમાણ રૂપ થતું નથી. દ્રવ્યગુણને વિપરીત બેલવા વડે તેની જ અપ્રમાણુતા સિદ્ધ થાય છે. તેથી સદ્દગુણ વિષયક યશકીર્તિનામકર્મ જાણવું.”
અપયશ - જે કર્મના ઉદયથી યશકીર્તિ નામથી વિપરીત અપયશકીર્તિનામ જેના પ્રભાવથી મધ્યસ્થ લેકમાં અપ્રશંસનીય થાય છે. છે. નિર્માણ:- જે કર્મના ઉદયથી જેના શરીરમાં પોતપોતાની જાતિ અનુસાર અંગે પાંગને એના નિયત સ્થળે ગોઠવણ થાય તે નિર્માણનામકર્મ. આ કર્મ સુથારના જેવું હોય છે. જે આ કર્મને અભાવ હોય તે એના નેકર જેવા અંગે પાંગ નામકર્મ વડે બનાવાયેલા માથું, પેટ વિગેરે અવયના સ્થાન નિયમનને અભાવ થશે.
તીર્થંકર -જે કર્મને ઉદયથી આઠ મહાપ્રાતિહાર્ય વિગેરે ચેત્રીશ અતિશયે. પ્રગટ થાય છે તે તીર્થકર નામકર્મ. (૧૨૭ર-૧૨૭૩–૧૨૭૪-૧૨૭૫),
૨૧૭. બંધ, ઉદય, ઉદીરણ, સત્તાનું સ્વરૂપ सत्तदुछेगबंधा संतुदया अट्ट सत्त चत्तारि । सत्तट्टछपंचदुगं उदीरणाठाणसंखेयं ॥१२७६।।
સાત, આઠ, છ, એક પ્રકૃતિનું બંધસ્થાનક આઠ, સાત, ચાર પ્રકૃતિનું ઉદય અને સત્તા સ્થાનક સાત, આઠ, છ, પાંચ અને બે પ્રકૃતિનું ઉદીરણું સ્થાનક છે. આ સંખ્યા સ્થાન છે.
મિથ્યાત્વ વિગેરે બંધના કારણેવડે અંજનચૂર્ણ–મેશવડે ભરેલ પેટીની જેમ હંમેશા મુદ્દગલવડે ભરેલ લેકમાં કમયેગ્ય જે વગણના પુગે વડે આત્માને હંમેશા લોખંડ અને અગ્નિની જેમ એકબીજામાં મળી જઈ એકરૂપ થવા સ્વરૂપ જે સંબંધ તે બંધ કહેવાય છે. તેના ચાર સ્થાન-પ્રકાર છે. તે આ પ્રમાણે સાત, આઠ, છ અને એક
તે બંધાયેલા કર્મ પુદ્ગલે, બંધન અને સંક્રમણવડે પોતાના સ્વરૂપે પ્રાપ્ત થયેલા કર્મો નિર્જરા સંક્રમણ સ્વરૂપ નાશ પામવા છતાં પણ જે વિદ્યમાનરૂપે રહ્યા હોય તે સત્તા કહેવાય. તે સત્તાના સ્થાનકે એટલે પ્રકારે આઠ, સાત અને ચાર એમ ત્રણ છે.
Page #372
--------------------------------------------------------------------------
________________
૨૧૭ બંધ, ઉદય, ઉદીરણા, સત્તાનું સ્વરૂપ
૩૩૭ તે સત્તારૂપે રહેલા કર્મ પુદગલોને જ પિતાની બંધાયેલ સ્થિતિ પ્રમાણે અપવર્તના વિગેરે કરણ વિશેષથી અથવા સ્વાભાવિકપણે ઉદય સમયને પામેલા કર્મોના ફળને ભોગવવા તે ઉદય કહેવાય. તે ઉદયના સ્થાનકે પણ આઠ, સાત અને ચાર એ ત્રણ પ્રકારે છે.
ઉદયાવલિકામાં બહાર રહેલા એટલે ઉદયઅવસ્થાને ન પામેલા સ્થિતિના દલિને કષાય સહિત અથવા કષાય વગર યુગ નામના વીર્ય વિશેષવડે ખેંચી–ખેંચી ઉદયાવલિકામાં પ્રવેશ કરાવો તે ઉદીરણ. તે ઉદીરણાના સ્થાને એટલે પ્રકારે સાત, આઠ, છ, પાંચ અને બે-એમ પાંચ છે. આ પ્રમાણે બંધ વિગેરેની સ્થાન સંખ્યા છે. (૧૨૭૩) હવે આ બંધ વિગેરે સ્થાનનું સ્વરૂપ કહે છે. बंधेऽसत्तऽणाउग छविहममोहाउ इगविहं सायं । संतोदएसु अट्ठ उ सत्त अमोहा चउ अघाई ॥१२७७॥ अट्ठ उदीरइ सत्त उ अणाउ छविहमवेयणीआऊ । पण अवियण मोहाउग अकसाई नाम गोत्तदुगं ॥१२७८।।
બંધમાં આઠને બંધ, આયુષ્ય વગર સાતને બંધ, મેહ અને આયુ વગર છ ને બંધ, ફક્ત શાતારૂપ એક પ્રકારને બંધ છે.
સત્તામાં અને ઉદયમાં આઠ, મેહ વગર સાતને અને ચાર અઘાતી કમને હેય છે.
ઉદીરણમાં આઠ, આયુ વગર સાત, વેદનીય અને આયુ વગર છે, મેહ, વેદનીય, આયુ વગર પાંચ, અકષાયીને નામ અને ગોત્રકમની ઉદીરણું હોય છે.
આયુષ્યના બંધ વખતે જ્ઞાનાવરણ વિગેરે આઠ પ્રકૃતિ બંધમાં હોય છે. એ સિવાયના સમયે આયુષ્ય વગર સાત પ્રકૃતિને બંધ હોય છે. મેહનીય અને આયુષ્ય વગર છ પ્રકૃતિઓને બંધ છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણુ, અંતરાય, નામ; શેત્રને બંધ અટક્યા પછી ફક્ત એક શાતા વેદનીય બાંધતા એક પ્રકારે બંધ થાય છે.
સત્તા તથા ઉદયમાં સર્વ પ્રકૃતિઓને સમુદાય હોય ત્યારે આઠ પ્રકૃતિની સત્તા તથા ઉદય હોય છે. મેહનીયની સત્તા તથા ઉદય નાશ-વિચ્છેદ થયે છતે સાતને ઉદયસત્તા રહે છે, જ્ઞાનાવરણદર્શનાવરણ, અંતરાયની ઉદયસત્તા વિચ્છેદ થયે છતે તે ચારને સત્તા-ઉદય રહે છે. આ સર્વ પ્રકૃતિ સમૂહમાં હોય ત્યારે આઠ પ્રકૃતિની ઉદીરણું રહે છે. આયુષ્યની ઉદીરણું વિચ્છેદ થયે છતે આયુ સિવાય સીતની ઉદીરણ. વેદનીય અને આયુકમની ઉદીરણ દૂર થયે છતે છ કર્મોની ઉદીરણા હેય છે.
૪૩
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૩૮
, પ્રવચનસારૈદ્ધાર, ભાગ-૨
' હવે આ બંધ વિગેરેને સ્થાને શિષ્યને વિસ્તૃત જ્ઞાન થાય માટે ગુણસ્થાનકની વિચારણાપૂર્વક કહે છે. - મિથ્યાષ્ટિથી લઈ મિશ્ર વગર અપ્રમત્ત સુધીના છ ગુણઠાણે આઠ અથવા સાત ક બંધાય છે. આયુ ક્યારેક બંધાય છે માટે આયુષ્ય બંધાય ત્યારે આઠ અને તે સિવાયના કાળે આયુષ્યનો બંધ ન હોવાથી સાત કર્મ બંધાય છે. - મિશ્ર, અપૂર્વકરણ, અનિવૃત્તિબાદ૨ ગુણઠાણે આયુષ્યના બંધને અભાવ હોવાથી સાત જ પ્રકૃતિઓ બંધાય છે, તેમાં મિશ્ર તથાસ્વાભાવે આયુ નથી બંધાતું અને અપૂર્વકરણ અને અનિવૃત્તિબાદરે અતિવિશુદ્ધિ હોવાથી બંધાતું નથી કારણ કે આયુષ્યને બંધ ઘેલના પરિણામે થાય છે.
સૂમસં૫રાય ગુણઠાણે મેહનીય અને આયુષ્ય વગર છ પ્રકૃતિઓ બંધાય છે, મેહનીયને બંધ બાદરકષાયને ઉદય હોય તે થાય છે અને તે દસમે ગુણઠાણે નથી અને આયુષ્યને બંધ અતિવિશુદ્ધિ હેવાથી થતું નથી. ઉપશાંત મેહ, ક્ષીણમેહ, સગીકેવલીગુણઠાણે એક શાતા વેદનીયને બંધ હોય છે, બીજા કર્મોને બંધ હેતે નથી કારણ કે તે કર્મોને બંધ હેતુઓને અભાવ હોય છે. અાગી કેવલીઓને તે ગરૂપ બંધ હેતુને અભાવ છે માટે અબંધાવ હોય છે.
મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકથી લઈ સૂમસં૫રાયગુણસ્થાનક સુધી આઠે કમ પ્રકૃતિએ ઉદય અને સત્તામાં હોય છે, કારણકે બધેય મોહનીય ઉદય અને સત્તા હોય છે, ઉપશાંતમૂહગુણઠાણે સાત પ્રકૃતિએ ઉદયમાં હોય છે. કારણકે મેહનીયકર્મ ઉપશાંત થવાથી ઉદય હેતું નથી, પણ સત્તામાં આઠ પ્રકૃતિ હોય છે કેમ કે મેહનીય-કર્મ વિદ્યમાન છે. ક્ષીણમેહ ગુણઠાણે સત્તા અને ઉદયમાં સાત પ્રકૃતિઓ છે, કારણકે ઉદય અને સત્તામાંથી મોહનીય કર્મને ક્ષય થયે હોવાથી તેને અભાવ છે. સગી અયોગી કેવલીને ચાર અઘાતી કર્મો ઉદય અને સત્તામાં હોય છે. બીજા કર્મો ક્ષય થયા હોવાથી લેતા નથી.
મિથ્યાષ્ટિગુણસ્થાનથી લઈ પ્રમસંયતગુણઠાણ સુધી જીવ નિરંતર આઠે કર્મોને ઉદીરક હોય છે, જ્યારે અનુભવાતા આયુષ્યની છેલ્લી આવલિકા બાકી રહે, ત્યારે આયુષ્યકર્મ છેલ્લી આવલિકામાં પ્રવેશેલ હોવાથી ઉદીરણાને વિચ્છેદ–અભાવ થાય છે. આથી છવ, સાત પ્રકૃતિને ઉદીરક થાય છે. મિશ્રગુણઠાણે રહેલાને તે હંમેશા આઠ પ્રકૃતિની જ ઉદીરણ હોય છે. કારણકે મિશ્રગુણઠાણે આયુષ્યકર્મની અંતિમ આવલિકાનું બાકી રહેવાપણું–શેષત્વપણું નથી કારણકે અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહ્યું છત જીવ મિશ્ર ગુણઠાણુથી પડી સમ્યકત્વ કે મિથ્યાત્વ ગુણઠાણે જતો રહે છે.
અપ્રમત્ત, અપૂર્વકરણ, અનિવૃત્તિબાદર ગુણઠાણે વેદનીય અને આયુષ્યકર્મ છોડી સિવાય બાકીના છ કર્મોની ઉદીરણા હેય છે. કારણકે અતિ વિશુદ્ધિ હેવાથી વેદનીય
Page #374
--------------------------------------------------------------------------
________________
૧૭ બંધ, ઉદય, ઉદીરણા, સત્તાનું સ્વરૂપ
૩૩૯ અને આયુષ્યકર્મની ઉદીરણું યોગ્ય અધ્યવસાય સ્થાનને અભાવ છે. સૂમસંપરાય ગુણઠાણે છે અથવા પાંચ કર્મોનો જીવ ઉદીરક હોય છે. અહીં જ્યાં સુધી મોહનીય કર્મનો એક આવલિકા કાળ બાકી ન રહે, ત્યાં સુધી છ કર્મની ઉદીરણું હોય છે. એક આવલિકા કાળ બાકી રહ્યા પછી તે મોહનીયકર્મની ઉદીરણનો અભાવ થવાથી પાંચ કર્મની ઉદીરણું હોય છે. ઉપશાંતમૂહગુણઠાણે વેદનીય-આયુષ્ય અને મેહનીયકર્મ સિવાય પાંચ કર્મની જ ઉદીરણા હોય છે, અહીં વેદનીય અને આયુષ્યની ઉદીરણાના અભાવનું કારણ આગળ કહેલ છે અને મેહનીયને તે ઉદય નથી માટે ઉદીરણ નથી કહ્યું છે કે –
“વેદ્યમાન રીતે” જે ભેગવાતી હોય તેની ઉદીરણું હોય છે. ક્ષીણમોહગુણઠાણે પણ ઉપરોક્ત પાંચકર્મોની જ ઉદીરણું હોય છે. આ પાંચ કર્મોની ઉદીરણું ત્યાં સુધી હોય છે કે જ્યાં સુધીમાં જ્ઞાનાવરણકર્મ, દર્શનાવરણકર્મ, અંતરાયકર્મ છેલ્લી આવલિકામાં પ્રવેશ કર્યા પછી એ ત્રણે કર્મની પણ ઉદીરણાને અભાવ થવાથી નામ અને ગોત્રકમરૂપ બે કર્મોની જ ઉદીરણા હોય છે. કારણ કે ચારઘાતી કર્મોનો મૂળથી ક્ષય થયો છે. અને વેદનીય તથા આયુષ્યકર્મની ઉદીરણું પૂર્વોક્ત કારણથી થતી નથી. અગીકેવલી અનુદીરક એટલે ઉદીરણ રહિત છે કારણ કે ઉદીરણું યોગ સાપેક્ષપણે થાય છે અને અગીને ભેગને અભાવ છે. (૧૨૭૭–૧૨૭૮) . હવે બંધ વિગેરેમાં જેટલી ઉત્તરપ્રકૃત્તિઓ હોય છે તેની સર્વ સંખ્યારૂપ સંખ્યા કહે છે. बंधे वीसुत्तरसय १२० सयवावीस तु होइ उदयमि १२२ । उदीरणाएँ एवं १२२ अडयालसयं तु सन्तंमि १४८ ॥१२७९।।
બંધમાં એકવીસ, ઉદયમાં અને ઉદીરણામાં એકસો બાવીસ અને સત્તામાં એકસો અડતાલીસ પ્રકૃતિએ છે.
બંધમાં એટલે બંધની વિચારણામાં એકવીસ પ્રકૃતિઓ હોય છે. ઉદયમાં એકસે બાવીસ (૧૨૨) પ્રકૃતિમાં હોય છે, ઉદીરણમાં ઉદય જેટલી જ એટલે એકસો બાવીસ પ્રકૃતિઓ હોય છે. સત્તામાં એકસે અડતાલીસ (૧૪૮) પ્રકૃતિઓ હોય છે. એની વિચારણું આ પ્રમાણે છે.
બંધ અને ઉદયમાં વિચારતા બંધન અને સંઘાતનનામકર્મના પોતપોતાના શરીર નામકર્મમાં જ સમાવેશ કરવામાં આવે છે. તથા વર્ણ–ગંધ-રસ-પર્શના જે ઉત્તરભેદ અનુક્રમે પાંચ, બે, પાંચ, આઠ છે તે પણ બંધમાં ઉદયમાં ગણાતા નથી. પરંતુ વર્ણાદિ ચાર જ ગણાય છે તથા બંધની વિચારણામાં સમ્યકત્વમેહનીય અને મિત્રમોહનીય લેવાતી નથી. કારણ એ બે પ્રકૃતિઓ મિથ્યાત્વમોહનીયના પુદગલમાંથી
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૪૦
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ પરિણત થાય છે એટલે બને છે. આ પ્રમાણે હોવાથી બંધની વિચારણામાં બંધનપંચક, સંઘાતનપંચક, વર્ણાદિ સોલને નામની ત્રાણું (૯૩) પ્રકૃતિમાંથી બાદ કરતાં બાકી સડસઠ (૬૭) પ્રકૃતિએ રહે છે તથા મેહનીયની, સમકિત મેહનીય અને મિશ્રમોહનીય વગર બાકી રહેલ છવ્વીસ પ્રકૃતિઓ છે. આ બધી પ્રકૃતિઓનો સરવાળો કરતાં બંધમાં એકવીસ (૧૨૦) પ્રકૃતિ થાય છે.
જ્ઞા – ૮ – વે – એ – આ - નામ – ગો – અંત = ૮ "
૫ + ૯ + ૨ + ૨૬ + ૪ + ૬૭ + ૨ + ૫ = ૧૨૦ ઉદયમાં વિચારતા સમ્યકૃત્વમેહનીય અને મિશ્રમેહનીય ઉદયમાં આવતી હોવાથી એ બે ને ગણુતા ઉદયમાં એકસેબાવીસ (૧૨૨) પ્રકૃતિઓ થાય છે..
ઉદય હેતે છતે જ ઉદીરણ થાય છે. આથી ઉદીરણામાં પણ એકસેબાવીસ (૧૨૨) પ્રકૃતિઓ હોય છે.
સત્તાની વિચારણામાં આગળ દૂર કરેલ બંધન પંચક, સંઘાતન પંચક, વર્ણાદિ સોલને ફરી લેતાં સત્તામાં બધી મળી એકસે અડતાલીસ (૧૪૮) પ્રકૃતિઓ થાય છે. કસ્તવમાં કહ્યું છે કે “કહેવા વિચષિ નિદવુ ” એકસે અડતાલીસ પ્રકૃતિ ખપાવી નિવૃત્ત થયેલ જિનને હું વંદુ છું.”
ગગર્ષિ શિવશર્મસૂરીજી મ. વિગેરે આચાર્યોના મતે એક અઠ્ઠાવન પ્રકૃતિ સત્તામાં ગણે છે. ત્યારે પંદર બંધનની ગણત્રી કરવામાં આવે છે. તેથી પૂર્વોક્ત એક અડતાલીસ પ્રવૃતિઓમાં બંધન સંબંધિત દસ પ્રકૃતિએ વધારે ઉમેરતાં એક અઠ્ઠાવન થાય છે. (૧૨૭૯)
૨૧૮. અબાધાસહિત કર્મસ્થિતિ मोहे कोडाकोडीउ सत्तरी वीस नाम गोयाणं । तीसियराण चउण्हं तेत्तीसऽयराई आउस्स ॥१२८०॥
મેહનીયની સીત્તેર કડાકડી સાગરોપમ, નામા–ગોત્રની વીસ કેડાકેડી, બીજા ચારની ત્રીસ કેડાછેડી, આયુષ્યની તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે.
મોહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર કેટકેટી સાગરોપમની છે. અહીં સ્થિતિ બે પ્રકારની છે. (૧) કર્મ સ્વરૂપે રહેવારૂપ. (૨) કર્મના અનુભવરૂપ. તેમાં કર્મ સ્વરૂપે રહેવારૂપ સ્થિતિને આશ્રયી ઉત્કૃષ્ટ અથવા જઘન્ય પ્રમાણને કહેવાનું અભિપ્રેત–ાગ્ય જાણ્યું છે. અનુભવ ચોગ્ય સ્થિતિ અબાધાકાળ વગરની છે, જે કર્મની જેટલા કેડા
Page #376
--------------------------------------------------------------------------
________________
૨૧૮. અબાધાસહિત ક સ્થિતિ
૩૪૧
કોડી સાગરાપમની સ્થિતિ છે, તેમના તેટલા સેા વર્ષના અબાંધાકાળ જાળુ. તેથી માહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર કોડાકોડી સાગરાપમની છે અને તેના અમાધાકાળ સીત્તેર સે। એટલે સાતહાર વર્ષ છે. તે આ પ્રમાણે છે. કાઈ કે મેહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધી હોય તેને સાતહજાર (૭૦૦૦) વર્ષ સુધી માહનીયકમ પેાતાના ઉદય વડે જીવને કોઈપણ ખાધા ઉત્પન્ન ન કરી શકે-કરતું નથી. અખાધાકાળ વગરની સ્થિતિ કદલિકને નિષેધકાળ છે. એટલે કમ ઢળિયાનાં ભાગવટાના કાળ છે. એટલે સાતહજાર વર્ષ પ્રમાણ વખતમાં-કાળમાં ભાગવવા યાગ્ય દળિયાના નિષેધ એટલે ભાગવટા થતા નથી. પરંતુ તે પછીના કાળે ભાગવટા થાય છે.
નામ અને ગાત્રકની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોડાકોડી સાગરોપમની છે, એ હાર વર્ષની અબાધા છે અને અમાધાકાળ વગરના કાળ ક્રમ ઢળિયાને ભગવવાનેા કાળ છે.
જ્ઞાનાવરણુ, દેશનાવરણુ, વેદનીય અને અંતરાય એ ચારકર્મીની ત્રીસ કાડાકોડી સાગરાપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે અને ત્રણ હજાર વર્ષના અબાધાકાળ છે તથા અબાધાકાળ વગરની સ્થિતિ કઢળિયાને ભાગવવાના કાળ છે.
આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે, પૂ કોડના ત્રીજો ભાગ અબાધાકાળ છે અને અખાધાકાળ વગરના કાળ ક્રલિકના ભાગવટાના કાળ છે. સૂત્રકારે આયુષ્યના પૂર્વ ફ્રોડના ત્રીજો ભાગ અબાધારૂપપણે જ જાય છે પણ ઉદયમાં નથી આવતા આથી આયુષ્યની જેટલી સ્થિતિ આયુષ્યરૂપે ભાગવાય છે. તેટલી સ્થિતિ આખાધાકાળ વગરની સ્વીકારી છે એમ જાવું (૧૨૮૦)
ઉત્કૃષ્ટ સ્થિતિના ઉપસ'હારપૂર્વક જયન્યસ્થિતિ કહે છે.
एसा उकोसठि इयरा वेयणिय बारस मुहुत्ता |
अट्ठ नामगोते सेस सु मुहुतो ।।१२८१ ॥
આ પૂર્વે કહેલી ઉત્કૃષ્ટ સ્થિતિ છે. બીજી જઘન્ય સ્થિતિ વેદનીયની બારમુહૂર્ત, નામગાત્રની આš-આઠે મુહૂની છે અને બાકીનાની અ‘તસુની છે.
પૂર્વોક્ત–ઉપરોક્ત ઉત્કૃષ્ટ સ્થિતિ કહી. હવે જઘન્યસ્થિતિ વેદનીયકમ ની બારમુહૂત ની છે. વેઢનીયની જવન્ય સ્થિતિ એ પ્રકારે હાય છે. ૧. કષાયવાળા જીવાની અને ૨. અકષાયવાળા જીવાને આશ્રયી. એમાં કષાય રહિત જીવાને વેદનીય જઘન્ય સ્થિતિ એ સમયની છે. આથી તે કમ પહેલાં સમયે બંધાય. બીજે સમયે ભાગવાય અને ત્રીજા સમયે નિર્જરાય એટલે અક ભાવને પામે છે. કષાય વગરના જીવાને, કષાય વગરના હાવાથી બહુતર સ્થિતિના ખંધના અસ‘ભવ છે. કષાયવાળાને ગાથામાં કહેલ ખાર
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૪૨
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ મુહૂર્તરૂપ જઘન્ય સ્થિતિ છે. અંતમુહૂર્તની અબાધા છે તથા અબાધાકાળ વગરનો કર્મદળિયાને ભેગવટાને કાળ છે. નામ-ગોત્રની આઠમુહૂર્ત જઘન્ય સ્થિતિ છે. તથાઅંતમુહૂર્ત અબાધાકાળ છે અને અંતમુહૂર્તહીન નિષેધકાળ છે.
જ્ઞાનાવરણું, દર્શનાવરણ, અંતરાય, મેહનીય અને આયુષ્યની જઘન્યસ્થિતિ અંતમુહૂર્તની છે. અહીં પણ અબાધાકાળ અંતર્મુહૂર્તને જ છે. પરંતુ તે અતિ લધુ જાણવું. અબાધાકાળ વગરનો કર્મદળિયાને ભોગવટાને કાળ છે. - આ પ્રમાણે મૂળ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અને જઘન્યસ્થિતિ કહી. ઉત્તર પ્રકૃતિની કમપ્રકૃતિ વિગેરે ગ્રંથમાંથી જાણવી. (૧૨૮૧) હવે આ કમેની ઉત્કૃષ્ટ સ્થિતિનું અબાધાકાળનું પ્રમાણ કહે છે. - जम्स जइ कोडिकोडीउ तस्स तेत्तियसयाई वरिसाणं । ।
होइ अबाहाकालो आउम्मि पुणो भवतिभागो ॥१२८२।। - જે કર્મની જેટલા કડકેડી સાગરની સ્થિતિ હોય, તેને તેટલા
સો વર્ષને અબાધાકાળ હોય છે, આયુષ્યને-ભવને ત્રીજો ભાગ અબાધા છે, * જે કર્મની જેટલા કડાકડી સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ કહી છે તે કર્મની તેટલા સે વર્ષ ઉત્કૃષ્ટ અબાધાકાળ થાય છે. જેમ કે મેહનીયની સીત્તેર કડાકડી સાગરો૫મની ઉત્કૃષ્ટસ્થિતિ છે. તેથી તેને અબાધાકાળ સીત્તેરસે વર્ષ એટલે સાતહજાર વર્ષ થાય છે એ પ્રમાણે બધાયે કર્મોમાં વિચારી લેવું. આયુષ્યને ઉત્કૃષ્ટ અબાધાકાળ ભવનો ત્રીજો ભાગ એટલે પૂર્વક્રોડ વર્ષનો ત્રીજો ભાગ છે. આ પૂર્વે ક્રોડ વર્ષના ત્રીજા ભાગમાં બંધાતા આયુષ્યના બે ભાગ વીતી ગયા પછી બાકી રહેલા ત્રીજા ભાગમાં પરભવનું આયુષ્ય બંધાય છે. તેથી પૂર્વ ક્રિોડ વર્ષને ત્રીજો ભાગ અબાધાકાળ આવે છે. બધાય કર્મોની સ્થિતિ જઘન્ય અબાધા અંતર્મુહૂર્તકાળની છે (૧૨૮૨)
૨૧૯ બેંતાલીસ પુણ્ય પ્રકૃતિ सायं १ उच्चागोयं २ नरतिरिदेवाउ ५ नाम एयाओ । मणुय दुगं ७ देवदुगं ९ पंचिंदिय जाइ १० तणुपणगं १५ ॥१२८३॥ अंगोवंगतिगपि य १८ संघयणं वारिसहनारायं १९ । पढम चिय संठाणं २० वनाइ चउक्क सुपसत्थं २४ ॥१२८४॥ अगुरुलहु २५ पराघायं २६ उस्सासं २७ आयवं च २८ उज्जोयं २९ । सुपसत्था विहगगई ३० तसाइदसगं च ४० निम्माण ४१ ॥१२८५।।
Page #378
--------------------------------------------------------------------------
________________
૨૨૦. બ્યાસી પાપપ્રકૃતિ
तित्थयरेणं सहिया पुत्रप्पयडीओ हुंति बायाला ४२ । सिवसिस्किड क्खियाणं स्यावि सत्ताणभेयाउ || १२८६ ॥
૩૪૩
શાતાવેદનીય, ઉચ્ચગેાત્ર, મનુષ્ચાયુ, દેવાયુ અને તિય ચાયુ, નામકની પ્રકૃતિ આ પ્રમાણે છે, મનુષ્યદ્ધિક, દેવદ્ધિક, પંચેન્દ્રિયજાતિ, શરીરપ’ચક, અંગોપાંગત્રિક, વજીઋષભ નારાચ સઘયણ, પહેલુ. સસ્થાન, સુપ્રશસ્ત વણુ ચતુષ્ક, અગુરૂલઘુ, પરાઘાત, શ્વાસેાવાસ, આતપ, ઉદ્યોત, સુપ્રશસ્ત વિહાયેાગતિ, ત્રસદશક, નિર્માણુ, તીર્થંકર સહિત પુણ્યપ્રકૃતિએ બેતાલીસ થાય છે. આ પ્રકૃતિએ જેના પર શિવશ્રીએ કટાક્ષ કર્યો છે. એની સત્તામાં ડાય છે.
૧. શાતા વેદનીય, ૨. ઉચ્ચાત્ર, ૩. મનુષ્યાયુ, ૪. દેવાયુ, ૫. તિ યાયુ નામ પ્રકૃતિએ આ પ્રમાણે છે. ૬. મનુષ્યગતિ અને છ. મનુયાનુપૂર્વીરૂપ મનુષ્યદ્ઘિક ૮. દેવગતિ અને હ. દેવાનુપૂર્વીરૂપ દેવદ્ધિક, ૧૦. પંચેન્દ્રિય જાતિ, ૧૧. ઔદારિક, ૧૨. વૈક્રિય, ૧૩. આહારક, ૧૪. તૈજસ, ૧૫. કાણુ એ શરીર પચક ૧૬, ઔદ્યારિક અંગોપાંગ ૧૭. વૈક્રિય અંગોપાંગ, ૧૮. આહારક અંગોપાંગ એ અંગોપાંગત્રિક ૧૯, વજઋષભનારાચ સંધયણુ, ૨૦. સમચતુરસ્ર પ્રથમ સસ્થાન, ૨૧. સુપ્રશસ્ત, વણુ–૨૨. ગંધ ૨૩. ૨સ, ૨૪. સ્પરૂપ એ વણુ ચતુષ્ક
સફેઢ તથા પીળા રંગ-વર્ણ શુભ, સુગંધ, મીઠા, ખાટા, તૂરા શુભરસ, મૃદુ એટલે કામળ, હલકા, સ્નિગ્ધ, એટલે ચીકણુા, ઉષ્ણુ એટલે ગરમ સ્પ શુભ છે. ૨૫. અગુરૂલઘુ, ૨૬, પરાધાત, ૨૭. ઉચ્છ્વાસ, ૨૮. આત૫, ૨૯. ઉદ્યોત, ૩૦. સુપ્રશસ્તવિહાયે - ગતિ, ૩૧. ત્રસ, ૩૨. બાદર, ૩૩. પર્યાપ્ત, ૩૪. પ્રત્યેક, ૩૫, સ્થિર, ૩૬. શુભ, ૩૮. સુભગ, ૩૮. સુસ્વર, ૩૯. આદેય ૪૦. યશકીર્તિ એ ત્રસદશક છે. ૪૧. નિર્માણ, ૪૨ તીથ કર નામક સહિત આ બેતાલીસ (૪૨) પ્રકૃતિ, શુભપુણ્ય પ્રકૃતિએ છે. જેના પર શિવરૂપી લક્ષ્મીના કટાક્ષ થયા છે. એવા જીવાને હમેશા પ્રાપ્ત થાય છે, (૧૨૮૩–૧૨૮૬)
૨૨૦ બ્યાસી પાપપ્રકૃતિ
नातरायसगं १० दंसण नव ९ मोहपय छन्बीसा २६ | अस्सायं निरयाउं नीयागोएण अडयाला ॥१२८७॥ नरयदुर्ग २ तिरियदुगं ४ जाइचउकं ८ च पंच संघयणा १३ । ठाणावि पंच उ १८ वन्नाइचउक्कमपसत्थं २२ ૫૨૨૮૮૫
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૪૪
પ્રવચનસારોદ્ધાર ભાગ–૨
उवघाय २३ कुविहयगई २३ थावरदसगेण होति चोत्तीसा ३४ ।' सव्वाओ मीलियाओ बासीई पावपयडीओ ॥१२८९।।
જ્ઞાનાવરણ અને અંતરાયની દસ, દર્શનાવરણ નવ, મોહનીયની છવ્વીસ, અશાતા વેદનીય, નરકાયુષ્ય, નીચ ગાત્ર આ અડતાલીસ થઈ.. નરકદ્ધિક, તિયચક્રિક, જાતિ ચતુક, સંઘયણુ પંચક, સંસ્થાન પંચક, અપ્રશસ્ત વર્ણચતુષ્ક, ઉપઘાત, અશુભવિહાગતિ, સ્થાવરદશક, એમ નામની ત્રીસ થઈ બધી મળી ગ્યાસી પા૫ પ્રવૃતિઓ થાય છે.
જ્ઞાનાવરણ પાંચ, અંતરાય પાંચ, દર્શનાવરણ નવ, સમકિત અને મિશ્રમેહનીય ફક્ત ઉદય આશ્રયી અશુભબંધમાં નથી કેમકે તે બેને બંધ હેતું નથી. આથી તે બે સિવાય મોહનીયની છવ્વીસ પ્રકૃતિઓ, અશાતા વેદનીય, નરકાયુષ્ય અને નીચોત્ર એમ અડતાલીસ પ્રકૃતિઓ થાય છે. હવે નામની પ્રકૃતિઓ નરગતિ અને નરકાનુપૂર્વીરૂપ નરદ્ધિક, તિર્યંચગતિ અને તિર્યંચાનુપૂર્વીરૂપ તિર્યંચદ્ધિક, એકેદ્ધિન્ય, બેઈન્દ્રિય, તેઈ ન્દ્રિય, ચૌરિંદ્રિયરૂપ જાતિ ચતુષ્ઠ, પહેલાં સંઘયણ સિવાય પાંચ સંઘયણ, પહેલા સંસ્થાન સિવાય પાંચ સંથાન, અપ્રશસ્ત વર્ણચતુષ્ઠ, લીલે-કાળે વર્ણ, અશુભ દુર્ગધ, તા, કડે અશુભરસ, ગુરૂ એટલે ભારે, લુખ, ખરબચડે, ઠ ડે સ્પર્શ અશુભ છે. ઉપઘાત, અપ્રશરત વિહાગતિ, સ્થાવર, સૂક્ષમ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અપયશકીર્તિરૂપ આ સ્થાવરદશક છે. આ ત્રીસ નામકર્મની પ્રકૃતિઓ છે. બધી પ્રવૃતિઓ મેળવતાં ખ્યાતી પાપ પ્રકૃતિઓ થશે. જે અશુભ સંજ્ઞાવાળી છે. વર્ણ ચતુષ્ક શુભપ્રકૃતિની સંખ્યામાં તથા અશુભપ્રકૃતિઓની સંખ્યામાં લેવાય છે. કારણ કે તે બે પ્રકારની છે. આથી બંધમાં કહેલ એકસેવીસ પ્રકૃતિની સંખ્યાને બાધ-વ્યાઘાત થતો નથી. (૧૨૮૭–૧૨૮૯)
૨૨૧. પેટા ભેદ સહિત ષડ-છ-ભાવ
भावा छश्चोक्समिय १ खइय २ खओवसम. ३ उदय ४ परिणामा ५ । दु २ नव ९ हारि १८ गवीसा २१ तिग ३ भेया सन्निवाओ य ॥१२९०।।
આપશમિક, ક્ષાયિક, ક્ષયોપશમ, ઔદયિક, પારિણુમિક, સનિપાતિક એ છ ભાવે છે. તેના બે, નવ, અઢાર, એકવીસ, ત્રણ ભેદ છે.
જીવનું વિશિષ્ટ કારણવડે અથવા સ્વાભાવિક તે-તે રૂપે–થવું તે ભાવે એટલે વરતુના પરિણામ વિશેષ અથવા ઉપશમ વિગેરે પર્યા વડે જે થાય તે ભાવે.
Page #380
--------------------------------------------------------------------------
________________
૨૨૧. છ ભાવનું વર્ણન
૩૪૫ ભાવે છ જ છે. તે આ પ્રમાણે ઔપશમિક, ક્ષાયિક, શ્રાપથમિક, ઔદયિક, પારિણમિક અને સાન્નિપાતિક.
ઔપશમિક - ઉપશમ એટલે રાખવડે ઢંકાયેલ અગ્નિની શાંત અવસ્થા. જેમાં પ્રદેશથી પણ ઉદયને અભાવ છે. આવા પ્રકારને ઉપશમ તે સર્વોપશમ કહેવાય. તે સર્વોપશમ મેહનીયર્મને જ હોય છે. પણ બીજા કર્મોને નથી. કહ્યું છે કે
સદગુવાનો મોક્ષેવ ” અહીં આ પ્રમાણે શબ્દ વ્યુત્પત્તિ થાય છે. ઉપશમ એ જ ઔપથમિક અથવા જે ઉપશમવડે થાય તે પથમિક, જે ક્રોધ વિગેરે કષાયના ઉદયના અભાવરૂપ જીવની પરમશાંત અવસ્થારૂપ પરિણામ વિશેષ.
ક્ષાયિક – કર્મને મૂળથી બિલકુલ નાશ કરે તે ક્ષય. ક્ષય એજ ક્ષાયિક છે અથવા ક્ષય વડે બનેલ જે ભાવ તે ક્ષાયિક. કર્મના અભાવરૂપ ફળવડે થયેલ જીવની જે પરિણતિ વિશેષ તે ક્ષાયિક.
ક્ષાયોપથમિક-ઉદય પામેલ અંશને ક્ષય અને ઉદય ન પામેલ અંશને વિપાક આશ્રયી ઉપશમ તે ક્ષયે પશમ. ક્ષયે પશમ એ જ ક્ષાપશમિક અથવા ક્ષયે પશમવડે બનેલ, જે ઘાતકર્મના ક્ષપશમવડે પ્રાપ્ત થયેલ મતિજ્ઞાન વિગેરે લબ્ધિરૂપ આત્માને જે પરિણામ વિશેષ તે ક્ષાપશમિકભાવ.
દયિક – આઠે કર્મો પિત–પિતાના ઉદય સમય આવ્યે છતે પિતતાના સ્વરૂપે જે અનુભવ કરે તે ઉદય. ઉદય એ જ ઔયિક અથવા ઉદયવડે બનેલ જે ભાવ તે ઔદયિક. જે નારક વિગેરરૂપ પર્યાયની પરિણતિરૂપ છે. - પરિણામિક - પરિણમવું તે પરિણામ, એટલે કંઈક અવસ્થિત વસ્તુનું પૂર્વ અવસ્થાને છેડડ્યા વગર આગળની અવસ્થાને પામવું તે પરિણામ, પરિણામ એ જ પરિણામિક છે. અથવા પરિણામ વડે બનેલ તે પરિણામિક.
આ ભાવના અનુક્રમે ભેદ કહે છે.
પશમિકના બે, ક્ષાયિકના નવ, ક્ષાપશમિકના અઢાર, ઔદયિકના એકવીસ, અને પરિણામિકના ત્રણ ભેદે છે. - સાનિ પાતિક - સન્નિપતન એટલે મળવું તે સન્નિપાત એટલે મિલન. તે સન્નિપ એ જ સાનિ પાતિક અથવા સન્નિપાતવડે બનેલા જે ભાવ તે સનિપાતિક. ઔદયિક વિગેરે બે ત્રણ ભાવેના સગવડે બનેલ જે અવસ્થા વિશેષ તે સાન્નિપાતિક. (૧૨૯૦) હવે ઔપશમિક અને ક્ષાયિકના બે ભેદની વ્યાખ્યા કરે છે.
सम्म चरणाणि पढमे देसणनाणाई दाण लाभा य । - उवभोग भोगवीरिय सम्मचरित्ताणि य बिइए ॥१२९१॥
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૪
પ્રવચનસોદ્ધાર ભાગ-૨ - પ્રથમ પરામિક-ઉપશમભાવમાં સમ્યકત્વ અને ચારિત્ર એમ બે ભેદે છે.
બીજા ક્ષાયિક ભાવમાં દર્શન-જ્ઞાન-દાન, લાભ, ઉપભોગ, ભેગ, વીર્ય સમ્યકત્વ અને ચારિત્ર એમ નવ ભેદો છે. ' ઉપશમસમકિત અને ચારિત્ર એ બે પહેલા ઔપશમિકભાવના ભેદ છે.
પશમિકસમકિત દર્શનસપ્તકને ઉપશમ થવાથી થાય છે અને ચારિત્ર, ચારિત્રમોહનીયનો ઉપશમ થવાથી થાય છે. રંગના પદ વડે કેવલદર્શન, કેવલજ્ઞાન સમજવું. દાન, લાભ, ઉપભેગ, પરિભોગ, વીર્યલબ્ધિઓ, ક્ષાયિકસમ્યક્ત્વ, અને ક્ષાયિકચારિત્ર બીજ ક્ષાયિકભાવમાં હોય છે. કેવળજ્ઞાન અને કેવળદર્શન પોત-પોતાના આવરણેને ક્ષય થવાથી જ થાય છે.
પાંચ પ્રકારના અંતરાયના ક્ષયથી જ ક્ષાયિક દાન વિગેરે પાંચ લબ્ધિઓ ઉત્પન્ન થાય છે.
ક્ષાયિકસમ્યકત્વ પણ દર્શનમેહ સપ્તકના ક્ષયથી થાય છે અને ક્ષાયિકચારિત્ર તે ચારિત્રમેહનીય ક્ષય થવાથી થાય છે. (૧૨૯૧) હવે લાપશમિક ભાવના અઢાર ભેદો કહે છે.
चउनाणमणाणतिगं दसणतिग पंचदाणंलद्धीओ। सम्मतं चारित्तं च संजमासजमो तइए ॥१२९२।।
ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન, પાંચ દાનાદિધિ , સમ્યકત્વ, ચારિત્ર અને સંયમસંયમ ત્રીજામાં..
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન પર્યવજ્ઞાન-એ ચાર જ્ઞાન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિભંગઅજ્ઞાન-એ ત્રણ અજ્ઞાને, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન–એ ત્રણ દર્શને, પાંચ દાન વિગેરેથી ઓળખાતી લબ્ધિઓ જે દાન, લાભ, ભેગ, ઉપભોગ અને વીર્યલબ્ધિરૂપે છે. સમ્યગદર્શન, સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂરમસં૫રાયરૂપ ચારિત્ર અને દેશવિરતિરૂપ સંયમસંયમ-એમ અઢાર ભેદ ત્રીજા ક્ષાપશમિકભાવમાં હોય છે. તે આ પ્રમાણે થાય છે? ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાને પિતપિતાના આવરણ કરનારા મતિજ્ઞાન વિગેરે કર્મોનો ક્ષયે પશમથી જ થાય છે. દર્શનવિક, ચક્ષુદર્શન વિગેરે દર્શનાવરણના ક્ષયે પશમથી થાય છે. દાન વિગેરેમાં પાંચ લબ્ધિઓ અંતરાયકર્મના ક્ષપશમથી થાય છે.
પ્રશ્ન – દાનાદિ પાંચ લબ્ધિઓ આગળ ક્ષાયિકભાવમાં કહી છે. અહીં ક્ષાપશમિકમાં કહી છે તે વિરોધ કેમ ન થાય ?
Page #382
--------------------------------------------------------------------------
________________
૨૧. દયિકભાવના ભેદ
૩૪૭ ' ઉત્તર – વિરોધ નથી કારણકે કહેવાનું તાત્પર્ય જાણતા નથી. દાનાદિલબ્ધિઓ બે પ્રકારે છે. ૧. અંતરાયકર્મના ક્ષયથી થનારી અને ૨. અંતરાયકર્મના ક્ષપશમથી થનારી. તેમાં જે આગળ કહેલ ક્ષાયિકભાવની છે, તે અંતરાયના ક્ષયથી થયેલી કેવલજ્ઞાનીઓને હોય છે. અહીં જે ક્ષાપશમિકી કહી છે તે અંતરાયના ક્ષપશમથી છદ્રસ્થાને હોય છે.
સમ્યક્ત્વ દર્શનસપ્તકના ક્ષપશમથી થાય છે. ચારિત્રચતુષ્ક ચારિત્રમેહનીયના ક્ષપશમથી થાય છે.
સંયમસંયમ અપ્રત્યાખ્યાનાવરણ કષાયમેહનીયના ક્ષપશમથી થાય છે. (૧૨૯૨) હવે ઔદયિકભાવના એકવીસ ભેદે કહે છે.
चउगइ चउकसाया लिंगतिगं लेसछक्कमन्नाणं । मिच्छत्तमसिद्धत्तं असंजमो तह चउत्थम्मि ॥१२९३।।
ચાર ગતિ, ચાર કષાય, ત્રણ લિગ, છ લેશ્યા, અજ્ઞાન, મિથ્યાત્વ, અસિદ્ધત્વ, અસંયમ-એ ચેથા ઔદયિકભાવના ભેદે છે.
ગતિ વિગેરે એકવીશ ભાવ ચોથા ઔદયિકભાવમાં હોય છે. તે આ પ્રમાણેચાર નરક વિગેરે ગતિમાં જે નરકગતિ વિગેરે ગતિનામકર્મના ઉદયથી જ જીવમાં પ્રગટે છે. ચાર પ્રકારના કેધ વિગેરે કષા પણ કષાયમહનીયકર્મના ઉદયથી થાય છે. સ્ત્રીવેદ વિગેરરૂપ ત્રણ લિંગે પણ સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુસકવેદ મેહનીયકર્મના ઉદયથી થાય છે. છ લેશ્યાઓ “રોજ પરિણામો જેરા”એ મતાનુસારે ત્રણ ગજનક કર્મના ઉદયથી થાય છે. જેમના મતે કષાય નિસ્ય લેશ્યા છે. તેમના અનુસાર કષાયમહનીય કર્મના ઉદયથી છે. જેમના મતે કર્મ નિસ્ય લેશ્યા છે તેમના અભિપ્રાયે સંસારિત્વ, અસિદ્ધત્વની જેમ આઠ પ્રકારના કર્મોદયથી છે. વિપરીત બેધરૂપ અજ્ઞાન પણ મતિ અજ્ઞાન વિગેરે જ્ઞાનાવરણ મિથ્યાત્વ મેહનીયકર્મના ઉદયથી છે.
જે આગળ મતિઅજ્ઞાન વિગેરેને ક્ષાપશમિકપણું કહ્યું છે, તે ફક્ત વસ્તુની જાણકારીની અપેક્ષાએ છે. બધીયે વસ્તુમાત્રની જાણકારી ભલે વિપરીત હોય કે અવિપરીત હેય પણ જ્ઞાનાવરણીયકર્મના ક્ષપશમથી જ થાય છે. તે જાણકારીનું જે વિપરીત પણારૂપ અજ્ઞાનપણું છે, તે જ્ઞાનાવરણ અને મિથ્યાત્વમેહનીયમના ઉદયથી જ થાય છે. આથી એક જ અજ્ઞાનના ક્ષાપશમિક અને ઔદયિકભાવમાં વિરોધ થતું નથી. એ પ્રમાણે બીજા સ્થળોએ પણ વિરોધ દૂર કરવો.
મિથ્યાત્વ-મિથ્યાત્વમેહનીયના ઉદયથી થાય છે. આઠ કર્મોના ઉદયથી અસિદ્ધપણું છે. અસંયમ એટલે અવિરતપણું અપ્રત્યાખ્યાનાવરણ કષાયેના ઉદયથી થાય છે.
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૪૮
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ પ્રશ્ન - નિદ્રાપંચક, અશાતા વિગેરે વેદનીય હાસ્ય, રતિ, અરતિ વિગેરે બીજા પણ ઘણું ઘણું ભાવે કર્મના ઉદયથી થનાર છે. તે પછી આટલા જ કેમ બતાવ્યા?
ઉત્તર- સાચી વાત છે. આ ભાવે ઉપલક્ષણ માત્રથી છે. આના બીજા પણ સંભવી શકતા ભેદ જાણી લેવા. (૧૨૯૩) હવે પારિણામિક ભાવના ત્રણ ભેદ કહે છે.
पंचमगंमि य भावे जीवा भव्वत्त भव्यया चेव । पंचण्हवि भावाणं भेया एमेव तेवन्ना ॥१२९४॥
પાંચમા ભાવમાં જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ ભેદ છે. પાંચે ભાવના આ પ્રમાણે તે૫ન (૫૩) ભેદો થાય છે.
પાંચમા પરિણામિકભાવમાં ૧. જીવત્વ, ૨. ભવ્યત્વ, ૩. અભવ્યત્વ અનાદિ પરિણામિકભાવ છે. એના ઉપલક્ષણથી જે ઘી, ગોળ, પોઆ (તંદુલ), દારૂ (આસવ), ઘડા વિગેરેની નવી–જુની વિગેરે અવસ્થા વિશે, વર્ષધર પર્વત, ભવન, વિમાન, ફૂટે, રત્નપ્રભા પૃથ્વી વિગેરેના પુદ્ગલે એકઠા થવા, છૂટા પડવા વિગેરે અવસ્થા વિશે ગંધર્વનગરે, કપિ એટલે વાંદરાનું હસવું, ઉલ્કાપાત એટલે ધુમકેતુ, વાદળાની ગર્જના, મહિકા એટલે ઝાકળ, દિગ્દાહ-વીજળી, ચંદ્રપરિવેષ, સૂર્ય પરિવેષ, ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, ઈન્દ્રધનુષ વિગેરે સર્વે આદિ પરિણામિકભાવ છે. ' લેકસ્થિતિ, અલેકસ્થિતિ, ધર્માસ્તિકાય પણ વિગેરેરૂપ અનાદિ પરિણામિકભાવ છે. આ પ્રમાણે દરેક ભાવના ભેદે કહ્યા. હવે આ ભેદની કુલ્લે સંખ્યા કહે છે. . ઉપરોક્ત ઔપથમિક વિગેરે ભાવેના ભેદને એકત્રિત કરતાં ત્રેપન (૫૩)ની સંખ્યા થાય છે. ૨+૯ + ૧૮+ ૨૧ + ૩=૧૩ આ પ્રમાણે સરવાળો કરતાં થાય છે. છઠ્ઠો સાનિપાતિકભાવ આ જ ભાવેને બે-ત્રણ વિગેરેની સંખ્યા મેળવતા થાય છે. સંખ્યારૂપે સંયોગ કરતાં થાય છે. તેથી આગમમાં કહેલ ક્રમાનુસારે ઔદચિક, ઔપથમિક, ક્ષાયિક, ક્ષાપશમિક અને પારિમિકરૂપ પાંચ ભાવે-પદેના સામાન્ય છવ્વીસ ભાંગાએ ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે બેના સંગે દસ, ત્રણના સંગે દસ, ચારના સંગે પાંચ અને પાંચના સંયેગે એક-એમ કુલ્લે ૧૦ + ૧૦ +૫ + ૧=૨૬ ભાંગા થાય છે. બે ના સભ્યોને દસ ભાંગા -
૧. દયિક પથમિક, ૨. ઔદયિક ક્ષાયિક, ૩. ઔદયિક ક્ષાપશમિક, . - ઔદયિક પારિણામિક, ૫. એ પથમિક ક્ષાયિક, ૬. પથમિક ક્ષાપશમિક, ૭. ઔપશમિક પારિમિક, ૮. ક્ષાયિકક્ષાપશમિક, ૯ સાયિક પરિણામિક, ૧૦. ક્ષાપશમિક પરિણામિક
Page #384
--------------------------------------------------------------------------
________________
૨૨૧. છ ભાવેનાં ભાગ
૩૪૯ ત્રણના સગે દસ ભાંગા -
૧. દયિક પથમિક શાયિક, ૨. ઔદયિક ઔપશમિક ક્ષાપશમિક, ૩. ઔદયિક ઔપશમિક પારિણમિક, ૪. ઔદયિક ક્ષાયિક ક્ષાપશમિક, ૫. ઔદ્રયિક ક્ષાયિક પરિણામિક, ૬. ઔદયિક ક્ષાપથમિક પરિણામિક, ૭. પશમિક ક્ષાયિક પરિણામિક, ૮. ઔપશમિક ક્ષાયિક ક્ષાપશમિક, ૯ઓપશમિક ક્ષાપશમિકપરિણામિક- ૧૦. ક્ષાપશમિક ક્ષાયિક પરિણામિક. ચારના અંગે પાંચ ભાંગા - ૧. ઔદયિક પરામિક ક્ષાયિક ક્ષાપશમિક, ૨. ઔદયિક ઔપશમિક ક્ષાયિક પરિણામિક, ૩. ઔદયિક પથમિક ક્ષાપશમિક પરિણામિક, ૪. ક્રયિક ક્ષાયિક ક્ષાપથમિકપરિણામિક, ૫. ઔપશમિક ક્ષાયિક ક્ષાપશમિક પરિણામિક. પાંચના સંગે થતો એક ભાગો.
ઔપશમિક-ક્ષાયિક-ક્ષાપશમિક-ઔદયિક-પારિણામિક.
આ છવ્વીસ ભાંગાએ ભંગરચનાને આશ્રયી બતાવ્યા છે. એમ જાણવું બાકી આમાંથી સંભવી શકે, ઘટી શકે એવા વાસ્તવિક તે છ ભાંગા જ છે. તે આ પ્રમાણે ૧. એકદ્ધિક સંયેગી નવમે ભાંગે, ત્રીક સંયેગી પાંચમે છો એમ બે ભાંગા, ચતુઃસંયેગી બે ભાંગ, ત્રીજો-ચોથે અને પાંચમે સંયેગી એક ભાંગે એમ છ ભાંગા થયા. (૧૨૯૪) આ ભાંગાઓ અવાંતર ભેદો વડે પંદર થાય છે તેને કહે છે.
ओदयिय खओवसमिय परिणामेहि चउरो गइचउक्के । खइयजुएहिं चउरो तदभावे उवसमजुएहिं ॥१२९५।। एकेको उवसमसेढी सिद्ध केवलिसु एवमविरूद्धा । पन्नरस सनिवाइय भेया वीसं असंभविणो ॥१२९६॥
ચાર ગતિના હિસાબે ઔદયિક, ક્ષાયોપથમિક, પારિણામિકના ચાર ભાંગા, ક્ષાયિક સાથે પણ ચાર ભાંગા અને ક્ષાયિક વગર ઉપશમ-ઔપશમિક સાથે પણ ચાર ભાંગ, ઉપશમણુમાં એક ભાંગો, સિદ્ધાવસ્થામાં એક ભાંગો, કેવલિપણુમાં એક ભાગો અવિરુદ્ધ છે. આ પ્રમાણે પંદર સાન્નિપાતિક ભેદો થયા. બાકીના વીસ અસંભવિત ભેદો છે.
ઔદયિક, શાપથમિક, પરિણામિક ભાવવડે બનેલ સાન્નિપાતિક ભાવના નરક, તિર્યચ, મનુષ્ય અને દેવગતિરૂપ ચારગતિ અનુસાર વિચારતાં ચાર ભેદ થાય છે. આને ભાવ એ છે કે, ઔદયિક, ક્ષાપશમિક અને પરિણામિકરૂપ ત્રિક સગી ભાંગે. ચાર ગતિના ભેદે ચાર પ્રકારે થાય છે. તે આ પ્રમાણે નરકગતિમાં જે દયિક છે તે નારકવરૂપે છે. ઈન્દ્રિય વિગેરે ક્ષાપથમિકીભાવે છે. છેવત્વ વિગેરે પરિણામિકભાવે છે.
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૫૦
પ્રિવચનસારોદ્ધાર ભાગ-૨ તિર્યંચગતિ ઔદયિકભાવ તિયચનિરૂપે છે. ક્ષાપશમિકભાવે ઈન્દ્રિય વિગેરે અને પરિણામિકભાવે જીવત્વ વિગેરે છે. એ પ્રમાણે મનુષ્ય તથા દેવગતિની વિચારણા કરવી. - આ જ ઔદયિક વિગેરે ત્રણની સાથે ક્ષાયિક ભેળવતા બનેલ સન્નિપાતિક ભાવના ચાર ભેદો થાય. આને ભાવ આ પ્રમાણે છે. આ જ ત્રણ ભાગમાં જ્યારે ક્ષાયિક ભાવ ઉમેરીએ ત્યારે ચતુઃસંગી ભાંગે થાય છે તે આ પ્રમાણે બેલ. ઔદયિક, ક્ષાયિક, ક્ષાપશમિક, પારિણામિક આ પણ ગતિભેદે ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે
ઔદયિકી, નરકગતિ, ક્ષાયિક સમકિત, ઈન્દ્રિય વિગેરે ક્ષાપશમિક અને જીવવા વિગેરે પરિણામિકભાવ એ પ્રમાણે તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિમાં પણ જાણવું.
ચતુઃસંગીમાં બીજી રીતે પણ ચાર ભાંગા થાય છે તે કહે છે. આગળ ઉમેરેલ ક્ષાયિકભાવ વગર અને પશમિકભાવ યુક્ત કરતા ઔદયિક વિગેરે વડે ચાર ભેદો થાય છે. આને ભાવ એ છે કે, જ્યારે ક્ષાયિકભાવની જગ્યાએ ઔપશમિકભાવ ઉમેરવામાં આવે ત્યારે પણ ચતુઃસંયેગી - ભાગો થાય છે. તે આ પ્રમાણે બેલાય છે. ઔદયિક ઔપશામક, ક્ષાપશમિક પરિણામિક. આ ભાગે પણ ગતિના ભેદાનુસારે આગળની જેમ ચાર પ્રકારે વિચાર પરંતુ અહીં સમ્યકત્વ ઔપશમિક જાણવું.
એક સંખ્યાવાળો સાન્નિપાતિક ભેદં ઉપશમશ્રેણીમાં સિદ્ધપણામાં અને કેવલિપણામાં હોય છે. તેમાં દયિક, પથમિક, ક્ષાયિક, ક્ષાપશમિક અને પરિણામિક-એ પાંચ સંગીને એક ભાગ છે. તે ક્ષાયિક સમ્યગદષ્ટિ જ્યારે ઉપશમશ્રેણીને સ્વીકાર કરે,
ત્યારે તેને હોય છે. તે આ પ્રમાણે દયિકભાવે મનુષ્યપણું વિગેરે. પથમિકભાવે ચારિત્ર, ક્ષાયિકભાવે સમકિત, ક્ષાપશમિકભાવે ઈન્દ્રિય વિગેરે. પરિણામિકભાવે જીવત્વ વિગેરે.
સિદ્ધોમાં દ્વિસંગી એક સાન્નિપાતિક ભાગ છે, તે આ પ્રમાણે-ક્ષાયિક અને પારિણમિક, એમાં કેવળજ્ઞાન, સમ્યક્ત્વ વિગેરે ક્ષાયિકભાવે છે. છેવત્વ પારિણામિકભાવે છે.
કેવળીઓને ત્રિકસંગી એક સાન્નિપાતિભેદ છે. તે આ પ્રમાણે–ઔદયિક, ક્ષાયિક અને પારિણુમિક. મનુષ્યત્વ વિગેરે ઔદયિકભાવે છે. કેવળજ્ઞાન વિગેરે ક્ષાયિકભાવે છે. જીવત્વ, ભવ્ય વિગેરે પરિણામિકભાવે છે. આ પ્રમાણે ગતિ વિગેરેમાં છ સંગભાંગા વિચારતા અવિરુદ્ધ છે. પરસ્પર વિરોધ ન હોવાથી સંભવતા પંદર સાન્નિપાતિક ભેદો છ ભાવના ભાંગા થાય છે. વીસ અસંભવીત ભાંગાએ ફક્ત સંગોના ભાંગરૂપ જ માત્ર છે. પણ જેમાં ક્યારે પણ હેતા નથી. (૧૨લ્પ-૧૨૯૬) - હવે આ છ જ ભાંગા જે જેમાં સંભવે તે કહે છે.
दुगजोगो सिद्धाणं केवलि संसारियाण तियजोगो । चउजोगजुरं चउसुवि- गईसु मणुयाण पण जोगो ॥१२९७॥
Page #386
--------------------------------------------------------------------------
________________
૩૫૧
૨૨૧કયા ભા કયા ભાગે કેને હૈય? मोहस्सेवोवसमो खाओवसमो चउण्ह घाईणं । " उदयक्खय परिणामा अट्टहवि हुंति कम्माणं ॥१२९८॥
દ્ધિકસોગી ભાંગા સિદ્ધોને, કેવલિઓને તથા સંસારીજીને ત્રિકસંગી, ચતુઃસયેગી ચારે ગતિમાં છે. મનુષ્યોને પંચસયેગી ભાંગે છે. ઉપશમભાવ મેહને જ હોય છે. ક્ષય પશમ ચાર ઘાસિકમને હોય છે. દયિક અને ક્ષાયિક-પારિણુમિકભાવ આઠે કમને હોય છે.
બ્રિકસંગી દસ ભાંગાઓમાંથી ક્ષાયિક, પરિણામિક બે ભાવવડે બનેલ નવમે દ્વિસંગી ભાંગે સિદ્ધોને હોય છે. બાકીના નવ ભાંગા ફક્ત પ્રરૂપણારૂપે છે. બીજા જીવોને તે ઔદયિકીગતિ, ક્ષાપશમિકી ઈન્દ્રિય અને પરિણામિક જીવ-એ ત્રણ ભાવ જઘન્યથી પણ પ્રાપ્ત થાય છે. તથા કેવલિઓને અને સંસારીઓને ત્રિસંયોગી ભાંગ હોય છે. ત્રિકસંગી દસ ભાંગાઓમાંથી કેવલિઓને ઓઢયિક, ક્ષાયિક અને પરિણામિક એ ત્રણ ભાવવડે બનેલ પાંચમે ભાગે હોય છે. પશમિકભાવ મહિને આશ્રયીને લેવાથી તે મોહનીયકર્મનો ક્ષય થયેલે હેવાથી કેવલિઓને સંભવ નથી. અને ઈન્દ્રિય વિગેરેને અભાવ હોવાથી ક્ષાપશમિકભાવ હેતું નથી. કહ્યું છે કે,
અતીનિયા જેસ્ટિનઃ ” કેવલિઓ ઈન્દ્રિયોથી પર હોય છે. સંસારી જીવને એટલે ચાર ગતિના જીવોને ઔદયિક, ક્ષાપશમિક, પારિણામિક-એ ત્રણ ભાવવડે બનેલ છઠ્ઠો ત્રિકસંગી ભાંગે હોય છે. બાકીના આઠ ફક્ત પ્રરૂપણુરૂપે જ છે. કારણ કે કેઈપણ જગ્યાએ હતા નથી.
ચતુઃસંયોગી પાંચ ભાંગાઓમાંથી ચાર સંયેગી બે ભાંગા ચારે ગતિઓમાં હોય છે. તે આ પ્રમાણે –ઔપશમિક સમ્યગ્દષ્ટિવાળાને દયિક, ઔપશમિક, ક્ષાપશમિક અને પરિણામિક–એ પ્રમાણેને ચતુઃસંયેગી ત્રીજો ભાંગે ઘટે છે અને ક્ષાયિક સમ્યગદષ્ટિને તે ઔદયિક, ક્ષાયિક, ક્ષાપશમિક, પરિણામિક–એ સ્વરૂપ એથે ભાંગે ચારે ગતિમાં હોય છે. તથા મનુષ્યોને પૂર્વોક્ત પંચરંગી જે પાંચ ભાવ બનેલ છે તે હોય છે. આ ભાગે જે ક્ષાયિકસભ્યત્વ યુક્ત ઉપેશમશ્રેણી સ્વીકારે છે તેમને જ હોય છે, પણ બીજાને તે નથી. કારણ કે એક સાથે પાંચે ભાવે તેમને જ સંભવે છે. જીને આશ્રયી બધાયે ભાવે કહ્યા.
હવે ક ભાવ કયા કમને આશ્રયી થાય છે તેનું નિરૂપણ કરે છે. આઠ કર્મોમાંથી ફક્ત મેહનીયને જ ઉપશમ થાય છે. કારણ કે એને જ પ્રદેશદય તથા વિપાકેદયરૂપ બંને ઉદય રોકીઅવરોધી શકાય છે. બીજા કર્મોને નહીં. અહીં ઉપશમરૂપે સર્વઉપશમની વિવેક્ષા છે, દેશઉપશમની નહિ, તે દેશઉપશમ સર્વ કર્મોને હોય છે.
Page #387
--------------------------------------------------------------------------
________________
૩પર
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨
ઉદયઆવલિકામાં પ્રવેશેલકર્મો–અંશેને ક્ષય કરવાવડે અનુદય આવલિકામાં પ્રવેશેલરહેલ અંશને ઉપશમ કરવાવડે વિપાકેદયને રેકવારૂપ થયેલ ભાવ ક્ષાપશમિક છે. તે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાયરૂપ-ચાર ઘાતિકને હોય છે. બીજા કર્મોને ક્ષપશમભાવ નથી. ચાર ઘાતિકર્મમાં પણ કેવલજ્ઞાનાવરણ અને કેવલદર્શનવરણ વગર ક્ષપશમ બીજી પ્રકૃતિઓને જાણવે. કેમકે આ બે પ્રકૃતિએને વિપાકેદયને અટકાવ-અવધ હેતે નથી માટે ક્ષયે પશમ હેતે નથી. દયિક, શાયિક અને પરિણામિકભાવ આઠે કર્મોને હોય છે. અહીં ઉદય એટલે વિપાકનો અનુભવ કરાવે તે ઉદય કહેવાય છે. તે ઉદયભાવ બધાયે સંસારીજીને આઠે કર્મોને જોવામાં આવે છે.
ક્ષય એટલે કર્મોને અત્યંત ઉદ એટલે મૂળથી નાશ કરે તે ક્ષય, મોહનીયકર્મને સૂમસં૫રાય ગુણસ્થાનકના છેલ્લા સમયે હેય છે. બાકીના ત્રણ ઘાતિને ક્ષીણકષાય (મેહ) ગુણઠાણે હોય છે. અદ્યાતિકને અગકેવલિ ગુણઠાણે હેાય છે. પરિણમવું તે પરિણામ. જીવના પ્રદેશે સાથે એકમેક થવારૂપે મિશ્રીત થવું તે અથવા તેને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને અધ્યવસાયની અપેક્ષાએ તેવા-તેવા સંક્રમ વિગેરે ભાવરૂપે જે પરિણમવું તે પરિણામ. આને અહીં આ પ્રમાણે તાત્પર્યાથ છે.
મેહનીયકર્મના પશમિક, ક્ષાયિક, લાપશમિક, ઐદાયિક, પારિણામિકરૂપે પાંચે ભાવ હોય છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાયકર્મ, પથમિકભાવ વગર ચાર ભાવે હોય છે, નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્યકર્મને ક્ષાયિક, ઔદયિક, પારિણામિકરૂપે ત્રણ ભાવ હોય છે. (૧૨૯૭-૧૨૯૮) હવે પાંચ ભા ગુણઠાણમાં વિચારે છે.
सम्माइचउसु तिग चउ भावा चउ पणुवसाम गुवसंते । चउ खीणऽपुव्वे तिन्नि सेस गुणठाण गेगजिए ॥१२९९।।
સમકિત વિગેરે ચારમાં ત્રણ અથવા ચાર ભાવ હોય છે. ચાર અથવા પાંચ ભાવ ઉપશામક અને ઉપશાંતને હોય છે. ચાર ક્ષીણુમેહ અને અપૂર્વ કરણે હોય છે. બાકીના ગુણઠાણે ત્રણ ભાવે એક જીવ આશ્રયી હોય છે. - અવિરતસમ્યગ્દષ્ટિ, દેશવિરત, પ્રમત્ત, અપ્રમત્ત એ ચાર ગુણઠાણે ત્રણ અથવા ચાર ભાવે હેય છે. તેમાં ક્ષાપશમિકસમ્યગ્દષ્ટિને ચારે ગુણસ્થાનકેમાં ત્રણ ભાવે હોય છે. તે આ પ્રમાણે-યથાયોગ્યઐદયિકીગતિ, ક્ષાપશમિક, ઈન્દ્રિયસમ્યહત્વ વિગેરે. પરિણામિક, જીવત્વ, ક્ષાયિકસમ્યગ્દષ્ટિ અને પશમિકસમ્યગ્દષ્ટિને ચાર ભાવ હેય છે. એમાં ત્રણ ભાવે ઉપરોક્ત જ છે અને ચે ભાવ ક્ષાયિકસમકિતીને ક્ષાયિક સગ્યત્વરૂપે છે અને ઉપશમસમકિતીને આપશમિસમ્યવરૂપ ભાવ છે.
Page #388
--------------------------------------------------------------------------
________________
૨૨૨. ચાઢ પ્રકારે જીવા
૩૫૩
ચાર અથવા પાંચ ભાવા ઉપશમક અને ઉપશાંત શુશુઠાણુ હાય છે. એના ભાવ આ પ્રમાણે છે-અનિવૃત્તિખાદર અને સૂક્ષ્મસ'પરાય એ એ ગુણઠાણે રહેલા જીવા ઉપશમક કહેવાય છે. અને ઉપશાંતમાહ ગુણુઠાણે રહેલ ઉપશાંત કહેવાય છે. એમાં અનિવૃત્તિમાદર અને સૂક્ષ્મસ'પરાય ગુણુઠાણામાં આગળની જેમ ચાર ભાવા છે. ઉપશાંતમેાહમાં ચેાથેા ભાવ આપશમિકસમ્યક્ત્વ અને ચારિત્રરૂપ છે. ત્રણે ગુણુઠાણે પાંચમા ભાવ દનસપ્તકના ક્ષય કર્યો પછી ક્ષાયિકસમકિતિને ઉપશમશ્રેણી સ્વીકારનારને હાય છે. કેમકે તેમાં ક્ષાયિકસમ્યક્ત્વ અને આપશમિકચારિત્ર હાય છે. ક્ષીણુમેહ શુશુઠાણું તથા અપૂર્વકરણ ગુણઠાણે ચાર ભાવા હાય છે. તેમાં ત્રણ ભાવા આગળની જેમ સમજવા.
ચેાથેા ભાવ ક્ષીણમેાહમાં ક્ષાયિક સમક્તિ અને ચારિત્રરૂપે છે અને અપૂવ કરણમાં ક્ષાયિકસમ્યક્ત્ત્વરૂપ અથવા આપમિક સમક્તિરૂપે છે. બાકીના ગુણસ્થાનકમાં ત્રણ ભાવા હાય છે. મિથ્યાષ્ટિ, સાસ્વાદન, મિશ્ર, સચેાગીકેલિ, અચેાગીકેલિરૂપ-પાંચ ગુણુઠાણામાં ત્રણ ભાવે છે તે આ પ્રમાણે-મિથ્યાર્દષ્ટિ વિગેરે ત્રણ ગુણુઠાણામાં આયિક, ક્ષાાપશમિક અને પારિણામિક એમ ત્રણ ભાવા છે. સયેાગીકેવલી અને અયેાગીકેવલીને ઐદયિક, ક્ષાયિક અને પારિામિક-એમ ત્રણ ભાવા છે.
પ્રશ્ન :- ત્રણ વિગેરે જે ભાવા ગુણસ્થાનફામાં વિચારાય તે સર્વે જીવાશ્રયી વિચારાય છે કે એક જીવાશ્રયી વિચારાય છે ?
ઉત્તર :– એક જીવાશ્રયી આ ભાવાની વિચારણા જાણવી, અનેક જીવાની અપેક્ષાએ સ`ભવિત બધાયે ભાવેશ હેાય છે. (૧૨૯૯)
૨૨૨. ચૌદ પ્રકારે જીવે.
इह हुमबाय रेगिंदिय बितिचउ असन्नि सन्नि पंचिदि । पज्जत्तापज्जत्ता कमेण चउदस जियट्ठाणा || १३०० ||
૧. સૂક્ષ્મ, ર. બાદર એકેન્દ્રિય, ૩. એઇન્દ્રિય, ૪. તેઇન્દ્રિય, ૫. ચૌરેન્દ્રિય, ૬. સન્ની અને ૭, અસજ્ઞિપચેન્દ્રિય, આ બધા અનુક્રમે પર્યામા અને અપર્યાપ્તા ગણતા ચૌદ જીવ સ્થાનકા થાય છે.
આ જગત અથવા પ્રવચનમાં આ ક્રમાનુસારે ચૌદ જીવસ્થાનકે થાય છે. તે તે પ્રકારના કર્મની પરતંત્રતાના કારણે જીવા જ્યાં-જ્યાં ઊભા રહે છે તે સ્થાના કહેવાય. તે સ્થાના સૂક્ષ્મપર્યાસ એકેન્દ્રિયત્વ વિગેરે ભેદી રૂપે છે. જીવાના જે સ્થાનેા તે
૪૫
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૫૪
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ જવસ્થાને. તે જીવસ્થાને આ ક્રમ પ્રમાણે છે. ૧. સૂથમ એકેન્દ્રિય, ૨. બાદર એકેન્દ્રિય, એમ બે પ્રકારે એકેન્દ્રિ, ૩ બેઈન્દ્રિય, ૪. તેઈન્દ્રિય, ૫. ચૌરેન્દ્રિય, (એમ ત્રણ પ્રકારે વિકલેન્દ્રિય) ૬. અસ િપંચેન્દ્રિય. ૭. સંસિ પંચેન્દ્રિય-એમ બે પ્રકારે પંચેન્દ્રિયો છે, બધા મળીને સાત થયા. આ સાત સૂક્ષમ એકેન્દ્રિય વિગેરે દરેકના પર્યાપ્તા અને અપર્યાપ્ત એમ-બે-બે ભેદ જાણવા
અહીં એટલું વિશેષ છે કે અપર્યાપ્તાએ લબ્ધિ અને કરણ એમ બે પ્રકારે છે. તેમાં જે અપર્યાપ્તા જ મરે છે. અને પિતાને ચગ્ય પર્યાસિઓ પૂરી કરતા નથી તે લબ્ધિઅપર્યાપ્તા. જેઓ પોતાને કરવા યોગ્ય પર્યાપ્તિએ જ્યાં સુધી પૂરી ન કરે પરંતુ ભવિષ્યમાં જરૂર પર્યાપ્તિએ પુરી કરનાર હોય, ત્યાં સુધી તે કરણ અપર્યાપ્ત કહેવાય છે. આગમમાં પણ આ પ્રમાણે કહ્યું છે કે
“લબ્ધિ અપર્યાપ્તાએ પણ નિયમ આહાર, શરીર, ઇન્દ્રિય, પર્યાપ્તિ પૂરી કર્યા પછી જ મરે છે, પહેલા નહીં. જેથી આગામીભવનું આયુષ્ય બાંધીને જ બધા જ મરે છે. તે આહાર, શરીર, ઇન્દ્રિય પર્યાપ્તિએ પર્યાપ્તાએને જ બંધાય છે.” (૧૩૦૦)
૨૩. અજીવના ચૌદ ભેદ. धम्मा १ ऽधम्मा २ ऽऽगासा ३ तियतिय भेया तहेव अद्धाय १० । खंधा ११ देस १२ पएसा १३ परमाणु १४ अजीव चउदसहा ॥१३०१॥
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયના ત્રણ-ત્રણ ભેદે છે તથા કાળને એક ભેદ અને પુદગલાસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણુ એમ ચાર પ્રકાર મળીને અજીવના ચૌદ પ્રકાર છે.
અજીવ રૂપી અને અરૂપી–એમ બે પ્રકારે છે. જેને રૂપ હોય તે રૂપી. રૂપના ઉપલક્ષણથી ગંધ, વર્ણ, રસ, સ્પર્શ આકાર વિગેરે સમજવું. કારણ કે ગંધ વિગેરે વગર રૂપ હોતું નથી અથવા રૂપ એટલે સ્પર્શરૂપ વિગેરે વડે સંમૂચ્છિતરૂપ-ઉત્પન્ન થયેલ આકાર તે રૂપ. તે રૂપ જેને હોય તે રૂપી પુદ્ગલ કહેવાય છે કારણ કે તે જ રૂપવાન છે.
રૂ૫ વગરના હોય તે અરૂપી, તે ધર્માસ્તિકાય વિગેરે છે. એમાં રૂપી ચાર પ્રકારે છે અને અરૂપી દશ પ્રકારે છે. ઘણે વિષય હવાથી પહેલાં અરૂપી કહે છે.
જેનું સ્વરૂપ આગળ કહેલ છે એવા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય એ દરેકના ત્રણ-ત્રણ ભેદો છે. તે આ પ્રમાણે ૧. ધર્માસ્તિકાય દ્રવ્ય. ૨. ધર્માસ્તિકાય દેશ, ૩. ધર્માસ્તિકાય પ્રદેશ. ' ધર્માસ્તિકાયરૂપ સંપૂર્ણ દેશ-પ્રદેશ રૂપ વિભાગ વગર ધર્મમય સમાન પરિણામવાળું જે અવયવી દ્રવ્ય તે ધર્માસ્તિકાયદ્રવ્ય. તથા તે જ ધર્માસ્તિકાયદ્રવ્યના જ દેશો એટલે બુદ્ધિ કલ્પનાનુંસાર બે વિગેરે પ્રદેશરૂપ જે વિભાગે, તે ધર્માસ્તિકાય દેશે
Page #390
--------------------------------------------------------------------------
________________
૨૨૪ સૈદ ગુણસ્થાનક '
૩૫૫ કહેવાય. ધર્માસ્તિકાયદ્રવ્યના જ પ્રકૃષ્ટ દેશ એટલે જેના વિભાગો ન પડી શકે એ અતિ સૂવમ ભાગ તે પ્રદેશ. તે પ્રદેશ અસંખ્યાતા છે કારણ કે તે કાકાશના પ્રદેશ પ્રમાણ છે એ પ્રમાણે અધર્માસ્તિકાય તથા આકાશાસ્તિકાયના પણ ત્રણ-ત્રણ ભેદે કહેવા. પરંતુ આકાશાસ્તિકાયના પ્રદેશ અનંતા જાણવા.કારણ કે લેક અનંત છે. દશમ અદ્ધાકાલ છે. આ અદ્ધાકાલ વાસ્તવિક્મણે વર્તમાન એક સમયરૂપે જ હેવાથી દેશપ્રદેશથી કલ્પના વગરનું દ્રવ્ય છે.
સ્કંધ, દેશ. પ્રદેશ અને પરમાણુ-એમ ચાર પ્રકારે રૂપી અજીવ છે. રિત એટલે સુકાય છે. અને ધીચત્તે એટલે પોષાય છે. જે દ્રવ્ય છૂટા પડવા વડે તથા ભેગા થવા વડે સુકાય છે અને પોષાય છે. તે સ્કંધ કહેવાય છે. જે સ્કંધે અનંતા અનંત પરમાણુના જથ્થારૂપે છે. જે ચર્મચક્ષુ વડે જોઈ શકાય એવા ઘડા થાંભલા વિગેરે રૂપે છે. ચર્મચક્ષુ વડે જોઈ ન શકાય અચિત મહાસ્ક છે વિગેરે પણ રૂપીદ્રવ્ય છે. પુદ્ગલ સ્કંધનું અનંતાપણું જણાવવા માટે અહીં બહુવચન કર્યું છે. સ્કંધત્વના પરિણામને છોડ્યા વગર બુદ્ધિની કલ્પનાનુસાર સ્કંધના જ બે વિગેરે પ્રદેશ રૂપ જે વિભાગે તે દેશે કહેવાય છે. અહીં બહુવચન કહ્યું છે કારણ કે, અનંત પ્રદેશવાળા તેવા પ્રકારના સ્કંધમાં અનંતદેશે સંભવે છે. સ્કંધત્વરૂપ પરિણામે પરિણમેલ સ્કંધના બુદ્ધિ કલ્પનાનુસારે અતિસૂકમ દેશ જે વિભાગ વગરના ભાગ રૂપે છે. અનંતા પ્રદેશ હોવાથી અહીં પણ બહુવચન કહ્યું છે. પરમ જે અણુઓ તે પરમાણુ ભાગ વગરના દ્રવ્યરૂપે છે.
પ્રશ્ન – પ્રદેશ અને પરમાણુમાં શું ફરક છે? કારણ કે બંને ભાગ વગરના છે.
ઉત્તર :- સ્કંધની સાથે જોડાયેલ ભાગ વગરેનો -જે અણુ હોય તે પ્રદેશ અને જેઓ અંધાના પરિણામ રહિત એટલે જે સ્કંધથી છૂટા પડેલા એકલા જ આલેકમાં રહેલા હોય તે પરમાણુ કહેવાય. આ પ્રમાણે જીવ સિવાયના અજી ચૌદ પ્રકારે છે. (૧૩૦૧)
૨૨૪. ચૌદ ગુણસ્થાનક मिच्छे १ शासण २ मिस्से ३ अविरय ४ देसे ५ पमत्त ६ अपमत्ते ७ । नियट्टि ८ अनियट्टि ९ सुहुमु १० वसम ११,
___ खीण १२ सजोगि १३ अजोगि १४ गुणा ॥१३०२॥ ૧. મિથ્યાત્વ, ર. સાસ્વાદન, ૩. મિશ્ર, ૪, અવિરત, ૫. દેશવિરતિ, ૬. પ્રમત્ત, ૭. અપ્રમત્ત, ૮, નિવૃત્તિ, ૯ અનિવૃત્તિ બાદર સંપરાય, ૧૦. સુક્ષ્મસં૫રાય, ૧૧, ઉપશામક, ૧૨. ક્ષીણુમેહ, ૧૩, સયોગી, ૧૪. અગી. એ ચૌદ ગુણઠાણું છે.
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૫૬
પ્રવચનસારોદ્વાર ભાગ-૨
૧૪ રાજસ્થાન
ભગવાન - દિશિલા
૧૪ અગી કેવલી ગુ.
૧૩યોગી કૈવલી ગુ
૧રતીણ માહ ...
૧૨ ઉપશાત્ત માહ |
૧૦ સૂક્ષ્મ સંપાય ગુ.
અમિલીS
રાવતફરસ અથવા બાદરાય
અપૂર્વકરણ(નિવૃતિકરણ).
૭ અપ્રમતસવિરતિ
ઉપ્રમત્ત સવરાતિ
પકૅશ વિર્ગતિ ઝ.
અવિશ્વસમ્યગ ગુિ .
3 મિશ્ન ગુણસ્થાન,
૨સાદનાસ્થાન
૧મિશ્રાવણસ્થાન )
Page #392
--------------------------------------------------------------------------
________________
૩૫૭
૨૨૪. રૈદ ગુણસ્થાનક
* “સૂવનાત્ત સૂત્ર” સૂત્ર સૂચન કરનાર હોય છે. એ ન્યાયે પદના એક ભાગ વડે પણ આખા પદનો બંધ થાય છે એ અનુસારે અહી પણ ગુણઠાણને નિર્દેશ જાણુ, તે આ પ્રમાણે ૧. મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક, ૨. સાસ્વાદ-સમ્યગદષ્ટિ ગુણસ્થાનક ૩. સમ્યકૃમિથ્યાદષ્ટિ (મિશ્ર) ગુણસ્થાનક, ૪. અવિરતસમ્યગદષ્ટિ ગુણસ્થાનક, ૫. દેશવિરતિ ગુણસ્થાનક, ૬. પ્રમસંવત ગુણસ્થાનક, ૭. અપ્રમત્ત ગુણસ્થાનક, ૮, અપૂર્વકરણ ગુણસ્થાનક, ૯ અનિવૃત્તિબાદરભંપરાય ગુણસ્થાનક, ૧૦. સૂમસં પરાય ગુણસ્થાનક, ૧૧. ઉપશાંતકષાય વીતરાગ છ0 ગુણસ્થાનક, ૧૨. ક્ષીણુકષાય વીતરાગ છવસ્થ ગુણસ્થાનક, ૧૩. સગી કેવલી ગુણસ્થાનક, ૧૪. અગકેવલિ [ગુણસ્થાનક આ પ્રમાણે આ ચૌદ ગુણઠાણ છે. ૧. મિથ્યાત્વ ગુણસ્થાનક –
૧. મિથ્યા એટલે વિપરીત. દષ્ટિ એટલે અરિહતે પ્રરૂપેલ તત્વને સ્વીકાર. જેને વિપરીત પણે અરિહતે પ્રરૂપેલ તત્ત્વને સ્વીકાર કર્યો હોય છે, તે મિયાદષ્ટિ. જેમ ધતુર ખાધેલ પુરુષ સફેદ વસ્તુઓ પીળીરૂપે સ્વીકારે છે તેમ મિથ્યાદષ્ટિ જાણુ.
ગુણ એટલે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ જીવના સ્વભાવ વિશેષ છે. જેમાં આ ગુણે રહે તે સ્થાન. ગુણેનું જે સ્થાન તે ગુણસ્થાનક અથવા ગુણઠાણ. જે ગુણઠાણા જ્ઞાન વિગેરે ગુણોની જ શુદ્ધિ-અશુદ્ધિની હાની–વૃદ્ધિના કારણે થયેલ સ્વરૂપ ભેદરૂપે છે. મિયાદષ્ટિ ગુણઠાણ સાસ્વાદનની અપેક્ષાએ જ્ઞાન વિગેરે. ગુણોની શુદ્ધિની હાનીની અપેક્ષાએ થયેલ સ્વરૂપભેદ એ મિથ્યાષ્ટિ ગુણસ્થાનક
પ્રશ્ન - જે આ મિથ્યાદષ્ટિ છે તે તેને ગુણસ્થાન શી રીતે સંભવે? કેમકે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ગુણે છે તેમને તે ગુણઠાણામાં જ્ઞાન વિગેરે વિપરીત પણે શી રીતે થાય છે?
ઉત્તર - જે કે જીવને તત્વાર્થ શ્રદ્ધારૂપ આત્મગુણ નાશક સર્વઘાતી પ્રબલ મિથ્યાત્વમેહનીયના વિપાકેદયના કારણે પદાર્થ સ્વીકારરૂપ દષ્ટિ, વિપરીતરૂપે જીવને થાય છે. છતાં પણ કેક મનુષ્ય પશુ વિગેરેને અંતિમ નિગોદ અવસ્થામાં પણ તેવા પ્રકારના ફક્ત અવ્યક્ત સ્પર્શરૂપ પ્રતિપત્તિ અવિપરીત પણે હોય છે. જેમ અતિગાઢ વાદળાના સમૂહથી સૂર્ય–ચંદ્રનું તેજ ઢંકાયેલ હોવા છતાં પણ કંઈક પ્રકાશ–તેજ ખુલે રહે છે. જેમ સારી રીતે ચઢી આવેલા નવીન વાદળોના ગાઢ સમૂહવડે સૂર્ય—ચંદ્રના કિરણને સમૂહ તિરસ્કૃત થયે હોવા છતાં એકાંતે તે સૂર્ય-ચંદ્રના તેજને નાશ થઈ શકતા નથી. જે એ પ્રમાણે સૂર્ય–ચંદ્રના સમસ્ત તેજ નાશ થતું હોય તે, સમસ્ત જીમાં પ્રસિદ્ધ દિવસ-રાતને જે વિભાગ છે તેના અભાવને પ્રસંગ આવશે. કહ્યું છે કે,
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૫૮.
પ્રવચન સારાદ્ધાર ભાગ-૨
“ સારી રીતે વાદળાના સમૂહ હોવા છતાં પણ ચંદ્ર-સૂર્યની પ્રભા હાય છે.” એ પ્રમાણે અહીં પણ પ્રખળ મિથ્યાત્વના ઉદય હોવા છતાં પણ કંઈક અવિપરીત દિશ હાય છે તે અપેક્ષાએ મિથ્યાષ્ટિને પણ ગુણસ્થાન સભવે છે.
પ્રશ્ન :– તા પછી એ મિથ્યાષ્ટિ જ શી રીતે કહેવાય ? કારણ કે મનુષ્ય-પશુ વિગેરેને સ્વીકારની અપેક્ષાએ છેલ્લી નિગાઇ અવસ્થામાં પણ તેવા પ્રકારની ફક્ત અવ્યક્ત સ્પરૂપ પ્રતિપત્તિની અપેક્ષાએ સભ્યષ્ટિ પણ છે.
ઉત્તર:- મિથ્યાર્દષ્ટિ કહેવામાં દેષ નથી કારણ કે અરિહંત ભગવંતે કહેલ સંપૂર્ણ પ્રવચનના અની શ્રદ્ધા કરવા છતાં પણ જો તેમાંના એક અક્ષરની પણ અશ્રદ્ધા કરે તે તે મિથ્યાદૃષ્ટિ જ કહેવાય. કારણ કેતેના સર્વૈજ્ઞ ભગવંતમાંના વિશ્વાસ નાશ પામ્યા છે. કહ્યું છે કે, “સૂત્રના એક પણુ અક્ષર ન રુચવાથી મનુષ્ય મિથ્યાદષ્ટિ થાય છે. આથી અમને જિનેશ્વર ભગવતે કહેલ સૂત્ર જ પ્રમાણ છે.” તેા પછી અરિહ‘ત ભગવ તે કહેલ યથાવત્ જીવાજીવાદિ વસ્તુતત્ત્વની પ્રતિપત્તિથી રહિત થયેલા ખીજાઓની તે શી વાત કરવી ?
પ્રશ્નઃ તેા પછી સંપૂર્ણ પ્રવચન રૂચવાના-શ્રદ્ધા થવાના કારણ અને તેમાં રહેલા કેટલાક પટ્ટાની શ્રદ્ધાં ન થવાના કારણે મિશ્રતાના ન્યાયે એ જીવ સભ્યમિથ્યાદષ્ટિ થવાને ચેાગ્ય છે. તા પછી એને મિથ્યાષ્ટિ કેવી રીતે કહેવાય ?
Y
ઉત્તર :– વાસ્તવિક વાત ન જાણતા હાવાથી આ વાત બરાબર નથી. જ્યારે જિનેશ્વરે કહેલી 'સમરત વસ્તુઓની સારી રીતે શ્રદ્ધા કરે ત્યારે જ સમ્યગ્દષ્ટિ થાય. જયારે એક પણ પદાર્થ માં કે પર્યાયમાં મતિદુબ ળતા વગેરેના કારણે એકાંતે સમ્યક્ જાણકારી, શ્રદ્ધા કે મિથ્યા જાણકારી-શ્રદ્ધાના અભાવ હાવાથી સાચી શ્રદ્ધા નથી અને એકાંતે ખેાટી– વિપરીત શ્રદ્ધા પણ નથી ત્યારે સમ્યમિથ્યાષ્ટિરૂપ મિશ્રદૅષ્ટિ કહેવાય છે.
શતકબૃહત્ ચૂર્ણિમાં કહ્યું છે કેઃ
“ જેમ નાળિયેર દ્વીપમાં વસનારા ભૂખ્યા પુરુષની આગળ અહીંથી આવેલા પુરુષ આદન, ભાત વગેરે અનેક પ્રકારના આહાર મૂકે તે તેને આહાર ઉપર રૂચિ પણ થતી નથી અને તિરસ્કાર-નિંદા પણ થતા નથી. કારણ કે તેને ભાત વિગેરે આહાર કયારે પણ જોચે નથી અને સાંભળ્યેા પણ નથી. એ પ્રમાણે સમ્યગ્મિથ્યાષ્ટિને જીવાદિ તત્ત્વા તરફ રૂચિ પણ હાતી નથી અને નિંદા પણ હોતી નથી.” જ્યારે એકપણ પદાર્થ અથવા પર્યાયમાં એકાંતે વિપરીતતા સ્વીકારે છે, ત્યારે મિથ્યાસૃષ્ટિ જ છે એમાં દોષ નથી.
૨. સાસ્વાદન ગુણસ્થાનક –
ઔપશમિક સમ્યક્ત્વની પ્રાપ્તિરૂપ લાભને એટલે આયને સાતિ એટલે દૂર કરે તે આસાદન. જે આસાદનમાં અનંતાનુબંધી કષાયના ભાગવટા હોય છે.
Page #394
--------------------------------------------------------------------------
________________
૨૨૪. ચિદ ગુણસ્થાનક
‘૩૫૯ સાસાદન હોતે છતે પરમાનંદરૂપી ફલને આપનાર, કલ્યાણરૂપી ઝાડના બીજરૂપ ઔપથમિકસમ્યકત્વરૂપી લાભ જઘન્યથી એક સમયમાં અને ઉત્કૃષ્ટથી છ આવલિકા કાળમાં નાશ પામે છે. આસાદન સહિત હોય તે સાસાદન, અવિપરીત પણે જિનેશ્વરે કહેલ પદાર્થને સ્વીકાર તે સમ્યગ્દષ્ટિ કહેવાય. સાસાઇન એજ સમ્યગ્દષ્ટિ તે સાસાદન સમ્યગ્દષ્ટિ તેનું જે ગુણસ્થાન તે સાસાદન સમ્યગ્દષ્ટિગુણસ્થાન.
અનંતાનુબંધી ઉદયરૂપ આસાતના સહિત જે હોય તે સાસાતન. સાસાતન એ જ સમ્યગ્દષ્ટિ, તે સાસાતસમ્યગ્દષ્ટિ. તેનું જે ગુણસ્થાન તે સાસાતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાન.
સાસ્વાદ-સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન એ પણ પાઠ છે, તેને અર્થ આ પ્રમાણે છે. સમ્યકત્વરૂપ રસનો આસ્વાદ યુક્ત જે હોય, તે સાસ્વાદન કહેવાય. જેમ ખીરનું ભેજન ખાધા પછી તેના પર વ્યાકુલ-અરૂચી મનવાળા પુરુષને તે ખીરની ઉલ્ટી કરતી વખતે ખીરના રસને સ્વાદ હોય છે. તેમ આ સાસ્વાદની પણ મિથ્યાત્વ સમ્મુખ થયેલ હેવાથી સમ્યકત્વ પર અરૂચી મનવાળે થઈ સમ્યક્ત્વને વમતા તે સમ્યક્ત્વના રસને આસ્વાદે છે. તેથી સાસ્વાદન એજ સમ્યગ્દષ્ટિ તે સાસ્વાદનસમ્યગ્દષ્ટિ. તેનું જે ગુણસ્થાન તે સાસ્વાદન ગુણસ્થાન. આ ગુણસ્થાન આ પ્રમાણે થાય છે.
અપાર સંસારસાગરમાં રહેલે જીવ મિથ્યાદર્શન મેહનીય વિગેરે પ્રકૃતિઓના કારણે અનંત પુદ્ગલપરાવર્તી સુધી અનેક પ્રકારના શારીરિક-માનસિક લાખ દુખે અનુભવી કેઈપણ રીતે તથાભવ્યત્વ પરિપાક થવાના કારણે મેટા પહાડ પરથી વહેતી નદીના પ્રવાહમાં તેણુવાના-વહેવાના કારણે ગાળ થઈ ગયેલા પત્થરની જેમ અધ્યવસાય વિશેષવડે અનાગપણે-ઉપગ વગર, વિચાર્યા વગર થયેલ યથાપ્રવૃત્તિકરણથી આયુષ્યકર્મ છેડીને જ્ઞાનાવરણ વિગેરે સાતે કર્મોની પપમ પૃથફત્વના સંખ્યાતાભાગ ન્યૂન-હિન એક કડાકડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ કરે છે. અહીં વચ્ચે કર્કશ કર્મપડલરૂપ દૂર કરેલ વીર્ય વિશેષની અતિકઠેર મજબૂત લાંબા વખતની ઉગેલ, ઘણું ઊંડી ઝાડની ગાંઠની જેમ, જીવની ભેદી ન શકાય એવા કર્મના પરિણામથી ઉત્પન્ન થયેલ જીવન ગાઢ રાગ-દ્વેષના પરિણામરૂપ પહેલા કદી નથી ભૂદાઈ એવી ગાંઠ હોય છે. આ ગાંઠ સુધી અભવ્ય છે પણ યથાપ્રવૃત્તિકરણ વડે કમ ખપાવી અનંતીવાર આવે છે પણ ગ્રંથભેદ કરવા અસમર્થ હોવાથી પાછા વળી જઈ સંકલેશના કારણે ઉત્કૃષ્ટસ્થિતિવાળા કર્મો બાંધે છે. પણ પરમ નિવૃત્તિરૂપ સુખ જેનું નજીક છે એવા કેઈક મહાત્મા પુરુષ જેને નિવારી ન શકાય એ ઘણું વીર્ય સમૂહ સારી રીતે ઉલસિત થઈ રહ્યો છે તથા અત્યંત તીવણ કુહાડાની ધાર જેવો અપૂર્વકરણરૂપ પરમ વિશુદ્ધિવડે ઉપરોક્ત સ્વરૂપવાળી ગાંઠને ભેદી નાખી મિથ્યાત્વમેહનીયકર્મની સ્થિતિથી અંતમુહૂર્ત ઉઢય ક્ષણથી ઉપર જઈને અનિવૃત્તિકરણ નામના અંતમુહૂર્ત કાળ પ્રમાણ તે મિથ્યાત્વના
Page #395
--------------------------------------------------------------------------
________________
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨
૩૬૦
પ્રદેશદયવડે ભેગવવા ગ્ય દળિયાના અભાવરૂપ અંતઃકરણ કરે છે. અહીં યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણને આ પ્રમાણે ક્રમ છે. “ગ્રંથી સુધી પહેલું યથાપ્રવૃત્તકરણ હેય છે. ગ્રંથીને સમચ્છેદ એટલે ભેદ થાય ત્યાં સુધી બીજું અપૂર્વકરણ છે અને અનિવૃત્તિકરણ જ્યારે જીવને સમ્યકત્વ નજીક હોય ત્યારે હેય છે” ૧. હિ સમરૂમો એટલે ગ્રંથી ઓળંગી, ગાંઠ ભેદે ત્યાં સુધી. નક્ષત્તપુરણ એટલે જેના વડે સમ્યકત્વ આગળ કર્યું છે તે અથવા તે વખતે એટલે જીવને જ્યારે નજીક સમ્યકત્વ હોય ત્યારે અનિવૃત્તિકરણ હોય છે.
આમાં અંતરકરણ કરવાથી તે કર્મની બે સ્થિતિ થાય છે. જે એક અંતરકરણની નીચેની પ્રથમ સ્થિતિ અંતર્મુહર્ત પ્રમાણની છે. તે જ અંતરકરણની ઉપરની બીજી સ્થિતિ છે. એની સ્થાપના આ પ્રમાણે છે. 9 એમાં પહેલી સ્થિતિમાં મિથ્યાત્વના દળિયા ભેગવવાના હોવાથી એ જીવ મિથ્યાદષ્ટિ જ હોય છે. અંતર્મુહૂર્તમાં તે પહેલી સ્થિતિના દળિયા પૂરા થયે છતે અંતરકરણના પ્રથમ સમયે જ ઔપશમિક સમ્યકત્વને પામે છે. કારણ કે મિથ્યાત્વના દળિયાના ભેગવટાનો અભાવ છે. જેમ વનને અગ્નિ બાળવા યંગ્ય ઇધનને બાળી ઉજજડ જમીન પર આવી બુઝાઈ જાય છે તેમ મિથ્યાત્વના ભોગવટારૂપ વનઅગ્નિ પણ અંતરકરણને પામી બુઝાઈ જાય છે. આ પ્રમાણે થવાથી તે જીવને આપશમિકસમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે, “વન દાવાનલ ઘાસને બાળીને ઉખર ભૂમિ આવતા બુઝાઈ જાય છે. એમ મિથ્યાત્વને અનુદય થયા પછી ઉપશમસમ્યત્વ જીવ પામે છે.” ૧. તે અંતર્મુહૂર્તકાળવાળી ઉપશાંત અવસ્થાના વખતે પરમનિધિ મળ્યા સમાન કાળમાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકામાં ઉત્પન્ન થયેલ કાઈક મહા ભયાનક તેવા પ્રકારનું કંઈક નિમિત્તને પામી અનંતાનુબંધીનો ઉદય થાય છે. તેને ઉદય થવાથી આ સાસાઇનસમ્યગ્દષ્ટિ ગુણઠાણું હોય છે. અથવા કોઈક ઉપશમશ્રણથી પડતા સાસાદનપણને પામે છે. એમ કાર્મગ્રંથીક મત છે. સિદ્ધાંતના મતે શ્રેણીની સમાપ્તિ થયા પછી પડેલા પ્રમત્તગુણઠાણે કે અપ્રમત્ત ગુણઠાણે રહે છે. કાળધર્મને પામે તો દેવામાં જ અવિરત સમકિતરૂપે ઉત્પન્ન થાય છે. સાસાદન ગુણઠાણું પછીના સમયે અવશ્ય મિથ્યાત્વના ઉદયથી મિથ્યાદષ્ટિ થાય છે. ૩. મિશ્રગુણસ્થાનકઃ
સમ્યક અને મિથ્યા એ બંને દૃષ્ટિ જેને હોય, તે સમ્યમિથ્યાષ્ટિ. તેનું જે ગુણઠાણ તે સમ્યગમિથ્યાષ્ટિ ગુણસ્થાન. આગળ કહેલા વિધિપૂર્વક પ્રાપ્ત કરેલ ઔપશમિક સમ્યક્ત્વરૂપ ઔષધ વિશેષ વડે મણ પાયેલા કેદરા જેવા મિથ્યાત્વમેહનીયમને શોધી શુદ્ધ કરી ત્રણ પ્રકારના કરે છે. ૧. શુદ્ધ, ૨. અર્ધશુદ્ધ, ૩. અશુદ્ધ. એની સ્થાપના આ પ્રમાણે ૦ ૦૦ એ ત્રણ પૂજેમાંથી જ્યારે અર્ધવિશુદ્ધ પૂજને ઉદય થાય છે ત્યારે
Page #396
--------------------------------------------------------------------------
________________
૨૨૪ સૈદ ગુણંસ્થાનક
૩૬૧ તેના ઉદયથી જીવને અર્ધવિશુદ્ધ અરિહંત ભગવંતે કહેલ તત્ત્વ પર શ્રદ્ધા થાય છે. ત્યારે તેના વડે જીવને અંતમુહૂર્ત કાળ પ્રમાણ સમ્યમિથ્યાષ્ટિ ગુણસ્થાને સ્પર્શે છે. તે પછી જીવ અવશ્ય સમ્યક્ત્વને અથવા મિથ્યાત્વને પામે છે. ૪. અવિરતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક - | સર્વ સાવવગેથી અટકવું-વિરમવું તે વિરત. જે વિરતા નથી તે અવિરત અથવા વિરમણ. વિરત એટલે અટકેલ એટલે સાવદ્યોગનું પચ્ચખાણ. જે વિરત અટકેલ નથી તે અવિરત. અવિરત એ જ સમ્યગ્દષ્ટિ તે અવિરતસમ્યગ્દષ્ટિ. આને ભાવ એ છે કે, આગળ વર્ણવેલ જે ઓપશમિક સમ્યગ્દષ્ટિ શુદ્ધદશન મેહનીયjજના ઉદયવાળા ક્ષાપથમિક સમ્યગ્દષ્ટિ દર્શનસમકને ક્ષય કરનાર ક્ષાયિકસંખ્યત્વી અવિરતિના કારણથી મળનારા દુરન્ત નરક વિગેરે દુખ ફળરૂપ થતા કર્મબંધને જાણવા છતાં અને પરમમુનિ એવા જિનેશ્વરએ કહેલ સિદ્ધિરૂપ મહેલ પર ચડવા માટેની નિસરણી સમાન સાવદ્યાગની વિરતિ જાણવા છતાં પણ વિરતિને સ્વીકાર કરતાં નથી અને તેના પાલન માટે પ્રયત્ન કરતા નથી. કારણ કે અપ્રત્યાખ્યાનાવરણ કષાયને ઉદય વિદનરૂપ બને છે. આ કષાય શેડા પણ પચ્ચકખાણને આવરે છે. તે અહીં અવિરતસમ્યગ્દષ્ટિ કહેવાય છે. ૫. દેશવિરતિ ગુણસ્થાનક - * * સર્વસાવદ્યાગનો પચ્ચખાણની અપેક્ષાએ એક દેશરૂપ વિરતિ. એક વ્રત વિષયક સ્થલ સાવધેગ વિગેરેથી લઈ સર્વ વ્રત વિષયક અનુમતિ સિવાય સાવદ્યોગની જે વિરતિ તે દેશવિરતિ. તે પ્રત્યાખ્યાનાવરણ કક્ષાનાં ઉદયથી સર્વસાવદ્યાગની વિરતિ એમને હેતી નથી. સર્વવિરતિરૂપ પચ્ચખાણને જે, આવરે ઢાંકે તે પ્રત્યાખ્યાનાવરણ કહેવાય છે. દેશવિરતિનું જે ગુણસ્થાન તે દેશવિરતિ ગુણસ્થાનક. ૬. પ્રમત્તસંવત ગુણસ્થાનક - - - - - -
જે સંયમ કરે તે સંયત એટલે સર્વ સાવવાથી જે સારી રીતે અટકે-વિરમે તે સંત. મેહનીય વિગેરે કર્મોના ઉદયના પ્રભાવથી અથવા સંજવલન કષાય, નિદ્રા વિગેરે કઈપણ પ્રમાદના વેગથી સંયમોમાં જે સદાય તે પ્રમત્ત. પ્રમત્ત એ જ સંયત તે પ્રમત્તસંવત. તેનું જે ગુણસ્થાન તે પ્રમતગુણસ્થાન. વિશુદ્ધિ-અવિશુદ્ધિની હાનિ–વૃદ્ધિવડે થયેલ સ્વરૂપભેદ છે. તે આ પ્રમાણે દેશવિરતિ ગુણઠાણની અપેક્ષાએ પ્રમત્ત ગુણઠાણાની વિશુદ્ધિની વૃદ્ધિ છે અને અશુદ્ધિની હાનિ છે. અપ્રમત્તસંયત, ગુણઠાણની અપેક્ષાએ એથી વિપરીત છે. એ પ્રમાણે બીજા પણ ગુણઠાણમાં આગળપાછળના ગુણઠાણાની અપેક્ષાએ વિશુદ્ધિ-અવિશુદ્ધિની હાનિ-વૃદ્ધિની ઘટના જાણી લેવી.
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૬૨
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ ૭. અપ્રમત્તસયત ગુણસ્થાનક -
જે પ્રમત્ત નથી તે અપ્રમત્ત છે. એટલે નિદ્રા વિગેરે પ્રમાદેથી રહિત છે. અપ્રમત્તા એ જ સંયત. તે અપ્રમત્તસંયત ગુણસ્થાન, ૮. અપૂર્વકરણ ગુણસ્થાનકઃ
અપૂર્વ એટલે નવું, અદ્વિતીય, એના જેવું બીજું ન હોય તે. જેમાં સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણી, ગુણસંક્રમ, સ્થિતિબંધ એ પાંચ કારણે એટલે પદાર્થોની રચના અપૂર્વ પ્રકારની થાય તે અપૂર્વકરણ. તે આ પ્રમાણે છે
૧. જ્ઞાનાવરણ વિગેરે કર્મોની મોટી સ્થિતિને અપવર્તન કરવડે ખાંડવી એટલે નાની કરવી તે સ્થિતિઘાત.
૨. રસને એટલે કર્મ પરમાણુમાં રહેલ ઘણી ચિકાશરૂપ રસને અપવર્તન કરવડે ખાંડ એટલે શેડે કરો તે રસઘાત.
આ બંને આગળના ગુણઠાણે અલ્પવિશુદ્ધિ હોવાથી અલ્પપ્રમાણમાં થતા હતા તે અહીં વિશુદ્ધિની અતિ અધિકતા હોવાથી મોટા પ્રમાણમાં આગળ ન કરી હોય-કર્યા હેય એવા રસઘાત-સ્થિતિઘાત કરે છે.
૩. ઉપરની સ્થિતિના દલિકને વિશુદ્ધિના કારણે અપર્વતના કરણવડે ઉતારી તે દલિકને અંતર્મુહૂર્ત સુધી ઉદયક્ષણથી ઉપર એકદમ જલદી ખપાવવા માટે દરેક ક્ષણે અસંખ્યાત ગુણવૃદ્ધિવડે જે રચવા તે ગુણશ્રેણી. . એની સ્થાપના૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ .
'૦
૦
આ ગુણશ્રેણી આગળના ગુણઠાણામાં અવિશુદ્ધત્તર હેવાથી કાળવડે માટી અને દલિકાની ૨ચના આશ્રયી નાની કારણ કે અપનાવડે થેડા જ દલિકેની અપવર્તના થઈ હોવાથી નાની શ્રેણીઓને રચી : હતી. અહીં આગળ તે જ વિશુદ્ધિ હેવાથી અપૂર્વશ્રેણીઓ રચે છે. જે કાળથી અલ્પકાળની અને દલિક રચના આશ્રયી ઘણી મોટી કારણ કે અપવર્તનાવડે ઘણું દલિયાઓનું અપવર્તન થયું હોવાથી મટી શ્રેણીઓ રચે. * ૪ બંધાતી શુભાશુભ પ્રવૃતિઓમાં નહીં બંધાતી શુભાશુભ પ્રકૃતિના દલિકોને દરેક ક્ષણેએ અસંખ્યગુણવૃદ્ધિવડે વિશુદ્ધિનાં કારણે લઈ જવી તે ગુણસંકમ. તે ગુણસંક્રમ પણ અહી અપૂર્વ કરે છે.
Page #398
--------------------------------------------------------------------------
________________
૨૨૪ સૈદ ગુણસ્થાનક
૩૬૩ ૫. અશુદ્ધિપણાથી પહેલા જે કર્મોની સ્થિતિ માટી બાંધી હતી તે અહીં અપૂર્વ એટલે પત્યે પમના અસંખ્યભાગે હીન, હીનતર, હીનતમ સ્થિતિ વિશુદ્ધિના કારણે બાંધે છે.
આ અપૂર્વકરણ ક્ષેપક અને ઉપશામક એમ બે પ્રકારે છે. કર્મ ખપાવવાને તથા ઉપશમાવવાને યોગ્ય હોવાથી આ ગુણઠાણે જીવ ક્ષપક અને ઉપશમક એમ કહેવાય છે. જેમ રાજ્ય ગ્ય રાજકુમારને રાજા કહેવાય છે તેમ.
આ ગુણઠાણામાં કેઈપણુજરાપણ કર્મ સંપૂર્ણ ખપાવતું નથી કે ઉપશમાવત નથી. તેનું જે ગુણસ્થાન તે અપૂર્વકરણ ગુણસ્થાન. આ ગુણઠાણામાં ત્રણે કાળના જીવને આશ્રયી દરેક સમયે યત્તર અધિક વૃદ્ધિપૂર્વક અસંખ્યાત કાકાશ પ્રદેશ પ્રમાણુ અધ્યવસાય સ્થાનો હોય છે તે આ પ્રમાણે
જેઓ અંતમુહૂર્ત પ્રમાણુના આ ગુણસ્થાનકને પ્રથમ સમયે સ્વીકાર્યું હોય, સ્વીકારે છે અને સ્વીકારશે તે બધાની અપેક્ષાએ જઘન્યથી લઈ ઉત્કૃષ્ટ સુધી અસંખ્યાતા
કાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયસ્થાન થાય છે. કારણ કે, કદાચ ક્યારેક કેઈકને પ્રથમ સમયે રહેલા એના પરસ્પર અધ્યવસાયસ્થાનમાં ભિન્નતા-જુદા-જુદાપણું થાય છે. તેમની–તેમની આ ભિન્નતા કેવળજ્ઞાનવડે જ જાણી શકાય છે.
ત્રણેકાળમાં રહેલાઓનું પ્રથમ સમયે આ ગુણઠાણને સ્વીકારનારાઓનું અનંતપણું હોવાથી પરસ્પર અધ્યવસાયસ્થાનોની ભિન્નતા હોવાથી અનંતા અધ્યવસાયસ્થાને પામે છે એમ ન કહેવું. કારણકે, પ્રાયઃ કરી ઘણું જ એક સરખા અધ્યવસાયસ્થાને રહેલા હોય છે. પછીના બીજ સમયે તેનાથી બીજા અધિકતર અધ્યવસાયસ્થાન પ્રાપ્ત થાય છે. ત્રીજા સમયે તેનાથી અધિકતર બીજા પ્રાપ્ત થાય છે. ચોથા સમયે બીજા તેનાથી અધિક્તર મળે છે. એમ છેલ્લા સમય સુધી અધ્યવસાયસ્થાન મળે છે. એની સ્થાપના કરતા વિષમ , ચોરસ આકારના ક્ષેત્રમાં થાય છે. તે સ્થાપના આ પ્રમાણે...૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
૦ ૦ ૦ ૦ ૦ ૦ .
પ્રશ્ન – બીજા વિગેરે સમયમાં અધ્યવસાયસ્થાનની વૃદ્ધિમાં કયું કારણ છે ?
ઉત્તર :-સ્વભાવ વિશેષતા એ જ કારણ છે. આ ગુણઠાણને સ્વીકારનારે દરેક સમયે વિશુદ્ધિની અધિકતાને પામતે જ સ્વભાવથી જ ઘણા જુદા-જુદા પ્રકારના અધ્યવસાયસ્થાનમાં રહે છે. અહીં પહેલા સમયના જઘન્ય અધ્યવસાયસ્થાનથી પ્રથમ સમયનું ઉત્કૃષ્ટ અધ્યવસાયસ્થાન અનંતગુણવિશુદ્ધ છે. તેનાથી બીજા સમયનું જઘન્ય અધ્યવસાય
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૬૪
પ્રવચનસારાદ્ધાર ભાગ-૨
ટ્
સ્થાન અન ંતગુણવિશુદ્ધ છે. તેનાથી ઉત્કૃષ્ટ અનંતગુણવિશુદ્ધ છે. તે આ પ્રમાણે-દ્વિચરમ એટલે છેલ્લેથી બીજા સમયના ઉત્કૃષ્ટ અધ્યવસાયસ્થાનથી છેલ્લા સમયનું જઘન્ય વસાયસ્થાન અનંતગુણુ વિશુદ્ધ છે, તેનાથી પણ તેનું ઉત્કૃષ્ટ અનતગુણુ વિશુદ્ધ છે. એક સમયમાં રહેલ આ અધ્યવસાયસ્થાને પરસ્પર ષસ્થાન પતિતરૂપે રહેલા છે. એકી સાથે આ ગુઠાણામાં પેસેલા જીવાના અધ્યવસાયસ્થાના પરસ્પર વ્યાવૃત્તિ એટલે પાછા ફરવારૂપ નિવૃત્તિપણે પણ હોય છે. આને ઉપર કહ્યા પ્રમાણે નિવૃત્તિ હૈાવાથી નિવૃત્તિગુણસ્થાનક પણ કહે છે.
૯. અનિવૃત્તિમાદર ગુણસ્થાનકઃ
એકી સાથે આ ગુણુઠાણાને સ્વીકારનારા ઘણાજીવાની એક બીજાના અધ્યવસાયસ્થાનાની નિવૃત્તિરૂપ વ્યાવૃત્તિ અહીં નથી માટે અનિવૃત્તિ છે. એટલે એક સમાન સમયે આ શુઠાણે ચઢેલા બીજા જીવના અધ્યવસાયસ્થાના એ જ સમયે એ જ અધ્યવસાયસ્થાન પર ચઢેલા ખીજા વિવક્ષિત પુરુષના તે સમયે તે જ અધ્યવસાયસ્થાનના સમાન હાય છે. જેનાથી સંસારમાં ક્રાય-ભટકાય તે સ‘પરાય એટલે કષાયાના ઉય. ખાદર એટલે સૂમિટ્ટિરૂપ કરેલા કષાયની અપેક્ષાએ સ્થૂલ સ`પરાય જેનેા હોય તે ખાદરસ'પરાય. અનિવૃત્તિ એ જ ખાઇરસ પરાય, તેનું જે ગુણસ્થાનક તે અનિવૃત્તિખાદર સંપરાય ગુણુઠાણું. તે અનિવૃત્તિબાદરસ‘પરાય ગુણુસ્થાનકના અંતર્મુહૂત્ત કાળ પ્રમાણમાં પહેલા સમયથી લઈ દરેક સમયે અનંતગુણુ વિશુદ્ધિવાળા યથાત્તર અધ્યવસાયસ્થાના હાય છે. અંતર્મુહૂતકાળમાં જેટલા સમયેા છે, તેટલા જ અધ્યવસાયસ્થાને તે ગુણુઠાણામાં રહેલા જીવાને હોય છે. એનાથી અધિક હોતા નથી. કારણકે એકી સમયે પ્રવેશેલા બધાને એક જ અધ્યવસાયસ્થાન હોય છે.
તે અનિવૃત્તિમાદર ગુણુઠાણાવાળા જીવ ક્ષેપક અને ઉપશમક-એમ બે પ્રકારે છે અહીં આઠ કષાય વિગેરેને ખપાવવા તથા ઉપશમાવતા હાય છે.
૧૦. સૂક્ષ્મસપરાય ગુણસ્થાનકે ઃ
--
સૂક્ષ્મકિટ્ટીરૂપ કરેલ—થયેલ છે લાભ કષાયેાઇયરૂપ સંપરાય જેમને ઉદય હાય, તે સૂક્ષ્મસ પરાય, તે ક્ષપક અને ઉપશમ-એમ એ પ્રકારે છે. અનિવૃત્તિમાદર ગુણુઠાણુંટ્ટિીરૂપ કરેલ એક લાભને જે ખપાવે છે. અથવા ઉપશમાવે છે તેનું જે ગુણુસ્થાન તે સૂક્ષ્મસ પરાય ગુણસ્થાન
૧૧. ઉપશાંત મેહગુણસ્થાનક ઃ
આત્માના જ્ઞાન વગેરે ગુણાને જે ઢાંકે, આવરે તે છદ્મ. એટલે જ્ઞાનાવરણુ વિગેરે ઘાતિકર્માના ઉય તે છદ્મ કહેવાય. તે છદ્મભાવમાં રહેલ હાય તે છદ્મસ્થ. તે છદ્મસ્થ સરાગી પણ હાય છે. તેને દૂર કરવા માટે વીતરાગપદ ગ્રહણ કર્યુ. છે.
Page #400
--------------------------------------------------------------------------
________________
૨૨૪ સૈદ ગુણસ્થાનક
૩૬૫ . વીત એટલે નીકળી ગયું છે, રાગ એટલે માયા, લોભરૂપે કષાયને ઉદય અને ઉપલક્ષણથી ક્રોધ, માનના ઉદયરૂપ દ્વેષ પણ જેને ગમે છે, તે વીતરાગ કહેવાય. વતરાગ એ જ છદ્મસ્થ. તે વીતરાગછટ્વસ્થ. તે ક્ષીણકષાયવાળા પણ હોય છે. કારણ કે, તેમને પણ ઉપરોક્ત રાગ દ્વેષરૂપી ભાવ દૂર થયા છે. આથી તેને દૂર કરવા માટે ઉપશાંત કષાયપદ લીધું છે. જેમને કષાને સંક્રમણ, ઉદ્વર્તન, અપર્વતન વિગેરે કારણો તેમજ વિપાકેદય, પ્રદેશદયને યોગ્ય રાખ્યા નથી એવી રીતે શાંત કરેલા છે તે ઉપશાંતકષાય. ઉપશાંતકષાય એ જ વીતરાગછદ્મસ્થ તે ઉપશાંતકષાય વીતરાગછટ્વસ્થ. તેનું જે ગુણસ્થાનક
તે ઉપશાંતકષાય વીતરાગછ ગુણસ્થાનક. ૧૨. ક્ષીણકષાય ગુણસ્થાનક.
ક્ષીણ એટલે નાશ પામ્યા છે કષાયે જેના તે ક્ષીણકષાય. બીજા કેટલાંક ગુણઠાણાઓમાં પણ ક્ષપકશ્રેણી દ્વારમાં કહેલ રીતે ક્યારેક કેટલાંક કષાયે ક્ષય થયા હોય છે આથી તે ગુણઠાણાઓમાં પણ ક્ષીણકષાયપણને વ્યપદેશ થઈ શકે છે. તેથી તે ગુણઠાણાઓને દૂર કરવા માટે “વીતરાગ” પદ લીધું છે. ક્ષીણકષાય વીતરાગપણું તે કેવલિઓને પણ હોય છે. તેને દૂર કરવા માટે “છદ્મસ્થ” પદ લીધું છે. છદ્મસ્થ સરાગી પણ હોય છે. તેથી તેને દૂર કરવા માટે “વીતરાગ” પર લીધું છે. વીતરાગ એ જ છદ્મસ્થ, તે વીતરાગછદ્મસ્થ. તે ઉપશાંતકષાયવાન પણ હોય છે તેને દૂર કરવાં “ક્ષીણકષાય” પર લીધું છે. ક્ષીણકષાય એ જ વીતરાગ છદ્મસ્થ તે ક્ષીણકષાય વીતરાગછદ્મસ્થ. તેનું જે ગુણઠાણું તે ક્ષીણકષાય વીતરાગ છદ્મસ્થગુણસ્થાનક. ૧૩. સોગી કેવલિગુણસ્થાનક :
જે જેડનાર હોય તે યોગ એટલે વ્યાપાર કહેવાય છે. તત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે, વાચવામનઃ ચો” મન-વચન-કાયાની જે કિયા તે યોગ. વેગ સહિત જે હેય તે સગી કહેવાય. તે યુગ, ભગવાનને જવા-આવવા, આંખના પલકારા મારવા વિગેરે રૂપ કાયસેગ છે. દેશના આપવા વિગેરેરૂપે વચનગ છે. મન ૫ર્યવજ્ઞાની અથવા અનુત્તરદેવ વિગેરે મનવડે પૂછાયેલા પ્રશ્નોના જવાબ મનવડે ઉત્તર આપવામાં મને ગ. તે દે અને મનઃ પર્યવજ્ઞાનીઓ મન:પર્યવ જ્ઞાનવડે અને અવધિજ્ઞાનવડે ભગવાને મોકલેલ મનોવર્ગણના મુદ્દગલ જુએ છે. અને જોઈને તેઓ વિવક્ષિત વસ્તુની વિચારણના આકારને વાસ્તવિકરૂપે પૂછેલ ખાદ્યપદાર્થરૂપ અલકના સ્વરૂપ વિગેરેને જાણે છે. કેવલજ્ઞાન અને દર્શન જેમને હોય, તે કેવલિ. સગી એ જ કેવલિ, તે સગી કેવલિ. તેનું જે ગુણઠાણું તે સગીકેવલિ ગુણઠાણું કહેવાય છે. ૧૪. અગી કેવલિ ગુણસ્થાનક -
ઉપરોક્ત વેશે જેમને હોય તે લેગી કહેવાય. જે યેગી નથી તે અગી. અગી એ જ કેવલિ તે અગી કેવલિ. તેમનું જે ગુણસ્થાન તે અગીકેવલિ ગુણસ્થાન એમનું
Page #401
--------------------------------------------------------------------------
________________
अ६६
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ અગીપણું આ પ્રમાણે છે. ત્રણે વેગના દરેકના સૂક્ષમ અને બાદર એમ બે–બે પ્રકાર છે. કેવલજ્ઞાનની ઉત્પત્તિ પછી જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશના પૂર્વક્રોડવર્ષ સુધી વિચરી-વિહરી જ્યારે અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે સગીકેવલિ શૈલેશીકરણને સ્વીકારવા માટે પહેલા બાદરકાગવડે બાદર વચનગનો વિરોધ કરે છે તે પછી બાદરમાગને નિરોધ કરે છે. ત્યારપછી સૂક્ષકાગવડે બાદ કાયયેગને રૂંધે છે. કારણ કે બાદરગ જ્યાં સુધી હોય ત્યાં સુધી સૂ ગને નિરોધ થઈ શક્તા નથી. પછી તે સૂમમનોગવડે જ સૂકમવચનગને, તે પછી સૂકમ મનોગને રૂંધે છે. તે પછી સૂમક્રિયા અનિવૃત્તિ નામનું ગુલધ્યાનનું ધ્યાન કરતા-કરતા સૂકાયેગને પિતાના આત્માવડે જ નિરોધ કરે છે. કારણ કે બીજા ટેકારૂપ વેગને અભાવ હોય છે. તે સૂફમકાયોગના નિરોધ પછી સમુચ્છિન્નક્રિયા અપ્રતિપાતિ નામના શુફલધ્યાનને ધ્યાવતા–ધ્યાવતા હસ્વ પાંચ અક્ષરોના ઉચ્ચારણ પ્રમાણુ કાળના શૈલેશીકરણમાં પ્રવેશ કરે છે. ગલેશ્યરૂપ કલંક રહિત યથાખ્યાત ચારિત્રના જે ઈશ એટલે સ્વામી-માલિક. તે શલેશ. તેને જે ભાવ તે શિલેશી. ત્રીજા ભાગની ન્યૂનતાપૂર્વક પોતાના શરીરને અવગાહનામાં પેટ વિગેરેના પોલા ભાગને પૂરવાના કારણે પિતાના આત્મપ્રદેશો સંકુચિત થવાથી આત્માને જે શૈલેશભાવ. (સર્વ સંવરરૂપી જે શીલ તેના ઈશ) એટલે આત્માની અતિ સ્થિરતાપૂર્વક સ્થિતિ. તેમાં જે કરણ તે શેલેશીકરણ. તે કરણ આ પ્રમાણે છેશૈલેશીકરણની પ્રક્રિયા :
આગળ રચેલ શેલેશીકરણના સમયેના સમાન ગુણશ્રેણીવાળા વેદનીય, નામ, ગોત્ર એ ત્રણ અઘાતિકર્મોની અસંખ્યાત ગુણશ્રેણીવડે અને બાકી રહેલા આયુષ્ય યથાસ્વરૂપ સ્થિત શ્રેણીવડે જે નિર્જરા કરવી તે શિલેશીકરણ. તે શેલેશીકરણમાં પ્રવેશેલ અગકેવલિ થાય છે. આ ભવસ્થાને હોય છે. તે શેલેશીકરણના અંતિમ સમય પછી તરત જ એરડાનો કેશ-દેડે ફાટવારૂપ સહકારી સ્વભાવ વિશેષ પ્રગટવાથી એરંડાના ડેડા-ફુલની જેમ કેવલિભગવંત પણ કર્મસંબંધથી છૂટવારૂપ સહકારી સ્વભાવ વિશેષથી જીવની ઉર્વગતિ હોવાથી જીવ, ઉપરની દિશા તરફ ગતિ કરે છે. તે ઉપર જતા. ઋજુશ્રેણીપૂર્વક ઉપર જઈ અહીં જેટલા આકાશપ્રદેશમાં પિતે રહ્યા હોય તેટલાં જ પ્રદેશોને અવગાહીને રહે છે. જે સમયે અહીંથી આત્માક્ષેત્ર છેડે છે, તેના પછી બીજા સમયને સ્પર્યા વગર એટલે એ જ સમયે લેકના છેડે જાય છે. લોકાંતથી આગળ ગતિસહાયક ધર્માસ્તિકાયને અભાવ હોવાથી જતા નથી. ત્યાં જઈ શાશ્વતકાલ સુધી રહે છે. (૧૩૦૨)
Page #402
--------------------------------------------------------------------------
________________
૨૨૪ ચૈાદ ગુણસ્થાનક
સિધ્ધ ભગવાન અનંત તુથના સ્વામી • 2416 કોના નારા
સાય: સા અનંતકાળ
મોથ યોગથી મુક્ત પીતરાગ સર્વજ્ઞ ભગવાન સમય : પાંચ ઉસ્વાતર
ઘાંગયુક્ત પીતરામ સર્વજ્ઞ ભગવાન * સર્વ કષાયમુક્ત ઘાતી કર્મનાક સ સમય ૧ અંતર્મુથી દેશોનપૂર્વ ફ્રોડ વર્ષ
ઉપાત છદ્મસ્થ વીતરાગ ગુણસ્થાન - ૧સમયથી અનમ પછી અવશ્ય પતન સુક્ષ્મલોક કંટ્ટીવેટન સમય: ૧ સમયથી અંતમ
માંાય કે ઉપ. કરનાર ક કે હાર્ટ સમય ૧ અન્તર્મુ
ક્ષીણકષાય પરપ પીતરાગ ગુણસ્થાન મોતીયનો પૂર્ણશ્ચય પ્રાતિભજ્ઞાન સીમમાં સમય જ. ઉ અંતર્મુ
અપ્રમત ભાવનું સર્વવિરતિપણું તમેં
સમય:
મૉત
બાળ
વ સંભાર
સુધી પી જમવાન
• દેવાદિની ધ્ધા જ સુખમય સંસારની ગૂમ • ચિંતતિ કરાથમિક રાગી તો રાગી • જિનવાણી કણનો અતિપ્રેમી ભગવ: ૧ અંતર્ણ થી દ્ન સાગરોપણ -- જિની પ્રત્યે ન રાગ સાર પ્રત્યે નાટેક
સભ્ય આંતર્યું.
10 સમ સપરાય
મોક્ષ્ણના અપૂર્વ સ્થિતિઘાત, રસધૃાત, સ્થિતિબંધ નિવૃત્તિ સમયે ચડેલા જ્યોતીન (૩) ગુણમણિ ગુણસણ (૫) અપૂર્વ અધ્ય ની ભિન્નતા, સાય: ૧ મર્મ
=
સન
Gu
પ્રાપ્ત
મતભાવનું સર્વવિરતિપણું, સમય : ઍક અંતર્મુથી દેશોનપૂર્વ એક વર્ષ સર્વ વિરતિ
નવ
સર્પ વિનિ
સભ્યત્વ સત
૧૨ માંથી એક પણ અણુવ્રતાદિના દેશવિરત એક વગેરે ભાંગાળાં ધારક
મહાત
Qu
ચૌદ ગુણસ્થાન
ઉપશ્ચાત
ai c
શ્રેણીનાં ગુણસ્થાનો
મિથ્યાત્વ ગુણસ્થાન
૩૬૭
૧૦ :
૧૧
ગણ ન્યાય
• ઉપામ સમ્યકત્વનું માર્ગાનુસારી ભાવું પરમાવર્તકાળમાં પ્રવેશ ટ્રિબંધક સ ંધ. વ્યવહાર શશિમાં અતિના બ્રાવ અપુનબંધક ભાવ ♦ાવાનંદિત થી માત્રવિધ ઐતિત ચાસીના વિવી આવિદ્યાર્થીક અવા ગુમાવ્ર લક્ષણાનીવાવે પાપ ન કરે. છઉચિત સેવે માં દીતિ,ામમાં સધાર ૩ મોષિ
વમન કરતાં *સાય: ૧ સમયથી ક આવલિા
પ્રવેશ .સા.
સંપન્ન
. સૂગ નિગમો આ અવ્યવહારરાશિ નિમાત્વનો વર્ગ છે. આઠથક પા
ખુલ્લા હોય
૨૨૫.
ચૌદ માણા
ग १ इंदिए १२ काये ३ जोए ४ वेए ५ कसाय ६ नाणेय ७ । संजम ८ दंसण ९ लेसा १० भव ११ शम्मे ९२ सन्नि १३ आहारे ९४ ॥१३०३॥
૧. ગતિ, ૨. ઇન્દ્રિય, ૩. કાય, ૪. યાગ, ૫. વેદ, ૬, કષાય, ૭. જ્ઞાન, ૮. સયમ, ૯, દર્શન, ૧૦, લેચ્યા, ૧૧, ભવ્ય, ૧૨, સમ્યક્ત્વ, ૧૩. સગી, ૧૪. આહાર-એ ચૌદ સાગા છે.
Page #403
--------------------------------------------------------------------------
________________
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ ગતિ, ઈન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, વેશ્યા, ભવ્ય, સમ્યક્ત્વ, સંસી, આહારક-એ પ્રમાણે મૂલભેદની અપેક્ષાએ ચાર માર્ગનું સ્થાને છે.
માગણ એટલે જીવ વિગેરે પદાર્થોનું સંશોધન જેના વડે થાય તે માર્ગણું. તે માર્ગણાના સ્થાનો-આશ્રયે તે માગણાસ્થાને. તે માણાએ ઉત્તરભેદની અપેક્ષાએ બાસઠ (૬૨) છે. તે આ પ્રમાણે છે –
૧. દેવ, નારક, તિર્યંચ અને મનુષ્ય એમ ગતિ ચાર, ૨. સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ, શ્રેત્ર-એમ પાંચ ઈન્દ્રિય.. ૩. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાય-એમ છ કાય. ૪. મન, વચન અને કાયા–એમ ત્રણ યોગ. ૫. સ્ત્રી, પુરુષ, નપુંસક–એમ ત્રણ વેદ. ૬. ક્રોધ, માન, માયા, લોભ-એમ ચાર કષાયે. ૭. મતિ, શ્રુત, અવધિ, મન ૫ર્યવ, કેવલજ્ઞાન-એમ પાંચ જ્ઞાન.
જ્ઞાન ગ્રહણવડે ઉપલક્ષણથી તેના વિરોધી અજ્ઞાન પણ લેવા. તે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિર્ભાગજ્ઞાન એમ ત્રણ પ્રકારે છે. એ પ્રમાણે આઠ જ્ઞાન.
૮. સામાયિક, છેદો પસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂમસં૫રાય અને યથાખ્યાત. એમ પાંચ સંયમ. તથા તેના પ્રતિપક્ષી એવા દેશસંયમ અને અસંયમ (અવિરતિ)ને લેતા સાત પ્રકારે થાય.
૯. ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવલદર્શન–એમ ચાર દશન. ૧૦. કૃષ્ણ, નીલ, કાપત, તેજે, પત્ર, શુલ–એમ છ લેશ્યા. ૧૧. ભવ્ય અને તેના પ્રતિપક્ષી હોવાથી અભવ્ય-એમ બે ભવ્ય.
૧૨. ક્ષાયિક, ઔપશમિક, ક્ષયે પશમ-એમ ત્રણ સમ્યક્ત્વ. સમ્યકત્વ લેવાવડે તેના પ્રતિપક્ષીરૂપ મિશ્ર, સાસાદન, મિથ્યાત્વને પણ લેતા છ સમક્તિ..
૧૩. સંસી અને તેના પ્રતિપક્ષી અસંજ્ઞી એમ બે. ૧૪. આહાર અને તેના પ્રતિપક્ષી અનાહારક એમ બે. બધાયે ભેદને સરવાળો કરતાં બાસઠ ભેદ થાય છે. (૧૩૦૩)
૨૨૬. બાર ઉપયોગ मह १ सुय २ ओही ३ मण ४ केवलाणि ५ मइ ६ सुयअन्नाण ७ विभंगा ८॥ अचक्खु ९ चक्खु १० अवही ११ केवलचउदंसणु १२ वउगा ॥१३०४॥
Page #404
--------------------------------------------------------------------------
________________
૨૨૬. ચાદ ગુણસ્થાનક
३६६ મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ, કેવળ-એ પાંચ જ્ઞાન. મતિઅજ્ઞાન, યુતઅજ્ઞાન અને વિભંગ-એ ત્રણ અજ્ઞાન. ચક્ષુ, અચકું, અવધિ, કેવલ એ ચાર દર્શન-એમ કુલ્લે બાર ઉપયોગ છે.
જીવ પદાર્થોને જાણવા માટે જેમને પ્રયોગ વ્યાપાર-ઉપયોગ કરે, તે ઉપગ. જીવને જે પિતાને તરવરૂપ-બેધરૂપ જે વ્યાપાર તે ઉપગ. તે સાકારો પગ અને અનાકારો પગરૂપ બે પ્રકારે છે. તેમાં આકાર એટલે દરેક પદાર્થને નકકી થયેલ ગ્રહણ પરિણામ જે વિશેષ તે આકાર. કહ્યું છે કે મારો ક વિષેનો આકાર સહિત હોય તે સાકાર. સામાન્ય વિશેષરૂપ પદાર્થમાંથી જે વિશેષ અંશને ગ્રહે તે સાકારો પગ. એનાથી વિપરીત તે અનાકાર એટલે સામાન્ય અંશને ગ્રહણ કરનાર, તેમાં મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ, કેવળ–એ પાંચ જ્ઞાનના નામે છે. મતિજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન-એ ત્રણ અજ્ઞાને છે. આ બે મળીને સાકારોપયોગ આઠ પ્રકારે છે.
ચક્ષુ, અચક્ષુ, અવધિ, કેવલદર્શન એ ચાર દર્શન અનાકાર ઉપયોગ છે. એ પ્રમાણે બંને મળીને બાર ઉપગો થાય છે. એમાં જ્ઞાન અને દર્શનનું સ્વરૂપ આગળ કહ્યું છે.
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન જ નગ એટલે નકાર અર્થમાં એટલે કુસા-નિંદનીય અર્થમાં હેવાથી મિથ્યાત્વથી દુષિત થવાથી જે જ્ઞાન નિંદનીય થાય છે ત્યારે તે અનુક્રમે મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિર્ભાગજ્ઞાનરૂપે ઓળખાય છે. જે જ્ઞાનમાં જાણવા પ્રકાર એટલે ભંગ વિપરીત હોય, તે વિભંગ કહેવાય. (૧૩૦૪).
૨૨૭ “પંદર યોગ” सच्चं १ मोसं २ मीसं ३ असच्चमोसं ४ मणो तह वई य ४ । .. उरल १ विउव्वा २ हारा ३ मीस ३ कम्मयग् १ मिय जोगा ॥१३०५॥
૧. સત્ય, અસત્ય, મિશ્ર, અસત્યામૃષા–એ ચાર મનના એ પ્રમાણે જ ચાર વચનના ભેદે તથા કાયાના સાત ઔદારિક, વૈક્રિય, આહારક અને એ ત્રણના મિશ્ર તથા કામણ (તૈજસ)- એમ પંદર યોગ છે.
જે કે મન, વચન, કાયાના આધારે જીવને ઉત્પન્ન થયેલ જે પરિસ્પદ એટલે વ્યાપાર તે જ વેગ કહેવાય છે. છતાં પણ અહીં કારણમાં કાર્યને ઉપચાર એ ન્યાયે તે યુગના સહાયક રૂપ મન વિગેરેની જ યોગ રૂપે વિવક્ષા કરી છે. તેમની સાથે રોગનું સામાનાધિકરણ્ય છે. એમાં મને૧. સત્ય, ૨. અસત્ય, ૩. મિશ્ર અને ૪ અસત્યઅમૃષા–એમ ચાર પ્રકારે છે. તેમાં સત્ય એટલે સત એટલે મુનિઓ અથવા
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૭૦
પ્રવચનસારોદ્વાર. ભાગ-૨ જીવ વિગેરે પદાર્થોના વિષે યથાયોગ્ય મુક્તિ-પ્રાપ્તિ કરાવનાર રૂપે યથાવસ્થિત પદાર્થના સ્વરૂપની વિચારણામાં તત્પર તે સાધુ અને સત્ય. (જેમકે–જીવ છે. સ્વરૂપે સત્ છે, પરરૂપે અસત્ શરીર માત્ર વ્યાપી વિગેરે રૂપે યથાવસ્થિત પદાર્થના વિકપની વિચારણમય તે સત્ય.).
એનાથી વિપરીત તે અસત્ય જેમકે “જીવ નથી” અથવા “એકાંતે સત્ રૂપે છે વિગેરે રૂપે અયથાવસ્થિત વસ્તુની જાણકારી રૂપે છે.
સાચું અને જુહું એ બંને મિશ્રિત તે મિશ્ર. જેમકે ધવ, ખેર, પીપળ, પલાશ વિગેરેથી મિશ્રિત હોવા છતાં ઘણા અશોકવૃક્ષ હોવાથી આ અશેકવન છે એવું જે વિચારવું તે મિશ્ર. અહીં કેટલાંક અશોકવૃક્ષોની વિદ્યમાનતા હોવાથી સત્યતા અને ધવ વિગેરે પણ હેવાથી અસત્યતા છે. વ્યવહારનય મતની અપેક્ષાએ આ મિશ્ર એ પ્રમાણે બેલાય છે. બાકી વાસ્તવિકપણે તે અસત્ય જ છે. કારણ કે યથાવસ્થિત પદાર્થની વિકલતા ન હેવાથી. - જે સત્ય નથી, અસત્ય નથી, અને સત્ય મૃષારૂપ મિશ્ર નથી. તે અસત્ય અમૃષા છે. અહીં વિપ્રતિપતિ–વિપરીત સ્વીકાર હોવા છતાં પણ જે પદાર્થની સ્થાપનાની આશાથી સર્વજ્ઞ મતાનુસારે વિચારે જેમકે “જીવ છે તે સઅસત્ રૂપે છે” તે સત્ય કહેવાયું છે કારણ કે આરાધકતા વધે માટે. વિપ્રતિપતિ-વિપરીત સ્વીકાર હોવા છતાં પદાર્થની સ્થાપનાની આશાથી સર્વજ્ઞના વચનની બહારનું વિચારે જેમકે “જીવ નથી” અથવા “એકાંતે નિત્ય છે” તે અસત્ય છે. કારણ કે વિરાધકપણું છે. જે પદાર્થની સ્થાપનાની આશા વગર ફક્ત સ્વરૂપ માત્રની વિચારણું યુક્ત હેય જેમ કે હે ! દેવદત્ત ! ઘડે લાવ, મને ગાય આપ વિગેરે જે વિચારણું તે અસત્ય-અમૃષા. આ ફક્ત સ્વરૂપ વિચારણરૂપ હોવાથી સત્યના ઉપરોક્ત લક્ષણવાળું ન હોવાથી સત્ય નથી. અને અસત્ય પણ નથી. આ અસત્ય-અમૃષા પણ વ્યવહારનય મતને આશ્રયી જ જાણવી. નિશ્ચયનયન અનુસાર તે ઠગવા વિગેરેની બુદ્ધિપૂર્વક હોય તે અસત્યમાં એનો સમાવેશ થાય છે. અને નહીં તે સત્યમાં સમાવેશ થાય છે.
જેમ મનગ, સત્ય વિગેરે ચાર પ્રકારે છે, તેમ વચનગ સત્ય વિગેરેના ચાર પ્રકાર છે....
દારિક, વૈક્રિય અને આહારક એ શરીર છે. એમાં ઔદારિક શરીર ઉદાર એટલે પ્રધાન મુખ્ય છે. અહીં પ્રધાનતા તીર્થંકર-ગણધર શરીરના કારણે છે. એમના શરીરથી બીજા અનુત્તરવાસી દેના શરીરનું રૂપ અનંતગુણહીન કક્ષાએ છે. અથવા ઉદાર એટલે સાધિક હજાર જન પ્રમાણ શરીરની ઊંચાઈ છે. જે બીજા શરીરે કરતાં
Page #406
--------------------------------------------------------------------------
________________
૨૨૭. પંદર ગ”
૩૭૧ મોટા પ્રમાણુની છે. આની મેટાઈ વૈકિય શરીરને આશ્રયિને ભવધારણીય સ્વાભાવિક શરીરની અપેક્ષાઓ જાણવી. બાકીના ઉત્તરવૈક્રિય શરીરની ઊંચાઈ એક લાખ એજન ઉપર ચાર આંગળ પ્રમાણ છે. ઉદાર એ જ દારિક.
. જેમાં વિવિધ અથવા વિશિષ્ટ ક્રિયા-વિક્રિયા થાય તે વૈક્રિય. જેમ કે, તે એક થઈને અનેક થાય અને અનેક થઈને એક થાય અથવા અણુ-નાને-થઈને મેટે થાય અને મોટે થઈને નાનઅણુ થાય વિગેરે... . ચૌદ પૂર્વ ધરો વડે તીર્થકરની ઋદ્ધિના દર્શન વિગેરે ...
તેવા પ્રકારના કાર્યો ઉત્પન્ન થયે છતે વિશિષ્ટ લબ્ધિના કારણે આ કરાય એટલે બનાવાય તે આહારકશરીર છે. - આ ત્રણે શરીરને મિશ્ર શબ્દ જોડતાં દારિકમિશ્ર, વૈક્રિયમિશ્ર અને આહારક મિત્ર-એમ બીજા ત્રણ ભેદ થાય છે.
દારિક કાર્મણ સાથે અપર્યાપ્ત અવસ્થામાં અથવા કેવલિ સમુદ્દઘાત અવસ્થામાં મિશ્રિત થાય છે. ત્યારે અંદારિકમિશ્ર, ઉત્પન થવાની જગ્યાએ પૂર્વભવથી તરત જ કેઈક જીવ આવી પહેલાં સમયે ફક્ત કાર્મશરીર વડે જ આહાર કરે છે. તે પછી આદારિકશરીરનો આરંભ થતું હોવાથી જ્યાં સુધી આદારિક શરીર બને નહિ ત્યાં સુધી દારિક સાથે કાર્મણમિશ્રિત રહે છે. કેવલિ સમુદ્દઘાત અવસ્થામાં તે બીજા, છઠ્ઠા, અને સાતમા સમયમાં કાર્મણ સાથે દારિક મિશ્રિત હોય છે. તે પ્રસિદ્ધ છે.
કાશ્મણ અથવા આદારિક સાથે વૈયિમિશ્ર હોય છે. એમાં દેવ-નારકેને અપપર્યાપ્ત અવસ્થામાં પહેલા સમય પછી કામણ સાથે મિશ્ર જણવું. બાદર પર્યાપ્ત, વાયુકાય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને વૈક્રિયલબ્ધિ હોય, તે વૈકિય શરીરના આરંભ વખતે અને વૈકિય શરીર છોડતી વખતે દારિક સાથે મિશ્રિત હોય છે.
સિદ્ધ થયું છે. પ્રજન એવા ચાદ પૂર્વ ધરોને અને ઐદારિક શરીરને ગ્રહણ કરતા અથવા આહારક શરીરને છોડતાં આહારક મિશ્રિત આદારિક સાથે હોય છે. એમ જાણવું.
કર્મોવડે બનેલ–થયેલ તે કામણ એટલે કર્મરૂપ શરીર તે જ કાર્મણ, આને ભાવ એ છે, કે આત્મપ્રદેશ સાથે કર્મના પરમાણુઓ દૂધ અને પાણીની જેમ, એકબીજામાં મળી જવાથી શરીરરૂપ પરિણમન થાય છે તે કાર્મણ શરીર છે. આથી જે તેને બીજી જગ્યાએ કર્મોને જે વિકાર તે કામણ એમ પણ કહ્યું છે. તથા કહ્યું છે કે.
કમને જે વિપાક તે કામણ, જે આઠ પ્રકારના વિચિત્ર કમ વડે બનેલ છે. અને તે બધાયે શરીરનાં કારણરૂપે જાણવું”
અહીં દારિક વગેરે બધાયે શરીરના કારણરૂપે એટલે બીજરૂપે કામ શરીર છે. ભવરૂપ વિસ્તારના બીજરૂપ તે કામણ શરીરના મૂળથી ઉચછેદ થાય તે બીજા શરીરની ઉત્પત્તિ ન થાય. આ “કામ શરીરનું જીવને બીજી ગતિમાં જવાની
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૭૨
પ્રવચનસારે દ્વાર ભાગ–૨
અંદર સાધકતમ એટલે મુખ્ય કરણ-સાધન છે કહ્યું છે કે.... જીવ કામ ણુ શરીર સહિત મરણની જગ્યા છેાડી ઉત્પન્ન થવાની જગ્યા તરફ જાય છે. પ્રશ્ન :- જો જીવ કામણુ શરીર સાથે એક ગતિમાંથી તા જતા આવતા તે શરીર કેમ દેખાતું નથી ?
ખીજી ગતિમાં જાય છે
ઉત્તર ઃ- કર્મ પુદ્ગલાની અતિ—સૂક્ષ્મતા હાવાથી ચક્ષુ ઇન્દ્રિયવડે જેઈ શકાતા નથી. તથા બીજા દેશ નકારાએ પણ કહ્યું છે કે સૂક્ષ્મ હોવાથી પ્રવેશ કરતા કે નીકળતા વચ્ચે સંસારી દેહ જણાતા નથી. માટે દેખાતા ન હોવા છતાં પણ અભાવ નથી. આ પ્રમાણે ચાર પ્રકારે મનાયાગ, ચાર પ્રકારે વચનયાગ અને સાત કાયયેાગ એમ ૫દર ચેાગા છે.
પ્રકારે
પ્રશ્ન ઃ- પાંચમું તૈજસ નામનું પણુ શરીર છેજે ખાધેલા આહારને પચાવવામાં નિમિત્તરૂપ છે. અને જેના કારણથી વિશિષ્ટ તપ વિશેષ દ્વારા ઉત્પન્ન થનારી વિશેષવાળા પુરુષ તેોલેશ્યા છેાડી શકે છે તે શરીર કેમ ન કહ્યું ?
લબ્ધિ
ઉત્તર ઃ- તે શરીર હંમેશા કાણુ સાથે જ રહેનારું હાવાથી કાણુના ગ્રહણુ વડે તેજસનું ગ્રહણ પણ થઈ જાય છે. (૧૩૦૫)
૨૮. ગુણઠાણાએ ઉપર પરલેાકતિ
मिच्छे सासाणे वा अविरयभावंभि अहिगए अहवा ।
जंति जिया परलोय सेसेकार सगुणे मोतु ॥१३०६॥
મિથ્યાત્વ, સાસ્વાદન અને અવિરતભાવને પ્રાપ્ત કરી પરલેાકમાં જાય છે અથવા બાકીના અગ્યાર(૧૧) ગુણુઠાણા સિવાય ત્રણ ગુણુઢાણામાં રહેલા જીવા પરલાકમાં જાય છે.
મિથ્યાત્વ, સાસ્વાદન, અને અવિરત એટલે અવિરત સમ્યગ્દષ્ટિપણાને પામી એટલે લઈને જીવા પરલાકમાં એટલે બીજા ભવમાં જાય છે. મિશ્ર, દેશવિરતિ વિગેરે બાકીના અગ્યાર ગુણુઠાણા આ ભવમાં સર્વથા છોડીને જીવા પરલાકમાં જાય છે. એની વિચારણા આ પ્રમાણે છે–
મિથ્યાત્વની સાથે પરલેાકગમન તા પ્રસિદ્ધ છે. કારણ તે તે મધે સ્થળે હાય છે. એ પ્રમાણે સાસ્વાદન ભાવમાં પણ છે કહ્યુ` છે કે “સાસ્વાદની અનતાનુબંધીના બંધ, ઉદય અને આયુષ્યના બંધપૂર્વક કાળ કરે છે, ” સમ્યક્ત્વ પામેલાની દેવ વિગેરેમાં ઉત્પત્તિ હાવાથી અવિરત સમ્યગ્દષ્ટિપણામાં પણ પરલેાગમન હાય છે. મિશ્ર AAઠાણાને પામેલા “મૈં સમિોળરે થારનું” એ વચનાનુસારે ભવાંતરે જતા નથી. દેશવિરતિ વિગેરે ગુણુઠાણાઓ તા વિરતિ હાય તા જ હોય છે. અને વિરતિ આયુષ્ય સુધીની મર્યાદાવાળી છે માટે તે ગુણુઠાણાઓમાં પરલેાક ગમન સાઁભવી ન શકે. (૧૩૦૬)
Page #408
--------------------------------------------------------------------------
________________
૨૨૯ ગુણઠાણુઓનું કળ પ્રમાણે मिच्छत्तम भव्वाणं अणाइय मणतयं च विन्नेयं । भव्वाणं तु अणाई सपज्जवसियं च सम्मते ।१३०७। छावलियं सासाणं समहियतेत्तीससायर चउत्थं । देसूण पुन्बकाडी पंचमगं तेरसं च पुढो ॥१३०८॥ लहुपंचक्खर चरिंमं तइयं छट्ठाइ बारसं जाव । इह अट्ठ गुणढाणा अंतमुहुत्ता पमाणेणं ॥१३०९॥
મિથ્યાત્વ, અભવ્યોને અનાદિ અનંત જાણવું. ભોને અનાદિ સાંત અને પતિત સમકિતીને સાદિસાંત કાળ જાણવું.
સાસ્વાદન છ આવલિકા પ્રમાણુ, ચોથું સાધિક તેત્રીસ સાગરેપમ, પાંચમું તથા તેરમું બને જુદા-જુદા દેશેાન પૂર્વક્રોડવર્ષ, હૃસ્વ પાંચ અક્ષરકાળ પ્રમાણુ છેલ્લું, ત્રીજું અને છઠાથી બારમાં સુધીએ આઠ ગુણડાણાને અંતમુહૂર્ત કાળ છે.
મિથ્યાત્વના કાળની વિચારણા ચતુર્ભગીપૂર્વક કરે છે. તે આ પ્રમાણે ૧. અનાદિ અનંત, ૨. અનાદિ સાંત, ૩. સાદિ અનંત અને ૪. સાદિ સાંત.
એમાં વિપરીત રૂચિરૂપ મિથ્યાત્વ અભવ્યને અનાદિ અનંતકાળનું જાણવું, અનાદિ એટલે શરૂઆત વગરનું અને અંત વગરનું તે અનંત. અભવ્યને અનાદિકાળથી મિથ્યાત્વ છે અને ભવિષ્યમાં તેને અભાવ થવાનો સંભવ નથી માટે અનાદિ અનંત.
ભવ્યને અનાદિસાંત કાળનું મિથ્યાત્વ છે. આથી ભવ્યને સાદિસાંત કાળપણ. જાણ, સાતત્વ સમ્મહત્વ પ્રાપ્ત થયે છતે થાય છે અને ભાવાર્થ આ પ્રમાણે છે. . જે અનાદિ મિથ્યાદષ્ટિપણામાં રહેલ ભવ્યજીવ સમ્યકત્વ પામશે, માટે તેનું મિથ્યાત્વ અનાદિસાંત કહેવાય છે. કારણ કે અનાદિકાલથી તે મિથ્યાત્વ ભવ્યમાં હોય છે અને ભવિષ્યમાં ભવ્યત્વ પણ અન્યથા અનુપપત્તિના કારણે અવશ્ય સમકિત પ્રાપ્ત થવાથી શાંત છે. હવે જે અનાદિ મિથ્યાષ્ટિ સમકિત પામીને કેઈક કારણથી ફરી મિથ્યાત્વ પામે છે. તેને તે મિથ્યાત્વ સાદિ છે. કારણ કે સમ્યફ પામ્યા પછી ફરીવાર તે મિથ્યાત્વ પામતે હેવાથી તેનું સાદિપણું છે. અને મિથ્યા જઘન્યથી અંતમુહૂતકાળ અને ઉત્કૃષ્ટથી અરિહંતની આશાતના વિગેરે પાપની બહુલતાના કારણે અર્ધપુદગલ પરાવર્તકાળ સુધી રહી ફરી જ્યારે સમ્યહવ પામે ત્યારે તેનું સાતત્વ ઘટે છે, સાદિ
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૭૪
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ અનંત નામને ત્રીજો ભાંગે શૂન્ય છે. સમ્યકત્વથી પહેલા જ મિથ્યાત્વની સાદિ હોય છે. કારણ કે તેમને અવશ્ય સભ્યત્વ પ્રાપ્ત થતું હોવાથી મિથ્યાત્વના અનંતપણાને અસંભવ છે... સાસ્વાદન ગુણસ્થાનક જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી છ આવલિકા પ્રમાણ કાળનું ત્યારબાદ અવશ્ય મિથ્યા જાય છે. આવલિકામાં જઘન્યયુક્ત અસંખ્યાત સમયેના સમુહ હોય છે.
ચોથું અવિરત સમ્યગદષ્ટિ ગુણઠાણું સાધિક 'તેત્રીસ સાગરોપમકાળ પ્રમાણ છે. તે આ પ્રમાણે....કેઈકે અહીંથી ઉત્કૃષ્ટ સ્થિતિવાળા અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે ત્યાં તે અવિરત સમકિતરૂપે તેત્રીસ સાગરોપમ રહે છે ત્યાંથી ઍવી અહીં આવી જ્યાં સુધી વિરતિને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તે સમ્યકત્વ ભાવમાં જ રહેતો હોવાથી મનુષ્ય ભવ સંબંધિત કેટલાક વર્ષો અધિક તેત્રીસ સાગરોપમ સંભવે છે.
પાંચમું દેશવિરિત ગુણઠાણું અને તેરમું સગિ કેવલી ગુણઠાણું એટલે ગુણઠાણને અલગ-અલગ કંઈક ન્યૂન પૂર્વ ક્રિોડ વર્ષ પ્રમાણુ કાળ છે. ગર્ભમાં રહેલ જીવ સાધિક નવ મહિના ગર્ભરૂપે પસાર કરે છે અને જમ્યા પછી પણ આઠ વર્ષ સુધી વિરતિને યોગ્ય થતું નથી. તે પછી દેશવિરતિને સ્વીકારી અથવા સર્વવિરતિ સ્વીકારી કેવળજ્ઞાન પામે છે. જે દેશવિરતિ અને સગિ કેવલિ એ બંને પૂર્વ ક્રિોડ વર્ષ સુધી જીવે તે તેમને કંઈક ન્યૂન નવવર્ષરૂપ દેશ–ભાગની ન્યૂનતા હોવાથી દેશના પૂર્વક્રોડ વર્ષ છે.
છેલું અગિ કેવલિ ગુણસ્થાન હસ્વ પાંચ અક્ષર ઉચ્ચારણના કાળ પ્રમાણ છે. તે આ પ્રમાણે કેઈક અતિ ઝડપથી નહિ અને અતિ ધીરેથી પણ નહિ એ રીતે મધ્યમ પ્રકારે જેટલા વખતમાં = ૬ બેલી શકાય તેટલા કાળ પ્રમાણનું ચૌદમું ગુણઠાણું છે, તે પછી મુક્તિની પ્રાપ્તિ થાય છે
ત્રીજું સમ્યક્ત્વ મિથ્યાત્વરૂપ મિશ્ર ગુણઠાણું તથા છઠ્ઠાથી બારમા સુધી એટલે પ્રમત્ત-સંયત, અપ્રમત્ત-સંયત્ત, અપૂર્વકરણ, અનિવૃત્તિબાદર, સૂમસં૫રાય, ઉપશાંત મેહ, ક્ષીણમોહરૂપ સાત ગુણઠાણું. એમ કુલ્લે આઠ ગુણઠાણાઓમાં દરેકને અંતર્મુહર્ત પ્રમાણુકાળ છે, ત્યારબાદ બીજા ગુણઠાણાઓમાં જીવ જાય છે અથવા કાળ એટલે મૃત્યુ પામે છે.
આ કાળ પ્રમાણ ઉત્કૃષ્ટથી કહ્યું છે, જઘન્યથી તે સાસ્વાદન, પ્રમત્ત-અપ્રમત્ત સંયત, અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદરસં૫રાય, સૂમસં૫રાય, ઉપશાંતમોહન કાળ એક સમયને છે. કારણ કે ત્યારબાદ મરણ થતું હોવાથી બીજા ગુણઠાણુઓમાં જાય છે. મિથ્યાત્વ, મિશ્ર, અવિરત સમકિતી, દેશવિરતિ, ક્ષીણમેહ, સોગિકેવલિ ગુણઠાણાઓને જઘન્યકાળ અંતમુહૂર્ત છે. અગી કેવલિઓને જઘન્ય અને ઉત્કૃષ્ટથી ઉપરોક્ત કાળ જે છે. (૧૩૦૭–૧૩૦૯) ૬૬ સાગરેપમ પણ ઘટે છે.
Page #410
--------------------------------------------------------------------------
________________
૨૩૦ નરક તિય ચ–મનુષ્ય અને દેવાની વિષુવાના ઉત્કૃષ્ટકાળ
अंतमुहुत्तं नरपसु हुँति चतारि तिरियमणुए ।
देवे अद्धमासो उको विउव्वणाकालो || १३१० ॥
નરકમાં ઉત્કૃષ્ટથી અંતર્મુહૂત, તિય ચા અને મનુષ્યેામાં ચાર અંતર્મુહૂતા (અથવા ચાર મુહૂર્તી), ભવનપતિ વિગેરે ચાર પ્રકારનાં દેવામાં અમાસ એટલે પ ́દર દિવસના ઉત્કૃષ્ટથી ઉત્તરવૈક્રિયના વિષુણાકાળ છે. (૧૩૧૦)
૨૩૧. સાત સમુદ્દાત
वेण १ कसाय २ मरणे ३ बेडव्विय ४ तेयए ५ आहारे ६ | के लिय समुग्धाए ७ सत्त इमे हुंति मणुयाणं ॥ १३११ ॥
વેદના, કષાય, મરણ, વૈક્રિય, તૈજસ, આહારક, કેલિ-આ સાત સમુદ્દાતા મનુષ્યાને હાય છે...
સમ એટલે એકીભાવે, ઉત્ પ્રખલતાપૂર્વક ઘાત એટલે હવું. એકીભાવે પ્રખલતા. પૂર્ણાંક વેદનીય વિગેરે ક્રમ પ્રદેશાના ઘાત કરવા એટલે નિર્જરા કરવી...તે સમ્રુદ્ધાત, પ્રખલતાપૂર્વક એકીભાવે જે ઘાત તે સમુદ્દાત.
પ્રશ્ન :-કાની સાથે એકભાવ એટલે એકરૂપ થાય છે ?
ઉત્તર :-અથી વેદના વિગેરે સાથે એકરૂપ થાય છે. તે આ પ્રમાણે-જ્યારે આત્મા વેદના વિગેરે સમુદૃઘાતને કરે છે ત્યારે વેદના વિગેરેના અનુભવજ્ઞાનમાં જ તદ્દાકાર થઈ જાય છે. પણ બીજા જ્ઞાનમાં પરિણમતા નથી. એમ વેઢના વિગેરેના અનુભવ જ્ઞાનની સાથે જીવની એક ભાવરૂપતાને જાણવી.....
પ્રશ્ન :-પ્રખલતાપૂર્વક ઘાત શી રીતે હાય છે ?
ઉત્તર :– વેદના વિગેરે સમુદૃઘાતમાં પરિણમેલા જીવ, વેદનીય વિગેરે ઘણા કર્મપ્રદેશાને જે કાળાંતરે ભાગવવા ચાગ્ય હતા, તેને ઉદ્દીરાકરણ વડે ખે ચી ઉદયમાં લાવી, ભાગવી અને નિજ એટલે નાશ-ક્ષય કરે છે, આત્મપ્રદેશે સાથે ચાંટેલાના નાશ કરે—છૂટા કરે છે. એવા ભાવ છે. તે સમૃઘાત, વેદના સમુદ્ઘાત, કષાય સમુદ્ઘાત, સારાંતિક સમુદ્ઘાત, વૈક્રિય સમુદ્ઘાત, તૈજસ સમુદૃઘાત, આહારક સંમુદ્દાત અને કેલિસમુદ્દાત એમ સાત પ્રકારે છે...
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૭૬
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ ૧. વેદના સમુદ્દઘાત -અશાતા વેદનીયના ઉદયથી ઉત્પન્ન થયેલ પીડારૂપ કારણવડે થયેલ જે સમુદઘાત તે વેદના સમુદ્રઘાત. એ અશાતા વેદનીયકર્મને આધારે થનારો છે. તે આ પ્રમાણે–વેદનાથી પીડાયેલો જીવ અનંતાનંત કમસ્કધયુક્ત પોતાના આત્મપ્રદેશને શરીરની બહાર ફેંકે છે એટલે કાઢે છે અને તે પ્રદેશો વડે મેટું, પેટ વિગેરેના પોલાણ ભાગને તથા કાન-ખભા વિગેરેના આંતરાઓ પૂરી લંબાઈ-પહેલાઈથી શરીર પ્રમાણુના ક્ષેત્રમાં વ્યાપીને, અંતમુહૂર્ત સુધી રહે. તે અંતર્મુહૂર્તમાં ઘણું વેદનીય કર્મોના પુદગલોને નાશ કરે છે. ત્યાર પછી સમુદ્રઘાતથી નિવૃત્ત થઈ ફરી પિતાના સ્વરૂપમાં આવે છે.
૨. કષાય સમુદઘાત :
#ધ વિગેરે કષાયના કારણથી થયેલ સમુદ્દઘાત, કષાયસ મુદ્દઘાત કહેવાય છે. તે કષાય નામનાં ચારિત્રમેહનીય કર્મના આધારે થાય છે. તે આ પ્રમાણે - તીવ્ર કવાયના ઉદયથી આકુલ થયેલો જીવ પિતાના આત્મપ્રદેશે બહાર ફેંકી એટલે કાઢી તે પ્રદેશ વડે મેઢ–પેટ વિગેરેનો પિલા-ખાલી ભાગને તથા કાન-ખભા વિગેરેનાં આંતરાઓને પૂરી લંબાઈ-પહેળાઈ વડે શરીર પ્રમાણ ક્ષેત્રમાં ફેલાઈને રહે છે. તેવા પ્રકારનો થયેલ આત્મા ઘણુ કષાયરૂપ કર્મ-પુદ્ગલેને ક્ષય કરે છે.
૩. મારણાંતિક સમુદ્દઘાત :
પ્રાણીઓને મરણ એજ અંત કરનાર હોવાથી મરણ અંત કહેવાય છે. તે મરણતમાં થયેલ જે ક્રિયા તે મારણાંતિક. મારણાંતિક એ જ સમુદ્દઘાત તે મારણતિક સમુદ્રઘાત તે અંતમુહૂર્ત બાકી રહેલ આયુષ્યકર્મના આધારે થાય છે તે આ પ્રમાણે
કેઈક છવ અંતમુહૂર્ત પોતાનું આયુષ્ય બાકી રહે ત્યારે પોતાના આત્મપ્રદેશને બહાર કાઢી તેના મોટું-પેટ વિગેરે ખાલી ભાગોને તથા કાન-ખભા વિગેરેના આતરાઓ પૂરી જાડાઈ-પહોળાઈ વડે પિતાના શરીર પ્રમાણ અને લંબાઈથી પોતાના શરીર ઉપરાંત જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગના અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત જન સુધી એક દિશાના ક્ષેત્રમાં ફેલાઈને રહે છે. આવા પ્રકારને આત્મા ઘણુ આયુષ્યકર્મના પુદગલોને નાશ કરે છે.
૪. વૈકિય સમુદ્દઘાત :
વૈક્રિય શરીરને પ્રારંભ કરતાં જે સમુદ્રઘાત થાય તે વૈક્રિય સમુદઘાત. તે વૈક્રિય શરીર નામકર્મના આધારે થાય છે તે આ પ્રમાણે, - વક્રિય લબ્ધિવાળો છવ ક્રિય શરીર કરતી વખતે પિતાના આત્મપ્રદેશને શરીરની બહાર કાઢી પહોળાઈ અને જાડાઈ વડે શરીર પ્રમાણુ અને લંબાઈથી સંખ્યાતા જન
Page #412
--------------------------------------------------------------------------
________________
૨૩૧ સાત સમુદ્દઘાત.
३७७ પ્રમાણુ દંડ કરે છે–કાઢે છે. દંડ કરીને વૈક્રિય શરીરના નામકર્મના સ્થલપુદ્ગલ જે આગળ બાંધ્યા હતા તેને ક્ષય કરે છે. કહ્યું છે કે–“વૈકિય સમુદ્રઘાત વડે સમુદ્દઘાત કરે છે, સમુદ્રઘાત કરી સંખ્યાતા એજનને દંડ કાઢે છે. દંડ કાઢી યથા બાદરપુદ્ગલેને પરિસાડે એટલે નાશ કરે છે.
૫. તૈજસ સમુદ્દઘાત -
તેજ વિષય જે હોય તે તૈજસ. તૈજસ એ જ સમુદ્દઘાત તે તેજસસમુદ્દઘાત. આ સમુદ્રઘાત તેજલેશ્યા છેડવાના વખતે હોય છે. તેજસ શરીર નામકર્મના આધારે આ સમુદ્દઘાત હોય છે. તે આ પ્રમાણે. તેજલેશ્યા-લબ્ધિવાળા કેધિત થયેલ સાધુ સાતઆઠ ડગલા પાછો હટી પહેળાઈ–જાડાઈ વડે શરીર પ્રમાણ અને લંબાઈ વડે સંખ્યાતા
જન પ્રમાણ જીવના પ્રદેશને દંડ શરીરની બહાર કાઢી જેના પર કેધ કર્યો હોય, તે મનુષ્ય વિગેરેને બાળે છે. એમાં તે તેજસશરીરનામકર્મના ઘણા પુદ્ગલેને ક્ષય કરે છે.
૬. આહારક સમુદ્રઘાત -
આહારક શરીરનો આરંભ કરતાં જે સમુદ્રઘાત થાય તે આહારક સમુદઘાત. તે આહારક શરીર નામકર્મના આધારે થાય છે. તે આ પ્રમાણે–આહારક શરીરની લબ્ધિવાળ જીવ, આહારકશરીર કરવાની ઈચ્છાથી શરીર પ્રમાણ પહ–જોડે અને સંખ્યાતા યોજનને લાંબે પોતાના આત્મપ્રદેશને દંડ શરીર બહાર કાઢી યથાસ્થૂલ આહારકશરીરનામકર્મના યથાસ્થૂલ પુદ્દગલને જે આગળ બાંધેલ હતા તેને ક્ષય કરે છે. આ છ સમુદ્દઘાતમાં દરેકને અંતર્મુહુર્ત કાળ છે.
૭. કેવલિ સમુદ્દઘાત :
કેવલિઓને પરમપદ એટલે મોક્ષ પામવાના અંતમુહુર્ત પહેલા જે થાય. તે કૈવલિક તે કેવલિક એ જ સમુદઘાત. તે કેવલિક સમુદ્દઘાતઆ સમુદ્દઘાત શાતા–અશાતા વેદનીયકર્મ શુભાશુભ નામકર્મ ઉચ્ચ-નીચ ગેવકર્મને આધારે થાય છે. આ સમુદઘાતની ગ્રંથકાર જાતે આગળ વિસ્તારથી વ્યાખ્યા કરશે. હવે આ સમુદઘાતે ક્યા જીવમાં કેટલા હોય છે, તે વિચારે છે. આ કહેલ સાતે સમુદઘાતે મનુષ્યને હોય છે. કારણ કે મનુષ્યને બધાયે ભાવ હોય છે. ૧૩૧૧
एगिंदीण केवलि आहारगवज्जिया इमे पंच । पंचावि अवेउव्वा विगलासन्नीण चत्तारि ॥१३१२॥
કેવલિ અને આહારક વગર એકેન્દ્રિયને આ પહેલા પાંચ હોય છે. આ પાંચે પણ વૈક્રિય વગર ચાર વિકપ્રિય અને અસંજ્ઞીઓને હોય છે. ૧. બાદર ४८
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૭૮
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨
પૃથ્વીકાય વિગેરે એકેન્દ્રિયેને કેવલિ અને આહારક સમુઘાત વગર પહેલાં પાંચ સમુદ્દઘાતે હોય છે. આ પાંચ પણ વૈક્રિય વગર ચાર સમુદ્દઘાતે વિકસેંદ્રિય અને અસજ્ઞિ પંચેન્દ્રિયેને હોય છે. આ ગાથાને પ્રજ્ઞાપના, પંચસંગ્રહ જીવસમાસ વિગેરે બીજા શાસ્ત્રો સાથે વિસંવાદ-વિરોધ થાય છે, તે ગ્રંથમાં એકેન્દ્રિય વિગેરે તેજસ સમુદ્દઘાતને નિષેધ કર્યો છે. તથા પ્રજ્ઞાપના સૂત્રમાં વીસ દંડક કમમાં કહ્યું છે કે,
હે ભગવંત! નારકીઓને કેટલા સમુદ્દઘાત કહ્યા છે ?
હે ગૌતમ! ચાર મુદ્દઘાને કહ્યા છે. તે આ પ્રમાણે, વેદનાસમુદઘાત, કષાયસમુદ્દઘાત, મારણાંતિકસમુદ્દઘાત, વૈક્રિયસમુદ્દઘાત.
હે ભગવંત ! અસુરકુમારને કેટલા સમુદ્યાતો કહ્યા છે ?
હે ગૌતમ! પાંચ સમુદ્દઘાત કહ્યા છે તે આ પ્રમાણે, વેદનાસમુદઘાત, તૈજસસમુદ્દઘાત, કષાયસમુદ્રઘાત, મારણાંતિકસમુદ્દઘાત, વૈક્રિયસમુદ્દઘાત એ પ્રમાણે સ્વનિત કુમાર સુધી જાણવું.
હે ભગવંત! પૃથ્વીકાયિકને કેટલા સમુદ્દઘાત કહ્યા છે? હે ગૌતમ ! ત્રણ સમુદઘાત કહ્યા છે તે આ પ્રમાણે, વેદના મુદ્દઘાત, કષાયસ મુદ્દઘાત, અને મારણાંતિક સમુદઘાત. એ પ્રમાણે ચૌરિંદ્રિય સુધી જાણવું, પરંતુ વાયુકાયિકેને ચાર સમુદ્દઘાત કહ્યા છે. તે આ પ્રમાણે વેદના મુદ્દઘાત, કષાયસમુદઘાત, મારણાંતિકસમુદઘાત, વૈક્રિયસમુદ્રઘાત.
હે ભગવંત! પંચેન્દ્રિય તિર્યંચથી લઈ વૈમાનિકે સુધી કેટલા સમુદ્દઘાને કહા છે?
હે ગૌતમ! પાંચ સમુદ્દઘાત કહ્યા છે. તે આ પ્રમાણે. વેદના સમુદ્દઘાત, વૈક્રિય સમુદઘાત, કષાયસમુદ્રઘાત, તેજસ સમુદઘાત, મારણાંતિકસમુદ્દઘાત, પરંતુ મનુષ્યને સાત પ્રકારના સમુદઘાત કહ્યા છે. તે આ પ્રમાણે. વેદના સમુદ્રઘાતથી લઈ કેવલિ સમુદ્દઘાત સુધી જાણવા. (૨૦૮૯-૨૦૯૨)
આ સૂત્રને સહેલાઈથી જાણી શકાય તે માટે કંઈક વ્યાખ્યા કરે છે. નારકીઓને પહેલા ચાર સમુદ્યા છે. કારણ કે તેઓને ભવ પ્રત્યયથી જ તેજલેશ્યાલબ્ધિ, આહારક લધિ અને કેવલિપણને અભાવ હોવાથી બાકીના ત્રણ સમુદ્દઘાતે હેતા નથી. દશે અસુરકુમાર વિગેરે ભવનપતિઓને તેજલેશ્યાની લબ્ધિ હેવાથી પહેલાં પાંચ સમુદ્દઘાત હેય છે. પૃથ્વી-અપ-તેલ–વનસ્પતિ-બેઈદ્રિય-તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિયને પહેલા ત્રણ એટલે વેદનાસ મુદ્દઘાત, કષાયસમુદ્દઘાત, મરણાંતિકસ મુદ્દઘાત હોય છે. ત્યાં વૈક્રિય લબ્ધિને અસંભવ હોવાથી વૈક્રિયસમુદ્દઘાત નથી. વાયુકાયને પહેલા ચાર હોય છે કારણ કે બાઇર પર્યાપ્ત વાયુકાયિકને વૈક્રિયલબ્ધિને સંભવ હોવાથી વૈક્રિયસમુદ્રઘાત સંભવે છે પંચેન્દ્રિય તિર્થને પહેલાં પાંચ હોય છે. કેમકે તેમાં કેટલાકને વૈક્રિય અને તેજલેશ્યાની લબ્ધિ પણ હોય છે. મનુષ્યને સાતે હોય છે. વ્યંતર જતિષી અને વૈમાનિકેને પહેલા પાંચ હોય છે. ૧૩૧૨
Page #414
--------------------------------------------------------------------------
________________
૩૭૯
૨૩૧ સાત સમુહૂંઘાત હવે કેવલિસમુદ્દઘાતની સૂત્રકાર જાતે વ્યાખ્યા કરે છે.
केवलिय समुग्घाओ पढमे समयंमि विरयए दंडं । बीए पुणो कवाडं मंथाणं कुणइ तइयंमि ॥१३१३॥ लोयं भरइ चउत्थे पंचमए अंतराई संहरइ । छठे पुण मंथाणं हरइ कवाडंपि सत्तमए ॥१३१४॥ अट्ठमए दंडपि हु उरलंगो पढमचरम समएसु । सत्तमट्टबिइज्जेसु होइ ओराल मिस्सेसो ॥१३१५॥ कम्मणसरीरजोई चउत्थए पंचमे तइज्जे य । जं होइ अणाहारो सो तंमि तिगेऽवि समयाणं ॥१३१६॥
કેવલિસમદુઘાતમાં પહેલા સમયે ડ રચે છે. બીજા સમયે કપાટ, ત્રીજા સમયે મથાન કરે છે, ચોથા સમયે લોકને પૂરે છે, પાંચમા સમયે આંતરાઓને સંહરે છે, છઠા સમયે મથાન સંહરે છે, સાતમા સમયે કપાટને સહરે છે, આઠમા સમયે દંડને પણ સંહરે છે.
પહેલા અને છેલ્લા સમયે ઔદારિક રીરી હોય છે. સાતમા-છટઠા અને બીજા સમયે ઔદારિક મિશ્ર શરીરી હોય છે ચેથા પાંચમા ત્રીજા સમયે કામણ શરીર યોગી હોય છે અને આ ત્રણ સમયમાં જીવ અણુહારી હોય છે.
કેવલિ સમુદ્રઘાતનું પ્રતિપાદન કરે છે. એમાં જ્યારે અંતમુહુર્ત આયુષ્ય બાકી રહે ત્યારે કેવલિ ભગવાન કેટલાક કર્મોને સરખા કરવા માટે સમુદ્રઘાત કરે છે, જેમને આયુષ્યકર્મ કરતાં વેદનીય વિગેરે કર્મો વધારે હોય છે. તેઓ આ સમુદ્રઘાત કરે છે. બીજાઓ આ સમુદ્દઘાત કરતાં નથી.
સમુદ્દઘાત કરતાં, પહેલા સમયે જાડાઈથી પોતાના શરીર પ્રમાણન અને ઉપર નીચે લોકાંત સુધીને આત્મપ્રદેશને દંડ આકારે ફેલાવીને દંડની રચના કરે છે. બીજા સમયે તે જ દંડને પૂર્વ–પશ્ચિમ અથવા ઉત્તર-દક્ષિણ પણ આત્મપ્રદેશને બે પડખામાં ફેલાવવા વડે લેકાંત સુધીનું લાંબુ કપાટ આકારના જેવું કપાટ કરે છે. ત્રીજા સમયે તે જ કપાટને ઉત્તર-દક્ષિણ અથવા પૂર્વ–પશ્ચિમ બે દિશામાં ફેલાવવા વડે મંથાન જેવા આકારનું મંથાનીકાંત સુધીનું લાંબુ રચે છે, એ પ્રમાણે લેકને ઘણે ભાગ પૂર્યો કહેવાય. પણ મંથાનના અતર પૂરેલા હોતા નથી. કેમકે જીવપ્રદેશ અનુશ્રેણીએ જતા હોય છે માટે ચોથા સમયે તે મંથાનના આંતરાઓ લેકના નિષ્કટ સાથે પૂરે છે અને સમરત લોકને આત્મપ્રદેશ વડે પૂરી દે છેતે પછી પાંચમા સમયે ઉલટા કમે
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૮૦
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨
ફૅવળી રામ દુધાત પ્રથPરાતમાં પૂર્વ પશ્ચિમ કૃપાટ
દંડ ફાર
બી/છઠા
કસમય
Tદ
- ૩
રા
I
'
મંથન આકાર
ત્રીજો/પાંચમાં
સમય
લાકનો આકાર
શો સમય
R
-.
:/
કાજ
Page #416
--------------------------------------------------------------------------
________________
૨૩૨. છ પર્યાદિત
૩૮૧ મથાનના આંતરાઓ સંહરે છે. એટલે મંથાનના આંતરામાં કર્મ સહિત ફેલાવેલા જીવ પ્રદેશને સંકેચ કરે છે. છઠ્ઠા સમયે મંથાનને સંકેચ કરે છે. કારણ કે ગાઢતર ઘનતર સંકેચ છે માટે, સાતમા સમયે કપાટનું પણ સંહરણ કરે છે. આત્મદંડમાં સંકેચ થાય છે માટે, આઠમા સમયે દંડને પણ સંહરી પિતાના શરીરમાં જ સ્થિર થાય છે. એ પ્રમાણે આઠ સમય પ્રમાણને કેવલિસ મુદ્દઘાત છે. એ આઠે સમયમાં કેવલિ વેદનીય, નામ, ગોત્ર, કર્મના ઘણા પુદંગલેને ક્ષય કરે છે.
હવે સમુદ્દઘાતમાં ક્યા-ક્યા જેગોને ઉપગ વ્યાપાર હેય છે તે વિચારે છે. મનવચન-કાયા એ ત્રણ ચગે છે. તેમાં ફકત કાયયેગને જ સમુદ્દઘાતમાં ઉપગ થાય છે. મન-વચન યુગને પ્રજન ન હોવાથી ઉપયોગ નથી.
પહેલાં અને છેલલા એ બે સમયે દારિકકાગ હોય છે, કારણ કે દારિક કાયાગના વ્યાપારની પ્રધાનતા હેવાથી દારિકકાયમ યુક્ત જ હોય છે.
સાતમા–છા અને બીજા સમયે ઔદારિકમિશ્રકાશ હોય છે. સમુદ્રઘાતને પામેલ આદારિકામાં અને બહાર તેમાંથી કાણકાગ વિર્યનું અનુભવન હેવાથી દિારિક કાર્મણ મિશ્રકાયમ યુક્ત હોય છે.
ચેથા, પાંચમા અને ત્રીજા સમયે આદારિક શરીરની બહાર અતિ ઘણું આત્મપ્રદેશને વ્યાપાર હેવાથી કામણ શરીર વેગવાળો જ હોય છે, કારણ કે તે વખતે ફક્ત તે કામણ શરીરની ક્રિયા હોય છે. આથી તે ત્રણ સમયમાં કામણ કાયમી અણહારી હોય છે જે અણાહારી હોય છે. તે નિયમા ફક્ત કામણ કાયયેગી જ હોય છે. ૧૩૧૩-૧૩૧૬,
૨૩૨. છ પર્યાપ્તિ
आहार १ शरीरि २ दिय ३ पज्जत्ती ४ आणपाण ४ भास ५ मणे ६ । चत्तारि पंच छप्पिय एगिदियं विगलसन्नीणं ॥१३१७॥
આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન એ છ પર્યાપ્તિ છે, એકેન્દ્રિયને ચાર વિકેન્દ્રિયને પાંચ અને સંગ્નિ પંચેન્દ્રિથને છ પર્યાપ્તિ હોય છે.
ગ્રહણ કરેલા આહાર વિગેરે પુતલેને પરિણુમાવવા માટેની આત્માની જે શક્તિ વિશેષ તે પર્યાપ્તિ. તે શક્તિ પુલ જથ્થો ભેગે થવાથી ઉત્પન્ન થાય છે. આને ભાવાર્થ આ પ્રમાણે છે. ૧. જે અણુહારી હેય તે કામણ કાયયોગી જ હોય પણ કામણ કાયયોગી અણાહારી જ હોય.
તેવો નિયમ નથી કારણ કે ઉત્પત્તિના પહેલા સમયે છત્ર કામેણુકાયથી આહાર કરે છે.
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૮૨
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ જીવ ઉત્પત્તિ સ્થાને આવીને પ્રથમ જે ગ્રહણ કરેલા પુલ તેને તથા બીજા પણ દરેક સમયે ગ્રહણ કરાતા પુદ્ગલેને તેના સંપર્કથી તે રૂપે થયેલાઓની જે શક્તિ તે પર્યાપ્તિ કહેવાય છે.
જે આહાર વિગેરેના પુત્રને ખેલ અને રસ વિગેરે રૂપ બનાવવાના કારણરૂપ તે પર્યાપ્તિ. જે પેટમાં રહેલા પુટ્રલ વિશેના આહાર પુલેને ખલ રસરૂપે પરિ
માવવામાં કારણરૂપ જે શક્તિ વિશેષ તે પર્યાપ્તિ, તે આહારપર્યાતિ. શરીરપર્યામિ, ઈન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસે શ્વાસપર્યામિ, ભાષાપર્યાપ્તિ અને મનપર્યાપ્તિ–એમ છ પ્રકારે છે.
૧. તેમાં જે શક્તિ વડે જીવ, બહારને આહાર લઈ ખલરૂપે કે રસરૂપે પરિણમાવે તે આહારપર્યાપ્તિ.
૨. જે રસરૂપે થયેલ આહારને રસ, લેહી, અસુગ, માંસ, ચરબી, હાડકા મજજા અને શુક એમ સાત ધાતુરૂપે પરિણુમાવે તે શરીરપર્યાપ્તિ,
૩. જે ધાતુરૂપે પરિણમેલ આહારમાંથી એક, બે, ત્રણ, ચાર અથવા પાંચ ઈન્દ્રિય ગ્ય દ્રવ્યને લઈ એ કેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય વિગેરે રૂપે પરિણુમાવે તે ઈન્દ્રિયપર્યાતિ.
૪. જેના વડે ઉચ્છવાસ યોગ્ય વર્ગણામાંથી તેને દળિયાઓ લઈ શ્વાસોચ્છવાસ રૂપે પરિણાવી એનું આલંબન લઈને છેડે, તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ. ( ૫. જેના વડે ભાષા દલિજેને લઈ ભાષારૂપે પરિણમાવી અને તેનું આલંબન લઈ છોડે તે ભાષાપર્યાપ્તિ.
૬. જેના વડે મોગ્ય વર્ગણામાંથી દળિયા લઈ મનરૂપે પરિણુમાવી એનું આલંબન લઈને છેડે તે મનપર્યાપ્તિ.
પ્રશ્ન :-શું બધાયે જીને આ બધીયે પર્યાપ્તિઓ હોય છે ?
જવાબ :-બધાય અને બધી પર્યાપ્તિઓ નથી હતી પણ, યથાયેગ્યપણે હેય છે તે આ પ્રમાણેએકેન્દ્રિયોને ભાષા અને મનનો અભાવ હોવાથી પહેલી ચાર પર્યાપ્તિઓ હોય છે. અહીં જે મન વગરના હોય તે વિલે દ્રિય તરીકે જાણવા. આથી બેઇદ્રિય, તેઈન્દ્રિય, ચરિદ્રિય અને અગ્નિ પંચેન્દ્રિય વિકલેબ્રિયરૂપે ગણી શકાય છે. તે વિકલૅટ્રિયેને પહેલી પાંચ પર્યાપ્તિઓ હોય છે. તેમને મન ન હોવાથી મન પર્યાપ્તિ હેતી નથી.
સંક્ષિપંચેન્દ્રિયેને છ પર્યાપ્તિઓ હોય છે. કારણ કે તેમને મન હેય છે. પોતપિતાના યેગ્ય આ પર્યાતિવડે અપર્યાપ્તાપણામાં જેઓ મરણ પામે છે. તેઓ પણ પહેલી ત્રણ પર્યાતિઓ પૂરી કરી, તે પછી અંતમુહુર્ત કાળે આયુષ્ય બાંધી ત્યારબાદ અબાધાકાળ રૂપ અંતર્મુહુર્ત સુધી જીવીને જ મરે છે. ૧૩૧૭
Page #418
--------------------------------------------------------------------------
________________
૩૮૩
૨૩૨. છ પર્યાપ્તિ હવે પર્યાયિઓને રચવાને કાળ કહે છે.
पढमा समयपमाणा सेसा अंतोमुहुत्तिया य कमा । समगंपि हुति नवरं पंचम छट्ठा य अमरणं ॥१३१८।।
પહેલી પર્યાપ્તિ એક સમય પ્રમાણુની છે. બાકીની પર્યાપ્તિને ક્રમસર દરેકનો અતર્મુહુત કાળ છે. પરંતુ દેવને પાંચમી અને છઠી સાથે હોય છે.
પહેલી આહારપર્યાપ્તિ એક સમય પ્રમાણુની છે. બાકીની શરીર પર્યાપ્તિ વિગેરે પાંચ પર્યાપ્તિઓનો દરેકને કમસર અંતર્મુહુર્ત કાળ છે. આને ભાવાર્થ આ પ્રમાણે છે. આ બધી પર્યાપ્તિઓને ઉત્પત્તિના પહેલા સમયે જ જીવ એકી સાથે પિતાને ગ્ય પર્યાપ્તિ રચવાને પ્રારંભ કરે છે અને ક્રમસર સંપૂર્ણ કરે છે. તે આ પ્રમાણે પહેલાં આહારપર્યાપ્તિ, તે પછી શરીરપર્યાપ્તિ, ઈન્દ્રિય પર્યાપ્તિ વિગેરે. આમાં સૌથી પ્રથમ આહારપર્યાપ્તિ પહેલા સમયે જ પૂર્ણ કરે છે. બાકીની પાંચને અંતર્મુહુર્ત કાળે ક્રમસર પૂર્ણ કરે છે.
પ્રશ્ન –આહારપર્યાપ્તિ પહેલા સમયે જ પૂરી કરે છે એમ શી રીતે જાણી શકાય ?
ઉત્તર : ભગવાન આર્ય શ્યામાચાર્યજીએ પ્રજ્ઞાપનામાં આહારપદના દ્વિતીય ઉદ્દેશામાં આ પ્રમાણે સૂત્ર કહ્યું છે. “
પકડતા મને ! મહારાજગાર? ગાયમાને કારણ” (પ્ર. ૨૮ સૂ. ૧૫)
હે ભગવન્! આહારપર્યાપ્તિની અપૂર્ણતામાં જીવ. આહારક હોય કે અનાહારક હેય? હે ગત્તમ ! અનાહારક” હાય.
તેથી આહારપર્યાપ્તિએ અપર્યાપ્ત વિગ્રહગતિમાં જ પ્રાપ્ત થાય છે. પણ ઉત્પત્તિ ક્ષેત્રે આવેલ જીવ નહીં. કારણ કે ઉત્પત્તિ ક્ષેત્રે આવેલ પહેલાં સમયે જ આહારી થાય છે, માટે આહારપર્યાપ્તિની પૂર્ણતા એક સમયની છે. જે ઉત્પત્તિ ક્ષેત્રમાં આવ્યા પછી પણ જીવ આહારપર્યાપ્તિએ અપર્યાપ્ત હય, તે વ્યાકરણ એટલે પ્રશ્નોત્તર સૂત્રમાં આ પ્રમાણે કહ્યું હતું કે “તિ કરણ સિય અનrg” “આહારક હોય અને અનાહારક પણ હોય” જેમ શરીર પર્યાપ્તિ વિગેરેમાં કહ્યું છે કે “સિવ બારા રિય કળrgrg” એ પ્રમાણે કહ્યું હોત. આહારપર્યાપ્તિ સિવાય બધીયે પર્યાપ્તિને સંપૂર્ણ થવાને કાળ અંતમુહુર્ત પ્રમાણને છે. આ ગાથામાં પર્યાપ્તિને કાળ સામાન્યથી કહ્યો છે. છતાં પણ આદારિક શરીરવાળાને જ જાણ. વૈક્રિય આહારક શરીરવાળાને તે આહાર ઈન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન–એ પાંચે પર્યાપ્તિઓ એક-એક સમયે પૂરી થાય છે અને શરીર પર્યાપ્તિ અંતમુહુર્ત કાળ હોય છે. કહ્યું છે કે “ક્રિયઆહારક શરીરવાળાને શરીર સિવાય પાંચે એક સમયની છે. દારિક શરીરમાં પાંચ અલગ અતર્મુહુર્ત પ્રમાણુની છે અને આહાર પર્યાપ્તિ એક સમયની છે.”
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૮૪
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ હવે દેશમાં જે વિશેષતા છેતે કહે છે. ફકત પાંચમી અને છઠ્ઠી ભાષા અને મનપર્યાપ્તિ–એ બે પર્યાપ્તિઓ દેવોને એક સાથે પૂર્ણ થાય છે. કેઈપણ અભિપ્રાયથી વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર.) વિગેરે ગ્રંથમાં દેવને આ બે પર્યાપ્તિઓ એક રૂપે જણાવી છે. એ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિને ટીકા-પાઠ આ પ્રમાણે છે. “પાંચ પ્રકારે પર્યાપ્તિ વડે” પર્યાપ્તિએ એટલે આહાર-શરીર વિગેરેની સંપૂર્ણ રચના. તે બીજા સ્થળોએ છે કહી છે. અહીં પાંચ પ્રકારે કહી છે. ભાષા અને મનપર્યાપ્તિએ બહુશ્રુતના અભિપ્રાય મુજબ કેઈપણ કારણે એકરૂપે વિવક્ષા કરી છે. (ભગવતી ટીકા (શ. ૩ ઉ. ૧. સૂ. ૧૨૯) ૧૩૧૮
૨૩૩. “ચાર અણાહારી” विग्गह गइमावन्ना केवलिणो समोहया अजोगी य । सिद्धाय अणाहारा सेसा आहारगा जीवा ॥१३१९।।
વિગ્રહગતિમાં રહેલાએ કેવલિસમુદઘાતમાં રહેલા કેવલીઓ, અયોગકેવલિઓ અને સિધ્ધો અણુહારી, બાકીના જીવો આહારી છે.
| વિગ્રહગતિ એટલે એક ભવથી બીજા ભવમાં વકગતિએ જવું તે ૧. વિગ્રહગતિમાં રહેલા બધાયે જીવે, ૨. કેવલિ સમુદ્દઘાત કરેલ કેવલિઓ, ૩. શૈલેશી અવસ્થામાં રહેલ કેવલિઓ, ૪. આઠ કર્મોને ક્ષય કરેલ સિદ્ધ ભગવંતે-આ બધાયે અણહારી જીવે છે. એ ચાર સિવાયના બાકીના બધાયે આહારી જ છે.
પરભવમાં જતા જીવની ગતિ બે પ્રકારની છે. જુગતિ અને વિગ્રહગતિ.
જ્યારે મરણું સ્થાનથી ઉત્પત્તિ સ્થાને સંમશ્રેણીએ સીધો જ જાય છે ત્યારે ઋજુ ગતિ થાય છે. તે એક સમયની છે. સમશ્રણમાં ઉત્પત્તિ સ્થાન રહેલ હોવાથી પહેલા સમયે જ તે સ્થાન પ્રાપ્ત કરી લે છે આથી આ સમશ્રેણીમાં જીવ નિયમાઆહારક હોય છે. કારણ છોડાતા અને ગ્રહણ કરાતા શરીરને છોડવામાં અને ગ્રહણ કરવાની વચ્ચે સમનું આંતરું ન હોવાથી આહારને વ્યવદ થતો નથી.
મરણસ્થાનથી ઉત્પત્તિ સ્થાન વાંકી-વક્રશ્રેણીએ હય, ત્યારે વિગ્રહગતિ થાય છે. વકશ્રેણી આંતરારૂપે હોવાથી વિગ્રહરૂપે ઓળખાયેલ ગતિ વિગ્રહગતિ કહેવાય છે. વિગ્રહગતિમાં ઉત્પન્ન થયેલા ઉત્કૃષ્ટથી ત્રણ સમય સુધી અનાહારક હોય છે. તે આ પ્રમાણે આ વક્રગતિમાં રહેલો જીવ એક, બે, ત્રણ, ચાર વળાંકવડે ઉત્પત્તિ સ્થાને આવે છે. તેમાં એક વક્રગતિમાં રહેલા જીવને બે સમય હોય છે તે બંને સમયમાં આહારક હોય છે. તે આ પ્રમાણે.
Page #420
--------------------------------------------------------------------------
________________
૨૩૪ “સાત ભય સ્થાના”
૩૮૫
પહેલા સમયે આગળનું શરીર છેાડતા તે સમયે તે શરીરને ચેાગ્ય કેટલાંક પુદ્ગલા અને જીવના ચેાગ હાવાથી લામાહારના કારણે સબધમાં આવે છે. ઔદારિક, વૈક્રિય, આહારક શરીરના પુદ્ગલેાને લેવા તે આહાર કહેવાય. તેથી પહેલા સમયે આહારી હાય છે. ખીજા સમયે ઉત્પત્તિ સ્થળે તે ભવયેાગ્ય શરીર પુદ્ગલા લેતા હેાવાથી આહારી કહેવાય. એ વળાંકવાળી ગતિમાં ત્રણ સમયે હાય છે. એમાં પહેલા અને છેલ્લા સમયે ઉપર મુજબ આહારક હેાય છે. અને વચ્ચેના સમયે અણુાહારી હાય છે.
ત્રણ વક્રવાળી ગતિમાં ચાર સમયેા હોય છે. ઉપરના મતે આ પ્રમાણે છે. ત્રસનાડીની બહાર નીચેના ભાગેથી અથવા ઉપરના ભાગેથી નીચેના ભાગે ઉત્પન્ન થનાર જીવને વિદિશામાંથી દિશામાં અથવા દિશામાંથી વિદિશામાં જ્યારે ઉત્પન્ન થાય ત્યારે એક સમયમાં વિદિશામાંથી દિશામાં જાય છે, બીજા સમયે ત્રસનાડીમાં પ્રવેશે છે. ત્રીજા સમયે ઉપર અથવા નીચે જાય છે. ... અને ચાથા સમયે બહાર ઉત્પન્ન થાય છે. દિશામાંથી વિદ્વિશામાં ઉત્પત્તિના પહેલા સમયે ત્રસનાડીમાં પ્રવેશે છે બીજા સમયે ઉપર અથવા નીચે જાય છે. ત્રીજા સમયે મહાર જાય છે, ચાથા સમયે વિદિશામાં ઉત્પન્ન થાય છે. અહીં પણ પહેલા અને છેલ્લા સમયે આગળની જેમ આહારક હોય છે. વચ્ચેના એ સમયે અણુાહારી હાય છે.
ચાર વળાંકવાળી ગતિમાં પાંચ સમયેા હોય છે. તે જીવ જ્યારે ત્રસનાડીની બહાર જ વિદિશામાંથી વિદિશામાં ઉત્પન્ન થતી વખતે હેાય છે. તેની વિચારણા આગળની જેમ સમજવી. અહીં પણ પહેલા અને છેલ્લો સમય આહારી હોય છે, અને ત્રણ સમયેામાં અણાહારી હોય છે.
કેલિઆને આઠ સમયવાળા સમુદ્દાતમાં ત્રીજા—ચાથા-પાંચમા સમયે ફક્ત કામ ણુકાયયેાગવાળા હોવાથી ત્રણ સમયે અણુાહારી હાય છે.
શલેશી અવસ્થામાં અયાગીઓને હ્રસ્વ પાંચ અક્ષર ઉચ્ચારણ પ્રમાણ કાળમાં અનાહારીપણું હાય છે.
સિદ્ધો સાદિ અન’તકાળ સુધી અનાહારી હાય છે. ૧૩૧૯
૨૩૪. “સાત ભય સ્થાના
st १ परोया २ ssयाणा ३ मकम्ह ४ आजीव ५ मरण ६ मसिलोए ७ । सत्त भट्टालाई इमाई सिद्धं भणिया । | १३२० ।।
ઇહલેાકભય, પરલેાકભય, આદાનભય, અકસ્માતભય, આજીવિકાભય, મરણુભય, અશ્લેાકભય-આ સાત ભયસ્થાના સિદ્ધાંતમાં કહ્યા છે.
૪૯
""
Page #421
--------------------------------------------------------------------------
________________
૩૮૬
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ ભયમહનીય પ્રકૃતિથી ઉત્પન્ન થયેલ આત્માને જે પરિણામ તે ભય. તે ભયના સ્થાને એટલે કારણે તે ભયસ્થાનો.
૧. ઈહલોકભય- મનુષ્ય વિગેરેને પોતાના સજાતિય બીજા મનુષ્ય વિગેરેથી જે ભય થાય તે ઈહલોકભય. અધિકૃત ભયવાળા જીવની, જીવની જાતિમાં જે લેક, તે. ઈહલોક. તે ઈહલેકથી ભય તે ઈહલેકનો ભય. આ પ્રમાણે વ્યુત્પત્તિ થાય છે.
ર. પરલોકભય - એટલે વિજાતિય તિયચ, દેવ વિગેરે રૂપ પર જાતિથી મનુષ્ય વિગેરેને જે ભય તે પરલોકભય.
૩. આદાનભય - એટલે જે ગ્રહણ કરાય તે આદાન. એને ભાવ એ છે કે, તેના માટે મારી પાસેથી આ–આ વસ્તુ લઈ લે છે. એ જે ભય તે આદાનભય. જેમકે ચાર વિગેરે તરફથી જે ભય તે આદાનભય.
૪. અકસ્માતભય:- બાહ્ય કારણ વગર ઘર વિગેરેમાં જ રહેલા રાત્રિ વિગેરેમાં જે બીક લાગે તે અકસ્માતભય.
પ. આજીવિકાભય – “ધન-ધાન્ય વિગેરે વિના હું દુકાળમાં શી રીતે જીવીશ?” એ પ્રમાણે દુકાળ પડવા વિગેરેનું સાંભળી જે ભય તે આજીવિકાભય.
૬. મરણુભય – નૈમિત્તિક એટલે તિષી વિગેરેએ કહ્યું હોય કે, “તું હમણ મરી જઈશ” એ સાંભળી જે ભય થાય તે મરણુભય.
૭. અશ્લોકભય – ખરાબ કામ કરવા તૈયાર થયેલાને વિવેક કરતા લેકનિંદાને વિચારી જે ભય લાગે, તે અલેક એટલે નિદાને ભય તે અલેકભય. ૧૩૨૦
૨૩૫. “અપ્રશસ્ત છ ભાષાઓ हीलय १ खिसिय २ फरुसा ३ अलिआ ४ तह गारहस्थिया भासा ५ । छट्ठी पुण उवसंताहिगरण उल्लास संजणणी ६ ॥१३२१॥
હીલિતા, ખિસિતા, પરુષ, અલિક એટલે જુઠ, ગૃહસ્થીભાષા અને છઠી ઉપશાંત અધિકરણ એટલે કલહને જગાડનારી એ અપ્રશસ્તભાષા છે.
જે બેલાય તે ભાષા એટલે વચને તેમાં જે ભારે કર્મ બંધ કરનારા હેવાથી અભિત છે માટે તે અપ્રશસ્ત ભાષારૂપે કહેવાય છે. તે અપ્રશસ્તભાષા હીલિતા વિગેરે ભેદે છ પ્રકારે છે.
૧. હીલિતા એટલે અસૂયાપૂર્વક અવગણના કરતો બેલે કે, હે વાચક! હે જયેષ્ટાચાર્ય વિગેરે હીલનાકારક વચને બેલવા.
૨. બિસિતા એટલે જાતિ અથવા કાર્ય વિગેરે પ્રગટ કરવાવડે તિરસ્કારકારક વચનો બેલવા તે ખ્રિસિતાભાષા છે.
Page #422
--------------------------------------------------------------------------
________________
૨૩૬. અણુવ્રતના ભાંગા
3८७ ૩. પરુષ એટલે કઠોરભાષા. જેમકે હે દુષ્ટ શિષ્ય... વિગેરે રૂપ કર્કશ કઠોર વચનો બોલવા તે પરુષભાષા.
૪. અલકા એટલે જૂઠીભાષા. જેમકે શું તે દિવસે જાય છે? વિગેરે પ્રશ્નના જવાબમાં કહે કે, “ના હું દિવસે જવાને નથી” વિગેરે જુઠું કહે.
૫. ગૃહસ્થીભાષા એટલે ગૃહસ્થની જે ભાષા તે ગહસ્થીભાષા જેમકે મારો દિકરો મારો ભણેજ વિગેરરૂપે છે.
૬. ઉપશાંતઅધિકરણ ઉલ્લાસ સંજનની એટલે શાંત પડેલ અધિકરણ, એટલે કલહ-લેશ ઝઘડા વિગેરેને ઉલ્લાસ કરનાર એટલે સારી રીતે ફેલાવનાર અને જગાડનાર ભાષા એ છઠ્ઠી ઉપશાંતાધિકરણ ઉલ્લાસને ઉત્પન્ન કરનાર ભાષા છે. ૧૩૨૧
૨૩૬. “અણુવ્રતોના ભાંગા” दुविहा २ अट्ठविहा वा ८ बत्तीसविहा य ३२ सत्तपणतीसा ७३५ । सोलस य सहस्स भवे अट्ठ सयट्ठोत्तरा १६८०८ वइणो ॥१३२२॥ .
બે પ્રકારે, આઠ પ્રકારે, બત્રીસ પ્રકારે, સાતસે પાંત્રીસ પ્રકારે, સેલહજાર આઠસે આઠ પ્રકારે વ્રતધારીઓ હોય છે.
નિયમ વિશેષરૂપ જેમને વ્રતો હોય તે વ્યક્તિ કહેવાય છે. એટલે શ્રાવક કહેવાય છે. તે આગળ કહેવાશે. એ પ્રમાણે બે પ્રકારના (૨) અથવા આઠ પ્રકારના (૮) અથવા બત્રીસ પ્રકારના (૩ર) અથવા સાતસે પાંત્રીસ પ્રકારના (૭૩૫) અથવા સેળહજાર આઠ આઠ (૧૬૦૮૦૮) પ્રકારના શ્રાવકે હોય છે. અહીં વ્રતધારી એ પ્રમાણે કહેવાથી સામાન્યરૂપે શ્રાવકે લેવાય છે. નહીં કે દેશવિરતિધરે જ, કેમકે અવિરત સમ્યગુદષ્ટિઓને સમ્યત્વ સ્વીકારરૂપ નિયમ હોય છે. ૧૩૨૨ હવે આ ભેદની વ્યાખ્યા કરવાની ઈચ્છાથી પહેલા ત્રણ ભેદોની
વ્યાખ્યા કરે છે. दुविहा विरयाविरया दुविहंति विहाइणट्ठहा हुंति । वयमेगेगं छव्विह गुणियं दुगमिलिय बत्तीस ॥१३२३।।
વિરત અને અવિરત-એમ બે પ્રકારે કિવિધ, વિવિધ વિગેરે ભેદે આઠ પ્રકારે થાય છે. એકેક વ્રત છે પ્રકારે ગુણતા અને બે ઉમેરતા બત્રીસ પ્રકારે થાય છે.
Page #423
--------------------------------------------------------------------------
________________
૩૮૮
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ બે પ્રકારના શ્રાવકે વિરત અને અવિરત એમ બે ભેદે છે. જેમને દેશવિરતિ સ્વીકારી હોય, તે વિરત અને જેમને ક્ષાયિક વિગેરે સમ્યક્ત્વ સ્વીકાર્યું હોય, તે અવિરત. જેમકે સત્યકી, શ્રેણક, કૃષ્ણ વિગેરે. કરવા, કરાવવારૂપ બે પ્રકારે દ્વિવિધ અને મન, વચન, કાયરૂપ, ત્રિવિધ એમ એક ભાગો જેની શરૂઆતમાં છે તે દ્વિવિધ-ત્રિવિધ વિગેરે આઠ ભાંગાઓનો સમૂહ હોવાથી આઠ પ્રકારના શ્રાવકે થાય છે. કહ્યું છે કે, પહેલે ભાંગો દ્વિવિધ-વિવિધ, બીજે દ્વિવિધ-દ્વિવિધ હોય છે. ત્રીજે એકવિધ-દ્વિવિધ, ચેાથે એકવિધ ત્રિવિધ, પાંચમે એકવિધ દ્વિવિધ, છઠ્ઠો એકવિધ એકવિધ સાતમે ઉત્તરગુણવાળે અને આઠમે અવિરત હોય છે.
૧. શ્રાવકેના વ્રતના ઘણું ભાંગાઓ હોવાથી કેઈપણ વ્રત સ્વીકારવાની ઈરછાવાળો કંઈક સ્વીકારે છે. તેમાં કરવા-કરાવવારૂપ બે પ્રકારે દ્વિવિધ, મન, વચન, કાયાવડે ત્રણ પ્રકારે ત્રિવિધ. એમ પહેલે ભાંગે એની વિચારણા આ પ્રમાણે છે. જાતે સ્થૂલહિંસા વિગેરે ન કરે. બીજા પાસે ન કરાવે મનથી, વચનથી, કાયાથી–આમાં અનુમતીને નિષેધ નથી. કારણ કે સંતાન વિગેરેને પરિગ્રહ વિદ્યમાન હોવાથી તેમના વડે કરાયેલ હિંસા વિગેરે કાર્યોમાં તેની અનુમતી મળે છે. જે એ પ્રમાણે ન હોય તે પરિગ્રહ અપરિગ્રહની અવિશેષતા થવાથી દિક્ષીત અને અદીક્ષિત વચ્ચે કેઈ ભેદ રહેશે નહીં.
વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ વિગેરેમાં જે શ્રાવકેને વિવિધ-વિવિધે પચ્ચખાણ કહ્યું છે તે વિશેષ વિષયાનુસારની અપેક્ષાએ જાણવું. કહ્યું છે કે જે ખરેખર દીક્ષા લેવાની ઈચ્છાવાળે હેય, પણ પુત્ર વિગેરે સંતતિના પાલન માટે રોકાવાથી–વિલંબ થવાથી શ્રાવકની પ્રતિમાને સ્વીકાર કરે અથવા જે વિશેષ (પ્રકારે) સ્વયંભૂરમણ વિગેરે સમુદ્રમાં રહેલા માછલાનું માંસ, હાથીદાંત, ચિત્તાનું ચામડું વિગેરેની સ્કૂલહિંસા વિગેરેનું કેઈક અવસ્થા વિશેષે પચ્ચકખાણ કરે છે તે જ ત્રિવિધ-ત્રિવિધનું પચ્ચખાણ કરે છે, એ અલ્પવિષય હોવાથી અહીં એની વિવક્ષા કરી નથી.
દ્વિવિધ-દ્વિવિધએ બીજો ભાંગે. આ બીજા ભાંગાના ઉત્તર ભાંગ ત્રણ થાય છે. સ્થૂલહિંસા વિગેરે ન કરે, ન કરાવેએ દ્વિવિધ ભાંગાના ૧. મન વચનવડે, ૨. મન કાયાવડે અને ૩. વચન કાયાવડે.
૧. જ્યારે મન-વચન વડે કરે નહીં અને કાવે નહીં ત્યારે મનવડે ઉપયોગ–અભિસંધિ વગર જ અને વચનથી બોલ્યા વગર જ ફક્ત કાયાવડે અસંજ્ઞીની જેમ ટુચેષ્ટા વિગેરે કરે છે.
૨. મન અને કાયાવડે કરે નહીં અને કરાવે નહીં ત્યારે મનવડે ઉપગ વગર જ અને કાયાવડે દુશ્ચછા વિગેરેને ત્યાગ કરતે અનામેગથી વાણી વડે જ “હું હસું છું, હું ઘાત કરૂં છું વિગેરે બેલે.
Page #424
--------------------------------------------------------------------------
________________
૨૩૬. અણુવન ભાંગા
૩૮૯ ૩. જ્યારે વચન કાયાવડે ન કરું ન કરવું, ત્યારે મનવડે જ ઉપગપૂર્વક કરે કરાવે છે. અનુમતી તે ત્રણે પ્રકારે બધે સ્થળે જ છે. એ પ્રમાણે બીજા ભાંગાએ પણ વિચારવા.
૩. દ્વિવિધ એકવિધ:- આમાં પણ ઉત્તરભાગા ત્રણ થાય છે. દ્વિવિઘ કરવું અને કરાવવું ૧. એક પ્રકારે મનવડે, ૨. વચનવડે અને ૩. કાયાવડે.
૪. એકવિધ વિવિધ – અહીં પટાભાંગ બે થાય. એક પ્રકારે કરવું તે મનવડે, વચનવડે અને કાયાવડે અથવા એક પ્રકારે કરાવવું મનવડે, વચનવડે અને કાયાવડે.
૫. એકવિધ દ્વિવિધ – આના ઉત્તરભેદ છ થાય છે. એકવિધ કરવું તે. ૧. મનવડે વચનવડે, ૨. મનવડે કાયાવડે, ૩. વચનવડે કાયાવડે અથવા એકવિધ કરાવવું તે. ૧. મનવચનવડે, ૨. મનકાયાવડે, ૩. અને વચનકાયાવડે એમ છ ભાંગા થાય.
૬. એકવિધ એકવિધ- એ છઠ્ઠો મૂળભાંગે આના પણ ઉત્તરભેદે છ થાય છે. એક પ્રકારે કરવું. ૧. મનવડે, ૨. વચનવડે, ૩. કાયાવડે અથવા એક પ્રકારે કરાવવું. ૧. મનવડે, ૨. વચનવડે, ૩. કાયાવડે આ પ્રમાણે છે મૂળભાંગા થયા, છ મૂળભાંગાના ઉત્તરભાગા બધા મળીને ૧ + ૩ + ૩ + ૨ + ૬+ = એકવીસ (૨૧) થાય છે. दुविहतिविहाइ छव्विह तेसिं भेया कमेणिमें हुंति पढमेकोदुन्नि तिया दुगेग दो छक्क इगवीसं ॥
દ્વિવિધ ત્રિવિધ વિગેરે છ ભાંગના ભેદ કમસર આ પ્રમાણે થાય છે. પહેલા એક ભેદ ૧. બે ભાંગાના ત્રણ-ત્રણ ભેદ, ચેાથાના બે ભેદ, અને છેલ્લા બે ના છ-છ ભેદ છે એમ કુલ એકવીસ ભેદ થાય છે.”
આગળ કહેલા જ દ્વિવિધ–વિવિધ વિગેરે છ ભાંગાઓની સ્થાપના કરે છે. તે છે ભાંગાઓના ક્રમસર આ પેટભેદો થાય છે. તે આ પ્રમાણે પહેલા એકની સ્થાપના કરવી. તે પછી ક્રમસર બે ત્રગડા (૩) ની સ્થાપના, તે પછી એક બગડે (૨) તે પછી બે છગડા (૬) લખવા.
આગળ કહેલી ટ્રભંગીના પહેલા ભાંગાને એક જ ભેદ, બીજા ભાંગામાં ઉત્તરભેદો ત્રણ છે. ત્રીજા ભાંગામાં પણ ત્રણ છે. ચોથા ભાંગામાં બે ભેદ, પાંચમામાં છે અને છઠ્ઠામાં પણ છ ઉત્તરભેદે છે, છ ભાંગાના ઉત્તરભેદ બધાયે મેળવતા કુલે એકવીસ થાય છે. એની સ્થાપના આ પ્રમાણે છે.
ગો કરણો | ૩ | ૨ | ૧ | ૩ | ૨ ભાંગાઓ
Page #425
--------------------------------------------------------------------------
________________
૩૯૦
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨
એ પ્રમાણે કરવા-કરાવવારૂપ કરણના મન, વચન, કાયા સાથે ઉત્તરભેદ ૨૧ થાય છે.
૭. ઉત્તરગુણ સ્વીકારનારને સાતમે ભેદ છે, તે આ પ્રમાણે શ્રાવકને નિયમ ૧. મૂલગુણવિષયક, ૨. ઉત્તરગુણવિષયક એમ બે પ્રકારે છે. તેમાં જે મૂળભૂત ગુણે તે મૂળગુણો જે પાંચ અણુવ્રતરૂપે છે. ઉત્તરભૂત-ગૌણરૂપે જે ગુણે તે ઉત્તરગુણે જે ત્રણ અણુ (ગુણ) વરૂપે અને ચાર શિક્ષાત્રરૂપે છે. અહીં સંપૂર્ણ કે અપૂર્ણ ઉત્તરગુણેના ભેદની વિવેક્ષા ન ગણતા સામાન્યથી એક જ ભેદની વિવક્ષા કરી છે.
૮. અવિરતસમ્યગ્દષ્ટિ – એ આઠમે ભેદ શ્રાવકને થાય છે. આ પ્રમાણે આઠ પ્રકારે શ્રાવકે કહ્યા. હવે બત્રીસ પ્રકારે શ્રાવકે કહે છે.
શૂલપ્રાણાતિપાત વિરમણ વિગેરે પાંચ વ્રતને દ્વિવિધ–ત્રિવિધ વિગેરે આગળ કહેલા છ ભાંગાવડે ગુણતા કુલે ત્રીસ ભેદ થાય છે અને તેમાં ઉત્તરગુણ સ્વીકારનારને તેમજ અવિરત સમ્યગ્દષ્ટિને એમ બે ભેદ ઉમેરતા બત્રીસ ભેદો થાય છે. તે આ પ્રમાણે.
જેમકે કઈક સ્થૂલ પ્રાણાતિપાતનું પચ્ચખાણ છ ભાંગામાંથી કઈ પહેલા ભાગે સ્વીકારે કઈક બીજા ભાંગે, કેઈકે ત્રીજા ભાંગે, કેઈક ચોથા ભાંગે, કેઈક પાંચમા ભાંગે, કેઈક છઠ્ઠા ભાગે સ્વીકારે એમ પ્રાણાતિપાત વિરતિના છ ભાંગા થાય, એ પ્રમાણે મૃષાવાદવિરમણ, અદત્તાદાનવિરમણ, મૈથુનવિરમણ પરિગ્રહ પરિમાણમાં પણ દરેકના છ-છ ભાંગાઓ સમજવા. તેમ પાંચેના ત્રીસ ભાંગા થાય.
આવશ્યકસૂત્રમાં આ પ્રમાણે ત્રીસ ભાંગા કહ્યા છે. કેઈકે પાંચ અણુવ્રત સાથે જ સ્વીકારે અને તેમાં દ્વિવિધ-ત્રિવિધ વિગેરે છ ભેદે થાય છે. બીજે કેઈકે ચાર અણુવ્રત લે તેમાં પણ છ ભાંગા, અન્ય કેઈક ત્રણ વ્રત સ્વીકારે તેમાં પણ છ ભાંગા, બીજે કેઈટ બે વ્રત સ્વીકારે. તેમાં પણ છ ભાંગા અને કેઈક એક જ વ્રત સ્વીકારે તેમાં પણ છે ભાંગા, એ પ્રમાણે પાંચ ષક થવાથી ત્રીસ ભેદ થાય છે. ઉત્તરગુણ અને અવિરત સમકિતી સહિત બત્રીસ ભેદ શ્રાવકના થાય છે. ૧૩૨૩
આ પ્રમાણે આવશ્યક નિર્યુક્તિ અનુસાર ભાંગાની પ્રરૂપણ કરી હવે સાત પાંત્રીસ (૭૩૫) ભેદો શ્રાવકેના કહેવાની ઈચ્છાથી ભગવતીસૂત્રના અનુસાર નવભંગી એટલે નવભાંગ કહે છે.
तिन्नि तिया तिन्न य दुया, तिन्निकेका य हुति जोएसु । ति दु एकं ति दु एकं, तिदुएकं चेव करणाई ॥१३२४॥
યોગમાં ત્રણ ત્રગડા, ત્રણ બગડા, ત્રણ એકડાઓ હોય છે. કરણેમાં ત્રણ, બે, એક, ત્રણ, બે, એક, ત્રણ, બે, એક-એમ ભેદો લખવા.
૧. એક વ્રતના છ ભાંગા થયા તે આ પ્રમાણે છ પ્રકારના ઉત્તરગુણનો એક અને અવિરતને એક–એમ આઠ પ્રકારના શ્રાવકો કહ્યા
Page #426
--------------------------------------------------------------------------
________________
૩૯૧
૨૩૬. અણુવ્રતના ભાંગ
ગેમાં મનકરણ, વચનકરાવણ અને કાયારૂપ ગોમાં અનુમોદનરૂપે ત્રણ ત્રગડા, ત્રણ બગડા અને ત્રણ એકડા ક્રમસર સ્થાપવા તેની નીચે કમસર ત્રણ, બે, એક, ત્રણ, બે, એક, ત્રણ, બે, એક–એ પ્રમાણે કમસર મનકરણ, વચનકરાવણ અને કાયા, અનુમદનરૂપ કરણે સ્થાપવા જોઈએ. એમ પદ ઘટના છે. આને ભાવાર્થ આ પ્રમાણે છે.
૧. વિવિધ-વિવિધરૂપ પહેલો ભાગ છે એમાં કઈક ગૃહસ્થ નિયમ કરે કે સાવવએગ કરું નહિ, કરાવું નહિ, અનુમેહુ નહિ. મન, વચન, કાયાવડે એક ભાગ છે.
૨. વિવિધ-દ્વિવિધ એ બીજે મૂળભાંગે છે. એના પેટાભાંગ ત્રણ છે. તે આ પ્રમાણે કરૂં નહિ, કરાવું નહિ, અનુદુ નહિ. ૧. મનવચનથી, ૨. મનકાયાથી, ૩. વચનકાયાથી.
૩. ત્રિવિધ–એકવિધ એ ત્રીજો ભાગો છે. એના પણ પેટભેદ ત્રણ છે. કરું નહિ, કરાવું નહિ, અનુદુ નહિ ૧. મનથી, ૨. વચનથી અથવા ૩. કાયાથી.
૪. દ્વિવિધ–ત્રિવિધરૂપ ચોથો ભાંગે એના પણ ઉત્તરભેદે ત્રણ છે. ૧. કરવું નહિ, કરાવવું નહિ, મન-વચન-કાયાવડે, ૨. કરવું નહિ, અમેદવું નહિ, મન-વચન-કાયાવડે અથવા કરાવવું નહિ અને અનુમોદવું નહિ મન-વચન-કાયાવડે.
૫. દ્વિવિધ-દ્વિવિધરૂપ પાંચમે ભાંગો એના ઉત્તરભે નવ છે. તે આ પ્રમાણે ૧. મનવચનવડે ન કરે ન કરાવે, ૨. મનકાયાવડે ન કરે ન કરાવે, ૩. વચનકાયાવડે ન કરે ન કરાવે, ૪. કરે નહિ, અનુદે નહી મનવચનવડે, ૫. મનકાયાવડે, ૬.વચનકાયાવડે, ૭. કરાવે નહિ, અનુદે નહિ, મનવડે, ૮. વચનવડે, ૯. કાયાવડે.
. દ્વિવિધ-એકવિધરૂપ છઠ્ઠો ભાગો છે. તેના પેટભેદ નવ છે. ૧. કરે નહીં, કરાવે નહિ મનથી, ૨. વચનથી, ૩. કાયાથી, ૪. કરે નહિ, અનુમે દે નહિ, મનથી, ૫. વચનથી, ૬. કાયાથી, ૭. કરાવે નહિ, અનુદે નહિ મનથી, ૮. વચનથી, ૯. કાયાથી.
૭. એકવિધ–વિવિધરૂપ સાતમે ભાંગે છે. એના પણ પેટભેદ ત્રણ છે. ૧. મનવચન-કાયાવડે કરે નહિ, ૨. મન-વચન-કાયાવડે કરાવે નહિ, ૩. મનવચનકાયાવડે અનુદે નહિ.
૮. એકવિધ–દ્વિવિધ એ આઠમે ભાંગે એના પણ પેટભેદે નવ છે. તે આ પ્રમાણે ૧. મનવચનવડે કરે નહિ, ૨. મનકાયાવડે કરે નહિ, ૩. વચનકાયાવડે કરે નહિ, ૪. અથવા કરાવે નહિ મનવચનવડે, ૫. મનકાયાવડે, ૬. વચનકાયાવડે, ૭. અનુદે નહિ મનવચનવડે, ૮. મનકાયાવડે, ૯. વચનકાયાવડે.
૯એકવિધ-એકવિધ એ નવમે મૂળભાંગે. અહીં પણ પેટાભાંગા નવ છે. ૧. કરે નહિ મનવડે, ૨. વચનવડે, ૩. કાયાવડે, ૪. કરાવે નહિ મનવડે, ૫. વચનવડે, ૬. કાયાવડે, ૭. અનુદે નહિ મનવડે, ૮. વચનવડે, ૯. કાયાવડે-આ પ્રમાણે નવ
Page #427
--------------------------------------------------------------------------
________________
૩૯૨
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨
મૂળભાંગાઓ થયા. એના ઉત્તરભાંગાઓ બધાને મેળવતા કુલ્લે ઓગણપચાસ (૪૯) થાય છે. કહ્યું છે કે, “ત્રિવિધે-ત્રિવિધ પહેલે, ત્રિવિધ-ઢિવિધે બીજે છે. ત્રિવિધ–એકવિધે ત્રીજે, કિવિધ-ત્રિવિધે ચે, દ્વિવિધ–દ્વિવિધ પાંચમ, દ્વિવિધ–એકવિધે છો, એકવિધ ત્રિવિધ સાતમે અને એકવિધ-દ્વિવિધ આઠમે, એકવિધ એકવિધે એ નવમે ભાંગે. પહેલા ભાગમાં એક ભાંગ થાય, પછી બાકીનામાં અનુક્રમે ત્રણ, ત્રણ, ત્રણ, નવ, નવ, ત્રણ, નવ, નવ (૧+ ૩ + ૩ + ૩ +૯+૯+ ૩ + ૯ + ૬ = ૪૯) એમ બધા મળી ઓગણપચાસ થાય છે. એની સ્થાપના આ પ્રમાણે છે.
0
)
به
૦
می
0
કરણ, કરાવણ, અનુમોદન-એ ત્રણ કરણ અને મન, વચન, કાયા-એ ત્રણ વેગે છે.
પ્રશ્ન - વચન અને કાયાવડે થતી કરણ-કરાવણ અને અનુમોદન તે પ્રત્યક્ષ વિગેરે પ્રમાણુથી જણાઈદેખાય આવે છે. પણ મનવડે થતી કરણ, કરાવણ, અનુમોદન શી રીતે જાણવી? કારણ કે તે આંતરિક ક્રિયારૂપે હોવાથી બીજા લેકેથી જણાતી નથી.
ઉત્તર:- વચન અને કાયાના વ્યાપાર વગરનો જ્યારે સાવદ્યાગ કરવાને મનવડે વિચારે ત્યારે કાયા અને વચનની જેમ મુખ્યતા એ મનમાં કરવા વિગેરરૂપ કરણે સંભવે છે. તે આ પ્રમાણે, “આ સાવદ્યગ હું કરૂં” એમ મનવડે જ્યારે વિચારે ત્યારે કરવારૂપ કરણ થાય છે. જ્યારે “મનથી વિચારે કે કેઈક સાવદ્ય કાર્ય કરે” અને કેઈક ઈંગિતને જાણનાર મનનો વિચાર જાણી તે કાર્ય કરવા માંડે ત્યારે મનવડે કરાવવું થાય. જ્યારે સાવદ્ય કાર્ય કરીને મનથી વિચારે કે, “આ મેં સારું કામ કર્યું ? ત્યારે માનસિક અનુમતિ આ પ્રમાણે ગ્રન્થકારે કહેલ નવ ભાંગનું વિવરણ કરતાં પ્રસંગાનુસારે ઓગણપચાસ ભાંગા પણ બતાવ્યા. ૧૩૨૪ હવે ગ્રંથકાર જ બીજી રીતે એની પ્રરૂપણા કરે છે,
मणवयकाइय जोगे करणे कारावणे अणुमईए । एकग दुगतिग जोगे सत्ता सत्तेव गुवन्ना ॥१३२५॥
મન-વચન-કાયાના ત્રણ યોગને કારણું–કરાવણ અનુમતીરૂપ ત્રણ કરણ સાથે સંબંધ થવાથી એક પ્રકારે, બે પ્રકારે, ત્રણ પ્રકારે વિચારતા સાત સપ્તકવડે ઓગણપચાસ (૪૯) થાય છે.
Page #428
--------------------------------------------------------------------------
________________
૩૩
ર૩૬. અણુવ્રતાના ભાંગા
- કરણકરાવણ, અનુમોદનરૂપ ત્રણ કરણને મન, વચન, કાયારૂપ ત્રણ ભેગની સાથે સંબંધ કરતા એક પ્રકારે સંગિક, બે સંયેગી, ત્રણ સંયેગી ભાંગાની વિચારણા કરતાં સાત સકે થાય છે. તે આ પ્રમાણે, ૧. સ્થૂલહિંસા વિગેરે ન કરવી મનવડે, ૨. વચનવડે, ૩. કાયાવડે, ૪. મનવચનવડે, ૫, મનકાયાવડે, ૬. વચનકાયાવડે, ૭. મન-વચન-કાયાવડે. આ કરવારૂપ કરણના સાત ભાંગા થયા. એ પ્રમાણે કરવાના સાત ભાંગા, કરાવવાના સાત ભાંગા એ પ્રમાણે અનુમતીના સાત ભાંગા, કરવું, કરાવવું-સાત ભાંગ કરવું, અનુમતીને સાત ભાંગા, કરાવવું અનુમતીના સાત ભાંગા, કરવું–કરાવવું અનુમતીના સાત ભાંગા કુલ ૪૯ થાય છે. (૧૩૨૫) સૂત્રકાર અહીં આગળ કહેલા જ નવ ભાંગાના ઉત્તરભાગાના પ્રતિપાદન
પૂર્વક એકસો સુડતાલીસ (૧૪૭) ભાંગાઓ કહે છે. पढमेको तिन्नि तिया दोन्नि नवा तिन्नि दो नवा चेवा । काल तिगेण य गुणिया सीयालं होइ भंगसयं ॥१३२६॥
પહેલા ભાગમાં એક ભેદ પછી ત્રણ ભાંગામાં ત્રણ-ત્રણ ભેદે, પછી બે ભાંગાના નવ-નવ ભેદે, પછી એકમાં ત્રણ અને છેલ્લે બેમાં નવ-નવ -એ બધાને ત્રણ કાળ વડે ગુણતા એક સુડતાલીસ (૧૪૭) ભાંગા થાય છે.
* સિન્નિતિયા (૧૩૨૪) ગાથા વિગેરેમાં કહેલા નવ ભાંગાના પ્રતિપાદક આંકડાની નીચે પહેલા સ્થાને એક સ્થાપવા-લખવો. તે પછી ક્રમસર ત્રણ ત્રગડા લખવા. તે પછી બે નવડા લખવા. તે પછી એક ત્રગડે, તે પછી ફરીવાર બે નવડા લખવા.
આને ભાવાર્થ આ પ્રમાણે છે. ત્રિવિધ-ત્રિવિધ ભાંગાને એકજ ભેદ છે. સંપૂર્ણ પ્રકારે પચ્ચકખાણ હોવાથી બીજા વિકલ્પને અભાવ છે. તે પછી બીજા, ત્રીજા, ચોથા ભાંગામાં ત્રણ-ત્રણ, પાંચમા–છઠ્ઠામાં નવ-નવ, સાતમામાં ત્રણ, આઠમા-નવમામાં નવનવ ભાંગા-એમ બધા મળીને ઓગણપચાસ (૪) ભાંગા થાય છે. એ ઓગણપચાસ ભાંગાઓ ત્રણ કાળના પચ્ચકખાણના વિષય રૂપે હોવાથી ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ રૂ૫–ત્રણ કાળ વડે ગુણતા એક સુડતાલીસ (૧૪૭) ભાંગા થાય છે. એની ત્રિકાળ વિષયતા ભૂતકાળની નિંદા કરવા વડે, વર્તમાનકાળમાં સંવર કરવા વડે અને ભવિષ્યકાળનું પચ્ચકખાણ કરવા વડે થાય છે. કહ્યું છે કે “ભૂતકાળને હું બિંદુ છું, વર્તમાનકાળમાં હું સંવર કરૂં છું અને ભવિષ્યકાળના હું પચ્ચકખાણ કરું છું.” હવે શ્રાવકના સાતસો પાંત્રીસ ભેદ કહે છે. . .. पंचाणुव्वयगुणिय सीयालसयं तु नवरि जाणाहि ।
. सत्त सया पणतीसा सावयवयगहण कालंमि ॥१३२७।। ૫૦
Page #429
--------------------------------------------------------------------------
________________
૩૯૪
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ એસે સુડતાલીસ ભેદને પાંચ અણુવ્રત સાથે ગુણતા સાત પાંત્રીસ ભેદો શ્રાવકના ત્રત ગ્રહણ કાળે જાણવા.
આ એક સુડતાલીસ ભેદને જ પાંચ અણુવ્રતના દરેક અણુવ્રતોમાં એક સુડતાલીસ-એક સુડતાલીસ ભેદ માનવામાં આવે, તો પાંચને એકસો સુડતાલીસ વડે ગુણતા સાતસોને પાંત્રીસ ભેદો શ્રાવકેના પાંચ અણુવ્રત ગ્રહણ કરતી વખતે હોય છે. (૧૩૨૭) આ ભાંગાઓ જેણે અથથી જાણ્યા છે તે જ પચ્ચખાણ કુશળ છે
–એમ બતાવે છે. सीयालं भंगसयं जस्स विसुद्धीए होइ उवलद्धं । सो खलु पच्चक्खाणे कुसलो सेसा अकुसलाउ ॥१३२८॥
જેણે વિશુદ્ધિપૂર્વક એટલે પચ્ચકખાણપૂર્વક એક સુડતાલીસ ભાંગ પ્રાપ્ત કર્યા છે, જાણ્યા છે, તે જ ખરેખર પચ્ચક્ખાણુમાં કુશળ એટલે હોંશિયાર છે, બાકીના બીજા-અકુશળ છે.
જીવને વિશુદ્ધ કરતા હોવાથી પચ્ચકખાણને જ વિશુદ્ધિ કહી છે. તે પચ્ચકખાણના વિષયરૂપ એક સુડતાલીસ ભાંગાઓને એટલે પચ્ચકખાણ ગ્રહણ કરવાના પ્રકારને જેણે અર્થથી સારી રીતે જાણવા પૂર્વક પ્રાપ્ત કર્યા, તે જ ખરેખર પચ્ચકખાણમાં એટલે નિયમ વિશેષ સ્વીકારવામાં કુશળ એટલે નિષ્ણાત છે. તે સિવાયના બીજાઓ અકુશળ એટલે અજ્ઞાની છે. જો કે અહીં આગળની ગાથામાં જ સાતસે પાંત્રીસ ભેદ કહ્યા છે છતાં પણ એક સુડતાલીસ ભેદ મૂળરૂપે હોવાથી તેની મુખ્યતાએ ગાથામાં એક સુડતાલીસ ભેદે કહ્યા છે. (૧૩૨૮) હવે છ ભાંગાના જ ઉત્તરભેદ રૂ૫ એકવીસ ભેદ કહે છે.
दुविहतिविहाइ छच्चिय तेसिं भेया कमेणिमे हुति । पढसेको दुन्नि तिया दुगेग दो छक्क इगवीसं ॥१३२९॥
દ્વિવિધ, વિવિધ વિગેરે છ ભાંગા છે, તેના ભેદ આ ક્રમે થાય છે. પહેલામાં એક, બેમાં ત્રણ, એકમાં બે, અને એમાં છ-છ, એમ કુલે એકવીસ ભેદો થાય છે. .
આ ગાથાની વ્યાખ્યા આગળ (૧૩૨૩ મી ગાથામાં) કરી જ છે. અહીં દ્વિવિધવિવિધ વિગેરે આગળ કહેલ ભાંગાઓના સમૂહવડે શ્રાવક એગ્ય પાંચ અણુવ્રત વિગેરે ત્રતા સંગ્રહના ભાંગાની દેવકુલિકા (કેડે) જણાવી છે. તે દેવકુલિકાઓ એક-એક વ્રતની અપેક્ષાએ કહેવાથી છ ભાંગાવડે, એકવીસ ભાંગાવડે તથા નવભાંગા અને ઓગણપચાસ ભાંગાવડે બને છે.
Page #430
--------------------------------------------------------------------------
________________
૩૯૫
૨૩૬. અણુવ્રતના ભાંગા
પ્રશ્ન - દેવકુલિકા શબ્દનો અર્થ શું થાય છે?
ઉત્તર :- એક-બે વિગેરે ઘના થયેલ ભાંગાઓના સમૂહને જણાવનારા આંકડાએને પટ-કાગળ વિગેરે પર લખતા દેવકુલિકાને આકાર રૂપે જાતે લેવાથી દેવકુલિકા–એ પ્રમાણે કહેવાય છે. બધીયે દેવકુલિકાઓમાં દરેકની ત્રણ-ત્રણ સંખ્યાઓ છે. તે આ પ્રમાણે, પહેલી એક ગુણ્ય સંખ્યા એટલે જેને ગુણાકાર કરવાનું હોય તે, બીજીવચ્ચે ગુણકારક સંખ્યા એટલે જેના વડે ગુણાકાર કરવાનું હોય તે સંખ્યા અને છેલ્લે જવાબ રૂપે આવેલ સંખ્યા હોય છે. (૧૩૨૯) હવે પહેલી આ જ દેવકુલિકાઓને છ ભાંગા વિગેરેના ક્રમપૂર્વક અમુક
વ્રતના ભાંગાની સર્વસંખ્યા આ પ્રમાણે થાય છે તે કહે છે. एगवए छन्भंगा निद्दिट्ठा सावयाण जे सुत्ते । ते च्चिय पयवुड्ढीए सत्त गुणा छज्जुया कमसो ॥१३३०॥
સૂત્રમાં શ્રાવકેને જે એક વ્રતના છ ભાંગા કહ્યા-બતાવ્યા છે, તે જ ભાંગાઓની પદવૃદ્ધિ કરવાથી છ યુક્ત સાત ગણું થાય છે,
સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વિગેરે વ્રતમાં જે દ્વિવિધ-ત્રિવિધ વિગેરે છ ભાંગાઓ આવશ્યક નિર્યુક્તિ વિગેરે સૂત્રમાં શ્રાવકના કહ્યા છે, તે જ છ ભાંગાઓને સાતવડે ગુણતા અને છ યુક્ત એટલે છ ઉમેરતાં બધા કુલ્લે ભાંગાઓની સંખ્યા આવે છે.
પ્રશ્ન – છ ભાંગાઓને સાતથી શી રીતે ગુણવા ?
ઉત્તર - પદવૃદ્ધિ કરવા પૂર્વક ગુણવા વડે,-એટલે મૃષાવાદ વિગેરે એક-એક વતની વૃદ્ધિ કરવા પૂર્વક, જેટલા વ્રતની વિવક્ષા કરીએ તેટલી વાર ગુણવા એ ભાવતાત્પર્ય છે. સ્કૂલન્યાયાનુસારે એમ કહેવાય છે કે,
એક વ્રતના ભાંગાની સંખ્યા જ્યાં સુધી રહી હોય ત્યાં સુધી વિવક્ષિત વ્રતથી એક ઓછી વાર ગુણવું.
આની વિચારણું આ પ્રમાણે છે. એક વ્રતમાં છ ભાંગા છે, તેને સાતે ગુણતા બેંતાલીસ (૪૨) થાય છે. તેમાં છ ઉમેરતા અડતાલીસ થાય છે. એને પણ સાતે ગુણ છ ઉમેરતા ત્રણસો બેંતાલીસ (૩૪૨) થાય છે. આ પ્રમાણે સાતે ગુણ છ ઉમેરતાં ત્યાં સુધી જવું જ્યારે અગ્યારમી વખત ગુણતા આ પ્રમાણેની સંખ્યા આવે ૧૩, ૮૪, ૧૨૮૭૨૦૦ આ ૪૮ વિગેરે બાર સંખ્યા સમૂહ જે ઉપર નીચે ગોઠવતા અર્ધદેવકુલિકાના આકારમાં જમીન પર સંખ્યા સમૂહ ફેલાય છે. તેને ખંડ દેવકુલિકા એમ પણ કહેવાય છે. આ પ્રમાણે છ ભાંગાવડે થતી ખંડદેવકુલિકા કહી. (૧૩૩૦)
इगवीसं खलु भंगा निद्दिट्ठा सावयाण जे सुत्ते । ते चिय बावीसगुणा इगवीसं पक्खिवेयव्वा ॥१३३१॥
Page #431
--------------------------------------------------------------------------
________________
પ્રવચનસારાદ્વાર ભાગ–ર
સૂત્રમાં શ્રાવકને જે એકવીસ ભાંગા કહ્યા છે તેને બાવીસવડે ગુણી એકવીસ “ઉમેરવાથી થાય છે. એકવીસ વિગેરે ભાંગાની ખંડ દેવકુલિકા પણ આ પ્રમાણે જ વિચારવી. ફક્ત એકવીસ ભાંગાના પક્ષમાં એકવીસને વારવાર ખાવીસ વડે ગુણાકાર કરવા, અને એકવીસ ઉમેરતાં રહેવું. એ પ્રમાણે કરતાં અગ્યારમી વખતે ખાર વ્રતનાં બધાયે ભાંગાઓની સંખ્યા ૧૨૮૫૫૦૦ ૨૬૩૧૦ ૪૯૨૧૫ આવશે. (૧૩૩૧)
एगवए नव भंगा निद्दिट्ठा सावयाण जे सुत्ते ।
-૩૯૬
ते च्चिय दसगुण काउं नव पक्खेवंमि कायव्वा ॥ १३३२ ||
સૂત્રમાં જે શ્રાવકનાં એક વ્રતના નવ ભાંગા ખતાવ્યા છે, તેને જ દસવડે ગુણી નવ ઉમેરવા એ પ્રમાણે અગ્યારવાર ગુણુવાથી સર્વ વ્રતના ભાંગાની સવ સંખ્યા આ પ્રમાણે આવે છે. ૯૯૯૯૯૯૯૯૯૯૯૯ (૧૩૩૨)
इगवन्नं खलु भंगा निद्दिट्ठा सावयाण जे सुत्ते ।
ते चिय पन्नासगुणा, गुणवन्नं पक्खिवेयव्वा ॥ १३३३॥
સૂત્રમા જે શ્રાવકાના ૪૯ લાંગાએ કહ્યા છે, તેને જ પચાસ વડે ગુણી એકાવન ઉમેરવા. ૪૯ ભાંગાઓના પક્ષમાં આગણપચાસ (૪૯) સુધીની સંખ્યા જાણવી. તેને વારવાર પચાસવડે (૫૦) ગુણી એકાવન ઉમેરવાં. આ પ્રમાણે અગ્યારમી વાર કરતા બધાયે વ્રતાના ભાંગાઆની સખ્યા આ પ્રમાણે આવે છે. ૨૪૪ ૧૪૦ ૬૨૪ ૯૯૯૯૯૯ ૯૯૯ ૯૯૯ તથા એકઞા અડતાલીસ ભાંગાના પક્ષના પણુ એ પ્રમાણે જ જાણવું પરંતુ એમાં એકસા અડતાલીસ સુધીની સંખ્યા રાખવી અને તેને વારવાર એસા સુડતાલીસ સંખ્યાવš ગુણુત્રુ અને તેમાં એકસા સુડતાલીસ ઉમેરતાં જવુ, જેથી અગ્યારમી વખતમાં ૧૧૦ ૪૪ ૩૬૦૭૭ ૧૯૬૧૧૫ ૩૩૩૫૬૯૫ ૭૬૯૫ થાય છે. કહ્યુ` છે કે
“એકસા સુડતાલીસ ( ૧૪૭) ભાંગા છે. તેમાં વ્રત વૃદ્ધિ મુજમાં એકસા અડતાલીસ ( ૧૪૮ ) ગુણા કરી એકસા સુડતાલીસ ઉમેરતા સમસ્ત ભાંગાએ આવે છે. આ પ્રમાણે પાંચ ખંડ દેવકુલિકાઓ કહી. હવે સંપૂર્ણ દેવકુલિકા કહેવાના પ્રસંગ છે. તેમાં દરેક વ્રતની એક-એક દેવકુલિકાઓ હાવાથી છ ભાંગા વગેરેમાં દરેકની ખાર કુલિકાએ થશે.
તે બધીચે દેવકુલિકાએ કહેવાથી માટા ગ્રંથ વિસ્તાર થઈ જાય છે. આથી એક દિશા સૂચનરૂપે ભંગીમાંજ ખાર દેવકુલિકાને કહેવા માટે એક દ્વિક વિગેરે સયાગ જણાવનાર ગુણાકારની સંખ્યા લાવવાના ઉપાય કહે છે.
गाई एगुत्तरपत्तेयपर्यमि उवरि पक्खेवो ।
एकेकाणि अवसाण संख्या हुंति संयोगा ॥ १३३४॥
Page #432
--------------------------------------------------------------------------
________________
‘૯૭
૨૩૬. અણુવ્રતના ભાગ
એક વિગેરે એક પછી એક-એકની વૃદ્ધિપૂર્વક સ્થાપવા અને દરેક ઉપ૨-ઉપરના દરેક પદમાં નાંખવા તે એક-એકની હાનિપૂર્વક છેલ્લી સંખ્યા વડે સંગ થાય છે.
જેટલા પ્રમાણ પદના એક-બે વિગેરે સંગ લાવવાની ઈચ્છા હોય તેટલા પ્રમાણમાં જ એક વિગેરે પદને એક-એકની વૃદ્ધિપૂર્વક એક બીજાની ઉપર ક્રમસર સ્થાપવા – લખવા અને બાર વ્રતના સંયેગો-ભાંગ કરવા તેથી એકથી લઈ બાર સુધી આ પ્રમાણે લખવા.
સ્થાપવા
ગિર અને ગિર ચગ
તે પછી ઉપર રહેલ દરેકે દરેક પદોમાં નીચે રહેલા અંક સંખ્યાને ઉમેરવી અને નીચેનો અંક તે પ્રમાણે જ રહેવા દે. કેવી રીતે પ્રક્ષેપ કરે તે કહે છે. ઉપરના એક–એક અંકની હાનિ એટલે બાદબાકી એવી રીતે કરવી, જેથી દરેક વખતે ઉમેરતા ઉપરને અક–સંખ્યા નીચેની ઉમેરેલી સંખ્યા વગરની કરવી-એ ભાવ છે. બધી સંખ્યાઓના સરવાળા રૂપ જે છેલ્લી સંખ્યા છે, તે સંખ્યા પ્રમાણ ક્રમસર એક-બે– ત્રણ વિગેરે પદે મેળવવા રૂપ સંયેગો થાય છે.
આને ભાવાર્થ આ પ્રમાણે છે. પહેલાં તે એકથી બાર સુધીની સંખ્યા ઉભી હારમાં લખવી. તે પછી એકને બેમાં ઉમેરો એટલે ત્રણ થાય. તે ત્રણને ત્રણમાં ઉમેરતાં છ થાય. તે છ ને ચારમાં ઉમેરતાં દસ થાય છે. તે દસને પાંચમાં ઉમેરતા પંદર થાય છે. તેને છમાં ઉમેરતા એકવીસ થાય છે. તેને સાતમાં ઉમેરતા અટકાવીસ થાય છે. તેને આઠમાં ઉમેરતાં છત્રીસ થાય છે. તેને નવમાં ઉમેરતાં પીસ્તાલીસ થાય છે. તેને દસમાં ઉમેરતાં પંચાવન થાય છે. તેને અગ્યારમાં ઉમેરતાં છાસઠ થાય છે. અને ઉપરની બારની સંખ્યામાં ઉમેરવી નહિ. પરંતુ બાર એમને એમ રહેવા દે. કહ્યું છે કે, જી હાનિ એ વચનાનુસારે એ પ્રમાણે પહેલે પ્રક્ષેપ થયે.
ફરી એકને ત્રણમાં ઉમેરવા એટલે ચાર થાય છે. તેને છમાં ઉમેરતાં દસ થાય છે. તેને દસમાં ઉમેરતાં વીસ થાય છે. તેને પંદરમાં ઉમેરતાં પાંત્રીસ થાય છે. તેને એકવીસમાં ઉમેરતાં છપ્પન થાય છે. તેને અઠ્ઠાવીસમાં ઉમેરતાં ચોર્યાસી થાય છે. તેને છત્રીસમાં ઉમેરતાં એકવીસ થાય છે. તેને પીસ્તાલીસમાં ઉમેરતાં એક પાંસઠ થાય છે. તેને પણ પંચાવનમાં ઉમેરતાં બસોવીસ થાય છે. એને paa દાળેિ એ વચનાનુસારે ઉપર રહેલ છાસઠમાં ઉમેરવા નહીં. એ પ્રમાણે બીજે પ્રક્ષેપ થ.
એ પ્રમાણે વારંવાર છેલ્લા અંકને છેડી ઉપર–ઉપરના અંકમાં અગ્યાર સરવાળા થાય ત્યાં સુધી ઉમેરતાં રહેવું એક છેલ્લે હેવાથી કેઈમાં પણ ઉમેરાતું નથી એટલે બારમાં સરવાળે સંભવતે–થતું નથી.
Page #433
--------------------------------------------------------------------------
________________
૩૯૮
:
પ્રવચનસારેદ્ધાર ભાગ-૨
સ્થાપનાને કે.
૧૨ ૧૧ ૬૬ ૧૦ ૫૫ ૨૨૦
૧૬૫ ૪૯૫
૩૩૦ ૭૯૨ ૮૪ ૨૧૦ ૪૬૨ ૯૨૪
પ૬ ૧૨૬ ૨૫૨ ૪૬૨ ૭૯૨ ૫ ૧૫ ૩૫ ૭૦ ૧૩૬ ૨૧૦ ૩૩૦ ૪૯૫ ૪ ૧૦ ૨૦ ૩૫ ૬૬ ૮૪ ૧૨૦ ૧૬૫ ૨૨૦
૬ ૧૦ ૧૫ ૨૧ ૨૮ ૩૬ ૪૫ ૫૫ ૬૬ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨
એ પ્રમાણે એક સગી બાર, દ્વિસંગી છાસઠ, ત્રિકસંગી બસેવીસ, ચાર સંગી ચાર પંચાણું, પાંચ સગી સાતસે બાણું, છ સંયેગી નવસે ગ્રેવીસ, સાત સગી સાતસો બાણું; આઠ સંયેગી ચારસે પંચાણું, નવ સંયેગી બસેવીસ, દસ સંગી છાસઠ, અને અગ્યાર સગી બાર, બાર સંયેગી એક ભાગ થાય છે. (૧૩૩૪) હવે બીજી રીતે સંગોની સંખ્યા જાણવાનો ઉપાય કહે છે.
अहवा पयाणि ठविउ अक्खे चित्तण चारणं कुज्झा । • ઇ ટુરૂ ગોગા મંvii સંવ વાયવા રૂરૂપા
અથવા પદો લખી-સ્થાપીને અક્ષે લઇને ચારણું એટલે ગુણાકાર કરવો. એ પ્રમાણે એક-બે વિગેરે સંગે કરવાથી ભાંગાની સંખ્યા કરવી.
વિવક્ષિત વ્રતરૂપ પદોને પટ વિગેરે ઉપર લખી અને લઈ કમસર ચારણ-ગુણાકાર કરો. તેથી એક બે વિગેરે સંગ વિષયક માંગ ઉત્પન્ન થાય છે. તેમની સંખ્યા કરવી, જે કે અહિં બાર દેવકુલિકાઓ કહેવાને વિષય હોવા છતાં ટુંકાણ માટે પાંચ આવ્રતને આશ્રયી વિચાર કરે છે. તેમાં પાંચ પદોને એકના સંગે એક–એક ચારણા વડે પાંચ ભાંગા થાય છે. બેના સંગે દશ. તે આ પ્રમાણે, પહેલે બીજે, પહેલે ત્રીજે, પહેલે થે, પહેલે પાંચમ એમ ચાર ભાંગા થયા. બીજે ત્રીજે, બીજે ચાળે, બીજે પાંચ-એમ ચારણવડે. ત્રણ, ત્રીજે , ત્રીજે પાંચમ એમ ચારણવડે છે. ચે-પાંચમે એમ એક બધા મળી દશ ભાંગા થયા.
Page #434
--------------------------------------------------------------------------
________________
૩૯૯
૨૩૬. અણુવ્રતના ભાંગા
તથા ત્રિકના ગે પણ દસ ભાંગા થાય છે. તે આ પ્રમાણે, પહેલે બીજે ત્રીજે, પહેલો બીજે થે, પહેલે બીજે પાંચમે, પહેલે ત્રીજે થે, પહેલે ત્રીજે પાંચમે, પહેલો ચેાથે પાંચમે એમ ચારણવડે છ ભાંગા. બીજે ત્રીજે, ચે, બીજે ત્રીજો પાંચમો, બીજો એથે પાંચમ એમ ચારણવડે ત્રણ, ત્રીજે ચોથે પાંચમ એ એક-એમ કુલ્લે દસ ભાંગા થયા.
ચારના સંયેગે પાંચ ભાંગા થાય છે. પહેલે બીજો, ત્રીજે -એ પહેલો, પહેલે ત્રીજે, ચોથે પાંચમે એ બીજે, પહેલે બીજે, ત્રીજે પાંચમે–એ ત્રીજે, પહેલો બીજે, એથે પાંચમો-એ ચોથે, બીજે ત્રીજો, ચોથે પાંચ-એ પાંચમે ભાગે. પાંચના મેગે ચારણાને અભાવ હોવાથી એકજ ભાંગે છે. (૧૩૩૫)
એ પ્રમાણે બધે ચારણું કરવી. હવે ગ્રંથકાર જાતે જ બારે દેવકુલિકાઓની કમસર ગુણાકારરૂપ સંખ્યા કહે છે.
बारस १ छावट्ठीवि य २ वीसहिया दोय ३ पंच नव चउरो ४ । दो नव सत्त य ५ चउ दोनि नव य ६ दो नव य सत्तेव ९॥१३३६॥ पण नव चउरो ८ वीसा य दोनि ७ छावढि १० बारसे ११ को १२ य सावय भंगाणमिमे सव्वाणवि हुंति गुणकारा ॥१३३७॥
૧, બાર ર, છાસઠ ૩, બાવીસ ૪, ચારસે પંચાણું ૫. સાતસોબાણું ૬. નવસાવીસ ૭. સાતબાણું ૮ ચારસો પંચાણું ૯. બસોવીસ ૧૦. છાસઠ ૧૧, બાર ૧ર. એક શ્રાવકના આ બધાયે ભાંગાઓને આ પ્રમાણે ગુણાકાર થાય છે,
બાર, છાસઠ, બાવીસ ગાથામાં ગણિત વ્યવસ્થાના આધારે ઉલટી રીતે સંખ્યા કહી છે. આથી પાંચ, નવ અને ચારને ચાર પંચાણું રૂપે સમજવું. એ પ્રમાણે આગળના પદમાં પણ જાણવું. સાતસે બાણું, નવસે વીસ, સાતસે બાણું, ચારસો પંચાણું, બસેવીસ, છાસઠ, બાર અને એક–આ પ્રમાણેની સંખ્યા શ્રાવકેના છત્રીસ વિગેરે બધાયે ભાંગારૂપ ગુણ્ય સંખ્યાઓના અનુક્રમે ગુણાકાર થાય છે. અહિં “સર્વ” શબ્દથી એ જણાવે છે કે ફક્ત ભંગીઓના જ આ ગુણાકાર નથી પરંતુ એકવીસ ભંગી વિગેરે ભાંગાઓમાં પણ છે. કારણ કે ગુણાકારરૂપ સંખ્યા બધે એક સરખા સ્વરૂપવાળી છે. (૧૩૩૬–૧૩૩૭) હવે બારે દેવકુલિકાઓની કમસર ગુર્ય સંખ્યા કહે છે.
छच्चेव य १ छत्तीसा २ सोल दुगं चेव ३ छ नव दुगमिकं ४ । . ઇ સર સર સર ૨ ૨ છqન છાદિ ર૩ ઇદે ૬ રૂરતા
Page #435
--------------------------------------------------------------------------
________________
૪૦૦
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨,
छत्तीसा नवनउई सत्तावीसा य ७ सोल छन्नउई । सत्त य सोलस भंगा अहमठाणे वियाणाहि ८ ॥१३३९॥ छन्नउई छावत्तरि सत्त दु सुन्नेक हुंति नवमम्मि ९ । छाहत्तरि इगसहि छायाला सुन्न छच्चेव १० ॥१३४०॥ छप्पन सुन्न सत्त य नव सत्तावीस तह छत्तीसा ११ । छत्तीसा तेवीसा अडहत्तरी छहत्तरीगवीसा १२ ॥१३४१॥
છે, છત્રીસ, બસ સેલ (૨૧૬), બારસે છ— (૧ર૯૬), સોતેરસે છેતેર (૭૭૭૬), છેતાલીસ હજાર છસે છપ્પન (૪૬૬૫૬), બે લાખ એગયાએંસી હજાર નવસે છત્રીસ (ર૭૯૭૬), સેળ લાખ એગણ્યાએંસી હજાર છએ સોળ (૧૯૭૯૬૧૬) ભાંગા આઠમા સ્થાને જાણવા
એક કરોડ સોતેર હજાર છસે છ– (૧૦૦૭૭૬૯૬) એટલા ભાંગા નવમા સ્થાનમાં છે. છ કરોડ ચાર લાખ છાસઠ હજાર એકસે છેતેર (૬૦૪૬૬૧૭૬) છત્રીસ કરોડ સત્યાવીસ લાખ સત્તાણું હજાર છપ્પન (૩૬૨૭૯૭૦૫૬) બે અબજ સત્તર કોડ સડસઠ લાખ, ખાસી હજાર ત્રણસો છત્રીસ. (૨૧૭૬૭૮૨૩૩૬) - (૧) ૬ (૨) ૩૬ (૩) ૨૧૬ (૪).૧૨૬ (૫) ૭૭૭૬ (૬) ૪૬૬૫૬ (૭) ૨૭૯૯૩૬ (૮) ૧૬૭૯ ૬૧૬ એ ભાંગા આઠમા સ્થાને જાણવા. નવમા સ્થાને ૧૦૦૭૭૬૯૬ (૧૦) ૬૦૪૬૬૧૭૬ (૧૧) ૩૬૨૭૯૭૦૫૬ (૧૨) ૨૧૭૬૭૮૨૩૩૬. , .
આ સંખ્યા લાવવાની રીત આ પ્રમાણે છે, પહેલી છની સંખ્યાને છ વડે ગુણતા છત્રીસ થાય છે. તે છત્રીસને પણ છ વડે ગુણતાં બસ સેળ થાય છે. એ પ્રમાણે બારે સંખ્યાઓને વારંવાર છ વડે ગુણતા બારે ગુણ્ય સંખ્યાઓ સંપૂર્ણ પ્રાપ્ત થશે. આ દેવકુલિકાઓમાં રહેલી છત્રીસ વિગેરે બાર ગુણ્ય સંખ્યાને ક્રમસર બાર, છાસઠ વિગેરે બાર સંખ્યા વડે ગુણતા ઉપર આવેલી – કહેલી સંખ્યાઓ થાય છે. કહ્યું છે કે “પહેલા વ્રતમાં છ ભાંગાઓને છ-છ વડે ગુણાયેલા બાર સ્થાનોને સંગે વડે ગુણતા શ્રાવકત્રતના ભાંગા થાય છે.” !!: અહીં ગ્રંથકારે આવેલ સંખ્યાને ગ્રંથના વિસ્તાર ભયના કારણે કહી નથી. પરંતુ અમે શિના ઉપકાર માટે ગાથાઓ વડે બતાવીએ છીએ.
૧. (૭૨) તેર ૨. (૨૩૭૬) તેવીસસે છત્તેર ૩. (૪૭પર૦) સુડતાલીસ હજાર પાંચસે વીસ ૪. (૬૪૧૫૨૦) છ લાખ એક્તાલીસ હજાર પાંચસે વીસ.પ. (૬૧૫૮૫૨) એકસઠ લાખ અઠ્ઠાવન હજાર પાંચસો બાણુ ૬. (૪૩૧૧૦૧૪૪) ચાર કરોડ એકત્રીસ લાખ
Page #436
--------------------------------------------------------------------------
________________
૨૩૬. અણુવ્રતના ભાંગા
૪૦૧ દસ હજાર એકસો ચુમ્માલીસ. ૭. (૨૨,૧૭૦૯૩૧૨) બાવીસ કરોડ સત્તરલાખ નવ હજાર ત્રણસે બાર, ૮. (૮૩,૧૪૦,૯૨૦) ત્યાસી કરોડ, ચૌદલાખ, નવહજાર નવસેવીસ. ૯. (૨,૨૧,૭૦,૩૧૨૦) બે અબજ એકવીસ કરોડ સીત્તેર લાખ ત્રાણું હજાર એકસેવીસ, ૧૦, (૩,૯૦૭૬૭૬૧૬) ત્રણ અબજ નવાણું કરોડ, સાત લાખ, સડસઠ હજાર, છ સેળ, ૧૧. (૪,૩૫,૩૫૬૪૬૭૨ ) ચાર અબજ પાંત્રીસ કરોડ, પાંત્રીસ લાખ ચોસઠ હજાર, છો તેર ૧૨. (૨,૧૭,૬૭,૮૨,૩૩૬) બે અબજ, સત્તર કરોડ, સડસઠ લાખ વ્યાસી હજાર, ત્રણસે છત્રીસ.
આ ચારે ગાથાનો અર્થ આગળની જેમ જાણો. આ પ્રમાણે ગુણ્ય અને ગુણકારક વડે આવેલ ત્રણ સંખ્યા બતાવવા વડે બારમી દેવકુલિકા પણ કહી છે. આ પ્રમાણે બીજી ન કહેલી અગ્યાર (૧૧) દેવકુલિકાએ જાતે જાણી લેવી. જેમ ષડ્રભંગીમાં બાર દેવકુલિકા કહી છે. તેમ એકવીસ, નવ, ઓગણપચાસ, એકસે સુડતાલીસ ભાંગાઓમાં પણ આ પ્રમાણે દરેક ભાંગાની બાર-બાર દેવકુલિકાઓ જાણવી. બધી મળીને સાઈઠ દેવકુલિકાઓ થશે. આ બધી દેવકુલિકાઓની સ્થાપના (ઠા) બહુશ્રુત આચાર્ય ભગવંતે કહેલબનાવેલ પટમાંથી જાણી લેવી. એને ભાવાર્થ આગળ ખુલ્લો કરાશે. (૧૩૩૮ થી ૧૩૪૧) આગળ જે “દ્વિવિધ-ત્રિવિધ " આઠ પ્રકારે હોય છે એમ કહ્યું છે, તેનું
વિવરણ કરે છે. . दुविह तिविहेण पढमो दुविहं दुविहेण बीयओ होइ । विहं एगविहेणं एगविहं चेव तिविहेणं ॥१३४२॥ एगविहं दुविहेणं एकेक विहेण छट्टओ होइ । उत्तरगुण सत्तमओ अविरयओ अट्ठमो होइ ॥१३४३॥
૧. દ્વિવિધ-ત્રિવિધવડે પહેલે, ૨. દ્વિવિધ ત્રિવિધવડે બીજે, ૩. દ્વિવિધ એકવિધવડે ત્રીજે, ૪. એકવિધ ત્રિવિધવડે ચે, ૫. એકવિધ ત્રિવિધવડે પાંચમે, ૬. એકવિધ એકવિધવડે છઠ્ઠો, ૭. ઉત્તર ગુણરૂપ સાતમે અને ૮ અવિરત સમકિતરૂપ આઠમે ભાંગે છે. આની વ્યાખ્યા આગળ કરેલ છે. (૧૩૪૨-૧૩૪૩) હવે સોળહજાર આઠસે આઠ (૧૬૮૦૮) સંખ્યા પ્રમાણ શ્રાવકના ભેદને કહેવાની ઈચ્છાથી પાંચ અણુવ્રતની દેવકુલિકાનું પ્રતિપાદન કરવા માટે પહેલા એક વિગેરે સંગીનું પરિમાણ બતાવનાર ગુણકારક સંખ્યા કહે છે.
पंचण्ह मणुवयाण एकगदुगतिग चउक पणगेर्हि । , पंचग दसदस पण एक्कगो य संजोय नायव्वा ॥१३४४॥ ૫૧
Page #437
--------------------------------------------------------------------------
________________
૪૦૨
-
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ : + પાંચ અણુવ્રત એક સયોગી પાંચ, બે સચોગી દસ, ત્રણ સગી દસ, ચાર સગી પાંચ અને પાંચ સગી એક ભાગે જાણુ. : * પાંચ અણુવ્રતના એક સંયેગી, બે સંયેગી, ત્રણ સંયેગી, ચાર સંગી, પાંચ સંગી ભાંગા વિચારતા અનુક્રમે એમના પાંચ, દસ, દસ, પાંચ અને એક એ પ્રમાણે ભાંગાઓ જાણવા અને ભાવાર્થ આ પ્રમાણે છે.
પાંચ અણુવ્રતના એક સગી પાંચ, બે સંયેગી બસ, ત્રણ સંયેગી પણ દસ, ચાર સગી પાંચ અને પાંચ સગી એક ભાગ છે. આ ભાંગાએ gir gyત્તર વિગેરે કરણવડે અક્ષ સંચારણાથી લાવવા એની ભાવના આગળ બતાવેલ છે. (૧૩૪૪) હવે પાંચમી દેવકુલિકાની ગુણ્યરાશિ કહે છે –
छच्चेव य छत्तीसा सोल दुगं चेव छ नव दुग एकं । छस्सत्त सत्त सत्त य पंचह्न वयाण गुणण पयं ॥१३४५॥
શરૂઆતમાં છ જ, તે પછી છત્રીસ, બસે સેલ, બારસે છતુ, (૭૭૭૬)સાત હજાર સાત છોતેર એ પાંચ અણુવ્રતના ગુણને પદ એટલે ગુણ્ય સંખ્યા છે. (૧૩૪૫) હવે પાંચમી દેવકુલિકાની આવેલ સંખ્યા કહે છે - वय एकग संजोगाण हुंति पंचण्ह तीसई भंगा । गुणसंजोग दसण्हपि तिनि सट्ठा सया हुँति ॥१३४६॥ तिग संजोग दसण्हं भंगसया एकवीसइ सट्टा । चउ संजोग पणगे चउसहि सयाण असियाणि ॥१३४७॥ सत्तत्तरी सयाई छहत्तराई तु पंचगे हुंति । उत्तरगुण अविरय मेलियाण जाणाहि सव्वग्गं ॥१३४८॥ सोलस चेव सहस्सा अट्ठ सया चेव हुंति अट्टहिया । एसो वयपिंडत्थो दसणमाई उ पडिमाओ ॥१३४९॥
વ્રત સંબંધી એક-એક સંગી પાંચના ત્રીસ ભાંગા થાય છે. બે સગી દસના ત્રણસેને સાઠ (૩૬૦) ભાંગા થાય છે. ત્રણ સગી દસના-એકવીસસે સાઠ (ર૧૬૦) સાંગા થાય છે. ચાર સગી પંચકના (૬૪૮૦) એસ એંસી ભાંગા થાય છે. પાંચ સયોગીના સતેર સે છેતેર (૭૭૭૬) ભાંગા થાય છે. ઉત્તરગુણ અને અવિરતને મેળવતાં બધા મળસેળ હજાર આઠસો આઠ (૧૬૮૦૮) ભાંગા થાય છે. આ દર્શન વિગેરે પ્રતિમાઓને વતપિંડાથે સમુહાથ છે.
Page #438
--------------------------------------------------------------------------
________________
૪૩
૨૩૬. એણત્રના ભાગ આ વ્રત સંબંધિત એક સંગી પાંચ ભેદના (૩૦) ત્રીસ ભાંગા થાય છે, બે સંગી દસ ભેદના ત્રણસો સાઈઠ (૩૬૦) ભાંગા થાય છે. ત્રણ સંયેગી દસ ભેદોના એકવીસ સે સાઠ (૨૧૬૦) ભેગા થાય છે, ચાર સંવેગી પાંચ ભેદના (૬૪૮૬) ચોસઠ એંસી ભાંગા
થાય છે, પાંચ સંયેગી એક ભેદના સત્યતેરસે છેતેર (૭૭૭૬) ભાંગા થાય છે. , .. આની વિચારણા આ પ્રમાણે છે. કોઈક સ્કૂલ પ્રાણાતિપાત વિરમણ વિગેરે પાંચ
અણુવ્રતને સ્વીકારે છે. તેમાં એક સંયેગી પાંચ ભેદ છે. એટલે એકએકમાં એક એક સંયેગી દ્વિવિધ-ત્રિવિધ વિગેરે છ-છ ભાંગા થાય છે તેથી છ ને પાંચે ગુણતા ત્રીસ થાય છે. આટલા પાંચના એક–એક સગી ભાંગા થાય છે. તથા એકએક દ્ધિક સંગી - ભાંગામાં છત્રીસ-છત્રીસ ભાંગાઓ થાય છે. તે આ પ્રમાણે પ્રાણાતિપાત વ્રત સંબંધી દ્વિવિધ-ત્રિવિધ પહેલો ભાંગે અવસ્થિત છે. મૃષાવાદ સંબંધિત છ ભાંગા આવે એ પ્રમાણે પ્રાણાતિપાત સંબંધી દ્વિવિધ-દ્વિવિધ રૂપ બીજો ભાગ પણ અવસ્થિત છે. મૃષાવાદ સંબંધિત છે ભાંગો મળે. એ પ્રમાણે પ્રાણાતિપતિ વ્રત સંબંધિત દ્વિવિધએકવિધ-ત્રીજો ભાંગે અવસ્થિત છે. એકવિધ-ત્રિવિધ રૂપ એથે ભાંગે તથા એકવિધ દ્વિવિધરૂપ પાંચમો ભાંગે અને એકવિધ એકવિધ રૂપ છઠ્ઠો ભાંગે પણ અવસ્થિત છે. એ પ્રમાણે મૃષાવાદ સંબધિ છ ભાંગા દરેક ભેદના આવે છે. તેથી છ ને વડેગુણુતા છત્રીસ થાય છે. અહિં બે સંયેગી દસે ભેદે છે. આથી છત્રીસને દસવડે ગુણતા ત્રણસે સાઈઠ થાય છે. આટલા ક્રિકસંગી પાંચ વતન ભાંગા થાય છે. ભાંગાઓનું ઉચ્ચારણ આ પ્રમાણે,
૧. સ્થૂલ પ્રાણાતિપાતનું પચ્ચકખાણ દ્વિવિધ-વિવિધ કરે તેમ સ્થૂલ મૃષાવાદને * પણ દ્વિવિધ-ત્રિવિધે પચ્ચકખાણ કરે. ૨. સ્થૂલ પ્રાણાતિપાત દ્વિવિધ–ત્રિવિધ અને સ્થૂલ
મૃષાવાદ દ્વિવિધ-દ્વિવિધ ૩. સ્થૂલ પ્રાણાતિપાત દ્વિવિધ ત્રિવિધ અને સ્થૂલ મૃષાવાદ દ્વિવિધ એકવિધે. ૪સ્થૂલ પ્રાણાતિપાત દ્વિવિધ-વિવિધ, સ્થૂલ મૃષાવાદ એકવિધ ત્રિવિધે ૫. સ્થૂલ પ્રાણાતિપાત દ્વિવિધ–વિવિઘ, સ્થૂલ મૃષાવાદ-એકવિધ દ્વિવિધ. ૬. સ્થૂલ પ્રાણાતિપાત દ્વિવિધ–ત્રિવિધ, સ્થૂલ મૃષાવાદ એકવિધ એકવિધ.
એ પ્રમાણે સ્થૂલ અદત્તાદાન મિથુન અને પરિગ્રહમાં પણ દરેકના છ-છ ભાંગા ગણતા બધા મળી ચેવીસ ભાંગા થાય છે. આ દ્વિવિધ-ત્રિવિધરૂપ પ્રાણાતિપાતના - પહેલા ભાગાને છોડ્યા વગર આવે છે. આ પ્રમાણે બીજા, ત્રીજા, ચેથા, પાંચમા તથા
છઠ્ઠા ભાંગામાં પણ પ્રાણાતિપાતના ભાંગા વીસ, ગ્રેવીસ, થાય છે. એ બધા મળી
એકસે ચુમ્માલીસ થાય છે. . . . ૧. સ્થૂલ મૃષાવાદનું પચ્ચકખાણ દ્વિવિધ-ત્રિવિધ કરે, સ્થૂલ અદત્તાદાન પણ કે દ્વિવિધ-ત્રિવિધ, ૨. સ્થૂલ મૃષાવાદ દ્વિવિધ વિવિધ સ્થૂલ અદત્તાદાન પણ દ્વિવિધ-દ્વિવિધ
Page #439
--------------------------------------------------------------------------
________________
૪૦૪
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ એ પ્રમાણે આગળ મુજબ છ ભાંગા જાણવા, એ પ્રમાણે મૈથુન પરિગ્રહમાં પણ દરેકના છ-છ ભાંગા થાય છે. બધા મળી અઢાર ભાંગા થાય. આ મૃષાવાદના પહેલા ભાંગાને છેડ્યા વગર આવે છે. એ પ્રમાણે બીજા વિગેરે છ ભાંગામાં પણ અઢાર-અઢાર થાય છે. બધા મળી એક આઠ ભેદ થાય છે.
૧. સ્થૂલ અદત્તાદાન અને સ્થૂલ મૈથુનને દ્વિવિધવિવિધ પચ્ચકખાણ કરે. ૨. સ્થૂલ અદત્તાદાન દ્વિવિધ-ત્રિવિધે, સ્થૂલ મૈથુન દ્વિવિધ-ત્રિવિધે ૩. એ પ્રમાણે આગળ મુજબ છ ભાંગા જાણવા. એ પ્રમાણે મિથુન અને પરિગ્રહમાં પણ છ-છ ભાંગા એટલે બધા મળી બાર થયા. આ ભાંગા સ્થૂલ અદત્તાદાનના પ્રથમ ભાંગાને છોડ્યા વગર આવેલા છે. એ પ્રમાણે બીજા વિગેરે છ ભાંગામાં બાર-બાર ભેદ ગણતા બધા મળી તેર (૭૨) ભેદ થાય છે.
સ્થૂલ મૈથુન અને સ્થૂલ પરિગ્રહને દ્વિવિધ ત્રિવિધ પચ્ચકખાણ કરે, સ્થૂલ મૈથુન કિવિધ-ત્રિવિધે, સ્થૂલ પરિગ્રહ દ્વિવિધ-દ્ધિવિધે એ પ્રમાણે આગળ મુજબ છ ભાંગા થાય છે. આ ભાંગ સ્કૂલ મિથુનનો પ્રથમ ભાંગાને છોડ્યા વગર આવે છે. એ પ્રમાણે બીજા વિગેરેમાં દરેક ભાંગા પણ દરેકના છ-છ ભેદ ગણતા બધા મળી છત્રીસ થાય છે, એકસે ચુમ્માલીસ. એકસો આઠ, બેતેર, છત્રીસ (૧૪૪+૧૦૮૧૭૨+૩૬ = ૩૬૦) આ બધા મૂળથી લઈને કુલે ભાંગ ત્રણસે સાઈઠ થાય છે. એ પ્રમાણે ત્રણ સગી વિગેરેમાં પણું ભાંગાઓનું ઉચ્ચારણ કરવું. અહીં ગ્રંથ વિસ્તારના ભયથી બતાવતા નથી.
ત્રિકસંગી એક-એક ભાંગામાં દરેક બસે સોળ ભેદ થાય છે. તે આ પ્રમાણે મૃષાવાદ સંબંધિત પહેલે ભાંગે અવસ્થિત અદત્તાદાન સંબંધીત છ ભાંગા એ પ્રમાણે બીજા, ત્રીજા, ચેથા. પાંચમા, છઠ્ઠામાં પણ છ ભાંગાઓ આવે, તેથી અહીં પણ છત્રીસ ભાંગા થયા. તે પણ પ્રાણાતિપાતના પ્રથમ ભાંગાએ આવ્યા. એ પ્રમાણે બીજા, ત્રીજા, ચેથા, પાંચમા, છઠ્ઠામાં પણ પ્રાણાતિપાત સંબંધી ભાંગાએ ગણતા છત્રીસ-છત્રીસ આવે છે. આથી છત્રીસને છ વડે ગુણતા બસ્સે સેલ ભેદ થાય છે. અહિં ત્રણ સગી દસ ભાંગે છે તેથી બસે સેલને દસ વડે ગુણતા એકવીસસે સાઈઠ (૨૧૬૦) કુલે ભાંગા થાય છે. આટલા ત્રિકસંગી પાંચ વ્રતના ભાંગા થાય છે. - ચાર સંયેગી એક-એક ભેદમાં બારસે છ– ભાંગા દરેક ભેદમાં થાય છે. તે આ પ્રમાણે. અદત્તાદાન સંબંધી પહેલે ભાંગે અવસ્થિત અને મૈથુન વ્રત સંબંધિત છ ભાંગા આવે છે. એ પ્રમાણે બીજા-ત્રીજા-ચોથા–પાંચમા અને છઠ્ઠાના પણ છ-છ ભાંગા આવે, આથી બધા મળી છત્રીસ ભાંગા થાય છે. આ ભાંગા મૃષાવાદના પ્રથમ ભાંગાવડે આવ્યા. એ પ્રમાણે બીજા, ત્રીજા, ચેથા. પાંચમ, છઠ્ઠા ભેદવડે પણ મૃષાવાદના ભાંગા છત્રીસ છત્રીસ આવે આથી બધા મળી બસેસેળ ભાંગા થાય. આ ભાંગાઓને
Page #440
--------------------------------------------------------------------------
________________
૨૩૬. અણુવ્રતના ભાગ
૪૦૫ પ્રાણાતિપાતના છ ભાંગાવડે ગુણતા બધા મળી બારસ છ— (૧૨૯) ભાંગા થાય છે. ચાર સાગના અહીં પાંચ ભેદે છે તેથી બારસે છન્ને પાંચ વડે ગુણતા ચેસઠ એંશી (૬૪૮૦) થાય છે. આટલા ભાંગા ચતુરંગી પાંચ વ્રતના છે.
પાંચ સંગીમાં મૈથુન વ્રત સંબંધિત પહેલા વિગેરે છ એ ભાંગાના દરેકના પરિગ્રહ સંબંધી છ-છ ભાંગાએ આવે છે એટલે છત્રીસ થયા. તે છત્રીસ અદત્તાદાનના દરેક છ યે ભાંગાઓને આવે છે એટલે બસે સેલ થાય. આ બસે સેલ મૃષાવાદના છ યે ભાંગાઓમાં દરેકના ગણતા બારસે છનું થાય છે. આ બારસે છ નુ પ્રાણાતિપાત વ્રત સંબંધી છે કે ભાંગાઓમાં દરેકના ગણતા સાતેસે છેતેર (૭૭૭૬) થાય છે. અહિં પંચસંગી એક જ ભાંગે છે, આથી સત્યતેરસે છેતરને એ કે ગુણતા “એક વડે ગુણતા તે જ સંખ્યા આવે એ ન્યાયે ગુણ્ય સંખ્યાની વૃદ્ધિને અભાવ હોવાથી સતેરસે છેતેર અવસ્થિત સંખ્યા આવે છે. પાંચ સંયેગી પાંચ વ્રતના કુલ્લે આટલા ભાગ થાય છે. વ્રતયંત્રની સ્થાપના આ પ્રમાણે છે.
-
પ્રા. મૃ. અ. મૈ. ૫. ૨૩ ૨૩ ૨૩ ૨૩ ૨૩ ૨૨ ૨૨ ૨૨ ૨૨ ૨૨ ૨૧ ૨૧ ૨૧ ૨૧ ૨૧ ૧૩- ૧૩ ૧૩ ૧૩ ૧૩ ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૧૧ ૧૧ ૧૧ ૧૧ ૧૧
૨૧૬ ૧૨૯૬
૩૦ - ૩૬૦
૨૧૬૦ ૬૪૮૦ ૭૭૭૬
૧૦
૫
ગુણ્ય સંખ્યા, ગુણકારક સંખ્યા અને જવાબ રૂપ આવેલ સંખ્યા એ ત્રણ સંખ્યા વડે પાંચમી દેવકુલિકા પૂર્ણ થાય છે. એ પ્રમાણે બધીયે દેવકુલિકાઓની ઉત્પત્તિ મતિમાને-નિપુણેએ સ્વયં જાણું લેવી. એમાં ઉત્તરગુણ સ્વીકારરૂપ તથા અવિરત સમ્યફદષ્ટિરૂપ બે ભેદને ઉમેરતા આગળ કહેલા ત્રીસ વિગેરે ભાંગાઓની સર્વ સંખ્યા આ પ્રમાણે જાણવી. સેલ હજાર આઠસે છ (૧૬૮૦૬) (૩૦+૩૬૦+૨૧૬૦+૬૪૮૦-૭૭૭૬ = ૧૬૮૦૬) આ સંખ્યા આગળ કહેલ પાંચ સંખ્યારૂપ તેના પિંડાથે એટલે સર્વ સમૂહની સંખ્યા રૂપે છે. દર્શન વિગેરે પ્રતિમા એટલે અભિગ્રહ વિશેષ રૂપે છે. વ્રત રૂપે નથી કારણ કે તે પ્રતિમાઓનું સ્વરૂપ-ત્રનું સ્વરૂપ અલગ પ્રકારે છે. આ શ્રાવકના પાંચ અણુવ્રતને આશ્રયી કહ્યા છે. બાર વ્રતના અનુસાર અતિઘણા ભેદો થાય છે તે કહે છે. (૧૩૪૬–૧૩૪૯).
Page #441
--------------------------------------------------------------------------
________________
:૪૦૬
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ तेरसकोडिसयाई चुलसी जुयाई बारस य लक्खा । . : सत्तासीई सहस्सा दो य सया तह दुरूत्ताय ॥१३५०।।
તેરસેર્યાસી કડ, બારલાખ, સત્યાસી હજાર બસો ને બે. (૧૩,૮૪,૧૨,૮૭,૨૦૨) - - તેરસે ચોર્યાસી કોડ બારશાખ સત્યાસી હજાર બસ બે (૧૩,૮૪,૧૨,૮૭,૨૦૨) આ સંખ્યા છે ભંગી યુક્ત બાર દેવકુલિકાઓની આવેલી સર્વ સંખ્યાના સમૂહમાં - ઉત્તરગુણ તથા અવિરત સમ્યફવરૂપ બે ભેદ ઉમેરવાથી થાય છે. આ બધાયે ભેદ શ્રાવકેના વ્રતના ભાંગાઓના કહ્યા છે. સાધુઓને તે સત્તાવીસ ભાંગા જ થાય છે. તે આ પ્રમાણે ' જે મન-વચન-કાયાથી કરે નહીં એમ મન-વચન-કાયા વડે કરાવે નહીં એમ મન-વચન-કાયા વડે અનુમોદે નહીં. આ નવ ભાંગા થયા. એ વર્તમાન કાળાનુસાર નવ, ભૂતકાળને આશ્રયી નવ અને ભવિષ્યકાળ આશ્રયી નવ એ પ્રમાણે બધા મળી સત્તાવીસ ભાંગા થાય છે. ભાષ્યકારે કહ્યું છે કે,
“સાધુઓને એક–એક (ગે) ત્રણ કરવડે અને ત્રણકાળવડે એમ ત્રણ ઘન રૂપ એટલે (૩૪૩ ૪૩ = ૨૭) સત્યાવીસ સંખ્યા રૂપ બધા ભાંગાની હોય છે. અને ગૃહસ્થના એક સુડતાલીસ છે.” *
અહીં ન કરું ન કરવું વિગેરે એક-એક વેગને મન વિગેરે ત્રણ કરણ સાથે ત્રણ કાળ સાથે ચારણ કરવી. તેથી ત્રણેનો જે ઘન એટલે સત્તાવીસ રૂ૫ સંખ્યા સાધુઓના ભાંગારૂપે જાણવી. કારણ કે સાધુઓએ “સર્વ સાવદ્ય યોગ પ્રત્યાખ્યામિ ” એ પ્રમાણે પરચકખાણ કર્યું હોય છે. આથી તેમના પચ્ચકખાણના ભાંગાની સંખ્યાનું પ્રમાણ આ પ્રમાણે થાય છે. સર્વ સાવદ્યાગના પચ્ચકખાણવાળા ગૃહસ્થને પચ્ચક્ખાણના એસે સુડતાલીસ ભાંગા જાણવા. (૧૩૫૦)
૨૩૭. અઢાર પાપસ્થાનક सव्वं पाणाइवायं १ अलियं २ मदत्तं ३ च मेहुणं सव्वं ४ । सव्वं परिग्गहं ५ तह राईभत्तं ६ च वोसरिमो ॥१३५१॥ सव्वं कोहं ७ माणं ८ मायं ९ लोहं १० च राग ११ दोसे .१२ य । कलहं १३ अब्भक्खाणं १४ पेसुन्नं १५ परपरीवायं १६ ॥१३५२॥ . मायामोसं १७ मिच्छादसण सल्लं १८ तहेव वोसरिमो। अंतिमऊसासंमि देहंपि जिणाइ पच्चक्ख ॥१३५३॥ -
Page #442
--------------------------------------------------------------------------
________________
૨૩૭. આઢાર પાપસ્થાનક
૪૦૭૧ | સર્વ પ્રાણુતિપાત, અસત્ય, અદત્તાદાન, સર્વ મૈથુન, સર્વપરિગ્રહ, રાત્રિભેજનેને હું સિરાવું છું. સર્વે ક્રોધ, માન, માયા, લોભ રાગ, દ્વેષ કલહ, અભ્યાખ્યાન, વૈશુન્ય (ઈર્ષા) પર પરિવાદ (નિંદા) માયા મૃષાવાદ, મિથ્યાદર્શન શલ્યને તથા દેહને પણ જિન વિગેરેની પ્રત્યક્ષતાએ એટલે સાક્ષીએ છેલ્લા શ્વાસોશ્વાસે વોસિરાવું છું,
૧. બધાયે ભેદ સહિત પ્રાણાતિપાત ૨. બધાયે અસત્ય ૩. બધી ચેરીઓ ૪. બધા મૈથુન ૫. બધા પરિગ્રહ ૬. સર્વ રાત્રિભોજનને અમે છેડીએ છીએ૭. સર્વ ક્રાધ, ૮માન ૯. માયા ૧૦. લેભ ૧૧. રાગ ૧૨. દ્વેષ ૧૩. કલહ-ક ૧૪. અભ્યા
ખ્યાન એટલે આળ-આક્ષેપ ૧૫. પશુન્ય એટલે ઈર્ષા ૧૬. પર પરિવાર એટલે નિંદા ૧૭. માયા મૃષાવાદ અને ૧૮. મિથ્યાત્વદર્શન શયને પણ. તે પ્રમાણે બધાયે ભેદે સહિત સિરાવીએ છીએ. આ અઢાર પાપના કારણરૂપ હેવાથી પાપસ્થાનક કહેવાય છે. ફક્ત આ પાપ જ નહીં પરંતુ છેલ્લા શ્વાસે શ્વાસે એટલે પરલોક જવાના સમયે પિતાના દેહમાંથી પણ મમત્વભાવ દૂર કર્યો હોવાથી જિનેશ્વર–સિદ્ધ વિગેરેની સમક્ષ એટલે સાક્ષીએ શરીરને પણ સિરાવું છું.
પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન મેથુન, પરિગ્રહ, રાત્રિભોજન, ક્રોધ, માન, માયા, લભ પ્રસિદ્ધ છે. રાગ એટલે અપ્રગટ માયા, લોભ રૂપ સ્વભાવવંત આસક્તિ રૂપે છે. જે તિરસ્કાર કરવો તે દ્રષ અથવા દૂષિત કરવું તે દેષ, તે અપ્રગટ ક્રેધ-માનરૂપ સ્વભાવ વાળી અપ્રીતિ રૂપે છે. કલહ એટલે રાડે પાડવા પૂર્વક ઝઘડે કરે. અભ્યાખ્યાન એટલે
સ્પષ્ટરૂપે અસત દોષારોપણ કરવું. આળ આપવું તે. શિન્ય એટલે પિશુન કર્મ છૂપી રીતે સત્-અસત્ દોષે ખેલવા ઈર્ષ્યા કરવી. બીજાઓને જે પરિવાર પર પરિવાદ એટલે નિંદા કરવી તે. માયા એટલે કપટ મૃષા એટલે જુઠું બેલવું, તે માયા મૃષાવાદ એટલેકપટવડે અથવા કપટપૂર્વક જે જુઠું બેલવું, તે માયા મૃષાવાદ. બે દેશે ભેગા મળ્યા છે. માયામૃષાના ઉપલક્ષણથી માનમૃષા વિગેરે દેષોને સંગ પણ જાણી લે.
વેષ પરાવર્તન કરી લેકેને ઠગવું તે માયામૃષાવાદ છે-એમ બીજા આચાર્યોને મત છે.
જે વિપરીત દષ્ટિમાન્યતા તે મિથ્યાદર્શન, તે ભાલા વિગેરેની અણી કાંટાની જેમ જે શલ્યરૂપે એટલે દુઃખના કારણરૂપે હોવાથી મિથ્યાદર્શન શલ્ય કહેવાય છે.
સ્થાનાંગ સૂત્રમાં રાત્રિભેજન પાપસ્થાનકમાં ગણ્યું નથી પરંતુ પર પરિવારની આગળ રતિ–અરતિને ગણ્યું છે. તેને અર્થ આ પ્રમાણે છે. અરતિ મેહનીયના ઉદયથી ખેદ રૂપ ઉત્પન્ન થયેલ જે ચિત્તવિકાર તે અરતિ અને ચિત્તના આનંદરૂપ રતિ. અહિં રતિ અરતિની એકજ પાપસ્થાનક રૂપે વિવક્ષા કરી છે. કારણકે કેઈક વિષયમાં જે રતિ છે,
Page #443
--------------------------------------------------------------------------
________________
૪૦૮
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ તે જ વિષયાંતરની અપેક્ષાએ અરતિરૂપે કહેવાય છે-એ પ્રમાણે અરતિ જે રતિ છે. એમ ઔપચારિકપણે બંનેનું એક રૂપ છે. તથા રાગના સ્થાને વિષ પદ એટલે પ્રેમ પણ કહ્યો છે. પિજજ એટલે પ્રિયપણને જે ભાવ અથવા કાર્ય-કર્મ તે પ્રેમ એને. અર્થ રાગના જેવો જ છે. (૧૩૫૧ થી ૧૩૫૩)
૨૩૮. સત્યાવીશમુનિના ગુણ छन्वय छकायरक्खा पंचिंदियलोह निग्गहो खती । भावविशुद्धी पडिलेहणाइकरणे विसुद्धी य ॥१३५४॥ संजमजोए जुत्तय अकुसल मणवयणकाय संरोहो । सीयाइपीडसहणं मरणंतुवसग्ग सहणं च ॥१३५५॥ ' છે વ્રત, છ કાય રક્ષા, પાંચ ઈન્દ્રિય અને લોભને નિગ્રહ, ક્ષમા, ભાવવિશુદ્ધિ, પડિલેહણ વિગેરે કાર્યોમાં વિશુદ્ધિ, સંયમ ચોથી યુક્ત, અકુશલ મન-વચન-કાયાને રોધ, ઠંડી વિગેરે પરિસહની પીડા સહન અને મરણાંત ઉપસર્ગ સહન કરવા એ સાધુના સત્યાવીશ ગુણ કહ્યા છે. * પ્રાણાતિપાતથી લઈ રાત્રિભેજન સુધીના છ વ્રત, પૃથ્વીકાયથી ત્રસકાય સુધીની છકાયની રક્ષા એટલે સંઘટ–પરિતાપ વિગેરે પીડાના ત્યાગપૂર્વક સારી રીતે પાલન કરવા. શ્રોત્રેન્દ્રિય વિગેરે પાંચ ઈનિદ્રા જે નિગ્રહ એટલે નિયંત્રણ કરવું એટલે સારા ખરાબ શબ્દ વિગેરેમાં રાગ દ્વેષ ન કર. લેભને નિગ્રહ એટલે વિરાગભાવ. ક્રોધ નિગ્રહરૂપ ક્ષાતિ એટલે ક્ષમા. અકલુષાન્તરાત્મભાવ અથવા કુશલ અંતરાત્મ ભાવ તે ભાવવિશુદ્ધિ. પડિલેહણ વિગેરે ક્રિયાઓમાં વિશુદ્ધિ એટલે શુદ્ધ અથવસાયપૂર્વક સમ્યગૂ ઉપગ યુક્ત પડિલેહણ વિગેરેની ક્રિયા કરવી. અસંયમને આધારરૂપ જે ગો, તેને રે કર. એટલે પ્રશસ્ત ગાને જ આદરવા. એ ભાવ છે. ઠંડી હવા ગરમી વિગેરેથી ઉત્પન્ન થયેલ પીડાઓને સારી રીતે સહન કરવી. મરણાંત ઉપસંગ સહન કરવા. જેના છેડે મરણ છે તે મરણાંત એટલે મરણના કારણરૂપ જે પદાર્થ વિગેરે, તે મરણના કારણરૂપ જે ઉપસર્ગ તે મરણાંત ઉપસર્ગ, તેને સહન કરવા. એટલે તે ઉપસર્ગો કલ્યાણ મિત્ર છે એમ માની એવી બુદ્ધિપૂર્વક સહન કરવું. આ સત્તાવીસ, સાધુઓના ચારિત્ર વિશેષ રૂપ ગુણે છે. : બીજા સ્થળોએ આ પ્રમાણે સાધુના ગુણે કહ્યા છે. પાંચ મહાવ્રત, પાંચ ઈન્દ્રિય નિગ્રહ, ચાર ક્રોધ વિગેરે કષાયને વિવેક. ત્રણ સત્ય એમાં ભાવ સત્ય શુદ્ધ
Page #444
--------------------------------------------------------------------------
________________
૨૩૯. શ્રાવકના એકવીસ ગુણ અંતર સ્વરૂપ છે. યક્ત પડિલેહણ વિગેરે ક્રિયા કરવી તે કરણસત્ય. મન વિગેરે
ગેનું અવિતથ એટલે સાચો ભાવ તે યંગ સત્ય, અપ્રગટ, ક્રોધ, માન રૂપ ષ નામની અપ્રીતિ માત્રને જે અભાવ તે ક્ષમા, ક્રોધ, માન શબ્દ વડે ઉદયમાં આવેલ રોકવા તે નિરોધ તે આગળ કહ્યું છે. આસક્તિ માત્રને અભાવ તે વિરાગતા અથવા માયા-લોભની ઉદય રહિત અવસ્થા. માયા–લેભ વિવેક શબ્દ વડે ઉદયમાં આવેલા નિરોધ એટલે રોકવા તે આગળ કહેલ છે.
| મન વિગેરેને નિષેધ. ત્રણ જ્ઞાન-દર્શન-ચારિત્ર વિગેરેની સંપન્નતા એટલે યુક્તતા, વેદના આદિ સહનતા, એટલે મરણુત ઉપસર્ગ સહન રૂપ સાધુના સત્યાવીશ ગુણે છે. (૧૩૫૪–૧૩૫૫).
૨૩૯. શ્રાવકના એકવીસ ગુણ धम्मरयणस्य जोगो अक्खुद्दो १ रूवबं २ पगइसोमो ३ । लोयप्पिओ ४ अकूरो ५ भीरू ६ असठो ७ सदक्खिनो ८ ॥१३५६।। लज्जालुओ ९ दयालू १० मज्झत्थो ११ सोमदिहि १२ गुणरागी १३ । सकहसुयक्खजुत्तो १४ सुदीहदंसी १५ विसेसन्नू १६ ॥१३५७॥ वुड्ढाणुगो १७ विणीओ १८ कयन्नुओ १९ परहियत्थकारी य २० । तह चेव लद्धलक्खो २१ इगवीसगुणो हवइ सड्ढो ॥१३५८॥
૧. અશુદ્ર ર. રૂપવાન ૩. સૌપ્રકૃતિવાન ૪. લોકપ્રિય ૫. અક્રૂર ૬. ભી એટલે પાપથી ડરનાર ૭. અશઠ ૮. દાક્ષિણ્યવાન ૯, લજજાળું ૧૦. દયાળુ ૧૧. મધ્યસ્થ ૧૨, સૌમ્યદૃષ્ટિવંત ૧૩. ગુણાનુરાગી ૧૪. સ. અને સુપક્ષવાન ૧૫. સુદીર્ધદશી ૧૬. વિશેષજ્ઞ ૧૭. વૃદ્ધાનુયાયી ૧૮ વિનીત ૧૯. કૃતજ્ઞ ૨૦. પરહિતાર્થ કરનાર ૨૧. લધુ લક્ષ્ય-આ એકવીસ ગુણવાળો શ્રાવક ધર્મરત્નને ચોગ્ય હોય છે.
બધાયે પરધર્મીઓએ રચેલ ધર્મોમાં જે મુખ્ય-પ્રધાન દેવાથી રત્નની જેમ શોભે છે તે ધર્મરત્ન. અથવા જે જિનેશ્વરે કહેલ દેશવિરતિ વિગેરે રૂપ સામાચારી મય છે. તે ધર્મરત્ન તેને એગ્ય આવા પ્રકારના ગુણવાળે શ્રાવક જ થાય છે.
અશુદ્ર - શુદ્ર એટલે તુચ્છ, ક્રર, દરિદ્ર, લઘુ એટલે નાને વિગેરે અનેક અર્થમાં છે. છતાં પણ અહીં સુદ્રને અર્થ તુચ્છ-દીનતાવાળા લે. કારણ કે તે જ અહીં ઉપગી છે. શુદ્ર એટલે તુચ્છ–અગંભીર એનાથી જે વિપરીત તે અશુદ્ર. તે અક્ષુદ્ર સૂમ બુદ્ધિવાળે હોવાથી સુખપૂર્વક ધર્મ જાણી શકે છે. પર
Page #445
--------------------------------------------------------------------------
________________
પ્રવચનસારે દ્ધાર ભાગ-૨
આકારવાળા જે હાય,
તે
૨. રૂપવાન – સંપૂર્ણ અંગોપાંગ હાવાથી મનહર રૂપવાન. તે તેવા પ્રકારના રૂપવાળા હાવાથી સદાચારની પ્રવૃત્તિવડે ભાવિક લોકેાને ધર્મમાં મહુમાન જગાડી ધર્મના પ્રભાવક થાય છે.
પ્રશ્ન :- ન ર્દિષેણુ, હરિકેશીબલ વિગેરે કુરૂપવાનને પણ ધર્મ પ્રાપ્તિ શાસ્ત્રોમાં સાઁભળાય છે, તે પછી અહીં રૂપવાનને ધના અધિકારી કેમ માને છે ?
૪૧૦
ઉત્તર :– સાચી વાત છે. રૂપ સામાન્ય અને અતિશયવાન એમ બે પ્રકારે છે. એમાં સપુર્ણ અંગવાળા હાવું તે સામાન્ય જે નંદિષણ વિગેરેને પણ હતું. આથી તેના વિરોધ આવતા નથી અને આ વાત પ્રાયિક છે. ખીજા ગુણા રહ્યા હોય અનેકુરૂપપણું હાય, તો પણ તેને અનુષ્ટ જ ગણ્યું છે. એ પ્રમાણે આગળના શુષ્ણેામાં પણ જાણવું. જો કે અતિશય રૂપવાન તા તી કર વગેરે જ હોય છે છતાં કચારેક જે દેશમાં, જે કાળમાં, જે વયમાં રહ્યો હાય અને લોકો રૂપવાન—એમ માને તે રૂપવાનપણું અહીં લેવું માનવું.
૩. સૌમ્ય પ્રકૃતિ :- સ્વભાવથી જે સૌમ્ય એટલે ભયકર · આકારવાળા ન હાય. પણ વિશ્વસનીય રૂપવાળા હોય. આવા પ્રકારના માટે ભાગે પાપ પ્રવૃત્તિમાં જોડાય નહી. અને સુખે આશ્રય કરી શકાય છે અને સમજાવી શકાય એવા હાય છે.
૪. લાકપ્રિય :– આલોક અને પરલાક વિરૂદ્ધ કાર્યો છેાડવાથી અને દાન-શીલ વિગેરે ગુણાથી યુક્ત હાવાથી બધાયે લોકોને પ્રિય થાય તે; લેાકપ્રિય. તે લેાકપ્રિય પણ બધાને ધર્મમાં બહુમાન ઉત્પન્ન કરાવી શકે છે.
--
૫. અક્રૂર અક્લિષ્ટ અધ્યવસાય એટલે ખરાબ પરિણામ, વિચાર વગરના ક્રૂર માણસ ખીજાના છિદ્રો જોવાના સ્વભાવવાળા હાવાથી કલુષિત મનવાળા હોવાથી પેાતાનું થમ અનુષ્ઠાન ક્રિયા કરવા છતાં પણ ફળ પ્રાપ્ત કરી શકતા નથી. ધર્મની નિંદા કરાવનારા થાય છે.
૬. ભીરુ એટલે ભયવાન – જે આલાક અને પરલાકના અપાય એટલે વિઘ્નકષ્ટોથી ત્રાસ પામવાના ડરવાના સ્વભાવવાળા હોય તે ભીરૂ. પાપના ડરવાળા તે ભીરૂ ગુણવાળા, કારણુ હોય તા પણ અધર્મીમાં નિઃશંકપણે પ્રવૃત્તિ ન કરે.
૭. અશરૂ :- કપટ રહિતપણે ક્રિયાનુષ્ઠાન કરનારા અશઠ કહેવાય. શઠ એટલે કપટી ઠગવાની-છેતરવાની ક્રિયામાં-પ્રવૃત્ત હેાવાથી બધાને અવિશ્વસનીય થાય છે.
=
૮. સદાક્ષિણ્ય :– પેાતાનું કામ છેાડી ખીજાના કામ કરવામાં રસ ધરાવનારા હાય છે, તે દાક્ષિણ્યવાન. તે કાને માન્ય ન થાય ?
૯. લજ્જાયુ એટલે લજ્જાવાન – લજજાવાન અકૃત્ય સેવવાની વાત માત્રથી શરમાઈને પોતે સ્વીકારેલ અનુષ્ઠાન ક્રિયાને છેડી શકે નહીં.
Page #446
--------------------------------------------------------------------------
________________
૨૩. શ્રાવકના એકવીસ ગુણ
૪૧૧
૧૦. દયાળુ એટલે દયાવાન :- દુઃખીજીના દુઃખ દૂર કરવાની ઈરછાવાળે. દયા ધર્મનું મૂળ છે, જે પ્રસિદ્ધ છે.
૧૧. મધ્યસ્થ – રાગ-દ્વેષ રહિત બુદ્ધિવાળો હોય તે મધ્યસ્થ. તે મધ્યસ્થી રાગ-દ્વેષ વગરનો હોવાથી જગતને પણ પ્રિય થાય છે.
૧૨. સૌમ્યષ્ટિ :- કેઈને પણ ઉદ્વેગ એટલે હેરાન ન કરનાર હોય, તે જીવને જેવા માત્રથી પણ વહાલું લાગે.
૧૩ ગુણરાગી - ગભીરતા-સ્થિરતા વિગેરે ગુણેનો પ્રેમી હોય, તે ગુણરાગી. તે ગુણરાગી ગુણને પક્ષપાતી હોવાથી સદ્દગુણેનું અને ગુણીનું બહુમાન કરે અને નિર્ગુણની ઉપેક્ષા કરે છે.
૧૪. સત્કથ-સુપક્ષ ચુત :- સદાચાર સેવનારે લેવાથી સન્ચારિત્રની વાત કરવાની ઈચ્છા–રૂચિવાળે હેય. સચારિત્રવાન હોવાથી તેને પરિવાર પણ સત ચારિત્રની કથા કરનાર હેય પણ દુચારિત્રની કથા કરનાર ન હોય, તે સત્કર્થ સપક્ષ યુક્ત કહેવાય. એટલે ધર્મમાં બાધક ન હોય એવા પરિવારવાળો એ ભાવ છે. આવા પ્રકારના જીવને કેઈપણ ઉન્માગમાં લઈ જઈ ન શકે. "
બીજા આચાર્યો સત્કથ અને સુપક્ષયુક્ત એમ બે ગુણે અલગ માને છે. અને મધ્યસ્થ તથા સૌમ્યર્દષ્ટિ એ બે ગુણેને એક ગુણ રૂપે માને છે
૧૫. સુદીર્ધદશ - સારી રીતે વિચારીને સારા પરિણામવાળા કાર્યને કરનારો હોય, તે જ વ્યક્તિ પારિણામિકી બુદ્ધિવડે સુંદર પરિણામવાળા આલેકના કાર્યને પણ આરંભે છે. આ
૧૬. વિશેષજ્ઞ: ધર્મમાં બાધક-અબાધક વિગેરેને જાણનારે એટલે વિવેક કરનાર અવિશેષજ્ઞો દેને પણ ગુણરૂપે અને ગુણને દેષરૂપે માને છે.
૧૭. વૃદ્ધાનુગ - એટલે વૃદ્ધાનુયાયી એટલે પરિણત બુદ્ધિવાળા અનુભવી માણસની ગુણ પ્રાપ્ત કરવાની બુદ્ધિથી સેવા કરે, તે વૃદ્ધાનુગ-વૃદ્ધ પુરુષોની સલાહ પ્રમાણે ચાલનારો માણસ ક્યારે આપત્તિને પામતો નથી.
૧૮. વિનીત - વિનયી વડીલ લોકેને આદર બહુમાન કરનારે હેય છે, તે વિનયવાનને તરત જ સંપદાઓ પ્રાપ્ત થાય છે.
૧૯. કૃતજ્ઞ - ઈહલૌકિક કે પરલૌકિક થોડે પણ બીજાએ કરેલ ઉપકારને મને પણ એને છુપાવે નહિં તે કૃતજ્ઞ. જે કૃતદની એટલે કરેલ ઉપકારને ન માનનારે તે જગતમાં નિદાને પામે છે.
૨૦. પરહિતાર્થકારી:- બીજાના હિતકારી કાર્યો કરવાનો જેમનો સ્વભાવ છે, તે પરહિતાર્થકારી. દાક્ષિણ્યવાન એટલે કેઈ તેને પ્રાર્થના કરે એટલે કહે, તે જ ઉપકાર કરે. જ્યારે પરહિતકારી પોતાની મેળે જ પરોપકાર કરે છે. એ પ્રમાણે એ બે માં ભેદ છે.
Page #447
--------------------------------------------------------------------------
________________
૪૧૨
- પ્રવચનસારે દ્ધાર ભાગ-૨ જે સ્વાભાવથી જ પરહિત કરવામાં હમેશા રક્ત હોય તે સ્વભાવિકપણે જ નિસ્પૃહપણાના ભાવથી બીજાને પણ સધર્મમાં સ્થાપન કરે છે.
૨૧. લબ્ધલક્ષ:- લબ્ધ એટલે જે મેળવવું તે, લક્ષ એટલે શીખવા યોગ્ય જે અનુષ્ઠાનક્રિયા. જેને શીખવા ગ્ય અનુષ્ઠાનક્રિયા પ્રાપ્ત કરી લીધા છે. લબ્ધલક્ષ પૂર્વભવમાં જાણે અભ્યાસ કરીને ન આવ્યું હોય, એમ બધુયે ધર્મકાર્ય જલદી-ઝડપથી સમજી જાય જાણીલે એ આ ગુણને ભાવે છે.
આવા પ્રકારના જીવને જ વંદન પડિલેહણ વિગેરે ધર્મક્રિયાને સુખપૂર્વક શીખવી શકાય છે અને આવા પ્રકારના એકવીસ ગુણવાળે શ્રાવક હોય છે. (૧૩૫૬-૧૩૫૭-૧૩૫૮)
૨૪૦. તિર્યંચીણુનીઉષ્કૃષ્ટ ગર્ભસ્થિતિ उकिट्ठा गम्भठिई तिरियाणं होइ अट्ठ वरिसाई । माणुस्सीणुकिट्ट इत्तो गब्भडिई-वुच्छं ॥१३५९॥
તિર્યંચ ની ગર્ભ રહેવા રૂપ ગભસ્થિતિ ઉત્કૃષ્ટ આઠ વર્ષની છે, તે પછી ગર્ભ નાશ પામે અથવા પ્રસૂતિ થાય છે.
૨૪૧-૨૪૨. મનુષ્ય સ્ત્રીની ઉત્કૃષ્ટ ગર્ભસ્થિતિ અને
મનુષ્યપુરુષની ગર્ભની કાયસ્થિતિ गम्भडिइ मणुस्सीणुक्किट्ठा होइ वरिस वारसगं । गब्भस्स य कायठिई नराण चउवीस वरिसाई ॥१३६०।।
મનુષ્ય સ્ત્રીની ઉત્કૃષ્ટ ગર્ભસ્થિતિ બાર વર્ષની અને ગર્ભમાં રહેલ મનુષ્યની કાયસ્થિતિ વીસ વર્ષની છે.
મનુષ્યશ્રીઓની ઉત્કૃષ્ટગર્ભસ્થિતિ બાર વર્ષ પ્રમાણની છે. આને ભાવ એ છે, કે કેઈક જીવ ઘણા પાપને ઉદય પ્રગટવાથી વાયુપિત્ત વિગેરેથી દૂષિત થવાના કારણે અથવા દેવ વિગેરે દ્વારા ખંભિત થવાથી બાર વર્ષ સુધી ગર્ભમાં સતત રહે છે. આ ભવસ્થિતિ કહી. મનુષ્યનાગની કાયસ્થિતિ વીસ વર્ષ કહ્યા છે.
કેઈક જીવ બાર વર્ષ સુધી જીવીને ત્યાર બાદ મૃત્યુ પામી તેવા પ્રકારના કર્મવશે તે ગર્ભમાં જ રહેલા જ કલેવર એટલે શરીરમાં પાછા ઉત્પન્ન થાય છે અને ફરીવાર તે જ બાર વર્ષ જીવે–એ પ્રમાણે વીસ વર્ષ ઉત્કૃષ્ટથી ગર્ભમાં જીવ રહે છે. (૧૩૬૦)
Page #448
--------------------------------------------------------------------------
________________
૨૪૩. ગર્ભસ્થિતજીવને આહાર पढमे समये जीवा उप्पना गब्भवास-मज्झमि । ओयं आहारता सव्वप्पणयाइ पूयव्व ॥१३६१॥ ओयाहारा जीवा सव्वे अपजत्तया मुणेयव्वा । पजत्ता उण लोमे पक्खेवे हुति भइयव्वा ॥१३६२॥
ગર્ભવાસમાં ઉત્પન્ન થનારા જી પહેલા સમયે સર્વાત્મપ્રદેશવડે પૂડલાની જેમ જ આહારને કરે છે. સર્વે અપર્યાપ્તાજી એજાહારી જાણવા, પર્યાપ્તા જીવ લેમાહારી-પ્રક્ષેપાહારી હોય છે.
ગર્ભવાસમાં ઉત્પન્ન થનાર છે પહેલા સમયે સંપૂર્ણ આત્મપ્રદેશવડે એજ આકારને પૂડલાની જેમ કરે છે. જેમ તેલથી ભરેલ ગરમ કઢઈમાં તવા પર પહેલા જ સમયે પૂડલે બધુ તેલ પી જાય છે એમ છે પણ ગાઁત્પતિના પ્રથમ સમયે એજ આહાર કરે છે. પિતાનું શુક્ર એટલે વીર્ય અને માતાનું લેહી એટલે જ એ બંનેને એક જગ્યાએ જે સંગ તે એજ કહેવાય છે. કઈ અવસ્થામાં જીવને કર્યો આહાર હોય છે તે પ્રસંગનુંસાર કહ્યું આ ગાથાની વ્યાખ્યા આગળ ૨૦૫મા દ્વારમાં કરી છે. (૧૩૬૧–૧૩૬૨)
૨૪૪. કેટલાકાળે ગર્ભત્પત્તિ તુકાળે લેહી અને વીર્યને વેગ થયે છતે કેટલા કાળે ગર્ભેત્તિ થાય છે. તે આ દ્વારમાં કહે છે. रिउसमयण्हायनारी नरोवभोगेण गब्भ संभूई । बारस मुहुत्त मज्झे जायइ उवरिं पुणो नेय ॥१३६३॥
ઋતુસ્નાતા સ્ત્રીને પુરુષવડે ભેગવાયા પછી બાર મુહુર્તમાં ગની ઉત્પત્તિ થાય છે. તે પછીના કાળે ન થાય.
મહિનાને અંતે ત્રણ દિવસ સુધી સ્ત્રીઓને જે સતત લેહી ઝરે, તે ઋતુ કહેવાય. એમાં ત્રણ દિવસ પછી શુદ્ધિ માટે સ્નાન કરેલ શ્રી ઋતુસ્નાતા કહેવાય. તે સ્ત્રીને પુરુષના સગવડે ગર્ભની ઉત્પત્તિ થાય છે, તે ગર્ભની ઉત્પત્તિ બાર મુહુર્તની અંદર જ થાય છે. એટલે ચોવીસ ઘડીની અંદર જ થાય છે–એ ભાવ છે. ત્યાર બાદ ગર્ભોત્પત્તિ થતી નથી. કારણ કે, બાર મુહુત સુધી જ શુક્ર અને લેહી અવિવસ્ત નિવાળું હોય છે. ત્યારબાદ વસ્તી એટલે નાશ પામેલ નિવાળું થાય છે. (૧૩૬૩)
Page #449
--------------------------------------------------------------------------
________________
૨૪૫-૨૪૬. ગર્ભમાં કેટલા પુત્રો-છ ઉત્પન્ન
થાય અને પુત્રના પિતા કેટલા હેય सुयलक्ख पुहुत्तं होइ एगनरभुत्तनारिंगभंमि। : उकोसोसेणं नवसयनर भुत्तत्थीइ एगसुओ॥१३६४॥
એક પુરૂષવડે ભોગવાયેલી સ્ત્રીના ગર્ભમાં લાખ પૃથકૃત્વ પુત્રો-જી હોય છે. ઉત્કૃષ્ટથી નવસે પુરૂષ વડે ભેગવાયેલ સ્ત્રીના ગર્ભમાં એક પુત્ર હેય છે.
એક પુરૂષવડે ભોગવાયેલ સ્ત્રીના ગર્ભમાં લાખ પૃથફત્વ પુત્રો (જીવ) હોય છે. પૃથકત્વ એટલે સિદ્ધાંતમાં કહેલ બેથી લઈ નવ સુધીની સંખ્યા સમજવી. આનો ભાવાર્થ આ પ્રમાણે છે. પુરૂષ વડે ભેગવાયેલ એક સ્ત્રીના ગર્ભમાં જઘન્યથી એક—બે-ત્રણથી લઈ ઉત્કૃષ્ટ નવ લાખ સુધી જીવ ઉત્પન્ન થાય છે. જ્યારે જન્મ રૂપ ઉત્પત્તિ તે પ્રાયઃ કરી એક અથવા બે જીની જ થાય છે. બાકીના છ થડે કાળ જીવી મરણ પામે છે. તથા ઉત્કૃષ્ટથી નવસે પુરૂષવડે ભેગવાયેલ સ્ત્રીના ગર્ભમાં એક પુત્ર થાય છે. આને ભાવ આ પ્રમાણે છે. કેઈક મજબૂત સંઘયણ–શરીરવાળી કામાતુર સ્ત્રી જ્યારે બાર મુહુર્તમાં ઉત્કૃષ્ટથી નવસો પુરૂષની સાથે ભેગ ભેગવે ત્યારે તે બીજમાં જે પુત્ર ઉત્પન્ન થાય તે નવસે પિતાને પુત્ર કહેવાય છે. (૧૩૬૪).
૨૪૭. મહિલાઓને ગર્ભ ન રહેવાને કાળ
અને પુરૂષને અબીજ થવાનો કાળ पणपन्नाए परेणं जोणी पमिलायए महिलियाणं । पणहत्तरी' परओ होइ अबीयओ नरो पायं ॥१३६५॥ वाससयाउ कमेणं परेण जा होइ पुचकोडीओ। तस्सद्धे अभिलाया सव्वाउयवीस भाये य ॥१३६६॥
પંચાવન વર્ષ પછી મહિલાઓની નિ પ્લાન એટલે કરમાઈ જાય છે, પચેતેર વર્ષ પછી પુરૂષ પ્રાયઃ કરી અબીજ થાય છે. આ વાત સે વર્ષના આયુષ્યના હિસાબે છે. ત્યારબાદ પૂર્વ કોડ વર્ષ સુધી તેના અડધા આયુષ્ય સ્ત્રીયોનિ અસ્સાન હોય છે. અને પુરૂષ સર્વાયુને છેલ્લે વીસમે ભાગ અબીજ થાય છે,
Page #450
--------------------------------------------------------------------------
________________
૨૪૮. શુક વિગેરેનું પ્રમાણ
૪૧૫ પંચાવન વર્ષ પછી આવને અભાવ થવાથી સ્ત્રીઓની નિ પ્રમ્યાન એટલે કરમાય છે એટલે ગભેંપત્તિના કારણવાળી રહેતી નથી. એને ભાવથ નિશીથ ચૂર્ણને પાઠ વડે બતાવે છે.
“શ્રી જ્યાં સુધી પંચાવન વર્ષ પૂરા ન કરે ત્યાં સુધી અમ્યાન નિવાળી હોય છે એટલે આર્તવ થાય છે અને ગર્ભધારણ કરે છે. પંચાવનમાં વર્ષે કેઈકને આર્તવ થાય પણ ગર્ભધારણ ન કરી શકે. પંચાવન વર્ષ પછી તે આર્તવ પણ હોતું નથી અને ગર્ભધારણ પણ હોતું નથી.” પંચેતેર વર્ષ પછી પુરૂષ અબીજ એટલે ગર્ભાધાન ગ્ય વિર્ય રહિત થાય છે.
આ પ્રમાણ વર્તમાન કાલીન સે વર્ષના આયુષ્યવાળા જીવોને આશ્રયી ગર્ભધારણ વિગેરેનું કોલમાન કર્યું છે. એનાથી વિશેષ હોય તે બાબત આ પ્રમાણે જાણવી. * વર્ષથી આગળ બસે વર્ષ, ત્રણ વર્ષ, ચાર વર્ષ વિગેરેથી લઈ મહાવિદેહ વિગેરે ક્ષેત્રના મનુષ્યના જે પૂર્વક્રોડ વર્ષને સર્વ આયુષ્ય હોય ત્યારે સર્વાયુના અડધા ભાગ સુધી સ્ત્રીઓની નિ ગર્ભધારણ અમ્લાન રૂપે હોય છે. પૂર્વઠ્ઠોડ વર્ષથી વધારે આયુષ્યવાળી સ્ત્રીઓ તે એકવાર જ પ્રસૂતિ કરવાના સ્વભાવવાળી, અપ્લાન
નિવાળી અને હંમેશાં સ્થાયી યૌવનવાળી હોય છે. પૂર્વ ક્રિોડ વર્ષ સુધીના આયુષ્ય સુધીના બધાયે પુરૂષે પિતાના આયુષ્યને છેલ્લે વીસમે ભાગ અબીજ રૂપે હોય છે. (૧૩૬૫–૧૩૬૬)
૨૪૮. શુક્ર વિગેરેનું પ્રમાણુ बीयं सुकं तह सोणियं च ठाणं तु जणणि गभंमि। . ओयं तु उबटुंभस्स कारणं तस्स रूवं तु ॥१३६७॥
માતાના ગર્ભમાં શરીરના બીજરૂપ શુક અને લેાહીનું સ્થાન છે. એ બેને વેગ એ બેનું મિશ્રણ એ જ કહેવાય છે. તે શરીરના આધારનું કારણ છે. અને તે શરીરનું સ્વરૂપ આ પ્રમાણે છે.
પિતાનું શક એટલે વીર્ય અને માતાનું લેહી એટલે રજ-એ બંને શરીરના બીજ રૂપે એટલે કારણ રૂપે છે. એ શુક અને લેહીનું પ્રથમ સ્થાન માતાના પેટમાં ગર્ભમાં છે. શુક્ર અને લેહીનું જે મિશ્રણરૂપ સમૂહ તે એજ કહેવાય છે. જે શરીરના આધારશરીરની રચનામાં પ્રથમ કારણ છે. તે શરીરનું સ્વરૂપ -વિગેરે ગાથારૂપે આગળ કહેવાશે. (૧૩૬૭)
Page #451
--------------------------------------------------------------------------
________________
૪૧૬
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨
अट्ठारसषिट्ठकरंडयस्स संधी उ हुति देहमि । बारस पंसुलियकरंडयाइहं तह छ पंसुलिए ॥११६८।। होइ कडाहे सत्तंगुलाई जीहा पलाइ पुण चउरो। अच्छीउ दो पलाई सिरं तु भणियं चउकवालं ॥११६९॥
શરીરમાં અઢાર (૧૦) પૃષ્ઠ કરંડક એટલે પાંસળીઓના સાંધા છે. એમાંથી બાર (૧૨) પાંસળીના કડક એટલે વાંસ રૂપે છે અને છે પાંસળીઓ કટાહરૂપે હોય છે. જીભ સાત આગળ લાંબી અને ચાર પલ પ્રમાણુ વજનની છે. આમ બે પલ પ્રમાણ વજનની છે. માથું ચાર કપાલ વડે એટલે હાડકાના ચાર ટુકડાવટે બનેલ છે એમ કહ્યું છે.
મનુષ્યના શરીર પૃષ્ઠ કરંડક એટલે પાંસળીઓના અઢાર ગાંઠરૂપે સાંધા છે. જેમ વાંસની ગાંઠ પર્વ હોય એના જેવા છે. તે અઢાર સાંધામાંથી બાર સાંધાઓમાંથી બાર પાસળીઓ નીકળી બંને પડખે વીંટળાય છાતીના વચ્ચેના અને ઉપરના હાડકાને લાગી–સ્પર્શી પ્યાલાના આકારે પરિણમે છે, આકારરૂપે થાય છે આથી જ કહ્યું છે કે આ શરીરમાં બાર પાંસળીરૂપે વાંસડા છે તથા તે જ પાંસળીઓમાંથી બાકીની છ પાંસળીઓના સાંધામાંથી છ પાંસળી નીકળી બંને પડખાને આવરી લઈ હૃદયને બંને તરફથી છાતી રૂપ પાંજરાથી નીચે અને નરમ-ઢીલા પેટની ઉપર પરસ્પર એકબીજાને મળીને રહે છે, આને કટાહ કહેવાય છે. મેંઢામાં રહેલ માંસના ટુકડા રૂધી જીભ આત્માંશુલ સાત આંગળ પ્રમાણ લાંબી છે. વજનથી મગધ દેશમાં પ્રસિદ્ધ એવા ચાર ૫લ પ્રમાણ છે. આંખ રૂપ માંસના ગેળા બે પલ પ્રમાણુના છે. માથું હાડકાના ચાર ટુકડારૂપ કપાલ વડે બનેલ છે. (૧૩૬૮–૧૩૬૯)
अद्धट्टपलं हिययं बत्तीस देसण अद्विखंडाई । कालेज्जयं तु सभए पणवीस पलाइ निर्व्हि ॥११७०॥
હૃદયમાં રહેલ હૃદયરૂપી માંસ ખંડ સાડા ત્રણ પલને છે. મોંઢામાં હડકાના કટકા ટુકડારૂપ બત્રીસ દાંતે છે. છાતીની અંદર ગુપ્તપણે રહેલ માંસ વિશેષરૂપ કલેજું પચ્ચીસ પલ પ્રમાણુનું આગમમાં કહ્યું છે. (૧૩૭૦)
अंताई दोनि इहयं पत्तेयं पंच पंच वामाओ सहिसयं संधीणं मम्माण सयं तु सत्तहियं ॥११७१॥
આ શરીરમાં બે આંતરડા છે તે બંને પાંચ-પાંચ હાથ પ્રમાણુના છે. તથા આંગળી વિગેરેના હાડકાના ટુકડાઓના જોડાણ રૂપ સાંધા એકસે સાંઈઠ (૧૬૦) છે અને મર્મરથાને જે સંખાણિકા વિરક વિગેરે એક સાત છે. (૧૩૭૧)
Page #452
--------------------------------------------------------------------------
________________
૪૧૭
૨૪૮. શુક વિગેરેનું પ્રમાણ
सट्ठिसयं तु शिराणं नाभिप्पभवाण सिरभुवगयाणं । रसहरणि नाम धेज्जाण जाणऽणुग्गह विधाएसु ॥१३७२।। सुइचखुघाणजीहाणणुग्गहो होइ तह विधाओ य । सहसयं अन्नाण वि सिराणऽहोगामिणीण तहा ॥१३७३॥ पायतलमुवगयाणं जंघाबलकारिणीणऽणुवघाए । उवधाए सिरवियणं कुणंति अंधत्तणं च तहा ॥१३७४॥ अवराण गुदपविट्ठाण होइ सहुँ सयं तह सिराणं । जाण बलेण पवत्तइ वाऊ, मुत्तं पुरीसं च ॥१३७५॥ अरिसाउ पांडुरोगो वेगनिरोहो य ताण य विघाए । तिरिय गमाण सिराणं सह संयं होइ अवराणं ॥१३७६॥ बाहुबलकारिणीओ उवघाए कुच्छिउयर वियणाओ । कुव्वंति तहऽन्नाओ पणवीसं सिंमधरणीओ ॥१३७७॥ तह पित्तधारिणीओ पणवीसं दस य सुक्कधरणीओ। इय सत्तसिरसयाई नाभिप्पभवाई पुरिसस्स ॥१३७८॥
પુરૂષના શરીરમાં નાભિ એટલે ડુંટીમાંથી સાત ન–શિરાઓ નીકળે છે. તેમાં એક સાંઈઠ નાભિમાંથી નીકળી માથા ઉપરમાં જાય છે, તેમનું રસહરણ નામ છે. કારણ કે જે રસને લઈ જાય અથવા ફેલાવે તે રસહરણ. એ નસ ઉપર આઘાત લાગવાથી કે એના ઉપર અનુગ્રહ થવાથી કાન–આંખ-નાક જીભને ઉપર પણ એની આઘાત રૂપ ખરાબ તથા અનુગ્રહ રૂપ સારી અસર થાય છે.
તથા નીચે પગના તળિયા તરફ જતી નસોને કેઈપણ ઉપઘાત ન લાગે, તે તે જઘાબલ કરનારી એક સાંઈઠ નસે છે અને જે ઉપઘાત થાય તે માથાની વેદના અને અંધત્વ આદિ કરે છે.
ગુદામાં પ્રવેશેલી એક સાંઈઠ નસે છે જે નસના બળથી વાયુ, પેશાબ, વિષ્ટા જીવને સારી રીતે થાય છે. એ નસેને ઉપઘાત લાગવાથી મસા, પાંડુરોગ અને થંડીલ પેશાબને રેગ થાય છે.
બીજી એકસો સાંઈઠ નસે તિચ્છ જનારી છે. તે નસો હાથના બળને કરનારી ને બલ આપનારી છે અને એ નસેને આઘાત લાગવાથી કાખમાં, પેટમાં વેદના કરે છે,
૫૩
Page #453
--------------------------------------------------------------------------
________________
૪૧૮
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ તથા બીજી પચીસ નસો શ્લેષ્મ એટલે કફને ધારણ કરનારી છે. પચીસ પિત્તની નસે છે. દસ નસે શુક્ર એટલે વીર્ય નામની સાતમી ધાતુને વહન કરનારી છે. આ પ્રમાણે ડુંટીમાંથી નીકળતી સાતસે નસે પુરૂષના શરીરમાં હોય છે. (૧૩૭૨ થી ૧૩૭૮) હવે સ્ત્રી અને નપુંસકને આ નસે કેટલી હોય છે તે કહે છે.
तीसूणाई इत्थीण वीसहीणाई हुँति संढस्स । . नव हारूण सयाई नव धमणीओ य देहमि ॥१३७९॥
સ્ત્રીઓને ત્રીસ ઓછી સાતસે એટલે છ સીત્તેર (૬૭૦) નસે હોય છે અને વીસ ઓછી સાતસો એટલે છ એંસી નસે નપુંસકને હોય છે.
સ્નાયુઓની એટલે હાડકાના બંધન રૂપ નવસે નસો છે અને શરીરમાં નવ ધમની એટલે મેટી નાડીઓ રસને વહન કરનારી છે. (૧૩૭૯)
तह चेव सव्वदेहे नवनउई लक्ख रोमकूवाणं । બદ્ધદા વોહીશો સમં પુળો સર્દિ ૩૮૦
સંપૂર્ણ શરીરમાં નવ્વાણું (૯) લાખ રોમ એટલે શરીર પર રહેલ રોમ રાજીઓ છે. આ સંખ્યા દાઢી-મૂછ અને માથાના વાળ વગરની જાણવી. તે દાઢી મૂછ અને માથાના વાળ સહિત તે રોમરાજ સાડાત્રણ કરોડ થાય છે. મચ્છુ એટલે દાઢી-મૂછના વાળ તથા કેશ એટલે માથાના વાળ. (૧૩૮૦) मुत्तस्स शोणियस्स य पत्तेयं आढयं वसाए उ । अद्धाढयं भणंति य पत्थं मत्थुलुय वत्थुस्स ॥१३८१॥
શરીરમાં હંમેશા પેશાબ તથા લેહી એ બંને મગધ દેશમાં પ્રસિદ્ધ પ્રમાણુ એવા એક-એક આઢક પ્રમાણ છે. કહ્યું છે કે “બે અસતિની એક પસલી થાય છે, બે પસલીની એક સેતિકા થાય છે, ચાર સેતિકાને એક કુંલક થાય. ચાર કુલકને પ્રસ્થ થાય છે અને ચાર પ્રસ્થને એક આઢક થાય છે. ચાર આઢકનો એક દ્રોણ થાય છે.” ઊંધો કરેલ અનાજ ભરેલ હાથપ્રમાણ એક અસતિ થાય.
વસા એટલે ચરબીનું પ્રમાણ અડધા આઢઠ જેટલું કહ્યું છે, મસ્તકમેજજક એટલે મતુલુંકનું પ્રમાણ પ્રસ્થ પ્રમાણ છે. બીજા આચાર્યોએ મતુલુંગ એટલે મેદ પિપિસા વિગેરે કહ્યું છે. (૧૩૮૧)
असुइमल पत्थछकं कुलओ कुलओ य पित्तसिभाणं । सुक्कस्स अद्धकुलओ दुढे हीणाहिय होज्जा ॥१३८२॥
અશુચિ એટલે અપવિત્ર જે મેલ છે તે છ પ્રસ્થ હોય છે. પિત્ત અને કફ એ બંને અલગ-અલગ કુલ પ્રમાણ હોય છે. વીર્ય અર્ધ કુલવ હોય છે. આઢક, પ્રસ્થ
Page #454
--------------------------------------------------------------------------
________________
૨૪૯. સમ્યકત્વ વિગેરે ઉત્તમગુણોની પ્રાપ્તિમાં ઉત્કૃષ્ટથી પડતું અંતર ૪૧૯ વિગેરે માપ બાળક, કુમાર, યુવાન વિગેરે એ “રો સરૂ vસરૂ” વિગેરે ગણિતના ક્રમાનુસારે પિતાની જાતે જ જાણી લેવા. જ્યાં આગળ કહેવા પ્રમાણથી વીર્ય લોહી વિગેરે ઓછા વધતાં જણાય ત્યાં વાયુ વિગેરે દૂષણના કારણે છે–એમ જાણવું. (૧૩૮૨) હવે શરીરમાં કેટલા (મલ નીકળવાના) દ્વારે છે તે કહે છે.
एक्कारस इत्थीए नव सोयाई तु हुँति पुरिसस्स । इय किं सुइत्तणं अद्विमंसमल रूहिर संघाए? ॥१३८३।।.
સ્ત્રીના શરીરમાં અગ્યાર અને પુરુષના શરીરમાં નવ શ્રોતે એટલે દ્વાર છે. હાડકા, માંસ, મલ, અને લેહીના સમુહરૂપ આ શરીરમાં શુ પવિત્રતા છે?
બે કાન, બે આંખ, બે નાક, મેંઢે, બે સ્તન, પેનિ અને ગુદા-એ પ્રમાણે અગ્યાર શ્રત દ્વારે સ્ત્રીના શરીરમાં હોય છે. અને બે સ્તન છોડી બાકીના નવ દ્વાર પુરુષના શરીરમાં હોય છે. આ દ્વારા મનુષ્ય ગતિ આશ્રયી જાણવા.
તિર્યંચગતિમાં બે સ્તનવાળા બકરી વિગેરેને અગ્યાર, ચાર સ્તનવાળી ગાય વિગેરેને તેર અને આઠ સ્તનવાળી ભૂંડણ વિગેરેને સત્તર દ્વારા જાણવા. આ પ્રમાણે કઈ જાતના ખેડ-ખાપણુ વગર જાણવું. વ્યાઘાત હોય ત્યારે એક સ્તન-આંચળવાળી બકરીને દસ અને ત્રણ સ્તન-આંચળવાળી ગાયને બાર જાણવા. આ પ્રમાણે હાડકામાંસ-મલ-લેહ વિગેરેના સમૂહરૂપ આ શરીરમાં સ્વરૂપથી કઈ પવિત્રતા છે? કંઈપણું પવિત્રતા નથી. (૧૩૮૩)
૨૪૯. સમ્યકત્વ વિગેરે ઉત્તમગુણેની પ્રાપ્તિમાં
- ઉત્કૃષ્ટથી પડતું અંતર सम्मत्तमि य लद्धे पलिय पुहुत्तेण सावओ होइ । चरणोवसमखयाणं सायर संखंतरा हुंति ॥१३८४॥
સમ્યકત્વ પ્રાપ્ત કરતી વખતે જે કમરસ્થિતિ હતી તેમાંથી પલ્યોપમ પૃથકત્વ પ્રમાણુ કમસ્થિતિ ખપે ત્યારે શ્રાવક થાય છે. તે પછી અનુક્રમે ચારિત્ર, ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણી અનુક્રમે સખ્યાતા સાગરેપમે ખપે ત્યારે પામે છે.
જીવ જ્યારે સમ્યહત્વ પામ્ય, તે વખતે જેટલી કર્મસ્થિતિ હોય છે, તેમાંથી પપમ પૃથકત્વ એટલે ૨ થી ૯ પલ્યોપમ જેટલી કર્મસ્થિતિને ક્ષય થાય, ત્યારે
Page #455
--------------------------------------------------------------------------
________________
४२०
પ્રવચનસારે દ્ધાર ભાગ-૨ શ્રાવકપણું એટલે દેશવિરતિપણું પામે. ત્યારબાદ ચારિત્ર, ઉપશમશ્રેણી, ક્ષપકશ્રેણી સંખ્યાતા–સંખ્યાતા સાગરોપમ ખપવાથી પામે છે. તેની વિચારણા આ પ્રમાણે છે. દેશવિરતિ પામ્યા પછી સંખ્યાતા સાગરોપમ ખપ્યા બાદ ચારિત્રને જીવ પામે છે. તે પછી સંખ્યાતા સાગરોપમ ખયા પછી જીવ ઉપશમશ્રણ પામે છે. ત્યારબાદ સંખ્યાતા સાગરોપમ પ્રમાણુ કમસ્થિતિ આપ્યા પછી ક્ષપકશ્રેણી પામે છે. અને ત્યારપછી તે જ ભવમાં મોક્ષ પામે છે. આ પ્રમાણે જીવને સમ્મહત્વથી પડ્યા વગર દેવ, મનુષ્ય જન્મમાં ફરતાં બીજા–બીજા મનુષ્યના ભવમાં દેશવિરતિ વિગેરેને લાભ થાય છે. અથવા તીવ્ર શુભ પરિણામ હેય, તે ઘણી કર્મસ્થિતિઓ ખપવાથી એક ભવમાં પણ બેમાંથી એક શ્રેણ સિવાય આ બધા ભાવેને પણ જીવ પામે છે.
સિદ્ધાંતાનુસારે એક ભવમાં બે શ્રેણીઓ હતી નથી. પરંતુ ઉપશમશ્રણ અથવા ક્ષપકશ્રેણી રૂપ એક જ શ્રેણી હેઈ શકે છે. કહ્યું છે કે, “એ પ્રમાણે અપ્રતિપતિત સમ્યત્વવાળે મનુષ્ય, દેવમનુષ્ય જન્મમાં હોય, તે એક ભવમાં પણ બેમાંથી એક શ્રેણી સિવાય દેશવિરતિ આદિ બધા ભાવને પામે છે.” (૧૩૮૪)
N
૨૫૦. જે જ મૃત્યુ પામ્યા પછી બીજા ભવમાં
મનુષ્ય ભવ પામતા નથી તે જી વિષે सत्तममहि नेरइया तेऊ वाऊ अणत रुवट्टा । न लहंति माणुसत्तं तहा असंखाउया सव्वे ॥१३८५।।
સાતમી નરક પૃથ્વીમાં રહેલા નારકીએ, તેઉકાય અને વાઉકાયના જી, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા બધાયે તિર્યંચ અને મનુષ્યો ત્યાંથી નીકળ્યા પછી એટલે મૃત્યુ પામ્યા પછી તરત જ બીજા ભવમાં મનુષ્યપણાને પામતા નથી. બાકીના દે મનુષ્ય તિર્યંચે અને નારકે મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. (૧૩૮૫)
૨૫૧. પૂર્વાગનું માપ वरिसाणं लक्खेहि चुलसी संखेहि होइ पुवंगं । एयं चिय एयगुणं जायइ पुव्वं तयं तु इमं ॥१३८६॥
પૂર્વ નામની સંખ્યા વિશેષનું અંગ એટલે કારણરૂપ જે સંખ્યા તે પૂર્વાગ, તે સંખ્યા ચોર્યાસી લાખ (૮૪ લાખ) વર્ષ છે. એ જ ચોર્યાસી લાખને ચેર્યાસી લાખ વડે ગુણતા પૂર્વ થાય છે. તે પૂર્વનું સ્વરૂપ એટલે સંખ્યા આના પછીના દ્વારમાં કહે છે. (૧૩૮૬)
Page #456
--------------------------------------------------------------------------
________________
૨૫૨. પૂર્વનું માપ पुवस्स उ परिमाणं सयरिं खलु वासकोडि लक्खाओ। छप्पनं च सहस्सा बोद्धव्वा वासकोडीणं ॥१॥ १३८७॥
પૂર્વ નામની સંખ્યા વિશેષનું માપ આ પ્રમાણે થાય છે. એટલે ચોર્યાસી લાખને ચિર્યાસી લાખ વડે ગુણતા સીત્તેર લાખ છપ્પન હજાર કેડ (૭૦૫૬૦૦૦,૦૦૦,૦૦૦,૦) વર્ષ થાય છે. (૧૩૮૭)
૨૫૩. લવણસમુદ્રની શિખાનું પ્રમાણ दसजोयणा सहसा लवणसिहा चक्कवालओ रुंदा । सोलस सहस्स उच्चा सहस्समेगं तु ओगाढा ॥२॥ ॥१३८८॥
લવણુ સમુદ્રની શિખા રથના ચક્રની જેમ વિસ્તારવાળી દસ હજાર ચજન છે. સેળ હજાર યોજન ઊંચી છે અને એક હજાર યોજન ઊંડી છે.
બે લાખ યેાજનના વિસ્તારવાળા લવણસમુદ્રમાં મધ્ય ભાગે નગરના કિલ્લાની જેમ દસ હજાર જન પ્રમાણ સુધી પાણીની ઊંચાઈ શિખા એટલે શિખરની જેમ વધે છે, માટે લવણસમુદ્રમાં જે શિખા તે લવણશિખો કહેવાય છે. તે લવણશિખા દસ હજાર જન રથના ચકની જેમ વિસ્તારવાળી એટલે પહોળી છે. જમીનના સમાન રહેલ પાણીના પટથી સોળ હજાર રોજન ઊંચી છે અને એક હજાર યોજન નીચે ઊંડી છે.
આની વિચારણું આ પ્રમાણે છે. લવણસમુદ્રમાં જબૂદ્વીપથી અને ધાતકી ખંડથી એ બંને તરફથી પંચાણું હજાર પંચાણુ હજાર યોજન સુધી ગોતીર્થ છે.
તીર્થ એટલે તળાવ વિગેરેમાં જેમ પ્રવેશ કરવાના રસ્તારૂપ નીચે, અતિ નીચે જે જમીનને ભાગ, તે ગેતીર્થ એવી વ્યુત્પતિ છે. મધ્યભાગની ઊંડાઈ તેને દસ હજાર જન પ્રમાણ જમીનનો વિસ્તાર છે. જે બૂદ્વીપની વેદિકા પાસે તથા ધાતકી ખંડની વેદિકા પાસે તીર્થ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. ત્યારબાદ જમીનના સમતલ ભાગથી લઈ એક-એક પ્રદેશની હાનીપૂર્વક ઊંડાઈ અતિ ઊંડાઈપણું વિચારતા જવું, તે
જ્યાં સુધી પંચાણું હજાર જન ન આવે, ત્યાં સુધી વિચારવા. પંચાણું હજાર એજન પૂરા થાય ત્યારે જમીનના સમતલ ભાગથી એક હજાર એજનની ઊંડાઈ થાય છે.
જબૂદ્વીપની વેદિકાથી અને ધાતકી ખંડ દ્વીપની વેદિકાથી સમતલ જમીનના ભાગે પહેલી જળની વૃદ્ધિ અંગુલના સંખ્યાતા ભાગ પ્રમાણની છે. ત્યારબાદ સમતલ
Page #457
--------------------------------------------------------------------------
________________
४२२
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ જમીનના ભાગથી જ લઈ પ્રદેશ વૃદ્ધિપૂર્વક જળરાશિ પાણીને સમૂહ ક્રમસર વધતા વધતા ત્યાં સુધી વિચારવી કે જ્યાં બંને તરફથી પંચાણું હજાર જન થાય. પંચાણુ હજાર એજન પૂરા થાય ત્યારે બંને તરફથી સમતલ જમીન ભાગની અપેક્ષાએ પાણીની વૃદ્ધિ સાતસે યેાજન થાય છે. એને એ ભાવ છે કે તે જગ્યાએ સમતલ જમીનના ભાગની અપેક્ષાએ હજાર જનની ઊંડાઈ છે. અને તેની ઉપર સાત જનની જળવૃદ્ધિ છે, ત્યારપછી બરાબર વચ્ચેની દસ હજાર યોજન વિસ્તારવાળી જગ્યામાં એક હજાર જનની ઊંડાઈ છે અને સેળ હજાર જન પાણીની વૃદ્ધિ છે.
પાતાળ કળશમાં રહેલા વાયુનો ભ થવાથી તે સોળ હજાર યોજન ઉપર દિવસમાં અહોરાત્રમાં બેવાર કંઈક ન્યૂન બે ગાઉ જેટલું પાણી વિશેષ રૂપે વધે છે. અને પાતાળ કળશમાં રહેલે વાયુ શાંત થવાથી તે વધારે ઓછો થઈ જાય છે. (૧૩૮૮).
૨૫૪. ઉસેધાંગુલ, આત્માંગુલ, અને પ્રમાણુગલ उस्सेहंगुल १ मायंगुलं च २ तइयं पमाणनामं च ३ । इय तिन्नि अंगुलाई वावारिज्जति समय मि ॥१३८९॥
સિદ્ધાંતમાં ઉભેધાંગુલ, આમાંગુલ અને ત્રીજું પ્રમાણુગુલ–એ ત્રણ અંગુલને વ્યાપાર એટલે ઉપયોગ છે.
- વારિ-ળ વિગેર ધાતુના દંડકમાં શક્તિ ધાતુ ગતિ અર્થમાં છે. અને ગતિ અર્થ વાળા ધાતુઓ જ્ઞાનના અર્થમાં પણ આવે છે. આથી જેનાવડે પદાર્થો જાણી શકાય તે અંગુલ, એટલે પ્રમાણમાપ વિશેષ. તે પ્રમાણ ઉત્સધાંગુલ–આત્માગુલ અને ત્રીજું પ્રમાણગુલ–એમ ત્રણ પ્રકારે છે. આ ત્રણે અંગુલવડે સિદ્ધાંતમાં તે–તે વસ્તુઓ યથારોગ્ય મપાય છે. (૧૩૮૯) :હવે આ ત્રણે અંગુલોમાં ઉસેધાંગુલ કેટલા પ્રમાણનું છે. એવી શંકાના સમાધાન રૂપે તે અંગુલની ઉત્પત્તિને કેમ કહે છે. ઉસેધાંગુલ - . सत्]ण सुतिक्क्षणवि छेत्तं भेतुं च जं किर न सका । .... . तं परमाणु सिद्धा वयंति आई पमाणाणं ॥१३९०॥ * સુતીક્ષ્ણ શસ્ત્રવડે જે બિલકુલ છેદી કે ભેદી શકાય નહીં તેને સિદ્દીકેવળજ્ઞાનીઓ, પ્રમાણુના આદિ કારણુ પ્રથમ મૂળરૂપ પરમાણું કહે છે.
સારી એવી તીકણ તલવાર વગેરે શોવડે જેને બે ભાગ કરવા રૂપ છેદી ના શકાય તથા ટુકડાઓ કરવા રૂપ ફાડી ન શકાય અથવા કાણુઓવાળું ન કરી શકાય
Page #458
--------------------------------------------------------------------------
________________
૨૫૪. ઉત્સાંગુલ, આત્માંગુલ, અને પ્રમાણગુલ .
૪૨૩ એવું જે પુદગલ વિશેષ, તે પરમાણુ કહેવાય, જે પરમાણુ ઘડા વિગેરેની અપેક્ષાએ અતિ સૂક્ષમ છે. એમ સૈદ્ધાંતિકરૂપે પ્રસિદ્ધ અથવા કેવળજ્ઞાની રૂપે પ્રસિદ્ધ જ્ઞાનસિદ્ધ સિદ્ધોએ કહ્યું છે. મેક્ષમાં ગએલ સિદ્ધોએ કહ્યું નથી. કારણ કે તેઓને શરીર વિગેરેને અભાવ હોવાથી વાણી હોતી નથી.
આ પરમાણુ અંગુલ હાથ વિગેરે પ્રમાણેનું મૂળ છે. * અહિં ૪િ શબ્દ વડે એમ જણાવે છે કે, આ ફક્ત પરમાણુનું લક્ષણ જ છે. પરંતુ કેઈપણ એને છેદવા કે ભેટવાને પ્રયત્ન કરતા નથી. કારણકે અતિ ક્ષણ-સૂમ હવાથી છેદવા-ભેદવા રૂપ શકયતા રહેતી નથી. તથા તેનું કોઈ પ્રયજન નથી. આ પરમાણુને વ્યવહાર નયના મતથી પરમાણુરૂપે કહેવાય છે, બાકી છે તે અનંતા પરમાણુ સ્કંધ જ છે. ફક્ત સૂકમ પરિમાણને પામેલ હોવાથી, આંખ વડે દેખાતું ન હોવાથી તથા છેદન–ભેદન પણ ન થઈ શકતું હોવાથી એને પણ “વ્યવહાર નય પરમાણુ કહે છે. માને છે.” આથી અહીં આગળ એને પરમાણુરૂપે પ્રરૂપણ કરી છે. (૧૩૯૦)
પરમાણુનું સ્વરૂપ કહ્યું. હવે એની આગળના બાકીના જે ઉસૈધાંગુલની ઉત્પત્તિમાં કારણ રૂપ જે બીજા માપ-પ્રમાણે છે તે કહે છે.
परमाणू तसरेणू रहरेणू अग्गयं च बालस्स । लिक्खा जूया य जवो अद्वगुणविवड्ढिया कमसो ॥१३९१॥
પરમાણુ, ત્રસરેણુ, રથરેણુ, વાળાગ્ર, લિક્ષા, જ, જવ–આ દરેક ક્રમસર એકબીજાથી આઠ-આઠ ગણા મોટા જાણવા,
અહીં પરમાણુ પછી ઉપલક્ષણની વ્યાખ્યાથી ઉલવણ લક્ષિણકા વિગેરે ત્રણ પદે ગાથામાં ન કહ્યા હોવા છતાં પણ જાણવા. કારણ કે અનુગદ્વાર વિગેરે સૂત્રોમાં તે પ્રમાણે કહ્યા છે તથા યુક્તિ સંગત છે. તેથી અનંતા પરમાણુઓ વડે એક ઉલ્લવણકણિકા આગમમાં કહી છે. પરમાણુને છોડી આ બધાયે ઉત્કલક્ષણલલિકા, લસણ ક્ષણિકા, ઉદર્વરેણુ, ત્રસરેણુ, ૨થરેણુ વિગેરેથી લઈ યવ સુધીના પરિમાણ વિશે એકબીજાથી ક્રમસર આઠ-આઠ ગુણ જાણવા. તેનાથી ઉત્સધાંગુલ ઉત્પન્ન થાય છે. આની વિચારણા આ પ્રમાણે છે. આગળ કહેલ વ્યવહારિક અનંતા પરમાણુઓ મળવાથી એક ‘ઉલક્ષણ ક્ષણિકા થાય છે. અતિશય લક્ષણ તે શ્લષ્ણુ-લસણું તે જ લક્ષણ લક્ષિણકા. ઉત્તરપ્રમાણની અપેક્ષાએ-આગળના માપ કરતા જે ઉત્ એટલે વધારે જે શ્લેષણ કલક્ષિણકા તે ઉલક્ષણશ્લણિકા. આઠ ઉત્ શ્લષ્ણુ–સ્લક્ષિણકાની એક ક્ષણિકલક્ષિણકા આગળ કહેલ પ્રમાણુની અપેક્ષાએ આઠ ગણી મોટી હોય છે. અને ઉર્વરેણુની અપેક્ષાએ આઠમા ભાગની છે. આઠ લક્ષણલણિકા વડે એક ઉદર્વરેણુ થાય છે. જે જાળીના પ્રકાશ વડે જણાતી અને પોતાની જાતે અથવા બીજાથી ઉપર-નીચે તિર્થો
Page #459
--------------------------------------------------------------------------
________________
૪૨૪
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨
જવાના સ્વભાવવાળી જે ધૂળ, તે ઉર્વરેણુ. આઠ ઉર્વરેણુ વડે એક ત્રસરેણુ થાય છે, પૂર્વ વિગેરે દિશાના પવનની પ્રેરણાથી ઉડતી-ચાલતી જે ધૂળ તે ત્રસરેણુ આઠ ત્રસરેણુઓ વડે એક રથરેણુ થાય છે. ચાલતા રથના પડાથી ખેડાયેલ ધૂળ તે રથરેણુ. આગળની જે ત્રસરેણુ છે પૂર્વ વિગેરે દિશાના વાયુથી ઉડે છે. પરંતુ આ રથરેણુમાં તે વાયુ હોવા છતાં પણ રથના ચક્રવડે દાયા વગર ન ઉડે આથી પૂર્વની રેણુ અલ્પ પ્રમાણ છે.
અહિં ઘણી સ્ત્ર પ્રમાં વરમાળુ, રજુ તાજુ વિગેરે પાઠ જોવાય છે. તે અસંગત લાગે છે. કારણ કે ૨થરેણુ આશ્રયી ત્રસગુનું આઠ ગુણાપણું મળતું નથી. ઉપર કહેલ ન્યાયાનુસારે વિપરીત જ ઘટતું હોવાથી. જો કે સંગ્રહણીમાં પણ “ઘરમાબૂ રજુ ત વિગેરે પાઠ છે એમ કહેવાય છે. તેમાં પણ એક સરખી જ વાત છે. સર એ જ રસ્તે છે. કારણ કે તેની પણ ઘટનાને વિચારતા આગમની સાથે વિરોધ આવે છે અને યુક્તિ સંગત ન થતા હોવાથી વાત બેસતી નથી.
આઠ રથરેણુ વડે દેવકુરૂ-ઉત્તરકુરૂક્ષેત્રના મનુષ્યને એક વાળાગ્ર થાય છે. તે આઠ વાળાગ્ર હરિવર્ષ-રમ્યક્ષેત્રના મનુષ્યને એક વાળાગ્ર થાય છે. તે આઠ વાળાગ્રવડે હિમવંત-હિરણ્યવંત ક્ષેત્રના મનુષ્યને એક વાળાગ્ર થાય છે. તે આઠ વાળાગ્રવડે, પૂર્વ પશ્ચિમ મહાવિદેહના મનુષ્યને એક વાળાગ્ર થાય છે. તે આઠ વાળાગ્રવડે ભરત ઐરાવત ક્ષેત્રના મનુષ્યને એક વાળાગ્ર થાય છે. અહિં આ પ્રમાણે વાળાના ભેદ હોવા છતાં પણ વાળાગ્ર જાતિ સામાન્યની અપેક્ષા-વિવક્ષાએ એક જ બતાવેલ છે.
ભરત-ઐરાવત ક્ષેત્રના મનુષ્યના આઠ વાળા વડે એક લિખ થાય છે. તે આઠ આઠ લિખ વડે એક મૂકી એટલે જૂ થાય છે. તે આઠ જૂ વડે યવ-જવ શબ્દથી જણાવતે એક જવને મધ્ય ભાગ થાય છે. આઠ જવ મધ્યવડે એક ઉભેધાંગુલ થાય છે.
આનાથી આગળના માપ ગાથામાં ન કહેલા હોવા છતાં પણ ઉપયોગી હેવાથી કહે છે.
આ છ આંગળના એટલે છ આગળ પહે, પગને મધ્ય ભાગ થાય છે. પગને એક ભાગ હેવાથી પગ કહેવાય છે. એ બે પગ એકઠા કરવાથી બાર આગળ પ્રમાણુની એક વેંત થાય છે. બે વેંતને હાથ થાય છે. ચાર હાથને એક ધનુષ થાય છે. બે હજાર ધનુષને એક ગાઉ થાય છે. ચાર ગાઉને એક જન થાય છે. કહ્યું છે કે,
આઠ યવમધ્યવડે એક અંગુલ થાય છે. છ અંગુલને એક પગ, બે પગની એક વેંત, બે વેંતને એક હાથ થાય છે. ચાર હાથને એક ધનુષ થાય છે. બે હજાર ધનુષને એક ગાઉ થાય છે. ચાર ગાઉનો એક જન થાય. (૧૩૯૧)
હવે એક ઉસેધાંગુલમાં કેટલા પરમાણુ થાય છે તે કહે છે. वीसं परमाणू लक्खा सत्तानउई भवे सहस्साई । सयमेगं बावन्न एगंमि उ अंगुले हुंति ॥१३९२॥
Page #460
--------------------------------------------------------------------------
________________
૨૫૪ આત્માંશુલ
૪૨૫
વીસ લાખ સત્તાણુ હજાર એકસો ખાવન પરમાણુ એક ઉત્સેધાંશુલમાં હેાય છે. (૨૦,૯૭,૧૫૨), આ સખ્યા પરમાનૂ સસપેનૂ આદિ ગાથામાં સ્પષ્ટ રૂપે ગ્રહણ કરેલ પરમાણુ વિશેષને આશ્રયી જાણવું. ઉપલક્ષણ વ્યાખ્યાથી આવેલ ઉણુ ક્ષણિકા વિગેરે ત્રણની અપેક્ષાએ તે। અતિ માટી સખ્યા પરમાણુની થાય છે. (૧૩૯૨) હવે ઉત્સેધાંગુલને ઉપસંહાર કરી આત્માંગુલનુ' સ્વરૂપ કહે છે. परमाणू इंच्चाइकमेण उस्सेहअंगुलं भणियं ।
जं पुण आयंगुलमेरिसेण तं भासियं विहिणा ॥१३९३ ||
પરમાણુ વિગેરેના ક્રમપૂર્વક ઉત્સેધાંગુલ કર્યું હવે જે આત્માંગુલ છે, તે આવી વિધિપૂર્વક કહ્યું છે.
પરમાણુ વિગેરેના ક્રમપૂર્વક પહેલું ઉત્સેધાંશુલ કહ્યું, દેવ વિગેરેના શરીરની જે ઊંચાઈ, તે ઉત્સેધ કહેવાય. તે ઉત્સેધને નિર્ણય કરનાર હાવાથી તદ્વિષયક જે અંશુલ તે.ઉત્સેધાંશુલ અથવા ઉત્સેધ એટલે “ અનંતા સૂક્ષ્મ પરમાણુ પુદ્ગલાના સમૂહ સારી રીતે ભેગા થવાથી એક વ્યવહાર પરમાણુ થાય છે. ? વિગેરે એવા ક્રમપૂર્વક ઉય એટલે વૃદ્ધિ થવી તેનાથી જે અ'ગુલ થાય, તે ઉત્સેધાંશુલ છે. હવે આગળ નિર્દેશ કરેલ આત્માંશુલને તીર્થંકર ગણધરાએ આગળ કહેવાશે તે પ્રકારવડે કહેલ છે. (૧૩૯૩) આત્માંશુલ :
जे जंमि जुगे पुरिसा अट्ठसयंगुलसमूसिया हुति
तेसिं जं मिय मंगुलमायंगुलमेत्थ तं होइ ॥ १३९४ ॥ ।
જે યુગમાં જે પુરુષો પાતાના આંગળથી એકસો આઠ આંગળ ઊંચા હોય છે તેમનુ જે પેાતાનુ અલ તે અહિં આત્મગુલ થાય છે.
સુષમા – મા વિગેરે જે યુગમાં ચક્રવર્તી વાસુદેવ વિગેરે જે પુરૂષા, પાતાના આગળ વડે જ એકસે આઠ (૧૦૮) અ આંગળ ઊંચા હોય છે, તેમનું પાતાનું જે અંશુલ તે આત્માંશુલ કહેવાય છે, અહિં આગળ જે કાળમાં જે પુરૂષા પ્રમાણુ ચુક્ત હાય, તે જ પુરૂષના આત્મા અહિં લેવાતા હેાવાથી આત્માનુ જે અગુલ, આત્માંશુલ. (૧૯૯૪).
»
जे पुण एय पमाणा ऊणा अहिगा व तेसिमेयं. ય ૐ । आगुलं न भन्नइ किंतु तदाभासमेवत्ति oરૂ॰૧૧:
જે આ પ્રમાણથી એછા વધતા હોય તેમનું એ પ્રમાણ આત્માંગુલ ન કહેવાય, પરતુ તે આત્માંગુલાભાસ કહેવાય છે.
૫૪
Page #461
--------------------------------------------------------------------------
________________
૪૨૬
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ આ આત્માગુલ કાળાદિ ભેદથી પુરૂષનું ઊંચાઈનું પ્રમાણ અનવસ્થિત એટલે અનિયત હેવાથી આ અંગુલ પણ અનિયત પ્રમાણનું જાણવું. જે પુરૂષ એકસે આઠ અંગુલ પ્રમાણથી (આત્માગુલ પ્રમાણ) ઓછા અથવા વધારે માપના હય, તેમનું જે અંગુલ, તે આત્માંગલ ન કહેવાય. પરંતુ આત્માગુલાભાસ કહેવાય છે એટલે વાસ્તવિકપણે તે આત્માગુલ ન કહેવાય.
લક્ષણ શાસ્ત્રમાં કહેલ સ્વર વિગેરે બીજા લક્ષણ વિકલતા સાથે યક્ત પ્રમાણથી વધારે ઓછાને અહિં નિષેધ નથી કર્યો–એમ સંભવે છે.
ભરત ચક્રવર્તી વિગેરે પિતાના અંગુલથી એકસે વીસ આગળના પ્રમાણ રૂપે નિર્ણત થયેલા છે. અને કેટલાક આચાર્યના મતે તે મહાવીર સ્વામી વિગેરેને ચોર્યાસી આગળનું પ્રમાણનું પ્રમાણ છે. (૧૩૯૫). પ્રમાણુગુલ - '. उस्सेहंगुलमेगं हवइ पमाणंगुलं सहस्सगुणं ।
उस्सेहंगुलदुगुणं वीरस्सायंगुलं भणियं ॥१३९६।।
ઉત્સાંગુલથી એક હજારગણું પ્રમાણગુલ થાય છે. બે ગણુ ઉભેધાંગુલ થાય ત્યારે વીર ભગવંતનું આત્માગુલ થાય છે.
આગળ કહેલા સ્વરૂપવાળું ઉસેંઘાંગુલ એક હજાર ગુણુ થાય ત્યારે એક પ્રમાણગુલ થાય છે. પરમ પ્રકર્ષ એટલે અતિ વૃદ્ધિ રૂપ પ્રમાણને પામેલ જે અંગુલ તે પ્રમાણગુલ. આનાથી મોટું બીજુ કઈ અંગુલ નથી–એ ભાવ છે, અથવા તે સમસ્ત લોક વ્યવહાર રાજ્ય વિગેરેની સ્થિતિ આચારને પ્રથમ રચનાર હોવાથી પ્રમાણરૂપ આ અવસપણુ કાલમાં યુગાદિદેવ ઋષભદેવ અથવા ભરત ચક્રવર્તી જેવા પ્રમાણ રૂપ પુરૂષનું જે અંગુલ, તે પ્રમાણાંગુલ. તે પ્રમાણાંગુલ ભરત ચક્રવર્તીનું આત્માગુલ છે. તે વખતે આત્માગુલ અને પ્રમાણગુલ સમાન માપના થાય છે.
પ્રશ્ન-ભરત ચક્રવર્તીનું જે અંગુલ તે આત્માગુલ એમ કહીએ તે ઉત્સાંગુલથી પ્રમાણગુલ તે ચાર ગુણ થાય છે, પણ હજારગુણું થતું નથી. તે આ પ્રમાણે ભરત ચક્રવર્તિ પોતાના અંગુલથી એકસોવીસ આગળ ઊંચા છે એ નિર્ણય અનુગ દ્વિર ચૂર્ણિ વિગેરેમાં થાય છે, અને ઉત્સધાંગુલથી પાંચસે ધનુષની ઊંચાઈ છે. એક ધનુષ્ય છ— આંગળનું થાય છે. આથી પાંચસે ધનુષના અડતાલીસ (૪૮) હજાર આંગળ થાય છે. આ પ્રમાણે થવાથી એક પ્રમાણાંગુલમાં ઉત્સધાંગુલ ચારસે (૪૦૦) જ થવાના, કારણકે એકવીસ વડે પ્રમાણુાંગુલના (૪૮) અડતાલીસ હજાર ઉભેધાંગુલના ભાગ કરતા ચારસો જ આવે છે. તેથી આ પ્રમાણે ભરત મહારાજા સંબંધિત અંગુલરૂપ પ્રમાણગુલ ઉત્સધાંગુલથી ચાર ગુણ જ થાય છે પણ હજાર ગુણ થતું નથી. તે પછી શા માટે પ્રમાણગુલ ઉત્સધાંગુલથી હજાર ગુણ કહે છે ?
Page #462
--------------------------------------------------------------------------
________________
૪૨૭
૨૫૪. પ્રમાણગુલ
.
*
* ઘી
Page #463
--------------------------------------------------------------------------
________________
૪૨૮
પ્રવચનસોદ્ધાર ભાગ-૨ ઉત્તર -સાચું કહ્યું પરંતુ પ્રમાણગુલ અઢી આગળ રૂપ પહોળાઈવાળું છે. તેથી જ્યારે પિતાની પહોળાઈ સાથે યથાવસ્થિત આ પ્રમાણગુલ વિચારાય ત્યારે પ્રમાણુગુલની અઢી આંગળની ઉત્સાંગુલે પહોળાઈ પણ વિચારવાની હોય છે. માટે જ્યારે પિતાની પહોળાઈ સાથે યથાવસ્થિત રૂપે એને વિચારીએ ત્યારે ઉત્સાંગુલથી પ્રમાણગુલ ચારગણુ થાય છે. અને જ્યારે અઢી આંગળ ઉસે ધાંગુલ રૂપ વિધ્વંભ સાથે ચાર ગુણારૂપ પ્રમાણગુલની લંબાઈને ગુણીએ ત્યારે ઉત્સધાંગુલ એક આગળ પહોળી અને હજાર આગળ લાંબી પ્રમાણુ ગુલની સૂચિ થાય છે.
આને ભાવાર્થ આ પ્રમાણે છે. એક પ્રમાણગુલમાં અઢી ઉત્સધાંગુલ પહોળાઈમાં ત્રણ શ્રેણિઓ થાય છે, કલ્પાય છે. પહેલી શ્રેણિ એક ઉત્સધાંગુલ પહોળી અને ચાર આંગળ લાંબી. બીજી શ્રેણી પણ આટલા જ માપની છે. ત્રીજી પણ લંબાઈથી ચાર આગળ પ્રમાણુની છે. પણ પહેલાઈ અડધા આંગળ પ્રમાણની છે. તેથી આ શ્રેણીની લંબાઈ બસે આગળ લઈ પહોળાઈ અંગુલ પ્રમાણુ ગણતા આ શ્રેણી પણ બસે આગળ લાંબી અને એક આંગળ પહેળી નકકી થઈ ત્યાર પછી આ ત્રણે શ્રેણીઉપર–ઉપર મૂક્તા ઉત્સુઘાંગુલવડે એક હજાર આંગળ લાંબી અને એક આંગળ પહેળી પ્રમાણગુલની સૂચિ સિદ્ધ થાય છે. માટે આ સૂચિની અપેક્ષાએ કહ્યું છે કે ઉત્સધાંગુલથી પ્રમાણગુલ હજારગુણ લાંબુ છે, બાકી વાસ્તવિકપણે તે ચાર ગુણ જ મેટું છે.
આથી પૃથ્વી, પર્વત, દ્વીપ, સમુદ્ર, વિમાન વિગેરેના માપ આ ચાર ગુણામાં લાંબા અને અહી આંગળ પહોળા પ્રમાણગુલ વડે જ મપાય છે. હજાર ગુણ આંગળવાળી સૂચિ શ્રેણી રૂપ પ્રમાણુગુલ વડે નહી. એ પ્રમાણ વૃદ્ધ પુરુષોના સંપ્રદાયથી જાણ્યું છે. આમાં તરવતે કેવલિઓ જાણે.
તે જ ઉત્સાંગુલને બે ગુણ એટલે બમણું કરીએ ત્યારે છેલા તીર્થકર ભગવાન વીરપ્રભુનું એક આત્માગુલ થાય છે–એમ પૂર્વાચાર્યોએ કહ્યું છે.
ભગવાન વર્ધમાન સ્વામી એક આદેશ મુજબ પિતાના આગળથી ચોર્યાસી આંગળ ઊંચા છે. ઉલ્લેવાંગુલ મુજબ સાત હાથનું પ્રમાણ હેવાથી એકસે અડસઠ (૧૬૮) આગળ થાય છે અને અનુયાગદ્વાર ચૂર્ણિમાં કહ્યું છે કે “આદેશાંતરે વીર પ્રભુ આત્માંગુલ વડે ચોર્યાસી આંગળ ઊંચા છે અને ઉત્સધાંગુલે એકસે અડસઠ (૧૬૮) આગળ ઊંચા છે. (૧) માટે બે ઉસેધાંગુલે વીરપ્રભુનું એક આત્માગુલ થાય છે. અહિં મતાંતોને આશ્રયી ઘણું કહેવા ગ્ય છે પણ ગ્રંથ વિસ્તાર ગૌરવના ભયથી કહેતા નથી.
આ ત્રણે અંગુલેના દરેકના ત્રણ-ત્રણ ભેદ છે. ૧. સૂચિ અંગુલ ૨. પ્રતરાંગુલ ૩. ઘના અંગુલ.
Page #464
--------------------------------------------------------------------------
________________
૨૫૪. પ્રમાણગુલ
૪૨૯ જે આકાશ પ્રદેશની શ્રેણિ આગળ લાંબી અને જાડાઈ એક પ્રદેશ પ્રમાણની હેય, તે સૂચિ અંગુલ કહેવાય છે. આ સૂચિ અંગુલ વાસ્તવિકરૂપે અસંખ્ય પ્રદેશરૂપ હેવા છતાં અસત્ કલ્પનાથી સૂચિ આકારે ત્રણ પ્રદેશ રાખવા પૂર્વક બનેલ જાણવી. તેની સ્થાપના આ પ્રમાણે ૦૦૦.
સૂચિને સૂચિ વડે જ ગુણતા પ્રતરાંગુલ થાય છે-એ પણ વાસ્તવિકરૂપે તે અસંખ્ય પ્રદેશરૂપ છે. છતાં અસત્ ક૯પનાવડે આગળ કહ્યા મુજબ ત્રણ પ્રદેશ રૂપ સૂચિને ત્રણ પ્રદેશરૂપ સૂચિવડે જ ગુણની. આથી ત્રણ પ્રદેશવડે બનેલ ત્રણ સૂચિ શ્રેણીરૂપ નવ પ્રદેશવાળું પ્રતરાંગુલ થશે. એની સ્થાપના આ પ્રમાણે છે.
૦
૦
૦
૦
૦
૦.
પ્રતરને સૂચિવડે ગુણતા લંબાઈ જાડાઈ અને પહેળાઈ વડે સમાન માપવાળો– સંખ્યાવાળે ધનાંગુલ થાય છે. કારણ કે લંબાઈ વિગેરે ત્રણે સ્થાનમાં સમાનરૂપે જ. ધનની વ્યાખ્યા સિદ્ધાંતમાં રુઢ થયેલ છે. પ્રતરાંગુલ લંબાઈ અને પહેળાઈ વડે પ્રદેશમાં સમાન છે પણ જાડાઈમાં નહીં કારણ કે જાડાઈ ફક્ત એક પ્રદેશરૂપે છે. આ ઘનાંગુલ વાસ્તવિક રૂપે તે લંબાઈ, પહોળાઈ, જાડાઈ એ તે બધા અસંખ્ય પ્રદેશ પ્રમાણુરૂપે છે પણ અસત્કલ્પનાએ સત્તાવીશ પ્રદેશરૂપે છે. કારણ કે આગળ કહેલ ત્રણ પ્રદેશરૂપ સૂચિને હમણાં જ બતાવેલ નવ પ્રદેશરૂપ પ્રતરવડે ગુણતા સત્તાવીસ પ્રદેશ જ આવે છે. એની સ્થાપના હમણું બતાવેલ નવ પ્રદેશરૂપ પ્રતરની નીચે અને ઉપર નવ-નવ પ્રદેશ મૂકવા વડે વિચારવી જેથી લંબાઈ, પહોળાઈ અને જાડાઈએ ત્રણે એક સરખા આવશે. (૧૩૯૬) જે અંગુલવડે જે પદાથ મપાય, તે પદાથ કહે છે.
आयंगुलेण वत्थु उस्सेह-पमाणओ मिणसु देहं ।। नगपुढविविमाणाई मिणसु पमाणगुलेणं तु ॥१३९७॥
આત્માંગુલવડે વાસ્તુ એટલે મકાન, ઉજોધાંગુલ વડે શરીર અને પ્રમાણુગુલવડે પર્વત, પૃથ્વી વિમાનો વિગેરે માપવા. ".
આત્માંગુલવડે વાસ્તુઓ માપે. તે વાસ્તુ ખાતરૂપે, ઉરિસ્કૃત અને ઉભયરૂપે છે. એમાં કૂવા, ભેયર તળાવ વિગેરે ખાતરૂપે છે, ધવલગૃહ વિગેરે ઉદ્ભૂિત રૂપે છે, ભોંયરા સહિત જે ધવલહ તે ઉભયરૂપે છે.
દેવ વિગેરેના શરીરની ઊંચાઈ ઉન્મેધાંગુલ પ્રમાણથી માપે છે.
પ્રમાણગુલવડે મેરૂ વિગેરે પર્વત, ધમ્મા વિગેરે પૃથ્વીઓ, સૌધર્માવત'સક વિગેરે વિમાને આદિ શબ્દ વડે ભવન, નરકાવાસે, દ્વિીપ, સમુદ્ર વિગેરે માપવા. (૧૩૯૭)
Page #465
--------------------------------------------------------------------------
________________
૨૫૫. તમસ્કાયનું સ્વરૂપ जंबूदीबाउ असंखेज्जइमा अरुणवर समुद्दाओ । बायालीस सहस्से जगईउ जलं विलंघेउं ॥१३९८॥ समसेणीए सत्तरस एकवीसाई जोयणसयाई । उल्लसिओ तमरूवो वलयागारो अउक्काओ ॥१३९९॥ तिरियं पवित्थरमाणो आवरयंतो सुरालय चउकं । पंचमकप्पे रिटुंमि पत्थडे चउदिसि मिलिओ ॥१४००॥
જ બદ્રીપથી અસંખ્યાત મા અરૂણવર સમુદ્રમાં જગતીથી બેંતાલીસ હજાર (૪ર૦૦૦) યોજન પાણીમાં ઓળંગ્યા પછી સમશ્રેણુએ એકવીસસ સત્તર (૨૧૧૭) જન સુધીનો વલયાકારે અંધકારરૂપ અપ્લાય ઉછળે છે. તે તિર્થો ફેલાતેકેલા ચારે દેવલોકને આવર-હાંકત પાંચમા દેવલોકમાં રિષ્ટ પ્રતરે ચારે દિશાએ મળે છે.
જંબુદ્વીપથી અસંખ્યાત અરૂણવર સમુદ્ર છે. તેમાં જગતીથી બેતાલીસ હજાર જન પાણી ઓળંગ્યા પછી ભીંતની જેમ સમણિપૂર્વક એકવીસસો સત્તર (૨૧૧૭) જન સુધીને વલયાકારવાળો તમસ્કાય જેમાં પ્રકાશના અભાવથી દેને પણ અગમ્ય એ મહાઅંધકારરૂપ અપ્લાય ઉછળે છે. આનો ભાવાર્થ આ પ્રમાણે છે. ' - આ જંબુદ્વીપથી તિરછદિશામાં અસંખ્યાતા દ્વિપ સમુદ્રો ઓળંગ્યા પછી અરૂણવર નામનો દ્વીપ છે. તે દ્વિીપની વેદિકા છેડાથી બેતાલીસ હજાર જન (૪૨૦૦૦) અરૂણુવર સમુદ્રમાં ગયા પછી પાણીની ઉપરની સપાટીથી ઉપર એકવીસસે સત્તર (૨૧૧૭) યજન સુધી વર્તલ ગેળ દિવાલ આકારે અષ્કાયમય મહાઅંધકારરૂપ તમસ્કાય ઊંચે ઉછળે છે. એ તિર્થો ફેલાત-ફેલાતે સૌધર્મ, ઈશાન, સનત્ કુમાર મહેન્દ્રરૂપ ચાર દેવલોકને આરછાદન એટલે ઢાંકત ઉપર પાંચમા બ્રહ્મદેવલોકના ત્રીજા અરિષ્ટ વિમાન પ્રતરે ચારે દિશાઓમાં મળી જાય છે. (૧૩૯૮-૧૩૯૯–૧૪૦૦). હવે તમસ્કાયનું સંસ્થાન એટલે આકાર કહે છે.
हेट्ठा मल्लयमूल द्विइडिओ उवरि बंभलोयं जा । कुक्कुड पंजरागार संठिओ सो तमक्काओ ॥१४०१॥
આગળ કહેલા સ્વરૂપવાળો તમસ્કાય નીચેના ભાગે શરાવના મૂળ એટલે તળિયાના • આકારે રહે છે એટલે શરાવના તળિયા આકારને છે અને ઉપરના ભાગે બ્રહ્મદેવલોક સુધી કુકડાના પાંજરાના આકારે રહેલો છે તમઠાય એટલે અંધકારરૂપ પુદ્ગલને સમૂહ (૧૪-૧)
Page #466
--------------------------------------------------------------------------
________________
૨૫૫. તમસ્કાયનું સ્વરૂપ
૪૩૧
અરણ૦૨ શમુહમાંશી ઉછળનો મગજાય'tવ .
:
=
છે
$
V
કે
:
ક
=
1
|| LL
S LL
૧૬૨૨.યો. જે
Kય સમુદ્ર
(\\
વઢીય
રે
,
જકીપ મારી આખ્ય દ્વીપ સમુદ્રનું ઉલ્લંઘન કર્યા બાદ અરૂણવ૨ નાખો તપ અાવેલ છે, તેને કરતો અgવથ નામનો સમ છે. અફવા વરતપના ગત કરે છે યોજન દુ૨ સબુકમાં ચારે બાળ ઈજ ત્યારે ત્યાં પાકે બાએ ઉપવિતન જપ્તપ્રદેશથી તમારૂકાયો નાખના. અપકાયના પૂતયે નેક પદાર્થની અનેક પ્રકા થી ૧રૂઆત થાય છે, તે અat: વિસ્તૃત પામતો ૭૦૨ થકન સુત ( ભાગ. કરતા અસગ્ય યોજના ( ગયા બાદ ક્રમ ૧ ચારે બાજલકરપવિત ] વલચાલ શો ઢળતો હતો પાંચમાં કલ્પના પ્રિત જઈને અરક છે.
તમામ ન સમુu Mલના વિકારરૂપ વાળ મજા સ્પા૫ છે. જે તેમ બાદ વનસ્પતિ -વા, ત્રસ્ત જીના સ્થાનક છે : વિસ્તાક વડે સંખ્ય યો.અને પક્ષેપ વડે નવ થી. છે.
પનઘોર-ભયંકર.-34ધકારમય છે. વન વિહે લ બોલ પમાડાર •૨. શત્રુદેષને લપાઈ જવા વાયરૂપ છે, તો પણ તે ભય દીવાન બાલ ૨હી શકાતું નથી. તાવો ભયંકર. અધકા૨ % કચય.ગાય હવે તો ઈત્રાસ પામી જાય તેવી છે.
Page #467
--------------------------------------------------------------------------
________________
૪૩૨
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ હવે તમસ્કાયને વિષ્ઠભ અને પરિધિ કહે છે,
दुविहो से विवखंभो संखेज्जो अस्थि तह असंखेज्जो।। पढमंमिउ विक्खंभो संखेज्जा जोयणसहस्सा ॥१४०२।। परिहीऍ ते असंखा बीए विवखंभपरिहि जोएहिं । हुति असंखसहस्सा नवरमिमं होइ वित्थारो ॥१४०३॥
સખ્યાતા તથા અસંખ્યાતા-એમ બે પ્રકારે વિશ્કેલ છે. પહેલા વિષ્કમાં સંખ્યાતા હજાર યોજન છે. તેમાં પરિધિ ઉમેરતા અસંખ્યાતા ચોજન વિષ્કમ થાય છે. બીજો વિકુંભ, વિષ્ક અને પરિધિ એ બંને વડે ગણુતા અસંખ્યાતા હજાર એજનને થાય છે.
તે તમસ્કાયને વિખંભ એટલે વિસ્તાર સંખ્યાતા તથા અસંખ્યાતા જન-એમ બે પ્રકારે છે. તેમાં પહેલા વિધ્વંભમાં નીચે શરૂઆતથી લઈ ઉપર સંખ્યાના જન સુધી સંખ્યાતા હજાર જન પ્રમાણન વિષ્ઠભ થાય છે. એ વિધ્વંભમાં પરિધિ ઉમેરવાથી તે જ વિષ્ઠભ અસંખ્યાતા હજાર જન પ્રમાણને થાય છે. તમસ્કાયને નીચેનો ભાગ સંખ્યાતા જનના વિસ્તારવાળે હોવા છતાં પણ અસંખ્યાતમા દ્વીપની પરિધિ ઘણું મેટી હોવાથી તેને ઉમેરતા અસંખ્યાતા હજાર જન પ્રમાણવાળા વિધ્વંભમાં વિરોધ રહેતું નથી. દ્વીપની અંદર કે બહારની કઈ પરિધિ ઉમેરવી એનો ભેદ બતાવ્ય-કહો નથી. એટલે એને અંદર અને બહારની પરિધિએ અસંખ્યાત મેં જનરૂપે સમાન છે.
બીજા વિસ્તારમાં વિર્ષાભ અને પરિધિ એ બંને વડે એટલે વિષ્ક ભવડે પણ અસંખ્યાતા હજારે જન અને પરિધિવડે પણ અસંખ્યાતા હજાર એજન થાય છે. અહીંઆ ફક્ત અસંખ્યાતા હજાર જન પ્રમાણે વિસ્તાર થાય છે આ પ્રમાણ જ્યારે આ વલયાકાર તમસ્કાય ઊંચે ક્રમસર વિરતાર પામે છે ત્યારે આ પ્રમાણ જાણવું.
આ સમસ્કાયની મેટાઈવિસ્તાર આગમજ્ઞ પુરુષ આ પ્રમાણે જણાવે છે.
કેક મહદ્ધિદેવ, જે ગતિવડે ત્રણ ચપટી વગાડતા એક્વીસ (૨૧) વખત આખા જબૂદ્વીપને પ્રદક્ષિણા આપી પાછો આવે, તે જ દેવ તે જ ગતિપૂર્વક છ મહિને સંખ્યાતા જન વિસ્તારવાળા તમસ્કાયને ઓળંગી શકે છે. બીજા અસંખ્યાતાજનના તમસ્કાયને નહી.
જ્યારે કેઈક દેવ બીજા દેવની દેવીને ભોગવવાની ઈચ્છાવાળે થયેલે કે બીજાના રને ચારવા વિગેરે અપરાધ કરે ત્યારે બળવાન દેવના ભયથી નાસીને દેવેને પણ ઘણુ બીક લગાડનારે હેવાથી ગમનમાં વિઘાતરૂપ તે તમસ્યાયમાં સંતાઈ જાય છે. (૧૪૦૨-૧૪૦૩)
Page #468
--------------------------------------------------------------------------
________________
૨૫૬. અનંત ષક सिद्धा १ निगोयजीवा २ वणस्सई ३ काल ४ पोग्गला ५ चेव । सव्वमलोगागासं ६ छप्पेएऽणतया नेया ॥१४०४॥
૧. સર્વ કર્મકલંકથી રહિત સિદ્ધો, ૨. તથા બધાયે એટલે સૂક્ષમ–બાદર ભેટવાળા નિગોદ એટલે અનંતકાયરૂપ છ, ૩. તથા પ્રત્યેક અને અનંત વનસ્પતિકાયરૂપ સર્વે વનસ્પતિ છે, ૪. ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળના સમયરૂપ કાળ, ૫. સંપૂર્ણ પુદ્ગલાસ્તિકાયમાં રહેલા બધા પરમાણુરૂપ પુતલે, ૬, સંપૂર્ણ અલકાકાશ. આ યે રાશિ એટલે સમૂહો અનંતા જાણવા. (૧૪૦૪)
૨૫૭. અષ્ટાંગ નિમિત્ત अंगं १ सुविणं २ च सरं ३ उप्पायं ४ अंतरिक्ख ५ भोमं च ६ । चंजण ७ लक्खण ८ मेव य अट्ठपयारं इह निमित्तं ॥१४०५॥
અંગ, સ્વમ, સ્વર, ઉત્પાત, અંતરિક્ષ-આકાશ, જમીન-ભૌમ, વ્યંજન, લક્ષણએમ આઠ પ્રકારે શાસ્ત્રમાં નિમિત્તો છે.
ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળના જે અતીન્દ્રિય ભાવને એટલે હકીકતને જાણવામાં નિમિત્ત એટલે કારણરૂપે જે ભાવે કે પદાર્થો થાય, તે નિમિત્ત કહેવાય છે. (૧૪૦૫) હવે કમસર આઠ પ્રકારના નિમિત્તની વ્યાખ્યા કરે છે. કાળાર્દૂિ સુદાજુદું જ્ઞfમદ્ મન તમi ?
' तह सुसुमिणय दुस्सुमिणएहिं जं सुमिणयंति. तयं २ ॥१४०६॥
અંગની સ્કરણા વિગેરે વડે જે શુભાશુભ કહેવાય, તે અંગનિમિત્ત કહેવાય. તથા સુસ્વપ્ન અને દુઃસ્વપ્નવડે જે શુભાશુભ કહેવાય તે સ્વપ્ન.
૧. અંગ - અંગસ્કુરણ એટલે શરીરના અવયવે ફરકવા વિગેરે પ્રમાણ દ્વારા જે ભૂત, ભવિષ્ય, વર્તમાનકાળને તથા શુભ એટલે સારું અને અશુભ ખરાબ ભાવ બીજાને કહેવે, તે અંગ નામનું નિમિત્ત કહેવાય છે. જેમકે જમણી બાજુનું અંગ ફરકવાનું જે ફળ પુરુષને કહેવાશે તે ફળ આીઓને ડાબી બાજુએ કહેવું મસ્તક ફરકવાથી જમીનને લાભ થાય અને લલાટ ફરકવાથી સ્થાનની વૃદ્ધિ થાય છે. ૧. વિગેરે.
૫૫
Page #469
--------------------------------------------------------------------------
________________
४३४
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ ૨. સ્વપ્ન - સારા સ્વપ્નવડે તથા ખરાબ સ્વપ્નવડે જે શુભ અથવા અશુભ કહેવાય, તે સ્વપ્ન નામનું નિમિત્ત છે જેમકે–દેવપૂજા, પુત્ર, ભાઈ, ઉત્સવ, ગુરુ, છત્ર, કમળ જેવું તથા કિલ્લો, હાથી, વાદળા, ઝાડ, પહાડ, પ્રાસાદ ઉપર ચડવું, દરિયે તરા, દારૂ, અમૃત, દૂધ, દહીંનું પીવું, સૂર્ય, ચંદ્રને ગ્રસ્ત એટલે ખાઈ જવું, શિવપદ પર રહેવું આદિ સ્વપ્નમાં જુએ તે મનુષ્ય માટે શુભ છે. ૧. વિગેરે (૧૪૦૬) . મારું કે રવિણેલો કાંતિ વિયં રૂ .
रुहिरवरिसाइ जमि जायइ भन्नइ तम्मुपायं ४ ॥१४०७॥ .. - ઈષ્ટિ-અનિષ્ટ સારે અને ખરાબ જે સ્વર વિશેષ તે સ્વર જાણુ. લોહીની વર્ષા વિગેરે જે થાય તે ઉપાત કહેવાય છે.
૩. સ્વર – સારા અને ખરાબ જે સ્વર વિશેષથી એટલે જ વિગેરે સાત વરવડે અથવા પક્ષી વિગેરેના અવાજવડે જે બીજાને કહેવું તે સ્વર નામનું નિમિત્ત છે. જેમકે, ષડૂજ સ્વરવડે વૃત્તિ એટલે આજીવિકા મળે, કરેલું કાર્ય નિષ્ફળ ન જાય પણ સફળ થાય છે, ગાય, મિત્ર, પુત્રવાળે થાય અને સ્ત્રીઓને પ્રિય થાય છે. વિગેરે અથવા શ્યામાને ચિલિ-ચિલિ શબ્દ સારે છે. આ સૂલિ-સૂલિ શબ્દ ધન્ય છે. ચેરી-ચેરી શબ્દ દિપ્ત છે. ચિકકુ. શબ્દ લાભના કારણરૂપ છે...,
૪. ઉતપાત - સ્વભાવિક લેહી વિગેરેને વરસાદ જેમાં થાય તે ઉત્પાત નામનું નિમિત્ત કહેવાય છે. આદિ શબ્દવડે હાડકાંને વરસાદ વિગેરે સમજવું. જેમકે કહ્યું છે કે
જ્યાં આગળ મજજા, લેહી, હાડકા, અનાજ-ધાન્ય, અંગાર તથા ચરબીને વરસાદ વરસે છે, ત્યાં ચાર પ્રકારનાં ભય થાય છે. (૧૪૦૭).
गहवेहभूयअट्टहासपमुहं जमंतरिक्खं तं ५। भमो च भूमिकंपाइएहि नज्जइ वियारेहिं ६ ॥१४०८।।
ગ્રહવેધ, ભૂત-અટ્ટહાસ્ય વિગેરે જે થાય, તે અંતરિક્ષ કહેવાય છે. ધરતીકંપ વિગેરે વિકારેવડે ભૌમિક નિમિત્તે જાણવું.
૫. અંતરિક્ષ - ગહવેધ, ભૂતઅટ્ટહાસ્ય વિગેરે અંતરિક્ષ નિમિત્ત કહેવાય છે. ગ્રહનું છે. ગ્રહની વચ્ચેથી નીકળવું તે ગ્રહવેધ કહેવાય છે અને આકાશમાં આકસ્મિકરૂપે જે અતિમહાન કિલ–કિલ–એ અવાજ થે તે ભૂતઅટ્ટહાસ્ય કહેવાય છે જેમકેગ્રહમાંથી કેઈપણ ગ્રહ ચંદ્રને ભેદે છે ત્યારે રાજભય થાય છે અને ભયંકર પ્રજા #ભ થાય છે. વિગેરે. પ્રમુખ શબ્દ વડે ગાંધર્વનગર વિગેરેનો સમાવેશ કરી લે. જેમકે, કપિલ એટલે કાબરચીતરા રંગનું ગંધર્વનગર અનાજના ઘાત માટે થાય છે. મંજિષ્ટ રંગનું ગાનું હરણ થાય છે. અને અવ્યક્ત રંગનું બળ એટલે સૈન્ય ક્ષોભ કરે છે. એમાં સંશય નથી. જે ગાંધર્વ સ્નિગ્ધ, કિલા સહિત, તેરણ સહિત, સૌમ્ય દિશામાં રહેલું હોય, તે રાજાને વિજય કરનારું થાય છે.
Page #470
--------------------------------------------------------------------------
________________
૨૫૮. માન-ઉન્માન અને પ્રમાણ
કરૂપ ૬. ભીમ - ધરતીકંપ વિગેરે વિકારો વડે જે શુભાશુભ જણાય તે ભૌમ નિમિત્ત કહેવાય છે, જેમકે – જ્યારે મોટા શબ્દપૂર્વક ધરતી અવાજ કરે અને કંપે ત્યારે સેનાપતિ, મંત્રી, રાજા અને રાષ્ટ્ર પીડાય છે, દુઃખી થાય છે. (૧૪૦૮).
इह वंजणं मसाई ७ लंछणपमुहं तु लक्खणं भणियं ८ । सुहअसुह सूयगाई अंगाईयाई अट्टावि ॥१४०९॥ .
વ્યંજન એટલે મસા વિગેરે અને લાંછન એટલે લાખુ વિગેરે લક્ષણ કહ્યા. અંગ વિગેરે આઠે નિમિત્તો શુભાશુભના સુચક છે.
૭. વ્યજનલક્ષણ - આ નિમિત્ત શાસ્ત્રમાં મસા વિગેરેને વ્યંજન-લાંછન એટલે લાખુ વિગેરેને લક્ષણ કહ્યા છે. જેમકે, નાભિ એટલે ડુંટીની નીચે રહેલ લાંછન અથવા મસો પણ કુમકુમ એટલે કંકુના જેવો લાલ હય, તે તે સારે કહેવાય. ૧. વિગેરે નિશીથગ્રંથમાં આ પ્રમાણે કહ્યું છે કે,
માણ-માન વિગેરે લક્ષણ અને મસા વિગેરે વ્યંજન છે અથવા જે શરીર સાથે ઉત્પન્ન થાય, તે લક્ષણ અને પાછળથી ઉત્પન થએલા વ્યંજન કહેવાય છે.” આ પ્રમાણે શુભ-અશુભ સૂચક અંગ વિગેરે આઠ નિમિત્તનું પ્રતિપાદન કર્યું છે. લક્ષણ પુરુષના વિભાગવડે આ પ્રમાણે નિશીથમાં કહ્યાં છે.
: “ સામાન્ય મનુષ્યને બત્રીસ. બલદેવ, વાસુદેવને એકસે આઠ અને ચક્રવર્તી તીર્થકરોને એક હજાર આઠ લક્ષણો હોય છે, જે સ્પષ્ટરૂપે હાથ-પગ વિગેરેમાં (બાહ્ય) લક્ષણે જણાય છે તેનું પ્રમાણ કર્યું, જે આ દર રહેલ આંતરિક સ્વભાવ સરવ વિગેરે છે તેની સાથે તે ઘણું લક્ષણ થાય છે.” (૧૪૦૯)
ર૫૮. માન-ઉન્માન અને પ્રમાણુ जलदोणमद्धभार समुहाई समृसिओ उ जो नव उ । माणुम्माणपमाणं तिविहं खलु लक्खणं नेयं ॥१४१०॥
દ્રોણ પ્રમાણુ વજન જળમાન કહેવાય, અધભાર પ્રમાણ વજન ઉન્માન કહેવાય, પોતાના મઢાના-મુખના માપથી નવ ગણે ઊંચે પુરુષ પ્રમાણુ કહેવાય છે. આ ત્રણ પ્રકારે માન, ઉમાન, પ્રમાણુનું લક્ષણ જાણવું.
એક દ્રોણુ પ્રમાણ પણું હોય તે માન કહેવાય. ત્રાજવામાં અર્ધાભાર પ્રમાણે જે વજન થાય તે ઉન્માન કહેવાય. . : -
જે પુરુષ પોતાના મુખથી નવ ગણે ઊંચે હોય તે પુરુષ, પ્રમાણુ યુક્ત કહેવાય. આને ભાવાર્થ આ પ્રમાણે છે.
Page #471
--------------------------------------------------------------------------
________________
४३६
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ - પુરુષના શરીર પ્રમાણુથી કંઈક મોટી એવી પાણીથી સંપૂર્ણ ભરેલ કુંડીમાં જે પુરુષ પ્રવેશ કરે અને તેના પ્રવેશ કરવાથી તે કુંડીમાંથી એક દ્રોણ પ્રમાણ એટલે સંપૂર્ણ અડધી ઘડી જેટલું પાણી નીકળે તે દ્રોણ કહેવાય. અથવા દ્રોણ પ્રમાણ પાણીથી એછી તે કુંડીને જે પુરુષ પ્રવેશ કરી સંપૂર્ણ કુંડી પ્રમાણવાળી કરી દે, તે પુરુષ માન યુક્ત કહેવાય છે. સાયુક્ત પુલથી ઉચિત હોવાથી જે પુરુષને ત્રાજવામાં તેલતાખતા-વજન કરતાં અડધા ભાર જેટલું જેનું વજન થાય, તે પુરુષ ઉન્માનયુક્ત કહેવાય છે.
જેનું પિતાનું જે અંગુલ તે આત્માંગુલ. તે પોતાના અંગુલવડે જેનું મેટું બાર અગળ પ્રમાણ હોય, તે પ્રમાણ યુક્ત મુખ કહેવાય. આ મુખ પ્રમાણુવડે નવ મુખ પ્રમાણ જે પુરુષ હોય તે પુરુષ પ્રમાણ યુક્ત થાય છે. બાર આંગળ પ્રમાણ એક મુખવડે નવું મુખ પ્રમાણના એક આઠ આગળ થાય છે. તેથી આટલી ઉંચાઈ પ્રમાણને પુરુષ પ્રમાણ યુક્ત થાય છે. આ પ્રમાણે માન, ઉન્માન, પ્રમાણરૂપ ત્રણ પ્રકારના લક્ષણ ઉત્તમ પુરુષોના નિશ્ચિયથી જાણવા. (૧૪૧૦)
- ૨૫૯, અઢાર પ્રકારે ભક્ષ્યજન सूओ १ जणो २ जवनं ३ तिनि य मंसाई ६ गोरसो ७ जूसो ८ । भक्खा ९ गुललावणिया १० मूलफला ११ हरियग १२ डागो १३ ॥१४११॥ होइ रसालू यं १४ तहा पाणं १५ पाणीय १६ पाणगं १७ चेव । अट्ठारसमो सागो १८ निरुवहओ लोइओ पिण्डो ॥१४१२॥
સૂપ એટલે દાળ, ઓદન એટલે ભાત, જવરૂપી અન્ન, ત્રણ પ્રકારના માંસ, ગેરસ, ઓસામણ, ગળપાપડી, મૂળફળ, લીલું શાક, રસાલુ, પાન, પાણી, પાણક એટલે પીણા અને શાક. આ અઢાર પ્રકાર નિરૂપહત એટલે દેષ વગરનો લૌકિકપિંડ એટલે નિર્વિવેકી લેકમાં પ્રસિદ્ધ આહાર છે. (૧૪૧૧-૧૪૧૨)
जलथलखयरमंसाई तिनि जूसो उ. जीरयाइओ । मुग्गरसो भक्खाणि य खंडखज य पमोक्खाणि ॥१४१३।। गुललावणिया गुडपप्पडीउ गुलहाणियाउ वा भणिया । मूलफलंतिकपयं हरिययमिह जीरयाईयं ॥१४१४॥ डाओ वत्थुल राईण भजिया हिंगुजीरयाइजुया । सा य रसालू जा मन्जियत्ति तल्लक्खणं चेयं ॥१४१५।। दो घयपला महु पलं दहियस्सद्धार्थ मिरिय वीसा । दस खंडगुलपलाई एस रसालू निवइ जोगो ॥१४१६॥ ..
Page #472
--------------------------------------------------------------------------
________________
૪૩૭
- ૨૬ છ સ્થાની વૃદ્ધિહાનિ ..
पाणं सुराइयं पाणियं जलं पाणगं पुणो एत्थ । - दक्खावाणियपमुहं सागो सो तकसिद्धं जं ॥१४१७।।
સૂપ એટલે દાળ, એદન એટલે ભાત, યવાન્ન એટલે જવનું બનાવેલું પરમાત્ર (ખીર) દૂધ-દહિંધી વિગેરે ગોરસ કહેવાય. જળચર, સ્થળચર, ખેચર-એમ ત્રણ પ્રકારે માંસ છે. માછલા વિગેરેનું જળચર, હરણ વિગેરેનું સ્થળચર, લાવક વિગેરે પક્ષીઓનું ચિર. જૂષ એટલે જીરૂ, કટુભાન્ડ વિગેરે વડે સારી રીતે ભરેલ એટલે વઘારેલ, સંસ્કારીત મગને રસ એટલે મગનું પાણી. ખાંડના ચેપડેલ ખાજા વિગેરે. ગુલલાવણિક એટલે ગોળપાપડી, પૂર્વદેશમાં ગોળની પ્રધાનતાવાળી જે પાપડી તે ગોળપાપડી. અથવા ગેળ મિશ્રિત જે ઘાણા તે ગોળ ઘાણ પણ ગુલલાવણિકા કહેવાય છે. મૂલઇફલ એ (એકજ પદ લેવું પણ બે પદ ન લેવા) અશ્વગંધા વિગેરે મૂલ જાણવા અને કેરી-આંબા વિગેરેના ફળ જાણવા. હરિતક ડાક એટલે જરા વિગેરેના પાંદડાથી બનેલ તે હરિતક તથા ડાક એટલે વત્થલ રાજિક વિગેરેની ભાજી વઘુલરાજિકની ભાજીને હિંગ-જીરા વિગેરે યુક્ત કરવામાં આવે, ત્યારે સાલું થાય છે, જે લોકોમાં માર્જિતા નામે પ્રસિદ્ધ છે. એ રસાલાનું આ સ્વરૂપ કહેવાય છે. જેમાં બે પલ ઘી, એક પલ મધ, અડધે આઢક દહિં, વિસ વાટેલા મરચાં. દસ પલ ગેળ અથવા ખાંડ, આ બધી વસ્તુ મેળવતા રસાલા થાય છે, આ રસાલા રાજાઓ તથા ઉપલક્ષણથી શ્રીમંત એગ્ય છે. પાન એટલે બધી જાતના દારૂઓ જાણવા. પાણી એટલે કંડુ અને સ્વાદિષ્ટ પાણી. અને પાનક એટલે દ્રાક્ષ-ખજૂર વિગેરેના બનાવેલા પીણા. શાક તે કહેવાય જે છાશવડે બનેલ હૈય, જેમકે વડી વિગેરે. (૧૪૧૩થી૧૪૧૭) - ---
ર૬૦. છસ્થાનવૃદ્ધિહાનિ वुड्ढी वा हाणी वा अणंत १ असंख २ संखभागेहिं । वत्थूण संख ४ अस्संख ५ गत ६ गुणगेण य विहेया ॥१४१८॥
વસ્તુઓની વૃદ્ધિ અથવા હાનિ અનંતભાગ, અસંખ્યાતભાગ, સંખ્યાતભાગ, સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ અને અનંતગુણવડે કરવી.
અનંત, અસંખ્યાત અને સંખ્યાત ભાગવડે તથા સંખ્યાત-અસંખ્યાત, અંનતગુણવડે વસ્તુઓની વૃદ્ધિ અથવા હાનિ કરવી. અહીં ષસ્થાનમાં ત્રણ સ્થાનોની ભાગાકારવડે હાનિ અથવા વૃદ્ધિ કરવી અને ત્રણ સ્થાનેની ગુણાકારવડે હાનિ અથવા વૃદ્ધિ કરવી કહ્યું છે કે, “માનો તિરુ ગુણના તિકુ'. એમાં ભાગાકારમાં અનંત, અસંખ્યાત, સંખ્યાને એ પ્રમાણે કમ છે. અને ગુણાકારમાં સંખ્યાત અસંખ્યાત, અનંત–એ પ્રમાણે ક્રમ છે. આને ભાવાર્થ આ પ્રમાણે છે. •
Page #473
--------------------------------------------------------------------------
________________
૪૩૮
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ સર્વવિરતિના વિશુદ્ધિસ્થાને વિગેરે પદાર્થોની વિચરણ કરતાં તેમની વૃદ્ધિ અથવા હાનિ છ સ્થાનમાં રહેલી મળે છે. તે આ પ્રમાણે અનંતભાગવૃદ્ધિ, અસંખ્યાતભાગવૃદ્ધિ, સંખ્યાતભાગવૃદ્ધિ, સંખ્યાતગુણવૃદ્ધિ, અસંખ્યાતગુણવૃદ્ધિ, અનંતગુણવૃદ્ધિ. એ પ્રમાણે હાનિ પણ જાણવી. સર્વવિરતિની વિચારણા કાંઈક સહેલી હોવાથી તેના વિશુદ્ધિ સ્થાનને આશ્રયી થેડી વિચારણા કરે છે. - સર્વઉત્કૃષ્ટ દેશવિરતિના વિશુદ્ધિસ્થાનકથી સર્વવિરતિનું સર્વ જઘન્ય વિશુદ્ધિસ્થાનક અનંતગણુ છે. અને બધી જગ્યાએ અનંતગુણપણું ષટ્રસ્થાનક વિચારણામાં સર્વ જીવના અંનત-પ્રમાણ ગુણાકારવડે જાણવું. એની ભાવના આ પ્રમાણે છે.. * સર્વ વિરતિનું સર્વથી જધન્ય વિશુદ્ધિ સ્થાનને પણ કેવલિની બુદ્ધિરૂપ છેદવડે છેદવું અને કેદ કરી તેના નિવિભાગ ભાગોને જુદા કરવા. તે નિર્વિભાગ ભાગો સર્વ સંકલના કરવાપૂર્વક વિચારતા સર્વ ઉત્કૃષ્ટ દેશવિરતિના સ્થાનમાં રહેલા જે નિવિભાગ ભાગો છે. તેનાથી સર્વજીવ અનંતરૂપ ગુણાકારવડે ગુણતા જેટલી સંખ્યા થાય, તેટલા પ્રમાણ વિશુદ્ધિ સ્થાને જાણવા અને ભાવાર્થ આ પ્રમાણે છે.
અહીં અસત્ કલ્પનાએ સર્વ ઉત્કૃષ્ટ દેશવિરતિના વિશુદ્ધિસ્થાનના નિવિભાગ ભાગે દસ હજાર છે. સર્વજીવ અનંતપ્રમાણુની સંખ્યા સો (૧૦૦) માનીએ, તે તે સંખ્યારૂપ સર્વ જીવ અનંત પ્રમાણુ-રૂપ સંખ્યા વડે દસહજાર સંખ્યારૂપ સર્વઉત્કૃષ્ટ દેશવિરતિને વિશુદ્ધિસ્થાનમાં રહેલા નિવિભાગ ભાગોને ગુણતા દસ લાખ થાય છે તે સંલાખ એ સર્વવિરતિના વિશુદ્ધિસ્થાનના નિવિભાગ ભાગો સર્વજઘન્યરૂપે થાય છે. અને આ સર્વજઘન્યચારિત્ર સંબંધિત વિશુદ્ધિસ્થાનમાં નિવિભાગ ભાગે એકઠા થયે છતે સર્વ જઘન્ય સંયમસ્થાન કહેવાય છે. તેના પછીનું બીજું જે સંયમસ્થાન, તે આગળના સંયમસ્થાનથી અનંતભાગ વૃદ્ધિવાળું છે. આને ભાવ એ છે કે, પહેલા સંયમસ્થાનમાં રહેલા નિર્વિભાગ ભાગોની અપેક્ષાએ બીજા સંયમસ્થાનમાં રહેલા નિવિભાગ ભાગો અનંતતમભાગ અધિક થાય છે. તેના પછીનું જે ત્રીજું છે તે તેનાથી અનંતભાગ વૃદ્ધિવાળું છે. એમ આગળ-આગળના સંયમસ્થાનેથી પછી-પછીના સંયમસ્થાને સતત અનંતભાગવૃદ્ધિવાળા એટલા થાય છે, કે અંગુલમાત્ર ક્ષેત્રના અસંખ્યાતમાભાગમાં રહેલા પ્રદેશોની સંખ્યા પ્રમાણ થાય છે. " આ બધા સંયમસ્થાને મળીને એક કંડક થાય. અંગુલ પ્રમાણ ક્ષેત્રના અસંખ્યાતમ ભાગે રહેલા પ્રદેશના પ્રમાણ રૂપ સંખ્યાને સિદ્ધાંતની વ્યાખ્યા પ્રમાણે એક કંઈક કહેવાય છે. કહ્યું છે, કે
વ્રુતિ રથ મન્નરુ માર મા અજ્ઞા ” તેથી તે કંડકના પછી રહેલ * બાજુનું બીજું જે સંયમરથાને છે તે આગળના સંયમસ્થાનથી અસંખ્યાતભાગ અધિક છે.
Page #474
--------------------------------------------------------------------------
________________
૨૬૦. છ સ્થાન વૃદ્ધિહાનિ
૪૩૯ - આને ભાવ આ પ્રમાણે છે-પાછળના કંડકના છેલ્લા સંયમસ્થાનમાં રહેલા જે નિર્વિભાગ ભાગો છે, તેની અપેક્ષાએ કંડક પછીને સંયમસ્થાનમાં રહેલા નિવિભાગ ભાગરૂપ પ્રદેશ અસંખ્યાતમા ભાગ અધિક મળે છે. તેના પછી જે અંગુલ માત્ર ક્ષેત્રનાં અસંખ્યાતમાં ભાગમાં રહેલા પ્રદેશ સમૂહની સંખ્યા પ્રમાણે જે સંયમસ્થાને છે, તે અનુક્રમે અનંતભાગવૃદ્ધિવાળા જાણવા. આ બધા સંયમસ્થાને મળીને બીજું કંડક થાય છે. તે બીજા કંડક પછી જે બીજું સંયમસ્થાન છે, તે પણ બીજા કંડકના છેલ્લા સંયમસ્થાનમાં રહેલા નિર્વિભાગ ભાગોની અપેક્ષાએ અસંખ્યાતભાગવૃદ્ધિવાળું છે. તે પછીના રહેલા ઘણાયે સંયમસ્થાન જે કંડક પ્રમાણના થાય, ત્યાં સુધીના બધાએ અનુક્રમે અનંતભાગ અનંતભાગવૃદ્ધિવાળા જાણવા. તે પછી એક સંયમસ્થાન અસંખ્યાતભાગવૃદ્ધિવાળું છે. એ પ્રમાણે અનંતભાગ અધિકવાળા કંડક પ્રમાણુ સંયમસ્થાનેથી અસંખ્યાતભાગ અધિક સંયમસ્થાનો ત્યાં સુધી કહેવા કે, તે પણ એક કંડક જેટલા થાય, છેલ્લા અસંખ્ય ભાગ અધિકસંયમસ્થાનની પછી રહેલા કંડક પ્રમાણુ સંયમસ્થાનને અનુક્રમે અનંતભાગ અધિક કહેવા. તે પછી એક સંખ્યામભાગ અધિકસંયમાન થાય છે. ત્યારબાદ ફરી મૂળથી લઈ જેટલા સંયમ સ્થાને પહેલા પસાર થયા હતા તેટલા ફરીવાર તે જ ક્રમપૂર્વક કહીને ફરી એક સંખ્યાતભાગ અધિકસંયમસ્થાન કહેવું આ બીજું સંખ્યાતભાગ અધિકસ્થાન જાણવું.
ત્યાર પછી આ જ ક્રમપૂર્વક ત્રીજુ સંખ્યાતભાગ અધિકસ્થાન કહેવું. આ પ્રમાણે સંખ્યાતભાગ અધિકસંયમસ્થાને જ્યાં સુધી કંડક-પ્રમાણ ન થાય, ત્યાં સુધી કહેવા. ત્યાર પછી કહેલા ક્રમપૂર્વક સંખ્યાતભાગ અધિક ઘણા સ્થાનના પ્રસંગે સંખ્યાત ગુણાધિક એક સ્થાન કહેવું. ત્યારપછી આ જ ક્રમપૂર્વક ત્રીજું સંખ્યામભાગ અધિકસ્થાન મૂળથી આરંભીને કહેવું આ પ્રમાણે સંખ્યાતભાગ અધિકસંયમસ્થાને જ્યાં સુધી કંડક પ્રમાણુ ન થાય, ત્યાં સુધી કહેવા. ત્યાર પછી કહેલા ક્રમપૂર્વક સંખ્યાતભાગ અધિક ઘણાયે સ્થાનના પ્રસંગે સંખ્યાત ગુણાધિક એક સ્થાન કહેવું. ત્યારપછી ફરી પહેલેથી લઈ જેટલા સંયમસ્થાને આગળ પસાર થઈ ગયા છે, તેટલા જ ફરીવાર પણ કહેવા તે પછી ફરી એક સંખ્યાતગુણ અધિકસ્થાન કહેવું, ત્યાર પછી ફરીવાર પહેલેથી લઈ એટલા જ સંયમસ્થાને ઉપર પ્રમાણે કહેવા.
તે પછી ફરી એક સંખ્યાત ગુણાધિકસ્થાન કહેવું, આ પ્રમાણે સંખ્યા ગુણાધિક આ સ્થાને કંડક પ્રમાણ થાય ત્યાં સુધી કહેવા. તે પછી આ જ ક્રમ મુજબ ફરી સંખ્યાતગુણધિકસ્થાનના પ્રસંગ અસંખ્યાતગુણાધિકનું સ્થાન કહેવું. તે પછી ફરીવાર - મૂળથી લઈ જેટલા સંયમસ્થાને પહેલા ઓળંગી ગયા હતા પસાર કર્યા હતા, એટલા . એ પ્રમાણે ફરીવાર પણ કહેવા. તે પછી ફરી એક અસંખ્યાતગુણાધિક સંચમસ્થાન કહેવા.
Page #475
--------------------------------------------------------------------------
________________
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ તે પછી ફરીવાર મૂળથી લઈ એટલા જ સંયમસ્થાનો ઉપર પ્રમાણે કહેવા. તે પછી ફરી એક અસંખ્યાતગુણાધિકસ્થાન કહેવા. એ પ્રમાણે આ અસંખ્યાતગુણાધિક સંયમસ્થાને ત્યાં સુધી કહેવા, જ્યાં સુધી કંડક પ્રમાણ ન થાય.
. તે પછી આગળની પરિપાટી મુજબ ફરીવાર પણ અસંખ્યાતગુણાધિક સંયમસ્થાન કહેવું. તે પછી ફરીવાર મૂળથી લઈ જેટલા સંયમસ્થાને આગળ કહ્યા હતા, તેટલા તે પ્રમાણે કહેવા. તે પછી ફરી એક અનંતગુણાધિસ્થાન. તે પછી ફરી મૂળથી લઈ તેટલા સ્થાને એ પ્રમાણે કહેવા. તે પછી ફરી એક અનંતગુણાધિકસ્થાન કહેવું, એ પ્રમાણે અનંતગુણાધિક સંયમસ્થાને એક કડક પ્રમાણ થાય ત્યાં સુધી કહેવા. તે પછી ફરીવાર પણ એના ઉપર પાંચની વૃદ્ધિરૂપ સંયમસ્થાનો મૂળથી લઈને-એ પ્રમાણે જ કહેવા. જે ફરીવાર અનંતગુણવૃદ્ધિરૂપસ્થાનને પ્રાપ્ત ન કરે કારણ કે, ષટ્રસ્થાનક સમાપ્ત થયેલ છે. આવા પ્રકારના અસંખ્યાત કંડક મળવાથી એક ષટ્રસ્થાનક થાય છે. -
આ ષસ્થાનકથી આગળ ઉપર કહ્યા મુજબ બીજું સ્થાનક થાય છે અને એ પ્રમાણે ત્રીજું પણ થાય છે. એ પ્રમાણે ષટ્રસ્થાન કે અસંખ્યાત કાકાશનાં પ્રદેશ જેટલા થાય, ત્યાં સુધી કહેવા. કહ્યું છે કે,
ષસ્થાનક પૂરું થાય એટલે બીજું ષસ્થાનક, તે પછી બીજું એમ અસંખ્યાત કાકાશ જેટલા ષટ્રસ્થાનકે જાણવા.
આ ષસ્થાનકમાં કેવા પ્રકારને અનંતભાગ, અસંખ્યાતભાગ કે સંખ્યાતભાગ લેવાય છે, તે અથવા કેવા પ્રકારે સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ કે અનંતગુણ લેવાય છે, તે જણાવે છે.
જે અપેક્ષાએ અનંતગુણવૃદ્ધિ છે. તેને સર્વજીવ સંખ્યા પ્રમાણુ સંખ્યાવડે ભાગાકાર કરવો. ભાગાકાર કરતાં જે આવે, તે અનંતભાગ કહેવાય છે. તે અનંતભાગ અધિક આગળનું સંયમસ્થાન. આને ભાવાર્થ આ પ્રમાણે છે. પહેલા સંયમસ્થાનના જે નિર્વિભાગ ભાગે છે. તેને સર્વજીવસંખ્યા પ્રમાણુ સંખ્યાવડે ભાંગતા જે સંખ્યા આવે તેટલી સંખ્યા પ્રમાણ નિવિભાગ ભાગે બીજા સંચમસ્થાનમાં નિવિભાગ ભાગ વધુ હોય છે.
બીજા સંયમસ્થાનના જે નિર્વિભાગ ભાગો છે, તેને સર્વજીવસંખ્યા પ્રમાણ સંખ્યાવડે ગુણતા જે સંખ્યા આવે તેટલા પ્રમાણ નિર્વિભાગ ભાગો અધિક ત્રીજા સંયમ સ્થાનમાં નિર્વિભાગ ભાગો હોય છે. એ પ્રમાણે જે-જે સંયમસ્થાન અનંતભાગવૃદ્ધિવાળા આવે છે તે-તે પાછળના સંયમસ્થાનને સર્વજીવસંખ્યા પ્રમાણ સંખ્યા વડે ગુણતા જે સંખ્યા આવે તેટલા પ્રમાણુ અનંતભાગ અધિક જાણવા. - અસંખ્યાતભાગ અધિક આ પ્રમાણે છે. પાછળના સંયમ સ્થાનના જે નિર્વિભાગ ભાગે છે, તેને અસંખ્યાત કાકાશ પ્રદેશ પ્રમાણુ સંખ્યાવડે ભાગતા જે સંખ્યા આવે, તે અસંખ્યાતભાગ છે. તેથી તે અસંખ્યાતભાગ અધિક અસંખ્યાતભાગ અધિકસ્થાને
Page #476
--------------------------------------------------------------------------
________________
૨૬. છ સ્થાન વૃદ્ધિહાનિ
૪૪૧
જાણવા, સંખ્યાતાભાગ અધિક આ પ્રમાણે છે. પાછળ-પાછળના સયમસ્થાનને ઉત્કૃષ્ટ સખ્યાતવડે ભાગતા જે-જે સંખ્યા આવે તે સખ્યાતમ ભાગ જાણવા. તેથી તે સંખ્યાતભાગ અધિક સ્થાનેા જાણવા.
સખ્યાતગુણવૃદ્ધિ આ પ્રમાણે છે. પાછળ-પાછળના સયમસ્થાનમાં જે-જે નિર્વિ ભાગ ભાગા છે, તેને ઉત્કૃષ્ટ સંખ્યાતરૂપ સંખ્યાવડે ગુણવી. ગુણુતા જેટલી—જેટલી સખ્યા આવે તેટલા પ્રમાણ સંખ્યાતગુણુ અધિકસ્થાના જાણવા. એ પ્રમાણે અસખ્યાતગુણવૃદ્ધિ અને અનંતગુણવૃદ્ધિ વિચારવી, પર`તુ અસ`ખ્યાત ગુણવૃદ્ધિ પાછળ-પાછળના સ’ચમસ્થાનમાં નિર્વિભાગ ભાગેા અસંખ્યાત લેાકાષ્ઠાશ પ્રદેશ પ્રમાણુ અસંખ્યાતવડે ગુણવા અને અનંતગુણવૃદ્ધિમાં સ`જીવ પ્રમાણ અન તવડે ગુણવી.
આ ષસ્થાનક વિચાર સ્થાપના વગર મંદબુદ્ધિવાળાએ જાણી ન શકે, માટે તે સ્થાપના કર્મપ્રકૃતિના પટમાંથી જાણવી, અહીં ગ્રંથ વિસ્તારના ભયથી તાવતા નથી. સ્થાન શૂન્ય ન રહે માટે ફક્ત કઇંક સ્થાપના પ્રકારને જણાવીએ છીએ, તે આ પ્રમાણે,
-પહેલા આડી લાઇનમાં ચાર બિંદુએની સ્થાપના કરવી, અને તેને કડક એવુ નામ આપવુ. આ બધાયની એકબીજાથી અનંતભાગવૃદ્ધિપૂર્વક વૃદ્ધિ જાણવી. તે પછી તેનાથી આગળ અસંખ્યાતભાગવૃદ્ધિની સંજ્ઞારૂપે એકડાની સ્થાપના કરવી. તે પછી ફરીવાર પણ ચાર બિંદુએ લખવા. તે પછી એકડા લખવા વિગેરે ત્યાંસુધી લખવા જ્યાંસુધી વીસ બિંદુઓ અને ચાર એકડા ન થાય.
ત્યારબાદ સંખ્યાત ભાગ વૃદ્ધિના બગડા સ્થાપવા. તે પછી ફરીવાર વીસબિંદુએ અને ચાર એકડા લખવા. તે પછી ખીને ખગડા લખવા. એ પ્રમાણે વીસ-વીસ બિંદુએના આંતરામાં ચાર-ચાર એકડા અને તે એકડા પછી ત્રીજે અને ચાથા બગડાં લખવા. તે આગળ વીસબિંદુએ અને ચાર એકડા લખવા. એ પ્રમાણે સા બિંદુએ વીસ એકડા અને ચ ચાર બગડા થાય છે.
પછી ફરીવાર ચેાથા
અહીં ચાર બિંદુની આગળ વૃદ્ધિની સંજ્ઞારૂપે પહેલા ત્રગડો લખવે, તે પછી ફરીવાર સા બિંદુએ, વીસ ચાર ખગડા પછી ખીજો ત્રગડાં લખવા. એ પ્રમાણે સા બિંદુએ, વીસ એકડાઓ અને ચાર બગડા થયા પછી ત્રીજો-ચેાથેા ત્રગડા સ્થાપવા. તે પછી ચાર ત્રગડાની આગળ સે બિંદુએ, વીસ એકડા અને ચાર બગડા લખવા, તેથી પાંચસો બિટ્ટુએ, સા એકડા, વીસ ખગડા અને ચાર ત્રગડા થાય છે. અહીં આગળ ચાર બિંદુની આગળ 'અસંખ્યાતગુણુ વૃદ્ધિની સ’જ્ઞારૂપે પહેલા ચાગડા • લખવા. તે પછી ફરી પાંચસે ખિદુએ, સા એકડા, વીસ ખગડા અને ચાર ત્રગડા
૫૬
Page #477
--------------------------------------------------------------------------
________________
४४२
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ આગળની જેમ લખવા. તે પછી બીજે રેગડે લખવે. એ પ્રમાણે પાંચસે બિંદુએ સે એકડાઓ, વીસ બગડાઓ અને ચાર-ચાર ત્રગડા બતાવ્યા પછી ત્રીજે અને થે ચેગડે કમસર લખવા. ત્યારપછી ચેથા ચગડાની આગળ પાંચમા ચગડા યોગ્ય દલિકને સ્થાપી અનંતગુણ વૃદ્ધિની સંજ્ઞારૂપે પહેલે પાંચ લાખ. એ પ્રમાણે આગળ ઉપર કહ્યા ક્રમ મુજબ બીજો, ત્રીજે, ચોથો પાંચડે લખો. ત્યારપછી ચેથા પાંચડાની આગળ પાંચમા પાંચડાને ઉચિત ઇલિક લખવા પણ પાંચડે ન લખો. ત્યારપછી પહેલા-છેલા બિંદુ ચતુસ્ત્રવડે પહેલું ષસ્થાન પુરું થાય છે. જ્યારે ફરી પહેલા પછીનું બીજું સ્થાનક લખવાની-સ્થાપવાની ઈચ્છા થાય, ત્યારે તેની અપેક્ષાએ પહેલા અલગ ચાર બિંદુઓ લખવા. તે પછી એકડા વિગેરે બધીયે સંખ્યાની બધી વિધિ આગળ કહ્યા ક્રમ પ્રમાણે કરવી. હવે આંકડા અને બિંદુઓની કુલ સંખ્યા કહે છે. આ એક ષસ્થાનકમાં ચાર પાંચડા હોય છે ત્યારપછી પાંચવડે ગુણાકાર કર” એ પ્રમાણે કરણાનુસારે ચાર પાંચડાને પાંચવડે ગુણતા વીસ ગડા આવે છે. એ વિસ ચોગડાને પણ પાંચવડે ગુણતા સે ત્રગડા આવે છે. તે ત્રગડાને પણ પાંચે ગુણતા પાંચસે બગડા આવે છે થાય છે. તેને પણ પાંચે ગુણતા પચીસસે (૨૫૦૦) એકડા થાય છે. તે પચીસસે એકડાને પણ પાંચે ગુણતા સાડા બાર હજાર બિંદુઓ થાય છે. આ પ્રમાણે એક ષસ્થાનકમાં સર્વ સંખ્યા થાય છે. એ પ્રમાણે બાકીના સ્થાનકમાં પણ વિચારી લેવું. (૧૪૧૮)
૨૬૧. જેમનું અપહરણ ન થાય એવી વ્યક્તિ समणी १ मवगयवेयं २ परिहार ३ पुलाय ४ मप्पमत्तं ५ च । चउदसपुट्विं ६ आहारगं च ७ न य कोइ संहरइ ॥१४१९॥
શ્રમણી એટલે સાઠવી જે સંપૂર્ણ બ્રહ્મચર્યના શરણવાળી હોય તે, અપગતવેદ એટલે જેમણે વેદને સંપૂર્ણ ક્ષય કર્યો છે એવા છ-એટલે કેવળી જીવે, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર તપ સ્વીકારેલ મુનિઓ, અપ્રમત્તસંયત, ચૌદપૂર્વધર, આહારક શરીરવાળા મુનિએ-આ બધા જીવોનું વિદ્યાધર દેવ વિગેરે કેઈપણ દુશ્મનાવટથી દયાથી કે પ્રેમથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવારૂપ અપહરણ ન કરી શકે, અહીં ચૌદપૂર્વે અને આહારકલધિવાળા બે જુદા લીધા છે. કારણ કે બધાયે ચૌદપૂર્વીઓ આહારકલબ્ધિવાળા નથી, પણ કઈક જ હોય છે, તે જણાવવા માટે. (૧૪૧૯)
Page #478
--------------------------------------------------------------------------
________________
૨૬૨. અંતદ્વીપ चुल्लहिमवंतपुव्वावरेण विदिसासु सायरं तिसए.। .. गंतूणतरदीवा तिनि सए हुति विच्छिन्ना ॥१४२०॥ अउणावन्ननवसए किंचूणे परिहि तेसिमे नामा । एगोरूअ १ आभासिय २ वेसाणी चेव ३ नंगूली ४ ॥१४२१॥ .. , .
ફુલ-લઘુહિમવંત પર્વતની પૂર્વ-પશ્ચિમ તરફ વિદિશામાં લવણસમુદ્રમાં ત્રણ યોજના ગયા પછી અંતદ્વપ આવે છે. જે ત્રણસો જન વિસ્તારવાળા છે. કંઈક ન્યુન નવસે ઓગણપચાસ (૯૪૯) જન પરિધિવાળા છે. એમના ૧. એકેક, ર. આભાસિક, ૩. વેષાણિક, ૪. નાંગૂલી નામો છે.
આ જબૂદ્વીપમાં ભરતક્ષેત્ર અને હિમવંતક્ષેત્રની સીમા કરનાર, પૂર્વ-પશ્ચિમમાં લવણસમુદ્રના પાણીને અડીને રહેલ તથા મહાહિમવંતપર્વતની અપેક્ષાએ નાનો હેવાથી સુલક એટલે લઘુહિમવંત નામને પર્વત છે. તે પર્વતની લવણસમુદ્રના પાંણીને સ્પર્શથી લઈ પૂર્વ–પશ્ચિમ બંને દિશામાં બબ્બે હાથીના દાંતના આકારે બે દાઢાએ નીકળે છે. તેમાં ઈશાન ખૂણામાં જે દાઢા નીકળી છે, તેના પર હિમવંત પર્વતના છેડાથી લઈ ત્રણસે યજન લવણસમુદ્રમાં જઈએ ત્યારે ત્યાં ત્રણ જન લાંબ–પહેળે અને કંઈક ન્યૂન નવસે ઓગણપચાસ જનની પરિધિવાળો એકેક નામનો દ્વીપ છે. આ દ્વિીપને બધી બાજુએથી પાંચસો ધનુષ પ્રમાણે વિધ્વંભવાળી, બે ગાઉ ઊંચી પવરવેદિકા અને વનખંડ વીંટળાયેલા છે. એ પ્રમાણે બધાયે અંતરદ્વીપ પદ્મવરવેદિકા અને વનખંડથી વીંટળાયેલા જાણવા.. " એ પ્રમાણે તે જ હિમવંત પર્વતના છેડાથી દક્ષિણ-પૂર્વ એટલે અગ્નિખૂણામાં ત્રણસે જન લવણસમુદ્રમાં જઈએ ત્યારે બીજી દાઢા ઉપર એકેક દ્વીપના પ્રમાણવાળો આભાસિક નામનો દ્વીપ છે. તથા તેજ હિમવંતપર્વતની પશ્ચિમ દિશામાં પર્વતના છેડાથી લઈ દક્ષિણ-પશ્ચિમ એટલે નૈઋત્ય ખૂણામાં ત્રણસે જન લવણસમુદ્રમાં જઈએ ત્યારે ત્રીજી દાઢા ઉપર ઉપરોક્ત પ્રમાણુવાળ વૈષાણિક નામને દ્વિીપ છે. તથા તે જ હિમવંતપર્વતની પશ્ચિમદિશામાં પર્વતના અંતભાગથી લઈ પશ્ચિમ-ઉત્તર એટલે વાયવ્ય દિશામાં ત્રણ જન લવણસમુદ્રમાં જઈએ, ત્યારે ચેથી દાઢા ઉપર કહેલ પ્રમાણુવાળો નાગોલિક નામને દ્વીપ છે. એ પ્રમાણે આ હિમવંતપર્વતની ચારે ખૂણા-વિદિશામાં એક સરખા પ્રમાણવાળા ચાર અંતરદ્વીપ એટલે લવણસમુદ્રમાં રહેલા દ્વીપ હેવાથી અંતરદ્વીપ કહેવાય છે. (૧૪૨૦–૧૪૨૧)
Page #479
--------------------------------------------------------------------------
________________
४४४
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ एएसि दीवाणं परओ चत्तारि जोयणसयाणि । ओगाहिऊण लवणं सपडिदिसि चसय पमाणा ॥१४२२॥ चत्तारंतर दीवा हय ५ गये ६ गोकन्न ७ संकुलीकन्ना ८ । एवं पंच सयाई छस्सय सत्तट्ट नव चेव ॥१४२३।। ओगाहिऊण लवणं विक्खंभोगाहसरिसया भणिया । चउरो चउगे दीवा इमेहिं नामेहिं नायव्वा ॥१४२४॥
आयंसमिंढगमुहा अयोमुहा गोमुहा य चउरोए १२ । । .. अस्समुहां हत्थिमुहा सीहमुहा नेव वग्धमुहा १६ ॥१४२५॥
तत्तोय आसकन्ना हरिकन्न अकन्न कन्नपावरणा २० । उक्कमुहाँ मेहमुहा विज्जुमुहा विज्जुदंता य २४ ॥१४२६॥ घणदंत लढदंता य गूढदंता य सुद्धदंता य २८ । वासहरे सिंहरिमि य एवं चियः अढवीसावि ॥१४२७॥ तिन्नेव हुंति आई एगुत्तर वड्ढिया नवसयाओ। ओगाहिऊणं लवणं तावइयं चेव विच्छिन्ना ॥१४२८॥
આ દ્વીપથી આગળ પિત–પતાની દિશામાં ચાર જન લવણસમુદ્રમાં ગયા પછી ચાર એજન પ્રમાણુ વિસ્તારના ૧. હકણું, ર. ગજકે૩, ગોકર્ણ, ૪, શળકુલીકણું–નામના ચાર આંતરદ્વીપ છે. એ પ્રમાણે પાંચ, છ, સાત, આઠસે અને નવસે જન લવણુસમુદ્રમાં અવગાહતા લંબાઈ-પહેળાઈમાં સરખા પ્રમાણુવાળા ચાર-ચાર દ્વીપ આ નામના જાણવા, ૨. આદશમુખ, મેંદ્રમુખ, અધોમુખ, ગૌમુખ, ૩. અશ્વમુખ, હસ્તિમુખ, સિહમુખ, વ્યાઘ્રમુખ, ૪. અશ્વકર્ણ, હરિકણું, અકણું અને કર્ણાવરણુ, પ. ઉલકામુખ, મેઘમુખ, વિધુમુખ, વિન્દત ૬, ઘનદત, લષ્ટદંત, ગૂઢદત અને શુક્રદત.. | શિખરિ વર્ષધર પર્વત પર પણ આ પ્રમાણે જ અઠાવીસ દ્વીપ જાણવા. ત્રણસેથી શરૂઆત કરી એક એક વધતા-વધતા નવસે જન સુધી લવણુસમુદ્રમાં ઓળંગતા તેટલા જ વિસ્તારવાળા દ્વીપો આવે છે.
ત્યાર પછી આ એ કોક વિગેરે ચારે દ્વિીપની પછી આગળ ઈશાન વિગેરે ચારે વિદિશાઓમાં ચાર-ચાર એજન લવણસમુદ્રમાં જતા ચારસે યેજના લાંબા પહેલા જબૂદ્વીપની વેદિકાથી ચારસે જન પ્રમાણના આંતરે હયક, ગજીકણું કર્યું,
Page #480
--------------------------------------------------------------------------
________________
૨૬૨. અંતર્લીપ
૪૪૫ શષ્ફલીકણ નામના ચાર અંતરંઢી છે. તે આ પ્રમાણે એકેકની આગળ હયક, આભાસિકની આગળ ગજકર્ણ, વૈવાણિકની આગળ ગોકર્ણ અને નાંગલિકની આગળ શક્લીકણું. એ પ્રમાણે આગળના દ્વિીપમાં પણ વિચારવું.
ત્યારપછી આ હયકર્ણ વિગેરે ચારે દ્વીપની આગળ યથાક્રમે ઈશાન વિગેરે દરેક વિદિશાઓમાં પાંચ પાંચસે જન ઓળંગી પાંચસે લેજના લાંબા પહોળા અને જબૂદ્વીપની વેદિકાથી પાંચસે જન પ્રમાણ આંતરે ૧. આદર્શમુખ, ૨. મેઢમુખ, ૩. અધોમુખ, ૪. ગૌમુખ નામના ચાર દ્વીપે છે. આ આઠ મુખ વિગેરે ચાર દ્વિીપની આગળ ફરી યથાક્રમાનુસારે ઈશાન વિગેરે દરેક વિદિશામાં છ-છ જન ઓળંગ્યા પછી છ-છ યેાજન લાંબા, પહોળા અને જે બૂદ્વીપની વેટિકાથી છ જ પ્રમાણના આંતરે ૧. અશ્વમુખ, ૨. હસ્તિમુખ, ૩. સિંહમુખ અને ૪. વ્યાધ્રમુખ નામના ચાર, દ્વીપ છે.
આ અશ્વમુખ વિગેરે ચારે દ્વીપની આગળ ફરી ઈશાન વિગેરે દરેક વિદિશામાં યથાક્રમે સાતસો યાજના ગયા પછી સાતસે યેાજન લાંબા-પહોળા વિસ્તારવાળા અને જંબુદ્વીપની વેદિકાથી સાત જન પ્રમાણુના અંતરે ૧. અશ્વકર્ણ, ૨. હરિક, ૩. અકણું, ૪. કર્ણપ્રાવણ નામના ચાર દ્વિીપ છે.
આ અશ્વકર્ણ વિગેરે ચારે દ્વીપોની આગળ યથાક્રમે ઈશાન વિગેરે દરેક ખૂણામાં આઠે-આઠ જન ઓળંગ્યા પછી આઠસે યેાજન લાંબા પહોળા વિસ્તારવાળી અને જબૂદ્વીપની વેદિકાથી આઠ જ પ્રમાણના આંતરે ૧. ઉલ્કામુખ, ૨. મેવમુખ, ૩. વિન્મુખ, અને ૪. વિદ્યુદંત નામના ચાર દ્વીપ છે.
ત્યારબાદ આ ઉકામુખ વિગેરે ચારે દ્વિીપથી આગળ યથાક્રમે ઈશાન, વિગેરે ચારે વિદિશાઓમાં દરેક ઉપર નવ-નવસે જન લાંબા-પહોળા વિસ્તારવાળા અને જબૂદ્વિીપની વેદિકાથી નવસે જન પ્રમાણુના આંતરે ૧. ઘનદંત, ૨. લષ્ટકંત, ૩. ગૂઢદંત, ૪. શુદ્ધદંત નામના ચાર કપ છે.
આ પ્રમાણે હિમવંત પર્વતની ચારે વિદિશાઓમાં બધા મળી અાવીસ દ્રીપે છે. એ પ્રમાણે શિખરિ–વષધર પર્વતના પણ લવણ-સમુદ્રના પાણીને સ્પર્શથી લઈ ઉપરોક્ત પ્રમાણ અને અંતરવાળા ચારે વિદિશાઓમાં એકેક વિગેરે નામના અઠ્ઠાવીસ દ્વિીપ કહેવા. આથી બધા મળી છપ્પન (૫૬) અંતરદ્વીપ થાય છે. (૧૪૨૨ થી ૧૪૨૮), ' હવે આ દ્વીપ પર રહેલા મનુષ્યનું સ્વરૂપ કહે છે. संति इमेसु नरा वज्जरिसहनाराय संहणण जुत्ता । समचउरंसग संठाण संठिया देव समरुघा ॥१४२९॥ अट्ठधणुस्सयदेहा किंचूणाओ नराण इत्थीओ । पलिय असंखिज्जई भाग आऊया लक्षणों वेया ॥१४३०।।
Page #481
--------------------------------------------------------------------------
________________
૪૪૬
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨
લવણ સમુદ્રમાં પ૩ અન્તીધન દેખાવ
ઉત્તર
લવણ
એરવત ક્ષેત્ર
ooooo
૦૦૧
Der ble
c,
2006
oooo
ભરતક્ષેત્ર
24 કપ
ooool
૦૦૦O
ઉપર કી
સમુદ્ર
-
દક્ષિણ
-
Page #482
--------------------------------------------------------------------------
________________
'४४७
૨૬. અંતર્લીપ .. दसविह कप्पदुमपत्तवंछिया तह न तेसु दीवेसु । ससि मर गहण मक्कूण जूया मसगाइया हुंति ॥१४३१।।
આ દ્વીપ પર રહેલા પુરુષો વ ષમનારાચસંઘયણુ યુક્ત, સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા-સંસ્થિત અને દેવ જેવા રૂપવાળા પુરુષે આઠ ધનુષ ઊંચા, સ્ત્રીઓ પુરુષથી કંઈક ન્યુન ઊંચી અને પલ્યોપમના અસંખ્યાત ભાગના આયુવાળા, સમગ્ર શુભલક્ષણ યુક્ત, સ્ત્રીપુરુષ યુગલરૂપે રહેલા, તથા દસ પ્રકારના કલાવૃક્ષો પાસેથી ઈચ્છિત વસ્તુ મેળવનારા મનુષ્ય હેય છે. તથા એ દ્વીપ પર ચંદ્ર, સૂર્યનું ગ્રહણ, માંકડ, જુ, મશક એટલે મશી વિગેરે હોતા નથી.
આ બધાયે અંતરદ્વીપમાં હંમેશા મનુષ્ય વસે છે. તેઓ વજઋષભનારાચસંઘયણવાળા, સમચતુરસ સંસ્થાનવાળા, દેવકના દેવ જેવા રૂપ લાવણ્ય આકારવડે શેભતા શરીરવાળા, આઠસે ધનુષ પ્રમાણ શરીરની ઊંચાઈવાળા, સ્ત્રીઓને કંઈક ન્યૂન આ ઊંચાઈ જાણવી તથા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ આયુષ્યવાળા બધી જાતના શુભલક્ષણે જેવા કે તિલક, મષા વિગેરેથી યુક્ત, સ્ત્રી-પુરુષના યુગલમાં રહેનારા, દસ પ્રકારના કલ્પવૃક્ષે પાસેથી ઈચ્છિત ભેગ સામગ્રી મેળવનારા, સ્વાભાવિકપણે જ અલ્પ ક્રોધ, માન, માયા, લેભવાળા, સંતોષી, ઉત્સુકતા વગરના, મૃદુતા-નમ્રતા અને સરળતા યુક્ત મમત્વના કારણરૂપ મનેહરમણિ, સોનું, મોતી વિગેરે હોવા છતાં પણ એ પદાર્થના મમત્વ કે આગ્રહ વગરના, બિલકુલ વેરાનુબંધ વગરના, પરસ્પર સ્વામી-સેવકભાવ વગરના હેવાથી અહમિન્દ્ર ભાવવાળા, હાથી, ઘોડા, ઊંટ, ગાય, બળદ, ભેંસ વિગેરે હેવા છતાં પણ તેના વપરાશથી પરાંભુખ-વપરાશ ન કરનારા, પગે ચાલનારા, તાવ વિગેરે રોગો અને ભૂત-પ્રેત-પિશાચ-ગ્રહ વિગેરેના દુખેથી રહિત, ચતુર્થભક્ત એટલે એક દિવસના અંતરે–આંતરે દિવસે આહાર લેનારા. શાલિ (ડાંગર) વિગેરે અનાજ હોવા છતાં પણ તેને બનેલ આહાર નથી કરતાં પરંતુ સાકરથી પણ અનંતગુણ મીઠી માટી અને ચક્રવર્તીના ભેજનથી પણ અધિક મીઠા કલ્પવૃક્ષના ફળોને આહાર કરે છે. ૬૪ પાંસળીવાળા, છ મહિના આયુષ્ય બાકી રહે ત્યારે સ્ત્રી પુરુષરૂપ એક યુગલને જન્મ આપે છે અને એગણ્યાસી (૭૯) દિવસ તેનું પાલન કરે છે. અ૫નેહ અને અલ્પકષાયવાળા હોવાથી મરીને દેવલોકમાં જાય છે. તેમના મરણ ફક્ત ખાંસી, બગાસુ, છીંક વિગેરેથી જ થાય છે, પણ શરીર પીડા દ્વારા થતું નથી. તથા તે દ્વિીપ પર અનિષ્ટતાના સૂચક એવા સૂર્ય-ચંદ્ર ગ્રહણ શરીરને ઉપદ્રવ કરનારા માંકડ, જૂ, મશી, માખી વિગેરે હેતા નથી. જે સાપ, વાઘ, સિંહ વિગેરે હોય છે, તે પણ મનુષ્યને ઉપદ્રવ કરી શકતા નથી. અને પરસ્પર પણ હિંસ્થ-હિસંકભાવે વર્તતા નથી કારણ કે ક્ષેત્રપ્રભાવથી રૌદ્રભાવ
Page #483
--------------------------------------------------------------------------
________________
૪૪૮
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ વગરના છે. આથી તેઓ પણ મરીને દેવલોકમાં જ જાય છે. ત્યાંની જમીન પણ ધૂળ, કાંટા, કાદવ વિગેરેથી રહિત અને બધા દેથી રહિત, બધી જગ્યા સમતલ અને રમણીય-સુંદર હોય છે. અહીં આગળ જે ગાથા સિવાયનું કહ્યું છે, તે બધું ઉપલક્ષણથી - જાણવું. (૧૪૨૯-૧૪૩૦-૧૪૩૧)
૨૬૩. “જીવ-અછવનું અલ્પબદુત્વ नर १ नेरईया २ देवा ३ सिद्धा ४ तिरिया ५ कमेण ईह हुंति । थोव १ असंख २ असंखा ३ अणंतगुणिया ४ अनंतगुणा ५ ॥१४३२॥
મનુષ્યો થોડા, તેનાથી નારકો અસંખ્ય ગુણ, તેનાથી દે અસંખ્ય- ગુણ તેનાથી સિદ્ધો અનંત ગુણા, તેનાથી તિય ચે અનંતગુણ હોય છે.
સહુથી ઘેડા મનુષ્ય છે. કારણ કે સંખ્યાના કોડાક્રોડ પ્રમાણ રૂપે છે. એકડાને ઇવાર ઠાણા બમણો કરવાથી જે રાશિ આવે તેટલા મનુષ્ય છે. એમનાથી નારકે અસંખ્યાત ગુણું છે. કારણકે અંગુલ પ્રમાણ ક્ષેત્રમાં રહેલ પ્રદેશ સંખ્યાના પ્રથમ વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળ સાથે ગુણતા જેટલી પ્રદેશ સંખ્યા આવે, તેટલા પ્રમાણ ઘન કરેલ લેટની એક પ્રદેશવાળી શ્રેણમાં જેટલા આકાશ પ્રદેશે હય, તેટલા પ્રમાણુ નારકના જ છે, કારક છે. તે નારકેથી દે અસંખ્યાત ગુણ છે. વ્યંતરે અને જતિષીએ એ બંને અલગ-અલગ પ્રતરના અસંખ્યાતમાં ભાગે રહેલ શ્રેણીમાના આકાશપ્રદેશના સમૂહ જેટલા છે. એનાથી સિદ્ધો અને સગુણા છે કારણ કે કાળ અનંત છે અને છે મહિનામાં અવશ્ય કે ઈપણ મેક્ષમાં જાય છે અને ત્યાં ગયેલા ફરી ત્યાંથી કે ઈ પાછા આવતા નથી.
, એમનાથી પણ તિય અનંતગુણ છે. કારણ કે અનંતકાળે પણ એક નિગદના - અનંતમા ભાગે રહેલ જીવ સમૂહ જ ક્ષે જશે-ગયેલ છે અને તિર્યંચગતિમાં તે - અસંખ્યાત નિગદ છે અને દરેક નિગોદમાં સિદ્ધોથી અનંતગુણ જીવ રાશિ છે. (૧૪૩૨) * :" નારક, તિયચ, મનુષ્ય, દેવ સિદ્ધરૂપ પાંચ ઇવેનું અલ્પ* બહુવ કહ્યું. હવે નારકે, તિર્ય, તિયણિી મનુષ્ય, મનુષ્ય સ્ત્રીઓ, દેવ-દેવી અને સિદ્ધરૂપ આઠ નું અલ્પબદુત્વ કહે છે.
नारी १ नर २ नेइया ३ तिरिन्छ ४ सुर ५ देवि ६ सिद्ध ७ तिरिया ८ य । थोव असंखगुणा चउ संखगुणाऽणतगुण दोनी ॥१४३३॥ :
નારીઓ સહુથી થેડી, તેનાથી મનુષ્યો અસંખ્યગુણું, તેનાથી - નારક અસંય ગુણ, તેનાથી તિય સ્ત્રીઓ અસંખ્યગુણી, તેનાથી
Page #484
--------------------------------------------------------------------------
________________
૨૬૩. જીવ-અજીવનું અલ્પમહ્ત્વ
દેવા અસ`ખ્યગુણા, તેનાથી દેવી અસંખ્યગુણી, તેનાથી સિદ્ધો અન’તગુણા અને તેનાથી તિય ચે અનંતગુણા છે.
૪૪૯
મનુષ્ય સ્ત્રીએ સખ્યાતા કાડા-કોડી પ્રમાણુવાળી હાવાથી સહુથી થાડી છે. તેનાથી મનુષ્ય, અસંખ્યગુણા છે. કારણકે અહીં મનુષ્યથી સ...મૂષ્ટિમ મનુષ્યા પણ વેદની વિક્ષા કર્યા વગર લેવા. તે સમૂચ્છિમ મનુષ્ચા ઉલટી, નગરની ખાળ વિગેરેમાં ઉત્પન્ન થતા હૉવાથી અસંખ્યાત હોય છે. મનુષ્યાથી નારંક અસ‘ખ્યાતગુણા છે. ઉત્કૃષ્ટથી પણ મનુષ્યા શ્રેણીના અસખ્યાતમા ભાગે રહેલા પ્રદેશાના સમૂહ-રાશિ જેટલા છે. નારકા તા અશુલ પ્રમાણ ક્ષેત્રના પ્રદેશ રાશિના પહેલા વ મૂળને ત્રીજા વર્ગમૂળ સાથે ગુણુતા જેટલી સખ્યા આવે, તેટલી શ્રેણીમાં રહેલા આકાશપ્રદેશ રાશિ પ્રમાણુ છે, માટે મનુષ્યાથી અસંખ્યગુણા છે. એમનાથી તિય "ચસ્ત્રીએ અસ ખ્યાત ગુણી છે. પ્રતરના અસંખ્યાતમા ભાગે રહેલ સંખ્યાત શ્રેણીમાં ૨હેલ આકાશપ્રદેશ રાશિપ્રમાણ છે. તેનાથી દેવા અસંખ્યાતગુણા છે. અસંખ્યાત ગુણપ્રતરના અસંખ્યાત ભાગે રહેલ અસંખ્યાત શ્રેણિમાં રહેલ પ્રદેશરાશિ જેટલા છે. તે દેવાથી દેવીએ બત્રીસ ગુણી હાવાથી દેવીએ સખ્યાતગુણી છે. એ દેવીએથી સિદ્ધો અનંતગુણા અને તેનાથી તિય "ચા અનંતગુણા છે. એનું કારણુ આગળની ગાથામાં કહ્યા મુજબ જાણી લેવું. (૧૪૩૩) હવે સામાન્યથી જ્વાની કાય વિશેષાનુસારે અલ્પમહુત્વ કહે છે. तस ते पुढवि जल वाउकाय अकाय वणस्सइ सकाया । थो असंखगुणाहि तिनि दोडणंत गुण अहिया || १४३४ ||
સ અપ છે, અગ્નિકાય, પૃથ્વીકાય, અપ્લાય, વાઉકાય, અકાય અસંખ્યગુણુ અધિક વનસ્પતિકાય અને સકાય અનંતગુણુ અધિક છે.
સહુથી ઘેાડા ત્રસકાય જીવા છે કારણકે એઇન્દ્રિય વિગેરે જ ત્રસકાય છે. અને તેઓ બીજી કાર્યાની અપેક્ષાએ અતિ ઘેાડા છે. તેમનાથી અગ્નિકાય જીવા અસંખ્ય ગુણા છે, કારણકે અસંખ્યાત લેાકાકાશ પ્રદેશ પ્રમાણ છે. તેમનાથી પૃથ્વીકાય જીવા વિશેષાધિક છે. ઘણા અસંખ્યાતા લાકાકાશપ્રદેશ પ્રમાણ છે. તેમનાથી અપ્કાય જીવા વિશેષાધિક છે. અતિ ઘણા અસંખ્ય લેાકાકાશ પ્રદેશ પ્રમાણુ છે. તેમનાથી વાયુકાય જીવા વિશેષાધિક છે. અતિ—અતિ ઘણા અસખ્યાતા લેાકાકાશ પ્રદેશ પ્રમાણ છે, તેમનાથી અકાય એટલે શરીર—કાય વગરના જીવા અન તગુણા છે, કારણકે સિદ્ધો અનંત છે. તેમનાથી વનસ્પતિકાયના જીવા અનંત લાકાકાશ પ્રદેશ રાશિ પ્રમાણુ હાવાથી અનંત ચણા છે. તેમનાથી સકાય એટલે શરીરવાળા જીવા વિશેષાધિક છે. કારણકે તેમાં પૃથ્વીવિગેરે સવજીવાના સમાવેશ થતા હોવાથી. (૧૪૩૪)
કાય
૫૭
Page #485
--------------------------------------------------------------------------
________________
૪૫૦
પ્રવચનસારે દ્ધાર ભાગ-૨ હવે એકેન્દ્રિય વિગેરે જાતિની અપેક્ષાએ જીવનું અપમહત્વ. पण चउ ति दु य अणिदिय ऐगिदि सइंदिया कमा हुति । थोवा तिन्नि य अहिया दोऽणतगुणा विसेसहिया ॥१४३५।।
પંચેન્દ્રિય, ચૌરેન્દ્રિય, તેઈન્દ્રિય, બેઈન્દ્રિય, અનિંદ્રિય, એકેન્દ્રિય અને સઈન્દ્રિય જીવો અનુક્રમે થોડા પછી ત્રણ અધિક, બે અનંતગુણ અને વિશેષાધિક છે.
બધાથી છેડા પંચેન્દ્રિય જીવે છે. સંખ્યાતા કોડાકડી જન પ્રમાણ વિષ્કભ સૂચિ પ્રમાણ પ્રતરનાં અસંખ્યાતમા ભાગે અસંખ્ય શ્રેણિમાં રહેલ આકાશપ્રદેશ રાશિ જેટલા છે.
તેમનાથી ચૌરદ્ધિ વિશેષાધિક છે, કારણકે તેમની તે જ વિધ્વંભ સૂચિ ઘણું સંખ્યાતા કેડા કેડી જન પ્રમાણુવાળી છે.
તેમનાથી તેઈન્દ્રિય વિશેષાધિક છે, કારણ કે તેમની તે વિષંભ સૂચિએ અતિ ઘણુ સંખ્યાતા કોડાકેડી જન પ્રમાણુવાળી છે.
તેમનાથી બેઈન્દ્રિય જીવો વિશેષાધિક છે, કારણકે તેમની તે વિષ્ઠભ સૂચિ અતિ-અતિ ઘણા સંખ્યાતા કડાકોડી જન પ્રમાણવાળી છે.
તેમનાથી ઈન્દ્રિય વગરના છ સિદ્ધો અનંતગુણ છે, કારણ કે તેઓ અનંત છે.
તેમનાથી એકેન્દ્રિયે અનંતગુણ છે, કારણકે સિદ્ધોથી વનસ્પતિકાયના જીવે અનંત છે.
તેમનાથી પણ ઈદ્રિયવાળા જી વિશેષાધિક છે, કારણકે તેમનામાં બેઈન્દ્રિય વિગેરે જીવને સમાવેશ થાય છે. (૧૪૩૫) હવે જીવ પુદ્ગલ વિગેરેનું અ૫ બહુ–કહે છે.
जीवा पोग्गल समया दन पएसा य पज्जवा चेव । थोवाणताणता विसेसअहिआ दुवेऽणंता ॥१४३६॥
જી, પુદગલ, સમય, દ્રવ્ય, પ્રદેશ અને પર્યાય-એ સહુથી થોડા પછી અનંત, અનંત, વિશેષાધિક, અનંતા-અનંતા અનુક્રમે જાણવા.
કહેવાતી ચાલુ વિષયની અપેક્ષાએ સહુથી ઘેડા જીવે છે. જેથી પુદગલે અનંતગણુ છે. અહીં પરમાણુ ક્રિપ્રદેશિક વિગેરે અલગ-અલગ દ્રવ્ય છે.
તે દ્રવ્ય સામાન્યથી ત્રણ પ્રકારે છે. ૧. પ્રગપરિણુત, ૨. મિશ્રપરિણત, ૩. વિશ્રસાપરિણત. તેમાં પ્રવેગ પરિણુત દ્રવ્ય પણ છથી અનંતગુણા છે. કારણ કે એકેએક જીવ અનંત જ્ઞાનાવરણ વિગેરે કર્મ પુદંગલના સ્કંધેવડે વીંટળાયેલા છે. પ્રયોગ
Page #486
--------------------------------------------------------------------------
________________
૨૬૪. યુગ પ્રધાન આચાર્યોની સંખ્યા
૪૫૧ પરિણતથી મિશ્રપરિણત પુદ્રલે અનંતગુણ છે. તેનાથી પણ વિશ્વસા એટલે સ્વાભાવિક પરિણત અનંતગુણા છે. માટે જીથી મુદ્રલે અનંતગુણ કહ્યા છે, તે બરાબર છે. તે પુલથી કાળના સમયે અનંતગણું છે, કારણ કે એક જ પરમાણુના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વિશેષ સંબંધના કારણે અનંતા સમયે થઈ ગયેલા હોય છે. જેમ એક પરમાણુના અનંતા સમયે છે, તેમ બધાયે પરમાણુના, બધાયે દ્ધિપ્રદેશી વિગેરે દરેક સ્કના જ અન્ય-અન્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના સંબંધથી અનંતા સમયે પસાર થયેલા છે. આથી નકકી થાય છે કે પુલેથી સમયે અનંતગુણ છે.
પ્રશ્ન:- તે સમયથી બધા દ્રવ્યો વિશેષાધિક છે તે શી રીતે?
જવાબ – અહીં જે ઉપર અદ્ધા એટલે કાળના સમયે કહ્યા છે, તે પુદગલેથી અનંતગુણ છે, અને તે દરેક સમયે દ્રવ્ય જ છે. તેથી દ્રવ્યની વિચારણામાં તે સમયે પણ લેવાય છે. તથા સર્વ દ્રવ્યમાં બધાયે જીવદ્રવ્ય, બધાયે પુદ્ગલ દ્રવ્યો અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય રૂ૫ દ્રવ્યોને પણ સમાવેશ કરાય છે. તે બધાયે ભેગા થઈને પણ અદ્ધા સમયના અનંતભાગ જેટલા જ થાય છે, તે ઉમેરવા છતાં પણ કંઈક થેડી જ અધિકતા થાય છે. આથી અદ્ધા સમયથી સર્વદ્રવ્ય વિશેષાધિક છે. તે સર્વ દ્રવ્યથી સર્વ પ્રદેશ અનંતગુણ છે. કારણકે એક અલકાકાશ દ્રવ્યના જ સર્વ પ્રદેશે, સર્વ દ્રવ્યથી અનંતગુણ છે. તેના સર્વ પ્રદેશથી સર્વ પર્યાયે અનંતગુણ છે. કારણકે , એક-એક આકાશપ્રદેશમાં અનંતા અગુરુલઘુર્યાયે રહેલા છે. (૧૪૩૬) .
૨૬૪. “યુગપ્રધાન આચાર્યોની સંખ્યા : ' . . . . .. કાસુપરહો સૂરી હોfણંતિ જુવાન કારિયા . . . . . . . . अज सुहम्मप्पभिई चउस हिया दुन्नि य सहस्सा ॥१४३७॥ ..............
આર્ય સુધર્માસ્વામિ વિગેરે બે હજાર ને ચાર યુગપ્રધાન આચાર્યો દુષ્પસહસૂરિ સુધી થશે.
આ અવસર્પિણમાં પાંચમા દુષમા આરાના અંત સમયે બે હાથ ઊંચા શરીરવાળા, વીસ વર્ષના આયુષ્યવાળા, તપવડે ઘણું કર્મોનો ક્ષય કરવા દ્વારા નજીક કર્યું છે મુક્તિરૂપી ઘર-ગૃહ જેમણે, શુદ્ધ અંતરાત્મવાળા, ફક્ત દશવૈકાલિક માત્ર સૂત્રના ધારક | હેવા છતાં પણ ચૌદ પૂર્વધરની જેમ ઈન્દ્રવડે પૂજ્ય એવા દુuસભસૂરિ નામના, બધાથી છેલ્લા આચાર્ય થશે. તેથી તેમને આવરી લઈને અહીં જણાવ્યું છે. આ રાત્ એટલે સર્વ—હેય એટલે છોડવા ગ્ય ધર્મોથી જે દૂર રહેલા છે તે આર્ય. તે આર્ય સુધર્માસ્વામિ :વિગેરે છે, વિગેરે-પ્રતિપદથી જંબૂસ્વામી, પ્રભવસ્વામી, શય્યભવસૂરિ વિગેરે આચાર્ય પરંપરા લેવી.
Page #487
--------------------------------------------------------------------------
________________
૪૫ર
" . . .. - પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ : યુગપ્રધાન એટલે તે કાળમાં રહેલ અરિહંત પરમાત્માના આગમોના રહસ્યની જાણકારીપણાથી તથા વિશિષ્ટતર મૂલગુણ-ઉત્તરગુણયુક્ત તે-તે કાળની અપેક્ષાએ ભારતક્ષેત્રમાં પ્રધાન એટલે શ્રેષ્ઠ મુખ્ય જે આચાર્યો તે યુગપ્રધાન કહેવાય છે. તે આચાર્ય બે હજાર ને ચાર થશે. બીજા આચાર્યો કહે છે કે ચાર ન્યૂન ઓછા બે હજાર એટલે ઓગણીસસે છ— (૧૯૯૬) થશે. આમાં તવ તે સર્વ કેવલિ જાણે. મહાનિશીથ ગ્રંથમાં કહ્યું છે કે,
આ પ્રમાણે આચાર્યોની પંચાવન લાખ કરોડ, પંચાવન હજાર કરોડ, પંચાવન કરોડસે એટલી સંખ્યા થશે. ૧. આ સંખ્યા સામાન્ય મુનિ પતિ એટલે આચાર્યોની અપેક્ષાએ જાણવી. કારણ કે ત્યાં જ કહ્યું છે કે, “આ સામાન્ય આચાર્યોમાંથી સર્વોત્તમ આચાર્યના ભાંગામાં અનેક ગુણગણથી અલંકૃત તીર્થકર સમાન ગુરુઓ-આચાર્યો ગણાય છે. (૧૪૩૭)
૨૬૫. ઉત્સર્પિણના અંતિમ જિનના તીર્થનું પ્રમાણુ
ओसप्पिणिअंतिमजिण-तित्थं सिरिरिसहनाणपञ्जाया । संखेजा जावइया तावयमाणं धुवं भविही ॥१४३८॥
અહીં ઋષભદેવ ભગવાનને કેવળજ્ઞાનને પર્યાય એક હજાર વર્ષ જૂના એકલાખ પૂર્વ વર્ષ છે. તેથી એ પ્રમાણેના સ્વરૂપવાળા જ્ઞાનપર્યાની પણ જેટલા પ્રમાણ સંખ્યા થાય, તેટલા પ્રમાણમાં ઉત્સર્પિણીના અંતિમ વીસમા ભદ્રકૃત નામના જિનેશ્વરનું તીર્થ એટલે શાસન હશે. એટલે છેલા જિનેશ્વરનું શાસન સંખ્યાતા લાખપૂર્વ વર્ષ ચાલશે એ ભાવાર્થ છે. (૧૪૩૮),
૨૬૬. દેવને પ્રવિચાર दो कायप्पवियारा कप्पा फरिसेण दोनि दो रुवे । . सद्दे दो चउर मणे नत्थि वियारो उवरि यत्थी ॥१४३९॥
પહેલા બે દેવલોકમાં કાયમવિચાર હોય છે. પછી બે દેવલોકમાં ૫શ, પછી બે દેવલોકમાં રૂપદર્શન, પછી બે દેવલોકમાં શબ્દ શ્રવણ પછી ચાર દેવલોકમાં મને વિચારરૂપ અને તેની ઉપર વિચાર નથી. - જો એ શબ્દ મર્યાદાવાચી છે. ૫ શબ્દવડે ત્યાં રહેલ દેવો જાણવા. તેથી આ પ્રમાણે અર્થ થાય છે.
Page #488
--------------------------------------------------------------------------
________________
૨૬૬. તેને પ્રવિચાર
૪૫૩ ભવનપતિ, વ્યંતર, જતિષી અને ઈશાન સુધીના પહેલા બે દેવકના દેવ ફિલણ પુરુષવેદના ઉદયના પ્રભાવે મનુષ્યની જેમ મૈથુનક્રિયામાં આસક્ત થઈ સર્વાગીણ કાય કલેશજન્ય સ્પર્શરૂપ આનંદ પ્રાપ્ત કરી સંતેષ પામે છે, બીજી રીતે નહીં. શરીરવડે મનુષ્ય સ્ત્રીપુરુષની જેમ જેમનું મૈથુનસેવન છે, તે કાયપ્રવિચારવાળા કહેવાય. - સનતકુમાર અને મહેન્દ્ર-એ બે દેવકના દેવ સ્પેશવડે સપ્રવિચાર એટલે મૈથુન સુખ માનનારા છે. તે દેવે જયારે મૈથુનની ઈરછાવાળા થાય, ત્યારે દેવીઓના સ્તન વગેરે અવય સાથે રમત કરવાવડે જ કાયમૈથુનવાળા દેથી અનંતગણુ સુખ પ્રાપ્ત કરે છે. અને સંતષિત થાય છે તથા દેવીઓને પણ દેવડે સ્પર્શ કરાવાથી દિવ્ય પ્રભાવના કારણે શુક પુલને સંચાર થવાથી અનંતગણુ સુખ ઉત્પન્ન થાય છે અને શરીરની કાંતિ વધે છે. આ પ્રમાણે આગળના દેવામાં પણ વિચારવું.
બ્રહ્મલેક અને લાંતદેવકના દેવ, દેવીએના રૂપ જેવાવડે મિથુનસુખ માનનારા છે. એટલે દેવીઓના દિવ્યઉન્માદ કરાવનારા રૂપ જોવા વડે જ ત્યાં રહેલા દેવે મિથુન સુખને પામે છે.
શુક્ર અને સહસ્ત્રાર-એ બે દેવકના દેવ દેવીઓના શબ્દ, અવાજ, સાંભળવા વડે મૈથુનસુખ માને છે. એટલે દેવીઓના વિલાસ યુક્ત ગીત, હાસ્ય, બલવું, આભૂષણેના અવાજ વગેરે આનંદકારક અવાજ સાંભળી ત્યાં રહેલ દેવે ઉપશાંત વેહવાળા થાય છે. * આનત, પ્રાકૃત, આરણ, અશ્રુત-એ ચાર દેવલોકના કે મનવડે મિથુનસુખને માનનારા હોય છે. તે દેને જ્યારે મૈથુનની ઈચ્છા થાય ત્યારે દેવીઓને મનમાં લાવે છે. ત્યારે તે દેવીઓ પણ તેમના સંક૯૫થી અજાણ હોવા છતાં તેવા પ્રકારના સ્વભાવથી જ અદ્દભુત શણગાર સજી પિતાના સ્થાનમાં જ રહી ઊંચાનીચા મનને ધારણ કરતી મનવડે જ ભંગ માટે તૈયાર (હાજર) થાય છે. તેથી આ પ્રમાણે એકબીજાના મનના સંકલ્પ વડે દિવ્ય પ્રભાવથી જ દેવીઓમાં શુક્ર પુત્રને સંક્રમ થાય છે. જેથી બંનેને કાયમૈથુન કરતાં પણ અનંતગણુ સુખ ઉત્પન્ન થાય છે અને તૃપ્તિ પામે છે. ઉપરના વેયક અનુત્તરમાં રમી સાથે મૈથુન બિલકુલ નથી. (૧૪૩૯) આથી જ કહે છે.
गेविज्जणुत्तरेखें अप्पवियारा हवंति सव्वसुरा । सप्पवियारठिईणं अणतगुणसोक्खसंजुत्ता ॥१४४०॥
નવગ્રેવેયકમાં અને પાંચે અનુત્તરમાં બધાયે દેવે અવિચારી એટલે મૈથુન સેવનથી રહિત છે.
પ્રશ્નઃ - તે પછી તે અપ્રવિચારી દેને જરાપણ સુખ મળશે નહીં ને? ' 'ઉત્તર - ના. તે અપ્રવિચારી દે, સપ્રવિચારી દેવો કરતા અનંતગુણ સુખવાળા હોય છે. કારણ કે અતિઅલપ મેહદયના કારણે પ્રશમસુખમાં મગ્ન હોય છે. પરંતુ તે દે તેવા પ્રકારના ભવ સ્વભાવના કારણે ચારિત્રના પરિણામ વગરના હોવાથી બ્રહ્મચારી કહેવાતાં નથી.
Page #489
--------------------------------------------------------------------------
________________
ર૬૭. કૃષ્ણરાજી पंचमकप्पे रिलुमि पत्थडे अट्ठ कण्हराईओ । . समचउरंसक्खाडयठिइओ दो दो दिसिचउक्के ॥१४४१॥
પાંચમા દેવલોકના શિષ્ટ પ્રતરે આઠ કૃષ્ણરાજીઓ છે. જે સમરસ અખાડાના આકારે રહેલી તથા ચારે દિશામાં બે-બે છે.
પાંચમા બ્રહ્મલેક નામના દેવલોકમાં ત્રીજા રિઝ નામના પ્રતરમાં આઠ કૃષ્ણરાજીએ છે. કૃષ્ણરાજી એટલે ભીંતના આકારે રહેલી સચિત્ત-અચિત્ પૃથ્વી પરિણામરૂપ, પુલ વિશેની પંક્તિઓ છે. તે પક્તિઓ સમરસ છે. એટલે બધી દિશાઓમાં ચારે ખૂણાઓ સરખા હોય, તે સમરિસ કહેવાય. આથી તે કૃષ્ણરાજીઓ અખાડાના આકારની લાગે છે, અખાડે. એટલે જેવાના (નાટક વગેરે)ના સ્થાનમાં બેસવાના , આસન વિશે, તે અખાડા કહેવાય-એમ પ્રજ્ઞપ્તિની ટીકામાં વ્યાખ્યા કરી છે. ' ' હવે અખાડાના આકારે પૂર્વ વગેરે ચારે દિશામાં બે-બે કૃષ્ણરાજીએ આ પ્રમાણે રહી છે. પૂર્વ દિશામાં ઉત્તર-દક્ષિણમાં બે, દક્ષિણ દિશામાં પૂર્વ-પશ્ચિમમાં બે, ઉત્તરમાં પૂર્વ-પશ્ચિમમાં બે અને પશ્ચિમમાં ઉત્તર-દક્ષિણમાં બે-એમ બધી તિર્જીવિસ્તારવાળી છે. (૧૪૪૧) 'હવે તે કૃષ્ણરાજનું જ સ્વરૂપ કહે છે.
पुत्वावरउत्तरदाहिणाहि मज्झिल्लियाहि पुट्ठाओ। .. કાળિયારyવા સારા વહિયારા ૪જરા .
પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણદિશામાં વચ્ચે રહેલી કૃષ્ણરાજીવડે અનુક્રમે દક્ષિણ, કે ઉત્તર, પૂર્વ, પશ્ચિમદિશામાં બહાર રહેલી કૃષ્ણરાજીઓને સ્પર્શ કરાય છે. આને ભાવાર્થ એ છે કે . . .' ' . ' ' ', ' -' ' .
પૂર્વ દિશામાં અંદર રહેલી કૃષ્ણરાજી દક્ષિણ દિશામાં બહાર રહેલ કૃષ્ણરાજીને સ્પર્શે છે.
એ પ્રમાણે દક્ષિણમાં અંદર રહેલી કૃષ્ણરાજ પશ્ચિમની બહાર રહેલ કૃષ્ણરાજીને - પશે છે. પશ્ચિમમાં અંદર રહેલી ઉત્તરમાં બહાર રહેલીને સ્પર્શે છે. "
ઉત્તરમાં અંદર રહેલી પૂર્વમાં બહાર રહેલીને સ્પર્શે છે. (૧૪૪૨) 'એની સ્થાપના આ પ્રમાણે છે. અને ખૂણાને વિભાગ આ પ્રમાણે થાય છે. पुव्वावरा छलंसा तंसा पुण दाहिणुत्तरा बज्झा ।. अभंत्तरचउरंसा: सव्वावि य कण्हराईओ ॥१४४३।।
Page #490
--------------------------------------------------------------------------
________________
૨૬૭. કૃષ્ણરાજી
૪૫૫
અ૭ષણરાજી ચિત્ર
પર્વદિશા
૭૦૦ દિવના પરિવાર વાળા.
આદિત્ય દેવો નિવાસ
ઈશાન ૭૦૦દેવાધિપતિ સારસ્વત દેવડ
- વાલો વલિદેવ ૧૪ ૧૪૦૦ દવા અનિદીશા
પરિવાર
: ઉ ૨૦અધૈિમાલી
૮૦ સુપ્રતિષ્ઠાભ
ઉત્તર દિશા ૮૦૦ દેવ પરિવાર
અગ્નિદેવ ૯
વૈરાય) ૩. રિષ્ટાભ
હરિવલ૦ le ve
૪૦મભંકર
વરણદવ ૧૪ ૧૪૦૦ દવ પરિવાર દક્ષિણ દિશા
ઘદ્ર ચંદ્વાભ
1012 fe os
વાયવ્ય દિશા ૯૦૦ દેવપરિવાર
અવ્યાબાધવ
બ-૭,
૭૦૦૦ દેવપરિવાર
GરૂJ
expણુng ૦૦૦૯
1183] remain
આ ચિત્ર અષ્ટભુ થાન છે એ ઝાઝા જ્યા તમય
S
SSS વિ૨મ પામે છે, ત્યાં રહૈ બ્રહ્મલકનાજ વિતરે ક્યાં નવ
કલિક વિમાન ચારે દિશાવ અાવ્યા છે. તેના અસલ હકે દિશામ ત્રિકોણ અચૂક્ત ધક્કો બોએ ડલ થઈને ઉષ્ણ : રાજી માને કૂલ ૮ કે તે અતર કol૨જી પતકાલુકા [અખાડાવતુ ! એને જર્ણ ત્રિકોણાકાર કર્યો છે. હ@ાછુ વૈમાનિક દેવકૃત છે. માથામ અલગ ચીન સહજ, વિકંભ હૈયુ - સ૩,પલિપ અપ થી સહમ્ર ના ફUરાજી પ્રી પSિUામ 2 છે. પરિણામ.હ૫ નલિયમ
ન થાય છે.
Page #491
--------------------------------------------------------------------------
________________
૪૫
પ્રવચનસારીદ્વાર ભાગ–ર
પૂર્વ પશ્ચિમમાં રહેલી એ બહારની કૃષ્ણરાજીએ છ ખૂણાવાળી થાય છે અને ઉત્તર દક્ષિણમાં બહાર રહેલી એ કૃષ્ણરાજ ત્રણ પૂણાવાળી થાય છે અને અંદર શ્કેલી ખધીયે એટલે ચારે કૃષ્ણરાજીએ ચાર ખૂણાવાળી એટલે ચારસ થાય છે. (૧૪૪૩) હવે આ કૃષ્ણરાજીઓનું પ્રમાણ કહે છે.
आयामपरिवखेवेद्दि ताण अस्संखजोयणसहस्सा । संखेजसहस्सा पूर्ण विक्खं मे कण्हराईणं || १४४४ ||
તે કૃષ્ણરાજીઓની લખાઈ અને પિરિધ અસંખ્યાતા હજાર ચૈાજન પ્રમાણની છે. વિષ્ણુભ એટલે વિસ્તાર એટલે પહેાળાઇ સખ્યાતા હાર ચાજનની છે. (૧૪૪૪) હવે આ કૃષ્ણરાજીમાં રહેલા વિમાનાની સયાજના કહે છે.
ईसाणदिसाईसुं एयाणं अंतरेसु अट्ठसुवि ।
अ विमाणाई तह तम्मन्झे एकगविमाणं ||१४४५ ॥
આ આઠ કૃષ્ણુરાજીએના ઈશાન વિગેરે દિશાએના આંતરામાં એટલે એ કૃષ્ણરાજીઓની વચ્ચે રહેલી ખાલી જગ્યામાં આઠ વિમાના છે તથા તે આઠ વિમાનાની ખરાખર વચ્ચેના ભાગે એક વિમાન છે. (૧૪૪૫)
હવે તે વિમાનાના નામ કહે છે.
अचि १ तहऽच्चिमा लि २ वइरोयण ३ पभंकरे य ४ चंदाभं ५ । સામં ૬ મુદ્દામ 'છ સુવઠ્ઠામં ૨ ૮ ટ્ઠિામ ૧ ॥૪૪॥
૧. અભ્યંતર પૂર્વ કૃષ્ણરાજીની વચ્ચે અર્ચિવિમાન છે. ૨. એ પ્રમાણે પૂર્વમાં અર્ચિમાલિ, ૩. અભ્યંતર પૂ` દક્ષિણમાં વૈરાચન, ૪. દક્ષિણમાં પ્રભ’કર, પ. અભ્ય’તર દક્ષિણ પશ્ચિમમાં ચન્દ્રાભ, ૬. પશ્ચિમમાં સૂરાભ, ૭. અભ્ય’તર પશ્ચિમ ઉત્તરમાં શુક્રાભ, ૮. ઉત્તરમાં સુપ્રતિષ્ઠાભ, ૯. બધી કૃષ્ણરાજીઓની વચ્ચે ષ્ઠિાભ નામનું વિમાન છે. (૧૪૪૬) હવે એમાં રહેલા દેવા કહે છે,
अट्टारट्ठिया वसंत लोगंतिया मुग तेसुं ।
सत्तभवभवंता गिर्जति इमेहिं नामेहिं | १४४७॥
તે કૃષ્ણરાજીઓના આઠ આકાશભૂમિના આંતરામાં રહેલા અગ્નિ વગેરે વિમાનામાં લેાકાંતિકદેવા રહે છે. લે એટલે બ્રહ્મલાકના છેડે રહેનારા, જે દેવા તે લેાક્રાંતિક કહેવાય છે. તે દેવાની આસ્થિતિ આટૅ સાગરોપમ છે તથા તે દેવા સાત આઠ ભવામાં મેાક્ષને પામનારા છે. એ દેવા આગળ કહેવાશે, તે નામેાથી પણ કહેવાય છે. આલાય છે. (૧૪૪૭)
Page #492
--------------------------------------------------------------------------
________________
૨૬૮ અસજઝાય
૪૫૭
હવે વિમાનના ક્રમાનુસારે તે નામે કહે છે,
सारस्सय १ माइच्चा २ वण्ही ३ वरुणा य ४ गद्दतोया ५ य । तुसिया ६ अव्वाबाहा ७ अग्गिचा ८ चेव रिट्ठा य ९ ॥१४४८॥
૧. સારસ્વત ૨. આદિત્ય ૩. વહુનય ૪. વરૂણ ૫ ગઈ તેય ૬. તુષિત ૭. અવ્યાબાધ ૮. આગ્નેય આનુમતાંતરે નામ મરુત પણ છે. ૯, રિઝ–આ સારસ્વત વગેરે લેકાંતિક દેવ સ્વયંસંબુદ્ધ હોવા છતાં જિનેન્દ્ર દેવને પોતાનો ક૫ એટલે આચાર છે-એમ માનીને દિક્ષાના સમયથી એક વર્ષ પહેલા “હે! ભગવન સર્વ લોકેને –જીને હિતકારી તીર્થ પ્રવર્તા” એમ બોધ આપે છે. (૧૪૪૮) હવે આ દેવને પરિવાર કહે છે.
पढमजुयलंमि सत्त उ सयाणि वीयंमि चउदस सहस्सा । तइए सत्त सहस्सा नव चेव सयाणि सेसेसु ॥१४४९॥
સારસ્વત અને આદિત્યનો ભેગે પરિવાર સાતસોને સાત (૭૦૭) દેવાનો છે. એ પ્રમાણે વહિન અને વારૂણને ચૌદહજારને ચૌદ દેને, ગર્દય અને તુષિતનો સાતહજારને સાત (૭૦૦૭) દેવોને, બાકીના અવ્યાબાધ આગ્નેય અને રિઝનો નવસેને નવ દેને પરિવાર છે. (૧૪૪૯)
૨૬૮. અસક્ઝાય संजमघा १ उप्पाये २ सादिव्वे ३ वुग्गहे य ४ सारीरे ५ । महिया १ सच्चित्तरओ २ वासम्मि य ३ संजमे तिविहं ॥१४५०॥ महिया उ गम्भमासे सच्चित्तरओ य ईसिआयंब । वासे तिनि पगारा बुब्बुय तव्वज फुसिए य ॥१४५१॥
૧. સંયમઘાતિ ૨. ઉત્પાત ૩. સાદિવ્ય ૪, વ્યુહગ્રહ ૫. શારીરિક એમાં સંયમઘાતિ ત્રણ પ્રકારે છે, ૧. મહિકા ૨. સચિરજ ૩. વરસાદ. તેમાં મહિકા ગર્ભ માસમાં હેય છે. કંઈક તામ્રવર્ણી સચિત્તરજ, વરસાદ ત્રણ પ્રકારે છે. ૧. બુદ્દબુદ્ર, બુદ્દબુદ્ વગરને ૩. કુસિત એટલે તે જળસ્પર્શિકારૂપ.
આ એટલે મર્યાદાપૂર્વક, એટલે સિદ્ધાંતમાં કહેલ મર્યાદાપૂર્વક જે અધ્યયન કરવું, ભણવું તે અધ્યાય, સુપ્યું એટલે સારો આધ્યાય તે સ્વાધ્યાય. તે સ્વાધ્યાય જયારે ન
૫૮
Page #493
--------------------------------------------------------------------------
________________
:
૪૫૮
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ થાય ત્યારે અસ્વાધ્યાય કહેવાય. જેમ લેહી વગેરે, તે અસ્વાધ્યાય. મૂળભેદ્રની અપેક્ષાએ બે પ્રકારે છે. ૧. આત્મસમુત્ય ૨. પરસમુW
૧. આત્મસમુન્થ એટલે સ્વાધ્યાય કરવાની ઈચ્છાવાળાથી જ ઉત્પન્ન થયેલ જે અસ્વાધ્યાય, તે આત્મસમુO અસ્વાધ્યાય કહેવાય છે. ૨. પરસમુત્ય એટલે સ્વાધ્યાય કરનાર સિવાય બીજા દ્વારા ઉત્પન્ન થયેલ અસ્વાધ્યાય, તે પરસમુન્થ અસ્વાધ્યાય. તે પરસમુથમાં ઘણું વક્તવ્ય હોવાથી તેને પ્રથમ કહે છે.
તે પરસમુત્ય અસ્વાધ્યાય પાંચ પ્રકારે છે. ૧. સંયમઘાતી–સંયમો પધાતિક ૨. ઉત્પાતિ નિમિત્તક- ત્પાતિક ૩. દેવતાપ્રયુક્ત-સદૈવ ૪. વ્યુહગ્રહ એટલે યુદ્ધ ૫. શરીરજન્ય શારીરિક, આ પાંચ અસજઝાયમાં સ્વાધ્યાય કરવાથી સાધુને તીર્થકરની આજ્ઞાભંગને દેષ લાગે છે.
૧ સંયમઘાતી : તે સંયમપઘાત વિષયક અસ્વાધ્યાય પણ ત્રણ પ્રકારે છે. ૧. મહિકા ૨. સચિત્તર-૩ વરસાદ. હવે આ ત્રણ ભેદની ક્રમસર વ્યાખ્યા કરે છે.
૧. મહિકા જે ગર્ભમાસમાં ઘૂમરી એટલે ઘૂમ્મસ રૂપે પડે છે જે પ્રસિદ્ધ છે. કાર્તિક વગેરેથી લઈ મહા મહિના સુધીના મહિના ગર્ભમાસ કહેવાય છે. તે ઘૂમ્મસ પડતાની સાથે જ બધુયે અષ્કાયથી ભાવિત થઈ જાય છે.
૨. સચિત્તરજ એટલે વ્યવહારથી સચિત્ત જે ધૂળ, તે સચિત્તરજ છે. જે જંગલના પવનથી ઉડેલી ઝીણું ધૂળ રૂપે છે. તે સચિત્તરજ રંગથી દિશાંતરમાં કંઈક તામ્રવર્ણ રંગની જણાય છે. તે સચિત્તરજ સતત પડવાથી ત્રણ દિવસ પછી બધુ સચિત્ત પૃથ્વીકાયમય થઈ જાય છે.
૩. વરસાદ ત્રણ પ્રકાર છે. ૧. બુદ્દબુક્ર એટલે કે વર્ષાદ (વરસાદ) પડતા પાણીમાં પરપોટા થાય, તે બુદ્દબુદ્ધ વરસાદ કહેવાય છે. ૨. બુદ્દબુદ્ધ વગરને એટલે પરપોટા વગરને બીજે વરસાદ ૩. કુસિત એટલે જળસ્પર્શિકા, એટલે જે ફરફર પડતી હોય છે. તે તેમાં બુદ્દબુદ્ર વરસાદ પડવા છતાં આઠ પ્રહર પછી અને બીજા આચાર્યોના મતે ત્રણ દિવસ પછી બધુયે અષ્કાયમય થાય છે.
તદ્દવર્જ એટલે બુદ્દબુદ્દ રહિત વરસાદ પડવા છતાં પાંચ દિવસ પછી બધુયે અષ્કાયમય થાય છે. - જળસ્પર્શિકારૂપ વરસાદ પડ્યા બાદ સાત દિવસ પછી બધુયે અષ્કાયમય થાય છે. (૧૪૫૦-૧૪૫૧) હવે સંયમઘાતિ બધાયે ભેદીને ચાર પ્રકારને પરિહાર કહે છે.
दन्वे तं चिय दव्वं खेत्ते जहियं तु जज्चिरं कालं । : ठाणाइभास भावे मोत उस्सासउम्मेसे ॥१४५२॥
Page #494
--------------------------------------------------------------------------
________________
૨૬૮, અસજઝાય
૪૫૯ દ્રવ્યથી તે દ્રવ્યને, ક્ષેત્રથી જેટલા ક્ષેત્રમાં હોય તે ક્ષેત્રને, કાળથી જેટલો કાળ હેય તેટલા કાળને અને ભાવથી શ્વાસોશ્વાસ અને આંખના પલકારા છેડી, સ્થાન વગેરે તથા બોલવું વગેરે છોડી દે.
૧. દ્રવ્યથી અસ્વાધ્યાયિક ધૂમ્મસ, સચિરજ અને વરસાદરૂપ દ્રવ્યને છેડી દે. ૨. ક્ષેત્રથી જેટલા ક્ષેત્રમાં ધૂમ્મસ વગેરે પડતું હોય, તેટલા ક્ષેત્રમાં સ્વાધ્યાય છેડી દે, ૩. કાળથી જેટલે કાળ ધૂમ્મસ વગેરે હોય તેટલે કાળ સ્વાધ્યાય છેડી દે, ૪. ભાવથી શ્વાસોશ્વાસ નિમેશ–ઉમેષ એટલે આંખના પલકારાને છોડીને, કારણ કે તેને છેડી દેવાથી જીવનને વ્યાઘાત (બાઘા) થવાનો સંભવ છે. એ સિવાય સ્થાન એટલે ઉભા થવું વગેરે. વગેરે પદથી જવું આવવું પડિલેહણ વગેરે કાયિકક્રિયાઓ તથા બેલ વગેરેનો ત્યાગ કરે. અહીં કારણ વગર કેઈપણ પ્રવૃત્તિ જરાપણ ન કરે. ગ્લાન વગેરેના કારણે આવી પડે તે જયણાપૂર્વક હાથ, આંખ, આંગળી વગેરેના ઈશારાથી વ્યવહાર કરે અથવા મેટું કપડાથી ઢાંકી બેલે અથવા વર્ષાકલ્પ ઓઢીને જાય. (૧૪૫૨) સંયમપઘાતિક અસ્વાધ્યાય પુરું થયું હવે ત્યાતિક કહે છે. ૨. ઔપાતિક -
पंसू य मंसरूहिरे केससिलावुद्धि तह रयुग्याए । मंसरुहिरे अहरतं अवसेसे जच्चिरं सुत्तं ॥१४५३॥
પાંશુવૃષ્ટિ, માંસવૃષ્ટિ, લેહીવૃષ્ટિ, વાળનીવૃષ્ટિ, પત્થરની વૃષ્ટિ, રજોદઘાત, માંસ અને લેહમાં એક અહેરાત્ર અને બાકીનામાં જેટલો વખત વૃષ્ટિ થાય તેટલી વખત સૂત્રનો ત્યાગ કરે,
અહીં વૃષ્ટિ શબ્દ બધાને જડે. પાંશુ એટલે ધૂળની વૃષ્ટિ, માંસવૃષ્ટિ એટલે માંસના ટુકડાઓ પડે. રુધિરવૃષ્ટિ એટલે લેહીના ટીપા પડે. કેશવૃષ્ટિ એટલે ઉપરથી વાળે પડે. શિલાવૃષ્ટિ એટલે પત્થર પડે કરા વગેરે પથરે પડે. રઉદ્દઘાત એટલે દિશાએ રજસ્વલા થઈ હોય ત્યારે સૂત્ર ન ભણાય. બાકી બધીયે ક્રિયાઓ થાય. તેમાં માંસલેહીની વૃષ્ટિ થઈ હોય તે-એક અહેરાત્ર અસજઝાય થાય એટલે સ્વાધ્યાય છેડી દે. બાકીની અચિત્તધૂળની વૃષ્ટિ વગેરેમાં જેટલે વખત ધૂળ વગેરે પડતા હોય, એટલે વખત નંદિ વગેરે સૂત્રને સ્વાધ્યાય ન કરે, બાકીના કાળે ભણે. (૧૪૫૩) હવે પાંશુ તેમજ રજઉદઘાતની વ્યાખ્યા કરે છે. पंसू अच्चित्तरओ स्यस्सलाओ दिसा रउग्घाओ। तत्थ सवाए निव्वायए य सुत्तं परिहरंति ॥१४५४॥
Page #495
--------------------------------------------------------------------------
________________
૪૬૦
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ પાંશુ એટલે ધૂમાડાના આકારે આપાંડુ એટલે કંઈક પીળાશ પડતી જે અચિત્ત ધૂળ તે પાંશુ કહેવાય. રજઉદ્દઘાત એટલે રજસ્વલા દિશાઓ થાય. જેમાં દિશાઓ રજસ્વલા થવાથી ચારે તરફ અંધકાર જેવું લાગે તે પાંશુવૃષ્ટિ અથવા ૨જઉદ્દઘાત પવન સાથે હોય કે પવન વગર પડતા હોય, તે તે જ્યાં સુધી પડે ત્યાં સુધી સૂત્રનો સ્વાધ્યાય છોડી દે. (૧૪૫૪) હવે સદેવ એટલે દિવ્ય અસક્ઝાય કહે છે.
૩. સદેવ - गंधव्वदिसा विज्जुक्क गज्जिए जूव जक्खआलित्ते । एकेकपोरिसिं गज्जियं तु दो पोरिसी हणइ ॥१४५५॥
ગંધર્વનગર, દિગદાહ, વિજળી, ઉલ્કાપાત, વાદળની ગર્જના, યૂપક, યક્ષાદિત. આ બધામાં ગંધર્વનગર વગેરેમાં એક પરિસી અને વાદળની ગજનામાં બે પરિસી સ્વાધ્યાય છોડે.
ગંધર્વનગર એટલે જ્યારે ચક્રવર્તી વગેરેના નગરમાં ઉત્પાત થવાનો છે તે જણાવવા તેજ નગરના ઉપરની બાજુ કિલ્લો ઝરુખે વગેરે યુક્ત નગર દેખાય તે ગંધર્વનગર કહેવાય. દિગૂદાહ, વિદ્યુત એટલે વીજળી, ઉલ્કા એટલે પ્રકાશયુક્ત અથવા રેખા સહિત જે તારા ખરવા તે, અથવા ધૂમકેતુ, ગજિત એટલે વાદળાની ગર્જના, આગળ કહેવાશે. તે સ્વરૂપવાળો ચૂપક, દિપા એટલે એક દિશામાં અંતરે આંતરે વિજળી જેવો જે પ્રકાશ દેખાય તે યાદિત.
આ બધામાં ગંધર્વનગર વગેરે થયા હોય તે એક પૌરુષી એટલે એક–પહર સુધી સ્વાધ્યાય ન કરે. ગર્જિત હેય તે બે પૌરિસી સ્વાધ્યાય ન કરે. ગાંધર્વનગર નિયમ દેવકૃત જ હોય છે. બીજી રીતે હોતું નથી. બાકીના દિગદાહ વગેરે ક્યારેક સ્વભાવિક પણ હોય છે અને ક્યારેક દેવકૃત પણ હોય છે. તેમાં સ્વાભાવિક હોય, તે સ્વાધ્યાય ન છોડ પણ દેવકૃત હોય તે સ્વાધ્યાય છોડ.
પરંતુ જે કારણેથી તેને સપષ્ટ વિભાગ કરવાપૂર્વક તે જાણી ન શકાય, તે તેને દેવકૃત કે સ્વભાવિકપણને વિચાર કર્યા વગર ત્યાગ કરી દે. કહ્યું છે કે, - “ગંધર્વનગર નિયમ સાદિવ્ય છે. બાકીનામાં ભજન હોય છે. જે તે સ્પષ્ટ ન જણાય છે તેનો ત્યાગ કર. (૧૪૫૫) હવે દિગ્દાહ વગેરેની વ્યાખ્યા કરે છે.
૪. દિગ્દાહ :दिसिदाहो छिन्नमूलो उक्क सरेहा पगाससंजुत्ता । संझाछेयावरणो उ जूवओ सुकि दिण तिन्नि ॥१४५६॥
Page #496
--------------------------------------------------------------------------
________________
૪૬૧
૨૬૮. અસજઝાય
દિશામાં છિન્નમસળવાળે જે અગ્નિ દેખાય તે દિગદાહ, પ્રકાશયુક્ત રેખા સહિત જે તારે તે ઉકા, શુકલ પક્ષમાં ત્રણ દિવસ સધ્યા છેદાવરણ તે ચૂપક કહેવાય છે.
પૂર્વ વગેરે દિશામાં છિન્નમૂળ એટલે મૂળ વગરને જમીનથી અદ્ધર જે અગ્નિ દેખાય, તે દિગદાહ કહેવાય. એટલે કે ઈપણ દિશામાં મહાનગર સળગતું હોય એમ ઉપર પ્રકાશદેખાય અને નીચે અંધારુ હોય તે દિદાહ કહેવાય.
ઉલકા એટલે પાછળથી રેખાવાળું પ્રકાશ યુક્ત ઉરંકા હોય, જે તારાની જેમ નીચે પડતી હોય છે.
યૂપક એટલે સુદી પક્ષમાં ત્રણ દિવસ સુધી એટલે બીજ, ત્રીજ, ચોથના દિવસે સંધ્યા છે એટલે સ ધ્યાવિભાગ. તે સંધ્યાવિભાગ જેના વડે ઢંકાય તે સંધ્યા ટાવરણ એટલે ચંદ્ર. આને ભાવાર્થ આ પ્રમાણે છે.
સુદી પક્ષમાં બીજ, ત્રીજ, ચોથ એ ત્રણ દિવસમાં સંધ્યા વખતે ઉગેલ ચંદ્રના કારણે સંધ્યા જાણી શકાતી નથી. તેથી શુક્લપક્ષમાં તે ત્રણ દિવસમાં જ્યાં સુધી ચંદ્ર હોય છે ત્યાં સુધી સંધ્યા છેદાવરણ થાય છે, તે ચૂપક કહેવાય છે.
આ ત્રણ દિવસમાં પ્રાદેષિક એટલે વેરત્તિ કાળગ્રહણ લેવાતું નથી. એટલે પ્રાદેશિકી સૂત્ર પરિસી થતી નથી. કારણ કે સંધ્યાછેદ જણાતું ન હોવાથી કાળવેળાનું જ્ઞાન પણ થતું નથી. (૧૪૫૬).
चंदिममूरुवरागे निग्याए गुंजिए अहोरतं । संझाचउ पडिवए जं जहि सुगिम्हए नियमा ॥१४५७॥
ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, નિર્ધાત, ગુજિતમાં એક અહોરાત્ર, અસક્ઝાય, ચાર સંધ્યા, એકમ સુધીના ચાર મહામહ, બીજા પણ જ્યાં આગળ જે થતા હોય તે સુગીમકમાં નિયમ અસઝાય હોય છે.
ચંદ્રના વિમાનને ઉપરાગ એટલે રહુના વિમાનના તેજવડે ચંદ્રનું વિમાન ઢંકાવું તે ચંદ્ર ઉપરાગ એટલે ચંદ્રગ્રહણ. એ પ્રમાણે સૂર્ય ઉપરાગ. એ સૂર્યગ્રહણવાળે દિવસ પૂર્ણ થયે હેય તે છતાં વાદળાવાળા કે વાદળ વગરના આકાશમાં વ્યંતરવડે કરાયેલો જે મહા ગજરવ સમાન અવાજ તે નિર્ધાત કહેવાય છે.
ગરવ જેવા જ વિકારવાળ, ગુંજાની જેમ ગુંજતે જે માટે અવાજ થાય તે ગુજિત કહેવાય. તે નિર્ધાત અને ગુંજિત એ બંને થવા છતાં એક અહેરાવની અસજઝાય થાય છે. અહીં એટલી વિશેષતા છે કે, “જે દિવસે જે વખતે નિર્ધાત અથવા ગુજિત થયા હોય, તેને બીજે દિવસે તે વખત આવે ત્યાં સુધી અસઝાય થાય છે.”
Page #497
--------------------------------------------------------------------------
________________
૪૬૨
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ ચાર સયાઓ છે, તેમાં ત્રણ પત્રિમાં છે, તે આ પ્રમાણે ૧. સૂર્ય અસ્ત થવા છતાં, ૨. મધ્યરાત્રિએ, અને ૩. પ્રભાતે. તથા ૪. દિવસના મધ્યાહ્ન વખતે–આ ચાર સંધ્યામાં સ્વાધ્યાય ન કર, બાકીની પડિલેહણ વગેરે ક્રિયાઓને નિષેધ નથી.
પ્રતિપદા પદ લેવાવડે વદ એકમ સુધી ચાલતા ચાર મહામહે જણાવ્યા છે. તે ચાર મહામહની ચાર એકમમાં સ્વાધ્યાય ન કરવો. બીજી ક્રિયાઓને નિષેધ નથી. એ પ્રમાણે બીજાપણુ પશુવધ વગેરેની બહુલતાવાળા ઉત્સવે જે ગામ નગરમાં જેટલા કાળ સુધી ચાલે તેટલા કાળસુધી સ્વાધ્યાય છે. સુગ્રીષ્મક એટલે ચૈત્રમાસમાં થનારે મહા મહત્સવ બધા દેશોમાં શુફલા એકમથી લઈ ચૈત્રીપૂનમ-એકમ સુધી નિયમા ચાલે છે. તેમાં અસજઝાય. (૧૪૫૭)
હવે ચાર મહામહ ક્યા છે તે કહે છે. आसाढी इंदमहो कत्तिय सुगिम्हए य बोद्धव्वे । एए महामहा खलु एएसिं जाव पाडिवया ॥१४५८॥
અષાઢી, ઈદ્ર મહેન્સવ, કાર્તિક સુગ્રીમક-એ ચાર મહામહ જાણવા. એ મહામહે પ્રતિપદા એટલે એકમ સુધીના છે. - અષાઢ સુદી પૂર્ણિમાને મહામહ, ઈદ્રમહોત્સવ એટલે આસેસુદપૂર્ણિમા, કાર્તિકી પૂનમ, સુગ્રીષ્મક એટલે ચૈત્રીપૂનમ, આ જ ચાર મહા એટલે સર્વઅતિશય, મહ એટલે ઉત્સવરૂપે યાને મહામહેન્સવરૂપે જાણવા. આ ચાર મહામહેમાંથી જે મહામહ જે દેશમાં જે દિવસથી લઈ જેટલા દિવસ ચાલે, તે દેશમાં તે દિવસથી તેટલા વખત સુધી સ્વાધ્યાય ન કરો. જો કે બધા મહામહ પૂનમ સુધીના જ પ્રસિદ્ધ છે. છતાં પણ ક્ષણનુવૃત્તિને સંભવ હોવાથી એકમ પણ અવશ્ય છોડવી આથી નાવાડિવા કહ્યું છે. (૧૪૫૮) હવે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણમાં જઘન્ય અને ઉત્કૃષ્ટથી સ્વાધ્યાય વિઘાત એટલે અસક્ઝાયને કાળ કહે છે.
उक्कोसेण दुवालस चंदो जहन्नेण पोरिसी अट्ठ । सूरो जहन्न बारस पोरिसी उकोस दो अह ॥१४५९॥ सग्गहनिवुड्ड एवं सूराई जेण हुतिऽहोरत्ता ।
आइनं दिणमुको सोच्चिय दिवसो य राई य ॥१४६०॥ , ચંદ્રગ્રહણમાં ઉત્કૃષ્ટથી બારપ્રહર અને જઘન્યથી આઠમહર, સૂર્યગ્રહણમાં ઉત્કૃષ્ટથી સાળમહર અને જઘન્યથી બારપ્રહર અસક્ઝાય હોય છે.
Page #498
--------------------------------------------------------------------------
________________
૨૬૮, અસજઝાય
૪૬૩ સૂર્ય વગેરે ગ્રહ સહિત અસ્ત થયા હોય તે અહોરાત્ર અસઝાય આચરણ આ પ્રમાણે છે, સૂર્ય વગેરે દિવસે મુક્ત થયા હોય, તે તે જ દિવસ અસક્ઝાયના થાય છે.
ચંદ્રગ્રહણમાં ઉત્કૃષ્ટથી બારપ્રહર અને જઘન્યથી આઠપ્રહર સ્વાધ્યાય હણાય છે. એ શી રીતે અસઝાય થાય છે? તે કહે છે. ઉગતે જ ચંદ્રમાં રાહુવડે પકડાય ત્યારે ચારપ્રહર રાત્રીના કપાય છે અને ચારપ્રહર આવતી કાલના દિવસના અસજઝાયમાં કપાય છે–એમ આઠપ્રહર અસજઝાય થાય છે.
બારપ્રહર આ પ્રમાણે છે. પ્રભાત વખતે ચંદ્રમા ગ્રહણ સાથે જ અસ્ત થાય તેથી ચાર પ્રહર દિવસના હણાય છે. ચારપ્રહર આગળની રાતના અને ચારપ્રહર બીજા દિવસના એમ બારપ્રહર અથવા ઐત્પાતિકગ્રહણવડે આખી રાત્રી ગ્રહણ રહ્યું હોય અને તે ગ્રહ સાથે ચંદ્ર અસ્ત થયું હોય, તે તેમાં સંદૂષિત રાતના ચારપ્રહર અને અહોરાત્રના આઠપ્રહર-એમ બારપ્રહર થાય છે. અથવા વાદળવાળું આકાશ હેવાના કારણે અને વિશેષ જાણકારી ન હોવાથી “ક્યારે ગ્રહણ થયું?” તે ખબર ન પડી હોય અને સવારે ગ્રહ સાથે ચંદ્રાસ્ત થતોયે, તેથી આખી રાતનો ત્યાગ કર અને બીજા દિવસના આઠ પ્રકારનો ત્યાગ કર એમ બારપ્રહર થાય છે.
સૂર્યગ્રહણમાં જઘન્યથી બારપ્રહર અને ઉત્કૃષ્ટથી સેળપ્રહર સજઝાયને ત્યાગ શી રીતે કરે ? તે કહે છે. સૂર્યગ્રહણ સહિત જ અસ્ત થાય, તે ચાર પ્રહાર રાતના હણે છે. ચારપ્રહર આવતીકાલના દિવસ અને ચારપ્રહર બીજરાતના-એમ બારપ્રહર થાય છે. સેળપ્રહર આ પ્રમાણે થાય છે. સૂર્ય ઉગતા જ રાહુવડે પકડાય અને આખો દિવસ ઉત્પાતના કારણે ગ્રહણ સહિત જ અસ્ત થાય, તે ચારપ્રહર દિવસના, ચારપ્રહર રાતના, ચારપ્રહર આવતીકાલના દિવસના અને ચારપ્રહર આવતી કાલની રાતના-એ પ્રમાણે સોળ પ્રહર સ્વાધ્યાય હ@ાય છે.
સૂર્ય અને ચંદ્ર જ્યારે ગ્રહણ સહિત ઉગે અને ગ્રહણ સહિત આથમે શી રીતે ? તે કહે છે. સૂર્ય વગેરે જે અહોરાત્રિ એટલે જે દિવસે સૂર્ય દિવસ મૂક્યો હોય, તે જ દિવસ તથા તે જ રાત્રિ અસ્વાધ્યાયરૂપે છેડાય છે. ચંદ્ર તે જ રાત્રિએ છોડતા હોવાથી બીજે ચંદ્ર ન ઊગે ત્યાં સુધી અસ્વાધ્યાય. તે રાત્રિ અને બીજે દિવસ-એમ અહેરાત્રિને અસ્વાધ્યાય.
બીજા આચાર્યો કહે છે કે, આચરણે આ પ્રમાણે છે.
ચંદ્ર રાત્રે પકડાયેલ હોય અને રાત્રે જ મૂકાયે હોય તે જ રાત્રિએ બાકીનું છોડવું કારણકે, આવતા સૂર્યોદય સુધીમાં અહેરાત્ર પૂર્ણ થઈ જાય છે. સૂર્ય દિવસે પકડા અને દિવસે જ છેડી દેવા, તે તે દિવસ બાકીને ભાગ તથાતેજ રાત્રિ છોડવી.(૧૪૫૯-૧૪૬૦)
સદેવ અસજઝાય પૂર્ણ થયા.
Page #499
--------------------------------------------------------------------------
________________
૪૬૪
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ હવે ચુદ્રગ્રહજ એટલે યુદ્ધજન્ય અસ્વાધ્યાય કહે છે.
बुग्गहदंडियमाई संखोमे दंडिए व कालगए । अणरायए य सभए जच्चिरनिद्दोच्चऽहोरत्तं ॥१४६१।। तदिवसभोइआइ अंतो सत्तण्ह जाव सज्झाओ । अणाहस्स य हत्थसयं दिडिवि वित्तमि सुद्धं तु ॥१४६२।।
બે દડિક વગેરેનું પરસ્પર યુદ્ધ હોય ત્યારે, સોભ હોય એટલે દડિકકાળ એટલે મરણ પામે ત્યારે. બીજે રાજા ન થાય ત્યાં સુધી ભય હોય એટલે જ્યાં સુધી નિર્ભયપણું ન થાય ત્યાં સુધી અસ્વાધ્યાય.
દંડિક, સેનાપતિ વગેરેનું પરસ્પર યુદ્ધ થયું હોય, તે અસ્વાધ્યાય આનો ભાવાર્થ આ પ્રમાણે છે. બે ઇંડિક એટલે બે રાજાઓ છાવણી સહિત પરસ્પર યુદ્ધ કરવાની ઈરછાવાળા હોય, તે જ્યાં સુધી શાંત ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો ન ખપે. એ પ્રમાણે સેનાપતિની અથવા તેવા જે કઈક પ્રસિદ્ધ વ્યક્તિની બે પ્રસિદ્ધ સ્ત્રીઓનું પરસ્પર યુદ્ધ થાય અથવા મલ્લોનું યુદ્ધ હોય તથા બે ગામનું પરસ્પર યુદ્ધ હોય, ત્યારે ઘણા યુવાને પરસ્પર પત્થર વગેરે દ્વારા યુદ્ધ કરતા હોય, કે બાહુ યુદ્ધ વગેરે વડે અથવા ઢેફા વગેરે દ્વારા પરસ્પર યુદ્ધ ચાલતુ હોય, દેશ પ્રસિદ્ધ રજા પર્વ ચાલતુ હેય, તે જ્યાં સુધી ઉપશાંત ન થાય એટલે સેનાપતિ વગેરે યુદ્ધથી અટકે નહીં, ત્યાં સુધી અસજઝાય. અસ્વાધ્યાય શા માટે હોય છે તે કહે છે.
તે વખતે વ્યંતરે કૌતુકથી ત્યાં પિતપતાના પક્ષમાં આવ્યા હોય તેઓ છળે છે. અને ઘણા લેકેને અપ્રીતિ થાય છે. જેમ અમે અત્યારે ભયભીત છીએ, કેઈક મુસીબતમાં છીએ ત્યારે આ સાધુઓ દુઃખ વગર સુખે ભણે છે.
તથા દંડિક એટલે રાજા મરણ પામે ત્યારે જ્યાં સુધી બીજા રાજાને અભિષેક ન થાય, ત્યાં સુધી પ્રજામાં મેટે ક્ષેમ વર્તતે હોય છે. તે સંભ વતતે હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો.
પ્લેચ્છ વગેરેથી જ્યારે નગરમાં ભયાકુલતા વર્તાતી હોય ત્યારે પણ સ્વાધ્યાય ન કર. આ યુદ્ધ વગેરે સર્વમાં અસ્વાધ્યાયની વિધિ કહે છે. યુદ્ધ વગેરેમાં જ્યાં સુધી અનિર્ભયતા યાને આકુલતા વર્તાતી હોય, ત્યાં સુધી સ્વાધ્યાય ન કર. અને સ્વસ્થ થયા પછી એટલે નિર્ભય થયા પછી પણ એક અહોરાત્રબાદ સ્વાધ્યાય કરવો.
બીજુ પણ સૂચન કર્યું છે. તેથી તે કહે છે. ભેજિક એટલે ગામનો માલિક આદિ શબ્દવડે કહેવાતા મહત્તર એટલે મોટા આગેવાન પુરુષે (ઉપાશ્રયથી) સાત ઘરની અંદર જ કાળ કરી જાય, તે તે દિવસ અને અહોરાત્ર સુધી અસ્વાધ્યાય. એટલે સ્વાધ્યાય ત્યાગ પ્રસંગ અનુસારે બીજું પણ કહે છે.
Page #500
--------------------------------------------------------------------------
________________
૨૬૮ અસજઝાય
૪૬૫
હવે કેઈક અનાથ માણસ સે હાથમાં મરી જાય તે સ્વાધ્યાય ન કરે. પરંતુ આમાં આ પ્રમાણે જય છે. શય્યાતરને અથવા બીજા કેઈ તેવા પ્રકારના શ્રાવકને આ પ્રમાણે વાત કરે કે, “આ અનાથના મડદા વડે અમારા સ્વાધ્યાયમાં અંતરાય થાય છે. જે આ મડદાને દૂર છેડી દેવામાં આવે તે સારું થાય.” આ પ્રમાણે વિનંતિ કરતા શય્યાતર વગેરે જે દૂર લઈ જઈને પરઠવાવે તે સારું જેથી સ્વાધ્યાય થાય. અથવા શય્યાતર વગેરે કે ઈપણ પરઠવવા ન ઈચ્છે તે બીજી વસ્તીમાં જાય. જે બીજી વસ્તી ન હેય તે રાત્રે ગૃહસ્થ ન જુએ તેમ વૃષભસાધુઓ અનાથના મડદાને બીજી જગ્યાએ મૂકી આવે. હવે જે તે મડદુ કૂતરા શિયાળ વગેરેએ ચારેબાજુથી પીંખી નાખ્યું હોય તે ચારેબાજુએ પડેલી બધી વસ્તુઓ જોઈને જે દેખાય તે બધુ નાંખી આવે. બીજાઓના મતે પ્રયત્નપૂર્વક જોયા પછી જે અશુદ્ધિ ન દેખાય તે અશઠ હવાથી શુદ્ધ છે. અને પછી સ્વાધ્યાય કરે તે પણ પ્રાયશ્ચિત્તના ભાગી થતા નથી. (૧૪૬૧–૧૪૬૨ ) હવે તદ્દવમોચાડું ગાથામાં કહેલ આદિ શબ્દની વ્યાખ્યા કરે છે.
मयहर पगए बहुइक्खिए य सत्तधर अंतर मयंमि ।। निद्दक्खत्ति य गरिहा न पढ़ति सणीयगं वावि ॥१४६३॥
મહત્તારક એટલે ગામને મુખી. ગામના વહીવટમાં નીમાયેલે મોટા પક્ષવાળો એટલે ઘણું સગાવહાલાવાળો અથવા શય્યાતર અથવા બીજા કેઈ સામાન્ય મનુષ્ય પિતાના ઉપાશ્રયથી સાત ઘરમાં મરણ પામ્યું હોય, તે તે દિવસ એટલે એક અહેરાત્રની અસજઝાય થાય. કારણ કે લોકમાં “આ સાધુઓ-નિઃખી એટલે શેક વગરના છે.” એમ નિંદા થાય છે. માટે ભણે નહીં અથવા ધીમે અવાજે ભણે, જેથી કેઈને સંભળાય નહીં. જ્યાં સુધી સ્ત્રીઓના રડવાનો અવાજ સંભળાય ત્યાં સુધી ન ભણે. (૧૪૬૩) યુદ્ધજન્ય અસક્કાય પૂરી થઈ, હવે શારીરિક અસક્ઝાય કહે છે.
तिरिपंचिदिय दवे खेत्ते सट्ठिहत्थ पोग्गलाइन्न । तिकुरत्थ महंतेगा नगरे बाहिं तु गामस्स ॥१४६४॥
તિર્યંચ પંચેન્દ્રિયનું લેહી વગેરે દ્રવ્ય, સાંઈઠ હાથરૂપ ક્ષેત્રમાં વીખરાયેલ હોય તે ત્રણ શેરી છોડીને, જે નગરમાં મેટા રાજમાર્ગ હોય તો તેને છોડીને, જે આખા નગરમાં વીખરાયેલ હોય, તો નગર છોડીને સ્વાધ્યાય કરે.
શારીરિક અસઝાય ૧. મનુષ્ય અને ૨. તિર્યંચ સંબંધી–એમ બે પ્રકારે છે.
તિયચ અસઝાય - ૧. માછલા વગેરે જળચર, ૨. ગાય વગેરે સ્થળચર અને માર વગેરે ખેચર–એમ ત્રણ પ્રકારે છે. તે જળચર વગેરે ત્રણે દ્રવ્ય વગેરેના ભેદે ચાર પ્રકારે છે. તે દ્રવ્ય વગેરે ચાર ભેદ કહે છે. ૫૯
Page #501
--------------------------------------------------------------------------
________________
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨
દ્રવ્યથી - જળચર વગેરે તિર્યંચ પંચંદ્રિયનું લેહી વગેરે દ્રવ્ય અસ્વાધ્યાયકરૂપે થાય છે. વિકલેન્દ્રિયનું નહીં.
ક્ષેત્રથી - સાઈઠ (૬૦) હાથમાં પડેલ હોય, તે છેડવું; એનાથી આગળ હેય તે નહીં. હવે જે તે સ્થાન કાગડા, કૂતરા વગેરે તિર્યએ માંસના ટુકડાઓ ચારે તરફ વિખેર્યા હોય અને જે ગામ હોય, તે તેમાં ત્રણ શેરી પછી માંસ વગેરે વિખરાયેલ હોય, તે પણ સ્વાધ્યાય કરાય છે. જે નગર હેય તે ત્યાં જ્યાં આગળથી રાજા લાવ લશ્કર સાથે જતા હોય, દેવનું વાહન અથવા રથ વગેરે વિવિધ વાહનોની અવર જવર થતી હોય, તેવી એક મટી શેરી છોડ્યા પછી પણ સ્વાધ્યાય કરાય. હવે જે આખા ગામમાં માંસના પુલો વિખરાયેલા હેય, ત્રણ શેરી પછી પણ માંસનાં મુદ્દલો મળતા હોય અને સ્વાધ્યાય થાય એવું ન હોય તે ગામ બહાર જઈ સ્વાધ્યાય કરવો. (૧૪૬૪)
દ્રવ્ય ક્ષેત્રની વિચારણું પૂરી થઈ હવે કાળ અને ભાવથી કહે છે. काले तिपोरिसि अट्ठ व भावे सुत्तं तु नदिमाईयं । सोणिय मंस चम्मं अट्ठीवि य अहव चत्तारि ॥१४६५।।
કાળથી - જળચર વગેરેના લેહી વગેરે પડવાના કાળથી લઈ ત્રણ પિરિસી સ્વાધ્યાય હણાય છે. જ્યારે મેટા શરીરવાળા ઉંદરને બિલાડા વગેરે દ્વારા મારણથી આઠ પોરિસી સુધી અસ્વાધ્યાય છે.
ભાવથી - નંદિ વગેરે સૂત્રો ન ભણે..
અથવા જળચર વગેરે દરેકના લેહી વગેરે ભેદથી ચાર પ્રકાર થાય છે. તે આ પ્રમાણે લેહી, માંસ, ચામડી અને હાડકું. આ ચારે પ્રસિદ્ધ છે. (૧૪૬૫)
अंतो बहिं व धोयं सट्ठी हत्थाउ पोरिसी तिन्नि । महकाइ अहोरत्तं रत्ते बूढे य सुद्धं तु ॥१४६६॥
જે સાઈઠ હાથની અંદર માંસને ધુવે અને પછી બહાર લઈ જાય તો પણ ત્રણ પ્રહર અસઝાય, મહાકાય હોય તે અહેરાત્ર અને લેહી પાના પ્રવાહમાં વહી ગયું હોય તો શુક્ર છે.
જે સાઈઠ હાથની અંદર માંસને ધુવે અને પછી તેને બહાર લઈ જાય, તે પણ નિયમા કેટલાક અવયવો પડેલા હોય છે, તેથી ત્રણ પિરિસી સ્વાધ્યાય છેડી દે. એ પ્રમાણે માંસ પકાવવામાં પણ જાણવું. સાઈઠ (૬૦) હાથથી બહાર લઈ જઈને માંસ ધુવે પકાવે તે સ્વાધ્યાય કરવામાં કે ઈ દેવ નથી.
હવે આગળ (૧૪૬૫નીગાથા) માં કર એમ જે કહ્યું છે, તેની વિચારણું કરે છે. મહુવા શોરૂં એની વ્યાખ્યા આગળ કરી છે. આમાં કઈક આચાર્યને એ મત છે કે,
Page #502
--------------------------------------------------------------------------
________________
૨૬૮. અસજઝાય
४६७ જે બિલાડી વગેરેએ ઉંદર વગેરેને ફાડ્યા વગર જ મારી નાંખ્યો હોય અને મારીને અથવા ગળીને કે પકડીને સ્થાનથી ભાગી જાય તે સાધુએ સૂત્ર ભણું શકે છે. એમાં કઈ દેષ નથી. બીજા આચાર્યો આ વાત માનતા નથી. એમનું કહેવું છે કે, - કેને ખબર છે કે, ઉંદર ફાડ્યા વગર માર્યો છે કે, ફાડીને માર્યો. બીજા આચાર્યો એમ કહે છે.
જ્યાં બિલાડી વગેરે જાતે મર્યા હોય કે, બીજા કેઈએ માર્યો હોય પણ જયાં સુધી શરીર અવિભિન્ન એટલે ફાડ્યા વગરનું હોય તે ત્યાં સુધી અસ્વાધ્યાય નથી. જ્યારે શરીર ભેદાય એટલે ફાટી જાય ત્યારે અસ્વાધ્યાય થાય છે. આ વાત બરાબર નથી. કારણ કે ચામડા વગેરેના ફાટવાથી ચારે પ્રકારનો અસ્વાધ્યાય કહ્યો છે. તેથી ન ભેદાયેલ હોય તે પણ અસ્વાધ્યાય થાય જ છે.
સાઈઠ હાથમાં પડેલું લેહી આકાશમાંથી પાણીનો પ્રવાહ એટલે વરસાદ વગેરે પડવાના કારણે આવેલા પાણીના પ્રવાહમાં જે તણાઈ જાય તે ત્રણ પરિસી પહેલા પણ શુદ્ધ હોવાથી અસ્વાધ્યાયપણું નથી માટે સ્વાધ્યાય કર. (૧૪૬૬) હવે તિર્યંચોના અસ્વાધ્યાયના પ્રસંગથી બીજુ' પણ કહે છે.
अंडगमुज्झिय कप्पे न भूमि खणंति इयरहा तिन्नि । असझाइयप्पमाणं मच्छियपाया जहिं बुड्डे ॥१४६७॥
ઇંડું પડે અને તેને દૂર મૂકી દીધા પછી સ્વાધ્યાય ખપે. પડેલ ઈંડાના કલલબિદુઓ જમીન પર માખીના પગ ડુબે એટલા પડયા હોય અને તેને બેદી નાખવામાં આવે તો પણ ત્રણ પ્રહર અસ્વાધ્યાય.
સાઈઠ હાથમાં ઇડુ પડે અને તે જે ફૂટે નહીં અને અખંડ રહે તે તેને બીજી જગ્યાએ છોડી દેવામાં આવે, તે સ્વાધ્યાય ખપી શકે છે. હવે જે પડેલું ઈંડુ ફૂટી જાય અને તેના કલલ-લેહી વગેરે બિંદુઓ જમીન પર પડે, તે જ્યાં સુધી જમીન ન દે ત્યાં સુધી સ્વાધ્યાય ન કપે.
જે જમીન ખેદી અસ્વાધ્યાયિક વસ્તુઓ દૂર લઈ જાય તે પણ ત્રણ પ્રહર સુધી અસ્વાધ્યાય થાય છે. હવે જે કલ્પ એટલે કપડા પર તે કુટેલા ઇંડાના કલિબિંદુઓ પડ્યા હોય કે લાગ્યા હોય તે તેને સાઈઠ હાથ બહાર લઈ જઈ છેવામાં આવે તે સ્વાધ્યાય ખપે. જે ઈંડાના બિંદુઓમાં કે લેહીના બિંદુઓમાં માંખીને પગ ડૂબે એટલા પણ પડ્યા હોય, તે પણ અસજઝાય થાય છે. એટલે જેટલા પ્રમાણમાં માખી પગોના ડૂબે એટલા પણ ઇંડાના કે લેહીના ટીપા જમીન પર પડ્યા હોય તે પણ અસ્વાધ્યાય થાય છે. (૧૪૬૭)
अजराउ तिन्नि पोरिसि जराउयाणं जरे पडे तिन्नि । रायपहबिंदुपडिए कप्पे बुढे पुणो नत्थि ॥१४६८॥
Page #503
--------------------------------------------------------------------------
________________
૪૬૮
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ જરાયુ વગરનામાં ત્રણપ્રહર, જરાયુવાળાને જ્યાં સુધી જરાય પડે ત્યાં સુધી તથા જરાય પડી ગયા પછી ત્રણ પ્રહાર, તથા રાજમાર્ગ પર જે અસ્વાધ્યાયિક બિંદુ વગેરે પડયા હેય, તે કપે અને પ્રવાહમાં વહી ગયા પછી અસ્વાધ્યાય નથી.
હાથણ વગેરે જરાયુ વગરના પ્રાણીઓના પ્રસવામાં ત્રણ પ્રહર અસ્વાધ્યાય થાય. અને નજીક પ્રસવી હોય તે અહેરાત્ર છેડીને સ્વાધ્યાય કલ્પે. જરાયુવાળા ગાય, ભેંસ વગેરેને જ્યાં સુધી જરાયુ લબડતા હોય ત્યાં સુધી અસ્વાધ્યાય અને જરાય પડ્યા બાદ પણ ત્રણ પ્રહર અસ્વાધ્યાય થાય છે.
રાજમાર્ગમાં જે અસ્વાધ્યાયિક લેહી વગેરેના ટીપા પડયાં હેય, તે સ્વાધ્યાય કરી શકાય છે. કારણકે આવતા જતાં મનુષ્ય તિર્યંચના પગ પડવાના કારણે પોતાની જાતેજ તે ઉડી જાય છે. અહીં આગળ જિનાજ્ઞાજ પ્રમાણરૂપ હેવાથી કેઈ દેષ નથી.
હવે જે તે તિર્યંચ સંબંધિત અસ્વાધ્યાયિક રાજમાર્ગથી બીજે સાઈઠ હાથની અંદર પડેલા હોય અને તે વરસાદના પાણીના પ્રવાહમાં તણાઈ જાય અથવા ઉપલક્ષણથી આગ વગેરે દ્વારા બળી જાય તે શુદ્ધ હવાથી સ્વાધ્યાય ખપી શકે છે. (૧૪૬૮) તિય સંબંધિત અસ્વાધ્યાય હવે મનુષ્ય સંબંધિત કહે છે.
माणुस्सयं चउद्धा अढि मोत्तण सयमहोरत्तं ।। परियावन्नविवन्ने सेसे तिय सत्त अद्वेव ॥१४६९॥
મનુષ્ય સંબંધિત અસ્વાધ્યાયિક હાડકાને છેડી, સે હાથમાં હોય, તો એક અહોરાત્ર અસક્ઝાય. અને પર્યાયાંતર એટલે પરિણામાંતર પામવાના કારણે વિવર્ણ થયા હોય, તે અસ્વાધ્યાય ન થાય. તથા બાકીનામાં ત્રણ દિવસ, સાત દિવસ, આઠ દિવસ, અસ્વાધ્યાય હેય છે.
મનુષ્ય સંબંધિત અસ્વાધ્યાય ચામડુ, લોહી, માંસ અને હાડકા-એમ ચાર પ્રકારે છે. આ ચારેમાં હાડકાને છેડી બાકીનામાં ક્ષેત્રથી સે હાથ જમીનની અંદર, કાળથી એક અહેરાત્ર સ્વાધ્યાય ન ખપે. પરંતુ મનુષ્ય કે તિર્યંચ સંબંધિ જે લેહી છે, તે જે પરિણામાંતર એટલે સ્વભાવથી અને રંગથી જે બદલાઈ જાય અને ખેરના લાકડાના માવા જેવા થઈ જાય, તે અસજઝાય ન થાય અને તે પડ્યા હોય, તે સ્વાધ્યાય કરાય છે. અને પરિણામાંતર કે વિવર્ણપણા સિવાય બીજામાં અસ્વાધ્યાય થાય છે.
સ્ત્રીને જે મહિને મહિને આર્તવ અસજઝાય આવે છે, તે સ્વભાવથી ત્રણ દિવસ ઝરે છે, માટે ત્રણ દિવસ અસઝાય થાય છે. ત્રણ દિવસ પછી પણ કેટલીક સ્ત્રીઓને કરે છે, પણ તે આર્તવ નથી પરંતુ તે મહારક્ત નિયમ પયાર અને વિવણ થયેલ હોય છે. એટલે અસ્વાધ્યાય ન ગણાય.
Page #504
--------------------------------------------------------------------------
________________
४६५
૨૬૮. અસજઝાય
હવે જે સુવાવડી બાઈને પુત્રને જન્મ થયો હોય, તે સાત દિવસ અસઝાય આઠમે દિવસે સ્વાધ્યાય કર, જે છેકરી જન્મી હોય તે લેહીની અધિક્તાવાળી હેવાથી તેના જન્મમાં આઠ દિવસ અસ્વાધ્યાય થાય છે. નવમા દિવસે સ્વાધ્યાય કરાય છે. (૧૪૬૯) હવે આજ ગાથાના પદની વ્યાખ્યા કરે છે.
रत्तुकडा उ इत्थी अट्ट दिणा तेण सत्त सुक्कहिए । तिण्ण दिणाण परेणं अणोउगं तं महारतं ॥१४७०॥
નિષેકકાળે એટલે સંબંધ વખતે જે લોહીની અધિકતા હોય, તો સ્ત્રી જન્મે છે.
અને તેના જન્મમાં આઠ દિવસની અસજઝાય હોય છે. શુક્રની અધિકતા હોય, તે પુત્ર જન્મે છે, તેથી તેને જન્મમાં સાત દિવસની અસજઝાય છે તથા સ્ત્રીઓને ત્રણ દિવસ પછી જે મહારક્ત હોય છે, તે અનાર્તવ છે. તેથી તે ગણવું નહીં. (૧૪૭૦) હવે આગળ જે હાડકાને છેડી એમ કહ્યું હતું તે હાડકાની વિધિ કહે છે. दंते दिट्टि विगिंचण सेसट्टि बारसेव वरिसाई । दड्ढट्ठोसु न चेव य कीरइ सज्झायपरिहारो ॥१४७१।।
દાંતને શેધીને પરઠવ. બાકીના હાડકો જો સે હાથમાં પડયા હેય, તો એ હાથમાં બારવરસ સુધી અસ્વાધ્યાય. જે હાડકુ અગ્નિથી બળેલ હોય તે સ્વાધ્યાયનો ત્યાગ કરાતો નથી.
જ્યાં આગળ સે હાથની અંદર છોકરા વગેરે કેઈને પણ દાંત પડ હોય, તે તેને પ્રયત્નપૂર્વક શેાધે. જે મળી જાય, તે તેને પરઠવી દે. હવે જે સારી રીતે શોધવા છતાં ન મળે તે શુદ્ધ છે– એમ માની સ્વાધ્યાય કર. બીજા આચાર્યો કહે છે કે તેને પરઠવવા નિમિત્તને કાઉસ્સગ્ન કરે.
દાંત સિવાય બીજા અંગે પાંગના હાડકાં સે હાથમાં પડ્યા હોય તે બાર વર્ષ સુધી સ્વાધ્યાય ન કરી શકાય, જો તે હાડકાં આગથી બાળ્યા હોય અને સે હાથમાં રહ્યા હોય. તે વાચના વગેરે સ્વાધ્યાયને ત્યાગ કરાતો નથી. અનુપ્રેક્ષા સ્વાધ્યાયને કયારે પણ નિષેધ નથી. (૧૪૭૧)
Page #505
--------------------------------------------------------------------------
________________
૨૬૯. નંદીશ્વરદ્વીપમાં રહેલ જિનાલય विक्खंभो कोडिसयं तिसढिकोडी उ लक्खचुलसीई । नंदीसरो पमाणंगुलेण इय जोयणपमाणो ॥१४७२॥
નંદીશ્વરદ્વીપને વિષ્ક પ્રમાણગુલવડે એકત્રેસઠ કરોડ ચોર્યાસી લાખ જન પ્રમાણ છે.
આ જબૂદ્વીપથી આઠમે, વલયાકારે, ઘણેજ સુંદર, બધાયે દેવ સમુદાયને આનંદ આપનાર, નંદીશ્વર નામને દ્વીપ છે. નંદિ એટલે અતિમેટા જિનમંદિર, ઉદ્યાને, પુષ્કરિણી એટલે વાવડી, પહાડે વગેરે ઘણા પદાર્થોના સમૂહથી ઉત્પન્ન થયેલ અતિ અદ્દભૂત સમૃદ્ધિ વડે ઐશ્વર્યવાન જે દ્વીપ, તે નંદીશ્વર દ્વીપ. તે દ્વીપને વિષ્ઠભ એટલે ગોળાકાર વિસ્તાર એકસે ત્રેસઠ કરોડ ચોર્યાસી લાખ (૧,૬૩,૮૪૦૦૦૦૦)
જન પ્રમાણ છે. અહીં પ્રમાણગુલે નિષ્પન્ન જન સમજવા. (૧૪૭૨) હવે અંજનગિરિ વગેરેનું કહે છે.
एयंतो अंजणग्यणसामकरपसरपूरिओवंता । बालतमालवणावलिजुयच घणपडलकलियव्व ॥१४७३॥ चउरो अंजणगिरिणो पुव्वाइदिसासु ताणमेकेको । चुलसीसहस्सउच्चो ओगाढो जोयणसहस्सं ॥१४७४।। मूले सहस्सदसगं विखंभे तस्स उवरि सयदसगं । तेसु घणमणिमयाई सिद्धाययणाणि चत्तारि ॥१४७५॥
આ દ્વીપમાં અંજારના શ્યામકિરણના ફેલાવવાવડે દિશાના છેડાએ પૂરાઈ ગયા હોવાથી. અતિયુવાન તમાલવૃક્ષની વનમડલીવડે ઘેરાયેલા ન હોય અથવા વાદળના સમહયુક્ત ન હોય? એવા શેલતા ચાર અંજનગિરિઓ પૂર્વ વગેરે ચારે દિશાઓમાં એક-એક ચોર્યાસી હજાર ઊંચા અને એક હજારની ઊંડાઈવાળા રહેલા છે. તે પર્વતે મળમાં દસહજાર
જનના વિષ્કલવાળા ઉપર હાજન વિસ્તારવાળા છે અને તેના પર ઘન મણિમય ચાર સિદ્દાયતન છે.
આ નંદીશ્વરદ્વીપના મધ્યભાગે પૂર્વ વગેરે ચાર દિશાઓમાં એક-એક એમ ચાર અંજનગિરિઓ છે. જે સંપૂર્ણ અંજન રતનમય લેવાથી અંજનગિરિ કહ્યા છે. તે આ પ્રમાણે છે.
Page #506
--------------------------------------------------------------------------
________________
૨૬૯, નંદીશ્વરદ્વીપમાં રહેલ જિનાલયે
૪૭૧ પૂર્વ દિશામાં દેવરમણ, દક્ષિણમાં નિદ્યોત, પશ્ચિમમાં સ્વયંપ્રભ અને ઉત્તરમાં રમણીય અંજનગિરિ છે. કહ્યું છે કે,
पुत्रादिसि देवरमगो, निचुलोओ दाहिग दिसाए, अबर दिसाए संयप्पभ रमणिन्जो ઉત્તરે જાણે (૨)
તે અંજનગિરિઓ, અંજન એટલે કાળા રંગના રત્ન વિશે છે. તેના કાળા કિરણોને સમૂહ ફેલાવાથી (દિશાઓના) છેડાને સંપૂર્ણ ભાગ શ્યામપ્રભાવકે ભરાઈ ગયે છે, જેથી તે પર્વતે અતિ બાલ તમાલવૃક્ષના વન સમૂહથી ઘેરાયેલા ન હોય તથા વર્ષાઋતુના વાદળોના સમૂહ યુક્ત ન હોય એવા શોભી રહ્યા છે. પર્વતે જ વિવિધ ઉદ્યાનોથી સુંદર અને પાણીદાર વાદળોના સમૂહવાળા છે.
તે દરેક અંજનગિરિ પર્વતે ચોર્યાસી હજાર જન ઊંચા છે. અને એકહજાર જન જમીનમાં ઊંડા છે. તથા તે મૂળમાં દસ હજાર જન વિસ્તારવાળા છે. તે પછી માત્રા ઘટતા-ઘટતા ઉપર ટેચના ભાગે એકહજાર યોજનને વિસ્તાર રહે છે.
આમ આ ચારે અંજનગિરિઓ મૂળમાં પહેળા વચ્ચે સાંકડા થતા અને ઉપર એકદમ પાતળા થયેલા છે. તેની ઉપર જુદા જુદા પ્રકારના અજોડ રત્નોથી બનેલ એક પર્વત પર એક–એમ ચાર સિદ્વાયતનો શાશ્વતજિન પ્રતિમાના મંદિરો છે. (૧૪૭૩૧૪૭૫) હવે તે સિદ્ધાયતનનું પ્રમાણ કહે છે.
जोयणसयदीहाई बावत्तरि सियाई रम्माई । पन्नास वित्थडाई चउधुवाराई सधयाई ॥१४७६॥ पइदारं मणितोरणपेच्छामंडवविरायमाणाई । पश्चध[स्सयऊसियअछुत्तरसयजिणजुयाई ॥१४७७॥
તે સિદ્ધાયતને પૂર્વ પશ્ચિમ એકસેજન લાંબા, બેરોજન ઊંચા અને ઉત્તર દક્ષિણ પચાસ જતા પહેલા એવા રમણીય લાગે છે. તથા એક એક દિશામાં એકએમ ચારે દિશામાં ચાર કારવાળા અને ધજાવાળા છે તથા તે દરેક દ્વાર ઉપર ચંદ્રકાન્ત વગેરે રત્નોવડે બનેલ તેરણાથી પ્રેક્ષામંડપ એટલે જોવા માટે બનાવેલા મંડપ શોભી રહ્યા છે. (૧૪૭૬–૧૪૭૭)
मणिपेढिया महिंदज्झया य पोक्खरिणिया य पासेसु । कंकेल्लिसत्तवन्नयचंपयचूयवणजुत्ताओ ॥१४७८॥
તે સિદ્ધાયતનેમાં મણિમય પીઠિકા, મહેન્દ્રવજ, પુષ્કરિણિ વાવડી અને બાજુમાં કેલિ, શતપણું, ચંપક અને આમ્રવન છે.
Page #507
--------------------------------------------------------------------------
________________
૪૭૨
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ તે મંદિરો ઋષભ, વર્ધમાન, ચંદ્રાનન, વારિષણ નામના ચાર જિનેશ્વરની પાંચ ધનુષ્ય ઊંચી એવી એકસો આઠ પ્રતિમા યુક્ત છે. તે સિદ્ધાયતમાં વચ્ચે મણિમય એટલે સંપૂર્ણ રનમય પીઠિકા કહી છે. તેના ઉપર સિદ્ધાંતની ભાષા પ્રમાણે અતિમેટા એવા મહેન્દ્રધ્વજ અથવા શક વગેરે ઈન્દ્રની ધજા જે માટે વિજ તે મહેન્દ્રધ્વજ છે. તે દરેક દવજની આગળ સે યેજન લાંબી અને પચાસ એજન પહોળી તથા દશ જન ઊંડી પુષ્કરિણી એટલે વાવે કહી છે
તે વાવડીઓની ચારે તરફ કેકેલી એટલે આશેકવૃક્ષ, સપ્તપર્ણ, ચંપક. આંબા વગેરે ઝાડના વને રહેલા છે. પૂર્વ દિશામાં અશેકવન, દક્ષિણ દિશામાં સપ્તછદવન, પશ્ચિમમાં ચંપકવન અને ઉત્તર દિશામાં સહકારવન છે. (૧૪૭૮) અંજનગિરિનું વર્ણન થયું હવે વાવડીનું વર્ણન કરે છે. नंदुत्तरा य नंदा आणंदा नंदिवद्धणा नाम । पुक्खरिणीओ चउरो पुव्वंजणचउदिसिं संति ॥१४७९॥
તે ચારે અંજનગિરિઓમાં જે પૂર્વ દિશામાં રહેલ અંજનગિરિની ચારે દિશામાં એક લાખ જન ગયા પછી ચાર વાવડીઓ આવે છે. તે આ પ્રમાણે પૂર્વમાં નંદેત્તરા, દક્ષિણમાં નંદા, પશ્ચિમમાં આનંદ અને ઉત્તરમાં નંદિવર્ધના નામે છે. (૧૪૭૯) विक्खंभायामेहिं जोयणलक्खप्पमाणजुत्ताओ। दसजोयसियाओ चउदिसितोरणवणजुयाओ ॥१४८०॥
તે વાવડીઓ લંબાઈ પહોળાઈમાં એકલાખ જન પ્રમાણની તથા દસજન ઊંડાઈવાળી છે અને ચારે દિશાઓમાં વિવિધ મણિમય થાંભલાઓ ઉપર તેરણાવાળી અને પૂર્વ વગેરે ચારે દિશાનુક્રમે અશક, સપ્તછદ, ચંપક અને આંબાના વનવાળી છે. આ પ્રમાણે બાકીના અંજનગિરિઓની વાવડીઓની પણ હકિકત જાણવી. (૧૪૮૦)
तासि मज्झे दहिमुह महीहरा दुद्धदहियसियवन्ना । पोखरिणीकल्लो लाहहणणोन्भवफेणपिण्डुव्व ॥१४८१।।
તે વાવડીઓમાં બરાબર વચ્ચે સંપૂર્ણ સ્ફટિકમય દધિમુખ નામના પર્વ છે. તે પર્વતે દૂધ દહીંની જેમ સફેદ વર્ણના હેવાથી તે દધિમુખ કહેવાય છે. આથી અહીં ગ્રંથકાર ઉઝેક્ષા કરે છે કે, તે પર્વતે વાવડીઓના ઉછળતા પાણીના તરંગે પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થયેલ ફણના જાણે સમૂહ હેય એવા લાગે છે. (૧૪૮૧)
चउसद्विसहस्सुच्चा दसजोयणसहस्सवित्थडा सव्वे । सहसमहो उवगाढा उवरि अहो पल्लयागारा ॥१४८२॥
Page #508
--------------------------------------------------------------------------
________________
૨૬૯, નંદીશ્વરદ્વીપમાં રહેલ જિનાલયે
४७३ આ દધિમુખ પર્વતે ચેસઠહજાર (૬૪૦૦૦) જન ઊંચા અને દસહજાર જન વિસ્તારવાળા અને જમીનમાં એક હજાર જન ઊંડા છે. ઉપર નીચે બધે એક સરખા વિસ્તારવાળા છે. આથી પ્યાલા આકારના લાગે છે. (૧૪૮૨).
अंजणगिरिसिहरेसु व तेसुवि जिणमंदिराई रुंदाई । वावीणमंतरालेसु पव्वयदुर्ग दुगं अस्थि ॥१४८३॥
તે દધિમુખ પર્વત પર પણ વિશાળ જિનમંદિર છે, જે અંજનગિરિના શિખર પર રહેલ સિદ્ધાયતને છે, તેવા જ અહીં પણ છે તથા આ વાવડીઓના આંતરામાં પણ વચ્ચે બે-બે પર્વતો રહેલા છે. (૧૪૮૩)
ते रइकराभिहाणा विदिसिठिया अट्ठ पउमरायाभा । उवरिठियजिणिंद सिणाणघुसिणरससंगपिंगुव्व ॥१४८४॥ अच्चतमसिणफासा अमरेसरविंदविहियआवासा । दसजोयणसहसुच्चा उबिद्धा गाउयसहस्सं ॥१४८५।। झल्लरिसंठाणठिया उच्चत्तसमाणवित्थडा सव्वे । तेसुवि जिणभवणाई नेयाई जहुत्तमाणाई ॥१४८६॥
આગળ કહેલ અંજનગિરિથી વિદિશાઓમાં બે વાવડીઓની વચ્ચેના આંતરામાં બે-બે પર્વત છે. એમ ચાર આંતરામાં બે-બે પર્વત થતા આઠ રતિકર નામના પર્વત થાય છે. તે પર્વત પદ્યરાગ એટલે એક પ્રકારે લાલરંગને મણિ વિશેષ, તેની પ્રભા જેવા એટલ લાલરંગના છે. આથી કવિકલ્પના કરે છે--કે, એના પર રહેલા શાશ્વતાજિન બિબોને પ્રક્ષાલ કરતા જે કુમકુમના પાણી અને હવણુજળના સંપર્કથી જાણે લાલ થયા ન હોય! એમ લાગે છે.
બધા રાંતિકર પર્વતે અતિકેમલ સ્પર્શવાળા તથા ઈન્દ્રોના સમૂહે કરેલ આવાસવાળા, દસ હજાર યોજન ઊંચા અને એકહજાર ગાઉ એટલે અઢીસે જન ઊંડા સમાન વિસ્તારવાળા એટલે દસ હજાર એજનના વિસ્તારવાળા, બધી તરફથી એક સરખા ઝલ્લરી આકારના રહેલા છે. તે રતિકર પર્વત પર ઉપરોક્ત પ્રમાણવાળા જિનભવને રહેલા છે. (૧૪૮૪–૧૪૮૫–૧૪૮૬)
આ પ્રમાણે પૂર્વ દિશાના અંજનગિરિની હકીકત કહી. એ પ્રમાણે બાકીના અંજનગિરિઓની પણ બધી હકીકત જાણવી. હવે વાવડીના નામમાં ફરક છે, તે કહે છે,
दाहिणदिसाए भद्दा विसालवावी य कुमुयपुक्रवरिणी । तह पुंडरिगिणी मणितोरणआरामरमणीया ॥१४८७॥
Page #509
--------------------------------------------------------------------------
________________
४७४
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ पुक्खरिणी नंदिसेणा तहा अमोहा य वावि गीथूभा । तह य सुदंसणवावी पच्छिमअंजणचउदिसासु ॥१४८८।। विजया य वेजयंती जयंति अपराजिया उ वावीओ । उत्तरदिसाए पुव्वुत्तवावीमाणा उ बारसवि ॥१४८९॥
દક્ષિણ અંજનગિરિની પૂર્વ દિશામાં ભદ્રાવાવ છે, દક્ષિણમાં વિશાળ, પશ્ચિમમાં કુમુદા અને ઉત્તરમાં પુંડરીકિણી. આ બધી વાવડીઓ મણિમય તેરણ અને બગીચાએથી રમણીય સુંદર છે.
પશ્ચિમ અંજનગિરિની પૂર્વ દિશામાં નદિષેણ વાવ છે. દક્ષિણમાં અમેઘા, પશ્ચિમમાં ગતૂભા અને ઉત્તરમાં સુદર્શના વાવડીઓ છે.
ઉત્તર અંજનગિરિની પૂર્વ દિશામાં વિજયા, દક્ષિણમાં વૈજયતિ, પશ્ચિમમાં જય-તી, ઉત્તરમાં અપરાજિતા વાવડીઓ છે.
આ બારે વાવડીઓનું પ્રમાણુ વગેરે સર્વ પૂર્વ અંજનગિરિની વાવ પ્રમાણે જાણવું. (૧૪૮૭–૧૪૮૮–૧૪૮૯)
सव्वाओ वावीओ दहिमुहसेलाण ठाणभूयाओ। अंजण गिरिपमुहं गिरित्तेरस्सग विज्जइ चउदिसिपि ॥१४९०॥
આ સેળ વા દધિમુખ પર્વતના સ્થાનરૂપ એટલે આધારરૂપ છે. એટલે આ વાવના મધ્યભાગે દધિમુખ પર્વતે રહેલા છે. આ પ્રમાણે નંદીશ્વર દ્વિીપમાં ચારે દિશાઓમાં દરેકની અંદર અંજનગિરિ વગેરે તેર તેર પર્વતે રહેલા છે. તે આ પ્રમાણેએક દિશામાં એક અંજનગિરિ, ચાર ઇંધમુખ અને આઠ રતિકર-એમ કુલે તેર પર્વત થાય છે. તેતેર પર્વતે ચારે દિશામાં હોવાથી ચારવડે ગુણતા બાવન પર્વતે થાય છે. (૧૪૯૦) હવે ઉપસંહાર કરે છે.
इय बावन्नगिरिसरसिहरट्टि य वीयरायबिम्बाणं । पूयणकए चउव्विहदेवनिकाओ समेइ सया ॥१४९१॥
ઉપર (આગળ) કહેલ બાવન પર્વતના શિખરો પર રહેલા વિતરાગ ભગવંતેના બિબોની પૂજા માટે ભવનપતિ, વ્યંતર, તિષ્ક અને વૈમાનિક–એમ ચાર નિકાયના દે હમેશા આવે છે. (૧૪૯૧)
અહીં નંદીશ્વર દ્વીપના વિષયમાં ઘણું કહેવાનું છે પણ તે ગ્રંથ ગૌરવના ભયથી કહેતા નથી. વિશેષ જાણવાની ઈચ્છા હોય તેમણે જવાભિગમ વગેરે શાસ્ત્રોથી જાણવું. અહીં જીવાભિગમ, દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ, સંગ્રહણી વગેરે ગ્રંથે સાથે કંઈક જુદાપણું જણાય છે, તે મતાંતરોરૂપે જાણવું.
Page #510
--------------------------------------------------------------------------
________________
૨૭૦, “ લબ્ધિઓ ” आमोसहि १ विप्पोसहि २ खेलोसहि ३ जल्लओसही ४ चेव । सव्वोसहि ५ संभिन्ने ६ ओही ७ रिउ ८ विउलमइलद्धी ९ ॥१४९२॥ चारण १० आसीविस ११ केवलिय १२ गणहारिणो य १३ पुव्वधरा १४ । अरहंत १५ चकवट्टी १६ बलदेवा १७ वासुदेवा १८ य ॥१४९३॥ खीरमहुसप्पिआसव १९ कोट्ठयबुद्धी २० पयाणुसारी २१ य । तह बीयबुद्धि २२ तेयग २३ आहारग २४ सीयलेसा २५ य ॥१४९४॥ वेउविदेहलद्धी २६ अक्खीणमहाणसी २७ पुलाया २८ य । परिणामतव वसेणं एमाई हुति लद्धीओ ॥१४९५॥
૧. આમાઁષધિલબ્ધિ, ૨. વિપુડૌષધિલબ્ધિ, ૩. એલૌષધિલબ્ધિ, ૪. જલ્લૌષધિલબ્ધિ, ૫. સવૈષધિલબ્ધિ, ૬. સંભિન્નશ્રેતલબ્ધિ, ૭. અવધિલબ્ધિ, ૮. ઋજુમતિલબ્ધિ, ૯. વિપુલમતિલબ્ધિ, ૧૦. ચારણલબ્ધિ, ૧૧. આશીવિષલબ્ધિ, ૧૨. મેવલિલબ્ધિ, ૧૩. ગણધરલબ્ધિ, ૧૪. પૂર્વ ધરલબ્ધિ, ૧૫. અહલબ્ધિ, ૧૬. ચક્રવર્તિલબ્ધિ, ૧૭. બળદેવ લબ્ધિ, ૧૮. વાસુદેવલબ્ધિ, ૧૯. ક્ષીરમધુસપિરાસવલબ્ધિ, ૨૦, કેષ્ઠકબુદ્ધિલબ્ધિ, ૨૧. પદાનુસારીલબ્ધિ, ૨૨. બીજબુદ્ધિલબ્ધિ, ૨૩. તેજલેયાલબ્ધિ, ૨૪. આહારકલબ્ધિ. ૨૫. શીતલેશ્યાલબ્ધિ, ૨૬. વૈકુર્વિદેહલબ્ધિ, ૨૭. અક્ષણમહાનસીલબ્ધિ, ૨૮. પુલાલબ્ધિ. આ અઠ્ઠાવીસ લબ્ધિઓ છે. આદિ શબ્દવડે બીજી પણ લબ્ધિઓ છે, એમ જણાય છે. જીના શુભ, શુભતર, શુભતમ પરિણામેના કારણે તથા અસાધારણ તપના પ્રભાવથી વિવિધ પ્રકારની લબ્ધિઓ એટલે ઋદ્ધિ વિશેષ જીવને પ્રાપ્ત થાય છે. (૧૪૯૨-૧૪૫) હવે અહીં કેટલીક લબ્ધિઓની કમસર વ્યાખ્યા જણાવે છે, તેમાં પ્રથમ આમાઁષધિ વગેરે પાંચ લબ્ધિઓની વ્યાખ્યા કરે છે. संफरिसणमामोसो मुत्तपुरीसाण विप्पुसो वावि (वयवा) । अन्ने विडिति विट्ठा भासंति पइत्ति पासवणं ॥१४९६॥ एए अन्ने य बहू जेसि सव्वेवि सुरहिणोऽवयवा । रोगोवसमसमत्था ते इंति तओ सहि पत्ता ॥१४९७॥
સંસ્પર્શન એટલે સ્પર્શ કર, તે આમ કહેવાય છે. પેશાબ અને વિષ્કા તે વિરૂષ કહેવાય છે. બીજાઓ વિહુ એટલે વિષ્ઠા અને પત્તિ એટલે પેશાબ કહે છે. આ બે તથા બીજા પણ સુગંધી અવયવો રેગાને સમાવવા સમર્થ હોય તે,
Page #511
--------------------------------------------------------------------------
________________
પ્રવચનસારે દ્ધાર ભાગ-૨
આમષ ઔષધિલબ્ધિઃ- સ્પર્શ કરવા, તે આમા કહેવાય છે. તે સ્પર્શી જ ઔષધિરૂપે જેમને હોય એટલે જેમના સ્પર્શી ઔષધિરૂપે પરિણમેલા હોય, તે આમર્શષધિ કહેવાય. એટલે જેએ હાથ વગેરે અવયવાના સ્પર્શ માત્રથી જ વિવિધ રોગો દૂર કરવા સમર્થ હોય, તેવા સાધુએ લબ્ધિ અને લબ્ધિવંતના અભેદ ઉપચારથી આમર્દોષધિરૂપે કહેવાય છે. આના ભાવ એ છે, જેના પ્રભાવથી પેાતાના હાથપગ વગેરે અવયવાના સ્પમાત્રથી જ પોતાના તેમજ ખીજાના બધાયે રાગો દૂર થાય, તે આમર્માષધિલબ્ધિ કહેવાય છે.
૪૭૬
વિપ્રુડે-ખેલ-જલ-સર્વોષધિલબ્ધિઃ- પેશાબ અને નિષ્ઠાના વિપુષ એટલે અવયવા, વિશ્રુડ કહેવાય છે. પેશાબ અને વિષ્ઠાના અવયવા જ અહીં વિપુતૂં કહેવાય છે. ખીજા આચાર્ચે વિક્ એટલે વિષ્ઠા અને પત્તિ એટલે પેશાબ કહે છે.
વિષ્ઠા તથા પેશાબ–એ અને બીજા પણ શ્લેષ્મ, મેલ, વાળ, નખ વગેરે ઘણા અને બધા અવયવેા, જે સાધુઓના સુગ'ધી હાય અને રાગેાને શમાવવા સમર્થ હોય, તા સાધુ તે ઔષધની લબ્ધિવાળા કહેવાય છે. જેમકે વિષુડૌષધિ, ખેલ્લૌષધિ, જલૌષધિ, કેશાષધિ, નખૌષિધ વગેરે ઔષધિ તથા સવૈîષધિવાળા સાધુઓ કહેવાય છે. આના ભાવ એ છે કે,
જે સાધુના પ્રભાવથી એમની નિષ્ઠા તથા પેશાબના થાડા પણુ અંશ કે સુગધ રોગ સમૂહના નાશ કરવા સમર્થ થાય, તે વિષુડૌષધિ તથા ખેલ એટલે શ્લેષ્મ, નાકના મેલ, જલ્લ એટલે શરીરના મેલ. કાન, મેંદું, નાક, આંખ, જીભ વગેરેના જે મેલ તે જલ્લ કહેવાય. આ ખેલ અને જલ્લના પ્રભાવથી બધા રાગેા દૂર થાય અને સુગંધી અને તે ખેલીષધિ અને જલ્લૌષધિ કહેવાય. તથા જેના પ્રભાવથી વિષ્ટા, પેશાબ, વાળ, નખ વગેરે બધાયે અવયવા એકઠા થઈ બધે ઔષધરૂપ અને સુગધીરૂપે પરિણમે તે સવૈષધિ. ( ૧૪૯૬-૧૪૯૭)
जो सुणइ सव्वओ मुणइ सव्वविसए उ सव्वसोएहि ।
सुइ चहुए सदे भने सभिन्नसोओ सो || १४९८॥
જે સશ્રોતા એટલે કાંણાઆવડે બધુયે સાંભળી શકે અને બધા વિષય જાણી શકે તથા એક સાથે સાંભળેલા શબ્દોને ભિન્ન-ભિન્નસ્વરૂપે જાણી શકે તે સભિન્નશ્રોતા લબ્ધિ
સભિન્નશ્રોતાલબ્ધિ-જે શરીરના બધાયે દેશ એટલે અવયવાવડે સાંભળી શકે, તે સભિન્નશ્રેાતા કહેવાય. અથવા જે શબ્દ વગેરે સર્વ વિષયાને બધાયે શ્રોતા એટલે ઇન્દ્રિયેાવડે જાણી શકે એટલે કોઈપણ એક જ ઇન્દ્રિયવડે બીજી ઇન્દ્રિયવડે જાણુવા ચાગ્ય વિષાને જાણી શકે, તે સ ́ભિન્નશ્રોતાલબ્ધિમાન કહેવાય.
Page #512
--------------------------------------------------------------------------
________________
૪૭૭
ર૭૦. લબ્ધિઓ
અથવા બાર એજનના વિસ્તારમાં રહેલા ચક્રવર્તિના સૈન્યમાં વાગતા વાજિંત્રેના સમૂહને અથવા એક સાથે વગાડાતા ઢોલ વગેરેના અવાજને ભિન્ન-ભિન્ન લક્ષણ અને વિધાનપૂર્વક પરસ્પર જુદા-જુદા લેક સમૂહમાંથી ઉત્પન્ન થયેલા અથવા શંખ, કાહલા, ભેરી એટલે નગારા, ભાણ, ઢક્કા વગેરે વાજિંત્રના અવાજને એકી સાથે જ અને ઘણા શબ્દોને જે સાંભળી શકે અને તેને નિર્ણય કરી શકે, તે સંભિન્નતાલબ્ધિમાન કહેવાય છે. (૧૪૯૮)
रिउ सामन्नं तम्मत्तगाहिणी रिउमई मणोनाण । पायं विसेसविमुहं घडमेत्तं चिंतिय मुणइ ॥१४९९।। विउलं वत्थुविसेसण नाणं तग्गाहिणी मई विउला । चिंतियमणुसरइ घडं पसंगओ पजनसएहिं ॥१५००॥
જજ એટલે સામાન્ય, તમાત્રને ગ્રહણ કરનારુ જે મન:પર્યવજ્ઞાન, જે પ્રાયઃ કરી વિશેષ રહિત છે. જેમ ઘડાને ચિતવેલ છે-એમ જાણી શકે.
વસ્તુના વિશેષને ગ્રહણ કરનારું જે જ્ઞાન અને તેને ગ્રહણ કરનારી જે વિપુલબુદ્ધિદ, તે વિપુલમતિ મન:પર્યવ કહેવાય. અર્થાત ઘટને પર્યાય સાથે જાણી શકે છે.
ગજુમતિલબ્ધિઃ - ઋજુ એટલે સામાન્ય વસ્તુમાત્રને ગ્રહણ કરનારી મતિ એટલે જ્ઞાન તે ઋજુમતિમ પર્યવજ્ઞાન કહેવાય. તે ઋજુમતિ મેટે ભાગે વિશેષ રહિતપણે એટલે દેશકાળ વગેરે અનેક પર્યાયે વગર બીજાવડે ચિતવાયેલ ઘડામાત્રને જાણી શકે છે.
વિપુલમતિલબ્ધિ – ઘડા વગેરે વસ્તુઓને દેશ, ક્ષેત્ર, કાળ વગેરે વિશેના માન એટલે સંખ્યાને જાણી શકે, તે વિપુલને ગ્રહણ કરનારી જે બુદ્ધિ એટલે જ્ઞાન તે વિપુલમતિન ૫ર્યવજ્ઞાન કહેવાય. આ જ્ઞાન બીજાએ ચિંતવેલ ઘડાને પ્રસંગાનુસાર સેંકડે પર્યાય યુક્ત જાણી શકે છે. જેમકે આ ઘડે સેનાને, પાટલિપુત્ર નગરને, ન અદ્યતન, મેટા ઓરડામાં રહેલો, વગેરે ઘણું વિશેષથી વિશિષ્ટ ઘડાને બીજાએ વિચારેલ જાણી શકે છે. આને ભાવ એ છે કે,
મન:પર્યવજ્ઞાન બે પ્રકારે છે. ૧. જુમતિ અને ૨. વિપુલમતિ. તેમાં જે સામાન્ય ઘડા વગેરે વસ્તુમાત્રને વિચારવામાં પ્રવૃત્ત થયેલ મનના પરિણામને ગ્રહણ કરનાર, કંઈક અવિશુદ્ધતર, મનુષ્યક્ષેત્ર એટલે અઢીદ્વીપમાં અઢી આગળ એછું, એટલા ક્ષેત્રમાં રહેલા વિષયનું જે જ્ઞાન, તે ઋજુમતિલબ્ધિ છે. સેંકડે પર્યાયે સહિત ઘડા વગેરે વસ્તુઓના વિશેષ ચિંતનમાં પ્રવૃત્ત થયેલ મનોદ્રવ્યને ગ્રહણ કરનાર, સ્પષ્ટ અને સંપૂર્ણ મનુષ્યક્ષેત્ર વિષયક જે જ્ઞાન, તે વિપુલમતિલબ્ધિ, (૧૪–૧૫૦૦)
Page #513
--------------------------------------------------------------------------
________________
४७८
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ आसी दाढा तग्गय महाविसाऽऽसीविसा दुविहभेया । ते कम्मजाइमेएण णेगहा चउविहविकप्पा ॥१५०१॥
આશી એટલે દાઢા. તેમાં જે રહેલ મહાર, તે આશીવિષ કહેવાય. તે ઝેર કર્મ અને જાતિના ભેદે બે પ્રકારે છે. તે બંને પ્રકારે પણ અનેક ભેદે અને ચાર ભેદે છે.
આશીવિષલબ્ધિ – આશી એટલે દાઢાઓ. તેમાં રહેલું જે મહાઝેર જેમને હેય, તે આશીવિષ કહેવાય છે. તે આશીવિષે બે પ્રકારે છે.
૧. કર્મભેદ ૨. જાતિભેદ, તેમાં કર્મભેદમાં પચેંદ્રિય તિર્યંચ ચેનિઝ, મનુષ્ય, સહસ્ત્રાર સુધીના દે–એમ અનેક પ્રકારે છે. એમને તપ ચારિત્રના અનુષ્ઠાને અથવા બીજા કેઈક ગુણનાં કારણે આશીવિષ સાપ, વીંછી, નાગ, વગેરેવડે સાધ્યક્રિયા તેઓ કરી શકે છે.
શ્રાપ વગેરે આપવા દ્વારા બીજાને નાશ પણ કરી શકે છે. દેવેને આ લબ્ધિ અપર્યાપ્ત અવસ્થામાં હોય છે એમ જાણવું. કારણકે, જેમને પૂર્વે મનુષ્યભવમાં આશીવિષલબ્ધિ પ્રાપ્ત કરી હોય અને સહસ્ત્રાર સુધીમાં નવીનદેવ તરીકે ઉત્પન્ન થયેલા હોય, તેમને અપર્યાપ્ત અવસ્થામાં પૂર્વભવની આશીવિષલબ્ધિના સંસ્કાર લેવાથી આશીવિષલબ્ધિવાનરૂપે વ્યવહારમાં કહેવાય છે. તે પછી પર્યાપ્ત અવસ્થામાં તે સંસ્કાર જતા રહેતા હોવાથી આશીવિષલબ્ધિમાન કહેવાતા નથી.
જે કે પર્યાપ્તાદે પણ શ્રાપ વગેરે દ્વારા બીજાને નાશ કરી શકે છે. છતાં તેઓ તે લબ્ધિધારી કહેવાતા નથી. કારણ કે, આ પ્રમાણે થવું તેમને ભવ પ્રત્યય અને તેવા પ્રકારના સામર્થ્યના કારણે હેવાથી સર્વ સાધારણ છે. ગુણપ્રત્યયિક જે સામર્થ્ય વિશેષ તે લબ્ધિ કહેવાય એવી પ્રસિદ્ધિ છે.
જાતિ આશીવિષ વીંછી, દેડકે, સાપ અને મનુષ્યના ભેદ ચારે પ્રકારે છે. તેઓ ક્રમસર બહુ, બહુતર, બહુરમ, અતિબહતમ વિષવાળા છે. વીંછીનું ઝેર ઉત્કૃષ્ટથી અર્ધ ભરતક્ષેત્ર પ્રમાણ શરીરમાં ફેલાઈ શકે છે. દેડકાનું ઝેર ભરતક્ષેત્ર પ્રમાણ, સાપનું ઝેર જબૂદ્વીપ પ્રમાણ ક્ષેત્ર અને મનુષ્યનું ઝેર સમય ક્ષેત્ર પ્રમાણુ એટલે અઢી દ્વીપ પ્રમાણ ક્ષેત્રમાં ફેલાઈ શકે છે. (૧૫૦૧) હવે ક્ષીર મધુસપિરાશ્રવ અને કેકબુદ્ધિલબ્ધિ કહે છે.
खीरमहुसप्पिसाओवमाणवयणा तयासवा हुंति । कोट्टयधन्नसुनिग्गलसुत्तत्था कोहबुद्धीया ॥१५०२॥
ખીર, મધ, ઘીના જેવા સ્વાદની ઉપમાવાળા વચને જેમના નીકળે, તે ક્ષીરમધુ સર્ષિાશ્રવલબ્ધિ કહેવાય અને કેઠીમાં રાખેલા અનાજની જેમ જેના સૂત્ર અર્થ હોય, તે કચ્છકબુદ્ધિ કહેવાય.
Page #514
--------------------------------------------------------------------------
________________
૪૭૯
૨૭૦. લબ્ધિઓ
ક્ષીરમધુસપિરાશ્રવલબ્ધિ – ખીર, મધ, ઘી. ના સ્વાદની ઉપમાવાળું મીઠું જેમનું વચન હોય અર્થાત્ વજીસ્વામિની જેમ જે બેલે, તેને ક્ષીરમધુસપિરાશ્રવલબ્ધિ કહેવાય. આને ભાવ એ છે કે,
શેરડીને ચરનારી એકલાખ ગાયનું દૂધ પચાસ હજાર ગાયને પીવડાવે, તેનું દૂધ બીજી અડધી ગાયને, એમ અડધી અડધી ગાયને પીવડાવતા છેલ્લે એક ગાયને પીવડાવી તેનું દૂધ કાઢી તેની ખીર બનાવે. તેને આગમમાં “ચાતુરિક્ય” એ પ્રમાણે કહ્યું છે. તે ખીર ખાવાથી મન અને શરીર અતિ આનંદકારક થાય છે. તેમાં જેમનું વચન સાંભળવાથી મન અને શરીરને સુખકારક થાય, તે ક્ષીરાશ્રવ કહેવાય છે. ખીરની જેમ જેના વચને બધી રીતે શ્રવે એટલે ઝરે છે, તે ક્ષીરાશ્રવ કહેવાય છે.
એ પ્રમાણે મધમાં પણ જાણવું. અહીં મધુ એટલે કેઈક અતિશય સાકર વગેરેવાળું મીઠું દ્રવ્ય તે જાણવું. ઘી પણ શેરડીને ચાચરનારી ગાયના દૂધમાંથી ઉત્પન્ન થયેલ અને ધીમા તાપે તપાવેલ, વિશિષ્ટ વર્ણ એટલે રંગવાળું ઘી જાણવું. ઘીના સ્વાદ જેવા મીઠા વચન બેલનાર વૃતાશ્રવા કહેવાય. ઉપલક્ષણથી અમૃતાશ્રવિણ, ઈશ્કરસાશ્રવિણ વગેરે પણ ઉપર પ્રમાણે જાણવા.
અથવા જેના પાત્રમાં પડેલ ખરાબ અન્ન પણ ખીર, મધ, ઘી વગેરે સમાનરસ, વિર્ય એટલે શક્તિ અને વિપાક એટલે ફળ આપનાર થાય, તે અનુક્રમે ક્ષીરાશ્રવિણ, મધ્યાશ્રવિણ, સપિરાશ્રવિણ કહેવાય છે.
કેકબુદ્ધિલબ્ધિ - કેઠીમાં રાખેલ અનાજની જેમ જેમના સ્વાર્થ ભૂલાતા ન હોવાથી અને લાંબા સમય રહેતા (ટક્તા) હેવાથી, તેઓ કેઠીમાં રહેલા અનાજની જેમ નાશ ન પામતા સૂવાર્થવાળા, મુનિ કેકબુદ્ધિલબ્ધિવંત કહેવાય છે.
કેઠીમાં જેમ અનાજ રહે તેવી જેની બુદ્ધિ હેય, જે આચાર્યના મુખમાંથી નીકળેલા સૂત્રાર્થને તે જ રૂપ ધારણ કરે, તે સૂત્રાર્થમાં કેઈપણ કાળે જરાપણું ઓછું ન થાય, તે. કેષ્ટકબુદ્ધિલબ્ધિ કહેવાય. (૧૫૦૨) ' હવે પદાનુસારી અને બીજબુદ્ધિલબ્ધિ કહે છે.
जो सुत्तपएण बहुं सुयमणुधावइ पयाणुसारी सो ।
जो अत्थपएणऽत्थं अणुसरइ स बीयबुद्धीओ ॥१५०३॥ , જે એક સૂવપદવડે ઘણું સૂત્રકારને ગ્રહણ કરી શકે તે પદાનુસારીલબ્ધિ. જે એક અર્થપદવડ (ઘણું) અથને પામે તે બીજબુદ્ધિ કહેવાય.
પદાનુસારીલબ્ધિ - જે અધ્યાપક વગેરે દ્વારા કેઈપણ એક સૂત્રપદ ભર્યો હેય, તે સૂત્રપદવડે ઘણા સૂત્રપદને પિતાની બુદ્ધિવડે જાણી, તે પ્રમાણે જ ગ્રહણ કરે તે પદ્યાનુસારીલબ્ધિમાન કહેવાય.
Page #515
--------------------------------------------------------------------------
________________
૪૮૦
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ બીજબુદ્ધિલબ્ધિ – “ઉત્પાદ, વ્યય, બ્રિીવ્ય યુક્ત સત્ ” વગેરે જેવા અર્થ પ્રધાનપદને મેળવી, તે એક બીજરૂપ પદવડે જે બીજું નહીં સાંભળેલ શ્રુતના પણ યથાવસ્થિત ઘણું અર્થને જાણી શકે, તે બીજબુદ્ધિલબ્ધિવાન કહેવાય. અને સર્વોત્તમ પ્રકર્ષને પ્રાપ્ત થયેલા આ બીજબુદ્ધિલબ્ધિ તીર્થકરોના ગણધરને હોય છે. જેમાં ઉત્પાદૃ વગેરે ત્રણપદનું અવધારણ કરી સંપૂર્ણ દ્વાદશાંગીરૂપ પ્રવચનની ગુંથણ કરે છે. (૧૫૦૩) . अवखीणमहाणसिया भिवखं जेणाणियं पुणो तेणं । परिभुतं चिय खिजइ बहुएहिंवि न उण अन्नेहिं ॥१५०४॥
અક્ષણમહાન સીલબ્ધ - જેનાવડે લવાયેલ ભિક્ષામાંથી ઘણા એટલે લાખની સંખ્યામાં લોકે ધરાઈને જમે અને જ્યાં સુધી પોતે ન જમે, ત્યાં સુધી આહાર પૂર્ણ ન થાય, તે અક્ષણમહાનસીલબ્ધિ કહેવાય. (૧૫૦૪)
भवसिद्धियपुरिसाणं एयाओ हुंति भणियलद्धीओ। भवसिद्धियमहिलाणवि जत्तिय-जायंति तं वोच्छं ॥१५०५।।
ભવસિદ્ધિક એટલે ભવ્ય પુરુષોને આ કહેલ લબ્ધિઓ હોય છે. અને હવે ભવસિદ્ધિક સ્ત્રીઓને જેટલી લબ્ધિઓ હોય છે તે કહે છે.
અહીં અવધિ, ચારણ, કેવલિ, ગણઘર, પૂર્વધર, અહંતુ, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, તેજલેશ્યા, આહારક, શીતલેશ્યા, વક્રિય, પુલાક-આ લબ્ધિઓ પ્રાયઃ કરી આગળ મટે ભાગે પ્રતિપાદન કરી લેવાથી અને પ્રસિદ્ધ હોવાથી સૂત્રકારે એની વ્યાખ્યા કરી નથી પરંતુ તેજહેશ્યા અને શીતલે શ્યાલબ્ધિની વ્યાખ્યા સ્થાનશૂન્ય ન રહે તે માટે કરે છે. | તેજલેશ્યાલધ:- ક્રિોધની અધિકતાથી શત્રુ તરફ મોઢામાંથી અનેક યોજન પ્રમાણ ક્ષેત્રમાં રહેલ વરતુઓને બાળવામાં સમર્થ એ તીવ્રતર તેજ એટલે અગ્નિ કાઢવાની શક્તિ તે તેજલેશ્યાલબ્ધિ.
શીતલેશ્યાલધિ - અતિ કરૂણાધીન થઈ જેના પર ઉપકાર કરે છે, તેના તરફ તેજેશ્યા બુઝાવવા સમર્થ એ શીતલ તેજ વિશેષ છોડવાની જે શક્તિ, તે શીતલેશ્યા.
કૂમંગામમાં કરૂણારસવાળા, નાનના અભાવના કારણે ઉત્પન્ન થયેલ ઘણું જુને બચાવનાર, બાલતપરવી, વૈશિકાચિન તાપસને નિષ્કારણ કજિયા કરવાની ઈચ્છાથી શાળ “અરે યૂકા શય્યાતર” એમ કહી તાપસના કે પાગ્નિને પ્રગટાવવા લાગ્યા. ત્યારે શિક્રાચિન તાપસ તે દુરાત્માને બાળવા માટે વજને બાળવાની શક્તિવાળી તેલેશ્યા છોડી. તેજ વખતે દયાળુ ભગવાન વર્ધમાનવામીએ પણ તેના પ્રાણની રક્ષા માટે ઘણું તાપ ઉછેદ કરવામાં ચતુર એવી શીતલેશ્યા છોડી. જે સાધુ નિરંતર છઠ્ઠ તપ કરે અને - પારણામાં એક મૂઠી નખીયાવાળા અડદ વાપરે અને એક કે ગળા પાણી પીએ એ રીતે કરતા છ મહિને તેજલેશ્યાલધિ ઉત્પન્ન થાય છે.
Page #516
--------------------------------------------------------------------------
________________
૨૭૦. લબ્ધિએ
૪૮૧
અહીં આદિ શબ્દથી બીજી પણુ અણુત્વ, મહત્વ, લઘુત્વ, ગુરુત્વ, પ્રાપ્તિ, પ્રકાસ્ય, ઈશિત્વ, વશિત્વ, અપ્રતિધાતિત્વ, અન્તર્ધ્યાન, કામરૂપિત્વ વગેરે લબ્ધિ જાણવી. અણુત્ત્વ એટલે જે લબ્ધિના કારણે અણુ જેટલુ શરીર કરી એક નાનાછિદ્રમાં પણ પ્રવેશ કરી શકે અને ત્યાં ચક્રર્તના ભાગેાને પણ ભાગવે
મહત્વલબ્ધિ એટલે મેરૂ પર્વતથી પણ મેઢુ શરીર કરવાનું જે સામર્થ્ય તે મહત્વ. વાયુથી પણ હલકુ શરીર કરવાનુ... જે સામર્થ્ય તે લઘુત્ત્વ.
વજ્રથી પણ ભારે શરીર કરવાનું જે સામર્થ્ય તે ગુરુત્વ. જે પ્રકૃષ્ઠબળવાળા ઈન્દ્ર વગેરેથી પણ ઉંચકવું દુઃસહ થાય છે.
પ્રાપ્તિલબ્ધિ એટલે જમીન પર જ રહીને આંગળીના અગ્રભાગવડે મેરૂપત આગળ રહેલા સૂર્ય વગેરેને અડવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય તે.
પ્રકામ્યલબ્ધિ એટલે પાણીમાં પણ જમીનની જેમ પ્રવેશવા અને ચાલવાની શક્તિ વિશેષ તે તથા પાણીની જેમ જમીનમાં પણ ડુબકી લગાવીને નીકળવાની જે શક્તિ તે. ઇશિત્વ એટલે ત્રણ લેાકની પ્રભુતા તીથ કર ઈન્દ્ર વગેરેની ઋદ્ધિ વિકલ્પની જે શક્તિ તે. વૃશિત્વ એટલે સર્વ જીવને વશ કરવાની શક્તિ.
અપ્રતિઘાતિત્વલબ્ધિ એટલે પર્વતમાં પણ નિઃશંકપણે એટલે અટકયા વગર ગતિ કરી શકે તે.
અન્તર્ધ્યાનલબ્ધિ એટલે અદૃશ્ય થવાની જે શક્તિ તે.
કામરૂપિલબ્ધિ એટલે એકી સાથે વિવિધ પ્રકારના રૂપા વિકુર્તી શકે.
હવે ભવ્ય અભવ્ય પુરુષા અને સ્રીષ્મને જેટલી લબ્ધિએ હાય છે, તે કહે છે. ભવિષ્યમાં જેએને મુક્તિપદ મળવાનુ તે ભવસિદ્ધિક કહેવાય. એટલે ભવ્ય કહેવાય. તે ભવ્ય પુરુષાને ઉપરાક્ત બધીયે લબ્ધિએ હાઈ શકે છે, તથા ભવ્ય સ્ત્રીઓને જે લબ્ધિ નથી થતી તે આગળની ગાથામાં કહે છે. (૧૫૦૫) अरहंत चिक्कसवलसं भिन्ने य चारणे पुव्वा । गणपुलाआहारगं च न हु भवियमहिलाणं ॥ १५०६ ॥ अभवियपुरिसाणं पुण दस पुव्विल्लाउ केवलित्तं च । उज्जुमई विलमई तेरस एयाउ न हुं हुंति ॥१५०७|| अभवियमहिलापि हु एयाओ हुंति भणियलद्धीओ । महुखी सबलद्वीवि नेय सेसा उ अविरुद्धा || १५०८ ।।
અર્હત્, ચક્રવર્તિ, વાસુદેવ, ખળદેવ, સ'ભિન્નશ્રોતા, ચારણ, પૂર્વધર, ગણુધર,
૬૧ :
Page #517
--------------------------------------------------------------------------
________________
૪૮૨
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ પુલાક, આહારક, લબ્ધિ. આ દસ લધિ ભવ્ય સ્ત્રીઓને હેતી નથી. બાકીની અઢાર લબ્ધિ ભવ્ય સ્ત્રીઓને હોય છે. એમ ઉપલક્ષણથી જણાય છે.
જેમ મલ્લિનાથ સ્વામિને આપણામાં જે તીર્થંકરપણું હતું, તે આશ્ચર્યરૂપ હોવાથી ન ગણાય.
આગળ કહેલ દશ લબ્ધિ ઓ તથા કેવલિ, ઋજુમતિ, વિપુલમતિરૂપ ત્રણ લબ્ધિ ઉમેરતા તેર લબ્ધિઓ અભવ્ય પુરુષને ક્યારે પણ હોતી નથી. બાકીની પંદર લબ્ધિઓ અભવ્ય પુરુષોને હોય છે. . અભવ્ય સ્ત્રીઓને પણ ઉપરોક્ત તેર તેમજ ચૌદમી મધુક્ષીરાશ્રવલબ્ધિ પણ હતી નથી. બાકીની આ ચૌદ સિવાયની લબ્ધિઓ હોય છે. (૧૫૦૬-૧૫૦૭–૧૫૦૮).
૨૭૧. ત૫ ઈન્દ્રિયજ્ય
पुरिमड्ढेकासणनिविगइय आय विलोववासेहिं । एगलया इय पंचहिं होइ तवो इंदियजउत्ति ॥१५०९।।
પુરિમટ્ય, એકાસણું, નિવિ, આયંબિલ અને ઉપવાસવડે એકલતા –એવી પાંચ લત્તા એટલે પાંચ હારવડે ઈન્દ્રિયજય તપ થાય છે.
દુષ્કર્મોને જે તપાવે એટલે બાળે તે તપ કહેવાય, તે તપ વિવિધ પ્રકારના કારણે અને નિમિત્તાથી અનેક પ્રકારે છે. તેમાં જિનધર્મનું મૂળ ઈન્દ્રિયજય હેવાથી પ્રથમ ઈન્દ્રિયજય નામને તપ કહે છે.
તેમાં પ્રથમ દિવસે પૂર્વાર્ધ એટલે પુરિમઢ, બીજા દિવસે એકાસણુ, ત્રીજા દિવસે નિવિ, ચેથા દિવસે આયંબિલ, પાંચમા દિવસે ઉપવાસ-એ પ્રમાણે પાંચ દિવસે એકલતા એટલે હાર-શ્રેણી થાય છે. એક એક ઈન્દ્રિયને આશ્રયી આવા પ્રકારની એક એકલતા કરવી તેથી પાંચ લતાવડે પચીસ દિવસે ઇન્દ્રિયજય નામને તપ વિશેષ થાય છે. | સ્પર્શેન્દ્રિય વગેરે પાંચે ઈન્દ્રિયને જય એટલે દમન જેના વડે થાય, તે ઈન્દ્રિયજય તપ કહેવાય છે. અથવા ઈદ્રિયને જય કરવામાં કારણરૂપ હેવાથી ઈન્દ્રિયજય કહેવાય છે. જો કે બધાયે તપ ઈનિદ્રયજય કરવામાં સમર્થ હોવા છતાં પણ ઈન્દ્રિયજયનું આલંબન (ઉદ્દેશ કરીને) લઈને આ જ તપ કરતો હોવાથી ઈન્દ્રિયજયના કારણરૂપે આ તપને પૂર્વાચાર્યોએ કહ્યો છે. એ પ્રમાણે આગળના તપમાં પણ કારણે સમજી લેવા. (૧૫૦૯) યોગશુદ્ધિતપ
निविगइयमायाम उववासो इय लयाहिं तिहिं भणिओ । नामेण जोगसुद्धी नवदिणमाणो तवो एसो ॥१५१०॥ નિવિ, આયંબિલ, ઉપવાસ, આ એકલતા થઈ એક એક વેગને આશ્રયી એક-એક
Page #518
--------------------------------------------------------------------------
________________
૪૮૩
૨૭૧. તપ લતા કરવી. તેથી ત્રણ લતાઓ વડે ગશુદ્ધિ નામને નવ દિવસ પ્રમાણને આ તપ પૂર્વાચાર્યોએ કહ્યો છે. જેનાથી મન-વચન-કાયાના વ્યાપારરૂપ ગની શુદ્ધિ થાય એટલે નિષ્પાપ પણ થાય, તે તપ યોગશુદ્ધિ કહેવાય છે. (૧૫૧૦ ) જ્ઞાન-દર્શન–ચારિત્રને તપઃ नाणंमि देसणंमि य चरणमि य तिन्नि तिन्नि पत्तेयं । उववासो तप्पूयापुव्वं तन्नामगतमि ॥१५११।।
જ્ઞાન, દર્શન, ચારિત્ર એ દરેકના ત્રણ ત્રણ ઉપવાસ કરી અને ત્રણેની પૂજા પૂર્વક, તે તે નામવાળા તપ કરવા.
જ્ઞાનશુદ્ધિ, દર્શનશુદ્ધિ અને ચારિત્રશુદ્ધિ માટે તે જ્ઞાન વગેરેની પૂજા પૂર્વક તે જ્ઞાન વગેરેના તપમાં દરેકના ત્રણ ત્રણ ઉપવાસ કરવા. આનો ભાવ એ છે કે,
જ્ઞાનશુદ્ધિના હેતુથી ત્રણ ઉપવાસ કરી જ્ઞાનતપ કર. તેમાં યથાશક્તિ જ્ઞાનના એટલે સિદ્ધાંતના પુસ્તકે સ્થાપી સારી રીતે પૂજા વગેરે કરવી અને જ્ઞાની પુરુષોને એષણાય એટલે કપ્યઆહાર, વસ્ત્ર, પાત્ર, પાણી વગેરે આપવા રૂપ પૂજા કરવી.
એ પ્રમાણે ત્રણ ઉપવાસવડે દર્શનતપ કર. પરંતુ તેમાં દર્શન પ્રભાવક સન્મતિતર્ક વગેરે ગ્રંથની અને સદ્દગુરુઓની પૂજા કરવી.
તથા ત્રણ ઉપવાસે વડે ચારિત્રત થાય છે. એમાં પણ ચારિત્રની પૂજા કરવી.(૧૫૧૧) કષાયવિજય તપ -
एक्कासणगं तह निविगइयमायंबिलं अभत्तट्ठों । इय होइ लयचउकं कसायविजए तवचरणं ॥१५१२॥
એકાસણુ, નિવિ, આયંબિલ અને ઉપવાસ આ એકલતા થઈ એ પ્રમાણે દરેક કષાયની એક-એક લતા કરવી તે કષાયવિજય તપાચરણ કહેવાય.
ધ, માન, માયા, લેભરૂપ ચાર કષાને વિશેષ પ્રકારે જીતવા એટલે દમન કરવા તે કષાયવિજ્ય તપ છે. આ તપમાં ચાર લત્તાના સેળ દિવસે થાય છે. (૧૫૧૨) કમસૂદન તપ –
खमणं एकासणगं एकगसित्थं च एगठाणं च । एक्कगदत्तं नीव्वियमायंबिलमट्ठकवलं च ॥१५१३॥ एसा एगा लइया अट्ठहिं लइयाहिं दिवस चउसट्ठी । इय अढकम्मसूडणतमि भणिया जिणिदेहिं ॥१५१४॥ . ઉપવાસ. એકાસણુ, એક સિકથક, એકસ્થાનકમ, એકત્તિ, નિવિ, આયંબિલ, આઠ
Page #519
--------------------------------------------------------------------------
________________
૪૮૪
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ કેળિયા. આ એકલતા થઈ એક એક કર્માશ્રચિને એક એક લત્તા કરવી. તેથી આઠ લતાના ચેસઠ દિવસે જિનેશ્વર ભગવંતે અષ્ટકર્મસૂદનતામાં કહ્યા છે.
જે તપમાં જ્ઞાનાવરણ વગેરે આઠે કર્મોનું સૂદન એટલે નાશ કરવામાં આવે તે અષ્ટકર્મસૂદન તપ. આ તપ પૂરો થાય ત્યારે જિનેશ્વરોનું સ્નાત્ર, વિલેપન, પૂજા, પહેરામણ વગેરે કરવું. અને વિશિષ્ટ બલિ એટલે પૂજારૂપે સેનાનું કર્મવૃક્ષ અને કુહાડી મુકવી. (૧૫૧૩–૧૫૧૪) લઘસિહનિષ્ક્રીડિત તપइग दुग इग तिग दुग चउ तिग पण चउ छक्क पंच सत्त छगं । अट्ठग सत्तग नवग अट्ठग नव सत्त अद्वैव ॥१५१५।। छग सत्तग पण छकं च पण तिग चउर दुग तिगं एगं । दुग एक्कग उववासा लहुसिहनिकी लियतमि ॥१५१६॥ चउपन्न खमणसयं दिणाण तह पारणाणि तेत्तीस । इह परिवाडिचउक्के वरिसदुग दिवस अडवीसा ॥१५१७॥ विगईओ निविगईयं तहा अलेवाडयं च आयामं । परिवाडिचउकमि य पारणएसु विहेयव्वं ॥१५१८॥
એક, બે, એક, ત્રણ, બે, ચાર, ત્રણ, પાંચ, ચાર, છ, પાંચ, સાત, છ, આઠ, સાત, નવ, આઠ, નવ, સાત, આઠ, છ, સાત, પાંચ, છ, ચાર, પાંચ, ત્રણ, ચાર, બે, ત્રણ, એક, બે, એક ઉપવાસે, લસિહ નિષ્ક્રીડિત તપમાં હોય છે. આ તપમાં એક ચેપન દિવસ ઉપવાસના છે. અને પારણાના તેત્રીસ દિવસે છે. આ એક પરિપાટી એટલે હાર છે. આમાં ચાર પરિપાટીમાં બે વરસ અને અઠ્ઠાવીસ દિવસ છે. આ ચાર પરિપાટીમાં અનુક્રમે વિગઈવાળું, નિવિ એટલે વિગઈ વગરનું, અલેપ અને આયંબિલથી પારણું કરવું.
આગળ કહેવાતા મહાસિંહ નિષ્ક્રીડિત તપની અપેક્ષાએ સિંહનું લઘુ એટલે નાનું જે ગમન, તે લઘુસિંહ નિષ્ક્રીડિત તપ. સિંહના ગમનની જેમ જે તપ તે સિંહનિષ્ક્રીડિત ત૫. સિંહ ચાલતા ચાલતા આગળ જઈ પાછળ જેતે જેતે જાય, તેમ જેમાં પાછળ કરેલા તપ વિશેષને ફરી સેવી આગળને તપ કરે તે તપ સિંહનિષ્ક્રીડિત તપ. એ ત૫ની રચના આ પ્રમાણે છે.
એકથી નવ સુધીની ક્રમસર સ્થાપના કરવી. પછી પશ્ચાનુપૂર્વીએ નવથી એક સુધીની સ્થાપના કરવી, તે પછી બેથી લઈ નવ સુધીની સંખ્યાની આગળ એકથી
Page #520
--------------------------------------------------------------------------
________________
૪૮૫
૨૭૧. ઈન્દ્રિયજય તપ આઠની સ્થાપના કરવી. તે પછી પશ્ચાનુપૂર્વેના નવથી લઈ એક સુધીની સંખ્યાના બેથી લઈ સાત સુધીની સમક્ષ સાતથી લઈ એક સુધીની સ્થાપના કરવી.
આ પ્રમાણે તેની રચના કરાય છે.
-
૧
૨
a wa
૪
૫
૬
૭
૮
આનો ભાવ એ છે કે, પહેલા એક ઉપવાસ કરો. પછી પાણ એમ આંતરામાં બધે પારણુ જાણવું. તે પછી બે, તે પછી એક, તે પછી ત્રણ, તે પછી બે, તે પછી ચાર, તે પછી ત્રણ, તે પછી પાંચ, તે પછી ચાર, તે પછી છે, તે પછી પાંચ, તે પછી સાત, તે પછી છે, તે પછી આઠ, તે પછી સાત, તે પછી નવ, તે પછી આઠ, તે પછી નવ, તે પછી સાત, તે પછી આઠ, તે પછી છે, તે પછી સાત, તે પછી પાંચ, તે પછી છે, તે પછી ચાર, તે પછી પાંચ, તે પછી ત્રણ, તે પછી ચાર, તે પછી બે, તે પછી ત્રણ, તે પછી એક, તે પછી બે, અને તે પછી એક–આ પ્રમાણે લઘુસિહનિષ્ક્રીડિત તપના ઉપવાસે છે.
હવે ઉપવાસના અને પારણાના દિવસોની સંખ્યા કહે છે. લઘુસિંહનિષ્ક્રીડિત તપમાં ઉપવાસના દિવસે એકસે ચપ્પન (૧૫૪) છે. તે આ પ્રમાણે એકથી નવની બે સંકલન (હારે)માં પીસ્તાલીસ પીસ્તાલીસ ઉપવાસે છે. એકથી આઠની એક સંકલનામાં છત્રીસ ઉપવાસે છે. અને એકથી સાતની સંકલનામાં (૨૮) અઠ્ઠાવીસ ઉપવાસે છે. આ બધાને સરવાળે ૪૫ + ૪૫ +૩૬ + ૨૮=૧૫૪ થાય છે. તથા પારણાના દિવસે તેત્રીસ થાય છે. એમ ઉપવાસ, અને પારણાના દિવસે મેળવતા કુલ્લે ૧૫૪+૩૩=૧૮૭ એકસેસત્યાસી દિવસ થાય છે. એટલે છ મહિના અને સાત દિવસ થયા.
આ તપ ચાર પરિપાટી, એટલે ચાર શ્રેણએ પૂરો થાય છે. તેથી આને ચારે ગુણતા બે વર્ષ અને અઠ્ઠાવીસ દિવસે આ તપ પૂરે થાય છે.
હવે ચારે પરિપાટીમાં દરેકમાં શેનુ પારણું કરવું તે કહે છે. પહેલી પરિપાટીના પારણામાં વિગઈએ વાપરી શકાય છે એટલે સર્વ રસ યુક્ત પારણુ કરે.
બીજી પરિપાટીમાં નિવિ એટલે વિગઈ રહિત પારણું કરે. ત્રીજી પરિપાટીમાં વાલ, ચણ, અલપકારી વસ્તુઓ વાપરી પારણુ કરે.
ચેથી પરિપાટીમાં આયંબિલ, પરિમિત ભજન કરે એ પ્રમાણે આ તપ પારણાના ભેદથી ચારે પરિપાટી પૂર્વક કરે. (૧૫૧૫ થી ૧૫૧૮)
મહાસિનિષ્ક્રીડિત તપ ... इग दुग इग तिग दुग चउ तिग पण चउछक्क पंच सत्त छगं ।
अड सत्त नवज्ड दस नव एकारस दस य बारसंग ।।१५१९॥
Page #521
--------------------------------------------------------------------------
________________
૪૮૬
.
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨
एक्कार तेर बारस चउदस तेरस य पनर चउदसगं । सोलस पनरस सोलाइ होइ विवरीयमेकंत ॥१५२०॥ एए उ अभतहा इगसट्ठी पारणाणमिह होइ । एसा एगा लइया चउग्गुणाए पुण इमाए ॥१५२१॥ वरिसछगं मासदुगं दिवसाई तहेव बारस हवंति । एत्थ महासीहनिकीलियंमि तिव्वे तवच्चरणे ॥१५२२॥
એક, બે, એક, ત્રણ, બે, ચાર, ત્રણ, પાંચ, ચાર, છ, પાંચ, સાત, છ, આઠ, સાત, નવ, આઠ, દસ, નવ, અગ્યાર, દસ, બાર, અગ્યાર, તેર, બાર, ચૌદ, તેર, પંદર, ચૌદ, સેળ, પંદર, સી, એ પ્રમાણે પશ્ચાનુપૂર્વીએ એક સુધી જાણવું. આ ઉપવાસમાં એક એક પારણુઓ હોય છે. આવી એકલત્તા થાય છે. એને ચારગણી કરતા છ વર્ષ, બે મહિના બાર દિવસ આ મહાસિહનિષ્ફીડીત નામની તીવ્ર તપશ્ચર્યામાં થાય છે.
અહિં એકથી સળ સુધીના અને સળથી એક સુધીના અંકની સ્થાપના કરવી. અને ત્યારબાદ બે વગેરેથી લઈ છેલ્લે સેળ વગેરે દરેકની આગળ એકથી લઈ પંદર સુધીના અંકે સ્થાપવા સળથી લઈ એક સુધીમાં પંદર વગેરેથી લઈ બે વગેરે દરેકની આગળ ચૌદ વગેરેથી લઈ એક સુધીની સ્થાપના કરવી તે સ્થાપના આ પ્રમાણે છે.
૧ ૨ ૧ ૩ ૨ ૪ ૩ ૫ ૪ ૬ ૫ ૭ ૬ ૮ ૭ ૯ ૮ ૧૦ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૧ ૧૩ ૧૨ ૧૪ ૧૩ ૧૫ ૧૪ ૧૬ ૧૫
૯ ૮ ૧૦ ૯ ૧૧ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૨ ૧૪ ૧૩ ૧૫ ૧૪ ૧૬
પહેલા એક ઉપવાસ તે પછી બે, તે પછી એક, તે પછી ત્રણ, તે પછી બે, તે પછી ચાર, તે પછી ત્રણ, તે પછી પાંચ, તે પછી ચાર, તે પછી છે, તે પછી પાંચ, તે પછી સાત, તે પછી છે, તે પછી આઠ, તે પછી સાત, તે પછી નવ, તે પછી આઠ, તે પછી દસ, તે પછી નવ, તે પછી અગ્યાર, તે પછી દસ, તે પછી બાર, તે પછી અગ્યાર, તે પછી તેર, તે પછી બાર, તે પછી ચૌદ, તે પછી તેર, તે પછી પંદર, તે પછી ચૌદ, તે પછી સોલ, તે પછી પંદર એ પ્રમાણે પશ્ચાનુપૂર્વીએ સેલ ઉપવાસ. તે પછી ચૌદ ઉપવાસ વગેરેથી લઈ છેલે એક ઉપવાસ સુધી જાણવું. આ તપના દિવસની સર્વ સંખ્યા કહે છે.
આ મહાસિહનિષ્ક્રીડિત નામની તીવ્ર તપશ્ચર્યામાં ઉપરોક્ત બે પંક્તિઓમાં કહેલા ઉપવાસની સંખ્યા ચારસે સત્તાણ (૪૯૭) થાય.
Page #522
--------------------------------------------------------------------------
________________
૨૭૧. તપ
४८७ સલ સેલની બે સંકલનામાં એકસે છત્રીસ, એકસે છત્રીસ ઉપવાસ થાય છે. પંદરની એક સંકલનામાં એકવીસ અને ચૌદની એક સંકલનામાં એક પાંચ ઉપવાસે થાય છે. તથા એકસઠ પારણું થાય છે. તેથી બધા મળી એક વર્ષ છ મહિના અઢાર દિવસ આ પરિપાટીમાં થાય છે. '
૧૩૬+ ૧૩૬ + ૧૨૦ + ૧૦૫ = ૪૯૭૧૬૧ = ૫૫૮ દિવસે થાય છે. આ તપ આગળના પારણના ભેદે પૂર્વક ચાર પરિપાટી પૂર્વક કરવાથી પૂરો થાય છે. તે આ ૫૫૮ દિવસની સંખ્યાને ચાર વડે ગુણતા ૨૨૩૨ દિવસ થાય એટલે છ વર્ષ બે મહિના ને બાર દિવસ થાય છે. (૧૫૧૬, થી ૧૫૨૨) મુક્તાવલી તપ
एको दुगाइ एकग अंतरिया जाव सोलस हवंति । पुण सोलस एगंता एकंतरिया अभत्तट्ठा ॥१५२३॥ पारणयाणं सट्ठी परिवाडिचउक्कगंमि चत्तारि । वरिसाणि हुंति मुत्तावलीतवे दिवससंखाए ॥१५२४॥
એક બે વગેરે એક એકના આંતર પૂર્વક સેળ સુધી ઉપવાસ કરવા પાછા મેળથી એક સુધી એક એકના આંતરાપૂર્વક ઉપવાસ કરવા એમાં સાઈઠ પારણું થાય છે. ચાર પરિપાટી મળીને મુક્તાવલી તપમાં દિવસની સંખ્યા ચાર વર્ષ પ્રમાણુ થાય છે.
મુક્તાવલીતપ એટલે મેતીના હારના જેવા આકારવાળી તપની રચના જે તપમાં છે, તે મુક્તાવલી કહેવાય છે. તેમાં પહેલા એક એકની સ્થાપના કરવી. પછી એક એકના આંતરામાં બે ત્રણ વગેરેની સ્થાપના સેલ સુધી કરવી. તે પછી પશ્ચાનુપૂર્વીએ સેળથી લઈ એક સુધીના ઉપવાસે એક એકના આંતરા પૂર્વક કરવા. (સ્થાપવા) તેની સ્થાપના આ પ્રમાણે છે. ૧ ૨ ૧ ૩ ૧ ૪ ૧ ૫ ૧ ૬ ૧ ૭ ૧ ૮ ૧ ૯ ૧ ૧૦ ૧ ૧૧ ૧ ૧૨ ૧ ૧૩ ૧ ૧૪ ૧ ૧૫ ૧૧૬ ૧ ૨ ૧ ૩ ૧૪ ૧૫ ૧ ૬ ૧ ૭ ૧ ૮ - ૧ ૯ ૧ ૧૦ ૧ ૧૧ ૧ ૧૨ ૧ ૧૩ ૧ ૧૪ ૧ ૧૫ ૧ ૧૬ આનો અર્થ આ પ્રમાણે છે. પહેલા એક ઉપવાસ પછી બે ઉપવાસ, તે પછી ફરી એક તે પછી ત્રણ, તે પછી એક, તે પછી ચાર, તે પછી એક, તે પછી પાંચ, તે પછી એક, તે પછી છે, તે પછી એક તે પછી સાત, તે પછી એક, તે પછી આઠ, તે પછી એક, તે પછી નવ, તે પછી એક, તે પછી દસ, તે પછી એક, તે પછી અગ્યાર, તે પછી એક, પછી બાર, તે પછી એક, તે પછી તેર, તે પછી એક, તે પછી ચૌદ, તે પછી ઐક, તે પછી પંદર, તે પછી એક, તે પછી સેલ, આ પ્રમાણે અર્થ મુક્તાવલી થઈ બીજુ
Page #523
--------------------------------------------------------------------------
________________
૪૮૮
પ્રવચનસારાદ્ધાર ભાગ-૨
અધ પણ આ પ્રમાણે જાણવું. પરંતુ તે પશ્ચાનુપૂર્વીએ ઉપવાસ કરવા પૂર્ણાંક છે. તે
આ પ્રમાણે
પહેલા સાલ ઉપવાસ કરી એક ઉપવાસ કરે. તે પછી પદર, તે પછી એક, એમ એક એક ઉપવાસના આંતરાપૂર્વક એક એક ઉપવાસ આછા કરતા બે ઉપવાસ સુધી કરી એક ઉપવાસ કરવા.
આ ઉપવાસ બધા મળી ત્રણસે થાય છે, તે આ પ્રમાણે સેલની એ સલનાના ૧૩૬ + ૧૩૬ ઉપવાસે +૨૮ આંતરાના અને ૬૦ પારણા ૧૩૬ + ૧૩૬ + ૨૮ + ૬૦ =૩૬૦ દિવસ એટલે એક વર્ષ થયુ.
આ તપ પણ આગળના તપાની જેમ ચાર પ્રકારની પરિપાટી પૂર્ણાંક પૂર્ણ થાય છે. તેથી આ મુક્તાવલીતપમાં દિવસ સંખ્યા ચાર વર્ષ પ્રમાણુ થાય છે. અંતકૃત્ દશાંગ આગમમાં જે પ્રથમ પ`ક્તિગત સાળં ઉપવાસ છે, તે જ સેાળ ઉપવાસ ખીજી પંક્તિના પ્રારભમાં પણ જાણવા એટલે સોળ ઉપવાસ એકજ થાય છે. (૧૫૨૩-૧૫૨૪) રત્નાવલી તપ
इग दु ति काहलियासुं दाडिमपुप्फेस हुंति अट्ठ तिगा । एगा इसोलसंता सरियाजुयलंमि उववासा || १५२५ ॥ अंतमि तस्स पयगं तत्थंकट्ठाणमेकमह पंच |
सत्तय सत्त य पण पण तिन्निकंतेसु तिगरयणा ॥ १५२६ || पारणयदिट्ठासी परिवाडिचउक्कगे वरिसपणगं ।
नव मासा अट्ठारस दिणाणि रयणावलितवंमि ॥ १५२७॥
એક, બે, ત્રણ ઉપવાસ કાહલિકામાં, દાડમફુલમાં આઠે, ત્રણ ઉપવાસે હાય છે. પછી એ સેરામાં એકથી સેાળ સુધીના ઉપવાસેા થાય છે. છેલ્લે તેના મદકમાં એટલે લેાકેટમાં એક, પાંચ, સાત, સાત પાંચ, પાંચ ત્રણ અને એક-એમ અટ્ઠમાની રચના હોય છે. આમાં પારણાના દિવસેા અાટૅસી હોય છે. ચાર પરિપાટીના થઈને પાંચ વર્ષ નવમહિના અઢાર દિવસેા રત્નાવલીતષમાં છે,
રત્નાવલી એક ગળાનું આભુષણ છે. રત્નાવલીહારની જેમ જે તપ છે, તે રત્નાવલીતપ. જેમ રત્નાવલી બંને ખાજુથી પહેલા પાતળી, પછી જાડી, પછી વિશેષ જાડીના વિભાગ પૂર્ણાંક કાહલિકા નામના સાનાને દોરા એ ખાજુ હાય છે. તે પછી દાડમનુ ફૂલ એ બાજુ શાલે છે. તે પછી એ માજુ સીધી એ સે ચાલે છે. અને વચ્ચે સારી રીતે ગેાઠવેલુ પદક એટલે લેાકેટ હોય છે. એ પ્રમાણે જે તપ આગળ બતાવેલ આકારને ધારણ કરે, તે રત્નાવલીતપ કહેવાય.
Page #524
--------------------------------------------------------------------------
________________
|
2
૨
૧૩
૧૨
||saleza-|-|-|-|-|-|-|-|-|-|-||-|-| -
|
|
To I u T
રત્નાવલીતપ
|
|
|
Page #525
--------------------------------------------------------------------------
________________
૪૯૦
- પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ આમાં પ્રથમ એક, અને ત્રણ ઉપવાસ ક્રમસર એક બીજાની નીચે બે કાલિકા રૂપે સ્થાપવા. તે પછી બંને દાડમ ફૂલના દરેકના આઠ આઠ અઠ્ઠમ એટલે ત્રણ ઉપવાસ સ્થાપવા. તે દાડમફૂલો ચાર લીટી દેરવા પૂર્વક નવ ખાના બનાવો વચ્ચેના ખાનામાં શૂન્ય મૂકી આઠ, ત્રણ ઉપવાસે લખવા. તે પછી બંને દાડમ કુલની નીચે બે સેરેમાં એકથી લઈ સેળની સ્થાપના કરવી. તે બે સેરેની નીચે છેડે પદક એટલે લેકેટ આઠ લાઈનમાં ત્રીસ અંકના સ્થાને (ખાના) કરવા અને તેમાં ત્રણ ત્રણ ઉપવાસે લખવા. તેમાં પહેલી હારનાં ખાનામાં એક અટ્ટમ, બીજી હારમાં પાંચ, ત્રીજીમાં સાત, એથીમાં સાત, પાંચમીમાં પાંચ, છઠ્ઠીમાં પાંચ, સાતમીમાં ત્રણ અને આઠમી હારમાં એક, તે ચિત્રીસ ખાનામાં ત્રણ ત્રણ અંકની સ્થાપના કરવી. તેની સ્થાપના ઉપર પ્રમાણે છે.
આને ભાવ એ છે, કે રત્નાવલીતામાં પહેલા એક ઉપવાસ કરે. તે પછી બે, તે પછી ત્રણ આ પ્રમાણે કાહલિકા થઈ. આ તપમાં બધાયે આંતરામાં પારણું કરવા. તે પછી આઠ અમો એટલે ત્રણ-ત્રણ ઉપવાસ કરવા, આ અદ્દમો વડે કાલિકાની નીચે દાડમનું પુષ્પ કરે. તે પછી એક ઉપવાસ કરે, તે પછી બે, તે પછી ત્રણ, તે પછી ચાર, તે પછી પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગ્યાર, બાર, તેર, ચૌદ, પંદર અને સેળ ઉપવાસ કરે.
આ દાડમના કુલની નીચેની એસેર થઈ તે પછી ત્રીસ (૩૪) અમે કરે એના વડે પદક થાય છે. તે પછી પાછા સેળ ઉપવાસ કરે પછી પંદર, ચૌદ, તેર, બાર, અગ્યાર, દસ, નવ, આઠ, સાત, છ, પાંચ, ચાર, ત્રણ, બે, એક ઉપવાસ કરે. આ બીજી સેર થઈ. તે પછી આઠ અને બીજા દાડમના ફૂલના કરે. તે પછી બીજી કાલિકાના ત્રણ, બે અને એક ઉપવાસ કરે. આ પ્રમાણે કરવાથી રત્નાવલી તપ પૂરો થાય છે.
આ રત્નાવલી તપમાં કાલિકાના ઉપવાસના દિવસે (૧૨) બાર, દાડમફલના સેળ, અઠ્ઠમના અડતાલીસ (૪૮) દિવસે, બે સેરેના એકથી ળ ઉપવાસના દિવસે બસે બેર (૨૭૨), પદકમાં ત્રીસ અઠ્ઠમના દિવસે એકસે બે (૧-૨), આ બધા મળી ૧૨+૪૮૨૭૨+૧૦૨=૪૩૪ દિવસે ઉપવાસના અને અયાસી દિવસ પારણના ૪૩૪+૮૮=પર ૨ દિવસ થાય એટલે એક વર્ષ પાંચ મહિના અને બાર દિવસ થાય છે.
આ તપ પણ આગળના તપની જેમ પારણાની ચાર પરિપાટી વડે પૂરે કરાય છે. એટલે પરર દિવસને ચાર વડે ગુણતા પરર૪૪=૩૦૮૮ દિવસ એટલે પાંચ વર્ષ નવ મહિના અને અઢાર દિવસે થાય છે. (૧૫૨૫ થી૧૫૨૭) કનકાવલીતપ
रयणावलीकमेणं कीरइ कणगावली तवो नवरं । कजा दुगा तिगपए दाडिमपुप्फेसु पयगे य ॥१५२८॥
Page #526
--------------------------------------------------------------------------
________________
૨૭૧. નાવલી તપ
परिवाडिचउके वरिसपंचगं दिनदुगूणमासतिगं । पढमत्तत्तो को पारणयविही तवप्पणगे ॥ १५२९॥
૪૯૧
રત્નાવલીના ક્રમપૂર્વક જ કનકાવલી તપ પણ કરવાના હેાય છે. પર`તુ દાડમ ફૂલમાં તથા પદમાં ત્રણ ઉપવાસના સ્થાને બે બે ઉપવાસ કરવા. આ તપ ચાર પરિપાટીપૂવ ક પાંચ વર્ષ ત્રણ મહિના બે દિવસ ઉણા હૈાય ત્યારે પૂર્ણ થાય છે. પ્રથમ તપમાં કહેલ પારાવિવિધ પાંચે તપમાં કરવી.
સાનાના મકાનું બનેલ આભરણુ વિશેષ તે કનકાવલી કહેવાય. તે કનકાવલીના આકારની સ્થાપના ( રચના ) વડે જે તપ કરાય, તે કનકાવલી તપ કહેવાય છે. આ કનકાવલીતપ રત્નાવલીતપના ક્રમપૂર્વક જ કરાય છે. પરંતુ ક્ત દાડમ ફૂલમાં અને પદકમાં ત્રણ ઉપવાસરૂપ આંકડાની જગ્યાએ બે ઉપવાસની સખ્યારૂપ એ લખવા. બાકીના ઉપવાસેા રત્નાવલીની જેમ જાણવા.
આ તપમાં એ કાહલિકાના ઉપવાસના દિવસે ખાર (૧૨), એ દાડમ ફૂલના ઉપવાસ ટ્વિન ખત્રીસ ( ૩૨), એ સેશના દિવસેા ખસેામેાત્તેર અને પદકના દિવસે। અડસઠ, (૬૮) ૧૨ +૩૨+૨૭૨+૬૮=૩૮૪ દિવસે ઉપવાસના અને અઠયાસી (૮૮) પારણાના એટલે ૩૮૪ + ૮૮ = ૪૭૨ દિવસ એટલે એક વર્ષી, ત્રણ મહિના અને બાવીસ દિવસ એક પરિપાટીમાં થાય. ચાર પરિપાટી મળીને એટલે ઉપરોક્ત સંખ્યાને ચારે ગુણુતા પાંચ વર્ષ, બે મહિનાને અઠ્ઠાવીસ દિવસ.
અંતકૃત્ દશાંગગ્રંથમાં કનકાવલીના પકમાં અને બે દાડમના ફૂલમાં બે ઉપવાસની જગ્યાએ ત્રણ ત્રણ ઉપવાસેા કહ્યા છે. અને રત્નાવલીમાં છે એ ઉપવાસેા કહ્યા છે. તથા પ્રથમ તપમાં એટલે લઘુસિંહ નિષ્ક્રીડિતમાં જે સર્વાં રસાહાર વગેરે પારણાની વિધિ જે પ્રમાણે કહી છે. તે પ્રમાણે તપ પાઁચકમાં એટલે લઘુ-બૃહત્સંહનિષ્ક્રીડત તપ, મુક્તાવલી, રત્નાવલી, કનકાવલીરૂપ પાંચ તપમાં જાણવી. (૧૫૨૮–૧૫૨૯)
ભતપ –
भावे तहाsssया लया इग दु तिनि चउ पंच | तह दुति च पंच इंग दु तह पणग इग दोन्नि ति चउकं ।। १५३०॥ तह दु ति च पणगेगं तह चउ पणगेग दोन्नि तिन्नेव । पणहत्तर उववासा पारणयाणं तु पणवीसा ॥। १५३१ ॥
ભદ્ર તપ વગેરે એટલે ભદ્ર, મહાભદ્ર, ભટ્ઠોત્તર, સ તાભદ્ર તપમાં પહેલા ભદ્રુતપ કહે છે. તે આ પ્રમાણે છે.
પહેલા એક ઉપવાસ, તે પછી એ, તે પછી ત્રણ, તે પછી ચાર, તે પછી પાંચ.
Page #527
--------------------------------------------------------------------------
________________
પ્રવચનસારાદ્ધાર ભાગ–૨
૪૯૨
એમ એકલતા એટલે હાર થઈ. એ પ્રમાણે બીજી હારમાં ત્રણ, ચાર, પાંચ, એક, બે ઉપવાસ કરવા. ત્રીજી હારમાં પાંચ, એક, બે, ત્રણ, ચાર ઉપવાસ કરવા. ચેાથી હારમાં બે, ત્રણ, ચાર, પાંચ એક ઉપવાસ કરવા. પાંચમી હારમાં ચાર, પાંચ, એક, બે, ત્રણ ઉપવાસો કરવા. આ પ્રમાણે પાંચે હારના થઈ ૫'ચાતેર (૭૫) ઉપવાસેા અને પચીસ પારણા થાય છે. એટલે સેા દિવસે આ તપ પૂરા થાય છે. એની સ્થાપના આ પ્રમાણે છે. (૧૫૩૦-૧૫૩૧)
પહેલી હાર
ખીજી હાર
ત્રીજી હાર
ચાથી હાર
પાંચમી હાર
૧
૩
૫
૨
૪
૨
૪
૧
૩
૫
૩
૫
૨
૪
૧
૪
૧
૫
૫
૩ | ૪
૨
૨
૧
૩
મહાભદ્રતપ
पभणामि महाभहं इग दुग तिग चउ पणच्छ सत्तेव
।
तह च पण छग सत्तग इग दु ति तह सत्त एक दो || १५३२ || तिन्नि चउ पंच छकं तह तिग चउ पण छ सत्तगेगं दो ।
तह छग सत्तर्ग इग दो तिग चउ पण तह दुगं ति च ।। १५३३|| पण छग सत्तेक तह पण छग सत्तेक दोन्नि तिय चउरों । पारणयाण गुवन्ना छष्णउयसयं चउत्थाणं ॥ १५३४ ॥
હવે મહાભદ્ર નામના તપને સારી રીતે કહે છે. તે આ પ્રમાણે છે. પહેલી લતામાં એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત ઉપવાસ હાય છે. મીજી લતામાં ચાર, પાંચ, છ સાત, એક, બે, ત્રણ. ત્રીજી લતામાં સાત, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છે. ચેાથી લતામાં ત્રણ, ચાર, પાંચ, છ, સાત, એક અને એ.
પાંચમી લતામાં છ, સાત, એક, બે, ત્રણ, ચાર, પાંચ.
છઠ્ઠી લતામાં બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાંત, એક.
સાતમી લતામાં પાંચ, છ, સાત, એક, બે, ત્રણ, ચાર ઉપવાસો કરવા,
આ તપમાં આગણપચાસ (૪૯) પારણા અને એકસા છન્નુ (૧૯૭૬) ઉપવાસે છે.
Page #528
--------------------------------------------------------------------------
________________
૪૯૩
ર૧. મહાભદ્રુતપ-ભદ્રોતર
એટલે આ તપ ૧૯૬ + ૪૯ = ૨૪૫ દિવસે પૂરો થાય એટલે આંઠ મહિના અને પાંચ દિવસે પૂર્ણ થાય છે. એની સ્થાપના આ પ્રમાણે છે. (૧૫૩૨ થી ૧૫૩૪)
પહેલી લંતા ૧
૩ | ૪
ખીજી લતા
ત્રીજી લતા
ચાથી લતા
પાંચમી લતા
છઠ્ઠી લતા
સાતમી લતા
૪
૩
h
૨
૫
૨
૫
૧
૪
જી
૩
૬
૭
૬
૨
૬
પ્
૧
૪
૭
2
૭
૩
P
૬
૨
૫
૧
૫
૧
૮
૪
८ ૯ પ્
હ
m
૬
૯ પ્ ૬ ૭
૨
૬
૨
૯
૫
૧
૪
ટ ૫ ૬
જી
૩
ભદ્રોતર તપ –
भोत्तरपडिमा पण छग सत्तट्ठ नव तहा सत्त ।
अड नव पंचच्छ तहा नव पण छग सत्त अद्वेव ॥। १५३५ ॥ तह छ्ग सत्तट्ठ नव पण तट्ठ नव पणछ सत्तऽभत्तट्ठा | पणहत्तरसयसंखा पारणगाणं तु पणवीसा || १५३६॥
પ્રતિમા એટલે પ્રતિજ્ઞા વિશેષ, તેથી ભદ્રોત્તર પ્રતિમામાં એટલે ભદ્રોત્તર તપમાં પહેલી લતામાં પાંચ, સાત, આઠ, નવ, ઉપવાસ છે. બીજી લતામાં સાત, આઠે. નવ, પાંચ, છ ઉપવાસ છે. ત્રીજી લતામાં નવ, પાંચ, છ, સાત, આઠ ઉપવાસ છે. ચાથી લતામાં છ, સાત, આઠ, નવ, પાંચ ઉપવાસ છે. પાંચમી લતામાં આઠ, નવ, પાંચ, છ, સાત ઉપવાસ છે. –આમાં એકસેસ પચાતેર ઉપવાસ અને પચ્ચીસ પારણા મળી અસા દિવસેએ આ ભદ્રોત્તર પૂર્ણ થાય છે. તેની સ્થાપના આ પ્રમાણે છે. (૧૫૩૫-૧૫૩૬)
પહેલી લાં
૫ ૬ ૭ ૮ | ૯
ખીજી લતા
ત્રીજી લતા
ચાથી લતા
પાંચમી લતા
८
૫
૭
૭
૩
૬
૨
૫
૧
૪
Page #529
--------------------------------------------------------------------------
________________
૪૪
સતાભદ્ર તપ –
पडिमाए सव्वभद्दाए पण छ सत्तट्ठ नव दसेकारा |
तह अड नव दस एक्कार पण छ सत्त य तहेक्कारा || १५३७||
पण छग सत्तग अड नव दस तह सतह नव दसेकारा |
पण छ तहा दस एक्कार पण छ सत्तट्ठ नव य तहा ||१५३८ ॥ छग सत्तड नव दसगं एक्कारस पंच तह नवग दसगं । एकारस पण उकं सत्तट्ठ य इह तवे होंति ॥ १५३९॥ तिनि सया बाणउया इत्थूववासाण होंति संखाए । पारणया गुणवन्ना भद्दाइतवा इमे भणिया ॥१५४०॥
સતાભદ્ર પ્રતિમા એટલે સતાભનૢ તપ, તેમાં પહેલી લતામાં પાંચ, છ, સાત, આઠે, નવ, દસ, અગ્યાર, ઉપવાસ કરવા. ખીજી લતામાં આઠે, નવ, દસ, અગ્યાર, પાંચ, છ, સાત. ત્રીજી લતામાં અગ્યાર, પાંચ, છ, સાત, આઠ, નવ, ઇસ. ચેાથી લતામાં સાત. આઠ, નવ, ઇસ, અગ્યાર, પાંચ છે. પાંચમી લતામાં ઇસ, અગ્યાર, પાંચ, છ, સાત, આઠ, નવ. છઠ્ઠી લત્તામાં છ, સાત, આઠ, નવ, સ, અગ્યાર, પાંચ અને સાતમી લતામાં નવ, ઇસ, અગ્યાર, પાંચ, છ, સાત, આઠ ઉપવાસ કરવા, તેની સ્થાપના આ પ્રમાણે છે.
પહેલી લતા
ખીજી લતા
ત્રીજી લતા
ચેાથી લતા
પાંચમી લતા
૧૦
છટ્ઠી લતા ૬
સાતમી લતા ૯
૫
.
૧૧
G
દ
2
૫
८
૧૧
• 1 °
૭
.
૧૦
૬
૯
ૐ r
८
૧૧
८
૧૧
૭
| ૧૦
33
-
૫
૯
પ
V
.
૧૧
પ્રવચનસારાદ્ધાર ભાગ-૨
છ
૧૦
૬
૧૦
૯
૫
८
૧૧
૭
૧૧
૭
૧૦
૬
૯
૫
८
આ તપમાં બધા મળી ત્રણુસા માણુ (૩૯૨) ઉપવાસા થાય છે અને એગણુપચાસ પારણા છે. એ બંનેના સરવાળા કરતા કુલ્લે (૩૯૨ + ૪૯) ૪૪૧ દિવસે થાય છે.
Page #530
--------------------------------------------------------------------------
________________
૨૭૧, સર્વ સૌખ્યસંપત્તિ તપ
૪૫
આ પ્રમાણે ભદ્ર વગેરે એટલે ભદ્ર, મહાભદ્ર, ભદ્રોત્તર, અને સ તાભદ્ર એમ ચાર તપેા કહ્યા. બીજા ગ્રંથામાં આ તપેા જુી રીતે પણ કહ્યા છે, આ ચારે તામાં આગળ કહેલા પારણાના ભેદો પૂર્વક ચાર ચાર પ્રકારે પણ થાય છે. આમાં નિ સખ્યા થાયાગ્ય ગણી લેવી. (૧૫૩૭ થી ૧૫૪૦)
સવ સૌખ્યસપત્તિ તપ –
पडिवइया एकचि दुर्ग दुइजाण जाव पन्नरस | पावसाओ होइ तत्रो सव्त्रसंपत्ती || १५४१ ॥
પ્રતિપદા એટલે એકમના એક ઉપવાસ, મીજના બે ઉપવાસ, એ પ્રમાણે અમાવાસ્યાના પ`દર ઉપવાસ સુધી કરવાથી સ સૌપ્રસંપત્તિ તપ થાય છે.
એકમના એક ઉપવાસ, ખીજના એ ઉપવાસ, ત્રીજના ત્રણ, ચાથના ચાર-એ પ્રમાણે અમાવાસ્યા પુનમના પ‘દર ઉપવાસ જે તપમાં કરવામાં આવે તે તપ સર્વ સંપત્તિ એટલે સ સૌમ્યસ'પત્તિ તપ કહેવાય છે. જેનાથી બધી જાતના સુખેાની પ્રાપ્તિ થાય, તે સવ સૌખ્યુસપત્તિ તપ કહેવાય. અથવા સર્વસ...પત્તિ-એ નામ માનીએ તા પૃથ્વી પર એવી કેઈ વસ્તુ નથી કે જે આ તપ સેત્રનારને આ તપના પ્રમાવથી પ્રાપ્ત ન થાય. અહીં અમાવાસ્યા શબ્દ કહેવાયેા છે. અને ખીજે સ્થાને ચગાવ પન્નાલ પુત્રિમાણુ હ્રીતિ નથ વનાસા' આ પ્રમાણે કહેવા વડે એમ નક્કી થાય છે કે આ તપ કૃષ્ણ એટલે વઢપક્ષમાં કે શુક્લપક્ષમાં ગમે ત્યારે પ્રારંભે તેમાં કોઈ દોષ નથી. આ તપમાં એકસેા વીસ ઉપવાસેા થાય છે. (૧૫૪૧ )
રાણિી તપ –
रोहिणी रिक्खदिणे रोहिणीतवो सत्त मासवरिसाई ।
सिरिवा सुपुजपूयापू कीरह अमत्तट्टो || १५४२ ||
રાહિણી એક દેવતા વિશેષ છે. તેની આરાધના માટે જે તપ કરાય, તે રાહિણી તપ. તે રાહિણીતપમાં સાત વર્ષીને સાત મહિના સુધી રાહિી નક્ષત્ર જે દિવસે હાય, તે દિવસે ઉપવાસ કરાય છે. આ તપમાં વાસુપૂજયસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા અને • પૂજા કરવી. (૧૫૪૨)
શ્રુતદેવતા તપ
एकारस सुयदेवीत मि एक्कारसीओ मोणेण । कीरंति चत्थेहिं सुदेवीपूयणापुत्रं ॥। १५४३ ||
Page #531
--------------------------------------------------------------------------
________________
પ્રવચનસદ્ધાર ભાગર શ્રુતદેવતાની આરાધના માટે જે તપ કરાય, તે શ્રુતદેવતા તપ, આ શ્રુતદેવતા તપમાં મનપૂર્વક અયાર અગ્યારસ ઉપવાસપૂર્વક શ્રત દેવતાની પૂજા કરવા દ્વારા કરાય છે,
આના ઉપલક્ષણમાં અંબા તપ પણ અહિં જાણવો. તે પાંચ પાંચમાં નેમનાથ ભગવાન અને અંબાદેવીની પૂજા કરવા પૂર્વક એકાસણુ વગેરે કરવા પૂર્વક થાય છે. (૧૫૪૩) સર્વાગ સુંદર તપ
सव्वंगसुंदरतवे कुणंति जिणापूयखतिनियमपरा । अछववासे एगंतरंबिले धवलपक्खूमि ॥१५४४॥
જે તપ કરવાથી બધાયે અંગો સુંદર એટલે સૌંદર્યવાન થાય, તે સર્વાંગસુંદર તપ કહેવાય છે. તે સર્વાંગસુંદર તુપમાં ક્ષમા, માવ, આર્જવ વગેરેના અભિગ્રહ કરવા પૂર્વક, તીર્થકર પૂજ, મુનિ, ગરીબ વગેરેને દાન કરવા પૂર્વક આઠ ઉપવાસ એકાંતરા આયંબિલના પારણુ કરવા પૂર્વક શુક્લપક્ષમાં કરે. આ તપનું સર્વારા સુંદર પણું તે આનુષગિક જ ફલ જાણવું. મુખ્યપણે તે સર્વજ્ઞની આજ્ઞાપૂર્વક કરાત બધાયે તપમાં મોક્ષ પ્રાતિ એ જ ફલ છે-એમ વિચારવું. એ પ્રમાણે બધાયે તપમાં જાણવું. (૧૫૪૪) નિરાજશિખ તપ __ एवं निरूजसिहोवि हु नवरं सो होइ सामले पवखे । तमि य अहिओ कीग्इ गिलाणपडिजागरणनियमो ॥१५४५।।
રૂજ એટલે રેગ, રોગને અભાવ તે નિજ એટલે નિરોગીપણું જેનું મુખ્ય ફળ છે, તે મુખ્યફળ વિવક્ષાવડે શિખા એટલે ચૂલા શિખર જે તપ વિશેષમાં છે, તે નિરુજશિખ તપ કહેવાય છે. છે એટલે જે તપમાં નિરોગી૫ણારૂપ ફળની મુખ્ય તારૂપ શિખા છે, તે નિરજશિખ તપ. આ તપ પણ સર્વાગ સુંદરતાની જેમજ એકાંતરા આઠ ઉપવાસ આયંબિલના પારણાપૂર્વક કરવા. પરંતુ આ નિરુજશિખ તપ વદીપક્ષમાં થાય છે. આમાં વિશેષ રૂપ “માંદાને માટે પથ્ય વગેરે આપવું” એ નિયમ લેવા પૂર્વક કરે. બાકીનું જિનપૂજા વગેરે આગળની જેમ જાણવું. (૧૫૪૫) પરમભૂષણ તપ
सो परमभूसणो होइ जमि आयंबिलाणि बत्तीसं । अंतरपारणयाई भूषणदाणं च देवस्स ॥१५४६॥
Page #532
--------------------------------------------------------------------------
________________
૨૭૧. આયતિજનક-સૌભાગ્ય કલ્પવૃક્ષ-તીર્થકરમાતા ત૫.
૪૯૭ શક્રેન્દ્ર-ચક્રવર્તિ વગેરે ને ચગ્ય ઉત્કૃષ્ટ (ઉંચા) પ્રકારના હાર, બાજુબંધ, કુંડલ વગેરે આભૂષણે જેનાથી પ્રાપ્ત થાય, તે પરમભૂષણ. આ તપમાં બત્રીસ (૩૨) આયંબિલ શક્તિ હોય તે નિરંતર અને શક્તિ ન હોય તે એકાંતરા કરે. આ તપ પૂરે થાય એટલે ભગવાનને મુગટ, તિલક વગેરે આભૂષણ ચડાવે અને સાધુને દાન વગેરે આપે. (૧૫૪૬) આયતિજનક તપ,
आयइजणगोऽवेवं नवरं सव्वासु धम्मकिरियासुं । अणिगृहियवलविरियप्पवित्तिजुत्तेहिं सो कजो ॥१५४७॥
આયતિ એટલે આગામિકાળ યાને ભવિષ્યકાળમાં જે તપ ઈછિત ફળ પ્રાપ્ત કરાવે, તે આયતિજનક તપ કહેવાય છે. આ તપ પણ પરમભૂષણતપની જેમ બત્રીસ આયંબિલ પૂર્વક કરે. પરંતુ વંદન, પ્રતિકમણ, સ્વાધ્યાય, સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ વગેરે બધાયે ધર્મકાર્યો બળ-વીર્ય છુપાવ્યા વગર ઉત્સાહપૂર્વક કરે, તે આયતિજનકતપ કહેવાય. (૧૫૪૭).
સૌભાગ્યકલ્પવૃક્ષ તપ. एगतरोववासा सव्वरसं पारणं च चेत्तमि । सोहग्गकप्परुक्खो होइ तहा दिजए दाणं ॥१५४८॥ तवचरणसमत्तीए कप्पतरु जिणपुरो ससत्तीए । ---- कायबो नाणाविहफलविलसिरसाहियासहिओ ॥१५४९॥
જે તપ કલ્પવૃક્ષની જેમ સૌભાગ્યરૂપી ફળનું દાન કરે છે, તે સૌભાગ્યકલ્પવૃક્ષ કહેવાય. આ સૌભાગ્યકલ્પવૃક્ષ રૂપી તપ આખા ચૈત્ર મહિનામાં એકાંતરા ઉપવાસ કરવા પૂર્વક કરે. પારણુ સર્વરસમય એટલે વિગઈવાળુ કરે. તથા આ તપ દરમ્યાન યથાશક્તિ સાધુ વગેરેને દાન આપે. આ તપની સમાપ્તિમાં શક્તિ અનુસાર ભગવાનની આગળ પૂજા વગેરે કરવા પૂર્વક વિશાળ થાળમાં મહારજતમય અથવા સાદા ખાને વિવિધ પ્રકારના ફળના સમૂહથી શોભતે અસંખ્યડાળવાળે કલ્પવૃક્ષ આલેખે. (૧૫૪૮–૧૫૪૯): તીર્થકરમાતા ત૫. तित्थयरजणणिपूयापुत्वं एकासणाई सत्तेव । तित्थयरजणणिनामगतवंमि कीरति भद्दवए ॥१५५०॥ તીર્થકરની માતાની પૂજા કરવા પૂર્વક સાત એકાસણા, તીર્થકરમાતા તપમાં
Page #533
--------------------------------------------------------------------------
________________
४८८
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ કરવામાં આવે છે. આ તપ ભાદરવા મહિનામાં સુદ સાતમથી શરૂ કરી સુદ તેરસ સુધી કરાય છે. આ તપ ત્રણ વર્ષ સુધી કરવાનું હોય છે. (૧૫૫૦) સમવસરણ તપ,
एक्कासणाइएहिं भद्दवयचउकगंमि सोलसहिं । होइ समोसरणतवो तप्पयापुव्वविहिएहि ॥१५५१॥
ભાદરવા વદ એકમથી લઈ સમવસરણમાં રહેલ પ્રતિમાની પૂજા કરવા પૂર્વક પોતાની શક્તિ અનુસાર એકાસણુ, નિધિ, આયંબિલ અને ઉપવાસ કરવા. સોળ દિવસે થાય. એ રીતે ચાર ભાદરવાની અંદર કરવાથી એટલે ચાર વર્ષે આ સમવસણ તપ પૂરે થાય છે. આથી ચાર ભાદરવાના થઈ એસઠ (૬૪) દિવસે આ તપમાં થાય છે. આને ભાવ એ છે કે,
સમવસરણના એક એક દ્વારને અનુલક્ષીને ચાર ચાર દિવસ કરાય છે. તેથી આ તપને એક દ્વાર–એ પ્રમાણે પ્રસિદ્ધ છે. (૧૫૫૧)
અમાવાસ્યા ત૫. नंदीसरपडपूया निययसामत्थसरिसतवचरणा । होइ अमावस्सतवो अमावसावासरुद्दिट्टो ॥१५५२॥
નંદીશ્વરદ્વીપના પટમાં આલેખેલા જિનભવનમાં રહેલા જિનેશ્વરેની પૂજા કરવા પૂર્વક પિતાની શક્તિ અનુસારે ઉપવાસ વગેરે કાઈપણ તપ દરેક અમાવસ્યાના દિવસે કરવા પૂર્વક અમાવાસ્યા તપ થાય છે. આ તપ દિવાળીની અમાસથી શરૂ કરી સાત વર્ષે પૂરે થાય છે. (૧૫૫૨)
પંડરીક તપ. सिरिपुंडरीयनामगतवंमि एगासणाइ कायव्वं । चेत्तस्स पुनिमाए पूएयव्वा य तप्पडिमा ॥१५५३।।
પુડરીક નામને ત૫ ચૈત્ર મહિનાની પૂનમથી શરૂ કરી બાર પૂનમ અને મતાંતરે સાત વર્ષ સુધી પૂનમે એકાસણુ વગેરે તપ પોતાની શક્તિ અનુસાર કરે છે. અને તે દિવસે ઋષભદેવના પ્રથમ ગણધર પુંડરીકસ્વામિની પ્રતિમાની પૂજા કરે. આ તપ ચણી પૂનમથી શરૂ કરવામાં પુંડરીકસ્વામિને ઉત્પન્ન થયેલ કેવલજ્ઞાન જ કારણરૂપ છે. કેમકે પુંડરીકસ્વામીને ચૈત્રીપૂનમે જ કેવલજ્ઞાન ઉત્પન્ન થયુ હતું.
પપ્રભુ ચરિત્રમાં પુડરીક ગણધરના વિષયમાં કહે છે કે,
Page #534
--------------------------------------------------------------------------
________________
૨૭૧. અક્ષયનિધિ-ચવમધ્યાચંદ્ર પ્રતિમા તપ
४८८ શુકુલધ્યાન રૂપ પાણી વડે ઘાતકર્મરૂપી કાદવને ઘેઈ ચૈત્રી પૂનમના દિવસે કેવળજ્ઞાનરૂપ પ્રકાશ પ્રાપ્ત કર્યો. આ પ્રમાણે બીજે સ્થળે પણ હેતુ વિચારીને કહેવા. (૧૫૫૩) અક્ષયનિધિ તપ. देवग्गठवियकलसो जा पुनो अक्खयाण मुट्ठीए । जो तत्थ सत्तिसरिसो तवो तमक्खयनिहिं बिति ॥१५५४॥
સર્વજ્ઞ ભગવંતની આગળ સ્થાપેલા કળશમાં રોજ એક એક મુઠ્ઠી ચોખા નાખવા વડે જેટલા દિવસમાં કળશ ભરાય, તેટલા દિવસ સુધી પોતાની શક્તિ મુજબ એકાસણું વગેરે કઈપણ તપ કરવો, તેને પંડિત અક્ષયનિધિ કહે છે.
અક્ષયનિધિ એટલે હંમેશા સંપૂર્ણ ભરેલ નિધિ એટલે નિધાન જેનાથી પ્રાપ્ત થાય, તે અક્ષયનિધિ. (૧૫૫૪) યવમધ્યાચંદ્ર પ્રતિમા. वड्ढइ जहा कलाए एक्काएऽणुवासरं चंदो । संपुनो संपजइ जा सयलकलाहिं पव्वं मि ॥१५५५॥ तह पडिवयाए एको कवलो बीयाइ पुन्निमा जाव । एक्कककवलवुड्ढी जा तेसिं होइ पन्नरसगं ॥१५५६॥ एक्ककं किण्हंमि य पक्खंमि कलं जहा ससी मुयइ । कवलोवि तहा मुच्चइ जाऽमावासाइ सो एको ॥१५५७॥ एसा चंदप्पडिमा जवमज्झा मासमित्तपरिमाणा । इण्हि तु वजमज्झं मासप्पडिमं पवक्खामि ॥१५५८॥
ચંદ્ર જેમ જ એક એક કલા વધે છે અને પૂનમ પર્વના દિવસે સકળ કળાવડે સંપૂર્ણ થાય છે, તેમ એકમના દિવસે એક કેળિયો બીજથી લઈ પૂનમ સુધી રોજ એક એક કોળિયાની વૃદ્ધિ કરતા પૂનમે પંદર કાળિયા થાય છે. વદપક્ષમાં જેમ ચંદ્ર રોજ એક એક કળ ઓછો થાય છે, તેમ અમાવસ્યા સુધી એક એક કેળિયા ઓછા કરતા અમાવસ્યાએ એક કેળિયો રહે છે. આ એક માસ પ્રમાણુની યવમયા ચંદ્રપ્રતિમા છે.
ચંદ્રની કળાની વૃદ્ધિ અને હાનીની જેમ, જે પ્રતિમા એટલે પ્રતિજ્ઞા તે ચંદ્રપ્રતિમા અથવા ચંદ્રાયણ નામને તપ છે. તે ચંદ્રપ્રતિમા, યવમળ્યા અને વામણા એમ બે પ્રકારે છે.
Page #535
--------------------------------------------------------------------------
________________
પ્રવચનસારાદ્ધાર ભાગ-૨
જે પ્રતિમા જવની જેમ વચ્ચે જાડી અને છેડાના ભાગે પાતળી હાય, તે જવમધ્યા. જે પ્રતિમા વાની જેમ મધ્યમાં પાતળી અને છેડાના ભાગે જાડી હાય તે વજ્રમધ્યા કહેવાય છે.
૫૦૦
યવસધ્યા –
જેમ સુદપક્ષમાં એકમથી લઈ રાજ ચંદ્રમાં એક એક કલા વધે છે અને પ એટલે પૂનમના દિવસે બધી કળાઓ વડે પૂર્ણ થાય છે. તેમ તે પ્રમાણે એકમે એક કાળિયા, કાળિયાના ઉપલક્ષણથી એક ભિક્ષા અથવા એકદ્ઘત્તિ પણ લઈ શકાય છે. બીજના એ કાળિયા, ત્રીજના ત્રણ કેાળિયા-એમ એક-એક કેળિયા વધતા પૂનમસુધીમાં પડદર કાળિયા થાય છે. એટલે પૂનમે પંદર કાળિયા વપરાય છે. એ પ્રમાણે વપક્ષમાં દરરાજ ચ'દ્ર એક એક કલા મૂકે છે એટલે એ થાય છે. માટે કેાળિયા પણ એક એક આછા કરતાં અમાવાસ્યા સુધીમાં અમાસે એક કેાળિયા રહે છે. કેવી રીતે થાય તે કહે છે. વદ એકમના દિવસે પંદર કાળિયા લેવા. ખીજે ચૌદ, ત્રીજે તેર, એ પ્રમાણે અમાસે એક જ કાળિયા થશે. આ યવમધ્યા ચંદ્રપ્રતિમા એકમાસ પ્રમાણની કહી, (૧૫૫૫ થી ૧૫૫૮)
વજ્રમયા ચંદ્રપ્રતિમા :
-
पनरस पsिarre एकगहाणीए जावमावस्सा | एक्केण कवलेणं जाया तह पडिवsवि सिआ ।। १५५९ ।। बीयाsयासु इकगवुड्ढी जा पुनिमाऍ पन्नरस । जवमज्झवजमज्झाओ दोवि पडिमाओ भणियाओ || १५६०।।
એકમે પંદર કાળિયા. પછી એક-એક એછા કરતા અમાવાસ્યાએ એક કાળિયા, સુદ એકમે એક કાળિયા લેવેશ, બીજ વગેરેમાં એક-એક કાળિયાની વૃદ્ધિ કરતા પૂનમે પંદર કાળિયા થાય. આ પ્રમાણે યવમયા અને વમથ્યા એમ બે પ્રતિમાએ કહી.
છે
વનપક્ષની એકમે પદર કેાળિયા લેવા, તે પછી રાજ એક-એક કાળિયા કરતાં અમાવાસ્યા સુધીમાં એક કાળિયા થાય એટલે અમાસે એક કાળિયા લેવા એવે ભાવ છે. તે પછી સુદ એકમે એક કાળિયા થાય, એટલે સુદ એકમના દિવસે એક જ કાળિયા લેવા, તે પછી ખીજે એ કાળિયા એમ દરરાજ એક-એક કાળિયા વધતા પુનમ સુધીમાં પંદર કાળિયા અથવા વ્રુત્તિ લેવી. આ પ્રમાણે યવમળ્યા અને વમધ્યા એમ એ પ્રતિમાઓ કહી છે. આ પ`ચાશક વગેરે ગ્રંથાનુસારે છે. જયારે વ્યવહાર ચૂર્ણિના અભિપ્રાય આ પ્રમાણે છે.
Page #536
--------------------------------------------------------------------------
________________
ર૭૧. અક્ષયનિધિ-વજમણા ચંદ્રપ્રતિમા તપ
૫૦૧ શુક્લપક્ષની એકમના દિવસે ચંદ્રવિમાનની દેખાતી પંદર કલાઓમાંથી એક કલા દેખાય, ચૌરકલા દેખાતી નથી. બીજના દિવસે બે કળા દેખાય છે. ત્રીજના દિવસે ત્રણ કળા–એમ પુનમના દિવસે સંપૂર્ણ પંદર કલા દેખાય છે.
તે પછી વદપક્ષની એકમના દિવસે એક કળા એ છે ચંદ્ર દેખાય એટલે ચૌદ કળા જણાય છે. બીજના તેર કળા, ત્રીજના બાર કળા-એમ અમાસે એક પણ કળા દેખાતી નથી. એમ આ મહિને શરૂઆતમાં હીન વચ્ચે સંપૂર્ણ અને ફરી છેડે હીન છે.
જવ પણ શરૂઆતમાં અને અંતે પાતળે હેય છે અને વચ્ચે જાડે હેય છે. એમ સાધુ પણ સુદ એકમે એક ભિક્ષા લે, બીજે બે, ત્રીજે ત્રણ, એમ પુનમે પંદર. તે પછી વદપક્ષની એકમે ચૌદ, બીજે તેર, એમ ચૌદસે એક ભિક્ષા અને અમાસે ઉપવાસ કરે. તેથી ચંદ્રાકારરૂપે ચંદ્રપ્રતિમામાં શરૂઆતમાં અને છેડે ભિક્ષાઓ ઓછી હોવાથી અને મધ્યમાં ઘણી હોવાથી યવમધ્યની ઉપમાવાળો યવમધ્ય પ્રતિમા છે.
આજ યવમધ્યા ચન્દ્રપ્રતિમાને આશ્રયી બીજે સ્થળે કહ્યું છે કે, શુકલપક્ષમાં એક એક ભિક્ષા વધે અને કૃષ્ણ પક્ષમાં ઓછી કરે તથા અમાસે ખાય નહીં ઉપવાસ કરે આ ચંદ્રાયણની વિધિ છે.
વજમણા ચંદ્રપ્રતિમા વદપક્ષમાં શરૂઆત કરાય છે. તેની વિચારણા આ પ્રમાણે છે. વદપક્ષની એકમે ચંદ્રવિમાનની ચૌદ કળા દેખાય, બીજના તેર, ત્રીજના બાર, એમ ક્રમાનુસારે ચૌદસે એક તથા અમાસે એક પણ કળા દેખાતી નથી. તે પછી સુદપક્ષની એકમે ચંદ્રવિમાનની એક કળા દેખાય છે. બીજે બે કળા એમ પૂનમે પંદર કળા દેખાય છે. તેથી આ મહિને શરૂઆતમાં અને છેડે પહાળે અને વચ્ચે પાતળે તેમ વજપણ શરૂમાં અને છેડે પહોળું અને વચ્ચે પાતળું હોય છે. આ પ્રમાણે સાધુ પણ ભિક્ષા ગ્રહણ કરે છે.
એટલે વદપક્ષની એકમે ચૌદ, બીજે તેર–એમ ચૌદસે એક અને અમાસે ઉપવાસ કરે, તે પછી ફરીવાર સુદ એકમે એક ભિક્ષા, બીજે બે, એમ પૂનમે પંદર ભિક્ષા લે. તેથી આ પણ ચંદ્રાકારરૂપ ચંદ્રપ્રતિમા શરૂઆતમાં અને છેડે જાડી અને વચ્ચે પાતળી રૂપે વામર્થની ઉપમાવાળી વમળ્યા પ્રતિમા છે. (૧૫૫૯–૧૫૬૦) સસ સસમિકાની પહેલી ચાર પ્રતિમાઓ
दिवसे दिवसे एगा दत्ती पढममि सत्तगे गिज्झा । वड्ढइ दत्ती सह सत्तगेण जा सत्त सत्तमए ॥१५६१॥ इगुवन्नवासरेहिं होइ इमा सत्तसत्तमी पडिमा । अट्टमिया नवनवमिया य दसदसमिया चेव ॥१५६२॥
Page #537
--------------------------------------------------------------------------
________________
૫૦૨
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ नवरं वड्ढइ दत्ती सह अट्ठगनवगदसगवुड्ढीहिं । चउसही एक्कासी सयं च दिवसाणिमासु कमा ॥१५६३॥
દિવસે દિવસે એટલે દરરોજ એક-એક પહેલા સપ્તકમાં દત્તિ લેવી. સપ્તકે જેમ જેમ વધતા જાય તેમ તેમ દત્તિ પણ વધતી જાય. એટલે સાતમા સપ્તકમાં સાત દત્તિ થાય. આમ એગણપચાસ (૪૯) દિવસે સપ્ત સપ્તર્મિક પ્રતિમા થાય છે.
અષ્ટ અષ્ટમિકા, નવ નવમિકા, દસ દસમિકામાં પણ દતિ વધવા સાથે અષ્ટક, નવક અને દસકની વૃદ્ધિ થાય છે. એટલે ચોસઠ દિવસ, એકાસી (૮૧) અને સો (૧૦૦) દિવસે આ પ્રતિમામાં થાય છે.
પહેલા સપ્તકમાં દિવસે દિવસે એટલે દરરોજ એક એક દત્તિ લેવી. તે પછી સસક વધતા દત્તિ પણ વધે છે. જેથી સાતમા સપ્તકમાં દરરોજ સાત દત્તિઓ થાય છે. આની ભાવના આ પ્રમાણે છે.
સપ્ત સમિકા પ્રતિમામાં સાત સસક દિવસ એટલે એક સપ્તકમાં સાત દિવસ -એમ સાત સંસદના ઓગણપચાસ દિવસ થાય.
તેથી પહેલા સપ્તકમાં દરરોજ એક એક દત્તિ લે. બીજા સપ્તકમાં દરરોજ બે દત્તિ લે. ત્રીજા સતકમાં દરરોજ ત્રણ ત્રણ દત્તિ લે. ચોથામાં ચાર, પાંચમામાં પાંચ, છઠ્ઠામાં છે, સાતમામાં સાત દત્તિઓ લે. આ દત્તિઓ ભેજનની જાણવી અને આજ સંખ્યા પ્રમાણ પાણીની દત્તિઓ પણ જાણવી. આઠમા અંગ સૂત્ર અંતકૃતદશાંગમાં કહ્યું છે કે,
પહેલા સપ્તકમાં એક એક ભજનની દત્તિ ગ્રહણ કરે અને એક એક પાણીની, એ પ્રમાણે સાતમામાં સાત દત્તિઓ ભોજનની લે અને સાત પાણીની.”
બીજા આચાર્યો બીજી રીતે પણ કહે છે. પહેલા સપ્તકના પહેલા દિવસે એક દત્તિ લે, બીજા દિવસે બે, ત્રીજા દિવસે ત્રણ, ચોથા દિવસે ચાર, પાંચમા દિવસે પાંચ, છઠે દિને છે અને સાતમા દિને સાત. એ પ્રમાણે બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા સતકમાં જાણવું. વ્યવહારભાષ્યમાં કહ્યું છે કે,
'अहवा एक्किक्कियं दत्तिं जा सत्तेकेकरस सत्तए । आएसो अत्थि एसो वि,'
આ પ્રમાણે ઓગણપચાસ (૪૯) દિવસે આ સપ્ત સપ્તમિકા પ્રતિમા થાય છે. જેમાં સાત સાત દિવસના સાત સપ્તકરૂપ દિવસે છે, તે સપ્ત સપ્તમિકા. અષ્ટ અછમિકા, નવ નવમિકા, દશ દશમિકા પ્રતિમાઓ ઉપર કહ્યા પ્રમાણેજ જાણવી. પરંતુ આટલી વિશેષતા છે, કે અષ્ટક. નવક અને દશકની વૃદ્ધિ સાથે દરેકની દક્તિ વધે છે. તે આ પ્રમાણે.
Page #538
--------------------------------------------------------------------------
________________
૫૦૩
૨૭૧. આયંબિલ વર્ધમાન તપ
અષ્ટ અષ્ટમિકા પ્રતિમામાં આઠ અષ્ટકે થાય છે. તેમાં પહેલા અષ્ટકમાં દરરોજ એક દત્તિ લે છે. બીજા અષ્ટકમાં દરરોજ બે દત્તિ લે છે. એ પ્રમાણે ત્રીજામાં ત્રણ
થામાં ચાર, એમ એક-એક દત્તિની વૃદ્ધિ ત્યાં સુધી જયારે આઠમા અષ્ટકમાં દરરોજ આઠ દત્તિ છે. આ પ્રતિમામાં ચેસઠ (૬૪) દિવસ થાય છે.
નવ નવમિકા પ્રતિમામાં નવ નવક થાય છે. તેમાં પહેલા નવમાં દરરોજ એક-એક દત્તિ, બીજા નવકમાં દરરોજ બે દત્તિ ત્રીજા નવકમાં દરરોજ ત્રણ દત્તિ-એ પ્રમાણે એક એક દત્તિ વધતા નવમાં નવકમાં નવ દત્તિઓ લે. આમાં એકયાસી (૮૧) દિવસે થાય છે.
દશ દશમિકા પ્રતિમામાં દશ દશકા થાય છે. તેમાં પહેલા દશકમાં દરરોજ એક ત્તિ લેવી, બીજા દશકમાં દરરોજ બે દત્તિ લેવી, એ પ્રમાણે એક–એક દત્તિ વધતા દસમા દશકમાં દરરોજ દસ-દસ દત્તિ લે. આમાં સે દિવસ થાય છે.
આ પ્રમાણે નવ મહિના અને ગ્રેવીસ દિવસે આ ચારે પ્રતિમા પૂરી થાય છે.
અહિં સસ સસમિકા પ્રતિમામાં એકસે છ— (૧૯૬) દત્તિઓનું પ્રમાણ છે. આઠ અષ્ટમિક પ્રતિમામાં (૨૮૦) બસ એંસી દત્તિઓ છે. નવ નવમિકા પ્રતિમામાં ચારસો પાંચ દત્તિઓ થાય છે. દશ દશમિકા પ્રતિમામાં પાંચસે પચાસ (૫૫૦) દત્તિઓ થાય છે. (૧૫૬૧-૧૫૬૩) આયંબિલ વધમાન તપ.
एगाइयाणि आयंबिलाणि एकेकवुढिमंताणि । पजंतअभचट्ठाणि जाव पुन सयं तेसि ॥१५६४|| एयं आयंबिलबद्धामाणनाम महातवचरणं । वरिसाणि एत्थ चउदस मासतिगं वीस दिवसाणि ॥१५६५॥
એક-બે વગેરે આયંબિલની વૃદ્ધિ પૂર્વક અને છેડે ઉપવાસ કરવા પૂર્વક, સે આયંબિલ કરવા વડે આ આયંબિલ વર્ધમાન નામના મહાતપ પૂરો થાય છે. જે ત૫શ્ચર્યામાં આયંબિલનું વર્ધમાન એટલે વૃદ્ધિ થતી હોય, તે આયંબિલ વર્ધમાનતા કહેવાય છે. આને ભાવ એ છે કે,
પહેલા એક આયંબિલ કરી ઉપર ઉપવાસ, કરાય છે પછી બે આયંબિલ એક ઉપવાસ, પછી ત્રણ આયંબિલ એક ઉપવાસ, ચાર આયંબિલ એક ઉપવાસ, પાંચ આયંબિલ એક ઉપવાસ. એમ એક–એક આયંબિલની વૃદ્ધિ વચ્ચે ઉપવાસ કરવા પૂર્વક કરવી. તે સે આયંબિલ અને એક ઉપવાસ સુધી કરવું. આ તપમાં સે ચોથ ભક્ત એટલે ઉપવાસ અને પાંચ હજાર પચાસ (૫૦૫૦) આયંબિલો થાય છે.
Page #539
--------------------------------------------------------------------------
________________
૫૦૪
પ્રવચનસારે દ્ધાર ભાગ-૨ ઉપવાસ અને આયંબિલના દિવસો મેળવતા ચૌદવર્ષ, ત્રણ મહિના અને વીસ દિવસ થાય છે. (૧૫૬૪-૧૫૬૫) ગુણરત્ન સંવત્સરતપ.
गुणरयणवच्छरंमी सोलस मासा हवंति तवचरणे । एगंतरोववासा पढमे मासंमि कायव्वा ॥१५६६॥ ठायव्वं उकुडुआसणेण दिवसे निसाए पुण निच्चं । वीरासणिएण तहा होयव्यमवाउडेणं च ॥१५६७॥ बीयाइसु मासेसुं कुआ एगुत्तराए वुड्ढीए । जा सोलसमे सोलस उववासा हुंति मासंमि ॥१५६८॥ जं पढमगंभि मासे तमणुट्ठाणं समग्गमासेसु । पंच सयाई दिणाणं वीसूणाई इममि तवे ॥१५६९॥
ગુણરત્ન સંવત્સર તપશ્ચર્યામાં સેલ મહિના થાય છે. તેમાં પહેલા મહિનામાં એકાંતરા ઉપવાસ કરવા અને દિવસે ઉત્કટુક, (ઉભડક) અને રહેવું. રાત્રે હમેશા વીરાસન પૂર્વક અગ્રાવૃત એટલે કપડું એાઢયા વગર રહેવુંબીજા વગેરે માસમાં એક-એક ઉપવાસની વૃદ્ધિ પૂર્વક ઉપવાસ કરવા. આ પ્રમાણે સલમા મહિનામાં સેળ ઉપવાસે થાય છે. જે પહેલા મહિનામાં અનુષ્ઠાન હોય છે. તે જ અનુષ્ઠાન બધા મહિનામાં હોય છે. આ તપમાં વીસ દિવસ ઓછા પાંચ દિવસ છે. એટલે ચાર એસી (૪૮૦) દિવસ થાય છે.
ગુણ એટલે નિર્જરા વિશેષ ગુણોની જે રચના એક વર્ષ અને વર્ષના ત્રીજા ભાગ સહિત કાળમાં કરાવીને ગુણરત્નસંવત્સર તપ કહેવાય, અથવા જેમાં ગુણ એજ રત્નો છે, તે ગુણરતન તથા જેમાં ગુણરત્ન એજ વર્ષ છે, તે ગુણરત્નવત્સર તપ કહેવાય. આ ગુણરત્નસંવત્સર તપમાં સોલ મહિના હોય છે. '
પહેલા મહિનામાં એકાંતરા ઉપવાસ કરવા અને આ દિવસ ઉત્કટુક (ઉભડક) આસને રહેવું અને રાત્રે હંમેશા વીરાસન પૂર્વક બેસવું અને સંપૂર્ણ નિરાવરણ એટલે કપડા ઓઢવ્યા વગર રહેવું. એ પ્રમાણે બીજા વગેરે મહિનાઓમાં એક-એક દિવસના વૃદ્ધિપૂર્વક ઉપવાસ કરવા એમ કરતા સેલ મહિનામાં સેલ ઉપવાસ થાય છે. આને ભાવ એ છે કે, પહેલા મહિનામાં એકાંતરા ઉપવાસ કરવા વચ્ચે અંતરામાં પારણું કરવા. બીજા મહિનામાં બે–એ ઉપવાસ કરવા. ત્રીજા મહિનામાં ત્રણ ત્રણ ઉપવાસ કરવા. ચોથા મહિનામાં ચાર ચાર ઉપવાસ. એમ સેલમા મહિનામાં સેલ સેલ
Page #540
--------------------------------------------------------------------------
________________
૫૦૫
૨૭૧. આયંબિલ વર્ધમાન તપ ઉપવાસ કરવા. આમાં તેર મહિના અને સત્તર દિવસ તપના એટલે ઉપવાસના થાય છે અને પારણાના તેર (૭૩) દિવસ થાય છે. તે આ પ્રમાણે “પંદર ઉપવાસ, વીસ ઉપવાસ, વીસ ઉપવાસ, વીસ ઉપવાસ, પચ્ચીસ, વીસ, એકવીસ, ચોવીસ, સત્તાવીસ, ત્રીસ, તેત્રીસ, ગ્રેવીસ, છબ્બીસ, અઠ્ઠાવીસ, ત્રીસ, બત્રીસ-આ સેળ મહિનામાં તપના દિવસે છે. અને પારણુના દિવસે સેળ મહિનામાં આ પ્રમાણે છે. પંદર, દસ, આઠ, છ, પાંચ, ચાર પાંચ વખત, ત્રણ, ત્રણ, પાંચ વખત અને બે-બે દિવસે છે.
આ તપમાં જે મહિનામાં અક્રમ વગેરે તપના જેટલા દિવસે પૂરા ન થાય તેટલા દિવસે આગળના મહિનામાંથી લઈ પુરા કરવા અને વધારે દિવસે હય, તે આગળના મહિનામાં ઉમેરવા. જે પહેલી (૧૫૬૭) ગાથામાં કહેલ ઉત્કટુક આસન વગેરે અનુષ્ઠાન છે, તે બધા માસમાં કરવું. આ તપમાં બધા મળી વીસ દિવસ ઓછા પાંચ દિવસ થાય છે. એટલે ચારસો એંસી દિવસ થાય છે,(૧૫૬૬ થી ૧૫૬૯)
तह अंगोवंगाणं चिइवंदणपंचमंगलाईणं । उवहाणाइ जहाविहि हवंति नेयाई तह समया ॥१५७०॥
અંગ-ઉપાંગ અને ચૈત્યવંદન, પંચમંગલ વગેરે ઉપધાને આદિ તપે, જે વિધિપૂર્વક થાય છે, તે સિદ્ધાંતમાંથી જાણવા
આ પ્રમાણે પ્રવચન એટલે સિદ્ધાંતરૂપ સાગર પાર વગરને છે. અને તે સિદ્ધાંતમાં કહેલા તપના કરનારાઓ પણ ઘણું છે. આથી સ્કંદ વગેરે અનેક પ્રધાન પુરુષવડે આચરાયેલ અનેક તપે સાંભળવામાં આવે છે. એ બધામાંથી કેટલાના વિવેચન કરી શકાય? આથી દિશાસૂચનરૂપે કેટલાક બતાવ્યા. તેથી બાકીના તપ વિશેને અતિ સંક્ષેપમાં કહે છે.
આચારાંગ વગેરે અંગો, પપાતિક વગેરે ઉપગે, ચૈત્યવંદનના, ઈરિયાવહીના, નમુત્થણું, અરિહંત ચેઈયાણું, લેગસ્ટ, પુષ્ફખરવરદીવ, સિદ્ધાણં બુદ્ધાયું, નવકારમંત્રના અને આદિ શબ્દ પરથી દેવેન્દ્ર સ્તવ વગેરે પયન્નના ઉપધાને એટલે તપ વિશેષરૂપે, જે વિધિપૂર્વક કહ્યા છે, તે પ્રમાણે સિદ્ધાંતમાંથી જાણવા.
વર્તમાન કાળમાં ભકિલકના હિત માટે બહુશ્રુત આચાર્યોની પરંપરાવડે પ્રવર્તેલા બીજા પણ ઘણું તને પ્રચાર દેખાય છે. પણ તેનું વિવેચન અહીં ગ્રંથવિસ્તારના ભયથી કરતા નથી. માટે તે તે જાણવાની ઈચ્છાવાળાએ અમે રચેલ સમાચારી જોઈ લેવી. (૧૫૭૦)
Page #541
--------------------------------------------------------------------------
________________
૨૭૨. પાતાળ કળશ पणनउइ सहस्साई ओगाहित्ता चउद्दिसिं लवणं । चउरोऽलिंजरसंठाणसंठिया होति पायाला ॥१५७१॥
જબૂદ્વીપની મધ્યમાં રહેલ મેરૂ પર્વતની ચારે દિશાઓમાં દરેક તરફ પંચાણુ હજાર (૯૫૦૦૦) જન લવણસમુદ્રમાં જતા, ચારે દિશામાં એક એક પાતાળ કળશ લેવાથી કુલે ચાર પાતાળકળશે અલિજ૨ એટલે મેટી કેઠીના આકારે સમુદ્રમાં રહેલા છે.(૧૫૭૧) હવે તેમના નામ વગેરે કહે છે.
बलयामुह केयूरे जुयगे तह ईसरे य बोद्धव्वे । सव्ववइरामयाणं कुड्डा एएसि दससइया ॥१५७२।। નો સહસતાં મૂર્વે ૩ ૨ હરિ વિછિન્ના / मज्झे य सयसहस्सं तत्तियमित्तं च ओगाढा ॥१५७३।। पलिओवमट्टिईया एएसि अहिवई सुरा इणमो । काले य महाकाले वेलंब पमंजणे चेव ॥१५७४॥
મેરુની પૂર્વ દિશામાં વડવામુખ અથવા વલયામુખ નામને પાતાળકળશ છે. દક્ષિણદિશામાં કેયૂ૫ અથવા કેયૂર અને સમવાયાંગ ટીકાનુસારે કેતુક નામને પાતાળકલશ છે. પશ્ચિમમાં ચૂપ અને ઉત્તરમાં ઈશ્વર નામે પાતાળકળશ છે. - આ ચારે કળશે સંપૂર્ણ વજમય છે. અને તેમની સંપૂર્ણ વજય દિવાલ એટલે ઠીકરીની બધી તરફથી જાડાઈ હજાર યોજન છે. તે ચારે પાતાળ કળશે મૂળ એટલે તળિયાના ભાગે અને ઉપર મેઢાના ભાગે દશ હજાર એજનના વિસ્તારવાળા છે. વચ્ચે પેટના ભાગે એક લાખ એજનના વિસ્તારવાળા છે. તથા એલાખ જન જમીનમાં દટાયેલા છે. આને ભાવાર્થ આ પ્રમાણે છે.
આ ચારે પાતાળ કળશો એકલાખ જન જમીનમાં ઊંડા છે. તથા મૂળના ભાગે દસ હજાર જન વિસ્તારવાળે છે. તેથી ઉપર એક એક પ્રદેશ શ્રેણીના વિસ્તારપૂર્વક વધતા વધતા બરાબર વચ્ચેના ભાગે એકલાખ જનને વિસ્તાર થાય છે. તે પછી પાછા ઉપર એક એક પ્રદેશશ્રેણીને વિસ્તારમાંથી ઘટાડતા-ઘટાડતા ઉપર મોઢાના ભાગે દશ હજાર એજનને વિસ્તાર થાય છે.
પાતાળકળશના અધિષ્ઠાયક દેવના નામે. આ પાતાળકળશેના અધિપતિ દેવો એક પાપમની સ્થિતિવાળા મહાર્ષિક દે છે.
Page #542
--------------------------------------------------------------------------
________________
૨૭૨, પાતાળકળશ
૫૦૭
તેમના નામ આ પ્રમાણે છે. વડવામુખના અધિષ્ઠાયક કાળ દેવ છે. કેયૂરના મહાકાળ છે. ચૂપના વેલંબ નામના અને ઈશ્વરના પ્રભંજન નામે દેવ છે. (૧૫૭૨ થી ૧૫૭૪) હવે લઘુપાતાળકળશની હકીકત કહે છે. કવિ ય વાયાણા હુfટંકારાદિયા વળે ! अट्ठ सया चुलसीया सत्त सहस्सा य सव्वेसिं ॥१५७५॥
લવણસમુદ્રમાં મહાપાતાળકળશના આંતરામાં એટલે વચ્ચેના ભાગમાં બીજા ઘણું નાના નાના પાતાળ કળશે છે. જે નાના અલિંજર એટલે નાની કેઠીના આકારે રહેલા છે. તે બધા મળી સાત હજાર આઠસે ચોર્યાસી (૭૮૮૪) થાય છે. એટલે એક મહાપાતાળ કળશના પરિવારમાં ઓગણીસસેને એકેત્તિર (૧૯૭૧) લઘુપાતાળકળશ સંભવે છે. આ લઘુપાતાળકળશના દરેકના અધિષ્ઠાયક દે અડધા પાપમની સ્થિતિવાળા છે. (૧૫૭૫) હવે આ પાતાળકળશનું પ્રમાણ કહે છે. जोयणसयविच्छिन्ना मूलुवरि दस सयाणि मज्झमि । ओगाढा य सहस्सं दसजोयणिया य सिं कुड्डा ॥१५७६॥
બધાયે લઘુપાતાળકળશ મૂળના એટલે તળિયાના ભાગે અને ઉપર મોઢાના ભાગે સે યજન વિસ્તારના છે. વચ્ચે પેટના ભાગે હજાર જન વિસ્તારના છે. તથા જમીનમાં પણ હજાર જન ઊંડા દટાયેલા (રહેલા) છે. અને આ લઘુપાતાળકળશોની ઠીકરીની જાડાઈ દશ જનની છે. (૧૫૭૬) હવે નાના તેમજ મોટા પાતાળ કળશેને વાયુ વગેરેને વિભાગ કહે છે.
पायालाण विभागा सव्वाणवि तिन्नि तिन्नि बोद्धव्वा । हिद्विमभागे वाऊ मज्झे वाऊ य उदगं च ॥१५७७॥ उवरि उदगं भणिय पढमगवीएसु वाउसंखुभिओ। उड़दं वामे उदगं परिवड्ढइ जलनिही खुभिओ ॥१५७८॥ परिसंठिअंमि पवणे पुणरवि उदगं तमेव संठाणं । वडढेइ तेण उदही परिहायइडणुक्कमेणेव ॥१५७९॥
સર્વે પાતાળ કળશેના ત્રણ-ત્રણ વિભાગે જાણવા, તેમાં નીચેના ભાગે વાયુ છે, મધ્યભાગમાં વાયુ અને પાણી છે અને ઉપરના ભાગે પાણી કહ્યું છે. પહેલા અને બીજા ભાગમાં રહેલો વાયુ ક્ષેભિત થવાથી એટલે ખળભળવાથી ઉપરરહેલ પાણીને વમે છે એટલે બહાર કાઢે છે, જેથી મુભિત થયેલા સમુદ્રમાં પાણી વધે છે. પાછો તે પવન સ્થિર થવાથી પાણી પોતાના સ્થાનમાં આવે છે. આ પ્રમાણે સમુદ્રમાં અનુક્રમે ભરતીઓટ આવે છે.
Page #543
--------------------------------------------------------------------------
________________
૫૦૮
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨
પાતાલ કલશ
લ વ શ
સ મુ દ્ર
'૧૦૦૦૦ થા મુખે * માં જળ
૨૦૪ પ્રભા ( 3 માં જળ- વાયુ
પૃથ્વી
- કે મા વાયુ
૧૦૦૦૦યોજક
બુ
લવા સમૂહના અતિ મધ્યભાગે ચાર દિશાઓ ચાર મોટા પાતાળકMaો છે, તે દરેક ૨rખભા પૂળમાં ૧૦૦૦૦૦ યજ્ઞ ઊંડા છે, ૧૦૦૦૦ યજ્ઞનું પેટ છે. ૧૦૦૦૦ , યજન પહોળું મુખ છે, અને તેટલું જ પળું બુધ Lબંધૂ] છે, ૧૦૦૦ યોજન જડી ઠીકરી છે. તેના ઉંચાઈના . ભાગમાં [ ૩૩૩૩૩ ચો.મી ) ની કેવળ વાયુ ઉપષ્મી ના ભાગમાં જળ અને વાયુ તથા કે ભાગમાં દેવળ જળ છે.
Page #544
--------------------------------------------------------------------------
________________
૨૭૩. આહાર સ્વરૂપ
૫૦૯
નાના મોટા સર્વે પાતાળ કળશના ત્રણ ત્રણ વિભાગ થાય છે, તે આ પ્રમાણે ૧. નીચેનો ભાગ, ૨. વચ્ચેને ભાગ અને ૩. ઉપરનો ભાગ. તેમાં મહાપાતાળ કળશેને એક-એક ભાગ તેત્રીસ હજાર ત્રણસે તેત્રીસ યોજના અને ઉપર એક જનને ત્રીજો ભાગ (૩૩૩૩૩) પ્રમાણે થાય છે. અને લઘુપાતાળ કળશેને ત્રીજો ભાગ ત્રણસે તેત્રીસ જન અને ઉપર એક જનને ત્રીજો ભાગ (૩૩૩૩) પ્રમાણ છે.
આ લઘુપાતાળ કળશે અને મહાપાતાળ કળશેમાં બધામાં દરેકની અંદર નીચેના ભાગમાં વાયુ છે. વચ્ચેના ત્રીજા ભાગમાં વાયુ અને પાણી છે. અને ઉપરના ત્રીજા ભાગમાં પાણી છે. એમ તીર્થંકર-ગણધરોએ કહ્યું છે.
તે પાતાળકળશમાં તથા પ્રકારના જગસ્વભાવથી એકીસાથે અમુક નકકી સમયે બધામાં પહેલા, બીજા અને ત્રીજા ભાગમાં ઘણું ઘણું મેટા વાયુ સંમૂછે છે, એટલે ઉત્પન્ન થાય છે. તે પછી તે વાયુઓ ક્ષે ભ પામે છે એટલે ખળભળે છે. અને તે મહાઅદ્દભુત શક્તિવાળા થયેલા ઊંયા આમતેમ ફેલાય છે. અને ક્ષણવારમાં એવા થઈ જાય છે કે, જેથી તેમના વડે ઉપર રહેલા પાણી અતિ ઊંચે ઉછળે છે. તેથી પહેલા અને બીજા, ત્રીજા ભાગમાં રહેલ વાયુ ક્ષોભિત થવાથી પાણીને વસે છે એટલે બહાર કાઢે છે. તેથી પાણીને ઊંચે બહાર કાઢવાથી સમુદ્રાભિત થયેલ હોવાથી ભરતી આવે છે.
પાછા તે પવને શાંત થવાથી તે પાણી પણ પિતાના સ્થાનમાં આવે છે એટલે ફરીવાર કળશમાં પેસે છે, જેથી અનુક્રમે ઓટ આવે છે. રાત્રિ દિવસમાં બે વાર અમુક નક્કી સમયે પખવાડીયામાં ચૌદસ વગેરે તિથિઓમાં તે વાયુઓ વધારે ક્ષોભ પામે છે. તેથી દરરોજ અહેરાવમાં બે વાર અને પખવાડીયા ચૌદસ વગેરે તિથિઓએ સમુદ્રમાં વિશેષ ભરતી ઓટ આવે છે. આ લઘુકળશે અને મહાપાતાળ કળશે બધાયે લવણુ સમુદ્રમાં જ છે બીજા સમુદ્રોમાં નથી. (૧૫૭૭–૧૫૭૮-૧૫૭૯)
૨૭૩. આહારક સ્વરૂપ समओ जहन्नमंतरमुक्कोसेणं तु जाव छम्मासा । अहारसरीराणं उक्कोसेणं नव सहस्सा ॥१५८०॥ चत्तारि य वाराओ चउदसपुषी करेइ आहारं । संसारम्मि वसंतो एगभवे दोनि वाराओ ॥१५८१॥
આહારક શરીરનું જઘન્ય અતર એક સમય છે. અને ઉત્કૃષ્ટ અંતર છ મહિના છે. ઉત્કૃષ્ટથી આહારક શરીરીએ નવ હજાર હોય છે. ચૌદ
Page #545
--------------------------------------------------------------------------
________________
૫૧૦
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ પૂવઓ આખા ભવચક્રમાં રહેતા ચાર વાર આહારક શરીર કરે અને એક ભવમાં બે વાર આહારક શરીર કરે.
ચૌદ પૂર્વધરે તેવા પ્રકારના પ્રજનને સાધવા માટે વિશિષ્ટ લબ્ધિની સહાય વડે જે આહરણ કરવું એટલે બનાવવું, તે આહારક શરીર કહેવાય.
આ આહારક શરીર વૈક્રિયશરીરની અપેક્ષાએ અંત્યત શુભ, સ્વચ્છ, સ્ફટીક પત્થરના ટુકડા જેવા અતિ સફેદ પુલના સમુહમાંથી બનેલ અને પર્વત વગેરે દ્વારા પણ ન અટકનારુ હોય છે.
આ આહારક શરીર કયારેક લોકમાં બિલકુલ હેતુ જ નથી. આથી ન લેવા રૂપ એટલે અભાવરૂપ એનું જઘન્યથી અંતર એક સમય છે અને ઉત્કૃષ્ટથી છ મહિનાનું અંતર છે. કહ્યું છે, કે ઉત્કૃષ્ટથી “કયારેક આહારક શરીર લેકમાં છ મહિના સુધી સતત નિયમ હોતા નથી. અને જઘન્યથી એક સમય હોતા નથી.”
જીવસમાસ વગેરેમાં જે માણારરિણાકોને વાસદુર (૬૦) વગેરે ગાથા દ્વારા આહારક મિશ્રનું વર્ષ પૃથત્વ અંતર કહ્યું છે, તે મતાંતર સંભવે છે. જ્યારે પણ આહારક શરીરીઓ હોય, ત્યારે જઘન્યથી એક, બે કે ત્રણ અથવા ઉત્કૃષ્ટથી નવહાર (૯૦૦૦) હોય છે.
આહારક શરીરની જઘન્યથી પણ અવગાહના એટલે દેહમાન કંઈક ન્યૂન એક હાથ છે. કારણ કે તથાવિધ પ્રયત્નની સંભાવના અને આરંભક દ્રવ્ય વિશેષના કારણે પ્રારંભ સમયે પણ આટલી જ જઘન્ય અવગાહના હોય છે. પરંતુ દારિક વગેરેની જેમ પ્રારંભ કાળમાં અંગુલના અસંખ્યાતભાગ માત્ર રૂપ નથી—એ ભાવ છે. ઉત્કૃષ્ટથી સંપૂર્ણ એક હાથની અવગાહના છે. સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે,
“આહારક શરીરની જઘન્ય (અવગાહના) દેશેન એક હાથ અને ઉત્કૃષ્ટથી સંપૂર્ણ એક હાથ છે.”
હવે એક જીવને બધા ભામાં અને એક ભવમાં કેટલીવાર આહારક શરીર થાય છે, તે જણાવે છે.
ચૌદપૂવીએ સંસારમાં વસતા ઉત્કૃષ્ટથી ચારવાર આહારક શરીર કરે છે, અને ચેથી વાર આહારક શરીર કર્યા પછી તે જ ભવમાં મોક્ષ પ્રાપ્ત કરે છે અને એક ભવમાં બે વાર આહારક શરીર કરે છે. (૧૫૮૦-૧૫૮૧) હવે ચૌદપૂર્વીઓ શા માટે આહારકશરીર બનાવે છે, તે કહે છે.
तित्थयररिद्धिसंदसणथमत्थोवगहणहेउं वा । संसयबुच्छेयत्थं वा गमणं जिणपायमूलंमि ॥१५८२॥
Page #546
--------------------------------------------------------------------------
________________
૨૭૪. અનાર્ય દેશે
૫૧૧ તીર્થકરની પાઇપીઠ પાસે જવા માટે ચૌદપૂર્વ આહારક શરીર કરે છે. શા માટે ત્યાં જાય છે? તીર્થકરની ઋદ્ધિ જોવા માટે, અર્થના ગ્રહણ માટે અથવા શંકાના નિરાકરણ માટે જિનેશ્વરના ચરણકમળમાં ચૌદપૂવી એનું જવાનું થાય છે. અહિં આને તાત્પર્યાર્થ આ પ્રમાણે છે.
સંપૂર્ણ ત્રણ જગતમાં ઉત્કૃષ્ટ અતિશયવાળી આઠ મહાપ્રાતિહાર્યા વગેરે રૂપ, અનુપમ અરિહંતની બધી સમૃદ્ધિને જોવા માટે કુતૂહલ ઉત્પન્ન થવાથી તથા નવા-નવા સિદ્ધાંતના અર્થ ગ્રહણ કરવાની ઈચ્છાવાળા અથવા કાંઈક અત્યંત ગહન એવા અર્થની શંકામાં તેના અર્થને નિશ્ચય કરવા માટે કેઈક ચૌદપૂર્વ ધર વિદેહ વગેરે ક્ષેત્રમાં રહેલા વિતરાગ પરમાત્માના ચરણ કમલમાં આહારકશરીર વડે ત્યાં જાય છે, પરંતુ દારિક શરીર વડે ત્યાં જઈ શકાતું નથી અને ત્યાં જેણે સમસ્ત કાલેક જાણે છે, તેવા ભગવંતને જોઈને પિતાનું પ્રયોજન પુરુ કરીને ફરી તેજ જગ્યાએ આવે છે.
જ્યાં પહેલા જતી વખતે દારિક શરીરને બાધ ન થાય એવી બુદ્ધિપૂર્વક સ્થાપનની જેમ સ્થાપી આત્મપ્રદેશની ચાલ વડે બંધાયેલ જે ઔદારિક શરીર રહેલું હેય છે, તેમાં માંગીને લાવેલા ઉપકરણની જેમ આહારક શરીરનું સંહરણ કરી આત્મપ્રદેશના સમુહને ઔદારિક શરીરમાં પ્રવેશ કરાવે છે. આ આહારક શરીરને કાળ પ્રારંભથી લઈ છોડવાના વખત સુધી અંતમુહૂર્ત પ્રમાણ છે. (૧૫૮૨)
૨૭૪. અનાયદેશો
सग जवण सबर बब्बर काय मुरुंडोड्ड गोड्डपकणया । अरवाग होण रोमय पारस खस खासिया चेव ॥१५८३॥ दुबिलय उस बोकस भिल्लंध पुलिंद कुंच भमररुआ। कोवाय चीण चंचुय मालव दमिला कुलग्धा या ॥१५८४॥ केक्कय किराय यमुह खरमुह गयतुरयमिंढयमुहा य । हयकन्ना गयकन्ना अनेऽवि अणारिया बहवे ॥१५८५॥
શક, યવન, શબર, બર્ગર, કાય, મુરુડ, ઉડુ, ગૌ, પકકણુગ, અરબાગ, હૂણ, મક, પારસ, ખસ, ખાસિક, દુમ્બિક, લકુશ, બેકસ, ભિલ, અશ્વ, પુલિન્દ્ર, કુંચ, ભ્રમરચ, કપાક, ચીન, ચંચુક, માલવ, દ્રવિડ, કુલાઈ, કેક્સ, કિરાત, હયમુખ, ખરસુખ, ગજમુખ, તુરંગમુખ, મિઠંકમુખ, હયકર્ણ ગજકર્ણ. આ દેશે અનાર્ય છે.
Page #547
--------------------------------------------------------------------------
________________
૫૧૨
પ્રવચનસારે દ્ધાર ભાગ-૨ જેઓ હેય એટલે છોડવા ગ્ય ધર્મોથી દૂર છે અને ઉપાદેય એટલે ગ્રહણ કરવા ગ્ય ધર્મો પામ્યા છે તેઓ આર્ય કહેવાય. આ આથી જે વિપરીત હોય તે અનાર્ય કહેવાય છે એટલે શિષ્ટ પુરુષને અસંમત વ્યવહારવાળા હોય છે. આટલા જ અનાર્યો છે એમ નથી, પરંતુ બીજા પણ આવા પ્રકારના ઘણા અનાર્ય દેશે છે, તે પ્રશ્ન વ્યાકરણ ગ્રંથમાં કહેલા છે. ત્યાંથી જાણવા. (૧૫૮૩, ૧૫૮૪, ૧૫૮૫) હવે સામાન્યથી અનાય દેશનું સ્વરૂપ કહે છે.
पाचा य चंडकम्मा अणारिया निग्घिणा निरणुतावी । धम्मोत्ति अवखगई सुमिणेऽवि न नजए जाणं ॥१५८६॥
પાપી, અતિશદ્રકમ કરનારા, નિર્દય, પશ્ચાત્તાપ વગરના, ધમ એટલા અક્ષરને પણ સ્વપ્નમાં પણ ન જાણનારા અનાર્ય જાણવા
આ બધાયે અનાર્ય દેશો પાપી છે. એટલે પાપપ્રકૃતિના બંધના કારણરૂપ હોવાથી આ દેશે પાપી કહેવાય છે, તથા ચંડ એટલે કે ધની ઉત્કટતાના કારણે રૌદ્ધ નામનો રસ વિશેષથી અતિરૌદ્ર કાર્યો આચરતા હોવાથી તેઓ ચંડકમ કહેવાય છે. જેમને પાપજુગુપ્સારૂપ ઘણા એટલે તિરસ્કાર નથી તે નિર્ધારણ એટલે નિર્દય છે. નિરનુતાપિ એટલે અકાર્ય સેવ્યા પછી જેમને જરાપણ પશ્ચાતાપ ન થાય તે નિરyતાપિ તથા જેઓ સ્વપ્નમાં પણ “ધર્મ એટલા અક્ષરો પણ જાણતા નથી, ફક્ત અપેય પીવામાં, અભય ભજન ક૨વામાં, અગમ્યગમન વગેરેમાં ૨ક્ત થયેલા, શાસ્ત્રોમાં ન જણાવેલા એવા વેષ ભાષા વગેરે આચરનારાઆ અનાર્ય દેશ છે. (૧૫૮૬)
૨૭૫. આર્યદેશે रायगिह मगह १ चंपा अंगा २ तह तामलित्ति वंगा य ३ । कंचणपुरं कलिंगा ४ वणारसी चेव कासी य ५॥१५८७॥ साकेयं कोसला ६ गयपुरं च कुरु ७ सोरिय कुसट्टा य ८। कंपिल्लं पंचाला ९ अहिछत्ता जंगला चेव १० ॥१५८८॥ बारवई य सुरक्षा ११ मिहिल विदेहा य १२ वत्थ कोसंबी १३ नंदिपुरं संडिला १४ भदिलपुरमेव मलया य १५ ॥१५८९॥ वराड मच्छ १६ वरुणा अच्छा १७ तह मत्तियावइ दसन्ना १८ । सोतीमई य चेई १९ वीयभयं सिंधुसोवीरा २० ॥१५९०।।
Page #548
--------------------------------------------------------------------------
________________
૫૧૩
દેશ
દેશ
૪. કલિંગ
૨૭૫. આર્યદેશે
महुरा य पुरसेणा २१ पावा भंगी य २२ मासापुरी वट्टा २३ । सावत्थी य कुणाला २४ कोडीवरिसं च लाढा य २५ ॥१५९१॥ सेयरियाविय नयरी केयइअद्धं २५ च आरियं भणियं । जत्थुप्पत्ति जिणाणं चक्कीणं रामकण्हाणं ॥१५९२॥ નગર |
નગર ૧. મગધ રાજગૃહી ! ૧૭. અરદેશ
વરૂણ ૨. અંગ
ચંપા
અન્ય આચાર્યના મતે ૩. વંગ
તાપ્રલિમી વરૂણદેશ
અચ્છાનગરી કંચનપુર ૧૮. દશાણું દેશ
મૃતિકાવતિ ૫. કાશી વારાણસી ૧૯. ચેદીશ
યુક્તિમતિ ૬. કેશલ
સાકેત ૨૦, સિંધુસૌવિર વતભયનગર ૭. કુરુદેશ ગજપુર ૨૧. સૂરસેન
મથુરાનગરી ૮. કુશાત
સીરિકપુર ૨૨. ભંગીદેશ
પાપાનગરી ૯. પાંચાલ
કાંસ્પિલ્યપુર ૨૩. વતંદેશ
માસપુરી ૧૦. જંગલ
૨૪. કુણાલ
શ્રાવસ્તિ ૧૧. સૌરાષ્ટ્ર
દ્વારવતી ૨૫. લાઢા
કોટીવ ૧૨. વિદેહદેશ
૨પા, કેકયઅર્ધજનપદ વેતાંબિકા ૧૩. વત્સદેશ
શામ્બિ
--- અન્ય આચર્યોના મતે ૧૪. શડિય અથવા નદિપુર
ચેદિદેશમાં સૌતિકાવતિનગરી શાંડિલ્ય
સિધુમાં
વીતભયનગર ૧૫. મલયદેશ ભદિલપુર સૌવિરમાં
મથુરા ૧૬. વિરાટ
વિસા સૂરસેનમાં
પાપાનગરી વત્સાદેશ વૈરાટરાજધાની ભંગીદેશમાં માસપુરીવઠ્ઠા
આ પ્રમાણે જણાવે છે, તે અતિ વ્યવહત છે. પરંતુ અહીં બહુશ્રુતની પરંપરા જ પ્રમાણરૂપ છે.
આ સાડા પચ્ચીસ (રપ) દેશારૂપ ક્ષેત્ર આર્ય કહેવાય છે. કારણ કે જેમાં જિનેશ્વર, ચક્રવર્તીએ, બળદેવ, વાસુદેવ વગેરેની ઉત્પત્તિ થાય, તે આર્યદેશ કહેવાય છે.
આ સાડા પચીસ આર્યદેશમાં તીર્થકરોની, ચક્રવર્તીઓની, બળદેવોની અને વાસુદેવની ઉત્પત્તિ થાય છે. તેથી તે આદેશ કહેવાય,
અહિચ્છત્રા
મિથિલા
Page #549
--------------------------------------------------------------------------
________________
૫૧૪
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ આ વાક્ય વડે આર્ય-અનાર્ય ક્ષેત્રની વ્યવસ્થા બતાવી કે જયાં તીર્થકર વગેરેની ઉત્પત્તિ હોય તે આર્ય બાકીના અનાર્ય. આવશ્યકચૂર્ણિમાં પણ આ પ્રમાણે જ વ્યવસ્થા કહી છે.
જે કઈ પ્રદેશમાં રહેલા યુગલિકે વગેરે દ્વારા હકાર વગેરે નિતિઓ પ્રવર્તી હોય, તે આર્યો અને બાકીના અનાર્ય'' આના વડે ભરતક્ષેત્રમાં રહેલા આર્યો કહ્યા. ઉપલક્ષણથી બીજા પણ મહાવિદેહક્ષેત્રની વિજયમાં મધ્ય ખંડમાં રહેલા આ આર્યદેશે ઘણું જાણવા. (૧૫૮૭ થી ૧૫૯૨)
૨૭૬. “સિદ્ધના એકત્રીસગુણુ” नव दरिसणंमि ९ चत्तारि आउए ४ पंच आइमे अंते ५ । *सेसे दो दो भेया ८ खीणमिलावेण इगतीसं ॥१५९३।। * દરનાવરણના નવ ભેદ, ચાર આયુષ્ય, પાંચ જ્ઞાનાવરણ, પાંચ અંતરાય, બાકીના કર્મના બે-બે ભેદના ક્ષય કહેવાથી એકત્રીસ ગુણે થાય છે. | દર્શન એટલે દર્શનાવરણીયકર્મના ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવળદર્શનાવરણ, નિદ્રા, નિદ્રાનિદ્રા પ્રચલા, પ્રચલા પ્રચલા, અને થીણુદ્ધિરૂ૫ નવ ભેદ છે, તથા આયુષ્યના નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવાયુ-એમ ચારભેદ તથા પ્રથમ જ્ઞાનાવરણના મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યવજ્ઞાનાવરણ અને કેવળજ્ઞાનાવરણરૂપપાંચ ભેદ અને અંતરાયકર્મના દાનાંતરાય, લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભેગાંતરાય, વીર્યોતરાયરૂપ પાંચભેદે. બાકીના ચારકર્મોના દરેકના બે-બે ભેદે ગણવા તે આ પ્રમાણે ૧. શાતા, ૨. અશાતારૂપવેદનીય, દર્શનમોહનીય અને ચારિત્રમોહરૂપ મેહનીય.. શુભનામ અને અશુભનામ, ઉચ્ચગેત્ર, અને નીચગોત્ર. આ બધાના ભેદોને સરવાળો કરતા ૯+૪+૫+૧+૨+૨+૨+૨=૩૧ ભેદ થાય છે. આ એકત્રીસભેરે ક્ષીણ શબ્દ ઉમેરી બોલતા સિદ્ધોના એકત્રીસગુણે થાય છે. જેમકે ક્ષીણ ચક્ષુદર્શનાવરણ વગેરે રૂપ ઉચ્ચાર કર. હવે બીજી રીતે એકત્રીસ સિદ્ધોના ગુણે કહે છે. • રિલેળ સંસાને ૫ વત્રધરલાસU T * * पण५ पण५९२ पण५४८ तिहा एगतीसमकाय? सिंगर ऽरुहा३ ॥१५९४॥ સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, વેદ એ પાંચને નિષેધરૂપે બેલતા અનુક્રમે
Page #550
--------------------------------------------------------------------------
________________
૨૭૬. સિદ્ધના એકત્રીસગુણું
૫૧૫ તેના, પાંચ, પાંચ, બે, પાંચ, આઠ, ત્રણ ભેદ તથા અશરીરી, અસંગત્વ, અરૂહરૂપ ત્રણ પદ મેળવતા સિદ્ધના એકત્રીસગુણો પ+૫+૨+૫+૮+૩+૪=૩૧ થાય છે.
આ સંસ્થાન :- જેઓ વડે ઊભા રહેવાય છે, તે સંસ્થાન એટલે આકાર તે સંસ્થાન પરિમંડલ, ગોળ, ત્રિકોણ, ચરસ, લાંબુ-એમ પાંચ પ્રકારે છે.
પરિમડલસંસ્થાન, બહારથી સંપૂર્ણ ળ અને અંદર પિલુ જેમ વલય અથવા બંગડી. જે બહાર અને અંદર પૂર્ણપણે ગોળ હોય તે વૃત્ત કહેવાય. જેમકે દર્પણ, થાળી વગેરે. ત્રિકણ જે ત્રણખૂણું વાળું હોય, તે ત્રિકણ જેમકે શિંગોડા, સમેસા. જે ચાર ખૂણાવાળું હોય, તે ચેરસ જેમકે થાંભલાના આધારરૂપ કુંભિકા. આયાત, એટલે લાંબુ જેમ દંડ. આમાં ઘન પ્રતર વગેરે પેટા ભેદની વ્યાખ્યા ઉત્તરાધ્યયનની બૃહત્વૃત્તિથી જાણવી.
ત, પીળો, લાલ, લીલે, અને કાળે—એ પાંચવણું. સુરભિ, દુરભિ બે ગંધ. તી, કડ, રે, મીઠે, માટે એ પાંચરસ. ભારે, હલકે, કમળ, કર્કશ, ઠંડે, ગરમ, ચીકણો, લૂખે–એ આઠ સ્પર્શ. સ્ત્રી, પુરૂષ, નપુસક, એ ત્રણદ.
સિદ્ધો અશરીરી, એટલે દારિક વગેરે પાંચ પ્રકારના શરીરોથી રહિત છે કેમકે તે સિદ્ધત્વના પ્રથમ સમયે જ સંપૂર્ણ છેડેલ હેવાથી, તથા બાહ્ય અત્યંતર સંગ રહિત લેવાથી અસંગ અને સંસારમાં ફરીવાર ઉત્પન્ન ન થતા હોવાથી અરૂહ છે. કારણકે સંસારના કારણરૂપ કર્મોને મૂળથી ઉખેડી નાંખ્યા હેવાથી. કહ્યું છે, કે બીજ બિલ્ડલ બળી જવાથી અંકુર ઉત્પન્ન થતું નથી, તેમ કમરૂપ બીજ બળી જવાથી ભવરૂપ અંકુરો ઉગતા નથી.
આ પ્રમાણે સંસ્થાન વગેરે નિષેધરૂપે બેલતા તેના અઠ્ઠાવીસ પ+૫+૨+૫+૮+ ૩=૨૮ ભેદ થાય છે, તેમાં અકાયત્વ. અસંગતવ, અને અરૂહવ-એમ ત્રણ ભેદો ઉમેરતા ૨૮+૪=૩૧ એકત્રીસ ભેદો સિદ્ધોના થાય છે.
સંસ્થાનાદિને અભાવ અને અકાયરુપ સ હાવ એ સિદ્ધમાં પ્રસિદ્ધ છે. આચારાંગમાં કહ્યું છે કે, તે 7 વીધે, ન વદે, તેણે, ન , વરિમં છે, વિણે, ન નીછે, ને लोहिए, न हालिद्दे, न सुकिले न दुन्भिगंधे, न सुन्भिगंधे, न तित्ते, न कडुए, न कसाए, न अंबिले, न महुरे, न कक्खडे, न मउए, न गरुए, न लहुए, न सीए, न उण्हे, न निद्धे,
, જાણ, ૧ સંજે, દે, જો રૂસ્થિg, પુરિસે, 7 (ઉ. ૬) વગેરે
આ સિદ્ધગુણ પ્રતિપાદક દ્વાર ઉત્કૃષ્ટ મંગલરૂપ છે. શિષ્ય પ્રશિષ્ય વગેરે વંશ પરંપરામાં જવા દ્વારા શાસ્ત્રનાશ ન થાઓ-એમ અંતિમ મંગલરૂપે છેલ્લે સૂત્રકારે સિદ્ધના ગુણે પ્રરૂપ્યા છે. (૧૫૯૪) . આ પ્રમાણે ૨૭૬ કારેની વ્યાખ્યા કરી. અને તે વ્યાખ્યા કરવાથી આખેય પ્રવચનસારોદ્ધાર ગ્રંથ પૂર્ણ થયે..
Page #551
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ. હવે આ ગ્રંથમાં પિતાની ગુરુપરંપરા પ્રગટ કરવા પૂર્વક પિતાનું નામ જણાવવા તથા આ પ્રકરણ રચવાનું કારણ અને પોતાની લઘુતા
બતાવવા ગ્રંથકાર કહે છે. धम्मधरुद्धरणमहावराहजिणचंदसूरिसिस्साणं । सिरिअम्मएवमरीण पायपंकयपराएहिं ॥१५९५॥ सिरिविजयसेणगणहरकणिट्ठजसदेवसरिजिट्ठोहिं । सिरिनेमिचंदसूरिहिं सविणयं सिस्सभणिएहि ॥१५९६।। संमेयरयणायराओ रयणाणं पिव सयथदाराई । निउणनिहालणपुव्वं गहिउं संजत्तिएहिं व ॥१५९७॥ पर्वयणसारुद्धारोरइओ सपरावबोहकजमि । जंकिंचि इह अजुत्तं बहुस्सुआ तं विसोहंतु ॥१५९८॥
ધર્મરૂપી પૃથ્વીને ઉદ્ધાર કરવામાં મહાવરાહ સમાન, જિનચંદ્રસુરિજીના શિષ્ય, શ્રી આમ્રદેવસૂરિજીના ચરણ કમળની પરાગ જેવા શ્રી વિજયસેન ગણધર એટલે આચાર્યના નાના ગુરુભાઈ અને યશેદેવસૂરિજીના મોટા ગુસભાઈ શ્રી નેમિચંદ્રસૂરિજીએ સવિનયી શિષ્યના કહેવાથી, સિદ્ધાંતરૂપી સમુદ્રમાંથી રત્નોની જેમ અર્થેના દ્વારેને સારી રીતે જેવા પૂર્વક નાવિકની જેમ ગ્રહણ કર્યા છે અને પિતાના તેમજ બીજાના બોધ માટે પ્રવચનસારેદાર ગ્રંથ રચ્યો છે. આમાં જે કાંઈ અયોગ્ય કહ્યું હોય તેને બહુશ્રુતે શોધે.
સર્વજ્ઞ ભગવંતે કહેલ ધર્મરૂપી ધરા એટલે પૃથ્વી. જે ધર્મરૂપ ધરા જીવાદિ પદાર્થોને આધાર રૂપ છે. તેના ઉદ્ધાર માટે એટલે ધર્મધરાના સ્વરૂપને નાશ થત અટકાવવા માટે, તથા યથાવસ્થિત તત્વરૂપે સ્થાપના દ્વાર ઉદ્ધાર માટે જે મહા વરાહ એટલે આદિવરાહરૂપ એવા શ્રી જિનચંદ્રસૂરિજીના શિષ્ય શ્રી આપ્રદેવસૂરિજીના ચરણકમલની પરાગરૂપ શ્રી વિજયસેન ગણધરના નાના ગુરુભાઈ અને યશોદેવસૂરિજીના મોટા ગુરુભાઈ શ્રી નેમિચંદ્રસૂરિજીએ વિનયપૂર્વક શિવેના કહેવાથી નાવિકની
Page #552
--------------------------------------------------------------------------
________________
૫૧૭
પ્રશસ્તિ. (મરજીવાઓની જેમ સિદ્ધાંતરૂપ રતનાકર એટલે સમુદ્રમાંથી ૨ની જેમ સારા વિષયવાળા બસે છત્તર (૨૭૬) દ્વારે સારી રીતે જોવા પૂર્વક લઈને પ્રવચનસારે દ્વાર નામને ગ્રંથ પિતાના અને બીજા ના બેધ માટે ર છે. અહિ આગળ જે કંઇપણ સિદ્ધાંતથી અયુક્ત કર્યું હોય, તે તેને બહુશ્રુતે શોધીને સુધારે. (૧૫લ્પ થી ૧૫૯૮)
જે કંઈ થવાનું હોય, તે થાય જ છે. છતાં પણ શુભાશયના ફળથી શાભિત અર્થ (પદાર્થ)માં આશંસા (ઈચ્છા) કરવી જોઈએ. એ બતાવવા માટે ઈચ્છા કરતા કહે છે.
जा विजयइ भुवणत्तयमे रविससिसुमेरुगिरिजुत्त । पवयगसारुद्धारो ता नंदउ बुह पढितो ॥१५९९।।
જ્યાં સુધી સ્વર્ગ, મૃત્યુ, પાતાલલોક વિજય પામી રહ્યા છે. જ્યાં સુધી ચંદ્ર, સૂર્ય મેરુ પર્વતની આસપાસ ફરી રહ્યા છે. ત્યાં સુધી આ પ્રવચનસારોદ્ધાર ગ્રંથ પંડિત વડે એટલે તત્વજ્ઞાનવડે મનોહર બુદ્ધિવાળાઓ વડે વાંચવા દ્વારા શિષ્ય પ્રશિષ્યરૂપ પરંપરામાં પ્રચાર પામવા રૂપ સમૃદ્ધિને પામનાર થાઓ. (૧૫૯)
(ગ્રંથ પ્રમાણ ૧૮૦૦૦ કલેક) શ્રી સિદ્ધસેનસૂરિ વિરચિત પ્રવચનસારોદ્ધાર વૃત્તિ સમાપ્ત થઈ.
પ્રશસ્તિ (૧) આ ગ્રંથ અતિગહન હોવા છતાં પણું શિખ્ય વર્ગને અતિ આગ્રહ-પ્રાર્થના હેવાથી “તવજ્ઞાન વિકાશિની' નામની, આ સારે બંધ કરાવનારી એવી ટીકા કઈક સ્થળે સિદ્ધાંત આગમ વગેરે વિવિધ પ્રકારના શાસ્ત્ર સમૂહવડે જેવા વડે, કેઈક સ્થળે મારા ગુરુના ઉપદેશાનુસારે, કેઈક સ્થળે મારી બુદ્ધિ અનુસારે મેં રચી છે.
(૨) બુદ્ધિની મંદતાના કારણે, ચિત્તની અસ્થિરતાના કારણે, શિષ્ય સમુહને શાસ્ત્રાર્થ પ્રતિપાદન વગેરે વિષયમાં ચિત્ત રોકાયેલ હેવાના કારણે, જે કંઈ મારા વડે સિદ્ધાંત વિરુદ્ધ આ ગ્રંથમાં કંઈપણ લખાયું હોય, તે તે જીવ પર દયાવાળા બુદ્ધિમાનેએ તથા વિસ્તૃતહિતવાળાઓએ ગ્રંથને શુદ્ધ કરો.
૩. શ્રીચંદ્ર ગચ્છરૂપી આકાશમાં મુનિઓના સમુહરૂપ, પ્રભા મંડળરૂપ વૈભવ જેમને પ્રગટે છે. એવા નવિનમહિમાવાળા શ્રી અભયદેવસૂરીશ્વરજરૂપી સૂર્ય ઉગે છે.
૪. તરૂપી અગસ્તિઋષિવડે વિસ્તૃત, સદબુદ્ધિરૂપ અંજલિવડે લાંબા વખત સુધી પીવાયા છતાં પણ જેમનો વાદરૂપી મહાસમુદ્ર વધી રહ્યો છે.
Page #553
--------------------------------------------------------------------------
________________
પ૧૮
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ - પ. તેમના પછી પુંડરીક નામના ધનેશ્વરસૂરિ થયા કે જેમણે વાદરૂપી સમુદ્રને મેથીને મુંજરાજાની આગળ જયલક્ષમીને પ્રાપ્ત કરી છે.
' ' ૬. શ્રીમદ્દ અજિતસિંહસૂરિજી નામના નવા સૂર્ય થયા છે. તપવડે ઉલ્લસિત મહિમાવાળે એ જ્ઞાનરૂપી પ્રકાશ તેઓનો સર્વત્ર ફેલાય છે. : ૭. તેમના પછી ગુણના ભંડાર વર્ધમાનસૂરિજી થયા. જેમને કલારૂપી વૈભવ હમેશ ચંદ્રબિંબ કરતાં પણ અધિક ફેલાય છે.
૮. શ્રીમાન દેવચંદ્રસૂરિજી ચંદ્રમાની જેમ (વાણીરૂ૫) કિરણ વડે જગતના મનુને જોળતા (આનંદ કરાવતા) હેવા છતાં પણ જે અજ્ઞાનરૂપી રાહુવડે જરા પણ ન સ્પર્શાયા.
૯૮ તે પછી શ્રી ચન્દ્રપ્રભસૂરિજી થયા, જેઓ પિતાના ગચ્છનું નિર્મળ મનવાળા થઈ રક્ષણ કરે છે. મહાન અને સ્થિર એવા જેમનાવડે લાંબાકાળ સુધી પૃથ્વીને ઉદ્ધાર કરાય છે.
૧૦. કલ્યાણની ભૂમિ જેવા શ્રી ભદ્રેશ્વરસૂરિ થયા. વિશેષ કરીને અંતરંગ શત્રુને જીતીને, જેઓ તપ અને યશરૂપી ચંદ્રને ધારણ કરતા હતા.
૧૧. તેમના શિષ્ય સમતાવાન શ્રી અજિતસિંહસૂરિ થયા છે. જે ભ્રમરને હિતકારી પુષ્પોની જેમ હમેશા ગુણવાનનાં મસ્તક પર રહ્યા છે.
૧૨. આચાર્યોમાં જેમની પ્રથમ રેખા આજે પણ પૃથ્વી ઉપર થઈ છે અને જેમણે મહને મથી નાંખ્યો છે, એવા દેવપ્રભસૂરિ થયાં.
૧૩. અમાપ પદાર્થ રૂપ ઉર્મિઓ એટલે તરંગોને રચવામાં તે પંડિતે સમુદ્ર સમાન છે, કે જેમનાવડે આ પ્રમાણરૂપી પ્રકાશ મંથન કરાય છે.
૧૪. શ્રી શ્રેયાંસચરિત્ર વગેરે પ્રબંધરૂપ આંગણનો સંગ કરનારી જેમની વાણી નૃત્યને ઉ૯લાસ કરીને કેને આનંદ નથી આપતી?
૧૫. હંમેશા પ્રજ્ઞારૂપી વૈભવના વિકાસથી બૃહસ્પતિ સમાન એવા જેઓ વડે વાણી રૂપી સંપત્તિ, તે પ્રમાણે શિષ્ય સમૂહના હૃધ્યરૂપી ખેતરની મધ્યમાં વવાઈ કે જે પ્રમાણે નિત્ય અભ્યાસરૂપી મેઘની જ વૃષ્ટિ થવાથી અંકુરિત બનેલી અને વાદીએના વિજયવડે અપાયે છે આનંદ જેમાં તે રીતે પૂર્ણતાને પામેલી ફળીભૂત થઈ.
૧૬. જેમની ગદ્ય ગ્રંથ રચનારૂપી તરવડે અભિમાનથી નિરંકુશ બુદ્ધિવાળા કેટલા ન પલળ્યા? જેમની વાણીના વૈભવરૂપી ભંગીઓ વડે કેટલા રાજાઓને હર્ષ પમાડ્યો
Page #554
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ.
૫૧૯ નથી? જેમણે તીવ્રવ્રતાચરણ મુદ્રાવડે કેટલા લોકોને આશ્ચર્ય પમાડયું નથી? અથવા વધારે કહેવા વડે શું? જેમના બધા કાર્યો અતિ અદ્દભૂત જ છે.
૧૭. ગુણવામાં અગ્રેસર એવા તેમના શિષ્ય શ્રી સિદ્ધસેનસૂરિજીએ આ પ્રવચન સારોદ્ધારની અતિ સ્પષ્ટ વૃત્તિ અથવા ટીકા કરી છે.
૧૮. વિક્રમરાજાના સંવત્સરમાં બારસે અડતાલીસ (૧૨૪૮)ની સાલે ચૈત્રમાસમાં પુષ્યનક્ષત્રના દિવસે રવિવારે સુદ આઠમના દિવસે આ વૃત્તિ સમાપ્ત થઈ છે.
૧૯. તારારૂપી મોતીના ચંદરવાવાળા ચંદ્રરૂપી કળશવાળા એવા ગગનરૂપી મરત મણિના છત્રમાં દંડ સમાન એવો મેરૂ પર્વત જયાં સુધી રહે, ત્યાં સુધી આ વૃત્તિ જયવંતી વર્તો.
શાંતિતીર્થ શેભિત ઈડર મુકામે આ ગ્રંથનું ભાષાંતર સં. ૨૦૪૪ના જેઠ વદ ૫ના દિને આત્મ-કમવ-લબ્ધિ-વિક્રમ સ્થૂલભદ્રસૂરીશ્વરજીના ચરણરેણુ મુનિ Àઅમિતયશવિજયે શરૂ કર્યું અને તે ૨૦૪૬ ના ભાદરવા સુદ દશમનાદિને પાર્શ્વ પ્રભુની શિતલ છાયામાં બેંગ્લેર ગામના ગાંધીનગર મુકામે પૂર્ણ થયું. .
જેનું વિવેચન તપાસીને સંપાદન કરવાનું કાર્ય પૂ. દાન-પ્રેમ-રામચંદ્ર-ભદ્રંકરકુંદકુંદસૂરીશ્વરજીના શિષ્ય પં. વજી સેનવિજયે હાલાર તીર્થમયે શ્રી મહાવીર પ્રભુની પવિત્ર છાયામાં સં. ૨૦૪૯ માગસર વદ-૫ ના દિને પૂર્ણ કર્યું. -
અનેક ગ્રંથોનું નિષ્ઠાથી મુદ્રણકાર્ય કરનાર અમદાવાદ મધે ભરત પ્રિન્ટરીવાળા સુશ્રાવક કાંતિલાલ ડી. શાહે આ પ્રવચનસારદ્વાર (ભાગ-૧-૨) નું મુદ્રણકાર્ય શ્રી મુલવા પાર્શ્વનાથ પ્રભુની સમીપે દેવ-ગુરુ-ધર્મના પસાથે સં. ૨૦૪૯ અષાઢ સુદ્ધ ૩ ને મંગળવારે શ્રી મંગળ કરવાને અર્થે મુદ્રણ કરીને શ્રી સંઘને પ્રસ્તુત કર્યું.
શુભમ ભવતુ સર્વસ્ય
Page #555
--------------------------------------------------------------------------
________________
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ (ગુજરાતી ભાવાનુવાદ)
દ્વારઃ ૯૮ થી ૨૭૬ ગાથા ૭૫૦ થી ૧૫૯૯
ગ્રંથ સમાપ્ત शिवमस्तु सर्व जगतः
Page #556
--------------------------------------------------------------------------
________________ ભરત પ્રિન્ટરી ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રીલીફ રોડ, અમદાવાદ 380001. ફોન : 38 79 64