SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચનસારાદ્ધાર ભાગ-૨ કુબ્જ કહેવાય. વામન કહે છે. વામનનું જાણવું. હૂંડકસ સ્થાનમાં બધાયે અવયવા પ્રાયઃ કરી લક્ષણ રહિત હોય છે, જેમાં એક પણ અવયવ પ્રાયઃ કરી લક્ષણુવાન ન હોય. બધા સ્થળે અ`ગા અવ્યવસ્થિત હોય તે હુ‘ડક. ૩૩૦ લક્ષણવાળા હોય, તે કુખ્તસ'સ્થાન, વામનથી વિપરીત લક્ષણવાળું હોય તે ખીજા આચાર્યાં કહેલ લક્ષણથી વિપરીતપણે પહેલા કુબ્જ અને પછી એટલે જે લક્ષણ વામનનું છે તે કુખ્તનું જાણવું. અને જે કુખ્તનું છે તે વણુ :- જેના વડે શરીર વગેરે વર્ણવાન એટલે અલ'કરાય અથવા ગુણવાન કરાય તે વણુ એટલે રંગ, રૂપ, તે શ્યામ વિગેરે પાંચ પ્રકારે છે. તેમાં શ્યામ વર્ણ, કાજળ, મેશ વિગેરે જેવા છે. લીલા રંગ, પ્રિયંગુ એટલે રાયણના પાંદડા વિગેરે જેવા છે. લેાહિત એટલે લાલરંગ હિંગળાક વિગેરે જેવા છે, હારિદ્ર એટલે પીળા રંગ હળદર વિગેરે જેવા છે, શુક્લ એટલે સફેદ ર`ગ ખડી વિગેરે જેવા છે. ગધઃ- જે સુધી શકાય તે ગંધ. તે ચંદન વિગેરેની જેમ સુગંધી અને લસણુ વિગેરેની જેમ દુ ધી એમ બે પ્રકારે છે. રસ – જેના સ્વાદ કરી શકાય તે રસ. તે તીખા વિગેરે પાંચ પ્રકારે છે. તેમાં તિક્ત એટલે તીખેા એટલે કડવે, કૈાશાતકી એક જાતની વનસ્પતિ છે. તેના જેવા કડવા રસ તે તિક્ત. કટુ એટલે કડવા એટલે તીખા, જે સુંઠ વિગેરેના જેવા તીખા હોય છે. શાસ્ત્રમાં જેનું અતિ દારૂણ એટલે ભયંકર પરિણામ હોય તેને કડવારસ કહ્યો છે. આથી તીખારસને કડવારસ જણાવ્યેા છે. જેનું પરિણામ અતિ ઠંડુ હોય એવા લીમડા વિગેરે લેાકેામાં કડવા હોવા છતાં પણ શાસ્ત્રમાં તિક્તરૂપ જણાવ્યા છે. અપ કાઠા વગેરે જેવા તૂરા જે રસ, તે કષાયરસ. આમલી, આમળા વગેરેના જેવા જે રસ તે ખાટારસ. સાકર વિગેરેના જેવા મીઠેરસ તે મધુર રસ. સ્પઃ- જે સ્પર્શાય તે સ્પ, તે કર્કશ વિગેરે આઠ ભેદે છે. પત્થર વિગેરેના કર્કશ સ્પર્શ, હંસના પીંછા, રૂ વિગેરે જેવા જે તે સ્પર્શ મૃદુસ્પ. ઘી વિગેરે જેવા સ્નિગ્ધ, ભસ્મ વિગેરે જેવા રૂક્ષ-લુખ્ખા, આકડાના રૂ જેવા લઘુ એટલે હલકા સ્પર્શ, વજા વિગેરે જેવા ગુરુ એટલે ભારે સ્પર્શ, મૃણાલ એટલે કમળની નાળ જેવા ઠંડાસ્પર્શ, અગ્નિ વિ. જેવા ગરમસ્પર્શી. આ વર્ણ વગેરે જે કર્મના ઉદયથી જીવેાના શરીરમાં થાય છે તે ક્રર્માં પણ એજ નામના જાણવા. અગુરુલઘુ :- જે કર્માંના ઉદયથી બધા જીવાના શરીરા પાતપેાતાની અપેક્ષાએ એકાંતે લઘુ એટલે હલકા નહીં, ગુરુ એટલે મેાટા નહિ. પરંતુ અગુરુલઘુ પરિણામૈ પરિણમેલ હેાય છે, તે અગુરુલઘુનામકર્મ કહેવાય. એકાંતે ગુરુ ભારે શરીર હાય, તા
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy