Book Title: Lokprakash Part 02
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti
Catalog link: https://jainqq.org/explore/005155/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ श्रीक्षामोदरनिलियोनार-मन्थाङ्का हर महोपाध्याय श्रीविनयविजय-गणिकृतः लोकप्रकाश द्वितीयो विभागः क्षेत्रलोक----पूर्वादः श्रीमती आमनोवामितिः Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી આગમેદય સમિતિ ગ્રન્થોદ્ધાર, ગ્રન્થોક ૬. મહેપાધ્યાય શ્રીકીર્તિવિજયજી ગણિના શિષ્યરત્નમહાપાધ્યાય શ્રીવિનયવિજય-ગણિ-વિરચિત श्री लोकप्रकाश. द्वितीय भाग. क्षेत्रलोकः-पूर्वार्द्धः (સર્ગ ૧૨ થી ૨૦ ) ભાષાન્તર કર્તા, શ્રીયુત્ મેતીચંદ ઓધવજી શાહ–ભાવનગર. “ભરતેશ્વરબાહુબલીવૃત્તિ,” “સમ્યકત્વકૌમુદિ,” “ અભય કુમારચરિત્ર મહાકાવ્ય' ઇત્યાદિના અનુવાદક, પ્રકાશક, શા, જીવણચંદ સાકરચંદ જવેરી. ૦ સેકેટરી. - નાના નાના આવૃત્તિ ૧ લી ] ઈ. સ. ૧૯૩૨ [ પ્રત ૧૨૫૦ વિીર સંવત ૨૪૫૮. વિક્રમ સંવત ૧૯૮૮. છે મૂલ્ય રૂા. ૩–૮–૦ Wઈ પડી છે Page #3 -------------------------------------------------------------------------- ________________ POBEDEBBBGD CODIGORODICA.SOGDISED પ્રકાશક– શ્રીઆગોદય સમિતિ માટે શા. જીવણચંદ સાકરચંડ જવેરી. શેઠ દેવચંદ લાલભાઈ ધર્મશાળા બડેખાન ચકલા-સુરત. OGIESSER સર્વ હકક શ્રીઆગોદય સમિતિના સેક્રેટરીઓને આધીન છે. All Rights reserved by the Secretaries of Shree Agmodaya Samiti. padengedelegemoet foreseea શેઠ દેવચંદ દામજી છેધી “આનંદ' પ્રિન્ટીંગ પ્રેસ ભાવનગરBIG DICONIC DVOSODOBIO DICONO DI Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Âgmodaya Samiti Series. No. 61 LOKA--PRAKASH. BY MAHOPADHÂYAYA SHRI VINAYAVIJAYA GANI. PART 2-CANTOS 12–20. EDITED & TRANSLATED by MOTICHAND ODHAVJI SHAH TRANSLATOR OF SAMYAKTVA-KAUMUDI, ETE. Published by JIVANCHAND SAKERCHAND JAVERI, One of the Hon. Secretaries of SARI ÂGAMODAYA SAMITI. First Edition ] A. D. 1932 [ Copies 1250. Price Rs. 3-8-0. Page #5 -------------------------------------------------------------------------- ________________ Published by Jivanchand Sakerchand Javeri I for Shri Agmodaya Samiti . at Sheth Devchand Lalbhai Dharmshala Badekhan Chakla-Surat. Printed ar Sheth Devehand Damji The Anand Printing Press Bhavnagar Page #6 -------------------------------------------------------------------------- ________________ ॐ ही श्री शांतिम् આમુખ. જેનદર્શનનું સાંગે પાંગ નિરૂપણ કરનારા એક અપૂર્વ ગ્રન્થનો બીજો ભાગ અનુવાદ સહિત પ્રસિદ્ધ કરવા અમે ભાગ્યશાળી થયા છીએ, એથી અમને પરમ આલાદ થાય છે. આ દાર્શનિક ગ્રન્થના કર્તા મહામહોપાધ્યાય શ્રીવિનયવિજયગણિ છે. ચોદપૂર્વધારી શ્રુતકેવળી શ્રીભદ્રબાહુસ્વામીએ રચેલા ક૯પસૂત્રની “સુબાધિકા” અર્થાત “સુખબાધિકા વૃત્તિ દ્વારા તેઓ જૈન અજૈન સમાજને વિશેષ પરિચિત છે. કેમકે મોટે ભાગે-બકે સર્વ સ્થળે પર્યુષણ-પર્વમાં એ વૃત્તિ વાંચવામાં આવે છે. એમની બીજી લેકપ્રીય કૃતિ શ્રીપાલરાજાને રાસ છે કે જે પ્રતિવર્ષ બેવાર આયંબીલની ઓળીમાં વંચાય છે. એ રાસ પૂર્ણ કર્યા પૂર્વે તેમનો સ્વર્ગવાસ થયેલ હોવાથી તેને પૂર્ણ કરવાનું સૌભાગ્ય તેમના વિશ્વાસ-ભાજન સહાધ્યાયી ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીયશવિજયગણિને મળે છે. ગ્રન્થકાર વિચારરત્નાકરના? કર્તા મહોપાધ્યાય શ્રીકીતિવિજયગણિના શિષ્ય છે. વીશ હજાર લેક પ્રમાણ પદ્યબદ્ધ લેક પ્રકાશના કર્તાના જીવન તેમજ તેની અન્ય કૃતિઓના સંબંધમાં વિશેષ વકતવ્યની આવશ્યકતા અમે સ્વીકારીએ છીએ. વિશેષમાં અનેક ગ્રન્થના સાક્ષીભૂત પાઠોનું અને પારિભાષિક શબ્દોનું સૂચિપત્ર પણ આપવાની અમને જરૂર જણાય છે. આ ઉપરાંત સ્થાપનાચિત્ર તથા બીજી જે કાંઈ હકીકત આ મહા નિબન્ધને વેગ્ય સ્વરૂપમાં પ્રકટ કરતી વેળાએ ઉપયોગી ગણાય તેનો પણ આસ્વાદ પાઠક વર્ગને મળે તેવી અમારી ઇચ્છા છે. આ બીજો વિભાગ હોવાથી અત્યારે તો આને ન્યાય આપવા વિશિષ્ટ પ્રયાસ કર્યો નથી, પરંતુ અમે આશા રાખીએ છીએ કે અંતિમ વિભાગની પ્રસ્તાવનામાં આ હકીકતોને અવશ્ય યંગ્ય સ્થાન આપી શકાશે. આ ગ્રંથમાં એકંદર ૭૦૦ ગ્રંથેનો આધાર લેવામાં આવેલ છે તે હકીકત બનતા સુધી ગ્રંથાદિકના નામ સાથે પ્રસિદ્ધ કરવાની જરૂર છે તે બાબત પણ અંતિમ ભાગ વખતે જોઈ લઈશું એવી ઉમેદ છે. આ અમૂલ્ય ગ્રન્થનું સંશોધનાદિ કાર્ય અભય કુમારચરિત્ર વિગેરેના અનુવાદક ભાવનગર નિવાસી શ્રીયુતુ મેતીચંદ ઓધવજી શાહ દ્વારા કરવામાં આવ્યું છે. ભાષાંતર શબ્દસર કે સમાસાદિ અવશ્ય પ્રમાણે કરવામાં આવ્યું નથી, પણ માત્ર વાંચનારને “લોકેને ભાવાર્થ સમજવામાં આવે તે પદ્ધતિથી કર્યું છે. કેટલાક મૂળ લોકો વિના માત્ર અર્થની જિજ્ઞાસાવાળા વાંચનારાએને આ અનુકુળ થઈ પડશે તેમ ધારી આવું ભાષાંતર પ્રસિદ્ધ કરવાની જરૂર વિચારી છે. ૧ શ્રીવિચારરત્નાકર શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્ધાર પંડમાંથી અંક ૭ર તરીકે પ્રગટ થયો છે. અને ઉપર જવેલ સુબેધિકાવૃત્તિ ૫ એજ ફંડમાંથી પવે બે વાર અંક ૭ અને ૬૧ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી આગોદય સમિતિ તરફથી અત્યાર સુધીમાં મોટે ભાગે મૂળ ગ્રન્થો બહાર પડતા હતા, પરંતુ સંવત્ ૧૯૭૮ ની રતલામની સભામાં ભાષાન્તર આદિ છપાવવાને ઠરાવ થયેલ હોવાથી તદનુસાર અમે પૂર્વધર શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત શ્રીવિશેષાવશ્યક ભાષ્યનું ભાષાંતર બે વિભાગમાં પ્રસિદ્ધ કર્યું હતું. તેમજ સ્તુતિ આદિના કેટલાક ગ્રન્થો પણુ જેવા કે શેભનસ્તુતિ, બપ્પભટ્ટસ્તુતિ, જિનાનંદસ્તુતિ, ભકતામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ; ગુજરાતી અનુવાદ સહિત તથા બની શકયું ત્યાં પ્રતિકૃતિઓ સહિત પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. આવા તાત્વિક ગ્રન્થની અભિરૂચિવાળા અભ્યાસકોને આ ગ્રન્થ પણ આદરણીય થઈ પડશે એવી અમારી નમ્ર માન્યતા છે. આ ગ્રન્થનો વિષય ઘણે ગહન હોવાથી ઘણી ઓછી વ્યકિતઓ આવા વિષયને લાભ લે છે એમ અમારા જાણવામાં હોવાથી આ ગ્રન્થ ભાષાંતર સહિત પ્રસિદ્ધ કરવા પ્રયત્ન સેવવામાં આવ્યે છે. આ ગ્રન્થ સંબંધે કાંઈ ન્યૂનતા આદિ માલમ પડે, તેમજ બીજી કોઈ વિશેષ માહિતી દાખલ કરવી રહી ગયેલી જણાય તેમજ અન્ય કોઈ સૂચના કરવી યોગ્ય લાગે તે જે પાઠક વર્ગ તરફથી અમને લખી જણાવવામાં આવશે તો તેનો અમલ કરવા અવશ્ય બનતું કરીશું. ભાષાંતરને સાંગોપાંગ અને સંપૂર્ણ શુદ્ધતાવાળું ઉતારવાને માટે વખતો વખત અનુવાદક મહાશયને પ્રેરણું કરવામાં આવતી, અને અન્ય વિદ્વાનો તરફ કાર વગેરે કવચિત તપાસવા મોકલવામાં પણ આવતા. અનુવાદક મહાશયે બને એટલી કાળજીપૂર્વક કામ કર્યું હશે તથાપિ, વિષય અતિ ગહન હોઈ એના સંપૂર્ણ અભ્યાસી તેઓ ન હોવાથી, તેમાંયે ઉંડાણમાં ઉતરી મંથનવડે કરાયેલા અભ્યાસ અતિઅ૯૫ હોવાથી, ભાષાંતરની શુદ્ધતાની વિશેષ પ્રતીતિ માટે છપાયેલાં કારમાં ફરીથી વિદ્વાને તરફ મોકલવામાં આવતા માલુમ પડયું કે અશુદ્ધિઓ રહી છે અને શુદ્ધિપત્ર દાખલ કરવા જેવી સ્થિતિ ઉપસ્થિત થઈ છે. વિદ્વાનો દ્વારા ફારની ફેરવણી, શુદ્ધાશુદ્ધિની તારવણું તેમજ અનુવાદક મહાશય અને વિદ્વાનોની મતફેરીના કારણે આ તૈયાર થઈ ગયેલા ગ્રંથને બહાર પાડવામાં વિશેષ સમય વ્યતિત થઈ ગયા છે. આખરે શુદ્ધિપત્ર આપવું એવો અમારો ઈરાદો થવાથી શુદ્ધિપત્ર તૈયાર કરાવીને આની અંદર દાખલ કરવામાં આવ્યું છે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચેલી આગમાદિ ગ્રન્થને સુપરરોયલ સાઈઝમાં ૧૨ પેજ પથી આકારે બહાર પાડવામાં આવે છે, જ્યારે વિચારસાર પ્રકરણને ડેમી આઠ પિજી પુસ્તક આકારે અને વિશેષાવશ્યક ભાષાંતરને બે ભાગમાં સુપાયલ સાઈઝમાં આઠ પેજી પુસ્તકાકારે બહાર પાડવામાં આવ્યા છે. તેમજ આને પણ સુપરરોયલ ૮ પેજી સાઈઝમાં પુસ્તક આકારે બહાર પાડવામાં આવે છે. અને સ્તુતિ આદિના તથા ભકતામરપાદપૂતિના પુસ્તકોને ક્રાઉન ૮ પેજી સાઈઝમાં પ્રસિદ્ધ કર્યા છે. ૧ મૂળ ગ્રન્ય પોથી આકારે શેઠ દે. લા. જેને પુસ્તકોદ્ધાર ફડ થી દ્રવ્ય અને ક્ષેત્રલોકને બે ભાગમાં અંક ૫ અને ૭૪ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. પછીના કાલ અને ભાવકને પ્રસિદ્ધ કરવાનું કાર્ય ચાલુ છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ આગોદય સમિતિ દ્વારા અપૂર્વ ગ્રન્થ બહાર પડે છે તેને સામાન્ય ઇતિહાસ આપ અસ્થાને લેખાશે નહિ સ્થાપના— આ સંસ્થાની સ્થાપના અમદાવાદ જીલ્લાના વીરમગામ તાલુકાના ભોયણું ગામમાં સંવત્ ૧૯૭૧ ના મહા સુદિ ૧૦ (ઈ. સ. ૧૯૧૫ની જાન્યુઆરીની ૨૫ મી તારીખ)ને સેમવારે કરવામાં આવી છે. ભેણું ગામની ખ્યાતિ જૈનેના ઈતિહાસમાં ઘણું મશહુર છે, કારણ કે આ ગામ ૧૯ મા તીર્થકર શ્રીમલિનાથની યાત્રાનું ધામ છે. પંન્યાસ શ્રીઆનંદસાગરગણિ (આગોદ્ધારક શ્રીઆનંદસાગરસૂરીશ્વર) ના ઉપદેશથી સ્વર્ગસ્થ પંન્યાસ શ્રી મણિવિજયજી, પંન્યાસ શ્રી મેઘવિજયજી, (આચાર્ય શ્રી વિજય મેઘસૂરિ) અને બીજા, જૈન સાધુ મહારાજ તેમજ આ સંસ્થાના માનનીય સેક્રેટરી સ્વર્ગસ્થ શેઠ ચંદ સૂરચંદ વગેરે ગૃહસ્થની હાજરીમાં સ્થાપના કરવામાં આવી હતી. ઉદેશ– (૧) ગીતાર્થ મુનિરાજ પાસેથી અન્ય મુનિવર્યો આગમોની વાચના લઈ તેને અભ્યાસ કરી યથાર્થ સધ મેળવે તથા (૨) વિદ્વાન્ મુનિરાજોની દષ્ટિ હેઠલ શેધાવીને જોઈતી સંખ્યામાં શુદ્ધ પ્રતો છપાવી તેનો પ્રચાર કરી શકાય એ ઉદ્દેશ લક્ષ્યમાં રાખીને આ સંસ્થા સ્થાપવામાં આવી છે. કાર્યસિદ્ધિ પહેલા હેતુની પૂર્તિ કરવા માટે પાટણ (ઉત્તર ગુજરાત), કપડવંજ (ખેડા જીલ્લો) અમદાવાદ, સુરત, પાલીતાણા, અને રતલામ (માળવા)માં આગમની વાચનાને પ્રબંધ જવામાં આવ્યો હતો. એનો લાભ ઘણા સાધુ-સાધ્વીઓએ લીધે હતો. બીજા હેતુની પૂર્ણતા માટે આ સંસ્થાએ આગમ વગેરે જૈન ધર્મના પુસ્તકો છપાવી બહાર પાડયાં છે. જેની વિગત જાહેરાતોમાં રજુ કરવામાં આવેલ છે. કાર્યવાહક મંડળ– આ સંસ્થાના સર્વ સાધારણ મંડળમાં ઘણું સભાસદો છે, તેમાં કાર્યવાહક સેક્રેટરી મંડળ સભાસદો નીચે મુજબ છે. છે - ૧ શેઠ સૂરચંદભાઈ પુરૂષોત્તમદાસ બદામી ૨ કુંવરજી આણંદજી કાપડિયા ૩ , કેશવલાલ પ્રેમચંદ મોદી , કમળશીભાઈ ગુલાબચંદ સુરત ભાવનગર અમદાવાદ રાધનપુર જ છે Page #9 -------------------------------------------------------------------------- ________________ ૫ ભાગીલાલ હાલીભાઇ 22 29 જીવણુચંદ સાકરચંઢ જવેરી સાધારણ રીતે આઠ સેક્રેટરીએ રાખવાના નિયમ છે પરંતુ શેઠ ચુનીલાલ છગનચંદ શ્રોક્–સુરત અને શેઠ મણિલાલ સૂરજમલ ઝવેરી-પાલણપુરવાળા દેવગત થયેલાં હાવાથી હાલ છ સેક્રેટરીએ છે. સુરત, ગાપીપુરા સં. ૧૯૮૮ અને ગૃહસ્થાના મરણની નોંધ લેતાં અત્યંત ઢિલગીરી પ્રાપ્ત થાય છે. બેઉ ગૃહસ્થાને પરમાત્મા પરમશાંતિ ખન્ને એવું પ્રાથીએ છીએ. કાર્યાલય— પાટણ મુંબઇ ઘેાડા વખત સુધી આ સંસ્થાની એડ઼ીસ જ્યાં જ્યાં આગમ વાંચવાનું કાર્ય થતું ત્યાં ત્યાં રાખવામાં આવતી ને જરૂર પ્રમાણે બીજે સ્થળે સગવડ માટે ફેરવવામાં આવતી હતી. હમણા મુખ્ય એડ્ડીસ તથા ગ્રન્થાના વેચાણ માટેની એડ્ડીસ સુરત ગેાપીપુરા શેઠ દેવચંદ લાલભાઇની ધર્મશાળામાં ( વિદ્યાથી ભુવનમાં ) રાખવામાં આવી છે. આ ગ્રન્થના ૭ મા પાને ટીપમાં જણાવ્યા પ્રમાણે લેકનાાળકાનું ચિત્ર આપવામાં આવ્યું છે. લેાકાળિકાના ચિત્રને બ્લેાક અમારા માનવંત સેક્રેટરી શેઠ કુંવરજી આણંદજી કાપડિયાના પ્રયાસથી શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર પાસેથી અમાને મળ્યા છે. એ બદલ અમે સભાના અંત:કરણથી આભાર સ્વીકારીયે છિયે. જીવણચંદ્ર સાકરચંદ્ર જવેરી, માનદ્ સેક્રેટરી. તથા અન્ય માનદ્ મંત્રીએ. Page #10 -------------------------------------------------------------------------- ________________ દરેક સમાં શું શું આવેલ છે તે આ સાથેના બીજક ઉપરથી લીધેલા સાર ઉપરથી જાણી શકાશે. તે સના પૃષ્ટવાર અનુક્રમ નીચે પ્રમાણે ૧ સ ૧૨ મેા. ૨ સ ૧૩ મે. ૩ સ ૧૪ મે. ૪ સ` ૧૫ મે. ૫ સ ૧૬ મા, अनुक्रमणिका. પૃષ્ઠ. ૧ ४७ ૯૩ ૧૪૪ ૧૮૩ ૬ સ ૧૭ મેા. ૭ સ ૮ સ ૯ સ ૧૮ મે. ૧૯ મા. ૨૦ મે. પ્રારંભમાં આપેલ પ્રસ્તાવના, શુદ્ધિપત્ર ને બીજક જરૂર વાંચશે. પૃષ્ઠ. ૨૫૪ ૩૨૦ ૩૬૪ ૩૯૯-૫૧૪ Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી લોકપ્રકાશના બીજક તરીકેના સર્ગ ૩૭ મામાં આ વિભાગમાં આવેલા સગ ૧૨ થી ૨૦ સુધીમાં શું શું આવ્યાનું કહેલ છે તે નીચે પ્રમાણે– ક્ષેત્રમાં બારમા સગમાં સામાન્યથી ક્ષેત્રનું નિરૂપણ, લોકમાં દિશાનું નિરૂપણ, ૨જજુ અને ખંડનું સ્વરૂપ, સંવતિતલોકનું સ્વરૂપ અને તે ઉપર દૃષ્ટાંત, મહત્તા ને આયામપૂર્વક રત્નપ્રભા પૃથ્વીનું નિરૂપણ, વ્યંતરોની નગરાદિ સમૃદ્ધિનું પરિકિર્તન, આ સર્વ સવિશેષપણે નિરૂપિત કરેલ છે. તેરમા સર્ગમાં ભુવનપતિનું સ્વરૂપ, તેના ઇંદ્રોનું સ્વરૂપ અને તેના સામાનિક દે, અમહિષી વિગેરેનું સ્વરૂપ વિસ્તારથી કહ્યું છે. ચાદમાં સર્ગમાં સાત નરકનું નિરૂપણ, તેના પ્રસ્તટ, દરેક પ્રસ્તટે શરીરનું પ્રમાણ, ના વિગેરે યુક્તિપૂર્વક બતા પંદરમા સર્ગમાં તિર્થંકલેકનું સ્વરૂપ, અસંખ્યાત દ્વીપસમુદ્રનું વર્ણન, જબૂદીપની જગતિનું ને તેના દ્વારનું તેમજ તેના સ્વામીનું વર્ણન છે. આ સર્ગમાં વિજયદેવની કૃદ્ધિનું બહુ વિસ્તારથી વર્ણન છે. સેળમા સગમાં ભરતક્ષેત્ર, વૈતાદ્ય પર્વત, તેની ગુફાઓ તથા કૂટ, હિમવંત પર્વત, પદ્મદ્રહ, શ્રીદેવી, ગંગા વિગેરે નદીઓ, લવણ સમુદ્રમાં નીકળેલી બે પર્વતની આઠ દાઢાઓ, તેના પર રહેલા અંતરદ્વીપે, તેમાં રહેલા ગુગલિકે, હેમવંત ક્ષેત્ર, તેમાં રહેલ વૃત્તવૈતાલ્ય, મહાહિમવંત પર્વત, તેની ઉપરના દ્રહમાંથી નીકળતી નદીએ અને તેના પર રહેલ દ્રહ ને કટે, હરિવર્ષ ક્ષેત્ર, નિષધ પર્વત, શીતા શીતાદા નદી અને પાંચ પાંચ દ્રહોનું વર્ણન છે. સત્તરમાં સર્ગમાં દેવકુર ને ઉત્તરકુરૂ ક્ષેત્ર, પૂર્વ કે પશ્ચિમ મહાવિદેહ, મહાવિદેહનું વર્ણન, તેના મુખ્યતાએ ચાર વિભાગ, તેમાં રહેલી વિજયે, વક્ષસ્કાર પર્વતા, અંતરનદીઓ, વિજયમાં રહેલ વૈતાઢ્ય, તેના છ ખંડ અને મુખ્ય નગરીઓ, ગંધમાદન ને માલ્યવંત ગજદંતાનું વર્ણન, ઉત્તરકુરૂક્ષેત્રનું વિસ્તારથી નિરૂપણ, યમકાદ્ધિ દ્રો, કંચનગિરિઓ, જબૂવૃક્ષનું તેને ફેટો સહિત વર્ણન, તેના અધિપતિનું વર્ણન, સૈમનસ ને વિદ્યુતુભ ગંજદતાનું વર્ણન, દેવકુરૂક્ષેત્રનું વર્ણન, તેમાં રહેલા ચિત્ર ને વિચિત્ર પર્વતે, દ્રહા, કંચનગિરિઓ, શાલ્મલીવૃક્ષ વિગેરેનું વર્ણન છે. અઢારમા સર્ગમાં મેરૂપર્વતનું વર્ણન, તેના ચાર વન, તેમાં આવેલા કૂટ, મેરૂની ત્રણ મેખલા, ઉપર આવેલી ચૂલિકા અને પાંડકવનમાં આવેલ શિલાઓ ને સિંહાસનોનું વર્ણન છે. ઓગણીશમા સમાં નીલવંતપર્વત, તેની ઉપર કર્યો, દ્રહ, તેની અધિષ્ઠાયક દેવી. હૃહમાંથી નીકળતી શીતા ને નારીકાંતા નદીનું નામમાત્ર વર્ણન, ૨મ્યક ક્ષેત્ર, કૃમિ પર્વત, હિરણ્યવત ક્ષેત્ર, શિખરી પર્વત, એરવત ક્ષેત્ર, તેના છ ખંડ અને મધ્યની નગરી વિગેરેનું વર્ણન, ક્ષેત્ર ને પર્વતાદિનું ઉત્તર દક્ષિણમાં સામ્યપણું, સર્વ પર્વતપરના કૂટની એકંદર સંખ્યા, વિદ્યાધરની શ્રેણિઓ, તે પરના નગરે, તેમજ કુલ નદીઓ, પ્રપાત કુડો અને દ્રહોની સંખ્યા, ચક્રવતીના રત્નો, અરિહંતની સ્થિતિ, જંબદ્વીપવતિ સૂર્ય, ચંદ્ર, ગ્રહાદિકની સંખ્યા વિગેરે આપેલ છે. વીશમાં સર્ગમાં વિસ્તારવાળા પાંચદ્વારવડે સૂર્ય, ચંદ્રના મંડળાદિનું ને તેના ચારનું વર્ણન તથા તેની સાથે નક્ષત્રના ગનું, દિનવૃદ્ધિ ને ક્ષયાદિકનું, ધ્રુવરાહુનું ને પર્વરાહુનું, તિથિની ઉત્પત્તિનું અને પંદર દ્વારેવડે નક્ષત્રનું નિરૂપણ કરેલું છે. કુંવરજી. Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રી ક્ષેત્રલોક પ્રકાશના ભાષાંતરમાં જણાયેલી ભૂલોને સુધારો. (સર્ગ ૧૨ થી ૨૦. વિભાગ ૧ લો. ) આ સુધારે તમામ ભાષાંતર મૂળ સાથે મેળવીને કરવામાં આવ્યો નથી, પરંતુ ભાષાંતર વાંચતા જ્યાં ભૂલ જેવું જણાયું ત્યાં મૂળમાં જોઈને સુધારે લખવામાં આવ્યો છે. મૂળ સાથે તમામ મેળવતાં વધારે ભૂલો નીકળવાનો સંભવ છે. મૂળની અશુદ્ધિનું પણ શુદ્ધિપત્ર કરવામાં આવેલ નથી. વળી ભાષાંતરમાં રહેલ મુફની સામાન્ય ભૂલો પણ આમાં દાખલ કરી નથી. પૃષ્ટ પંકિત અશુદ્ધ ૧૫ ૨–૫–૧૧ કાજ કાજ ૧૬ ક૯પેજ કોજ ૪૫ ૨ “એએને ' પછી ( ઉત્પન્ન થનારને પૂર્વભવમાં) આટલું વધારવું. ૮ બીજાઓ–પછી ( ઉત્કૃષ્ટ આયુવાળા) વધારવું. ૮ અસુર-પછી કુમાર વધારવું. ૨ “ અત્યંત દર્શનીય એવા મેરૂપર્વતથીએમ લખેલ છે, તેને બદલે ‘ જંબુપના સુદર્શન નામના મેરૂ પર્વતથી' જોઇએ. ૪ “સભાની બહાર' છે ત્યાં “સુધર્મા સભાની બહાર ' જોઈએ. ૯ “ એજ' છે ત્યાં સ્પષ્ટતાની ખાતર “ પૂર્વે કહેલા’ જોઈએ. ૩ “એના કુટુંબમાં જાગરણ હતું તે વખતે ' એમ લખેલ છે તેને બદલે “ કુટુંબ જાગ રિકાએ જાગતાં–કુટુંબ સંબંધી વિચાર કરતાં' જોઈએ. ૫૬ છેલ્લી ૫૭ પેલી “પાદપાવોપગમન કરી ' એમ છે તેને બદલે ‘ પાદપપગમન અનશન કરી ૧ “ જેઓના હાથનો માર ખાઈ મરવાનો વખત આવ્યા તો ' આમ છે તેને બદલે “ જે એ વજીવડે મને હણે–પ્રહાર કરે તો' એમ જોઈએ. ૬-૭ “ અગ્યાર વર્ષની પર્યાયવાળા' છે ત્યાં “ અગ્યાર વર્ષના દીક્ષા પર્યાયવાળા' જોઈએ. ૫૮ ૧૦ “ આવી ઉભો છે ત્યાં “આવ્યો” એમ જોઇએ. ૧૦ • નવીન શરીર’ છે ત્યાં “ ઉત્તર વૈક્રિય શરીર' જોઈએ. ૮ “ જ્યોતિષીઓના ટુકડા કરત’ છે તેને બદલે “ જ્યોતિષીઓના બે વિભાગ કરી-જુદા પાડતો. ' એમ જોઈએ. ૬૧ પંકિત છેલ્લીમાં “ભાવિક છે' ત્યાં “ ભાવિતાત્મા ” જોઈએ. ૧૩ “ આઠ હજાર પરીવાર કહેવાય કેમકે એએમાં આઠ હજાર નવીન' આમ છે તેને બદલે “ આઠ હજાર દેવીઓને પરીવાર છે અને એમાં બીજી આઠ હજાર નવીન’ એમ જોઈએ. ૬૫ ૭ ‘વળી હજાર હજારનો પરીવાર છે કેમકે એઓ હજાર હજાર નવી ' આમ છે તેને બદલે ' હજાર હજારનો પરીવાર છે અને એઓ હજાર હજાર નવી ' એમ જોઇએ. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૬ “ચુડામણિવાળે' છે ત્યાં “ચુડામણિના ચિન્હવાળા ” ૮ “ દાક્ષિણાત્ય અસુરને અને એમની સ્ત્રીઓને ' છે તેને બદલે ૮ દક્ષિણાય સ્ત્રીઓ સહિત અસુરોનો ' ૩ “ ચમરેંદ્રના એ દેવોની ' છે ત્યાં “ ચમરેંદ્રના ત્રાયઅિંશક દેવોની ” ૧ “ચાળીશ ચાળીશ” છે ત્યાં “ચાળીશ” ૧ “ એએનું ' ત્યાં “ એ ” “ થઈ શકે છે” ત્યાં “ કરી શકે છે' ७४ ૧-૨ “ અને જધન્ય પ્રારંભ વખતે ” ત્યાં “ તે પ્રારંભ વખતે જધન્ય ” ૪ “ કંઈક અધિક છે ' ત્યાં “સાગરોપમથી કંઈક અધિક છે' ૬ “ચાડાચાર” “ સાડાચાર' ૧૨ “ વધારે વર્ષે ' છે ત્યાં “ કંઇક વધારે વર્ષે ? ૧૩ “ ચાર મુહૂર્ત છે ત્યાં “મુદત્ત પૃથક’ ૧૪ “ ચાર દિવસે' છે ત્યાં “ દિવસ પૃથક' ૭ “એવા મિત્રનું ' છે ત્યાં “પૂર્વભવના મિત્રોનું ૯ “ કારણ કે' છે ત્યાં “ અને ” ૧૦ “દેવીઓ' છે ત્યાં “ બીજી દેવીઓ” ૭ “ જેટલા’ છે તે ન જોઈએ. ૭ “ ત્રણત્રણતો' છે ત્યાં “ ત્રણ” ૨ “ અસુર’ છે ત્યાં “અસુરકુમાર” ૯ “ પી” છે ત્યાં “વૈરવડે કર ” ૫-૬ “છેલ્લી બે લેમ્યા નથી કેમકે સંસારનો એવો સ્વભાવ છે” તેને બદલે “છેલ્લી બે લેમ્યા ભવસ્વભાવેજ તેમને નથી.' ૧ “ પહેલી નરક પૃથ્વીથી ” ને બદલે “ પહેલી નરક પૃથ્વીના ૧૮૦૦૦૦ જન પિંડમાંથી” ૨ “ નરકાવાસના (તેર) રસ્તા છે.' ત્યાં “ નરકાવાસની શ્રેણિઓવાળા ૧૩ પ્રસ્તટ (પ્રતો) છે.' ૩ “ એ સમશ્રેણિમાં રહેલા હોવાથી એકેક રસ્તો એ એકેક પ્રસ્તર થયે' છે, તેને બદલે “ સમશ્રેણિમાં રહેલા તે નરકાવાસાએ વડે એકેક પ્રસ્તટ (પ્રતર) થાય છે ' - ૯-૧૦ માં ૧૧૫૮૩૭ જનનું જે પ્રતર પ્રતરનું આંતરૂં કહ્યું છે તે ૧૭૮ ૦૦૦ પેજનમાંથી ૧૩ પ્રતરના ૩૯૦૦૦ પેજને બાદ કરતાં બાકી રહેલા ૧૩૯૦૦૦ જનને બાર વડે ભાંગતાં આવે છે. આંતર ૧૨ છે. ૯૯ ૬-૭ મૂળ શ્લોક ૪૨ માને અર્થ-“બંધન એટલે નારકેન પ્રત્યેક સમયે થતો આહાર્યો જુગલ સાથે સંબંધ એ જાણે જાજવલ્ય અગ્નિ હોયની એવો ભયંકર છે.” આ પ્રમાણે જોઈએ. ૯૯ ૧૦-૧૧-૧૨ શ્લોક ૪૪ માને અર્થ-એએનું સંસ્થાન અત્યંત કનિષ્ટ એવું હુંડ છે. પાંખો કાપી નાખી હોય એવા પક્ષીના જેવું વિરૂ૫ છે. વળી ભીતિ વિગેરેમાંથી જે પુદગલો છૂટા થઈને પડે છે તે પણ એએને શસ્ત્રના પ્રહાર જેવા અત્યંત દુ:ખદાયક થઈ પડે છે.' આમ જોઈએ. ૯૯ ૧૪ “ગાઢ અંધકારમય હોય છે તેને બદલે “ગાઢ અન્ધકારમય સ્થાનમાં રહેલા હોય છે.' ૯૯ ૩ “ દશ પ્રકારની પરિણતિ' છે ત્યાં “ દક્ષ પ્રકારનાં પુદગલ પરિણામ ' ૧૦૨ ૬ “ અનન્તગણો' છે ત્યાં “મનુષ્ય કરતાં અનન્તગણે છે.' ૧૦૨ ૧૦ “ અગ્નિ ઉપચરિત' લખેલ છે એટલે બાદર અગ્નિ અઢીદી૫ની બહાર ન હોવાથી અગ્નિ જેવા ઉષ્ણુ પુદગલરૂપ કૃત્રિમ જાણુ. Page #14 -------------------------------------------------------------------------- ________________ sort. ૧૪ ૧૪ * લેવાય’ પછી ‘તેથી વિપરીત સર્વત્ર અસંગી જાણવા.' એટલો અર્થ રહી ગયેલ છે. ૧૦૭ ૧૦ “ઘાણમાં' ત્યાં “વજીની ઘંટીમાં' ૧૦૭ ૧૧ “ કદર્થના” ત્યાં પીલાવાની કદર્થના' ૧૧૦ ૧૩-૧૪ શ્લોક ૧૦૯ માનો અર્થ-“ એ પરથી એમ સિદ્ધ થાય છે કે બીજે પ્રતરે ૯૦ હજાર વર્ષથી સમયાદિ અધિક અને દશ લાખ વર્ષથી ન્યૂન સ્થિતિ કોઈપણ નારકીની હાયજ નહીં.' આ પ્રમાણે જોઈએ. ૧૧૪ ૩ “ પ્રત્યેક પ્રતરે આઠ આઠ નરકાવાસ નીકળેલી છે.' તેને બદલે “ પ્રત્યેક પ્રતરે આઠ આઠ નરકાવાસાની શ્રેણિઓ નીકળેલી છે.' ૧૨૦ ૫ “ઉઠ્ઠામાં' છે ત્યાં “છઠ્ઠામાં' ૧૩૫ ૧ “ ઘોડાની જેમ ચઢી ચઢીને ખાતા ખાતા ' ને બદલે “ ઘોડાની જેમ એક બીજાની ઉપર આરોહણ કરતા આરોહણ કરતા ' ૧૩૫ ૩ “ એક બીજાને ઘોડે કરીને ' આને બદલે “ ઘોડાની જેમ એક બીજાની ઉપર આર હણ કરતા.' ૧૩૯ ૧ “ગર્ભજ સર્પો' છે ત્યાં “ગર્ભજ ભુજપરીસર્પો.' ૧૩૯ ૧૦–૧૧ પંક્તિમાં જે લખેલ છે તેને બદલે “આ કહી તે એ નરકમાં જવાના હોય એવા જીવોની ઉત્કૃષ્ટી ગતિ છે અને પહેલી નરકના પહેલા પ્રસ્તરમાં ઉપજવું તે નરકે જનારા સર્વ જીવોની જધન્યગતિ છે. ' આ પ્રમાણે જોઈએ. ૧૪૦ ૧ “જે ચક્રવર્તીઓ થાય છે તે પહેલી નરકમાંથીજ ઉદ્ધરાઇ ને થાય છે.' તેને બદલે “ પહેલી નરકમાંથી ઉદ્ધરેલ છવ ચક્રવત થઈ શકે છે,' એમ જોઉએ. ૧૪૦ ૨-૩ જે છાપેલ છે તેને બદલે-બળદેવ કે વાસુદેવ પહેલી બે નરકમાંથી ઉદ્ધરીને થઈ શકે છે અને પહેલી ત્રણ નરકમાંથી ઉરીને તીર્થકર થઈ શકે છે.' એમ જઈએ. ૧૪૧ ૭ નિષ્પાપી ને બદલે અલ્પપાપી–અહીં અનઘ શબ્દ અપવાચક છે. ૧૪૧ ૭ “એના કર્મો જે લધુ હોય છે તે” એને બદલે “ એઓના કર્મો લઘુ હોવાથી અર્થાત તેઓ હળુકર્મી હોવાથી ' એમ જોઈએ. ૧૪૧ ૧૧ “ પરિગ્રહમાં રકત હેઇ રૂંધાઇ ગયેલો પ્રાણી ' તેને બદલે “પરિગ્રહમ રકત અને રૌદ્ર ધ્યાની ” એમ જઈએ. ૨ “અધ્યવસાય' અગાઉ “શુભ' વિશેષણની જરૂર છે. ,, ૨ “ જન્માદિ સમયે’ પછી ‘(પાંચ કલ્યાણક ) ' ની જરૂર છે. O, ૨ “શાતાકર્મના ઉદયથી” ત્યાં “ શાતા વેદની કર્મના ઉદયથી ' ૫ “ઉપાર્જન કરે છે તેને બદલે “ઉપાર્જન કરેલ હોવાથી ' ૧૪૫ ૧૧ “અરૂણવિભાસક' છે ત્યાં “અરૂણવરાવભાસક '. ૧૧ કુંડલાનભાસક' છે ત્યાં “કુંડલવરાવભાસક ' ૧ “શંખાવભાસક' છે ત્યાં “શંખવરાવભાસક' ,, ૧ “રૂચકાવભાસક” છે ત્યાં “રૂચકવરાવભાસક' , ૧ “ભુજગાવભાસક’ છે ત્યાં “ભુજગવરાવભાસક” ૧૪૬ ૧૦ પ્રારંભમાં “ ઉપર પ્રમાણે’ એટલું વધારવું. ૧૪૮ ૬ ત્રણ લાખ સેળ હજાર પછી ૨૨૭ જન જોઈએ. ૧૫૦ ૭ ‘ પૃથ્વી જળછવ’ છે ત્યાં “ પૃથ્વી અને જળના જીવ’ , ૭-૮ પૃથ્વી જળઝવ' છે ત્યાં “ પૃથ્વી અને જળના જીવ’ ૧૫૬ ૩ “ એક ગવાક્ષ ' છે ત્યાં “એક ગવાક્ષને વલય’ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ૩ “એ ગવાક્ષ” છે ત્યાં “એમાંના સર્વ ગવાક્ષે' ,, ૫ “આનંદ આપે છે ' ની પછી “ અને દેવોને રમવા લાયક છે.' ૬ “ ગવાક્ષ' છે ત્યાં “ગવાક્ષવલય' ૮ ‘ગવાક્ષ' છે ત્યાં ગવાક્ષકટક ” - ૩ “ગવાક્ષ' છે ત્યાં “ ગવાક્ષકટક ' ,, ૫ “આ પ્રમાણેનો જગતિનો કોટ હોય છે' તેને બદલે “ આ પ્રમાણે જગંતિ એટલે કાટ ૧૬૦ ૭ “ દરેકમાં ' છે ત્યાં “ દરેક પીઠ ઉપર ” ૧૬૯ ૩ “ ચાર દિશાઓમાં થઈને ' બદલે “ ચારે દિશાઓમાં ચાર ચાર હજાર હેવાથી ' ૧૭૧ ૩–૯ ચોપાટની' છે ત્યાં “અક્ષપાટની ' ૧૭૬ ૫ “એક વખત” ની પછી “ નવા ઉપજેલા' ૫ “વિમાનને માટે ' છે ત્યાં “ અમુક વિમાન માટે ' ૨ આ જ જંબુકીપમાં ” છે તેને બદલે ‘ વિજયદેવની રાજધાનીવાળા બીજા જંબુદ્વીપમાં ' ૩ “ આ જ' છે ત્યાં “આ બીજા ' ,, ૭ “જબૂદ્ધોપમાં જ’ છે ત્યાં “આ બીજા જબુદ્ધીપમાં જ ' ૧૦ “નામવાળા' છે ત્યાં નામવાળા અન્ય ' ૧૮૩ ૬ “ આચારનિરૂપક ગ્રંથ' છે ત્યાં તેને કલ્પ (આચાર) બતાવનાર ગ્રંથ ' ૧૮૬ ૭ “૫૧૯ યોજન’ છે ત્યાં “પ૨૬ યોજન” ૧૮૬ ૧૧ “બેઉ વનો' છે ત્યાં “બેઉ વનો મળીને ' ૧૮૭ ૩ “મહાવિહેદ આદિકની' છે ત્યાં “મહાવિદેહની ” ૧૮૭ ૧૧ “લગભગ' છે ત્યાં “ કાંઈક ઉણી ’ ૧૮૯ પાંચ ખંડ છે' ત્યાં “પાંચ ખંડ અનાર્ય છે.' ૧૯૨ ૬ “મૂકીને ' છે ત્યાર પછી “ઉપર જઈએ ત્યારે ' એટલું જોઈએ. ૬ “મેખળા છે' ત્યાં “મેખળા દશ દશ યોજનની છે.” ૧ “પીસ્તાલીશ” પછી યોજન' ૧૦ “ એકસઠ” પછી “ યોજન ' ૧૧ “સાત' પછી “ યોજન' ૧૯૫ ૧ “ઓગણત્રીશ' પછી “જન ” ,, ૬ “સિદ્ધાયતન છે' ત્યાં “ સિદ્ધાયતન ફૂટ છે. ” ૧૨ વીશ યોજન' છે ત્યાં “ કાંઇક ઉન વિશ યોજન ' ૧૩ “ કંઈક ન્યૂન' છે ત્યાં “ કંઈક વિશેષ ' ૧૯૬ ૧૨ “ ચારસો ચાલીશ” છે ત્યાં “ ચૌદસે ચાળીશ. ' ૧૯૭ ૯ “ઋષભ વિગેરે નામ છે ' ત્યાં “ ઋષભાનન વિગેરે ચાર નામ છે. ' ૧૪ * સુવર્ણની બનાવેલી છે ? ત્યાં ‘ ત્યાં સુવર્ણની છે ' ૧૯૯ ૧૨ “અને પડખે ” છે ત્યાં “ અને બે પડખે ' ૧૯૯ ૧૩ “ રહેલી છે” ત્યાં “ પ્રતિમાં રહેલી છે ? ૨ ‘સુપ્રતિષ્ટ ( સુપડી ? ' છે ત્યાં “ સુપ્રતિષ્ટ (ડાબલો)” , ૭ “વૃત્તમાળ” છે ત્યાં “ નૃત્તમા ' ૯ “ હવે છ રહ્યા એ ' છે ત્યાં “ બાકી રહેલા છે ? Gy Page #16 -------------------------------------------------------------------------- ________________ ૩ “ આ અમારો અભિપ્રાય' છે ત્યાં “ આ અભિપ્રાય ? , ૭ “ પચાસ ” છે ત્યાં • પાંચસે ' મૂળમાં પણ વંશત છે. ૭ “પચીશ” છે ત્યાં “ તેથી અર્ધ એટલે અઢીસે ' ૨૦૨ ૧૩ : ટેડલો' છે ત્યાં “ ટોડ ' દ્વારની પાછળ નીચે હોય છે. ટેડલો તો ઠાર ઉપર હોય છે. ૨૦૨-૧૨-૧૪ ‘ટેડલા' ત્યાં ૮ ટડા ' ૨૦૩ ૧૫ “મંડળ થાય’ ત્યાં “ એમ કુલ ૪૯ મંડળ થાય ? » ૧૫ “ બધું થાય ' ત્યાં “ ૪૯ મંડળ થાય ' ૨૦૮ ૧૩ “ આશરે બાર યોજન’ છે ત્યાં “ બાર યોજન ઝાઝેર ' ૨૦૯ ૧૨ “તેથી ત્યાં છે ત્યાં “ એમ બે જગ્યાએ લખાણું તેથી ” ૧૫ “નિર્ણય ન થયેલ હોઈ બેઉ મત સ્વીકાર્યો છે. ' તેને બદલે “નિર્ણય ન થવાથી બેઉ મત તુલ્યપણે સ્વીકાર્ય છે. ' ૨૧૦ ૧૧ “છપન હજાર નદીઓ ' છે ત્યાં ` ૨૮ હજાર ને બે નદીઓ ' ૨૧૪ ૬ “સિદ્ધમંદિર' છે ત્યાં “ મંદિર' ૨૨૦ ૨ “ કમોળે' છે ત્યાં ' કમળા ” ૭ “ પર્વતભણી' છે ત્યાં “ પર્વત ઉપર ' ૮ હેઠલ વળીને ” છે ત્યાં “ બાજુમાં થઈને ' ૮ “ સન્મુખ થઈ પર્વત પર જાય છે-ચઢે છે. તેને બદલે “સન્મુખ વળી પર્વત પર ચાલે છે.' ૨૨૨ ૫ “ પર્વત પાસે ” છે ત્યાં “પર્વત પાસે આવતાં સુધીમાં ” ૨૨૫ ૨ ‘નીકળીને ' છે તેની પછી “ ૫૦૦ એજન ' વધારવું. ૨૨૫ ૨-૩ “ પરથી ઉતરી' ને બદલે “ કુટની બાજુથી દક્ષિણ તરફ વળી ” ,, ૧૨ “ કલ્પાંત સમયે ' ની પછી “ પાંચમા આરાને છેડે ” જોઇએ ૨૨૬ ૮ “ક્ષેત્રના વૈતાઢયથી' છે ત્યાં “ ક્ષેત્રની મધ્યના વૃત્તવૈતાઢયથી ” , ૧૦ “હેમવંત પર્વતના ' છે ત્યાં “હેમવંત ક્ષેત્રના ' ,, ૧૦ “ અર્ધ ભાગને ભેદી ' છે તેની પછી ૮ તેના મધ્યમાં થઈને “ જોઈએ ૨ “ એક એજનની ” છે ત્યાં “એક ગાઉની ' ૧૨ ગંગાના' છે ત્યાં “ગંગાપ્રપાતકુંડના ' ૨૩૦ ૪ “પૂર્વ જેવા ' છે ત્યાં “ પંચાણુઆ ' ૨૩૩ ૭ “ આઠ ધનુષ્ય ” છે ત્યાં “આઠસો ધનુષ્ય' , ૧૦ “ઉપવાસ ઉપવાસને આંતરે' છે ત્યાં “એકેક દિવસને આંતરે' ૨૩૭ ૮ “એ વળા” છે ત્યાં “એઓ પણ યુગલિક હોવાથી ” ૨૩૭ ૯ ‘ કરવો પડતો નથી’ ‘છે ત્યાં ‘ કરતા નથી? ૧ “કાઇનામાં” પછી “ યુગલિકાને ” જોઇએ. ૪ “ અપવાસ અપવાસને પારણે ” છે ત્યાં “એકેક દિવસને આંતરે ' ,, ૬ “પૃથ્વી પરના ' છે ત્યાં “ પૃથ્વી અને ' ૨૪૫ ૧૦ વિચક્ષણ મનુષ્યો કહ્યા છે તે યુગલિકો સમજવા. ૨૪૬ ૩ “છઠ્ઠ છઠ્ઠને પારણે' લખેલ છે તેની મતલબ “બે બે દિવસને આંતરે' ૨૪૮ ૯ “દિશ” શબ્દ ન જોઈએ. ૨૫૭ ૬ “ સપાટ ભૂમિથી” છે તેની અગાઉ “મેરૂ પાસેની ” ૨૫૭ ૭ “હજાર હજાર' છે ત્યાં “ હજાર’ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૨૭ી ૨૫૮ ૪ ‘ચિત્રપછી ‘નામનો વક્ષસ્કાર ' .. “ “ નામની નદી” છે ત્યાં “નામની અંતર નદી ” આ પ્રમાણે બધે પર્વત તે વક્ષસ્કાર ને નદી તે અંતરનદી સમજવી. ૨૬. ૩-૪ સૌમનસ પર્વત’ તે “ સૌમનસ ગજદંતાકતિ પર્વત' , ૪-૫ “વિદ્યુતપ્રભ પર્વત’ તે વિદ્યુતપ્રભ ગજદંત પર્વત’ ૫ અંકાપાતી' તે “વક્ષસ્કાર પર્વત’ , ૬ “ક્ષીરદા નામે નદી' તે “ અંતરનદી' સમજવી. ૨૬૫ ૧૦.૧૧ “ભાગમાં” ને બદલે “ભાગ તે’ બંને પંક્તિમાં. ,, ૧૦-૧૧ “ દક્ષિણ કચ્છાર્ધ શિખર ને ઉત્તર કચ્છાર્ધ શિખર એમ આવે છે' તેને બદલે “ દક્ષિણ કરછાઈ વિજય ને ઉત્તર કચ્છાર્ધ વિજય જા .' ૨૬૬ ૧ “ દરેક અરધીઆની ” છે ત્યાં દરેક અરધી વિજયની” ,, ૨-૩ જે છાપેલ છે તેને બદલે ‘હવે નીલવાન પર્વતની દક્ષિણે અને નિપધ પર્વતની ઉત્તરે દરેક વિજયમાં એકેક વૃષભકૂટ નામનો પર્વત છે.” એમ જોઇએ. ૨૬૭ ૧૧ ‘પૂર્વોક્ત નદીઓ છે ત્યાં “પૂર્વોક્ત ગંગા-સિંધુ નદીએ ' ૨ * આયુષ્ય એક સરખું ક્રોડપૂર્વ ક્ષલકભવનું છે.' તેને બદલે ‘ આયુષ્ય ઉત્કૃષ્ટ ક્રેડપૂર્વાનું ને જધન્ય ક્ષુલ્લક ભવનું છે.' એમ. ર૭૧ ૩ “વિવિધ છે' છે ત્યાં “વિવિધ પ્રકારના હોય છે.' ૪ “વિવિધ જન્મ' છે ત્યાં ‘વિવિધ પ્રકારની ગતિમાં જન્મ' , ૯-૧૦ “જે અર્થ છાપેલ છે તેને બદલે “ શીતા શાતોદાના બેઉ તટપર આવેલા ચિત્ર વિગેરે ચાર ચાર દેવગિરિ-દેવશૈલને જ વક્ષસ્કાર પર્વત જાણવા ' ૨૭૫ ૬ ‘બારે નદીઓને ' છે ત્યાં બારે નદીઓને નીકળવાને” ૨૭૯ ૧ “વળી ફરી ' ની પછી “કળા કરવા માટે' એટલું વધારવું. , ૨ “ત્રણ લાખ પંદર હજાર બસે પચાસ’ પછી ‘(કે જે વનમુખની લંબાઇની કળા છે ) ” એટલું વધારવું. ૨ * જે આવે તે' છે ત્યાં જે આવે તેટલી કળાની' ૫ “ કાઢવા માટે' છે ત્યાં “ કરવા માટે? ૩ “શેષ પાંચ શિખરો પર ' છે ત્યાં શેષ સિદ્ધાયતન વિનાના ચાર શિખરોપર’ ૨૮૫ ૨ “છેક ટોચ પર ' છે ત્યાં “એક છેડે જતાં મેરૂ પાસે ” ૨૮૬ ૨ “ રહેલું છે' ને બદલે “કેવળજ્ઞાનીઓએ કહેલું છે” - ૧ “મેરૂ પર્વત સહિત ભદ્રશાળ વનની લંબાઈને હિંગુણિત કરો ” છે તેને બદલે “ ભદ્રશાળ વનની લંબાઈને દ્વિગુણિત કરીને મેરૂ પર્વતના પ્રમાણયુક્ત કરે” ૨૨૦૦૦૮ર૪૪૦૦૦+૧૦૦૦૦=૫૪૦૦૦. ૭ “તે લોકોના ' છે ત્યાં “ તે યુગલિકાના” ,, ૯ “મનુષ્ય છે' ત્યાં “મનુ વસે છે.' ૩ “ અટ્ટમને પારણે ” છે ત્યાં “ ત્રણ દિવસને આંતરે ' ૩ “ અને કલ્પવૃક્ષના” છે ત્યાં ‘ પૃથ્વી અને કલ્પવૃક્ષના ' , ૧૦ ‘છઠ્ઠ છઠ્ઠને આંતરે ' છે ત્યાં બે દિવસને આંતરે ' ૨૯૦ ૧૦ “ અને એમના પહેલા બેઉ કુંડ વચ્ચે છે ' ત્યાં “ અને પહેલા પ્રહ વચ્ચે છે. ,, ૧૧ “ વળી એ બેઉ કુંડનું' છે ત્યાં “ વળી બીજા ચાર કહોનું' કર દવગિવિલબરે નદીઓને વધારવું. = = N ર૮૭ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ૧૩ યમક કુંડાની' છે ત્યાં ' યમકને પાંચદ્રહાની ’ ૨૯૧ ૨ ‘ એના કુંડા ’ છે ત્યાં ‘ એના પેલા દ્ર " ૨૯૩ " * વાર કરી છે ત્યાં પર પરત ઉપરના કાંડા 3 k ૩૦૨ ૧૨ સાતહાર ' છે ત્યાં ‘ ૩૦૫ પ્ ૩૧૪ ૧૧ 33 ૩૧૭ ,, .. .. 39 ૩૩૩ ' ૩૧૮ ૩૨૮ ૫ ૩૩૧ ૧૨ ૧૩ ૫ ૧૦ .. ૩૪૫ ૩૫૯ ૩૫૫ ૩૬૨ ૧૩ ૩૪૬ ૧૧ ૩૧૩ ૩ ܕܝ ૯ ७ ace ૫ } ૩૬૯ ૩૭૩ ૩૭૩ ૩૭૭ ૬ ૩૭૮ ૨ ૩૭૯ ૧૫ ૩૮૦ ૧ ૩૮૧ ૬ ૩૮૩ ૧૦ ૧. R ૪ " ૫ એએ ' એ છે ત્યાં એ પાંચ ’ કહે હું “ સુવણું પવતા * છે ત્યાં * કંચનગિરિ' (વિશેષ નામ છે માટે ) સુવણૅગિરિના હૈાના' છે ત્યાં ‘ કંચનગિરિ તથા હેાના ' * ७ નિષધ પતથી ’છે ત્યાં ‘ નિષધ પર્વતથી દૂર ’ . ‘ સુવણાતીય ' છે ત્યાં રાવણું કુમાર જાતિના ' * * સાત * બીજા વયમાં એટલે ઘેરાવામાં' છે ત્યાં બીજા ચક્રમાં ' . પૂર્વે ઉત્તરકરના વાકાશમાં, સિદ્ધસિકુટ પછી ' છે ત્યાં પૂર્વ ઉત્તરકની અને " ૮ * સર્વસ્વ છે ત્યાં * સ* * ' વાસ્કારાની તથા સિહાયતનમૂઢ અને હરિસકૂટ વર્ઝને જોશે. વાકાશમાં સિદ્ધહરિકૂટ સિવાયના છે તેને બદલે " વસકારાની તથા સિંદાયતનકૂટ અને રિક્રૂટ સિવાયનો ' . નવ હજાર નવસેા નવાણું ' છે ત્યાં નવ હજાર તેવું' " એક બાજુની છે ત્યાં * એક બાજુની એટલે દક્ષિણ । ઉત્તર તરફ ' • એની ' છે ત્યાં “ બેની પૂર્વ દ પશ્ચિમ તરફ ' ‘ જખેતી છે' ત્યાં ‘ જંવ્રુક્ષ સબંધી ' . * છે ત્યાં “ દિગ્ગજબૂત ગજકૂટ' છે ત્યાં " ' કાક ભાગ છે ત્યાં તે કટપ્રશ્ન ભાગ એટલે પૂ યાન ' ૫૦ " * યાનને અતરે છે ત્યાં યાન ઉપર એ ત્યારે ' ‘ વળી ' ‘ ની અગાઉ અને છેડે અશ્રુક્ષનો અસંખ્યાતમા ભાગ છે એટલું સ્પા માટે લખવાની જરૂર છે. C એ એના પિરવાર ' છે ત્યાં ‘ એ બેઉનું વર્ણન ' - પશ્ચિમ તરફ ' છે ત્યાં પશ્ચિમ તરફની શિક્ષા ઉપર ' મ્યાક ૨૭ ની વિશેષ સ્પષ્ટતા. એટલે જ્યારે ૨૮ વિજ્યમાં ૨૮ વના ાય ત્યારે બાકીની ૪ વિજ્યમાં વાસુદેવ, ખાદેવ ડાય. ને ત્યારે ૨૮ હોય ત્યારે બાકીની ૪ વિજયમાં ચક્રવતી ડાય. * વિજ્યમાં વાસુદેવ બળદેવ ૮-૧૦-૧૧-૧૨ ૭ જગ્યાએ 'મિ' શુદ્ધ શબ્દ જોઇએ. ને ૫ મી ૯ મી તથા પતિમાં ‘રૂપી’ જોઇએ. ૧ • એ પર્વતના * છે ત્યાં હું પર્વત ઉપર ', 6 k ૧૩ અને એના ' છે ત્યાં . * તેવાં ત્યાં વચ્ચે ઉભેલા ’ 3 ઉત્તરીવારના ' * કરામાં છે ત્યાં ‘હરિ' છે ત્યાં અને એ ક્ષેત્રના > * નીચે થઈને હું ત્યાં બાજુમાં થને · જગતીના કાટને છે ત્યાં તે જગતી એટલે કાટને 2 ત્યાં જેવાં છે ત્યાં ત્યાં ત્યારે ’ " . * ત્યારે ' છે ત્યાં 6 વચ્ચે રહેલા છે. ત્યાં ઉત્તરકર ને દેવકુફના ’ કડાની બે બાજુમાં ‘ રિસલીલા - Page #19 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ ૧૦ “ ચોસઠ વિજમાં' છે ત્યાં “ ૩૨ વિજયોમાં ' ૩૯૪ ૨ “ અંતરનદીઓમાં” છે ત્યાં અંતરનદીઓના” ૪૦૦ ૫ “બાહ્ય તેમજ અત્યંતર આદિક ' છે ત્યાં “ અત્યંતરથી માંડીને બાહ્ય-છેડલા મંડળ સુધીના સર્વ' ૪૦૭ ૫ “બે યોજન’ છે ત્યાં “ એ યોજનને ' ૪૧૧ ૭ “બે વાર' છે ત્યાં “બે બે વાર ' ૪૨૧ ૧૨ હજાર ને ' છે ત્યાં “ હજાર બશે ને ? ૪૨૧ ની છેલ્લી ને ૪૨૨ ની પેલી પંક્તિમાં “પુષ્પરાધની પરિધ ૧૪૨૩૪૨૪૯ ના દશાંશને ત્રણ ગણા કરતાં ૪૨૩૪૦૩૭ આવ્યાનું લખે છે, પણું ૪ર૭૦૨૭૫ આવે છે. અન્યત્ર પરિધિ ૧૪૨૩૦૨૪૯ જનની કહી છે. ૪૪૬ ૧૧ ‘પરસ્પર વ્યવહાર' છે ત્યાં પરસ્પર મંડળના ફેરફાર ' ૪૭૩ ૧૧ “ અર્ધચંદ્રમાસ’ છે ત્યાં “ અર્ધ નક્ષત્ર માસ ' ૪૮૩ ૩ “મું. ૨૯ ના ૫૯' લોકાંક “૫૪૨ ના ૫૩૨ ' ૧૨ મે ને ૨૦ મે સર્ગ છપાયા અગાઉ મારા વાંચવામાં આવેલ હોવાથી તે સર્ગની ભૂલ ઓછી નજરે પડી છે. કુંવરજી આણંદજી, આ શુદ્ધિપત્ર પ્રમાણે પોતાને મળેલી બુકમાં સુધારીને પછી જ બુક વાંચવી કે જેથી વાસ્તવિક અર્થ સમજી શકાય. મૂળનું એકાએક જણાયેલ શુદ્ધિપત્ર. पंक्ति - - - ૧૨-૧૨ : 2 سه अशुद्ध शुद्ध कल्पेन कल्येन कल्पोज कल्योज कल्पोज: कल्योजः किन्नरः किन्नरः अच्छेगइया કલ્યા ( બે વાર ) ૩૪ માં લોકના મધ્યમાં ૨૨૭ યોજવાચક શબ્દ જોઇએ. पंचाशता पंचशता স্বম্ব શ્રેષ્ઠ १२ दिशत्ये द्विशत्ये व्यवहारतः व्यतिहारतः पष्टश्च षष्ठेश्च ૧૪૮ ૪ = م છે م - ૦ ? અ - - م ४४६ ६२१ م આ ક્ષેત્રલોક પ્રકાશ સર્ગ ૧૨ થી ૨૭ સુધી ૧૬ સર્ગમાં આવેલો છે, તેમાંથી આ વિભાગમાં સગ ૧૫ થી ૨૦ સુધીના ૯ સગ આપેલા છે, બાકીના ૭ સર્ગ આના બીજા વિભાગમાં આવશે. Page #20 -------------------------------------------------------------------------- ________________ = = =e =%E==૭ == ૦ ૭૦==G શ્રી જૈનધર્મ પ્રસારક સભા ભાવનગર તરફથી મળેલી લોકનાળિકા. = == 8 કુશ્વકના ૭૦ વગત અધોલોકન વગત ખંડુઓ. બંદુએ. D == SAL IST (e :: = ? તે કે AT. : ૧૬. ૧૬ છે ને * R ૧૦૦ * K ૭૦=== * R ૧૦૦ ૧૦૦ ૧૦૦ ૨૫૬ = ૧૦૦ ૧૦૦ ૧૦૦ ૧૪૪ ૨૫૬ ૨૫૬ ૨૫૬ ૧૪૪ ૭૦ TAGS અમદ ૨૫૬ ૨૫૬ ૪૦૦ ૪૦ ૦ ૪૦૦ ૪૦૦ :::::: ૦ ૦ ४०० ૪૦૦ ૪૦૦ ૫૭૬ =૭૦૦૬ ૫૭૬ ૨૫૬ ૨૫૬ ૫૭૬ ૫૭૬ ૬૭૬ ૧૪૪ ૧૪૪ ૧૦૦ ==== ६७६ ६७६ = ** 8 ૬૭૬ ન છ ==B6o+Soછo=e9e * [PERT ૧૬ (1) (૧૪) ७८४ ७८४ ૭૮૪ ૭૮૪ ૭૦ સમનો III ૪૦૬૪ ખંડ જુઓ પૃષ્ટ ૧ થી ૨૮ ખંડ ૧૧૨૩૨ ૦િ૧૬ શુચિરાજુ બંને મળીને કુલ ઘનરજજુ ૨૩૯ શુચિરજજુ ૨૮૦૮ છે. ૨૫૪ પ્રતર રજજુ આની પછી ઘનીકૃત લોક કરવાને ઉદ્યમ કરવો. પ્રતર રજુ ૭૦૨ ૯ ૬૩ ધનરજજુ જુએ પૃષ્ટ ૨૨-૨૩–૨૪-૨૫ ઘનરજજુ ૧ળ્યા હૈ દછલોકના ખંડુ વિગેરે ઉપયોગી ન હોવાથી તે આપેલ નથી. =૦૦૭= == = = = ==== = == આનંદ પ્રેસ-ભાવનગર. ૭ –== ૦ ૭ === =|| Page #21 -------------------------------------------------------------------------- ________________ Page #22 -------------------------------------------------------------------------- ________________ 113011 श्रीमद्विनयविजयोपाध्यायविरचितः श्रीलोकप्रकाशः गुर्जर भाषानुवादसमेतः । द्रव्यक्षेत्रकालभावलोकचतुष्टयस्यायं द्वितीयः क्षेत्रलोकः । -+X(@K+~ अथ द्वादशः सर्गः । - जयत्यभिनवः कोऽपि शंखेश्वर दिनेश्वरः । त्रिविष्टपोद्योतहेतुर्न र क्षेत्रस्थितोऽपि यः ॥ १ ॥ द्रव्य, क्षेत्र, अण, भाव-भ यार 'सो' भांनो मले क्षेत्रलो3. સર્ગ આરમો. મનુષ્યક્ષેત્રનેવિષે રહેતાં છતાં પણ ત્રણે જગતમાં ઉદ્યોત ઉદ્યોત કરી મૂકતા હેાવાથી જાણે કેાઇ અપૂર્વ સૂર્ય હાયની એવા જણાતા શ્રી શંખેશ્વરપાર્શ્વનાથ સત્ર વિજયશાળી व छे. १. 1 Page #23 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश। [ सर्ग १२ स्वरूपं क्षेत्रलोकस्य यथाश्रुतमथोच्यते । गुरुश्रीकीर्तिविजयप्रसादाप्तधिया मया ॥२॥ ___ नरं वैशाखसंस्थानस्थितपादं कटीतटे । न्यस्तहस्तद्वयं सर्वदिक्षु लोकोऽनुगच्छति ॥ ३ ॥ चिरमूवंदमतया चिरन्तनतयापि च ।। असौ लोकनरः श्रान्त इव कटयां न्यधात् करौ ॥ ४ ॥ अथवाधोमुखस्थायिमहाशरावपृष्टगम् । एष लोकोऽनुकुरुते शरावसंपुटं लघु ॥ ५॥ धृतः कृतो न केनापि स्वयंसिद्धो निराश्रयः । निरालम्बः शाश्वतश्च विहायसि परं स्थितः ॥ ६ ॥ उत्पत्तिविलयध्रौव्यगुणषद्रव्यपूरितः । मोलिस्थसिद्धमुदितो नृत्यायेवाततक्रमः ॥ ७॥ अस्य सर्वस्य लोकस्य कल्प्या भागाश्चतुर्दश । एकैकश्च विभागोऽयमेकैकरज्जुसम्मितः ॥ ८॥ શ્રીમાન કીર્તિવિજ્યઉપાધ્યાયની કૃપાને લીધે જેનામાં બુદ્ધિ આવી છે એ હું હવે ક્ષેત્રલોકનું શાસ્ત્રોક્ત સ્વરૂપ કહું છું . ૨. બેઉ હાથ કટિતટપર રાખીને કોઈ પુરૂષ વૈશાખસંસ્થાનની જેમ (પગ પહોળા કરીને ) G. रह्यो डाय सेना वो, सर्वथा, छे. 3. ચિરકાળ ઊર્ધ્વ દમ લેવાને લીધે તથા વૃદ્ધાવસ્થાને લીધે બહુ થાકી ગયેલો કઈ પુરૂષ કેડપર બે હાથ મુકીને ઉભે હોય-એના જેવો આ લોક છે. ૪. અથવા અધૂમુખે રહેલા એક મોટા શરાવના પૃષ્ટ ભાગ પર એક ન્હાનું શરાવસંપૂટ મૂકયું હોય–એ આકારે આ લોક રહેલ છે. ૫. આ લેક શાશ્વત છે. નથી એને કોઈએ ધરી રાખ્યો કે નથી એને કોઈએ બનાવ્યો. એ સ્વયંસિદ્ધ છે અને વગર આશ્રયે અને વગર આધારે આકાશમાં (અદ્ધર ) રહેલ છે. ૬. આ લોક ઉત્પત્તિ, સ્થિતિ અને લય–એ રૂપ, અર્થાત ત્રિગુણાત્મક, એવા જે છ દ્રવ્ય કહ્યા છે એનાથી સંપૂર્ણ ભરેલો છે. વળી એ, પોતાને માથે સિદ્ધપુરૂષે રહેલા હોવાથી હર્ષમાં આવી જઈ જાણે નૃત્ય કરવા માટે ચરણ પ્રસારીને ઉભે હાયની એ ( લાગે છે. ૭. એવા સ્વરૂપવાળા આ અખિલ લેકના ચોદ વિભાગ (ઉંચાઈના) કપેલા છે; અને એ પ્રત્યેક વિભાગ એક “ ૨૪જી પ્રમાણ છે. ૮, Page #24 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] चौद ' रज्जु ' नी हकीकत | सर्वाधस्तन लोकान्तादारभ्योपरिगं तलम् । यावत् सप्तममेदिन्या एका रज्जुरिथं भवेत् ॥ ९॥ प्रत्येकमेवं सप्तानां भुवामुपरिवर्तिषु । तलेषु रज्जुरेकैका स्युरेवं सप्त रज्जवः ॥ १० ॥ रत्नप्रभोपरितलादारभ्यादिमताविषे । पर्याप्तेषु विमानेषु स्यादेषा रज्जुरष्टमी ॥ ११ ॥ तत आरभ्य नवमी महेन्द्रान्ते प्रकीर्तिता । अतः परं तु दशमी लान्तकान्ते समाप्यते ॥ १२ ॥ . भवेदेकादशी पूर्णा सहस्रारान्तसीमनि । स्यात् द्वादश्यच्युतस्यान्ते क्रमादेवं त्रयोदशी ॥ १३ ॥ भवेत् ग्रैवेयकस्यान्ते लोकान्ते च चतुर्दशी । धर्मोर्ध्व भागादूर्ध्वाधः सप्त सप्तेति रज्जवः ॥ १४ ॥ युग्मम् ॥ એકદમ નીચેના લેાકાંતથી તે સાતમી નારકીના ઉપરના તળપર્યંત એક · રજી थाय छे. ८. ( ३ ) એવી રીતે સાતે નારકીના ઉપર ઉપરના દરેક તળસુધી ગણતાં સર્વ મળીને સાત २४ ' थाय छे. १०. C રતપ્રભા નારકીના ઉપરનાં તળથી તે પહેલા એ દેવલાકના વિમાને આવી રહે ત્યાં सुधीभां भी '२.०' थाय. ११. ત્યાંથી વળી ( ચેાથા ) માહેન્દ્ર દેવલાકના અન્ત આવે ત્યાં સુધી નવમી ‘ રજુ ’, અને ત્યાંથી વળી ( છઠ્ઠા ) લાન્તક દેવલાકના અન્તસુધીમાં દશમી રજી પૂરી થાય છે. ૧૨. , " ત્યાંથી આરંભીને તે ( આઠમા ) સહસ્રાર દેવલેાકની સીમા પૂરી થાય ત્યાં અગ્યારમી રજી, અને ત્યાંથી વળી ( ખારમા ) અચ્યુત દેવલાકની સીમા પૂરી થાય ત્યાં ખારમી રજી संपूर्ण थाय छे. १३. એવી રીતે અનુક્રમે ત્રૈવેયકને છેડે તેરમી અને લેાકને અન્તે ચૈાદમી રજ્જુ પૂર્ણ थाय छे. આ પ્રમાણે ઘર્મોનારકીના ઉપરના ભાગ પર સાત અને હેઠળના ભાગે સાત-એમ સમગ્ર ચૈાદ રજુ થાય છે. ૧૪. Page #25 -------------------------------------------------------------------------- ________________ (४) लोकप्रकाश । [ सर्ग १२ अयं च आवश्यकनियुक्ति णंसग्रहण्याद्यभिप्रायः ॥ भगवत्यादौ च धर्माया अधोऽसंख्ययोजनैः लोकमध्यमुक्तम् । तदनुसारेण तत्र सप्त रज्जवः समाप्यन्ते । परं तदिह स्वल्पत्वान्न विवक्षितमिति संभाव्यते ॥ योगशास्त्रवृतौ तु तत्र धरणीतलात् समभागात् सौधर्मेशानौ यावत् सार्धरज्जुः सनत्कुमारमाहेन्द्रौ यावत् सार्धरज्जुद्वयं बह्मलोके अर्धचतुर्थरजवः अच्युतं यावत् पंच रजवः अवेयकं यावत् षट् रज्जवः लोकान्तं यावत् सप्त रजवः इति उक्तम् ॥ जीवाभिगमवृत्तौ अपि बहुसमरमणिज्जओ भूमिभागाओ उ8 चंदिमसूरियगहगणणख्खत्ततारारूवाणं बहरओ जोयणकोडिअो यावत् दूरं उट्ठ उप्पइत्ता एत्थणं सोहम्मीसाणेत्यादिसूत्रव्याख्याने । अत्र बह्वीः योजनकोटीः ऊर्ध्वं दूरं उत्प्लुत्य गत्वा । एतच्च सार्धरज्जूपलक्षणम् इति उक्तम् ॥ लोकनालिस्तवेऽपि सोहम्मंमि दिवट्ठा अट्ठाइज्झायरज्जु माहिदे । चत्तारि सहस्सारे पणच्चुए सत्त लोगन्ते ॥ १ ॥ इत्युक्तम् ॥ रज्ज्वाश्चतुर्थो भागो यस्तत् खंडुकमिति स्मृतम् । विष्कम्भायामपिंडैस्तत् समानं घनहस्तवत् ॥ १५॥ આ અભિપ્રાય આવશ્યકસૂત્રની નિયુક્તિ અને શૂણિ તથા સંગ્રહ વગેરે ગ્રંથને છે. ભગવતીસૂત્ર વગેરેને અભિપ્રાયે તે ઘર્માનારકીની નીચે અસંખ્ય યોજન મૂકયા પછી ‘લોકનો મધ્યભાગ આવે છે તેથી તે જગ્યાએ સાત રજજુ પૂર્ણ થાય છે. પરન્તુ એ બહુ વિશેષ નહિં હોવાથી અહિં નહિં કહ્યું હોય. વળી ગશાસ્ત્રની વૃત્તિને અભિપ્રાયે તો સમભાગ પૃથ્વીતળથી તે સૈધર્મ અને ઈશાન દેવલેક સુધીમાં દઢ રજજુ, સનતકુમાર અને મહેન્દ્ર દેવલોક સુધીમાં અદ્વી ૨જજુ, બ્રહ્મ દેવલેાક સુધીમાં સાડાત્રણ ૨જજુ, અમૃત દેવલાક સુધીમાં પાંચ રજજુ, શૈવેયક સુધીમાં છ ૨જજુ અને લેાકાન્ત સુધીમાં સાત રજજુ થાય છે. જીવાભિગમસૂત્રને વિષે પણ સૈાધર્મ—ઈશાન આદિ સૂત્રવ્યાખ્યાનમાં બસમભૂભાગથી ઉપર ચંદ્ર સૂર્ય ગ્રહ નક્ષત્ર અને તારાઓ મૂકીને ઘણુ ક્રોડ (અસંખ્યાત) જન જઈએ ત્યારે દેઢ રજજુ થાય છે એમ કહ્યું છે. લોકનાલિ સ્તવ” માં પણ સિાધર્મદેવલોકસુધીમાં દોઢ, મહેન્દ્રસુધીમાં અઢી, સહસ્ત્રાર સુધીમાં ચાર, અચુત સુધીમાં પાંચ અને કાજો સાત રજજુ થાય છે એમ કહ્યું છે. હવે “રજજુનો ચતુર્થ અંશ તે એક “ખંડુક” કહેવાય છે. અને એ સમરસ હાથની પેઠે લંબાઈ, પહોળાઈ અને જાડાઈમાં એકસરખું છે. ૧૫. Page #26 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] सनाडी । दृष्टलोकनुं मान-तीछी पहोळाई । षट्पंचाशत्खंडुकोच्चा सा चतुःखंडुकायता । वसनाडी भवेदत्र त्रसजीवाश्रयावधिः ॥ १६ ॥ रेखा: पंचोर्ध्वगाः सप्तपंचाशत्तिर्यगायताः । आलिख्य क्वापि पट्टादौ भावनीया तदाकृतिः ॥ १७ ॥ सा चतुर्दशरज्जूच्चा तथैकरज्जुविस्तृता। सर्वलोकस्याथ मानं वक्ष्ये खंडुकसंख्यया ॥ १८ ॥ रज्ज्वाः सर्वाधःस्थितायाः खंडुकेषु चतुर्वपि । स्युरष्टाविंशतिस्तिर्यक्खंडुकानीति तद्विदः॥ १९ ॥ तत्रोह्यं त्रसनाडीस्थं खंडुकानां चतुष्टयम् । द्वादश द्वादश ततः परितः पार्श्वयोर्द्वयोः ॥ २० ॥ एवं सर्वत्रापि ॥ षड्विंशतिर्द्वितीयस्या रज्ज्वा; खंडचतुष्टये । तृतीयस्याः खंडुकेषु चतुर्पु जिनसंख्यया ॥ २१ ॥ અહિં છપ્પન બંડુક ઉંચી અને ચાર ખંડક પહોળી ત્રસજીવોના આશ્રયવાળી “ત્રસનાડી” डाय छे. १६. પાંચ ઉભી અને સત્તાવન આડી (પહોળી) લીટીઓ કે પાટલા પર આળેખીએ એના જેવી ત્રસનાડીની આકૃતિ સમજવી. ૧૭. સોળમા લોકમાં છપ્પન બંડુક કહ્યા એ પ્રમાણે ચંદ રજજુ ઉંચી અને પંદરમાં લોકમાં ચાર ખંડુક કહ્યા છે એ એક રજજુ પહોળી–એ પ્રમાણે ત્રસનાડી” નું માપ થયું. हुवेस 'नयां च्यां टमाट 'मान'छतेछु . १८. સૌથી હેઠળની રજજુના ચારે બંડુક જેટલામાં એ તી છ અઠ્યાવીશ ખંડુક જેટલો (पहाणे) छ. १६. એ અઠ્યાવીશમાંના ચાર ત્રસનાડીમાં આવેલા છે; અને ત્રસનાડીને બેઉ પડખે બાર मार मावा छे. (अम मध्यावीश थयां ). २०. બીજે પણ સર્વત્ર એમજ સમજવું. બીજી ૨જજીના ચારે ખંડકમાં છવ્વીશ પંડ્રક જેટલી અને ત્રીજી જજીના ચારેમાં ચિવીશ ખંડુક જેટલી એની (લેકની) પહોળાઈ છે. ૨૧. Page #27 -------------------------------------------------------------------------- ________________ ( ६ ) लोकप्रकाश । नखसंख्यानि तुर्याया रज्ज्वाः तेषु चतुर्ष्वपि । पंचम्याः षोडश दश षष्टाः खंडचतुष्टये ॥ २२ ॥ सप्तम्या श्रपि खंडेषु चतुर्षु तच्चतुष्टयम् । अष्टम्याः प्राक् खंडुके द्वे चतुःखंडुकविस्तृते ॥ २३ ॥ अपरे द्वे खंडके च पटूखंडुकसमातते । अष्टखंडुकविस्तारं नवम्या श्राद्यखंडुकम् ॥ २४ ॥ दशखंडुकविस्तारं द्वितीयं द्वे ततः परे । द्वादशखंडुकव्यासे स्युरित्थं नवरज्जवः ॥ २५ ॥ | त्रिभिर्विशेषकम् ॥ दशम्याः प्राच्यमर्धं च षोडशखंडकाततम् | परमर्धं तथैतस्या नखखंडुकविस्तृतम् ॥ २६ ॥ एकादश्याः पूर्वमर्धमपि तावत्समाततम् । द्वितीयमर्धमस्याश्च षोडशखंडकाततम् ॥ २७ ॥ द्वादश्याः प्राक्तनं त्वधं प्रोक्तं द्वादशखंडुकम् । दशखंडुकविस्तारमन्त्यमर्धमुदीरितम् ॥ २८ ॥ [ सर्ग १२ ચાથી રજ્જુમાં ચારે ખડુકામાં એની વીશ ખડુક પહેાળાઇ છે, પાંચમીમાં સાળ અને छठ्ठीमा हश अडु होला छे. २२. વળી સાતમી રજ્જુના ચાર મ ુકામાં એની ચાર ખંડુક પહેાળાઇ છે. આઠમી રજ્જુના પહેલા એ ખંડુકામાં ચાર ખડુક અને બીજા એમાં છ ખડુક પહેાળાઇ છે. નવમી રજ્જુના પહેલા ખડુકમાં આડ, ખીજામાં દેશ અને ત્રીજા ચેાથામાં માર ખડુક જેટલી એની પહેાળાઈ છે. ( આ પ્રમાણે નવ રજુ સુધીની વાત થઇ ). ૨૩-૨૫, દશમી રજ્જુના પહેલા એ ખડુકમાં સાળ અને બીજા બે ખંડુકમાં એની વીશ ખંડુક होगा छे. २६. અગ્યારમી રજ્જુના પહેલા એ ખડુકમાં એની વીશ ખડુંક પહેાળા” છે અને ખીજા એમાં સેાળ ખંડુક પહેાળાઇ છે. ર૭. ખારમી રજીના પ્રથમા માં બાર અને દ્વિતીયા માં દશ ખંડુક જેટલી એની होगा छे. २८. Page #28 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] दृष्टलोकना तेमज वर्गितलोकना खंडुकोनी संख्या । आयं खंडं त्रयोदश्या निर्दिष्टं तावदाततम् । अष्टखंडुकविस्तीर्णमग्रिम खंडुकत्रयम् ॥ २९ ॥ चतुर्दश्याः प्राक्तनेऽर्धे खंडुकानि षडायतिः । चत्वारि खंडुकान्यस्या विस्तृतिः पश्चिमेऽर्धके ॥ ३० ॥ प्रत्येकमेषामंकानां स्वस्ववर्गविधानतः । भवेगितलोकस्य मितिः खंडुकसंख्यया ॥ ३१ ॥ भवेत्स तद्गुणो वर्ग इति वर्गस्य लक्षणम् । यथाष्टाविंशतेः सप्तशती चतुरशीतियुक् ॥ ३२ ॥ एवं सर्वत्र स्थापना विलोक्या ॥ खंडुकानां शतान्यष्टावधिकानि च षोडश । दृष्टलोके दृष्टलोकैरुक्तानि सर्वसंख्यया ॥ ३३ ॥ प्रोक्तं वर्गितलोके च सर्वाग्रं खंडुकोद्भवम् । सहस्राणि पंचदश द्वे शते नवतिश्च षट् ॥ ३४ ॥ लोकस्य वर्गकरणे ज्ञेयमेतत् प्रयोजनम् । प्रमाणं सर्वतोऽनेन लोकस्य भवति ध्रुवम् ॥ ३५ ॥ તેરમી રજજાના પહેલા ખંડકમાં દશ બંડુક જેટલી “ક” ની પહોળાઈ છે અને શેષ ત્રણમાં આઠ આઠ ખંડૂક પહોળાઈ છે. ૨૯ ચાદમી રજજુના પ્રથમાર્ધમાં છ ખંડુક જેટલી અને દ્વિતીયાઈમાં ચાર ખંડુક જેટલી सनी पडामा छ. 30. - આ જે જે આંકડા કહ્યા તેમને તેમને વર્ગ કરવાથી વગિત લેકના અંકની સંખ્યા भाव छ. 3१. હરકોઇ રકમને એ જ રકમે ગુણવાથી જે આવે તે એ રકમને “વર્ગ” કહેવાય છે. જેમકે सध्यावीशने मध्यावीश शुशतासातसोयाशी भाव-समध्यावीशनवर्ग' वाय. ३२. આ બધું ગ્રંથના પ્રારંભમાં મૂકેલ લેકનાલિકા ” જેવાથી સમજાશે. કેવળજ્ઞાનીઓએ દષ્ટકમાં ખંડકોની સર્વ સંખ્યા આ પ્રમાણે આઠસોને સોળ છે એમ ४यु छे. 33. વળી ‘વર્ગ” કરેલા લેકના સર્વ અંકોને સરવાળે પંદર હજાર બને છનું થાય છે.૩૪. વર્ગ કરવાનું પ્રયોજન એ છે કે એથી એનું એટલે કે “ક” નું સર્વ બાજુથી ચોકકસ પ્રમાણ અર્થાત્ ક્ષેત્રફળ નીકળે છે. ૩૫. Page #29 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । [ सर्ग १२ दशहस्तपृथोर्यद्वत्तावदीर्घस्य वेश्मनः । दशानां वर्गकरणे सर्व क्षेत्रफलं भवेत् ॥ ३६ ॥ षट्पंचाशत्खंडुकोच्चयथोक्तपृथुलस्य च लोकस्यास्य त्रयो भेदा मध्याधऊर्ध्वभेदतः ॥ ३७॥ ऊर्ध्वमध्याधःस्थितत्वाद्वयपदिश्यन्त इत्यमी । यद्वोत्कृष्टमध्यहीनपरिणामात्तथोदिताः ॥ ३८॥ यदुक्तं भगवतीवृत्तौ स्थानांगवृत्तौ च । अहवा अहपरिणामो खेत्तणुभावेण जेण अोसन्नम् । असुहो अहोत्ति भणिओ दव्वाणं तेणहोलोगो ॥ ३९ ॥ उ8 उवरिं जं ठिश्र सुहखेत्तं खेत्तो श्र दव्वगुणा । उप्पजति सुभावा जेण तओ उट्ठलोगोत्ति ॥ ४० ॥ मज्झणुभावं खेत्तं जं तं तिरियं ति वयणपज्जवयो। भलइ तिरिय विसालं अो य तं तिरियलोगोत्ति ॥४१॥ જેમકે દશ હાથ પહોળા અને તેટલાજ લાંબા ઘરનું, દશને વર્ગ” કરવાથી તે હાથ) क्षेत्र नीले छे. 38. છપ્પન ખંડુક ઉંચો અને ઉપર કહ્યો તેટલે (ઓછા-વત્તો ) પહેળે એ આ લોક मधा, मध्य अने अg-भत्र प्रा२ने। उपाय छे. ३७. (सर्वथी ) २४, मध्यमा मने ( सर्वथी ) ५२ २९ सपाथी ( अर्थात् स्थानपरत्वे ) એમ કહેવાય છે; અથવા એનાં હીન, મધ્યમ અને ઉત્કૃષ્ટ પરિણામને લઈને એનાં એવાં નામ ५i छ. 3८. ભગવતી તથા સ્થાનાંગ સૂત્રોની વૃત્તિમાં કહ્યું છે કે–આ લોકના અધ: વગેરે પ્રકાર પરિ ણામને લઈને અથવા તે ક્ષેત્રના સ્થાનને લઈને કહેલાં છે જેમકે બહાળતાએ ત્યાં દ્રવ્યના અશુભ પરિણામોને સંભવ છે, માટે અશુભ-અર્ધ-લોક; અથવા અધઃ-નીચે રહેલે છેभाटे अघाला. 36. ઊર્ધ્વ ભાગમાં રહેલું છે એટલા માટે, અથવા તો ત્યાં એવા ક્ષેત્રપ્રભાવને લઈને શુભપરિણામી દ્રવ્યોનો સંભવ છે માટે, ઊર્ધ્વક. ૪૦. વળી મધ્યમ પરિણામવાળા દ્રવ્યોના સંભવના યોગને લઈને, અથવા મધ્યમાં આવેલું હોઈને તિર્યંગ લેક નામ પડેલું છે. ૪૧. Page #30 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] ऊर्ध्व-, अधः - अने मध्य-लोक | रत्नप्रभाया उपरि क्षुल्लकप्रतरद्वये । मेर्वन्तः कन्दोर्ध्वभागे रुचकोऽष्टप्रदेशकः ॥ ४२ ॥ तत्रोपरिस्थे प्रतरे खप्रदेशचतुष्टयम् । विद्यते गोस्तनाकारं तथैवाधस्तनेऽपि तत् ॥ ४३ ॥ खप्रदेशाष्टकं तच्चोपर्यधो भावतः स्थितम् । चतुरैश्चतुरस्रात्म प्रोच्यते रुचकाख्यया ॥ ४४ ॥ तस्मान्नत्रशतान्यूर्ध्वमधो नवशतानि च । एतावान् मध्यलोकः स्यादाकृत्या झल्लरीनिभः ॥ ४५ ॥ योजनानां नवशतान्यतीत्य रुचकादितः । आलोकांतमधोलोकस्त प्राकृतिरुदाहृतः ॥ ४६ ॥ गत्वा नवशतान्येव रुचकायोजनान्यथ । ऊर्ध्वकृतमृदंगाभ ऊर्ध्वलोकः प्रकीर्तितः ॥ ४७ ॥ सातिरेकसप्तरज्जुमानोऽधोलोक इष्यते । ऊर्ध्वलोकः किंचिदून सप्तरज्जुमितः स्मृतः ॥ ४८ ॥ રત્નપ્રભુ! નારકીની ઉપરના બે ક્ષુલ્લક પ્રતરમાં મેરૂની અંદરના કદના ઊર્ધ્વભાગમાં म!उप्रदेशोवाणी ‘३२ ' आवे छे. ४२. ( ९ ) એમાંથી ઉપલા પ્રતરમાં ગાયના સ્તનાની જેમ ચાર આકાશપ્રદેશ રહેલા છે; તેમ નીચેના પ્રતરમાં પણ ચાર પ્રદેશ રહેલા છે. એવી રીતે હેઠ ઉપર રહેલા એ આઠઆકાશપ્રदेशाने ज्ञानी ३षी 'थोरस' सेवा नाभथी भोगणे छे. ४३-४४. ત્યાંથી નવસે યાજન ઊર્ધ્વ અને નવસા યેાજન નીચે એટલેા મધ્યલેાક ' છે અને તે ઝાલરના આકારે રહેલ છે. ૪૫. રૂચકથી નીચે નવસે ચાજન મૂકયા પછીથી લાકના અન્તસુધીના ભાગ-તે ‘ અધાલાક’ छे, मने मे लाने भारे रहे थे. ४६. રૂચકથી ઉપર નવસેા ચેાજન મુકયા પછીના ભાગ તે ઊર્ધ્વલાક. ’ એને વળી ઉભા रेखा भृहंगना वो भार छे. ४७. અધેાલાક પ્રમાણમાં સાત રત્તુથી કંઇક અધિક છે, ઊર્ધ્વ લેાક સાત રત્તુથી કંઇક सोछे छे. ४८. 2 Page #31 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । [ सर्ग १२ घर्माघनोदधिधनतनुवातान् विहायसः । असंख्यभागं चातीत्य मध्यं लोकस्य कीर्तितम् ॥ ४९ ॥ अस्मादूर्वमधश्चैव संपूर्णा सप्तरज्जवः । अथ त्रयाणां लोकानां प्रत्येकं मध्य सुच्यते ॥ ५० ॥ धर्मायां सर्वतः क्षुल्लमत्रास्ति प्रतरद्वयम् । मंडकाकारमेकैकं खप्रदेशात्मकं च तत् ॥ ५१ ॥ रुचकेऽत्र प्रदेशानां यच्चतुष्कद्धयं स्थितम् । तत्समणिकं तच्च विज्ञेयं प्रतरद्वयम् ।। ५२ ॥ लोकवृद्धिार्ध्वमुखी तयोरुपरि संस्थितात् । अधःस्थितात्पुनः तस्माल्लोकवृद्धिरधोमुखी ॥ ५३ ॥ तस्मिंश्च लोकपुरुषकटीतटपटीयसि। मध्यभागे समभूमिज्ञापको रुचकोऽस्ति यः ॥ ५४ ॥ स एव मध्यलोकस्य मध्यमुक्तं महात्मभिः । दिग्विदिगुनिर्गमश्चास्मान्नाभेरिव शरोद्गमः ॥५५॥ युग्मम् ॥ तथाहुः। ઘર્મા, ઘનદીધ, ઘનવાત, તનુવાત અને આકાશને અસંખ્યાતો ભાગ મૂક્યા પછી લકનો મધ્ય ભાગ કહ્યો છે. એથી ઉપરનો ભાગ સંપૂર્ણ સાત રજજુ છે અને હેઠળ ભાગ પણ એટલોજ એટલે કે સંપૂર્ણ સાત રજજુ પ્રમાણ છે. ૪૯-૫૦. હવે ત્રણે લોકના પ્રત્યેકના મધ્યભાગ કહે છે. ध वाना सर्वत: शुक्स (हाना )-मेव 'प्रत२'छ. ते ४२नी 'मां' જેવો આકાર છે અને એ પ્રત્યેક એક આકાશપ્રદેશ પ્રમાણ છે. અહિં રૂચકના આકાશ પ્રદેશેની જે બે ચેકડી સમણિએ રહેલી છે એને જ એ બે ક્ષુલ્લક પ્રતર સમજવાં. ૫૧–પર. એ બેઉ પ્રતરની ઉપર લેકવૃદ્ધિ ઊર્ધ્વ મુખે છે. વળી નીચે એની અધૂમુખી વૃદ્ધિ ५ . ५3. લેકાત્મક પુરૂષના કટીતટરૂપ આ મધ્ય ભાગમાં જે સમભૂતળવાળો રૂચક પ્રદેશ છે તેને જ મહાત્માએ મધ્ય (તિ૭) લોકનું મધ્ય કહે છે; અને ત્યાંથી જ દિશાઓ અને વિદિશાએ નીકળે છે, નાભિપ્રદેશમાંથી ન નીકળે છે તેમ. પ-પપ. Page #32 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] रुचक प्रदेश । दश दिशा। (११) अठपएसो रुअगो तिरिअलोगस्स मज्झयारंमि । एस पभावो दिसाणं एसेव भवे अणुदिसाणम् ॥ ५६ ॥ पूर्वा पूर्वदक्षिणा च दक्षिणा दक्षिणापरा । पश्चिमा पश्चिमोदीची चोत्तरोत्तरपूर्विका ॥ ५७ ॥ ऊर्धा तथाधस्तनी च दशैवं गदिता दिशः । दिश: षट् तत्र शुद्धाख्या चतस्रो विदिशोऽपराः॥ ५८ ॥ युग्मम् ॥ विजयद्वारदिक् प्राची प्रादक्षिण्यात्ततः पराः। एतासां देवतायोगान्नामान्यूचुः पराण्यपि ॥ ५९ ॥ ऐन्याग्नेयी तथा याम्या नैर्ऋती किंच वारुणी। वायव्येतः परा सौम्येशानी च विमला तमा ॥ ६० ॥ __ रुचकानन्तरं दिक्षु द्वौ द्वौ व्योम्नः प्रदेशको । विदिक्षु पुनरेकैक एषाद्या पंक्तिराहिता ॥ ६१ ॥ द्वितीयस्यां पुनः पंक्तौ चत्वारो दिक्प्रदेशकाः। एवं द्वौ द्वौ विवर्धते प्रतिपंक्तिप्रदेशकौ ॥ १२ ॥ આ સંબંધમાં ગાથા છે કે “તી છલકની મધ્યમાં આઠ પ્રદેશવાળા રૂચક છે, અને એ જ દિશાઓનું તેમજ વિદિશાઓનું ઉત્પત્તિસ્થાન છે. પ. (१) पूर्व, (२) दक्षिणपूर्व (नि), (3) क्षि, (४) दक्षिण पश्चिम (नैनत्य), (५) पश्चिम, (६) उत्त२५ाश्चम (वायव्य), (७) उत्त२, (८) उत्तरपूर्व (पशन ), (६) गने (१०) अधः-मम शहिशामा छ.गेमा छ शुद्ध हिशास। उपाय छ भने शेष यार ( नि, नैऋत्य, वायव्य भने शान) विहिशासी (मुली) वाय:छे. ५७-५८. વિજયકારની દિશા તે પૂર્વ દિશા અને એની જમણી બાજુથી ફેરો ફરતાં (પ્રદક્ષિણા દેતાં) અનુક્રમે બાકીની બીજી દિશાવિદિશા આવે છે. પ૯. આ દશે દિશાઓનાં વળી દેવોના સંબંધને લઈને બીજા પણ નામ છે. તે આ પ્રમાણે – (१) मेन्द्री, ( २ ) नया, ( 3 ) यामी, (४) नैती , (५) ११३७, (६) पायच्या , (७) सभ्या , (८) शानी, (८) विमला मने (१०) भा. १०. રચક પ્રદેશની પછી, પ્રત્યેક દિશામાં બબે અને પ્રત્યેક વિદિશામાં અકેક આકાશપ્રદેશ छ. मेने पडसी पति . ६१. Page #33 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) ઢોwવારા . [ सर्ग १२ एवं च-असंख्येयतमा पंक्तिरसंख्येयप्रदेशिका । लोकान्तं स्पृशति द्वाभ्यामन्ताभ्यां भृशमायता ॥६३ ॥ ततो लोकस्य वृत्तत्वात्प्रतिपंक्तिप्रदेशको । हीयेते तेन लोकान्ते पंक्तिश्चतुःप्रदेशिका ॥ ६४॥ एकतो द्विप्रदेशत्वं चतु:प्रदेशतान्यतः । ततो हि मुरजाकारो भवेल्लोकदिशामिह ॥ ६५ ॥ एकतो यस्य संकीर्णं मुखं पृथुलमन्यतः । स मृदंगविशेषः स्यान्मुरजेति प्रसिद्धिभाक् ॥ ६६ ॥ यथैकस्मिन् खप्रतरे भाविता मुरजाकृतिः । सर्वेष्वपि प्रतरेषु तथा भाव्या दिगाकृतौ ॥ ६७ ॥ शकटो/स्थिताः किंचालोकव्यपेक्षया दिशः। तुंडं तु शकटस्यास्य रुचकोपरि भाव्यताम् ॥ ६८॥ બીજી પંક્તિમાં ચાર દિપ્રદેશ છે. અને એવી રીતે દરેક પંક્તિમાં બન્ને પ્રદેશ વધતા છે. ૬૨. એમ હોવાથી, અસંખ્ય આકાશ પ્રદેશને લઈને, પંક્તિઓ પણ અસંખ્ય છે. એમાંથી છેક છેવટની પંક્તિ પોતાના બે છેડાવડે લેકના અન્ત એટલે છેડાને સ્પશીને રહેલી છે. ૩. વળી લોક વર્તુળાકાર–ગોળ હોવાથી આગળ જતાં પંક્તિએ પંક્તિએ બન્ને પ્રદેશે. ઘટતા આવે છે અને તેથી લેકને અંતે રહેલી પંક્તિ ચાર પ્રદેશની થઈ રહે છે. દ૪. એવી રીતે એક તરફથી ક્રિપ્રદેશના અને બીજી તરફથી ચતુ:પ્રદેશતા થઈ તેથી લોકદિશાઓનો “ અરજ” જે આકાર થાય છે. ૬૫. જેનું મુખ એક તરફ સાંકડું અને બીજી બાજુએ પહેલું હોય એવા મૃદંગને “મુરજ” કહે છે. દ૬. એક આકાશપ્રતરને વિષે જેવી મૃદંગની આકૃતિ કહી તેવીજ સર્વપ્રતરને વિષે દિશાઓની પણ સમજી લેવી. ૭. - અલોકની અપેક્ષાએ દિશાઓ, ગાડાની ઉધની જેમ રહેલી છે. તેમાં ગાડાનું મુખ ચકની ઉપર રહેલું ભાવવું–કઃપવું. ૬૮. - ૧ જે લેક તું લાકારે છે તો બંદુકની ગણત્રીમાં દરેક પંક્તિએ તદ્દગુણ કેમ કર્યા ? તદ્દગુણ બંદુક તો ચોરસ લેક હોય તો જ હોઈ શકે ? તરવે બહથતગમ્ય. Page #34 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] ए दिशाओनो प्रदेश अने विस्तार । रुचकस्योपरितनं यत्प्रदेशचतुष्टयम् । विमलाया दिशस्तच्च प्रोक्तमादितया जिनैः ॥ ६९ ॥ तत्समश्रेणिकैस्तावन्मितैर्जाता प्रदेशकैः । ऊर्ध्वलोकालोकगता विमला दिगुदीरिता ॥ ७० ॥ रुचकस्याधस्तनं यत्प्रदेशानां चतुष्टयम् । तत्तमाया दिशः प्रोकं जिनैरादितया श्रुते ॥ ७१ ॥ तन्मूला विमलातुल्या किन्वधोगामिनी तमा । तदिमे रुचकाकारे चतुःप्रदेशविस्तृते ॥ ७२ ॥ द्वयोर्द्वयोर्दिशोरन्तश्छिन्नमुक्तावलीसमाः। एकप्रदेशा विदिशो लोकालोकान्तसीमया ॥ ७३ ॥ दिशः स्युढिप्रदेशाढ्या द्वयुत्तरा रुचकोद्भवाः। विदिशोऽनुत्तरा एकप्रदेशा रुचकोद्भवाः ॥ ७४ ॥ दशोऽप्येता असंख्येयप्रदेशा लोकसीमया । अलोकापेक्षया सर्वाः स्युरनन्तप्रदेशिकाः॥ ७५॥ રૂચકની ઉપરના જે ચાર આકાશપ્રદેશો છે ત્યાંથી વિમળા ( ઊર્ધ્વ) દિશાની શરૂઆત ४जी छ. १६. એ રીતે સમશ્રેણિક ચાર પ્રદેશવડે ઉત્પન્ન થઈ, વિમળા દિશા ઉચે લેક અને અલેકમાં પણ વ્યાપી રહેલી છે. ૭૦. વળી દૂચકની નીચેના જે ચાર આકાશપ્રદેશે છે તેને જિનેશ્વરાએ “ તમા’ દિશાની શરૂઆત કહી છે. ૭૧.. વિમળાનું જે મૂળ તે જ આ તમ દિશાનું પણ મૂળ છે. વિમળા ઊર્ધ્વગામી છે ત્યારે તમાં અગામિની છે એટલે ફેર. વળી બેઉનો એકસરખે-રૂશક જે જ આકાર છે અને બેઉ સરખી ચાર આકાશપ્રદેશના વિસ્તારવાળી છે. ૭૨. બબે દિશાઓની વચ્ચે છુટી છુટી રહેલી માળાની સેર જેવી અને એકપ્રદેશી વિદિશાઓ છે અને તે લોક અને અલકની સીમા પર્યન્ત પહોંચતી છે. ૭૩. રૂચકથી નીકળેલી દિશાઓ બેuદેશી ને બેબે પ્રદેશ વધતી વિસ્તારવાળી છે. વિદિશાઓ તે રૂચથી ઉત્પન્ન થઈ છે છતાં પણ ફક્ત એક પ્રદેશના વિસ્તારવાળી જ છે. ૭૪. Page #35 -------------------------------------------------------------------------- ________________ (१४) लोकप्रकाश । [ सर्ग १२ प्रत्येकमासां सर्वासां दिशां सर्वे प्रदेशकाः। कृतयुग्ममिता: सन्ति सिद्धान्तपरिभाषया ॥ ७६ ॥ तदुक्तमाचारांगनियुक्तौ । सव्वा य हवंति कडजुम्मेत्ति । कृतयुग्मादिस्वरूपं चैवम् । चतुष्केण ह्रियमाणश्चतुःशेषो हि यो भवेत् । अभावात् भागशेषस्य स ख्यातः कृतयुग्मकः ॥ १ ॥ तदुक्तं भगवती १८ शतकस्य चतुर्थोदेशकवृत्तौ । कृतं सिद्धं पूर्ण ततः परस्य राशिसंज्ञान्तरस्याभावेन न तु भोजःप्रभृतिवत् अपूर्ण यत् युग्मं समराशिविशेषः तत् कृतयुग्मम् इति ॥ चतुष्केण ह्रियमाणस्त्रिशेषख्योज उच्यते । द्विशेषो द्वापरयुग्मः कल्पोजश्चैकशेषकः ॥ २॥ तथा च भगवतीसूत्रे । गोयम ! जेणं रासीचउक्कगेणं अवहारेणं अवहीरमाणे अवहीरमाणे લેકસમાની અપેક્ષાએ દશે દિશાઓ અસંખ્યાત પ્રદેશના વિસ્તારમાં છે, અને અલકની અપેક્ષાએ અનન્ત પ્રદેશના વિસ્તારમાં છે. આ સર્વ દિશાઓના પ્રત્યેકના સર્વ પ્રદેશ સિદ્ધાનની પરિભાષામાં “કુતયુ શ્રીઆચાર સૂત્રની નિયુક્તિ પણ એ વાતની સાક્ષી પૂરે છે. 'तयुम' वगेरे २५३५ २॥ प्रमाणे छ: કોઈપણ રકમને ચારે ભાંગતાં ચાર વધે તે રકમ ભાગશેષના અભાવથી “કૃતયુગ્મ” वाय. (४४ात तरी 'स'). આના સંબંધમાં ભગવતીસૂત્રનાં અઢારમા શતકના ચોથા ઉદ્દેશમાં કહ્યું છે કે કત” એટલે સિદ્ધ અથવા પૂણે-(કેમકે તે પછી અન્ય શિસંજ્ઞાને અભાવ छ) ५२न्तु ' ४' माहिनी पेठे पूर्ण न-गे 'युम' (पट तुझ्य।शिविशेष) ते कृतयुभ' ४ाय. यारे लगdi शेष हे तो ते य ' उपाय (रेम ५६२' ), वणी Page #36 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] _ 'कृतयुग्म ' वगेरेनु म्वरूप। ( १५ ) चउ पज्झवसिए सेणं कडजुम्मे । एवं ति पज्झवसिए तेउए । दु पज्झवसिए दावरजुम्मे । एग पज्झवसिए कलिओगे । इति ॥ यो मुलतोऽपि राशि: स्याच्चतुस्त्रिद्वयेकरूपकः । सोऽपि ज्ञेयः कृतयुग्मन्योजादिनामधेयभाक् ॥ ३ ॥ तदुक्तं भगवतीवृत्तौ। त्रिभिरादित एव कृतयुग्माद्वोपरिवर्तिभिरोजो विषमराशिविशेष वयोज इति । द्वाभ्यामादित एव कृतयुग्माद्वोपरिवर्तिभ्यां यदपरं युग्मादन्यन्नामनिपातनविधिापरयुग्मम् । कल्पेन एकेन आदित: एव कृतयु. ग्माद्वोपरिवर्तिना भोज; विषमराशिविशेषः कल्पोज इति ॥ __ कर्मप्रकृतिवृतौ तु एतेषां निरुक्तिः एवं दृश्यते ॥ इह कश्चिद्विवक्षितः राशिः स्थाप्यते । तस्य कलिद्वापरत्रेताकृतयुगसंज्ञैः चतुर्भिः भागः द्वियते । भागे च हृते सति यदि एकः शेषो भवति तर्हि स राशिः कल्पोजः उच्यते यथा त्रयोदश । अथ द्वौ शेषौ तर्हि द्वापरयुग्मः यथा नया लndi मे शेष रहे तोते 'होपयुम' वाय, (म चौर'); अनी सारे सांगता से शेष २९ तो ते ' पा' उपाय ( भ '). ભગવતી સૂત્રમાં પણ શ્રી ગૌતમના પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ એમ જ કહ્યું છે. વળી જે રકમ મૂળથી જ ચાર, ત્રણ, બે કે એક હોય તે પણ અનુક્રમે “કૃતયુમ , 'यार', '६५२युभ' 'पो०४' पाय छे. એ વાત શ્રી ભગવતીની ટીકામાં પણ દ્રઢ કરી છે. જુઓ - મૂળથી જ ત્રણની રકમ હોય કે કૃતયુગ્મ ભાંગતાં ત્રણની રકમ વધે એવા રાશિરૂ૫ ઓજ હોય તે “ જ” કહેવાય. મૂળથી જ “બ” ની રકમ હોય અથવા કૃતયુગ્મ ભાંગતાં શેષ रे' २ता डाय ते 'युज्म' द्वापरयुगम' वाय. पणी भूगथी ' 'नी २४भ હોય અથવા “કૃતયુમે” ભાંગતાં ઉપર “એક” ની રકમ વધે એ વિષમરાશિવાળે જ डाय ते 'यो ' वाय. કર્મપ્રકૃતિની વૃત્તિમાં તો એ બાબતની આ પ્રમાણે નિરૂક્તિ (હકીકત) જણાય છે -- ७ अभु २४८ धारवी-३५वी. अने. तेने सि,' ' ५२, '' ता, 'मन કૃતયુગ” નામની રાશિ લાવવા માટે ચારે સંખ્યાથી ભાગવી. ભાગ ચાલી રહ્યા પછી જે , Page #37 -------------------------------------------------------------------------- ________________ (१६) लोकप्रकाश । [ सर्ग १२ चतुर्दश । अथ त्रयः शेषाः ततः त्रेतौजः यथा पंचदश । यदा तु न किं. चिदवतिष्टते किन्तु सर्वात्मना निर्लेप: एव भवति तदा स कृतयुगः य. था षोडशेत्यादि । लोकमाश्रित्य साद्यन्ता एताः सर्वा अपि स्फुटम् । सायनन्ता विनिर्दिष्टा अलोकापेक्षया पुनः ॥ ७७ ॥ दिशामन्येऽपि भेदाः स्युः नामदिक् स्थापनाख्यदिक् । द्रव्यत्रतापभावप्रज्ञापकाभिधा दिशः ॥ ७८ ॥ यद् द्रव्यस्य सचित्तादेः दिगित्येवं कृताभिधा । सा नामदिग् विनिर्दिष्टा शिष्टैदृष्टजगत्रयैः ॥ ७९ ॥ पट्टादौ चित्रितस्याथ जम्बूद्वीपादिकस्य यत् । दिग्विदिस्थापनं सोक्ता स्थापनाशा विशारदैः ॥ ८०॥ स्यात् द्रव्यदिगागमतो नोआगमत इत्यपि । दिक्पदार्थबुधस्तत्रानुपयुक्तः किलादिमा ॥ ८१ ॥ ये शेषरतो ते ४६पास' याय, भतेर' ये' शेष २९ तातोपरयुउभ' ४उवाय; म यह'ay शेष २ तोते तो ' उपाय भो ५४२'; ५२न्तु ने शेष ४४ न २ ते ते कृतयुग' उपाय, 'स'. त्यादि. ____ या सर्व दिशाये। 'सो' नी अपेक्षाये 'सायन्त'छ; ५२-तु ' ' नामक्षाणे 'साहि मनन्त' छे. ७७ વળી એક બીજી રીતે દિશાઓના સાત પ્રકાર પણ થાય છે, જેમકે (૧) નામદિશા, (૨) स्थापनाहिशा, (3) द्रव्यदिशा (४) क्षेत्रदिशा (५) तापहिशा, (६) माहिशा अने (७) પ્રજ્ઞાપકદિશા. ૭૮ “સચિત્ત, વગેરે કઈ પણ દ્રવ્યનું અમુક દિશા એવું નામ આપવું તેને જિનેશ્વર ભગपाने 'नामहिशा' ही छे. ७६. પદ્ધ વગેરેમાં આળેખીને જમ્બુદ્વીપ આદિકને દિશાવિદિશામાં સ્થાપન કરવા એને સ્થાન नाहिश!'-मेयु नाम "युछे. ८०. श्री द्रव्याहिशा छ मामथी' भने नामथा ' मी हे छ: हिપદને અર્થને બધ હોય પણ એમાં ( ચિત્તની ) ઉપયુકતતા-ઉપગ વર્તતે ન હોય એ Page #38 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] । दिशा' ना विविध भेद । त्रिधा च नोागमतः प्रज्ञप्ता द्रव्यतो दिशः। तत्राद्या दिक्पदार्थज्ञशरीरं जीववर्जितम् ॥ ८२ ॥ द्वितीया च दिकपदार्थ ज्ञास्यन् बालादिरुच्यते । ज्ञशरीरभव्यदेहव्यतिरिक्ताप्यथोच्यते ॥ ८३ ॥ या प्रवृत्ता समाश्रित्य द्रव्यं त्रयोदशाणुकम् । तावद्वयोमांशावगाढं द्रव्यदिक् सा निवेदिता ॥ ८४ ॥ इतो न्यूनाणुजाते तु दिग्विदिपरिकल्पनम् । न स्यात् द्रव्ये ततश्चैतज्जघन्यं दिगपेक्षया ॥ ८५॥ त्रिबाहुकं नवप्रादेशिकं समभिलिख्य च। कायेंकैकगृहवृद्धिः ध्रुवं दिक्षु चतस्तृषु ।। ८६ ॥ क्षेत्राशास्त्वधुनैवोक्तास्तापाशाः पुनराहिताः। सूर्योदयापेक्षयैव पूर्वाद्याः ता यथाक्रमम् ॥ ८७॥ આગમથી દ્રવ્યદિશા” જાણવી. વળી આગમથી દ્રવ્યદિશા” ત્રણ પ્રકારની છેઃ દિપદના અર્થનો જેને બધ હતો એ બેધવાળાના શરીરમાં જીવ ન હોય એ “જ્ઞશરીરરૂપ પહેલો પ્રકાર. દિકપદના અર્થનો બાધ ને થશે એવો જીવ બાળક કે એવા કોઈ હોય એ બીજો પ્રકાર 'भव्य शरीर'. हुवे शरीर'ने 'लव्य शरी२' थी व्यतिरित सेवा तीन प्रकार छ: તેર પરમાણવાળા અને એટલા જ આકાશપ્રદેશને અવગાહીને રહેલા દ્રવ્યને આશ્રયીને પ્રવતેલી દિશા-એ ત્રીજો પ્રકાર છે. તે કરતાં ઓછા પ્રમાણુવાળા દ્રવ્યથી દિશાવિદિશા ની કલ્પના થઇ શકે નહિં, તેથી દિશાની અપેક્ષાએ એ “તેર પરમાણુ” જઘન્ય પ્રમાણ છે. આ ત્રીજા પ્રકારમાં નવપ્રદેશી ત્રણ બાહને આખીને ચારે દિશાઓમાં અકેક ઘરની વૃદ્ધિ ४२वी. ८१-८६. ००० ते मा प्रभा 100 |000 ચાથી ક્ષેત્રદિશાનું વર્ણન ઉપર આવી ગયું છે. હવે પાંચમી તાપદિશા વિષે કહે છે. આ તાપદિશા સૂર્યની અપેક્ષાએ જ કહી છે; અને એ અનુક્રમે ‘પૂર્વ ” વગેરે છે. ૩. Page #39 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । [सर्ग १२ तत्र यत्रोदेति भानुः सा पूर्वानुक्रमात् पराः । विसंवदन्त एताश्च क्षेत्रदिग्भिः यथायथम् ॥ ८८ ॥ तथा हि । रुचकापेक्षया या स्यादक्षिणा क्षेत्रलक्षणा। तापाशापेक्षया सा स्यादस्माकं ध्रुवमुत्तरा ॥ ८९ ॥ ___ अष्टादशविधा भावदिशस्तु जगदीश्वरैः । प्रोक्ता मनुष्यादिभेदभिन्ना इत्थं भवन्ति ताः ॥ ९० ॥ कर्माकर्मभूमिजान्तीपसमूर्छजा नराः । तथा द्वित्रिचतुःपंचेन्द्रियास्तियंच आहिताः ॥ ९१ ॥ कायाश्चतुर्दा पृथिवीजलतेजोऽनिला इति । स्युः वनस्पतयो मूलस्कन्धानपर्वसम्भवाः ॥ ९२ ॥ षोडशैता दिशो देवनारकांगिसमन्विताः । भवन्त्यष्टादश भावदिशस्तीर्थकरोदिताः ॥९३॥त्रिभिर्विशेषकम्।। ___ यत्र क्वचिदपि स्थित्वा प्रज्ञापको दिशां बलात् । निमित्तं वक्ति धर्म वा गुरुः प्रज्ञापकाख्यदिक् ॥ ९४ ॥ જે દિશામાં સૂર્ય ઉગે તે પૂર્વ દિશા. અને તેથી અનુક્રમે બીજી દિશાઓ જાણવી. ૮૮. આ દિશાઓ ક્ષેત્રદિશા સાથે મળતી આવતી નથી. કેમકે રૂચકની અપેક્ષાએ જે ક્ષેત્રદિશા દક્ષિણ કહેવાય છે તે તાપદિશાની અપેક્ષાએ આપણું ઉત્તર દિશા છે. ૮૮-૮૯. છઠ્ઠી ભાવદિશા છે. એના જિનેશ્વરભગવાનોએ મનુષ્ય વગેરેના ભેદને લઈને અઢાર २४ा .८० ते मा प्रमाणे: (१) भभूभिना मनुष्या, (२) मभूभिना मनुष्यो, (3) मन्तजीपन), मनुष्यो, (४) सभूछिभ मनुष्यो, (५) मेन्द्रियति य, (६) तेन्द्रियतिय य, (७) यतुरिन्द्रय तिर्थय, (८) पथेन्द्रिय तिर्थ य, (6) 2वीय, (१०) अ५४ाय, (११) ते४२४य, (१२) वायुय, (१३) वनस्पतिना भूग, (१४) सना २४, (१५) सनी टाय, (१६) सेना पर्व, (१७) हेव भने (१८) ना२8. ८१-८३. આ પ્રમાણે અઢાર ભાવદિશા તીર્થકરોએ કહેલી છે. દિશાનો સાતમો પ્રકાર પ્રજ્ઞાપક દિશા છે. કોઈ પણ સ્થળે બેસીને, નિમિત્તિઓ નિમિત્ત જ્ઞાનના બળથી નિમિત્ત ભાખે અથવા ગુરૂ ધર્મનો ઉપદેશ કરે એ પ્રજ્ઞાપક દિશા જાણવી. ૯૪, Page #40 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] 'लोक' ना ' मध्य ' | 'दृष्ट' लोकमान । यस्या दिशः संमुखस्थः प्रज्ञापकः प्ररूपयेत् । धर्मं निमित्तादिकं वा सा पूर्वानुक्रमात्पराः ॥ ९५ ॥ एताश्चाष्टादशविधाः स्युस्तिर्यक् तत्र षोडश । तिस्रस्तिस्रः प्रतिविदिक् दिवेकैकेति कल्पनात् ॥ ९६ ॥ शकटोखास्थिताः प्रज्ञापकोपान्तेऽतिसंकटाः । विस्तीर्णा बहिरूर्ध्वाधोयुक्ताश्चाष्टादश स्मृता ॥ ९७ ॥ युग्मम् । अथ प्रकृतम् । तथा पृथिव्योस्तुर्य पंचम्योर्मध्ये यद्वियदन्तरम् । तदर्थेऽधस्तने न्यूनेऽधोलोकमध्यभीरितम् ॥ ९८ ॥ अधस्तात् ब्रह्मलोकस्य रिष्टाख्यप्रस्तटे स्फुटम् । मध्यं तत्रोर्ध्वलोकस्य लोकनाथैर्विलोकितम् ॥ ९९ ॥ पूर्णेकरज्जुपृथुलात् क्षुल्लकप्रतरादितः । ऊर्ध्वं गतेऽङ्गुला संख्यभागे तिर्यग्विवर्द्धते ॥ १०० ॥ अंगुलस्यासख्यंभागः परमत्रेति भाव्यताम् । ऊर्ध्वगादगुलंस्यांशादशस्तिर्यग्गतो लघुः ॥ १०१ ॥ જે દિશાની સન્મુખ રહીને ઉપદેશક ધર્મોના બાધ દે અથવા નિમિત્ત વગેરે કહે તે પૂર્વ દિશા, અને એથી અનુક્રમે બીજી દિશાએ જાણવી. ૫. ( १९ ) એના પણ અઢ!રપ્રકાર થાય છે. દરેક વિદિશાના ત્રણ ત્રણ કલ્પવાથી બાર પ્રકાર'; પ્રત્યેક દિશાના અકેક કલ્પતાં ચાર પ્રકાર; અને એક ઊર્ધ્વ અને એક અધે. એમાં પહેલા સાળ નિર્છા છે અને એ શટ એટલે ગાડાની ઉધની જેમ રહેલા, પ્રજ્ઞાપકની નજીકમાં અત્યન્ત सांडा अने भागण गडु विस्तीर्णु-सेवा समन्न्वा. ६६-६७. હવે પ્રસ્તુત વાતપર આવીએ. ચાથી અને પાંચમી નરકની વચ્ચે જે આકાશનુ અન્તર છે એના લગભગ અરધા-એવા નીચલા ભાગમાં અધેાલાકનુ મધ્ય કહ્યું છે. ૯૮. બ્રહ્મલાકની નીચે ષ્ટિ નામના પ્રતરમાં ઊર્ધ્વલેાકનુ મધ્ય છે એમ જિનેશ્વરભગવાનોએ लागेलु छे. ६८. વળી, ખરાખર એક રજ્જુ પહેાળા એવા ક્ષુલ્લક પ્રતરથી આંગળના અસંખ્યાતમા ૧ જેમકે વ ઇશાન, ઇશાન, અને ઉત્તર શાન એમ ચારે વિદિશા માટે સમજવું. Page #41 -------------------------------------------------------------------------- ________________ (२०) लोकप्रकाश। [सर्ग १२ एवमधोऽपि ॥ एवं चोर्ध्वलोकमध्यं पृथुलं पंचरज्जवः । हीयतेऽतस्तथैवोचं रज्जुरेकावशिष्यते ॥ १०२ ॥ किंच रज्जुमानात् द्वितीयस्मात् क्षुल्लकप्रतराञ्चितिः । अधोमुखी च तिर्यक चांगुलासंख्यांशभात्रिका ॥ १०३ ॥ एवं चाधोलोकमूले पृथुत्वं सप्तरज्जवः। अथात्र सूचीरज्ज्वादिमानं किंचिन्निगद्यते ॥ १०४ ॥ इदं च संग्रहणीवृत्यनुसारेण ॥ लोकनाडीस्तवे तु प्रदेशवृद्धिहानी दश्येते लोकतिर्यग्वृद्धौ ॥ __ चतुर्भिः खंडुकैः सूचीरज्जुः श्रेण्या व्यवस्थितैः । ताभिश्चतुर्भिः प्रतररज्जुः षोडशखंडुका ॥ १०५॥ चतसृभिश्च प्रतररज्जुभिर्जायते किल । घनरज्जुश्चतुःषष्टिः खंडुकाः सर्वतः समाः ॥ १०६ ॥ ભાગ ઉર્ધ્વ—ઉંચે જઈએ ત્યારે તિર્યક અંગુલને અસંખ્યાતમે ભાગ વધે છે. પણ આ તિર્થો વધેલે અંગુળનો અસંખ્યાતમે ભાગ ઉર્ધ્વગત આંગળના અસંખ્યામાં ભાગથી नाना समय।. १००-१०१.। નીચે પણ એવી રીતે વૃદ્ધિ સમજવી. એમ વૃદ્ધિ પામતા ઊર્વકના મધ્યમાં જઈએ ત્યારે પહોળાઈ પાંચ રજતુ થાય છેઃ અને ત્યાંથી ઉંચે જતાં એ જ પ્રમાણે ઘટતી જઈને પ્રાંતે એક રજા રહે છે. ૧૦૨. વળી રાજીપ્રમાણ એવા બીજા ક્ષુલ્લક પ્રતરથી અધોમુખી તોછી વૃદ્ધિ આંગળના અસંખ્યામાં ભાગ જેટલી થાય છે. ૧૦૩. એ પ્રમાણે વધતાં વધતાં અધોલેકના મૂળ પાસે પહોળાઈ સાત રજુ થાય છે. અહિં “સૂચીરજજુ” વગેરેના માન વિષે કંઈ કહીએ. ૧૦. આ ‘સંગ્રહણી ની ટીકાને અનુસારે કહેશું. લેકિનાડીસ્તવ માં તો લેકની તી છ વૃદ્ધિમાંજ પ્રદેશની વૃદ્ધિહાનિ કહી છે. શ્રેણિબદ્ધ રહેલા ચાર ખંડુક નું એક “સૂચીરજજુ થાય છે. અને ચાર સૂચીરજજુનું સોખંડૂકપ્રમાણુ એક “પ્રતરરજજુ થાય છે. ચાર પ્રતરરજજુનું એક ધનરજજુ થાય છે. એટલે सधन २०भा साथी स२ (योग)-गोवा यास ३४ थाय छे. १०५-1०६. Page #42 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] श्रष्टाविंशं शतमध ऊर्ध्वं षट्सप्ततिर्मता । सर्वाश्चतुर्भिरधिके द्वे शते सूचिरज्जवः ॥ १०७ ॥ दन्तैर्मिता अधोलोके ऊर्ध्वमेकोनविंशतिः । एकपंचाशदाख्याताः सर्वाः प्रतररजवः ॥ १०८ ॥ अधोऽष्टावूर्ध्वलोके च निर्दिष्टा घनरज्जवः । पादोना पंच सर्वाग्रे स्युः पादोनास्त्रयोदश ॥ १०९ ॥ इदं दृष्ट लोकमानम् ॥ ' वर्गित ' लोकमान विषे । afर्गतस्य च लोकस्याधोलोके धनरज्जवः । सार्धया पंचसप्तत्याधिकमेकं शतं मतम् ॥ ११० ॥ ऊर्ध्वलोके भवेत्सार्धा त्रिषष्टिः सर्वसंख्यया । ध्रुवमेकोनया चत्वारिंशताढ्यं शतद्वयम् ॥ १११ ॥ सां चतुर्गुणत्वे च सर्वाः प्रतररज्जवः । शतानि नव षट्पंचाशता युक्तानि तत्र च ॥ ११२ ॥ शतानि सप्त द्वधिकान्यधोलोके प्रकीर्तिताः । ऊर्ध्वलोके द्वे शते च चतुःपंचाशताधिके ॥ ११३ ॥ નીચે અપેાલાકમાં એકસા અઠ્યાવીશ અને ઉપર-ઊર્ધ્વલેાકમાં છેતેર-એમ બંને મળીને ' सूची' नी सर्वसंध्या सोने बार छे. १०७. વળી ‘પ્રતરરન્તુ’ અધેાલેાકમાં મત્રીશ અને ઊર્ધ્વલાકમાં આગણીશ-એમ બંને મળીને भवन छे. १०८. એ પ્રમાણે દષ્ટ લેાકમાન કહ્યું. હવે વિગત લેાકમાન વિષે: ( २१ ) અને ‘ ઘનરન્તુ ’ અધેલાકમાં આ અને ઊર્ધ્વલેાકમાં પાણાપાંચ મળીને એકદર पोतेर छे. १०८. આ લેાકમનને ' વર્ગ ’ અધેલાકમાં એકસે સાડીપ'ચાતેર અને ઊર્ધ્વલેાકમાં સાડીત્રે सह भगीने मेहर से भोगणुयागीश 'धन' ह्यो छे. ११०-१११. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૬૨ (૨૨) लोकप्रकाश । [ चतुर्गुणत्वे चैतासां भवन्ति सूचिरज्जवः । चतुर्विंशत्युपेतानि त्वष्टात्रिंशच्छतानि वै ॥ ११४ ॥ तत्रापि अधोलोके शतान्यष्टाविंशतिः स्फुटमष्ट च । ऊर्ध्वलोके पुनस्तासां सहस्रं षोडशाधिकम् ॥ ११५ ॥ इति वर्गितलोकमानम् ॥ घनीकृतो भवेल्लोकः सतरज्जुमितोऽभितः । विष्कम्भायामबाहल्यैः सबुद्धयैवं विधीयते ॥ ११६ ॥ __एकरज्जुविस्तृतायास्त्रसनाड्यास्तु दक्षिणम् । अधोलोकवर्तिखंडमूनरज्जुत्रयाततम् ॥ ११७ ॥ सर्वाधस्तात् हीयमानविस्तारत्वादुपर्यथ । रज्ज्वसंख्येयभागोरुसप्तरज्जूच्छ्रयं च तत् ॥ ११८॥ એને ચારગણા કરીએ એટલે “પ્રતરરજજુ’ નવસેને છપન થાય છે. અલોકમાં ૭૦૨, અને ઊદવેલકમાં ૨૫૪. ) ૧૧૨-૧૧૩. વળી એ “નવસે ને છપન’ને ચાર ગણું કરતાં ત્રણ હજાર આઠસો ને ચોવીશ આવ્યા–એટલા સૂચીરજજુ થયા. એમાં ૨૮૦૮ અધેલમાં, અને ૧૦૧૬ ઊર્વલોકમાં. ૧૧૪-૧૧૫. એ પ્રમાણે વર્ગિત લોકમાન સમજવું. (સૂરજજુને ચાર ગુણ કરતાં ૧પ૯૬ બંડુક બંને લેકના મળીને થાય છે–એમાં ૧૧૨૩ર અધોલેકના અને ૪૦૬૪ ઉર્વિલકના છે. ) હવે ઘન લેકમાન વિષે કહે છે વિકુંભ, આયામ અને બાહુ૫, એટલે લંબાઈ, પોળાઈ તથા જડાઈ એમ સર્વત: આ લોકનું સાત રજા જેટલું પ્રમાણ છે. એ “ઘન” બુદ્ધિમાને એ નીચે પ્રમાણે સમજીને કાઢવું. ૧૧૬. એક રાજુ પહોળી એવી વસનાડીની દક્ષિણે અલકને વિષે રડેલે બંડ લગભગ ત્રણ રજજુ પહોળા થાય છે; કેમકે સર્વથી નીચેથી ઉપર જતાં પહેલાઈ બંને બાજુ વધતા ગઈ છે. એની ઉંચાઈ “સાત રજજુ અને ઉપર રજજુને અસંખ્યાતમો ભાગ’-એટલી છે. આ ખંડને લઈને સનાડીના ઉત્તર દિ ભાગમાં જે ડી દે એમાં નીચલા ભાગને ઉપર અને Page #44 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक *धन ' लोकमान विषे । (२३) गृहीत्वोत्तरदिग्भागे त्रसनाड्याः प्रकल्प्यते । विरचय्याधस्तनांशमुपर्युपरिगं त्वधः ।। ११९ ॥ ततोऽधस्तनलोकार्धं किंचिदूनचतुष्टयम् । रज्जूनामाततं सातिरेकं सप्तकमुच्छ्रितम् ॥ १२० ।। क्वचित्किंचिदूनसप्तरज्जुबाहल्यमप्यधः । अपरत्र त्वनियतं बाहल्यमिदमास्थितम् ॥ १२१ ॥ किंच ऊर्ध्वलोके त्रसनाड्या दक्षिणभागवर्तिनी । द्वे खंडे ये कटीन्यस्तहस्तकूर्परसंस्थिते ॥ १२२ ॥ ब्रह्मलोकमध्यदेशादधस्तनं तथोर्ध्वगम् । ते प्रत्येकं ब्रह्मलोके मध्ये द्विरज्जुविस्तृते ॥ १२३ ॥ किंचिदूनार्धाधरज्जुत्रयोच्छ्रिते च ते उभे । त्रसनाड्या वामपार्श्वे वैपरीत्येन कल्पयेत् ॥ १२४ ॥ ततश्च रज्ज्वाततया त्रसनाड्या समन्वितम् । . यादृक्षमूर्ध्वलोकार्धं जातं तदभिधीयते ॥ १२५ ॥ अंगुलसहस्रांशाभ्यां द्वाभ्यां रज्जुत्रयं युतम् । विष्कम्भत: किंचिदूना रजवः सप्त चोच्छ्रयात् ॥ १२६ ॥ बाहल्यतो ब्रह्मलोकमध्ये तत् पंचरज्जुकम् । अन्यस्थले त्वनियतवाहल्यमिदमास्थितम् ॥ १२७ ॥ ઉપરના ભાગને નીચે કલ્પ. એમ કરવાથી લોકના નીચલા અરધા ભાગના વિસ્તાર લગભગ ચાર રજજુ અને ઉંચાઈ “ સાતરજાથી સહુ જ વધારે થશે. જો કે નીચે વિસ્તાર કયાંક લગભગ સાત રજજુ જેટલા પણ છે પરંતુ અન્યત્ર તો તે અનિયમિત છે. ૧૧૭-૧૨૧. વળી, ઉદર્વ લેકને વિષે ત્રસનાડીના દક્ષિણ ભાગમાં, કટિચુસ્તહસ્તની કણીપર બે ખંડ રહેલા છે. એક બ્રહ્મલકના મધ્યદેશથી ઉપ૨ અને બીજો એથી હેઠળ. આ બેઉ પ્રત્યેક, બ્રહ્મલેકના મધ્યમાં બે રજજુ પહોળા છે અને સાડાત્રણ રજજુ ઉંચા છે. આ બેઉને વિપરીત પણે ત્રસનાડીની વામબાજુએ ક૯પવા. એટલે રજજુપ્રમાણુ ત્રસનાડીથી સમન્વિત એવા ઊર્થ લોકાધની પહોળાઇ ત્રણ ૨૪જી અને બે સહસ્રાંશ અંગુળ, ઉંચાઇ લગભગ સાત ૨૪જી, તથા જોડાઈ બ્રહ્મલોકના મધ્યમાં પાંચ રાજુ અને અન્ય જગ્યાએ ઓછીવત્તી–અનિયમિત,-એ પ્રમાણે माये. १२२-१२७, Page #45 -------------------------------------------------------------------------- ________________ (२४) लोकप्रकाश । [ सर्ग १२ तदेतदुपरितनं गृहीत्वाधं निवेशयेत् । अधस्तनं संवर्तितलोकार्धस्योत्तरांतिके ॥ १२८॥ एवं संयोजने चाधोलोकखंडोच्छ्येऽस्ति यत् । अतिरिक्तमुपरितनात्तखंडित्वाभिगृह्य च ॥ १२९ ।। ऊर्ध्वलोकार्धबाहल्यपूत्यै चोर्ध्वायतं न्यसेत् । एवमस्य सातिरेका बाहल्यं पंच रज्जवः ।। १३० ।। तथास्त्यधोलोकखंडं देशोनसप्तरज्जुकम् । बाहल्येनोपरितनं त्वधिकपंचरज्जुकम् ॥ १३१ ॥ ततश्चाधस्तने खंडे न्यून रज्जुद्वयं किल । अतिरिक्तमतोऽस्यार्धे द्वितीयस्मिन्निवेशयेत् ॥ १३२ ॥ सर्वस्यास्य चतुरस्त्रीकृतस्य भवति क्वचित् । रज्ज्वसंख्येयभागाढ्या बाहल्यं रजवो हि षट् ॥ १३३ ॥ तथापि व्यवहारेण बाहल्यं सप्त रज्जवः । मन्यते व्यवहारो हि वस्तुन्यूनेऽपि पूर्णताम् ॥ १३४ ॥ विष्कम्भायामतोऽप्येवं देशोनाः सप्त रजवः । व्यवहारेण विज्ञेयाः संपूर्णाः सप्त रजवः ॥ १३५ ॥ હવે આ ઊર્ધકાને લઈને ઉલટાવેલા નીચલા લોકાર્ધના ઉત્તરભાગની પાસે २था५३।. १२८. એમ સંજન કરતાં અલેકપંડની ઉંચાઈ સાત ૨જુથી જેટલી અતિરિક્ત એટલે વધારે છે તેને ઉપરથી ભાંગીને-ત્યાંથી લઇને, ઊર્થ લોકાર્ધની જાડાઈ પૂરવા માટે સ્થાપવી. એમ કરવાથી એની જડાઈ ‘પાંચ રજજુથી કંઇક વિશેષ’ જેટલી થશે. હવે અલકખંડની જડાઈ લગભગ સાત રજજુ છે અને આની જાડાઈ લગભગ પાંચ રજજુ આવી, એટલે અલેકની, લગભગ બે રજજુ વધારે થઈ. આ વધારે એના બીજ અઈમાં નાખી એ સર્વને ચોખંડા કરવા. એટલે ક્યાંક એની જડાઈ ‘ઇ ૨જુ ઉપર રજજુને અસંખ્યય ભાગ એટલી આવશે. (એટલે કે સાત રજજુથી તે ઓછી રહેશે). તેપણ વ્યવહારથી એ સાત રજુ ગણવી, કેમકે વ્યવહારન), કંઈક ન્યૂન વસ્તુ પણ પૂર્ણ મનાય છે. ૧૨૯-૧૩૪ એ જ પ્રમાણે પહોળાઈ અને લંબાઈ પણ સાત રજથી કંઇક જુન હોવા છતાં વ્યવहारनये पूरी सातवी . १3५. Page #46 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] घनीकृत लोकमाननी रज्जुसंख्या । ( २५ ) एवमेष सप्तरज्जुमानो लोको घनीकृतः। यत्र क्वाप्यागमेऽभ्रांशश्रेणिरुक्तास्य सा ध्रुवम् ॥ १३६ ॥ अस्मिन् घनीकृते लोके प्रज्ञप्ता घनरज्जवः । त्रिचत्वारिंशताढयानि शतानि त्रीणि तात्विकैः ॥ १३७ ॥ तश्चैवम् । अायामरज्जवः सप्त सप्तभिर्व्यासरज्जुभिः। हता एकोनपंचाशत् भवन्ति धनरजवः ॥ १३८ ॥ सप्तभिर्गुणिता एता बाहल्यसप्तरज्जुभिः । यथोक्तमानाः पूर्वोक्ता भवन्ति धनरज्जवः ।। १३९ ॥ चतुर्गुणत्वे चासां स्युः सर्वाः प्रतररजवः । अधिकानि द्विसप्तत्या शतान्येव त्रयोदश ॥ १४० ॥ श्रासामपि चतुर्नत्वे भवन्ति सूचिरजवः । चतुःपंचाशच्छतानि ह्यष्टाशीत्यधिकानि च ॥ १४१॥ चतुर्भिर्गुणने त्वासां खंडुकान्येकविंशतिः । सहस्त्राणि नवशती द्विपंचाशत्समन्विता ॥ १४२ ॥ इति धनीकृतलोकमानम् ॥ આ મુજબ આ લેકનું “ઘન” કરવા માટે, ત્રણ બાજુ સરખી જોઈએ એ ત્રણેનું માન સાત સાત રજજુ નક્કી થયું. આગમમાં કેક કેક સ્થળે આકાશપ્રદેશની શ્રેણિ કહી છે से निश्चये धनीत सोनी ( सातरानी ) ४ सभावी. १७९. આ પ્રમાણે આ લોકનું “ઘન ૭૪૭૪૭ એટલે ત્રણ તેંતાળીશ ઘન રજુ થયું. કારણકે હરકોઈ વસ્તુની લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણાકાર—એ એનું “ઘન કહેવાય. १३७-१36. એ ત્રણસો તેતાલીશ ઘન રજજુને ચારે ગુણવાથી તેરસો ને બહેતર પ્રતરરજજુ થાય. એ પ્રતર રજજુને વળી ચારે ગુણવાથી પાંચ હજાર ચારસો અડ્યાશી આવ્યા એ એના સૂચીરજજુ થયા. એના પણ ચારગણું કરવાથી એકવીશ હજાર નવસે બાવન આવ્યા–એ सेना थया. १४०-१४२. प्रभारी सोनु 'धन' समन्यु Page #47 -------------------------------------------------------------------------- ________________ (२६) कोकप्रकाश। [ सर्ग १२ असंख्याभिर्योजनानां कोटाकोटीभिरुन्मितः। नायं लोको गणनया वक्तुं केनापि शक्यते ॥ १४३ ॥ ततो दृष्टान्ततः स्पष्टं निर्दिष्टो ज्ञानदृष्टिभिः। स चायमुदितः पंचमांगस्यैकादशे शते ॥ १४४ ॥ तथाहि । जम्बूद्वीपाभिधे द्वीपे परितो मेरुचूलिकाम् । षट् निर्जराः स्थिताः किंच चतस्रो दिक्कुमारिकाः॥ १४५ ॥ बलिपिंडान् समादाय बाह्याभिमुखतः स्थिताः । जम्बूद्वीपस्य पर्यन्तदेशे दिक्षु चतसृषु ॥ १४६ ॥ युग्मम् ॥ क्षिपन्ति बलिपिंडांस्ताः स्वस्वदिक्षु बहिर्मुखान् । तेषामथैककः कश्चित् षमां मध्यात् सुधाभुजाम् ॥ १४७ ॥ पृथ्वीपीठमसंप्राप्तान् सर्वानप्याददीत तान् । जम्बूद्वीपस्य परितो भ्राम्यन् गत्या यया द्रुतम् ॥ १४८॥ तया गत्याथ ते देवा लोकान्तस्य दिदक्षया । आशासु षट्सु युगपत् प्रस्थिताः पथिका इव ॥१४९॥ विशेषकम् ॥ इतश्च तस्मिन् समये कस्यचिद्वयवहारिणः । पुत्रो वर्षसहस्रायुर्जातोऽसौ वर्धते क्रमात् ॥ १५०॥ આ “લોક” અસંખ્ય કોટાકોટિ જન પ્રમાણ છે. એની ગણના કેઈથી પણ કરી શકાય એમ નથી. માટે જ્ઞાનીઓએ એના સ્પષ્ટ નિર્દેશ માટે એક દષ્ટાને આપ્યું છે. તે દષ્ટાન્ત पांयमा म (सगवती)नी अभ्यासमा शतभा छे. ते प्रमाण छ:- १४३-१४४. જબૂદ્વીપમાં મેરૂપર્વતની ચૂલિકા ઉપર ફરતા છ દે ઉભેલા છે. અને જબૂદ્વીપને છેડે જગતની ઉપર ચારે દિશાઓમાં ચાર દિકકુમારિકા બલિના પિંડ લઈને લવણ સમુદ્રતફ ચારે દિશાઓની સન્મુખ ઉભેલી છે. એ કુમારિકાઓ એ પિંડાને પિતપતાની દિશામાં બહિમુખ ફેકે છે. એ વખતે એ છમાંનો કોઈ પણ એક દેવ પિતાની જે ઉતાવળામાં ઉતાવળી ગતિથી જંબદ્વીપની આસપાસ ભ્રમણ કરતાં, એ પિડાને પૃથ્વી પર પડતાં પહેલાં ગ્રહણ કરે તેવીજ ઉતાવળી ગતિથી એ છએ દેવો લેકાંત જેવાને ઈછાતુર હાઇને એકી સાથે છ દિશામાં વટેમાર્ગુની જેમ ચાલવા લાગ્યા. ૧૪પ-૧૪૯. હવે તે સમયે કઈક ગૃહસ્થને ત્યાં એક પુત્રનો જન્મ થયે. તે પુત્રનું આયુષ્ય એક સડક આ વર્ષનું હતું. તે (પુત્ર) અનુક્રમે વયમાં વધવા લાગ્યો. ૧પ૦, Page #48 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] लोकना 'मान' माटे एक दृष्टान्त । ( २७ ) क्रमादथास्य पितरौ विपन्नावायुषः क्षयात् । स्वायुः समापयामास तत एषोऽप्यनुक्रमात् ॥ १५१ ॥ कालेन कियता चास्य अस्थिमज्जा: क्षयं गताः । लोकान्तं न च ते देवाः प्रापुः श्रान्ता इवाश्रयम् ॥ १५२ ॥ अस्य वंशः सप्तमोऽपि क्रमेणैवं क्षयं गतः । कालेन तस्य नामादि समस्तमस्तमीयिवत् ।। १५३ ॥ अथास्मिन् समये कश्चित् सर्वज्ञं यदि पृच्छति । क्षेत्रं तेषां किमगतं गतं वा बहुलं प्रभो ॥ १५४ ॥ तदादिशेजिनः तेषां गतं बह्वगतं मितम् । गतादन्यदसंख्याशं संख्यघ्नमगताच तत् ॥१५५ ॥ संवर्तितचतुरस्त्रीकृतस्य लोकस्य मानमेतदिति । सम्भवति यथावस्थितलोके तु तस्य वैषम्यात् ॥ १५६ ॥ इति भगवतीशतक ११ उद्देशे १० ॥ वसन्ति तत्राधोलोके भवनाधिपनारकाः। तिर्यक् च व्यन्तरनराब्धिद्वीपज्योतिषादयः ॥ १५७ ॥ એવામાં એના માતપિતા આયુષ્ય પૂર્ણ થવાથી મૃત્યુ પામ્યાં. અનુક્રમે એ પુત્રનું આયુધ્ય પૂર્ણ થયું, અને એ પણ મૃત્યુ પામ્યા. પછી કેટલેક કાળે એનાં અસ્થિમજજા પણ નષ્ટ થયા. આટલું થયું ત્યાં સુધીમાં પણ પેલા દે લેકને છેડે પહોંચી શકયા નહિ. એ પુરૂષની અનુક્રમે સાત સાત પેઢી થઈ ગઈ અને કાળે કરીને એમનાં નામ આદિક પણ નષ્ટ થયાં તોયે એ દેવ લેકનો પાર પામ્યા નહીં. ૧૫૧-૧૫૩. આ સમયે કઈ માણસ કેવળી મહારાજને પ્રશ્ન કરે કે-હે પ્રભુ, પિલ્લ દેવોએ કેટલે રસ્તો કાપે ? હવે એમને કાપવાનો માર્ગ છેડો રહ્યો છે કે હજુ ઝાઝો રહ્યો છે? ત્યારે ભગવાન ઉત્તર આપે છે કે – એઓએ બહુ માર્ગ કાપે છે. હજુ થોડે કાપવાને છે. અણકાપેલે માર્ગ કાપેલા માર્ગથી સંખ્યાના ભાગનો છે અને કાપેલે માર્ગ અકાપેલા માર્ગથી સંખ્યાतगणी छ.१५४-१५५. ‘ક’નું આ માન સંવર્તિત કરેલા અને ચોખંડા ઘનરૂપ કરેલા લેકનું જ સંભવે છે. લેક જેવી રીતે સ્થિત રહેલ છે એમાં તો એ અસંભવિત છે.–આ પ્રમાણે ભગવતીસૂત્રના અગ્યારમા શતકના દશમા ઉદ્દેશામાં કહ્યું છે. ૧૫૬. એમાંના અલેકમાં ભવનપતિ દેવ અને નારકો વસે છે; તિર્થંકલેકમાં વ્યસ્તુર, મન, Page #49 -------------------------------------------------------------------------- ________________ ( २८ ) लोकप्रकाश । [ सर्ग १२ वैमानिकाः सुराः सिद्धा ऊर्ध्वलोके वसन्ति च । इति सामान्यतो लोकस्वरूपमिह वर्णितम् ॥ १५८ ।। ___ अथ त्रयाणां लोकानां प्रत्येकं तन्निरूप्यते । तत्रादौ कथ्यते किंचिदधोलोको विशेषतः ॥ १५९ ॥ पृथिव्यस्तत्र निर्दिष्टा सप्त सप्तभयापहैः । गोत्रतो नामतश्चैवं गोत्रभित्प्रणतक्रमः ॥ १६०॥ श्राद्या रत्नप्रभा पृथ्वी द्वितीया शर्कराप्रभा । ततः परा च पृथिवी तृतीया वालुकाप्रभा ।। १६१ ॥ पंकप्रभा चतुर्थी स्यात् धूमप्रभा च पंचमी । षष्टी तम:प्रभा सप्तमी स्यात्तमस्तमःप्रभा ॥ १६२ ।। अन्वर्थजानि सप्तानां गोत्राण्याहुरमूनि वै। रत्नादीनां प्रभायोगात्प्रथितानि तथा तथा ॥ १६३ ॥ घर्मा वंशा तथा शैलांजना रिष्टा मघा तथा । माघवतीति नामानि निरन्वर्थान्यमूनि यत् ॥ १६४ ॥ ગ, સમુદ્રો, દ્વીપ અને તિષ્ક દેવ વગેરે રહેલા છે; તથા લેકમાં વૈમાનિક દેવે અને સિદ્ધિપદ પામેલાઓનો નિવાસ છે. ૧૫૭-૧૫૮. એવી રીતે સામાન્યત: લોકનું સ્વરૂપ કહ્યું. હવે ત્રણે લોકનું પૃથક પૃથક સ્વરૂપ કહું છું. એમાં પ્રથમ અધલકનું કંઈક વિશેષ સ્વરૂપ કહીશ. ૧૫૯. અધેલકમાં સાત પૃથ્વી કહી છે અને એનાં, સાત પ્રકારના ભયનો નાશ કરનારા અને સુરે. દ્રવંદિતચરણકમળવાળા શ્રીજિનેશ્વરભગવાનોએ ગોત્ર અને નામ-એમ બે વાનાં કહ્યાં છે. ૧૬૦. પહેલી રત્નપ્રભા, બીજી શર્કરા પ્રભા, ત્રીજી વાલુકાપ્રભા, ચોથી પંકપ્રભા, પાંચમી ધૂમ પ્રભા, છઠ્ઠી ત:પ્રભા અને સાતમી તમતમપ્રભાસ-આમ સાતે પૃથ્વીનાં સાર્થક ગેત્ર કહ્યાં છે. કેમકે રત્ન, શર્કરા, વાલુકા, ધુમ અને તમ વગેરેની પ્રભાના યોગથી તે તે રીતે से प्रसिद्ध छ. १६१-१९3. વળી ઘર્મા, વંશા, શેલા, અંજના, રિષ્ટા, મઘા અને માઘવતી–આવા એઓના નિરન્તર્થક नाम छ. १६४. Page #50 -------------------------------------------------------------------------- ________________ श्रेत्रलोक अधोलोकनी सात नरकप्टथ्वीनू म्वरूप । ( २९ ) अधो महत्तमं छत्रं तस्योपरि ततो लघु । छत्राणामिति सप्तानां स्थापितानां समा इमाः ॥ १६५ ॥ स्यातामायामविष्कम्भौ सप्तम्याः सप्त रज्जवः । षष्ट्याः षट् पंच पंचम्यास्ताश्चतस्रोंजनाभुवः ॥ १६६ ॥ रज्जुत्रयं तृतीयाया द्वितीयायास्तु तद् द्वयम् । स्यातामायामविष्कम्भौ रज्जुरेकादिमक्षिते ॥ १६७ ॥ युग्मम् ।। रत्नप्रभाया बाहल्यं योजनानां प्रकीर्तितम् । एक लक्षं सहस्त्राणामशीत्या साधिकं किल ॥ १६८ ॥ तच्चैवम् । सहस्राणि षोडशायं खरकांडं द्वितीयकम् । सहस्राः पंकबहुलं चतुरशीतिरीरितम् ॥ १६९ ॥ तृतीयं जलबहुलं स्यादशीतिसहस्रकम् । ततोऽशीतिसहस्राढयं लक्षं पिंडोऽग्रिमक्षिते ॥ १७० ॥ खरकांडे च कांडानि षोडशोक्तानि तात्विकैः । प्रत्येकमेषां बाहल्यं योजनानां सहस्रकम् ॥ १७१ ॥ નીચે એક હેટ છત્ર, એથી ઉપર એથી ન્હાનું, એથી ઉપર વળી એ કરતાં પણ ન્હાનું –એસ સાત છત્રો એક બીજા પર રહ્યાં હોય એ પ્રમાણે સાતે નરકભૂમિ રહેલી છે. ૧દપ સાતમી નરકભૂમિની લંબાઈ પહોળાઈ સાત “રજજુ છે, છઠ્ઠીની છ રજજુ છે, પાંચમીની પાંચ, ચાથીની ચાર, ત્રીજીની ત્રણ. બીજીની બે અને પહેલીની એક રજા छ. १६१-११७. - રત્રપ્રભાની જાડાઈ (કે જે એની ઉંચાઈ પણ ગણાય તે ) એક લાખ એંશી હજાર જનથી કંઈક અધિક છે. ૧૬૮. ते ॥ शत:-सेना a is'छ: पडेय ५२४is' से २ योननी, मान्ने પંકબહલકાંડ” ચારશી હજાર એજનન અને ત્રીજે “જલબહુલકાંડ એંશી હજાર યોજન છે. એટલે સમગ્ર એકલાખ એંશી હજાર જન પહેલ રત્નપ્રભા પૃથ્વીના પિંડ છે. ૧૬૯–૧૭૦ બરકાંડમાં હજાર હજાર જનની જાડાઈના સેળ કાંડ છે એમ તત્વવેત્તાઓ કહી ૧ આ લંબાઈ પહોળાઈ સામાન્ય કહી છે. બાકી વચ્ચે ઓછીવત્તો છે. સાતમીની સાત ને પહેલીની એક-એ બરાબર છે. જુઓ લેકનાલિકા અને આ ક્ષેત્રનો પ્રારંભનો ભાગ, Page #51 -------------------------------------------------------------------------- ________________ ( ३० ) लोकप्रकाश । [ सर्ग १२ तत्रादिमं रत्नकांडं वज्रकांड द्वितीयकम् । वैदूर्य लोहिताख्यं च मसारगल्लसंज्ञकम् ॥ १७२ ॥ हंसगभं च पुलकं सौगन्धिकाभिधं परम् । ज्योतीरसमंजनं चांजनपुलकसंज्ञकम् ॥ १७३ ॥ रजतं जातरूपं च अंकं स्फटिकसंज्ञकम् । रिष्टकांडं चेत्यमूनि यथार्थाख्यान्यनुक्रमात्॥१७४॥ विशेषकम् ॥ एतेषु तत्तज्जातीयरत्नबाहुल्ययोगतः । रत्नप्रभेति गोत्रेण पृथ्वीयं परिकीर्त्यते ॥ १७५ ॥ तिर्यग्लोके भवन्त्यस्या योजनानां शता नव । ऊर्ध्वगा: शेषपिंडस्तु स्यादधोलोकसंस्थितः ॥ १७६ ॥ चतुर्भिश्च किलाधारैर्भूमिरेषा प्रतिष्ठिता । घनोदधिधनवाततनुवातमरुत्पथैः ॥ १७७ ॥ त्रिभिश्च वलयैरेषा परितः परिवेष्टिता । घनोदधिधनवाततनुवातात्मकैः क्रमात् ॥ १७८ ॥ गया छे. ते माप्रमाणे:(१) २९is, (२) nis, (3) पैदय , (४) साहितxis, (५) भसाnis, (6) सालxi3, (७) yasis, (८) सौगन्धिssis, (e) ज्योतिरसis, (१०) भनis, (११)सनस13, (१२) २००४ा3, (१३) सुवा , (१४) २५ट3813, (१५) અંકકાંડ અને (૧૮) રિષ્ઠકાંડ. આ પ્રમાણે સોળકાંડ યથાર્થનામવાળા છે. ૧૭૧-૧૭૪. સોળે કાંડમાં તે તે જતિનાં પુષ્કળ રત્નો હોવાથી, એ પૃથ્વીનું “રત્નપ્રભા” એવું ગોત્રનામ પડેલું છે. ૧૭૫. એ (રત્નપ્રભા પૃથ્વી) નો ઉપરને નવસોયોજન પ્રમાણે ભાગ તિર્યકમાં છે અને શેષ પિંડ અધોલકમાં રહેલો છે. ૧૭૬. से भूमि धनाधि, धनवात, तनुपान, मने A-----मे या२ पानांने आधारे २७सी छे. १७७. વળી એ ભૂમિ અનુક્રમે ઘનોદધિ, ઘનવાન અને તનુવાત-એ ત્રણ પ્રકારના ત્રણ વલयोथी वाटायसी छ. १७८. Page #52 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] पहेली रत्नप्रभा पृथ्वीनी हकीकत । तत्र प्रतिष्टिता भूमिराधारेण घनोदधेः । महाकटाहविन्यस्तस्त्यानाज्यघनपिंडवत् ॥ १७६ ॥ योजनानां सहस्राणि विंशतिः परिकीर्तितम् । घनोदधेमध्यभागे बाहल्यं कमतस्ततः ॥ १८० ॥ प्रदेशहान्यासौ हीयमानोऽत्यन्ततनूभवन् । पृथ्वीं वलयाकारेण स्वयमावृत्य तिष्ठति ॥ १८१ ॥ युग्मम् ॥ वलयस्यास्य विष्कम्भः प्रज्ञप्तो योजनानि षट् । उच्चत्वं तु वसुमतीबाहल्यस्यानुसारतः ॥ १८२ ॥ असौ घनोदधिरपि धनवाते प्रतिष्ठितः । असंख्यानि योजनानि मध्ये तस्यापि पुष्टता ॥ १८३ ॥ प्रदेशहान्या तनुतां भजमानो घनोदधेः । श्रावृत्य वलयं तस्थौ वलयाकृतिनात्मना ॥ १८४ ॥ अस्यापि वलयस्यैवं मानमाद्यैरुदीरितम् ।। चतुष्टयी योजनानां सार्बोच्चत्वं तु पूर्ववत् ॥ १८५ ॥ હાટા કડાયામાં રહેલા થીજી ગયેલા ઘીનો ઘટ્ટ પિંડ હોય એવો ઘોદધિ છે. એને આધારે એ પૃથ્વી રહેલી છે. ૧૭૯. ઘને દધિ મધ્યભાગમાં વીશ હજાર જન જાડો છે. અને પછી કમે કમે પ્રદેશના ઘટવાથી એ (ઘનેદધિ ) પાતળો થતો થતા છેવટે અત્યન્ત સૂક્રમ થઈને, પૃથ્વીને વલયા॥२ वाटीने २९ . १८०-१८१. છેવટે આ વલયની પહોળાઈ છ જન છે, અને એની ઉંચાઇ પૃથ્વીની જાડાઈ प्रमाणे ( १८०००० यान). १८२. આ ઘનોદધિ પણ ઘનવાયુ ઉપર રહેલો છે. એ (ઘનવાયુ ) મધ્યભાગમાં અસંખ્ય જનની જાડાઈમાં છે; પણ પછી પ્રદેશના ઘટવાથી સૂક્ષ્મ થતો થતો, ઘનેદધિના વલયને વલયાકારે વીંટીને રહેલો છે. ૧૮૩-૧૮૪. આદ્ય પુરૂષોએ આ વલયનું પ્રમાણ પ્રાંતે સાડાચાર એજનનું કહ્યું છે; ઉંચાઈ તે પૂર્વવત્ સમજી લેવી. ૧૮. Page #53 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । [ सर्ग १२ घनवातोऽपि सततं तनुवाते प्रतिष्ठितः । अस्यापि मध्ये बाहल्यमसंख्यघ्नं घनानिलात् ॥ १८६॥ ततस्तनूभवन्नेष घनवातस्य सर्वतः। श्रावृत्य वलयं तस्थौ वलयाकृतिनात्मना ॥ १८७ ॥ तनुवातस्य वलये विष्कम्भः परिकीर्तितः । एक योजनमध्यर्द्धमुच्चत्वं पुनरुक्तवत् ॥ १८८ ॥ तनुवातोऽप्यसौ तस्थावाधारण विहायसः । तञ्च प्रतिष्टितं स्वस्मिन्नसंख्ययोजनोन्मितम् ॥ १८९ ॥ सप्तस्वपि महीष्वेवं घनोदध्यादयो मताः। वलयानां तु विष्कम्भो यथास्थानं प्रवक्ष्यते ॥ १९० ॥ भाति भूः स्वसमश्रेणिस्थायिभिर्वलयस्त्रिभिः । पूर्णेन्दुवत्परिधिभिः सुधाकुंडमिवोरगैः ॥ १९१ ॥ भवत्येवमलोकश्च धर्मापर्यन्तभागतः । योजनैर्दशभिर्दाभ्यामतिरिक्तैः समन्ततः ॥ १९२ ॥ હવે ત્રીજું વલય તનુવાતનું છે. તનુવાત ઘનવાની નીચે સતત રહેલો જ છે. એ તનુવાતની, મધ્યમાં ઘનવાતથી અસંખ્યગણી જાડાઈ છે. પછી પ્રદેશ ઘટતા જવાથી, હીન થતો જતા, ઘનવાનરૂપ વલયને વલયાકારે વીંટીને રહેલો છે. ૧૮૬–૧૮૭. તનુવાતના વલયની પહોળાઈ પ્રાંતે દોઢ જન છે અને ઉંચાઈ પૂર્વવત્ છે. એ તનુવાત આકાશને આધારે રહે છે, અને આકાશ અસંખ્ય યોજન પ્રમાણ રહેલું છે. ૧૮૮–૧૮૯. જેમ આ રત્નપ્રભા પૃથ્વી ફરતા ઘનોદધિ વગેરે ત્રણ વલ રહેલા છે તે પ્રમાણે બીજી છએ પૃથ્વીમાં પણ રહેલા છે. એના વલયેનું પ્રમાણ યોગ્ય સ્થાને કહેશું. ૧૯૦. સ્વસમાન શ્રેણિમાં રહેલા ત્રણ વલયને લીધે એ રત્નપ્રભા પૃથ્વી, ચોતરફ રહેલા પરિધિને લીધે જે પૂર્ણ ચંદ્રમા શોભે છે અને વિટાઈરહેલા ભુજગેને લીધે જે અમૃતકુંડ ભે છે એવી શોભી રહી છે. ૧૯૧. એ પ્રમાણે “ઘર્મા” ના પર્યન્ત ભાગથી ફરતા ત્રણ પ્રકારના વલયના ૬ - ૪ - ૧ એમ કુલ થઇને ૧૨ રોજન થયા એ બાર થાજન પછી “અલેક’ આવે છે. ૧૯૯૨. Page #54 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] अधोलोकना ' भूमिनगर ' । एना व्यन्तर नागरिको । अथैतस्यां रत्नकांडस्याधस्तनं तथोर्ध्वगम् । विमुच्य शतमेकैकं मध्येऽष्टशतयोजने ॥ १९३ ॥ असंख्येयानि भौमेयनगराण्यासते सदा । बहिर्विभागे वृत्तानि चतुरस्राणि चान्तरे ॥ १९४ ॥ श्रधोभागेऽनुकुर्वन्ति चारुपुष्करकर्मिकाम् । गम्भीरखापरिखाप्राकारालंकृतानि च ॥ १९५ ॥ शतघ्न्यादिमहायंत्र जटिलानि समन्ततः । दुःप्रवेश्यान्ययोध्यानि गुप्तानि श्रीभृतानि च ॥ १९६ ॥ उल्लासपूर्णकलशतोरणद्वारवन्ति च । अनारतं रक्षितानि दण्डिभिः किंकरामरैः ॥ १९७ ॥ परिष्कृतानि कुसुमैः पंचवर्णैः सुगन्धिभिः । काकतुंडतुरुष्कादिधूपसौरभ्यवन्ति च ॥ १९८ ॥ षड्भिः कुलकम् ॥ जम्बूद्वीपोपमानानि विष्कंभायाममानतः । उत्कृष्टानि विदेहानुकारीणि मध्यमान्यपि ॥ १९९ ॥ ( ३३ ) હવે, હાર ચાજનના પહેલા રત્નકાંડમાં ઉપર અને હેઠળ સા સા યાજન મૂકીને વચલા આસા યાજનમાં અસંખ્ય ભૂમિનગરા છે. તે બહારથી ગાળ, અંદરથી ચામુણ અને નીચેના ભાગમાં કમળની કણિકા જેવાં છે. ૧૯૩-૧૯૫. એની આસપાસ ઉંડી ખાઈ અને સુંદર કાટ શેાલી રહ્યા છે. વળી એએ શતની એ લે તાપ આદિ મહા યંત્રોથી યુકત છે, દુષ્પ્રવેશ્ય છે, અાધ્ય છે, ગુપ્ત છે અને સમૃદ્ધિपूर्ण थे. १८६. એ નગરાને ચળકાટ મારતા પૂર્ણ કળશ અને તેારણાવાળા દરવાજા આવી રહ્યા છે; અને દંડધારી દેવિકકરા નિશદિન એનુ રક્ષણ કર્યા કરે છે. ૧૯૭. ત્યાં વળી પંચરંગી પુષ્પાના સુગંધ, અને અગુરૂ તથા કિરૂ આદિના ને સુવાસ સતત ફેલાયલા રહે છે. ૧૯૮. 3 Page #55 -------------------------------------------------------------------------- ________________ (३४) लोकप्रकाश। [सर्ग १२ अपि यान्यल्पमानानि निरूपितानि तान्यपि । भरतक्षेत्रसदृशान्येतेषु च वसन्त्यमी ॥ २०० ॥ अष्टधा व्यन्तरा देवा महासमृद्धिशालिनः । पिशाचा भूतयक्षाख्या राक्षसाः किन्नरा अपि ॥ २०१ ॥ किंपुरुषा महोरगा गन्धर्वाश्च तथा परे । सर्वेऽप्येते दाक्षिणात्योदीच्यभेदात् स्मृता द्विधा ।।२०२॥ युग्मम्॥ सर्वेऽप्येतेऽतिसुभगाः सुरूपाः सौम्यदर्शनाः । हस्तग्रीवादिषु रत्नमयभूषणभूषिताः ॥ २०३ ॥ गान्धर्वगीतरतय: कौतुकाक्षिप्तचेतसः । प्रियक्रीडाहास्यलास्या अनवस्थितचेतसः ॥ २०४॥ विकुर्वितस्फारवनमालामुकुटकुंडलाः । स्वैरोल्लापाः स्वैररूपधारिणः स्वैरचारिणः ॥ २०५ ॥ नानावर्णवस्त्रनानादेशनेपथ्यधारिणः । मुद्गरासिकुन्तशक्तिचापादिव्यग्रपाणयः ॥ २०६ ॥ આ નગરોમાં જે ઉત્કૃષ્ટ (મોટા) છે તે જખ્યદ્વીપ જેવડાં છે, મધ્યમ છે એ મહાવિદેહ જેવડાં છે અને ન્હાનાં છે એ પણ ભરતક્ષેત્ર જેવડાં છે. ૧૯૯-૨૦૦, मानामा पिशाय, भूत, यक्ष, राक्षस, सिन्नर, yि३५, भाडा२॥ मने गन्धर्व-म। આઠ પ્રકારના અત્યન્ત સમૃદ્ધિવાન વ્યક્તરદેવો રહે છે, જેમના વળી (૧) દક્ષિણ તરફના सने (२) उत्त२ त२३ना-समय मेह छ. २०१-२०२. - એઓ અતિ સુભગ છે, સ્વરૂપવાન છે, દેખાવમાં સામ્ય છે, હસ્ત-કંઠ–આદિને વિષે રત્નમય અલંકારોથી વિભૂષિત છે અને ગાંધર્વગીતને વિષે પ્રીતિવાળા છે. એમને કૈતિક જેવાં બહુ ગમે છે તેથી અને ક્રીડા--હાસ્ય-નૃત્ય વગેરે પર આસક્તિવાળા છે તેથી એમનાં ચિત્ત सनपस्थित (मस्थि२) मटता ३२ छ. २०३-२०४. એએ સુંદર વનમાળાઓ, મુકુટે, કુંડળ આદિ ઉત્પન્ન કરીને ધારણ કરનારા, યષ્ટ આલાપ-સંલાપ કરનારા, ઈચ્છા મુઝબ રૂ૫ કરનારા અને સ્વેચ્છાચારી છે. ૨૦૫. વળી એઓ વિવિધરંગી વસ્ત્રોના શેખીન, અવનવા દેશોને પોશાક પહેરનારા તથા भुहार, ५, सुन्त, शठित मने पावणेरे शखोना धारणा छ. २०६. Page #56 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ए व्यन्तरजातिना आठ प्रकार वगेरे । (३५) तत्र यक्षा: पिशाचाश्च गन्धर्वाश्च महोरगाः। किंचित् कृष्णाः किंपुरुषा राक्षसाश्च सितत्विषः ॥ २०७ ॥ किन्नराः श्यामभासोऽपि किंचिन्नीलत्विषो मताः । भूताः पुनः कालवर्णाः कज्जलैर्घटिता इव ॥ २०८ ॥ कदम्बः सुलसश्चैव वटः खट्वांगमेव च । अशोकश्चम्पको नागः तुम्बरुश्च यथाक्रमम् ॥ २०९ ॥ भवन्ति चिह्वान्यष्टानां पिशाचादिसुधाभुजाम् । ध्वजेषु तत्र खट्वांगं विना सर्वेऽपि पादपाः ॥ २१० ॥ युग्मम् ॥ खट्वांगं तूपकरणं तापसानामुदीरितम् । प्रायः क्रीडाविनोदार्थ नरलोके चरन्त्यमी ॥ २११ ॥ चैत्यवृक्षास्तथैवैषामष्टानां क्रमतो मताः । कदम्बाद्यास्तथा चोक्तं तृतीयांगे गणाधिपः ॥ २१ ॥ एएसिणं अविहाणं वाणमंतरदेवाणं अट्ट चइत्तरुख्खा पण्णत्ता । तं जहा। कलंबो उ पिसायाणं वडो जख्खाण चेति तं। तुलसी भूयाण भवे रख्खसाणं च कंडओ ॥ २१३॥ असोओ किन्नराणं च किंपुरिसाण चंपनो। णागरुखखो भुभंगाणं गंधव्वाण य तेंदुओ ॥ २१४ ॥ એમનામાં જે યક્ષ, પિશાચ, ગંધર્વ અને મહારગ જાતિના છે એઓને વણે કંઈક શ્યામ છે, જિંપુરૂષ તથા રાક્ષસોનો વર્ણ “વેત છે, કિન્નરોને આભાસ શ્યામ છતાં કંઈ નીલવણે છે અને ભૂતજાતિને તો જાણે કાજળમય હોયની એટલે બધે શ્યામ છે. ૨૦૦૭-૨૦૦૮ से 13 तिना यातनी वयाभां, मनु (१) ४६५, (२) सुखस, (२) 43, (४) in, (५) मश, (६) २२५४, (७) नामने (८) तु॥३-माया थिन्डा छे. मट्वांग એ એક જાતનું તાપસલેકનું ઉપકરણ છે. શેષ સાત પ્રસિદ્ધ વૃક્ષે છે. ૨૦૯-૨૧૧. એ વ્યક્તદેવો મનુષ્યલેકમાં પ્રાય: કીડા વિનદાર્થો વિચર્યા કરે છે. વળી એ આઠેને કદમ્બ આદિ ચિત્યવૃક્ષા પણ છે એમ કહ્યું છે. ૨૧૨. એ સંબંધમાં ત્રીજા “અંગ’ માં ગણધરભાષિત વચન છે કે – એ આ પ્રકારનાં (વાણ) વ્યન્તર દેવાનાં આઠ ચૈત્યવો કહેલા છે:-પિશાચેનું કદ Page #57 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) [ સર્ચ ૨ चैत्यवृक्षा मणिपीठिकानामुपरिवर्त्तिनः सर्वरत्नमया उपरि छत्रध्वजादिभिः अलंकृताः सुधर्मादिसभानामग्रतो ये श्रूयन्ते ते एते इति संभाव्यन्ते ॥ ये तु चिंधाई कलंबझए इत्यादि ते चिह्नभूता एतेभ्यः अन्य કૃતિ । સ્થાનોંન ૮ સૂત્રવૃત્ત્વો: II प्रायः शैलकन्दरादौ यच्चरन्ति वनान्तरे । ततः पृषोदरादित्वात् एते स्युः वानमन्तराः ॥ २१५ ॥ भृत्यवच्चक्रवद्याराधनादिकृतस्ततः । व्यन्तरा वाभिधीयन्ते नरेभ्यो विगतान्तराः ॥ २१६ ॥ एकैकस्मिन्निकाऽथ द्वौ द्वाविन्द्रावुदाहृतौ । दक्षिणोत्तरभेदेन कालाद्यास्ते च षोडश ॥ २९७ ॥ कालश्चैव महाकालः पिशाचचक्रवर्तिनौ । મુદ્દતઃ પ્રતિવશ્ચ મૂતેન્દ્રો વૃત્તિઓત્તૌ ॥ ૨૬૮ ૨ વૃક્ષ, યક્ષેતુ વડ, ભૂતજાતિનુ તુળસી, રાક્ષસાનું કડક, કિન્નાનું અશાક, કિ પુરૂષાનુ ચંપક, ઉરગજાતિનું નાગવૃક્ષ, અને ગર્વાનુ તેન્દુકવૃક્ષ છે. ૨૧૩-૨૧૪. लोकप्रकाश । : સુધર્મા ’ વગેરે સભાની આગળ, મણિપીઠિકાની ઉપર, સરતમય અને છત્રધ્વજાદિથી શાભતાં ચૈવૃક્ષેા કહ્યાં છે તે જ આ હાય એમ સભવે છે. અને કદંબ આદિ ચિહ્નરૂપ ખીજા વૃક્ષા કહ્યાં છે તે આથી જૂદાં છે. ” આ પ્રમાણે સ્થાનાંગસૂત્રમાં આઠમા સૂત્ર (ઠાણા) માં અને તેની વૃત્તિમાં પણ કહ્યુ છે. આ વ્યન્તરે પ્રાય: ‘ વનાન્તરમાં, ’ પર્વતની ગુફા આદિમાં વિચરનારા ` હાઇને ૮ વાનમન્તર ’ કહેવાય છે. ( સ ંસ્કૃત વ્યાકરણમાં પૃષાદરાદિ ’ નામથી એળખાતા સમાસના નિયમને આધારે ધનાસરે પરન્તીતિ યાનમસરાઃ એમ ‘ સમાસ ’ થાય છે ). ૨૧પ. . અથવા સેવકની જેમ ચક્રવતી આફ્રિકની આરાધના વગેરે કસ્ત્રાવાળા હોવાથી (મરેથો ) વિસાer: ( એટલે મનુષ્યથી મહુ અન્તરવાળા નહિં )–એમ સમાસ કરવાથી " પણ “તર ” કહેવાય છે. ૨૧. હવે, એ આઠે જાતિના વ્યન્તર દેવામાં, પ્રત્યેક જાતિના દક્ષિણ દિશાના અને (૨) ઉત્તર દિશાનેા. એટલે સમગ્ર સેાળ ઇન્દ્રો છે. ૨૧૭. એ ઇન્દ્રો કહ્યા છે: (૧) એમનાં નામ: પિશાચાના ઈન્દ્ર ‘ કાળ ’ અને ‘ મહાકાળ ’ છે; ભૂતજાતિનાઓના ઇન્દ્ર " ‘ સુરૂષ ’ અને ‘ પ્રાતંરૂપ ’ છે; યય઼ાના ઇન્દ્ર ‘પૂર્ણ ભદ્ર’ અને ‘મણિભદ્ર' છે; રાક્ષસેાના ઇન્દ્ર Page #58 -------------------------------------------------------------------------- ________________ एना सोळ इन्द्र अने एमनी इन्द्राणी वगेरे । पूर्णभद्रमाणिभद्रौ यचाणामधिपावुभौ । भीमश्चैव महाभीमो राक्षसानामधीश्वरौ ॥ २१९ ॥ किन्नरश्च किंपुरुषः किन्नराणां महीक्षितौ । इन्द्रौ किंपुरुषाणां च सन्महापुरुषौ स्मृतौ ॥ २२० ॥ अतिकाय महाकायों महोरगधराधिप । गन्धर्वाधिपती गीतरतिर्गीतयशा इति ।। २२१ ॥ सुरेन्द्राः षोडशाप्येते महाबला महाश्रियः । महासौख्या महोत्साहाः स्युरनुत्तरशक्तयः ॥ २२२ ॥ कमला चैव कमलप्रभोत्पला सुदर्शना । प्रत्येकमेतन्नाम्न्यः स्युः प्रियाः पिशाचराजयोः ॥ २२३ ॥ रूपवती बहुरूपा सुरूपा सुभगापि च । भूताधिराजयोरग्रमहिष्यः कथिता जिनैः ॥ २२४ ॥ पूर्णा बहुपुत्रिका चोत्तमा तथा च तारका । पूर्णभद्रमाणिभद्रदेवयोर्दयिता इमाः ॥ २२५ ॥ वसन्तका केतुमती रतिसेना रतिप्रिया । गदिता दयिता एताः किन्नराणामधीशयोः ॥ २२६ ॥ क्षेत्रलोक ] 'लभ' भने ' महालीम 'छे; न्निशेना इन्द्र निर हिंषाना ईन्द्र सत्पु३ष ' अ ' महापुष' नामे छे; अय' भने ' મહાકાય નામના છે; અને ગવેર્ધાના ઇન્દ્ર नाभना छे. २१८-२२१. ( ३७ ) अने 'हिंदु३ष ' नाभना छे; महोरगलतिना न्द्रियतिગીતતિ ’ અને · ગીતયશા એ સાળે ઇન્દ્રો મહા બળવાન, બહુ સમૃદ્ધિશાલી, અત્યન્ત સુખી, પૂરા ઉત્સાહી, અને अपूर्व सामथ्र्यवान छे. २२२. " એ સાળમાંના પ્રત્યેક ઇન્દ્રને વળી ચચ્ચાર પટ્ટરાણીએ (ઇંદ્રાણીએ) છે—એમાં પ્રત્યેક પિશાચેન્દ્રને કમળા, કમળપ્રભા, ઉપલા અને સુદર્શના-એ નામની ચાર છે. પ્રત્યેક ભૂતેન્દ્રને રૂપવતી, બહુરૂપા, રૂપા અને સુભગા--એવા નામવાળી ચાર છે. પ્રત્યેક યક્ષેન્દ્રને પૂછ્યું. મહુપુત્રિકા, ઉત્તમા અને તારકા–એવા નામવાળી ચાર છે. પ્રત્યેક કિન્નરેન્દ્રને વન્તિકા, કેતુमती, रतिसेना भने रतिप्रिया - नामनी यार . २२३-२२६. Page #59 -------------------------------------------------------------------------- ________________ (३८) लोकप्रकाश । [ सर्ग १२ रोहिणी च नवमिका ह्रीनाम्नी पुष्पवत्यपि । प्राणप्रिया इमाः प्रोक्ता जिनैः किंपुरुषेन्द्रयोः ॥ २२७ ॥ भुजगा भुजगवती महाकच्छा स्फुटाभिधा। चतस्रो जीवितेश्वर्यो महोरगाधिराजयोः ॥ २२८ ॥ सुघोषा विमला चैव सुस्वरा च सरस्वती । चतस्त्र: प्राणदयिता गन्धर्वाणामधीशयोः ॥ २२९ ॥ साम्प्रतीनास्तु कालादीनां दाक्षिणात्येन्द्राणां याः कमलादयः। ता नागपुरवास्तव्या द्वात्रिंशत्पूर्वजन्मनि ॥ २३० ॥ महाकालाद्योत्तरात्येन्द्राणां याः कमलादयः । साकेतपुरवास्तव्यास्ता द्वात्रिंशदपि स्मृताः ॥ २३१ ॥ एवं चतुःषष्टिरपि महेभ्यवृद्धकन्यकाः । स्वस्वनामप्रतिरूपजननीजनकाभिधाः ॥ २३२ ।। पुष्पचूलार्यिकाशिष्याः श्रीपार्धार्पितसंयमाः। शबलीकृतचारित्रा मासाधीनशनस्पृशः ॥ २३३ ॥ વળી પ્રત્યેક કિંપુરૂષેદ્રને હિણી, નવમિકા, હી અને પુષ્પવતી–એવા નામની ચાર પટ્ટરાણી છે. પ્રત્યેક ઉરગેન્દ્રને ભુજગા, ભુજગવતી, મહાકછા અને કુટા નામની ચાર છે. પ્રત્યેક ગન્ધદ્રને સુઘોષા, વિમળા, સુસ્વરા અને સરસ્વતી-એમ ચાર પટ્ટરાણીઓ છે. २२७-२२८. (અહિં ગ્રંથકર્તાએ રાક્ષસેન્દ્રોની પટ્ટરાણીઓના નામ કેમ નહિં આપ્યાં હોય?) સેળ ઈન્દ્રોમાંથી, દક્ષિણભાગના જે કાલ વગેરે આઠ ઈ-દ્રો છે એમની કમળા વગેરે બત્રીશે ઈંદ્રાણીઓ પૂર્વ જન્મમાં નાગપુરવાસી વૃદ્ધ કન્યાઓ હતી. અને ઉત્તરદિશાના મહાકાળ આદિક ઇન્દ્રોની કમળા વગેરે ઇન્દ્રાણીઓ છે એઓ સાકેતપુરવાસી વૃદ્ધ કન્યાઓ હતી. સમગ્ર થઈને ચોસઠે મોટા શ્રેષ્ઠીઓની ઉમર લાયક કન્યાઓ હતી. એમનાં માતાપિતાનાં નામ પણ એમનાં પિતાનાં નામને અનુસરતાં જ હતાં. એઓ એ પુષ્પચલા નામની આર્યાની શિષ્યાઓ થઈ હતી. એમણે શ્રી પાર્શ્વનાથ ભગવાન પાસે દીક્ષા લીધી હતી. એએનું ચારિત્ર અતિચારવાળું હોઈ, અદ્ધમાસનું અનશન કરી એઓ જ્યારે મૃત્યુ પામી ૧ મોટી ઉમર થયા છતાં કન્યાપણે રહેલી. Page #60 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] एमनी त्रण समा । एमनु आयुप्य । एमनो सकळ परीवार । (३९) अतिचाराननालोच्याप्रतिक्रम्य मृतास्ततः । कालादिव्यन्तरेंद्राणां बभूवुःप्राणवल्लभाः॥२३४॥ पंचभिः कुलकम्। प्रत्येकमासां साहस्रः परिवारो भवेदथ । एकैकेयं च देवीनां सहस्रं रचितुं क्षमाः ॥ २३५ ॥ प्रत्येकमेषामिन्द्राणां चतुःसहस्रसंमिताः । अवरोधे भवत्येवं देव्यो लावण्यबन्धुराः ॥ २३६ ॥ प्रत्येकमेषां सर्वेषां तिस्रो भवन्ति पर्षदः । ईषा तथा च त्रुटिता सभा दृढरथाभिधा ॥ २३७ ॥ सहस्राण्यष्ट देवानां तत्राभ्यन्तरपर्षदि । मध्यायां दश बाह्यायां द्वादशेति यथाक्रमम् ॥ २३८ ॥ देवीनां शतमेकैकं पर्षत्सु स्यात्तिसृष्वपि । देवदेवीनामथात्र स्थितिः क्रमान्निरूप्यते ॥ २३९ ॥ पूर्ण पल्योपमस्यार्धं तदेशोनं तथाधिकम् । पल्योपमस्य तुर्यांशो देवानां क्रमशः स्थितिः ॥ २४० ॥ ત્યારે એ અતિચાર અણઆલોચા અને અણપ્રતિક્રમ્યા રહી જવાથી, એઓ અહિં કાળ माव्यिन्तरेन्द्रीनी ! ४ . २३०-२३४. આ ચેસઠેમાંથી પ્રત્યેકને હજારહજારદેવીઓને પરીવાર છે; અને એમનામાં હજાર હજાર દેવીઓ વિદુર્વવાનું (નવી ઉપજાવી કાઢવાનું ) સામર્થ્ય છે. ૨૩પ. એ ગણત્રીઓ પ્રત્યેક ઈદ્રના અન્તઃપુરમાં ચારચાર હજાર લાવણ્યવતી દેવીઓ હોય छ. २३६. વળી એ પ્રત્યેક ઈદ્રને ઈષા, શુટિતા અને દઢરથાએવા નામની ત્રણ સભાએ હાય छ. २३७. એમાં અંદરની સભામાં આઠ હજાર દેવો હોય છે, મધ્યની સભામાં દશ હજાર અને महानी सलामो मार ७०२ हेवा हाय छे. २३८. વળી દરેક સભામાં દેવીઓ પણ સા સે હોય છે. ૨૩૯. હવે એ ત્રણે સભાઓના દેવદેવીઓના આયુષ્યની સ્થિતિ કમવાર નીચે પ્રમાણે છે – પહેલી સભાવાળા દેવેની અદ્ધ પોપમઃ બીજી સભાવાળા દેવાની અરધા પામથી કંઈક ન્યુનઃ અને ત્રીજી સભાવાળાઓની એક ચતુર્થાશ પાપથી કંઈક અધિક. પહેલી સભાની Page #61 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश | साधिकः पल्यतुर्याशः पूर्णः स एव च स्थितिः । स एव देशेन न्यूनो देवीनां क्रमतः स्मृता ॥ २४९ ॥ एवं च - सामानिकानामेतेषां तथाग्रयोषितामपि । पर्षदस्तिस्र ईषा त्रुटिता दढरथाभिधा || २४२ ॥ चतुर्भिरेवं सर्वेऽमी सामानिकसहस्रकैः । प्रेयसीभिश्चतसृभिः स्वपरिच्छदचारुभिः ॥ २४३ ॥ पार्षदैस्त्रिविधैर्देवैः सप्तभिः सैन्यनायकैः । गन्धर्वनटहस्त्यश्वरथपादात्यकासरैः ॥ २४४ ॥ श्रमीभिः सप्तभिः सैन्यैश्चतुर्भिश्चात्मरक्षिणां । स्थितैः प्रत्याशं सहस्रैरन्वहं सेवितांहूयः ॥ २४५ ॥ स्वस्वभौमेयनगरलक्षाणां चक्रवर्त्तिताम् । ( ४० ) असंख्येयानामजत्रं प्रत्येकं बिभ्रतोऽद्भुताम् ॥ २४६ ॥ व्यन्तराणां व्यन्तरीणां स्वस्वनिकायजन्मनाम् । स्वस्वदिग्वत्र्त्तिनां स्वैरं साम्राज्यमुपभुंजते ॥ २४७॥ पंचभिः कुलकम् ॥ दिव्य स्त्रीसंप्रयुक्तेषु नाटयेषु व्यापृतेन्द्रियाः । न जानते गतमपि कालं पल्योपमायुषः ॥ २४८ ॥ [ सर्ग १२ દેવીઓની આયુષ્યસ્થિતિ એક ચતુર્થાંશ પડ્યેાપમથી સહેજ વધારે, બીજી સભાની દેવીએની બરાબર એક ચતુર્થાંશ પદ્યેાપમ, અને ત્રીજી સભાની દેવીઓની એક ચતુર્થાંશ पढ्यो भथी न्यून छे. २४०-२४१. (સાળે ઇન્દ્રાને જેમ ત્રણ ત્રણ સભા કહી તેમ ) અમના સામાનિક દેવે અને અગ્રમહિષીઓને પણ ઇષા, ત્રુટિતા અને દૃઢરથા નામની ત્રણ ત્રણ સભાઓ છે. ૨૪૨. આ પ્રમાણે ચાર ચાર હજાર સામાનિક દેવા, હજાર હારના પરીવારવાળી ચચ્ચાર ઇન્દ્રાણીએ, ત્રણ પ્રકારના પર્મદાના દેવા, સાત સાત સેનાપતિએ, ગંધર્વ નટ હસ્તી અશ્વ થ પાયદળ તથા મહિષારૂપ સાત પ્રકારનાં સૈન્યા, ચૈાદિશે રહેલા ચચ્ચાર હાર આત્મ રક્ષકો--આટલા બધા પરિવારવાળા અને પોતપાતાના લાખે! નગરામાં અદભુત કિર્તી ધારણ કરવાવાળા એ સર્વ ઇન્દ્રો, પાતપેાતાની નિકાયમાં ઉત્પન્ન થયેલા અને પાતપાતાની દિશાઓમાં રહેલા અસંખ્યાત વ્યન્તરવ્યન્તરીઓનુ રાજ્ય ભાગવે છે. ૨૪૩-૨૪૭. વળી દેવાંગનાઆએ પ્રત્યેાજેલા નાટકામાં એઆ એટલા બધા રોકાયલા રહે છે કે એમના પડ્યાપમ જેટલા આયુષ્યકા! કયાં વહ્યો ાય છે એની પણ એમને ખબર રહેતી નથી, ૨૪૯. Page #62 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] व्यन्तरना 'अणपन्नी, ' 'पणपन्नी' वगेरे अन्य आठ प्रकार । (४१) तथोक्तम् । तहिं देवा वंतरिया वरतरुणीगीयवाइयरवेणम् ।। निच्चं सुहिया पमुइया गयंपि कालं न याणंति ॥ १ ॥ व्यन्तराणाममी अष्टौ मूलभेदाः प्रकीर्तिताः। .. अष्टावान्तरभेदाः स्युः अणपर्णीमुखाः परे ॥ २४९ ॥ तथा हि । अणपन्नी पणपन्नी इसीवाई भूयवाईए चेव । कंदी य महाकंदी कोहंडे चेव पयए श्र॥ २५०॥ प्राग्वत् प्रतिनिकायेऽत्र द्वौ द्वाविन्द्रावुदीरितौ । क्षेत्रयोः रुचकाद्याम्योत्तराहयोरधीश्वरौ ॥ २५१ ॥ इन्द्रौ सन्निहितः सामानिकश्चाद्यनिकाययोः । धाता विधातेत्यधिपौ निकाये च द्वितीयके ॥ २५२ ॥ तार्तीयिकनिकायेन्द्रौ ऋषिश्च ऋषिपालितः । चतुर्थस्य निकायस्य तावीश्वरमहेश्वरौ ॥ २५३ ॥ सुवत्सश्च विशालश्च निकाये पंचमेऽधिपौ । षष्टे निकाये नेतारौ हास्यहास्यरती इति ॥ २५४॥ અન્યત્ર પણ કહ્યું છે કે – મનહર તરૂણીઓના ગીતવાદ્યના નાદને લીધે, વ્યન્તરદેવો નિત્ય એટલા સુખ અને પ્રમોદમાં રહે છે કે કાળ કેટલો વહ્યો જાય છે એ એઓ જાણતાજ નથી. અહિં જે વ્યન્તરદેવના આઠ ભેદ કહ્યા તે “મૂળ ભેદ” છે. એમના બીજા આઠ, અણુपन्नी माहि अवान्तर लेहो पछे. ते २मा प्रभारी-(१) पन्नी, (२) पशुपनी, (3) ऋषिपाही, (४) भूतवाडी, (५) ४वीत, (६) मडावीत, (७) अ अने (८) पता. २४६-२५०. પૂર્વવત્ અહિં પણ આઠે નિકામાં પ્રત્યેક નિકાયના બેબે ઈન્દ્રો છે; અને એ રૂચકથી દક્ષિણે અને ઉત્તરે આવેલા ક્ષેત્રના જુદા જુદા અધીશ્વર છે. ૨૫૧. પહેલી એટલે “અણપત્રી' નિકાયના વ્યક્તોના, રસન્નિહિત અને સામાનિક નામના બે ઈન્દ્રો છે; અને બીજી એટલે પણપન્ની” નિકાયના વ્યારાના, ધાતા અને વિધાતા नामना न्द्रो छ. २५२. ત્રીજીના ષિ અને ઋષિ પાલિત અને ચોથીના ઈશ્વર અને મહેશ્વર ઈન્દ્રો છે. ર૫૩. પાંચમી નિકાયના સુવત્સ અને વિશાળ નામના, અને છઠ્ઠીના હાસ્ય અને હાસ્યરતિ નામના ઈન્દ્રો છે. ૨૫૪. Page #63 -------------------------------------------------------------------------- ________________ (४२) लोकप्रकाश । [ सर्ग १२ श्रेयोमहाश्रेयांसौ च निकाये सप्तमेऽधिपौ । पदगः पदगपतिः निकायस्याष्टमस्य तौ ॥ २५५ ॥ तथाहुः स्थानांगे। दो अणपन्निंदा पन्नत्ता इत्यादि । एतेऽपि रत्नकांडस्य शतं शतमुपर्यधः । परित्यज्य वसन्त्यष्टशतयोजनमध्यतः ॥ २५६ ॥ तथाहुः प्रज्ञापनायाम् । कहिणं भंते वाणमंतराणं देवाणं भोमेज्जा नगरा पण्णत्ता । कहिणं भंते वाणमंतरा देवा परिवसन्ति ॥ गोयमा से रयणप्पभाए पुढवीए रयणामयस्स कंडस्स जोअणसहस्स बाहलस्त उवरि एग जोअणसयं भोगाहेत्ता हेठावि एग जोअणसयं वज्जेत्ता मज्झे असु जोअणसएसु एत्थणं वाणमंतराणं तिरियमसंखेज्जा भोमेज्जा नगरावासलयसहस्सा भवन्ति इति मक्खाया । तेणं इत्यादि । तत्थणं बहवे वाणमंतरा देवा परिवसन्ति । तं जहा। पिसाया नूया जक्खा यावत् अणपन्निय पणपन्निय इत्यादि । संग्रहण्यां तु સાતમીના શ્રેયાંસ અને મહાશ્રેયાંસ, તેમજ આઠમીના પદગ અને પદગપતિ નામના ઈન્દ્રો કહ્યા છે. ૨૫૫. સ્થાનાંગસૂત્રમાં પણ અણુપન્નીના બે ઈન્દ્રો છે”, ઇત્યાદિ કહ્યું છે. વળી એ પણ રત્નકાંડના, સો ઉપલા અને સો નીચલા જન પડતાં મુકીને શેષ આઠસે જન રહ્યા એમાં વસે છે. ૨૫૬. આના સંબંધમાં પ્રજ્ઞાપનાસૂત્રમાં પણ કહ્યું છે કે શ્રી ચૈતગણધર પૂછે છે કે–હે ભગવાન, વાણમંતર દેવના ભૂમિનગર કયાં આવ્યાં? અને એ વાણુમંતર દેવે કયાં રહે છે? એના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગતમ, રત્નપ્રભા પૃથ્વીના એક હજાર યોજન જાડાં રલકાંડમાં, સે જન ઉપર અને સે જન નીચે એમ બસો જન બાદ કરી, મધ્યના આઠસે એજનમાં વાણમંતર દેવના અસંખ્યાતલક્ષ વાસનગર છે; અને ત્યાંજ ઘણું વાણુમંતર દે રહે છે. જેવા કે, પિશાચ, ભૂત અને યક્ષ વગેરે આઠ અને અણપન્ની, પણ પન્ની વિગેરે આઠ મળી સળ. સંધ્રહણ” માં વળી એમ કહ્યું છે કે–રત્રપ્રભાપૃથ્વીના પહેલા એકસો એજનમાં અવર Page #64 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] व्यन्तरोनुं आयुष्य । एमनां शरीरमान वगेरे । (४३) इय पढमजोअणसए रयणाए अहवंतरा अवरे । तेसिं इह सोलसिंदा रुगहो दाहिणुत्तरमो॥१॥ योगशास्त्रचतुर्थप्रकाशवृत्तौ तु एवम् । रत्नप्रभायामेव प्रथमस्य शतस्य अध उपरि च दशदश योजनानि मुक्त्वा मध्ये अशीतियोजनेषु अणपनियप्रभृतय इति ॥ एषां वक्तव्यता सर्वा विज्ञेया प्राक्तनेन्द्रवत् । जाता द्वात्रिंशदित्येवं व्यन्तरामरनायकाः ॥ २५७ ॥ भीमेयनगरेष्वेषु व्यन्तराः प्रायशः खलु । उत्पद्यन्ते प्राच्यभवानुष्ठिताज्ञानकष्टत: ॥ २५८ ॥ मृताः पाशविषाहारजलाग्निक्षुत्तृडादिभिः । भृगुपातादिभिश्च स्युः व्यन्तराः शुभभावतः ॥ २५९ ॥ स्थितिरुत्कर्षतोऽमीषां पल्यमर्धं च योषिताम् । सहस्राणि दशाब्दानां उभयेषां जघन्यतः ॥ २६० ॥ આઠ જાતિના બેનરો રહે છે. એના વળી, રૂચથી દક્ષિણમાં આઠ અને ઉત્તરમાં આઠ મળીને સેળ ઈન્દ્રો છે. ગશાસ્ત્રના ચોથા “ પ્રકાશ ' ની ટીકામાં વળી જૂદુજ કહ્યું છે: રત્નપ્રભાપ્રવીમાં જ, પહેલા સ યોજનમાના ઉપરના દશ અને નીચેના દશ એમ વશ યોજન મૂકીને શેષ મધ્યના એંશી યેજનમાં “અણુપન્ની” આદિ દેવે વસે છે. આ વ્યરે દ્રોનું સ્વરૂપ પણ પૂર્વોક્ત વ્યન્તરો જેવું જ સમજવું. આ હિસાબે સર્વ મળી બત્રીશ વ્યક્તરેન્દ્રો થયા. ૨૫૭. ' પૂર્વ ભવમાં અજ્ઞાનપૂર્વક કષ્ટદાયક તપશ્ચર્યા કરવાથી પ્રાણીઓ આ ભૂમિનગરમાં વ્યન્તર તરીકે ઉત્પન્ન થાય છે. ૨૫૮. પાશ ( ગળાફાંસો ), વિષપાન, અગ્નિપ્રવેશ, પૃપાપાત તથા ક્ષુધા અને તૃષા વેઠીને Y, ( मृत्यु २ २ ४२१) माणुसी, शुममा यते। मङि व्यन्त। थाय छे. २५८. વ્યન્તરદેવોની ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ એક પલ્યોપમની છે અને તેની દેવીઓની અધ पत्या५मनी छे. वन्य आयुष्य ते मानेनुसार वर्षनेछ२१०. Page #65 -------------------------------------------------------------------------- ________________ (४४ ) 1 - लोकप्रकाश । स्वाभाविकं सप्तहस्तमानं उत्कर्षतो वपुः । अंगुला संख्यांशमानं जघन्यं प्रथमक्षणे ॥ २६१ ॥ लक्षयोजनमानं चोत्कृष्टमुत्तरवैक्रियम् । प्रक्रमेऽङ्गुलसंख्येयभागमानं जघन्यतः ॥ २६२ ॥ एषां लेश्याश्चतस्रः स्युः पद्म शुक्लां विना पराः । उच्छ्वसन्ति सप्तभिस्ते स्तोकैर्जघन्यजीविनः ॥ २६३ ॥ बुभुक्षवश्चैकदिनान्तरेऽथोत्कृष्टजीविनः । समुच्छ्रवसन्त्याहरन्ति मुहूर्त्ताहः पृथक्त्वकैः ॥ २६४ ॥ श्राहारे चित्तसंकल्पोपस्थिताः सारपुद्गलाः । सर्वागेषु परिणमन्त्येषां कावलिकस्तु न ।। २६५ ॥ ये तु हिंस्राः सुरा वीरचंडिकाकालिकादयः । मद्यमांसायाहुतिभिस्तुष्यन्ति तर्पिता इव ॥ २६६ ॥ तेऽपि पूर्वभवाभ्यासात् पापा मिथ्यात्वमोहिताः । मद्यमांसादि वीक्ष्यैव तुष्यन्ति न तु भुंजते ॥ २६७॥ युग्मम् ॥ એમનું સ્વાભાવિક શરીરમાન ઉત્કષઁત: સાત હાથનુ હાય છે અને જઘન્યત:, પ્રથમ क्षणे, भेड भांगजना असंज्यमा अंश भेटसु होय छे. २६१. [ सर्ग १२ એએ ઉત્તરવૈક્રિય શરીર ઉત્કર્ષ ત: લાખયેાજનનું કરી શકે છે; જ્યારે જઘન્યત:, શરૂઆતમાં આંગળના સંખ્યાત લાગ જેટલુ હાય છે. ૨૬૨. એએને પદ્મલેશ્યા અને શુકલલેસ્યા શિવાયની ચાર લેશ્માએ હાય છે. એમનામાં જઘન્ય આયુષ્યવાળા હાય છે એએ સાત સ્તાકે શ્વાસ લે છે, અને એકાંતરે ક્ષુધાતુર थाय छे. २६३. વળી જેએ ઉત્કૃષ્ટ આયુષ્યવાળા હાય છે તેએ ચાર મુહૂતૅ શ્વાસેાશ્વાસ લે છે અને ચાર हिवसे क्षुधातुर थाय छे. २६४. આહારની ઇચ્છા થતાં સંકલ્પમાત્રથી જ સારસાર પુાળા એમના સર્વ અંગામાં परिशुभे छे. मेभने स्वमाहार होतो नथी. २१५. વળી જે વીર, ચંડિકા, કાલિકા આફ્રિ હિંસક દેવ તર્પિત થયા હાય તેમ માંસ, મદ્ય આર્દિકની આહુતિથી તુષ્ટમાન થાય છે તે પાપી મિથ્યાત્વમેાહિત દેવા પૂર્વ ભવની ટેવ હાવાથી मे वस्तुओ ने सन्तोष पाछे, मेनो भाडार उरता नथी. २६६-२६७. Page #66 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] एमनी 'गति', 'आगति', 'ज्ञानमर्यादा' विगेरे । (४५) संमूर्छिमा गर्भजाश्च तिर्यंचो गर्भजा नराः । उत्पद्यन्ते षड्भिरपि युताः संहननैरिह ॥ २६८ ॥ च्युत्वोत्पद्यन्त एते नृतिरश्चोर्गर्भजन्मनोः । पर्याप्तबादरक्षमाम्भःप्रत्येकभूरुहेषु च ॥ २६९ ॥ एकेन समयेनैकादयोऽसंख्यावसानकाः । उत्पद्यन्ते च्यवन्तेऽमी उत्कृष्टमेषु चान्तरम् ॥ २७० ॥ ज्ञेयं मुहूर्त्तानि चतुर्विंशतिस्तजघन्यतः । एकसामयिकं नूनं च्यवनोत्पत्तिगोचरम् ।। २७१ ॥ युग्मम् ॥ पश्यन्त्यवधिना पंचविंशतियोजनान्यमी । जघन्यजीविनोऽन्ये च संख्येययोजनावधि ॥ २७२ ॥ तिर्यग्लोकवासिनोऽपि व्यन्तरा यदिहोदिताः । तद्वै रत्नप्रभापृथ्वीवक्तव्यताप्रसंगतः ॥ २७३ ॥ इति व्यन्तराणां सुराणां पुराणाम् पुराणोपदिष्टा व्यवस्था न्यरूपि । तृतीयाच्चतुर्थादुपांगाच शेषम् विशेषं विदन्तु प्रबुद्धाः समेधाः ॥ २७४ ॥ સંમૃમિ તથા ગર્ભજ તિર્ય, અને ગર્ભજ મનુષ્યો (મૃત્યુબાદ ) અહિ ( વ્યન્તર જાતિમાં) ઉત્પન્ન થાય છે. વળી એએને સંઘયણ છ એ હોય છે. ૨૬૮. અહિંથી આવીને એઓ ગર્ભજ તિર્યંચ તથા ગર્ભજ મનુષ્યમાં, તેમજ પર્યાપ્ત બાદર પૃથ્વીકાય, અપકાય અને પ્રત્યેક વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય છે. ર૬૯ એઓ એક સમયે એકથી તે અસંખ્યાતસુધી ઉત્પન્ન થાય છે અને એ છે. ૨૭૦ એમનામાં વન અને ઉત્પત્તિ વચ્ચેનું ઉત્કૃષ્ટ અન્તર વીશ મુહૂર્તનું અને જઘન્ય અન્તર એક સમયનું છે. ૨૭૧.. એમનામાંના જઘન્ય આયુષ્યવાળા અવધિજ્ઞાનથી પચવિશ જન સુધી અને બીજાઓ संन्यात या नसुधा न श छ. २७२. આ પ્રમાણે અહિં તી છલકમાં વસનારા વ્યક્તનું વર્ણન કર્યું છે તે ફક્ત રત્નપ્રભા પૃથ્વીના વર્ણનના પ્રસંગને લઈને કર્યું છે. ૨૭૩. એ પ્રમાણે, વ્યક્તિના નગરોની શાસ્ત્રમાં કહી છે એ પ્રમાણેની હકીકત મેં અહિં Page #67 -------------------------------------------------------------------------- ________________ (૪૬) लोकप्रकाश । विश्वाश्चर्यदकीर्तिकीत्तिविजय श्रीवाचकेन्द्रान्तिषद्राजश्रीतनयोऽनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे सर्गे निर्गलितार्थसार्थसुभगः पूर्णः सुखं द्वादशः ॥ २७५ ॥ કૃતિ દ્વારા: નગેઃ । K+-- [ સર્ચ ૨ વવી છે. વિશેષ વૃત્તાન્તના જિજ્ઞાસુ બુદ્ધિમાન પંડિતાએ એ માટે ત્રાજી અને ચાથું ઉપાંગ જોવુ. ૨૭૪. સકળ વિશ્વને આશ્ચર્યમાં લીન કરી નાખે એવી જેમની કીર્તિ છે એવા શ્રીકીર્તિવિજચવાકેન્દ્રના અન્તવાસિ, તેમજ માતા રાજશ્રી અને પિતા તેજપાળના સુપુત્ર વિનયવિજયજીએ રચેલા, જગતના તત્વાને દ્વીપકની જેમ પ્રકાશમાં લાવનારા આ કાવ્યના, અંદરથી નીકળતા અર્થ સમૂહથી સુભગ એવા બારમે સ નિર્વિઘ્ને સમાપ્ત થયેા. ૨૭૫, બારમો સગ સમાપ્ત. Page #68 -------------------------------------------------------------------------- ________________ अथ त्रयोदशः सर्गः योजनानां सहस्रं च मुक्त्वैकैकमुपर्यधः । मध्येऽष्टसप्ततिसहस्त्राढये लक्षे क्षिताविह ॥ १॥ वसन्ति भवनाधीशनिकाया असुरादयः । दशैतेऽपि द्विधा प्राग्वदक्षिणोत्तरभेदतः ॥ २॥ युग्मम् ॥ तेषु प्रत्येकमिन्द्रौ द्वौ भवतो दक्षिणोत्तरौ । भवनेन्द्रा विंशतिः स्युरित्येवं चमरादयः ॥३॥ तथोक्तम् । असुरा नागसुवण्णा विज्जु अग्गी य दीव उदही य । दिसिपवणथणि य दसविह भवणवइ तेसु दुदु इंदा ॥४॥ अन्ये तु पाहुः। नवतियोजनसहस्त्राणामधस्तात् भवनानि । अन्यत्र च उपरितनमधस्तनं च योजनसहस्रं मुक्त्वा सर्वत्रापि यथासंभ સર્ગ તેરમો. (એક લાખ એંશી હજાર એજનના પ્રમાણવાળી) રત્નપ્રભા પૃથ્વીમાં, એક હજાર જન ઉપર અને એક હજાર જન નીચે એમ કુલ બે હજાર જન શિવાયના બાકીના મધ્યના એક લાખ અડ્યોતેર હજાર યોજનમાં “ અસુર” વગેરે દશ પ્રકારના “ભવનપતિ” દેવે વસે છે. અને એમના યે (૧) દક્ષિણ દિશાના અને (૨) ઉત્તર દિશાના–એમ બે मेह छे. १-२. દશે પ્રકારના ભવનપતિઓમાં, દક્ષિણનો એક અને ઉત્તરને એક-એમ બે ઈન્દ્રો હોય છે. એવી રીતે ૧૦xર એમ વશ ભવનેન્દ્રો છે. જેવાકે અમરેન્દ્ર વગેરે. ૩. ४ह्यु छ :-(१) असु२, (२) नागभार, ( 3 ) सुवर्णभार, (४) विधुतभार (५) अभिभार, (१)द्वीपमा२, (७) समुद्रमार, (८) हिमार, (८) वायुકુમાર અને (૧૦) સ્વનિતકુમાર-એમ દશ પ્રકારના ભવનપતિ દેવા છે; અને એઓ પ્રત્યે मासेमेन्द्रो छ.४. કેટલાક આચાર્યો નેવું હજાર જનની નીચે ભવનો અથાત્ ભવનપતિ દે છે એમ Page #69 -------------------------------------------------------------------------- ________________ (४८) लोकप्रकाश । [ सर्ग १३ वमावासा इति ॥ श्रावासा नाम कायमानसन्निभा महामंडपा इति लघुसंग्रहणीवृत्तौ तत्वार्थभाष्येऽपि । तत्र भवनानि रत्नप्रभायां बाहल्यार्धमवगाह्य मध्ये भवन्ति इति उक्तम् । इति ज्ञेयम् ॥ चतुस्त्रिंशत्क्रमात्रिंशल्लक्षाः स्युर्दक्षिणोत्तराः। भवना असुराणां ते चतुःषष्टिश्च मीलिताः ॥ ५॥ लक्षाश्चतुश्चत्वारिंशचत्वारिंशद्वयोर्दिशोः । नागालयानां चतुरशीतिर्लक्षाश्च मीलिताः॥ ६ ॥ अष्टात्रिंशञ्चतुस्त्रिंशल्लक्षाः क्रमात् द्वयोर्दिशोः । सर्वाग्रेण सुपर्णानां गृहलक्षा द्विसप्ततिः ॥ ७॥ चत्वारिंशञ्च षट्त्रिंशदक्षिणोत्तरयोः क्रमात् । वैद्युतावासलक्षाः स्युः षट्सप्ततिश्च मीलिताः ॥ ८॥ एवमग्निकुमाराणां द्वीपवार्धिदिशां तथा । विद्युत्कुमारवत् संख्या भवनानां प्रकीर्तिता ॥९॥ કહે છે. અન્યત્ર વળી એમ કહ્યું છે કે ઉપરનાં અને હેઠળનાં હજાર હજાર જન શિવાયના શેષ ભાગમાં સર્વત્ર યથાસંભવ આવાસે છે. “ આવાસ ” નો અર્થ લધુસંગ્રહણીની ટીકામાં તથા “ તત્વાર્થભાષ્ય માં “ કાયાના પ્રમાણ જેવડા મહામંડપ” એ કહ્યો છે. વળી ત્યાં એમ કહ્યું છે કે આ “ભવને” છે તે રત્નપ્રભાપૃથ્વીમાં એની અદ્ધ જાડાઈ અવગાહીને મધ્યમાં રહેલાં છે. અસુરોનાં ભવને ચાસઠ લાખ છે. ચોત્રીશલાખ દક્ષિણદિશામાં અને ત્રીસ લાખ उत्तरहिशामi. ५. નાગકુમારનાં ચાર્યાશી લાખ ભવને છે. દક્ષિણમાં ચુમાળીશ લાખ અને ઉત્તરમાં याजी स. १. સુવર્ણકુમારનાં બેઉ દિશાઓમાં અનુક્રમે આડત્રીસ લાખ અને ચૈત્રીશલાખ મળીને બહોતેર લાખ ભવને છે. ૭. વિદ્યુતકુમારનાં બન્ને દિશાઓમાં અનુક્રમે ચાળીશ લાખ અને છત્રીસ લાખ મળીને छांतेर सपनो छ. ८. અગ્નિકુમાર, દ્વીપકુમાર, સમુદ્રકુમાર અને દિકુમારોના ભવનની સંખ્યા વિદ્યુતકુમાર प्रभारी डी. ६. Page #70 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक) 'भवनपति' देवोना दश प्रकार । (४९) पंचाशदथ षट्चत्वारिंशदिशोर्द्वयोः क्रमात् । लक्षा वायुसुरावासा: सर्वे षणवतिश्च ते ॥ १० ॥ चत्वारिंशत्तथा षट्त्रिंशदुक्ता दिग्द्वये कमात् । स्तनितानां गृहाः सर्वे लक्षाः षट्सप्ततिः किल ॥ ११ ॥ चतस्रः कोटयो लक्षा: षट् गृहा दक्षिणाश्रिताः। - उत्तराहास्तु षट्षष्टिः लक्षास्तिस्त्रश्च कोटयः ॥ १२ ॥ द्वयोर्दिशोश्च सर्वाग्रं भवनानामुदाहृतम् । कोटयः सप्त लक्षाणां द्वासप्तत्या समन्विताः ॥ १३ ॥ आकारेण सुषमया प्राकारपरिखादिभिः। व्यन्तराणां नगरवत् प्रायो ज्ञेयान्यमून्यपि ॥ १४ ॥ गुरूणि तान्यसंख्येयैर्मितानि खलु योजनैः । मध्यानि संख्येयैर्जम्बूद्वीपाभानि लघून्यपि ॥ १५ ॥ तत्रासुरनिकायस्य दक्षिणस्यां दिशि प्रभुः । चमरेन्द्रः शरच्चन्द्रचन्द्रिकाविलसद्यशः ॥ १६ ॥ વાયુકુમારોનાં ભવનો દક્ષિણ અને ઉત્તર બેઉ દિશામાં અનુક્રમે પચાસ લાખ અને છે તાળીશ લાખ મળીને છનું લાખ છે. ૧૦. | સ્વનિત કુમારોનાં ભવન બેઉ દિશાઓમાં અનુક્રમે ચાળીશ લાખ અને છત્રીશ લાખ મળીને એકંદર છોતેર લાખ છે. ૧૧. એ ગણત્રીએ દક્ષિણ દિશામાં કુલ ચાર ફોડ ને છ લાખ ભવનો છે અને ઉત્તર દિશામાં ત્રણ કોડ ને છાસઠ લાખ છે. ૧ર. એટલે બેઉ દિશાઓના સમગ્ર મળીને સાત કોડ ને હેતેર લાખ ભવન થયાં. ૧૩. આ ભવને આકારમાં, શોભામાં તથા કોટ અને ખાઈ વગેરે પર પ્રાયઃ પૂવોકત વ્યસ્તરના નગરો જેવાં છે. ૧૪. એમાં પણ એકદમ મોટા આવો છે તે અસંખ્ય જન પ્રમાણ છે, મધ્યમ આવાસો છે તે સંખ્યાત જન પ્રમાણ છે અને ન્હાનાં છે તે (પણ) જમ્બુદ્વીપ જેવડાં છે. ૧૫. ત્યાં, દક્ષિણ દિશામાં અસુરકુમારોને સ્વામી “ચમરેન્દ્ર” છે, જેને શરડતુના ચંદ્રમાની ચંદ્રિકા જેવા સ્વચછ નિમેળ યશ ચાદિશ વિસ્તરી રહ્યો છે, ૧૬. Page #71 -------------------------------------------------------------------------- ________________ (५०) लोकप्रकाश । [सर्ग १३ तथाहि । विद्यते दक्षिणदिशि तियग्मेरो: सुदर्शनात् । असंख्यद्वीपाब्धिपरो द्वीपोऽरुणवराभिधः ॥ १७ ॥ तस्य बाह्यवेदिकान्तात् मध्येऽरुणवराम्बुधेः । योजनानां द्विचत्वारिंशत्सहस्राण्यतीत्य वै ॥ १८ ॥ चमरस्यासुरेन्द्रस्य महानुत्पातपर्वतः । तिगिछिकूटनामास्ति प्रशस्तश्रीभरोष्धुरः ॥ १९ ॥ योजनानां सप्तदश शतान्यथैकविंशतिः । उच्छ्रितस्तस्य तुर्योशो निमग्नो वसुधान्तरे ॥२०॥ विशेषकम् ।। मूले सहस्रं द्वाविंशं योजनानां स विस्तृतः। मध्ये शतानि चत्वारि चतुर्विधानि विस्तृतः ॥ २१ ॥ शतानि सप्त विस्तीर्णस्त्रयोविंशानि चोपरि । ऊर्ध्वाधो विस्तृतो मध्ये क्षामो महामुकुन्दवत् ॥ २२ ॥ मुकुन्दः वाद्यविशेष इति ॥ सर्वरत्नमयस्यास्य वेदिकावनशालिनः । शिरस्तले मध्यदेशे स्यात्प्रासादावतसंकः ॥ २३ ॥ એની હકીક્ત આ પ્રમાણે છે – અત્યન્ત દર્શનીય એવા મેરૂપર્વતથી તી છ દક્ષિણ દિશામાં, અસંખ્ય દ્વીપસમુદ્રો મૂક્યા પછી, અરૂણવર નામ દ્વીપ આવે છે. ૧૭. એની બાહ્ય વેદિકાના પ્રાન્ત ભાગથી બેંતાલીશ હજાર જન મૂકીને, અરૂણુવર સમુદ્રના મધ્ય ભાગમાં ‘ચમર” નામના અસુરેન્દ્રને “તિગિંછિકૃટ ” નામને મનહરલક્રમીથી शाली डेसे महान उत्पातपर्वत' आवेटा छ. १८-१०. એ એક હજાર સાતસો ને એકવીશ પેજન ઉંચા છે અને ઉંચાઈને ચોથે હિસ્સે पृथ्वीमा भुयेसो छ. २०. એનો વિસ્તાર મૂળ આગળ એક હજાર ને બાવીશ યોજન છે, મધ્યમાં ચાર વીશ જન છે અને ટચ આગળ સાત ત્રેવીશ ચીજન છે. એટલે એક મોટું મુકુંદ હોય એવો હેઠળ ઉપર વિસ્તીણું છે અને મધ્યમાં ક્ષામ એટલે પાતળે છે, ( ‘મુકુન્દ ” એક જાતનું વાजिवछ ). २१-२२. પદ્મવેદિકા અને વનખંડને લીધે શેભી રહેલા એવા આ સર્વરત્નમય પર્વતની ટોચ ५२ मध्यभा मेसह प्रासाह. २3 Page #72 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक 'असुरकुमारो' ना स्वामी — चमरेन्द्रनी' हकीकत । (५१) साढे द्वे योजनशते तुंगः सपंचविंशतिः । ततः शतं योजनानि रम्योल्लोचमहीतलः ॥ २४ ॥ अष्टयोजनमानाथ तत्रास्ति मणिपीठिका। चमरेन्द्रस्यात्र सिंहासनं सहपरिच्छदम् ॥ २५ ॥ तिर्यग्लोकं जिगमिषुः जिनजन्मोत्सवादिषु । प्रथमं चमरेन्द्रोऽस्मिन्नुपैति स्वाश्रयात् गिरौ ॥ २६ ॥ ततो यथेप्सितं स्थानमुत्पतत्यविलम्बतः । तेनायं चमरेन्द्रस्य ख्यात उत्पातपर्वतः ॥ २७ ॥ षट् शतान्यथ कोटीनां पंचपंचाशदेव च । कोट्यो लक्षाण्यथ पंचत्रिंशल्लक्षार्धमेव च ॥ २८ ॥ योजनानि तिर्यगस्मात्तिगिछिकूटपर्वतात् । अतिक्रम्य दक्षिणस्यां मध्येऽरुणवरोदधेः ॥ २९ ॥ यो देशस्तदधोभागे मध्ये रत्नप्रभाक्षितेः । चत्वारिंशयोजनानां सहस्राण्यवगाह्य च ॥ ३० ॥ राजधान्यस्ति चमरचंचा चंचन्मणिमयी । व्यासायामपरिक्षेपैर्जम्बूद्वीपसमिणी ॥ ३१ ॥ कलापकम् ॥ એ પ્રાસાદ ઉંચાઈમાં અઢીસો યોજન અને વિસ્તારમાં સવાસો જન છે. વળી એની ફરસબંધી તેમજ અલગ અત્યંત રમણીય છે. ૨૪. એની અંદર એક આઠ જન પ્રમાણ મણિપીઠ છે, અને એ મણિપીઠ પર ચમરેન્દ્રનું પરિવારયુકત સિંહાસન છે. ૨૫. જિન ભગવાનના જન્મમહોત્સવ વગેરે પ્રસંગે અમરેન્દ્ર તી છલોકમાં આવવાનું હોય છે ત્યારે પિતાના આવાસથી નીકળી પહેલે આ જ પર્વત પર આવે છે, અને પછી જ જ્યાં જવું હોય ત્યાં ૮ ઉ૫તનપૂર્વક’ એટલે “ ઉડીને’ જાય છે અને એટલા પરથી જ એ ચમરેद्रन पातपति' उपाय छे. २६-२७. એ તિબિંછિકુટપર્વતથી તછ દક્ષિણ દિશામાં છપંચાવન ક્રોડ સાડીપાંત્રીસ લાખ યોજન મૂક્યા પછી, અરૂણવર સમુદ્રના મધ્ય ભાગમાં જે દેશ છે તેના અર્ધભાગમાં રત્નપ્રભાપૃથ્વીના મધ્યમાં, ચાલીશ હજાર યેાજન અવગાહીને, અમરેન્દ્રની, પુષ્કળ મણિરત્નોને લીધે Page #73 -------------------------------------------------------------------------- ________________ ( ५२ ) लोकप्रकाश । प्रश्वास्या योजनानामध्यर्ध शतमुन्नतः । पंचाशद्विस्तृतो मूले मौलौ द्वादश सार्द्धकाः ॥ ३२ ॥ श्रायतैर्योजनस्यार्धं न्यूनार्धयोजनोच्छ्रितैः । कोशं विस्तीर्णैश्च रम्यो रत्नजैः कपिशीर्षकैः ॥ ३३ ॥ hari बाहायां पंचद्वारशतांचितः । सार्धे द्वे योजनशते द्वारं चैकैकमुच्छ्रितम् ॥ ३४ ॥ सपादशतविस्तीर्ण तोरणायुपशोभितम् । मध्येऽथ वप्रस्यैतस्य पीठबन्धो विराजते ॥ ३५ ॥ युग्मम् ॥ योजनानां षोडशैष सहस्राविस्तृतायतः । पद्मवेदिकया परीतः काननेन च ॥ ३६ ॥ तस्य मध्ये रम्यभूमावस्ति प्रासादशेखरः । साधे द्वे योजनशते तुंगस्तदर्धविस्तृतः ॥ ३७ ॥ चतुर्भिरेष प्रासादैश्चतुर्दिशमलंकृतः । शतं सपादमुत्तुंगैः सार्धद्विषष्टिविस्तृतैः ॥ ३८ ॥ પ્રકાશી રહેલી, લખાઇ પહેાળાઇ અને પરિઘમાં જમ્મૂદ્રીપ જેવડી, ચમચ ચા નામની राजधानी छे. २८-३१. પચાસ ચેાજન અને એને એકસે પચાસ યાજન ઉંચા ફાટ છે. એ કટ પાયા આગળ માથે સાડાબાર ચેાજન પહાળે છે. ૩ર, सर्ग १३ એ કાટને મનહર મણિમય કાંગરા છે; જે લખાઇમાં અરધા યાજન છે, ઉંચાઇમાં અરયા ચેાજનથી સહેજ આછા છે અને પહેાળાઇમાં એક કાસ પ્રમાણ છે. ૩૪. વળી એને દરેક ખાજુએ પાંચસેા પાંચસે સુંદર દરવાજા આવેલા છે. પ્રત્યેક દરવાજો અઢીસે ચાજન ઉંચા છે, સવાસા યેાજન પહાળે છે અને તારણુ આદિકથી અલંકૃત છે. ૩૪-૩૫. એ કાટના મધ્યભાગમાં એક પીઠમ ધ શેાભી રહ્યું છે. તે સેાળ હજાર ચેાજન વિસ્તારમાં છે અને ચેાદિશ સુંદર પદ્મવેદિકા અને બગીચાથી વિટાયલુ છે. ૩૫૩૬. એની રમણીય ભૂમિપર એક ઉત્તમ પ્રાસાદ છે, જે અઢીસે યેાજન ઉંચા અને સવાસે योन्जन पडोणी छे. ३७. એ પ્રાસાદની ચારે બાજુએ વળી સવાસા યાજન ઉંચા અને સાડીમાસરૂં યાજન પહેાળા એવા ખીજા ચાર પ્રાસાદે આવી રહ્યા છે. ૩૮. Page #74 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] एनी राजधानी, संख्याबद्ध प्रासादो, सात सभाओ। (५३) प्रत्येकमेतेऽपि चतुर्दिशं चतुर्भिराश्रिताः । सार्धं द्विषष्टिमुत्तुंगेस्तदर्धविस्तृतैस्तथा ॥ ३९ ॥ सपादैकत्रिंशदुच्चैस्तदर्धविस्तृतैर्वृताः । प्रासादास्तेऽपि प्रत्येकं पुनस्तेऽपि चतुर्दिशम् ॥ ४० ॥ ससार्धद्विक्रोशपंचदशयोजनतुंगकैः । . तदर्धविस्तृतैरेवं चतुर्दिशमलंकृताः ॥ ४१ ॥ युग्मम् ॥ एवं समूलप्रासादाः प्रासादाः सर्वसंख्यया । चमरस्य भवन्त्येकचत्वारिंशं शतत्रयम् ॥ ४२ ॥ प्रासादास्ते रत्नमया मरुच्चंचलकेतवः । मृदुस्पर्शाश्चारुगन्धा दृश्याः सुवर्णवालुकाः ॥ ४३ ॥ अथ प्रासादेभ्य एभ्य ऐशान्यां स्युर्यथाक्रमम् । सभा सुधर्मा सिद्धायतनं सभोपपातकृत् ॥ ४४ ॥ हृदोऽभिषेकालंकारव्यवसायसभाः क्रमात । सर्वेऽप्यमी सुधर्माद्या षट्त्रिंशद्योजनोच्छ्रिताः ॥ ४५ ॥ એમના પ્રત્યેકની ચિદિશ વળી સાડીબાસઠ જન ઉંચા અને સવાએકત્રીશ યોજન પહોળા એવા ચરચાર પ્રસાદે છે. ૩૯. એમાંના પણ પ્રત્યેકની દિશ સવા એકત્રીશ જન ઉંચા અને એથી અરધા પહેલા सेवा यार या प्रासाही छ. ४०. એ પ્રત્યેકની દિશ પણ પંદર યોજન અઢી કોસ ઉંચા અને એથી અરધા પહોળા सेवा यार या२ प्रासाही छे. ४१. એ પ્રમાણે એક મૂળ પ્રાસાદ અને બીજા એની ફરતા આવેલા-મળીને એકંદર ત્રણસે એકતાળીશ પ્રાસાદ અમરેન્દ્રને છે. ૪૨. વાયુપ્રેરિત ધ્વજાઓ જેમના પર ફરકી રહી છે એવા એ સર્વ પ્રાસાદે રત્નમય, સુગંધી, સુવર્ણની રેતીવાળા, અને કોમળ સ્પર્શવાળા હોઈ ખરેખર જોવા લાયક છે. ૪૩. वे, मामासाहथा शान शुभां अनुउभे (१) सुधासमा, (२) सिद्धायतन, (3) पात समा, (४) द्र, (५) ममिषे समा, (६) मारसमा भने (७) Page #75 -------------------------------------------------------------------------- ________________ (५४) लोकप्रकाश । [सर्ग १३ दीर्घा पंचाशतं पंचविंशतिविस्तृता इह । वैमानिकसभादिभ्यो मानतोऽर्धमिता इति ॥ ४६॥ विशेषकम् ॥ इत्यर्थतो भगवतीद्वितीयशताष्टमोद्देशके ॥ अत्रायं विशेषः ॥ चमरस्स णं सभा सुहम्मा एकावन्नखंभसयसनिविठायं । एवं बलीयस्सवि । इति तुर्यागे ॥ अथैतस्यामुपपातसभायां सुकृती जनः । देवदृष्यच्छन्नशय्योत्संग उत्पद्यते क्षणात् ॥४७॥ चमरेन्द्रतयाथासावुत्थाय शयनीयतः । गत्वा हृदे कृतस्नानस्ततोऽभिषेकपर्षदि ॥ ४८ ॥ कृताभिषेकसोत्साहैरसुरैः समहोत्सवम् । अलंकारसभायां च गत्वालंकृतभूघनः ॥ ४९ ॥ व्यवसायसभां गत्वा पुस्तकावसितस्थितिः । स्नात्वा नन्दापुष्करिण्यां भक्त्या कृतजिनार्चनः ॥ ५० ॥ समागत्य सुधर्मायां सभायां सपरिच्छदः । दिव्यान् सिंहासनासीनो भोगान् भुक्ते यथारुचि ॥ ५१ ॥ पंचभिः कुलकम् ॥ વ્યવસાય સભા આવેલાં છે. એ બધાંય છ ત્રીશ જન ઉંચાં, પચાસ યોજન લાંબાં અને પચવીશ યોજન પહેલાં હાઈ વૈમાનિક દેવની સભા વગેરેથી પ્રમાણમાં અરધાં છે. ૪૪-૪૬. એ ભાવાર્થનું ભગવતીસૂત્રના બીજા શતકના અડિમાં ઉદ્દેશમાં કહેલું છે. અહિં વિશેષ એટલું છે કે–ચમરેન્દ્રની સુધર્માસભા એકાવન તંભ પર રહેલી કહી છે. બલીન્દ્રની પણ એવી ही छे. मे प्रमाणे याथा 'म' भा छे. જે કઇ પુણ્યશાળી જીવ અહિં ચમરેન્દ્ર તરીકે ઉત્પન્ન થાય છે તે ઉકત ઉપપાત સભામાં દેવશ્વ વસ્ત્રોથી આચ્છાદિત એવી શય્યામાં એક ક્ષણવારમાં ઉત્પન્ન થાય છે. ૪૭. શસ્યામાંથી બેઠા થઈ પછી એ રામરેન્દ્ર ‘દ્રહ’ માં જઈ સ્નાન કરી “ અભિષેક સભા' માં આવે છે. ત્યાં ઉત્સાહી એવા અસુરોએ અભિષેક કરાવ્યા બાદ મહાઉત્સવપૂર્વક “ અલંકાર સભા માં જઈ શરીરપર આભૂષણો ધારણ કરી “ વ્યવસાય સભા” માં જાય છે. ત્યાં પુસ્તક પરંપરાગત રિવાજથી માહિતગાર થઈ નન્દાવાવડીમાં જઈ સ્નાન કરી પવિત્ર થઈ ભકિત Page #76 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] एनो चमरचंच ' आवास । एनो पूर्वभव । कामकेलिलालसस्तु जिनस्याशातनाभयात् । गत्वा बहिः सुधर्माया रमते रुचितास्पदे ॥ ५२ ॥ कदाचिच्चैष चमरचंचावासे मनोरमे। सकांतः क्रीडितुं याति क्रीडोद्याने नृपादिवत् ॥ ५३ ॥ स चैवम्- अस्याश्चमरचंचाया नैऋत्यां ककुभि ध्रुवम् । षट्कोटीनां शतान् पंचपंचाशत्कोटीसंयुतान् ॥ ५४॥ पंचत्रिंशच लक्षाणि पंचाशच सहस्रकान् । योजनानामतिक्रम्य तस्मिन्नेवारुणोदधौ ॥ ५५ ॥ श्रावासो भाति चमरचंचश्चंचच्छ्रियां निधिः । कम्र:क्रीडारतिस्थानं चमरस्यासुरेशितुः ॥५६॥ विशेषकम् ॥ सहस्राण्येष चतुरशीतिमायतविस्तृतः। समंतत: परिक्षिप्तः प्राकारेण महीयसा ॥ ५७॥ सर्वं चमरचंचावत् प्रासादादि भवेदिह । न विद्यन्ते परं पंच सुधर्माद्याः सभाः शुभाः ॥ ५८॥ પૂર્વક જિનપૂજા કરી ત્યાંથી પરીવાર ‘સુધર્માસભા” માં આવી સિંહાસન પર આરૂઢ થઈ યથેચ્છપણે દિવ્ય ભેગો ભેગવે છે. ૪૮-પી. ત્યાં એને કામગની ઈચ્છા થાય છે તો જિનેશ્વરના અવશેષ–અસ્થિની આશાતનાને ભયે, સભાની બહાર મનગમતે સ્થાને જઈ ત્યાં વિષપભેગ કરે છે. પર. તે કઈ કઈવાર વળી પોતાની દેવીઓને લઈને પોતાના રમણિક “ચમચંચ” આવાસમાં કીડાથે જાય છે, પૃથ્વીપતિ રાજા પોતાની રાણીઓને લઈને કીડાદ્યાનમાં જાય છે એમ. ૫૩. એ આવાસની હકીક્ત નીચે પ્રમાણે છે – એ આવાસ ચમચંચા નગરીથી નૈઋત્યકાણમાં છ પંચાવન કોડ પાંત્રીસ લાખ અને પચાસ હજાર યોજન મૂક્યા બાદ એજ અરૂણોદધિ સમુદ્રમાં આવેલ છે. શોભાયમાન લક્ષમીના નિધાનરૂપ હોઈ એ ચમરેન્દ્રને રતિક્રીડા કરવા લાયકનું મનહર સ્થાન છે. એ લંબાઈ પહોળાઈમાં ચોરાશી હજાર જન છે અને એને ચારે બાજુ મોટો કોટ છે. અહિં પ્રાસાદ વગેરે સઘળાં વાનાં ચમચંચા પ્રમાણે છે. ફેર એટલે કે અહિં સુધર્માદિક પાંચ મનહર સભાઓ नथी. ५४-५८. Page #77 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश। [सर्ग १३ स एष साम्प्रतीनस्तु जम्बूद्वीपेऽत्र भारते । वेभेलाख्ये सन्निवेशे विन्ध्याचलसमीपगे ॥ ५९ ॥ श्रासीत् गृहपतिश्रेष्ठ: पूरणाख्यो महर्द्धिकः । जाग्रत्कुटुम्बजागाँ निशि संवेगमाप सः ॥ ६० ॥ युग्मम् ॥ प्रातर्निमन्त्र्य स्वजनान् भोज्यवस्त्रादिभिः भृशम् । सन्तोष्य ज्येष्टपुत्राय कुटुम्बभारमार्पयत् ॥ ६१ ॥ पतग्रहं दारुमयं कारयित्वा चतुःपुटं । दीक्षां लात्वा दानमयीं चक्रे सातापनं तपः ॥ ६२ ॥ षष्टस्यैव पारणायामुत्तीर्यातापनास्थलात् । भिक्षार्थमाटीत् बेभेले करे धृत्वा पतग्रहम् ॥ ६३ ॥ भिक्षां ददानः पान्थेभ्यः पतितां प्रथमे पुटे । काकशालावृकादीनां द्वितीयपुटसंगताम् ॥ ६४ ॥ तां मत्स्यकच्छपादीनां तृतीयपुटगां ददत् । पतितां च पुटे तुर्ये भिक्षामादत्स्वयं मिताम् ॥६५॥ युग्मम् ॥ एवं द्वादशवर्षाणि तपः कृत्वातिदुष्करम् । स पादपोपगमनमङ्गीकृत्यैकमासिकम् ।। ६६ ॥ વર્તમાન સમયનો ચમરેદ્ર આ જ જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં વિધ્યાપર્વતની સમીપમાં આવેલા “બેભેલ” નામના ગામડામાં “પૂરણ” નામે મહાસમૃદ્ધિવાન ગૃહસ્થ હતો. એક રાત્રીએ એના કુટુંબમાં જાગરણ હતું તે વખતે એને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી પ્રભાત થયે સ્વજનોને બોલાવી એમને ભોજનવસ્ત્રાદિથી સન્તોષી છ પુત્રને કુટુંબનો ભાર સંપી, ચાર ખાનાવાળું કાષ્ટ પાત્ર કરાવી એણે પિતાનાથી હરકોઈને દાન દઈ શકાય એવી દીક્ષા લીધી હતી. દીક્ષિત અવસ્થામાં આતાપના પૂર્વક તપશ્ચર્યા શરૂ કરી છઠ્ઠ છઠ્ઠને પારણે હાથમાં પાત્ર લઈ એ એજ “બેભેલ”માં ભિક્ષાથે ફરવા જતા. પાત્રના પહેલા ખાનામાં પડેલી ભિક્ષા વટેમાર્ગને, બીજા ખાનામાં પડેલી ભિક્ષા કાક સેચનક અને વરૂ આદિને તથા ત્રીજામાં પડેલી ભિક્ષા મસ્ય કાચબા આદિકને આપતે; અને ચોથા ખાનામાં પડેલી મિત ભિક્ષા પોતે વાપરતો. ૫૯-૬૫. એ પ્રમાણે બાર બાર વર્ષ પર્યન્ત અતિદુષ્કર તપશ્ચર્યા કરી પ્રાતે એક માસનુ પાદ Page #78 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] चमरेन्द्रनी सौधर्मेन्द्र प्रति असहिष्णुता । मृत्वामुष्यां राजधान्यां चमरेन्द्रतयाभवत । सर्वपर्याप्तिपर्याप्तः तत्कालोत्पन्न एव सः ॥ ६७ ॥ ऊर्ध्वमालोकयमास स्वभावात् ज्ञानचक्षुषा । श्रासौधर्मदेवलोकं तत्र दृष्ट्रा सुरेश्वरम् ॥ ६८॥ शक्रसिंहासनासीनं पीनतेजःसुखश्रियम् । अचिन्तयत् मुमुर्घः कः क्रीडत्येष ममोपरि ॥ ६९॥ कलापकम् ॥ ततः सामानिकान् देवान् स पाहूयेति पृष्टवान् । भो भोः क एष योऽस्माकमपि मूर्द्धनि तिष्टति ॥ ७० ॥ तेऽपि व्यजिज्ञपत् नत्वा स्वामिन्नेष सुधर्मराट् । नित्यास्थानव्यवस्थेयं सौधर्मेन्द्रासुरेन्द्रयोः ॥ ७१ ॥ हन्त तेऽन्ये येऽसुरेन्द्रा एनमित्थं शिरःस्थितम् । सेहिरे न सहेऽहं तु पातयिष्याम्यधः क्षणात् ॥ ७२ ॥ निश्चित्येति पुनश्चित्ते व्यमृशत् सोऽपि वज्रभृत् । यद्यनेनाभिहन्येऽहं शरणं मम कस्तदा ॥ ७३ ॥ પાપગમન કરી (પાદપ એટલે વૃક્ષ વગેરે પડ્યું ત્યાં પડયું રહે છે એમ પડયા રહી ) मृत्युपाभी सहारानी धानीमा यमरेन्द्रपणत्पन्न थया छ.६६-६७. વળી સર્વપર્યાપ્તિએ પર્યાપ્ત એવા એણે ઉત્પન્ન થતાંની સાથે જ સ્વાભાવિકપણે જ્ઞાનચક્ષુવડે છેક સૌધર્મ દેવલોક સુધી નજર ફેરવતાં શકના સિંહાસન પર બેઠેલો અત્યંત તેજસ્વી અને સુખસંપત્તિવાળા સાધર્મ-ઇન્દ્ર એની દષ્ટિએ પડયે. એને જોઈ એ વિચારવા લાગ્યમારે માથે આ કણ મેજ કરી રહ્યો છે ? એ તે શું મોત માગે છે? ૬૮-૬૯ એમ વિચારી એણે પિતાના સામાનિક દેવને બેલાવીને પૂછ્યું–અરે ! આપણે માથે quी अY छ ? ७०. એ વખતે એમણે પણ નમ્રતાપૂર્વક ઉત્તર આપ્યો—હે સ્વામિન, એ તો સધર્મેન્દ્ર છે. સંધર્મેન્દ્ર અને અસુરેન્દ્રને એજ પ્રમાણે રહેવાને પરાપૂર્વથી ચાલતે આવેલ રિવાજ છે. ૭૧. એ સાંભળી એણે કહ્યું–આવાને આમ માથાપર રહેવા દે એ બીજા. હું એ સહન કરનારે નહિં. હું તે એને ક્ષણમાં હેઠા પાડી દેવાને. ૭૨. આમ એણે નિશ્ચય કર્યો. પણ એ સાથે એને વિચાર આવ્યો કે–એ પણ વજધારી Page #79 -------------------------------------------------------------------------- ________________ (५८ ) लोकप्रकाश । [ सर्ग १३ विचिन्त्येत्यवधिज्ञानोपयोगाच्चमराधिपः । सुसुमारपुरोद्यानेऽपश्यत् वीरजिनेश्वरम् ।। ७४ ॥ दध्यो चायं जिनो वीरः प्रतिमामेकरात्रिकीम् । प्रतिपद्याष्टमतपा एकपुद्गलदत्तहक् ॥ ७५ ॥ निर्निमेषो निष्प्रकम्पः कायोत्सर्गेऽस्त्यवस्थितः । एकादशाब्दपर्याये शरण्योऽस्तु स एव मे ॥ ७६ ॥ युग्मम् ॥ इति ध्यात्वावश्यकार्य त्यक्त्वार्हदर्चनादिकम् । उत्थायोत्पादशय्यायाः तद्देवदूष्यसंवृतः ॥ ७७॥ उपादाय प्रहरणरत्नं परिघमुद्धतः। तिगिछिकूटमुत्पातगिरिमागत्य सत्वरम् ॥ ७८ ॥ नव्यं वपुर्विधायैत्य सुसुमारपुरात् बहिः । अशोककाननेऽशोकतरोर्मूले शिलोपरि ॥ ७९ ॥ नमस्कृत्य जिनं युष्मन्निश्रया याम्यहं युधे । यूयं मे त्राणमित्युक्त्वा भूयोऽप्युत्तरवैक्रियम् ॥ ८० ॥ वपुर्णीष्मं माषराशिकुहूरात्रिसहोदरम् । कृत्वा योजनलक्षोच्चमुत्पपात नभस्तलम् ॥८॥ पंचभिः कुलकम् ।। ઈન્દ્ર છે. તેથી કદાચિત જે એના હાથનો માર ખાઈ મરવાનો વખત આવ્યા તો મારું શરણ y? ७3. એમ વિચારી એણે અવધિજ્ઞાનથી ઉપગ દીધે તે સુસુમારનગરના ઉદ્યાનમાં રહેલા શ્રી વીરજિનેશ્વરને એણે ભાળ્યા. ૭૪. એમને ભાળીને તરત જ એણે વિચાર કર્યો કે–આજે વિરપ્રભુ અઠ્ઠમનો તપ કરી, એક જ વસ્તુપર અનિમેષ દષ્ટિ રાખી, એક રાત્રીની પડિમા” અંગીકાર કરી નિશ્ચળપણે અગ્યાર વર્ષની પર્યાયવાળા કાયોત્સર્ગમાં રહ્યા છે, એમનું જ મને શરણ હો. ૭૫-૭૨. એવો નિશ્ચય કરી, ઉત્પાદશયામાંથી ઉઠી જિનપૂજા જેવાં અવશ્યનાં કાર્ય પણ પડતાં મેલી, શામાંના જ દેવદુષ્ય વસ્ત્રો પરિધાન કરી, પેતાનું પરિઘ નામનું પ્રહરણરત્ન એટલે શસ્ત્ર લઈ સવર ઉદ્ધતપાળે તિબિંછિકટ નામના ઉત્પાતપર્વત પર આવી ઉભો. ત્યાં નવીન શરીર કરી ત્યાંથી પછી સુસુમાર નગરની બહાર આવેલા અશોકવનમાં જઈ અશોકવૃક્ષની હેઠળ શિલાપર | Page #80 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] क्रोधान्विष्ट चमरेन्द्रनो ' उत्पात ' । कुर्वन्क्वचित् सिंहनादं क्वचिच्च गजगजितम् । पारवं क्वापि क्वचित्कलकलध्वनिम् ॥ ८२ ॥ क्षोभयन्निव पातालं कम्पयन्निव मेदिनीम् । तिर्यग्लोकं व्याकुलयन् स्फोटयिष्यन्निवाम्बरम् ॥ ८३ ॥ विद्युदृष्टिगर्जितानि रजस्तमांसि चोत्किरन् । त्रासयन् व्यन्तरान् देवान् कुर्वन् ज्योतिषिकान् द्विधा ॥ ८४ ॥ विमानस्याथ सौधर्मावतंसकस्य वेदिकाम् श्राक्रम्यैकेनापरेण सुधर्मासंसदं पदा ॥ ८५ ॥ जघान परिघेणेन्द्रकीलकं त्रिस्ततोऽवदत् । क्व रे शक्रः क्व रे सामानिकाः क्व रे सुराः परे ॥ ८६ ॥ कुलकम् ॥ पातयाम घातयामि शातयाम्यधुना खिलान् । करोम्यप्सरसः सर्वाः स्वायत्ताः सह वैभवैः ॥ ८७ ॥ फलं मदाशातनायाः शक्रोऽनुभवतादिति । गिरः स्वाश्रुतपूर्वाः भ्रुकुटीभीषणो हरिः ॥ ८८ ॥ કાર્યાત્સગે રહેલા ભગવાનને નમસ્કાર કરી, આપને આશ્રયે હું યુદ્ધમાં જાઉં છુ, મને આપનુ શરણ છે ” એમ કહી પુન: અડદના રાશિ અને અમાવાસ્યાની રાત્રી સમાન ભાષણ, લક્ષયેાજન પ્રમાણ ઉત્તરવુંક્રિય શરીર કરી એ આકાશ માર્ગે ઉડયેા. ૭૭–૮૧. ( ५९ ) “ કવચિત્ સિંહનાદ કરતા; કવચિત્ હસ્તી સમાન ગરવ અને કવચિત્ અન્ય સમાન હૈષારવ તે। કવચિત્ કલકલાટ કરી મૂકતા; વળી જાણે પાતાળને ક્ષેાભ પમાડતા હાયની, પૃથ્વીને ધ્રુજાવતા હાયની અને આકાશને ફાડી નાખતા હાયની એમ તીોલેાકને આકુળ व्याहुन हरी नामतो; योहिश वीणी, वरसाह, गर्भना, २०४ तथा अधार विस्तारतो; व्यન્તર દેવાને ત્રાસ પમાડતા અને જ્યાતિષીઓના ટુકડા કરી નાંખતા; એક પગથી સાધર્મેન્દ્રના વિમાનની વેદિકાપર તથા ખીજે પગે સુધર્માંસભાપર આક્રમણ કરીને, એણે પોતાના પિરઘવડે ઈન્દ્રકીલકપર ત્રણ પ્રહાર કર્યા. પછી વળી ખેલ્યા “ અરે ! સાધ, એનાસામાનિક દેવા ને બીજા બધા ક્યાં છે ? હમણાંજ એએને સર્વને પાડી દઇ મારી દઇ, હેરાન હેરાન કરી મૂકું ; આ અપ્સરાઓને અને એએના પરીવારને પણ હમણાં જ કબ્જે કરૂ છું. મારા જેવાની આશાતનાનું ફળ શુ' આવે છે એની ઇન્દ્રને ખખર પડશે. ૮૨-૮૮. Page #81 -------------------------------------------------------------------------- ________________ (६०) लोकप्रकाश । [सर्ग १३ सक्रोधहासमित्याह किं रे चमर दुर्दश । नवोत्पन्नोऽसि रे मूढ मुमुर्षस्यधुनैव किम् ॥ ८९ ॥ यद्वा तवेयानुत्साहोऽनायैव न संशयः । पक्षौ पिपीलिकानां हि जायेते मृत्युहेतवे ॥ ९० ॥ इमां गृहाणातिथेयीं मदवज्ञाफलं मनाक् । मुमोच वज्रमित्युक्त्वा ज्वलज्ज्वालाकरालितम् ॥ ९१ ॥ तद् दृष्ट्रा चकितोऽत्यन्तं नश्यन् संकोच्य भूघनम् । प्रविष्टो रक्ष रक्षेति वदन् वीरकमान्तरे ॥ ९२ ।। ततः शकोऽपि विज्ञाय वीरं तच्छरणीकृतम् । चतुरंगुलमप्राप्तमादाय पविमित्यवक् ॥ ९३ ॥ कम्पसे किमिदानी भो: पशुः सिंहेक्षणादिव । वीरप्रासादात् मुक्तोऽसि न ते मत्तोऽधुना भयम् ॥ ९४॥ इत्युक्त्वा वामपादेन त्रिः प्रहृत्य वसुन्धराम् । क्षमयित्वा जिनेन्द्रं च सुरेन्द्रः स्वास्पदं ययौ ॥ ९५ ।। આ પ્રમાણેનાં ચમરેન્દ્રનાં અશ્રુતપૂર્વ વચને સાંભળીને સૌધર્મેન્દ્ર પણ ભ્રકુટી ચઢાવી ક્રોધ અને હાસ્યપૂર્વક કહેવા લાગે–“અરે કૃષ્ણમુખા મૂઢ ચમર ! હજુ હમણાજ ઉત્પન્ન થયે છે ને તરતમાં જ કેમ મત માગે છે? અથવા તો આ બધો ઉત્સાહ નિશ્ચયે અનર્થને માટે જ છે. કીડીને પાંખ આવે એ એના મૃત્યુનું કારણ થઈ પડે છે. હવે ત્યારે તું પણ મારું मातिथ्य-भारी मवज्ञान याम." ८८-८०. એમ કહીને સાધર્મેન્દ્ર પિતાનું જાજ્વલ્યમાન ભીષણ વજા છોડયું. એ જોઈ ડર ખાઈ જઈ ચમરેન્દ્ર તો નાસવા લાગ્યું. અને જ્યાં શ્રી વીરજીનેશ્વર રહેલા હતા ત્યાં જઈ “ ત્રાહિ મામ ત્રાહિ મામ્ ” કહી શરીર સંકેચી એમના બે પગ વચ્ચે પેસી ગયે. ૯૧-૯૨. એટલે શકેન્દ્ર પણ એને શ્રી વીરને શરણે ગયેલે જે, એનાથી ચારજ આગળ છે. રહેલું વજી લઈ લઈ બોલ્ય-અરે, સિંહને જોઈને પશુ ધ્રુજે એમ હવે કયાંથી ધ્રુજવા લાગ્યો ? જા, હવે હું તને શ્રીવીરપ્રભુની કૃપાને લીધે જવા દઉં છું; હવે તારે મારા તરફનો ભય नरावा. ८३-८४. એમ કહીને વામચરણ પડે પૃથ્વી પર ત્રણ પ્રહાર કરી, પ્રભુની ક્ષમા માગી, સૈધર્મેન્દ્ર पाताने स्थान गये।.६५. Page #82 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] चमरेन्द्रना — सामानिक ' अने त्रायस्त्रिंशक ' देवो। (६१ ) ततो वज्रभयात् मुक्तश्चमरेन्द्रो निजाश्रयम् ।। गत्वासामानिकादीनामुवाचोदन्तमादितः ॥ ९६ ॥ भद्रं स्तात् त्रैशलेयाय तस्मै त्रैलोक्यबन्धवे । येन त्रातोऽस्मि मरणात् हंत वज्राग्निदुस्सहात् ॥ ९७ ॥ उपकारमिति प्राज्ञः तं स्मरन् सपरिच्छदः । गत्वा पुनर्महावीरमभ्यर्च्य ताण्डवादिभिः ॥ ९८॥ आगत्य स्वास्पदं प्रीतो विस्मृतेन्द्रपराभवः । धर्मकर्मस्थितिं सर्वामाराध्य सुखभागभूत् ॥ ९९ ॥ विशेषकम् ॥ अयं च चमरोऽयासीयत्सौधर्मावतंसकम् । आश्चर्यमेतद्विज्ञेयमनन्तकालसम्भवि ॥ १०० ॥ चतुःषष्टिसहस्त्राणि सामानिकसुधाभुजः । अस्य त्रयस्त्रिंशकाश्च त्रयस्त्रिंशत्सुधाशिनः ॥ १०१॥ एते च जम्बूद्वीपेऽत्र क्षेत्रे भारतनामनि । काकन्यां पुर्यवर्त्तन्त त्रयस्त्रिंशत् महर्द्धिकाः ॥ १०२ ॥ પછી ચમરેન્દ્ર પણ વજીને ભય ગયો એટલે નિર્વિન પિતાને સ્થાનકે પહોંચી ગયો. ત્યાં એણે સર્વ વિતક પિતાના સામાનિક દેવને માંડીને કહી. ૬. ત્રણ લોકના બધુ જેવા શ્રીવીરપ્રભુનું કલ્યાણ થજે કે જેણે વિનાશકારી દુસહ વાગ્નિથી મને બચાવ્યો. આમ એમના ઉપકારનું સ્મરણ કરતો ડાહ્યો થયેલો એ ચમરેન્દ્ર પિતાના સર્વ પરિવારને લઈને પુન: પ્રભુ પાસે આવ્યો. ત્યાં એમની આગળ નૃત્ય વગેરે કરી એ રીતે એમને સન્માની રાજી થઈ પાછો પોતાને સ્થાનકે ગયે. ત્યાં, ઈન્દ્રકૃત પરાભવ વિસરી જઈ સર્વ પ્રકારનાં ધર્મ કાર્યો કરતો અત્યારે સુખમાં રહે છે. ૯૭-૯૯. આ ચમરેદ્ર સિધર્મદેવલોકમાં (લડવા) ગયે તે અનન્ત કાળે થયેલું એક આશ્ચર્ય सभा . १००. આ ચમરેન્દ્રના ચોસઠ હજાર “સામાનિક” દેવો છે અને તેત્રીશ ત્રાયઅિંશક” हेको छ. १०१. એ તેત્રીશ દેવો (પૂર્વભવમાં) આ જમ્બુદ્વીપમાં ભરતક્ષેત્રમાં કાકંદી નગરીમાં (તેત્રીશ) અતિ સમૃદ્ધ શેડયા હતા. એ શ્રદ્ધાળુ, તત્વના જાણકાર, પરસ્પર સહાયક, ભાવિક અને Page #83 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश। (६२) [सर्ग १३ श्रद्धालवो ज्ञाततत्वा सहायाश्च परस्परम् । पूर्व ते भावितात्मानोऽभूवन्नुग्रक्रियाश्रयाः ॥ १०३ ॥ पश्चाच्च कर्मवशतो जाता धर्मे श्लथाशयाः। पार्श्वस्था अवसन्नाश्च कुशीला: स्वैरचारिणः ॥ १०४ ॥ एवं च भूरिवर्षाणि श्रमणोपासकक्रियाम् । आराध्यार्द्धमासिकी ते कृत्वा संलेखनामपि ॥ १०५ ॥ अनालोच्याप्रतिक्रम्यातिचारांस्तान् पुराकृतान् । मृत्वा त्रयस्त्रिंशकत्वं लेभिरे चमरेशितुः ॥ १०६॥ युग्मम् ॥ त्रायस्त्रिंशकरूढिस्तु नैतेभ्य एव किन्तु ते। उत्पद्यन्ते च्यवन्ते च खस्वस्थित्या परापराः ॥ १०७ ॥ तिलोऽस्य पर्षदस्तत्राभ्यन्तरा समिताभिधा । मध्या चंडाभिधा ज्ञेयाबाह्या जाताह्वया पुनः ॥ १०८ ॥ स्युश्चतुर्विशतिः देवसहस्राण्यायपर्षदि । सार्धपल्योपमद्वंद्वस्थितीन्यथाल पर्षदि ॥ १०९ ॥ शतान्यर्द्धतृतीयानि सार्द्धपल्योपमायुषाम् । देवीनां मध्यमायां चाष्टाविंशतिः सहस्रकाः॥ ११०॥ ઉગ્ર કિયાવાન હતા. પરંતુ પાછળથી કર્મવશાત્ એમને ધમપરને આદર શિથિલ થઈ જવાથી એઓ પાસસ્થા, અવસ, કુશીલ અને સ્વેચ્છાચારી થયા. એમણે બહુ વર્ષ પર્યન્ત શ્રાવકની ક્રિયાઓ પાળી અને છેવટે અરધા માસની સંલેખના કરી. પણ પૂર્વે એમનાથી થઈ ગયેલા. અતિચાર આલેચ્યા વિના ને પ્રતિક્રમ્યા વિના મૃત્યુ પામ્યા એટલે આ ચમરેન્દ્રના 'बायलिश' थया. १०२-१०६. આ ત્રાયશ્ચિશક” ની પ્રથા કંઈ એમનાથીજ પહેલી પડી નથી. પરંતુ એ એમની સ્થિતિને વશે અન્ય અન્ય ઉત્પન્ન થાય છે ને એવે છે. ૧૦૭. व, सेयभरेन्द्रनेत्र पर्ष। छ: (१) अत्यन्त२ मावशी छ मेनु नाम 'सभिता' (२) मध्यभामावलीनु नाम 'य' भने (3) महा२नीनु नाम 'लता'छ. १०८. પહેલીમાં અઢી પોપમની સ્થિતિવાળા ચોવીશ હજાર દેવ અને દેઢ પલ્યોપમની સ્થિતિવાળી અઢીસે દેવીઓ છે. બીજી-મધ્યમ સભામાં બે પલ્યોપમના આયુષ્યવાળા અડ્યા Page #84 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] चमरेन्द्रनी त्रण सभा अने अग्रमहिषीओ । (६३) द्विपल्यायुनिर्जराणां देवीनां त्विहपर्षदि । शतानि वीण्येकपल्यायुषामथान्त्यपर्षदि ॥ १११ ॥ स्युः द्वात्रिंशत्सहस्राणि सार्द्धपल्यायुषः सुराः । शतान्यर्द्धचतुर्थानि देव्योर्द्धपल्यजीविताः ॥ ११२ ॥ यथैव पर्षदः तिस्रो वर्णिताश्चमरेशितुः। एवं सामानिकत्रायस्त्रिंशकानां तदाह्वयाः ॥ ११३ ॥ पर्षदो लोकपालानां पुनस्तिस्रो भवन्ति ताः । तपाथ त्रुटिता पर्वा इत्येतैर्नामभिर्युताः ॥ ११४ ॥ इदमर्थतः स्थानांगसूत्रे ॥ ___ काली राजी च रन्ती च विद्युत् मेघाभिधा परा। पंचास्याग्रमहिष्यः स्युः रूपलावण्यबन्धुराः ॥ ११५ ॥ कालीयं प्राग्भवे जम्बूद्वीपे दक्षिणभारते । पुर्यामामलकल्पायां कालाख्यस्य गृहेशितुः ॥ ११६ कालश्रीतनुसंभूता कालीनामाभवत् सुता । बृहत्कुमारी श्रीपार्श्वपुष्पचूलार्पितव्रता ॥ ११७ ॥ વિશ હજાર દેવો અને એક પાપમના આયુષ્યવાળી ત્રણસે દેવીઓ છે. ત્રીજી-છેલ્લી પર્વ દામાં દોઢ પલ્યોપમના આયુષ્યવાળા બત્રીસ હજાર દેવ અને અરધા પલ્યોપમના આયુષ્યવાળી સાડા ત્રણસો દેવીઓ છે. ૧૦૯-૧૧૨. ચમરેન્દ્રની આમ ત્રણ સભાઓ વર્ણવી તેવીજ એજ નામની સામાનિક તથા ત્રાયઅિંશક हेवोनी पY समाया छ. avi anास' योनी पY (१) ता, (२) त्रुटिता मने (3) પવ નામની ત્રણ સભાએ છે. ૧૧૩-૧૧૪. એ વૃત્તાન્ત સ્થાનાંગસૂત્રમાં છે. मायभरेन्द्रने, (१) मी, (२)२२७, (3)२ती, (४) विधुत् सने (५) भेधाએવા નામવાળી પાંચ મનહર રૂપલાવણ્ય યુકત અગ્રમહિષી એટલે પટ્ટરાણીઓ છે. ૧૧૫. એમનામાં “કાલી ” નામની જે પહેલી પટ્ટરાણું છે તે પૂર્વભવમાં આ જ જમ્બુદ્ધી પમાં દક્ષિણ ભારતમાં આમલક પાનગરીમાં કાલનામના ગૃહસ્થની કાલશ્રી નામની સ્ત્રીની કુક્ષિએ જમેલી કાલીનામની પુત્રી હતી. એણે કુમારિકાવસ્થામાં જ ચોગ્યવયે પહોંચ્યા પછી શ્રી ની લી નામની સીની કિ Page #85 -------------------------------------------------------------------------- ________________ ( હ૪ ) ટોમસ I [ સાં રે यथाछन्दीभूय दोषानप्रतिक्रम्य पाक्षिकीम् ॥ कृत्वा संलेखनां मृत्वा चमरेन्द्रप्रियाभवत् ॥११८॥ विशेषकम् ।। कालावतंसं भवनं कालं सिंहासनं भवेत् । काल्या देव्याः परासामप्येवं स्वाख्यानुरूपतः ॥ ११९ ॥ स्वस्वनामसदृक्नामजननीजनका इति । ज्ञेयाः शेषाश्चतस्रोऽपि तथैव मलिनवताः ॥ १२० ॥ स्वाख्यावतंसे भवने स्वाख्ये सिंहासनेऽभवन् । चमरेन्द्रप्रिया एताः सार्द्धपल्यद्वयायुषः ॥ १२१ ॥ बलीन्द्रदयितानामप्यैतिह्यमनया दिशा । श्रावस्त्यासां पुरी सार्द्धमायुः पल्यत्रयं पुनः ॥ १२२ ॥ एकैकाग्रमहिष्यष्टसहस्त्रपरिवारयुक् । सहस्राण्यष्ट देवीनां नव्यानां रचितुं क्षमा ॥ १२३ ॥ પાર્ધિભગવાનની પુષ્પચલાનામની સાધ્વી પાસે દીક્ષા લીધી હતી. પણ પછી તે સ્વછંદપણે વર્તતી હોઈ (મૃત્યુસમયે ) દોષોને આલોચ્યા વિના કે પડિકમ્યા વિના એકપક્ષની સંલેખના કર્યા પૂર્વક મૃત્યુ પામી અમરેન્દ્રની સ્ત્રી થઈ છે. ૧૧૬-૧૧૮. એ કાલી દેવીને કાલાવાંસ નામનું ભવન અને કાલ નામનું સિંહાસન છે. બીજી ચારે દેવીઓનાં પણ એમના એમના નામને અનુસારે એ બેઉ વાનાં જાણવાં. ૧૧૯ વળી આ ચારેનાં માતપિતાનાં નામ એમના પિતાના નામ સરખાં જાણવાં. અને એમનાં ત્રત પણ પહેલીની જેમ અતિચારદૂષિત સમજવાં. ૧૨૦. એ પ્રમાણે પિતાપિતાના નામનાં ભવન તેમજ પિતાપિતાના નામના સિંહાસન જેમને છે એવી એ પાંચે પટ્ટરાણીઓનું અઢી પલ્યોપમનું આયુષ્ય છે. ૧૨૧. બલિ-ઇંદ્રની પટ્ટરાણીઓને વૃત્તાન્ત પણ આ ચમર-ઇન્દ્રની પટ્ટરાણીઓ સરખો સમજ. ફેર એટલો કે એમની નગરી “શ્રાવસ્તી” છે અને એમનું આયુષ્ય સાડાત્રણ પપમનું છે. ૧૨૨. અમરેન્દ્રની પ્રત્યેક પટ્ટરાણીને આઠ હજાર પરીવાર કહેવાય કેમકે એમાં આઠ હજાર નવીન દેવીઓ ઉત્પન્ન કરવાનું સામર્થ્ય છે. ૧૨૩. Page #86 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] चमरेन्द्रना चार — लोकपाल ', सात सैन्य वगेरे । (६५) चत्वारिंशत् सहस्राणि स्युर्देव्यः सर्वसंख्यया । भुंक्तेऽसुरेन्द्रश्चैताभिः कृतैतावत्तनुः सुखम् ॥ १२४ ॥ ___ सोमो यमश्च वरुणस्तथा वैश्रमणाभिधः। चत्वारोऽस्य लोकपालाश्चतुर्दिगधिकारिणः ॥ १२५ ॥ चतुर्णामप्यथैतेषां चतस्रः प्राणवल्लभाः । कनका कनकलता चित्रगुप्ता वसुन्धरा ॥ १२६ ॥ एकैकेयं च साहस्त्रपरिवारविराजिता । देवी सहस्रमेकैकं नव्यं विकुर्वितुं क्षमा ॥ १२७॥ स्वखनामराजधान्यां स्वखसिंहासने स्थिताः। चत्वारोऽमी लोकपाला भुंजते दिव्यसम्पदम् ॥ १२८ ॥ तथास्य चमरेन्द्रस्य सप्त सैन्यानि तत्र च । पादात्याश्वेभमहिषरथसंज्ञानि पंच वै ॥ १२९ ॥ एते सुरा अपि स्वामिशासनात् कार्यहेतवे । ताप्यं प्रतिपद्यन्ते नायकोक्तेः नटा इव ।। १३० ॥ એ ગણત્રીએ અમરેન્દ્રને ચાળીશ હજાર દેવીઓ કહેવાય, જેમની સાથે એ એટલાં જ શરીર કરીને સુખ ભોગવે છે. ૧૨૪. 1 ચમરેન્દ્રને વળી સોમ, યમ, વરૂણ અને કુબેર નામના લોકપાળ” ચાર દિશાઓના ચાર અધિકારીઓ છે. ૧૨૫. એ ચારેમાંના પ્રત્યેકને કનકા, કનકલતા, ચિત્રગુપ્તા અને વસુંધરા નામની ચચ્ચાર पहला टोखीमा छ. १२६. - એ પ્રત્યેકને વળી હજાર હજારને પરીવાર છે કેમકે એઓ હજાર હજાર નવી દેવીઓ विपी श छ. १२७. ચારે લેપાળને પિતાના નામાનુસાર નામવાળી રાજધાની છે. ત્યાં એઓ પિતાપિતાના સિંહાસને રહી દિવ્ય સુખ ભોગવે છે. ૧૨૮. यभरेन्द्रने जी सात सैन्य डाय छे. समां बांयनi, (१) पाय४, (२) मश्व, (3) रस्ता (४) भडिप अने. (५) २थ-ये प्रमाणे नाम छे. १२८. એઓ પણ દેવરૂપ છે, પરન્તુ કામ પડે છે ત્યારે સ્વામીના આદેશથી એવું રૂપ ધારણ કરે છે; નાયકના કહેવા પ્રમાણે જેમ નટે (નવનવા) વેષ ભજવે છે તેમ. ૧૩૦. Page #87 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । [सर्ग १३ एतानि पंच सैन्यानि युद्धसज्जान्यहर्निशम् । गन्धर्वनटसैन्ये ये ते भोगायेति सप्तकम् ॥ १३१ ॥ सप्त सेनान्योऽप्यमीषां सर्वदा वशवर्तिमः । सेवन्ते सुरनेतारं चमरं विनयानताः ॥ १३२ ॥ द्रुमः सौदामश्च कुंथुः लोहिताक्षश्च किन्नरः । रिष्टो गीतरतिश्चेति सेनान्यामभिधाः क्रमात् ॥ १३३ ।। द्रुमस्य तत्र पादात्याधिपस्य चमरेशितुः । स्युः सप्त कच्छाः कच्छा च स्ववशो नाकिनां गणः ॥ १३४ ॥ आयकच्छायां सुराणां चतुःषष्टिः सहस्रकाः। ततो यथोत्तरं कच्छाः षडपि द्विगुणाः क्रमात् ॥ १३५ ॥ इन्द्राणामपरेषामप्येवं पत्तिचमूपतेः । वाच्याः सप्त सप्त कच्छाः स्थानद्विगुणिता मिथ: ॥१३६ ॥ चतुःषष्टिः सहस्राणि प्रत्याशमात्मरक्षकाः । लक्षद्वयं षट्पंचाशत्सहस्राणीति तेऽखिलाः ॥१३७॥ એ પાંચ સૈન્ય યુદ્ધ માટે સતત સજ રહે છે. બીજાં બે સૈન્યમાં, એક ગન્ધર્વોનું અને એક નટનું છે. એમ સર્વ મળી સાત સૈન્ય થયાં. ૧૩૧. એ સાત સેનાઓના વળી સાત સેનાધિપતિ છે. તેઓ નિરન્તર અમરેદ્રને વશ રહી વિનયપૂર્વક સેવા કરે છે. ૧૩ર. मे सेनाधिपतियाना (१) दुम, (२) सहाभ, ( 3 ) हुन्थु, (४) allsताक्ष, (५) विनर, (8)Rष्ट अन (७) भातति-सवां नाम छे. १७3. એ સાતમાં પાયદળ સેનાના અધિપતિ તુમ છે એના હાથ નીચે સાત “કચ્છા' છે. ४२छा मेटाय नायना हेवानी सभू.' १३४. પહેલી કચ્છમાં ચોસઠ હજાર દે છે. પછીની છએ કચ્છમાં અનુક્રમે ઉત્તરોત્તર બમણા બમણું દે છે. ૧૩૫. એવી રીતે બીજા ઈન્દ્રોના પાયદળ સિન્યના સેનાપતિના હાથ નીચે સાત સાત “કચ્છા” છે અને એમાં પણ ઉત્તરોત્તર એક બીજાથી બમણું દે છે. ૧૩૬. અમરેન્દ્રને વળી દરેક દિશાના ચોસઠ ચોસઠ હજાર મળીને સમગ્ર બે લાખ છપન हुनर 'यात्मरक्ष'हेवा छे.१३७. Page #88 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] चमरेन्द्रनुं विशेष स्वरूष-सामर्थ्य वगेरे। (६७) एवमुक्तपरीवारसुरैराराधितक्रमः। घनश्यामस्निग्धवर्णः किंचिदारक्तलोचनः ।। १३८॥ विद्रुमोष्टः श्वेतदन्तः शरभोगनासिकः । दीप्ररक्ताम्बरो मेघ इव सन्ध्याभ्रसंभृतः ॥ १३९ ॥ मुकुटेनांकितो मौलौ सच्चुडामणिलक्ष्मणा । पूर्वाद्रिरिव तिग्मांशुबिम्बेनोदित्वरश्रिया ॥ १४०॥ चतुस्त्रिंशल्लक्षमानभवनानामधीश्वरः । सर्वेषां दाक्षिणात्यानामसुराणां सयोषिताम् ॥ १४१ ॥ साम्राज्यं शास्ति दिव्यस्त्रीनाटकादिषु दत्तदृक् । एकार्णवायुश्च्युत्वेतो भवे भाविनि सेत्स्यति॥१४२॥कुलकम् ॥ च्युते चास्मिन्नस्य पदे पुनरुत्पत्स्यतेऽपरः । एवमव्युच्छितिनयान्नित्य एवैष उच्यते ॥ १४३ ॥ पूर्ण जम्बूद्वीपमेकमेष पूरयितुं क्षमः । असुरैरसुरीभिश्च निजशक्त्या विकुर्वितैः॥ १४४॥ આવા આવા દે અને એમના પરીવારે જેની સતત સેવા કરી રહ્યા છે એવા આ ચમરેન્દ્રને, અતિ શ્યામ અને સ્નિગ્ધ વર્ણ છે, રતાશ પડતા ચક્ષુ છે, પ્રવાળા જેવા ઓષ્ટ છે, ઉજવળ દંતપંક્તિ છે અને શરભસમાન ઉજંગ નાસિકા છે. વળી એ દેદીપ્યમાન અને રક્તવાણું અમ્બર ( વસ્ત્ર, આકાશ ) ને લીધે, સંધ્યાકાળના વાદળને ભ્રમ કરાવનારો મેઘ હોયની એ गाय छे. १3८-१3८. વળી એના મસ્તક પર ઉત્તમ ચડામણિવાળો મુકુટ ઝળકી રહેલ હોઈ, એ જાણે ઉદયપામતા સૂર્યબિમ્બ યુક્ત પૂર્વાચળ હોયની એ જણાય છે. ૧૪૦, વળી એ ચેત્રીશ લાખ ભવનોને તથા સર્વ દાક્ષિણાત્ય અસુરેન અને એમની સ્ત્રીઓને स्वामी छे. १४१. નિરન્તર દેવાંગનાઓના નાટકો આદિ જોવામાં તલ્લીન રહી સામ્રાજ્ય ભગવતો એ ચમરે. ન્દ્ર એક સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી ચ્યવી આગામી ભવમાં સિદ્ધિપદ પામશે. ૧૪૨. એ અહિંથી અવશે ત્યારે એની જગ્યાએ બીજે ચમરેન્દ્ર ઉત્પન્ન થશે. એવી રીતે ‘अविश्छे' २९तो पाथी, अमरेन्द्र नित्य ४ ४वाय छे. १४3. આ ચમરેન્દ્રમાં વળી એટલું બધું સામર્થ્ય છે કે જે એ ધારેતો એટલા બધા દેવ અને દેવીઓ વિમુવી શકે કે એમનાથી આખો જમ્બુદ્વીપ સંપૂર્ણ ભરાઈ જાય. ૧૪૪. Page #89 -------------------------------------------------------------------------- ________________ (६८) लोकप्रकाश । [ सर्ग १३ तिर्यक् पुनरसंख्येयान् द्वीपपाथोनिधींस्तथा । एवं सामानिकाः त्रायस्त्रिंशाः चास्य प्रभूष्णवः ॥ १४५ ॥ अस्यैवं लोकपालाग्रमहिष्योऽप्यथ किन्तु ते। शक्ता: पूरयितुं तिर्यक्संख्येयद्वीपवारिधीन् ॥ १४६ ॥ इत्यर्थतो भगवत्याम् ॥ देवेन्द्रस्तवे तु जावय जम्बूद्दीवो जावय चमरस्स चमरचंचाओ। असुरेहिं असुरकन्नाहिं अत्थि विसओ भरेओ से ॥ १४७ ॥ __अथान्योऽसुरदेवेन्द्रो बली नामा निरूप्यते । उत्तरस्यां दिशि विभुः योऽसौ सौभाग्यसेवधिः ॥ १४८ ।। तथाहि दिशि कौबेयाँ जम्बूद्वीपस्थमेरुतः। असंख्यद्वीपाब्धिपरो द्वीपोऽरुणवराभिधः ॥ १४९ ।। तस्य बाह्यवेदिकान्तात् तस्मिन्नेव पयोनिधौ । द्विचत्वारिंशत्सहस्रयोजनानां व्यतिक्रमे ॥ १५० ॥ रुचकेन्द्राभिधोऽस्त्यत्र बलेरुत्पातपर्वतः। तिर्यग्लोके जिगमिषोः बलेरुत्पतनास्पदम् ॥ १५१ ॥युग्मम् ॥ તી તો એ રીતે અસંખ્ય દ્વીપસમુદ્ર ભરીદેવાનું એનામાં સામર્થ્ય છે. આવું સામર્થ્ય એના સામાનિક તથા ત્રાયઅિંશક દેવામાં પણ છે. ૧૪૫. વળી એના લોકપાલ દેવો તથા પટ્ટરાણીઓ પણ એવી રીતે ( છ ) સંખ્યાત દ્વીપસમુદ્રો ભરી દેવાનું સામર્થ્ય ધરાવે છે. ૧૪૬. એવા ભાવાર્થનું ભગવતીસૂત્રમાં કહ્યું છે. દેવેન્દ્રસ્તવ” માં તો એમ કહ્યું છે કે–ચમરેન્દ્ર પિતાની ચમચંચાથી માંડીને જ્યાં સુધી જીપ છે ત્યાં સુધી તમામ ભાગ દેવ અને દેવીઓથી ભરવા સમર્થ છે. ૧૪૭. હવે બલીન્દ્ર નામના બીજા અસુરેન્દ્ર વિષે. સૌભાગ્યનિધિ એવો આ બલીન્દ્ર ઉત્તર દિશાનો સ્વામી છે. ૧૪૮. જમ્બુદ્વીપમાં રહેલા મેરૂથી ઉત્તરદિશામાં અસંખ્ય દ્વીપસમુદ્રો મૂકીને અરૂણવર નામના દ્વીપ આવે છે. એની બહારની વેદિકાના છેડાથી એ જ સમુદ્રમાં બેંતાળીશ હાર Page #90 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोके ] 'बलीन्द्र ' नी हकीकत । एनी राजधानी वगेरे । (६९) तिगिछिकूटतुल्योसौ प्रमाणादिस्वरूपतः । बलेः प्रासादोऽस्ति तत्र प्राग्वत् सिंहासनांचितः ॥ १५२ ॥ __ कोट्य: पंचपंचाशत् षट् कोटीनां शतानि च । पंचत्रिंशच्च लक्षाणि पंचाशच्च सहस्रकाः ॥ १५३ ॥ योजनानि व्यतिक्रम्याम्भोधावुत्पातपर्वतात् । गर्भे रत्नप्रभापृथ्व्या गत्वाधो योजनानि च ॥ १५४ ॥ चत्वारिंशत्सहस्राणि वर्तते तत्र मंजुला। बलिचंचा राजधानी स्त्यानीभूताः इव त्विषः ॥ १५५ ॥ ॥विशेषकम् ॥ अस्याः चमरचंचावत् स्वरूपमखिलं भवेत् । वप्रप्रासादादि तेषां प्रमाणानुक्रमादि च ॥ १५६ ॥ अत्रोपपादसदसि देवदूष्यपरिष्कृते । इन्द्रत्वेनोत्पद्यतेऽङ्गी शय्योत्संगे महातपाः ॥ १५७ ॥ __ अस्य षष्टिः सहस्राणि सामानिकसुधाभुजाम् । त्रायस्त्रिंशकदेवाश्च त्रयस्त्रिंशदुदीरिताः ॥ १५८॥ જન મૂકીને બલીન્દ્રને “રૂચકેન્દ્ર” નામને ઉત્પાત પર્વત આવે છે. તછ લેકમાં જવાનું મન થાય છે ત્યારે બલી પહેલવહેલે ત્યાં આવીને પછી ત્યાંથી ઉડે છે. ૧૪૮–૧૫૧. (આ રૂચકેન્દ્રનું પ્રમાણ આદિક તિગિછિટ સદશ છે ). ત્યાં આગળ પૂર્વોક્તવત્ સિહાસનાદિથી યુક્ત બલીન્દ્રના પ્રાસાદ છે. ૧૫ર. એ ઉત્પાતપર્વતથી સમુદ્રમાં છ પંચાવન કોડ અને સાડી પાંત્રીસ લાખ જન ગયા પછી, નીચે રત્નપ્રભા પૃથ્વીના ગર્ભમાં ચાળીશ હજાર જન મૂકીને, કાન્તિ સમસ્ત પિંડીભૂત થઈને રહી હોયની એવી મનહર, બલીન્દ્રની બલિચંચા નગરી આવે છે. ૧૫૩–૧૫૫. આ બલિચંચા નગરીનું સમસ્ત સ્વરૂપ અર્થાત એને કોટ, એના પ્રાસાદ, એઓનું પ્રમાણ, એમને અનુક્રમ આદિ, અમરચંચાવતું સમજવું. ૧૫૬. કોઈ મહા તપસ્વી મનુષ્ય હોય છે એ અહિં ઉપપદ સભામાં, દેવદૃષ્યથી આચ્છાદિત એવી શય્યામાં ઈન્દ્ર તરીકે ઉત્પન્ન થાય છે. ૧૫૭. આ બલીન્દ્રને સાઠ હજાર સામાનિક દેવ અને તેત્રીશ “ત્રાયશ્ચિશક” દે છે. ૧૫૮. Page #91 -------------------------------------------------------------------------- ________________ (७०) लोकप्रकाश । [ सर्ग १३ साम्प्रतीनास्त्वमी बेभेलकग्रामनिवासिनः । श्रद्धालवस्त्रयस्त्रिंशत् सुहृदश्च परस्परम् ॥ १५९ ॥ प्रागेते दृढधर्माणः पश्चाद्विश्लथचेतसः । उत्पन्ना अत्र चमरत्रायस्त्रिंशकदेववत् ॥ १६० ॥ प्राग्वत्तिस्रः पर्षदोऽस्य तिसृष्वपि सुराः क्रमात् । सहस्राणां विंशतिः स्युः चतुरष्टाधिका च सा ॥ १६१ ॥ साढे द्वे च शते द्वे च सार्द्ध शतमनुक्रमात् । देव्यः पर्षत्सु तिसृषु देवानां क्रमतः स्थितिः ॥ १६२ ॥ पल्यानां त्रितयं सार्धं त्रयं साधं द्वयं क्रमात् । देवीनां तु स्थितिः सार्धे द्वे ते द्वे सार्धमेव च ॥१६३॥ युग्मम्॥ तित्रस्तिस्त्रः पर्षदोऽस्य भवन्ति प्राग्वदेव च । सामानिकत्रायस्त्रिंशलोकपालाग्रयोषिताम् ॥ १६४ ॥ शुभा निशुभा रम्भा च निरम्भा मदनेति च । स्युः पंचाग्रमहिष्योऽस्य प्राग्वदासां परिच्छदः ॥ १६५ ॥ અત્યારે વર્તમાનમાં જે ત્રાયશ્ચિંશક દે ત્યાં છે તેઓ પૂર્વભવમાં બેભેલક ગામના રહેવાસી, શ્રદ્ધાળુ અને પરસ્પર પ્રીતિ દાખવતા તેત્રીશ મિત્ર હતા. પહેલાં તો એઓ ધર્મને વિષે દઢ હતા; પરન્તુ પાછળથી શિથિલ થઈ જવાથી, અમરેન્દ્રના એ દેવની પેઠે, અહિં उत्पन्न थय। छे. १५८-१६०. પૂર્વવતુ આની પણ ત્રણ સભાઓ છે, જેમાં અનુક્રમે વીશ હજાર, વીશ હજાર અને અઠ્યાવીશ હજાર દેવો છે. ૧૬૧. તે ત્રણે સભાઓમાં વળી અનુક્રમે અઢીસો, બસો અને દોઢસે દેવીઓ છે. ૧૬૨. દેવની આયુષ્યસ્થિતિ અનુક્રમે સાડાત્રણ, ત્રણ અને અઢી પોપમની છે, અને દેવીઓની અનુક્રમે અઢી, બે તથા દોઢ પલ્યોપમની છે. ૧૬૩. વળી એ બલીન્દ્રના સામાનિક, ત્રાયઅિંશક અને લેકપાલ દેવ તથા પટ્ટરાણુઓની પણ ત્રણ ત્રણ પર્ષદા એટલે સભા છે. ૧૬૪. ने जी शुमा, निशुमा, २मा, निर । भने भहना-मेवा नामनी पाय - મહિષીઓ છે; જેમને પરિવાર પૂર્વ પ્રમાણે છે. ૧૬૫, Page #92 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] एनी सभा, एना ' लोकपाळ,' एनी सेनाओ । (७१) एवं सहस्त्रैः चत्वारिंशतान्तःपुरिकाजनैः । सुधर्माया: बहिः भुक्ते कृतैतावद्वपुः सुखम् ॥ १६६ ॥ चत्वारोऽस्य लोकपालाश्चतुर्दिगधिकारिणः । सोमो यमश्च वरुणस्तुर्यो वैश्रमणाभिधः ॥ १६७ ॥ एषां चतस्रः प्रत्येकं दयिता: नामतस्तु ताः । मीनका च सुभद्रा च विद्युदाख्या तथाशनिः ॥ १६८ ॥ स्वस्वनामराजधान्यां सिंहासने स्वनामनि । उपविष्टाः सुखं दिव्यं मुदा तेऽप्युपभुंजते ॥ १६९ ॥ ___ महाद्रुमो महासौदासाह्वयः परिकीर्तितः । मालंकारोऽपि च महालोहिताक्षाभिधः सुरः ॥ १७० ॥ किंपुरुषो महारिष्टस्तथा गीतयशा इति । बलिनाम्नोः सुरपतेः क्रमात् सप्तेति सैन्यपाः ॥१७१॥ युग्मम् ॥ पत्तीशस्याद्यकच्छायां षष्टिदेवसहस्रकाः । कच्छाः षडन्याश्च ततः स्युरस्य द्विगुणाः क्रमात् ॥ १७२ ॥ एवं सामानिकैस्त्रायस्त्रिंशकैलॊकपालकैः । सेव्योऽयमहिषीभिश्च सप्तभि: सैन्यसैन्यपैः ॥ १७३ ॥ એ પ્રમાણે બલીન્દ્ર પણ ચાલીશ ચાલીશ હજાર દેવીઓ સાથે, એટલાંજ શરીર કરીને, સુધસભાની બહાર બેગ ભેગવે છે. ૧૬૬. એને પણ સોમ, યમ, વરૂણ અને કુબેર નામના, ચારદિશાના ચારલેકપાલ દેવો છે. ૧૬૭. એ પ્રત્યેકને વળી મેનકા, સુભદ્રા, વિદ્યુત્ અને અશનિ નામની ચચ્ચાર સ્ત્રીઓ છે.—મની સાથે એઓ પોતપોતાના નામ સરખા નામવાળી રાજધાનીમાં પોતાના નામવાળા સિંહાસન પર હર્ષપૂર્વક દિવ્ય સુખ ભેગવે છે. ૧૬૮-૧૬૯. ____ दीन्द्रने ५५ (१) महाभ, (२) महासोहास, (3) मा ४२, (४) मोडिताक्ष, (५) ५३५, (6) भारिष्ट मने (७) तया-मेवानामना सात सेनाधिपतिमा छ. १७०-१७१. પાયદળ સેનાના અધિપતિના હાથ નીચેની પહેલી “કચ્છ” માં સાઠ હજાર દે છે. એ પછીની છ કચ્છમાં અનુક્રમે ઉત્તરોત્તર બમણ બમણા છે. ૧૭૨. એ પ્રમાણે સામાનિક દેવો, ત્રાયશ્ચિંશક દે, લોકપાલ દેવ, પટ્ટરાણીઓ, સૈન્ય, સેના Page #93 -------------------------------------------------------------------------- ________________ (७२) लोकप्रकाश । [सर्ग १३ षष्टया सहस्त्रैः प्रत्याशं सेव्यमानोऽङ्गरक्षकैः । चत्वारिंशत्सहस्राढयलक्षद्वयमितैः समैः ॥ १७४ ॥ श्यामवर्णो रक्तवासाश्चूडामण्यंकमौलिभृत् । सुरूपः सातिरेकैकसागरोपमजीवितः ॥ १७५ ॥ भवनावासलक्षाणां त्रिंशतोऽनुभवत्यसौ । असुरीणां चासुराणामुदीच्यानामधीशताम् ॥१७६॥कलापकम् ॥ परिवारयुतस्यास्य शक्तिर्विकुर्वणाश्रिता । चमरेन्द्रस्येव किन्तु सर्वत्र सातिरेकता ॥ १७७ ॥ इत्येवमस्मिन्नसुरनिकाये प्रभवो दश । चमरेन्द्रो बलीन्द्रश्च लोकपालास्तथाष्ट च ॥ १७८ ॥ लक्षेष्वेवं चतुःषष्टौ भवनेष्वपरेऽपि हि । उत्पद्यन्तेऽसुरवराः स्वस्वपुण्यानुसारतः ॥ १७९॥ उत्पत्तिकाले शय्यायां नूषणाम्बरवर्जिताः। ततश्चालंकृतास्तेन वपुषा नूतनेन वा ॥ १८०॥ પતિઓ અને પ્રત્યેક દિશાના સાઠ સાઠ હજાર મળીને કુલ બે લાખ ચાળીશ હજાર અંગરક્ષક–આટલા આટલા પરિવારવાળા તથા શ્યામવર્ણ, લાલ વસ્ત્ર, ચૂડામણિથી અંકિત મકર, મનહરરૂપ અને એક સાગરોપમથી અધિક આયુષ્યવાળ એ બેલીન્દ્ર ત્રીશલાખ ભવનેપર તથા ઉત્તર દિશાના દેવદેવીઓ પર સામ્રાજ્ય ભેગવે છે. ૧૭૩-૧૭૬. આ અલીન્દ્રની તેમજ એના પરીવારની વૈકિયશક્તિ ચમરેન્દ્ર સરખી છતાં સર્વત્ર अधि: 2 એવી રીતે આ અસુરનિકામાં દશ અધિકારીઓ છેઃ ચમરેન્દ્ર, બેલીન્દ્ર અને આઠ साद. १७८. એવી રીતે, ચોસઠલાખ ભવનમાં પોત પોતાના પુણ્યને અનુસારે બીજા પણ અસુરવરે पन्न थाय छे. १७६. શામાં ઉત્પન્ન થાય છે ત્યારે તેઓ વસ્ત્રાભૂષણ રહિત હોય છે; પરન્તુ પછી એઓ એજ અથવા મૃતન શરીર પર વસ્ત્રાલંકાર ધારણ કરે છે. ૧૮૦. Page #94 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] समस्त ' असुरनिकाय ' ना देवोनुं सामान्य स्वरूप । सर्वेऽप्यमी श्यामवर्णा बिम्बोष्टाः कृष्णमूर्द्धजाः । शुभ्रदन्ता वामकर्णावसक्तदीप्रकुंडलाः ॥ १८१ ॥ दन्ताः केशाश्च श्रमीषां वैक्रिया दृष्टव्या न स्वाभाविकाः । वैक्रियशरीरत्वात् । इति जीवाभिगमवृतौ ॥ आर्द्रचन्दनलिप्तांगा अरुणाम्बरधारिणः । चिह्नेन चूडामणिना सदालंकृतमौलयः ॥ १८२ ॥ कुमारत्वमतिक्रान्ता श्रसंप्राप्ताश्च यौवनम् । ततोऽतिमुग्धमधुरमृदुयौवनशालिनः ॥ १८३ ॥ केयूरांगदहारायैर्भूषिता विलसन्ति ते । दीप्रा दशस्वंगुलीषु मणिरत्नांगुलीयकैः ॥ १८४ ॥ विशेषकम् ॥ hori scriविधाः कामक्रीडाविधिविचक्षणाः । घनस्तना युवजनोन्मादिलावण्ययौवनाः ॥ १८५ ॥ सप्त हस्ताः देहमानमेषामुत्कर्षतो भवेत् । अंगुला संख्यांशमानमुत्पत्तौ तज्जघन्यतः || १८६ ॥ (७३) સર્વેના વણુ શ્યામ, હાઠ લાલ, કેશ કાળા અને દાંત શ્વેત હેાય છે. વળી એમના ડામા કાનમાં ઝળહળતા કુંડળ હોય છે. ૧૮૧, અહિં એમને દાંત અને કેશ કહ્યા એ સ્વાભાવિક ન સમજવા, વૈક્રિય સમજવા; કારણ કે એએનું શરીર વૈક્રિય શરીર છે:-આમ ‘ જીવાભિગમ’ ની ટીકામાં કહ્યું છે. વળી એએ શરીરે નિરન્તર આ ચન્દ્રનનું વિલેપન કરે છે, લાલ વસ્ત્ર પરિધાન કરે છે. અને ચડાણથી અંકિત એવા મુકુટ ધારણ કરે છે. ૧૮૨. કૈામારાવસ્થા ઉલ્લંઘી ગયા છતાં યાવનાવસ્થા પ્રાપ્ત ન થયેલી હાવાથી, એનુ ચાવન અતિ મુગ્ધ, મધુર અને મૃદુ હાઇ એએ બહુ શેાલી રહ્યા છે. ૧૮૩. શરીરે કેયૂર, અંગદ, મુક્તાહાર આદિ આભૂષણા પરિધાન કરી અને દશે આંગળીએ મણિ અને રત્નની અંગુઠીએ ધારણ કરી એ એ ત્યાં કાયમ વિલાસ કરી રહ્યા છે. ૧૮૪. એવીજ રીતે એમની દેવીએ પણ કામક્રીડાવિધિમાં ચતુર, કઠિન સ્તન યુગલથી શાલતી અને યુવાનને ઉન્માદ પમાડનારા લાવણ્યમય યાવને કરીને યુક્ત હાય છે. ૧૮૫. એ દેવાનુ દેહપ્રમાણ ઉત્કૃષ્ટ સાત હાથનુ હાય છે; અને જઘન્ય, ઉત્પત્તિસમયનું અંગુ લના અસંખ્યમાં અંશ જેટલુ હાય છે. ૧૮૬. 10 Page #95 -------------------------------------------------------------------------- ________________ (७४) लोकप्रकाश । लक्षयोजनमानं चोत्कर्षादुत्तरवैक्रियम् । प्रारम्भेऽङ्गुलसंख्येयभागमानं जघन्यतः ॥ १८७ ॥ एषां च दाक्षिणात्यानां स्थितिरुत्कर्षतो भवेत् । सागरोपममेकं तदुदीच्यानां च साधिकम् ॥ १८८ ॥ देवीनां दाक्षिणात्यानां सार्धं पल्यत्रयं स्थितिः । ज्येष्टोत्तराहदेवीनां सार्धं पल्यचतुष्टयम् ॥ १८९ ॥ जघन्या तु वत्सराणां सहस्राणि दश स्थितिः । सर्वेषां मध्यमा ज्येष्टा कनिष्टान्तरनेकधा ॥ १९० ॥ ज्येष्टायुषो दाक्षिणात्या मासार्धेनोच्छ्वसन्त्यथ । हारकांक्षिण वर्षसहस्रेण भवन्ति च ॥ १९१ ॥ उदीच्या सातिरेकेण मासार्धेनोच्सन्ति वै । साधिकाब्दसहस्त्रेण भवन्त्याहारकांक्षिणः ॥ १९२ ॥ मध्यमस्थितयस्त्वेते स्वस्वस्थित्यनुसारतः । मुहूर्त्ताहःपृथ्वत्वैः स्युरुच्छ्वासाहारकांचिणः ॥ १९३ ॥ એએનુ ઉત્તર વૈક્રિય શરીર ઉત્કૃષ્ટ લાખ ચેાજનનુ થઇ શકે છે અને જઘન્ય પ્રાર ંભ વખતે અંગુલના સખ્યાત ભાગ પ્રમાણ થાય છે. ૧૮૭, [ सर्ग १३ એએમાં જે દક્ષિણ દિશાના છે એમની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ એક સાગરોપમની છે; અને જેએ ઉત્તર દિશાના છે એએની કઇક અધિક છે. ૧૮૮ દક્ષિણ દિશાની દેવીએની આયુષ્યસ્થિતિ ઉત્કૃષ્ટ સાડાત્રણ પત્યેાપમની છે; અને ઉત્તર દિશાવાળી દેવીએની ચાડાચાર પાપમની છે. ૧૮૯. વળી એ બધાએની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે; અને મધ્યમ સ્થિતિ તે, ઉત્કૃષ્ટ અને જઘન્યની વચ્ચે અનેક પ્રકારની છે. ૧૯૦, ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દક્ષિણ દિશાના દેવા અધ માસે શ્વાસેાચ્છ્વાસ લે છે અને એમને એક હજાર વર્ષે આહારની ઇચ્છા થાય છે. ૧૯૧. એવાજ ઉત્તર દિશાના દેવા પંદર ઉપરાંત દિવસ થાય ત્યારે શ્વાસેાચ્છ્વાસ લે છે અને એમને એક હજાર કરતાં વધારે વર્ષે આહારની ઇચ્છા થાય છે. ૧૯૨. મધ્યમ આયુષ્યસ્થિતિવાળા એ દેવા પોતપોતાની સ્થિતિને અનુસારે ચાર મુહૂTM શ્વાસેાશ્ર્વાસ લે છે. એમને આહારની અભિલાષા પણ ચાર દિવસે થાય છે. ૧૯૩. Page #96 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ) एमनो उर्ध्वाधोगमननो क्षेत्रप्रदेश । जघन्यजीविनः स्तोकैः सप्तभिः प्रोच्छ्वसन्त्यमी। एकाहान्तरमाहारं समीहंते च चेतसा ॥ १९४ ॥ ततः संकल्पमात्रेणोपस्थितैः सारपुद्गलैः । ते तृप्येयुः कावलिकाहारानपेक्षिणः सदा ।। १९५ ॥ विषयः स्यात् गतेरेषामधस्तमस्तमावधि । तृतीयां पुनरवनीं गता यास्यन्ति च स्वयम् ॥ १९६ ॥ प्रयोजनं तत्र पूर्वरिपोः पीडाप्रवर्धनम् । प्राग्जन्मसुहृदस्तावत्कालं पीडानिवर्त्तनम् ॥ १९७॥ तिर्यक् चैषामसंख्याब्धिद्वीपाः स्युर्विषयो गतेः। नन्दीश्वरं पुनीपं गता यास्यन्ति च स्वयम् ॥ १९८ ॥ तत्र प्रयोजनं त्वर्हत्कल्याणकेषु पंचसु । संवत्सरचतुर्मासादिषु चाष्टाहिकोत्सवः ॥ १९९ ॥ तथैषां गतिविषय ऊर्ध्वमप्यच्युतावधि । स्वर्ग सौधर्म च यावत् गता यास्यन्ति च स्वयम् ॥ २० ॥ જઘન્ય આયુષ્યવાળા એ દેવો સાત સ્તકે શ્વાસોશ્વાસ લે છે. અને એમને એકાંતરે આહારની ઈચ્છા થાય છે. ૧૪. પછી એઓ ઇચ્છા થતાંની સાથે જ પ્રાપ્ત થયેલા ઉત્તમ પુગળાવડે તૃપ્ત થાય છે. એઓને કદિ કવલાહારની અપેક્ષા નથી. ૧૯૫. એની ગતિ નીચે છેક તમસ્તમા નરક સુધી છે. ત્રીજી નરક સુધી તે તેઓ સ્વયમેવ ગયેલા છે અને જશે. ત્યાં જવાનું પ્રયોજન એવું છે કે ત્યાં જઈને પૂર્વભવના શત્રુને એટલે વખત વધારે દુખ દેવું, અને એવા મિત્રનું દુઃખ એટલો વખત દૂર કરવું. ૧૬-૧૭.. તીછી એઓની ગતિ અસંખ્ય દ્વીપસમુદ્રો સુધીની છે. નંદીશ્વર દ્વીપે તે એ સ્વયમેવ ગયેલા છે અને જવાના પણ ત્યાં જવાનું એમને એ પ્રયજન છે કે ત્યાં જઈને એએ ભગવાનના પાંચે કલ્યાણકને પ્રસંગે, સંવત્સરીના રેજ અને ચતુર્માસાદિકમાં અઠ્ઠાઈ મહોત્સવ કરે છે. ૧૮-૧૯. એઓ વળી ઉચે અશ્રુતદેવલોક સુધી જઈ શકે છે. સધર્મદેવેક સુધી તો તેઓ સ્વયં ગયેલા છે, અને જવાના. ત્યાં એઓ એટલા માટે જાય છે કે એમને વૈમાનિક દેવોની Page #97 -------------------------------------------------------------------------- ________________ (७६) लोकप्रकाश। [सर्ग १३ प्रयोजनं तत्र भवप्रत्ययं वैरमूर्जितम् । मातंगपंचाननवदेषां वैमानिकैः सह ॥ २०१ ॥ ततो वैरादमी मत्ता गत्वा वैमानिकाश्रयान् । कुर्वन्ति व्याकुलं स्वर्ग त्रासयन्त्यात्मरक्षकान् ॥ २०२ ॥ शक्रमप्याक्रोशयन्ति प्रायुक्तचमरेन्द्रवत् । वैरप्रसिद्धिर्लोकेऽपि देवदानवयोरिति ॥ २०३ ॥ रत्नान्यप्सरसस्तेषां प्रसह्यापहरन्ति च । गत्वैकान्ते स्वानुरक्तास्ताः स्वैरं रमयन्त्यपि ॥ २०४ ॥ अथ नागनिकायस्य दाक्षिणात्यः सुरेश्वरः। धरणेन्द्रो वरिवर्ति साम्प्रतीनस्त्वसौ पुरा ॥ २०५ ।। आसीदहिर्बहिः काशीपुरतः काननान्तरे । शुष्ककाष्टकोटरान्त: सोऽर्कतापार्दितोऽविशत् ॥ २०६॥ युग्मम् ।। कमठेन परिप्लुष्टः पंचाग्निकष्टकारिणा । तापातः कर्षितः काष्टात् श्रीपार्श्वन कृपालुना ॥ २०७॥ સાથે હાથીને સિંહની જેવું વેર છે. એ વેરને લીધે એ વૈમાનિકોના આવાસમાં જાય છે અને ત્યાં સ્વર્ગલોકને આકુળ વ્યાકુળ કરી ત્યાંના રક્ષકને ત્રાસ પમાડે છે. વળી પૂર્વે અમરેન્દ્રના વૃત્તાન્તમાં કહ્યું છે એમ એ શક્ર-ઇન્દ્ર પર પણ આક્રોશ કરે છે. લોકોમાં પણ દેવદાનવના વેરની વાત પ્રસિદ્ધ છે. એનાં સ્ત્રીરત્નોનું એ બળાત્કારે હરણ કરી જાય છે અને એકાંतमसभने पातानविर्ष मनु२४त ४शसभनी साथे यथेच्छ विलास रेछ.२००-२०४. . ( આ પ્રમાણે લગભગ બસે “લોકમાં “અસુરકુમાર” જાતિના દેવોનું વિસ્તારપૂર્વક वर्णन मा यु.) वे भीon नाभा२' तिन । विषे. નાગકુમાર જાતિના દેવોને દક્ષિણ દિશાને ઇન્દ્ર “ધરણેન્દ્ર છે. ૨૦૫. * સામ્યતીન (હાલનો-વર્તમાન) ધરણેન્દ્ર પૂર્વભવમાં કાશીનગરીની બહાર કોઈ એક વનમાં એક સર્પ હતો. તે એકદા સૂર્યના તાપથી અકળાઈને શુષ્ક કાષ્ટના કોટરમાં પેઠે. એ વખતે ત્યાં એક કમઠ નામે તાપસ પંચાગ્નિતપ તપતો હતો. તેણે એજ શુષ્ક કાષ્ટ લાવી એની ધૂણી સળગાવી એટલે એમાં રહેલો પિલે સર્પ દાઝવા-બળવા લાગ્યું. પણ એટલામાં દયાળ એવા પાર્ધકુમારે આવી એ બળતા સર્પને કાષ્ટ્રમાંથી બહાર કઢાવ્યું. તે, એ પાશ્વ Page #98 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રો ] વીના ‘નાગકુમાર ' નિષ્ઠાયનું સ્વરુપ । ‘ ધરળેન્દ્ર ' ની જીત / स चादर्शनान्नष्टपाप्मा श्रुतनमस्कृतिः । ૩નિતોનિતશ્રેયા ધરોન્ત્રતયામવત્ ॥ ૨૦૮ II ततो मेघसूरीभूतकमठेनाकालिकाम्बुदैः । एष पार्श्वमुपद्र्यमानमाच्छादयत्फर्णैः ॥ २०९ ॥ । श्रीपार्श्वस्तोत्रमंत्राख्यास्मरणात्तुष्टमानसः अद्यापि शमयन् कष्टमिष्टानि वितरत्यसौ ॥ २१० ॥ षष्टिश्च सप्ततिश्चैवाशीतिः क्रमात् सहस्रकाः । पत्त्रये स्युर्देवानां स्थितिश्चैषां यथाक्रमम् ॥ २१९ ॥ पल्यस्यार्धं सातिरेकमधं देशोनितं च तत् । सपंचसप्तति शतं पंचाशं पंचविंशकम् ॥ २१२ ॥ देव्यः पर्षत्सु देशोनं पल्यस्यार्धमिह स्थितिः । साधिकः पल्यतुर्यांशः तुयश एव च क्रमात् ॥ २१३ ॥ विशेषकम् ॥ ( ૭૭ ) કુમાર જે ભાવિ તીર્થંકર હતા એના દર્શનથી પાપમાત્ર વામી તથા નવકારમંત્ર સાંભળી ઉત્તમ પુણ્ય ઉપાર્જન કરી (મૃત્યુ પામ્યા બાદ ) ત્યાં ( નાગકુમારનિકાયમાં ) ઇન્દ્ર તરીકે ઉત્પન્ન થયા. ૨૦૫-૨૦૮, હવે પેલા કમઠ તાપસ કાળધર્મ પામી મેઘકુમાર જાતિના દેવામાં ઉત્પન્ન થયા. એણે (પૂર્વના વેરને લીધે ) પાર્શ્વપ્રભુને, અકાળે વરસાદ વરસાવી ઉપદ્રવ કરવા માંડયેા, ત્યારે ધરણેન્દ્ર ( પૂર્વના ઉપકાર સંભારી ) પ્રભુ ઉપર પોતાની ફાએ ધરી રાખી હતી. ૨૦૯ અદ્યાપિ પણ જો આપણે પાર્શ્વનાથનુ સ્તોત્ર કે મંત્ર કે નામમાત્રનુ પણુ સ્મરણ કરીએ તા એ ધરણેન્દ્ર સ ંતુષ્ટ થઈને આપણાં કષ્ટ શમાવી દે છે અને આપણુ ઇચ્છિત પૂર્ણ કરે છે. ૨૧૦, હવે, એ ધરણેન્દ્રને ત્રણ પદા છે. એમાં અનુક્રમે સાડ હજાર, શીત્તેર હજાર અને એશી હજાર દેવા છે. ૨૧૧. ત્રણે પદાના દેવાની આયુષ્યસ્થિતિ અનુક્રમે (૧) અર્ધ પક્ષેાપમથી કંઇક વધારે, (૨) ખરાખર અર્ધ પછ્યાપમ અને (૩) અ પત્યેાપમથી કઇંક આછી-એ પ્રમાણે છે. ૨૧૨. ત્રણે પદામાં દેવીએ અનુક્રમે પાણાખસા, દાઢસા અને સવાસે છે. એમની આયુષ્યસ્થિતિ અનુક્રમે (૧) અર્ધું પત્યેાપમથી ઓછી, (૨) એક ચતુર્થાંશ પક્ષેાપમથી સહેજ વધારે અને ( ૩ ) એક ચતુર્થાંશ પધ્યેાપમ છે. ૨૧૩. Page #99 -------------------------------------------------------------------------- ________________ (७८) लोकप्रकाश। [सर्ग १३ समिताचंडाजयाख्याः स्यु: सभाः धरणेशितुः । अपि सामानिकत्रायस्त्रिंशानामेतदाह्वयाः ॥ २१४ ॥ लोकपालानां तथाग्रमहिषीणां भवन्ति ताः । ईषा तथान्या त्रुटिता ततो दृढरथाभिधा ।। २१५ ॥ शेषाणां भवनेन्द्राणां पर्षदामभिधाः किल । तृतीयमंगमालोक्य विज्ञेया धरणेन्द्रवत् ॥ २१६ ॥ ___ स्युः षडग्रमहिष्योऽस्य अला मक्का शतेरिका । सोदामिनीन्द्रा च घनविद्यतेति च नामतः ॥ २१७ ॥ षड्भिः सहस्रः देवीनां प्रत्येकं परिवारिताः । षट् सहस्राणि देवीनां विकुर्वितुमपि क्षमाः ॥ २१८ ।। शेषाणामप्यथेन्द्राणामष्टानां याम्यदिग्भुवाम् । षड् षडग्रमहिष्यः स्युरेतैरेव च नामभिः ॥ २१९ ॥ काशीनगरवास्तव्याश्चतुष्पंचाशदप्यमूः । बृहत्कन्याः स्वाभिधानुरुपाख्यपितरोऽभवन् ॥ २२० ॥ ઉપર એ ધરણેન્દ્રની જે ત્રણ પર્ષદા કહી–એનાં સમિતા, ચંડા અને જયા એવાં નામ છે. વળી એના સામાનિક દેવોની અને ત્રાયશ્ચિંશક દેવની પણ એજ નામની ત્રણ जाण पर्ष। छ. २१४. એના “લોકપાલ દેવની તેમજ એની અમહિષીઓની પણ ઈષા, ત્રુટિતા અને દરથા નામની ત્રણ ત્રણ પર્ષદાઓ છે. ૨૧૫. બાકીના ભવનેન્દ્રોની પર્ષદાઓનાં નામ ધરણેન્દ્રવત્ છે–એમ ત્રીજા અંગ’માં કહ્યું છે. ૨૧૬. से चन्दन वजी छ अमडिया पट्टा छे. ससाना (१) मा, (२) भॐा, (3) शत२ि४, (४) सहाभिनी, (५)न्द्रिमाने (६) धनविधुता-सेवा मेवा नाम छे. २१७. દરેક પટ્ટરાણીને છ છ હજાર દેવીઓને પરીવાર છે. કારણ કે એઓ પ્રત્યેક એટલી દેવીઓ વિકુવી શકે છે. ૨૧૮. બાકીનાં આઠ દાક્ષિણાત્ય ઈન્દ્રોને પણ એજ નામની છ છ પટ્ટરાણીઓ છે. ૨૧૯. એટલે એ પ્રમાણે નવ ઈદ્રોની ઈન્દ્રાણીએ કુલ થઈને ૯૪૬ અર્થાત્ ચેપન થઈ. એ સઘળી પૂર્વભવમાં કાશીનગરીમાં પોતાનાં નામ સરખા નામવાળા માતપિતાઓની Page #100 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] धरणेन्द्रना — लोकपाळ ' अने सैन्यो वगेरे । पार्श्वपादित्तदीक्षाः शिक्षिताः पुष्पचूलया । विराद्धसंयमाः पक्षं संलिख्य च मृतास्ततः ॥ २२१ ॥ स्वाख्यावतंसभवने स्वाख्यसिंहासनस्पृशि । देवीत्वेन समुत्पन्नाः सार्धपल्यमितायुषः ॥ २२२ ॥ युग्मम् ॥ भूतानन्दायोत्तराहेन्द्राणामपि मनःप्रियाः। सन्ति षड् षड् वक्ष्यमाणै रूपायैः षड्भिराह्वयैः ॥ २२३ ॥ चतुष्पंचाशतोऽप्यूनपल्योपमयुगायुषाम् । प्रागासां नगरी चम्पा वाच्या शेषमिहोक्तवत् ॥ २२४ ॥ कालपालः कोलपालः शैलपालोऽस्य च क्रमात् । शंखपालश्च चत्वारो लोकपालाः सुरेशितुः ॥ २२५ ॥ अशोका विमला चैव सुप्रभा च सुदर्शना । एषां चतस्रो दयिताः प्रत्येकमेतद्वाह्वयाः॥ २२६ ॥ भद्रसेनोऽस्य च यशोधरः सुदर्शनः क्रमात् । नीलकंठस्तथानन्दो नन्दनस्तेतलीति च ॥ २२७ ॥ મહાટી વયની કુમારિકાઓ હતી. એઓ શ્રી પાર્શ્વપ્રભુ આગળ વત ઉચ્ચેરી પુષ્પચૂલા આર્યા પાસે અભ્યાસ કરી, સંયમ વિરાધી, અર્ધમાસની સંલેખનાપૂર્વક મૃત્યુ પામી, ત્યાંથી પિતા પોતાના નામ સરખા નામ યુકત સિંહાસનવાળા અવતંસભવનમાં દઢ પોપમના मायुष्यवाणी वीमा थई छ. २२०-२२२. ભૂતાનન્દાદિક ઉત્તરદિશાના ઈન્દ્રોની પણ છ છ પટ્ટરાણીઓ છે. એમનાં “રૂપા” આદિક નામ છે જે આગળ ઉપર કહેવામાં આવશે. ૨૨૩. - તે ચોપનું આયુષ્ય બે પલ્યોપમથી સહેજ ઓછું છે અને એ પૂર્વભવમાં ચંપાनगरीमा रोती ती. शेष वृत्तान्त पूर्वाजतपत्. २२४. से न्द्रने, (१) पास, (२) पास, (3) शैसपास अने (४)शाल-शनामना ચાર લોકપાલ છે. એ પ્રત્યેકને અશકા, વિમલા, સુપ્રભા અને સુદર્શના નામની ચચ્ચાર पट्टराणी छे. २२५-२२६. quी मेने (धरणेन्द्रने) (१) पाय, (२) मध, (3) वस्ती, (४) भडिष, (५) २थ, () Page #101 -------------------------------------------------------------------------- ________________ (८०) लोकप्रकाश । [सर्ग १३ पत्तिवाजीभमहिषरथाख्यानां यथाक्रमम् । नटगन्धर्वयोश्चापि सैन्यानामधिपाः स्मृताः ॥ २२८ ।। युग्मम् ॥ अस्याद्यकच्छायां पत्तिनेतुर्देवसहस्रकाः । स्युरष्टाविंशतिः कच्छाः षडन्या द्विगुणाः क्रमात् ।। २२९ ।। एतदेव च सप्तानां कच्छानां मानमह्यताम् । उक्तान्यभवनेशेन्द्रपत्तिसैन्याधिकारिणाम् ॥ २३० ॥ षड्भिः सहनैरिन्द्रोऽयं सामानिकैरुपासितः। पर्षत्त्रायस्त्रिंशलोकपालसैन्यतदधीश्वरैः ॥ २३१ ॥ प्रत्याशं सेवितः षड्रभिः सहस्ररात्मरक्षिणाम् । सर्वाग्रेण चतुर्विंशत्या सहस्रैर्महाबलैः ॥ २३२ ॥ भवनानां चतुश्चत्वारिंशल्लक्षाणि पालयन् । समृद्धः शास्ति साम्राज्यं सार्धपल्योपमस्थितिः ॥ २३३॥ विशेषकम् ॥ दधिपाण्डुरवर्णागो नीलाम्बरमनोरमः । सर्पस्फटाचिह्नशालिभूषणो गतदूषणः ॥ २३४ ॥ નટઅને (૭) ગંધર્વ—એમ સાત સૈન્ય છે અને એના અનુક્રમે ભદ્રસેન, યશધર, સુદર્શન, नीस, मान , नहन मने तेतसी-2 नामना सात सैन्याधिपति छ. २२७-२२८. પાયદળસેનાના અધિપતિના હાથ નીચેની પહેલી “કછા માં અઠયાવીસ હજાર દેવ છે. બાકીની છ “કચછા” માં અનુક્રમે ઉત્તરોત્તર બમણ બમણા છે. ૨૨૯. એ શિવાયના બીજા ભવનપતિઓની પાયદળ સેનાના અધિપતિએના હાથ નીચેની સાતે કાઓમાં પણ એજ પ્રમાણે દેવસંખ્યા જાણવી. ૨૩૦. છ હજાર જેટલા સામાનિકદેવ, ત્રણત્રણ તો પર્ષદા, વળી (તેત્રીશ) ત્રાયશ્વિશક દે, (ચાર) કપાલ, સાત સે અને એટલા જ સૈન્યાધિપતિઓ ધરણેન્દ્રની સેવામાં डा.रान्नु२ २ छ. २३१. વળી પ્રત્યેક દિશાએ છ છ હજાર મળીને ચોવીશહજા૨ મહા બળવાન દે એના અંગ ૨ક્ષક તરીકે બેઠા રહે છે. ૨૩ર. એવી એવી સમૃદ્ધિવાળો અને દોઢપપપના આયુષ્યવાળો એ ઈન્દ્ર ચુમાળીશ લાખ ભવનનું અનુપાલન કરતો છતો સામ્રાજ્ય ભગવે છે. ૨૩૩ કેક પ્રકારના દૂષણ વિનાના એ ધરણેન્દ્રનો દેહ દહિં જે પાંડુરવણે છે. એ નિત્ય મનહર Page #102 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] भूतानन्द ' नामना नागकुमारेन्द्रनी हकीकत । (८१) भूषणमत्र मुकुटो दृष्टव्य इति जीवाभिगमवृत्तौ । एवमग्रेऽपि ॥ एकया स्फटया जम्बूद्वीपं छादयितुं क्षमः।। धरणेन्द्रः साधिकं तं वक्ष्यमाणो भुजंगराट् ॥ २३५ ॥ इन्द्रो नागनिकायस्योदीच्योऽथ परिकीर्त्यते । भूतानन्दोऽस्य पर्षत्सु तिमृष्वपि सुराः क्रमात् ॥ २३६ ॥ पंचाशदथ षष्टिश्च सप्ततिश्च सहस्रकाः । पल्यं देशोनमधं च पल्यस्य साधिकं तथा ॥ २३७ ॥ अर्धं पल्योपमं चैषां स्थितिः क्रमात् शतद्वयम् । पंचविंशं द्वे शते च शतं देव्यः क्रमादिह ॥ २३८ ॥ विशेषकम् ॥ श्रासां पल्योपमस्याई देशोनमर्धमेव च । सातिरेकश्च तुर्याश: स्थितिज्ञेया यथाक्रमम् ॥ २३९ ॥ रूपा रूपांशा सुरूपा प्रेयस्यो रूपकावती। रूपकान्ता तथा रूपप्रभास्य नागचक्रिणः ॥ २४० ॥ એવાં લીલાં વસ્ત્રો પરિધાન કરે છે. અને સર્પની ફણાથી અંકિત એ સુંદર મુકુટ એના મસ્તક પર સર્વદા વિરાજી રહે છે. ૨૩૪. પિતાની એક જ ફણાથી અખિલ જમ્બુદ્વીપને આચ્છાદિત કરી શકે એટલું એ ધરણેન્દ્રમાં સામર્થ્ય છે. વળી, જેના વિષે હવે કહેવાને છું એ નાગેન્દ્રમાં તો એથી યે અધિક सामथ्र्य छे. २३५. ( એ પ્રમાણે દક્ષિણદિશાના નાગકુમારોના ઈન્દ્રની હકીકત થઈ). હવે ઉત્તર દિશાના નાગકુમારના ઈન્દ્ર “ભૂતાનંદ” વિષે. એ “ ભતાનંદ” ને પણ ત્રણ પર્ષદા છે. પ્રત્યેક પર્ષદામાં અનુક્રમે પચાસ હજાર, સાઠ હજાર અને સિત્તેર હજાર દેવ છે, જેઓની આયુષ્યસ્થિતિ વળી કંમત: “એક પલ્યોપમથી ४ न्यून,' 'मरा पक्ष्या५मथी ४४४ मधि' तथा '१२।१२ मधु पक्ष्यापम' छे. २३१-२३७. ત્રણે પર્ષદાઓમાં બસો પચવીશ, બસે અને એક દેવીઓ છે, જેમની આયુષસ્થિતિ અનુક્રમે અરધું પલ્યોપમ, અરધા પલ્યોપમથી સહેજ ઓછી તથા એક ચતુર્થાશ પલ્યોપમથી मधि: छ. २३८-२36. Page #103 -------------------------------------------------------------------------- ________________ (८२) लोकप्रकाश । [ सर्ग १३ आसां परिच्छेदः प्राग्वल्लोकपालास्तथास्य च । कालकौलशंखशैलाः स्यु: पालोपपदा अमी ॥ २४१ ॥ सुनन्दा च सुभद्रा च सुजाता सुमना इति । एषां चतुर्णा प्रत्येकं चतस्रो दयिताः स्मृताः ॥ २४२ ॥ सप्त सेनान्योऽस्य दक्षः सुग्रीवश्च सुविक्रमः । श्वेतकंठः क्रमानंदोत्तरो रतिश्च मानसः ।। २४३ ॥ सैन्यक्रमस्तु प्रागुक्त एव ॥ _षड्भिः सहस्तैरिन्द्रोऽयं सामानिकैरुपासितः । त्रायस्त्रिंशः लोकपालैः पार्षदैः सैन्यसैन्यपैः ॥ २४४ ॥ सहस्रः षड्भिरेकैकदिश्यात्मरक्षकैः श्रितः । चतुर्विशत्या सहरित्येवं सर्वसंख्यया ॥ २४५ ॥ चत्वारिंशच्च भवनलक्षाणि परिपालयन् । साम्राज्यं शास्ति नागानां न्यूनद्विपल्यजीवितः ॥ २४६ ॥ त्रिभिर्विशेषकम् ॥ मेने जा (१) ३५।, (२) ३५ांशा, (3) सु३पा, (४) ३५४वती, (५) ३५४ान्त अने (६) ३५मा- नामनी छ ५४२।७। छ, भने। पूवातवत् परीवा२ छ. २४०. વળી એને કાલપાલ, કૈલપાલ, શંખપાલ અને શૈલપાલ નામના ચાર લોકપાળો છેજેમને પ્રત્યેકને સુનન્દા, સુભદ્રા, સુજાતા અને સુમના એમ ચચ્ચાર પ્રાણવલભા છે. ૨૪૧-૨૪૨. सन वणी पूरितवत् सात सैन्य छे. अभना अनुभे (१) ४२, (२) सुश्रीय, (3) सुविधभ, (४) वेत, (५)नन्द्वोत्तर, (६) २ति सने (७) भानस-से नामना सात मधिपतिमा छ. २४3. એ મુજબ છ હજાર સામાનિકદેવો તથા કપાળ અને ત્રાયશ્ચિશક દે, સભાસદો, સૈન્યો અને સેનાધિપતિઓ એની સતત સેવા કર્યા કરે છે. વળી પ્રત્યેક દિશાએ છ હજાર એમ ચારે દિશાએ થઈને કુલ ચોવીશ હજાર દેવો એના અંગરક્ષક તરીકે રહેલા છે. २४४-२४५. આવી આવી સાહ્યબીવાળે, લગભગ બે પપમના આયુષ્યવાળે એ નાગેન્દ્ર ચાલીશ લાખ ભવનનું પરિપાલન કરતો છતો નાગનિકાય પર સામ્રાજ્ય ભગવે છે. ૨૪૬, Page #104 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] भवनपतिदेवोना शेष — निकाय '-सुपणकुमार वगेरे। (८३) देहवर्णवस्त्रचिन्होत्कृष्टस्थित्यादिकं भवेत् । सर्वेषां भवनेशानां स्वजातीयसुरेन्द्रवत् ॥ २४७ ॥ इन्द्राणां वक्ष्यमाणेषु निकायेष्वष्टसु स्थितिः । तिस्मृणां पर्षदां देवदेवीसंख्याथ तस्थितिः ॥ २४८ ॥ लोकपालप्रियाभिख्याः सामानिकात्मरक्षिणाम् । संख्याग्रमहिषीणां च संख्यानामपरिच्छदाः ॥ २४९ ॥ अष्टानां दाक्षिणात्यानां विज्ञेया धरणेन्द्रवत् । अष्टानामौत्तराहाणां भूतानन्दसुरेन्द्रवत् ॥२५०॥ विशेषकम् ॥ केवलं लोकपालानां सुरेन्द्राणां च नामसु । विशेषोऽस्ति स एवाथ लाघवाय प्रतन्यते ॥ २५१ ।। दक्षिणोत्तरयोर्लोकपालानां किन्तु नामसु । सर्वत्रापि व्यतीहारः स्यातृतीयतुरीययोः ॥ २५२ ॥ दक्षिणस्यां तृतीयो यः तुरीयः स भवत्युदक् । दाक्षिणात्यतुरीयस्तु स्यादुदीच्यां तृतीयकः ॥ २५३ ॥ સર્વે ભવનપતિદેવનાં શરીર, વર્ણ, વસ્ત્ર, ચિન્હ તથા ઉત્કૃષ્ટ આયુષસ્થિતિ વગેરે પિતપોતાની જાતિના ઈન્દ્ર સમાન છે. ૨૪૭. જેમનું વર્ણન હજુ હવે કરવાના છીએ એ આઠે નિકાના દક્ષિણ દિશાના ઈન્દ્રોની સ્થિતિ, પર્ષદા, દેવદેવીઓની સંખ્યા અને સ્થિતિ, લોકપાળનાં અને એમની સ્ત્રીઓનાં નામ, સામાનિક તથા આત્મરક્ષકોની સંખ્યા, પટ્ટરાણીઓની સંખ્યા, એમનાં નામ અને પરીવાર-એ સર્વ ધરણેન્દ્રવત્ જાણવું. અને એવાજ ઉત્તર દિશાના આઠ ઇન્દ્રોનાં એ सर्व वाना 'भूतान' नामना -तुल्य समयां. २४८-२५०. ફત લેકપાળ અને ઇન્દ્રોના નામમાં તફાવત છે. તે સંક્ષેપમાં કહું છું – દક્ષિણ અને ઉત્તરદિશાના લોકપાળના નામમાં સર્વત્ર ત્રીજા અને ચોથામાં ફારફેર છે: દક્ષિણ દિશાનો જે ત્રીજે છે તે ઉત્તર દિશાને ચોથો છે, અને દક્ષિણને જે ચેથા છે તે ઉત્તરને श्री . २५१-२५3. Page #105 -------------------------------------------------------------------------- ________________ (८४) लोकप्रकाश । [सर्ग १३ वेणुदेवो वेणुदारी स्वर्णाभौ श्वेतवाससौ । द्वौ सुपर्णकुमारेन्द्रौ गरुडांकितभूषणौ ॥ २५४ ॥ चित्रो विचित्रश्च चित्रपक्षो विचित्रपक्षकः । एतयोरिन्द्रयोर्लोकपालाः स्युरिति नामतः ॥ २५५ ।। जम्बूद्वीपं वेणुदेवः पक्षणावरितुं क्षमः । एनमेव सातिरेकं वेणुदारी सुपर्णराट् ॥ २५६ ।। इन्द्रौ विद्युत्कुमारेषु हरिकान्तहरिस्सहो । तप्तस्वर्णारुणौ नीलाम्बरौ वज्रांकभूषणौ ॥ २५७ ॥ प्रभस्तथा सुप्रभश्च प्रभाकान्तस्तथापरः । सुप्रभाकान्त इत्येते लोकपालाः स्युरेतयोः ॥ २५८ ।। एकया विद्युता जम्बूद्वीपं हरिः प्रकाशयेत् । विद्युत्कुमाराधिपतिः साधिकं तं हरिस्सहः ॥ २५९ ॥ स्यातामग्निकुमारेन्द्रावग्निशिखाग्निमाणवौ । तप्तस्वर्णतनू नीलवस्त्रौ कुम्भांकभूषणौ ॥ २६० ॥ तेजस्तेजःशिखस्तेजःकान्तस्तेजःप्रभोऽपि च । एतयोः स्युर्लोकपाला विशिष्टोत्कृष्टबुद्धयः ॥ २६१ ॥ ‘सुपर्णभार ' तिन वाना मे हिशान वाढव' भने योहारी' नामना (બે) ઈન્દ્રો છે. એઓ પીતવર્ણ, વેતવસ્ત્રધારી અને ગરૂડના ચિન્હથી અંકિત એવા મુકુટને ધારણ કરનારા છે. એમના ચિત્ર, વિચિત્ર, ચિત્રપક્ષ અને વિચિત્રપક્ષ નામના ચાર લોકપાળે છે. વેણુદેવમાં, પોતાની એક પાંખવડે આખા જખ્યદ્વીપને આચ્છાદિત કરી દેવાનું સામર્થ્ય छ; मने योहारी 'भा मेथी ये मधि सामथ्र्य छ. २५४-२५६. विधुतभार' जतिना देवाना, (AS हिशाना) zिin' भने रिसनामना ઈન્દ્રો છે. એમને તપાવેલા સુવર્ણ સદશ લાલ વર્ણ છે, લીલાં વસ્ત્રો છે અને વજાના ચિન્હથી અંકિત મુકુટ છે. એમને પ્રભ, સુપ્રભ, પ્રભાકાંત અને સુપ્રભાકાંત-એ નામના ચાર લોકપાળ છે. બેઉ વિદ્યુતકુમારેન્દ્રોમાં જે “હરિકાંત” છે તે વિદ્યુતૂના એક ચમકારા વડે આખા જમ્મુદ્વીપમાં પ્રકાશ પ્રકાશ કરી શકે છે; અને હરિસ્સહ” વળી એ કરતાં વિશેષ ભાગમાં અજવાળું शश छ. २५७-२५८. मनिमार ' तिन वोन मे हिशाना (म) छन्द्रीन निशिम' भने मनि Page #106 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] द्वीपकुमार, उदधिकुमार वगेरेनी हकीकत | एकाग्निज्वालया जम्बूद्वीपं प्लोषयितुं क्षमः । सुरेन्द्रोऽग्निशिखस्तं सातिरेकमग्निमाणवः ॥ २६२ ॥ इन्द्रौ द्वीपकुमाराणां पूर्णो वसिष्ट इत्युभौ । तप्तस्वर्णप्रभौ नीलक्षौमौ सिंहांकभूषणौ ॥ २६३ ॥ रूपो रूपांशश्च रूपकान्तो रूपप्रभोऽपि च । लोकपाला श्रमी द्वीपकुमारचक्रवर्त्तिनोः ॥ २६४ ॥ जम्बूद्वीपं हस्ततलेनैकं स्थगयितुं क्षमः । पूर्णो द्वीपकुमारेन्द्रो वसिष्ठस्तं च साधिकम् ॥ २६५ ॥ श्रथोदधिकुमारेन्द्रौ जलकान्तजलप्रभौ । शुक्लती नीलवनावश्वरूपांकभूषणौ ॥ २६६ ॥ जलश्च जलरूपश्च जलकान्तो जलप्रभः । लोकपालाः स्युरुदधिकुमारसुरराजयोः ॥ २६७ ॥ एकेनाम्बुतरंगेण जम्बूद्वीपं प्रपूरयेत् । जलकान्तः सुराधीशः साधिकं तं जलप्रभः ॥ २६८ ॥ માણવ’ એવાં નામ છે. એમના તખ્તસુવર્ણ સરખા વણું છે, એમનાં નીલાં વસ્ત્ર છે, અને કુમ્ભના चिडूनथी मंडित भुकुट छे. खेमना ते, तेन:शीय, ते अने ते:प्रल-मे નામના ચાર મહા બુદ્ધિશાલી લેાકપાળ છે. ‘ અગ્નિશિખ ’ માં એક જ વાળાવડે સમસ્ત જંબુદ્રીપને બાળી નાખવાનુ સામર્થ્ય છે; જ્યારે ‘ અગ્નિમાણુવ ’ માં એ કરતાં પણ વિશેષ सामर्थ्य छे. २६०-२६२. ( ८५ ) ' द्वीपहुभार ' लतिना हेवाना ( मेउ हिशाना ) ' पूर्ण' भने 'वसिष्ट' नामना ( मे ) ઇન્દ્રો છે. એમની તપ્તસ્વર્ણ સમાન કાન્તિ છે, એમનાં નીલાં વસ્ત્ર છે, અને એએ સિંહના ચિહ્નથી અંકિત એવેા મુકુટ ધારણ કરે છે. એ બેઉ ઇન્દ્રોને રૂપ, રૂપાંશ, રૂપકાન્ત અને રૂપપ્રભ—એવા નામના ચચ્ચાર લેાકપાળ છે. ‘ પૂર્ણ ’ ઇન્દ્રમાં આખા જમ્મૂદ્રીપને હથેળીમાં સંતાડી દેવાનું સામર્થ્ય છે; જ્યારે વસિષ્ઠેન્દ્રમાં જમ્મુદ્રીપ કરતાં પણ અધિકને સંતાડી देवानुं सामर्थ्य छे. २६३-२६५. ‘ઉદ્ગષિકુમાર ’ જાતિના દેવાના ( ઉભય દિશાના ) ‘જળકાંત’ અને ‘જળપ્રભ' નામના ઇન્દ્રો છે. એએ શ્વેતવર્ણ, નીલ વસ્ત્ર પહેરવાવાળા, અને અશ્વના ચિન્હથી અંકિત-એવા મુકુટને ધારણ કરવાવાળા છે. એમના જલ, જલરૂપ, જલકાંત અને જલપ્રભ-એ નામના Page #107 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । दिक्कुमारेशावमितगतिश्चामितवाहनः । स्वर्णगौरी शुभ्रवस्त्रौ गजरूपांकभूषणौ ॥ २६९ ॥ एतयोस्त्वरित: क्षिप्रः सिंहश्च सिंहविक्रमः । चत्वारो गत्युपपदा लोकपालाः प्रकीर्त्तिताः ॥ २७० ॥ एकपाणिप्रहारेण जम्बूद्वीपं प्रकम्पयेत् । इन्द्रोऽमितगतिः सातिरेकं त्वमितवाहनः ॥ २७९ ॥ इन्द्रौ वायुकुमारेषु वेलंबाख्यप्रभंजनौ । श्यामौ सन्ध्यारागवस्त्रौ मकरांकितभूषणौ ॥ २७२ ॥ कालश्चाथ महाकालोंजनश्च रिष्ट एव च । स्युलोकपाला वेलंबप्रभंजनसुरेन्द्रयोः ॥ २७३ ॥ मरुत्तरंगेणैकेन जम्बूद्वीपं प्रपूरयेत् । ( ८६ ) वेलंबेन्द्रः सातिरेकं तं पूरयेत् प्रभंजनः ॥ २७४ ॥ इन्द्र घोषमहाघोषौ स्तनिताख्यकुमारयोः । स्वर्णवर्णो शुक्लवस्त्रौ वर्द्धमानांकभूषणौ ॥ २७५ ॥ ચચ્ચાર લેાકપાળ છે. ‘જળકાંત’ ઇન્દ્ર જળના એકજ તરગથી સમસ્ત જમ્મુદ્રીપને પૂરી નાअवाने समर्थ छे, ज्यारे 'नायल' छे ते मे रतां अधि पूरी नामवाने समर्थ छे. २६६-२६८. હિંદ કુમાર’ જિતના દેવાના (ઉભયદિશાના ) ‘અમિતગતિ’ અને ‘અમિતવાહન’ નામના ( બે ) ઇન્દ્રો છે. એએના વર્ણ પીત, વસ્ત્રો શ્વેત અને મસ્તકના મુકુટ હસ્તીના ચિન્હથી અંકિત–એવા છે. બેો ઇન્દ્રેના વળી તિગતિ, ક્ષિપ્રગતિ, સિંહગતિ અને સિંહવિક્રમગતિએવા નામના ચચ્ચાર લેાકપાળ છે. અમિતગતિ’ ઇન્દ્ર છે તે ચરણના એકજ પ્રહારવડે જમ્મૂદ્વીપને કમ્પાવવાને સમર્થ છે, જ્યારે બીજો ‘અમિતવાહન' છે તે એ કરતાં વિશેષ પ્રદેશને हुभ्याववा समर्थ छे. २६८-२७१. [ सर्ग १३ વાયુકુમાર’ જાતિના દેવાના ઉભયદિશાના વેલબ’ અને ‘પ્રભજન' નામના ઇન્દ્રા છે. એની કાન્તિ શ્યામ છે, અને સંધ્યાના વર્ણ જેવાં વસ્ત્રો છે. વળી એએ મકરના ચિન્હથી અંકિત એવા મુકુટ ધારણ કરે છે. એઊને કાલ, મહાકાલ, અજન અને રિષ્ટ—એવા નામના ચચ્ચાર લાકપાળા છે. ‘વેલ બ’ ઇન્દ્રમાં પવનના એકજ ઝપાટાથી જ બદ્રીપને પૂરી નાખવાનું સામર્થ્ય છે, જ્યારે પ્રભજન ઇન્દ્રમાં એ કરતાં પણ વિશેષ પ્રદેશને પૂરી નાખવાનું સામર્થ્ય छे. २७२-२७४. Page #108 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રો ] છેલ્લા, વેરામા ‘તનિતકુમાર નિષ્ઠાય' ની હરીત । आवत व्यावर्त्तनामा नन्द्यावर्त्तस्तथापरः । મહાનન્ધાવશે તે છોપાત્તા: ચુતચો; ॥ ૨૭૬ ॥ स्तनितध्वनिनैकेन बधिरीकर्तुमीश्वरः । घोषो जम्बूद्वीपमेनं महाघोषस्तु साधिकम् ॥ २७७ ॥ एवं सर्वनिकायेषु देवा दश दशाधिपाः । दाक्षिणात्योत्तराहेन्द्रौ लोकपालास्तथाष्ट च ॥ २७८ ॥ एवं च धरणेन्द्राद्या इन्द्रा श्रष्टादशाप्यमी । સ્વ: સ્વ: સામાનિાસ્ત્રિાવાલ‰; ॥ ૨૭૨ ॥ पार्षदैः त्रिविधैरग्रमहिषीभिरुपासिताः । સેનાનીમિતથા સૈન્ય સમન્તાદ્દામ दाक्षिणात्योदीच्यनिज निकायजैः परैरपि । सेविता: स्वस्वभवनलक्षाणां दधतीशताम् ॥ २८९ ॥ विशेषकम् ॥ ॥ ૨૮૦ ॥ હવે છેલ્લી અને દશમી ‘નિતકુમાર’ જાતિના દેવાના ઉભદિશાના ધેાષ’ અને ‘મહાઘાષ’ નામના ઇન્દ્રો છે. એમના વણુ સુવર્ણ જેવા છે, અને એમનાં વસ્ત્રો શ્વેત છે. વળી એ સ્વસ્તિકના ચિન્તુથી અંકિત-એવા મુકુટ ધારણ કરે છે. એઊ ઇન્દ્રોના આવત, વ્યાવત, નāાવત અને મહાનન્ત્રાવત –એ નામના ચચ્ચાર લેાકપાળ છે. વળી એમાં જે ઘેષ’ નામના ઇન્દ્ર છે એ એકજ સ્વનિત એટલે ગર્જનાના અવાજથી આખા જમ્મૂદ્રીપને બહેરા કરી મૂકવાનુ` સામર્થ્ય ધરાવે છે; જ્યારે બીજો ‘મહાધાષ’ ઇન્દ્ર છે એ જન્મદ્વીપ કરતાં પણુ અધિક પ્રદેશને મહેરા કરવાનુ સામર્થ્ય ધરાવે છે. ૨૭૫-૨૭૭. ( =૭ ) એ પ્રમાણે સર્વે નિકાયામાં એ ઇન્દ્રો અને આઠ લેાકપાળે મળીને દશ દશ અધિપતિ દેવા છે. ૨૭૮. [ વીશ ઇન્દ્રોમાંથી, (અસુરજાતિના) ‘ચમરેન્દ્ર' અને ‘ખલીદ્ર’ નામના એનું સવિસ્તર સ્વરૂપ કહેવાઇ ગયું છે. માટે હવે ખાકીના ધરણેન્દ્ર આદિક અઢાર વિષે વિશેષ કહેવાનુ છે તે કહે છે ]. ધરણેન્દ્રાદિક અઢારે ઇન્દ્રોની સેવામાં પણ તેમના તેમના ‘સામાનિકા’, ત્રાયસ્ત્રિ શકે”, લોકપાળા’, ત્રણ ત્રણ પર્ષ દાએ, પટ્ટરાણીએ, સૈન્યા, સેનાધિપતિઓ, અંગરક્ષકદેવા, તેમજ તેમની તેમની ‘જાતિ' માં ઉત્પન્ન થયેલા બીજા દેવા સતત હાજરાહજીર રહે છે. ર૭૯ ૨૮૧. અને એવુ એશ્વર્ય ભાગવતા એ અઢારે પાતપાતાના લાખા ભવના પર સ્વામિત્વ ભાગવે છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ (८८) लोकप्रकाश । [सर्ग १३ रूपलावण्यसौभाग्यादिभिस्तु चमरेन्द्रवत् । महर्द्धिका महासौख्या महाबला महोदयाः ॥ २८२ ॥ एक जम्बूद्वीपमेते रूपैः पूरयितुं क्षमाः । स्वजातीयैर्नवैस्तिर्यक् संख्येयद्वीपवारिधीन् ॥ २८३ ॥ एवं सामानिकास्त्रायस्त्रिंशका: लोकपालकाः । एषामग्रमहिष्योऽपि कत्तुं विकुर्वणां क्षमाः ॥ २८४ ॥ अल्पाल्पकान् किन्तु तिर्यक् द्विपाब्धीन् पूरयन्त्यमी । प्राच्यपुण्यप्रकर्षाप्तस्वस्वलब्ध्यनुसारतः ॥ २८५॥ तथाणुः । धरणेणं भंते नागकुमारिन्दे नागकुमारराया । इत्यादि भगवतीसूत्रे॥ जम्बूद्वीपं मेरुमूर्ध्नि धृत्वा छत्राकृतिं क्षणात् । कर्तुमेषामन्यतमः क्षमः स्वबललीलया ॥ २८६ ॥ इयं प्रत्येक प्रागुक्ता चैषा शक्तिः देवेन्द्रस्तवे ॥ शक्तेविषय एवायं नाकरोन्न करिष्यति । न चैवं कुरुते कश्चिद्विकुर्वणादिशक्तिवत् ॥ २८७ ॥ એ વળી અમરેન્દ્રની પેઠે મહાસુખ સમૃદ્ધિવાન, બલવાન અને ઉદયવાન છે. ૨૮૨. વળી એ પિતાનાં રૂપાવડે એક જમ્બુદ્વીપને ભરી દેવાને સમર્થ છે; પણ સ્વરૂજાતીય નવાં રૂપો કરવા માંડે છે તે તી સંખ્યાતા દ્વીપસમુદ્રોને પણ ભરી દે. ૨૮૩. એ અઢારે ઈન્દ્રોની જેમ, એમના સામાનિકે, લોકપાળ, ત્રાયસિંશક અને પટ્ટરાણીઓ પણ વિક્ર્વણા એટલે નવાં નવાં રૂપ કરવા સમર્થ છે; પરન્તુ એઓ પૂર્વભવના પુણ્યપ્રકર્ષથી પ્રાપ્ત થયેલી લબ્ધિને અનુસાર તીછી થોડાક દ્વીપસમુદ્રો ભરી શકે छे. २८४-२८५. વળી આ અઢારમાંના દરેક ઈન્દ્રમાં બળ એટલું બધું છે કે એ ધારે તે જમૂદ્વીપને ઉપાડીને મેરૂપર્વતના શિખર પર છત્રાકારે રાખી શકે. ૨૮૬. એમની આવી શકિતની વાત “દેવેન્દ્રસ્તવમાં છે. આટલું આટલું એઓ કરી શકે એવું એમનામાં સામર્થ્ય છે એમ કહેવાનો ભાવાર્થ છે. એવું એમણે કદિ કર્યું નથી, એવું કરતા પણ નથી તેમ એવું કરશે નહિં. ૨૦૭. Page #110 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] भवनपति देवोनुं आयुष्य वगेरे । (८९) उत्पद्यन्ते परेऽप्येवं निकायेषु नवस्विह । सुखानि भुंजते देवाः प्राच्यपुण्यानुसारतः ॥ २८८ ॥ दशानामसुरादीनां भवनाधिपनाकिनाम् ।। अश्वत्थाद्याश्चैत्यवृक्षा दश प्रोक्ता यथाक्रमम् ॥ २८९ ॥ तथोक्तं स्थानांगे दशमस्थानके। अस्सस्थ सत्तवन्ने सामलि उम्बर सिरीस दहिवन्ने । वंजुल पलास वप्पोतत्ते य कणियाररुख्खे य ॥ २९० ॥ अनेन क्रमेण अश्वत्थादय: चैत्यवृक्षाः ये सिद्धायतनादिद्वारेषु श्रूयन्ते । इति स्थानांगवृत्तौ ॥ ____एतेषां दाक्षिणात्यानां साधं पल्योपमं स्थितिः। उदीच्यानां तु देशोनं स्थितिः पल्योपमद्वयम् ॥ २९१ ॥ देवीनां दाक्षिणात्यानामर्धपल्योपमं स्थितिः। उदीच्यानां तु देशोनमेकं पल्योपमं स्थितिः ॥ २९२ ॥ આ નવ નિકાયમાં બીજા પણ દેવ ઉત્પન્ન થાય છે. એ પણ પૂર્વ પુણ્યને અનુસાર त्यो सुप लागवे . २८८. ભવનપતિ નિકાયના “અસુર” વગેરે દશે જાતિના ઈન્દ્રોના, અનુક્રમે દશ ચેત્યો કહ્યા छ. २८८. સ્થાનાંગસૂત્રના દશમા “સ્થાનકમાં, એ વૃક્ષે સિદ્વાયતનાદિકના દ્વારમાં, ક્રમવાર આ प्रमाण मावलi xi छ:-(१) अश्वत्थ, (२) सतवारी, (3) श्यामलि, (४) 6२, (५) शिरीष, (६) धिव, (७) 4ga, (८) ५॥श, (८) यात यने (१०) २. २६०. એ દેવામાં જેઓ દક્ષિણદિશાના છે એની દોઢપલ્યોપમની આયુષ્ય-સ્થિતિ છે; અને ઉત્તર દિશાનાઓની બે પલ્યોપમથી કંઇક નૃન છે. ર૯૧. - દક્ષિણ દિશાની દેવીઓની આયુષ્ય-સ્થિતિ અરધા પલ્યોપમની છે, અને ઉત્તરદિશાની દેવીઓની એક પોપમ કરતાં સહેજ ઓછી છે. ૨૨. વળી સર્વ દેવ દેવીઓની જઘન્ય આયુષ્ય-સ્થિતિ દશ હજાર વર્ષોની છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ (९०) लोकप्रकाश । [ सर्ग १३ दशाब्दानां सहस्राणि सर्वेषां सा जघन्यतः । आहारोच्छ्वासकालांगमानं व्यन्तरदेववत् ॥ २९३ ॥ ___ वसन्ति यद्यप्यसुरा आवासापरनामसु । प्रायो महामंडपेषु रामणीयकशालिषु ॥ २९४ ॥ कदाचिदेव भवनेष्वन्ये नागादयः पुनः । वसन्ति भवनेष्वेव कदाचित् मंडपेषु तु ॥ २९५ ॥ तथापि भवनेष्वेषां निवासरूढ्यपेक्षया । सामान्यतोऽमी भवनवासिनः स्युर्दशापि हिं ॥ २९६ ॥ __सम्मूर्छिमा गर्भजाश्च तिर्यंचो गर्भजा नराः । षट्संहननसंपन्ना विराद्धार्हतदर्शनाः ॥ २९७ ॥ मिथ्यात्विनश्चोग्रवालतपसः प्रोत्कटक्रुधः। गर्वितास्तपसा वैरक्रूरा द्वैपायनादिवत् ॥ २९८ ॥ उत्पद्यन्त एषु मृत्वा च्युत्वामी यान्ति चामराः। गर्भजेषु नृतिर्यक्षु संख्येयस्थितिशालिषु ॥ २९९ ॥ पर्याप्तबादरक्षमाम्बुप्रत्येकपादपेषु च । प्रारभ्यैकमसंख्येयावध्येकसमयेन ते ॥ ३०० ॥ સઘળાનો આહાર, શ્વાસોશ્વાસને કાળ અને દેહનુંમાન વ્યન્તરદેવવત્ સમજવું. ૨૯૩. અસુર જાતિના દેવ પ્રાયઃ રમણિક “આવાસ” એટલે મહામંડપમાં, અને કદાચિત્ ભવને” માં રહે છે, જ્યારે બીજા “નાગકુમાર” વગેરે દેવ પ્રાયઃ “ભવનો” માં, અને કદાચિતું 'मावासो' मा २ छ. २८४-२८५. તોપણ સર્વદશે જાતિ વાળાઓની “ભવનમાં રહેવાની રૂઢિની અપેક્ષાએ, એનું 'वनवासी' असामान्य नाम छे. २८६. (१) सभूछिभ माने (२) म तिर्थ या, (3) ७ सय ४ मनुष्यो , (४) એવા જ મિથ્યાત્વીઓ, (૫) વગરસમયે ઉગ્ર તપશ્ચર્યા કરનારાઓ અને (૬) દેપાયન ત્રાષિ વગેરેની પેઠે અતિક્રોધી, દ્વેષી અને તપશ્ચર્યાના ગર્વવાળા–આવા આવા જ અરિહંતનું શાસન વિરાધ્યાને કારણે મૃત્યુબાદ આ નિકામાં ઉત્પન્ન થાય છે. ર૯૭–૨૯. અહિંથી આવીને એ દેવો સંખ્યાત આયુરિથતિવાળા (૧) ગર્ભજ મનુષ્ય, (૨) ગજ Page #112 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोके ] एमनी 'गति', 'आगति', अवधिज्ञाननो विषय वगेरे। (९१) उत्पद्यन्ते च्यवन्तेऽत्र जघन्यं गुरु चान्तरम् । समयश्च मुहूर्त्ताश्च चतुर्विशतिसम्मिताः ॥३०१॥ कुलकम् ॥ एषां लेश्याः कृष्णनीलतेजःकापोतसंज्ञिकाः । स्युश्चतस्रो नान्तिमे द्वे तथाभवस्वभावतः ॥ ३०२ ॥ किंचिन्यूनार्धपाथोधिजीविनोऽवधिचक्षुषा । संख्येयानि योजनानि पश्यन्ति भवनाधिपाः ॥ ३०३ ॥ परे पुनरसंख्यानि तान्येवं तत्र भावना । यथा यथायुषो वृद्धिः क्षेत्रवृद्धिस्तथा तथा ॥ ३०४ ॥ एवं च अवधेविषयो नागादिषु संख्येययोजनः । असुरेषु वसंख्येयद्वीपवाद्धिमितो गुरुः ॥ ३०५ ॥ सर्वेष्वपि लघुः पंचविंशत्या योजनैर्मितः । विषय: स्यात् स च दशसहस्त्रवर्षजीविषु ॥ ३०६॥ ...... તિર્યંચ, તેમજ પર્યાપ્ત બાદર (3) પૃથ્વીકાય, (૪) અપકાય તથા (૫) પ્રત્યેક વનસ્પતિકાયમાં જાય છે. એઓ એક સમયમાં એકથી માંડીને અસંખ્યાતા સુધી ઉત્પન્ન થાય છે અને વ્યવે છે. એમાં ઉત્પત્તિ અને યવન વરો જઘન્ય અંતર એક સમય જેટલું અને ઉત્કૃષ્ટ અંતર ચાવીશ भुत . २८८-३००. એએને “લેશ્યા ચાર છે. કૃષ્ણલેશ્યા, નીલેશ્યા, તેલેશ્યા અને કાતિલેશ્યા. છેલ્લી બે લેસ્થા નથી કેમકે સંસારનો એ સ્વભાવ છે. ૩૦૨. (આ ભવનપતિ નિકાયના દેવોમાં) જેમનું આયુષ્ય અરધા સાગરોપમ કરતાં ન્યૂન છે એઓ અવધિજ્ઞાનવડે સંખ્યાત જન સુધી જોઈ શકે છે, જ્યારે બીજાઓ અસંખ્ય એજન સુધી જોઈ શકે છે. આ ઉપરથી એમ સમજવું કે જેમ જેમ આયુષ્ય અધિક તેમતેમ જોવાનો) क्षेत्रप्रदेश ५ मधि४. 303-3०४. એ હિસાબે “અસુર’ જાતિવાળાઓ ઉત્કૃષ્ટ અસંખ્ય દ્વીપસમુદ્ર પર્યન્ત જઈ શકે, જ્યારે બીજા નવે જાતિના દેવે ઉત્કૃષ્ટ સંખ્યાત જન સુધી જઈ શકે છે. ૩૦૫. સર્વે ઓછામાં ઓછું પચવીશ જનસુધી જઈ શકે છે. અને એટલું જેનારાઓ દશ सइसवर्ष ना मायुष्यवाणाया. उ०६. Page #113 -------------------------------------------------------------------------- ________________ ( ९२) लोकप्रकाश । [सर्ग १३ भवनेशा व्यन्तराश्च पश्यन्त्यवधिना बहु । ऊर्ध्वं यथासौ चमरोऽद्राक्षीत्सौधर्मवासवम् ॥ ३०७ ॥ अधस्तिर्यक् चाल्पमेवमाकृतिर्जायतेऽवधेः । तप्रस्येवायतव्यस्त्रस्तप्रः स विदितो जने ॥ ३०८ ॥ भवनपतिभिरेवं भूषितः स्वप्रभाभिः तिमिरनिकरभीष्मः कोऽप्यधोलोक एषः । ततिभिरिव निशीथो दीप्रदीपांकुराणाम् इव घनवनखंडः पुण्डरीकैः प्रफुल्लैः ॥ ३०९ ॥ विश्वाश्चर्यदकीर्तिकीत्तिविजयश्रीवाचकेन्द्रान्तिष. द्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे सर्गोयं सुभगः त्रयोदशतमः सार्थः समाप्तः सुखम् ॥ ३१०॥ इति त्रयोदशः सर्गः ॥ -* ભવનપતિ દેવો અને વ્યન્તરદેવ પિતાના અવધિજ્ઞાનને બળે ઉંચે બદ્દર સુધી જઈ શકે છે, (જેમકે, અમરેન્દ્ર સિધર્મઈન્દ્રને જોઈ શક હતો) પણ તીર્થો અને હેઠળ તો બહુ અ૫ ક્ષેત્ર-પ્રદેશ સુધી જઈ શકે છે. અને એમ હોવાથી એ “અવધિની આકૃતિ “તપ્ર” જેવી उपाय छे. 'त' मेटने पडा। त्रिय सभा प्रसिद्ध छ. 3०७-3०८. એકદમ ગાઢ અન્ધકારપૂર્ણ—એવો આ અધોલેક ભવનપતિદેવોની ઝળહળી રહેલી કાન્તિને લીધે, મધ્યરાત્રી તેજસ્વી દીપકની હારમાળાને લીધે શોભી ઉઠે અને કોઈ ગીચ ઝાડીવાળું વન પ્રફુલ્લિત કમળ શ્રેણિને લીધે શોભી ઉઠે તેવો શોભી નીકળે છે. ૩૦૯. સકળ જગતને આશ્ચર્યમાં ગરકાવ કરી નાખનારી કીર્તિવાળા કીર્તિવિજય વાચકેન્દ્રના અન્તવાસી,-તથા માતા રાજશ્રી અને પિતા તેજપાળના સુપુત્ર,-એવા વિનયવિજયજીએ જગતના નિશ્ચિત તને દીપકની જેમ પ્રકાશમાં લાવનાર જે આ ગ્રંથ રચે છે તેને મનહર સુંદર અર્થવાળો તેરમો સગ નિર્વિધને સમાપ્ત થયો. ૩૧૦. સર્ગ તેરમે સમાપ્ત. Page #114 -------------------------------------------------------------------------- ________________ अथ चतुर्दशः सर्गः। मुक्त्वैकैकं सहस्रं चोपर्यधः प्रथमक्षितेः । सहस्रैरष्टसप्तत्या योजनलक्षकेऽधिके ॥ १ ॥ त्रयोदश प्रस्तटा: स्यु: नरकावासवीथयः । समश्रेणिस्थायिभिस्तैरेकैकः प्रस्तटो हि यत् ॥ २ ॥ युग्मम् ॥ तथोक्तम् श्रीजीवाभिगमे । इमीसेणं रयणप्पभाए पुढवीए असीउत्तरजोत्रणसयसहस्स बाहल्लाए उवरि एगं जोअणसहस्सं ओगाहेत्तो हेठावेगं जोअणसहस्सं वजित्ता मज्झे बहुत्तरे जोअणसयसहस्से इत्थणं रयणप्पभाए पुढवीए तीसं नरयावाससयसहस्सा भवन्तीतिमख्खाया ॥ सर्वेऽप्यमी योजनानां सहस्रत्रयमुच्छ्रिताः । सर्वास्वपि क्षितिष्वेषां मानं ज्ञेयमिदं बुधैः ॥ ३ ॥ एकादश सहस्राणि शतानि पंच चोपरि । त्र्यशीतिर्योजनान्यंशस्तृतीयो योजनस्य च ॥४॥ સર્ગ ચદમો. પહેલી નરકપૃથ્વીથી હેઠળ અને ઉપર હજારહજાર યોજન છેડીને બાકીના એક લાખ અત્તેર હજાર યોજનમાં તેર “પ્રસ્તર ” આવેલા છે તે નરકાવાસના (તેર) રસ્તા છે; કેમકે એ સમશ્રેણિમાં રહેલા હોવાથી અકેક રસ્તો એ એક “પ્રસ્તર ” થયો. ૧-૨. આ સંબંધમાં શ્રી જીવાભિગમસૂત્રમાં આ પ્રમાણે વચન છે–એક લાખ એંશી એજનના વિસ્તારવાળી રત્નપ્રભાપૃથ્વીમાં ઉપર એક હજાર જન તેમજ હેઠળ (પણ ) એક હજાર જન છોડીને મધ્યમાં એક લાખ અડ્યોત્તેર જન જેટલા પ્રદેશમાં ત્રીસ લાખ નરકાવાસે છે. | સઘળા પ્રસ્તર ત્રણ હજાર જન ઉંચા છે. બીજા નરકમાં પણ પ્રસ્તરની એજ ઉંચાઈ छ.उ. આ પ્રસ્તરે વળી એક બીજાથી અગ્યાર હજાર પાંચસે વ્યાશી પૂર્ણાક એક તૃતીયાંશ योनिन सन्त२. ४-५. Page #115 -------------------------------------------------------------------------- ________________ ( ९४ ) लोकप्रकाश । एतावदन्तरं ज्ञेयं प्रस्तटानां परस्परम् । प्रतिप्रतरमेकैको भवेच्च नरकेन्द्रकः ॥ ५ ॥ तथाहि । सीमन्तकः स्यात्प्रथमे द्वितीये रोरकाभिधः । भ्रान्तस्तृतीये उद्भ्रान्तश्चतुर्थे प्रस्तटे भवेत् ॥ ६ ॥ संभ्रान्तः पंचमे ज्ञेयः षष्टेऽसंभ्रान्तसंज्ञकः । विभ्रान्तः सप्तमे तप्तसंज्ञितः पुनरष्टमे ॥ ७ ॥ नवमे शीतनामा स्याद्वक्रान्तो दशमे भवेत् । एकादशे त्ववक्रान्तो विक्रान्तो द्वादशे भवेत् ॥ ८ ॥ त्रयोदशे रोरुकः स्यादेवमेते त्रयोदश । प्रतिप्रतरमेभ्यश्च निर्गता नरकालयाः ॥ ९ ॥ प्रथमप्रतरे तत्र सीमन्तन र केन्द्रकात् । निर्गता नरकावासावल्यो दिक्षु विदिक्षु च ॥ १० ॥ एकोनपंचाशद्वासा दिशां नरकपंक्तिषु । श्रष्टचत्वारिंशदेते विदिकूनरकपंक्तिषु ॥ ११ ॥ त्रिशत्ये कोननवतिः प्रथमे सर्वपंक्तिगाः । प्रतिप्रतरमेकैकन्यूना अष्टापि पंक्तयः ॥ १२ ॥ પ્રસ્તરે પ્રસ્તરે એક નરકેન્દ્ર છે—તેમનાં આ પ્રમાણે નામાભિધાન છે;—પહેલા પ્રસ્તરમાં સીમન્તક, બીજામાં રેારક, ત્રીજામાં બ્રાન્ત, ચેાથામાં ઉભ્રાન્ત, પાંચમામાં સંભ્રાન્ત, છઠ્ઠામાં असंभ्रान्त, सातभामां विब्रान्त, आभाभां तप्त, नवभाभां शीत, हशमाभां वड्डान्त, अभ्या રમામાં અવકાન્ત, બારમામાં વિકાન્ત અને તેરમામાં રાક. આ પ્રમાણે તેર છે. ૫-૯. એએથી, દરેક પ્રતરપ્રત્યે નરકાવાસ નીકળેલા છે. [ सर्ग १४ मां, पडेला 'अस्तर ' ' प्रतर ' मां, सीमन्त नरहेन्द्र थी, नरभवासनी आहे પક્તિએ નીકળેલી છે: ચાર પ્રત્યેક દિશામાં અને ચાર પ્રત્યેક વિદિશામાં. વળી ચારે દિશાઆની પ્રત્યેક પંક્તિમાં આગણપચાસ આવાસે છે અને ચારે વિદિશાઓની પ્રત્યેક પંક્તિમાં અડતાળીશ આવાસા છે, એટલે આ પહેલા પ્રસ્તરમાં સ` એટલે આઠે પક્તિઓના थने त्रासोनेवाशी आवास के १०-१२ Page #116 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] पहेली नारकीना ' प्रस्तर' अने — नरकावास' । (९५) सैकाशीतिस्त्रिशती च त्रिशती च त्रिसप्ततिः । त्रिशती पंचषष्टिश्च स्यात् द्वितीयादिषु त्रिषु ॥ १३ ॥ त्रिशती सप्तपंचाशत् पंचमे प्रतरे भवेत् । त्रिशत्येकोनपंचाशत् षष्टे प्रतर इष्यते ॥ १४ ॥ एकचत्वारिंशदाढया त्रिशती सप्तमे मता। त्रिशती च त्रयस्त्रिंशत् त्रिशती पंचविंशतिः ॥ १५ ॥ त्रिशती सप्तदश च त्रिशती स्यान्नवोत्तरा। एकाधिका च त्रिशती प्रतरेष्वष्टमादिषु ॥ १६ ॥ त्रयोदशेऽथ प्रतरे श्रावलीनरकालयाः।। त्रिनवत्यधिके प्रोक्ते द्वे शते तत्ववेदिभिः ॥ १७ ॥ शेषाः पुष्पावकीर्णाः स्यु: पंक्तीनामन्तरेषु ते । सर्वेष्वपि प्रतरेषु विकीर्णकुसुमौघवत् ॥ १८॥ चत्वारि स्युः सहस्राणि तावन्त्येव शतानि च । त्रयस्त्रिंशच्च धर्मायामावलीनरकालयाः ॥ १९ ॥ एकोनत्रिशल्लक्षाणि शतानि पंच चोपरि । सहस्त्राः पंचनवतिः सप्तषष्टिः प्रकीर्णकाः ॥ २० ॥ તે પછીના બીજા પ્રસ્તોની આઠે પંક્તિઓમાં કમવાર અકેક અકેક આવાસ ઓછો यतो मावे छ. १२. એટલે દ્વિતીય પ્રસ્તરમાં ત્રણ એકાશી નરકાવાસે છે, ત્રીજમાં ત્રણસો તેતેર છે, થામાં ત્રણ પાંસઠ, પાંચમામાં ત્રણ સતાવન, છઠ્ઠીમાં ત્રણ ઓગણપચાસ, સાતમામાં ત્રણસે એકતાળીશ, આઠમામાં ત્રણ તેત્રીશ, નવમામાં ત્રણ પચવીશ, દશમામાં ત્રણ સત્તર, અગ્યારમામાં ત્રણસો નવ, બારમામાં ત્રણ એક અને તેરમીમાં બસ ત્રાણું (આવલી. गत) मावास। छ. १३-१७. વળી આ આવલીગત (નરક) આવો ઉપરાંત, બીજા, એ આવળીઓના વચગાળના ભાગમાં, પુષ્પની પેઠે અવકીર્ણ હાઈ “પુષ્પાવકીર્ણ ” કહેવાતા આવા પણ છે. ૧૮. એવી રીતે ( પહેલી ઘમ્મા નરકમાં ) આવલીગત આવા કુલ થઈને ચાર હજાર ચારસે તેત્રીશ થયા. ૧૯. વળી પુષ્પાવકીર્ણ આવાની સંખ્યા ઓગણત્રીશ લાખ પંચાણું હજાર પાંચને સડ सह छ. २०. Page #117 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । त्रिशलक्षाश्च निखिला घर्मायां नरकालयाः । सर्वेऽपि चैतेऽन्तर्वृत्ता बहिश्च चतुरस्रकाः ॥ २१ ॥ यदुक्तं प्रज्ञापनायां । तेणं णरगा अन्तोट्टा बाहिं चउरंसा । इति ॥ पीठादि सर्वं चापेक्ष्य वृत्ताः स्युः केऽपि केऽपि च । त्र्यत्राश्च चतुरस्राश्च पांक्तेया नरकालयाः ॥ २२ ॥ वृत्ता एव भवन्त्यत्र सर्वेऽपि नरकेन्द्रकाः । ततश्चानन्तरं त्र्यस्त्रा नूनमष्टासु पंक्तिषु ॥ २३ ॥ चतुरस्रास्ततो वृत्ताः व्यस्त्राश्चेति यथाक्रमम् । ज्ञेयाः पुष्पावकीर्णास्तु नानासंस्थानसंस्थिताः ॥ २४ ॥ योजनानां सहस्राणि त्रीणि सर्वेऽपि चोच्छ्रिताः । अधोमुखन्यस्त कुंडाकाराः कारागृहोपमाः ॥ २५ ॥ योजनानां सहस्रं च पीठे बाहल्यमीरितम् । सहस्रमेकं शुषिरं स्तुपिकैकसहस्रिका ॥ २६ ॥ ( ९६ ) એટલે ઘમ્મા નરકમાં સર્વ મળી ત્રીશ લાખ નરકાવાસ થયા. આ નરકાવાસા અંદરથી ગેાળ અને બહારથી ચતુષ્કાણ છે. ૨૧. પ્રજ્ઞાપના સૂત્રમાં પણ કહ્યું છે કે—એએ અંદરથી ગાળાકાર તથા બાહ્યના ભાગમાં ચાખુણાકૃતિએ છે. [ सर्ग १४ પીઠ આદિક સર્વવાનાંની અપેક્ષાએ તા કેટલાક ગાળ, કેટલાક ત્રિકોણ અને કેટલાક तुष्ठ छे. २२. सर्वे नरन्द्रो तो गोगन छे. ते पछी आहे 'पंडित' ना ( आवासी ) त्रिभेणु छे; તે પછીના વળી ચતુષ્કોણ છે. તે પછી વળી પાછા ગાળ, ત્રિકણ વગેરે અનુક્રમે છે. જ્યારે 'युष्पावडर्श' भावासेो तो विविध भाट्टतिना छे. २३-२४. , એ સર્વ આવાસેા ઉંચાઇમાં ત્રણ હજાર યોજન છે. અધેાસુખે કુંડ રહ્યા હાયની એમ એએ રહેલા છે; અને જાણે મન્દખાનાં જ હાયની એવા છે. ૨૫. પીડિકાના ભાગમાં એએની એક સહસ્ર યાજન જાડાઇ છે, ( વચ્ચે ) એક સહુસ્ર ચેાજન પેાલાણના ભાગ છે અને એક હજાર યેાજનનું સ્તૂપ છે. ૨૬. Page #118 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] ए नरकावासनां नामठाम, विस्तार वगेरे। (९७ ) यदुक्तम् । हेट्ठा घणा सहस्सं उप्पिं संकोयत्रो सहस्सं तु। । मझ्झे सहस्स छुसिरा तिन्निसहस्सूसिया निरया ॥ २७ ॥ संख्यातयोजना: केऽपि परेऽसंख्यातयोजनाः । विस्तारादैर्ध्यतश्चापि प्रज्ञप्ता नरकालयाः ॥ २८ ॥ सर्वास्वपि पृथिवीषु तादृशाः किन्तु मानतः । सीमन्तकः पंचचत्वारिंशयोजनलक्षकः ॥ २९ ॥ अप्रतिष्ठानश्च लक्षयोजनः सप्तमक्षितौ । परितस्तं च चत्वारोऽसंख्यातकोटियोजनाः ॥ ३० ॥ धर्माद्यप्रतरे सीमन्तकाद्यनरकेन्द्रकात् । श्रावलीनरकाः प्रोक्ताः सीमन्तकप्रभादयः ॥ ३१ ॥ तदुक्तं स्थानांगवृत्तौ। सीमन्तगप्पभो खलु नरओ सीमन्तगस्स पुव्वेण । र सीमन्तगमइिझमओ उत्तरपासे मुणेयव्वो ॥ ३२ ॥ અન્યત્ર પણ આને સાક્ષિ પડતું લખાણ છે કે હેઠળ સહસ્ર યોજન ઘન (જાડા ), ઉપર હજાર જન સંકુચિત, મધ્યે હજાર જન પોકળ તથા ત્રણ હજાર યોજન ઉંચા આવા न२४वास छे. २७. વળી આ નરકાવા લાંબા પહેલા કેટલાક સંખ્યાત જન છે અને કેટલાક मध्यात यान छे. २८. સાતે નરકમાં આ આવાસો એવા જ એટલે એટલાજ લાંબાપહોળા છે. પણ સીમન્તક', જે પહેલી નરકપૃથ્વીનો નરકેન્દ્ર છે તે પિસ્તાલીશ લાખ યોજનના પ્રમાણવાળો છે; અને સાતમી નરકપૃથ્વીને ‘અપ્રતિષ્ઠાન” નામને છે તે લાખ જનનો છે, અને એની આસપાસના ચાર વળી અસંખ્યાતકોટિ યોજન પ્રમાણ છે. ૨૯-૩૦. ઘર્માનરકના પહેલા પ્રસ્તરમાં પહેલાસીમન્તકારકેન્દ્રથી જે “આવલીગત” નરકાવાસ નીકળેલા કહ્યા છે તેઓ “સીમન્તપ્રભ ” આદિક છે. ૩૧. એઓનાં નામઠામ સંબંધમાં સ્થાનાંગસૂત્રની ટીકામાં ઉલ્લેખ છે. તે આ પ્રમાણે – સીમન્તકની પૂર્વમાં “સમન્તકપ્રભ નામના નરકાવાસ છે, ઉત્તરમાં “સીમન્તકમધ્ય 18 Page #119 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । सीमन्तावत्तो पुण नरओ सीमन्तगस्स अवरेण । सीमन्तगावसि दाहिणपासे मुणेयव्वो ॥ ३३ ॥ श्रावल्याश्चान्तिमौ द्वौ स्तो लोललोलुपसंज्ञकौ । विंशतितमैकविंशौ सीमन्तनर केन्द्रकात् ॥ ३४ ॥ (९८) उद्दग्धनिर्दग्धसंज्ञौ ज्वरप्रज्वरको पुनः । पंचत्रिंशषट्त्रिंशौ प्राच्यावल्यां स्मृता श्रमी ॥ ३५ ॥ युग्मम् ॥ उदीच्याद्यावलिकासु मध्यावर्त्तावशिष्टकैः । पदैर्विशिष्टाः प्रज्ञप्ताः प्रागुक्ता नरकाः क्रमात् ॥ ३६ ॥ यथोदीच्यां लोलमध्यलोलुपमध्यसंज्ञकैः । पश्चिमायां लोलावर्त्तलोलुपावर्त्तसंज्ञकौ ॥ ३७ ॥ लोलावशिष्टलोलुपावशिष्टसंज्ञकाववाग् । भाव्या नामव्यवस्थैवं प्रागुक्तेष्वखिलेष्वपि ॥ ३८ ॥ तदुक्तं स्थानांगवृत्तौ । मज्जा उत्तरपासे श्रावन्ता श्रवरओ मुणेयव्वा । सिट्टा दाहिणपासे पुव्विलाओवि भइयव्वति ॥ ३९ ॥ [ सर्ग १४ નામના છે, પશ્ચિમમાં સીમન્તાવ ” નામના છે અને દક્ષિણમાં સીમન્તકાવસિષ્ટ नामनो छे. ३२-33. या ' सावली' ना छेवटना से नां नाम 'सोस' भने 'सोलुप ' छे, वणी सीमन्त નરકેન્દ્રથી વીશમા અને એકવીશમા ‘ ઉગ્ધ ’ અને ‘નિદગ્ધ ’ નામના છે. વળી પાંત્રીશમા अने छत्रीशमा 'न्वर' भने 'अन्वर 'नामना है. या सर्व पूर्वस्तिभां छे. ३४-३५. ઉત્તરપક્તિમાંના નરકાવાસેાના નામ ઉપર કહેલા નરકાવાસેાને ‘ મધ્ય ’ એટલું પદ લગાડવાથી નીકળે છે; જેમકે લાલમધ્ય, લાલુપમધ્ય, પશ્ચિમપક્તિમાંના આવાસેાના નામ ‘आवर्त ' यह लगाउवाथी साधित थाय छे; नेभो सोसावत, सोलुपावर्त्त. क्षिणुपतिमांना આવાસાનાં નામ ‘ અવશિષ્ટ ’ પદ લગાડવાથી નીકળે છે; જેમકે લાલાવિશષ્ટ, લેાલુપાવશિષ્ટ. એવીજ રીતે પૂર્વોક્ત સર્વે નરકાવાસેામાં નામાની વ્યવસ્થા સમજી લેવી. ૩૬-૩૮. આ સમંધમાં સ્થાનાંગસૂત્રની વૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે:ઉત્તર પડખે મધ્ય ’ पश्चिमभां 'आवर्त,' हक्षिशुभां ' अवशिष्ट ' अने पूर्वभां भरना भागवी, 3. Page #120 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] नारकोना दुःखोनुं स्वरुप-क्षेत्रवेदना' । (९९) सर्वेऽपि ते रौद्ररूपा: तुरप्रोपमभूमयः । देहिनां दर्शनादेवोद्वेजकाः कम्पकारिणः ॥ ४० ॥ पुद्गलानां परिणतिर्दशधा बन्धनादिका । सापि क्षेत्रस्य स्वभावात्तत्र दुःखप्रदा भवेत् ॥ ४१ ॥ तथाहि। बन्धनं चानुसमयमाहार्यैः पुद्गलैः सह । सम्बन्धो नारकाणां स ज्वलज्ज्वलनदारुणः ॥ ४२ ॥ गतिरुष्ट्रखरादीनां सदृशी दुस्सहश्रमा । तप्तलोहपदन्यासादपि दुःखप्रदा भृशम् ॥ ४३ ॥ संस्थानमत्यन्तहुंडं लूनपक्षाण्डजोपमम् । कुडयादिभ्यः पुद्गलानां भेदः सोऽप्यस्त्रवत्कटुः ॥ ४४ ॥ वर्णः सर्वनिकृष्टोऽतिभीषणो मलिनस्तथा । नित्यान्धतमसा ह्येते द्वारजालादिवर्जिताः ॥ ४५ ॥ સર્વે નરકાવાસોનો દેખાવ જ ભયંકર છે. એઓની ભૂમિ તે જાણે બરછી જ હાયની એવી છે. એને જોતાં વેત જ પ્રાણીને શરીરે ધ્રુજ વછુટે છે. ૪૦. પુદગળોની બન્ધનાદિક દશ પ્રકારની પરિણતિ હોય છે તે પણ ત્યાં દુ:ખદાયકજ થાય છે એવો તો એ ક્ષેત્રને સ્વભાવ છે. ૪૧. मेनु २१३५ आयु छ:-- નારકોની બન્ધનાવસ્થા તથા એમને પ્રત્યેક સમયે થતો આહાર્ય પુગળને સંબંધએ બેઉ જણે જાજવલ્યમાન અગ્નિ હોયની એવાં ભયંકર છે. ૪૨. એમની ગતિ રાસભા અને ઊંટ વગેરેની ગતિની જેવી અત્યન્ત આયાસમય છે, તપાવેલા લોખંડ પર પગ મૂકવો પડે એ કરતાં પણ અધિક દુઃખદાયક છે. ૪૩. એઓનું શરીર એકદમ કુજ છે, પાંખો કાપી નાંખી હોય એવા પક્ષીના જેવું વિરૂપ છે. વળી કુડયાદિથી એમના પુળાને છૂટા કરવામાં આવે છે તે પણ એને શસ્ત્રના પ્રહાર જેવું અત્યન્ત દુ:ખદાયક થઈ પડે છે. ૪૪. એમનો વર્ણ અત્યન્ત નિકૃષ્ટ, અતિભીષણ તથા મલિન છે. વળી ત્યાં કાર કે જાળીયાં આદિ કાંઈ ન હોવાથી એઓ સતત ગાઢ અન્ધકારમય હોય છે. ૪૫. Page #121 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । ः श्मशानवत् ॥ ४६ ॥ किंचामी श्लेष्मविरामूत्र कफाद्यालिप्तभूतलाः । मांस केशनखदन्त चर्मास्तीर्णाः कुथितश्वाहिमार्जारमृतकेभ्योऽपि दारुणः । गन्धस्तत्र रसो निम्बघोषातक्यादितः कटुः ॥ ४७ ॥ स्पर्शो वृश्चिकादिस्पर्शादप्यतिदारुणः । परिणामोऽगुरुलघुरप्यतीव व्यथाकरः ॥ ४८ ॥ शब्दोऽपि सततं पीडाकान्तानामतिदारुणः । विलापरूपः श्रवणादपि दुःखैककारणम् ॥ ४९ ॥ कुड्येषु वाज्रिकेष्वत्र सन्ति वातायनोपमाः । अचित्ता योनयस्ता सूत्पद्यन्ते नारकाः किल ॥ ५० ॥ ( १०० ) तथोक्तं तत्वार्थवृत्तौ । शीतोष्ण क्षुत्पिपासाख्या: कण्डुश्च परतन्त्रता । ज्वरो दाहो भयं शोकस्तत्रैता दश वेदना ॥ ५१ ॥ माघरात्रौ शीतवायौ हिमाद्रौ खेऽवर्जिते । निरग्नेर्वात विकृतेर्दुः स्थपुंसो निरावृतेः ॥ ५२ ॥ ત્યાંની ભૂમિ શ્લેષ્મ, વિષ્ટા, મૂત્ર તથા કફ્ આદિકથી ખરડાયલી હાય છે તથા ત્યાં મशाननी प्रेम मांस, देश, नम, हांत अने याभडाना ढगसाने दगडा पडेसा होय छे. ४९. ત્યાંના ગંધ વળી કાહી ગયેલાં શ્વાન, સર્પ તથા ખીલાડાંઓનાં કલેવાના! ગંધથી પણ ઉત્કટ છે; અને રસ તા લીમડાની ગળેા કરતાં પણ કડવા છે. ૪૭, [ सर्ग १४ એના સ્પર્શ અગ્નિ કે વીંછી આદિના સ્પર્શથી પણ અત્યન્ત દારૂણ છે; અને એએના પિરણામ અગુરૂ લઘુ છતાં પણ અતીવ વ્યથાકર છે. ૪૮. સતતપીડાતા એવા એ નારકોના શબ્દ પણુ, જાણે એએ વિલાપ કરતા હાયની એવા દારૂણ હાય છે; એ સાંભળનારને પણ દુ:ખ ઉત્પન્ન થાય છે. ૪૯. તત્વાર્થવૃત્તિમાં નારકેાની દશ પ્રકારની વેદના ગણાવી છે તે लूज, तरस, रन, परतंत्रता, न्वर, हाड, लय भने शो४. ५०. ત્યાં વજ્રની ભિમાં મારી જેવી અચિત્ત ચેાનિએ હાય છે અને એ નારકેાનુ उत्पत्तिस्थान छे. ५१. મહામાસની રાત્રીએ શીત વાયુ વાતા હાય એ સમયે, હિમાલયપર્વતપર નિમે ઘ આ પ્રમાણે: ટાઢ, તડકા, Page #122 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] क्षेत्रवेदनाना दश प्रकार । (१०१) तुषारकणसिक्तस्य या भवेच्छीतवेदना । ततोऽप्यनन्तगुणिता तेषु स्याच्छीतवेदना ॥५३॥ युग्मम् ॥ तेभ्यः शीतवेदनेभ्यो नरकेभ्यश्च नारकाः । यथोक्तपुरुषस्थाने स्थाप्यन्ते यदि ते तदा ॥ ५४ ॥ प्राप्नुवन्ति सुखं निद्रां निर्वातस्थानगा इव । ___ अथोष्णकाले मध्याह्ने निरभ्रे वियदंगणे ॥ ५५ ।। पुंसः पित्तप्रतप्तस्य परितो ज्वलनस्पृशः । योष्णपीडा ततोऽनन्तगुणा तेषूष्णवेदना ॥ ५६ ॥ तथोष्णवेदनेभ्यस्ते नरकेभ्यश्च नारकाः । उत्पाट्य किंशुकाकारखदिरांगारराशिषु ॥ ५७ ॥ ध्मायन्ते यदि निक्षिप्य तदा ते चन्दनद्रवैः । लिप्ता इवात्यन्तसुखान्निद्रां यान्ति क्षणादपि ॥ ५८ ॥ सदा क्षुद्वह्निना दह्यमानास्ते जगतोऽपि हि । घृतान्नादिपुद्गलौघैः न तृप्यन्ति कदाचन ॥ ५९॥ આકાશમાં, અગ્નિ વિનાના અને વાયુના વ્યાધિવાળા નિ:વસ્ત્ર દરિદ્ધી માણસને જળના છંટકાવની થંડીથી જેવી વેદના થાય એ કરતાં પણ અનન્તગણું શીત વેદના એ નારકેને થાય છે. અને જો એ નારકોને શીતવેદનાવાળા નરકમાંથી ઉપાડીને આ કહ્યા એ માણસની જગ્યાએ મૂક્યા હોય તો એમાં જાણે કે નિવાસ સ્થાને રહ્યા હોયની એમ સુખે નિદ્રાવશ थाय छे. ५२-५५. વળી ઉત્પાળાનો દિવસ હોય, મધ્યાહ્ન તપતો હોય અને આકાશમાં ક્યાંઈ વાદળું ન દેખાતું હોય એવે વખતે પિત્તની વ્યાધિવાળા માણસને ચોતરફ પ્રજવળી રહેલી અગ્નિના તાપની જે પીડા થાય એ કરતાં પણ અનન્ત ગણી ઉ દના એ નારકીઓને થાય છે. અને એમની એવી રીતના ઉષ્ણવેદનાવાળી નરકમાંથી ઉપાડીને એમને જે કિંશુકસરખા લાલચોળ ખદિરના અંગારામાં મૂકવામાં આવે અને વળી એ અંગારાને ધમવામાં આવે તોયે એ તો જાણે ચન્દનરસના વિલેપનથી વિલિત હોયની એમ ક્ષણવારમાં ત્યાં અત્યન્ત સુખપૂર્વક નિદ્રા पाभे छ. ५१-५८. એઓનો જઠરાગિન વળી એટલો બધો પ્રદીપ્ત રહે છે કે જગતમાં રહેલા સમસ્ત અન્નઘતઆદિકથી પણ એઓને તૃપ્તિ વળે નહિં. ૫૯ Page #123 -------------------------------------------------------------------------- ________________ (૨૦૨) लोकप्रकाश । तेषां पिपासा तु तालुकण्ठजिह्वादिशोषणी । सकलाम्भोधिपानेऽपि नोपशाम्यति कर्हिचित् ॥ ६० ॥ [ સર્પ ? ૪ क्षुरिकाद्यैरप्यजय्या कण्डूर्देहेऽतिदुःखदा । अनन्तगुणितोऽत्रत्याद्यावज्जीवं ज्वरस्तथा ॥ ६१ ॥ अनन्तघ्नं पारवश्यं दाहशोकभयाद्यपि । વષ્ટ વિસંગમઘ્યેાં વૈરિાદ્ઘાતિÁનાત્ ॥ ૨૨ ॥ तत्रत्यचमाम्भोऽग्निमरुत्मस्पर्शोऽतिदुःखदः । अग्निस्त्वत्रोपचरितः क्ष्मादिकायास्तु वास्तवाः ।। ६३ ।। तथोक्तम् । रयणप्पभापुढविनेरइश्राणं भन्ते केरिसयं पुढविफासं पञ्चणुप्भवमाणा विहरन्ति । गोयम अहिं जाव अमणामं एवं जाव हो सत्तमा पुढविरइया एवं वाउफासं जाव वणस्सइफासं । इति भगवत्याम् शतक १३ ઉદ્દેશ ૪ ॥ સઘળા સમુદ્રજળના પાનથી પણ શાન્ત ન થાય એવી તેા એમની, તાળુ, કંઠે તથા જીજ્હા આફ્રિકને શેાષી નાખનારી તૃષા છે. ૬૦. છરી વગેરેથી પણ શાન્ત ન થાય એવી તે! એમના શરીરે અત્યંત દુઃખદાયક ખરજ થાય છે. વળી તાવ પણ એમને આપણાથી અનન્તગણા અને તે પણ જીવિત પર્યન્ત રહે છે. ૬૧. અને એએને પરાધીનતા, દાહ, શોક તથા ભય પણ અનન્તગણા છે. ૬૨. ( આ પ્રમાણે એએની દશ પ્રકારની વેદના વર્ણવી. ) વૈરિ, શસ્ત્ર આદિ જોઇને એમને વિભ’ગજ્ઞાન થાય છે એ પણ એમને કષ્ટદાયક થઇ પડે છે. વળી ત્યાંની પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ તથા વનસ્પતિના સ્પર્શ પણ અતિ દુ:ખદાયક છે. અહિં અગ્નિ · ઉપચરિત ’ તથા પૃથ્વી આદિક વાસ્તવિક જાણવાં. ૬૩. આ સંબંધમાં ભગવતીસૂત્રના તેરમા શતકના ચેાથા ઉદ્દેશમાં ઉલ્લેખ છે. અને તે આ પ્રમાણે છેઃ— “હે ભગવંત, રત્નપ્રભાનરકના નારકાને ત્યાંની પૃથ્વીના સ્પર્શ કેવેા લાગે છે ? ” એવા શ્રી ગૈાતમના પ્રશ્નને પ્રભુ ઉત્તર આપે છે કે—હૈ ગાતમ, · અનિષ્ટ ’ થી તે છેક અમનેશ ’ સુધી; એવી રીતે નીચે છેક સાતમી નરકના નારા પણ વાયુના સ્પર્શથી માંડી છેક વનસ્પતિના સ્પર્શ સુધા અનુભવે છે. આ પ્રમાણે નારકેાની નાનાપ્રકારની ‘ ક્ષેત્ર વેદના ’ વર્ણવી. (૧) Page #124 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक नारकोनी ' परम्परकृत ' वेदना । (१०३) इत्येवं विविधा तेषु वर्तते क्षेत्रवेदना । मिथ्यादृशां नारकाणां परस्परकृतापि सा ॥ ६४ ॥ तथाहि । दूरादन्योऽन्यमालोक्य श्वानः श्वानमिवापरम् । ते युद्धयन्ते ससंरम्भं ज्वलन्तः क्रोधवह्निना ॥ ६५ ॥ विधाय वैक्रिय रूपं शस्त्रैः क्षेत्रानुभावजैः । पृथ्वीरूपैः क्रियैर्वा कुन्तासितोमरादिभिः ॥ ६६ ॥ करांहिदन्ताघातैश्च ते निघ्नन्ति परस्परम् । भूमौ लुठन्ति कृत्तांगा: शूनान्तर्महिषादिवत् ॥ ६७ ॥ युग्मम् ।। _परोदीरितदुःखानि सहन्ते नापरेषु ते । उदीरयन्ति सम्यक्त्ववन्तः तत्वविचारणात् ॥ ६८॥ अतः एव स्वल्पपीडा: स्वल्पकर्माण एव च । मिथ्यादृग्भ्यो नारकेभ्यो नारकाः शुद्धदृष्टयः ॥ ६९ ॥ मिथ्यादृशस्तु क्रोधेनोदीरयन्तः परस्परम् । पीडाः कर्माण्यर्जयन्ति भूयांसि भूरिवेदनाः ॥ ७० ॥ . વળી મિથ્યાત્વી નારકેને પરસ્પરકૃત વેદના ” પણ છે. ૬૪. અને એ આ પ્રમાણે છે – જેમ શ્વાનજાતિ દૂરથી જ એક બીજાને જોઈ લડવા લાગે છે તેમ એ નારક ક્રોધાગ્નિથી બળતા પરસ્પર વઢ્યા કરે છે. ૫. सेमा वैठिय३५ ४शन क्षेत्रमावोत्पन', 'पृथ्वी३५' मथवैज्यि' माi, तरवार કે બાણ આદિક વડે તેમજ હાથના, પગના કે દાંતના ઘાથી પરસ્પર પ્રહાર કરે છે; અને એમાં જેઓનાં શરીર છેદાઈ જાય છે એઓ, કતલખાનામાં મહિષ વગેરે આળોટવા મંડે છે એમ (पृथ्वी५२) आपोट भाउ छे. ६६-६७. પરન્તુ એમનામાં જે સમકિતી જીવો છે એ તો તત્વની વિચારણા વાળા હાઈને અન્યત દુઃખ સહન કરી લે છે પરંતુ સામાને પોતે દુ:ખ દેતા નથી. અને એમ હોવાથી જ એએ મિથ્યાદષ્ટિ નારકે કરતાં ઓછાં દુઃખી થાય છે અને કર્મ પણ ઓછાં બાંધે છે. ૬૮-૬૯૮ - મિથ્યાષ્ટિ નારકીઓ તો ક્રોધ કરીને બીજાને દુઃખ દેતાં પોતે પણ દુઃખ સહન કરે છે भने ४ी पाy ! Bा ४२ छ. ७०. Page #125 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) સ્ત્રોમીશ ! [ ૨૪ तथाहुः ॥ नेरइश्रा दुविहा।माइमिथ्थदिठीउववरणगा अमाइसम्मदिट्ठीउववरणगा य । तथ्थणं जे से माइमिथ्थदिठी सेणं महाकम्मतराए चेव जाव महावेयणतरा चेव । तथ्थणं जे से अमाइसम्मदिट्टी सेणं अप्पकम्मतराए चेव अप्पवेयणतराए चेव ॥ भगवती शतक १८ उद्देश ५॥ मनोदु:खापेक्षया तु सदृशो भूरिवेदनाः । यदेते पूर्वकर्माणि शोचन्ति न तथा परे ॥ ७१ ॥ तथाहुः ॥ तथ्थणं जेते सन्निनूया तेणं महावे अणा । तथ्थणं जेते असनिभया तेणं अप्पवेपणा ॥ अत्र सन्निभूय इति ॥ संज्ञा सम्यक् दर्शनम् तद्वन्तो भूताः । यद्वा पूर्वभवे संज्ञिपंचेन्द्रियाः सन्तः नारकं प्राप्ताः । अथवा संज्ञीभूताः पर्याप्तकीभूताः । तद्वीपरीताः सर्वत्र असंज्ञीभूताः ॥ इति भगवती शतक १ उ० २॥ આ સંબંધમાં ભગવતી સૂત્રના અઢારમા શતકના પાંચમા ઉદ્દેશમાં ઉલ્લેખ છે તે આ પ્રમાણે છે – (૧) માયાયુક્ત મિથ્યાદષ્ટિવાળા અને (૨) માયરહિત સમકિતદષ્ટિવાળા–એમ બે પ્રકારના નારકે છે. તેમાં પહેલા પ્રકારના છે એ ભારે કમી છે તથા અત્યન્ત વેદના ભેગવવાવાળા છે. જ્યારે બીજા પ્રકારના છે એનાં કર્મ પણ અ૯પ છે અને એ વેદના પણ અ૯૫ ભગવે છે. | મનદુઃખની અપેક્ષાએ તે સમ્યફદષ્ટિ નારકો બહુ દુઃખી છે કારણકે પૂર્વ કર્મોનો એ જે શાચ કરે છે તે શેચ બીજાને થતો નથી. ૭૧. આ સંબંધમાં પણ ભગવતીસૂત્રમાં ઉલ્લેખ છે તે આ પ્રમાણે – જેઓ “સી” છે એમને અત્યન્ત દુઃખ થાય છે. પણ જેઓ “અસંજ્ઞી” છે એમને સ્વલ્પ દુઃખ થાય છે. અહીં “સંસી” એટલે (૧) સંજ્ઞાવાળા અર્થાત્ સમ્યક્દર્શનવાળા–એમ અર્થ લેવો; અથવા (૨) પૂર્વભવમાં જેઓ “સંસીપંચેન્દ્રિય હતા અને પછી “નારક’ ઉત્પન્ન થયા છે એઓ-એમ અર્થ કરે; અથવા (૩) સંજ્ઞી એટલે પર્યાતા-એમ પણ અર્થ લેવાય. ( શતક ૧, ઉદ્દેશ ૨). એ પ્રમાણે પરસ્પર કૃત વેદના ” વર્ણવી. (૨) હવે “પરમધામિકકૃત વેદના” વિષે. દુષ્કર્મોને વશ એવા એ નારકોને નાના પ્રકારની પરમાધામીકૃત વેદના પણ સહન કરવી પડે છે. અને તે આ પ્રમાણે – Page #126 -------------------------------------------------------------------------- ________________ ७२ ॥ क्षेत्रलोक नारकोनी · परमाधामीकृत ' वेदना । (१०५) तप्तायःपुत्रिकाश्लेषः संतप्तत्रपुपायनम् । अयोधनादिघाताश्चारोपणं कूटशाल्मलौ ॥ ७२ ॥ क्षते क्षारोष्णतैलादिक्षेपणं भ्राष्ट्रभर्जनम् । कुन्तादिप्रोतनं यन्त्रे पीडनं च तिलादिवत् ॥ ७३ ॥ क्रकचैः पाटनं तप्तवालुकास्ववतारणम् । वैक्रियोलूकहर्यक्षकंकादिभिः कदर्थनम् ॥ ७४ ॥ प्लावनं वैतरण्यां च योधनं कुर्कुटादिवत् । प्रवेशनं चासिपत्रवने कुम्भीषु पाचनम् ॥ ७५ ॥ परमाधार्मिकैः क्लृप्ता इत्याद्या विविधा व्यथाः। वेदयन्ते नारकास्ते दुःकर्मवशवर्तिनः ।। ७६ ॥ यदादुः । श्रवणलवनं नेत्रोद्धार करक्रमपाटनम् हृदयदहनं नासाछेदं प्रतिक्षणदारणम् । कटविदहनं तीक्ष्णाघातत्रिशूलविभेदनम् दहनवदनैः कंकै?रैः सहन्ति च भक्षणम् ॥ ७७ ॥ તપાવેલા લોખંડની પુતળીઓને આલિંગન દેવું; તપાવેલું સીસું પીવું; લેખંડના ઘણુ વગેરેનો માર ખા; (કાંટામય) શામલીવૃક્ષપર બેસવું; ક્ષત પડયું હોય તે પર ક્ષાર કે ગરમ કરેલું તેલ આદિક નાખે તે ખમી ખાવું; ભઠ્ઠીમાં શું જાવું; ભાલાં આદિકમાં પરોવાવું; ઘાણીમાં તલ પીલાય એમ પીલાવું; કરવતથી વેરાવું; તપી ગઈ હોય એવી રેતીમાં ચાલવું; વેકિય ઘુવડ, સિંહ અને એવાં જાનવરની કદર્થના સહન કરવી, વૈતરણી નદીમાં ડુબાવું; કુકકુટ વગેરેની જેમ યુદ્ધ કરવું; ખગ જેવાં ધારાળાં પત્રોવાળા વૃક્ષેનાં વનમાં પેસવું; हुलीमा ५४ा; त्यादि. ७२-७६. પરમાધામીઓ નારકાના કાન કાપી નાખે છે, આંખ ઉખેડી નાખે છે, હાથપગ ફાડે છે, છાતી બાળી નાખે છે, નાક કાપી લે છે, કઢાઈમાં તળે છે, તીક્ષણ ત્રિશુળથી ભેદે છે અને અગ્નિમુખા ભયંકર જાનવને ભક્ષ્ય તરીકે આપે છે. ૭૭. 11 Page #127 -------------------------------------------------------------------------- ________________ (१०६) लोकप्रकाश । [ सर्ग १४ छिद्यन्ते कृपणाः कृतान्तपरशोस्तीक्ष्णेन धारासिना ___ क्रन्दन्तो विषविच्छुभिः परिव्रताः संभक्षणव्यापृतैः । पाट्यन्ते क्रकचेन दारुवदसिप्रच्छिन्नबाहुद्वयाः कुम्भीषु त्रपुपानदग्धतनवो मूषासु चान्तर्गताः ॥ ७८ ॥ भृज्यन्ते ज्वलदम्बरीषहुतभुग्ज्वालाभिरारावणाः दीप्तांगारनिभेषु वज्रभवनेष्वंगारकेषूस्थिताः ।। दह्यन्ते विकृतोयबाहुवदनाः क्रन्दन्त आतस्वराः पश्यन्त: कृपणा दिशो विशरणास्त्राणाय को नो भवेत् ॥७९॥ तीक्ष्णैरसिभिर्दीप्तैः कुन्तैर्विषमैः परश्वधैः चकैः । परशुत्रिशूलमुद्गरतोमरवासीमुसुंढीभिः ॥ ८॥ संभिन्नतालुशिरसः छिन्नभुजा: छिन्नकर्णनासौष्टाः। भिन्नहृदयोदरान्त्रा भिन्नाक्षिपुटाः सुदुःखार्ताः ॥ ८१ ॥ निपतन्त उत्पतन्तो विचेष्टमाना महीतले दीनाः । नेक्षन्ते त्रातारं नैरयिकाः कर्मपटलान्धाः ॥ ८२ ॥ इत्यादि । પરમાધામીએ નારકોને યમની કુહાડીથી પણ અધિક તીક્ષ્ણ ધારવાળી તલવારથી છેદે છે, એ રૂદન કરતા રહે અને ભક્ષણતત્પર ઝેરી વીંછીઓથી ઘેરી લે છે. એમના બેઉ હાથ તલવારથી છેદીને પછી એમને કરવતથી વેરે છે, એમને સીસું પાઈ શરીર બાળી નાખી मुलीमा ने भूसभा आये छ. ७८. આ નારકો બૂમો માર્યા કરતા હોય છતાં એમને જાજવલ્યમાન ખદિરના અગ્નિની જવાલાએથી ભુંજે છે. વળી બળતા અંગારા જેવા વજના ભવનમાં એઓ ઉત્પન્ન થાય છે ત્યાં જ વિકૃત હાથમઑાંવાળા એવા એઓ દીનસ્વરે રૂદન કરી રહ્યા હોય છતાં એમને બાળવામાં આવે છે. એ દીન જી ચદિશ જોયા કરે છે પણ નથી એમને કઈ સહાય કરતું કે નથી એમનું । रक्षा ४२तु. ७४. તીણ તલવારો વડે, તેજસ્વી ભાલાંઓ વડે, વિષમ કોદાળીઓ વડે, તથા ચક્ર પરશુ ત્રિશૂળ મુર બાણ વાંસલા અને હથોડા વડે એમનાં તાળુ તથા મસ્તકના ચૂરેચરા કરી નાખે છે; એમનાં હાથ, કાન, નાક, અને હોઠને છેદી નાખે છે અને હદય, પટ આંખો તથા આંતરડાને ભેદી નાખે છે. આવાં આવાં દુ:ખ ભોગવતા એ કર્મપડલાં દીન નાકે પૃથ્વી પર પડતા ઉઠતા આળેટ્યા કરે છે પણ એમનું કઈ રક્ષણહાર નથી. ૮૦-૮૨. Page #128 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] ए वेदनानुं हृदयभेदक वर्णन । (१०७) तथा। कुम्भीषु पच्यमानास्ते प्रोच्छलन्त्यूर्ध्वमर्दिताः। उत्कर्षतो योजनानां शतानि पंच नारकाः ॥ ८३ ॥ तोट्यन्ते निपतन्तस्ते वज्रचंचूविहंगमः। व्याघ्रादिभिर्विलुप्यन्ते पतिता भुवि वैक्रियैः ॥ ८४ ॥ परमाधामिकास्ते च पापिनोऽत्यन्तनिर्दयाः । पंचाग्न्यादितपःकष्टप्राप्तासुरविभूतयः ॥ ८५ ॥ मृगयासक्तवत् मेषमहिषाद्याजिदर्शिवत् । एते हृष्यन्ति ताच्छील्यात् दृष्ट्वार्तान् हन्त नारकान् ॥८६॥ हृष्टाः कुर्वन्त्यदृहासं त्रिपद्यास्फालनादिकम् ।। इत्थं यथैषां स्यात् प्रीतिः न तथा नाटकादिभिः ॥ ८७ ॥ मृत्वाण्डगोलिकाभिख्याः तेऽपि स्युः जलमानुषाः । भक्ष्यैः प्रलोभ्यानीतास्ते तटेऽण्डगोलकार्थिभिः ॥ ८८ ॥ यन्त्रेषु पीड्यमानाश्च सोढकष्टकदर्थनाः। षडभिर्मासैर्मृता यान्ति नरकेष्वसकृत्तथा ॥ ८९॥ આ નારકોને કુંભમાં પકાવવામાં આવે છે ત્યારે એ પાંચ પાંચસો યોજન જેટલે ઉંચે ઉછળે છે. ત્યાંથી પાછા પૃથ્વી પર પડતાં જ એમને વજાતુલ્ય ચાંચવાળા વૈક્રિય પક્ષીઓ તેડવા માંડે છે અને વૈકિય વ્યાધ્ર વગેરે હિંસક જાનવર એઓને વિનાશ કરે છે. ૮૩-૮૪. આ પરમાધામીઓ અત્યન્ત પાપી અને નિર્દય છે. પંચાગ્નિ તપ આદિ કષ્ટકારક તપશ્ચર્યા કરવાથી એમને અસુરપણુની વિભૂતિ પ્રાપ્ત થઈ છે. મૃગયાસક્ત લોકોની પેઠે તથા મેષમહિષાદિના યુદ્ધ જેનારાઓની પેઠે એ સ્વભાવિક રીતે જ એ પીડા પામતા નારકોને જોઈને હર્ષ પામે છે; તથા તાળીઓ પાડી પાડીને અટ્ટહાસ કરે છે. એને એમાં જેવો આનન્દ થાય છે તે આનન્દ નાટક વગેરે જેવાથી પણ થતો નથી. ૮૫-૮૭. એઓ પણ વળી મરીને “અંડગોલિક” નામના જલમનુષ્યો થાય છે. એના અડ. ગેળા લેવા માટે એને ભક્ષ્યવડે ભાવીને કિનારે લાવવામાં આવે છે. ત્યાં એમને ઘાણીમાં ઘાલી પીલવામાં આવે છે. એઓ છ માસ પર્યન્ત કદર્થના સહન કરી મૃત્યુ પામી નરકમાં तय छे. ८८-८६. Page #129 -------------------------------------------------------------------------- ________________ (१०८) लोकप्रकाश । [ सर्ग १४ धर्मायां च त्रिधाप्येताः पूर्वोक्ताः सन्ति वेदनाः । परं शीतोष्णयोर्मध्ये उष्णैव क्षेत्रवेदना ॥ ९० ॥ तथाहि । उत्पत्तिस्थानकान्येषां सन्त्यावृतगवाक्षवत् । तत्रोत्पत्याधः पतन्ति कष्टात् पुष्टवपुर्भूतः ॥ ९१ ।। अन्यत्र चोत्पत्तिदेशात् प्रालेयाचलशीतलात् । सर्वत्र नरकेषु मा खदिराङ्गारसन्निभा ॥ ९२ ॥ ततः शीतयोनिकानां तेषां नारकदेहिनाम् । जनयत्यधिकं कष्टं क्षेत्रमुष्णं हुताशवत् ॥ ९३ ॥ प्रथमप्रतरे चास्यां नारकाणां भवेद्वपुः । हस्तत्रयं द्वितीयेऽस्मिन् हस्ताः पंचाधिकानि च ॥ ९४ ।। अष्टांगुलानि सार्धानि तृतीये प्रस्तटे पुनः । सप्तहस्ताः सप्तदशांगुलान्युपरि निर्दिशेत् ॥ ९५ ॥युग्मम् ।। चतुर्थे प्रस्तटे हस्ता दश साधं तथांगुलम् । दशांगुलाधिका ज्ञेया हस्ता द्वादश पंचमे ॥ ९६ ॥ षष्टे चतुर्दश कराः ससार्धाष्टादशांगुलाः । सप्तमे च सप्तदश करा: स्युः व्यंगुलाधिकाः ॥ ९७॥ मा प्रमाणे त्रील ५२माधामीत' वेहना १f वी. (3). ઘમનારકીમાં ઉપરોક્ત ત્રણ પ્રકારની વેદના છે. પણ ત્યાં “શીત” અને “ઉષ્ણ” એ मे प्रा२मांथात 'Y' क्षेत्रवेहना छ. ६०. ते मा प्रमाणे: ઘર્મા” ના નારકનાં ઉત્પત્તિસ્થાને ગોળ ગવાક્ષ જેવાં છે. ત્યાં ઉત્પન્ન થઈને પુછશરીરવાળા એ નારકે કષ્ટપૂર્વક નીચે પડે છે. એઓને ઉત્પત્તિ પ્રદેશ તે હિમાલય પર્વત સમાન એકદમ શીતળ છે. પણ એ શિવાયના બીજા સર્વ પ્રદેશની પૃથ્વી ખેરના અંગારા જેવી (ધગીરહેલી) છે. તેથી શીતાનિવાળા એ નારકોને એ ઉષ્ણક્ષેત્ર અગ્નિની પેઠે અધિક કષ્ટ उत्पन्न हरेछ.८१-८3. આ નરકના પહેલા પ્રતરમાં નારકનું શરીરમાન ત્રણ હાથ છે, બીજા પ્રતરમાં પાંચ હાથ ને સાડાઆઠ આગળ છે, ત્રીજામાં સાત હાથ ને સત્તર આંગળ, ચેાથામાં દશ હાથ ને દેહ Page #130 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक पहेली नरकपृथ्वीना जीवोनुं देहमान । एकोनविंशतिर्हस्ताः ससार्धैकादशांगुलाः । अष्टमे प्रस्तटे देहो नवमप्रस्तटे पुनः ॥ ९८ ॥ युक्तांगुलानां विंशत्या कराणामेकविंशतिः । दशमे जिनसंख्यास्ते ससार्धचतुरंगुलाः ॥ ९९ ॥ युग्मम् ॥ एकादशे कराः षडूविंशतिस्त्रयोदशांगुलाः । द्वादशेऽष्टाविंशतिस्तेऽङ्गुलाः सार्धेकविंशतिः ॥ १०० ॥ गुलाधिका एकत्रिंशद्धस्तात्रयोदशे । प्रतरेषु वपुर्मानं क्रमाद्रत्नप्रभाक्षितेः ॥ १०१ ॥ स्वाभाविकतनोर्देहमानमेतदुदीरितम् । स्वस्वदेहात् द्विगुणितं सर्वत्रोत्तरवैक्रियम् ॥ १०२ ॥ जघन्यतस्तु सहजोत्तरवैक्रिययोः ः क्रमात् । अंगुला संख्यसंख्यांशौ मानं प्रारंभ एव तत् ॥ १०३ ॥ सर्वास्वपि क्षितिष्वेवं सर्वेषां नारकांगिनाम् । स्वाभाविकांगात् द्विगुणं ज्ञेयमुत्तरवैक्रियम् ॥ १०४ ॥ આંગળ, પાંચમામાં બાર હાથ ને દશ આંગળ, છઠ્ઠામાં ચૌદ હાથ સાડાઅઢાર આંગળ, સાતમામાં સતર હાથ ને ત્રણ આંગળ, આઠમામાં ગણીશ હાથ સાડાઅગ્યાર આંગળ, નવમામાં એકવીશ હાથ વીશ આંગળ, દશમામાં ચાવીશ હાથ સાડાચાર આંગળ, અગ્યારમામાં વીશ હાથ તેર આંગળ, ખારમામાં અડયાવીશ હાથ ને ઉપર સાડીએકવીશ આંગળ, ને છેલ્લા તેરમા પ્રતરમાં એકત્રીશ હાથ ને છ આંગળ છે. ૯૪-૧૦૧. ( १०९ ) એવીરીતે ધર્મો ઉર્દૂ રત્નપ્રભા પૃથ્વીના પ્રતામાં નારકાવુ શરીરમાન છે. એ સ પ્રમાણ ક્કુ તે એએના · સ્વાભાવિક ’ શરીર નું સમજવુ, એમના · ઉત્તરવૈક્રિય ’ શરીર તેા પાતપાતાનાં શરીરથી બમણાં છે. ૧૦૨. मेयोनां ( १ ) ‘ स्वाभावि४ ' तथा ( २ ) ' उत्तरखैडिय ' शरीरनु भान धन्यतः અનુક્રમે અંગુલના અસંખ્યાતા તથા સખ્યાતા ભાગ જેટલું છે; અને પ્રારંભ સમયે જ होय छे. १०३. એવી રીતે સર્વ નરકામાં, સર્વ નારકાનું ઉત્તરવૈક્રિયશરીરમાન એમના સ્વાભાવિક શરીરમાન કરતાં બમણુ સમજવુ. ૧૦૪, Page #131 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश। (११०) [ सर्ग १४ अत्र अयं आम्नायः । पइपयरवुढि अंगुल सहाछप्पन्न हुंति रयणाए । तिकर तिअंगुल करसत्त अंगुला सढिगुणवीसम् ॥ १०५ ॥ पणधणु अंगुलवीसं बारसधणु दुन्नि हत्थ सट्ठा य । बासडिधणुह सदा बीयाइसु पयरवुढि कम्मा ॥ १०६ ॥ सहस्राणि दशाब्दानां प्रथमप्रतरे स्थितिः । जघन्या पुनरुत्कृष्टा सहस्रा नवतिः स्मृताः ॥ १०७ ॥ दशलक्षाश्च वर्षाणां लक्षाणां नवतिस्तथा । क्रमाजघन्योत्कृष्टा च द्वितीयप्रतरे स्थितिः ॥ १०८ ॥ एवं च । नवत्यब्दसहस्रेभ्यः समयाद्यधिकस्थितिः । दशाब्दलक्षोनायुश्च न संभवति नारकः ।। १०९ ।। वर्षाणां नवतिर्लक्षा: पूर्वकोटिस्तथैव च । तृतीयप्रतरे ज्ञेया जघन्योत्कर्षत: स्थितिः ॥ ११० ॥ અહીં આમ્નાય આ પ્રમાણે છે –(પહેલી) રત્નપ્રભા પૃથ્વીમાં દેહમાન ઉત્તરોત્તર પ્રત્યેક પ્રત પૂર્વપૂર્વના કરતાં સાડીછપન આગળ વધતું છે (એ આપણે જોઈ ગયા). હવે બીજીમાંના દરેક પ્રત એજ પ્રમાણે ત્રણ હાથ ને ત્રણ આગળ વધતું, ત્રીજીમાંના દરેકે સાત હાથ સાડી ઓગણીશ આંગળ, ચોથીમાંના દરેકે પાંચ ધનુષ્ય વીશ આંગળ, પાંચમીમાંના પ્રત્યેક બાર ધનુષ્ય અઢી હાથ અને છઠ્ઠીમાંના પ્રત્યેક ( ઉત્તરોત્તર ) પ્રતરે ( પૂર્વ પૂર્વના કરતાં ) સાડી मास धनुष्य वचतु छे. १०५-१०६. એ પ્રમાણે દેહમાન કહ્યું. હવે દેહસ્થિતિ વિષે. પહેલા પ્રતરમાં નારકની સ્થિતિ જઘન્યતઃ દશહજાર વર્ષની, અને ઉત્કર્ષતઃ નેવું ००२ वर्षनी छ. १०७. બીજા પ્રતરમાં સ્થિતિ એજ પ્રમાણે અનુકમે દશ લાખ વર્ષની અને નેવું લાખ વર્ષની छ, १०८. એ પરથી એમ સિદ્ધ થાય છે કે કોઈપણ નારકની આહુસ્થિતિ નેવું હજાર વર્ષથી અધિક હોય તે (જઘન્ય) દશ લાખ વર્ષની તો સમજી જ લેવી, દશ લાખથી ન્યૂન નહિંજ. ૧૦૯. ત્રીજા પ્રસ્તામાં જઘન્યતઃ તેવું લાખ વર્ષોની, અને ઉત્કર્ષતઃ કોડ પૂર્વની સ્થિતિ છે. ૧૧૦. Page #132 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] एमनी आयुष्यस्थिति । एमनो अवधिज्ञाननो विषय वगैरे। (१११) जघन्या पूर्वकोटयेका चतुर्थप्रतरे स्थितिः । दशभागीकृतस्यैको भागोऽब्धेः परमा पुनः ॥ १११ ॥ एको भागः पंचमे च जघन्योत्कर्षतः पुनः ।। स्यातां द्वौ दशमौ भागौ तौ षष्टे च जघन्यतः ॥ ११२ ॥ उत्कर्षतश्च षष्टे स्युस्त्रयो भागास्त एव च । जघन्यतः सप्तमे स्युरुत्कर्षात्तच्चतुष्टयम् ॥ ११३ ॥ युग्मम् ॥ जघन्यतोऽष्टमे भागाश्चत्वार एव तादृशाः । उत्कर्षतश्चाष्टमे स्युर्भागा पंच पयोनिधेः ॥ ११४ ॥ पंचैव भागास्ताहक्षा नवमे तु जघन्यतः। उत्कर्षान्नवमे षट् ते दशमे षड् जघन्यतः ॥११५॥ उत्कर्षादशमे सप्तैकादशे ते जघन्यतः । एकादशेऽष्ट चोत्कर्षात् द्वादशेऽष्ट जघन्यतः॥ ११६ ॥ द्वादशे पुनरुत्कर्षान्नव भागास्त्रयोदशे। नव भागा जघन्येनोत्कर्षतः सागरोपमम् ॥ ११७॥ विशेषकम् ॥ ચોથા પ્રતરમાં જઘન્યત: એક કોડ પૂર્વની અને ઉત્કર્ષત: એક દશાંશ સાગરોપમની छ. १११. પાંચમા પ્રતરમાં સાગરોપમના એક દશાંશ જેટલી જઘન્ય સ્થિતિ છે અને એના બે જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ છે. છઠ્ઠામાં એટલીજ એટલે કે બે દશાંશ સાગરોપમ જેટલી જઘન્ય સ્થિતિ છે અને ત્રણ દશાંશ સાગરોપમ જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ છે. સાતમામાં ત્રણ દશાંશ સાગરોપમ જઘન્ય અને ચાર દશાંશ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ૧૧૨–૧૧૩. આઠમા પ્રતરમાંના નારકોની આયુસ્થિતિ જઘન્યતઃ તે જ (ચાર દશાંશ સાગરોપમની) छ, भने ४र्षत: पांय शांश सागरोपमनी छ. ११४. નવમા પ્રતરમાં એ જઘન્ય સ્થિતિ એટલી જ એટલે પાંચ દશાંશ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ છ દશાંશ સાગરોપમની છે. દશમામાં જઘન્ય છ દશાંશ સાગરોપમની અને ઉત્કૃષ્ટ સાત દશાંશ સાગરોપમની છે. અગ્યારમામાં સાત દશાંશ સાગરોપમની જઘન્ય અને આઠ દશાંશ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. બારમા પ્રતરમાં એજ આઠ દશાંશની જઘન્ય અને નવ દશાંશની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. છેલ્લા તેરમા પ્રતરમાં નવ દશાંશ સાગરોપમની જઘન્ય અને સંપૂર્ણ એક સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, ૧૧૫-૧૧૭, Page #133 -------------------------------------------------------------------------- ________________ (११२) लोकप्रकाश । [ सर्ग १४ अस्यां लेश्या च कापोती जघन्योऽवधिगोचरः । गव्यूतानां त्रयं साई परस्तेषां चतुष्टयम् ॥ ११८ ॥ उत्पद्यन्ते च्यवन्ते च सर्वदा नारका इह ।। कदाचित् विरहोऽपि स्याजघन्यः समयं स च ॥ ११९ ॥ उत्कर्षतो मुहूर्तानां चतुर्विंशतिराहिता । सर्वासां समुदाये च मुहूर्ता द्वादशान्तरम् ॥ १२० ॥ एकेन समयेनैकादयोऽसंख्यावसानकाः । उत्पद्यन्ते च्यवन्तेऽस्यामेवं सर्वक्षितिष्वपि ॥ १२१ ॥ इति रत्नप्रभापृथिवी ॥ १ ॥ अथ वंशाभिधा पृथ्वी द्वितीया परिकीर्त्यते । या शर्कराणां बाहुल्यात् गोत्रेण शर्कराप्रभा ॥ १२२ ॥ घनोदध्यादिकं सर्वं ज्ञेयमत्रापि पूर्ववत् । घनोदध्यादिवलयविष्कम्भस्तु विशिष्यते ॥ १२३ ॥ આ નરકમાં કાપલેશ્યા છે, તથા અવધિજ્ઞાનનો વિષય જઘન્ય સાડાત્રણ ગાઉનો અને ઉત્કૃષ્ટ ચાર ગાઉન છે. ૧૧૮. અહિં નારકો સદાયે ઉપજ્યા કરે છે અને અવ્યા કરે છે. કદાચ અંતર પડે તો ઓછામાં ઓછું એક સમયનું, અને વધારેમાં વધારે વીશ મુહૂર્તનું અંતર પડે; જ્યારે સર્વ નરકપૃથ્વીના સમુદાયની અપેક્ષાએ તો બાર મુહૂર્તનું અંતર પડે. ૧૧૯–૧૨૦. આ નરકપૃથ્વીમાં એક સમયે એકથી તે અસંખ્યાત સુધી નારકો ઉન્ન થાય છે અને ચવે છે. સર્વે નરકમૃથ્વીમાં એમ જ થાય છે. ૧૨૧. એ પ્રમાણે રત્નપ્રભાપૃથ્વીનું સ્વરૂપ કહ્યું. (૧) હવે બીજી વંશા નામની નરકમૃથ્વીનું વર્ણન કરું છું. ત્યાં શર્કરા બહુ હોવાથી એનું ગોત્રનામ શર્કરા પ્રભા કહેવાય છે. ૧૨૨. અહિં “ઘનેદધિ” આદિ સર્વ વાનાં પૂર્વવત્ જાણવાં. ફકત ઘોદધિ વગેરેના વલયોના विसमा ३२ छे. २२3. Page #134 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] सचैवम् । नरकपृथ्वी । एना ' प्रस्तट' के 'पाथडा ' । 15 योजनैकतृतीयांशयुतानि योजनानि पट् । वंशायामाद्यवलये विष्कम्भः परिकीर्त्तितः ॥ १२४ ॥ पादोनानि योजनानि पंच मानं द्वितीयके । योजनं योजनस्य द्वादशांशाः सप्त चान्तिमे ॥ १२५ ॥ त्रयोदशभिरित्येवं तृतीयभागवर्जितैः । अलोकः शर्करापृथ्वीपर्यन्तात् किल योजनैः ॥ १२६ ॥ एकं लक्षं योजनानां सद्वात्रिंशत्सहस्रकम् । अस्या बाहल्यमादिष्टं विशिष्टज्ञानशालिभिः ॥ १२७ ॥ मुक्त्वैकैकं सहस्रं च प्राग्वदस्यामुपर्यधः । एकलक्षे योजनानां सहस्त्रैस्त्रिंशतान्विते ॥ १२८ ॥ एकादश प्रस्तटाः स्युः तेषां प्रत्येकमन्तरम् । योजनानां सहस्राणि नव सप्त शतानि च ॥ १२९ ॥ युग्मम् ॥ प्रतिप्रतरमेकैको भवेच्च नरकेन्द्रकः । मध्यभागेऽथ नामानि तेषां ज्ञेयान्यनुक्रमात् ॥ १३० ॥ , એ તફાવત આ પ્રમાણે છે:— વંશા ' ના પહેલા વલયને વિષ્ણુંભ છ પૂર્ણાંક એક તૃતીયાંશ યાજન છે; ખીજા વલયના પાણાપાંચ ચેાજન છે; જ્યારે છેલ્લા ત્રીજા વલયના એક પૂર્ણાંક સાત ખારાંશ યાજન છે, અને એવી રીતે (ગણિત કરતાં) આ ‘ શર્કરાપ્રભા ’–વંશાના छेडाथी मार पुर्णा मे तृतीयांश योन्नने छेटे 'उ' छे. १२४-१२६. S ( ११३ ) આ નરકપૃથ્વીની જાડાઇ એક લાખ મત્રીશ હજાર ચેાજનની કહી છે. અહિ પણ હેઠળ ઉપર હજાર હજાર ચેાજન મૂકીને શેષ એક લાખને ત્રીશ હજાર યેાજનમાં અગ્યાર ‘ પ્રતર ’ આવેલાં છે. વળી એવા એ પ્રતર વચ્ચે અન્તર છે તે નવ હુન્નર सातसेो योन्जन भेटलु छे. १२७-१२७. हरे ' प्रतर 'ना मध्यमां मे नरन्द्र छे. सेशनां नीचे प्रमाणे " नाभालिधान " भवार भगुवा :- १.३०. Page #135 -------------------------------------------------------------------------- ________________ (११४) लोकप्रकाश। (सर्ग १४ धनिको धनकश्चैव मनको वनकस्तथा । घट्टसंघट्ट जिह्वाख्याः अपजिह्वस्तथापरः ॥ १३१ ॥ लोलश्च लोलावर्तश्च घनलोलस्तथैव च । प्रतिप्रतरमेभ्योऽष्टावष्टौ स्युनरकालयाः ॥ १३२ ॥ तत्राद्यप्रतरमध्यनरकादावली प्रति । षट्त्रिंशत् दिक्षु नरकाः पंचत्रिंशत् विदिक्षु च ॥ १३३ ॥ प्रथमे पंक्तिगाः पंचाशीतियुक्तं शतद्वयम् ।। द्वितीयादिषु चैकैकहीना: स्युः सर्वपंक्तयः ॥ १३४ ॥ द्वितीयप्रतरे तस्मात् द्विशती सप्तसप्ततिः । तृतीये पंक्तिनरका द्विशत्येकोनसप्ततिः ॥ १३५ ॥ चतुर्थे पंक्तिनरका द्वे शते सैकषष्टिके । पंचमे द्विशती तेषां त्रिपंचाशत्समन्विता ॥ १३६ ॥ पंचचत्वारिंशदाढये द्वे शते षष्ट ईरिताः। सप्तमप्रस्तटे सप्तत्रिंशताढया शतद्वयी ॥ १३७ ॥ एकोनत्रिंशदधिके द्वे शते प्रस्तटेऽष्टमे । एकविंशत्यधिके च द्वे शते नवमे मताः ॥ १३८ ॥ शतद्वयं च दशमे त्रयोदशाधिकं भवेत् । एकादशे प्रस्तटे च पचोत्तरं शतद्वयम् ॥ १३९॥ (१) धनि, ( २ ) धन, ( 3 ) मन, (४) वन, (५) , (६) संघ, (७) निड, (८) मशि०, (4) , (१०) a nd तथा (११) ५ આ નરકેન્દ્રોથી પ્રત્યેક પ્રતરે આઠ આઠ નરકાવાસ નીકળેલા છે. પહેલા પ્રતરના મધ્યના નરકાવાસથી ચારે દિશાઓમાં છત્રીશ છત્રીશ અને ચારે વિદિશાઓમાં પાંત્રીશ પાંત્રીશ નરકાવાસે છે. એટલે એ રીતે ત્યાં (પહેલા પ્રતરમાં) બસોને ચાશી નરકાવાસો થયા. તે પછીના પ્રસ્તોમાં દરેક પંકિતમાં ઉત્તરોત્તર અકેક ઓછો એછે છે. એટલે બીજા પ્રતરમાં બસ સતેર થયા, ત્રીજામાં બસ એગણેતેર, ચેથામાં બસ એકસઠ, પાંચમામાં બેસે ને ત્રેપન, છઠ્ઠામાં બસ ને પીસતાળીશ, સાતમા પ્રતરમાં Page #136 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] एना समग्र नरकावास । एना नारकोनुं देहमान । (११५) षड्विंशतिः शतानि स्युः नवतिः पंचभिर्युता । वंशायां नरकावासाः सर्वे पंक्तिगताः किल ॥ १४० ॥ सहस्राः सप्तनवतिश्चतुर्विशतिलक्षकाः । त्रिशती पंचभिर्युक्ता प्राग्वत् पुष्पावकीर्णकाः ॥ १४१ ॥ सर्वे च नरकावासा लक्षाः स्युः पंचविंशतिः। वंशायां ज्ञानिभिदृष्टा ज्ञानेन सर्वगामिना ॥ १४२ ॥ एषां संस्थानमुच्चत्वं स्वरूपं वेधनादिकम् । रत्नप्रभावद्विज्ञेयं व्यस्त्राद्यनुक्रमोऽपि च ॥ १४३ ॥ षडंगुलाधिकाः एकत्रिंशत्कराः वपुर्भवेत् । प्रथमप्रस्तटे वंशापृथिव्यां नारकांगिनाम् ॥ १४४ ॥ द्वितीये च चतुस्त्रिंशत्कराः नवांगुलाधिकाः । द्वादशांगुलयुक्सप्तत्रिंशत्करास्तृतीयके ॥ १४५ ॥ चत्वारिंशत्करास्तुर्येऽधिकपंचदशांगुलाः । पंचमे ते त्रिचत्वारिंशत् सहाष्टादशांगुलाः ॥ १४६ ॥ બસે સાડત્રીશ, આઠમામાં બસો ને ઓગણત્રીશ, નવમાં બસો ને એકવીશ, દશમામાં બસો ને તેર ને અગ્યારમામાં બસે ને પાંચ નારકાવાસે છે. ૧૩૩-૧૩૯ એ ગણત્રીએ આ નરકમૃથ્વીમાં સર્વમળી “પંક્તિગત’ નરકાવાસો બે હજાર છસો ને ५या थया. १४०. વળી ત્યાં ચોવીશ લાખ સતાણું હજાર ત્રણને પાંચ પૂર્વોક્ત “પુષ્પાવકીર્ણ मावासा छे. १४१. એટલે સર્વ મળીને એ નરકપૃથ્વીમાં પચવીશ લાખ પૂરેપૂરા નરકાવાસો થયા–એ પ્રમાણે કેવળજ્ઞાનીઓએ પોતાના સર્વવ્યાપક જ્ઞાનવડે જઈને કહ્યું છે. ૧૪૨. આ નારકાવાસેનાં સંસ્થાન, ઉંચાઇ, ઉંડાણ આદિક સ્વરૂપ તથા ત્રિકોણાદિકનો અનુક્રમ — सर्व नमाना ते ते वान प्रमाणे सभा . १४३. આ વંશાનરકના પહેલા પ્રસ્તટમાં નારકનું શરીરમાન એકત્રીશ હાથ ને છ આંગળનું છે; બીજામાં ચોત્રીશ હાથ નવ આંગળનું છે. ત્રીજામાં સાડત્રીશ હાથ બાર આંગળનું; ચોથામાં ચાળીશ હાથ પંદર આંગળનું; પાંચમામાં તેતાલીશ હાથ અઢાર આંગળનું; છઠ્ઠામાં Page #137 -------------------------------------------------------------------------- ________________ (११६) लोकप्रकाश। [ सर्ग १४ कराणां सप्तचत्वारिंशद्विहीनांगुलैस्त्रिभिः । षष्टेऽथ सप्तमे पूर्णाः कराः पंचाशदाहिताः ॥ १४७ ॥ अष्टमे च त्रिपंचाशत् कराः व्यंगुलशालिनः । नवमेऽगुलषट्काढ्याः षट्पंचाशत् कराः मताः ॥ १४८ ॥ एकोनषष्टिः हस्तानां दशमे सनवागुलाः । एकादशे च द्वाषष्टिः कराः सद्वादशाङ्गुलाः ॥ १४९ ॥ स्थितिः जघन्यास्यामाद्येऽम्बुधिमानाऽपरा तु सा । कृतैकादशभागस्याम्बुधेः भागद्वयान्विता ॥ १५० ॥ द्वितीयप्रस्तटे लघ्वी द्विभागसहितोऽम्बुधिः । उत्कृष्टा चैकादशांशैश्चतुर्भिरधिकोऽम्बुधिः ॥ १५१ ॥ तृतीये प्रस्तटे वाधिः चतुर्भागयुतो लघुः। षड्भिर्भागैः युतश्चाब्धिरुत्कृष्टा स्थितिराहिता ॥ १५२ ॥ जघन्या प्रस्तटे तुर्ये षड्भागयुतवारिधिः। उत्कृष्टा चाष्टभिर्भागैर्युक्त एकः पयोनिधिः ॥ १५३ ॥ पंचमेऽल्पीयसी भागैरष्टभिः सह वारिधिः । गरीयसी चात्र भागैर्दशभिः सह तोयधिः ॥ १५४ ॥ તાલીશ હાથ એકવીશ આંગળનું; સાતમા માં પચાસ હાથનું બરાબર; આઠમામાં ત્રેપનહાથ ત્રણ આંગળનું; નવમામાં છપન હાથ છ આંગળનું; દશમામાં ઓગણ સાઠ હાથ નવ આંગળનું અને અગ્યારમાં પ્રસ્તમાં બાસઠ હાથ ને બાર આંગળનું છે. ૧૪૪–૧૪૯. આ નરકના પ્રથમ પસ્તટમાં નારકોનો સ્થિતિકાળ જઘન્ય એક સાગરોપમને, અને उत्कृष्ट અગ્યારશ સાગરોપમનો છે. ૧૫૦. વળી એના બીજા પ્રતરમાંના નારકોને સ્થિતિકાળ જઘન્યતઃ એક પૂર્ણક બે અગ્યારશ, અને ઉત્કર્ષત: એક પૂણુક ચાર અગ્યારશ સાગરોપમ છે. ૧૫૧. ત્રીજા પ્રસ્તટના નારકેને સ્થિતિકાળ જઘન્યત: એક પૂર્ણાક ચાર અગ્યારશ સાગરોપમ તથા ઉત્કર્ષત: એક પૂણક છે અગ્યારશ સાગરોપમ છે. ૧૫ર. ચોથા પ્રસ્તટના નારકોને સ્થિતિકાળ જઘન્યત: એક પૂર્ણાક છે અગ્યારાંશ અને ઉત્કર્ષત: એક પૂણુંક આઠ અગ્યારશ સાગરોપમન છે. ૧૫૩. Page #138 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રો ] ए नारकोनो स्थितिकाळ के आयुष्य वगेरे । दशभागान्वितश्चाब्धिः षष्टे तु स्याजघन्यतः। उत्कर्षतश्चैकभागसंयुक्तं सागरद्वयम् ॥ १५५ ॥ सागरद्वयमेकांशसंयुक्तं सप्तमे लघुः । त्रिभिरेकादशाशैश्च युक्तमब्धिद्वयं गुरुः ॥ १५६ ॥ अष्टमे तु त्रिभिर्भागैः सहाब्धिद्वितयं लघुः । अंचितं पंचभिर्भागेर्वारिधिद्वितयं गुरुः ॥ १५७ ॥ नवमेऽल्पीयसी पंचभागाढ्यमम्बुधिद्वयम् । पयोधिद्वितयं सप्तभागोपेतं गरीयसी ॥ १५८ ॥ जघन्या दशमे सप्तभागाढयं सागरद्वयम् । उत्कृष्टा सागरद्वंद्वं भागैर्नवभिरन्वितम् ॥ १५९ ॥ नवभागान्वितवाधिद्वयमेकादशे लघुः । उत्कृष्टा च वारिधीनां संपूर्ण त्रितयं भवेत् ॥ १६० ॥ પાંચમા પ્રસ્તટના નારકેન સ્થિતિકાળ જઘન્યત: એક પૂર્ણક આઠ અગ્યારાંશ અને ઉત્કર્ષતઃ એક પૂર્ણક દશ અગ્યારશ સાગરોપમન છે. ૧૫૪. છઠ્ઠા પ્રસ્તટમાં નારકેન સ્થિતિકાળ જઘન્યત: એક પૂર્ણક દશ અગ્યારશ અને ઉત્કઉત: બે પૂર્ણાક એક અગ્યારશ સાગરોપમન છે. ૧૫૫. સાતમા પ્રસ્તટના નારકોનો સ્થિતિકાળ જઘન્યત: બે પૂર્ણાક એક અગ્યારાંશ અને ઉત્કર્ષતઃ બે પૂણક ત્રણ અગ્યારશ સાગરોપમન છે. ૧૫૬. આઠમા પ્રસ્તટના નારકોને સ્થિતિકાળ જઘન્યતઃ બે પૂર્ણાક ત્રણ અગ્યારશ સાગરપમ અને ઉત્કર્ષતઃ બે પૂર્ણાંક પાંચ અગ્યારશ સાગરોપમને જાણ. ૧૫૭. નવમા પ્રસ્તટમાં નારકેન સ્થિતિકાળ જઘન્યતઃ બે પૂણુક પાંચ અગ્યારાંશ અને ઉત્કઉત: બે પૂર્ણાંક સાત અગ્યારશ સાગરેપમાને છે. ૧૫૮. દશમા પ્રતરમાં નારકોનો સ્થિતિકાળ જઘન્યત: બે પૂર્ણાંક સાત અગ્યારાંશ અને ઉક ઉતઃ બે પૂણુંક નવ અગ્યારશ સાગરોપમનો છે. ૧૫૯. છેલ્લા અગ્યારમાં પ્રસ્તટના નારકેનો સ્થિતિકાળ જઘન્યત: બે પૂર્ણક નવ અગ્યારાંશ સાગરોપમનો અને ઉત્કર્ષત: બરાબર ત્રણ સાગરોપમનો છે. ૧૬૦. Page #139 -------------------------------------------------------------------------- ________________ (११८) लोकप्रकाश । [सर्ग १४ प्राग्वत् लेश्या च कापोती ह्यवधेर्गोचरो गुरुः । गव्यूतानां त्रयं साद्धं गव्यूतत्रितयं लघुः ॥ १६१ ॥ नारकच्यवनोत्पत्तिविरहोऽत्र जघन्यतः । समयं यावदुत्कर्षात् दिनानि सप्त कीर्तितः ॥ १६२ ॥ इति शर्कराप्रभापृथिवी ॥ २ ॥ __अथ शैलाभिधा पृथ्वी तृतीया परिकीर्त्यते । या वालुकानां बाहुल्यात् गोत्रेण वालुकाप्रभा ॥ १६३ ॥ अस्यां प्रथमवलये विष्कम्भो योजनानि षट् । द्वौ त्रिभागौ योजनस्य द्वितीये वलये पुनः ॥ १६४ ॥ पंचैव योजनानि स्युः वलयेऽथ तृतीयके । योजनस्य द्वादशांशैरष्टभिः सह योजनम् ॥ १६५ ॥ युग्मम् । त्रयोदशभिरित्येवं सतृतीयांशयोजनैः। अलोको वालुकापृथ्वीपर्यन्ततः प्ररूपितः ॥ १६६ ॥ शेष घनोदध्यादिस्वरूपं धर्मावत् ॥ આ નરકમૃથ્વીમાં પણ પૂર્વવત્ કાપતલેશ્યા છે. વળી અવધિજ્ઞાનનો વિષય ઉત્કર્ષત: સાડાત્રણ ગાઊન તથા જઘન્યત: ત્રણ ગાઉને છે. ૧૬૧. આ નરકના નારકોને ઉત્પત્તિ અને વનનો અતર જઘન્યતઃ એક સમય, અને अत: सात हिपसीना छ. ११२. એ પ્રમાણે બીજી શર્કરા પ્રભા નામની નરક પૃથ્વીનું વર્ણન થયું. (૨). હવે ત્રીજી શૈલા નામની નરક પૃથ્વીનું વર્ણન કરીએ. એ શૈલામાં વાલુકા એટલે વેળુ કે રેતીની બહોળતા હોવાથી, એ “વાલુકાપ્રભા”ને नामे साणाय छे. १९३. એમાં પહેલા વલયનો વિÉભ છ જન છે, બીજા વલયને પાંચ પૂણક બે તૃતીયાંશ જન છે, અને ત્રીજા વલયને એક પૂર્ણક બે તૃતીયાંશ યોજન છે. એ પ્રમાણે કુલ તેર પૂણુક એક તૃતીયાંશ એજને વાલુકાપ્રભાને સીમાડો પૂરો થયો. ત્યાંથી આગળ ફરતો माछ. १९४-१९६. એનું ઘનોદધિ આદિ શેષ સ્વરૂપ “ઘર્મા” પ્રમાણે છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] त्रीनी नरकपृथ्वी । एना 'पाथडा' अने नरकावास। (११९ ) अष्टाविंशत्या सहस्रः योजनानां समन्वितम् । लक्षं बाहल्यमादिष्टं अस्यां दृष्टजगत्रयैः ॥ १६७ ॥ मुक्त्वा चैकैकं सहस्त्रं प्राग्वदस्यामुपर्यधः मध्ये षड्विंशतिसहस्राढयैकलक्षयोजनम् ॥ १६८ ॥ नव स्युः प्रस्तटास्तेषां प्रत्येकमिदमन्तरम् । सहस्राणि द्वादशैव त्रिशती पंचसप्ततिः ।। १६९ ॥ युग्मम् ॥ प्रतिप्रतरमेकैको मध्ये स्यान्नरकेन्द्रकः । ते च तप्तः तपितश्च तपनः तापनस्तथा ॥ १७० ।। निदाघश्च प्रज्वलितः परः उज्ज्वलिताभिधः । तथा संज्वलिताभिख्यः संप्रज्वलितसंज्ञकः ॥१७१॥युग्मम्॥ __ एभ्यश्च पंक्तयो दिन विदिशासु च निर्गताः । पंचविंशतिरावासास्तत्र दिग्वर्तिपंक्तिषु ॥ १७२ ॥ विदिशापंक्तिषु चतुर्विशतिः नरकालयाः। प्रथमप्रतरे सप्तनवत्याढयं शतं समे ॥ १७३ ॥ द्वितीयादिप्रस्तटे स्युः श्रेण्य एकैकवर्जिताः । ततो द्वितीय एकोननवत्याढयं शतं समे ॥ १७४ ॥ આ શિલા” ની જાડાઈ એક લાખ અઠ્યાવીશ હજાર જનની કહી છે. ૧૬૭. એમાં પણ ઉપરના ને હેઠળના હજાર હજાર જન છેડીને બાકીના એક લાખ છાશ હજાર જન પ્રમાણ મધ્યભાગમાં નવ પ્રતર છે. અને એમાં એક બીજાથી બાર હજાર ત્રણ પંચોતેર જનને અંતરે છે. ૧૬૮-૧૯. प्रत२ अतरेस नन्द छ भने यमन (१) , (२) तपित, (३)तपन, (४) पित, (५) निहाध, (१) प्रवलित, (७) पलित, (८) सवसित अने. (८) सप्रवलित-मेवांनाभ छ. १७०-१७१. એ નરકેન્દ્રોથકી ચાર દિશાઓમાં ચાર અને ચાર વિદિશાઓમાં ચાર મળીને આઠ પંક્તિ કે આવળી નીકળેલી છે–એમાં, દિગવર્તિ પંક્તિઓમાં પચવીશ પચવીશ અને વિદિગવર્તિ પંકિતઓમાં ચોવીશ વીશ નારકાવાસે છે. એમ પહેલા પ્રતરમાં સમગ્ર એકને सत्ता'नवासा छे. १७२-१७3. Page #141 -------------------------------------------------------------------------- ________________ (१२०) लोकप्रकाश। [ सर्ग १४ सैकाशीति तृतीये तञ्चतुर्थे सत्रिसप्तति । पंचमे प्रतरे प्रोक्तं पंचषष्टियुतं शतम् ॥ १७५ ॥ षष्टे च प्रस्तटे सप्तपंचाशं सम्मतं शतम् । शतमेकोनपंचाशद्युक्तमुक्तं च सतमे ॥ १७६ ॥ अष्टमे त्वेकचत्वारिंशतोपेतं शतं मतम् । त्रयस्त्रिंशं शतं चैकं नवमे प्रस्तटे भवेत् ॥ १७७ ॥ एवं चतुर्दशशती पंचाशीतिसमन्विता । वालुकायां पंक्तिगताः सर्वेऽपि नरकालयाः ॥ १७८ ॥ सहस्राण्यष्टनवतिस्तथा लक्षाश्चतुर्दश । शताः पंच पंचदशाधिकाः पुष्पावकीर्णकाः ॥ १७९ ॥ एवं च वालुकापृथ्व्यां नरकाः सर्वसंख्यया । लक्षा: पंचदश प्रोक्ताः तत्वज्ञानमहार्णवैः ॥ १८० ॥ शेष सर्व स्वरूपं धर्मावत् ॥ __ द्वाषष्टिः पाणयः सार्धाः प्रथमप्रस्तटे तनुः । सार्द्धसप्तांगुलाढयाश्च द्वितीये सप्ततिः कराः ॥ १८१ ॥ વળી બીજા અને તે પછીના પ્રતરમાં પ્રત્યેક શ્રેણિએ અકેક ઓછો ઓછો (નરકાવાસ) છે. એટલે હિસાબ ગણતાં બીજા પ્રતરમાં સઘળા મળીને એકસો નેવાશી ( નરકાવાસ ) थया, १७४. એ જ પ્રમાણે ત્રીજા પ્રતરમાં સમગ્ર થઈને એકસ એકાશી, ચોથામાં એક તેર, પાંચમામાં એક પાંસઠ, ઉઠ્ઠામાં એક સતાવન, સાતમા માં એક ઓગણપચાસ, આઠમામાં એક એકતાળીશ અને છેલ્લા નવમામાં એક તેત્રીશ છે. ૧૭૫–૧૭૭. એટલે નવે પ્રતરના થઈને કુલ ચંદને પંચાશી પંક્તિગત” નરકાવાસ થયા. ૧૭૮. વળી “પુષ્પાવકીર્ણ ” નરકાવાસની સંખ્યા ચાર લાખ અઠાણું હજાર પાંચસોને પંદર उही छे. १७८. એટલે આ “વાલુકાપ્રભા” માં સર્વ મળી પંદર લાખ નરકાવાસ થયા. ૧૮૦. शेष सर्व पाना 'या' प्रमाणे छे. પહેલા પ્રસ્તટમાં નારકેનું શરીરમાન સાડીબાસઠ હાથ છે; બીજામાં શીત્તેર હાથ સાડાસાત આંગળ છે. ૧૮૧. Page #142 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] ___ त्यांना नारको- देहमान अने आयुष्य । (१२१) तृतीयेऽष्टसप्ततिस्ते संयुक्ता अंगुलैस्त्रिभिः । तुर्ये सा गुलन्यूनाः षडशीतिः कराः किल ॥ १८२ ॥ पंचमे च त्रिनवतिः कराः साष्टादशांगुलाः। एकोत्तरशतं षष्टेऽध्यर्द्धत्रयोदशांगुलाः ॥ १८३ ॥ नवोत्तरं शतं हस्ताः सप्तमे सनवांगुलाः । सार्कीगुलचतुष्काढयं शतं सप्तदशोत्तरम् ॥ १८४ ॥ कराणामष्टमे ज्ञेयं नवमप्रस्तटे तथा। शतं सपादं संपूर्ण द्विघ्नं तूत्तरवैक्रियम् ॥ १८५ ॥ प्रथमेऽब्धित्रयं लध्वी स्थितिरुत्कर्षतोऽम्बुधेः । नवभागीकृतस्यांशचतुष्काढयाः त्रयोऽर्णवाः ॥ १८६ ॥ एषैव च द्वितीये स्याजघन्या परमा पुनः । वार्द्धित्रयं प्रोक्तरूपैर्भागैरष्टभिरंचितम् ॥ १८७ ॥ तृतीये तु जघन्याब्धित्रयं भागैः सहाष्टभिः । उत्कर्षतस्त्रिभिर्भागैर्युक्तमब्धिचतुष्टयम् ॥ १८८ ॥ ત્રીજા પ્રસ્તટમાં અદ્યોતેર હાથ ને ત્રણ આંગળ શરીરમાન છે, જ્યારે ચોથામાં પંચાશી હાથ ને સાડી બાવીશ આગળ છે. ૧૮૨. પાંચમાં પ્રસ્તટમાં નારકોનું ત્રાણું હાથ અઢાર આંગળ શરીરમાન છે, અને છઠ્ઠામાં એકસો એક હાથ ને સાડાતેર આગળ છે. ૧૮૩. સાતમાં પ્રસ્તટમાં એઓનું શરીરમાન એકસો નવ હાથ ને નવ આંગળ છે વળી આઠમામાં એકસો સતર હાથ સાડાચાર આંગળ છે. ૧૮૪. નવમાં પ્રસ્તટમાં બરાબર એકસો પચવીશ હાથનું શરીર છે. ઉત્તરકિય શરીર વળી સનાં, પોતપોતાના એ શરીરમાન કરતાં બમણું છે. ૧૮૫. હવે એ નારની આયુષ્ય સ્થિતિ વિષે. પહેલા પ્રતરમાં બે સ્થિતિ ” જઘન્યતઃ ત્રણસાગરોપમની છે, અને ઉત્કર્ષત: ત્રણ પૂર્ણક ચાર નવમાંશ સાગરોપમની છે. ૧૮૬. બીજા પ્રતરમાં જઘન્ય સ્થિતિ ત્રણ પૂણક ચાર નવમાંશ સાગરોપમની છે, જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પૃણુક આઠ નવમાંશ સાગરોપમની છે. ૧૮૭, 16 Page #143 -------------------------------------------------------------------------- ________________ (૨૨) જોવMા [सर्ग १४ भागत्रयान्वितं तुर्ये जघन्याब्धिचतुष्टयम् । उत्कर्षतः सप्तभागयुक्तमब्धिचतुष्टयम् ॥ १८९ ॥ एषैव प्रतरे लघ्वी पंचमे परिकीर्तिता । उत्कर्षतो द्विभागाढथा प्रज्ञप्ता पंचसागरी ॥ १९० ॥ षष्ठे जघन्यतः पंचपारावारी द्विभागयुक् । उत्कर्षतः पंचपारावारी षड्भागसंयुता ॥ १९१ ॥ इयमेव जघन्या च सप्तमप्रतरे भवेत् । युक्तान्येकेन भागेन परमा सागराणि षट् ॥ १९२ ॥ सागराणि षडेकांशसंयुक्तान्यष्टमे लघुः। उत्कृष्टा षट् सागराणि पंचभागयुतानि च ॥ १९३ ।। नवमे पंचभागाढ्या जघन्या षट् पयोधयः। उत्कर्षतः स्थितिश्चात्र संपूर्णाः सप्त सागरा: ॥ १९४ ॥ ત્રીજા પ્રતરમાં જઘન્યતઃ ત્રણ પૂર્ણક આઠ નવમાંશ સાગરોપમની, અને ઉત્કર્ષતઃ ચાર પૂર્ણાક એક તૃતીયાંશ સાગરોપમની (સ્થિતિ) છે. ૧૮૮. ચોથા પ્રતરમાં જઘન્યત: ચાર પૂર્ણાક એક તૃતીયાંશ સાગરોપમની સ્થિતિ છે, અને ઉત્કૃષ્ટ ચાર પૂર્ણાંક સાત નવમાંશ સાગરોપમની છે. ૧૮૯. પાંચમા પ્રતરમાં જઘન્યતઃ ચાર પૂર્ણાંક સાત નવમાંશ સાગરોપમની, અને ઉત્કર્ષત: પાંચ પૂણુક બે નવમાંશ સાગરોપમની છે. ૧૦. છઠ્ઠા પ્રતરમાં જઘન્યપણે પાંચ પૂણક બે નવમાંશ સાગરોપમની સ્થિતિ છે. જ્યારે ઉત્કૃષ્ટપણે પાંચ પૂર્ણાક છ નવમાંશ સાગરોપમની છે. ૧૯૧. સાતમા પ્રસ્તરમાં ( નારકની) જઘન્ય સ્થિતિ પાંચ પૂર્ણાક છે નવમાંશ સાગરોપમની, અને ઉત્કૃષ્ટ સ્થિતિ છે પૂણક એક નવમાંશ સાગરોપમની છે. ૧૯૨. આઠમા પ્રસ્તરમાં એમની જઘન્ય સ્થિતિ છે પૂર્ણાક એક નવમાંશ સાગરોપમની છે, જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિ છે પૂણુક પાંચ નવમાંશ સાગરોપમની છે. ૧૯૪. નવમા પ્રસ્તરમાં એમની જઘન્ય સ્થિતિ છે પૂર્ણક પાંચ નવમાંશ સાગરોપમની છે, ત્યારે એમની ઉત્કૃષ્ટ સ્થિતિ બરાબર સાતસાગરોપમની છે. ૧૯૪. હવે આ નારકીના જીની લેહ્યાવિ. Page #144 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] एमनी लेश्या । एमनो अवधिज्ञाननो विषय । (१२३ ) प्रथमप्रतरे चात्र केषांचिन्नारकांगिनाम् । कापोतलेश्या सर्वेषु नीललेश्यापरेषु च ॥ १९५ ।। स्थितिः कापोतलेश्याया भवेदुत्कर्षतोऽपि यत् । पल्योपमासंख्यभागाभ्यधिकं सागरत्रयम् ॥ १९६ ॥ द्वितीयादिप्रस्तटे तु जघन्यापि न सा स्थितिः । तदाद्य एव प्रतरे कापोत्यस्यामिति स्थितम् ॥ १९७ ।। तत्रापि पल्यासंख्यांशाधिकाम्भोधित्रयावधि । बिभ्रतामायुरेषा स्यान्नीलैवातोऽधिकायुषाम् ।। १९८ ॥ सजातीयापि लेश्या स्यादधोऽधोऽनुक्रमादिह । क्लिष्टा क्लिष्टतरा क्लिष्टतमा सर्वासु भूभिषु ॥ १९९ ।। उत्कर्षतोऽवधिक्षेत्रं गव्यूतत्रयमत्र च । जघन्यतश्च गव्युतद्वयं सार्द्ध तदाहितम् ॥ २०० ॥ अत्रोत्पत्तिच्यवनयोरन्तरं परमं भवेत् । दिनानि पंचदश तज्जघन्यं समयात्मकम् ॥ २०१॥ પહેલા પ્રતરમાં કેટલાક નારકોની “કાપત” લેહ્યા છે, જ્યારે બીજા સર્વ પ્રતરમાં 'नी' खेश्या छ. १८५. કાત લેશ્યાની સ્થિતિ ઉત્કર્ષતઃ ત્રણ સાગરોપમ ને ઉપર પલ્યોપમનો અસંખ્યાતબે ભાગ” છે; અને બીજા તથા તે પછીના પ્રસ્તામાં તો જઘન્યત: પણ એટલી સ્થિતિ નથી; માટે આ નરકમાં પહેલા પ્રતરમાં જ કાપત વેશ્યા છે એમ નક્કી થયું. ૧૯૬–૧૯૭. વળી એમાં પણ, જેમનું આયુષ્ય ત્રણ સાગરોપમ ને ઉપર પાપમને અસંખ્યમે ભાગ” છે તેમને જ કાપત લેશ્યા છે. એથી અધિક આયુષ્ય-સ્થિતિવાળાની નીલ લેહ્યા ४ छे. १०८. એ સજાતીય લેસ્યા પણ હેઠળ હેઠળ સર્વ પૃથ્વીમાં અનુક્રમે કિલષ્ટ, વધારે કિલષ્ટ અને અતિશય કિલષ્ટ હોય છે. ૧૯. આ વાલુકા પૃથ્વીમાં, અવધિજ્ઞાનનું ક્ષેત્ર ઉત્કૃષ્ટપણે ત્રણ ગાઉનું છે અને જઘન્યપણે मढी अनुछे. २००. जी उत्पत्ति भने ' २यवन' च्ये सन्त२ ४'त: ५४२ हिवसनु भने धन्यत; समयमात्रनु हुं छे. २०१. Page #145 -------------------------------------------------------------------------- ________________ (१२४) लोकप्रकाश । [सर्ग १४ इति वालुकाप्रभापृथिवी ॥३॥ __ अथांजनाभिधा पृथ्वी चतुर्थीयं निरुप्यते । या प्रोक्ता पंकबाहुल्यात् पंकप्रभेति गोत्रतः ॥ २०२ ॥ __ सप्तयोजनविस्तीर्णमस्यां वलयमादिमम् । सपादपंचपादोनद्वयमाने क्रमात् परे ॥ २०३ ॥ चतुर्दशभिरित्येवं संपूर्णैः ननु योजनैः। पंकप्रभाया: पर्यन्तादलोकः परिकीर्तितः ॥ २०४ ।। लक्षं सहस्रविशत्याधिकं बाहल्यमत्र च । मुक्त्वा सहस्रमेकैकं प्राग्वदत्राप्युपर्यधः ॥ २०५ ॥ मध्ये चाष्टादशसहस्राढ्ययोजनलक्षके । भवन्ति प्रस्तटाः सप्त तेषां प्रत्येकमन्तरम् ॥ २०६ ॥ युग्मम् ॥ योजनानां सहस्राणि षोडशैकं तथा शतम् । सषट्षष्टि द्वौ त्रिभागौ योजनस्येति कीर्तितम् ॥ २०७ ॥ प्रतिप्रतरमेकैको भवेच्च नरकेन्द्रकः । ते चामी गदिता पारनारौ मारस्तथापरः ॥ २०८ ॥ से प्रमाणे वायुप्रमानामनी न२४ पृथ्वीनु २१३५ ४थु. (3) હવે ચોથી “અંજના” નામની નરકપૃથ્વી, જે ત્યાં પંકની બહોળતાને લઈને, પંકપ્રભા’ને નામે ઓળખાય છે એનું નિરૂપણ કરીએ. ૨૦૨. એના ત્રણ વલયમાંના પહેલાને વિખુંભ સાત જન, બીજાને સવાપાંચ યોજન અને श्रीने पाणाणे यान छे. २०3, या प्रमाणे यह याने 'नो छेउ मा छ भने पछी Pras 'छ. २०४ આ “અંજના” ની એક લાખ વીશ હજાર યોજન પ્રમાણ જાડાઈ છે. અહિં પણ પૂર્વ વતુ હેઠળ તથા ઉપર હજાર હજાર જન મૂકીને બાકીના એક લાખ અઢાર હજાર જન જેટલા મધ્યમાં સાત પ્રતર છે. એએનું પરસ્પર અન્તર સોળ હજાર એકસે છાસઠ પૂણુંક બે तृतीयांश येन डुं छे. २०५-२०७. અહિં પણ પ્રત્યેક પ્રતરે એક નરકેન્દ્ર છે. એટલે સાત પ્રતરના સાત નરકેન્દ્ર થયા. मनi (१) मा२, (२) ना२, (3) भा२, (४) वर्थ २, (५) तभसू, (६) 1343 अने Page #146 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोके ] चोथी नरकष्टथ्वी | एना प्रस्तट अने नरकावास । वर्चः तमः खाडखडः तथा खडखडाभिधः । प्रतिप्रतरमेभ्यश्च प्राग्वदष्टाष्टपंक्तयः ॥ २०९ ॥ युग्मम् ॥ स्युः षोडश पंचदशावासा दिक्षु विदिक्षु च । शतं सपादं प्रथमप्रतरे सर्वसंख्यया ।। २१० ॥ द्वितीयादिषु चैकैकहीना श्रष्टापि पंक्तयः । ततो द्वितीयप्रतरे सर्वे सप्तदशं शतम् ॥ २१९ ॥ नवोत्तरं तृतीये तत् तुर्ये एकोत्तरं शतम् । पंचमे च त्रिनवतिः पंचाशीतिश्च षष्टके ॥ २१२ ॥ सर्वे च पंक्तिनरका: सप्तमे सप्तसप्ततिः । सप्ताधिका सप्तशती सर्वेऽस्यां पंक्तिसंश्रयाः ॥ २९३ ॥ सहस्रा नवनवतिः नव लक्षास्तथा परे । द्विशती सत्रिनवतिः अस्यां पुष्पावकीर्णकाः ॥ २१४ ॥ एवं च सर्वे नरकावासाः पंकप्रभाक्षितौ । निर्दिष्टा दश लक्षाणि साक्षात्कृतचराचरैः ॥ २१५ ॥ ( ૭ ) ખડખડ–એ પ્રમાણે નામ છે. એ સાતે થકી પૂ વત્ પ્રતરે પ્રતરે આઠ આઠ પતિथे। नामेसी छे. २०८-२०८. ( १२५ ) દરેક દિશામાં સેાળ સેાળ અને દરેક વિદિશામાં પંદર પંદર નરકાવાસા પહેલા પ્રસ્તરમાં છે. એટલે એમાં સઘળા મળી એકસેા પચવીશ છે. ૨૧, બીજા અને એ પછીના પ્રતરામાં ( આઠે પિતઓમાં ) એ અકેક આ એ છે એટલે ગણત્રી ગણતાં ખીજા પ્રતરમાં એકસેા સત્તર નરકાવાસ થાય છે. ૨૧૧. એજ ગણત્રીએ ત્રીજા પ્રતરમાં એકસે નવ, ચાથામાં એકસે એક, પાંચમામાં ત્રાણુ, છઠ્ઠામાં પંચ્યાસી અને સાતમામાં સત્યાહેર નરકાવાસા થાય છે. એમ સાતે પ્રતાના મળીને સાતસેાને સાત ‘પક્તિગત’ નરકાવાસેા થયા. ૨૧૨-૨૧૩, વળી ત્યાં બીજા પુષ્પાપકી ક ’ નરકાવાસેા છે એએની સંખ્યા નવ લાખ નવાણુ હજાર ખસેાને ત્રાણું છે. ૨૧૪. એટલે કુલ થઇને, પકપ્રભાપૃથ્વીમાં દશ લાખ નરકાવાસા શ્રીજિનભગવાનના વચનાनुसार ह्या छे. २१५. Page #147 -------------------------------------------------------------------------- ________________ (१२६ ) लोकप्रकाश । [सर्ग १४ इत प्रारभ्य नो पीडा परमाधार्मिकोद्भवाः । ततोऽस्यां द्विविधा एव क्षेत्रजाश्च मिथःकृताः ॥ २१६ ॥ परमेताः प्राक्तनाभ्योऽनन्तानन्तगुणाधिकाः । तीवाः तीव्रतरा: तीव्रतमा: चानुक्रमादधः ॥ २१७ ॥ तत्राप्यत्रोपरितनप्रतरेषु बहुष्वपि । उष्णा स्तोकेष्वधःस्थेषु शीता च क्षेत्रवेदना ॥ २१८ ॥ उष्णेषु च नरकेषु नारकाः शीतयोनयः । नरकेषु च शीतेषु नारकाः उष्णयोनयः ॥ २१९ ॥ सर्वेष्वपि नरकेषु ज्ञेय एवं विपर्ययः । नारकोत्पत्तिदेशान्यक्षेत्रयोः सोऽतिदुःखदः ॥ २२० ॥ हैमत्रिषष्टिचरिते सप्तमपर्वणि त्वत्रापि परमाधार्मिककृता वेदना उक्ता। तथाहि- सिंहादिरूपैः विकृतैः तत्र शम्बूकरावणौ । लक्ष्मणेन समं क्रुद्धौ युद्ध्यमानौ ददर्श सः ॥ १॥ नैवं वो युद्ध्यमानानां दुःखं भावीति वादिनः । परमाधार्मिकाः क्रुधा अग्निकुंडेषु तान्न्यधुः ॥२॥ આ અને આ પછીની સર્વ નરકમૃથ્વીમાં “પરમાધામીકૃત” વેદના નથી. ફકત “ ક્ષેત્રવેદના” અને “ પરસ્પરકત વેદના” એમ એ જ પ્રકારની છે. ૨૧૬. પરંતુ એ વેદના ચે પૂર્વની વેદના કરતાં અનંત અનંત ગણું છે. અને એ પણ નીચે નીચે જઈએ છીએ તેમ તેમ અનુકમે તીવ્ર, વધારે તીવ્ર અને અત્યન્ત તીવ્ર થતી જાય छ.२१७. એમાં યે વળી ઉપરના ઘણા પ્રસ્તોમાં “ક્ષેત્રવેદના” ઉષ્ણ છે; જ્યારે નીચેના થોડા પ્રસ્તામાં એ શીત છે. ૨૧૮. શીતાનિવાળાના આવાસો ઉષ્ણ છે અને ઉષ્ણુ નિવાળાના આવાસો શીત છે. ૨૧ સર્વે નરકમાં, નારકના ઉત્પત્તિસ્થાન અને આવાસનાં ક્ષેત્ર વચ્ચે આમ વૈપરીય છે; भने में सत्यत:सह छ. २२०. હેમચંદ્રાચાર્યવિરચિત ત્રિશષ્ટિશલાકાપુરૂષ ચરિત્રમાં તો, આ પંકપ્રભાપૃથ્વીના નારકેને પણ પરમાધામીકૃત વેદના છે એમ કહ્યું છે –જુઓ:—–ત્યાં એણે સિંહ વગેરેનાં રૂપ કરીને Page #148 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] त्यांना नारको→ देहमान, आयुष्य वगेरे । (१२७) शतं सपादं हस्तानां प्रथमेऽङ्गं द्वितीयके । स्यात् षट्चत्वारिंशशतमूनं चतुर्भिरंगुलैः ।। २२१ ॥ करास्तृतीये षट्षष्टिशतं सषोडशांगुलम् । सप्ताशीतिशतं तुर्ये ऽङ्गुलैः द्वादशभिः युतम् ॥ २२२ ॥ अष्टाधिके द्वे शते च पंचमेऽष्टांगुलाधिके । षष्टे च प्रस्तटे देहमानं हस्तशतद्वयम् ॥ २२३ ॥ एकोनत्रिंशता हस्तै; चतुर्भिः चांगुलैः युतम् । सप्तमप्रस्तटे देहो हस्ता: सार्द्ध शतद्वयम् ॥ २२४ ॥ युग्मम् ॥ प्रथमप्रस्तटेऽथायु: जघन्यं सप्तसागरी । उत्कृष्टा सा त्रिभिः वाद्धिभागैर्युक्ता च साप्तिकैः ॥ २२५ ॥ द्वितीयप्रस्तटे त्वेषा जघन्या कीर्तिता स्थितिः । उत्कृष्टा षट्साप्तिकांशसमेताः सप्तवार्द्धयः ॥ २२६ ॥ तृतीये तु जघन्यैषा गदिता परमा पुनः । द्वाभ्यां साप्तिकभागाभ्यां संयुक्ता अष्ट सागराः ॥ २२७ ॥ લક્ષમણની સાથે યુદ્ધ કરતા શબુકને તથા રાવણને જોયા. એટલે એ પરમાધામીએ “ તમે આવી રીતે લડી રહ્યા છો તો તમને કંઈ દુઃખ થશે નહિ” એમ કહીને એમને અગ્નિકુંડમાં नाण्या . १-२ આ પંકપ્રભા નરકના પહેલા પ્રતરમાં દેહમાન સવાસો હાથ છે; બીજામાં, એક પીસ્તાળીશ હાથ ને વીશ આગળ છે. ત્રીજામાં, એક છાસઠ હાથ ને સોળ આંગળ દેહમાન છે. ચોથામાં એક સત્યાશી હાથ ને બાર આંગળ છે. પાંચમામાં બસ આઠ હાથ ને આઠ આગળ દેહમાન છે અને છઠ્ઠામાં બસે ઓગણત્રીશ હાથ ને ચાર આંગળ છે. છેલલા-સાતમા પ્રસ્તટમાં દેહમાન બસ ને પચાસ હાથ છે. ૨૨૧-૨૨૪. હવે એના નારકની આયુ:સ્થિતિ વિષે. પંકપ્રભાના પહેલા પ્રતરમાં નારકનું આયુષ્ય જઘન્યપણે સાત સાગરોપમ છે અને ઉત્કૃષ્ટપણે સ સખતમાંશ સાગરોપમ છે. ૨૨૫. બીજા પ્રતરમાં નારકનું આયુષ્ય જઘન્યપણે સાતપૂર્ણક ત્રણ સપ્તમાં સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે સાતપૂર્ણાંક છ સપ્તમાં સાગરોપમ છે. ૨૨૬. ત્રીજા પ્રતરમાં નાકેની આયુષસ્થિતિ જઘન્યત: સાત પૂર્ણાક છે સપ્તમાંશ સાગરો પમની છે અને ઉત્કર્ષત: આઠ પૂર્ણાક બે સંખમાંશની છે. ૨૨૭, Page #149 -------------------------------------------------------------------------- ________________ (१२८) लोकप्रकाश । [ सर्ग १४ अष्टाब्धयो द्विभागाढया: तुर्ये जघन्यत: स्थितिः । पंचभिः साप्तिकैर्भागैः सहाष्टाम्भोधयः परा ॥ २२८ ॥ पंचमे पंचभिर्भागैः सहाष्टसिन्धवों लघुः ।। एकेन साप्तिकांशेन सहोत्कृष्टा नवार्णवाः ॥ २२९ ॥ षष्टे जघन्या त्वेकांशसंयुक्ता सागरा नव । चतुर्भिः साप्तिकैर्भागैः सहोत्कृष्टा नवाब्धयः ॥ २३० ॥ इयमेव जघन्येन सप्तमे स्थितिरास्थिता । उत्कर्षतः स्थितिश्चात्र जिनैरुक्ता दशाब्धयः ॥ २३१ ॥ नीला भवेदत्र लेश्या परमोऽवधिगोचरः । गव्यूतद्वयमध्यई गव्यूतद्वितयं लघुः ॥ २३२ ॥ उत्पत्तेच्यवनस्यापि नारकाणामिहान्तरम् । मासमेकं भवेज्ज्येष्टं जघन्यं समयावधि ॥ २३३ ॥ इति पंकप्रभापृथिवी ॥ ४॥ ચોથા પ્રતરમાં જઘન્ય સ્થિતિ આઠ પૂર્ણાક બે સપ્તમાં સાગરોપમની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ આઠ પૂર્ણાંક પાંચ સપ્તમાં સાગરોપમની છે. ૨૨૮. પાંચમા પ્રતરમાં એ નારકોની સ્થિતિ જઘન્યતઃ આઠ પૂણુક પાંચ સંતમાં સાગરોપમની છે અને ઉત્કષત: નવ પૂણાંક એક સપ્તમાં સાગરોપમની છે. ૨૨૯. છઠ્ઠા પ્રતરમાં એમનું જઘન્ય આયુષ્ય નવપૂર્ણાક એક સખતમાંશ, અને ઉત્કૃષ્ટ આયુષ્ય नव पूरा यार सतभाश सागरापभनु. २३०. સાતમા પ્રતરમાં એએની સ્થિતિ જઘન્યત: નવ પૂર્ણાક ચાર સપ્તમાં સાગરોપમ અને ઉત્કર્ષત: દશ સાગરોપમ પૂરા છે. ૨૩૧. આ નરકપૃથ્વીના નારકની લેણ્યા નલ છે. એમનું અવધિજ્ઞાનનું ક્ષેત્ર ઉત્કર્ષત: અઢી ગાઉ અને જઘન્યતઃ બે ગાઉ છે. ૨૩૨. એ નારકના ઉત્પત્તિસમય અને અવનકાળ વચ્ચેનું અત્તર ઉત્કર્ષત: એક માસ અને अधन्यत: समयमात्र छ. २२3. એ પ્રમાણે પંકપ્રભાનામની નરકમૃથ્વીનું સ્વરૂપ કહ્યું. (૪) Page #150 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] पांचमी नरकपृथ्वी । एना प्रस्तट अने नरकावास । (१२९) अथ रिष्टाभिधा पृथ्वी पंचमी परिकीर्त्यते । या धूमरूपबाहुल्या धूमप्रभेति गोत्रतः ॥ २३४ ॥ __ वलयस्येह विष्कंभः प्रथमस्य प्ररूपितः । योजनस्य तृतीयांशसंयुता सप्तयोजनी ॥ २३५ ॥ द्वितीयवलये सार्द्धपंचयोजनविस्तृतिः । तृतीये च द्वादशांशैर्दशभिः सह योजनम् ।। २३६ ॥ इत्येवं पंचदशभिर्योजनैश्च समन्ततः । स्यादलोकः तृतीयांशन्यूनैः धूमप्रभान्ततः ॥ २३७ ॥ अष्टादशसहस्राढयलक्षयोजनसंमितम् ।। बाहल्यमस्यामुदितमुदितामितवाङ्मयैः ॥ २३८ ॥ मुक्त्वा सहस्रमेकैकं प्राग्वदत्राप्युपर्यधः । मध्येऽत्र षोडशसहस्राढ्ययोजनलक्षके ॥ २३९ ॥ भवन्ति प्रस्तटाः पंच तेषां प्रत्येकमन्तरम् । योजनद्विशती सार्धा सहस्रा: पंचविंशतिः ॥ २४० ॥ युग्मम् ॥ वे रिटा' नामनी पायभी न२४, २ (त्या) घुमाडानी तान ने 'धूमप्रमा' ને નામે ઓળખાય છે એનું નિરૂપણ કરીએ. ૨૩૪. આ રિટામાં પણ ત્રણ વલય છે. તેમાં પહેલા વલયને વિઝંભ સાત પૂણક એક તૃતીયાંશ એજનનો છે; બીજાને સાડાપાંચ યોજન પ્રમાણ છે અને ત્રીજાનો એક પૂર્ણાંક પાંચ ષષ્ટાંગ યોજન પ્રમાણ છે. એ પ્રમાણે ચાદ પૂર્ણક બે તૃતીયાંશ યેજને આ ધમપ્રભાને सीमा ५२। थाय छे. मने पछी त्यांथी ३२त। ' ४'छ. २३५-२३७. અનન્તજ્ઞાનના ધણું–કેવલજ્ઞાનીઓ ભાખી ગયા છે કે આ નરકમૃથ્વીમાં જાડાઈ એક લાખ ને અઢાર હજાર એજન જેટલી છે. ૨૩૮. સર્વ નરકપૃથ્વીની જેમ અહિં પણ ઉપરના ને હેઠળના હજાર હજાર જન મૂકીને મધ્યના એક લાખ સેળ હજાર યોજન જેટલા પ્રદેશમાં પાંચ પ્રતર છે; અને એઓ પ્રત્યેક પચવીશ હજાર બસો પચાસ એજનને અન્તરે આવેલા છે. ૨૩૯-૨૪૦. 17 Page #151 -------------------------------------------------------------------------- ________________ (१३०) लोकप्रकाश । [सर्ग १४ तेषु प्रत्येकमेकैकः कथितो नरकेन्द्रकः । खातः तमः भ्रमः चान्धः तथांधतमसोऽपि च ॥ २४१ ॥ प्रतिप्रतरमेभ्यश्च निर्गता अष्ट पंक्तयः । चतस्रो दिग्गताः तद्वत् चतस्रः स्यु: विदिग्गताः ॥ २४२ ॥ दिपंक्तिषु नव नव भवन्ति नरकाश्रयाः । परास्वष्टाष्ट सर्वाग्रमाये एकोनसप्ततिः ॥ २४३ ॥ प्रतिप्रतरमेकैकहीना अष्टापि पंक्तयः । ततो द्वितीये पांक्तेया एकषष्टिः प्ररुपिता: ॥ २४४ ॥ तृतीये च त्रिपंचाशत् तुरीये प्रस्तटे पुनः। पंचचत्वारिंशदेव सप्तत्रिंशच्च पंचमे ॥ २४५ ॥ एवं पंक्तिगताः सर्वे द्विशती पंचषष्टियुक् । शेषाः पुष्पावकीर्णास्तु लक्षयोतियं तथा ॥ २४६ ।। सहस्रा नवनवतिः शतानि सप्त चोपरि । पंचत्रिशदिति त्रीणि लक्षाणि सर्वसंख्यया ॥२४७॥ युग्मम् ॥ દરેક પ્રતરમાં વળી અકેક નરકેન્દ્ર છે. એટલે પાંચમાં પાંચ થયા–એએનાં (૧) ખાત, (२) तमस् , () भ्रम, (४) अन्य मने (५) मन्यतमस-सेवा नाम छे. २४१. એ પાચે થકી દરેક પ્રતરે આઠ આઠ પંકિતઓ નીકળેલી છે. ચાર દિગગત અને ચાર विहिगत. २४२. દિગ્ગત પંકિતઓમાં નવનવ નારકાવાસ અને વિદિગત પંકિતઓમાં આઠ આઠ નરકાવાસ છે. એટલે કુલ થઈને આ ધૂમપ્રભાના પહેલા પ્રતરમાં ગણોતેર નરકાવાસા થયા. ૨૪૩. બીજા અને તે પછીના પ્રતરમાં દરેક પંકિતમાં એક નરકાવાસ ઓછો ઓછો થતો આવે છે. એ હિસાબે બીજા પ્રતરમાં પંકિતગત નરકાવાસ એકસઠ છે; ત્રીજા પ્રતરમાં ત્રેપન છે; ચાથામાં પીસતાળીશ અને પાંચમામાં સાડત્રીશજ છે. ર૪૪–૧૪૫. એ પ્રમાણે સર્વ પ્રતરમાં મળીને બસો પાંસઠ પંકિતગત નારકાવાસ થયા. વળી બીજા પુછપાવકીર્ણ નારકાવાસ પણ છે અને એમની સંખ્યા બે લાખ નવાણું હજાર સાતસો ને પાંત્રીશ છે. એટલે આ ધમપ્રભામાં સર્વ મળી એકંદર ત્રણ લાખ નરકાવાસે થાય છે. ૨૪૬-૨૪૭. Page #152 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] त्यांना नारकोनुं देहमान, आयुष्य वगेरे । (१३१) यंकप्रभावद्विज्ञेया द्विधा पीडात्र किन्विह । स्तोकेषु नरकेषूष्णा शेषेषु शीतवेदना ॥ २४८ ॥ कराणां द्विशती सार्दा प्रथमे प्रस्तटे तनुः । द्वितीये त्रिशती द्वादशोत्तराः द्वादशांगुलाः ॥ २४९ ॥ हस्ता: तृतीये त्रिशती पंचसप्ततिसंयुता । सार्धसप्तत्रिंशदाढया तुर्ये चतुःशती कराः ॥ २५० ॥ शतानि पंच हस्तानां पंचमे प्रस्तटे जिनैः । पंचमज्ञानपटुभिः तनुमानं निरूपितम् ॥ २५१ ॥ दशाब्धयो जघन्येन प्रथमप्रस्तटे स्थितिः । उत्कृष्टा च पंचभागीकृतस्य जलधेः किल ॥ २५२ ॥ युक्ता द्वाभ्यां विभागाभ्यामेकादश पयोधयः । एषैव च जघन्येन द्वितीयप्रस्तटे भवेत् ॥ २५३ ॥ युग्मम् ॥ ज्येष्टा चात्र युता भागैश्चतुर्भिादशाब्धयः। इयमेव जघन्येन तृतीयप्रतरे स्थितिः ॥ २५४ ॥ उत्कर्षतस्तृतीये च स्युः चतुर्दश वार्द्धयः । पंचभागीकृतस्याब्धेः भागेनैकेन संयुताः ॥ २५५ ॥ महिना ' तो ५४मान२४वत् मे प्रा२नी छे; परंतु गे (वहन।) था। न२४१વાસમાં ઉગણ છે અને ઝાઝામાં શીત છે. ૨૪૮. હવે એ નરકના જીવોના દેહમાન વિષે. પહેલા પ્રતરમાં એઓનું દેહમાન બસે પચાસ હાથ છે; બીજામાં ત્રણ બાર હાથ ને બાર આગળ છે; ત્રીજામાં ત્રણ પંચોતેર હાથ; ચોથામાં ચાર ને સાડી સાડત્રીશ હાથ અને પાંચમા પ્રતરમાં પાંચસો હાથ છે–એમ કેવળજ્ઞાની જિનપ્રભુનાં વચન છે. ૨૪૯-૨૫૧. હવે એ જીનાં આયુષ્ય વિષે. પહેલા પ્રતરમાં જઘન્ય દશ સાગરોપમની આયુસ્થિતિ છે; અને ઉત્કૃષ્ટી અગ્યારપૂણુંક બે પંચમાંશ સાગરોપમની છે. એટલીજ બીજા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ છે અને ઉત્કૃષ્ટ બાર પૂર્ણાંક ચાર પંચમાંશ સાગરોપમની છે. ત્રીજા પ્રતરમાં એટલીજ એટલે બાર પૂર્ણાંક ચાર પંચમાંશ સાગરોપમની જઘન્ય સ્થિતિ છે, જ્યારે ચંદ્ર પૂર્ણાક એક પંચમાંશ સાગરોપમની Page #153 -------------------------------------------------------------------------- ________________ (१३२) लोकप्रकाश । [सर्ग १४ एषा लघुश्चतुर्थे स्यादुत्कृष्टात्र स्थितिः पुनः । त्रिभिः पूर्वोदितैर्भागैर्युताः पंचदशाब्धयः ।। २५६ ॥ पंचमेशत्रयोपेता लघुः पंचदशाब्धयः । उत्कृष्टा च सप्तदश संपूर्णा जलराशयः ॥ २५७ ॥ केषांचिदाद्यप्रतरे नारकाणां भवेदिह । नीललेश्या यदुत्कर्षादप्यस्याः स्थितिराहिता ॥ २५८ ॥ पल्योपमासंख्यभागाधिका दश पयोधयः । ततोऽधिकस्थितीनां तु तेषां कृष्णैव केवलम् ।। २५९॥ युग्मम् ।। गव्यूतद्वयमुत्कृष्टो भवेदवधिगोचरः । जघन्यतस्तु गव्यूतं सार्द्धमुक्तोऽत्र पारगैः ॥ २६० ॥ च्यवनोत्पत्तिविरहो नारकाणां भवेदिह । मासयोद्वेयमुत्कोजघन्यात्समयावधिः ॥ २६१ ॥ इति धूमप्रभापृथ्वी ॥ ५ ॥ ___ मघाभिधाऽथ पृथिवी षष्ठी स्पष्टं निरूप्यते । तमसामतिबाहुल्याद्या गोत्रेण तमःप्रभा ॥ २६२ ॥ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ચોથા પ્રસ્તટમાં એટલી જ જઘન્ય સ્થિતિ છે અને પંદર પૂર્ણાક ત્રણ પંચમાં સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. પાંચમાં પ્રસ્તટમાં વળી પંદર પૂર્ણાક ત્રણ પંચમાંશ સાગરોપમની જઘન્ય અને પૂરેપૂરા સત્તર સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ૨૫- ૨૫૭. આ નરકના જીની લેફ્સાના સંબંધમાં એટલું કહેવાનું છે-પહેલા પ્રતરમાં કેટલાકની નીલલેશ્યા” છે કેમકે એ નીલલેસ્થાની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ “દશ સાગરોપમ ને એક પત્યેઅમને અસંખ્ય ભાગ’ કહી છે. માટે એ કરતાં અધિક જેમની સ્થિતિ હોય એની તે કેવળ કૃષ્ણ લેસ્યા જ છે. ૨૫૮-૨૫૯. આ નરકમાં અવધિજ્ઞાનનું ક્ષેત્ર ઉત્કૃષ્ટતઃ બે ગાઉનું છે; અને ઓછામાં ઓછું દોઢ तुं धुं छे. २६०. આ નરકના જીના વન અને ઉત્પત્તિ વચ્ચેનું અંતર વધારેમાં વધારે બે માસનું છે, અને ઓછામાં ઓછું એક સમયનું છે. ૨૬૧. એ પ્રમાણે ધમપ્રભા પૃથ્વીનું સ્વરૂપ કહ્યું. (૫) હવે “મઘા” નામની છઠ્ઠી નરક, કે જે ત્યાં તમે એટલે અન્ધકાર અતિશય હોવાને सीधे तभ:प्रसा'नानाभथी सजयाय छेतेनु नि३५ रीस. २६२. Page #154 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] छठ्ठी नरकपृथ्वी । एना प्रस्तट अने नरकावास । तृतीयांशोनितान्यष्टौ योजनानि घनोदधेः । वलये विस्तृतिः षट् च पादोनानि द्वितीयके ॥ २६३ ॥ योजनं योजनस्य द्वादशभागीकृतस्य च । भागा एकादशेत्युक्ता तृतीये वलये मितिः ॥ २६४ ॥ योजने पंचदशभिस्तृतीयभागसंयुतैः । भवत्येवमलोकश्च मघापर्यन्तभागतः ॥ २६५ ॥ लक्षमेकं योजनानां सषोडशसहस्रकम् । वाहल्यमस्यां निर्दिष्टं प्राग्वदत्राप्युपर्यधः ॥ २६६ ॥ मुक्त्वा सहस्रमेकैकं मध्ये स्युः प्रस्तटास्त्रयः । सहस्राणि द्विपंचाशत् सार्द्धान्येतेषु चान्तरम् ॥ २६७ ॥ युग्मम्॥ हिमवाईललल्लकाः त्रयोऽमी नरकेन्द्रकाः । क्रमात् त्रिषु प्रस्तटेषु प्राग्वदेभ्योऽष्ट पंक्तयः ॥ २६८ ॥ दिश्यपंक्तिषु चत्वारः चत्वारः नरकालयाः । त्रयः त्रयः विदिक्ष्वेवमेकोनत्रिंशदादिमे ॥ २६९॥ ( १३३ ) આ ‘તમ:પ્રભા’ ને પણ ત્રણ વલય છે. તેમાંના પહેલાના ( ઘનેાધિના વલયના ) વિકભ સાત પૂર્ણાંક એ તૃતીયાંશ ચેાજન છે; બીજાના પાણા છ યેાજન છે; અને ત્રીજાને, એક यूगु दृश अग्यारांश योन्जन छे. २६३-२६४. એ હિસાબે પંદરપૂર્ણાંક એક તૃતીયાંશ ચાજને ‘ મઘા ’ ના સીમાડા પૂરા થયા. ત્યાંથી भाग इश्तो' असो' छे. २६५. હવે એની જાડાઈ એક લાખ સેાળ હાર ચેાજન પ્રમાણ છે. એમાં પણ પૂર્વવત્ હેઠળ ઉપરના હજાર હજાર યેાજન મૂકીને મધ્યના (એક લાખ ચાંદ હજાર ચેાજન પ્રમાણુ) ભાગમાં त्राशु प्रतर छे; नेगोनुं अन्तर मेड-गील वय्ये साडीमापन हुन्नर योन्ननु छे. २६६-२६७. त्रशुभां थाने, (१) हिम, (२) वाईस भने (3) सदस नामना त्रयु नरहेन्द्र छे भने प्रत्ये थडी, पूर्ववत् आठ पंक्तियो नीक्ष्णेसी छे. २६८. ચારે દિશાઓના ચાર ચાર થઇને સેાળ, અને ચારે વિદિશાઓના ત્રણ ત્રણ થઇને માર એમ અઠ્યાવીશ, તથા એક નરકેન્દ્રના મળીને કુલ એગણત્રીશ આવાસે। પહેલા પ્રસ્તટમાં छे. २६८. Page #155 -------------------------------------------------------------------------- ________________ ( १३४ ) लोकप्रकाश । द्वितीयादिषु चैकैकहीना श्रष्टापि पंक्तयः । एवं द्वितीयप्रतरे पांक्तेया एकविंशतिः ॥ २७० ॥ त्रयोदश तृतीये स्युः त्रिषष्टिः सर्वसंख्यया । मघायां पंक्तिनरकाः शेषाः पुष्पावकीर्णकाः ॥ २७९ ॥ धात्र वेदना किन्तु शीतैव क्षेत्रवेदना ॥ मिथः कृता वेदनाश्च विना प्रहरणैरिह || २७३ ॥ मघामाघवती जाताः शस्त्राणि न हि नारकाः । विकुर्वितुं शक्नुवन्ति तथा भवस्वभावतः ॥ २७४ ॥ ततः प्रहरणाभावात् मिथोऽङ्गेषु प्रवेशितैः । वज्रतुंड कुंथुरुपैः पीडयन्ति विकुर्वितैः ॥ २७५ ॥ तथोक्तं जीवाभिगमे । सहस्रा नवनवतिः शतानि नव चोपरि । द्वात्रिंशदिति सर्वामं लक्षं पंचोनमाहिताः ॥ २७२ ॥ विशेषकम् ॥ [ सर्ग १४ छसत्तमासु णं पुढवीसु नेरइया महंताइं लोहिय कुंथुरूवाईं वयरमयतुंडाई गोमय कीडसमाणाइं विउव्वित्ता अन्नमन्नस्त कार्य समतुरंगे माणा 6 ખીજા અને તે પછીના-ત્રીજા પ્રસ્તટમાં, આઠે પંક્તિએ · અકેક એછા આવાસવાળી ’ છે. એ ગણત્રીએ બીજા પ્રસ્તટમાં એકવીશ અને ત્રીજામાં તેર 'पंडितगत ' नरडावासी छे. એટલે ત્રણ પ્રસ્તટવાળી આ નરકમાં કુલ ત્રેસઠ ‘ પતિગત ’ નરકાવાસેા થયા. વળી બીજા પુષ્પાવકીર્ણ ’ આવાસેા છે એમની સંખ્યા ‘ નવાણું હજાર નવસેા ખત્રીશ ’ છે. એટલે આ નરકમાં એકંદર નરકાવાસા નવાણું હજાર નવસ ને પંચાણું થયા.-એક લાખમાં પાંચ ઓછાં २ह्या २७०-२७२. 6 अहि 'बेहना मे प्राश्नी छे : (१) क्षेत्रवेहना अने (२) परस्परडत बेहना. भां · ક્ષેત્રવેદના ’ અહિં શીત જ છે. વળી બીજી‘ પરસ્પરકૃત ’ છે તે પ્રહરણ એટલે શસ્ત્રો વગરनी छे; ठेभङे ' भधा ' अने 'भाधवती' नरभेना नारी शस्त्रो विठुर्वी शता नथी. डेमो એવા ભવસ્વભાવ છે. આમ એમની પાસે શસ્ત્રો નથી. એટલે એએ વજના મુખવાળા કથવાના રૂપ કરી એક ખીજાના શરીરમાં પેસીને પીડા કરેછે. ૨૭૩-૨૭૫. આ સંબંધમાં જીવાભિગમસૂત્રમાં આ પ્રમાણે ઉલ્લેખ છે;—છઠ્ઠી સાતમી નરકપૃથ્વીમાં નારકા મ્હોટા, રક્તવર્ણા અને વાસમાન મુખવાળા, છાણના કીડા જેવા થવાના રૂપ Page #156 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] त्यांना नारकोनु देहमान, आयुष्य वगेरे । २ खाएमाणा २ सयपोरा किमिया इव दालेमाणा २ अन्तो २ अणुपविसमाणा वेयणं उइरेति ॥ अत्र समतुरंगेमाणा २ इति समतुरंगायमाणा अश्वा इव अन्योन्यमारोहन्त इत्यर्थः । सयपोरा किमियत्ति शतपर्वकृमयः इतुकृमयः॥ प्रथमप्रस्तटे हस्ताः शतानि पंच भूघनम् । शतानि सप्त सार्द्धानि द्वितीयप्रस्तटे तनुः ॥ २७६ ॥ सहस्रं पाणयः पूर्णाः तृतीयप्रस्तटे वपुः ।। स्थितिः जघन्या प्रथमे स्यात् सप्तदश वार्द्धयः ।। २७७ ॥ त्रिभागीकृतपाथोधेः भागद्वयसमन्विताः।। उत्कर्षतः स्थितिश्चाद्यप्रस्तटेऽष्टादशाब्धयः ॥ २७८ ॥ युग्मम् ॥ द्वितीये लघुरेषेव ज्येष्ठा विंशतिरब्धयः । वास्त्रिधा खंडितस्य भागेनैकेन संयुताः ॥ २७९ ॥ इयमेव जघन्येन तृतीयप्रस्तटे स्थितिः । उत्कर्षतश्च सम्पूर्णा द्वाविंशतिपयोधयः ॥ २८० ॥ લઈને એક બીજાના શરીરને ઘેડાની જેમ ચઢી ચઢીને ખાતા ખાતા તથા શેરડીના કીડાની मतरता तरत। ५१२ वान वेहन।' S . ( समतुरंगेमाणा समतुरंगेमाणा मेटी “मीन घो।' शन" मेम अर्थ छ, भने सयपोहा किमिया न शत५-२- भि' सेवा अर्थ ) આ નરકમાં પહેલા પ્રસ્તટમાં, દેહમાન પાંચસે હાથ છે; બીજા પ્રસ્તટમાં સાતસો પ ચાસ હાથ છે અને ત્રીજામાં પૂરા હજાર હાથ છે. ૨૭-૨૭૭. વળી આયુષ્યની સ્થિતિ, પહેલા પ્રતરમાં જઘન્ય સતર પૂણુંક બે તૃતીયાંશ સાગરેપમ જેટલી છે; જ્યારે ઉત્કર્ષથી અઢાર સાગરોપમ પ્રમાણ છે. ર૭-ર૭૮. બીજા પ્રસ્તટમાં આયુષ્ય સ્થિતિ જઘન્ય એટલીજ એટલે અઢાર સાગરોપમની છે, પરન્તુ ઉત્કૃષ્ટ એટલે વધારેમાં વધારે વશ પૂણુંક એક તૃતીયાંશ સાગરોપમની છે. વળી ત્રીજા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ એટલી જ છે; પણ વધારેમાં વધારે પૂરા બાવીશ સાગર पभ'नी छ. २७८-२८८. Page #157 -------------------------------------------------------------------------- ________________ (१३६) लोकप्रकाश । [सर्ग १४ अवधे विषयो ज्येष्ठः सार्धगव्यूतसम्मितः । लघीयांश्चैकगव्यूतमानः प्रोक्तोऽत्र तात्त्विकैः ॥ २८१ ॥ अन्तरं मरणोत्पत्त्योर्जघन्यं समयावधि । चतुष्टयं च मासानामुत्कृष्टं तन्निरूपितम् ॥ २८२ ॥ इति तमःप्रभापृथ्वी ॥ ६ ॥ अथ माघवती नाम्ना सप्तमी कथ्यते मही । या घोरध्वान्तरूपत्वात् गोत्रात् तमस्तमःप्रभा ॥ २८३ ॥ प्रथमे योजनान्यष्टौ द्वितीये योजनानि षट् । तृतीये द्वे योजने च वलयाततयः क्रमात् ॥ २८४ ॥ एवं षोडशभिः पूर्णर्योजनैर्जिनभानुभिः । तमस्तमायाः पर्यन्तादलोकः परिकीर्तितः ॥ २८५ ॥ लज्ञमेकं योजनानां सहस्रष्टभिः सह । बाहल्यमस्यामादिष्टमत्र चोपर्यधः पृथक् ॥ २८६ ॥ द्विपंचाशत् सहस्राणि सार्कीन्युन्मुच्य मध्यतः । एक एव प्रस्तटः स्यात् सहस्त्रत्रितयोन्नतः॥ २८७॥ युग्मम् ॥ આ નારકના જીવને અવધિજ્ઞાનનો વિષય જઘન્યતઃ એક ગાઉન અને ઉત્કર્ષતઃ દેઢ ગાઉને છે–એમ તત્વજ્ઞાનીઓનું વચન છે. ૨૮૧. એમના વન અને ઉત્પત્તિ વચ્ચેનું અંતર ઓછામાં ઓછું “એક સમયનું” અને धारेभा पधारे 'यार भासनु 'छे. २८२. से प्रमाणे तम:मला न२४नु २१३५ धुं. (६) હવે “માઘવતી' નામની સાતમી નરકમૃથ્વી, કે જે ત્યાં રહેલા અતિશય ઘેર અંધકારને सधने 'तमस्तम: ' उपाय छ गनु नि३५ . २८3. એના પણ ત્રણ “વલય છે. એમાંનું પહેલું આઠ જનનું, બીજું છે યોજનાનું અને जीमे योगननु छे. २८४. એ હિસાબે આ નરકને પુરા સોળ પેજને સીમાડે પૂરે થાય છે. ત્યાંથી પાછી ફરતો 'मा४. २८५. એ નરકની જડાઇ એક લાખ આઠ હજાર એજનની છે. તેમાંથી, પૂર્વવતુ હેઠળ તથા Page #158 -------------------------------------------------------------------------- ________________ तशाहि। क्षेत्रलोक सातमी नरकपृथ्वीनुं स्वरूप । (१३७) लक्षयोजनविस्तारः तन्मध्ये नरकेन्द्रकः । अप्रतिष्टानको नाम्ना तस्मात्प्राग्वच्चतुर्दिशम् ॥ २८८ ॥ एकैको नरकावासः व्यस्रो भूरिभयंकरः। असंख्ययोजनायामविष्कम्भपरिधिः स्मृतः ॥ २८९ ॥ युग्मम् ।। प्राच्यां कालः प्रतीच्यां च महाकाल इति स्मृतः। महारोरुरुत्तरस्यां रोरुः दक्षिणतो भवेत् ॥ २९० ॥ विदितु चात्र नैकोऽपि तत्पंक्तीनां परिक्षयात् । प्रतरोऽयं यदेकोनपंचाशत्तम आहितः ॥ २९१ ॥ तमःप्रभावद्विज्ञेया द्विविधात्रापि वेदना । सर्वोत्कृष्टा तीव्रतमाऽनन्तघ्ना सर्वतोऽपि हि ॥ २९२ ॥ देहमानं भवेदत्र सहस्त्रद्वितयं कराः । स्वाभाविकं कृत्रिमं तु सर्वत्र द्विगुणं भवेत् ॥ २९३ ॥ द्वाविंशतिः जलधयः स्थितिरत्र जघन्यतः । उत्कर्षतस्तु सम्पूर्णाः त्रयस्त्रिंशत्पयोधयः ॥२९४ ॥ ઉપર સાડીબાવન સાડીબાવન હજાર યોજન મૂકીને, મધ્યમાં એકજ ત્રણ હજાર જન ઉંચે પ્રટ છે. એમાં લાખ જન વિસ્તૃત ‘અપ્રતિષ્ઠાન” નામનો એક નરકેન્દ્ર છે. એ નરકેન્દ્ર થકી પૂર્વવતુ ચાદિશ એકેક નરકાવાસ કહ્યો છે. તે ત્રિકોણાકારે છે, બહ ભયંકર છે અને એની सापडतथा धेशव। सस-य यान छे. २८१-२८८. એ ચાર દિશાના ચાર છે. એમનાં નામઠામ આ પ્રમાણે છેઃ (૧) પૂર્વ દિશામાં કાળ नामनी, (२) पश्चिममा 'मा' नामना, (3) उत्तरमा “महारा३' नामना, मने दक्षिणमा '३३' नामना. २८०. અહિં “વિદિશામાં એક પણ નરકાવાસ નથી કેમકે હવે વિદિશામાં પતિ બંધ થઈ ગઈ. કેમકે આ ઓગણપચાસમો પ્રસ્ત છે. ૨૯૧. અહિં પણ તમે પ્રભાવતુ બે પ્રકારની વેદના છે. એ વળી સર્વોત્કૃષ્ટ, અત્યંતતીવ્ર અને अनन्तगी छ. २८२. અહિં સ્વાભાવિક દેહમાન બે હજાર હાથ છે. અને કૃત્રિમ એથી બમણું છે. ૨૯૩. અહિં આયુષસ્થિતિ જઘન્ય એટલે ઓછામાં ઓછી બાવીશ સાગરોપમની છે, અને વધારેમાં વધારે પૂરા તેત્રીશ સાગરોપમની છે. ૨૯૪. Page #159 -------------------------------------------------------------------------- ________________ (१३८) लोकप्रकाश । [ सर्ग १४ नारकोद्वर्तनोत्पत्तिविरहोऽत्र जघन्यतः । समयं यावदुत्कर्षात् षण्मासावधिराहितः ॥ २९५ ॥ गव्यूतं च तदर्धं चोत्कर्षाजघन्यतः क्रमात् । अवधेविषयः प्रोक्तो जिनैः दृष्टजगत्रयैः ॥ २०.६ ॥ __ अथासु येषां जीवानां यैश्च संहननैर्गतिः । लब्धिश्चाभ्यो निर्गतानां या स्यात्तत्सर्वमुच्यते ॥ २९७ ।। __ संमूर्छिमा हि तिर्यंच उत्कर्षात् प्रथमां क्षितिम् । यावदुत्पद्यन्त एते न द्वितीयादिषु ध्रुवम् ॥ २९८ ॥ तत्राप्येषां दशाब्दानां सहस्राणि स्थितिः लघुः । ज्येष्ठा पल्यासंख्यभागो भवेन्नातः परा पुनः ॥ २९९ ॥ उत्पद्यमानाश्चैतेऽत्र प्राग्जन्मबोधिमांद्यतः। अपर्याप्तत्वे लभन्ते ह्यव्यक्तमपि नावधिम् ॥ ३०० ॥ तथाह जीवाभिगमे। नेरइया अच्छेगइया दुअन्नाणि अच्छेगइया तिअन्नाणि॥ અહિં નારકોના વન અને ઉત્પત્તિ વચ્ચેનું અત્તર જઘન્યતઃ ‘એકસમયનું' અને अ त: 'छमासनु 'छ. २६५. ત્રણે જગતને હસ્તામલકતું જોઈ રહેલા જિનભગવાને, એ નારકેનો અવધિનો વિષય જઘન્યત: અરધા ગાઉન અને ઉત્કર્ષત: એક ગાઉને કહ્યો છે. ૨૯૬. હવે ક્યા કયા છે, કયા ક્યા સંઘયણના આ નરકપૃથ્વીઓમાં આવીને ઉત્પન્ન થાય છે તથા અહિંથી નીકળ્યા પછી એને કયી કયી લબ્ધિ થાય છે તે સર્વ વિષે કંઈક કહીએ. ૨૯૭. - સંમૂર્ણિમ તિર્ય ઉત્કર્ષત: પહેલી નરક સુધી ઉત્પન્ન થાય છે. બીજી એકેમાં ઉત્પન્ન थता नथी. २८८. ત્યાં યે એને સ્થિતિકાળ જઘન્યત: દશ હજાર વર્ષનો હોય છે, અને ઉત્કર્ષત: પત્યોપમના અસંખ્યામાં ભાગ જેટલો હોય છે, એથી વધારે હોતો નથી. ર૯. એઓ ત્યાં ઉત્પન્ન થાય છે ત્યારે પૂર્વભવના જ્ઞાનની મંદતાને લીધે. અપર્યાપ્તપણામાં અવ્યક્ત અવધિજ્ઞાન પણ પામતા નથી. ૩૦૦. આ સંબંધમાં જીવાભિગમસૂત્રમાં આ પ્રમાણે ઉલેખ છે –કેટલાક નાકે ને બે 'ज्ञान'मनेटमा नेत्रण 'मज्ञान' होय. Page #160 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] नरकगतिनी पात्रता । एमाथी उद्दार पामेला नीबोनी 'लब्धि'। (१३९) द्वितीयामेव यावच्च गर्भजाताः सरीसृपाः। तृतीयावधि गच्छन्ति गृध्राया पापपक्षिणः ॥३०१ ॥ क्ष्मां चतुर्थीमेव यावसिहादयश्चतुष्पदाः। तथोरःपरिसर्पाः तां पंचमी यावदेव च ॥ ३०२ ॥ स्त्रियः षष्ठीमेव यावद्यान्ति यावत्तमस्तमाम् । नरा महारम्भमग्ना मत्स्यायाश्च जलांगिनः ॥ ३०३ ॥ ससेवार्तसंहनना श्राद्यपृथ्वीद्वयावधि । यान्ति यावतृतीयां च कीलिकांचितभूघनाः ॥ ३०४ ॥ सार्धनाराचाश्चतुर्थी सनाराचाश्च पंचमीम् । षष्ठी यावत्सऋषभनाराचा अथ सप्तमीम् ॥ ३०५॥ सवज्रर्षभनाराचा एव गच्छन्ति नापरे । नरके गच्छतामेषामेषोत्कर्षाद्भवेद्गतिः ॥ ३०६ ॥ आद्यक्ष्माद्यप्रतरे सर्वेषां सा जघन्यतः । जघन्योत्कृष्टयोर्मध्ये मध्यागतिरनेकधा ॥३०७ ॥ ગર્ભજ સર્ષે બીજી નરક સુધી અને ગીધ આદિ પાપી પક્ષિઓ ત્રીજી નરક સુધી જાય છે. સિંહ વગેરે ચોપગા પ્રાણીઓ ચોથી નરક સુધી જાય છે અને ઉર:પરિસર્પ એટલે પેટે ચાલનારાઓ યાવત્ પાંચમી નરક સુધી જાય છે. ૩૦૧-૩૨. - સ્ત્રીઓ યાવત્ છઠ્ઠી નરક સુધી જાય છે. મહા આરંભમાં નિમગ્ન એવા માણસો તથા મસ્ય વગેરે જળચર યાવત્ સાતમી નરકસુધી જાય છે. ૩૦૩. સેવા” સંહનનવાળાઓ પહેલી બે નરક સુધી અને “કીલિકા” સંહનનવાળાઓ થાવત્ ત્રીજી સુધી જાય છે. અનારાચ” સંઘયણવાળાઓ ચોથી નરકસુધી, નારાથ સંઘય. સુવાળાએ પાંચમી સુધી, અને અષભનાથ સંઘયણવાળાઓ થાવત્ છઠ્ઠી નરક સુધી જાય છે. सातभी तो वषनाशय सघयवाणाम! 14 छ; मी नलि. ३०६. આ કહી એ, નરકમાં જવાના હોય એવાઓની જ ઉત્કૃષ્ટી ગતિ છે; પણ એ, પહેલી નરકના પહેલા પ્રસ્તટના સર્વ નારકોની જઘન્ય ગતિ છે. धन्य' भने । उ नी ये 'मध्यम गति छ भने ते मने प्रारनी छ.३०७. Page #161 -------------------------------------------------------------------------- ________________ (१४०) लोकप्रकाश । [सर्ग १४ श्राद्याया एव चोद्धृता भवन्ति चक्रवर्तिनः । पृथिवीभ्यो न शेषाभ्यस्तथा भवस्वभावतः ॥ ३०८ ॥ एवमाद्यद्वयादेव बलदेवार्द्धचक्रिणौ। श्रायत्रयादेव तीर्थंकरा नान्त्यचतुष्टयात् ॥ ३०९ ॥ उध्धृताः स्युः केवलिनः पाद्यपृथ्वीचतुष्टयात् । अन्त्यत्रयागतानां तु कैवल्यं नैव संभवेत् ॥ ३१० ॥ चारित्रिणो भवन्त्याद्यपंचकादाद्यषट्कतः । उध्धृता देशविरताः स्युः सप्तभ्योऽपि सदृशः ॥ ३११ ॥ एताश्च लब्धीः प्राक् -क्लुप्तपुण्यौघा नरकेषु तु । प्राग्बद्धायुर्वशोत्पन्ना लभन्ते नान्यनारकाः ॥ ३१२ ॥ ये स्युः तीर्थकरास्तेऽपि प्राग्बद्धनरकायुषः । पश्चात्तद्धतुभिः बद्धतीर्थकृन्नामकर्मकाः ॥ ३१३ ॥ ततो बद्धायुष्कतयाऽनुभूय नारकस्थितिम् । उद्धृत्य नारकेभ्यः स्युरर्हन्तः श्रेणिकादिवत् ॥ ३१४ ॥ જે ચક્રવતઓ થાય છે તે પહેલી નરકમાંથી જ ઉદ્ધરાઈને થાય છે; બીજી કોઈનરકમાં थानभि । सपना छे. ३०८. બળદેવ કે વાસુદેવ થાય છે એ પહેલી બે નરકમાંથી ઉદ્ધરાઈને થાય છે. વળી તીર્થકર થાય છે તે પહેલી ત્રણમાંથી જ ઉદ્ધરાઈને થાય છે; છેવટની ચારમાંથી નહિ. ૩૦૯. પહેલી ચાર નરકમાંથી ઉદ્વરેલાઓ કેવલી થઈ શકે છે. છેલ્લી ત્રણમાંથી આવેલાઓને કેવળજ્ઞાન સંભવતું જ નથી. ૩૧૦. પહેલી પાંચ નરકમાંથી ઉદ્ધરેલાઓ ચારિત્રને ગ્ય હોઈ શકે છે; પહેલી છમાંથી ઉદ્ધરાઈ આવેલા “દેશવિરતિ” થઈ શકે છે, અને સમકિત તો સાતેમાંથી ઉદ્ધરેલાઓને પ્રાપ્ત થઈ શકે छ. 3११. પૂર્વે નારકઆયુષ્ય બાંધેલું હોઈ નરકમાં આવ્યા હોય તો પણ પૂર્વનાં પુણ્યને સંચય હોય તે એઓ ઉપરોકત લબ્ધિઓ મેળવે છે. અન્ય નારકોને એવી લબ્ધિ મળતી नथी. 3१२. જે તીર્થકરો થાય છે. એમણે પણ પ્રથમ નારકનું આયુષ્ય બાંધેલું હોય છે પરંતુ પાછ Page #162 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રોવા ] नरकायु उपार्जवाना चार — स्थानक ' । ( ૧૨ ) गर्भजेषु नृतिर्यवृत्पद्यन्ते संख्यजीविषु । षड्भ्यः तादृशतिर्यक्षु सप्तम्या निर्गताः परम् ॥ ३१५ ॥ किंच। सर्वास्वपि क्षितिष्वासु नारकाः केचनानघाः । नवीनमपि सम्यक्त्वं लभन्ते कर्मलाघवात् ॥ ३१६ ॥ पंचेन्द्रियवधैः मांसाहारैः महापरिग्रहैः ।। महारंभैश्च बध्नन्ति नरकायुः शरीरिणः ॥ ३१७ ॥ तथोक्तम् । बंधइ नरयाउ महारंभपरिग्गहरओ रुदो॥ स्थानांगेऽपि । चउहिं ठाणेहिं जीवा नेरइयाउयत्ताए कम्म पकरेंति। तं० महारंभयाए महापरिग्गहाए कुणिमाहारेणं पंचिंदियवहेणं ॥ अहर्निशं नारकाणां दुःखमायुःक्षयावधि । पीडाभिः पच्यमानानां प्राग्भूरीकृतपाप्मनाम् ॥ ३१८ ॥ तथोक्तं जीवाभिगमे । ળથી કઈ એવા (અવર્ણ) હેતુઓને લઈને એમણે તીર્થકરનાકમ ઉપાર્જન કરેલું હોય છે. બદ્ધ એવા આયુષ્યત્વને લીધે નારકત્વ અનુભવીને ત્યાંથી ઉદ્ધરાઈ શ્રેણિક વગેરેની પેઠે તીર્થકર થાય છે. ૩૧૩-૩૧૪. છે નરકેથી ઉદ્ધરાઈ આવેલા છે સંખ્યાના આયુષ્યવાળા ગર્ભજ મનુષ્યમાં અને તિર્યમાં ઉત્પન્ન થાય છે. પરંતુ સાતમી નરકમાંથી ઉદ્ધરાઈ આવેલા હોય એઓ તિર્યમાં જ ઉત્પન્ન થાય છે. ૩૧૫. વળી સર્વ નરકમાં જે કેટલાક નિષ્પાપી નારકો હોય છે એ એનાં કર્મો જે લઘુ હોય છે તે એઓ નવીન સમ્યકત્વ પણ મેળવે છે. ૩૧૬. પ્રાણીઓ નરકનું આયુષ્ય બાંધે છે તે પંચેન્દ્રિયના વધને લઈને, અથવા માંસાહાર, મહા પરિગ્રહ કે મહા આરંભને લઈને બાંધે છે. ૩૧૭. અન્યત્ર પણ કહ્યું છે કે મહા આરંભ અને મહા પરિગ્રહમાં ૨ક્ત હાઇ રૂંધાઈ ગયેલા પ્રાણી નરકનું આયુ બાંધે છે. સ્થાનાંગ સૂત્રમાં પણ ઉલ્લેખ છે કે જીવ ચાર સ્થાનકને લઈને નરકનું આયુ બાંધે છે. તે આ પ્રમાણે -મહા આરંભને લઈને, મહા પરિગ્રહને લઈને, માંસાહારને લઈને અને પંચેન્દ્રિય જીવના ઘાતને લઈને. પૂર્વે જેમણે બહુ પાપ કર્યા છે એવા, દુઃખમાં ને દુઃખમાં રંધાઈ જતા નારકોને વિતપર્યન્ત અહનિરશ વેદના સહન કરવાની છે. ૩૧૮. Page #163 -------------------------------------------------------------------------- ________________ (१४२) लोकप्रकाश । [ सर्ग १४ अच्छिनिमीलणमित्तं नत्थि सुहं दुख्खमेव अणुबद्धम् । नरए नेरइयाणं अहोनिसं पञ्चमाणाणाम् ॥ ३१९ ॥ कदाचिदेव यत्सौख्यमल्पकालं तदल्पकम् । उपपातादिभिः वक्ष्यमाणैः भवति हेतुभिः ॥ ३२० ॥ तथोक्तम्। उववाएण वसायं नेरइया देवकम्मुणा वावि । अइझवसानिमित्तं अहवा कम्माणुभावेण ॥ ३२१ ॥ तथाहि । विनांगदाहछेदादि मृतो यः पूर्वजन्मनि । नारको नातिपीडात उत्पद्यतास्य तत्क्षणे ॥ ३२२ ॥ न प्राग्भवानुसम्बन्धं नापि क्षेत्रादिसम्भवम् । असातं सातमित्यस्योपपातसमये भवेत् ॥ ३२३ ॥ युग्मम् ॥ पूर्वमित्रं सुरः कश्चिद्यथा कृष्णस्य सात्वतः ।। करोति पीडोपशमं तदामी देवकर्मणा ॥ ३२४ ।। कियत्कालं सुखं किंचिल्लभन्तेऽथ ततः परम् । क्षेत्राद्यन्यतरा पीडा तेषां प्रादुर्भवेध्रुवम् ॥ ३२५ ॥ એ સંબંધમાં જીવાભિગમસૂત્રમાં ઉલ્લેખ છે કે–અહોનિશદુઃખમાં ડૂબી રહેલા નારકેને નરકમાં નિમેષમાત્ર પણ સુખ નથી, દુ:ખની પરંપરા જ છે. ૩૧૯. કદાચિત્ કોઈ ઉપપાત આદિક હેતુઓને લઈને એ નારકોને સુખ થાય છે તો તે યે स्प४५नहाय छ, भने २१४५ . ३२०. એવો ઉલ્લેખ છે કે–(૧) ઉત્પત્તિસમયે અથવા (૨) કોઈ દેવપ્રયોગને લીધે, અથવા (૩) કોઈ એવા અધ્યવસાયને લઈને અથવા (૪) કર્મના અનુભાવથી નારકે (કોઈવાર ) શાતા अनुभव छ. ३२१. તે આ પ્રમાણે –પૂર્વજન્મમાં શરીરને દાહ કે (શરીરનો) છેદ આદિ કંઈ ન થયું હોય ને મત્યુ થયું હોય એ જીવ નરકમાં ઉત્પન્ન થાય છે તે ઉત્પત્તિસમયે એ અતિશય પીડાતા નથી. કેમકે એને એ વખતે પૂર્વભવસમ્બનિ કે ક્ષેત્રાધિજન્ય દુઃખ હેતું નથી. એથી એને शात वाय. ३२२-3२३, - કૃષ્ણની જેવી રીતે બળરામે પીડા ઉપશમાવી હતી તેવી રીતે કોઈ મિત્રદેવતા આવીને તારકની પીડા શમાવે ને એને શાતા ઉપજાવે એ દેવકર્મ કહેવાય. એ વખતે તે કેટલેક કાળ એ નારકને કિંચિતું સુખ થાય છે. પણ પછી એને અન્ય ક્ષેત્રાદિજન્ય પીડા પાદુર્ભત થાય છે ४. ३२४-३२५. Page #164 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] नारकोने अल्पसुखना विरल प्रसंग | सम्यक्त्वलाभे प्रथमं चक्षुर्लाभे इवान्धलाः । ततः परं चार्हदादिगुणानामनुमोदनात् ॥ ३२६ ॥ एवमध्यवसायेन सुखमासादयन्त्यमी । अपेक्ष्य जिनजन्मादि सातकर्मोदयेन वा ॥ ३२७ ॥ युग्मम् || कतिचिदिति चिदुच्चा नारकाः तारकाणामुचितमनुसरन्तः तीर्थकृन्नामकर्म । सुकुलजनिमवाप्य प्राप्तचारित्रचर्या: जिनपतिपद भाजः प्राप्नुयुः मोक्षलक्ष्मीम् ॥ ३२८ ॥ विश्वाश्वर्यदकीर्त्तिकीर्त्तिविजयश्रीवाचकेन्द्रातिष द्राजश्रीतनयोऽनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे सर्गश्चारुतमश्चतुर्दशतमोऽपूर्वः समाप्तः सुखम् ॥ ३२९ ॥ इति चतुर्दशः सर्गः । -- ( १४३ ) સમકિત પ્રાપ્ત થાય ત્યારે અને પછી જિનેશ્વર આદિના ગુણાની અનુમેાદનાથી—એમ અધ્યવસાયને લઇને; અથવા જિનપ્રભુના જન્માદિ સમયે અથવા સાતાકર્મના ઉદયથી, આ नारळवा, अधने यक्षु भगवाथी थाय तेषु सुण प्राप्त रे - अनुलवे छे. ३२९-३२७. એવી રીતે કાઇ કાઇ ઉચ્ચજ્ઞાનવાળા નારકા તારક એટલે ( સાંસારથી ) તારનારા એવા જિનેશ્વરપ્રભુને ઉચિત રીતે અનુસરી તીર્થ કરનામકર્મ ઉપાર્જન કરે છે અને ત્યાંથી ઉત્તમકુળને વિષે ઉત્પન્ન થઈ ચારિત્ર ગ્રહણ કરી તીર્થંકરપદ પ્રાપ્ત કરી મેાક્ષ લક્ષ્મી મેળવે છે. ૩૨૮, આખા વિશ્વને આશ્ચર્યચકિત કરી નાખતી કીર્તિવાળા શ્રી કીર્ત્તિવિજય વાચકના અન્ત વાસી શિષ્ય તથા, પિતા તેજપાળ અને માતા રાજશ્રીના સુપુત્ર-એવા વિનયવિજય ઉપાધ્યાયે જગતના નિશ્ચિત તત્વાને દીપકની જેમ પ્રકાશમાં લાવવા માટે રચેલા ગ્રંથના આ અપૂર્વ, मनोहारि यहभी सर्ग निर्विध्ने सपूर्ण थयो. ३२७. ચૌદમો સર્ગ સમાપ્ત. 39 Page #165 -------------------------------------------------------------------------- ________________ तत्र च अथ पंचदशः सर्गः । उज्जिजीव जरासंधजराजर्जरितं जवात् । यतो यदुबलं सोऽस्तु पीयूषप्रतिमः श्रिये ॥ १ ॥ तिर्यग्लोकस्य स्वरूपमथ किंचिद्वितन्यते । मया श्रीकीर्त्तिविजयात्रप्राप्तश्रुतश्रिया ॥ २ ॥ तिर्यग्लोकवर्त्तिनोऽपि योजनानां शता नव घर्मापिंड स्थिता श्राद्यास्तद्वर्णनप्रसंगतः ॥ ३ ॥ उक्ता अधोलोक एव तत्रस्था व्यन्तरा श्रपि । रत्नप्रभोपरितलं वर्णयाम्यथ तत्र च ॥ ४ ॥ सन्ति तिर्यगसंख्येयमाना द्वीपपयोधयः । सार्धोद्धाराम्भोधियुग्मसमयैः प्रमिताश्च ते ॥ ५ ॥ विशेषकम् ॥ तत्र जम्बूद्वीपनामा प्रथमो मध्यतः स्थितः । लवणाब्धिस्तमावेष्ट्यावस्थितो वलयाकृतिः ॥ ६ ॥ સર્ગ પંદરમો. જરાસÛ મૂકેલી જરાને લીધે જર્જરિત થયેલા યાદવાના સૈન્યને જેમણે શીઘ્ર સજીવન કર્યું હતું એવા–અમૃતસમાન શ્રીપાર્શ્વ પ્રભુ સાનુ કલ્યાણ કરશ. ૧. શ્રી કીર્ત્તિવિજયગુરૂ પાસેથી જેણે જ્ઞાનરૂપી લક્ષ્મી પ્રાપ્ત કરી છે એવા હું હવે તિતિલાકનુ કિંચિત્ સ્વરૂપ કહુ છું. ૨. ઘર્માનરકની જાડાઇના પહેલા નવસા યેાજન તિોલેાકમાં આવેલા છે છતાં તેના વર્ણનને પ્રસંગે એનું અને ત્યાં રહેલા વ્યન્તરાનુ પણ અધેાલાકમાં જ વર્ણ ન કર્યું છે. હવે એ નરકના उपरना तणनु वार्जुन ५३ ४. ३-४. ત્યાં તિો અસંખ્યાત દ્વીપસમુદ્રા આવેલા છે. તેઓનુ સખ્યાપ્રમાણે અઢી ઉદ્ધારસાગ शेषमना भेटला 'समय ' थाय ते हे. प. ત્યાં મધ્યભાગમાં પહેલાં જન્મ’ નામના દ્વીપ રહેલા છે. અની આસપાસ વળી વલયાકારે લવસમુદ્ર આવેલા છે, ૬. Page #166 -------------------------------------------------------------------------- ________________ (१४५) क्षेत्रलोक ] तिर्छालोकनुं स्वरूप । एना असंख्य द्वीपसमुद्रो । तमावेष्ट्य पुनीपो धातकीखंडसंज्ञकः । तमप्यावेष्ट्य परितः स्थितः कालोदवारिधिः ॥७॥ कक्षीकृत्य च कालोदं पुष्करद्वीप आस्थितः । पुष्करद्वीपमावेष्ट्य स्थितः पुष्करवारिधिः ॥ ८॥ एवमग्रेऽपि सकलाः स्थिता द्वीपपयोधयः । परः पूर्व समावेष्ट्याब्धयो द्वीपसमाभिधाः ॥९॥ ते चैवम्। वारुणीवरनामा च द्वीपोऽब्धिः वारुणीवरः । वरुणवरेत्येषापि श्रूयतेऽस्य श्रुतेऽभिधा ॥ १० ॥ ततः क्षीरवरो द्वीपः क्षीरोदश्चास्य वारिधिः । ततो घृतवरो द्वीपो घृतोदः पुनरम्बुधिः ॥ ११ ॥ तत इक्षुवरो द्वीप इक्षुदश्च तदम्बुधिः । नन्दीश्वराभिधो द्वीपो नन्दीश्वरोदवारिधिः ॥ १२ ॥ स्युः त्रिप्रत्यवताराणि नामधेयान्यतः परम् । अरुणप्रभृतिद्धीपाब्धीनां तस्मात्तथा ब्रुवे ॥ १३ ॥ अरुणश्चारुणवरोऽरुणवरावभासकः । कुंडलः कुंडलवरः तथा तदवभासकः ॥ १४ ॥ એ લવણસમદ્રની આસપાસ “ ધાતકીખંડ” નામનો દીપ આવે છે અને એ દ્વીપની આસપાસ “ કાળદધિ સમુદ્ર આવેલો છે. વળી એ સમુદ્રની ચારે કોર વલયાકારે પુષ્કરદ્વીપ અને એની આસપાસ વળી એજ પુષ્કરસમુદ્ર આવેલ છે. ૭-૮. એવી રીતે આગળ પણ દીપે અને સમુદ્રો એક બીજાને વીંટીને રહેલા છે–તે આ પ્રમાણે –વારૂણીવર નામનો દીપ, પછી વારૂણીવર નામનો સમુદ્ર; પછી ક્ષીરવર દીપ અને તેની આસપાસ ક્ષીરદ સમુદ્ર; ત્યારપછી ધૃતવરદ્વીપ અને એની આસપાસ વળી ઘતદસમુદ્ર; ત્યારપછી ઈશ્કરદ્વીપ અને એની આસપાસ ઇક્ષુદસમુદ્ર; તે પછી નંદીશ્વર દ્વીપ અને नहीश्वरो समुद्र-मभ मावताछ...-१२. ત્યારપછી ત્રણત્રણ વાર અરૂણ આદિ કીપ અને અરૂણા આદિ સમુદ્ર આવેલા છે, જેમનાં नाम नीय प्रभारी छ:- १३. २०३६, २०३४वर, म३४ावमास दुस, उसवर, इंदापनास, श, २०१२, 10 Page #167 -------------------------------------------------------------------------- ________________ (१४६) लोकप्रकाश । [ सर्ग १५ शंखः शंखवर: झंखवरावभास इत्यपि । रुचको रुचकवरः तदवभासकोऽपि च ॥ १५॥ भुजगो भुजगवरस्तदवभासकोऽपि च । कुशः कुशवरश्चैव कुशवरावभासकः ॥ १६ ॥ क्रौंचः क्रौंचवरः क्रौंचवरावभासकोऽपि च । एकविंशतिरित्येते समनामाब्धिवेष्टिताः ॥ १७ ॥ एवं चामी असंख्यत्वानियतैर्नामभिः कथम् । शक्यन्ते वक्तुमित्यत्राम्नायो नाम्नां निरूप्यते ॥ १८ ॥ विभूषणानि वस्त्राणि गन्धाः पद्मोत्पलानि च । तिलकानि निधानानि रत्नानि सरितोऽद्रयः ॥ १९ ॥ पद्मादयो हृदाः कच्छाप्रमुखा विजया अपि । वक्षस्करादयो वर्षधराश्च कुरुमन्दराः ॥ २० ॥ सौधर्मप्रमुखाः स्वर्गाः शकादयः सुरेश्वराः।। चन्द्रसूर्यग्रहरुक्षताराः कूटानि भूभृताम् ॥ २१ ॥ इत्यादि शस्तवस्तूनां यानि नामानि विष्टपे । द्वीपाब्धयः स्युस्तैः सर्वैः त्रिश:प्रत्यवतारितैः॥२२॥ कलापकम् ॥ शामास; ३५४, ३२४५२, ३यामास भु, भुव२, भुवमास, श, श१२, अश१२मास, य, य१२, यशवलास. १४-१७. એવી રીતે એકવીશ થયા. જે નામનો દ્વીપ તેજ નામને, એની આસપાસ સમુદ્ર मावेस छ-मेम समन्यु: એ પ્રમાણે અસંખ્ય દ્વીપ અને અસંખ્ય સમુદ્રો છે, એટલે એમનાં નામે કેટલાં કહેવાય? ५ ते नाभाना 'आम्नाय' मा प्रभारी छ:-मान, वस्त्रो, सुगधियो, भ, तिax, નિધાન, રત્ન, નદી, પર્વત, પદ્મદ્રહ વગેરે દ્ર, કચ્છ આદિ વિજયે, વક્ષસ્કારપર્વત, વર્ષધર पर्वत, ३, म १२, सौधर्म माहि स्वी, शहिछन्द्री, द्र, सूर्य, अड, नक्षत्र, तारा, पर्वતોનાં શિખર–એવી એવી ઉત્તમ વસ્તુઓના જગતમાં જે જે નામો છે તે પ્રત્યેક નામના दीपो अने समुद्री छ. १८-२२. Page #168 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] एओमां सौथी न्हाना जम्बूद्वीप विषे । (१४७) एकैकेनाभिधानेनाभिधेयास्तेऽप्यसंख्यशः । यथा जम्बूद्वीपनाम्ना द्वीपा परेऽप्यसंख्यश: ॥ २३ ॥ यावदेवं क्रमात् द्वीपं सूर्यवरावभासकम् । परिवेष्ट्य स्थितः सूर्यवरावभासवारिधिः ॥ २४ ॥ ___ ततश्चैकैकेन नाम्ना न त्रिप्रत्यवतारणम् । . देवद्वीपो देववाद्धिः नागद्वीपस्तदम्बुधिः ॥ २५॥ यक्षद्वीपो यक्षवाधिः भूतद्वीपस्तदम्बुधिः। स्वयंभूरमणद्वीपः स्वयंनूरमणाम्बुधिः ॥ २६ ॥ युग्मम् ॥ ___ जम्बूद्वीपादयश्चैते स्थानद्विगुणविस्तृताः । सर्वे स्वयंभूरमणार्णवान्ता द्वीपवाद्धर्यः ॥ २७ ॥ जम्बूद्वीपाद्यथा सिम्धु: लवणो द्विगुणः ततः । धातकीखंड इत्येवमन्त्यात् द्वीपात् तदम्बुधिः ॥ २८॥ तत्रायं सर्वतः तुल्लः सर्वाभ्यन्तरतः स्थितः । विष्वक् प्रतरवृत्तश्च पूर्णेन्दुमंडलाकृतिः ॥ २९ ॥ એટલું જ નહિ પણ, એક જ નામના પણ અસંખ્ય દ્વીપ અને અસંખ્ય સમુદ્ર છે. दृष्टान्त तरो, 'यू' नामना मन्यद्वीपीछे. २3. એવી રીતે છેલ્લે સૂર્યવરાવભાસક દ્વીપ આવેલ છે અને એની આસપાસ વલયાકારે એજ नाभना समुद्र मा०ये। छे. २४. એ પછી જે જે દ્વીપ અને જે જે સમુદ્ર છે એ પૂર્વ પ્રમાણે ત્રણ ત્રણ નામના નથી આ વતા. પણ એક નામને દ્વીપ ને સમુદ્ર એકજ વાર આવે છે. જેમકે દેવદ્વીપ અને એની આસપાસ દેવસમદ્ર એની આસપાસ વળી નાગદ્વીપ અને નાગસમુદ્ર; તે પછી વળી યક્ષદ્વીપ અને યક્ષસમુદ્ર, ભૂતદ્ધાપ અને ભૂતસમુદ્ર, સ્વયંભૂરમણદીપ અને સ્વયંભૂરમણસમુદ્ર આવેલા छ.२५-२६. હવે તે જમ્બુદ્વીપથી લઈને છેક સ્વયંભૂરમણ સમુદ્ર સુધીના સર્વે દ્વીપસમુદ્ર ઉત્તરોત્તર બમણુબમણા વિસ્તારવાળા છે. જેમકે જમ્બુદ્વીપથી લવણસમુદ્ર બમણે છે, લવણ સમુદ્રથી ધાતકીખંડદ્વીપ બમણે છે, વગેરે. એવી રીતે છેલ્લા દ્વીપથી છેલ્લે સમુદ્ર બમણે छ. २७-२८. આ પ્રમાણેની સમજણે, આ જમ્બુદ્વીપ સર્વેમાં વચ્ચે રહેલો હોઈ સર્વથી નાને છે. વળી એને આકાર પૂર્ણિમાના ચંદ્રમાના આકારે ગોળ અને સપાટ છે. ૨૯. Page #169 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । (१४८) [ सर्ग १५ अस्य द्वीपस्याधिपते: एकपल्योपमायुषः । महद्धिकानाहताख्यदेवस्याश्रयभूतया ॥ ३० ॥ जम्ब्बा नानारत्नमय्या वक्ष्यमाणस्वरूपया। सदोपलक्षितो द्वीपो जम्बूद्वीप इति स्मृतः॥३१॥ विशेषकम् ॥ नित्यं कुसुमितैस्तत्र तत्र देशे विराजते । वनैरनैकैर्जम्बूनां जम्बूद्वीपः ततोऽपि च ॥ ३२ ॥ विष्कम्भायामतश्चैष लक्षयोजनसम्मितः । परितः परिधिस्त्वस्य श्रूयतां यः श्रुते श्रुतः ॥ ३३ ॥ लक्षत्रयं योजनानां सहस्राणि च षोडश । कोशाः त्रयः तदधिकमष्टाविंशं धनुःशतम् ॥ ३४ ॥ त्रयोदशांगुलाः सार्धा यवाः पंचैकयूकिका । जम्बूद्वीपस्य गणितपदं वक्ष्येऽथ तत्त्वदः ॥ ३५ ॥ युग्मम् ॥ __शतानि सप्त कोटीनां नवतिः कोटयः पराः । लक्षाणि सप्तपंचाशत् षट्सहस्रोनितानि च ॥ ३६ ॥ साधं शतं योजनानां पादोनक्रोशयामलम् । धनूंषि पंचदश च सार्धं करद्वयं तथा ॥ ३७॥ युग्मम् ।। એક પલ્યોપમના આયુષ્યવાળા તથા મહાન સમૃદ્ધિવાળા “અનાદત” નામના એના અધિષ્ઠાયક દેવના આશ્રયભુત, અને વિવિધરતમય–એવા “જબુ’ નામના વૃક્ષ પરથી, એનું જબુદ્ધિીપ” નામ પડેલું છે. અથવા ત્યાં નિરન્તર પ્રકુલિત એવાં જાંબૂડાંનાં પુષ્કળ વન मावी २४ां छत ५२थी दीप' नाम ५ सभा '. 30-3२. એ જંબદ્રીપ એક લાખયોજન લાંબો પહાળે છે. વળી શાસ્ત્રમાં એને ચોતરફનો ઘેરાવો ત્રણ લાખ સોળહજાર જન, ત્રણ કેસ, એક અધ્યાવીશ ધનુષ્ય, સાડાતેર આંગળ, પાંચ ચવ અને એક જૂ-એટલે કહ્યો છે. ૩૩-૩૫ એનું ગણિતપદ વળી સાતસો નેવું કોડ છપ્પન લાખ ચોરાણું હજાર એકસો પચાસ જન, પોણાબે કેસ, પંદર ધનુષ્ય અને અઢી હાથ-એટલું છે. ૩૬-૩૭. Page #170 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] जम्बूद्वीपर्नु प्रमाण वगेरे । (१४९) अयं भावः। इयन्ति जम्बूद्वीपस्य योजनप्रमितानि वै। चतुरस्राणि खंडानि स्युः क्रोशायतिरिच्यते ॥ ३८ ॥ ___ असौ सहस्राणि नवनवतिः स्यात्समुच्छ्रितः।। साधिकानि योजनानामूर्ध्वाधश्च सहस्रकम् ॥ ३९ ॥ उद्वेधोच्छ्रययोगे तु स्यादूर्वाधः प्रमाणतः । जम्बूद्वीपो योजनानां लक्षमेकं किलाधिकम् ॥ ४० ॥ श्राह । जलाशयादौ शैलादौ व्यवहारो हि सम्मतः। उद्वेधोच्चत्वयोः जम्बूद्वीपे स तु कथं भवेत् ॥ ४१ ॥ अत्र ब्रूमः । हीयमाना प्रतीच्यां भूधर्मायां समभूतलात् । सहस्रयोजनोंडांते स्यात् क्रमाद्विजयद्वये ॥ ४२ ॥ तत्राधो लौकिकग्रामाः सन्ति सर्वेषु तेषु च । द्वीपस्यास्य व्यवहारात्तावानुद्वेध उच्यते ॥ ४३ ॥ जम्बूद्वीपाहतामेतत्सुमेरोः पांडके वने । अभिषेकशिलोत्संगेऽभिषेकः क्रियते यतः ॥ ४४ ॥ जम्बूद्वीपव्यवहारं मेरौ संभाव्य सुष्टु तत् । प्रज्ञप्तं तावदुच्चत्वं जम्बूद्वीपस्य तात्विकैः ॥४५॥ એમાં સમજવાનું એમ કે જંબદ્વીપના એટલી સંખ્યામાં જનપ્રમાણ ચોરસખંડો થાય. કેસ, ધનુષ્ય વગેરે કહ્યા છે એ એ ઉપરાંત સમજવા. ૩૮. - જમ્બદ્રીપ નવાણું હજાર એજનથી કાંઈક અધિક ઉંચાઈમાં છે અને એક હજાર યોજ, નીચે છે. એટલે ઉંચાણ અને નીચાણને વેગ એટલે સરવા કરતાં એનું ઉદધઃ પ્રમાણે એક લાખ એજનથી કંઇક અધિક થયું. ૩૯-૪૦. અહિં કોઈ શંકા ઉપસ્થિત કરે કે જળાશય, પર્વત વગેરેને તો ઉંડાઈ તથા ઉંચાણ હોય- એ વ્યાજબી છે, પરંતુ જમ્બુદ્વીપની ઉંડાઈ ને ઉંચાઈની વાત કરે છે એ કેવી शते १ ४१. એ શંકાનું સમાધાન આ પ્રમાણે–પૃથ્વી પશ્ચિમ દિશામાં ઘર્માનારકી તરફ ઘટતી જાય છે તે છેવટે અનુક્રમે બેઉ વિજેમાં સમભૂતળથી એક હજાર યોજન નીચી ઉતરે છે. ત્યાં અધેલોકગામે આવેલાં છે અને એ સર્વેને વિષે આ દ્વીપને વ્યવહાર હોવાથી, એની Page #171 -------------------------------------------------------------------------- ________________ (૬૨૦) ઢોwwારી ! [ सर्ग १५ तथाह जम्बूद्वीपप्रज्ञप्त्याम् । एगं जोश्रणसहस्सं उद्वेहेणं । णवणउत्तिजोपणसहस्साइं साइरेगाई उर्ल्ड उच्चत्तेणं । साइरेगं जोश्रणसयसहस्सं सव्वग्गेणं पण्णत्ते ॥ पृथ्व्यजीवपुद्गलात्मा जम्बूद्वीपोऽस्ति वस्तुतः। पृथ्व्यजीवपुद्गलानां परिणामो यदीदृशः॥ ४६ ॥ શાશ્વતોડશાશ્વતશ્ચાર્જ દ્રવ્યતત્તત્ર શાશ્વતઃ | વાપરતઃ ચાવશાશ્વતઃ ક૭ अथास्य जम्बूद्वीपस्य भाति वज्रमणीमयः । प्राकारः आगमे ख्यातो जगतीत्यपराख्यया ॥४८॥ धेनुपुच्छाकृतिः सोऽष्टौ योजनानि समुच्छ्रितः । योजनानि द्वादशास्य मूले विस्तार प्राहितः ॥ ४९॥ मूलादुत्पत्यते यावद्धनुःक्रोशादिकं किल । मूलव्यासस्तावतोनस्तत्र तत्रास्य जायते ॥ ५० ॥ એટલી ઉંડાઈ કહેવાય છે. વળી ત્યાં એટલે જમ્બુદ્વીપમાં જે જે તીર્થકરે થાય છે એમને મેરૂ પર્વતના પાંડુક વનની શિલાપર અભિષેક કરવામાં આવે છે, માટે જમ્બુદ્વાપને તે સ્થળ સુધી વ્યવહાર ગણીને, તત્વજ્ઞાનીઓએ એની એટલી ઉંચાઈ કહી છે. ૪૨-૪પ. આ સંબંધમાં “જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ’ને વિષે પણ કહ્યું છે કે-જમ્બુદ્વીપ સમભૂતળથી એક હજાર યેાજન નીચે છે અને નવાણું હજાર એજનથી સહેજ વિશેષ-એટલે ઉંચા છે એટલે એની સમગ્ર એક લાખ એજનથી સહેજ વિશેષ-એટલી ઉંચાઈ કહેવાય. આ જંબૂદ્વીપ વસ્તુતઃ પૃથ્વી, જળ, જીવ અને પુગળનો બનેલો છે કેમકે પદ્ધ, જળ, જીવ અને પુગળનું જ આવું પરિણામ હોય છે. ૪૬. રીત વળી એ શાશ્વત છે તેમ અશાશ્વત પણ છે: (૧) દ્રવ્યત: શાશ્વત છે; અને (૨) વર્ણ, ગંધ, રસ, તથા સ્પર્શરૂપ પર્યાને લઈને અશાશ્વત છે. ૪૭. આ જંબૂદ્વીપને ફરતો વા મણિમય કેટ આવેલ છે જે આગમમાં “જગતી” એ નામથી પ્રસિદ્ધ છે. ૪૮. ગાયના પુચ્છના જેવો એને આકાર છે. વળી એ આઠ જન ઉંચો છે, અને એને વિસ્તાર મૂળ આગળ બાર એજનને છે. ૪૯ વળી, મૂળ આગળથી જેટલા ધનુષ્ય કે કોસ આદિ ઉપર ચઢીએ તેટલા ધનુષ્ય કે Page #172 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] जम्बूद्वीपनो · जगती' नामे कोट । (१५१) मूलादूज़ कोशयुगे व्यतीते तत्र विस्तृतिः । सार्धरुद्रयोजनानि सर्वत्रैवं विभाव्यताम् ॥ ५१ ॥ एवं च मूलादुत्कान्ते योजनानां चतुष्टये । मूलव्यासे चतुरूने स्याद्विस्तारोऽष्टयोजनः ॥ ५२ ॥ तथास्य मूर्ध्नि पूर्णेषु योजनेषु किलाष्टसु । मूलव्यासेऽष्टभिर्ध्याने व्यासोऽब्धिमितयोजनः ॥ ५३ ॥ उक्तं जम्बूद्वीपमानं जगत्या मूलविस्तृतिः । भाव्यैवमखिलद्वीपपाथोधिजगतीष्वपि ॥ ५४ ॥ इत्यर्थतो वीरंजयसेहरक्षेत्रविचारवृत्तौ ॥ __ अथास्योपरिभागस्य चतुर्योजनविस्तृतेः । मध्यदेशे सर्वरत्नमयी राजति वेदिका ॥ ५५॥ सोपरिष्टाद्रिष्टरत्नमयी वज्रमयी स्वधः। वज्रस्तंभस्वर्णरूप्यफलकैरुपशोभिता ॥ ५६ ॥ કોસ આદિ મૂળના વિસ્તારમાંથી બાદ કરતાં જે આવે તે તેને તે સ્થળ આગળનો વ્યાસ કે विस्तार डाय छे. ५०. જેમકે, મૂળથી ઉપર અરધે યોજને એનો વિસ્તાર ૧૨–=૧૧૩ એજન હોય. એ પ્રમાણે સર્વત્ર સમજી લેવું. ૫૧. વળી મૂળથી ઉપર ચાર યેજને એને વિસ્તાર ૧૨-૪=૮ યોજન હોય. પર, વળી એની ટોચ, જે મૂળ ઉપર આઠ યેજને છે ત્યાં આગળને એને વિસ્તાર ૧૨-=૪ यानडाय. ५3. એવી રીતે જમ્બુદ્વીપનું પ્રમાણ તથા જગતીના મૂળનો વિસ્તાર કહ્યો. એવી જ રીતે સર્વે દ્વીપ, સમુદ્ર તથા જગતીમાં સમજી લેવું. ૫૪. એ “ વિજય ક્ષેત્રવિચાર” ની ટીકાનો ભાવાર્થ છે. હવે એના ચાર એજનના વિસ્તારવાળા ટોચના ભાગના મધ્યમાં એક સર્વરત્નમય વેદિકા शाली २ही छ.५५, એ વેદિકા વજાના સ્તંભ તથા સોનારૂપાના પાટીયાથી વિરાજી રહી છે. વળી એને ઉપરનો ભાગ રિટ્ટરત્નમય અને હેઠળનો ભાગ વજાય છે. પ૬. Page #173 -------------------------------------------------------------------------- ________________ (१५२) लोकप्रकाश । [ सर्ग १५ नरकिन्नरगन्धर्ववृषोरगाश्वहस्तिनाम् । रम्या नानाविधै रूपैर्भाति सातिमनोरमैः ॥ ५७ ॥ तथा तस्यां रत्नमय्यो राजन्ते बहुवल्लयः। वासन्तीचम्पकाशोककुन्दातिमुक्तकादयः ॥ ५८ ॥ लताश्च ताः स्तबकिताः पुष्पिताः पल्लवान्विताः। प्रणताः क्रीडदमरमिथुनप्रश्रयादिव ॥ ५९ ।। परिक्षेपेण जगतीसमाना विस्तृता च सा। शतानि पंच धनुषामुत्तुंगा वर्धयोजनम् ॥ ६० ॥ स्थाने स्थाने सर्वरत्नमयपद्मोपशोभिता । पद्मप्राधान्यतो नाम्ना सा पद्मवरवेदिका ॥ ६१ ।। विभाति वनखंडाभ्यां सा पद्मवरवेदिका । उभयोः पार्श्वयोः स्थूलकुलाभ्यामिव निम्नगा ॥ ६२ ॥ परिक्षेपेण जगतीतुल्यौ तो वनखंडकौ । सार्धचापशतद्वंद्वन्यूनद्वियोजनाततौ ॥ ६३ ॥ એ વેદિકા વળી પુરૂષ, કિન્નર, ગંધર્વ, વૃષભ, ઉરગ, અને હયહસ્તિ આદિના નાનાવિધ મનહર ચિત્રોથી દીપી રહી છે. ૫૭. એમાં વળી વાસંતી, ચંપક, અશેક, કુંદ અને અતિમુક્તક આદિ અનેક રત્નમય पहली-वेलाडीमाशाली २हीछे. ५८. એ લતાઓ ઉપર વળી ગુચ્છાઓ, પુખે અને પહેલ પણ છે. વળી એ ત્યાં કીડા કરતા અમરમિથુનો અર્થાત્ દેવદેવીઓના પ્રશ્રયથી જ હોયની એમ નીચી ઝુકી રહી છે. ૫૯. એ વેદિકાને ઘેરાવો જગતી જેવડે, પહોળાઈ પાંચસો ધનુષ્ય અને ઉંચાઈ બે કોસ છે. ૬૦. એ વેદિકા પર સ્થળે સ્થળે સર્વરત્નમય પદ્મ-કમળો આવી રહ્યાં છે. અને એ પ્રમાણે પવો વિશેષ હોવાથી એ પદ્મવરવેદિકા કહેવાય છે. ૬૧. વળી એ પદ્મવરદિકા, નદી જેમ બે કિનારાઓથી શોભે છે તેમ, બેઉ બાજુએ બગીચાसाथी शाली रही छे. १२. પ્રત્યેક બગીચો ઘેરાવામાં “જગતી” જેવડે છે. અને એને વિસ્તાર બે જનમાં બસે પચાસ ધનુષ્ય જેટલો ઓછો છે. ૩. Page #174 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] एनी वेदिका, एना बगीचा अने एनी वावडीओ। (१५३) एवं च वेदिकाव्याससंयुक्तो विस्तारो वनयोर्द्वयोः । स्यात्पूर्णा जगतीव्यासो योजनानां चतुष्टयम् ॥ ६४ ॥ पुष्पितैः फलितै: शाखाप्रशाखाशतशालितैः। अनेकोत्तमजातीयवृक्ष रम्ये च ते वने ॥ ६५ ॥ विराजते च भूभाग एतयोः वनखंडयोः। मरुत्कीर्णपंचवर्णपुष्पप्रकरपूजितः ॥ ६६ ॥ कस्तुरिकैलाकर्पूरचन्दनाधिकसौरभैः । अनिलान्दोलनोद्भूतवीणादिजित्वरारवैः ॥ ६७ ॥ अत्यन्तकोमलैः नानावणैः वर्ण्यः तृणांकुरैः । रोमोद्गमैरिव भुवः सुरक्रीडासुखस्पृशः ॥ ६८ ॥ युग्मम् ॥ मरुत्कृतास्फालनेनोगिरद्भिः मधुरध्वनीन् । पंचवर्णैः मणिभिरप्यसौ कीर्ण: सुगन्धिभिः ॥ ६९ ॥ न वरं विपिनेऽन्तःस्थे न स्यात्तृणमणिध्वनिः। वेदिकोन्नतिरुद्धस्य तादृग्वायोरसंगतेः ॥ ७० ॥ એ પ્રમાણે વેદિકાનો વિસ્તાર અને બેઉ બગીચાનો વિસ્તાર એકત્ર કરતાં ચાર એજન आवे छे. २ तीन पूर्ण व्यास २माच्या. १४. સેંકડોબંધ શાખાપ્રશાખાવાળાં અને ફળફુલવાળાં અનેક ઉત્તમ વૃક્ષેથી એ બેઉ બગીચાએ સુરમ્ય જણાય છે. ૬૫. એમની ભૂમિ વાયુથી ખરી પડેલાં પુષ્કળ પંચવર્ણ પુષોને લીધે, જાણે કેઈએ પૂજા કરી डायनी मेवी साय छे. १६. કસ્તુરી, એલચી, કપૂર તથા ચંદન કરતાં પણ ચઢી જાય એવી સુવાસ વિસ્તારતા, તથા વાયુના આન્દોલનથી થતા વીણા વગેરેના નાદ કરતાં પણ અધિક મનહર સ્વરને કાઢતા, અતિ કમળ પચરંગી તૃણાંકોથી છવાઈ ગયેલી એ ભૂમિ જાણે દેવકીડાના સુખસ્પર્શથી રોમાંચિત डायनी मेवी राय छे. १७-६८. વળી ત્યાને ભૂપ્રદેશ વાયુના આસ્ફાલનથી મધુર ધ્વનિ કરતા પંચવર્ણના સુગંધિ મણિએથી પણ સંકીર્ણ થયેલ છે. ૬૯. ફેર માત્ર એટલો જ છે કે અંદરના બગીચામાં તૃણ કે મણિને ધ્વનિ થતો નથી કેમકે વિદિકા ઉંચી હોવાથી એ વાયુ રંધાઈ જઈ ત્યાં સંચી શકતા નથી. ૭૦. Page #175 -------------------------------------------------------------------------- ________________ (१५४) लोकप्रकाश । [ सर्ग १५ । वनयोरेतयोश्चित्रकरयोः स्युः पदे पदे । पुष्करिण्यो दीर्घिकाश्च महासरोवराणि च ॥ ७१ ॥ सुखोत्ताराः तपनीयतलाः सद्वज्रभित्तयः । नानारत्नबद्धतीर्थाः सुवर्णरूप्यवालुकाः ॥ ७२ ॥ काश्चिजात्यासवरसा काश्चिञ्च वारुणीरसाः। सुधोपमजला: काश्चित् काश्चिदिक्षुरसोदकाः ॥ ७३ ॥ एवं नानास्वादजलाः शतपत्रादिपंकजैः । मनोज्ञास्ताः पुष्करिण्यः क्रीडाभिर्भाति नाकिनाम् ॥ ७४ ॥ विशेषकम् ॥ स्पष्टाष्टमंगलैः छत्रचामरध्वजराजिभिः। त्रिसोपानान्यासु चतुर्दिशं राजन्ति तोरणैः ॥ ७५ ॥ भान्ति क्रीडासरांस्येवं यथाहं दीर्घिका अपि । चतुर्दिशं त्रिसोपानादिभि: रत्नमणीमयैः ॥ ७६ ॥ रम्याः क्रीडापर्वताश्च भान्ति तत्र पदे पदे । तेषां प्रत्येकमेकैकः प्रासादो भाति मूर्धनि ॥ ७७ ॥ એ બન્ને આશ્ચર્યકારી બગીચાઓની અંદર વળી સ્થળે સ્થળે પુષ્કરિણી–વાવો, તળાવડીએ અને જ્હોટાં સરોવર પણ આવી રહ્યાં છે. ૭૧. અંદર સુખે ઉતરી શકાય એવી એ પુષ્કરિણીઓને સુવર્ણમય તળીયાં છે, વનમય ભત છે, વિવિધ પ્રકારનાં રત્નાવડે બાંધેલા ઘાટ છે અને એમાં સુવર્ણમય અને વળ છે. કેટલીકમાં ઉત્તમ મદિરા જેવાં, કેટલીકમાં વારૂણી જેવાં, કેટલીકમાં અમૃત જેવાં અને વળી કેટલીકમાં તે ઈશ્વરસ જેવાં જળ ભરેલાં છે. આવા આવા નાના પ્રકારના સ્વાદિષ્ટ જળવાળી એ વાવડીઓ શતપત્ર આદિક કમળાને લીધે અને સુરવૃદોની સતત કીડાને લીધે अत्यंत मनोज्ञाय छे. ७२-७४. એ વાવડીઓને વળી પ્રત્યેક દિશાએ ત્રણ ત્રણ પગથીયાં છે. તે પર અષ્ટ મંગળ, છત્ર, ચામર, ધ્વજ અને તારણે વિરાજી રહ્યાં છે. ૭૫. એજ પ્રમાણે એ તળાવડીઓ અને કીડાસરોવરેને પણ ચારે દિશાએ રત્નમય અને મણિમય ત્રણ ત્રણ પગથીયાં આવેલાં છે. ૭૬. વળી ત્યાં ડગલે ને પગલે મનહર કીડાપર્વતો દષ્ટિએ પડે છે, જેમનાં શિખર પર અકેક मासाह २डसा . ७७. Page #176 -------------------------------------------------------------------------- ________________ (१५५) तथा क्षेत्रलोक ] एना प्रासादो । एमांना विविध आसनो । प्रतिप्रासादमेकैकं मध्ये सजितमासनम् । अस्ति क्रौंचासनं क्वापि हंसासनमपि क्वचित् ॥ ७८ ॥ पद्मासनं च गरुडासनं सिंहासनं क्वचित् । भद्रासनं च मकरासनं चातिमनोहरम् ॥ ७९ ॥ __ नानाक्रीडागृहाः सन्ति तयोश्च वनखंडयोः । क्वचित् प्रेक्षणकगृहं क्वचिच्च केतकीगृहम् ॥ ८० ॥ लतागृहं गर्भगृहं क्वचिच्च कदलीगृहम् । कुत्रचित् मज्जनगृहं प्रसाधनगृहं क्वचित् ॥ ८१ ॥ प्रत्येकं च गृहेष्वेषु विभात्येकैकमासनम् । क्रीडतां तत्र देवानां योग्यं रत्नमणीमयम् ॥ ८२॥ तथा मुद्रिकामल्लिकाजातीमालत्यादिलताबजैः । रत्नात्मनस्तत्र तत्र भूयांसो भान्ति मण्डपाः ॥ ८३ ॥ मंडपेषु तथैतेषु जात्यकांचननिर्मिताः । शिलानां पट्टकाः सन्ति क्रौंचाद्यासनसंस्थिताः ॥ ८४॥ દરેક પ્રાસાદ પર અકેક આસન છે, તેમાં કયાંક ચાસન તો ક્યાંક હંસાસન, ક્યાંક પદ્માસન તો કયાંક ગરૂડાસન, કઈ જગ્યાએ સિંહાસન તો અન્ય સ્થળે ભદ્રાસન કે મકરાસનओम विविध प्राष्टिगायर थाय छे. ७८-७८. વળી એ બેઉ બગીચાઓમાં નાનાવિધ ક્રીડાગ્રહો આવેલાં છે. કયાંક નાટ્યગૃહ, કયાંક કેતકીગૃહ, ક્યાંક લતાગૃહ, કયાંક ગર્ભગૃહ તે ક્યાંક વળી કદલીગૃહ, સ્નાનગૃહ કે પ્રસાધન शाली रह्यो छ.८०-८१. વળી એવા પ્રત્યેક ગૃહમાં દેવોને ક્રીડા કરવા લાયકનાં રત્નમણિમય આસનો પણ છે. ૮૨. એટલું જ નહિં પણ મુદ્રિકા, મલ્લિકા, જાતિ અને માલતી આદિ લતાઓનાં અનેક રત્નમય મંડપો પણ ત્યાં છે. ૮૩. એ મંડપમાં વળી ઉત્તમ સુવર્ણમય ચાદિક આસન પર શિલાપટ્ટો પણ શોભી २हा छ. ८४. Page #177 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । एतेषु पर्वतेषु गृहेषु मंडपेषु च । दीर्घिकादिषु च स्वैरं क्रीडन्ति व्यन्तरामराः ॥ ८५ ॥ परितो जगती भाति गवाक्षवलयेन सा । गवाक्षवलयं तच्च गव्यूतद्वितयोच्छ्रितम् ॥ ८६ ॥ शतानि पंच धनुषां विस्तीर्णं चारुचित्रितम् । कृतनेत्रमनोमोदं सुराणां रमणोचितम् ॥ ८७ ॥ युग्मम् ॥ लवणोदसमासन्नजगतीभित्तिमध्यगम् । दश्यमानाधिकुतुकं ज्ञातव्यं सर्वतः स्थितम् ॥ ८८ ॥ यत्र इदं गवाचकटकं जम्बूद्वीपप्रज्ञप्तिवृत्तौ जगतीभित्तिमध्यगतमुक्तम् || जम्बूद्वीपसंग्रहणीवृत्तौ जगत्या उपर्युक्तम् । तथा च तद्ग्रन्थः । तस्या पार्श्वद्वयेऽपि द्वौ वनखंडौ वेदिका मानदेय विद्येते । न वरं विस्तारेणाभ्यन्तरः सार्धधनुः शतद्वयोनयोजनयुग्मप्रमाणः । बाह्यस्तु वनखंडः अर्धाष्टमधनुः शतहीनयोज जनयुग्ममानः । यतः तत्र अभ्यन्तरात् वनखंडात् अधिकानि पंचधनुःशतानि जालकटकेनावरुद्धानि ॥ परं श्रीमलयगिरिपादैः न तद्विवक्षितम् । द्वयोरपि वनखण्डयोः एकमेव मानमुक्तम् । तत्वं तु बहुश्रुता विदन्तीति ॥ ( १५६ ) [ सर्ग १५ એ સર્વ પર્વતા, ગૃહેા, જળાશયેા તથા મંડપેામાં વ્યન્તરદેવા શ્રેષ્ટ પ્રકારે डीडा पुरे छे. ८५. હવે એ જગતીના કેાટ પર ફરતા એક ગવાક્ષ આવી રહ્યો છે. એ ગવાક્ષ બે ગાઉ ચા, પાંચસે ધનુષ્ય પહેાળા અને મનહર ચિત્રામણેાથી ભરપૂર હાઇ દૃષ્ટિ તથા મનને मानन्द आये छे. ८६-८७. એ ગવાક્ષ લવણુસમુદ્રની નજદીક રહેલા જગતીના કોટના મધ્ય ભાગમાં આવેલ હાવાથી ત્યાંથી સમુદ્રનાં સર્વ કૌતુકા નજરે પડે છે. ૮૮, આ ગવાક્ષ જગતીના કાટના મધ્ય ભાગમાં આવેલ છે એમ જ બુદ્વીપપ્રજ્ઞપ્તિની ટીકામાં કહેલુ` છે, પણ ‘ જમ્મુદ્દીપ સંગ્રહણી ' ની ટીકામાં તા ‘ જગતીના કાટની ઉપર આવેલ છે’ એમ જણાવ્યુ છે. એ પાઠ આ પ્રમાણે છે:- જગતીને એઊ માજુએ બે બગીચાઓ છે. એ એઊ લંબાઇમાં · વેદિકા ’ જેવડા છે પણ પહેાળાઇમાં ફેર છે. એક અંદરના છે તેની પહોળાઇ Page #178 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] 'जगती' ना कोटना — विजय ' आदिक चार द्वार। (१५७ ) सर्वे द्वीपाः समुद्राश्च जगत्यैवं विराजिताः । सर्वासा जगतीनां च स्वरूपमनया दिशा ॥ ८९ ॥ अथैतस्यां जगत्यां च द्वाराणि स्युश्चतुर्दिशम् । विजयं वैजयन्तं च जयन्तं चापराजितम् ॥ ९० ॥ सहस्रान् पंचचत्वारिंशतमुल्लंघ्य मेरुतः। योजनानां दिशि प्राच्यां शीताकूलंकषोपरि ॥ ९१ ॥ विजयं द्वारमाख्यातमेवं वित्थ पराण्यपि । दक्षिणस्यां पश्चिमायामुदीच्यां च यथाक्रमम् ॥९२ ॥ युग्मम् ॥ प्रत्येकमेषां द्वाराणामुच्छ्रयो योजनाष्टकम् । वप्रभीत्तिसमाना हि युक्ता द्वारेषु तुंगता ॥ ९३ ॥ प्रत्येकं तेषु विस्तारो योजनानां चतुष्टयी। क्रोशं पृथुारशाखा प्रत्येकं पार्श्वयोर्द्वयोः ॥ ९४ ॥ एवं सामस्त्यतो द्वारविस्तारो यदि भाव्यते । तदा सार्धानि चत्वारि योजनानि भवेदसौ ॥ ९५॥ બે યોજનમાં અઢીસો ધનુષ્ય જેટલી ઓછી છે, અને બીજો બહાર છે તેની પહોળાઈ બે ચેજનમાં સાડાસાતસો ધનુષ્ય જેટલી ઓછી છે; કેમકે આ બહારનામાં પાંચસે ધનુષ્ય જેટલા વિસ્તારને ગવાક્ષ આવ્યો છે. શ્રીમલયગિરિ આ બાબતમાં સંમત થતા નથી. એઓશ્રી તો બેઉ બગીચાઓની પહોળાઈ એક સરખી જ કહે છે. આમાં સત્ય કર્યું તે કેવળી જાણે. | સર્વે દ્વીપો અને સર્વે સમુદ્રોને આ પ્રમાણેને “જગત” ને કોટ હોય છે. અને એ સર્વ કેટનું સ્વરૂપ આ કોટ પ્રમાણેનું જ સમજવું. ૮૯. - હવે આ “જગતી ” ના કોટને પ્રત્યેક દિશાએ એકેક કાર છે તેઓનાં નામ વિજય, વિજયન્ત, જયન્ત અને અપરાજિત છે. ૯૦. મેરૂ પર્વતથી પૂર્વ દિશામાં પીસતાળીશ હજાર યોજન મૂકીને, શીતા નદીના કિનારા પર વિજય નામનું દ્વાર આવેલું છે. બીજા ત્રણ દ્વારા એ પ્રમાણે મેરૂથી અનુક્રમે દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર દિશાએ આવેલાં છે. ૯૧–૯૨. પ્રત્યેક દ્વારની ઉંચાઈ આઠ જનની છે કેમકે એ કેટની ભા જેવડી છે અને કોટની ભીંત આઠ જન ઉંચી છે. પ્રત્યેકની પહોળાઈ ચાર જન છે. વળી બે બાજુની બારસાખે પ્રત્યેક અકેક કેસ છે; એટલે એ સાથે લેતાં એ ( વિજય ) દ્વારની પહોળાઈ સાડાચાર એજન थाय.८३-८५. Page #179 -------------------------------------------------------------------------- ________________ (१५८) लोकप्रकाश । [सर्ग १५ तत्रेदं विजयं भूमिप्रवेशे वज्रनिर्मितम् । भूमेरूवं रिष्टरत्नमयमुक्तं जिनेश्वरैः ॥ ९६ ॥ स्तंभा सर्वत्र वैडूर्यवर्यरत्नविनिर्मिताः । पंचवर्णैः मणीरत्नैः निर्मितं तत्र कुट्टिमम् ॥ ९७ ।। हंसगर्भरत्नमयी देहल्यथेन्द्रकीलकः । गोमेयरत्नघटितो द्वारशाखे तथात्र च ॥ ९८ ॥ लोहिताख्यरत्नमय्यौ परिघो वज्रनिर्मितः । कपाटे अपि वैडूर्यमये प्रोक्ते जिनेश्वरैः ॥ ९९ ॥ नानामणिमये तत्र कपाटचूलिकागृहे । ज्योतीरसरत्नमयमुत्तरंगं निरूपितम्॥ १००॥ विजयस्योपरितनो भागो भाति विभूषितः । रत्नभेदैः षोडशभिः ते चामी कथिताः श्रुते ॥ १०१ ॥ रत्नं वज्रं वैडूर्यलोहिताक्षे मसारगल्लं च । अपि हंसगर्भपुलके सौगन्धिकमंजनं रजतम् ॥ १०२॥ ज्योतीरसमंकांजनपुलकं रिष्टं च जातरूपं च । स्फटिकं चैताः षोडश रत्नभिदस्तत्र राजन्ते ॥ १०३ ॥युग्मम्॥ એ “વિજય ” દ્વાર પૃથ્વીની અંદર છે તેટલું વજીમય છે અને ઉપરના ભાગમાં રિઝરતभय छ.८६. એના સ્તંભ સર્વત્ર ઉત્તમર્થરત્નમય છે અને એનું તળવટ પંચવર્ણના મણિ અને २त्नानुछ.८७. એનો ઉંબરો હંસગર્ભ રત્નોને તથા એને ઇન્દ્રકીલક ગેમેયરત્નને બનાવેલ છે. એની બેઉ બારસાખ લેખિતરનની છે અને ભેગળ વાની છે. વળી એનાં કમાડ વૈર્યરતોનાં કહ્યાં छ.८८-८८. કમાડોની બેઉ ચૂલિકા નાના પ્રકારના મણિઓની, અને ઉત્તરંગ તિરસરમય छ. १००. એ વિજયકારનો ઉપરનો ભાગ વળી સેળ જાતનાં રત્નને છે. તે સળ આ પ્રમાણે – २ल, 4, वैडूर्य, साहिताक्ष, भसारा , सास, पुस, सौगन्धि, २iन, २४त, न्योनीरस, म, मानस, टि, ३५सने टि. १०१-१०3. Page #180 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] विजयद्वार- वर्णन । (१५९) श्रीवत्समत्स्यदर्पणभद्रासनवर्द्धमानवरकलशाः । स्वस्तिकनन्दावत्तौ द्वारोपरि मंगलान्यष्टौ ॥ १०४ ॥ द्वारस्यास्य वज्रमयो माढभागः प्रकीर्तितः । माढस्य शिखरं रौप्यमुल्लोचस्तपनीयजः ॥ १०५ ॥ मणिवंशलोहिताक्षप्रतिवेशैः रजतबद्धभूभागैः । द्वारं गवाक्षकटकैः विराजते तत्समुद्रदिशि ॥ १०६ ॥ भित्तावुभयतो भित्तिगुलिकाः पीठसन्निभाः । अष्टषष्टयाधिकं शतं शय्यास्तावत्य एव च ।। १०७॥ रत्नानि व्यालरूपाणि मणिमय्यश्च पुत्रिकाः। अलंकुर्वन्ति तद्वारं मणिदामादिभूषितम् ॥ १०८ ॥ तथा निषदनस्थानमेकैकं पार्श्वयोर्द्वयोः। तत्र द्वौ द्वौ च प्रत्येकं मांगल्यकलशौ मतौ ॥ १०९ ।। तथा द्वौ दो नागदन्तौ मुक्तादामाद्यलंकृतौ । तयोरूवं पुनः द्वौ द्वौ धूपघटयन्वितौ च तौ ॥ ११०॥ વળી એ દ્વાર પર શ્રીવત્સ, મત્સ્ય, દર્પણ, ભદ્રાસન, વદ્ધમાન, કળશ, સ્વસ્તિક અને नन्हावत-से म18 (अष्टभ ) शमी २ . १०४. એ દ્વારને માઢનો ભાગ વળામય, માઢનું શિખર રૂથમય અને એનો ઘુમટ સુવર્ણ મય छ. १०५. એ દ્વારની આગળની ભૂમિ વળી સમુદ્રની દિશામાં મણિવંશ અને લેહિતાક્ષ રનની છે. વળી એના પર ગવાક્ષેની હારમાળા શેભી રહી છે. ૧૦૬. તે દ્વારની ઉભય બાજુએ વળી એકસે અડસઠ પીઠ જેવા ચાતરા છે અને એ તરાપર એટલી સંખ્યામાં શય્યાઓ છે. ૧૦૭. એ દ્વાર વળી મણિ વગેરેની માળાઓ તથા રન્નમય સિંહનાં પુતળાં તથા મણિની પુતળીઓથી શોભી રહ્યું છે. ૧૦૮. વળી એને બેઉ બાજુએ બે બેઠક છે અને દરેક બેઠકપર બન્ને મંગળ કળશ છે. ૧૦૯. વળી ત્યાં ધુપધાણા અને મુક્તાફળની માળા વગેરેથી વિભૂષિત બબ્બે નાગદત छ. ११०. Page #181 -------------------------------------------------------------------------- ________________ (१६०) लोकप्रकाश । [ सर्ग १५ साक्षादिव स्वर्गिकन्ये द्वे द्वे च शालभंजिके । द्वौ द्वौ च जालकटको द्वे द्वे घण्टे शुभस्वरे ॥ १११ ॥ नानाद्रुकिसलाकीर्णे द्वे द्वे च बनमालिके । भ्रमभ्रमरझंकारगीतारवमनोरमे ॥ ११२ ॥ श्रात्मदर्शाकृती द्वौ द्वौ पीठौ प्रकंठकाभिधौ । तौ च द्वियोजनस्थूलौ चतुर्योजनविस्तृतौ ॥ ११३ ॥ चत्वारि योजनान्युच्चो योजनद्वयविस्तृतः । तेषु प्रत्येकमेकैकः प्रासादोऽस्ति मनोरमः ॥ ११४ ॥ प्रासादास्ते तुङ्गशृङ्गाः ध्वजच्छत्रमनोहराः । सिंहासनैः सविजयदूष्यैः विराजितान्तराः ॥ ११५ ॥ आस्थानस्थानयोः किंच द्वे द्वे स्तः तोरणे तयोः । तोरणानां पुरः शालभंजिकानां द्वयं द्वयम् ॥ ११६ ॥ तथा च द्वौ नागदन्तावश्वेभनरकिंपुरुषांगिनाम् । किन्नरोरगगन्धर्ववृषभाणां युगानि च ॥ ११७ ॥ વળી ત્યાં સાક્ષાત્ દેવકન્યા હોયની એવી બએ પુતળીઓ છે, બબે જળયાં છે અને સુંદર સરોદવાળા બબબે ઘટ છે. ૧૧૧. એ ઉપરાંત વળી નાના પ્રકારના કુંપળથી ભરેલી તથા આસપાસ ભમ્યા કરતા ભમરા. એના ઝંકારરૂપી ગીતાના શબ્દોથી મન હરણ કરનારી બબ્બે વનમાળાઓ છે; આરીસાના આકારના, પ્રકંઠનામના બબ્બે પીઠ છે, જેઓ એ જન જડા અને ચાર પેજને પાળા छ. ११२-११3. એ દરેકમાં ચાર યોજન ઊંચા અને બે યોજનાના વિસ્તારવાળે–એ અકેક મને રમ प्रासा छ. ११४. એ પ્રાસાદને ઉંચા ઉંચા શિખરો છે. એના પર મનહર વજાએ અને છત્રો આવી રહ્યાં છે. અને એની અંદર વિજયધ્યયુક્ત સિંહાસને વિરાજી રહ્યાં છે. ૧૧૫. એના આસ્થાનમંડપમાં બળે તેરો અને તોરણોની આગળ બબે પુતળીઓ છે. ૧૧૬. વળી ત્યાં ગજદંત, હય, હાથી, પુરૂષ, કિન્નર, ઉરગ, ગન્ધર્વ અને વૃષભનાં જોડલાં शामा रह्यो छे. ११७. Page #182 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक विजयद्वारनुं वर्णन । वीथयः पंक्तयश्चैषां नित्यं कुसुमिता लताः। पद्मनागाशोकलताः चम्पकाम्रादयोऽपि च ॥ ११८॥ मांगल्यकलशा शृंगारकाः तथात्मदर्शकाः । स्थालानि साक्षतानीव पात्र्यः फलभृता इव ॥ ११९ ॥ सौषधिप्रसाधनभाण्डभृताः सुप्रतिष्ठकाश्चैव । पीठात्ममनोगुलिका युताः फलकनागदन्तायैः ॥ १२० ॥ रानाः करण्डका: रात्ना हयकण्ठादयोऽष्ट च। चंगेर्यः तेष्वष्टविधा: पटलान्यपि चाष्टधा ॥ १२१ ॥ तथाहि । पुष्पैः माल्यैः चूर्णगन्धैः वस्त्रसिद्धार्थभूषणैः । लोमहस्तैश्च सम्पूर्णाः चंगेर्यः पटलानि च ॥ १२२ ॥ सिंहासनातपत्रे चमराणि समुद्गकाश्च दशभेदाः। प्रतितोरणमेतेषां द्वयं द्वयं भवति सर्वेषाम् ॥ १२३ ॥ समुद्गकसंग्रहगाथा चेयम् । तेल्ले कोठसमुग्गे पत्ते चोए य तगर एला य । हरिपाले हिंगुलए मणोसिला अंजणसमुग्गे ॥ १२४ ॥ વળી ત્યાં નિરન્તર પુષ્પિત એવી નાગલતા, અશોકલતા, ચમ્પકલતા વગેરે લતાએ તથા આમ્રવૃક્ષે પણ આવેલાં છે. ૧૧૮. વળી ત્યાં મંગળકળશ, ઝારીઓ, દર્પણ, અક્ષતના થાળ અને ફળભરેલી છાબડીઓ छ. ११८. સર્વ પ્રકારની ઔષધીઓ અને શણગારના સાધનોના ડાબલાથી ભરેલા, તથા ફળાં અને ગજદંત વગેરેથી યુક્ત–એવા પીઠવાળા ચેહરા પણ ત્યાં છે. ૧૨૦, વળી ત્યાં આઠ રનકરંડક, અને આઠ હયકંકાદિક પણ છે. તેમાં પુષ્પ, માળા, ચૂર્ણ, સુગંધીઓ, વસ્ત્ર, સરસવ, આભૂષણ અને પીંછીઓથી સંપૂર્ણ એવી આઠ અંગેરી અને આઠ ५टले ५ छ. १२१-१२२. વળી તેણે તોરણે સિંહાસન, છત્ર, ચામર અને દશ પ્રકારના ડાબલા–એ સર્વનાં sai मावेस छे. १२3. તે દશ ડાબલાઓમાં નીચે પ્રમાણેની વસ્તુઓ છે: તેલ, કપૂરકાચલી, પાંદડી, ચળ; તગર, એલચી, હડતાળ. હિંગળક, મનશીલ અને અંજન-એમ દશ વસ્તુઓ છે. ૧૨૪. 21 Page #183 -------------------------------------------------------------------------- ________________ (१६२) लोकप्रकाश। [ सर्ग १५ तथात्र विजयद्वारे शतमष्टाधिकं ध्वजाः । प्रत्येकं चक्रादिचिह्ना दशधा ते त्वमी मताः ॥ १२५ ॥ चक्रमृगगरुडसिंहाः पिच्छवृकच्छत्रवर्यहर्यक्षाः । वृषभचतुर्दन्तगजाः सर्वेऽशीत्यन्वितसहस्रम् ॥ १२६ ॥ विशिष्ठस्थानरूपाणि भौमानि नव संख्यया। विजयद्वारस्य पुरः स्युः भोग्यानि तदीशितुः ॥ १२७ ॥ तथाहुः जीवाभिगमे । विजयस्स णं दारस्स पुरओ नव भोमा पण्णत्ता। इत्यादि॥ समवायांगे तु विजयस्त णं दारस्स एगमेगाए बाहाए नव नव भोमा पण्णत्ता इति दृश्यते ॥ तदत्र तत्वं सर्वविद्वद्यम् ॥ मध्ये च तेषां भौमानां पंचमे सपरिच्छदम् । सिंहासनमधीशस्यान्येषु भद्रासनानि च ॥ १२८ ।। ___ इत्येवं विजयद्वारं लेशतो वर्णितं मया । तृतीयोपांगमालोक्यं विशेषविस्तरार्थिभिः ॥ १२९ ॥ यो योऽस्याधिपतिर्देवः तं तं सामानिकादयः । अाह्वयन्ति विजयेति पुस्तकेषु तथोक्तितः ॥ १३० ॥ વળી આ વિજયદ્વાર પર એકસે આઠ ધ્વજાઓ ફરકી રહી છે. દરેક ધ્વજાપર ચક્ર, હરિણ, ગરૂડ, સિંહ, પિચ્છ, વૃક, છત્ર, અશ્વ, વૃષભ અને ચાર દતુશળવાળે હસ્તી-એમ દશ ४श थिही छे. १२५-१२६. એ વિજ્યદ્વારની આગળ વળી, એના સ્વામીના ઉપગને અર્થે, વિશિષ્ટ સ્થાનરૂપ नवलांय छ. १२७. એ અભિપ્રાય જીવાભિગમસૂત્રને છે. સમવાયાંગસૂત્રમાં તો એની અકેક બાહામાં નવા નવ બેંયરાં છે એમ કહ્યું છે. આમાં સત્ય કયું એ કેવળી જાણે. એ નવમાંથી પાંચમાં ભેંયરામાં એના અધિપતિનું પરિવારવાળું સિંહાસન છે. શેષ मामा मद्रासने। छ. १२८. એ પ્રમાણે મેં વિજયદ્વારનું લેશમાત્ર વર્ણન કર્યું છે. વિસ્તાર જાણવાની ઈચ્છાवाजायत्री Gin'नयु. १२८. આ દ્વારના અધિપતિદેવને સામાનિક દેવતાઓ * વિજય” નામથી બોલાવે છે Page #184 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] विजयदेव अने एनो परिवार । तदिदं विजयस्वामियोगाद्विजयनामकम् । अथवामुष्य नामेदं त्रैकालिकं च शाश्वतम् ॥ १३१ ॥ एवं क्षेत्रद्वीपवार्धिनामानि स्युः यथायथम् । नित्यानि स्वामियोगस्तु यथास्थानं प्रवक्ष्यते ॥ १३२ ॥ यथेदं विजयद्वारं तथा त्रीण्यपराण्यपि । समरूपाणि किन्त्वीशा द्वारतुल्याभिधाः सुराः ॥ १३३ ॥ वैजयन्तो जयन्तश्चापराजित इति क्रमात् । चत्वार्येषां सहस्राणि सामानिकसुधाभुजाम् ॥ १३४ ॥ सहस्राणि च देवानामष्टाभ्यन्तरपर्षदि । देवानामयुतं मध्यपर्षदि स्फातिशालिनाम् ॥ १३५ ॥ स्युः द्वादशसहस्राणि देवानां बाह्यपर्षदि । चतस्रोऽयमहिष्यश्च स्युः साहस्रपरिच्छदाः ॥ १३६ ॥ सेनाः सेनान्यश्च सप्त पूर्वोक्तव्यन्तरेन्द्रवत् । श्रात्मरक्षकदेवानां सहस्त्राणि च षोडश ॥ १३७॥ તેથી એ દ્વાર “વિજય” નામથી ઓળખાય છે. અથવા એનું એ નામ ત્રિકાલિક અને શાશ્વત छ समसभा . १३८-१३१. એવી રીતે ક્ષેત્ર, દ્વીપ અને સમુદ્રોનાં નામ પણ નિત્ય એટલે શાશ્વત છે. એના સ્વામી કોણ કોણ છે એ વાત આગળ ઉપર યોગ્ય સ્થાને કહેવામાં આવશે. ૧૩૨. - હવે વિયંત, જયંત અને અપરાજિત નામના જે શેષ ત્રણ દ્વારે છે તેમનું સર્વસ્વરૂપ વિજયદ્વાર જેવું જ સમજવું. એઓના સ્વામી જે દેવે છે એમનાં નામ પણ એ દ્વારોના नाभने अनुसरीने वैयत, न्य सने अ५२।त-ये प्रभारी छ. १33-१३४. એ પ્રત્યેકને ચાર હજાર સામાનિક દે છે. વળી એ પ્રત્યેક દેવને ત્રણ ત્રણ પર્ષદા છે. તેમાં અભ્યન્તર પર્ષદામાં આઠ હજાર, મધ્યની પર્ષદામાં દશ હજાર તથા બહારની પર્ષદામાં બાર હજાર દેવ છે. ૧૩૫-૧૩૬. વળી એ પ્રત્યેકને અકેક હજારના પરિવારવાળી ચારચાર પડ્ડમહિષીઓ છે, અને પૂર્વોક્ત વ્યન્તરેન્દ્રની પેઠે સાત સેના, સાત સેનાપતિ અને સેળહજાર આત્મરક્ષક દેવે છે. ૧૩-૧૩૭. Page #185 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । (१६४) [ सर्ग १५ प्रत्येकमेवं विजयप्रमुखाणां परिच्छदः। सर्वेऽपि विजयाद्यास्ते तुल्याः पल्यायुषः स्मृताः ॥ १३८ ॥ पूर्वोक्तानां निजनिजनगरीवासिनां च ते । व्यन्तराणां व्यन्तरीणामैश्वर्यमुपभुजते ॥ १३९ ॥ एवं द्वाराणि चत्वारि सर्वासु जगतीष्वपि । तत्र जम्बूद्वीपसत्कविजयद्वारनाकिनः ॥ १४० ॥ विजयद्वारतः प्राच्यां दिशि तिर्यगसंख्यकान् । द्वीपाब्धीन् समतिक्रम्य जम्बूद्वीपेऽस्त्यथापरे ॥ १४१ ॥ योजनानां सहस्राणि द्वादशायतविस्तृता । राजधानी परिक्षेपस्तस्याश्चैवमुदीरितः ॥ १४२ ॥ सप्तत्रिंशत्सहस्राणि योजनानां शतानि च । नवैव सप्तचत्वारिंशत् किंचिदधिकान्यपि ॥ १४३ ॥ युग्मम् ॥ वप्रो रत्नमयस्तस्या राजधान्या विराजते । सप्तत्रिंशयोजनानि सार्द्धानि स समुच्छितः॥ १४४ ॥ तथोक्तं जीवाभिगमे । से पागारे सत्तत्तीसं जोषणाई श्रद्धजोअणं च उठें उच्चत्तेणं ॥ श्रीसमवायांगे तु सव्वासु णं विजयवेजयंतजयंत જેમ વિજય આદિ ચારે દેવોને આ પ્રમાણેનો સરખો પરિવાર છે તેમ તેમનું આયુષ્ય પણ એક સરખું એક પલ્યોપમનું છે. ૧૩૮. તેમની તેમની રાજધાનીઓમાં વસતા વ્યન્તર અને વ્યંતરદેવીઓ પર એઓ વળી અધિકાર ભોગવે છે. ૧૩૯ मेवारीत सर्व गती' नाटने चारन्यार हारे। मावस छ. १४०. આ જમ્બુદ્વીપના વિજયદ્વારના દેવની રાજધાની બીજા નંબદ્વીપમાં છે. એ વિયદ્વારથી પૂર્વ દિશામાં અસંખ્યાત દ્વીપસમુદ્રો મૂક્યા પછી આવે છે. ૧૪૧. એ લાંબીપહોળી બારહજાર યોજન છે. અને એનો ઘેરાવો સાડત્રીસ હજાર એજનથી 38 मधि: छे. १४२-१४3. એ રાજધાનીને એક રત્નમય કોટ છે, જે સાડીસાડત્રીશ જન ઉંચે છે. ૧૪૪. Page #186 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] विजयदेवनी राजधानीनुं वर्णन । ( १६५ ) अपराजित्रासु रायहाणीसु पागारा सत्तत्तीसं जोअणाई उड्डुं उच्चत्तें पत्ता इति उक्तम् ॥ मूले च विस्तृतः सोऽयं सार्द्धा द्वादशायोजनीम् । मध्ये च विस्तृतः क्रोशाधिकानि योजनानि षट् ॥ १४५ ॥ अर्धक्रोशाधिकं मौलौ विस्तृतो योजनत्रयम् । सौ नानारत्नमयैः कलितः कपिशीर्षकैः ॥ १४६ ॥ अर्धक्रोशमितायामं क्रोशतुयांशविस्तृतम् । देशोनार्धक्रोशतुंग मेकैकं कपिशीर्षकम् ॥ १४७ ॥ वप्रस्य तस्यैकैकस्यां बाहायां जिनपुंगवैः । पंचविंशं पंचविंशं द्वाराणां शतमीक्षितम् ॥ १४८ ॥ शतानि पंच द्वाराणामेवं स्युः सर्वसंख्यया । विजयद्वारवत् सर्वमेषां वर्णनमीरितम् ॥ १४९ ॥ किन्त्वियान् विशेषः । द्वाषष्टियोजनान्युचं सार्धानि द्वारमेककम् । योजनानि सपादान्येकत्रिंशतं च विस्तृतम् ॥ १५० ॥ ये च प्रकंठकाख्ये पीठे तत्रोदिते तयोरिह तु । पंचदशयोजनानि च साधै कोशौ च तुंगत्वम् ॥ १५१ ॥ · જીવાભિગમ ’ સૂત્ર એ વાતની સાક્ષી પુરે છે. પણ સમવાયાંગસૂત્રમાં તે ચારે દેવાની રાજધાનીઆના કાટ સાડત્રીશ યેાજન ઉંચા કહ્યા છે. હવે એ કાટ મૂળ આગળ સાડાબારયેાજન પહેાળા છે, મધ્યભાગમાં છ યેાજન ને એક કાસ પહેાળે છે અને મથાળે સાડાત્રણ ચેાજન પહાળે છે. વળી એને વિવિધપ્રકારના रत्नाना अंगरा छे. १४५-१४६. તે કાંગરા પ્રત્યેક અરધા કેાસ લાંબા, એક ચતુર્થાંશ કાસ પહેાળા અને લગભગ અરધે अस या छे. १४७. તે કાટની અકેકી ખાહામાં જિનભગવાને સવાસે સવાસેા દ્વારા કહ્યાં છે. ૧૪૮. એટલે સવ મળીને પાંચસા દ્વાર છે. એમનુ સર્વ સ્વરૂપ વિજયદ્વાર પ્રમાણે સમજવુ. ૧૪૯, ફેરમાત્ર એટલા કે આ અકેક દ્વાર સાડી બાસઠ ચેાજન ઉંચું છે અને સવાએકત્રાશ Page #187 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश। (१६६) (सर्ग १५ एकत्रिंशद्योजनानि कोशश्चायतिविस्तृती। प्रत्येकमेषामुपरि स्युः प्रासादावतंसकाः ॥ १५२ ॥ एकत्रिंशयोजनानि सक्रोशानि समुच्छ्रिता । उच्छ्रयार्धेन ते सर्वे प्रासादा विस्तृतायताः ॥ १५३ ॥ द्वारस्यैकैकस्य नातिदूरासन्ने भुवस्तले । सप्तदश सप्तदश भौमाः प्रासादशेखराः ॥ १५४ ॥ तेषां मध्ये नवमे नवमे सिंहासनं विजयमरुतः । सामानिकादिसुरगणभद्रासनपरिवृतं भाति ॥ १५५ ॥ अष्टस्वष्टसु भौमेषु स्थितेषूभयतस्ततः । अस्ति प्रत्येकमेकैकं रत्नभद्रासनं महत् ॥ १५६ ॥ तथा तस्या राजधान्या बहिर्दिक्षु चतसृषु ।। योजनानां पंचशत्याः पुरतो वनमेककम् ॥ १५७ ॥ प्राच्यामशोकविपिनमपाच्यां साप्तपर्णिकम् । प्रतीच्यां चम्पकवनमुदक् चूतवनं क्रमात् ॥ १५८ ॥ જન પહોળું છે. વળી ત્યાં પ્રકંઠ નામના જે બે પીઠ કહ્યાં છે તેઓની અહિં ઉંચાઈ પંદર જન ને અઢી કોસ છે, અને લંબાઈ પહોળાઈ સવા એકત્રીશ પેજન છે. ૧૫૦-૧૫ર. વળી તે સર્વની ઉપર મોટા પ્રાસાદે છે. એમાં એકત્રીશ પેજન અને એક કેસ ઉંચા, અને એથી અરધા લાંબા પહોળા છે. ૧૫૩. વળી પ્રત્યેક દ્વારની લગભગ સત્તરસત્તર ભૂગર્ભ પ્રાસાદે છે. તેમાં નવમાનવમાં પ્રાસાદમાં વિજયદેવનું સિંહાસન છે–તે સિંહાસનની આસપાસ વળી સામાનિક આદિ દેના ભદ્રાસને આવેલાં છે. ૧૫૪–૧૫૫. વળી દરેક નવમાની બેઉ બાજુએ જે આઠ આઠ ભૂગર્ભપ્રાસાદો રહ્યા તે પ્રત્યેકમાં અનેક જ્હોટું રન્નમય ભદ્રાસન છે. ૧૫૬. હવે તે રાજધાનીની બહાર ચારે દિશાઓમાં પાંચ પાંચ યોજન મૂકીને અકેકવન આવે છે. પૂર્વમાં અશોકવન, દક્ષિણમાં સખતપર્ણવન, પશ્ચિમમાં ચંપકવન તથા ઉત્તરમાં આમ્રवन. १५७-१५८. Page #188 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] विजयदेवनी राजधानीनु वर्णन । (१६७) सहस्राणि योजनानां द्वादशायामतोऽथ ते । स्युः पंचशतविष्कम्भा वनखण्डा पृथक् पृथक् ॥ १५९ ॥ प्रत्येकं वप्रवलयपरिक्षिताः समन्ततः। मध्ये तेषां तथैकैकः स्यात् प्रासादावतंसकः ॥ १६० ॥ द्वाषष्टिं योजनान्य धिकानि ते समुन्नताः । योजनान्येकत्रिंशत् सक्रोशानि च विस्तृताः ॥ १६१ ॥ प्रत्येक रत्नघटितसिंहासनविभूषिताः। पल्योपमायुरेकैकनिर्जराधिष्ठिता अपि ॥ १६२ ॥ मध्येऽथास्या राजधान्या भूमिभागे मनोहरे । शुद्धजाम्बूनदमयः पीठबन्धो विराजते ॥ १६३ ॥ योजनानां शतान्येष द्वादशायतविस्तृतः । क्रोशार्द्धमेदुर: पद्मवेदिकावनवेष्टितः ॥ १६४ ॥ त्रिसोपानकमेकैकं द्वारं चारु विराजते । मणीमयं तोरणेन तत्र दिक्षु चतसृषु ॥ १६५ ॥ मध्येऽस्य पीठबन्धस्य भूमिभागेऽस्ति बन्धुरे । महानेकः तपनीयमय: प्रासादशेखरः ॥ १६६ ॥ તે દરેક વન બારહજાર જન લાંબું તથા પાંચસો યોજન પહેલું છે. ૧૫૯ દરેકની ફરતો વળી કોટ પણ છે. અને દરેકમાં વળી અકેક સુંદર પ્રાસાદ પણ છે. ૧૬૦. એ પ્રાસાદે સાડાબાસઠ જન ઉંચા અને સવાએકત્રીશ જન પહોળા છે. ૧૬૧. વળી દરેક રઘટિત સિંહાસનથી વિભૂષિત છે અને પાપમના આયુષ્યવાળા દેવથી मधिष्टित. १६२. હવે એ રાજધાનીના મધ્યભાગમાં સુંદર સ્થળ પર એક ઉત્તમસુવર્ણમય પીઠબંધ છે. ૧૬૩. તે પીઠબંધ બાર યોજન લાંબો પહોળો અને અરધે કેસ જાડે છે, અને એની આ સપાસ પવેદિકા અને બગીચે શોભી રહ્યો છે. ૧૬૪. ચારે દિશાઓના (ચારે)દ્વારને ત્રણ ત્રણ સુંદર મણમય પગથીયાં શેભી રહ્યાં છે. ૧૬૫. Page #189 -------------------------------------------------------------------------- ________________ ( १६८ ) तच्चैवम् । लोकप्रकाश । द्वाषष्टिं योजनान्यर्द्धाधिकानि स समुन्नतः । उच्चत्वस्यार्द्धमानेन भवत्यायतविस्तृतः ॥ १६७ ॥ तस्य प्रासादस्य मध्ये महती मणिपीठिका | सा द्विव्यूतबाहल्या योजनं विस्तृतायता ।। १६८ ॥ तस्या मणिपीठिकाया मध्ये सिंहासनं महत् । वृतं विजयदेवा सामानिकादिकासनैः ॥ १६९ ॥ मूलसिंहासनाद्वायत्तरेशान दिशां त्रये । सामानिकानां चत्वारि सहस्राण्यासनानि वै ॥ १७० ॥ प्राच्यामग्रमहिषीणामासनानि चतसृणाम् । चत्वार्येवातिचतुरपरीवारसुरीजुषाम् ॥ १७१ ॥ मूलसिंहासनादग्निकोणेऽभ्यन्तरपर्षदः । भद्रासनसहस्राणि भवन्त्यष्टौ सुधाभुजाम् ॥ १७२ ॥ दक्षिणस्यां दिशि तथा भान्ति मध्यमपर्षदः । दशासन सहस्राणि तावताममृताशिनाम् ॥ १७३ ॥ भद्रासनानि नैर्ऋत्यां बाह्यपर्षत्सुधाभुजाम् । स्युः द्वादशसहस्राणि पश्चिमायामथो दिशि ॥ १७४ ॥ [ सर्ग १५ આ પીઠમધના મનહર ભૂમિભાગમાં એક સુ ંદર સુવણૅ મય પ્રાસાદ આવેલા છે. એ પ્રાસાદ સાડીબાસઠ યેાજન ઉંચા અને સવાએકત્રીશ યેાજન લાંબેા પહેાળા છે. ૧૬૬–૧૬૭. એના મધ્યભાગમાં વળી એ કાસ જાડી અને ચાર કાસ લાંખી પહેાળી એક મ્હાટી मणिपीडिछे. १६८. એ મણિપીઠિકાના મધ્યભાગમાં વિજ્યદેવને લાયકનું એક મ્હાટુ' સિહાસન છે, જેની ક્રૂરતાં વળી એના સામાનિક દેવા વગેરેનાં સિહાસન આવેલાં છે. ૧૬૯. ते भावी शेते: મૂળ સિંહાસનથી વાયવ્ય, ઉત્તર અને ઈશાન—એમ ત્રણ તરફ સામાનિક દેવાનાં ચાર હજાર આસને, પૂર્વ તરફ અતિ ચતુર પરીવારવાળી અગ્ર–મહિષીઓના ચાર આસના; અગ્નિકાણમાં અભ્યન્તર પદાના દેવાનાં આઠ હજાર આસને દક્ષિણમાં મધ્યમ પદાના Page #190 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] विजयदेवना संख्याबंध प्रासाद । सेनापतीनां सप्तानां सप्त भद्रासनानि च । ततः परं परिक्षेपे द्वितीयस्मिंश्चतुर्दिशम् ॥ १७५ ॥ चत्वारि चत्वारि सहस्राणि भान्ति चतुर्दिशम् । आत्मरक्षकदेवानां सहस्राणीति षोडश ॥ १७६ ॥ स चैंष मूलप्रासादः चतुःप्रासादवेष्टितः। उच्चत्वायामविष्कम्भैः तेऽर्धमानाश्च मौलतः ॥ १७७ ॥ प्रासादास्तेऽपि चत्वारः चतुर्भिरपरैरपि । स्वप्रमाणादर्द्धमानैः प्रत्येकं परितो वृताः ॥ १७८ ॥ परिवारपरीवारभूता एते च मौलतः। चतुर्थभागमानेन प्रोत्तुंगायतविस्तृताः ॥ १७९ ॥ एतेऽपि च स्वार्द्धमानैश्चतुर्भिरपरैर्वृताः । चतुर्दिशं स्युरित्येवं प्रत्येकमेकविंशतिः ॥ १८० ॥ परिवारपरीवारपरीवारास्तु मौलतः । विष्कम्भायामतुंगत्वैः अष्टमांशमिता मताः ॥ १८१ ॥ દેના દશ હજાર આસન નેત્રયમાં બહારની પર્ષદાના દેના બાર હજાર આસને તથા પશ્ચિમમાં સાત સેનાપતિઓનાં સાત આસન છે. ૧૭૦–૧૭૫. ત્યારપછી બીજા વલયમાં આત્મરક્ષક દેવનાં, ચારે દિશાઓમાં થઈને સોળ હજાર मासना छ. १७६. હવે, ઉપર જે એક મૂળ પ્રાસાદ કહ્યો તેની આસપાસ ચાર પ્રાસાદો આવેલા છે. તે એ મૂળપ્રાસાદથી ઉંચાઈ અને લંબાઈપહોળાઈમાં અરધા છે. ૧૭૭. વળી આ ચારની ફરતા પણ એઓ કરતાં પ્રમાણમાં અરધા એવા ચાર ચાર પ્રસાદે છે. આ છેલા, જે પરીવારના પણ પરીવાર કહેવાય તેઓની એ પ્રમાણે મૂળપ્રાસાદથી ચોથા ભાગની ઉંચાઈ તેમ જ લંબાઈ પહોળાઈ થઈ. ૧૭૮–૧૭૯. એમની ફરતા પણ દરેક દિશાએ ચારચાર પ્રાસાદા છે. એટલે પ્રત્યેક દિશાએ એકવીશ सवाश था. १८०. પરીવારના પરીવાર અને એના પણ પરીવાર એવા આ પ્રાસાદો મૂળપ્રાસાદના કરતાં પ્રમાણમાં એક અષ્ટમાંશ જેટલા છે. ૧૮૧. 22 Page #191 -------------------------------------------------------------------------- ________________ (१७०) लोकप्रकाश । [ सर्ग १५ पंचाशीतिरमी सर्वे जीवाभिगमपुस्तके । वृत्तौ तु तुर्या प्रासादपरिपाटी निरीक्ष्यते ॥ १८२ ॥ तथाहि । परिवारपरीवारपरीवारा अपि स्फुटम् । चतुर्भिरपरौलात् षोडशांशमितैर्वृताः ॥ १८३ ॥ तदैकैकस्यां दिशायां पंचाशीतिर्भवन्त्यतः । शतानि त्रीण्येकचत्वारिंशानि सर्वसंख्यया ॥ १८४ ॥ विना च मूलप्रासादं सर्वेऽप्येते विभूषिताः । एकैकेनैव विजययोग्यसिंहासनेन च ॥ १८५ ॥ अथास्त्युत्तरपूर्वस्यां मूलप्रासादतः सभा । सुधर्मा नाम सततदिव्यनाटयाप्सरोभृता ॥ १८६ ॥ योजनानि द्वादशैषा सार्कीन्यायामतो मता। सक्रोशानि योजनानि षड् विष्कम्भत ईरिता ॥ १८७ ॥ योजनानि नवोत्तुंगा द्वारैस्त्रिभिरलंकृता ।। प्राच्यामुदीच्यां चापाच्यामेकैकमथ तान्यपि ॥ १८८॥ આ પ્રમાણે ચાર દિશાના થઈને ચોરાશી, અને એક મૂળપ્રાસાદ થઈને એકંદર પંચાશી પ્રાસાદ જીવાભિગમ સૂત્રમાં કહ્યા છે; પણ એની “વૃત્તિમાં તે પ્રાસાદની એક ચાથી શ્રેણિ પણ उही छ. १८२. અને એ આ પ્રમાણે કહી છે – પરીવારના પરીવારના પરીવાર રૂપ જે પ્રાસાદો કહ્યા તેમાંના પ્રત્યેકની આસપાસ વળી ચારચાર પ્રાસાદો આવેલા છે, જે મૂળપ્રાસાદથી પ્રમાણમાં એક સેલાંશ જેવડા છે. એ પ્રમાણે પ્રત્યેક દિશાએ એવા પંચાશી પ્રાસાદ થયા એટલે ચારે દિશાએ મળીને ત્રણ ચાલીસ થયા. અને એમાં એક મૂળ પ્રાસાદ ભેળવીએ એટલે સમગ્ર મળીને ત્રણ એકતાળીશ (ચેથી श्रेणुिनी गशुत्रीणे ) थाय. १८3-१८४. એક મૂળ પ્રાસાદ વિના એ સર્વે પ્રાસાદો અર્થાત્ ત્રણ ચાલીસ પ્રાસાદે વિજયદેવને લાયક એવા અનેક સિંહાસનથી વિભૂષિત છે. ૧૮૫. હવે એ મૂળ પ્રાસાદથી ઈશાનકણમાં, હમેશાં દિવ્ય નાટકો કરનારી અપ્સરાઓથી યુકત એવી સુધર્મા નામની સભા આવેલી છે. ૧૮૬. એ સભા સાડાબાર એજન લાંબી, છ જન ને એક કોસ પહોળી અને નવ જનની Page #192 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] विजयदेवनी सुधर्मासभानुं वर्णन । ( १७१) दे योजने उच्छ्रितानि योजनं विस्तृतानि च । तेषां पुरस्तादेकैकः प्रत्येकं मुखमंडपः ॥ १८९ ॥ युग्मम् ।। तेऽप्युत्तप्ततपनीयचन्द्रोदयविराजिताः। सातिरेके योजने द्वे समुत्तुंगा मनोरमाः ॥ १९० ॥ ते सुधर्मासभातुल्या विष्कम्भायामतः पुनः । तेषां पुरस्तादेकैकः स्यात्प्रेक्षागृहमंडपः ॥ १९१ ॥ मुखमंडपतुल्यास्ते प्रमाणैः सर्वतो मताः । प्रत्यक्षं तेष्वक्षपाटश्चतुरस्राकृतिः स्मृतः ॥ १९२ ॥ मध्ये चाक्षपाटकानामेकैका मणिपीठिका । अर्धयोजनबाहल्या योजनं विस्तृतायता ॥ १९३ ॥ तासां प्रत्येकमुपरि सिंहासनमुरु स्फुरत् । तेषां प्रेक्षामंडपानां पुरतोऽथ प्रकीर्तिता ॥ १९४ ॥ एकयोजनवाहल्या द्वे च ते विस्तृतायता । रचिता विविधैः रत्नैः एकैका मणिपीठिका ॥१९५॥ युग्मम् ।। ઉભણવાળી છે. વળી એને પૂર્વ, ઉત્તર અને દક્ષિણ એમ ત્રણ દિશાએ અકેક દ્વાર આવેલું छ. १८७-१८८. એ દ્વારા બે યોજન ઊંચાં અને એક યોજન પહેલાં છે. અને એની આગળ અકેક भुणभ७५ छ. १८८. તપાવેલા સુવર્ણ સમાન મનજ્ઞ ચંદ્રવાને લીધે અત્યંત શેભી રહેલા એ મનહર મંડપ ઉંચાઈમાં બે જન અને લબાઇ પહોળાઈમાં સુધર્મા સભા જેવડા છે. ૧૯૦–૧૯૧. એ મુખમંડપની આગળ વળી એવડાજ પ્રેક્ષામંડપ છે–જેમાં ચાર ચોપાટ પ્રત્યક્ષ पाय छे. १८२. એ ચોપાટની અંદર વળી એક યોજન લાંબી પહોળી તથા અરધ જન જાડી મણિપીઠિકા છે. અને એ મણિપીઠિકા પર સુંદર સિંહાસન છે. ૧૯૩–૧૯૪. એ પ્રેક્ષામંડપોની મોઢા આગળ વળી એક યોજન જાડી અને બે યોજન લાંબી પહોળી વિવિધરત્નમય અકેક મણિપીઠિકા છે. ૧લ્પ. Page #193 -------------------------------------------------------------------------- ________________ (१७२) लोकप्रकाश । [ सर्ग १५ क्षेत्रसमासबृहद्वृत्तौ तु इयं द्वियोजनायामविष्कम्भबाहल्या उक्ता ॥ साधिके योजने तुंगस्तूपः तदुपरि स्मृतः देशोने च योजने द्वे प्रत्येकं विस्तृतायताः ॥ १९६ ॥ क्षेत्रसमासबृहद्वृत्तौ तु अयं देशोनद्वियोजनायामविष्कम्भः परिपूर्ण द्वियोजनोच्च उक्तः ॥ तेषां च चैत्यस्तूपानामुपर्यातन्वते श्रियम् । रात्नानि मंगलान्यष्टौ चैत्यस्तूपपुरः पुनः ॥ १९७ ॥ योजनायामविष्कम्भा भवेदिक्षु चतसृषु । अर्धयोजनबाहल्या प्रत्येकं मणिपीठिका ॥ १९८ ॥ युग्मम् ।। तासु प्रत्येकमेकैका जिनमूर्तिः विराजते । पंचचापशतोत्तुंगा शाश्वती स्तूपसंमुखी ॥ १९९ ॥ तथोक्तं जीवाभिगमवृत्तौ। जिनोत्सेध उत्कर्षतः पंचधनुःशतानि जघन्यतः सत्तहस्ताः । इह तु पंचधनुःशतानि संभाव्यन्ते ॥ ऋषभो वर्द्धमानश्च चन्द्राननजिनेश्वरः। वारिषेणश्चेति नित्यनामानो नाकिभिर्नुताः ॥ २०० ॥ ક્ષેત્ર સમાસની બૃહદવૃત્તિને અભિપ્રાયે તો આ પીઠિકાની લંબાઈ પહોળાઈ અને જાડાઈ એ જનની છે. એ મણિપીઠ પર “સ્તુપ ” આવેલા છે જે ઊંચાઈમાં બે યોજનથી વધારે છે અને લંબાઈ પહોળાઈમાં બે યોજનથી કંઈક ન્યૂન છે. ૧૯૯. ક્ષેત્રસમાસની બૃહદવૃત્તિમાં તો આ સ્તૂપની લંબાઇપહોળાઈ બે એજનથી કંઈક ન્યૂન, અને ઉંચાઈ બરાબર એ જન કહી છે. એ સ્તૂપની ઉપર રત્નનાં અષ્ટમંગળ શોભી રહ્યાં છે. અને એની આગળ ચાદિશ એક જન લાંબી પહોળી તથા અરધો જન જાડી મણિપીઠિકા છે. ૧૯૭-૧૯૮. એ પીઠિકાઉપર, સ્તૂપની સન્મુખ, જિનભગવાનની, પાંચસો ધનુષ્ય ઉંચી અકેકી શાશ્વતી પ્રતિમા વિરાજી ૨હી છે. ૧૯૯૯. આસંબંધમાં જીવાભિગમસૂત્રની ટીકામાં કહ્યું છે કે જિનભગવાનની ઉંચાઈ ઉત્કર્ષત: પાં શા ધનુષ્ય અને જઘન્યત: સાત હાથ છે. એમાં અહિં પાંચસે ધનુષ્ય સંભવે છે. ॥श्चत नाभवासिनभावान या२ ह्या छ: (१) ऋषभदेव, (२) पभानस्वाभी, (3) दानन मने (४) वारिष. २००. Page #194 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] सुधर्मासभानुं वर्णन । (१७३) पुरस्तासां पीठिकानामेकैका मणिपीठिका । स्थूलैकयोजनं द्वे च योजने विस्तृतायता ॥ २०१ ॥ तासां प्रत्येकमुपरि स्यादष्टयोजनोच्छ्रयः । चैत्यवृतः ते च सर्वे नानातरुभिरावृताः ॥ २०२ ॥ वज्रमूलारिष्टकंदा वैदूर्यस्कन्धबन्धुराः । सद्रूप्यविडिमाः स्वर्णशाखा रत्नप्रशाखकाः ॥ २०३ ॥ सुवर्णवृन्तवैदूर्यमयपत्रमनोहराः । जाम्बूनदपल्लवाश्च रात्नैः पुष्पफलैः भृताः ॥ २०४ ॥ युग्मम् ॥ अत्र स्कंधविडिमादिमानं तु वक्ष्यमाणजम्बूवृक्षवत् ज्ञेयम् ॥ तेषां च चैत्यवृक्षाणां पुरतो मणिपीठिका । योजनायामविष्कम्भा योजनाद्धं च मेदुरा ॥ २०५॥ महेन्द्रध्वजमेकैकः तास्वर्द्धक्रोशविस्तृतः । सार्द्धसप्तयोजनोच्चः पताकाछत्रमंडितः ॥ २०६ ॥ इदं जीवाभिगमसूत्रवृत्तौ ॥ क्षेत्रसमासबृहद्वृत्तौ तु ते महेन्द्रध्वजाः प्रत्येकं अष्टयोजनोच्छ्रया इत्युक्तम् ॥ એ પીઠિકાઓની આગળ વળી એક યોજન જાડી અને બે જન લાંબી પહોળી અનેક मणिपी छ. २०१. આ દરેક પીઠપર આઠ આઠ યજન ઉંચા ચૈત્યવૃક્ષે છે અને એની આસપાસ પણ અન્ય विविध वृक्ष। आवी २ह्यां छ. २०२. એ વૃક્ષોનાં મૂળીયાં વજરત્નનાં, કંદ અરિષ્ટ રત્નનાં, થડ વૈદ્રરત્નનાં, વિડિમ રૂપાના, શાખાએ સુવર્ણની, પ્રશાખા રત્નની, કળીઓ સુવર્ણની, પત્ર વેર્યરત્નના, પલ્લવો સુવર્ણના અને पुष्प तथा । रत्ननां छ. २०३-२०४. અહિં સ્કંધ, વિડિમ વગેરે કહ્યાં એઓનું માન આગળ ઉપર વર્ણવવામાં આવનાર જમ્મુવૃક્ષનાં અંધ વગેરે પ્રમાણે સમજવું. એ ચૈત્યવ્ર કહ્યા એની આગળ એક યોજન લાંબીપહોળી અને એથી અરધી જાડી એવી મણિપીઠિકા છે. ૨૦૫. એ પીઠિકા પર સાડાસાત જન ઉો અને એક કેસ પહોળો તથા પતાકા અને છત્રને साधे सुशामित वो म द्रव माबेसी छ. २०६. Page #195 -------------------------------------------------------------------------- ________________ (१७४) लोकप्रकाश। [ सर्ग १५ तेषां महेन्द्रध्वजानां पुरः प्रत्येकमेकिका । नन्दापुष्करिणी पद्मवेदिकावनवेष्टिता ॥ २०७॥ योजनानि दशोण्डाः ता सार्द्धद्वादशयोजनीम् । श्रायता षड् योजनानि क्रोशाधिकानि विस्तृताः ॥ २०८ ॥ __ एवं सुधर्मसभाया बहिर्भागो निरूपितः । अथैतस्या मध्यभागो यथाम्नायं निरूप्यते ॥ २०९ ॥ तस्यां सुधर्मासभायां षट्सहस्राणि पीठिकाः । द्वे सहस्रे दिशि प्राच्या पश्चिमायां तथैव च ॥ २१० ॥ दक्षिणस्यामुत्तरस्यां तासां सहस्रमेककम् । ताः सर्वा अपि रैरूप्यफलकैः खचिता ध्रुवम् ॥२११॥ युग्मम् ॥ नागदन्ता वनमयाः फलकेष्वथ तेष्वपि ।। सुगन्धिपुष्पदामानि लम्बमानान्यनेकशः ॥ २१२ ॥ सुधर्मायां सभायां च स्युः धूपवासपीठिकाः । षट् सहस्राणि ताः प्राग्वत् भावनीया यथाक्रमम् ॥ २३ ॥ એ અભિપ્રાય જીવાભિગમસૂત્રને છે. ક્ષેત્રસમાસની માટી ટીકામાં તો ઈન્દ્રધ્વજની ઉંચાઈ આઠ જનની કહી છે. દરેક ઈન્દ્રવજની આગળ પવેદિકા અને બગીચાથી યુકત એવી અપેકી પુષ્કરિણું એટલે वाव छ. २०७. પ્રત્યેક પુષ્કરિણી દશ એજન ઉંડી, સાડાબાર યોજન લાંબી તથા છ જનને એક स पडणी छे. २०८. એ પ્રમાણે સુધર્મસભાના બહારના ભાગનું વર્ણન કર્યું. હવે આમ્નાય મુજબ એના મધ્યભાગનું વર્ણન કરૂં છું. ૨૦૯. એમાં. એહજાર પૂર્વ દિશામાં બે હજાર પશ્ચિમ દિશામાં અને અકેક હજાર દક્ષિણ તથા ઉત્તર દિશામાં–એમ સર્વ મળીને છ હજાર રૂપાની બેઠકવાળાં આસનો છે. એ આસનની ઉપર વાની ખીંટીઓ છે, જેમાં વળી સુગનિધ પુપની અનેક માળાઓ લટકી રહી છે. २१०-२१२. વળી એમાં, ઉપરને અનુક્રમે જ છ હજાર ધપવાસની પીઠિકાઓ છે. આ પીઠિકાએ Page #196 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] सुधर्मासभानुं वर्णन । (१७५) एता अपि स्वर्णरूप्यफलकैरुपशोभिताः । फलकेषु लसद्वज्रनागदन्ता अमीषु च ॥ २१४ ॥ वाञिकानि सिक्यकानि सिक्यकेषु च वज्रजाः । उगिरन्त्यो धूपघटयो धूपधूममहर्निशम् ॥ २१५ ॥ ___ तथैतस्याः सुधर्माया मध्येऽस्ति मणिपीठिका । योजनद्वयविष्कम्भायामा योजनमेदुरा ॥ २१६ ॥ चैत्यस्तंभ उपर्यस्या महान् माणवकाभिधः । सार्द्धसप्तयोजनोच्चः क्रोशार्द्धस्थूलविस्तृतः ॥ २१७ ॥ उपर्यधस्त्वसौ स्तंभ: षट् षट् कोशान् विहाय च । मध्यांशेऽष्टादशकोशे रैरूप्यफलकांचितः ॥ २१८ ॥ प्राग्वत्तेषु नागदन्ताः निरुद्धाः वज्रसिक्यकैः । तेषु वज्रसिक्यकेषु वृताः वज्रसमुद्गकाः ॥ २१९ ॥ तेषु वज्रसमुद्गेषु जिनसक्थीनि सन्ति च । विजयखर्गिणान्यैश्चार्चितानि व्यन्तरामरैः ॥ २२० ॥ पूज्यत्वमेषां सक्थनां तु तादृग्महिमयोगतः । यदेतत्क्षालनजलं सुराणामपि दोषहृत् ॥ २२१ ॥ સોનારૂપાના પાટીઆથી શેભી રહી છે. ત્યાં પણ મનહર વજીમય ખીંટીઓ છે, ખીંટીએ ખીંટીએ વાના સીંકાઓ છે અને એ સીંકાઓમાં વજનીજ ધૂપઘટીઓ છે જેમાંથી અહર્નિશ ધૂપને ધૂમાડે નિકળ્યાજ કરે છે. ૨૧૩-૨૧૫. વળી એમાં, મધ્યભાગે બે યોજન લાંબીપહોળી તથા એક યોજન જાડી મણિપીઠિકા છે. એના પર સાડાસાત જન ઉંચા તથા અદ્ધિ કેસ જાડો અને પહોળા માણવક નામને મહ त्यस्ता छ. २१६-२१७. આ ચેત્ય સ્તંભ, હેઠળનો દેઢ જન અને ઉપરનો દેઢ જન પડતો મુક્તાં શેષ સાડાચાર એજનમાં સોના રૂપાના પાટીઆથી ભી રહ્યો છે. ૨૧૮. એમાં રહેલી વાર મય ખીંટીઓ પર પણ પૂર્વવત વજીના સીંકાઓ છે અને એ સીંકાઓ પર વાના દાબડાઓ છે. એ દાબડાઓમાં, વિજયદેવ તેમજ અન્ય વ્યન્તર દેવાએ પૂજન અર્થે राणे सनमायाननामस्थिया. २१-२२० Page #197 -------------------------------------------------------------------------- ________________ ( १७६ ) तथोक्तं श्राद्धविधिवृत्तौ । लोकप्रकाश । नव्योत्पन्नतया तर्हि सौधर्मेशानशक्रयोः । विवादोऽभूद्विमानार्थं हयर्थमिव हथिणोः ॥ २२२ ॥ तयोरिवोर्वीश्वरयोः विमानविप्रलुब्धयोः । नियुद्धादिमहायुद्धान्यप्यभूवन्ननेकशः ।। २२३ || निवार्यते हि कलहः तिरश्चां तरसा नरैः । नराणां च नराधीशैः नराधीशां सुरैः क्वचित् ॥ २२४ ॥ [ सर्ग १५ सुराणां च सुराधीशैः सुराधीशां पुनः कथम् । केन वा स निवार्येत वज्राग्निंरिव दुःशमः ॥ २२५ ॥ माणवकाख्यस्तंभस्थार्हदंष्ट्राशान्तिवारिणा । साधिव्याधिमहादोष महावैरनिवारिणा ॥ २२६ ॥ fare कालव्यतिक्रान्तौ सिक्तौ महत्तरैः सुरैः । बभूवतुः प्रशान्तौ तौ किंवा सिद्धयेन्न तज्जलात् ॥ २२७॥ युग्मम् ॥ इत्यादि ॥ આ અસ્થિઆનુ પૂજ્યત્વ એના એવા મહિમાના ચેગને લીધે છે કેમકે એઆના પ્રક્ષાલનનું જળ પણ દેવાના સુદ્ધાં દોષને હરનારૂ છે. ૨૨૧. આ સંબંધમાં શ્રાદ્ધવિધિગ્રંથની ટીકામાં કહ્યું છે કે:-~~~ એક ઘરના માલિકી હક માટે જેમ એ માણસા વચ્ચે કઇવાર તકરાર થાય છે તેમ એક વખત સાધર્મેન્દ્ર અને ઈશાનેન્દ્ર વચ્ચે વિમાનને માટે વિવાદ થયા. વિમાનને કબજો લેવાને માટે બેઉ વચ્ચે મહા મહાયુદ્ધ થયાં. તિય ચાની લડાઈ મનુષ્યેા નિવારી શકે, મનુધ્યેાની રાજા નિવારી શકે, રાજાએની કવચિત્ દેવા નિવારી શકે અને દેવાની ઇન્દ્રા નિવારી શકે. પણ ઇન્દ્રો ઇન્દ્રો વચ્ચેનું યુદ્ધ જે વના અગ્નિ જેવુ દુઃનિવાર્ય છે તે કાણુ નિવારી શકે ? પણ તે વખતે કેટલાક સમય વીત્યા બાદ મહત્તર દેવાએ માણ્વક નામના સ્તંભમાં રહેલી જિનેશ્વર ભગવાનની દાઢાના, હરકેાઈ અસાધ્ય વ્યાધિ કે દોષ કે વેરને નિવારનારા સ્નાત્ર જળનુ સિંચન કરીને એ બેઉ ઇન્દ્રોને શાન્ત કર્યા હતા, કેમકે એવા જળથી गतेषु पशु अर्य सिद्ध थाय छे. २२२-२२७. Page #198 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] सिद्धायतन, देवच्छन्द वगेरेनी हकीकत । (१७७) स्तंभस्य तस्य पूर्वस्यामस्त्येका मणिपीठिका । अर्द्धयोजनबाहल्या योजनायतविस्तृता ॥ २२८ ॥ उपर्यस्या महदेकं सिंहासनमनुत्तरम् । स्तंभस्यास्य पश्चिमायां तथान्या मणिपीठिका ॥ २२९ ॥ सापि योजनविष्कम्भायामा द्विक्रोशमेदुरा।। उपरि स्वर्णमाणिक्यशयनीयमनोहरा ॥ २३० ॥ ___ तल्पादुदीच्यां क्षुल्लेन्द्रध्वजः पूर्वोक्तकेतुतः । मानतोऽस्मात् पश्चिमायां कोशः प्रहरणैः भृतः ॥ २३१ ॥ तस्मिन् परिघरत्नादिनानाप्रहरणानि च । किंचिदेवं सुधर्मायाः स्वरुपमुपवर्णितम् ॥ २३२ ॥ अस्याश्चोत्तरपूर्वस्यां सिद्धायतनमुत्तमम् । पायामादिप्रमाणेन तत् सुधर्मासभासमम् ॥ २३३ ॥ तस्य मध्यदेशभागे एकयोजनमेदुरा । भाति द्वियोजनायामविष्कम्भा मणिपीठिका ॥ २३४ ॥ એ માણવકસ્તંભની પૂર્વ દિશામાં, અદ્ધ જન જાડી અને એક યોજન લાંબી પહોળી એક મણિપીઠિકા છે. એ પર એક અનુપમ સિંહાસન છે. ૨૨૮-૨૯ વળી એ સ્તંભની પશ્ચિમે એક બીજી મણિપીઠિકા છે. તે પણ અરધો જન જાડી અને એક જન લાંબીપહોળી છે. તેના પર સુવર્ણ અને માણિકયની મનહર શમ્યા છે. ૨૨૯-૨૩૦. આ શય્યાથી ઉત્તર દિશામાં, પૂર્વોક્ત ઈન્દ્રધ્વજના જેવો એક ન્હાનો ઈન્દ્રધ્વજ છે; અને પશ્ચિમ દિશામાં એક શસ્ત્રભંડાર છે. એ શસ્ત્રભંડારમાં દંડર વગેરે વિવિધ પ્રકારનાં शस्त्री छ. २३१-२३२. એ પ્રમાણે સુધર્માસભાનું કિંચિત્ વર્ણન થયું. હવે, એ સુધર્માસભાથી ઈશાનકેણુમાં એક શ્રેષ્ઠ સિદ્વાયતન છે. તેનું લંબાઈ પહોળાઈ વગેરે માન એ સભા પ્રમાણે જ છે. ૨૩૩. એ સિદ્વાયતનના મધ્યભાગમાં એક જન જાડી અને બે યોજન લાંબીપહોળી એક મણિપીઠિકા છે. ૨૩૪. Page #199 -------------------------------------------------------------------------- ________________ ( १७८) लोकप्रकाश । [ सर्ग १५ उपर्यस्या रत्नमयोऽधिकद्वियोजनोन्नतः । द्वियोजनायतततो देवच्छन्दक अाहितः ॥ २३५॥ इदं श्रीजीवाभिगमवृत्तौ ॥ क्षेत्रसमासबृहद्वृत्तौ तु असौ द्वियोजनप्रमाणविष्कम्भोच्चत्व उक्तः॥ तस्मिन् देवच्छन्दके च सुरासुरनमस्कृतम् । जयत्यहत्प्रतिमानां शतमष्टोत्तरं किल ॥ २३६ ॥ __तस्य सिद्धायतनस्य विभात्युत्तरपूर्वतः । उपपातसभा सापि सुधर्मेव प्रमाणतः ॥ २३७॥ अर्धयोजनबाहल्या योजनायतविस्तृता । तस्यां मणिपीठिकाच्छा दिव्यशय्यास्ति तत्र च ॥२३८॥ युग्मम् ॥ तस्यां विजयदेवस्योपपातो बोभवीत्यथ । अस्या उत्तरपूर्वस्यां दिशि चैको महाहृदः ॥ २३९ ॥ नन्दापुष्करिणीतुल्यो विष्कम्भोद्वेधदैर्ध्यतः । वेष्टितो वनखंडेन पद्मवेदिकयापि च ॥ २४० ॥ એ મણિપીઠિકાની ઉપર, ઉંચાઈમાં બે એજનથી અધિક અને લંબાઈપહોળાઈમાં બરાબર બે જન–એ એક રત્નમય દેવચ્છેદક આવેલ છે. ૨૩પ. એ અભિપ્રાય જીવાભિગમસૂત્રને છે. ક્ષેત્રસમાસની મહેટી ટીકામાં તો એનો વિધ્વંભ એટલે પહોળાઈ, તથા ઉંચાઈ બે જન પ્રમાણુ કહી છે. એ દેવછંદકમાં, સૂર અને અસુર જેમની આગળ નમી રહ્યા છે એવી અરિહંતપ્રભુની એકસે ને આઠ પ્રતિમાઓ છે. ૨૩૬. એ સિદ્ધાયતનથી ઈશાનકાણમાં, સુધર્મા સભા જેવડજ ઉપપાત સભા શોભી રહી छ. २३७. એમાં અરધે જન જાડી અને એક યોજન લાંબી પહોળી એવી એક સ્વચ્છ મણિપીઠિકા છે અને એના પર એક દિવ્ય શય્યા છે. એ શય્યામાં વિજયદેવ ઉત્પન્ન થાય છે. ૨૩૮-૨૩૯. ત્યાંથી ઇશાન કોણમાં એક હેટ દ્રહ આવેલો છે. એની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ નંદાપુષ્કરિણી પ્રમાણે છે. વળી એક પાદિકા અને એક બગીચા પણ એની ફરતાં આવેલાં छ. २४०. Page #200 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] विजयदेवनी अन्य सभाओ । बीजा त्रण देवोनी हकीकत । हृदस्योत्तरपूर्वस्यामभिषेकसभात्र च । सिंहासनपीठिकायां विजयोऽत्राभिषिच्यते ॥ २४९ ॥ इतोऽप्युत्तरपूर्वस्यां ससिंहासनपीठिका | अलंकारसभा तत्र भूष्यते विजयामरः ॥ २४२ ॥ अस्या उत्तरपूर्वस्यां व्यवसायसभात्र च । सिंहासनपीठिकायां विजयस्य च पुस्तकः ॥ २४३ ॥ स्वर्णरूप्यमणिमयः समस्तस्थितिसूचकः । सपीठि सभे चैते उपपातसभासमे ॥ २४४ ॥ युग्मम् ॥ व्यवसायसभायाश्च वर्वर्त्यत्तरपूर्वतः । द्वियोजनमितायामव्यासयोजनमेदुरम् ॥ २४५ ॥ बलिपीठं रत्नमयं तस्याप्युत्तरपूर्वतः । नन्दापुष्करिणी प्रोक्तहृदमाना विराजते ॥ २४६ ॥ युग्मम् ॥ यथा चैवं विजयस्य नगरी विजयाभिधा । तथा स्याद्वैजयन्तस्य वैजयन्त्यभिधा पुरी ॥ २४७ ॥ ( १७९ ) આ હની ઇશાનમાં ‘ અભિષેક સભા ’ આવેલી છે. તેમાં રહેલા સિંહાસનની પીઠિકા ઉપર વિજયદેવના અભિષેક કરવામાં આવે છે. ૨૪૧. ત્યાંથી પણ ઇશાનકાણમાં સિહાસન અને પીડિકાએ યુક્ત એવી ‘અલંકાર સભા' છે. ત્યાં રહીને વિજયદેવ અલંકાર ધારણ કરે છે. ર૪ર. એથી પણ ઇશાનકાણમાં વળી · વ્યવસાય સભા ’ છે. ત્યાંપણ સિહાસન અને પીઠિકા છે અને એનાપર વિજય દેવનાં પુસ્તક રહે છે, જે સેાનારૂપા અને મણિનાં છે અને વળી સ स्थितिनां सृय छे. २४३-२४४. એ પીઠિકા અને એ બેઉ સભાનું સર્વસ્વરૂપ ‘ઉપપાતસભા’ તુલ્ય સમજી લેવું. વ્યવસાયસભાથી ઇશાનકાણુમાં એ ચેાજન લાંબુપહેાળુ અને એક ચેાજન જાડુ એક રત્નમય અલિપીડ છે; અને એથી પણ ઇશાનકાણમાં પૂર્વોક્ત દ્રહજેવડી નદાપુષ્કરણી આવેલી छे. २४५-२४६. જેવી વિજયદેવની આ વિજય નામની નગરી કહી તેવીજ વૅજયન્ત દેવની વૈજયન્તી Page #201 -------------------------------------------------------------------------- ________________ ( १८० ) लोकप्रकाश | वैजयन्ताभिधद्वारा दक्षिणस्यामसंख्यकान् । द्वीपाधीन् समतिक्रम्य जम्बूद्वीपे इहैव हि ॥ २४८ ॥ युग्मम् ॥ जयन्तस्यापि साचैव द्वीपे तद्द्वारतो दिशि । पश्चिमायामसंख्येयद्वीपाब्धिनामतिक्रमे ॥ २४९ ॥ अपराजित देवस्योत्तरस्यामपराजितात् । द्वारादसंपद्वीपाधीन् मुक्त्वा द्वीप इहैव सा ॥ २५० ॥ एताः सर्वा राजधान्योऽवगाह्य द्वीपमेतकम् | सहस्राणि योजनानां द्वादशाभ्यन्तरे स्थिताः ॥ २५९ ॥ एवं सर्वद्वीपवाद्धिजगतीद्वारनाकिनां । पुर्यः स्वस्वद्वीपवाद्वितुल्यारूयद्वीपवार्द्धिषु ॥ २५२ ॥ अथास्य जम्बूद्वीपस्य द्वाराणामन्तरं मिथः । द्वारविस्ताररहितपरिधेः पादसंमितम् ॥ २५३ ॥ अर्धपंचमविस्तारं द्वारमेकैकमग्रतः । अष्टादशयोजनानि तैरूनं परिधिं कुरु ॥ २५४ ॥ [ सर्ग १५ નગરી છે, અને તે વૈજયન્ત નામના દ્વારથી દક્ષિણ દિશામાં અસંખ્ય દ્વીપ અને સમુદ્રો भूझ्या यही मान ४भ्यूद्वीपमां आवेली छे. २४७-२४८. જયન્તદેવની નગરી પણ આ જ જંબુદ્રીપમાં જયન્તદ્વારથી પશ્ચિમ દિશામાં પૂર્વવત્ અસંખ્ય દ્વીપસમુદ્રો મુકયા પછી આવે છે. ર૪૯. વળી અપરાજીત દ્વારથી ઉત્તર દિશામાં અસંખ્ય દ્વીપસમુદ્રો મૂકયા પછી આ જ મુઠ્ઠી૫માં જ અપરાજિત દેવની નગરી છે. ૨૫. આ સર્વ રાજધાનીની નગરીએ જમ્મૂદ્રીપમાંજ માર હજાર ચેાજનની અંદર રહેલી छे. २५१. એવી રીતે સર્વ દ્વીપ, સમુદ્ર તથા જગતીના દ્વારના દેવાની નગરીઓ પાતપેાતાના દ્વીપસમુદ્રના નામવાળા દ્વીપસમુદ્રોમાં છે, ૨૫૨. હવે આ જમ્બુદ્રીપના ચારે દ્વારાનું પરસ્પર અન્તર એના પરિધિમાંથી ચારેદ્નારની પહેાળાઇ માદ કરતાં જે આવે એના ચતુર્થાંશ જેટલુ છે. ૨૫૩. જેમકે, અકેક દ્વાર સાડાચાર ચેાજન પહેાળુ હાઇ ચારે દ્વાર અઢાર યોજન પહેાળા Page #202 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] जम्बूद्वीपनां सात क्षेत्रो अने छ वर्षधर पर्वतो । (१८१) ३१६२०९ योजन ३ क्रोश १२८ धनुष्य १३ अंगुल ॥ तस्य तुर्यांश एकोनाशीतिः खलु सहस्रकाः । योजनानि द्विपंचाशत् क्रोशश्चैकस्तथाधिकः ॥ २५५॥ सार्द्ध सहस्रं धनुषां द्वात्रिंशच्चापसंयुतम् । त्रीण्यंगुलानि त्रियवी यूके द्वे साधिके इति ॥ २५६ ॥ इत्यस्य जम्बूद्वीपस्य बहिर्भागो निरूपितः । अर्थतस्य मध्यभागो यथाम्नायं निरूप्यते ॥ २५७ ॥ क्षेत्राणि सप्त सन्त्यस्य जम्बूद्वीपस्य मध्यत:। एकैकेन पर्वतेनान्तरितानि परस्परम् ॥ २५८ ॥ प्रथमं भरतक्षेत्रं परं हैमवताभिधम् । तृतीयं हरिवर्षाख्यं तुर्य महाविदेहकम् ॥ २५९ ॥ पंचमं रम्यकं षष्ठं हैरण्यवतमीरितम् । ऐरावतं सप्तमं चान्तरामूनि नगा इमे ॥ २६० ॥ श्राद्यद्वितीययोर्मध्ये हिमवान्नाम पर्वतः। महाहिमवदद्रिश्च द्वैतीयिकतृतीययोः ॥ २६१ ॥ થયા. એ અઢાર યોજન એના પરિધિ એટલે ઘેરાવામાંથી બાદ કરતાં ૩૧૬૨૦૯ એજન, ૩ કોસ. ૧૨૮ ધનુષ્ય અને ૧૩ આગળ રહે છે. આને ચતુર્થાંશ એટલે ૭૯૦૫ર એજન, ૧ કેસ, ૧પ૩ર ધનુષ્ય, ૩ આંગળ ૩ જવ અને ૨ ધૂ. ૨૫૪-૨૫૬. અહિંસુધીમાં જમ્બુદ્વીપના બહારના ભાગનું વર્ણન આવ્યું. હવે એના અંદરભાગનું, આમ્નાય મુજબ વર્ણન કરું છું. ૨૫૭. આ જમ્બુદ્વીપની અંદર સાત ક્ષેત્રો છે. અને એઓ એક બીજાથી વચ્ચે આવેલા પર્વતોથી જૂદા પડેલ છે. ૨૫૮. ये सात क्षेत्रमा प्रमाणे:-(१) १२त, (२) भवत, (3) अश्विषः, (४) भविटेड, (५) २भ्य, (६) डै२५यत भने (७) भैरवत. २५८-२६०. હવે બબ્બે ક્ષેત્રની વચ્ચે અકેક પર્વત આવેલ છે. એટલે છ પર્વત છે. તે આ પ્રમાણે Page #203 -------------------------------------------------------------------------- ________________ (१८२) लोकप्रकाश । [ सर्ग १५ तृतीयतुर्ययोरन्तर निषधो नाम सानुमान् । तुर्यपंचमयोर्नीलवान्नगः सीमकारकः ॥ २६२ ।। रूप्यी शैलः क्षेत्रयोः स्यात् मध्ये पंचमषष्ठयोः । षष्ठसप्तमयोश्चैव शिखरी भूधरोऽन्तरे ॥ २६३ ॥ वर्षवर्षधरनाममात्रतो __ द्वीप एष कथितो यदोघतः । तद्विशेषविधिवर्णनेच्छयो देश एव विहितोऽवसीयताम् ॥ २६४ ॥ विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेन्द्रान्तिष द्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे सर्गः पंचदशः समाप्तिमगमत् सिद्धान्तसारोज्ज्वलः ॥२६५॥ इति पंचदशः सर्गः। पडसाणीत क्षेत्रनी थे भिवान, (२) भीमनत्रीनी च्ये महाभिवान, (3) त्रीચોથાની વચ્ચે નિષધ, (૪) થાપાંચમાની વચ્ચે નીલવાન, (૫) પાંચમા છઠ્ઠાની વચ્ચે રૂપી भने (8) सातमानी १थ्य शिमरी. २६१-२६३. અહિં જમ્બુદ્વીપના ક્ષેત્રો અને પર્વતના નામ માત્ર જ આપવારૂપ ઓઘથી વર્ણન” કર્યું છે–તે પરથી એમ સમજજો કે હજુ વિશેષ વર્ણનની મારી ઈચ્છા છે તેને ઉદ્દેશ - छ. २६४. જગતને આશ્ચર્યમાં ગરકાવ કરી નાખનારી સુકીર્તિવાળા શ્રી કીર્તિવિજય વાચકેન્દ્રના શિષ્ય અને પિતા તેજપાળ તથા માતા રાજશ્રીના સુપુત્ર એવા વિનયવિજયજી ઉપાધ્યાયે જગતના નિશ્ચિત તત્વોને દીપકની જેમ પ્રકાશિત કરનારે જે આ કાવ્યગ્રન્થ રચ્યો છે તેને, સિદ્ધાન્તના સારને લીધે સુભગ એવો પંદરમે સંગ આમ સમાપ્ત થાય છે. ૨૬૫. સર્ગ પંદરમો સમાપ્ત. Page #204 -------------------------------------------------------------------------- ________________ अथ षोडशः सर्गः। द्वीपस्यास्याथ पर्यन्ते स्थितं दक्षिणगामिनि । नानावस्थं कालचक्रः भरतं क्षेत्रमीरितम् ॥ १ ॥ अधिज्यधनुराकारं स्पृष्टं तच्च पयोधिना । प्रर्वपश्चिमयोः कोट्योः पृष्टभागे च सर्वतः ॥ २॥ यो योऽत्रोपद्यते क्षेत्रेऽधिष्ठाता पल्यजीवितः । तमाह्वयन्ति भरतं तस्य सामानिकादयः ॥ ३ ॥ कल्पस्थितिपुस्तकेषु तथालिखितदर्शनात् । तत्स्वामिकत्वात् भरतं किंचेदं नाम शाश्वतम् ॥ ४॥ अत्र क्षेत्रादिप्रमाणं षोढा विष्कम्भतस्तथा । इषुजीवाधनुःपृष्टबाहाक्षेत्रफलैः ब्रुवे ॥ ५॥ . तत्र विष्कम्भः प्रतीतः । शेषाणां तु इमानि लक्षणानि ॥ સર્ગ ૧૬ મો. આ જમ્બુદ્વીપના દક્ષિણ તરફના છેડા પર, કાળચકને લઈને નાના પ્રકારની અવસ્થાपाणु मरतक्षेत्र आवेमु छ. १. પ્રત્યંચા ચઢાવીને તૈયાર કરેલા ધનુષ્ય જેવો એને આકાર છે. એના પૂર્વ અને પશ્ચિમ બેઉ છેડા પર અને આખા પૃષ્ઠભાગે પણ સમુદ્ર આવેલ છે. ૨. એક પલ્યોપમના આયુષ્યવાળો એને અધિષ્ઠાયક દેવ છે એને એના સામાનિક આદિ हेवाये मरत' से नाम मापे छे-(२ श्री मायानि३५४ अयाम दी छ) એ પરથી આ ક્ષેત્રને ભરતક્ષેત્ર કહેવામાં આવે છે એમ સમજવું. અથવા તો એ નામ એક शाश्वत नाम ४ छे सेभ सभा. 3-४. અહિં હું આ ભરતાદિક્ષેત્ર વગેરેનું પ્રમાણ–માન છ પ્રકારે કહીશએ છ પ્રકાર આ प्रमाण:-विभ, श२, न्या, धनु:पृष्ट, पाइ तथा क्षेत्र. ५. વિધ્વંભ એટલે પહોળાઈ. એ તો પ્રસિદ્ધ છે. બાકીના પાંચના લક્ષણે નીચે પ્રમાણે છે – Page #205 -------------------------------------------------------------------------- ________________ (१८४) लोकप्रकाश । [ सर्ग १६ विवक्षितस्य क्षेत्रस्य जीवाया मध्यभागतः। विष्कम्भो योऽर्णवं यावत् स इषु परिभाषितः ॥ ६॥ विवक्षितस्य क्षेत्रस्य पूर्वापरान्तगोचरः। आयामः परमो योऽत्र सा जीवेत्यभिधीयते ॥ ७ ॥ विवक्षितक्षेत्रजीवापूर्वापरान्तसीमया। योऽब्धिस्पर्शी परिक्षेपो धनुःपृष्टं तदूचिरे ॥८॥ पूर्वक्षेत्रधनुःपृष्टाद्धनुःपृष्टेऽग्रिमेऽधिकम् । खण्डं वक्रबाहुवद्यत्सा बाहेत्यभिधीयते ॥ ९॥ विवक्षितस्य क्षेत्रस्य यानि योजनमात्रया। खण्डानि सर्वक्षेत्रस्य तत् क्षेत्रफलमुच्यते ॥ १० ॥ उच्चत्वस्यापि यन्मानं सर्वतो योजनादिभिः । एतत् घनक्षेत्रफलं पर्वतेष्वेव सम्भवेत् ॥ ११ ॥ छिन्नस्यैकोनविंशत्या विभागो योजनस्य यः । सा कला ताभिरेकोनविंशत्या पूर्णयोजनम् ॥ १२ ॥ હરકોઈ ક્ષેત્રની “જીવા ના મધ્યભાગથી સમુદ્ર સુધી જે વિખંભ-તે “ઈપુ” કે સર’ उडवाय छे. ६. હરકોઈ ક્ષેત્રની પૂર્વથી પશ્ચિમ સુધીની ઉત્કૃષ્ટ એટલે વધારેમાં વધારે લંબાઈ–તે જીવા” ४डवाय. ७. હરકોઈ ક્ષેત્રની “જીવા” ના પૂર્વ અને પશ્ચિમના છેડારૂપ સીમા વડે, જે સમુદ્ર સુધી પહોંચતા પરિધિ થાય એનું નામ ધનુ પૃ. ૮. હરકેઈ ક્ષેત્રના પૂર્વના ધનુપૃષ્ટ કરતાં, આગલા ધનુપૃષ્ટમાં વાંકા હાથની જેવો मधि माय, मे माह।' उपाय छे. ६. હરકોઈ ક્ષેત્રના, એક યોજન લાંબા પહેળા જેટલા ખંડો થાય તે એ ક્ષેત્રનું ક્ષેત્રફળ उपाय छे. १०. હરકોઈ વસ્તુનું સર્વબાજુનું એટલે લંબાઈ પહોળાઈ અને ઉંચાઈનું સુદ્ધાં જે પ્રમાણુતે ઘનક્ષેત્રફળ કહેવાય છે. એ જાતનું ક્ષેત્રફળ પર્વતનું જ હોય. ૧૧. એક એજનને ઓગણીશમે વિભાગ “કળા’ કહેવાય છે, એટલે એવી ગણેશ '४'नो योन उपाय छ. १२. Page #206 -------------------------------------------------------------------------- ________________ (१८५) क्षेत्रलोक ] जम्बूद्वीपनां क्षेत्रो वगेरेनुं परस्पर प्रमाण । एकोनविंशतितमः कलाया अपि यो लवः। विकला ताभिरेकोनविंशत्येका कला भवेत् ॥ १३ ॥ इति परिभाषा ॥ ___ व्यासो भरतहिमवतादिक्षेत्रमहीभृताम् । स्थानद्विगुणितो ज्ञेय आविदेहमतः पुनः ॥ १४ ॥ यथारोहावरोहेण विष्कम्भोऽर्द्धार्द्धहानितः। भवेदेवं ऐवते विष्कम्भो भरतोपमः ॥ १५ ॥ तच्चैवम् । चेजम्बूद्वीपविष्कम्भे भागा नवतियुक् शतम् । कल्प्यन्ते तत्र भरतमेकभागमितं भवेत् ॥ १६ ॥ इतः स्थानद्विगुणत्वात् द्वौ भागौ हिमवगिरिः। हैमवतं च चत्वारोऽष्टौ महाहिमवगिरिः ॥ १७ ॥ षोडशांशा हरिवर्षं द्वात्रिंशन्निषधाचलः । विदेहाश्च चतुःषष्टिः द्वात्रिंशन्नीलवान्नगः ॥ १८॥ વળી કળાને ઓગણીશમો ભાગ તે “વિકળા'. એવી ગણીશ “વિકળા” ની એક '5 ' थाय. १3. એ પ્રમાણે પરિભાષા છે. છેક વિદેહસુધીમાં જે ભરત અને હિમવાન વગેરે ક્ષેત્ર અને પર્વતો છે તેઓને વ્યાસ, ( એક બીજાથી) ઠામ બમણે જાણવો. અને ત્યારપછીના ક્ષેત્ર અને પર્વતોને ઉતરતો જાય છે–અરધે અરધો થતો જાય છે એટલે ઐરવત ક્ષેત્રને વ્યાસ છેક ભરતક્ષેત્રના વ્યાસ એટલે थाय छे. १४-१५. ते मावी रीते જે જમ્બુદ્વીપના વ્યાસના એકસો નેવું ભાગ કપીએ તો ભરતક્ષેત્રનો વ્યાસ એવા એક ભાગ જેટલો છે; ત્યાર પછીનાં “ઠામ બમણું હોવાથી હિમવંતપર્વત એવા બે ભાગ જેટલે સમજવો; ત્યાર પછીનું હૈમવંત ક્ષેત્ર એવા ચાર ભાગ જેટલું, ત્યાર પછી મહાહિમવંત પર્વત એવડા એવડા આઠ ભાગ જેટલ, હરિવર્ષ ક્ષેત્ર સેળભાગ જેવડું, નિષધ પર્વત બત્રીશ ભાગ જેવડો, અને વિદેહક્ષેત્ર ચોસઠભાગ જેવડું છે. ૧૬-૧૮. Page #207 -------------------------------------------------------------------------- ________________ (१८६) लोकप्रकाश । [सर्ग १६ षोडशांशा रम्यकाख्यं भागा रुक्मीनगोऽष्ट च । चत्वारो हैरण्यवन्तं द्वौ भागौ शिखरी गिरिः ॥ १९ ॥ एक ऐरावतक्षेत्रम् नवत्या च शतेन च । भागैरेवं योजनानां लक्षमेकं समाप्यते ॥ २० ॥ यद्वेदं भरते क्षेत्रप्रमाणं योजनादिकम् । नवत्याढ्यशतगुणं योजनानां हि लक्षकम् ॥ २१ ॥ जम्बूद्वीपस्य विष्कम्भो यथैवं लक्षयोजनः । एवमायामोऽपि लक्षं योजनानां भवेद्यथा ॥ २२ ॥ सहस्राः पंच वनयोः व्यास: पूर्वापरस्थयोः । योजनानां चतुश्चत्वारिंशान्यष्टौ शतानि च ॥ २३ ॥ पंचत्रिंशत् सहस्राणि षडुत्तरा चतुःशती।। विजयानां षोडशानां विष्कम्भोऽयं समुचितः ।। २४ ॥ षण्णामन्तर्नदीनां च पंचाशा सप्तशत्यसौ । चतुःसहस्री विष्कम्भो वक्षस्काराष्टकस्य च ॥ २५॥ (७वे महिथी पाभान' तरतुं उतरतु-१२ १२५ यतु बाथी ) ५छीन। નીલવાન પર્વત બત્રીશ ભાગ જેવડો સમજ. ૧૮. ત્યાર પછીનું રમ્યક ક્ષેત્ર સોળ ભાગ જેવડું, રૂકિમપર્વત આઠભાગ જેવડા, હેરણ્યવંત ક્ષેત્ર ચાર ભાગ જેવડું, શિખરી પર્વત બે ભાગ જેવડો અને એવતક્ષેત્ર એક ભાગ જેવડું એટલે કે ભરતક્ષેત્ર બાબર થાય છે. આવી રીતે એકંદર એકસોને નેવું ભાગ તમામ થઈને એક લાખ જન થાય છે. આ સમજણે, એક લાખ યેજનના ૧૯૦ ભાગ કરતાં જેટલા યેજન આવે એટલા યોજના ભરતક્ષેત્રનું પ્રમાણ સમજવું. ( એ પ૧૯ જન અને ૬ કળા माव छ.) १८-२१. જમ્બુદ્વીપની પોળાઈની જેમ લંબાઈ પણ એક લાખ જનની છે. ૨૨. ते या प्रमाणे પૂર્વ અને પશ્ચિમમાં રહેલા બેઉ વને પાંચહજાર આઠસો ગુમાળીશ યોજન છે. સોળ વિજય પાંત્રીશ હજાર ચારસો છ જન છે. છ અન્તનદીઓ સાતસો પચાસ જન છે અને આઠ વક્ષસ્કારપર્વતે ચાર હજાર જન છે. મેરૂપર્વત દશ હજાર યોજન છે અને પૂર્વમાં અને Page #208 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] भरतक्षेत्रनो · विष्कंभ' वगेरे । (१८७) मेरु: दशसहस्रोतः भद्रसालस्य चायतिः । सहस्राणि चतुःचत्वारिंशत् पूर्वापरस्थितेः ॥ २६ ।। एषां संकलने लक्षं योजनानां भवेदिति । वक्ष्यमाणविदेहानामायामोऽप्येवमूह्यताम् ॥ २७ ॥ दक्षिणोत्तरवर्तिन्योः जगत्योः मूलविस्तृतिः । भरतैरवतक्षेत्रव्यासेऽन्तर्भाव्यता क्रमात् ॥ २८ ॥ जगत्योः मूलविष्कम्भः पूर्वपश्चिमयोस्तु यः । स्वस्त्रदिवस्थवनमुखव्यासेऽन्तर्भाव्यतामसौ ॥ २९ ॥ विष्कम्भो भरतस्याथ शरश्च कथितो जिनैः । षड्विंशानि योजनानि शतानि पंच षट् कलाः ॥ ३० ॥ चतुर्दशसहस्राणि चतुःशत्येकसप्ततिः । योजनान्यस्य जीवा स्यात्किंचिदूनाश्च षट्कलाः ॥ ३१ ॥ धनुःपृष्टं सहस्राणि चतुर्दश तथोपरि । अष्टाविंशा पंचशती कला एकादशाधिकाः ॥ ३२॥ પશ્ચિમમાં રહેલ ભદ્રશાળ વન ચુમાળીશ હજાર યોજન છે. એવી રીતે સર્વને સરવાળો એક साप यान थाय छे (ते दीपनी मा य . ) २२-२७. જેની વાત હવે પછી આવશે એવા મહાવિદેહ આદિકની લંબાઈ પણ એવી જ રીતે वियावी. २७. દક્ષિણ અને ઉત્તરમાં જે બે “જગતી ની ભીતો રહેલી છે તેના મૂળને વિસ્તાર અનુક્રમે ભારત અને ઐવિત ક્ષેત્રના વિસ્તારની અંદર ભાવી લે. ૨૮. વળી એજ પ્રમાણે પૂર્વમાં અને પશ્ચિમમાં રહેલી બેઉ “જગતીને મૂળનો વિસ્તાર પોતપિતાની દિશામાં રહેલા વનના વિસ્તારની અંદર ભાવી લે. ૨૯ હવે ભરતક્ષેત્રનો “વિધ્વંભ” તેમજ “શર” પાંચસો વીશ એજન અને છે माछ. 30. એની “જીવા દહજાર ચારસો એકેતેર જન અને લગભગ છ “કળા' છે. ૩૧. એનું ધનુપૃષ્ઠ ચોદહજાર પાંચ અઠ્યાવીશ જન અને અગ્યાર કળા છે. ૩૨. Page #209 -------------------------------------------------------------------------- ________________ (१८८) लोकप्रकाश | [ सर्ग १६ योजनानां त्रिपंचाशत् लक्षा अशीतिरेव च । सहस्राणि षट् शतानि तथैकाशीतिरित्यथ ॥ ३३ ॥ कलाः सप्तदश तथा तावत्यो विकला अपि । एतावत् भरतक्षेत्रे प्रोक्तं क्षेत्रफलं जिनैः ॥ ३४ ॥ बाहा तु अत्र न संभवति ॥ । तच्चेदं भरतं द्वधा वैताढ्यगिरिणा कृतम् । दाक्षिणात्यं भरतार्द्धमुत्तरार्द्ध तथापरम् ॥ ३५ ॥ षोढा हिमवदुत्थाभ्यां भित्वा वैताढयभूधरम् । गंगासिन्धुभ्यां कृतं तत् गत्वा पूर्वापराम्बुधी ॥ ३६ ॥ अर्धस्य दाक्षिणात्यस्य स्याद्विष्कंभः शरोऽपि च । अष्टात्रिंशद्योजनानां द्वे शते च कलात्रयम् ॥ ३७॥ योजनानां सहस्राणि नव सप्तशतानि च। जीवाष्टचत्वारिंशानि द्वादशात्र कलास्तथा ॥ ३८ ॥ धनुःपृष्टं योजनानां सहस्राणि नवोपरि । शतानि सप्त षट्षष्टिः कलैका दक्षिणा के ॥ ३९ ॥ એનું ક્ષેત્રફળ ત્રેપન લાખ એંશી હજાર છસોને એકાશી એજન, સત્તર કળા અને सत्तर विना-मेटछ. 33-3४. महिमा ' । खाय नहि. આવું જે ભરતક્ષેત્ર તે વૈતાઢ્ય પર્વતથી બે ભાગમાં વહેંચાયેલું છે; (૧) દક્ષિણાદ્ધ ભારત અને ઉત્તરાદ્ધ ભરત. ૩૫. વળી હિમવંત પર્વતમાંથી નીકળેલી અને વૈતાઢ્ય પર્વતને ભેદીને પૂર્વ તથા પશ્ચિમ સમુદ્રમાં મળેલી એવી ગંગા અને સિધુ નદીઓથી એ ભરતક્ષેત્ર છ વિભાગમાં વહેંચાયેલું छ. 38. દક્ષિણાદ્ધ ભારતને વિષ્ક્રભ તેમ જ શર બસ આડત્રીશયોજન અને ત્રણ કળા છે. ૩૭. એની છવા નવહજાર સાતસો અડતાળીશ જન અને બાર કળા છે. ૩૮. એનું ધનુષ્પષ્ટ નવહજાર સાતસે છાસઠ યોજન ને એક કળા છે. ૩૯૮ Page #210 -------------------------------------------------------------------------- ________________ (१८९) क्षेत्रलोक ] दक्षिणार्ध भरत । एमां आर्यदेशोनुं स्थान. लक्षाण्यष्टादश पंचत्रिंशदेव सहस्त्रकाः। चतुःशती योजनानां पंचाशीतिस्तथोपरि ॥४०॥ कला द्वादश विकलाः षडित्येवं जिनेश्वरैः । दाक्षिणात्ये भरतार्द्ध सर्व क्षेत्रफलं मतम् ॥ ४१ ॥ युग्मम् ॥ बाहा तु अत्र न संभवति ॥ वैताढयाद्दक्षिणस्यां चोत्तरस्यां लवणार्णवात् । चतुर्दशाधिकशतं योजनानि कलास्तथा ॥ ४२ ॥ एकादशातीत्य मध्यखण्डेऽयोध्यापुरी भवेत् । नवयोजनविस्तीर्णा द्वादशयोजनायता ॥ ४३ ॥ युग्मम् ॥ खण्डेऽत्रैवार्यदेशानां स्यात् सार्द्धा पंचविंशतिः । खण्डोऽनार्यस्तान् विनासौ खण्डाः पंचापरे तथा ॥४४॥ मध्यखण्डगतेष्वार्यदेशेष्वेव भवेजनिः । अहेतां चक्रिणामर्द्धचक्रिणां शीरिणां तथा ॥१५॥ अष्टात्रिंशे योजनानां द्वे शते त्रिकलाधिके । अतिक्रम्य हिमवतो दक्षिणस्यां तथाम्बुधेः॥४६ ॥ અઢાર લાખ પાંત્રીશ હજાર ચાર પંચ્યાશી એજન, બાર કળા અને છ વિકળા रसु मेनु (६क्षिा मरतनु): क्षेत्र छे. ४०-४१. 'माहा' तो महिंडाय नहि. હવે વૈતાઢ્ય પવથી દક્ષિણે અને લવણ સમુદ્રથી ઉત્તરે એકસો ચાઇ યોજન અને અગ્યાર કળા મૂકીને, મધ્યખંડમાં, નવ જન પહોળી અને બાર એજન લાંબી અયોધ્યા નામે नगरी छे. ४२-४3. આજ (મધ્ય) ખંડમાં સાડીપચવીશ આર્યદેશ છે. એ સિવાયનો શેષ ખંડ અનાર્ય છે. વળી અન્ય પણ પાંચ ખંડ છે. ૪૪. મધ્યખંડમાં રહેલા આર્યદેશમાંજ તીર્થકર, ચકી, વાસુદેવ અને બળદેવ ઉત્પન્ન થાય छ. ४५. હિમવંત પર્વતથી દક્ષિણ દિશામાં બસ આડત્રીશ જન અને ત્રણ કળા મૂકીને, તથા Page #211 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश। (१९०) [सर्ग १६ एतावदेवातिक्रम्योत्तरस्यामत्र राजतः वैताढयो मध्यस्थ इव व्यभजत् भरतं स च ॥४७॥ युग्मम् ॥ पंचाशतं योजनानि विस्तीर्णः पंचविंशतिम् । योजनान्युन्नतः क्रोशाधिकानि षड् भुवोऽन्तरम् ॥ ४८ ॥ विहाय मन्दरं सर्वपर्वतानां भवेद्यतः। स्वस्वोच्छ्रयस्य तुर्यांशो व्यवगाढो भुवोऽन्तरे ॥ ४९ ॥ द्वे योजनशते साष्टाशीतिके त्रिकलाधिके। इषुः वैताढयशैलस्य प्रत्यंचाऽस्य प्रपंच्यते ॥ ५० ॥ योजनानां सहस्राणि दश सप्त शतानि च । विंशतिश्च कला: किंचिदूना द्वादश कीर्तिताः ॥ ५१ ॥ धनुःपृष्टं सहस्राणि दश सप्त शतानि च । त्रिचत्वारिंशताढयानि कला: पंचदशाधिका: ॥ ५२ ।। साष्टाशीतिर्योजनानां चतुःशती तथा कलाः । सार्धाः षोडश बाहास्य प्रत्येकं पार्श्वयोर्द्वयोः॥ ५३॥ ___ ऊर्ध्वं च पर्वतस्यास्य दक्षिणोत्तरपार्श्वयोः । अतिक्रमे योजनानां दशानां समभूमितः ॥ ५४ ॥ સમુદ્રથી ઉત્તર દિશામાં એટલેજ ભાગ મૂકીને, વચ્ચે, મધ્યસ્થ હોયની એ રૂમય વૈતાત્ય पर्वत माव्या छ तेथी सरतक्षेत्रनाय विभाग थाय छे. ४६-४७. એ તાત્ય પર્વતને વિસ્તાર પચાસ યોજન છે, અને એની ઉંચાઈ પચવીશ જન છે. વળી એ છ એજન અને એક કેસ પૃથ્વીની અંદર રહેલ છે, કેમકે મેરૂ શિવાય અન્ય સર્વ પર્વતો પોતપોતાની ઉંચાઈને ચોથો ભાગ પૃથ્વીમાં ગૂઢ છે. ૪૮-૪૯. આ વૈતાઢ્ય પર્વતને “શર’ બસો અઠયાસી યોજન ને ત્રણ કળા છે; અને એની “જીવા દશહજાર સાતસો વીશ એજન અને લગભગ બાર કળા છે. ૫૦-૫૧. વળી એનું ધનુ પૃષ્ટ દશહજાર સાતસે તેંતાળીશ યોજન અને પંદર કળા છે. પર. અને એની બેઉ તરફની બાહા પ્રત્યેક ચારસો અઠયાસી જન અને સાડાસેળ કળા छ. 43. Page #212 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] वैताढ्यपर्वत, एनी 'मेखला ' वगेरेनी हकीकत | अत्रास्ति मेखलैकेका दशयोजनविस्तृता । आयामेन च वैताढ्यसमाने ते उभे अपि ॥ ५५ ॥ ه पृथुस्त्रिंशद्योजनानि वैताढ्यः स्यादतः परम् । प्रतिमेखलमेकैका मानतो मेखलासमा ॥ ५६ ॥ शोभिता वनखण्डेन पद्मवेदिकयापि च । वर्त्तते खेचरश्रेणी रत्नबद्ध महीतला ॥ ५७ ॥ युग्मम् ॥ स्युस्तत्र दक्षिणणौ वृतानि विषयैः निजैः । महापुराणि पंचाशत् परस्यां षष्टिरेव च ॥ ५८ ॥ दक्षिणस्यां पुरं मुख्यं भवेत् गगनवल्लभम् । उदीच्यां रथनूपुर चक्रवालाह्वयं भवेत् ॥ ५९ ॥ अयं जम्बूद्वीपप्रज्ञत्यभिप्रायः ॥ ऋषभचरित्रादौ तु दक्षिणश्रेण्यां रथनूपुरचक्रवालमुत्तरश्रेण्यां गगनवल्लभमुक्तम् । इति ॥ मुख्यत्वं त्वनयोज्ञेयं स्वस्वश्रेण्यधिराजयोः । राजधानीरूपतया महासमृद्धिशालिनोः ॥ ६० ॥ ( १९१ ) હવે આ વૈતાઢ્યની દક્ષિણ અને ઉત્તર બાજુએ, સમભૂમિથી ઉંચે દશ ચેાજન મૂકીને, પહેાળાઇમાં દશ યાજન અને લખાઇમાં વૈતાઢ્ય જેવડીજ, અકેકી મેખલા છે. ૫૪-૫૫. અહિં આગળથી વૈટાઢયની પહેાળાઈ ( જે મૂળે પચાસ યાજન હતી તે ધટીને) ત્રીશ योजन नेटली रहे छे. ५६. એઉ મેખલા પર ચેખલાનાજ માપની ખેચરાની શ્રેણી આવેલી છે. બેઉ શ્રેણિની ફરતા બગીચા અને પદ્મવેદિકા શેાલી રહ્યાં છે. વળી એનાં ભાંતળી રત્નજડિત છે. ૫૬-૫૭. એમાંની દક્ષિણ શ્રેણમાં મ્હાડાં પચાસ નગરા છે, અને ઉત્તર શ્રેણિમાં એવાં સાઠ છે, એ સર્વની આસપાસ એમના પોતાના મુલક કે દેશે। આવેલા છે. ૫૮, દક્ષિણ શ્રેણિનું મુખ્ય નગર ‘ગગનવલ્લભ’ છે અને ઉત્તરશ્રેણિનું ‘રથનુ પુરચક્રવાલ’ છે. પ૯. આ વાત અમે જમ્મૂદ્દીપપ્રજ્ઞપ્તિસૂત્રને અભિપ્રાયે કહી છે. ઋષભચરિત્ર વગેરેમાં તે એથી ઉલટુ અર્થાત્ દક્ષિણ શ્રેણમાં રથુન પુરચકવાલ’ અને ઉત્તર શ્રેણિમાં ‘ગગનવલ્લભ’ કહ્યું છે. એ બેઉ મુખ્ય નગરા એટલા માટે કહેવાય છે કે એઆ પાતપાતાની શ્રેણિના મહા સમૃદ્ધ રાજાની રાજધાની છે. ૬૦, Page #213 -------------------------------------------------------------------------- ________________ ( १९२) लोकप्रकाश । [ सर्ग १६ वसन्तः तेषु चोत्तुंगरत्नप्रासादशालिषु । तृणायापि न मन्यन्ते स्वर्ग विद्याधरेश्वराः ॥ ६१ ॥ दशयोजनतुंगस्य पंचाशद्विस्तृतेरपि । खंडस्याद्यस्य सकलं प्रतरं स्यात् भुवस्तले ॥ ६२ ॥ पंचलक्षाः सहस्राणि द्वादशाथ शतत्रयम् । सप्ताढयं द्वादश कला: खण्डेऽथ प्रथमे घनम् ॥ ६३ ॥ लक्षाणामेकपंचाशत् त्रयोविंशतिरेव च । सहस्रा योजनानां षट्सप्ततिः षट्कलास्तथा ॥ ६४ ॥ त्रिभिः विशेषकम् ॥ श्रेणीभ्यामथ चैताभ्यां योजनानामतिक्रमे । दशानां मेखलैकैका वर्त्तते पार्श्वयोः द्वयोः ॥ ६५ ॥ तत्र याम्योत्तराभिख्ये श्रेण्यौ गिरिसमायते । वसन्त्यत्र शक्रसत्कलोकपालाभियोगिनः ॥ ६६ ॥ तथाहुः क्षमाश्रमणपादाः।। विद्याहरसेढीओ उड्ढे गंतूण जोअणे दसयो । दसजोअणपिहलाए सेढीओ सकरायस्त ॥ ६७ ॥ સર્વ નગરીઓમાં ઉંચા રત્ન મહેલામાં વસતા વિદ્યાધરેના લેખામાં સ્વર્ગ તો તૃણુસમાન ५४ नथी. ११. ' હવે દશ એજન ઉન્નત તથા પચાસ યોજન પહોળા એવા આ પ્રથમ ખંડનું ભૂતળીયાનું સઘળું પ્રતર” પાંચ લાખ બાર હજાર ત્રણસે સાત જન અને બાર કળા છે. વળી मेनु 'धन' सेवन वी७००२ छांतर योन भने ७ ४॥ छे. ६२-६४. એ બે શ્રેણિઓ કહી તેથી દશ દશ એજન મૂકીને બેઉ બાજુએ અકેક મેખલા છે. ૬૫. ત્યાં ઉત્તરશ્રેણિ અને દક્ષિણશ્રેણિએવી જે શ્રેણિઓ છે તે બેઉની લંબાઈ પર્વત જેટલી छ; मने त्यां, छन्द्रनाala वोना सेवछ। २ छ. १६. આ સંબંધમાં પૂજ્ય ક્ષમાશમણુ કહે છે કેવિદ્યાધરની શ્રેણિઓથી દશ એજન ઉપર ગયા કેડે વળી બે શ્રેણિએ આવે છે તે શક Page #214 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक वैताढ्यना त्रण खंड । एजें 'घनगणित' वगेरे । (१९३) सोमजमकाइयाणं देवाणं वरुणकाइयाणं च ॥ वेसमणकाइयाणं देवाणं आभियोगाणं ॥ ६८ ॥ बहुनि भवनान्यत्र तेषां पल्योपमायुषाम् । बहिर्वृत्तानि रात्नानि चतुरस्राणि चान्तरे ॥ ६९ ॥ वेदिकावनराजिन्योः श्रेण्योः व्यासोऽनयोः भवेत् । योजनानि दशैतावान् वैताढयस्थापि तत्र सः॥७॥ दशयोजनतुंगस्य त्रिंशयोजनविस्तृतेः।। खण्डस्यास्य द्वितीयस्य गणितं प्रतरात्मकम् ॥ ७१॥ तिस्रो लक्षाः सहस्राणि सप्त त्रीणि शतानि च । तथा चतुरशीतिश्च कलाः एकादशाधिकाः ॥ ७२ ॥ अत्र च सर्वत्र यथोपयोगं योजनपदमनुक्तमपि अध्याहार्यम् ॥ तथा खण्डे द्वितीयस्मिन् निश्चित सर्वतो धनम् । त्रिंशल्लक्षा योजनानां सहस्राणि त्रिसप्ततिः॥७३ ॥ शतान्यष्टौ पंचचत्वारिंशदाढयानि चाधिकाः । कलाः पंचदशेत्युक्तं व्यक्तं युक्तिविशारदैः ॥७४॥ રાયના સોમ, યમ, વરૂણ અને વૈશ્રમણ-કુબેર નામના કપાળના અભિયેગી દેવતાઓની छ. १७-१८ એ દેવોનું પલ્યોપમનું આયુષ્ય છે. અને ત્યાં એમનાં ઘણાં ભવનો છે–તે રત્નમય છે અને બહારથી ગોળ અને અંદરથી ચતુષ્કોણ છે. ૬૯. આ બેઉ શ્રેણિએમાં પણ પદ્મવેદિકા અને સુંદર બગીચા આવેલા છે. એમનો વ્યાસ વળી દશ એજનને છે; અને ત્યાં આગળ વૈતાઢ્ય પર્વતને પણ તેટલેજ વ્યાસ છે. ૭૦. ઉપર પ્રમાણે વૈતાઢ્યના પહેલા બંડની હકીકત કહી. હવે એનાં બીજા ખંડ વિષે. વૈતાઢય પર્વતનો બીજો ખંડ દશ જન ઉંચે અને ત્રીશ જન પહોળો છે. એનું પ્રતર રૂપ ગણિત ત્રણ લાખ સાત હજાર ત્રણ ચોરાશી અને ઉપર અગ્યાર કળા छ. ७२. 25 Page #215 -------------------------------------------------------------------------- ________________ (१९४) लोकप्रकाश। [ सर्ग १६ अभियोगिश्रोणितश्च योजनानामतिक्रमे । पंचानामूलमत्रास्योपरिभागो विराजते ॥ ७५ ॥ नानारत्नालंकृतस्य दशयोजनविस्तृतेः। मध्ये पद्मवेदिकास्य तस्याश्चोभयतो वने ॥ ७६ ॥ तयोः क्रीडापर्वतेषु कदल्यादिगृहेषु च।। दीर्घिकादिषु च स्वैरं क्रीडन्ति व्यन्तरामराः ॥ ७७ ।। पंचयोजनतुंगस्य दशयोजनविस्तृतेः । खण्डस्यास्य तृतीयस्य प्रतरं परिकीर्तितम् ॥ ७८॥ एक लक्षं द्वे सहले चतुःशत्येकषष्टियुकू । कला दशाथ गणितं ब्रवीम्यस्मिन् घनात्मकम् ॥ ७९ ॥ पंचलक्षा योजनानां सहस्त्रा द्वादशापरे । सप्तातिरेका त्रिशती कलाश्च द्वादशाधिकाः ॥ ८० ॥ त्रयाणामपि खण्डानां घनेष्वेकीकृतेषु च । वैताढयस्याखिलस्यापि जायते गणितं धनम् ॥ ८१ ॥ આ બીજા ખંડનું ઘનગણિત વળી ત્રીશ લાખ તેર હજાર આઠસો પીસતાળીશ છે भने ५२ ५४२ ४ धेछ. ७३-७४. એ પૂર્વોક્ત અભિયાગી-સેવકદેવોની શ્રેણથી ઉચે પાંચ જન મૂકીને એને ઉપર सास भावे छ. ७५. એ ભાગ નાના પ્રકારના રત્નોથી મનોહર છે અને દશ જન વિસ્તારમાં છે. એના મધ્યમાં પવેદી છે. અને એની બેઉ બાજુએ બગીચા આવી રહ્યા છે. ૭૬. એ બેઉ બગીચામાં રહેલા કીડાશલપર, કદલીગૃહોમાં તેમજ વાવ વગેરેમાં વ્યન્તરદેવે यथेच्छ छीडा ४२ छ. ७७. હવે તાત્યનો ત્રીજો ખંડ જે પાંચ જન ઉંચે અને દશ જન પહોળે છે–એનું “પ્રતર” ગણિત એક લાખ બે હજાર ચાર એકસઠ છે અને ઉપર દશ કળા જેટલું વધે છે. એનું “ઘનગણિત” વળી પાંચ લાખ બાર હજાર ત્રણસો સાત છે અને ઉપર બાર કળા જેટલું वधे छ. ७८-८०. આ ત્રણ ખંડેનું ઘનમાપ ગણાવ્યું તે ત્રણેને એકત્ર કરતાં જે આવે તે આખા વૈતા Page #216 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] वैताढयनां - सिद्धायतन' आदिक नव ‘कूट'। (१९५) तच्चैदम् । सप्ताशीतिश्च लक्षाणि द्विनवतिः शतान्यपि । एकोनत्रिंशदाढयानि कलाश्चतुर्दशाधिका:॥ ८२ ॥ सिद्धायतनं कूटं दक्षिणभरतार्द्धनामधेयं च । खण्डप्रपातकूटं तुर्यं तन्माणिभद्राख्यम् ॥ ८३ ॥ वैताढयाख्यं पंचममथ षष्ठं पूर्णभद्रसंज्ञं च । भवति तमिस्रगुहं चोत्तरभरतार्द्धं च वैश्रमणम् ॥ ८४ ॥ वैताढये नव कूटान्येवं ज्ञेयानि तत्र पूर्वाब्धेः । सविधे सिद्धायतनं ततःक्रमात् प्रत्यगखिलानि ॥८५॥ विशेषकम् ॥ कूटान्येतानि सक्रोशान्युच्चत्वे योजनानि षट् । तावन्त्येव मूलभूमौ विष्कम्भायामतोऽपि च ॥ ८६ ॥ मध्ये देशोनानि पंच योजनानि शिरस्यथ। साधिकानि त्रीण्युदस्तगोपुच्छसंस्थितान्यतः ॥८७॥ युग्मम्॥ परिक्षेपाः मूलमध्यशिरस्सूनानि विंशतिः । तथोनानि पंचदश साग्राणि नव च क्रमात् ॥ ८८॥ ઢયનું ઘનમાપ થાય. એ એકત્ર રકમ સત્યાશી લાખ નવ હજાર બસે ઓગણત્રીશ થાય છે. અને ઉપર ચંદ કળા વધે છે. ૮૧-૮૨. હવે વૈતાઢયપર્વતપર નવ ફૂટ કહ્યાં છે તે આ પ્રમાણે –(૧) સિદ્ધાયતન, (૨) દક્ષિણ भरता, (3) अपात, (४) माशिम, (५) वैताढय, (६) पूल, (७) तभिरगुड, (८) उत्तरसरता मन (८) वैश्रमण. ८3-८४. એમાં જે પહેલું સિદ્ધાયતન છે તે પૂર્વ સમુદ્રની પાસે છે; અને શેષ સર્વે પશ્ચિમમાં ક્રમ१२ मा छे. ८५. નવે શિખરે ઉંચાઈમાં છ જન અને એક કેસ છે. તેઓની લંબાઇપહેળાઈ મૂળઆગળ એ ઉંચાઈ જેટલી જ છે, મધ્યમાં પાંચ એજનથી સહેજ ન્યૂન છે અને મથાળે ત્રણ જનથી કંઈક વિશેષ છે. એમ હોવાથી એને આકાર ગાયે પુચ્છ ઉંચું કર્યું હોય मेको छ. ८६-८७. એમને પરિક્ષેપ એટલે ઘેરાવો વળી મૂળ આગળ વશયોજન, મધ્યમાં પંદર જનથી સહેજ એ છો, અને મથાળે નવોજનથી કંઈક ન્યૂન છે. ૮૮. Page #217 -------------------------------------------------------------------------- ________________ ( १९६ ) लोकप्रकाश । [सर्ग १६ अधस्ताच्छिखराद्यावदागतं तत्किलाद्धितम् । कूटोत्सेधार्द्धयुक्कूटे व्यासो यथेप्सितास्पदे ।। ८९ ॥ तथाहि । सक्रोशार्द्ध योजनानां त्रयेऽतीते शिरोऽग्रतः । यदा जिज्ञास्यतेऽमीषु व्यासस्तदा तदर्षयेत् ॥ ९० ॥ स्युः षट् क्रोशाः सपादांस्ते कूटोत्सेधार्द्धसंयुताः । सपादक्रोशहीनैवं संजाता पंचयोजनी ॥ ९१ ॥ मध्यप्रदेशे विष्कम्भ एतावानेषु जायते । एवं हिमवतादीनां सर्वकूटेषु भावना ॥ ९२ ॥ सिद्धायतनकूटस्योपरि रम्यं विराजते । ससिद्धायतनं मौलौ किरीटमिव भूपतेः ॥ ९३ ॥ तदत्र कनकमणिमयमेकक्रोशायतं तदर्द्धततम् । चापशतानि चतुर्दश चत्वारिंशानि चोत्तुंगम् ॥ ९४ ॥ पूर्वोत्तरादक्षिणासु द्वारमेकैकमत्र तत् । धनुःपंचाशतोत्तुंगं तदर्द्ध किल विस्तृतम् ॥ ९५ ॥ નીચેથી ચઢતાં કે મથાળેથી ઉતરતાં કોઈ સ્થળે ત્યાં આગળને વ્યાસ (પહેલાઈ) કાઢો હોય તે, જેટલું ચઢયા કે ઉતર્યા હોઈએ એનું અદ્ધ કરીને એમાં શિખરની અરધી ઉંચાઈ ભેળવવી. એનું જ પરિણામ આવે છે તે સ્થળ આગળનો વ્યાસ ” થાય. ૮૯. જેમકે, મથાળેથી ત્રણ જન ને અરધે કેસ નીચે ઉતરતાં ત્યાં આગળને વ્યાસ કાઢ હોય તો તે ૩. ૦૧ કે. શિખરની ઉંચાઈ છે થાય એટલેકે ના યો કે. + ૩ . બા કે. થાય=૧૮ કેસ થાય અર્થાત ૫ યોજનમાં ૧ કેસ ઓછો થાય. એ શિખરના મધ્યભાગ આગળને વ્યાસ નીકળ્યો. ૯૦-૯૨. હિમાવાન વગેરે પર્વતના શિખરેના સંબંધમાં પણ આવી રીતે જ કરવું. સિદ્વાયતન નામના કૂટની ઉપર એક સિદ્ધમન્દિર આવી રહ્યું છે તે જાણે કોઈ રાજાના મસ્તકપર મુકુટ હોય એવું ભાયમાન દેખાય છે. ૯૩. તે વળી કનકમય અને મણિમય છે; એક કેસ લાંબુ છે, અદ્ધ કેસ પહોળું છે અને ચારસે ચાલીશ ધનુષ્ય ઉંચું છે. ૯૪. Page #218 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] त्यां बिराजमान शाश्वती जिनप्रतिमाओ । ( १९७) पंचधनुःशतविष्कम्भायामा स्यात्तर्द्धबाहल्या। मणिपीठिका तदन्तर्देवच्छन्दक उपरि चास्याः ॥ ९६ ॥ पंचचापशतान्येष विष्कम्भायामतो मतः । तान्येव सातिरेकाणि तुंगत्वेन प्ररूपितः ॥ ९७ ॥ अष्टोत्तरं शतं नित्यप्रतिमास्तत्र चाहताम् । उत्सेधांगुलनिष्पन्नधनुःपंचशतोच्छ्रिताः ॥ ९८ ।। एकैकस्यां दिशि सप्तविंशतिः सप्तविंशतिः । एवं चतुर्दिशं ताः स्युः नाम्ना च ऋषभादयः ॥ ९९ ॥ तासां च जिनमूर्तीनामंकरत्नमया नखाः । अन्तर्लोहिताक्षरत्नप्रतिसेकमनोहराः ॥ १०० ॥ पाणिपादतलानि च जिह्वा श्रीवत्सचूचुकम् । तालूनि च तपनीयमयानि रिष्टरत्नजाः ॥ १०१ ॥ श्मश्रुरोमराजयश्च अोष्टाः विद्रुमनिर्मिताः । नासा अन्तर्लोहिताक्षनिषेकास्तपनीयजाः ॥ १०२ ॥ युग्मम् ॥ પૂર્વમાં, ઉત્તરમાં અને દક્ષિણમાં એમ ત્રણે દિશાએ એને અકેક દ્વાર છે. તે પચાસ ધનુષ્ય ઉંચાં અને પચવીશ ધનુષ્ય પહોળાં છે. ૯૫. તે મંદિરમાં વળી પાંચસો ધનુષ્યના વિસ્તારમાં અઢીસો ધનુષ્ય જાડી એક મણિપીઠિકા છે અને તે ઉપર એક દેવદક છે. ૯૬. તે દેવચ્છેદક વિસ્તારમાં પાંચસો ધનુષ્ય છે અને ઉંચાઈમાં એથી સહેજ વધારે છે. ૯૭. ત્યાં અરિહંતદેવની એકને આઠ શાશ્વત પ્રતિમાઓ છે. તે ઉસેધ અંગુલને માપે पांयसे। धनुष्य यी छे. ८८. એ પ્રતિમાઓ પ્રત્યેક દિશામાં સત્યાવીશ સત્યાવીશ હાઇને ચારે દિશાઓમાં થઈને એટલી સંખ્યામાં છે. વળી એમનાં અષભ વગેરે નામ છે. ૯, એ જિનદેવની મૂર્તિઓના અંકરલમય નખ છે, અને એમાં લાલરત્નની છાંટ હોવાથી એ બહુ મનહર લાગે છે. ૧૦૦. વળી એમના હાથ પગનાં તળીયાં, જીન્હા, શ્રીવત્સ, સ્તનાગ્ર અને તાળવાં સુવર્ણમય છે; દાઢી અને મૂછના વાળ રિષ્ટ રત્નના છે; એક વિદ્રુમમય છે અને નાસિકા લાલરની छटपाणी सुवर्शनी सनावदी छ. १०१-१०२. , Page #219 -------------------------------------------------------------------------- ________________ (१९८) लोकप्रकाश । [सर्ग १६ लोहिताक्षप्रतिसेकान्यक्षीण्यंकमयानि च । तारका अक्षिपक्ष्माणि भ्रुवश्च रिष्टरत्नजाः ॥ १०३ ॥ ललाटपट्टश्रवणकपोलं कनकोद्भवम् । केशभूमिस्तपनीयमयी केशाश्च रिष्टजाः ॥ १०४ ॥ वज्रजाः शीर्षघटिकास्तथा कनकनिर्मिताः । ग्रीवाबाहुपादजंघागुल्फोरुतनुयष्टयः ॥ १०५ ॥ नन्वेतानि भावजिनप्रतिरूपाणि तेषु च । उचितं श्मश्रुकूर्चादि श्रामण्यानुचितं कथम् ॥ १०६ ॥ तदुक्तं श्रीतपागच्छनायकश्रीदेवेन्द्रसूरिशिष्यश्रीधर्मघोषसूरिभिः भाष्यवृत्तौ। भगवतोऽपगतकेशशीर्षमुखनिरीक्षणेन श्रामण्यावस्था सुज्ञाता एव इति ॥ अश्रोच्यते । भावार्हतामपि श्मश्रुकूर्चादीनामसंभवः ।। न सर्वथा किन्तु ताहदिव्यातिशयसंभवात् ॥ १०७ ॥ स्यादवस्थितता तेषां श्रामण्यग्रहणादनु । पुरुषत्वप्रतिपत्तिः सौन्दर्यं चेत्थमेव हि ॥ १०८॥ વળી એમનાં ચક્ષુ લાલરત્નની છાંટવાળા અંક રત્નનાં છે; અને કીક, આંખની પાંપણ मने भ्रभर रिटरत्नमय छ. १०३. એમના લલાટપટ્ટ, શ્રવણ અને કપોલ સુવર્ણમય છે; મસ્તક પણ સુવર્ણમય છે; અને કેશ રિઝરલમય છે. ૧૦૪. એમની શીર્ષઘટિકા વમય છે. વળી એમની ગ્રીવા, હસ્ત, ચરણ, જંઘા, ઘુંટી તથા દેહયષ્ટિ-આ સર્વ સુવર્ણમય છે. ૧૦૫. અહિં એવી શંકા ઉપસ્થિત થાય કે આ ભાવજિનની પ્રતિમાઓ છે એમને, શ્રમણસ્થાને અનુચિત એવી દાઢી મૂછ ઉચિત કેમ કહેવાય ? ૧૦૬. કેમકે તપગચ્છાધિરાજ શ્રી દેવેન્દ્રસૂરિના શિષ્ય શ્રી ધર્મઘોષસૂરિએ “ભાગ્ય’ ની વૃત્તિમાં કહ્યું છે કે–ભગવાનનું કેશરહિત મસ્તકવાળું મુખ જેવાથી તેમની ચેખી શ્રમણવસ્થા જણાઈ આવે છે. એ શંકાનું સમાધાન આ પ્રમાણે –ભાવ જિનેશ્વરેને દાઢી મૂછ વગેરેને સર્વથા Page #220 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રો] ए शाश्वती प्रतिमाओनुं स्वरूप वगेरे । (૨૨) यदुक्तं श्री समवायांगे। अवठियकेसमंसुरोमणहे । इति ॥ औप. पातिकेऽप्युक्तम् । अवठ्ठियमुविभत्तचत्तमंसू ॥ एवं च । तासां भावजिनाधीशप्रतिरूपतया ततः । शाश्वतार्हत्प्रतिमानां श्मश्रुकूर्चादि युक्तिमत् ॥ १०९ ।। भाष्ये स्वकेशशीर्षास्या या श्रामण्यदशोदिता । साऽवद्धिष्णुतयाल्पत्वात्तदभावविवक्षया ॥ ११० ॥ __ऐकैकस्याः प्रतिमायाः पृष्टतश्छत्रधारिणी । द्वे द्वे चामरधारिण्यौ पार्श्वतः पुरतः पुनः ॥ १११ ॥ यक्षभूतकुंडधारप्रतिमानां द्वयं द्वयम् । विनयावनतं पादपतितं घटितांजलि ॥ ११२ ॥ युग्मम् ॥ यथा देवच्छन्दकेऽस्मिन् घंटाधूपकडुत्थकाः । तथा चन्दनकुम्भाद्याः प्रत्येकं शतमष्टयुक् ॥ ११३ ॥ અસંભવ નથી, પરંતુ એની એ પ્રકારની અવસ્થિતિ સાધુપણાના અંગીકાર પછી કઈ એવા દિવ્ય અતિશયને લીધે થાય છે. અને એને લીધે જ પુરૂષપણાની પ્રતિપત્તિ થાય છે અને એમાં સૌન્દર્ય પણ લાગે છે. ૧૦૭–૧૦૮. આ સંબંધમાં સમવાયાંગસૂત્રમાં પણ કહ્યું છે કે –“ જેમને કેશ, દાઢી મૂછ, રોમ અને નખ રહેલા છે એવી–” (જિનપ્રતિમા છે. વળી ઉવવાઈસૂત્રમાં પણ એવું કહ્યું છે કે –“ જેમને શોભિતી દાઢી રહેલી છે એવી—” ( શ્રી જિનપ્રતિમા ). અને એમ બાબત હોવાથી, જિનેશ્વરદેવની તે શાશ્વત પ્રતિમાઓને ભાવજિનની પ્રતિરૂપતાને લઈને મથુ, કુર્ચ વિગેરે ઉચિત છે. ૧૦૯. ભાણ” માં કેશરહિત મરતશ્યક્ત મુખવાળી શ્રમણાવસ્થા કહી છે તે, તે કુર્ચ, કમક્ષ વગેરે વધતાં ન હોવાથી અને વળી સ્વપ હોવાથી, જાણે તેને અભાવ હોયની એવું કહેવાની ઈચ્છાથી કહી છે. ૧૧૦. એ પ્રતિમાઓમાંની દરેકની પાછળ એક છત્રધારિણી અને પડખે બબ્બે ચામરધારિણી રહેલી છે. વળી મોઢાગળના ભાગમાં વિનયપૂર્વક નમીને, હસ્ત જેડી ચરણસ્પર્શ કરતી બબ્બે યોની, ભૂતોની તથા કુંડધારીઓની પ્રતિમાં રહેલી છે. ૧૧૧-૧૧૨. વળી ત્યાં પ્રત્યેક બિંબ આગળ એક ઘંટા અને એક ધૂપદાન તેમજ ચંદનનો કુંભ વગેરે પણ રહેલ છે. ૧૧૩. Page #221 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । तथा (२००) [ सर्ग १६ तथाहि । चंदणकलसाभिंगारगा प्रायसगा य थाला य । पाईओ सुपइठा मणगुलीया वायकरगा य ॥ ११४ ॥ चित्तारयणकरंडगहयगयनरकंठगा य चंगेरी। पडलगसीहासणछत्तचामरा समुगयझसा य ॥ ११५ ॥ खंडप्रपातकूटे स्यान्नृत्तमालः सुरो विभुः। सप्तमे कृतमालश्च स्यात्तमित्रगुहाभिधे ॥ ११६ ॥ षण्णां च शेषकूटानां कूटनामसमाभिधाः । सुराः कुर्वन्त्याधिपत्यं सर्वे पल्योपमायुषः ॥ ११७ ॥ एतेषां च परीवारो देवीसामानिकादिकः ।। तत्तदासनरीतिश्च सर्व विजयदेववत् ॥ ११८ ॥ पूर्णभद्रं माणिभद्रं कूटं वैताढ्यनामकम् । त्रीण्येतानि स्वर्णजानि रात्निकान्यपराणि षट् ॥ ११९ ॥ 'मेरे' मां नयनी वस्तुमा समावी: यहनना ४१२. उपरांत आरी, माश, था, २४ी , सुप्रतिट ( सु५६ ? ) भनीशुद्धी ( ? ), पा , २त्न ४२ 141, सव-इस्ती तथा मनुष्यन डारा, गेरी, पटना, सिहासन, छत्र, याभर, ससा तथा मत्स्य ( ? ). ११४-११५. (વૈતાઢત્ર્ય પર્વતનાં નવ શિખરમાંથી પહેલા સિદ્ધાયતન શિખર સંબંધી સર્વ હકીકત ઉપર પ્રમાણે વર્ણવ્યા પછી હવે એના શેષ આઠ શિખરો વિષે કહે છે). ત્રીજા ખંડપ્રપાત નામના શિખરનો વૃત્તમાલ નામે દેવ અધિપતિ છે; અને સાતમા તમિસગુહા નામના શિખરને કૃતમાલ નામે દેવ સ્વામી છે. ૧૧૬. હવે છ રહ્યાં એ શિખરના, તે તે શિખરના સરખા નામવાળા દેવ અધિપતિઓ છે. એ સર્વ દે વળી એક પલ્યોપમના આયુષ્યવાળા છે. ૧૧૭. વળી એ દેવોની દેવીઓ, સામાનિકદેવો વગેરે પરીવાર તથા એમનાં આસનની અવસ્થિતિ વગેરે સર્વ વાનાં વિજયદેવની જેવાં સમજી લેવાં. ૧૧૮. પૂર્ણભદ્ર. માણિભદ્ર અને વૈતાઢ્ય નામનાં ત્રણ શિખરો સુવર્ણમય છે અને શેષ છ રત્નभय छे. ११८. Page #222 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] वैताना अन्य अन्य कूट - शिखरोनी हकीकत | उपर्येषामथैकैकः स्यात्प्रासादावतंसकः । रात्निकः क्रोशतुंगोऽर्द्धक्रोशं च विस्तृतायतः ॥ १२० ॥ इदं जम्बूद्वीपप्रज्ञप्तिवृत्तिवृहत्क्षेत्रसमासाभिप्रायेण ॥ श्रीउमास्वातिकृते जम्बूद्वीपसमासे तु श्रमी प्रासादावतंसकाः क्रोशदैर्ध्यविस्ताराः किंचिन्न्यूनतदुच्छ्रया उक्ताः सन्ति ॥ तस्य प्रासादस्य मध्ये महती मणिपीठिका | धनुःपंचाशतायामव्यासा तदर्द्धमेदुरा ॥ १२१ ॥ उपर्यस्या रत्नमयं सिंहासनमनुत्तरम् । तत्तत्कूटस्वामियोग्यं परिवारासनैर्वृतम् ॥ १२२ ॥ यदा स्वस्वराजधान्याः कूटानां स्वामिनः सुराः । अत्रायान्ति तदैतस्मिन् प्रासादे सुखमासते ॥ १२३ ॥ मेरोर्दक्षिणतोऽसंख्यद्वीपाब्धीनामतिक्रमे । जम्बूद्वीपे ऽपरत्रैषां राजधान्यो यथायथम् ॥ १२४ ॥ પ્રત્યેક શિખરપર એક મહાન રત્નમય પ્રાસાદ આવેલા છે-જેની ઉંચાઇ એક કાસ, અને વિસ્તાર અરધા કેાસ છે. ૧૨૦. આ અમારા અભિપ્રાય જમુદ્દીપપ્રજ્ઞપ્તિની ટીકા તથા બૃહત્ ક્ષેત્રસમાસને લઇને કહ્યો છે. પરન્તુ શ્રીઉમાસ્વાતિવાચકકૃત જંબુદ્વીપસમાસમાં એમ કહ્યું છે કે એ પ્રાસાદની લખાઇપહેાળાઇ અર્થાત્ વિસ્તાર એક કાસ છે અને ઉંચાઇ એક કેાસ કરતાં સહેજ ન્યૂન છે. ( २०१ ) પ્રત્યેક પ્રાસાદના મધ્યભાગમાં એક મહાન્ મણિપીઠિકા છે, જેની લંબાઇપહેાળાઇ પચાસ ધનુષ્ય અને જાડાઇ પચવીશ ધનુષ્ય છે. ૧૨૧. પ્રત્યેક મણિપીઠિકાપર તે તે શિખરના સ્વામીને લાયકનુ, મ્હોટા પરીવારવાળુ, અને અનેક આસનેાથી વેષ્ટિત એવુ સિહાસન આવી રહ્યું છે. ૧૨૨. જ્યારે જ્યારે એ શિખરાના સ્વામી દેવા પેાતાની રાજધાનીમાંથી અહિં આવે છે ત્યારે એ આ પ્રાસાદાને વિષે આનદથી રહે છે. ૧૨૩. મેરૂપર્વતથી દક્ષિણમાં અસંખ્ય દ્વીપસમુદ્રો મૂકીને અન્ય એ દેવાની રાજધાનીએ मुद्वीपमां आवेली . १२४. 26 Page #223 -------------------------------------------------------------------------- ________________ (२०२) लोकप्रकाश । [ सर्ग १६ वैताढ्यस्य पर्वतस्य द्वे गुहे भवतः क्रमात् । खण्डप्रपाता प्राच्येशे तमिस्रा परतः पुनः ॥ १२५ ॥ उन्नते योजनान्यष्टौ तानि द्वादश विस्तृते। नित्यान्धकारगहने पंचाशद्योजनायते ॥ १२६ ॥ दक्षिणस्यामुदीच्यां च द्वारमेकैकमेतयोः । उच्छ्रितं योजनान्यष्टौ तानि चत्वारि विस्तृतम् ॥ १२७॥ नृत्तमालकृतमालावेकपल्यायुषौ सुरौ । महर्द्धिको विजयवदेतयोः स्वामिनी क्रमात् ॥ १२८ ॥ प्रतिद्वारं द्वौ कपाटौ वानिको घटितौ सदा । अष्टावष्टौ योजनानि तुंगौ द्वे द्वे च विस्तृतौ ॥ १२९ ॥ ___ यह चक्री भरतोत्तरभागं जिगीषति । सेनान्या रत्नदंडेनाहतौ तदावसर्पतः ॥ १३० ॥ उद्घाटितस्यैकैकस्य पश्चाद्भागेऽस्ति तोडुकः । चतुर्योजनविष्कम्भायामोऽवष्टम्भ एतयोः ॥ १३१ ॥ હવે વૈતાઢયપર્વતને, પૂર્વ છેડે ખંડપ્રપાતા નામની અને પશ્ચિમ છેડે તમિસ્રા નામની એમ બે ગુફા છે. ૧૨૫. બેઉ ગુફા સદાકાળ અન્ધકારમય છે. વળી એઓ પ્રત્યેક આઠ જન ઉંચી, બાર જન પહોળી અને પચાસ એજન લાંબી છે. ૧૨૬. પ્રત્યેક ગુફાને, દક્ષિણ અને ઉત્તર–એમ બેઉ દિશાઓમાં થઈને બે દ્વાર છે. પ્રત્યેક દ્વાર આઠ જન ઉંચું અને ચાર જન પહોળું છે. ૧૨૭. એ ગુફાઓના નૃત્તમાલ અને કૃતમાલ નામના દેવ અધિપતિ છે, જેમની આહુસ્થિતિ એક પલ્યોપમની, અને સમૃદ્ધિ વિજયદેવ જેવી છે. ૧૨૮. દ્વારે દ્વારે બે વજાઘટિત કમાડ છે; જે આઠ આઠ રોજન ઉંચા અને બએ જન पडामा छ. १२६. જ્યારે અહિં આગળનો કોઈ ચક્રવતી ભરતક્ષેત્રના ઉત્તરભાગને જીતવા નીકળે છે ત્યારે એના સેનાપતિના દંડરત્નના પ્રહારથી એ કમાડ ઉઘડી જાય છે–ખસી જાય છે. ૧૩૦. એવાં અકેક કમાડની પાછળ એક ટેડલો છે, જેને અવર્ણભ ચાર યોજન લાંબાघडाणी छे. १३१. Page #224 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] वैताढ्यनी वे अनायब गुफाओ । (२०३) हस्तिरत्नं समारुह्य कुम्भस्थलस्फुरन्मणिः । चक्री तदुद्योतिताध्वा तमिस्त्रां प्रविशेत् गुहाम् ॥ १३२ ॥ तत्र प्रविश्य पाश्चात्यसैन्यप्रकाशहेतवे । रत्नेन काकिणीनाम्ना खटीपिंडावलेखिना ॥ १३३ ॥ ऊर्ध्वाधो योजनान्यष्टौ तिर्यक् द्वादशयोजनीम् । प्रकाशयेत् योजनं चैकैकं दक्षिणवामयोः ॥ १३४ ॥ युग्मम् ॥ आदिमं योजनं मुक्त्वा प्रथमं मण्डलं लिखेत् । पंचचापशतायामविष्कम्भं भानुसन्निभम् ॥ १३५॥ ततोऽपि योजनं मुक्त्वा द्वितीयं मण्डलं लिखेत् । इत्येवमुत्तरद्वारे शेषेऽन्त्ये योजनेऽन्तिमम् ॥ १३६ ॥ एवं च स्यादेकं दाक्षिणात्यप्राकपाटोपरि मण्डलम् । द्वे तोडुके त्रिचत्वारिंशत्प्रागभित्तावनुक्रमात् ॥ १३७ ॥ ततो द्वे उत्तराहप्राक्तोडुकेऽन्त्यं च मण्डलम् । उदीच्यप्राकपाटेऽयं पश्चिमायामपि क्रमः ॥ १३८ ॥ હસ્તિરત્નપર આરૂઢ થઈને ચકવતી તે ગુફામાં પ્રવેશ કરે છે ત્યારે તે એ હસ્તિના કુંભસ્થલપર એક અત્યંત તેજસ્વી મણિ મૂકીને એ અંધારી ગુફાને ઉદ્યોતમય-પ્રકાશિત ४२ छे. १३२. એવી રીતે પ્રવેશ કરીને, પાછળ આવતા સૈન્યને અજવાળું પડે એટલા માટે, ખડીના કટકાથી જ હાયની એમ, કાકિણું રત્નથી ગુફામાં બેઉ બાજુ ભીંતપર, મંડળ આળેખતો જાય છે. જેનો, ઉચેથી નીચે સુધી આઠ જનમાં, તીર્થો બાર એજનમાં અને ડાબા જમણે અકેક એજનમાં પ્રકાશ પડે છે. ૧૩૩-૧૩૪. - પહેલું મંડળ પહેલે એક યોજન પૂરો થાય ત્યાં આળેખે છે; જે મંડળ પાંચસો ધનુષ્ય લાંબુપહોળું અને જાણે સૂર્ય હાયની એવું પ્રકાશિત હોય છે. ૧૩૫. એ જ પ્રમાણે, ત્યાંથી બીજે યોજન પૂરું થાય ત્યાં બીજું મંડળ આળેખે છે. એવી રીતે ઉત્તર તરફને દ્વારે શેષ છેલ્લે યોજને છેલ્લું મંડળ આળેખે છે. ૧૩૬. એ પ્રકારના આલેખનથી, દક્ષિણ તરફના પહેલા કમાડપર એક મંડળ, ટેડલા પર બે (મંડળ) અને પછી અનુકમે પૂર્વ તરફની ભીંતપર તેતાળીશ મંડળ થાય છે. ૧૩૭. પછી ઉત્તર તરફના પહેલા ટેડલા પર બે, અને ઉત્તર તરફના પહેલા કમાડ પર છે મંડળ થાય. વળી પાશ્ચમદિશામાં પણ એ જ ક્રમપ્રમાણે બધું થાય, ૧૩૮, Page #225 -------------------------------------------------------------------------- ________________ (२०४) लोकप्रकाश । [ सर्ग १६ एवमेकोनपंचाशत् पूर्वभित्तौ भवन्ति वै । तावन्त्यपरभित्तौ तत्तुल्यानि संमुखानि च ॥ १३९ ॥ अयं च मलयगिरिकृतक्षेत्र विचारबृहवृत्त्याद्यभिप्रायः ॥ आवश्यक. बृहद्वृत्त्यायभिप्रायस्तु अयम् । गुहायां प्रविशन् भरत: पाश्चात्यपान्थजनप्रकाशकरणाय दक्षिणद्वारे पूर्वदिक्कपाटे प्रथमं योजनं मुक्त्वा प्रथम मण्डलमालिखति । ततो गोमूत्रिकान्यायेन उत्तरत: पश्चिमदिक्कपाटतोडुके तृतीययोजनादौ द्वितीयमण्डलमालिखति । ततः तेनैव न्यायेन पूर्वदिक्कपाटतोडुके चतुर्थयोजनादौ तृतीयम् । ततः पश्चिमदिग्भित्तौ पंचमयोजनादो चतुर्थम् । ततः पूर्वदिग्भित्तौ षष्ठयोजनादौ पंचमम् । यावदष्टचत्वारिंशत्तममुत्तरद्वारसत्कपश्चिमदिक्कपाटे प्रथमयोजनादौ एको. नपंचाशत्तमं चोत्तरदिग्द्वारसत्कपूर्वदिक्कपाटे द्वितीययोजनादौ आलिखति ॥ एकस्यां भित्तौ पंचविंशतिः अन्यस्यां च चतुर्विंशतिः इति समग्रेण एकोनपंचाशत् मण्डलानि भवन्ति इति ॥ दक्षिणात्तोडुकात् सप्तदशभिः योजनैः परा । अस्त्युन्मग्नजला नाम नदी त्रियोजनातता ॥ १४० ॥ એવી રીતે પૂર્વ તરફની ભીંતપર ઓગણપચાસ મંડળ થાય; અને એની સન્મુખ પશ્ચિમ તરફની ભીંતપર પણ એવાં તેટલાં જ થાય. ૧૩૯ આ અમારું કથન મલયગિરિકૃત ક્ષેત્રવિચાર” ની બૃહત ટીકાને આધારે છે. પણ આવશ્યસૂત્રની હેટી ટીકાને અભિપ્રાય એ છે કે–ગુફામાં પ્રવેશ કરતા ચક્રવતી પાછળ આવનારાઓને અજવાળું પડે એટલા માટે પહેલું પેજન પૂરું થાય ત્યાં દક્ષિણ તરફને દ્વારે પૂર્વદિશાના કમાડમાં પહેલું મંડળ આળેખે છે. પછી ગેમત્રિકાન્યાયે ઉત્તર તરફના પશ્ચિમદિશાવાળા કમાડના ટોડલા પર ત્રીજા જનમાં બીજું મંડળ આળેખે છે. પછી તેજ ન્યાયે પૂર્વદિશાના કમાડના ટેડલા પર ચોથા એજનમાં ત્રીજું મંડળ આળેખે છે, પછી પશ્ચિમ દિશાની ભીંતમાં પાંચમા જનમાં ચોથું મંડળ આળખે છે. પછી પૂર્વદિશાની ભીતમાં છઠ્ઠા એજનમાં પાંચમું મંડળ આળખે છે. એવી રીતે છેક ઉત્તર તરફના દ્વારના પશ્ચિમદિશાના કમાડપર પહેલા એજનમાં અડતાળીસમું મંડળ, અને ઉત્તર તરફના દ્વારના પૂર્વદિશાના કમાડ પર બીજા ચોજનમાં ઓગણપચાસમુ મંડળ આળેખે છે: એક ભીંતપર પચવીશ અને એની સન્મુખની બીજી ભીતપર ચોવીશ એમ સમગ્ર ઓગણપચાસ મંડળો થાય છે. દક્ષિણ દિશાના તેદુક એટલે ટેડલાથી સત્તર જન મૂકીને “ઉન્મગ્ન જલા” નામની , Page #226 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] ए गुफामांनी विशिष्ट स्वभाववाळी नदीओ। (२०५) द्वादशयोजनायामा पूर्वभित्तिविनिर्गता । विभिद्य पश्चिमां भित्तिं प्रविष्टा सिन्धुनिम्नगाम् ॥१४१॥ युग्मम्॥ अस्यां पतति यत्किंचित् दृषत्काष्टनरादिकम् । तत्सर्वमद्भिराहत्य बहिः प्रक्षिप्यते स्थले ॥ १४२ ।। ततः परं योजनयोयोरतिक्रमे परा । स्यान्निमग्नजला नाम नदी त्रियोजनातता ॥ १४३ ॥ द्वादशयोजनायामा पूर्वभित्तिविनिर्गता । प्रत्यभित्तिं प्रविभिद्य सिन्धुं विशत्यसावपि ॥ १४४ ।। अस्यां पतति यत्किचित्तृणकाष्टनरादिकम् । अधो मज्जति तत्सर्वमीहक् स्वभावमेतयोः॥ १४५॥ ततश्चोत्तरतः सप्तदशभिः योजनैः परः । चतुर्योजनविष्कम्भायाम उत्तरतोडुकः ॥ १४६ ।। ततश्च उभाभ्यां द्वारभागाभ्यामित्येवं सर्वसंख्यया । योजनैरेकविंशत्या नद्यौ स्यातां यथोदिते ॥ १४७ ॥ નદી આવે છે. તે ત્રણ જન પહોળી અને બાર યોજન લાંબી છે, અને તે પૂર્વતરફની ભીતમાંથી નીકળીને પશ્ચિમતરફની ભીત ભેદી સિધુ નદીમાં મળે છે. ૧૪૦-૧૪૧. (એ નદીને સ્વભાવ એવો છે કે એમાં પાષાણુ, કાષ્ટ કે મનુષ્યાદિક જે કંઈ પડે છે તે બધાને એ નદીનું જળ બહાર જમીનપર કાઢી નાખે છે. ૧૪ર. એ પછી બે જન મૂકીએ એટલે એક બીજી “નિમગ્નજલા” નામની નદી આવે છે. એ પણ ત્રણ જન પહોળી અને બાર જન લાંબી છે. અને પૂર્વ તરફની ભીંતમાંથી નીકળીને પશ્ચિમતરફની ભીંતને ભેદી સિધુમાં ભળે છે. ૧૪૩-૧૪૪. આ નદીનો સ્વભાવ વળી એ છે કે તૃણ, કાષ્ટ કે મનુષ્ય આદિ જે કંઇ એમાં પડે છે તે સર્વ અંદર ડુબી જાય છે. ૧૪૫. ત્યાંથી ઉત્તરતરફ સત્તર જન મૂકીને ચાર એજનના વિસ્તારને ઉત્તેદિક भाव छ. १४६. એટલે એવી રીતે બેઉ દ્વારેથી સમગ્રપણે એકવીશ એજન મૂકીને પૂર્વોક્ત બેઉ નદીઓ આવેલી છે. ૧૪૭, Page #227 -------------------------------------------------------------------------- ________________ (२०६) लोकप्रकाश । [सर्ग १६ अथ वार्द्धकिरत्नेन सद्यः सज्जितपद्यया। नद्यावुभे समुत्तीर्य यावत् गच्छति चक्रभृत् ॥ १४८ ॥ तावद्विना प्रयासेन कपाटावुत्तराश्रितौ उद्घटेते स्वयमेव कृतक्रौंचारवौ रयात् ॥ १४९ ॥ युग्मम् ॥ निर्गत्य तेन द्वारेण विजित्योत्तरभारतम् । दर्याः खण्डप्रपातायाः चक्री समीपमापतेत् ॥ १५० ॥ उत्तरद्वारमुद्घाट्य सेनानीकृतयत्नतः । मण्डलान्यालिखन् प्राग्वत् चक्री विशति तां गुहाम् ॥ १५१ ॥ पूर्व निमग्नसलिला समुत्तरेत्ततः पराम् । तूर्णं वार्द्धकिरत्नेन कृतया हृद्यपद्यया ॥ १५२ ॥ इमे मानादिभिः प्राग्वत् प्रत्यग्भित्तिविनिर्गते । प्राच्यभित्तिं किन्तु भित्त्वा प्राप्ते गंगामहानदीम् ॥ १५३ ॥ द्वारेण दाक्षिणात्येन स्वयमुद्घटितेन च । निर्गत्य कृतकृत्य: सन् चक्री निजपुरं विशेत् ॥ १५४॥ અહિં વાદ્ધકિ રત્નવડે તુરત પુલ ઉભું કરી જેવો ચકવતી એ બેઉ નદીઓ ઓળંગી જાય છે તેવા જ વિના પ્રયાસે, ઉત્તર તરફના બેઉ કમાડે ફેંચપક્ષી જેવો શબ્દ કરતા, આપે माघीय छे. १४८-१४८. એ દ્વારેથી નીકળીને ત્યાંથી ઉત્તરભારત જીતી આવીને ચકવતી ખંડપ્રપાતા ગુફા પાસે सावी असे २ छ. १५०. સેનાપતિએ કરેલા પ્રયત્નથી ઉત્તરતરફનું દ્વાર ઉઘડી જાય છે તેથી એ ગુફામાં ચકવતી પૂર્વવત્ પ્રવેશ કરી મંડળ આળેખો આગળ વધે છે. ૧૫૧. અહિં પણ, વાકી રને બનાવેલ સુંદર સેતુની સહાય વડે, પહેલી નિમગ્નજલા નદી એળગે છે અને પછી તરત ઊન્મગ્નજલા નદી એળગે છે. ૧૫૨. એ બેઉ નદીઓ પ્રમાણમાં પૂર્વોક્ત નદીઓ જેવી છે પણ એમાં પશ્ચિમ તરફની ભીંતમાંથી નીકળી પૂર્વ તરફની ભીંતને ભેદીને ગંગાનદીમાં ભળી જાય છે પછી એની મેળેજ ઉઘડી ગયેલા દક્ષિણ દિશાને દ્વારેથી નીકળીને, કૃતકૃત્ય એવો ચક્રવતી પોતાની રાજધાનીમાં પાછો આવે છે. ૧૫૪. Page #228 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] उत्तर भरतार्धनो विष्कंभ वगेरे । (२०७) स्याद्यावञ्चक्रिणो राज्यं तावत्तिष्टन्ति सन्ततम् । मंडलानि च पये च गुहामार्गे गतागते ॥ १५५॥ अयं प्रवचनसारोद्धारवृत्त्यभिप्रायः ॥ त्रिषष्टीयाजितचरित्रे तु उद्घाटितं गुहाद्वारं गृहान्तर्मण्डलानि च । तावत्तान्यपि तिष्टन्ति यावज्जीवति चक्रभृत् ॥१५६ ॥ इति उक्तम् ॥ द्वारात् खण्डप्रपाताया याम्याद्याम्यदिशि ध्रुवम् । गंगायाः पश्चिमे कूले वसन्ति निधयो नव ॥ १५७ ॥ उदीच्यामथ वैताढयात् हिमवगिरिसीमया । स्यादुत्तरभरतार्द्ध पर्यकासनसंस्थितम् ॥ १५८ ॥ अष्टात्रिंशे योजनानां द्वे शते त्रिकलाधिके । विष्कम्भतोऽथ बाहास्य प्रत्येकं पार्श्वयोः द्वयोः ॥ १५९ ॥ योजनानां शतान्यष्टादश द्विनवतिस्तथा । सार्द्धाः सप्त कलाः क्षेत्रफलमस्याथ कीर्त्यते ॥ १६० ॥ लक्षास्त्रिंशत् सहस्राणि द्वात्रिंशदथ चोपरि । शतान्यष्टौ योजनानामष्टाशीतिरथाधिका ।। १६१ ॥ જ્યાં સુધી ચક્રવતનું રાજ્ય હોય છે ત્યાં સુધી ગુફાને માર્ગે જવા આવવા માટે તે મંડળે અને સેતુ કાયમ રહે છે. ૧૫૫. આ વાત અમે પ્રવચનસારોદ્ધારના અભિપ્રાય પ્રમાણે દર્શાવી છે. ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્રમાંના અજિતનાથના ચરિત્રમાં તે એમ લખ્યું છે કે-જ્યાં સુધી ચકવતી જીવે છે ત્યાં સુધી ગુફાના દ્વાર ઉઘાડાં રહે છે અને ગુફાની અંદર આળેખેલાં મંડળે પણ કાયમ રહે छे. १५६. ખંડપ્રપાતાગુફાના દક્ષિણ તરફના દ્વારથી દક્ષિણ દિશામાં, ગંગાનદીને પશ્ચિમતટે ननिधान'मावताछ. १५७. હવે વૈતાઢયપર્વતથી ઉત્તર દિશામાં ‘ઉત્તર ભરતાર્ધ” આવેલું છે. એની સીમા હિમવંત પર્વત સુધી છે, અને એ પર્યકાસને રહેલું છે. ૧૫૮. એને વિષ્ક બસ આડત્રીશ એજન અને ત્રણ કળા છે, એની બે બાજુએ આવેલી Page #229 -------------------------------------------------------------------------- ________________ (२०८) लोकप्रकाश । [ सर्ग १६ कला द्वादश विकला एकादश प्रकीर्तिताः।। उक्तसामान्यभरतवत् शेषं तु शरादिकम्॥१६२॥ कलापकम् ॥ नितम्बस्य हिमवतो दाक्षिणात्यस्य सन्निधौ । चेत्रेऽस्मिन्नन्तरे गंगासिन्धुप्रपातकुण्डयोः ॥ १६३ ॥ गिरिः वृषभकूटाख्यः उच्चत्वेनाष्टयोजनः । द्वे योजने भूमिमग्नः चारुगोपुच्छसंस्थितः ॥ १६४ ॥ युग्मम् ॥ मूलेऽसौ योजनान्यष्टौ मध्ये षट् योजनानि च । चतुष्टयं योजनानां उपर्यायतविस्तृतः ॥ १६५ ॥ पंचविंशतिरेवाष्टादशैव द्वादशापि च । साधिकानि परिक्षेपो मूले मध्ये च मूनि च ॥ १६६ ॥ द्वादशाष्ट च चत्वारि मूले मध्ये शिरस्यपि । योजनानि क्रमादस्य व्यासायामो मतान्तरे ॥ १६७ ॥ सप्तत्रिंशत् क्रमात् पंचविंशतिः द्वादशापि च । साधिकानि परिक्षेपो मूले मध्ये तथोपरि ॥ १६८ ॥ પ્રત્યેક “બાહા” અઢારસે બાણું જન અને સાડી સાત કળા છે; અને એનું ક્ષેત્રફળ ત્રીશ લાખ બત્રીશ હજાર આઠસે અયાશી એજન, બારકળા અને અગ્યાર વિકળા જેટ એનું “શર વગેરે સામાન્ય ભરતક્ષેત્રનું કહી ગયા છીએ તે પ્રમાણે જાણવું. ૧૫૯-૧૬૨. આ ક્ષેત્રમાં, હિમવંત પર્વતની દક્ષિણ દિશા તરફની મેખલા પાસે, ગંગા અને સિધુ પ્રપાત કુંડની વચ્ચે વૃષભકૂટ નામે પર્વત છે. તે આઠ જન ઉંચે છે અને બે જન પૃથ્વીમાં ખુલે છે. વળી એ ગોપુચ્છને આકારે રહેલો છે. ૧૬૩-૧૬૪. એની લંબાઈપહોળાઈ મૂળમાં આઠ જન, મધ્યમાં છ યોજન અને મથાળે ચાર यातन छे. १६५. વળી એને ઘેરા મૂળમાં પચવીશ યોજન, મધ્યમાં અઢાર જન અને ટચ આગળ બાર એજનથી કંઈક વિશેષ છે. ૧૬૬. એક એવો મત પણ છે કે એની લંબાઇપહોળાઈ મૂળ આગળ, મધ્યમાં અને મથાળે અનુક્રમે બાર, આઠ અને ચાર એજન છે; અને ઘેરા અનુક્રમે સાડત્રીશ એજન, પચવીશ એજન અને આશરે બાર યોજન છે. ૧૬૭–૧૬૮, Page #230 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] वृषभकूट पर्वतनी हकीकत । (२०९) इदं च मतद्वयमपि जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे ॥ मतान्तरे ननु कथं श्रुते सर्वज्ञमूलके । तुल्यकैवल्यभाजां यदेकमेवाहतां मतम् ॥ १६९ ॥ अत्रोच्यते । दुर्भिचे स्कन्दिलाचार्यदेवर्द्धिगणिवारके । गणनाभावतः साधुसाध्वीनां विस्मृतं श्रुतम् ॥ १७० ॥ ततः सुभिक्षे संजाते संघस्य मेलकोऽभवत् ।। वलभ्यां मथुरायां च सूत्रार्थघटनाकृते ॥ १७१ ॥ वलभ्यां संगते संघे देवर्द्धिगणिरग्रणीः । मथुरायां संगते च स्कन्दिलार्योऽग्रणीरभूत् ॥ १७२ ॥ ततश्च वाचनाभेदस्तत्र जातः क्वचित् क्वचित् । विस्मृतस्मरणे भेदो जातु स्यादुभयोरपि ॥ १७३ ॥ तत्तैस्ततोऽर्वाचीनैश्च गीतार्थैः पापभीरुभिः । मतद्वयं तुल्यतया कक्षीकृतमनिर्णयान् ॥ १७४॥ આ બેઉ મત જબૂદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રના છે. અહિં એવી શંકા ઉપસ્થિત થાય છે કે શ્રત તે સર્વજ્ઞભાષિત છે–ત્યારે એમાં મતાન્તર કેમ હોય? સર્વ અહંતપ્રભુનું કેવળજ્ઞાન એક સરખું હોય એટલે એમને મત પણ એક જ हावास. १६८. એ શંકાનું સમાધાન આ પ્રમાણે – સ્કંદિલ આચાર્ય અને દેવગિણિ ક્ષમાશ્રમણના સમયમાં દુકાળને લઈને સાધુસાધ્વીઓએ અભ્યાસ પડતો મેલેલો તેથી શ્રુતજ્ઞાન વિસ્મૃત થઈ ગયું. ૧૭૦. ત્યારપછી જ્યારે સુકાળ થયો ત્યારે સૂત્રો અને એના અર્થની ઘટનાને સારૂ વલભીપુરમાં અને મથુરાનગરીમાં સંઘ એકઠો થયા હતા. ૧૭૧. વલ્લભીપુરમાં એકત્ર થયેલ સંઘમાં દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ અગ્રેસર હતા અને મથુરામાં એકત્ર થયેલ સંઘમાં સ્કંદિલ આચાર્ય અગ્રેસર હતા. ૧૭૨. તેથી ત્યાં કઈ કઈ જગ્યાએ પાઠાફેર થઈ ગયું હશે. કેમકે વિસ્મૃત થયેલું પુનઃ સંભારતાં બેઉમાં તફાવત પડવાનો સંભવ છે. ૧૭૩. તેથી એમણે અને ત્યારપછી પાપભીરૂ અર્વાચીન ગીતાર્થ પુરૂએ, કંઈ પણ નિર્ણય ન थयेडा , भतस्वीजयो छ. १७४, Page #231 -------------------------------------------------------------------------- ________________ ( २१० ) लोकप्रकाश । सत्यप्येवं साम्प्रतीना विसंवादं श्रुतस्थितम् । निर्णेतुमुत्सहते ये ते ज्ञेया मातृशासिताः ॥ १७५ ॥ एवमेवोक्तं श्रीमलयगिरिभिः ज्योतिष्करंडवृत्तौ ॥ देशोनकोशलुंगोऽर्द्धक्रोशविस्तृत एव च । क्रोशायाम उपर्यस्य प्रासादोऽतिमनोरमः ॥ १७६ ॥ देवोऽत्र वृषभाभिरव्य एकपल्योपमस्थितिः । महर्द्धिको विजयवत्तथास्य राजधान्यपि ॥ १७७ ॥ शैलोऽयं चित्रित इव चत्रिभिः जितभारतैः । काकिणीरत्न लिखितैः समन्तान्निजनामभिः ॥ १७८ ॥ नोऽष्टाविंशतिरिह सहस्रा द्वयुत्तरा मताः । श्रमुष्य भरत क्षेत्रस्योर्वीशस्यांगना इव ॥ १७९ ॥ अरकाश्च षडप्यत्र सुषमासुषमादयः । सदा विपरिवर्त्तन्ते नियोगिन इवेशितुः ॥ १८० ॥ इति भरतक्षेत्रम् ॥ આમ વાત હેાવા છતાં, અત્યારના જે લેાકેા શાસ્ત્રનુ વિસંવાદિપણું દૂર કરવાને માટે પ્રાત્સાહિત થાય છે તે પેાતાની માતાને શિખામણ આપવા નીકળેલા જેવા જાણવા. પૂજ્યપાદ મલયગિરિ પણ પેાતાના ‘ યેાતિકરડ ' ગ્રંથની ટીકામાં બેઉ વાત સ્વીકારે છે. ૧૭૫. એ પર્વતપર એક સુંદર પ્રાસાદ છે. તે આશરે એક કાસ ઉંચા, અરધા કેસ પહેાળે अनेस सांगे थे. १७६. એ પ`તપર વૃષભ નામના દેવના વાસ છે. એ દેવનું પક્ષેાપમનું આયુષ્ય છે, એને વિજયદેવની જેવી મહાન્ સમૃદ્ધિ છે અને અની રાજધાની પણ એના જેવી જ છે. ૧૭૭. એ પર્વત વળી ભરતક્ષેત્રપર વિજય મેળવનારા ચક્રવતીઓએ સત: કાકિણીરત્નથી લખેલાં એમનાં પેાતાનાં નામાભિધાનને લઇને ણે ચિત્રોચિત્રોવાળા થયા હાયની એવા भाषा छे. १७८. હાયની એમ છપ્પન હજાર નદીએ આ વારા ફરતી આવે છે, તે જાણે કોઇ આ ક્ષેત્રમાં, જાણે ચક્રવતી રાજાની રાણીએ वेसी छे. १७८. [ सर्ग १६ 2 6 ત્યાં વળી ‘ સુષમાસુષમા વગેરે છ એ · આરા શેઠના, હંમેશાં વારાફરતી કામપર આવતા મુનિમે હાયની ! ૧૮૦, એ પ્રમાણે ભરતક્ષેત્રનું વર્ણન સંપૂર્ણ થયું. Page #232 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] हिमवान नामना पहेला वर्षधरपर्वत, वर्णन । (२११) . अथोत्तरार्द्धभरतपर्यन्ते उत्तराश्रिते। जात्यस्वर्णमयो भाति हिमवान्नाम पर्वतः ॥ १८१ ॥ स्पृशन् द्वाभ्यां निजान्ताभ्यां पूर्वापरपयोनिधी । योजनानां शतं तुंगो भूमग्नः पंचविंशतिम् ॥ १८२ ॥ योजनानां दशशती द्विपंचाशत्समन्विता। कला द्वादश विष्कम्भः पर्वतस्यास्य कीर्तितः॥ १८३ ॥ योजनानां पंचदशशतान्यथाष्टसप्ततिः । अष्टादश कलाश्चात्र शरः प्रोक्तो जितस्मरैः ॥ १८४॥ योजनानां सहस्राणि चतुर्विशतिरेव च । स द्वात्रिंशन्नवशती प्रत्यंचास्य कलार्द्धयुक् ॥ १८५॥ धनुःपृष्टं योजनानां सहस्राः पंचविंशतिः। द्वे शते त्रिंशदधिके चतस्रश्चाधिकाः कला: ॥ १८६ ॥ योजनानां सहस्राणि पंच त्रीणि शतानि च । सार्दानि बाहैकैकास्याध्य ः पंचदशांशका: ॥ १८७॥ कोटीद्वयं च लक्षाणि योजनानां चतुर्दश । षट्पंचाशत्सहस्त्राणि शतानि नव चोपरि ॥ १८८ ॥ હવે ઉત્તરાર્ધભરતના ઉત્તર તરફના છેડા પર જાવિવંતસુવર્ણમય હિમવાન નામને પર્વત शाली २wो छ. १८१. એને એક છેડે પૂર્વ સમુદ્ર સુધી, અને બીજે પશ્ચિમ સમુદ્ર સુધી લંબાયેલો છે. એ એક જન ઉંચો છે અને પચવીશ એજન પૃથ્વીમાં ગૂઢ રહેલો છે. ૧૮૨. એનો “વિષ્ઠભ એક હજાર બાવન જન અને બાર કળા છે. ૧૮૩. એનો “શર” પંદરસો અડ્યોત્તેર જન ને અઢાર કળા છે. ૧૮૪. એની “જીવા ચોવીશ હજાર નવસે બત્રીશ જન અને અરધી કળા છે. ૧૮૫. એનું ધનુપૃષ્ટ વળી પચવીશ હજાર બસો ત્રીશ જન અને ચાર કળા છે. ૧૮૯. એની પ્રત્યેક “બાહા” પાંચ હજાર ત્રણસો પચાસ યોજન અને સાડાપંદર કળા छ. १८७. Page #233 -------------------------------------------------------------------------- ________________ (२१२) लोकप्रकाश । [ सर्ग १६ एकसप्ततिरेवाष्टौ कलाश्च विकला दश । भूमौ प्रतरगणितं निर्दिष्टं हिमवगिरेः ॥ १८९ ॥ युग्मम् ॥ कोटीनां वे शते कोट्यश्चतुर्दशाथ लक्षकाः। षट्पंचाशत् तथा सप्तनवतिश्च सहस्रकाः ॥ १९० ॥ एकं शतं चतुश्चत्वारिंशं कलाश्च षोडश ।। विकला द्वादशेत्युक्तं शैलेऽस्मिन् सर्वतो घनम् ॥ १९१ ॥ यु०॥ वेदिकावनखण्डाभ्यां रम्योऽयं पार्श्वयोः द्वयोः। वेदिकावनखण्डानां सर्वं मानादि पूर्ववत् ॥ १९२ ॥ अत्रैकादश कूटानि बिभ्रति प्रकटप्रभाम् । सिद्धायतनमुख्यानि प्राच्या आरभ्य पूर्ववत् ॥ १९३ ॥ स्यात् सिद्धायतनं क्षुल्लहिमवन्नामकं परम् । तृतीयं भरताभिख्यमिलाकूटं ततः परम् ॥ १९४ ॥ गंगावर्तनकूटं च श्रीदेवीकूटमित्यपि । रोहितांशासूरीकूटं सिन्ध्वावर्तनसंज्ञकम् ॥ १९५ ॥ सुरादेवीकूटमिति परं हैमवताभिधम् । एकादशं वैश्रमणं कूटानि हिमवगिरेः॥ १९६ ॥ विशेषकम् ॥ એ પર્વતની ભૂમિનું પ્રતર” વળી બે કરોડ દ લાખ છપ્પન હજાર નવો એકેતેર જન, આઠ કળા અને દશ વિકળા જેટલું છે. ૧૮૮–૧૮૯ એ પર્વતનું સમગ્ર “ઘન” બસોચૈદ કોડ છપ્પન લાખ સતાણું હજાર એક ચુમાળીશ એજન, સેળ કળા અને બાર વિકળા છે. ૧૯૦-૧૯૧. એની બે બાજુએ વળી પવેદિકા અને સુશોભિત બગીચા આવેલા છે. એ સર્વનું પ્રમાણ આદિ સઘળું પૂર્વવત્ સમજવું. ૧૨. આ પર્વત પર પૂર્વની પેઠે પૂર્વ દિશાથી આરંભીને, સિદ્ધાયતન આદિ અગ્યાર શિખરે પ્રકટપણે શોભી રહ્યાં છે. ૧૯૩. पडेयु सिद्धायतन, भी क्षुसभित, श्री भरत, याथु साट, पाय - - વર્તન, છઠું શ્રીદેવીકૂટ, સાતમું હિતાંશાસૂરકૂટ, આઠમું સિક્વાવર્તન, નવમું સૂરાદેવીકૂટ, દશમું હૈમવત અને અગ્યારમું વૈશ્રમણ-આ પ્રમાણે એ અગ્યાર શિખરે છે. ૧૯૪-૧૯૬. Page #234 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] एना · सिद्धायतन ' आदिक अग्यार शिखरो विषे । (२१३) सर्वाण्यमूनि रात्नानि मूले च व्यासदैर्घ्यतः। योजनानां पंचशती तावदेवोच्छ्रितानि च ॥ १९७ ॥ मध्ये च त्रिशती पंचसप्तत्याढयां शिरस्यथ । ततानि द्वे शते साढ़े गोपुच्छसंस्थितान्यतः॥ १९८ ॥ युग्मम् ॥ शताः पंचदशैकाशीत्यधिकाः किंचनाधिकाः। एकादश किंचिदूनषडशीतियुताः शताः ॥ १९९ ॥ शताः सप्तैकनवतिसंयुताः किंचिदूनकाः । परिक्षेपाः क्रमादेषु मूले मध्ये च मूर्धनि ॥ २०० ॥ युग्मम् ॥ सिद्धायतनकूटस्योपरि सिद्धालयो महान् । पंचाशद्योजनान्यायामतः स परिकीर्तितः ॥ २०१ ॥ विष्कम्भतो योजनानि प्रज्ञप्तः पंचविंशतिः । षत्रिंशद्योजमान्युच्चः त्रिद्वारो भास्वरप्रभः ॥ २०२ ॥ युग्मम् ॥ विना प्रतीची त्रिदिशं द्वारमेकैकमुच्छ्रितम् । योजनान्यष्ट चत्वारि स्याद्विस्तारप्रवेशयोः ॥ २०३॥ આ સઘળાં શિખરો સમય છે. એમાં પાંચસો પાંચસો જન ઉંચા છે. એમનો વિસ્તાર મૂળ આગળ પાંચસે એજન, મધ્યમાં ત્રણસો પંચોતેર જન અને મથાળે બસ પચાસ એજન છે. આમ એઓ ઉંચા રહેલા ગેપુછને આકારે છે. ૧૯૭–૧૮. વળી પ્રત્યેક શિખરને પરિક્ષેપ એટલે ઘેરા મૂળ આગળ પંદર એકાશી એજનથી કંઈક અધિક, મધ્યભાગમાં અગ્યારસે છાશી એજનથી કંઈક ન્યૂન, અને મથાળે સાતસો मे योनथी साडे सोछ। छ. १८८-२००. સિદ્ધાયતન નામના પહેલા શિખર પર એક સિદ્ધમંદિર છે. તે પચાસ યોજન લાંબુ, પચવીશ યોજન પહોળું અને છત્રીશ જન ઉંચું છે. એની કાન્તિ અત્યંત દેદીપ્યમાન છે. qणी मेने त्रद्वार छे. २०१-२०२. તે ત્રણે દ્વાર પશ્ચિમશિવાયની ત્રણે દિશામાં અકેક આવેલ છે. એ પ્રત્યેકની ઉંચાઈ આઠ ચીજનની અને પહોળાઈ ચાર એજનની છે. ૨૦૩. Page #235 -------------------------------------------------------------------------- ________________ (२१४) लोकप्रकाश । [ सर्ग १६ सिद्धायतनमध्येऽथ विभाति मणिपीठिका । योजनान्यष्ट विस्तीर्णायता चत्वारि मेदुरा ॥ २०४ ॥ उपर्येतस्या अथैको देवच्छन्दक अाहितः । उच्चैस्त्वेन साधिकानि योजनान्यष्ट स श्रुतः ॥२०५॥ विष्कम्भायामतोऽप्येष योजनान्यष्ट तत्र च । अष्टोत्तरशतं सिद्धप्रतिमास्तासु पूर्ववत् ॥ २०६ ॥ दशानां शेषकूटानामुपर्येकैक प्रालयः । द्वाषष्टिं योजनान्यर्द्धाधिकान्यायतविस्तृतः ॥ २०७॥ एकत्रिंशद्योजनानि सक्रोशानि समुन्नतः। तत्तत्कूटसमाह्वानस्वामिना समधिष्टितः ॥ २०८ ॥ युग्मम् ॥ कूटे द्वितीये तृतीये दशमे रुद्रसंमिते। चतुर्वेषु सुरा ईशाः देव्यः शेषेषु षट्सु च ॥ २०९ ॥ तत्रापि इलादेवी सुरादेवी द्वे इमे दिक्कुमारिके । तिस्त्रश्च नद्यधिष्टाव्यः श्रीश्चेति प्रथिता इमाः ॥ २१० ॥ એ સિદ્ધ મંદિરમાં વળી એક મણિપીઠિકા છે. તે આઠ ચેાજન લાંબી પહોળી અને ચાર योनी छे २०४. એ મણિપીઠિકાપર વળી એક દેવચ્છેદક છે–જે આઠ એજનથી કંઇક વિશેષ ઉચે અને આઠ રોજન બરાબર લાંબપહોળો છે. તેમાં વળી પૂર્વવત્ એકસો ને આઠ સિદ્ધની प्रतिभासा छ. २०५-२०६. શેષ દશ શિખરોપર પણ અકેક સિદ્ધ મંદિર છે–તે પ્રત્યેક સાડીબાસઠ જન લાંબપહેલું છે તથા સવાએકત્રીશ યોજન ઊંચું છે. વળી એ પ્રત્યેક તેતે શિખરોના નામ સમાન नाभवाला स्वाभी-देवा-थी अधिष्ठित छ. २०७-२०८. બીજા, ત્રીજા, દશમા અને અગ્યારમા–આ ચાર શિખર પર દેવો અને શેષ છ ઉપર દેવીઓ આધિપત્ય ભેગવે છે. ૨૦૯ એ છ દેવીઓ. આ પ્રમાણે છે–પહેલી બે ઇલાદેવી અને સુરાદેવી નામની દિકકુમારિ કાઓ છે; બીજી ત્રણ નદીઓની અધિષ્ઠાત્રી દેવીઓ છે; અને છેલલી-છઠ્ઠી લમી નામની छ.२१०. Page #236 -------------------------------------------------------------------------- ________________ हिमवान उपर आवेला 'पद्मद्रह 'नुं वर्णन | देवा देव्यश्च सर्वेऽमी एकपल्योपमायुषः । महद्धिका विजयवत्तथैषां राजधान्यपि ॥ २११ ॥ एता देव्यश्च भवनपतिजातिगता मताः । व्यन्तरीणामर्द्धपत्यमायुरुत्कर्षतोऽपि यत् ॥ २१२ ॥ एवं वक्ष्यमाणा अपि देव्यो ज्ञेयाः ॥ क्षेत्रलोक ] वक्ष्यमाणपर्वतेषु यानि चैत्यानि येऽपि च । प्रासादा देवतानां ते सर्वेऽत्रत्यैः समाः स्मृताः ॥ २१९३ ॥ गिरेरस्योपरितले हृदः पद्महृदाभिधः । योजनानि दशोद्विद्धः सहस्त्रयोजनायतः || २१४ ॥ शतानि पंच विस्तीर्णो वेदिकावनमण्डितः । चतुर्दिशं तोरणाढयत्रि सोपान मनोरमः ॥ २१५ ॥ युग्मम् ॥ अयं च वक्ष्यमाणाश्च महापद्महृदादयः । सर्वे पूर्वापरायामा दक्षिणोत्तरविस्तृताः ॥ २१६ ॥ (२१५) આ સર્વ દેવદેવીઓનુ એક પક્લ્યાપમનુ આયુષ્ય છે. એઆ સર્વે વિજયદેવની જેવી સમૃદ્ધિવાળા છે. અને એમની રાજધાનીએ પણ વિજયદેવવત્ જાણી લેવી. ૨૧૧. જે દેવીએ છે તે સર્વે ભવનપતિની જાતિની છે; કારણકે વ્યંતરદેવીઓનુ તે આયુષ્ય उत्सृष्टत: अरघा पढ्यो भनु छे. २१२. વળી જે દેવીઓની હવે પછી વાત આવશે એ દેવીએ પણ એજ જાતિની સમજવી. વળી જે પર્વતાનુ હવે વર્ણન કરવામાં આવશે એ પ તાપર જે ચૈત્ય અને દેવાના પ્રાસાદ છે તે સર્વે આ પર્વતના ચૈત્ય અને પ્રાસાદ જેવા સમજી લેવા. ૨૧૩. આ પર્વ તપર એક પદ્મદ્રહ નામના દ્રહ-ધરા આવેલા છે. તે દશ ચેાજન ઉડા, હજાર ચેાજન લાંબે અને પાંચસેા યેાજન પહેાળા છે. ૨૧૪. એની આસપાસ પદ્મવેદિકા અને સુંદર વન શાલી રહ્યાં છે; અને એને ચારે દિશાએ તારણેાવાળાં ત્રણ ત્રણ મનહર પગથીઆં છે. ૨૧પ. આ પદ્મદ્રહ અને હવે પછી વર્ણ વવામાં આવશે એ મહાપદ્મદ્રહ વગેરે સર્વે પૂર્વ પશ્ચિમ લાંમા અને ઉત્તરદક્ષિણ પહેાળા છે. ૨૧૬ Page #237 -------------------------------------------------------------------------- ________________ ( २१६) लोकप्रकाश । [ सर्ग १६ तथाहुः। हिमवंतसेलसिहरे वरारविंदद्दहो सलिलपुण्णो । दसजोषणावगाढो विच्छिन्नो दाहिणुत्तरओ ॥ २१७ ॥ ___ तस्य मध्ये पद्ममेकं योजमायतविस्तृतम् । अर्द्धयोजनबाहल्यं तावदेवोच्छ्रितं जलात् ।। २१८ ॥ जले मग्नं योजनानि दशैतजगतीवृतम् । जम्बूद्वीपजगत्याभा सा गवाक्षालिराजिता ॥ २१९ ॥ किन्त्वसौ योजनान्यष्टादशोचा सर्वसंख्यया । जलेऽवगाढा दश यद्योजनान्यष्ट चोपरि ॥ २२० ॥ यत्तु जम्बूद्वीपप्रज्ञप्तिमूलसूत्रे जम्बूद्दीवजगइप्पमाणा इत्युक्तं तज्जलावगाहप्रमाणमविवक्षित्वा इति तवृत्तौ ॥ किंच वज्रमूलं रिष्टकंदं वैदूर्यनालबन्धुरम् । वैदूर्यबाह्यपत्रं तजाम्बूनदान्तरच्छदम् ॥ २२१ ।। એ સંબંધમાં અન્યત્ર કહ્યું છે કે –હિમવંતશૈલના શિખર પર એક જળપૂર્ણ સુંદર પદ્મદ્રહ છે–તે દશ એજન ઉડે છે અને ઉત્તર દક્ષિણ પહોળો છે. ૨૧૭. એ પદ્મદ્રહમાં એક કમળ છે તે એક જન લાંબુ પહોળું છે, અરધો જન જાડું છે भने साथी ( ५२ ) छ. २१८. એ કમળ વળી દશ યોજન જળની અંદર બુડેલું છે અને એની આસપાસ એક જગત-કોટ આવી રહ્યો છે. તે કોટ જમ્બુદ્વીપના જગત-કોટની જેમ અનેક ઝરૂખાઓથી યુક્ત હોઈને બહુ રમણીય લાગે છે. ૨૧૯ આ જગત-કોટ દશ જન જળમાં ડુબેલો અને આઠ જન જળની ઉપર હોઈને मुस सार योन या छ. २२०. જંબદ્વીપપ્રજ્ઞપ્તિના મૂળ સૂત્રમાં “જબૂદ્વીપના કટ જેવડે” એમ જે કહ્યું છે તે જળની અંદર રહેલા ભાગ શિવાયના ( ભાગ)–બહાર રહેલા ભાગનું મા૫ સમજવું. આવો એની વૃત્તિની અંદર ખુલાસો છે. વળી એ કમળનું મૂળ વાનું છે; એને કંદ રિષ્ટ રત્નમય છે; એની નાલિકા વેર્યરત્નની છે; એના બહારના પત્રો વૈર્યરત્નના અને અભ્યન્તર સુવર્ણમય છે. ર૨૧. Page #238 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] ए मां श्रीदेवीना भवनरूप एक विशिष्ट पद्म । ( २१७ ) अत्रायं विशेषोऽस्ति ॥ बृहत्क्षेत्रविचारवृत्त्यादौ बाह्यानि चत्वारि पत्राणि वैदूर्यमयानि शेषाणि तु रक्तसुवर्णमयान्युक्तानि । जम्बूद्वीपप्र ज्ञप्तिसूत्रे जाम्बूनदमीषद्रक्तस्वर्ण तन्मयान्यभ्यन्तरपत्राणि इत्युक्तम् । सिरिनिलयक्षेत्रविचारवृत्तौ तु पीतस्वर्णमयान्युक्तानि । इति ॥ तपनीय केसरवृन्ता सौवर्णी कर्णिका भवेत्तस्य । द्विकोशायतवितता क्रोशोच्चा श्रीभवनमस्याम् ॥ २२२ ॥ एकक्रोशायतमेतत्तथार्द्धक्रोशविस्तृतम् । ऊनक्रोशोन्नतं तत्र दक्षिणोत्तरपूर्वतः ॥ २२३ ॥ पंचचापशतोत्तुंगं तदर्द्धव्यासमेककम् । द्वारं तत्राथ भवनमध्येऽस्ति मणिपीठिका ॥ २२४ ॥ युग्मम् ॥ सापि पंचशतधनुर्व्यासायामार्द्धमेदुरा | उपर्यस्या शयनीयं श्रीदेवीयोग्यमुत्तमम् ॥ २२५ ॥ षड्जातीयैः परिक्षेपैः वेष्टितं मूलपंकजम् । क्रमादर्द्धार्द्धमानाब्जाः परिक्षेपाः समेऽप्यमी ॥ २२६ ॥ C આ સંબંધમાં ‘ બૃહત્ ક્ષેવિચાર ’ ની ટીકામાં એમ કહ્યું છે કે ફક્ત ચાર બાહ્ય પત્રા વૈદ્ય રત્નનાં છે, શેષ પત્રો લાલ સુવર્ણ નાં છે. વળી જમ્મુદ્દીપપ્રજ્ઞાપ્ત ’ સૂત્રમાં અભ્યન્તર પત્રોને જામ્મનદમય એટલે સહેજ રક્તવર્ણના સુવર્ણનાં કહ્યાં છે. · સિરિનિલય ’ ક્ષેત્રવિચારની વૃત્તિમાં વળી પીતસુવર્ણનાં કહ્યાં છે. એના કેસરના વૃન્ત લાલ સુવર્ણ નાં અને કણિકા પીતસુવર્ણ ની કહી છે. એ કર્ણિકા એ કૈાસ લાંબીપહેાળી અને એક કાસ ઉંચી છે, અને એની અંદર શ્રીદેવીનુ ભવન આવેલુ છે. ૨૨૨. એ ભવન એક કાસ લાંબુ, અરધા કેસ પહેા અને કાસ થાડેરૂ ઉંચુ છે. એમાં દક્ષિણ, ઉત્તર અને પૂર્વ–એમ ત્રણ દિશાએ પાંચસેા ધનુષ્ય ઉંચુ અને એથી અરધુ પહેાળુ અકેક દ્વાર છે. એ ભવનના મધ્ય ભાગમાં વળી એક મણિપીઠ છે. ૨૩-૨૨૪. એ મણિપીઠ પાંચસેા ધનુષ્યના વિસ્તારની અને એથી અરધી જાડી છે. એની ઉપર શ્રીદેવીને યેાગ્ય ઉત્તમ શય્યા છે. ૨૨૫. ઉપર જે એક કમળ કહ્યું છે તે-મૂળકમળ−ની આસપાસ, એનાથી અદ્ભુ અર્જુ માનનાં मणानां छ वर्तुण है वाय छे. २२६. 28 Page #239 -------------------------------------------------------------------------- ________________ (२१८) लोकप्रकाश । [ सर्ग १६ अष्टोत्तरं शतं पद्माः प्रथमे परिधौ स्थिताः। मूलपद्मादर्द्धमानाः श्रीदेवीभूषणैर्भूताः ॥ २२७ ॥ वायूत्तरेशानदिक्षु सामानिकसुधाभुजाम् । चतुःसहस्री पद्मानां तावतां परिकीर्तिता ॥ २२८ ॥ महत्तराणां देवीनां प्राक् चत्वार्यम्बुजानि च । सहस्राण्यष्ट चाग्नेय्यामभ्यन्तरसभाजुषाम् ॥ २२९ ॥ सहस्राणि दशाब्जानामपाच्यां मध्यपर्षदाम् । द्वादशाब्जसहस्राणि नैर्ऋत्यां बाह्यपर्षदाम् ॥ २३० ॥ सेनापतीनां सप्तानां प्रत्यक् सप्ताम्बुजानि च । द्वितीयोऽयं परिक्षेपो मूलपद्मस्य वर्णितः ॥ २३१ ॥ आत्मरक्षिसहस्राणां षोडशानां चतुर्दिशम् । चतुःसहस्त्री प्रत्येकं परिवेषे तृतीयके ॥ २३२ ॥ त्रयः परे परिक्षेपा अभियोगिपयोरुहाम् । द्वात्रिंशत् प्रथमे लक्षा अभ्यन्तराभियोगिनाम् ॥ २३३ ॥ પહેલા વર્તુળમાં એકસોને આઠ કમળે છે તે મૂળકમળથી અદ્ધ માન-માપનાં છે. તેમાં શ્રીદેવીનાં આભૂષણે ભર્યા છે. ૨૨૭. ( હવે બીજા વલયમાં ) વાયવ્ય, ઉત્તર અને ઈશાન દિશાઓમાં ચાર હજાર સામાનિક દેવોના ચાર હજાર કમળો છે. ૨૨૮. પૂર્વ દિશામાં મહત્તરા દેવીઓનાં ચાર કમળે છે; અગ્નિકોણમાં અભ્યન્તર સભામાં બેસનારા દેવનાં આઠ હજાર કમળે છે. ૨૨૯. દક્ષિણ દિશામાં મધ્યસભામાં બેસનારા દેવનાં દશ હજાર કમળ છે; અને નેત્રત્યકોણમાં બાદાપર્ષદાન દેનાં બાર હજાર કમળે છે. વળી પશ્ચિમ દિશામાં સાત સેનાપતિઓનાં સાત કમળે છે. એ પ્રમાણે મૂળકમળના બીજા વલયનું સ્વરૂપ થયું. ૨૩-૨૩૧. હવે ત્રીજા વલયમાં, પ્રત્યેક દિશામાં ચારચાર હજાર એમ ચારે દિશામાં થઈને સળ હજાર કમળ સોળ હજાર આત્મરક્ષક દેવનાં છે. ૨૩૨. હવે ચોથું, પાંચમું અને છછું એમ ત્રણ વલો રહ્યાં એ ત્રણેમાં અભિયોગી (સેવક) Page #240 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] ए दहना छ पद्मवलयोनी हकीकत । चत्वारिंशत् पद्मलक्षा मध्ये मध्याभियोगिनाम् । लक्षाणामष्टचत्वारिंशत् बाह्ये बाह्यसेविनाम् ॥ २३४ ॥ युग्मम्॥ ( २१९ ) कोट्येका विंशतिर्लक्षा: पद्मानां सर्वसंख्यया । सहस्राणि च पंचाशत् शतं विंशतिसंयुतम् ॥ २३५ ॥ अत्र षट् परिक्षेपा इति षट्जातीयाः परिक्षेपा इति वाच्यम् ॥ तथाहि ॥ श्रद्या मूलपद्मार्द्ध माना जातिः । द्वितीया तच्चतुर्थभागमाना जातिः । यावत् षष्ठी चतुःषष्टितमभागमाना जातिरिति ॥ श्रन्यथा तु योजनात्मना सहस्रत्रयात्मके धनुरात्मना चत्वारिंशहचाधिकद्विकोटिप्रमिते हृदपरमपरिधौ षष्ठपरिक्षेपपद्मानां षष्टिकोटिधनुः क्षेत्रमातव्यानाम् एकपंक्त्या अवकाशो न संभवति ॥ ततश्च तत्तत्परिधिक्षेत्र परिक्षेपपद्मसंख्या विस्तारान् परिभाव्य यत्र यावत्यः पंक्तयः संभवन्ति तत्र तावतीभिः पंक्तिभिः एक एव परिक्षेपो ज्ञेयः । पद्मानामनेकजातीयत्वात् । एवं च पंचलक्षयोजनात्मके हृदक्षेत्रफले तानि सर्वाण्यपि पद्मानि सुखेन मान्त्येव । पद्मरुद्धक्षेत्रस्य सर्वसंक દેવેાનાં કમળે છે. તે આવી રીતે:ચેાથા વલયમાં અભ્યન્તર પદાના અભિયાગી દેવાનાં મત્રીશ લાખ કમળેા છે; પાંચમા વલયમાં મધ્યમ પદાના અભિયાગી દેવાનાં ચાળીશ લાખ કમળે છે; અને છઠ્ઠા વલયમાં બાહ્ય પદાના અભિયાગી દેવાનાં અડતાલીશ લાખ કમળા छे. २३३-२३४. એ પ્રમાણે સમગ્ર મળીને એક ક્રોડ વીશ લાખ પચાસ હજાર ને વીશ કમળા થયાં. ૨૩૫. અહિં છ વલય ’એટલે 'छ लतिनां वलय ' सेभ समन्वु. ते भा प्रभाष:પહેલી જાતિ તે મૂળ પદ્મ કરતાં અરધા માન વાળી; ખીજી જાતિ તે મૂળ પદ્મ કરતાં ચતુર્થાંશ માનવાળી; ત્રીજી જાતિ તે મૂળ પદ્મ કરતાં અષ્ટમાંશ માન વાળી; ચેાથી જાતિ સેાળમા ભાગના માનવાળી; પાંચમી ખત્રીશમા ભાગના માનવાળી અને છઠ્ઠી જાતિ (મૂળ પદ્મ કરતાં ) ચેાસઠમા ભાગના માન વાળી. એમ બાબત છે. જો એમ ન હેાય તે ત્રણ હજાર ચેાજન અથવા ખે ક્રોડ ચાલીશ લાખ ધનુષ્ય જેટલા તે દ્રહના ઉત્કૃષ્ટ ઘેરાવામાં, સાઠ ક્રોડ ધનુષ્ય જેવડા ક્ષેત્રમાં સમાઈ શકે એવાં છઠ્ઠા વલયના કમળે, એક પંક્તિમાં સમાઇ શકે નહિ. માટે તે તે પરિષિક્ષેત્રના ઘેરાવાના કમળાની સંખ્યા તથા વિસ્તાર–બેઉ વાનાં વિચારીને, જ્યાં જેટલી પંક્તિએ સંભવે ત્યાં તેટલી પક્તિઓનું એક વલય કે વર્તુળ સમજવુ; કેમકે કમ Page #241 -------------------------------------------------------------------------- ________________ ( २२०) लोकप्रकाश । [ सर्ग १६ लनया विंशतिः सहस्राणि पंचाधिकानि योजनानां षोडशभागीकृतस्यैकयोजनस्य त्रयोदश भागा इति एतावतः एव संभवात् इति ॥ अधिकं तु उपाध्यायश्रीशान्तिचद्रगणिकृतजम्बूद्वीपप्रज्ञप्तिवृत्तितः अवसेयम् ॥ ततः पद्मदात् गंगा प्राच्यतोरणनिर्गता । योजनानां पंचशतीं गिरौ पूर्वेण गच्छति ॥ २३६ ॥ गंगावर्तनकूटस्याधस्तादावृत्य सा ततः । दक्षिणाभिमुखी भूत्वा प्रवृत्ता पर्वतोपरि ॥ २३७ ॥ त्रयोविंशां पंचशती योजनानां कलात्रयम् । साई गत्वा दक्षिणस्यां पतेत् जिव्हिकया नगात् ॥२३८॥ युग्मम्॥ सा च प्रणालिकारूपा भात्यर्धक्रोशमेदुरा । द्विक्रोशदीर्घा सक्रोशषट्योजनसुविस्तृता ॥ २३९ ॥ वानिकी व्यात्तमकरवक्त्राकारा तयाथ सा। सातिरेकं योजनानां शतमेकं पतत्यधः ॥ २४०॥ ળની અનેક જાતિ છે. અને એવી રીતે પાંચ લાખ જન જેટલા તે દ્રહના ક્ષેત્રફળમાં તે સર્વ કમળ વિનાઅડચણે સમાઈ શકે છે. કેમકે આ પદ્ધોએ રેકેલા ક્ષેત્રના જનેને એકંદર સરવાલે વીશહજાર ને પાંચ એજન, અને ઉપર તેર ષડશાંશ-એટલે સંભવે છે. આ સંબંધમાં વિશેષ વાતના જિજ્ઞાસુએ ઉપાધ્યાય શ્રીમદ શાન્તિચંદ્રગણિકૃત જમ્મુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રની વૃત્તિ જેવી. પદ્મદ્રહના ર્વાિત્ય તરણુમાંથી ગંગા નદી નીકળે છે. તે પાંચસે જન સુધી પૂર્વ દિशामा पर्वत ल य छे. २३६. ત્યાંથી “ગંગાવત્તનકૂટની હેઠળ વળીને, દક્ષિણ સન્મુખ થઈ પર્વત પર જાય છે–ચઢે છે. ત્યાંથી પાંચસો ત્રેવીશ યોજન ને સાડાત્રણ કળા દક્ષિણ દિશામાં જઈને પાછી ધોધના રૂપમાં હેઠળ પૃથ્વી પર પડે છે, ૨૩૭–૨૩૮. એ ધેધ પ્રણાલિકારૂપે અરધેકસ જાડે, બે કેસ દીર્ઘ અને એક કોસ છે જન જેटस पडा। छ. २36. તેથી, કઈ મગરમચ્છ માં ફાડી રહ્યો હોય એવું જણાતો એ (ધ) એક યોજન Page #242 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] ए द्रहमांथी नीकळती गंगानदीनी हकीकत । (२२१) __ योजनानि दशोद्विद्धे षष्टिं च विस्तृतायते । कुंडे गंगाप्रपाताख्ये चारुमुक्तावलीसमा ॥ २४१ ॥ युग्मम् ॥ तथाहुः क्षमाश्रमणपादाः । आयामो विख्खंभो सहि कुंडस्स जोषणा हुंति । नउअसयं किंचूर्ण परिही दसजोअणोगाहो ॥ २४२ ॥ इति बृहत्क्षेत्रसमासे ॥ ___ उमास्वातिकृतजम्बूद्वीपसमासे करणविभावनायां च मूले पण्णासं जोश्रणवित्थारो उवरि सट्ठी इति विशेषोऽस्ति ।। इत्थं च कुण्डस्य यथार्थनामोपपत्तिरपि भवति । एवमन्येष्वपि यथायोग्यं ज्ञेयम् ॥ तच्च कुण्डं वेदिकया वनखण्डेन वेष्टितम् । पूर्वापरादक्षिणासु सोपानश्रेणिशोभितम् ॥ २४३ ॥ सोपानश्रेणयः सर्वा वज्रस्तम्भाः सतोरणाः। रत्नालम्बनबाहाढया रैरुप्यफलकांचिताः ॥ २४४ ॥ કરતાં વિશેષ ઉંચાઈ પરથી, જાણે વજ પડતું હોય એમ નીચે દશાજન ઉંડા અને સાઠ યેજનના વિસ્તારના ગંગાપ્રપાત નામના કુંડમાં પડે છે. ૨૪૦-૨૪૧. એ સંબંધે પૂજ્યશ્રી ક્ષમાશ્રમણ પણ કહે છે કે–એ કુંડની લંબાઈ પહોળાઈ સાઠ એજન, ઉંડાઈ દશ એજન અને ઘેરા લગભગ એકસો ને નેવું યોજન છે. ૨૪૨. વળી શ્રીઉમાસ્વાતિકૃત જબુદ્વીપસમાસમાં, કરણવિભાવનામાં તો એમ કહ્યું છે કે મૂળઆગળ વિસ્તાર પચાસ જન છે અને ઉપરના ભાગમાં સાઠ જન છે. અને એ રીતે એ કુંડના યથાર્થ નામનું વ્યાજબીપણું પણ સમજી જવાય છે. એવી રીતે અન્ય કુડાના સમ્બન્ધમાં પણ યથાયોગ્ય જાણું લેવું. તે કુંડની આસપાસ વળી એક સુંદર પવેદિકા અને મનહર બગીચો છે. અને એને पूर्व, पाश्चम भने दक्षिण-मेभ प हिशामे सुशोलित पाथी-मानी श्रेणिमा छ. २४3. એ પગથીઆની શ્રેણિઓને તેણે પણ છે, વજાના સ્તંભે છે, રત્નજડિત બાહાઓ છે भने सोना३पानी साही छे. २४४. Page #243 -------------------------------------------------------------------------- ________________ (२२२) लोकप्रकाश। [सर्ग १६ गंगाद्वीपश्च भात्यस्मिन् द्वौ कोशावुच्छ्रितो जलात् । अष्टौ च योजनान्येष विष्कम्भायाममानतः ॥ २४५ ॥ गंगाद्वीपोपरि गंगाभवनं पीठिकादियुक् । स्वरूपतो मानतश्च श्रीदेवीभवनोपमम् ॥ २४६ ॥ दाक्षिणात्यतोरणेन गंगाप्रपातकुण्डतः । निर्गत्य वैताढयोपान्ते नदीसप्तसहस्रयुक् ॥ २४७ ॥ खण्डप्रपातप्राग्भागे भित्वा वैताढ्यभूधरम् । दाक्षिणात्यसप्तनदीसहस्रपरिवारिता ॥ २४८॥ एवं चतुर्दशनदीसहस्त्रापूरिताभितः । पूर्वतो जगतीं भित्त्वा गंगा विशति वारिधिम् ॥२४९॥ त्रिभिः विशेषकम् ।। सक्रोशानि योजनानि षडस्या हृदनिर्गमे । व्यासः क्रोशार्धमुद्वेधः कुण्डपातावधिः स च ॥ २५० ॥ तथोक्तं जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे । गंगामहानईपवाहे छक्कोसाइं जोश्रणाई विरकंभेणं पसत्ता अद्धकोसं उव्वेहेणं ॥ એ કુંડની અંદર ગંગાદ્વીપ નામનો એક સુંદર દ્વીપ છે. તે જળથી બે કોસ ઉચો છે, અને આયોજન વિસ્તારમાં છે. ૨૪૫. એ દ્વીપમાં પીઠિકા વગેરેથી યુક્ત એવું ગંગાદેવીનું ભવન ભી રહ્યું છે-તેનું સ્વરૂપ, प्रमाण छत्याहि श्रीवानासन समान छ. २४६. ગંગાપ્રપાતકુંડના દક્ષિણ દિશાના તરણથી ગંગાનદી નીકળે છે. એને વૈતાદ્યપર્વત પાસે ર નદીઓ મળે છે. ત્યાંથી એ ખંડપ્રપાતા ચકાના પૂર્વ ભાગમાં વૈતાદ્યપર્વતને ભેદીને આગળ વહે છે ત્યાં એને બીજી સાત હજાર નદીઓ મળે છે. એમ ચોદ હજાર નદીઓના પરિવાર સહિત પૂર્વ તરફની જગત-કોટને ભેદીને એ સમુદ્રમાં ભળે છે. ૨૪૭-૨૪૯ દ્રહમાંથી નીકળે છે ત્યાં એની પહોળાઈ છે યોજન ને એક કેસ છે અને ત્યાંથી કુંડમાં પડતા સુધીમાં ઉંડાઈ અરધો કેસ છે. ૨૫૦. આ સંબંધમાં જ બૂઢીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં તો આ જ અભિપ્રાય છે. પરંતુ સમવાયાંગસૂત્રમાં એમ છે કે –ગંગા અને સિંધુનદીને પ્રવાહ ચાવીશ કેસથી કંઈક વિશેષ છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] गंगा आदिकना समुद्रसंगम पासेनां तीर्थो । (२२३) समवायांगे तु । गंगासिन्धुओ नईओ णं पवहे सातिरेगाइं चउविसं कोसाइं वित्थरेणं पालत्ते । इत्युक्तम् ॥ कुण्डोद्गमादनु व्यासो योजनं योजनं प्रति । पार्श्वद्वये समुदितो धनूंषि दश वर्द्धते ॥ २५१ ॥ एवं च वारिधेः संगमे सार्की द्वाषष्टिः योजनान्यसौ । मौलादशघ्नो यद्वयासो नदीनामब्धिसंगमे ॥ २५२ ॥ व्यासात् पंचाशत्तमोऽशः सर्वत्रोद्वेध ईरितः । क्रोशस्याई ततो मूले प्रान्ते सक्रोशयोजनम् ॥ २५३ ॥ वेदिकावनखण्डौ च प्रत्येक पार्श्वयोः द्वयोः। महानदीनां सर्वासा दृष्टौ दृष्टजगत्रयैः ॥ २५४ ॥ तथोक्तं जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे गंगावर्णने । उभो पासिं दोहिं पउमवरवेइयाहिं दोहिं वणखंडेहिं संपरिख्खित्ता वेइयावणखंडवाओभाणियव्वो॥ अथ गंगामहानद्या यत्राम्भोनिधिसंगमः। तत्र तीर्थ मागधाख्यं तस्येशो मागध: सुरः॥ २५५ ॥ કુંડમાંથી નીકળ્યા બાદ એની પહોળાઈ દરેક પડખે દર પેજને દશ દશ ધનુષ વધતી જાય છે અને એવી રીતે સમુદ્રપ્રવેશસમયે તે સાડાબાસઠ યોજન થાય છે. એટલા માટે જ કહેવાય છે કે નદીની પહોળાઈ સમુદ્રના સંગમ વખતે મૂળ કરતાં દશ ગણી થાય છે. ૨૫૧–રપર. વળી ઉંડાઈ સર્વત્ર પહોળાઈથી પચાસમા ભાગની હોય છે, એટલે એની ઉંડાઈ મૂળ આગળ અદ્ધ કેસની, અને પ્રાન્ત એક જન અને એક કેસની છે. ૨૫૩. વળી દરેક મહાનદીને બેઉ પડખે પદ્મવેદિકા અને બગીચા હોય છે એમ શ્રીજિન प्रभुमाये . २५४. જબૂદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં ગંગાનદીનું વર્ણન કર્યું છે ત્યાં પણ કહ્યું છે કે–એની બેઉ બાજુએ પદ્મવેદિકા અને વનખંડ-બગીચા આવેલા છે. તે જ પ્રમાણેનું વર્ણન અહિં પણ સમજવું. હવે એ ગંગામહાનદીને સમુદ્ર સાથે સંગમ થાય છે ત્યાં “માગધ” નામનું તીર્થ છે અને તેનો માગધ નામે દેવ સ્વામી છે. ૨૫. Page #245 -------------------------------------------------------------------------- ________________ ( २२४) लोकप्रकाश । [ सर्ग १६ एवं सिन्धुनदीवाद्धियोगे प्रभासनामकम् । एतयोरन्तराले च वरदामं पयोनिधौ ॥ २५६ ॥ तथोक्तं जम्बूद्वीपप्रज्ञप्तिवृत्तौ । गंगा मागधतीर्थस्थाने समुद्रं प्रविशति तथा प्रभासनामतीर्थस्थाने सिन्धुनदी समुद्रं प्रविशति ॥ तीर्थ नामावतरणमार्गोऽम्भोधौ तटाकवत् । तीर्थस्यार्थो भाव्य एवं शीताशीतोदयोरपि ॥ २५७ ॥ तदुक्तं स्थानांगवृत्तौ । तीर्थानि चक्रवर्तिनः समुद्रशीतादिमहानद्यवतारलक्षणानि तन्नामकदेवनिवासभूतानि । तत्र भरतैरवतयोः तानि पूर्वदक्षिणापरसमुद्रेषु । विजयेषु तु शीताशीतोदामहानद्योः पूर्वादिक्रमे णैव । इति तृतीये स्थानके ॥ एषां तीर्थसहक्नाम्नां देवानां स्वस्वतीर्थतः । योजनेषु द्वादशसु राजधान्यः पयोनिधौ ॥ २५८ ॥ कृताष्टमतपाश्चक्री रथनाभिस्पृगम्भसि । स्थित्वा वा! स्वनामांकशरं मुक्त्वा जयत्यमून् ॥ २५९ ॥ એજ પ્રમાણે સિધુ નદીના સમુદ્રસંગમ આગળ “ પ્રભાસ” તીર્થ છે. વળી બેઉ તીર્થોની વચ્ચે, સમુદ્રની અંદર “વરદામ” તીર્થ આવેલું છે. રપદ. આ સંબંધમાં જબદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે—ગંગાનદી માગધતીર્થ આગળ સમુદ્રને મળે છે અને સિધુ નદી પ્રભાસતીર્થ આગળ સમુદ્રને મળે છે. જેવી રીતે તળાવમાં ઉતરવાને તેવી જ રીતે સમુદ્રમાં ઉતરવાનો માર્ગ–એ “તીર્થ.” તીર્થ શબ્દનો આ અર્થ શીતા અને શીતાદા નદીના સંબંધમાં પણ સમજવો. ૨૫૭. સ્થાનાંગસૂત્રના ત્રીજા “સ્થાનક’ માં કહ્યું છે કે–-સમુદ્ર અને શીતા આદિ મહાનદીએમાં ચકવતીને ઉતરવાના માર્ગરૂપ જે તીર્થ તે એજ નામના દેવને રહેવાના સ્થાનરૂપ છે. ભરત અને ઍરવત ક્ષેત્રના તીર્થો પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ સમુદ્રમાં છે, અને વિજે” ના તીર્થો, પૂર્વાદિકને અનુક્રમે જ શીતા અને શીતાદા નદીઓમાં છે. જે તીર્થોનાં નામ છે તેજ તે તે તીર્થના અધિપતિઓનાં નામ છે. પ્રત્યેકની રાજધાની એના તીર્થથી બાર જન દૂર સમુદ્રમાં છે. ૨૫૮. દિગ્વિજયા નિકળેલે ચકવતી અઠ્ઠમ તપ કરી, રથની નાભિસુધી આવે એટલા જળમાં સમુદ્રમાં રહી સ્વનામાંકિત બાણ ફેંકી એ તીર્થાધિપતિદેવોને જીતે છે. ૨૫૯ स्थानात Page #246 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] सिन्धु नदीनी हकीकत । गंगा-सिन्धु-नां · बिल' उर्फे गुफाओ। (२२५) प्रतीच्यतोरणेनाथ हृदात्तस्माद्विनिर्गता। गत्वा प्रतीच्यामावृत्ता सिन्ध्वावर्तनकूटतः ॥ २६० ॥ दक्षिणाभिमुखी शैलात् कुण्डे निपत्य निर्गता । प्रत्यग्भागे तमिस्राया भित्त्वा वैताढयभूधरम् ॥ २६१ ॥ ततः पश्चिमदिग्भागे विभिद्य जगतीमधः। विशत्यम्भोनिधि सिन्धुः गंगास्वसेव युग्मजा ॥२६२।। त्रिभिः (विशेषकम् ॥ गंगावत् सर्वमस्याः स्यात् आरभ्य हृदनिर्गमात् । स्वरूपमब्धिसंगान्तं सिन्धुनामविशेषितम् ॥ २६३ ॥ वैताढयतो दक्षिणस्यां सरितोः सिन्धुगंगयोः । बिलानि स्युः नव नव पूर्वपश्चिमकूलयोः ॥ २६४ ॥ उदीच्यामपि षट्त्रिंशत् तथैव तटयोस्तयोः । कल्पान्तेऽन्नादिबीजानां स्थानानीति द्विसप्ततिः ॥ २६५ ॥ पंचस्वेवं भरतेषु पंचस्वैरवतेषु च । बिलानि भावनीयानि द्विसप्ततिः द्विसप्ततिः ॥ २६६ ॥ હવે, જાણે ગંગાનદીની જોડકે જમેલી બહેન હાયની એવી સિંધુ નદી એ દ્રતના પશ્ચિ- - મ તરફના તોરણમાંથી નીકળે છે. નીકળીને પશ્ચિમ તરફ વહી સિંધવાવર્તન નામના કૂટપરથી ઉતરી, દક્ષિણ દિશા તરફના કુંડમાં પડી, વહેતી વહેતી તમિસ્ત્રાગુફાના પૂર્વ તરફના ભાગમાં થઇને વૈતાદ્યપર્વતને ભેદી, ત્યાંથી પશ્ચિમમાં વહી “ જગતી ’ને નીચેથી ભેદીને સમુद्रने भणे छ. २१०-२६२. દ્રહમાંથી નીકળવાથી તે સમુદ્રને મળતા સુધીનું, સિધુનદીનું સર્વ સ્વરૂપ ગંગાનદીની पेठे . त नाम सिन्धु-सेटमा ३२ छ. २१3. વૈતાદ્યપર્વતથી દક્ષિણ દિશામાં સિધુ અને ગંગા નદીના પૂર્વ અને પશ્ચિમ તટપર નવ નવ એટલે એકંદર છત્રીસ બિલ - એવી જ રીતે એની (વૈતાલ્યની) ઉત્તર દિશામાં પણ, એ નદીઓના એ બેઉ તટપર છत्री मिस . એમ કુલ થઈને હેતેર બિલ થયાં. એ હેતેર કપાતસમયે (હયાત રહેનારાં) અન્ન વગેરે બીજેનાં હેતેર સ્થાને છે. ૨૬૫. Page #247 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । ( २२६) [ सर्ग १६ उत्तराहतोरणेन तस्मात् पद्महदादथ । निर्गता रोहितांशाख्योत्तराशाभिमुखी नदी ॥ २६७ ॥ द्वे योजनशते युक्ते षट्सप्तत्या कलाश्च षट् । पर्वतोपर्यतिक्रम्य वज्रजिव्हिकया नगात् ॥ २६८ ॥ रोहितांशाप्रपाताख्ये कुण्डे निपत्य हारवत् । उदीच्यतोरणेनास्मान्निर्गतोत्तरसंमुखी ॥ २६९॥ मार्गे चतुर्दशनदीसहस्रपरिवारिता । तत्रत्यवृत्तवैताढयं मुक्त्वा कोशद्वयान्तरे ॥ २७० ॥ स्थानात्ततः परावृत्य प्रस्थिता पश्चिमामुखी । पुनश्चतुर्दशनदीसहस्रसेविताभितः ॥ २७१ ॥ अष्टाविंशत्या सहस्रः नदीभिरेवमन्विता। द्वेधा विदधती हैमवतस्याद्धं च पश्चिमम् ॥ २७२ ॥ अधो विभिद्य जगतीं याति पश्चिमवारिधिम् । गंगासिन्ध्वोः सपत्नीव द्विगुणधिः पतिप्रिया ॥ २७३ ॥ सप्तभिः [कुलकम् ॥ એજ પ્રમાણે પાંચ ભારત અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં પણ બહોતેર હેતેર બિલ સમજી ai. २६६. હવે તે (પદ્યસરવર ) ના ઉત્તરતરફના તોરણમાંથી રોહિતાંશા નામની નદી નીકળે છે, २ उत्तर हिश त२६ वडे छे. २६७. તે નદી પર્વતપર બસો છેતેર યોજન અને છ કળા જેટલું પરિક્રમણ કરી ત્યાંથી વજાજિલ્લાને આકારે રોહિતાંશપ્રપાત નામના કુંડમાં મુકતાફલોનો હાર સરી પડતો હોય એમ પડી, ત્યાંથી પૂર્વોકત ઉત્તર દિશાના તોરણોમાં થઈને ઉત્તર તરફ વહેતાં, માર્ગમાં ભળેલી ચોદ હજાર નદીઓનો પરીવાર લઈ તે ક્ષેત્રના વૈતાદ્યથી બે કેસને અંન્તરે ત્યાંથી વળીને પશ્ચિ તરફ વહી પુનઃ અન્ય ચદ હજાર નદીઓથી સંગત થઈ એટલે એકંદર અઠ્યાવીશ હજાર નદીએને પરિવાર લઈ હેમવંત પર્વતના પશ્ચિમતરફના અદ્ધભાગને ભેદી, તેમજ જગતી-કેટને પણ નીચેથી ભેદીને ગંગાસિંધુનદીઓની સપત્ની હોયની એમ બમણી સમૃદ્ધિથી યુકત थ ती पश्चिम समुद्रने भणे छ.२६८-२७3. Page #248 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] रोहितांशा नदीनी हकीकत । (२२७) कुण्डाद्विनिर्गमं यावदारभ्य हृदनिर्गमात् । सार्द्धानि योजनान्यस्या विष्कम्भो द्वादशोदितः ॥ २७४ ॥ गव्यूतमेकमुद्वेधस्ततः कुण्डोद्गमादनु । प्रतियोजनमेकैकपार्श्वे व्यासो विवर्द्धते ॥ २७५ ॥ कोदण्डानि दशदशोभयतस्तानि विंशतिः । लवः पंचाशत्तमश्च व्यासस्योद्वेध अाहितः ॥ २७६ ॥ युग्मम् ॥ योजनानां शतं चैवं सपादमब्धिसंगमे । व्यासोऽस्याः क्रोशदशकमुद्वेधश्च प्रजायते ॥ २७७ ॥ व्यासायामौ जिव्हिकायाः सार्द्धा द्वादशयोजनी । बाहल्यमस्या निर्दिष्टमेकक्रोशमितं जिनैः ॥ २७८ ॥ सविंशं योजनशतं कुण्डस्यायतिविस्तृती। द्वीपस्यायामविष्कम्भौ योजनानीह षोडश ॥ २७९ ॥ अस्याः प्रपातकुण्डस्योद्वेधो द्वीपस्य चोच्छ्रयः । भवनस्य स्वरूपं च ज्ञेयं गंगासमं बुधैः ॥ २८० ॥ દ્રહમાંથી નીકળીને કુંડસુધી પહોંચતા સુધીમાં તેની પહોળાઈ સાડાબાર એજનની કહી છે. વળી ઉંડાઈ એક જનની કહી છે. ર૭૪. - કુંડમાંથી નીકળ્યા પછી એની પહોળાઈ બેઉ પડખે પ્રત્યેક પેજને દશ દશ ધનુષ્ય એટલે એકંદર વીશ ધનુષ્ય વધતી જાય છે. વળી એની ઉંડાઈ સર્વત્ર પહોળાઈના પચાસમાં ભાગ જેટલી કહી છે, એટલે જ્યારે સમુદ્રસંગમ આગળ એની પહોળાઈ સવાસે જનની થાય છે ત્યારે ત્યાં એની ઉંડાઈ એના પચાસમા ભાગની અર્થાત્ દશ કેસ થાય છે. ૨૭૫-ર૭૭. એના ધોધની લંબાઈ પહોળાઈ સાડાબાર યેજન છે, અને જાડાઈ એક કોસ પ્રभाए छ. २७८. કુંડની લંબાઈ પહોળાઈ એકસો ને વશ જન છે અને એમાં રહેલા દ્વીપની લંબાઈ પહેसमयलन छ. २७५. વળી કુંડની ઉંડાઈ, એમાં રહેલા દ્વીપની ઉંચાઈ તથા એ દ્વીપમાં આવેલા ભવનનું સ્વરૂપ-એ સર્વ ગંગાના વર્ણનમાં છે તે પ્રમાણે જાણવું. ૨૮૦. Page #249 -------------------------------------------------------------------------- ________________ (२२८) लोकप्रकाश । [ सर्ग १६ गिरेहिमवतोऽथास्य प्राचीनपश्चिमान्तयोः । लवणोदजलस्पर्शादारभ्य किल निर्गता ॥ २८१ ॥ दाढैकैका विदिशासु गजदन्तसमाकृतिः । ऐशान्यामथ चाग्नेय्यां नैर्ऋत्यां वायुकोणके ॥ २८२ ॥ युग्मम् ॥ ऐशान्यां तत्र जगतीपर्यन्ताल्लवणोदधौ । दाढायां योजनशतत्रयस्य समतिकमे ॥ २८३ ॥ द्वीप एकोरुकाख्योऽस्ति योजनानां शतत्रयम् । विष्कम्भायामतः पद्मवेदिकावनमण्डितः ॥२८४॥ युग्मम् ॥ किंचिदुनैकोनपंचाशता समधिका किल । योजनानां नवशती परिक्षेपोऽस्य कीर्तितः ॥ २८५ ॥ अस्य जम्बूद्वीपदिशि जलोपरि समुच्छ्रयः। साई द्वयं योजनानां भागाश्चोपरि विंशतिः ॥ २८६ ॥ पंचनवतिभक्तस्य योजनस्य तथोच्छ्रयः। लवणाम्भोधिदिश्यन्ते क्रोशद्वयमुदीरितः ॥२८७॥ युग्मम् ।। तत्रैव दाढायां तस्मात् द्वीपाच्चतुःशतोत्तरः । हयकर्णाभिधो द्वीपश्चतुःशतायताततः ॥ २८८॥ હવે આ હિમવંત પર્વતને, ગજદંતના આકારની ચાર દાઢા” આવેલી છે જે, એના પૂર્વ પશ્ચિમ છેડાને લવણ સમુદ્રના જળને સ્પર્શ થાય છે ત્યાંથી નીકળીને ઈશાન, અગ્નિ, નૈત્ય તથા વાયવ્ય-એમ ચાર વિદિશાઓમાં ગયેલી છે. ૨૮૧-૨૮૨. એ ચારમાંથી ઈશાનતરફની દાઢામાં, જગતીના છેડાથી ત્રણ યોજન લવણસમુદ્રમાં ગયા પછી, એકરૂક નામનો એક દ્વીપ આવેલ છે, જેની લંબાઈ પહોળાઈ ત્રણસે જન છે અને પરિશ્રેપ એટલે ઘેરાવો નવો ઓગણપચાસ એજનથી સહેજ ઓછો છે. વળી એની આસપાસ પવેદિકા અને અને સુંદર બગીચા આવેલા છે. એ દ્વીપ, જમ્બુદ્વીપ તરફ અઢી એજન ઉપર વીશપંચાણુ અંશ ( એટલે કે બે પૂર્ણક સત્યાવીશ આડત્રીશાંશ યોજન) જેટલો જળ ઉપર છે; અને લવણસમુદતરફ બે કોસ જેટલું જળ ઉપર છે. ૨૮૩-૨૮૭. આ એજ દાઢામાં વળી એજ દ્વીપથી ચારસો એજનને અંતરે બીજે “યકર્ણ ” નામને દ્વીપ છે. એની લંબાઈ પહોળાઈ ચારસે જન અને ઘેરા બારસે પાંસઠ યોજનથી કંઈક Page #250 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] हिमवंत पर्वतनी चार — दाढा' नी हकीकत । (२२९) शतानि द्वादश न्यूनपंचषष्टियुतानि च । परिक्षेपोऽस्याब्धिदिशि द्वौ क्रोशावुच्छ्रयो जलात् ॥ २८९ ॥ योजनानां द्वयं सार्द्ध नवत्यांशैः समन्वितम् । अस्य जम्बूद्वीपदिशि ख्यातः खलु समुच्छ्रयः ।। २९० ॥ अत्रायमाम्नायः। पूर्वद्वीपपरिक्षेपे योजनानां त्रिभिः शतैः। षोडशाढ्यैः संकलिते परिक्षेपोऽग्रिमो भवेत् ॥ २९१ ॥ जम्बूद्वीपदिशि जलात्प्रारद्वीपे यः समुच्छ्रयः । स पांचनवतेयांशसातत्या संयुतोऽग्रिमे ॥ २९२ ॥ जम्बूद्वीपजगत्याश्च द्वीपस्यास्य मिथोऽन्तरम् । कर्णभूमिरूपमुक्तं योजनानां चतुःशती ॥ २९३ ॥ तत्रैव दाढायां तस्मात् द्वीपात् पंचशतान्तरः । श्रादर्शमुखसंज्ञोऽस्ति दीपः पंचशतायतः ॥ २९४ ॥ तावदेव च विस्तीर्णो जगत्यास्तावदन्तरः। सैकाशीतिः पंचदशशती परिरयोऽस्य च ॥ २९५॥ तथा ઓછો છે. વળી એ સમુદ્રની દિશાએ બે કેસ જેટલો જળ ઉપર છે અને જંબુદ્વીપતરફ અઢી જન ઉપર નેવું પંચાણ અંશ જેટલે જળ ઉપર છે. ૨૮૮–૨૯૦. એ સમજણ આ પ્રમાણે–પૂર્વ પૂર્વના દ્વીપના ઘેરાવા (ના જન) માં ત્રણ સેળ જન ભેળવવાથી આગળ આગળના દ્વીપનો ઘેરાવો આવે છે. અને જયદ્વીપતરક | દ્વિીપની જળથી ઉપર જેટલી ઉંચાઈ હોય તેમાં શરપંચાણુઅંશ ભેળવવાથી, આગળ આગजानाद्वीपनी या मावेछ. २८१-२८२. જબૂદ્વીપની જગતી અને આ દ્વીપની વચ્ચે કર્ણભૂમિરૂપ, પરસ્પર, ચારસો જનનું भत२ छ. २८3. વળી એજ દાઢામાં એજ દ્વીપથી પાંચસો જનને અંતરે ત્રીજો “આદશમુખ” નામ તે દ્વીપ છે. તે પાંચસે જન લાંબો પહોળે છે, જગતીથી પાંચસો જનને અન્તરે છે, અને પંદર એકાશી જન ઘેરાવામાં છે. જંબુદ્વીપતરફ એની જળની ઉપરની ઉંચાઈ સાડાત્રણ જન પાંસઠપંચાણુંઅંશ જેટલી છે, અને લવણસમુદ્ર તરફ બે કોસ જેટલી છે. ૨૯૪–ર૯૭. Page #251 -------------------------------------------------------------------------- ________________ ( २३० ) लोकप्रकाश । जम्बूद्वीपदिशि भवेत् जलादस्य समुच्छ्रयः । सार्द्धा त्रियोजनी भागाः पंचषष्टिः पुरोदिताः ॥ २९६ ॥ द्वौ क्रोशौ लवणदिशि जलादस्य समुच्छ्रयः । दाढायां पुनस्तत्रैवातीत्य योजनषट्शतीम् ॥ २९७ ॥ षट्योजनशतायामविष्कम्भोऽश्वमुखाभिधः । द्वीपो भाति शतैः षडूभिः जगत्या दूरतः स्थितः ॥ २९८ ॥ योजनत्रितयोनानि शतान्येकोनविंशतिः । द्वीपस्यास्य परिक्षेपः प्रोक्तः शास्त्रपरीक्षकैः ॥ २९९ ॥ सार्द्धं चतुर्योजनीं सच्चत्वारिंशहवाधिकाम् । द्वीपदिश्युन्नतोऽद्भ्योऽब्धिदिशि तु क्रोशयामलम् ॥ ३०० ॥ सप्तभिः योजनशतैरस्ति द्वीपस्ततः परम् । अश्वकर्णाभिधः सप्तशतान्यायतविस्तृतः ॥ ३०९ ॥ जगत्यास्तावता दूरे जम्बूद्वीपदिशि स्फुटः । योजनान्यर्द्धषष्ठानि भागान् पंचदशोच्छ्रितः ॥ ३०२ ॥ द्वौ कोशौ परतो व्यक्तः परिक्षेपस्तथास्य च । द्वे सहस्त्रे द्वे शते च योजनानि त्रयोदश ॥ ३०३ ॥ [ सर्ग १६ વળી આજ દાઢામાં આજ દ્વીપથી છસે યોજનને અંતરે, છસેા ચાજન લાંબાપહેાળા ચેાથેા ‘ અધમુખ ’ નામનેા દ્વીપછે, જે જગતીથી છસેા ચેાજન દૂર છે. એના ઘેરાવા આગણીશસા ચાજનમાં ત્રણ યાજન આછે એટલેકે અઢારસેા સતાણું યેાજન છે. જળ ઉપર એની ઉંચાઈ દ્વીપ તરફ સાડાચાર યેાજન ને પૂર્વ જેવા ચાલીશ અંશ જેટલી છે અને સમુદ્ર त२५ मे अस भेटली छे. २८७-३००. ત્યારપછી સાતસા યેાજને પાંચમ · અશ્વકર્ણ ' નામના દ્વીપ છે. તે સાતસે! યાજન લાંખેાપહેાળા છે; અને જગતીથી સાતસા યેાજન દૂર છે. જળની સપાટીથી એની ઉંચાઇ જમ્મૂદ્વીપની તરફ સાડાપાંચ યેાજન અને પૂર્વ જેવા પંદર લય છે, અને સમુદ્રની તરફ એ કેસ છે. વળી એના ઘેરાવા એ હજાર ખસા ને તેર ચેાજન પ્રમાણે છે. ૩૦૧-૩૦૩, Page #252 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] ए दाढाओमा आवेला अन्तरद्वीपोनुं स्वरूप । (२३१) अतीत्य योजनशतान्यष्टौ द्वीपात्ततः परम् । द्वीप उल्कामुखोऽस्त्यष्टौ शतान्यायतविस्तृतः ॥ ३०४ ॥ जगत्या दूरतोऽष्टाभिः योजनानां शतैः स्थितः । अम्भोनिधेर्दिशि जलादुच्छ्रितः कोशयोई यम् ॥ ३०५॥ अर्धषष्ठयोजनानि पंचाशीति तदाधिकान् । भागान् पांचनवतेयान् जम्बूद्वीपदिशि स्फुटः ॥ ३०६ ॥ एकोनत्रिंशदाढ्यानि शतानि पंचविंशतिः । योजनानि परिक्षेपो द्वीपस्यास्य निरूपितः ॥ ३०७ ॥ ___ योजनानां नवशतान्यतिक्रम्य ततः परम् । शतानि नव विस्तीर्णायतोऽस्ति घनदन्तकः ॥ ३०८ ॥ नवयोजनशत्यासौ जगत्याः परिधिस्त्विह । शतानि पंचचत्वारिंशान्यष्टाविंशतिः किल ॥ ३०९ ॥ सार्द्धा षड्योजनी ताक्षष्टिभागसमन्विताम् । जम्बूद्धीपदिशि व्यक्तो दिश्यब्धेस्त्वर्द्धयोजनम् ॥ ३१०॥ एवं च एकोरुको हयकर्ण: तथादर्शमुखोऽपि च । अश्वमुखाश्वकोल्कामुखाश्च घनदन्तकः ॥ ३११ ॥ વળી એજ પ્રમાણે (એજ દાઢામાં ) એ દ્વીપથી આઠ પેજન દૂર છઠ્ઠો “ઉલકામુખ” નામને દ્વીપ છે. તે આઠસે જન લો પહોળે છે; જગતીથી આઠસે જનને અંતરે છે; સમુદ્રની દિશાએ બે કેસ જળ ઉપર છે; અને દ્વીપની તરફ સાડાપાંચ જન અને પૂર્વ જેવાજ પંચાશી લવ જેટલું જળ ઉપર છે. એનો પરિક્ષેપ અર્થાત્ ઘેરાવો વળી બે હજાર पांयस सात्रीश यान से थाय छ. 3०४-3०७. અહિંથી પણ નવસે યોજન મૂકયા બાદ, તે દાઢામાં સાતમે “ ઘનદંતક’ નામને દ્વીપ આવે છે. તે નવા જન લાંબો પહોળો છે, જગતીથી નવસો જનને અતરે છે, અને એને પરિધિ એટલે ઘેરા બે હાર આઠસે પીસતાલીશ પેજન છે. વળી જબદ્વીપ તરફ એ સાડા છ એજનને ઉપર પૂર્વ જેવા જ સાઠ અંશ જેટલું જળ ઉપર છે; અને સમુદ્રની દિશાએ मई योन | S५२ छे. ३०८-3१०. से प्रमाणे (१) ।३८, (२) य, (3) माहेश भुम, (४) अश्वभुम, (५) अवर्ण, Page #253 -------------------------------------------------------------------------- ________________ ( २३२ ) लोकप्रकाश । द्वीपः सप्त यथैशान्यां दाढायां कथिता इमे । तावदायामविष्कम्भाः तावत्परस्परान्तराः ॥ ३१२ ॥ जगत्यास्तावता दूरे तावदेवोच्छ्रिता जलात् । तथैव सप्त सप्त स्युराग्नेय्यादिविदित्रये ॥ ३१३ ॥ विशेषकम् ॥ एषां क्रमे स्वरूपे च न विशेषो मनागपि । विशेषः केवलं नाम्नां तान्येतानि यथाक्रमम् ॥ ३१४ ॥ श्राभासिको गजकर्णो में हस्तिमुखौ तथा । हरिकर्णो मेघमुखो लष्टदन्तोऽग्निकोणके ॥ ३१५ ॥ वैषाणिश्च गोकर्णस्तथायः सिंहतो मुखौ । अकर्णो विद्युन्मुखश्च नैर्ऋत्यां गूढदन्तकः ॥ ३१६ ॥ वायव्यां नांगोलिकाख्यः शष्कुलीकर्ण इत्यपि । गोमुख व्याघ्रमुखश्च कर्णप्रावरणाभिधाः ॥ ३१७ ॥ (૬) ઉલ્કામુખ અને (૭) ઘનતક નામના સાત દ્વીપા જેમ ઇશાન તરફની દાઢામાં આવેલાછે, તેજ પ્રમાણે, તેટલી જ લંબાઇપહેાળાઇવાળા, તેટલા જ પરસ્પર અંતરવાળા, તેટલા જ જગતીથી દૂરસ્થ, તેટલી જ જળપરની ઉંચાઇવાળા સાત સાત દ્વીપે। અગ્નિકાણ વગેરે ત્રણ વિદિશાઓની દાઢામાં આવેલા છે. ૩૧૧–૩૧૩. [ सर्ग १६ એ સર્વેના કમપરત્વે કે સ્વરૂપપરત્વે લેશ પણ ફરક નથી, તફાવત છે તે માત્ર નામ પરત્વે જ. અને તે નામ અનુક્રમે આ પ્રમાણે છે:— ( १ ) आलासि, ( २ ) ०४अर्श ( 3 ) भेट, ( ४ ) हस्तिभु, (५) रिडर्स, ( ૬ ) મેઘમુખ અને ( ૭ ) લદ ત—એ નામના સાત દ્વીપો અગ્નિકાણ તરફની દાઢામાં मावेला छे. ३१४-३१५. वणी ( १ ) वैषाशि, ( २ ) ओअर्श ( 3 ) मयोभुम, ( ४ ) सिंहभुज, ( 4 ) भर्नु, ( ૬ ) વિદ્યુન્સુખ અને ( ૭ ) ગૂઢદતક—એ નામના સાત દ્વીપા નૈૠ ત્યકેાણ તરફની દાઢામાં भावेला छे. ३१६. तेभन ( १ ) नांगो सिङ, ( २ ) शण्डुसी, ( 3 ) गोमुख, ( ४ ) व्याघ्रभु, (थ ) કર્ણ પ્રાવરણ, ( ૬ ) વિદ્યુતદ ંત અને (૭) ક્ષુદ્રદત—એવા નામના સાત દ્વીપે। . વાયબ્યકાણુ तुरश्नी हाढामां आवे छे. ३१७-३१८. Page #254 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] ए अन्तर द्वीपोना युग्मज मनुष्योनी हकीकत । (२३३) विद्युद्दन्तक्षुद्रदन्तावष्टाविंशतिरित्यमी । विराजन्तेऽन्तरद्वीपा हिमवगिरिनिश्रया ॥३१८॥ युग्मम् ॥ __ तावन्त एव शिखरिगिरेर्दाढाचतुष्टये ।। तथैव संस्थिता एवं षट्पंचाशत् भवन्त्यमी ॥ ३१९ ॥ - प्रत्येकमेते सर्वेऽपि वेदिकावनमण्डिताः । समानं च तयोर्मानं जगतीवेदिकावनैः ॥ ३२० ॥ द्वीपेषु सर्वेष्वेतेषु नरास्तिष्ठन्ति युग्मिनः । अष्टचापशतोत्तुंगाः पल्यासंख्यांशजीविनः ॥ ३२१ ॥ दिनान्यशीतिमेकोनां विहितापत्यपालनाः । चतुःषष्ट्या लसत्पृष्टकरण्डकैः सुशोभिताः ॥ ३२२ ॥ चतुर्थभक्ताहाराश्च कल्पद्रुफलभोजिनः। सुन्दराकृतयो रागद्वेषशोकरुजोज्झिताः ॥ ३२३ ॥ युग्मं सुतसुतारूपं षण्मासशेषजीविताः । प्रसूय यान्ति त्रिदिवमेते मृत्वा समाधिना॥३२४॥ विशेषकम् ॥ એમ સમગ્ર અઠ્યાવીશ દ્વીપ થયા. એ સર્વ અન્તદ્વીપ કહેવાય છે અને એ હિમવંત પર્વતના સાન્નિધ્યથી બહુ શોભી રહ્યા છે. ૩૧૮. આ જ પ્રમાણે શિખરી પર્વતની ચારે દાઢાઓ પર પણ અઠ્યાવીશ દ્વીપે આવેલા છે. એટલે એકંદર છપન થયા. ૩૧૯. એ છપનેમાના પ્રત્યેકની આસપાસ પદ્યવેદિકા અને બગીચા આવેલા છે-જેમનું પ્રમાણ જગતીની વેદિકા અને બગીચા જેવું જ છે. ૩૨૦. એ સર્વ દ્વીપને વિષે, આઠ ધનુષ્ય પ્રમાણ કાયાવાળા અને પલ્યોપમના અસંખ્યમાં ભાગના આયુષ્યવાળા યુગ્મજ મનુષ્યો વસે છે. ૩૨૧. એમનાં ચોસઠ પૃષ્ઠકરંડક (પાંસળીઓ ) થી ભિતાં સુંદર આકૃતિવાળાં શરીર છે. એઓ ઉપવાસ ઉપવાસને આંતરે કલ્પવૃક્ષના ફળોનો આહાર કરે છે. એમને રાગ, દ્વેષ, શેક કે રોગ કંઇ હોતાં નથી. છ માસ આયુષ્ય બાકી રહે છે ત્યારે એઓ પુત્રપુત્રીરૂપ યુગલને જન્મ આપે છે; અને એમનું ઓગણ્યાએંશી દિવસ પર્યન્ત લાલનપાલન કરી સમાધિપૂર્વક भृत्युपाभी वहाभi जय छ. ३२२-३२४. 30 Page #255 -------------------------------------------------------------------------- ________________ ( २३४) लोकप्रकाश । [ सर्ग १६ एवं वक्ष्यमाणहैमवतादियुग्मिनोऽपि हि । षण्मासशेषे सुवतेऽपत्यान्यायुषि नान्यथा ॥ ३२५॥ तथोक्तं प्रथमारकस्वरूपाधिकारे जम्बूद्वीपप्रज्ञप्तौ अन्तरद्वीपाधिकारे जीवाभिगमे च । छम्मासावसेसाउया जुगलं पसवंतीति ॥ इति हिमवान् पर्वतः ॥ क्षेत्रं विभाति हिमवन्महाहिमवदन्तरे । अविभक्तं द्रव्यमिव द्वाभ्यां ताभ्यां सुरक्षितम् ॥ ३२६ ॥ दाभ्यां पूर्वापरान्ताभ्यां संस्पृष्टलवणार्णवम् । हारि हैमवताभिख्यं वयं पर्यकसंस्थितम् ॥ ३२७ ॥ युग्मम् ॥ ददाति हेम युग्मिभ्यः श्रासनादितया ततः । यद्वा देवो हैमवतः स्वामी हैमवतं ततः॥ ३२८ ॥ द्वे सहने योजनानां शतं पंचोत्तरं तथा । कलाः पंचैव विष्कम्भः क्षेत्रस्यास्य निरूपितः ॥ ३२९ ॥ જેમનું હવે વર્ણન આવશે એવા હૈમવત આદિ ક્ષેત્રનાં યુગલિક મનુષ્ય પણ છ માસ આયુષ્ય રહે છે ત્યારે એવાં યુગલોને જન્મ આપે છે. ૩રપ. જબૂદ્વીપપ્રજ્ઞાતસૂત્રમાં પણ પહેલા આરાના સ્વરૂપના અધિકારમાં એમજ કહ્યું છે. વળી જીવાભિગમસૂત્રમાં પણ અન્તરદ્વીપના અધિકારમાં એવીજ વાત કહેલી છે. એ પ્રમાણે હિમવાન પર્વતનું સ્વરૂપ કહ્યું. હવે હિમવંત અને મહાહિમવંત-એ બે પર્વતની વચ્ચે ( સુરક્ષિત), નહિં વહેંચી લીધેલા દ્રવ્યની પેઠે બેઉ પક્ષે તરફથી રક્ષણ પામેલું, હૈમવંત નામનું મનહર ક્ષેત્ર ભી રહ્યું છે. પર્યકાકારે રહેલા એ ક્ષેત્રના પૂર્વ અને પશ્ચિમના છેડા લવણસમુદ્રને સ્પશીને રહેલા छ. ३२६-३२७. યુગલિક મનુષ્યને આસનાદિકને માટે હેમ-સુવર્ણ આપતું હોવાથી, અથવા એને भवत नामे व मधिपति डबाथी, ये क्षेत्र भवत' पाय छे. ३२८. - આ ક્ષેત્રનો વિધ્વંભ” બે હજાર એકસો પાંચ જન ને પાંચ કળા છે. ૩ર૯ Page #256 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] बीजं 'हेमवंत ' क्षेत्र । एजें वर्णन । (२३५) तथा शतानि षट्त्रिंशञ्चतुरशीतिरेव च । योजनानि चतस्त्रश्च कलाः शर इह स्मृतः ॥ ३३० ॥ सप्तत्रिंशत्सहस्राणि योजनानां शतानि षट् । चतुःसप्ततिरस्य ज्या न्यूनाः कलाश्च षोडश ॥ ३३१ ॥ अष्टात्रिंशत्सहस्राणि तथा सप्तशतानि च । चत्वारिंशानि कोदण्डपृष्टमस्य कला दश ॥ ३३२ ॥ सहस्राः षट् सप्तशती पंचपंचाशदन्विता । तिस्रः कलाश्च बाहात्र प्रत्येकं पार्श्वयोः द्वयोः ॥ ३३३ ॥ अत्र क्षेत्रफलं कोट्यः षट् लक्षाणि द्विसप्ततिः। त्रिपंचाशत् सहस्राणि योजनानां शतं तथा ॥ ३३४ ।। पंचचत्वारिंशदाढयं कलाः पंच तथोपरि। अष्टौ च विकलाः प्रोक्तं खण्डैर्योजनसम्मितैः ॥३३५॥ युग्मम् ।। सर्वरत्नमयो वृत्तवैताढ्यो धरणीधरः। मध्यभागे विभात्यत्र पल्यवत्सर्वतः समः ॥ ३३६ ॥ जम्बूद्वीपसंग्रहणीवृत्तौ तु पंचवर्णरत्नमयः॥ વળી એનું “શર” ત્રણ હજાર છસે ચોરાશી જન અને ચાર કળા જેટલું છે. ૩૩૦. વળી એની “જ્યા” સાડત્રીસ હજાર છસો સુમેતેર યોજન અને ઉપર લગભગ સોળ ४ा-मेटी . 331. તેમજ એનું “ધનુ પૃષ્ટ” આડત્રીસ હજાર સાતસે ચાળીશ જન અને ઉપર દશ ४- मे छ. 33२. વળી એને બેઉ પડખે બે “બાહા” છે તે પ્રત્યેકનું પ્રમાણ છ હજાર સાતસો પંચાવન योन अने ॥ ॐ. 333. એનું ક્ષેત્રફળ છ કોડ હેતેર લાખ ત્રેપન હજાર એક સે પીસતાળીશ યોજન, પાંચ કળા અને આઠ વિકી જેટલું, જન જનપ્રમાણ ખંડોથી થયેલું છે. ૩૩૪–૩૩૫. એ ક્ષેત્રના મધ્યભાગમાં સર્વ રત્નમય તથા એક પાલાની પેઠે સર્વત: સરખો,-એવો वृत्तवैतादयपर्वतशाली रह्यो छ. 338. જબૂદ્વીપસંગ્રહણી ની ટીકામાં “સર્વરત્નમય ની જગ્યાએ પંચવર્ણરત્નમય કહ્યું છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ ( २३६) लोकप्रकाश । [ सर्ग १६ नाम्ना च शब्दापातीति सहस्रयोजनोन्नतः । शतान्यर्द्धतृतीयानि स निमग्नो भुवोऽन्तरे ॥ ३३७ ॥ सहस्रयोजनायामविष्कम्भः परिवेषतः ।। त्रयः सहस्रा द्वाषष्टया योजनानां शतं युतम् ॥३३८॥ युग्मम् ॥ अभितोऽयं गिरिः पद्मवेदिकावनमण्डितः । प्रासादो भात्युपर्यस्य स्वरूपं तस्य पूर्ववत् ॥ ३३९ ॥ स्वातिनामा सुरस्तस्य स्वाम्येकपल्यजीवितः । राजधान्यादिकं त्वस्य सर्व विजयदेववत् ॥ ३४०॥ अयं क्षेत्रसमासाभिप्रायः । यत्तु जम्बूद्वीपप्रज्ञत्त्यां अत्र शब्दापातिनामा देवः उक्तः तन्नामान्तरं वा मतान्तरं वेति सर्वविद्वेद्यम् ॥ द्विधा विभक्तं गिरिणानेन हैमवतं किल । पूर्वहेमवतं चैवापरहैमवतं तथा ॥ ३४१ ॥ पुनरेकैकमर्धं तत् सरिभ्यां विहितं द्विधा । रोहितांशारोहिताभ्यां स्नुषाभ्यामिव मन्दिरम् ॥ ३४२ ।। નામે “શબ્દાપાતી” એ એ પર્વત એક હજાર જન ઉંચો, બસે પચાસ યોજન પૃથ્વીમાં ગૂઢ અને હજાર હજાર યોજન લાંબે પહાળે છે. વળી એને ઘેરાવો ત્રણ હજાર એક मास योगन थाय छे. 33७-33८. એની આસપાસ સુંદર પવેદિકા અને વનખંડ એટલે બગીચ શોભી રહ્યો છે. એની ઉપર વળી એક પ્રાસાદ છે જેનું વર્ણન પૂર્વની પેઠે સમજવું. ૩૩૯ સ્વાતિનામે દેવ એને સ્વામી છે–જેનું આયુષ્ય એક પલ્યોપમનું છે અને જેની રાજधानी वगेरे सघणु वियववत् छ. ३४०. એ પ્રમાણે ક્ષેત્રસમાસનો અભિપ્રાય છે. “જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ” માં તો “શબ્દાપાતી” નામને દેવ કહ્યો છે. તે નામાન્તર હોય કે મતાન્તર હોય એ સર્વજ્ઞ જાણે. એ વૃત્તવૈતાદ્યપર્વતે હૈમવંત ક્ષેત્રને બે ભાગમાં વહેંચી નાખ્યું છે. એક ભાગ “પૂર્વ હૈમવંત” અને બીજો “પશ્ચિમહેમવંત” એવા નામથી ઓળખાય છે. ૩૪૧. વળી જેમ બે પુત્રવધુઓ આવીને ઘરને વહેંચી લેવા માટે એના બે ભાગ પાડે છે તેમ હિતા” અને “હિતાંશા” નામની બે નદીઓએ એ પ્રત્યેક ભાગના, દક્ષિણુદ્ધ અને Page #258 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] ए हैमवंत क्षेत्रना मनुष्योनुं स्वरूप । (२३७) दक्षिणार्द्ध चोत्तरार्द्ध इति जातं चतुर्विधम् । षट्पंचाशत्सहस्राणि द्वयुत्तराण्यत्र निम्नगाः ॥३४३॥ युग्मम् ॥ क्षेत्रानुभावतस्तत्र भूः शर्करादिजित्वरी। चक्रीभोज्यजिदास्वादफलपुष्पाः सुरद्रुमाः ॥ ३४४ ॥ येऽपि यूका मत्कुणाद्या लोकसन्तापकारिणः । यक्षभूतामयाद्युत्था दोषास्तत्र न सन्ति ते ॥ ३४५ ॥ भवन्त्यहिंसका व्याघ्रसिंहाद्याः स्वर्गगामिनः । उद्गतान्यपि धान्यानि नराणां नोपभुक्तये ॥ ३४६ ॥ मनुजास्तत्र गव्यूतोत्तुंगाः पल्योपमायुषः । उत्कर्षतो जघन्याच्च देशोनपल्यजीविनः ॥ ३४७ ॥ चतुःषष्टिपृष्टकरंडकाः सुन्दरभूधनाः । दिनान्यशीतिमेकोनां विहितापत्यपालनाः ॥ ३४८ ।। ઉત્તરાદ્ધ–એમ બે બે વિભાગો પાડ્યા છે. એટલે એવી રીતે આ હેમવતક્ષેત્રના ચાર ભાગલા थया. ३४२-३४3. એ ક્ષેત્રમાં છપ્પનહજાર નદીઓ છે. વળી એ ક્ષેત્રને એવો પ્રભાવ છે કે એની ભૂમિ સાકર કરતાં પણ મિઠ્ઠી છે. વળી એનાં કલ્પવૃક્ષેનાં પુષ્પફળ પણ ચક્રવર્તીના ભેજનના કરતાં ५४ मधिस्वाहिट छे. ३४४. વળી ત્યાં લોકોને સંતાપકારક એવા જૂ, માંકડ આદિનું દુઃખ નથી, તેમ નથી ભૂતપ્રેત, યક્ષ કે રોગ વગેરેને કઈ જાતિના ઉપદ્રવ. ૩૪૫. ત્યાં વાઘ સિંહ આદિ હિંસક પશુઓ પણ અહિંસક બની રહ્યાં છે અને એઓ વળી સ્વામી છે. ધાન્યો પણ ત્યાં પુષ્કળ ઉગે છે પણ માણસોને એને ઉપયોગ કરવો પડતો नथी. ३४६. ત્યાંના મનુષ્યો એક ગાઉ ઉંચા છે. વળી એમનું આયુષ્ય ઉત્કર્ષત: એક પલ્યોપમનું અને જઘન્યથી પલ્યોપમ કરતાં કંઈક ન્યૂન છે. ૩૪૭. એમની દેહાકૃતિ સૌન્દર્યવાન છે. એમને ચાસડ ચાસઠ પૃe કરંડકો છે. અને એ પિતાના અપત્યને ઓગણએંશી દિવસ સુધી જ પાળી પોષી હેટાં કરે છે. ૩૪૮. Page #259 -------------------------------------------------------------------------- ________________ (२३८) लोकप्रकाश । [सर्ग १६ सत्यपि स्वर्णरत्नादौ ममत्वावेशवर्जिताः । सतामपि गजादीनामग्रहात् पादचारिणः ॥ ३४९ ॥ विचक्षणाश्चारुवेषाः प्रेष्यप्रेषकतोज्झिता:। चतुर्थान्ते चामलकफलप्रमितभोजिनः ॥ ३५० ॥ आद्यसंहननाः पृथ्वीस्वर्द्धपुष्पफलाशिनः । प्रकृत्या प्रतनुद्वेषरागाः स्वर्लोकयायिनः ॥ ३५१ ॥ कुलकम् ॥ बद्धस्नेह इवैतस्मिन् कालः सुषमदुःषमा । सार्वदीनस्तत्स्वरूपं दिष्टलोके प्रवक्ष्यते ॥ ३५२ ॥ इति हैमवंतक्षेत्रम् ॥ ___ अस्योत्तरान्ते च महाहिमवान्नाम पर्वतः। सर्वरत्नमयो भाति द्वियोजनशतोन्नतः ॥ ३५३ ॥ अयं जम्बूद्वीपप्रज्ञप्त्यभिप्रायः ॥ बृहत्क्षेत्रविचारादौ तु अस्य पीतखर्णवर्णमयत्वमुक्तम् इति मतान्तरमवसेयम् । अनेनैव च मतान्तराभिप्रायेण जम्बूद्वीपपट्टादौ अस्य पीतवर्णत्वं दृश्यते इति ॥ ત્યાં સુવર્ણ, રત્ન વગેરે હોવા છતાં પણ કોઇનામાં મમત્વભાવ નથી. તેમ હસ્તી, અવ આદિ વાહક પ્રાણીઓ હોવા છતાં પણ એમને ઉપયોગ ન કરતાં એઓ પાદચારિपापस ४२ छे. उ४८. એઓ વિચક્ષણ છે, સુંદર વેષ ધારણ કરે છે અને અપવાસ અપવાસને પારણે ફકત એક આમળા પ્રમાણ આહાર લે છે. વળી ત્યાં સેવ્યસેવકભાવ જેવું કંઈ નથી. ૩૫૦. એમનું પહેલું વજીરૂષભનારા સંઘયણ છે. વળી એઓ પૃથ્વી પરના કલ્પવૃક્ષના પુષ્પફળનો આહાર કરે છે, અને સ્વભાવત: અપરાગદ્વેષવાળા હાઈ સ્વર્ગગામી જ છે. ૩પ૧. જાણે બહુ પ્રેમબદ્ધ થયે હેયની એમ ત્યાં કાયમને માટે સુષમદુષમ કાળ વાસ કરી રહ્યો છે. આ વાતનું સ્વરૂપ આગળ ઉપર ‘કાળક” ના અધિકારમાં કહેશું. ૩૫ર. એ પ્રમાણે હેમવંત ક્ષેત્રનું સ્વરૂપ કહ્યું હવે આ હંમવંતક્ષેત્રની ઉત્તર દિશાએ, સર્વરત્નમ્ય અને બસો જન ઉંચો એવો મહાહિમાવાન નામને પર્વત છે. ૩૫૩, આ અભિપ્રાય “જમ્બુદ્વીપપ્રજ્ઞાપ્ત છે. “બૃહતક્ષેત્ર વિચાર” વગેરે ગ્રંથોમાં તે Page #260 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] बीजा वर्षधर पर्वत · महाहिमवान' नु स्वरूप । (२३९) पंचाशतं योजनानि स निमग्नो धरान्तरे। पूर्वापराम्भोनिधिस्पृक् प्रमिमासुरिवान्तरम् ॥ ३५४ ॥ ___ योजनानां सहस्राणि चत्वार्यस्य शतद्वयम् ।। दशोत्तरं दश कला विष्कम्भोऽथ शरं बुवे ॥ ३५५ ॥ योजनानां सहस्राणि सप्तेवाष्टौ शतानि च । चतुर्नवत्युपेतानि चतुर्दश तथा कलाः॥ ३५६ ॥ त्रिपंचाशत्सहस्राणि शतानि नव चोपरि । एकत्रिशद्योजनानि ज्यास्य सार्धाश्च षट् कलाः ॥ ३५७ ।। सहस्राः सप्तपंचाशत्रिनवत्यधिको शतौ । महाहिमवति प्रोक्तं धनुःपृष्टं कलाः दश ॥ ३५८ ॥ सहस्राणि नव शतद्वयं षट्सप्ततिस्तथा । सार्द्धाः नव कलाः प्रोक्ता बाहास्यैकैकपार्श्वतः ॥ ३५९ ॥ एकोनविंशतिः कोटयो योजनानां समन्विताः । अष्टपंचाशता लभैरष्टषष्टया सहस्त्रकैः ॥ ३६० ॥ शतं च षडशीत्याढयं कला दश तथाधिकाः । विकलाः पंच शैलेस्मिन् गणितं प्रतरात्मकम् ॥३६१॥ युग्मम् ॥ સર્વરત્નમય’ ની જગાએ “પતસ્વર્ણમય લખ્યું છે. એ મતાન્તર સમજવું. અને એ મતાન્તરના જ અભિપ્રાયને લઈને જમ્બુદ્વીપના પટ્ટ વગેરેમાં પીતવર્ણ દેખાય છે. એ પર્વત પચાસ એજન પૃથ્વીમાં ખુલે છે. વળી જાણે એ પૂર્વ સમુદ્ર અને પશ્ચિમ સમુદ્ર વચ્ચેનું અત્તર માપતો હોયની એમ એ બેઉને સ્પશીને રહેલો છે. ૩૫૪. એને “વિધ્વંભ” ચાર હજાર બસો દશ એજન અને દશ કળા છે અને એનું શર” સાત હજાર આઠસે ચારણું જન અને ચંદ કળા છે. ૩૫૫-૩પ૬. એની “જ્યા” ત્રેપન હજાર નવસે એત્રીશ જન અને સાડા છ કળા છે. ૩૫. એનું “ધન પૃષ્ટ’ સતાવન હજાર બસો ત્રાણું જન અને દશ કળા છે. ૩૫૮. એની બે બાજુની ‘બાહા” પ્રત્યેક નવહજાર બસે છોતેર યોજન અને સાડાનવ छे. 346. એનું “પ્રતરાત્મક ગણિત” અર્થાત “ પ્રતર’ એગણીશ કોડ, અઠ્ઠાવન લાખ અડસઠ २ मेसे। च्या योन, हे 51 मने पाय विsil-----मथुछ. 3६०-3११. Page #261 -------------------------------------------------------------------------- ________________ ( २४० ) लोकप्रकाश । शतान्येकोनचत्वारिंशत्कोटीनां तथा पराः । कोट्यः सप्तदश लक्षाः षट्त्रिंशदथ चोपरि ॥ ३६२ ॥ सप्तत्रिंशत्सहस्राणि त्रिशती सहिताष्टभिः । विकला द्वादशेत्युक्तं महाहिमवतो घनम् ॥ ३६३ ॥ युग्मम् || कूटान्यष्टौ पर्वतेऽस्मिन् सिद्धायतनमादिमम् । महाहिमवदाव्हानं तथा हेमवताभिधम् ॥ ३६४ ॥ रोहिताख्यं च ह्रीकूटं हरिकान्ताभिधं तथा । हरिवर्षं च वैडूर्य कूटानि हिमवगिरेः ॥ ३६५ ॥ युग्मम् ॥ पूर्वापरायतश्रेण्याः स्थितिः मानं च पूर्ववत् । प्राग्वत्सिद्धायतने च प्रासादः शाश्वतोऽर्हताम् ॥ ३६६ ॥ शेषेषु देवदेवीनां प्रासादास्तेऽपि पूर्ववत् । स्वरूपं राजधान्यश्च प्राग्वत्तत्स्वामिनामपि ॥ ३६७ ॥ महापद्महृदश्चास्योपरि मध्ये विराजते । द्वे सहस्रे योजनानामायामेनोदितः स च ॥ ३६८ ॥ एकं सहस्रं विस्तीर्णः उद्विद्धो दशयोजनीम् । तस्य मध्ये पद्ममेकं षट्परिक्षेपशोभितम् ॥ ३६९ ॥ युग्मम् ॥ [ सर्ग १६ વળી એનું ‘ઘન’ ઓગણચાલીશ સેા સત્તર ક્રોડ છત્રીશ લાખ સાડત્રીશ હજાર ત્રણસે આઠ ચેાજન અને ઉપર ખાર વિકળા—એટલું કહ્યું છે. ૩૬૨-૩૬૩. આ પર્વતને આઠ ‘ ફૂટ ’ કે શિખા છે. તેમાં પહેલું સિદ્ધાયતન, બીજું મહાહિમવત, ત્રીજી હેમવત, ચાથું રહિત, પાંચમુહીકૂટ, છઠ્ઠું હરિકાંત, સાતમું રિવ અને આઠમુ वैर्य छे. ३६४-३६५. એની પૂર્વ પશ્ચિમ લખાયલી શ્રેણિની સ્થિતિ અને માન પૂર્વ પેઠે સમજવું. તેમજ સિદ્ધાયતન ફૂટ અને એની ઉપરના શાશ્વતા જિનપ્રભુના પ્રાસાદનું સ્વરૂપ પણ પૂર્વવત્ જાણવું. ૩૬૬. વળી શેષ સાત ફૂટ પરનાં દેવદેવીઓના પ્રાસાદો પણ પૂર્વવત્ જાણવાં, તેમ એમની રાજધાનીએ અને સ્વામીએનું સ્વરૂપ પણ પૂર્વોક્ત પ્રમાણે સમજવું. ૩૬૭. આ પર્વતને મથાળે મધ્યમાં भड़ापद्म નામના દ્રહ છે. તે છે તુજાર યેાજન લાંકે, Page #262 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक एनो — महापद्म' द्रह अने · रोहिता' नदी । (२४१) पद्मदाब्जतुल्यानि पद्मान्येतानि संख्यया । विष्कम्भायामबाहल्यैः द्विगुणानि ततः पुनः ॥ ३७० ॥ तत्समानोद्विद्धतया हृदस्यास्य कजान्यपि । तावदेवोच्छ्रितानि स्युरेवमग्रेऽपि भाव्यताम् ॥ ३७१ ॥ मूलपने च भवनं श्रीदेवीभवनोपमम् । ह्रीदेवी च वसत्यस्मिन्नेकपल्योपमस्थितिः ॥ ३७२ ॥ ___ दाक्षिणात्यतोरणेन महापद्महृदात्ततः । निर्गता रोहिता नाम्नी दक्षिणाभिमुखी नदी ॥ ३७३ ॥ सहस्र योजनानां षट्शती पंचसमन्विताम् । कलाः पंच दक्षिणस्यां सा गत्वा पर्वतोपरि ॥ ३७४ ॥ वज्रजिढिकया शैलात् प्रवाहेण पतत्यधः । सद्रोहिताप्रपाताख्ये कुण्डे रज्जुरिवावटे ॥ ३७५ ॥ युग्मम् ॥ अत्रायमाम्नायः। એક હજાર યોજન પહોળો અને દશ યોજન ઉડે છે. એની વચ્ચે એક સુંદર કમળ છે. તે કમળની આસપાસ બીજા પુષ્કળ કમળના છ વલયો છે. ૩૬૮–૩૬૯ એ સર્વ કમળોની સંખ્યા પદ્મદ્રહ’ ના કમળ જેટલી છે. પરંતુ એની લંબાઈ, પહોળઈ અને જાડાઈ બમણી બમણી છે. ૩૭૦. ૧ળી બેલી દ્રહ સરખા ઉંડા હેવાથી બેના કમળે ઉંચાઈમાં સરખાં છે. આગળ આવી વાત આવે ત્યાં પણ એમજ ભાવી લેવું. ૩૭૧. જે એક કમળ કહ્યું-તે મૂળકમળ-માં પૂર્વોક્ત શ્રીદેવીના ભવન સરખું ભવન છે અને तेभा पहभा५मना मायुष्यवाणी वी ' २९ छ. ३७२. તે “મહાપદ્રહ” થકી એના દક્ષિણતરફના રણમાં થઈને ‘રોહિતા ” નામની નદી નીકળી દક્ષિણદિશામાં વહે છે. ૩૭૩. તે નદી એક હજાર છસો પાંચ જન અને પાંચ કળા જેટલું પર્વત પર વહીને, પછી કુવામાં દોરડું સરતું હોય એમ, ધોધરૂપે રોહિતાપ્રપાત નામના કુંડમાં પડે છે. ૩૭૪-૩૫. અહિં નીચે મુઝબ નિયમ છે – Page #263 -------------------------------------------------------------------------- ________________ (२४२) लोकप्रकाश । [सर्ग १६ व्यासं हृदस्य संशोध्य गिरिव्यासेऽद्धिते च यत् । तावन्नदीनां क्रमणं गिरौ स्यादक्षिणोत्तरम् ॥ ३७६ ।। दाक्षिणात्यतोरणेन तस्मानिर्गत्य कुण्डतः। प्राच्यं हेमवतस्याई द्वेधा विदधती किल ॥ ३७७ ॥ क्रोशद्वयेनासंप्राप्ता शब्दापातिमहीधरम् । आलीव रोहितांशाया हृष्टागात्पूर्वसंमुखी ॥ ३७८ ।। अष्टाविंशत्या सहस्रः नदीभिः परिवारिता । अधो विभिद्य जगतीं पूर्वाब्धि याति रोहिता॥३७९॥ विशेषकम् ॥ प्रवाहजिह्रिकाकुण्डद्वीपादिषु भवेदिह । विष्कम्भदैर्योद्वेधादि रोहितांशासमं समम् ॥ ३८० ॥ उत्तराहतोरणेन महापद्मदात्ततः । हरिकान्तेति तटिनी निर्गतोत्तरसन्मुखी ॥ ३८१ ॥ पूर्वोक्तमानमुल्लंघ्य गिरिं सोत्तरसन्मुखम् । हरिकान्ताप्रपाताख्ये कुण्डे पतति जिव्हया ॥ ३८२ ॥ પર્વતના વ્યાસમાંથી દહન વ્યાસ બાદ કરતાં જે આવે તેનું અર્ધ કરવું. એનું જે પરિ ણામ આવે તે નદીનું પર્વતપરનું દક્ષિણોત્તર કમણ સમજવું. ૩૭૬. ( પર્વત પરથી કુંડમાં પડી ) ત્યાંથી પાછી એના દક્ષિણ તરફના તોરણમાં થઈને બહાર હેમવંતને બે ભાગમાં વહેંચી નાખી, શબ્દાપાતી પર્વતથી બે કેસ દૂર રહી, એ રોહિતા નદી, જાણે રોહિતાંશા નદીની સહચરી–સખી હોયની એમ હર્ષપૂર્વક એની સમુખ આવી, ત્યાં એને આવી મળેલી અઠ્યાવીશ હજાર નદીઓને સાથે લઈ જગતના કેટને હેઠળ था लेही पूर्व समुद्रने भणे छे. 3७७-3७६. એના પ્રવાહ, ધેધ, કુંડ, દ્વીપ આદિ સર્વેની લંબાઈ, પહોળાઈ, અને ઉડાઈ વગેરે સઘળાં વાનાં હિતાંશા સમાન જાણવાં. ૩૮૦. વળી એ મહાપદ્મદ્રહના ઉત્તર તરફના તોરણમાંથી હરિકાંતા નામની નદી નીકળે છે અને ते उत्तर तर १ छ. 3८१. પૂર્વોક્ત પ્રમાણ જેટલું પર્વતપર વહીને તે નદી હરિકાંતાપ્રપાત નામના કુંડમાં ધોધરૂપે ५९ छ. 3८२. નીકળ Page #264 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] ' हरिकान्ता 'नदीनी हकीकत। (२४३) उत्तराहतोरणेन तस्मान्निर्गत्य कुण्डतः। अष्टाविंशत्या सहस्त्रैः नदीभिः पथि संगता ॥ ३८३ ॥ गन्धापातिनमप्राप्तान्तरितं योजनेन सा । स्मृतप्रयोजनेवेतः प्रस्थिता पश्चिमामुखी ॥ ३८४ ॥ अष्टाविंशत्या सहस्रैः नदीभिः पुनराश्रिता । एवं नदीनां षट्पंचाशता सहस्रकैर्वृता ॥ ३८५ ॥ हरिवर्षपश्चिमा द्वेधा विदधती किल । अधो विभिद्य जगतीं पतितापश्चिमाम्बुधौ ॥३८६॥ कलापकम् ॥ __ योजनानि ध्रुवं पंचविंशतिर्हदनिर्गमे । विष्कम्भोऽस्या योजनार्धं चोद्वेधः कुण्डसीमया ॥ ३८७ ॥ ततश्च वर्धते व्यासो धनूंषि प्रतियोजनम् । एकतो विंशतिश्चत्वारिंशच्चोभयतः पुनः ॥ ३८८ ॥ एवं च द्वे शते सार्धे योजनान्यब्धिसंगमे । विष्कम्भोऽस्यास्तत्र पुनरुद्वेधः पंचयोजनी ॥ ३८९ ॥ योजनायामबाहल्या जिव्हिकास्याः प्रकीर्तिता । विष्कम्भतः पुनः पंचविंशतिर्योजनान्यसौ ॥ ३९० ॥ ત્યાંથી વળી પાછી નીકળી ઉત્તર તરફ વહેતાં માર્ગને વિષે આવી મળેલ અઠયાવીશ હાર નદીઓને પરીવાર લઇ, ગંધાપાતી પર્વતથી ખાસ્સે એક ચેાજન દૂરદૂર રહી, જાણે કંઈ કામ યાદ આવ્યું હોય એમ પશ્ચિમ તરફ પાછી વળી પુન: આવી મળેલી બીજી અઠ્યાવીશ હજાર નદીઓથી પરિવરિત થઈ એટલે કે એકંદર છપ્પન હજાર નદીઓથી સંયુક્ત થઈ પશ્ચિમાદ્ધ હરિવર્ષને બે વિભાગમાં વહેંચી નાખી, જગતના કોટને હેઠળથી ભેદી, એ નદી पश्चिमसमुद्रने भणे छ. 3८3-3८६. એની ઉંડાઈ કુડસુધીમાં અરધા યોજનની છે. વળી પહોળાઈ દ્રહમાંથી નીકળતી વખતે પચવીશ જનની છે પણ ત્યારપછી પ્રત્યેક અને અનેક પડખે વીશ વીશ મળીને ચાલીશ ધનુષ્ય જેટલી વધતી જાય છે. એટલે એ પ્રમાણે સમુદ્રને મળતા સુધીમાં પહોળાઈ અઢીસે योजननी सांय योगाननी थाय छे. 3८७-3८९. - એનો ધોધ એક એજન જેટલું લાંબે તથા જડો કહ્યો છે; અને પચવીશ એજન पाणी होछ.3८०. Page #265 -------------------------------------------------------------------------- ________________ ( २४४) लोकप्रकाश। [ सर्ग १६ द्वे शते योजनानां च चत्वारिंशत्समन्विते । कुण्डस्यायामविष्कम्भावुद्वेधो दशयोजनी ॥ ३९१ ॥ द्वीपस्यायामविष्कम्भो द्वात्रिंशयोजनानि च । जलात्समुच्छ्यः क्रोशद्वयं शेषं तु पूर्ववत् ॥ ३९२ ।। इति महाहिमवान् पर्वतः ॥ ___ उत्तरस्यां हरिवर्ष महाहिमवतो गिरेः। प्रौढपर्यकसंस्थानमन्ताभ्यां वारिधिं स्पृशत् ॥ ३९३ ॥ व्यासोऽस्याष्टौ सहस्राणि योजनानां चतुःशती । तथैकविंशतिश्चैका कलात्राथ शरं ब्रुवे ॥ ३९४ ॥ सहस्राः षोडश त्रीणि योजनानां शतानि च । युक्तानि पंचदशभिः कलाः पंचदशोपरि ॥ ३९५ ॥ त्रिसप्ततिः सहस्राणि जीवा नवशतानि च । एकोत्तराण्यथ कलाः सार्धाः सप्तदशोपरि ॥ ३९६ ॥ धनुःपृष्टं सहस्राणि चतुरशीतिरेव च । षोडशाढ्यान्यथ कलाश्चतस्त्रः परिकीर्तिताः ॥ ३९७ ॥ કુંડની લંબાઇપહોળાઈ બસો ચાલીશ યોજન અને ઉંડાઈ દશ જનની છે. ૩૧. એમાં રહેલા દ્વીપની લંબાઈ પહોળાઈ બત્રીશ યોજન છે અને ( જળ ઉપર) ઉંચાઈ બે કેસ છે. શેષ સર્વ પૂર્વવતુ સમજવું. ૩૯૨. એ પ્રમાણે મહાહિમવાનપર્વતનું સ્વરૂપ સમજવું. હવે એ મહાહિમવંત પર્વતની ઉત્તરે હરિવર્ષ ક્ષેત્ર છે. એનો પલંગજે આકાર છે અને એના બેઉ છેડા સમુદ્રસુધી પહોંચેલા છે. ૩૯૩. એ ક્ષેત્રનો “વિષ્ઠભ આઠ હજાર ચારસો એકવીશ એજન અને એક કળા છે. ૩૯૪. એનું “શર સેળહજાર ત્રણસો પંદર યોજન અને ઉપર પંદર કળા છે. ૩૫. श्यना न्या' तांतर १२ नवस : योन मने साासत२ ४॥ छ. 3८६. એનું “ધનુ:પૃષ્ઠ ” ચોરાશી હજાર સોળ ચોજન અને ચાર કળા છે. ૩૯૭. Page #266 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] त्री ' हरिवर्ष ' क्षेत्र । त्यांना मनुष्योनुं वर्णन । (२४५) त्रयोदश सहस्राणि त्रिशती चैकषष्टियुक्। योजनानां षट् कलाश्च सार्दा बाहैकपार्श्वतः ॥ ३९८ ॥ चतुःपंचाशच्च कोट्यो योजनानां तथा पराः। सप्तचत्वारिंशदेव लक्षाः किल तथोपरि ॥ ३९९ ॥ त्रिसप्ततिः सहस्त्राणि सप्तत्याढ्याष्टशत्यथ । कलाः सप्तात्र सकलं गणितं प्रतरात्मकम् ॥ ४००॥ युग्मम् ॥ मध्येऽस्य गन्धापातीति वृत्तवैताढ्यपर्वतः । स्वरूपमस्य पूर्वोक्तशब्दापातिसमं समम् ॥ ४०१ ॥ पद्मनामा सुरस्त्वस्य स्वाम्येकपल्यजीवितः। स्वरूपं सर्वमेतस्य ज्ञेयं विजयदेववत् ॥ ४०२ ॥ लक्षमेकं सहस्राश्च द्वादश द्वयधिका इह । हरिवर्षाभिधक्षेत्रे नद्यः प्रोक्ता जिनेश्वरैः ॥ ४०३ ॥ क्षेत्रे पुनर्वसन्त्यत्र नरा युगलधर्मिणः । कोशद्वयसमुत्तुंगाः सल्लक्षणा विचक्षणाः ॥ ४०४ ।। એની પ્રત્યેક બાહા તેરહજાર ત્રણસો એકસઠ જન અને સાડા છ કળા છે. ૩૯૮. એનું પ્રતરાત્મક ગણિત ચોપન કોડ સુડતાળીશ લાખ તેતેર હજાર આઠસો શીતર જન અને સાત કળા જેટલું છે. ૩૯-૪૦૦. એ હરિવર્ષક્ષેત્રના મધ્ય ભાગમાં “ગંધાપાતી” નામનો વૃત્તતાય પર્વત છે. તેનું सर्व २१३५ पूर्वरित शापाती' पर्वत तुल्य छे. ४०१. * પ’ નામનો એક પોપમના આયુષ્યવાળો દેવ એનો સ્વામી છે. એનું સ્વરૂપ पणी पूर्ति वियवत् समन्यु. ४०२. આ હરિવર્ષ ક્ષેત્રમાં એક લાખ બાર હજાર ને બે નદીઓ છે એવું જિનભગવાનનું छ. ४०३. ત્યાં વળી પુત્રપુત્રીરૂપ લે જન્મતા વિચક્ષણ મનુષ્ય વરસે છે. તેઓની બે કોસની કાયા છે અને એમનામાં ઉત્તમ લક્ષણો છે. ૪૦૪, Page #267 -------------------------------------------------------------------------- ________________ (२४६) लोकप्रकाश । [ सर्ग १६ आयुरुत्कर्षतस्त्वेषां पूर्ण पल्योपमद्वयम् । पल्योपमासंख्यभागहीनं तच्च जघन्यतः ॥ ४०५ ॥ तेऽसकृत् षष्ठभक्तान्ते बदरप्रमिताशिनः । अष्टाविंशं शतं तेषां देहे पृष्टकरंडकाः ॥ ४०६ ॥ चतुःषष्टिं च दिवसान् विधायापत्यपालनाम् । स्वर्लोकमेव ते यान्ति कालश्च सुषमान्वहम् ॥ ४०७ ॥ क्षेत्रानुभावः सर्वं च बलसंहननादिकम् । अनन्तगुणपर्यायं ज्ञेयं हैमवतादिह ॥ ४०८ ॥ इति हरिवर्षक्षेत्रम् ॥ हरिवर्षस्योत्तरान्ते निषधो नाम पर्वतः । स चतुर्योजनशतोऽत्तुंगो रक्तसुवर्णजः ॥ ४०९ ॥ योजनानां शतं भूमौ मग्नोऽन्तस्पृष्टवारिधिः । दाक्षिणात्या भित्तिरिव महाविदेहवेश्मनः ॥ ४१० ॥ युग्मम् ॥ એમનું આયુષ્ય ઉત્કર્ષતઃ પૂરાં બે પલ્યોપમનું છે; અને જઘન્યતઃ બે પોપમ કરતાં પલ્યોપમના અસંખ્યમા ભાગ જેટલું ચૂન છે. ૪૦૫. એએ હંમેશાં છઠ્ઠ છઠ્ઠને પારણે ફક્ત બોર જેટલો આહાર લે છે. વળી એઓનાં શરી. २भा मे सोने २४यावीश पृष्ट४२४४ छे. ४०६. એઓ ચોસઠ દિવસ પર્યન્ત પોતાની સંતતિનું પાલનપોષણ કરી મૃત્યુ પામી સ્વર્ગેજ જાય છે. વળી ત્યાં હંમેશાં સુષમા કાળ વર્તે છે. ૪૦૭. એ ક્ષેત્રનો પ્રભાવ, ત્યાંના મનુષ્યોનું બળ સંઘયણ આદિ સર્વવાનાં હેમવત ક્ષેત્રનાથી अनन्तम पर्याय . ४०८. એ પ્રમાણે હરિવર્ષ ક્ષેત્રનું સ્વરૂપ કહ્યું. હવે આ હરિવર્ષક્ષેત્રની ઉત્તર દિશાએ છેડાપર નિષધ નામને રક્ત સુવર્ણને પર્વત છે. તે ચારસો યોજન ઊંચો છે, એકસ એજન પૃથ્વીમાં ખુંચેલે છે અને બેઉ છેડે સમુદ્રને અડીને રહે છે. વળી તે જાણે મહાવિદેહક્ષેત્રરૂપી ઘરની દક્ષિણ તરફની એક ભીંત હાયની मेवा. ४०८-४१०. Page #268 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] त्रीजा वर्षधर पर्वत · निषध' नी हकीकत । (२४७) योजनानां सहस्राणि षोडशाष्टौ शतानि च । द्विचत्वारिंशदाढ्यानि विष्कम्भोऽस्य कलाद्वयम् ॥ ४११ ॥ त्रयस्त्रिंशत्सहस्राणि सप्तपंचाशता युतम् । शतमेकं सप्तदश कलाश्च निषधे शरः ॥ ४१२ ॥ योजनानां सहस्राणि चतुर्नवतिरेव च । षट्पंचाशं शतमेकं प्रत्यंचास्य कलाद्वयम् ॥ ४१३ ॥ लक्षं चतुर्विशतिश्च सहस्राणि शतत्रयम् । षट्चत्वारिंशतोपेतं धनुःपृष्टं कला नव ॥ ४१४ ॥ विंशतिश्च सहस्राणि पंचषष्टियुतं शतम् । सार्द्ध कलाद्वयं ज्ञेयं बाहास्यैकैकपार्श्वतः ॥ ४१५॥ कोटीनां शतमेकं द्विचत्वारिंशच्च कोटयः । चतुःपंचाशञ्च लक्षाः षट्षष्टिश्च सहस्रकाः ॥ ४१६ ॥ सैकोनसप्ततिः पंचशती तथाधिकाः कलाः। अष्टादशास्य प्रतरगणितं भूवि कीर्तितम् ॥ ४१७॥ युग्मम् ॥ सप्तपंचाशत्सहस्राः कोटीनां कोटयः पराः । अष्टादश तथा लक्षाः षट्षष्टिरथ चोपरि ॥ ४१८॥ એને “ વિષ્કભ” સોળહજાર આઠસો બેંતાળીશ જન ને બે કળા છે. ૪૧૧. એનું શર” તેત્રીશ હજાર એકસે સતાવન જન અને સત્તર કળા છે. ૪૧૨. એની “જ્યા ” ચારાણું હજાર એકસે છપન જન અને બે કળા છે. ૪૧૩. એનું ધનુપૃષ્ટ એક લાખ વીશ હજાર ત્રણ છંતાળીશ જન ને નવ કળા જેટલું छ. ४१४. એની બેઉ બાજુની બે “બાપા” પ્રત્યેક વીશ હજાર એકસો પાંસઠ જન અને અઢી ॐा छ. ४१५. એનું પ્રતરરૂપ ગણિત એકબે તાળીશ કોડ ચાપન લાખ છાસઠ હજાર પાંચસો ઓગहोतेर योन मने महार से छे. ४११-४१७. Page #269 -------------------------------------------------------------------------- ________________ (२४८) लोकप्रकाश । [ सर्ग १६ सहस्राणि योजनानां सप्तविंशतिरेव च । शतानि नव सैकोनाशीतीन्यत्र भवेत् धनम् ॥ ४१९ ॥ युग्मम् ॥ सिद्धायतनकूटं च द्वितीयं निषधाभिधम् । हरिवर्षाभिधं कूटं पूर्वविदेहसंज्ञकम् ॥ ४२० ॥ हरिकूटं धृतिकूटं शीतोदाकूटमित्यपि । अपरविदेहकूटं कूटं च रूचकाह्वयम् ॥ ४२१ ॥ निषधे नव कूटानि श्रेण्या स्थितानि पूर्ववत् । श्राद्ये चैत्यं देवदेव्योऽन्येषु कूटसमाभिधाः ॥ ४२२॥ विशेषकम् । तिगिंछिस्तु पौष्परजस्तत्प्रधान इह हृदः । तिगिछिनामा चत्वारि सहस्राण्ययमायतः ॥ १२३ ॥ विस्तीर्णश्च द्वे सहस्रे उद्विद्धो दशयोजनीम् । पद्महदसमसंख्यैः पद्मः संशोभितोऽभितः ॥ ४२४ ॥ विष्कम्भादि तु पद्मेभ्यस्तेभ्य एषां चतुर्गुणम् । यथात्र स्यान्मूलपद्मं चतुयोजनसम्मितम् ॥ ४२५॥ વળી એનું “ઘન સત્તાવન હજાર ને અઢાર ક્રોડ, છાસઠ લાખ, સત્યાવીશ હજાર, નવ એગયાએથી યેજન જેટલું છે. ૪૧૮-૧૯. सा निषधपतने (1) सिद्धायतनट, (२) निषषट, (3) रिवर्षयूट, (४) पूर्व वि. डट, (५) रिकूट, (१) तिट, (७) शीतोहाड्रेट, (८) २०५२विद्वेट मने (6) ३२४५टએમ નવ શિખરો છે અને તે પૂર્વવતુ શ્રેણિબદ્ધ રહેલાં છે. એમાં પહેલા શિખર પર એક ચૈત્ય छ भने शेष 8५२ शिमशन ४ नाभवामा पहेवामाना निवास छ. ४२०-४२२. તિગિછિ એટલે પુષ્કરજ પ્રધાનપણે હાવાથી તિબિંછિ કહેવાતે એક દ્રહ અહિં આવેલો છે. તે ચાર હજાર જન લાંબો, બે હજાર યેાજન પહોળે અને દશ એજન ઉડે છે. એ દ્રહમાં ચેદિશ પદ્મદ્રહના જેટલાં જ અને વળી સુંદર કમળ શેભી રહ્યાં छे. ४२3-४२४. એ કમળોની પહોળાઈ વગેરે પદ્મદ્રહના કમળાથી ચાર ગણે છે. દાન્ત તરીકે આ સરોવરનું મૂળ કમળ . તે પેલા કરતાં રચારગણુ અથતુ ચાર એજનનું છે. ૪૨૫. Page #270 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक हरिसलिला अने शीतोदा नदीओनुं वर्णन । (२४९) भवनं मूलपद्मेऽत्र श्रीदेवीभवनोपमम् । धीदेवी स्वामिनी तस्य सैकपल्योपमस्थितिः ॥ ४२६ ॥ दाक्षिणात्यतोरणेन तिगिछिदतोऽमुतः । तटिनी हरिसलिला निर्गता दक्षिणामुखी ॥ ४२७ ॥ योजनानां सहस्राणि सप्तोपरि शतानि च । चत्वारि चैकविंशानि कलां च पर्वतोपरि ॥ ४२८ ।। गत्वासौ हरिसलिलाकुण्डे पतति पर्वतात् । दक्षिणेन तोरणेन तस्मानिर्गत्य कुण्डत; ॥ ४२९ ॥ हरिवर्षपूर्वभागं विभजन्ती द्विधा किल । एकेन योजनेनार्वाक् गन्धापातिधराधरात् ॥ ४३० ॥ चलिता प्राङ्मुखीभूय विशति प्राच्यवारिधौ । षट्पंचाशच्छैवलिनीसहस्रः परिवारिता ॥४३१॥ कलापकम् ।। प्रमाणं जिबिकाकुण्डद्वीपप्रवाहवृद्धिगम् । हरिकान्तासमं सर्वं ज्ञेयमत्राविशेषितम् ॥ ४३२ ॥ उत्तराहतोरणेन तिगिछिह्रदतस्ततः । शीतोदेति निर्झरिणी निर्गतोत्तरसन्मुखी ।। ४३३ ।। આ દ્રહના મૂળ કમળમાં પણ શ્રીદેવીના ભવન જેવું એક ભવન છે. એમાં એક પ५मना मायुप्यवाणी या हेवी' नु स्वामित्व छ. ४२६. એ તિબિંછિ દ્રહના દાક્ષિણાત્ય તારણમાંથી હરિસલિલા નામની નદી નીકળે છે. નીકછળીને દક્ષિણ તરફ સાત હજાર ચારસે એકવીશ ચેાજન અને એક કળા જેટલું પર્વતપર ફરી, ત્યાંથી હરિસલિલ નામના કુંડમાં પડી, એમાંથી પાછી દક્ષિણ તરફના તારણમાંથી નીકળી, વહેતી વહેતી પૂર્વ હરિવર્ષક્ષેત્રને બે ભાગમાં વહેંચી નાખી, “ગંધાપાતિ” પર્વતથી એક જન પ્રમાણુ દૂર ને દૂર રહી, પૂર્વ તરફ વળણ લઈ, માર્ગમાં આવી મળેલી છપન હજાર नही माना परीवार साथे पूर्वसभुद्रने भणे छ. ४२७-४३१. એના ધોધ, કુંડ, દ્વીપ અને પ્રવાહની વૃદ્ધિ સંબંધી સર્વ સ્વરૂપ લેશ પણ ફેરફાર વિના હરિકાંતાન દીવતું સમજવું. ૪૩ર. Page #271 -------------------------------------------------------------------------- ________________ (२५०) लोकप्रकाश। [सर्ग १६ प्रागुक्तमानमुल्लंघ्य क्षेत्रं क्षितिधरोपरि । शीतोदाकुण्डे पतति वज्रजिढिकया नगात् ॥ ४३४ ॥ युग्मम् ॥ कुण्डादस्मादौत्तराहतोरणेनोत्तरामुखी । यान्ती कुरुहृदान् पंच खलेव कुर्वती द्विधा ।। ४३५ ॥ नदीसहस्त्रैश्चतुरशीत्या पथ्याश्रिता क्रमात् । यान्ती देवकुरुप्रान्ते भद्रसालवनान्तरे ॥ ४३६ ॥ यावद्द्वाभ्यां योजनाभ्यां सुमेरुः दूरतः स्थितः । तावत्तत्संमुखा याता कामुकीव रसाकुला ॥ ४३७ ॥ वक्षस्कारगिरेविद्युत्प्रभस्याधोविभागतः । परावृत्ता पश्चिमातो लजितेवाभिसारिका ॥ ४३८ ॥ द्वेधापरविदेहांश्च कुर्वती सरितां श्रिता । अष्टाविंशत्या सहस्रैरेकैकविजयोद्गतैः ॥ ४३९ ॥ श्रिताम्भोधिप्रवेशे च मूलतः सर्वसंख्यया । नदीनां पंचभिः लक्षैः सद्वात्रिंशत्सहस्त्रकैः ॥ ४४० ॥ अधो जयन्तद्वारस्य विभिद्य जगतीतटम् । प्रविष्टा पश्चिमाम्भोधौ शीतोदाख्या महानदी॥४४१॥ कुलकम् ॥ આ તિગિછિ દ્રહના ઉત્તર તરફના તોરણમાંથી શીતાદા નામની નદી નીકળે છે અને ઉત્તર તરફ વહે છે તથા પૂર્વે કહ્યું છે એટલું પર્વતપર ફરીને ત્યાંથી ધોધરૂપે શીતાદા કુંડમાં પડે છે. ત્યાંથી એના ઉત્તર તરફના તોરણમાંથી નીકળી ઉત્તર તરફ વહેતી પ્રપંચી માણસની પેઠે (ઉત્તર) કુરૂક્ષેત્રના પાંચ દ્રહોને દ્વિધા ભેદતી, માર્ગને વિષે આવી મળેલી ચોરાશી હજાર નદીઓને સાથે લઈ અનુક્રમે દેવકુરૂક્ષેત્રને છેડે ભદ્રશાળવનમાં પહોંચતાં પહોંચતાં, સુમેરૂ પર્વત બે યેજન દૂર હતાં સુધી કામાતુર સ્ત્રીની પેઠે તેની સન્મુખ જઈ, વિદ્યુ—ભ નામના વક્ષસ્કાર પર્વતના નીચેના ભાગથી, લજિત અભિસારિકાની પેઠે પાછું વળણ લઈ, અપર વિદેહને બે ભાગમાં વહેંચી, અકેક વિદ્યમાંથી નીકળી આવી મળેલી અઠ્યાવીશ અઠ્યાવીશ હજાર નદીઓને સાથે લઈ, એ રીતે છેક મૂળથી આરંભીને સમુદ્રમાં ભળતાં સુધી એકંદર પાંચ લાખ બત્રીસ હજાર નદીએના પરીવાર સહિત વહેતી વહેતી યન્ત દ્વારની નીચે જાતીના કેટને ભેદી આખરે એ મહાનદી પાશ્ચમ સમુદ્રમાં ભળે છે. ૪૩૩-૪૪૧. Page #272 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] एमना कुंड, द्वीप वगेरे । शीतानदीनी हकीकत । पंचाशद्योजनान्यस्या विष्कम्भो हृदनिर्गमे । एकं योजनमुद्वेधः स कुण्डनिर्गमावधि ।। ४४२ ॥ व्यासेऽशीतिश्च वर्धन्ते धनूंषि प्रतियोजनम् । तत् पंचयोजनशतव्यासेयं वार्धिसंगमे ॥ ४४३ ॥ तत्रोद्वेध योजनानि दशैतस्याश्च जिह्निका । पंचाशद्विस्तृता द्वे च योजने मेदुरायता ॥ ४४४ ॥ चत्वारि योजनशतान्यशीतिश्च तथोपरि । कुण्डस्यायामविष्कम्भौ दशोद्वेधश्च कीर्त्तितः ॥ ४४५ ॥ चतुःषष्टियोजनानि द्वीपोऽस्या विस्तृतायतः । योजनार्द्धमुद्रितोऽभ्यो गंगावत् भवनादिकम् ॥ ४४६ ॥ शीतोप्येवं नीलवतो निर्गता केसरिहृदात् । शीताकुण्डे निपत्यातः प्रस्थिता दक्षिणामुखी ॥ ४४७ ॥ प्रागद्विदधती द्वेधा पंचोत्तरकुरुहृदान् । नदीसह त्रैश्चतुरशीत्योदक्कुरुगैः श्रिता ॥ ४४८ ॥ ( २५१ ) प्राप्तोत्तरकुरुप्रान्ते भद्रसालवनं क्रमात् । संप्राप्ता योजनाभ्यां द्वाभ्यां मन्दरभूधरम् ॥ ४४९ ॥ કુંડમાં પડતાં અગાઉ એની ઉંડાઇ એક ચેાજનની છે. વળી દ્રહમાંથી નીકળતી વખતે એની પહેાળાઇ પચાસ યાજનની કહી છે, જે ત્યારપછી પ્રત્યેક યાજને એંશી એંશી ધનુષ્ય વધતાં વધતાં છેવટ સમુદ્રમાં ભળતી વખતે પાંચસેા યેાજન થાય છે. વળી તે સ્થાને એની ઉંડાઇ પણ વધીને દશ ચેાજન થયેલી હાય છે. વળી એના ધેાધ પચાસ ચેાજન પહેાળા અને मेयो लडो छे. ४४२-४४४. કુંડની લંબાઇ પહેાળાઇ ચારસા એંશી યેાજન છે અને ઉંડાઇ દશ યેાજન છે. ૪૪૫. દ્વીપની લંબાઈ પહેાળાઇ ચેાસ ચેાજન છે અને એની જળ ઉપરની ઉંચાઇ અરધે યેાજન છે, તે પર ભવન વગેરે છે તે સર્વ ગંગાપ્રમાણે જાણવાં. ૪૪૬. એજ પ્રમાણે નીલવાન પતના કેસરી નામના દ્રહમાંથી વળી શીતા નામની નદી નીકળે Page #273 -------------------------------------------------------------------------- ________________ ( २५२) लोकप्रकाश । [ सर्ग १६ गिरेर्माल्यवतोऽधस्तात् प्रस्थिता पूर्वसंमुखी। द्वेधा विदधती पूर्वविदेहान् पथि चाश्रिता ॥ ४५० ॥ अष्टाविंशत्या सहस्रैरेकैकविजयोद्गतैः । नदीनां पंचभिर्लक्षैः सद्वात्रिंशत्सहस्रकैः ॥ ४५१ ॥ सर्वाग्रेणेति संयुक्ता विभिद्य जगतीतटम् । द्वारस्य विजयस्याधो विशति प्राच्यवारिधिम्॥४५२॥ कुलकम्॥ अस्या वार्धिप्रवेशान्तमारभ्य हृदनिर्गमात् । शीतोदया समं सर्व ज्ञातव्यमविशेषितम् ॥ ४५३ ॥ इति निषधपर्वतः प्रसंगात् शीतास्वरूपं च ॥ हिमवता महता च कनीयसा जलधिना निषधेन च यत् त्रिधा । तदिह दक्षिणपार्श्वमिहोदितम् बहुविधं नियतानियतारकैः॥ ४५४ ॥ છે. નીકળીને વહેતી વહેતી શીતાકુંડમાં પડે છે. વળી ત્યાંથી પાછી નીકળી દક્ષિણ સન્મુખ વહી પૂર્વવત્ પાંચ ઉત્તરકુરૂદ્રહોને બે બે વિભાગમાં વહેંચતી ઉત્તરકુરૂની ચોરાશા હજાર નદીઓને સાથે લઈ, ભદ્રશાળવનમાં જઈ, મંદરાચળથી બે એજનને છેટે માલ્યવાન પર્વતથી નીચે ઉતરી, પૂર્વ સન્મુખ ચાલતી, વળી પૂર્વ વિદેહને બે વિભાગમાં વહેંચતી, મા માં અકેકા વિજ્યમાંથી નીકળેલી અઠયાવીશ અઠયાવીશ હજાર નદીઓને સાથે લઈ, એવી રીતે સમગ્રપણે પાંચ લાખ બત્રીશ હજાર નદીઓના પરિવાર સહિત વિજયદ્વારના नीय गतीनो तटमहीने पूर्व समुद्रमाणे छ.४४७-४५२. આ “શીતા” નદીનું, દ્રહમાંથી નીકળવાથી તે છેક સમુદ્રમાં ભળવા સુધીનું સમગ્ર વૃત્તાન્ત લેશ પણ તફાવત વિના શીતદા નદીના વૃત્તાન્ત જેવું છે. ૪૫૩. એ પ્રમાણે નિષધપર્વતનું, અને પ્રસંગને લઈને કહેલું શાનદીનું સ્વરૂપ જાણવું એવી રીતે મહા હિમવંત અને ક્ષુદ્ર હિમવંતથી તથા સમુદ્ર અને નિષધ પર્વતથી ત્રણ ત્રણ વિભાગ પડેલા હોવાને લીધે તથા નિયતાનિયત આરાઓને લીધે બહુવિધ-એવા આ દક્ષિણ બાજુના ભાગનું વર્ણન કર્યું . ૪૫૪. Page #274 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] मोळमा सर्गनी पूर्णाहति । (२५३) विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेन्द्रान्तिष द्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे सो निर्गलितार्थसार्थसुभगः पूर्णः सुखं षोडशः ॥ ४५५ ॥ ॥ ४५५॥ इति षोडशः सर्गः। અખિલ વિશ્વને આશ્ચર્ય પમાડી રહી છે કીર્તિ જેમની એવા શ્રીકાતિવિજયવાચકના અન્તવાસી તથા માતા રાજશ્રી અને પિતા તેજપાળના સુપુત્ર–એવા વિનયવિજયજીએ જગતના નિશ્ચિત સ્વરૂપેપર દીપક સમાન પ્રકાશ પાડવાને રચેલા આ ગ્રન્થને, એમાં વર્ણવેલા અર્થના સમૂહથી મનહર–એ સામે સગ નિર્વિને સંપૂર્ણ થયે. સોળમો સર્ગ સમાપ્ત. Page #275 -------------------------------------------------------------------------- ________________ अथ सप्तदशः सर्गः । मध्ये द्वयोर्वतयोर्नीलवन्निषधाख्ययोः । भात्यायतचतुरस्त्रं क्षेत्रं महाविदेहकम् ॥ १ ॥ सर्वक्षेत्रगुरुत्वात् महाप्रमाणांगजनयुतत्वात् वा । इदमुत महाविदेहाभिधसुरयोगात् महाविदेहाख्यम् ॥ २ ॥ त्रयस्त्रिंशद्योजनानां सहस्राणि च षट्शती । युक्ता चतुरशीत्यास्य व्यासः कलाचतुष्टयम् ॥ ३ ॥ वर्षवर्षधराद्रीणामन्येषां तु जिनेश्वरैः । अन्त्यप्रदेशपंक्तिर्या सा जीवेति निरूपिता ॥ ४ ॥ अस्मिन्क्षेत्रे पुनर्मध्यप्रदेशपंक्तिरायता । सा प्रत्यंचा भवेत् पूर्णलक्षयोजनसम्मिता ॥ ५॥ ततश्चापेक्ष्य तां जीवां धनुः पृष्टद्वयं भवेत् । तत्रैकं दचिणाब्धिस्पृगुत्तराधिश्रितं परम् ॥ ६ ॥ સર્ગ ૧૭ મો. નીલવાન અને નિષધ પર્વતેાની વચ્ચે મહાવિદેહ નામનું ચારસ ક્ષેત્ર આવેલુ છે. ૧. સર્વ ક્ષેત્રામાં ન્હોતુ હાવાથી અથવા એના મહાવિદેહ નામના અધિષ્ટાયક દેવ હાવાથી અથવા મ્હોટા શરીરવાળા મનુષ્યા ત્યાં વસતા હોવાથી એનુ· મહાવિદેહ એવું યોગ્ય જ नाम पालु छे. २. 3 એ ક્ષેત્રના · વિષ્ણુભ ’ તેત્રીશહજાર છસે ચારાશી યાજન અને ચાર કળા છે. ૩. અન્ય ક્ષેત્રા અને વધર પર્વતાના તા અન્ય પ્રદેશની ૫ક્તિને જિનભગવાને એ ' उसी छे. ४. જીવા પરંતુ આ ક્ષેત્રમાં તા મધ્યપ્રદેશની પક્તિ લખાયલી છે તે પુરા એક લાખ યાજનની पंडित 'वा' थशे. प. Page #276 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ) चोथु महाविदेहक्षेत्र । एनुं विस्तृत वर्णन । ( २५५) एवं शरोऽपि द्विविधो दक्षिणोत्तरभेदतः । पूर्वापरैवं बाहापि प्रत्येकं द्विविधा भवेत् ॥ ७॥ लक्षार्धं योजनान्यस्य विशिखौ दक्षिणोत्तरौ । दाक्षिणात्येतरधनुःपृष्टमानमथ ब्रुवे ॥ ८॥ अष्टपंचाशत्सहस्राधिकं योजनलक्षकम् । शतं त्रयोदशयुतं सार्धाः कलाश्च षोडश ॥ ९ ॥ सहस्राः षोडशशतान्यष्टौ त्र्यशीतिरेकिका । बाहा त्रयोदश कलाः कलातुर्यांशसंयुताः ॥ १० ॥ शतानि त्रीणि कोटीनां कोटयः सप्तविंशतिः। लक्षाश्चतुर्दश तथा सहस्त्राण्यष्टसप्ततिः ॥ ११॥ पंचभिश्चाभ्यधिकानि योजनानां शतानि षट् । कलाद्वयं च विकला एकादश तथोपरि ॥ १२ ॥ एतन्महाविदेहस्य गणितं प्रतरात्मकम् । भव्यलोकोपकाराय तत्वविद्भिनिरूपितम् ॥ १३ ॥ विशेषकम् ॥ महाविदेहक्षेत्रं तच्चतुर्धा वर्णितं जिनैः । पूर्वापरविदेहाश्च द्विविधाः कुरवस्तथा ॥ १४ ॥ અને તેથી તે જીવા’ ની અપેક્ષાએ બે ધન પૃષ્ઠ થયાં: એક દક્ષિણ સમુદ્રને જઈને અડે છે એ, અને બીજું ઉત્તર સમુદ્રને અડે છે એ. ૬. એ જ પ્રમાણે “શર” પણ બે થશે. એક ઉપર તરફનું અને બીજુ દક્ષિણ તરફનુ. તેવી રીતે પ્રત્યેક ‘બાહા પણ પૂર્વ તરફની અને પશ્ચિમ તરફની-એમ બે પ્રકારની થાય છે. ૭. એક ઉત્તરતરફનું અને બીજું દક્ષિણ તરફનું એમ, બેઉ “વિશિખ” એટલે “શર” પચાસ હજાર એજનના છે. અને એના, દક્ષિણ અને ઉત્તર તરફના ધનુપૃદનું પ્રમાણ એક લાખ અઠાવન હજાર એકસે તેર જન અને સાડાસેળ કળા છે. ૮-૯ એની પ્રત્યેક બાહા” સોળહજાર આઠસો વ્યાશી જન અને સવાતેર કળા છે. ૧૦. આ મહાવિદેહક્ષેત્રનું “પ્રતરગણિત ત્રણસો સત્યાવીશ કોડ રૌદ લાખ અડચેતેર હજાર છશે પાંચ એજન, બે કળા અને અગ્યાર વિકળા છે. ૧૧-૧૩, Page #277 -------------------------------------------------------------------------- ________________ ( २५६ ) लोकप्रकाश । तत्र मेरोरुत्तरस्यामुत्तराः कुरवः स्मृताः । गन्धमादन सन्माल्यवतोरन्तर्गिरीन्द्रयोः ॥ १५ ॥ दक्षिणस्यां पुनर्देवकुरवः सुरभूभृतः । विद्युत्प्रभ सौमनसगजदन्तनगान्तरे ॥ १६ ॥ मेरोश्च पूर्वतः पूर्वविदेहाः परिकीर्तिताः । तथापर विदेहाश्च मेरोः पश्चिमतः स्मृताः ॥ १७ ॥ शीतया सरिता पूर्वविदेहा विहिता द्विधा । कृताः शीतोदयाप्येवं द्विधापरविदेहकाः ॥ १८ ॥ अष्टौ पूर्वविदेहेषु शीतोत्तरतटे किल । भवन्ति विजयाश्चक्रिजेयषट्खण्डलचिताः ॥ १९ ॥ अन्तर्नदीभिस्तिसृभिर्वक्षस्काराचलेस्तथा । चतुर्भिः कृतसीमानो भवन्तीत्येवमष्ट ते ॥ २० ॥ शीताया दक्षिणतटे तथैव विजयाष्टकम् | श्रष्टाष्टौ विजया एवं शीतोदाकुलयोरपि ॥ २१ ॥ આ મહાવિદેહ ક્ષેત્ર ચાર ભાગમાં હેંચાયલુ ; (૧) પૂર્વવિદેહ, (૨) પશ્ચિમવિદેહ, (3) उत्तर३ भने (४) ६१५३. १४. મેરૂની ઉત્તર તરફના ભાગ-એ ઉત્તરકુરૂ. તે ગંધમાદન અને માલ્યવાન પતાની वय्ये छे. १५. [ सर्ग १७ મેરૂપર્વતની દક્ષિણ તરફ્ના ભાગ-તે દેવકુફ્. એ વિદ્યુત્પ્રભ અને સામનસ નામના એ ગજદ ત પતાની વચ્ચે છે. ૧૬, વળી મેરૂપર્વતની પૂર્વદિશામાં પૂર્વવિદેહ, અને પશ્ચિમ દિશામાં પશ્ચિમવિદેહુ છે. ૧૭. હવે પૂર્વવિદેહના‘ શીતા ’ નીવડે એ વિભાગ થાય છે, અને પશ્ચિમવિદેહના ‘શી 'ताहा' नही वडे में विभाग थाय छे. १८. પૂર્વવિદેહમાં શીતા નદીને ઉત્તર તટે, ચક્રવતીને જીતવા પડે છે એ છે ખડથી લક્ષિત माविन्यो छे. १८. ત્રણ અન્તર નદીએ અને ચાર વક્ષસ્કાર પર્વતા-આમ સાત સીમા થઇ એટલે વિજયે साह थया २०. Page #278 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] महाविदेहना ' अधोलोकग्राम' नी हकीकत | पूर्वार्धे च विदेहानां मही करतलोपमा । ततो नद्यद्रिविजयाः समश्रेण्या स्थिता इह ॥ २२ ॥ परार्धे तु धरणी वियोगिनीव हीयते । समभूमैः समारभ्य पश्चिमायां क्रमात्ततः ॥ २३ ॥ विजये नलिनावत्यां वप्राख्ये चान्तवर्त्तिनः । सहस्रं योजनान्युगडा ग्रामा भवन्ति केचन ॥ २४ ॥ युग्मम् ॥ ( २५७ ) ततोऽधोलौकिकग्रामा इति ते ख्यातिमैयरुः । तेषामन्ते स्थिता भूमिभित्ती रोधुमिवार्णवम् ।। २५ ।। तत्रैव जगतीभित्तिर्जयन्तद्वारराजिता । ऊर्ध्वं स्थिताधोग्रामाणां दिदृक्षुवि कौतुकम् ॥ २६ ॥ शीतोदापि स्वीस्वभावादिवाधोगामिनी क्रमात् । योजनानां सहस्रेऽब्धि याति भित्त्वा जगत्यधः ॥ २७ ॥ શીતા નદીને દક્ષિણતં પણ એ જ રીતે આઠ વિજયા છે. એવી જ રીતે વળી શીતાદા નદીના બેઉ તટપર આઠ આઠ વિજચેા છે. ૨૧. પૂર્વ તરફના (અર્ધ) વિદેહમાં જમીન હુથળી જેવી સપાટ છે. તેથી ત્યાં નદીઓ, પ વતા અને વિજયે સમશ્રેણીએ રહેલા છે. ૨૨. , પણ પશ્ચિમ તરફના વિદ્રુહુમાં તા જમીન વિચાગિની સ્ત્રીની પડે ક્ષીણ થતી તૈય છે. એટલે સપાટ ભૂમિથી આરંભીને પશ્ચિમ તરફ જતાં છેવટે ‘નિલનાવતી ’ તથા ‘ વપ્ર નામના વિજ્રયામાં છેવાડે આવેલાં કેટલાંક ગામે તા હજાર હજાર યેાજન જેટલા નીચાણમાં છે. અને તેથી એઆ અધાલાકગ્રામ—એ નામથી પ્રસિદ્ધ છે. આ ગામાને છેડે જાણે સમુદ્રને રોકી રાખવાને માટે ભીંત હાયની એવી જમીન છે. ૨૩--૨૫. ત્યાં જ જયન્ત નામના દરવાજાથી સુશાભિત એવા · જગતીના કાટ ’ આવેલ છે. અ જાણું અધાગ્રામના કોતુક જોવા માટે ઉંચે ઉભા રહ્યા હાયની એમ લાગે છે. ૨૬. શીતાદા નદી પણ જાણે સ્ત્રીઆના એવા સ્વભાવને લીધેજ હાયની એમ અધાગમન કરતી કરતી એક સહસ્ર યાજન જેટલે નીચાણ ‘જગતી” ના અધાભાગને ભેદીને સમુદ્રને મળે છે. ૨૭, Page #279 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश। ( २५८) [ सर्ग१७ एवं च पश्चिमार्धस्य क्रमनिम्ना क्षितिर्भवेत् । कूपकोशसमाकर्षिवृषगन्तव्यभूरिव ।। २८ ।। ततो निम्ननिम्नतरा भवन्ति समभूतलात् । तत्रत्या विजया: शैलाः सरितश्च यथोत्तरम् ॥ २९ ॥ माल्यवद्गजदन्तस्य पूर्वतो विजयो भवेत् । कच्छाख्यस्तस्य पूर्वान्ते सीमकृच्चित्रपर्वतः ॥ ३० ॥ ततः सुकच्छविजयस्तस्यापि सीमकारिणी । गाहावती नाम नदी महाकच्छस्ततः परम् ॥ ३१ ॥ विजयस्यास्य पूर्वान्ते बह्मकूटाभिधो गिरिः। कच्छावतीति विजयस्ततः परमुदीरितः ॥ ३२ ॥ हृदावती नदी तस्य मर्यादाकारिणी ततः । श्रावर्त्तविजयोऽस्यान्ते नलिनीकूटपर्वतः ॥ ३३ ॥ मंगलावर्तविजय एतस्मात्पूर्वतो भवेत् । तस्य वेगवती नाम नदी सीमाविधायिनी ॥ ३४ ॥ विजयः पुष्कलः तस्याः पूर्वतस्तस्य सीमकृत् । एकशैलगिरिस्तस्माद्विजयः पुष्कलावती ॥ ३५।। આ પ્રમાણે પશ્ચિમવિદેહની ભૂમિ કુવામાંથી કાસ ખેંચનારા બળદને ઓળંગવી પડતા ભૂમિની પિઠે ક્રમે ક્રમે નીચી નીચી થતી જાય છે એથી ત્યાંના વિજયે, નદીઓ અને પર્વતો સપાટ ભૂતળથી ઉત્તરોત્તર નીચાં નીચાં છે. ૨૮–૨૯. માલ્યવાન ગજદંતની પૂર્વ દિશાએ “ક” નામનો વિજય છે. એને પૂર્વને છે. ચિત્ર પર્વત સીમા બાંધી રહેલો છે. ૩૦. એની પછી “સુક ” નામે વિજય છે અને એને સીમાડે * ગાહાવતી’ નામની નદી છે. ત્યારપછી “મહાક” નામને વિજય આવે છે એને આમાંડ બ્રહ્મટ પર્વત આવેલો છે. એની પછી “કચ્છાવતી નામના વિજય આવે છે એની મર્યાદા બાંધનારી હૃદાવતી નામની નદી છે. તે પછી “ આવર્ત’ નામનો વિજય આવે છે અને માટે “ નલિનીકટ’ નામે પર્વત છે. એની પછી વળી મંગાવત નામનો વિય આવે છે એને સીમાડે વેગવતી નામની नही 9.31-36. Page #280 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] महाविदेहना बत्रीय विजयोनी हकीकत । ( २५९) विजयस्मिन् विजयते सीमन्धरजिनोऽधुना । जगहीनकरः पुण्यप्रकर्षप्राप्यदर्शनः ॥ ३६. ।। ततःपरं वनमुखमित्येवं विजयाष्टकम् । शीताया उत्तरतटे पर्यन्ते वनराजितम् ॥ ३७ ॥ तत्संमुखं वनमुखं शीताया दक्षिणे तटे । तस्मात्पश्चिमतो वत्सनामा विजय आहितः॥ ३८॥ बाहुनामा जिनः श्रीमान् विजयेऽस्मिन् विराजते । सुरेश्वरकरामर्शेरसकृन्मसृणक्रमः ॥ ३९ ॥ त्रिकूटः पर्वतोऽस्यान्ते सुवत्सविजयस्ततः। तप्ता नामान्तरनदी तस्य सीमाविधायिनी ॥ ४० ॥ ततो महावत्सनामा विजयोऽस्य च सीमनि । शैलो वैश्रमणकूटस्तस्य पश्चिमतः पुनः ॥ ४१ ॥ वत्सावतीति विजयस्तस्य सीमाविधायिनी । नदी मत्ता ततः प्रत्यग् रम्याख्यो विजयस्ततः ॥ ४२ ॥ ત્યારપછી “પુષ્કળ” નામને વિજય છે–એને સીમાડે એકલ પર્વત આવેલો છે. એની પછી “પુષ્કલાવતી’ નામનો વિય આવે છે–જેમાં અત્યારે, પૂરાં પુણ્ય કર્યા હોય તેજ દર્શન થાય એવા અને જગતનો અંધકાર દૂર કરવામાં સૂર્યસમાન શ્રી સીમંધર તીર્થંકર વિચરે છે. એ પછી વનમુખ આવે છે. ૩૫-૩૬. આ પ્રમાણે આઠે વિજ છે. એઓ શતા નદીને ઉત્તર કિનારે આવેલા છે અને એમના પર્યન્ત ભાગમાં વળી સુશોભિત વન આવી રહેલાં છે. ૩૭. એની સન્મુખ, શીતા નદીને દક્ષિણતટે વનમુખ છે. એની પશ્ચિમે “વત્સ’ નામનો વિજય છે–જેમાં અત્યારે, ઈદ્રો સુદ્ધાં જેમના ચરણની સેવા કરી રહેલા છે એવા, શ્રીમાન બાહ નામે तीर्थ ४२ वियरे . . विभयने सीमा त्रिट' नामने। पर्वत छे. त्यारपछी ‘सुवत्स' નામના વિય આવે છે એને માટે “તતા’ નામની અતર નદી આવી છે, ૩૮-૪૦, - ત્યારપછી “મહાવ' નામને વિજય છે-એને સીમાડે વૈશ્રમણ નામનો પર્વત છે. એની પશ્ચિમ 4 વસાવતી’ નામને વિજય છે-એની સીમા મત્તા નામની નદીથી બંધાયેલી છે. એની પછી * ૨મ્ય ’ નામે વિજય છે, જેની સીમા અંજન નામના પર્વતથી બંધાयक्षी छ.४१-४२. . Page #281 -------------------------------------------------------------------------- ________________ (२६०) लोकप्रकाश । । सर्ग १७ अंजनादिरमुष्यान्ते रम्यको विजयस्ततः । उन्मत्ताख्या नदी तस्या विजयो रमणीयकः ॥ ४३ ॥ मातंजनगिरिस्तस्य सीम्न्यथो मंगलावती । विजयोऽस्य च सीमायां गिरिः सौमनसाभिधः ॥ ४४ ॥ ___ अस्य पश्चिमतो देवकुरवस्तदनन्तरम् । गिरिविद्युत्प्रभनामा गजदन्ताकृतिः स्थितः ॥ ४५ ॥ तस्य पश्चिमतः पक्ष्मविजयः परिकीर्तितः। ततोऽङ्कापाती क्षितिभृत् सुपक्ष्मो विजयस्ततः॥ ४६ ॥ ततः क्षीरोदाख्यनदी महापक्ष्माभिधस्ततः । विजयोऽन्तेऽस्य च पक्षमपातीति क्षितिभृद्भवेत् ॥ ४७ ॥ पक्ष्मावतीति विजयः कथितस्तदन्तरम् । शीतस्त्रोता नाम नदी तस्य सीमाविधायिनी ॥४८॥ तस्याः पश्चिमत: शंखविजयोऽन्तेऽस्य राजते । श्राशीविषगिरिस्तस्माद्विजयो नलिनोऽग्रतः ॥ १९ ॥ नद्यन्तर्वाहिनी तस्य मर्यादाकारिणी भवेत् । तस्याः पश्चिमतः ख्यातो विजयः कुमुदाभिधः ॥ ५० ॥ ત્યાર પછી રમ્યફ નામે વિજય આવે છે–એની સીમા બાંધનારી ઉન્મત્તા નામની નદી છે. તે પછી રમણિક નામે વિજય આવે છે–એની સીમામાં ૮ માતંજન” પર્વત છે. પછી “ મંગળાवती' विक्ष्य मावेछ-मेनी सीमामा सौमनस पर्वत छ. ४३-४४. * આ સેમિનસ પર્વતની પશ્ચિમે દેવકુફ” છે. ત્યારપછી ગજદંતના આકારને “વિધુત્રભ” પર્વત આવે છે. એની પશ્ચિમે ‘પદ્મ ” નામને વિજય છે—જેને છેડે “અંકાપાતી’ પર્વત છે ત્યાર પછી “ચુપક્ષમ” નામે વિજય આવે છે-જેને છેડે ક્ષીરદા નામે નદી છે. પછી “મહાપમ” નામે વિજય છે–જેને સીમાડે “પપાતી” નામનો પર્વત આવી રહ્યો છે. તે પછી પદ્માવતી નામને વિજય છે, જેના સીમાડામાં શીતસ્રોતા નદી આવી છે. ૪૫–૪૮. - શીતઋોતાની પશ્ચિમે શંખ નામે વિજય છે-એની સીમા “આશીવિષ' પર્વતથી બંધા યલી છે. ત્યાર પછી “નલિન” નામે વિજય છે-એની મર્યાદા અન્તર્વાહિની નામે નદીથી બંધા Page #282 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] महाविदेहना बत्रीश विजयोनी हकीकत । (२६१) सुखावहो गिरिस्तस्य मर्यादाकारको भवेत् । ततः परं च नलिनावतीति विजयो मतः ॥ ५१ ।। नमस्यते सुकृतिभिः सुबाहुर्जगदीश्वरः ।। विजये विहरन्नस्मिन् शतक्रतुशतस्तुतः ॥ ५२ ।। शीतोदादाक्षिणतटाश्रितं वनमुखं ततः । तत्संमुखं वनमुखं शीतोदोत्तरकूलजम् ॥ ५३ ॥ वनस्यैतस्य पूर्वस्यां विजयो वप्रनामकः । पूर्वतस्तस्य चन्द्राख्यो वक्षस्कारगिरिर्भवेत् ॥ ५४ ॥ विजये विहरत्यस्मिन् युगंधरजिनेश्वरः । अधुना देशनासारैः पुनानो भव्यमण्डलम् ।। ५५ ॥ ततः सुवप्रविजयस्ततो नयूमिमालिनी । ततो महावप्रनामा विजयः कथितो जिनैः ॥ ५६ ॥ ततः सूरो नाम गिरिस्ततो वप्रावती भवेत् । विजयोऽन्तेऽस्य गम्भीरमालिनी कथिता नदी ॥ ५७ ॥ યેલી છે. એની પશ્ચિમે “કુમુદ” નામે વિજય –એની સીમા સુખાવહ” નામે પર્વત બાંધી રહ્યા છે. ત્યાર પછી “ નલિનાવતી’ નામને વિજય આવે છે, જેમાં સેંકડો ઈન્દ્રો જેમને એવી રહ્યા છે અને પુણ્યશાળી પ્રાણીઓ નમન કરી રહ્યા છે એવા શ્રીસુબાહુજિન વર્તમાન કાળે વિચરી રહ્યા છે. ૪૯-પર. - ત્યાર પછી શીતદા નદીના દક્ષિણ તટપર વનમુખ આવે છે અને એની સન્મુખ એના ઉત્તર તટપર પણ વનમુખ છે. ૫૩, આ વનની પૂર્વ દિશામાં વધ” નામે વિજય છે, અને એની પણ પૂર્વે “ ચન્દ્ર” નામને વક્ષસ્કાર પર્વત આવેલો છે. ૫૪. on એ “વધ નામના વિજયમાં હાલમાં ઉપદેશાત્મક તત્વો સંભળાવી ભવ્યજનેને પવિત્ર કરતા શ્રીયુગધરજિન વિચરે છે. ૫૫. તે પછી સુવપ્રવિજય અને ઊર્મિમાલિની નદી આવે છે. ત્યારપછી મહાવપ્ર નામે વિજય અને સુર નામના પર્વત આવે છે. તે પછી “ વપ્રાવતી’ વિજય અને એને છેડે ગંભીરમાલિની नही मावी २ .५६-५७. . Page #283 -------------------------------------------------------------------------- ________________ ( २६२) लोकप्रकाश । [सर्ग १७ ततश्च वल्गुविजयस्ततो नागाभिधो गिरिः । ततः सुवल्गुविजयस्ततश्च फेनमालिनी ॥ ५८ ॥ स्यादन्तरनदी तस्या गन्धिलो विजयः परः । ततोगिरिदेवनामा ततश्च विजयः किल ॥ ५९ ॥ स्यात् गन्धिलावती नाम्ना ततश्च गन्धमादनः। गजदन्तगिरिस्तस्मादुत्तराः कुरवः पराः॥ ६०॥युग्मम् ॥ एवं च कच्छः सुकच्छश्च महाकच्छः कच्छावतीति च । श्रावो मंगलावर्तः पुष्कलः पुष्कलावती ॥ ६१ ॥ वत्सः सुवत्सश्च महावत्सो वत्सावतीति च । रम्यो रम्यकरमणीयौ मंगलावतीति च ॥ २ ॥ पक्ष्मः सुपक्ष्मश्च महापक्ष्मः पक्ष्मावतीति च । शंखश्च नलिनश्चैव कुमुदो नलिनावती ॥६३ ॥ वप्रः सुवप्रश्च महावप्रो वप्रावती तथा।। वल्गुः सुवल्गुर्विजयो गन्धिलो गन्धिलावती ॥ ६४॥ द्वात्रिंशदेते विजया: कच्छाद्याः स्मृष्टितः क्रमात् । माल्यवद्गजदन्ताद्रेरारभ्यागन्धमादनम् ॥६५॥ ત્યારપછી “વષ્ણુ” વિજય અને “નાગ પર્વત આવે છે. તે પછી “સુવશું”વિજય અને अने छ निमालिनी' नही आवी ही छ. ५८. ત્યારપછી “જિલ” નામનો વિજય અને એને છે કે “ દેવ” નામનો પર્વત આવેલ છે. વળી એની પછી ગન્ધિલાવતી વિજય અને એને છે ધમાદન” નામે ગજાંતપર્વત ઉભો ७.५८-१०. त्या२पछी - उत्तर३ ' क्षेत्र आवे छे, भने सेवा शते (१) ४२७, (२) सु४२७, (3) माछ, (४) ४२छावती, (५) भारत, (६) भावत, (७) पु.४८, (८) पुसावती, (६) वत्स, (१०) सुवास(११) भडावास,(१२) वत्सापती, (१३)२भ्य, (१४)२न्य, (१५) २मणीय, (१६) माती, (१७) ५६८, (१८) सुपक्षभ, (१८) महा५६म, (२०) ५भावती, (२१) , (२२) नदिन, (२3) शुभुह, (२४) नसिनावती, (२५) , (२६) सुषप्र. (२७) भडा, (२८) प्रावती, (२८) , (30) Page #284 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] ए. विजयानो विष्कंभ वगैरे अने एनी समजुति । द्वाविंशतिः शतानीषश्यूनानि च त्रयोदश । योजनानीह विष्कम्भः सर्वेषु विजयेष्वथ ॥ ६६ ॥ सहस्राणि षोडशैषामायामः पंचभिः शतैः । योजनानां द्वानवत्या चाढ्यानि द्विकलाढ्यया ।। ६७ ।। अन्तर्नदीनां सर्वासां वक्षस्कारमहीभृताम् । सर्वेषामप्यसावेवायामो ज्ञेयो विचक्षणैः ॥ ६८ ॥ अत्रायमाम्नायः । शीताशीतोदयोर्वाद्धिप्रवेश एव यद्यपि । विष्कम्भः स्याद्योजनानां पूर्णपंचशतात्मकः ॥ ६९ ॥ हीनो हीनतरोऽन्यत्र तथाप्युभयकूलयोः कच्छादीनां विजयानां समीपे रमणोचितौ ॥ ७० ॥ द्वौ द्वौ तयोः स्तः रमण प्रदेशौ तदपेक्षया । सर्वत्राप्यनयोर्व्यासो भाव्यः पंचशतात्मकः ॥ ७१ ॥ विशेषकम् ॥ ततो विदेहविष्कम्भ शीताव्यासेन वर्जिते । अर्धितेऽन्तर्नदीवक्षस्काराद्रिविजयाततिः ॥ ७२ ॥ ( २६३ ) સુવષ્ણુ, (૩૧) ગન્ધિલ અને (૩૨) ગન્ધિલાવતા-અ બત્રીશ વિજયા માલ્યવાન નામના ગજત પ તથી આર ભીને ગન્ધમાદન પર્વત સુધીમાં આવેલા છે. ૬૧-૬૫. એ બત્રીશે વિજયાના વિધ્ધભ બે હજાર અસા ને તરયોજનમાં કંઇક ન્યુન છે; અને એમની લંબાઇ સોળહાર પાંચસા બાણુ યોજન અને બે કળા’ છે. ૬૬-૬૭. વળી સર્વ અન્તર નદીઓ તથા સર્વ વક્ષસ્કાર પર્વતાનીલબાઇ પણ એટલી જ समटवी. ६८. એ સમજણ આ પ્રમાણે ગીતા અને ગીતાદા નદીઓના વિખુંભ સમુદ્રને મળતી વખતે સંપૂર્ણ પાંચસો યોજન છે અને બીજી જગ્યાએ એથી ઘટતા ઘટતા છે, તાપણ ‘કચ્છ ’ વગેરે વિજયાની સમીપમાં એક તટપર અમને જોઇએ એવા રમણપ્રદેશ છે એ અપેક્ષાએ સર્વ સ્થળે એમના બ્યાસ પાંચસા યેજન ગણવા. અને તેથી શીતાના બ્યાસ બાદ કરતાં વિદેહને જેટલા વિધ્ધભ રહે તેનુ અરધાઅરધ કરતાં જે આવે તે અન્તરનઢી તથા વક્ષસ્કાર તથા વિજ योनी अंगाई यानी | (338८४०४४० ५०० ० ) - २०१२५८२०२४०६८-७२. Page #285 -------------------------------------------------------------------------- ________________ ( २६४) लोकप्रकाश । [ सर्ग १७ एते च विजयाः सर्वे वैताढयैर्विहिता द्विधा । पूर्वापरायततया स्थितैः रजतकान्तिभिः ॥ ७३ ॥ स्वरूपतोऽमी भरतवैताढयस्य सहोदराः । श्रायामतश्च विजयविष्कम्भसदृशा इमे ॥ ७४ ॥ समक्षेत्रस्थितेश्चैषां धनुर्बाहाद्यसम्भवः । मूलादूर्ध्वं योजनानां दशानां समतिक्रमे ॥ ७५ ॥ एषु द्वे खेचरश्रेण्यौ तयोविद्याभृतामिह । पुराणि पंचपंचाशत् प्रत्येकं पार्श्वयोर्द्वयोः ॥ ७६ ॥ युग्मम् ॥ ततः पुनर्योजनानां दशानां समतिक्रमे । शक्रेशानाभियोग्यानां द्वे श्रेण्यौ पार्श्वयोईयोः ॥ ७७ ॥ तत्रापि शीताया दक्षिणतटे वैताढयाः विजयेषु ये । तत्राभियोग्यश्रेण्यो यास्ताः सौधर्मस्य वज्रिणः ॥ ७८ ॥ शीतायाश्चोत्तरतटे वैताढ्याः विजयेषु ये । तत्राभियोग्यश्रेण्यो यास्ता ईशानसुरेशितुः ॥ ७९ ॥ એ સર્વ વિજયેને. પૂર્વ પશ્ચિમ લાંબા અંડલા તાઢય પર્વતાએ બે વિભાગમાં વહેંચી नाच्या छ. ७3. એ વૈતાઢનું સ્વરૂપ ભરતક્ષેત્રના વૈતાઢય સમાન છે. અને એમની લંબાઈ વળી વિ. જેની પહોળાઈ જેવડી છે. ૭૪. સપાટ જમીન પર રહેલા હોવાથી એમને શર કે બાહા વગેરે હતાં નથી. ૫. એમના મૂળ આગળથી દશ જન ઉચે ચઢતાં બે વિદ્યાધરોની શ્રેણિઓ આવે છે. પ્રત્યેક શ્રેણિમાં બે પડખે વિદ્યાધરના પંચાવન પંચાવન નગર છે. ૭૫-૭૬. વળી ત્યાંથી યે દશ જન આગળ વધતાં, બેઉ બાજુએ સૌધર્મેન્દ્ર તથા ઇશાનના અભિયાગી દેવા ( સેવકો ) ની બે શ્રેણિઓ આવેલી છે. ૭૭. એમ પણ, શીતા નદીના દક્ષિણતટપરના વિજયેના વૈતાઢ્ય પર જે શ્રેણિઓ છે તે સેધર્મેન્દ્રના અભિયેગી દેવાની છે; અને શતાના ઉત્તરતટપરના વિજયેના વૈતાઢ્ય પર જે श्रेणियासानन्द्रनामनिया देवानी सौ . ७५-७६. Page #286 -------------------------------------------------------------------------- ________________ (२६५) क्षेत्रलोक ) ___ महाविदेहना वैताढ्य पर्वतनी हारमाळा । सर्वेऽप्यमी नवनवकूटालंकृतमौलयः। मानं स्वरूपं कूटानामुक्तवैताढ्यकूटवत् ॥ ८० ॥ पूर्वस्यां प्रथमं कूटं सिद्वायतनसंज्ञितम् । तत: स्वस्वविजयाकूटं दक्षिणशब्दयुक् ॥ ८१ ॥ खण्डप्रपातकूटं स्यान्माणिभद्रं ततः परम् । वैताढ्यं पूर्णभद्रं च तमिस्त्रगुहमित्यपि ॥ ८२ ॥ ततः स्वस्वविजयार्धकूटमुत्तरशब्दयुक् । वैताढ्येष्वन्तिमं कूटं ज्ञेयं वैश्रमणाभिधम् ॥ ८३ ॥ वैताढ्येषु हि सर्वेषु कूटं द्वितीयमष्टमम् । स्यादक्षिणोत्तरस्वस्वविजयार्धाभिधं क्रमात् ॥ ८४ ॥ यथा दक्षिणकच्छार्धकूटं द्वितीयमष्टमम् । भवेदुत्तरकच्छार्धं कच्छवैताढ्यपर्वते ॥ ८५ ।। अर्धे द्वे द्वे विजयानां वैताट्यगिरिणा कृते । यथा दक्षिणकच्छार्धं तथा कच्छार्धमुत्तरम् ॥ ८६ ॥ આ સર્વ વૈતાઢયે નવ નવ શિખથી વિરાજી રહ્યા છે. એમનું માન અને સ્વરૂપ પૂર્વોક્ત ભરતના વૈતાઢયના શિખરે પ્રમાણે છે. ૮૦. પહેલું શિખર પૂર્વ દિશામાં “સિદ્ધાયતન” નામે છે; બીજું તે તે વિજયનું દક્ષિણાર્ધકુટ, ત્રીજું ખંડપ્રપાત, ચોથું માણિભદ્ર, પાંચમું વેતાઢય, છઠ્ઠ પૂર્ણભદ્ર, સાતમું તમિસ્ત્રગુહ, આઠમું તે તે વિજયનું ઉત્તરાર્ધટ અને નવમું શ્રમણ-એ પ્રમાણે છે. ૮૧-૮૩. અહિં બીજા અને આઠમા-એમ જે બે શિખરના નામ કહ્યા તેમાં જે જે વિજયના તે શિખર હોય તે તે વિજયના નામ એમાં ઉમેરવાં. એટલે એમ કે “ક” નામના વિજયના વૈતાઢયનું બીજું શિખર “દક્ષિણકચ્છાર્ધટ” અને એનું આઠમું શિખર “ઉત્તરકછાર્ધક્ટ” सेनामे डाय. ८४-८५. વૈતાઢ્યપર્વતથી થયેલા બબે ભાગમાંથી એક અરધા ભાગમાં દક્ષિણકચ્છાર્ધશિખર અને બીજા અરધા ભાગમાં ઉત્તરસ્કાઈશિખર-એમ આવે છે. ૮૬. 8.1 Page #287 -------------------------------------------------------------------------- ________________ (२६६) लोकप्रकाश। [सर्ग १७ अर्धस्य तस्यैकैकस्य सहस्राण्यष्ट दीर्घता ।। योजनानां द्विशत्येकसप्तत्याढ्या तथा कला ॥ ८७ ॥ नीलवन्निषधक्ष्माभृदक्षिणोदग्नितम्बयोः । शैलो वृषभकूटः स्याद्विजयं विजयं प्रति ॥ ८८ ॥ तस्य चागुरुभयतः कुण्डमेकैकमस्ति तत् । सिन्धुकुण्डं पश्चिमतो गंगाकुण्डं च पूर्वतः ॥ ८९ ॥ ते च षष्टिं योजनानि विष्कम्भायामतो मते । किंचिदूननवत्याढ्यं शतं च परिवेषतः ॥ ९० ॥ योजनानि दशोद्विद्धे विमलोदकपूरिते । द्वीपेनैकैकेन रम्ये स्वदेवीभवनस्पृशा ॥ ९१ ॥ युग्मम् ॥ एताभ्यामथ कुण्डाभ्यां सिन्धुगंगा च निम्नगे। दक्षिणेन तोरणेन निर्गते दक्षिणामुखे ॥ ९२ ॥ अपान्तरालेऽनेकाभिनंदीभिः पथि संधिते । वैताढ्यसविधे सप्तनदीसहस्रसेविते ॥ ९३ ॥ तमिस्रायाः पश्चिमतः सिन्धुर्वैताढ्यभूधरम् । गंगा खण्डप्रपातायाः प्राग्विभिद्य च निर्गते ॥ ९४ ॥ એવા દરેક અરધીઆની લંબાઈ આઠહજાર બસ એકેતેર યોજન અને એક કળા છે. ૮૭. હવે નીલવાન અને નિષધપર્વતની ઉત્તર અને દક્ષિણ એમ બેઉ બાજુએ વિજયેવિજયે વૃષભકૂટ પર્વત પડેલ છે. ૮૮. તે પર્વતની બેઉ બાજુએ અકેક કુંડ છે. પશ્ચિમે સિન્ધકુંડ, અને પૂર્વ ગંગાકુંડ. ૮૯. બેઉ કુંડ સાઠ સાઠ યેાજન લાંબા પહોળા છે. એમને ઘેરા એક નવું પેજનમાં કંઈક ઓછો છે. અને એની ઉંડાઈ દશ જન છે. એ નિર્મળ જળથી ભરેલા છે. વળી પ્રત્યેકમાં અકેક કપ છે એમાં પોતપોતાની દેવીનું ભવન આવેલું છે. ૯૦-૯૧. હવે એ બેઉ કુંડમાંથી, દક્ષિણબાજુના તેરણમાંથી, ગંગા અને સિધુ નદી દક્ષિણે તરફ વહે છે. માર્ગમાં એમનામાં અનેક નદીઓ ભળે છે અને વવાય નજદીક પહાચતામાં તો એવી ડીઆની રાંગ્યા સાહાર થાય છે. સિધુ નદી મિસા ગુફાથી પઢિામે, અને બા Page #288 -------------------------------------------------------------------------- ________________ (२६७) क्षेत्रलोक ] महाविदेहना वृषभाचळ पर्वतनी हारमाळा । याम्यार्धेऽपि नदीसप्तसहस्त्रसंश्रिते इति । सरित्सहस्रकै: प्रत्येकं चतुर्दशभिरन्विते ॥ ९५ ॥ शीतानदीं प्रविशतः दक्षिणाभिमुखाध्वना । ततो भवन्ति षट्खंडाः सर्वेऽपि विजया इमे ॥ ९६ ॥ कुलकम् ॥ शीताया याम्यकूलेऽपि विजयेष्वेवमष्टसु । निषधस्योदग्नितम्बे एकैको वृषभाचलः ॥ ९७ ॥ तस्याप्युभयतः प्राग्वत् कुण्डे द्वे द्वे तथाविधे । प्रत्यग् रक्तवतीकुण्डं रक्ताकुण्डं च पूर्वतः ॥ ९८ ॥ एताभ्यामपि कुण्डाभ्यां निर्गते उत्तरामुखे । रक्तारक्तवती मद्यौ भित्त्वा वैताढ्यभूधरम् ॥ ९९ ॥ शीतानदी प्रविशतः स्वरूपं पुनरेतयोः। पूर्वोक्ताभिः नदीभिः स्यान्निःशेषमविशेषितम् ॥१००॥ युग्मम् ॥ शीतोदायाम्य कूलेऽपि विजयेष्वेवमष्टसु । निषधस्योदग्नितम्बे एकैको वृषभाचलः॥ १०१॥ નદી ખંડપ્રપાતે ગુફાની પૂર્વે, વૈતાદ્યપર્વતને ભેદીને નીકળે છે. જેમાં ઉત્તરાદ્ધમાં તેમ દક્ષિણાદ્ધમાં પણું, બેઉ નદીઓમાં સાત સાત હજાર નદીઓ આવીને ભળે છે. એટલે દરેક ચદચૌદ હજાર નદીઓને લઈને દક્ષિણ તરફને માગે શીતાનદીમાં પ્રવેશ કરે છે. અને તેથી જ આ સર્વ વિજયના છ છ ખંડ થાય છે. ૯૨-૯૬. - શીતા નદીના દક્ષિણતટપર પણ જે આઠ વિજો છે તેમાં નિષધ પર્વતની ઉત્તરતરફની બાજુએ અંકે “વૃષભાચળ ત છે. ૯૭. એની પણ બેઉ બાજુએ પૂર્વની પેઠે બબ્બે કુંડ છે; પશ્ચિમ તરફ “રક્તવતી કુંડ” છે भने पूर्व त२३ २४ता 'छ. ८८. એ બેઉ કુંડામાંથી પણ ઉત્તરસન્ન “રક્તા” અને “રકતવતી” નામની નદીઓ નીકળેલી છે અને એઓ વૈતાઢય પર્વતને ભેદીને “શીતા ” નદીમાં ભળે છે. ૯૯. એ બેઉ નદીઓનું સર્વ સ્વરૂપ લેશ પણ તફાવત વિના પૂર્વોક્ત નદીઓ જેવું જ છે. ૧૦૦. એવી જ રીતે “શીતદા” નદીને પણ દક્ષિણતટે જે આઠ વિજયે છે તેમાં આવેલા નિષધપર્વતની ઉત્તરમેખલાપર પણ એકેક વૃષભાચળ પર્વત છે. ૧૦૧. Page #289 -------------------------------------------------------------------------- ________________ (२६८) लोकप्रकाश । [सर्ग १७ तस्याप्युभयतः कुण्डे प्राग्वद् द्वे द्वे मनोरमे। सिन्धुकुण्डं पश्चिमतो गंगाकुण्डं च पूर्वतः ॥ १०२ ॥ ताभ्यां गंगासिन्धुनद्यौ प्रव्यूढे उत्तराध्वना । प्राग्वद्विभिन्नवैताढ्ये शीतोदा विशतो नदीम् ॥ १०३ ।। इत्थमेवोत्तरतटे शीतोदासरितः किल । नितम्बे दक्षिणे नीलवतोऽस्ति वृषभाचलः ॥ १०४ ॥ प्राग्वद् वृषभकूटस्य गिरेरस्यास्ति पूर्वतः । रक्ताकुण्डं रक्तवतीकुण्डं पश्चिमतस्ततः ॥ १०५ ॥ एताभ्यामपि कुण्डाभ्यां निर्गत्य दक्षिणामुखे । रक्तारक्तवती नद्यौ भित्त्वा वैताढ्यभूधरम् ॥ १०६ ॥ शीतोदायां प्रविशतः याम्येन रुजुनाध्वना । गंगासिन्धुश्रवन्तीभ्यामिमाः सर्वात्मना समाः ॥१०७॥ युग्मम् ॥ तथाहुः क्षमाश्रमणमिश्राः। सीयाइउइन्नेसु सीओयाए य जम्मविजएसु । गंगासिन्धु नईओ इयरेसु य रत्तरत्तवई ॥ १०८ ॥ એ પર્વતની પણ બેઉ બાજુએ પૂર્વ પ્રમાણે બબે સુંદર કુડે છે; પાશ્ચમ તરફ સિવુ કુંડ છે અને પૂર્વ તરફ ગંગાકુંડ છે. એમાંના સિન્થ કુંડમાંથી સિધુ અને ગંગાકુંડમાંથી ગંગા નદી નીકળે છે. તેઓ ઉત્તર તરફ વહેતી પૂર્વની પેઠે વૈતાઢયને ભેદીને શીતા નદીને भजे छ. १०२-१०3. એજ પ્રમાણે શીતદા નદીને ઉત્તર તટે, નીલવાન પર્વ ' દક્ષિણ મેખલાપર પણ વૃષमाया पर्वत माव्या छे. १०४. એ પર્વતની પૂર્વે, પૂર્વ પ્રમાણે, રકતાકુંડ નામે કુંડ છે, અને પશ્ચિમે “રક્તવતી” કુંડ છે. આ બેઉ કુંડમાંથી પણ “રતા” અને “રકતવતી” નામે નદીઓ નીકળી, દક્ષિણ તરફ વહી, વૈતાદ્યપર્વતને ભેદી સીધી દક્ષિણ તરફ શીતાદા નદીને મળે છે. આ બેઉ નદીઓનું સર્વસ્વરૂપ ગંગા અને સિધુ નદીઓની જેવું જ સમજવું. ૧૦૫-૧૦૭. આ બાબતમાં શ્રીક્ષમાશ્રમણમિશ્ર કહે છે કે-શીતા નદીની ઉત્તરમાં અને શીતદા નદીની દક્ષિણમાં (જે વિજયે છે તેમાં ) ગંગા અને સિધુ નદીઓ છે. અને એથી ઈતર, એટલે Page #290 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक महाविदेहनां तीर्थस्थळो, राजधानीनां नगरो। ( २६९ ) कुण्डान्येवं चतुःषष्टिः द्वात्रिंशत् वृषभाद्रयः । स्वरूपमेषां भरतवर्तिकुण्डर्षभाद्रिवत् ॥ १०९ ॥ चतुःषष्टेः तथैवासां नदीनां हृदनिर्गमात् । प्रारभ्य शीताशीतोदावाहिनीसंगमावधि ॥ ११० ॥ सर्वं स्वरूपं भरतगंगासिन्धुसरित्समम् । प्रत्येकं परिवारोऽपि तावान् ज्ञेयो विशारदैः ॥ १११ ॥ युग्मम् ॥ गंगारक्तान्यतरस्याः प्रवेशे मागधाभिधम् । शीताशीतोदयोरन्यतरस्यां तीर्थमाहितम् ॥ ११२ ॥ एवं सिन्धुरक्तवत्योोगे प्रभासनामकम् । तयोर्द्वयोरन्तराले वरदामं भवेदिह ॥ ११३ ॥ एवं तीर्थत्रयं ज्ञेयं विजयं विजयं प्रति । स्वरूपमेषां भरततीर्थवत् परिभाव्यताम् ॥ ११४ ॥ उत्तराहेषु शीताया कच्छादिविजयेष्विमाः । राजधान्यो दक्षिणार्धमध्यखण्डेषु कीर्तिताः ॥ ११५ ॥ શીતાની દક્ષિણમાં અને શીતેદાની ઉત્તરમાં જે વિજયો છે તેમાં “રક્તા” અને “રકતવતી” नहीमा छ. १०८. એવીરીતે ( મહાવિદેહક્ષેત્રમાં) કુંડ ચેસડ અને વૃષભાચળ પર્વત બત્રીશ થયા –એઓનું સર્વ સ્વરૂપ ભરતક્ષેત્રના કુંડ અને વૃષભાચળ સમાન છે. ૧૦૯. વળી, છેક દ્રહમાંથી નીકળવાથી આરંભીને શીતાગીતાદાના સંગમ સુધીનું ચસકે નદીએનું સ્વરૂપ પણ એજ પ્રમાણે ભરતક્ષેત્રની ગંગાસિંધુ નદીઓના જેવું છે. તેમને તેમને પરીવાર પણ તેટલેજ જાણ. ૧૧૦–૧૧૧. ગંગાનદી કે રક્તાનદી જે સ્થળે શીતા કે શીતાદા નદીને મળે છે તે સ્થળ “માગધ ? તીર્થ કહેવાય છે. એવી જ રીતે સિધુ અને રક્તવતીના સંગમ પર “પ્રભાસ” નામનું તીર્થ છે. અને એ બેઉ તીર્થોની વચમાં “વરદામ’ નામનું તીર્થ છે. ૧૧૨-૧૧૩. એ પ્રમાણે પ્રત્યેક વિજયે ત્રણ ત્રણ તીર્થ છે. એમનું સ્વરૂપ સર્વથા ભરતક્ષેત્રના ततता छ. ११४. શીતા નદીની ઉત્તરદિશાએ દક્ષિણાધના મધ્યખંડમાં કચ્છ વગેરે આઠ વિજયેની નીચે Page #291 -------------------------------------------------------------------------- ________________ ( २७० ) लोकप्रकाश | क्षेमा क्षेमपुरी चैवारिष्टा रिष्टवती पुरी । खड्गी मंजूषौषधिश्च पुरी च पुण्डरीकिणी ॥ ११६ ॥ शीताया दाक्षिणात्येषु वत्सादिविजयेष्विमाः । राजधान्य उत्तरार्द्ध मध्यखण्डेषु वर्णिताः ॥ ११७ ॥ सुसीमा कुण्डला चैवापराजिता प्रभंकरा । अंकावती पक्ष्मवती शुभाथ रत्नसंचया ॥ ११८ ॥ शीतोदाया याम्यतटे पदमादिविजयेष्विमाः । उत्तरार्द्धमध्यखण्डे राजधान्यो निरूपिताः ॥ ११९ ॥ अश्वपुरी सिंहपुरी महाख्या विजयाभिधा | अपराजितापराख्या शोका च वीतशोकिका ॥ १२० ॥ शीतादाया उदीच्येषु वप्रादिविजयेष्विमाः । याम्या मध्यखण्डेषु राजधान्यो जिनैः स्मृताः ।। १२९ ।। विजया वैजयन्ती च जयन्ती चापराजिता । चक्रपुरी खड्पुर्यवन्ध्यायोध्येति नामतः ।। १२२ ।। [ सर्ग १७ प्रभाषे भाई राज्धानी छे : (१) क्षेभा, (२) क्षेभपुरी, (3) अरिष्टा, (४) रिष्टवती, (५) खड्गी, (६) भंभूषा, (७) औषधी भने (८) पुंडरी डिली. ११५ -११६. વળી શીતા નદીની દક્ષિણે ઉત્તરાર્ધ મધ્યખામાં વત્સ વગેરે આઠ વિજયાની નીચે प्रभाणे आठ राज्धानी छे: - ( १ ) सुसीमा, (२) हुंडा, (3) अपरानिता, (४) प्रलं४रा, (५) गावती, (६) पक्ष्भवती, (७) शुला मने (८) रत्नसंख्या ११७- ११८. એજ પ્રમાણે, શીતેાદા નદીના દક્ષિણ તટપર ઉત્તરા મધ્યખંડમાં પક્ષ્મ વગેરે આઠ विभ्योनी नीये प्रभागे आराधानी छे :- (1) अश्वपुरी, (२) सिंहपुरी, (3) भडा, (४) विनया, (4) अपरानिता, (६) अपरा, (७) शोध अने (८) वीतशोध. ११८-१२०. એજ પ્રમાણે શીતેાદાના ઉત્તર તટ પર પણ દક્ષિણા મધ્યખંડમાં વપ્ર વગેરે आउ विन्योनी नीचे प्रमाणे आठ राज्धानी छे: - (१) विल्या, (२) वैजयन्ती, (3) भयन्ती, (४) अपरान्निता, (५) व्यञ्ज्युरी (१) जड्गपुरी, (७) अवध्या अने (८) अयोध्या. १२१-१२२. Page #292 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ) महाविदेहना मनुष्यो, वक्षस्कार पर्वतो वगेरे । (२७१) विजयेष्वेषु मनुजाः पंचचापशतोन्नताः । जघन्योत्कर्षतः पूर्वकोटीक्षुल्लभवायुषः ॥ १२३ ॥ नानासंहनना नानासंस्थाना विविधाशयाः । मृत्वा नानागतिं यान्ति स्वस्वकर्मानुसारतः ॥ १२४ ॥ युग्मम् ॥ कालः सदात्र दुःषमासुषमारकसन्निभः । साम्प्रतीनभरतवत् गर्भापत्यावनादिकम् ॥ १२५ ॥ श्राहारस्यान्तरे माने चानयत्यं तथैव हि । ततश्चतुःशतगुणं मानं च स्यात् गृहादिषु ॥ १२६ ॥ चित्राद्यान् देवशैलांस्तान् वक्षस्कारगिरीन् विदुः। चतुरः चतुरः शीताशीतोदयोः तटद्वये ॥ १२७ ॥ चित्रश्च ब्रह्मकूटश्च नलिनीकूट इत्यपि । एकशैलश्चेति शीतोत्तरकूले धराधराः ॥ १२८ ॥ त्रिकूटश्च वैश्रमणोऽञ्जनो मातंञ्जनोऽपि च । शीताया दक्षिणतटे वक्षस्काराचला इमे॥ १२९ ॥ આ સર્વ વિજેમાં જે મનુષ્ય વસે છે તે ઉંચાઈમાં પાંચસા ધનુષ્ય છે અને એમનું આયુષ્ય એકસરખું કોડ પૂર્વ ક્ષુલ્લક ભવનું છે. એ મનુષ્યના સંઘયણ અને સંડાણ એક જ જાતિના ન હતાં વિવિધ પ્રકારનાં છે અને એમના આશયો પણ વિવિધ છે. મૃત્યુ બાદ એએ પોતપોતાના કર્મોને અનુસારે વિવિધ જન્મ ધારણ કરે છે. ૧૨૩–૧૨૪. ત્યાં સદા દુષમસુષમા કાળ વર્તે છે. વળી ત્યાં ગર્ભધારણ, અપત્યપાલન વગેરે અર્વાચીન ભરતક્ષેત્રની પેઠે છે. વળી એઓ કેટલે કેટલે અતરે આહાર લે છે તથા કેટલા પ્રમાણમાં લે છે એ વાતનો કંઈ નિયમ નથી. એમના ઘર વગેરેનું પ્રમાણ ભરતક્ષેત્રના ઘર વગેરે કરતાં यारसा . १२५-१२६. શીતા અને શીતાદાના બેઉ તટપર ચારચાર દેવગિરિ તથા ચાર ચાર વક્ષસ્કાર પર્વતો माता छ. १२७. से 24। प्रमाणे:---- ચિત્રકૂટ, બ્રહ્મકૂટ, નલિનકૂટ અને એકશૈલ એ ચાર દેવગિરિ શીતા નદીના ઉત્તર તટપર આવેલા છે; અને એના દક્ષિણ તટપર ત્રિકૂટ, શ્રમણ, અંજન અને માતૃજન નામના ચાર क्षार पर्वतो मावी रहा. १२८-१२६. Page #293 -------------------------------------------------------------------------- ________________ ( २७२ ) लोकप्रकाश । अंकापाती पदमपाती आशीविषः सुखावहः । शीतोदाया याम्यतटे वक्षस्काराद्रयः स्मृताः ॥ १३० ॥ चन्द्रः सूर्यश्च नागश्च देवश्चेति महीधराः । शीतोदाया उदक्कूले सर्व एवं च षोडश ॥ १३१ ॥ एकतोऽमी नीलवता सज्यन्ते निषधेन वा । द्वितीयान्तेन शीतोदां शीतां वा संस्पृशन्ति च ॥ १३२ ॥ योजनानां पंचशतान्येते विष्कम्भतो मता । सर्वत्र सर्वे सदृशाः सर्वरत्नमया अपि ॥ १३३ ॥ नीलवन्निषधक्ष्माभृत्समीपेऽमी समुन्नताः । चतुःशतीं योजनानां शतमेकं भुवोऽन्तरे ॥ १३४ ॥ ततश्च मात्रा वर्द्धमानाः सर्वे यथाक्रमम् । शीताशीतोदयोः पार्श्वे जाताः पंचशतोन्नताः ॥ १३५ ॥ पंचविंशं योजनानां शतं तत्र भुवोऽन्तरे । तुरंगस्कन्ध संस्थानसंस्थिता इति वर्णिताः ॥ १३६ ॥ [ सर्ग १७ અકાપાતી, પદ્મપાતી, આશીવિષ અને સુખાવહુ એ નામના ચાર વક્ષસ્કાર પર્વતે શીતાદા નદીના દક્ષિણ તટપર આવ્યા છે; જ્યારે એના ઉત્તર તટપર ચંદ્ર, સૂર્ય, નાગ અને मने देव-सेवा नामना यार हेवगिरि मावेला छे. १३० - १३१. એ પ્રમાણે કુલ થઇને સાળ થયા. એ પર્વતા એક તરફ નીલવાન અથવા નિષધ પર્વતને અડીને રહેલા છે, જ્યારે ખીજી ખાજીએ શીતાદા અથવા શીતા નદીની અડાઅડ રહેલા છે. १३२. આ પવ તાના વિધ્ધ ભ અર્થાત્ પહેાળાઇ પાંચસેા યાજન છે. એએ વળી સવત્ર સમાન અને સર્વરતમય છે. નીલવાન અને નિષધ પર્વતાની સમીપમાં એએની ઉંચાઈ ચારસા ચેાજન છે. વળી ત્યાં એએ પૃથ્વીની અંદર એકસા ચેાજન ડા ગયેલા છે. ૧૩૩-૧૩૪. પછી ધીમેધીમે માત્રામાત્રા વધતા વધતા એએ શીતા અતે શીતેાદાની પાસે પહેાંચતા સુધીમાં પાંચસે યાજનની ઉંચાઇએ પહેાચ્યા છે. અહિં એએ પૃથ્વીની અ ંદર સવાસે યાજન ઉંડા ( ખુંચેલા) છે. એઆના આકાર વળી ઘેાડાના સ્ક ધ જેવા કહેવાય છે. ૧૩૫-૧૩૬. Page #294 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] ए पर्वतोनां चोसठ शिखरोनु स्वरूप । (२७३) स्वस्वाह्वानसमाह्वानैकैकवृन्दारकाश्रिताः । यथा चित्रगिरौ चित्रः स्वाम्येवमपरेष्वपि ॥ १३७ ॥ अथ चत्वारि चत्वारि कूटान्येषु किलाद्रिषु । भवन्त्येवं चतुःषष्टिरेतानि सर्वसंख्यया ॥ १३८ ॥ आयं विवक्षितं गिरिप्रावर्तिविजयाख्यया । नीलवन्निषधग्राव्णोः समीपेऽन्यतरस्य तत् ॥ १३९ ॥ यः पश्चिमायां विजयो द्वैतीयीकं तदाख्यया । तृतीयं निजनाम्नैव सिद्धायतनमन्तिमम् ॥ १४० ॥ वियञ्चुम्बिचलत्केतुसिद्धायतनबन्धुरम् । शीताशीतोदयोरन्यतरस्याः सविधे च तत् ॥ १४१ ॥ कच्छसुकच्छयोर्मध्यस्थिते चित्रगिरौ यथा । श्राद्यं सुकच्छकूटं स्यात् कच्छकूटं द्वितीयकम् ॥ १४२ ॥ तृतीयं चित्रकूटं स्यात् सिद्धायतनमन्तिमम् । शीताशीतोदयोरेवमुदग्रोधसि भाव्यताम् ॥ १४३ ॥ એમનામાંના દરેક વળી પિતાના સરખા નામવાળા દેવથી અધિષ્ઠિત છે. દષ્ટાન્ત તરીકે, ચિત્ર નામના પર્વત પર ચિત્ર નામનો દેવ અધિષ્ઠાયક છે. બીજા પર્વતેના સંબંધમાં પણ એમજ સમજવું. ૧૩૭. આ એળે પર્વતને વળી ચારચાર શિખર છે અને એ પ્રમાણે સર્વે મળીને ચોસઠ शिमछ. १३८. પહેલું, ગિરિની પૂર્વમાં આવેલા વિજયના નામનું, જે નીલવાન અને નિષધ–એ બેમાંથી એક પર્વતની સમીપે રહેલું છે; બીજું, ગિરિની પશ્ચિમે આવેલા વિજયના નામનું ત્રીજું ગિરિના જ નામનું અને ચોથું “સિદ્ધાયતન” નામનું છે. આ છેલ્લું ગગનતળને સ્પર્શ કરી રહેલી ધ્વજાવાળા સિદ્ધમંદિરને લીધે અત્યન્ત મને હર હર શીતા અને શીતાદામાંથી એકની सभी५मा आवद्यु छ. १३८-१४१. જેમકેકચ્છ અને સુકચ્છ વિજયની વચ્ચે રહેલા ચિત્રગિરિ નું પહેલું શિખર 'सु४२७' छ; flag४७' छ. वीत्री विट' छ भने याथु सिदायतन'छ. Page #295 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश | त्रिकूटे च गिरौ वत्सकूटं निषधसन्निधौ । द्वितीयं च सुवत्साख्यं ततस्त्रिकूटसंज्ञितम् ॥ १४४ ॥ तुयं च सिद्धायतनं सर्वेष्वप्येवमद्विषु । शीताशीतोदयोर्याम्यतटस्थेषु विभाव्यताम् ॥ १४५ ॥ युग्मम् ॥ एवं चतुर्णां चतुर्णां सिद्धायतनशालिनाम् । कूटानां श्रेणयः शीताशीतोदोभयकूलयोः ॥ १४६ ॥ ( २७४ ) पिधानमालिनां दिव्यकलशानामिवालयः । भान्त्यर्ह दभिषेकाय न्यस्तानामम्बुपूर्त्तये ॥ १४७ ॥ युग्मम् ॥ सिद्धायतनवर्जानि स्वस्वतुल्याख्यनाकिना । तान्याश्रितानि विजयदेववत्ते महर्द्धिकाः ॥ १४८ ॥ शीताशीतोदयोर्याम्योत्तरयोर्ये सुधाभुजः । क्रमात्तेषां राजधान्यो मेरुतो दक्षिणोत्तराः ॥ १४९ ॥ गाहावती हृदावती तृतीया वेगवत्यपि । शीताया उत्तरतटे स्युस्तिस्रोऽन्तर निम्नगाः ॥ १५० ॥ [ सर्ग १७ શીતા અને શીતેાદાને ઉત્તરતટે ( આવેલા સર્વ પર્વ તાની બાબતમા ) એ પ્રમાણે સમ ४९. १४२-१४३. वणी 'त्रिड्रूट' पर्वतना यार शिमरी या प्रमाणे:- पडेसुं 'निषध' नी पासेनु' 'वत्स', जीन्नु' 'सुवत्स', त्री' ' त्रिष्ट' भने योथु तो ' सिद्धायतन ' ४ थे अमागे शीता અને શીતેાદાના દક્ષિણ તટપર આવેલા સર્વ પર્વતેાની બાબતમાં સમજી લેવુ. ૧૪૩–૧૪૫. એવી રીતે સિદ્ધાયતનાથી મનેાહર એવા ચચ્ચાર શિખરાની કિતએ શીતા અને શીતાદાના બન્ને તટ પર આવી રહી છે. આ શિખરે। જાણે જિનભગવાનના અભિષેકને અર્થ જળ ભરવાને રાખેલા દ્વિવ્ય કળશેા હાયની એવા વિરાજી રહ્યા છે. ૧૪૬-૧૪૭, ચાસઠમાંથી સેાળ ‘ સિદ્ધાયતન ’ નામના શિખરા બાદ કરતાં શેષ રહેલા અડતાળીશે શિખરા પાતપાતાના નામ સરખા નામવાળા દેવેાથી અધિષ્ઠિત છે. એ દેવા વિજયદેવની જેવા મહર્ષિંક એટલે મહા ઋદ્ધિવાળા છે. શીતા અને શીતેાદાની દક્ષિણે અને ઉત્તરે રહેલા આ દેવાની રાજધાનીએ અનુક્રમે મેરૂની દિક્ષણે અને ઉત્તરે આવેલી છે. ૧૪૮–૧૪૯. હવે અહિં માર અન્તર નદીએ આવેલી છે તે વિષે. शीता नहीने उत्तर तटे ऋणु-ते आा प्रमाणु-गाडावती, हुडावती अनेत्री वेगवती. १५०. Page #296 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक महाविदेहनी बार अन्तरनदीओ वगेरे । (२७५) शीतायाम्यतटे तप्ता मत्तोन्मत्तेति निश्चिताः । क्षीरोदा शीतस्रोताः चान्तर्वाहिनीति नामतः ॥ १५१ ॥ शीतोदाया याम्यतटे तस्या उत्तरतः पुनः । ऊर्मिगम्भीरफेनेभ्यो मालिन्योऽन्तरनिम्नगाः॥१५२॥ युग्मम् ॥ द्वादशानामप्यमूषामेकैकं कुण्डमीरितम् । स्वतुल्याख्यं नीलवतः समीपे निषधस्य वा ॥ १५३ ।। कुण्डं पुनस्तदेकैकं विष्कम्भायामतो मतम् । सपादं योजनशतमुद्विद्धं दशयोजनीम् ॥ १५४ ॥ परिक्षेपेण साशीति योजनानां शतत्रयम् । मध्ये च द्वीप एकैको नदीकुण्डसमाभिधः ॥१५५ ॥ यथा गाहावतीनद्याः कुण्डं गाहावतीति च । तत्र गाहावतीद्वीपो भवत्येवं परेऽप्यमी ॥ १५६ ॥ योजनानि षोडशामी विष्कम्भायाममानतः। सातिरेकाणि पंचाशत् प्रज्ञप्ताः परिवेषतः ॥ १५७॥ 'शीता' ने दक्षिणतटे -२मा प्रमाणे:-तता, भत्ता अनेत्री भत्ता.. શીતદા”ને દક્ષિણ તટે ત્રણ–તે આ પ્રમાણે –તેદા, શીતસ્ત્રોતા અને ત્રીજી અન્તરવાહિની. तह।' ने उत्तर तटे -ते मा प्रमाणे:-अभिमालिनी, ली२मालिनी अने. त्री निमासिनी. १५१-१५२. આ બારે નદીઓને પોતપોતાના નામને અકેક કુંડ છે અને એ નીલવાન અથવા નિષધ પર્વતની સમીપે છે. ૧પ૩. એ પ્રત્યેક કુંડની લંબાઈ પહેળાઈ સવાસે જનની છે, ઉંડાઇ દસ જનની છે, અને ઘેરાવ ત્રણસો એંશી યજનનો છે. ૧૫૪–૧૫૫. પ્રત્યેક કુંડની મધ્યમાં નદી તથા કુંડના નામાભિધાનવાળો અકેક દ્વીપ આવે છે. જેમકે ગાહાવતી નામની નદીને ગાહાવતી નામને કુંડ છે; અને એમાં દ્વીપ છે એનું નામ પણ ગાતાવતી છે. એવી રીતે સર્વત્ર સમજી લેવું. ૧૫૫–૧૫૬. (એમ બાર દ્વીપ થયા છે. તે સેળ યેાજન લાંબા હાળા છે, અને એમનો Page #297 -------------------------------------------------------------------------- ________________ (२७६ ) लोकप्रकाश । [ सर्ग १७ किंच सर्वेऽप्यमी द्वीपा द्वौ क्रोशावुच्छ्रिता जलात् । पद्मवेदिकया सर्वे वनेन च विराजिताः ॥ १५८ ॥ मध्ये च तेषां द्वीपानामेकैकं भवनं भवेत् । नदीनामसदृग्नाम्न्या देव्या योग्यमनुत्तरम् ॥ १५९ ॥ अर्धक्रोशव्यासमेकक्रोशायतं मनोहरम् । देशोनकोशतुंगं स्वदेवीशय्याविभूषितम् ॥ १६० ॥ युग्मम् ॥ एताश्च गाहावत्याद्या निम्नगा निखिला अपि । पंचविंशं योजनानां शतं विष्कम्भतो मताः ॥ १६१ ॥ साढे द्वे योजने निम्ना प्रारभ्य ह्रदनिर्गमात् । शीताशीतोदाप्रवेशपर्यन्तं सर्वतः समाः ॥ १६२ ॥ युग्मम् ॥ यत्तु श्रीमलयगिरयः क्षेत्रसमासवृत्तौ जम्बूद्वीपाधिकारे एताश्च गाहावतीप्रमुखा नद्यः सर्वा अपि सर्वत्र कुण्डाद्विनिर्गमे शीताशीतोदयोः प्रवेशे च तुल्यप्रमाणविष्कम्भोद्वेधा इति स्वयमुक्त्वा तस्मिन्नेव ग्रन्थे धातकीखण्डपुष्करार्धाधिकारयोस्तत्रत्यनदीनां द्विगुणविस्तारातिदेशं व्या. ઘેરાવો પચાસ યોજનથી કંઈક અધિક છે. વળી એ સર્વે જળથી બે કેસ ઉંચા છે. १५७-१५८. વળી એ સર્વેમાં પવેદીઓ અને બગીચા શોભી રહ્યા છે. પ્રત્યેક દ્વીપના મધ્ય ભાગમાં અકેક અનુપમ ભવન છે અને તે નદીના નામ સરખા નામવાળી ત્યાં રહેનારી દેવીને લાયકનું છે. ૧૫૯. પ્રત્યેક ભવનમાં વળી અદ્ધ કેસ પહોળી, એક કેસ લાંબી અને લગભગ એટલી જ यी, हेवानी भन२ शय्या छे. १६०. ગાહાવતી વગેરે આ સર્વે નદીઓ એકસે પચવીશ યોજન પહેળી છે. અને ધરામાંથી નીકળીને છેક શીતાશીતાદામાં ભળતાં સુધી એમની ઉંડાઈ સર્વત્ર સરખી અઢી લેજननी छे. १६१-१९२. શ્રીમલયગિરિમહારાજે ક્ષેત્ર માસની ટીકામાં જબદ્વીપના અધિકારમાં કહ્યું છે કે-“આ ગાહાવતી વગેરે નદીઓની, કંડમાંથી નીકળતી વખતે તથા શીતા કે શીતાદામાં ભળતી વખતે સર્વત્ર સરખી પહોળાઈ અને સરખી ઉંડાઈ છે.” આમ કહ્યા પછી પાછું એજ ગ્રંથમાં Page #298 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] महाविदेहनां चार ‘वनमुग्व' नी हकीकत । (२७७ ) ख्यानयन्तः प्रोचुः यथा जम्बूद्वीपे रोहितांशारोहितासुवर्णकूलारुप्यकुलानां गाहावत्यादीनां च द्वादशानामन्तरनदीनां सर्वाग्रेण षोडशानां नदीनां प्रवाहे विष्कम्भो द्वादशयोजनानि सार्द्धानि उद्वेधः क्रोशमेकं समुद्रप्रवेशे गाहावत्यादीनां च महानदीप्रवेशे विष्कम्भो योजनानि १२५ उद्वेधो योजने २ कोश २ । तदभिप्रायं न विनः। किंच आसां सर्वत्र समविष्कम्भकत्वे आगमवत् युक्तिः अपि अनुकूला । तथाहि । पासां विष्कम्भवैषम्ये उभयपार्श्ववर्तिनोः विजययोरपि विष्कम्भवैषम्यं स्यात् । इष्यते च समविष्कम्भकत्वमिति ॥ ___ जगतीसन्निधौ शीताशीतोदयोस्तटद्वये । स्यादेकैकं वनमुखमेवं चत्वारि तान्यपि ॥ १६३ ॥ श्राद्यं वनमुखं शीतानीलवद्भूधरान्तरे । द्वितीयं च वनमुखं शीतां निषधमन्तरा ॥ १६४ ॥ तृतीयं च वनमुखं शीतोदानिषधान्तरे । शीतोदानीलवन्मध्ये चतुर्थं परिकीर्तितम् ॥ १६५ ॥ ધાતકીખંડ તથા પુષ્કરાદ્ધના અધિકારમાં ત્યાંની નદીઓના બમણા વિસ્તારની વાત કરતાં વળી એમ કહે છે કે –“જબૂદ્વીપમાં રોહિતાશા, હિતા, સુવર્ણકૂલા અને રૂકૂલા એમ ચાર નદીઓ, તથા ગાતાવતી વગેરે બાર અન્તરનદીઓ-એમ કુલ થઈને સોળે નદીઓના પ્રવાહની પહોળાઈ સાડાબાર યોજન છે અને ઉંડાઈ એક કેસ છે; પણ પછી, પહેલી ચારની સમુદ્રપ્રવેશસમયે અને પછીની બારની મહાનદીમાં ભળતી વખતે પહેળાઈ સવાસો યોજન થાય છે અને ઊંડાઈ બે જન ને બે કેસ થાય છે.” આમ એમને પરસ્પર વિરોધી અભિપ્રાય છે તે કંઈ સમજમાં આવતો નથી. આ નદીઓની પહોળાઇ તે સર્વત્ર સમાન હોય એજ યુકિત અનુકળ છે; કેમકે જે એને ઓછીવત્તી ગણીએ તો એમની બેઉ બાજીએ રહેલા વિજયેની પહોળાઈ પણ ઓછી વસ્તી થાય. એ અયુકત થાય કેમકે એ વિજની પહોળાઈ તે સર્વત્ર સમાન જ હોવી જોઈએ. હવે “જગતી'ની ભીંત-કોટ–ની પાસે શીતા અને શીદાના બેઉ તટપર અકેક વનસુખ छ. सभ यार छ. १६3. या प्रमाणे :પહેલું, શીતા અને નીલવાન પર્વતની વચ્ચે બીજું શીતા અને નિષધપર્વતની વચ્ચે, Page #299 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । याम्योत्तरायतानां प्राक्प्रत्यविष्कम्भशालिनाम् । एषां विजयवदैर्घ्यं सर्वेषामपि भाव्यताम् ॥ १६६॥ एका कलेषां विष्कम्भो नीलवन्निषधान्तिके । ततो जगत्या वक्रत्वाद्वर्धते जगतीदिशि ॥ १६७ ॥ त्रिसहस्री योजनानामष्टसप्ततिवर्जिता । शीताशीतोदयोः पार्श्वे वर्द्धमानः क्रमादभूत् ॥ १६८ ॥ युग्मम् ॥ ( २७८ ) अत्रायमाम्नायः । षोडशानां विजयानां वक्षस्काराष्टकस्य च । षण्णामन्तर्निम्नगानां कुरूणां गजदन्तयोः ॥ १६९ ॥ नीलवन्निषधज्याभ्यां विष्कम्भे शोधिते स्थितम् । कलाद्वयं तत्सैकैका विष्कम्भो वनयोर्द्वयोः ॥ १७० ॥ युग्मम् ॥ दैती योजनादौ यावति व्यास इष्यते । निहन्यते तद् द्वाविंशेरेकोनत्रिंशता शतैः ॥ १७१ ॥ पुनरेकोनविंशत्याहत्य लक्षैस्त्रिभिर्भजेत् । सहस्रपंचदशकसार्धद्विशतसंयुतैः ॥ १७२ ॥ [ सर्ग १७ ત્રીજું શીતેાદા અને નિષધ પર્વતની વચ્ચે; તથા ચેાથુ શીતેાદા અને નીલવાન પર્વતની વચ્ચે. १६४-१६५. 1 આ સર્વ વનમુખા ઉત્તર દક્ષિણ લાંબા છે તથા પૂર્વ પશ્ચિમ પહેાળા છે. એમની લંબાઇ તેા વિજયાની લંબાઈ જેટલી છે. એમની પહેાળાઇ, નીલવાન અને નિષધ પર્વતની પાસે એક ‘કળા’ જેટલી છે; પણ પછી જગતી’ના વકત્વને લીધે જગતીની દિશામાં વધવા માંડે છે તે ક્રમે ક્રમે વધતી વધતી શીતા અને શીતેાદાની પાસે પહોંચતામાં તે તે પહેાળાઇ એ હજાર નવસેા માવીશ ચેાજન થાય છે. ૧૬૬-૧૬૮. અહિં' આ પ્રમાણે આમ્નાય છે:~ સેવિજયા, આઠ વક્ષસ્કારપર્વતા, છ અન્તરનદી, અને કુરૂના એ ગજદ ત——એ બધાંની સમગ્ર પહેાળાઈને નીલવાન અને નિષધપર્વતની ‘જ્યા’ અથવા ‘ જીવા’ માંથી માદ કરતાં શેષ એ કળા’ રહે છે. એટલે તેમાંથી અકેકી કળા જેટલી અન્ને વનની પહેાળાઈ समभवी १६८ - १७०. અમુક ‘લખાઇ’ વ્યતીત થયે ત્યાં આગળની પહેાળાઇ’ જાણવી હાય તે તે ‘ લખાઇ ’ને Page #300 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] उत्तरकुरु क्षेत्र । — गन्धमादन' अने ' माल्यवान' पर्वतो। (२७९ ) लब्धं व्यासो योजनादिः स्यादत्राभीप्सितास्पदे । भाज्यभाजकयोरत्रोपपत्तिर्लिख्यते स्फुटा ॥ ९७३ ॥ परमव्यासरूपोऽत्र सर्वत्र गुणको ध्रुवः ।। तेन हत्वैकोनविंशत्याहतिस्तु कलाकृते ॥ १७४ ॥ अायाम एव परमो भाजकोऽत्र ध्रुवो भवेत् । उपरिस्थकलायुग्मप्रचेपाय कलीकृतः॥ १७५ ॥ अथोत्तरकुरूणां यौ पर्वतौ सीमकारिणौ । गन्धमादनसन्माल्यवन्तौ तौ वर्णयाम्यहम् ॥ १७६ ॥ तत्रोत्तरकुरूणां यः पश्चिमायां व्यवस्थितः। वायव्यां मेरुतः सोऽयं प्रज्ञप्तो गन्धमादनः ॥ १७७ ॥ गन्धः कोष्टपुटादिभ्यो रम्यो यदिह पर्वते ।। तथा क्षेत्रस्वभावेन ततोऽयं गन्धमादनः ॥ १७८॥ गन्धमादननामा च देवः पल्योपमस्थितिः । स्वाम्यस्येति तथा ख्यातोऽपरं च शाश्वताभिधः ॥ १७९ ॥ બે હજાર નવસો બાવીશ––એટલાએ ગુણવા; વળી ફરી ઓગણીશે ગુણવા. જે આવે એને, ત્રણ લાખ પંદર હજાર બસો પચાસ–આ રકમે ભાગવા. પરિણામ જે આવે તે ઇચ્છિત स्थानी पड ' मा समावी. १७१-१७३. અહિં ભાજ્ય અને ભાજકની રકમની ઉત્પત્તિ વિષે ફુટપણે કહેવું જોઈએ. ઉત્કૃષ્ટી પહોળાઈ-એજ સર્વત્ર ધ્રુવ ગુણુક હોય છે તે વડે ગુણવા. પછી “કળા” કાઢવા માટે ઓગણીશે ગુણવા. વળી અહિ ઉત્કૃષ્ટી લંબાઈજ ધ્રુવ ભોજક હોય છે. “કળા” એટલા માટે કાઢવી કે એમાં अपक्षी ये भैरवी छ माट. १७७-१७५. હવે ઉત્તરકુરૂક્ષેત્રની સીમા બાંધનારા ગન્ધમાદન અને રામાયવાન નામના બે પર્વત કહી ગયા છીએ એનું વર્ણન કરવામાં આવે છે. ૧૭૬. ઉત્તરકુરૂની પશ્ચિમે અને મેરૂપર્વતથી વાયવ્યકોણમાં રહેલે પર્વત-તે ગન્ધમાદન पर्वत. १७७. આ પર્વત પર, કોઈ એવા ક્ષેત્ર સ્વભાવને લઈને કોષ્ટપુટ જેવા સુગન્ધિ દ્રવ્યથી પણ વિશેષ સુગન્ધ છે. માટે એ ગધમાદન કહેવાય છે. અથવા પલ્યોપમના આયુષ્યવાળે કે ગધમાદન Page #301 -------------------------------------------------------------------------- ________________ ( २८०) लोकप्रकाश। [सर्ग १७ पीतरत्नमयश्चैष मतान्तरे हिरण्मयः । शोभितः सप्तभिः कूटैर्नानारत्नोपशोभितैः ॥ १८० ।। जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे तु अयं सव्वरयणमये इति सर्वात्मना रत्नमय उक्तः। जम्बूद्वीपसमासे तु कनकमय उक्तः । बृहत्क्षेत्रसमासे तु गिरिगंधमायणो पीयो अ पीतकः पीतमणिमय इत्येतद्वृत्तौ ॥ तत्राद्यं मन्दरासन्नं वायव्यां मन्दराचलात् । कूटं सिद्धायतनाख्यं तत्रोत्तुंगो जिनालयः ॥ १८१ ॥ कूटात्ततोऽपि वायव्यां कूटं स्यात् गन्धमादनम् । स्यात् गन्धिलावतीकूटं वायव्याममुतो दिशि ॥ १८२ ।। तुर्यं तूत्तरकुर्वाख्यं स्याद्वायव्यां तृतीयतः। पंचमात्तदक्षिणस्यां वक्रत्वेनास्य भूभृतः ॥ १८३ ॥ तुरीयादुत्तरस्यां च पंचमं स्फटिकाभिधम् । अस्मादुत्तरतः षष्ठं लोहिताक्षाभिधं भवेत् ॥ १८४॥ નામના દેવ એનો સ્વામી છે તે માટે એ ગધમાદન કહેવાય છે. અથવા તો એમ સમજવું કે એ પર્વતનું એ નામ શાશ્વત જ છે. ૧૭૮–૧૭૯. આ પર્વત પીતરત્નમય છે અથવા અન્યમતે સુવર્ણમય છે. અને તે વિવિધ રોથી દેવીયમાન એવાં સાત શિખરોથી વિરાજી રહ્યો છે. ૧૮૦. જબદ્ધીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં તો આ ગધમાદન પર્વતને સર્વરત્નમય કહ્યો છે ત્યારે જંબુદ્વીપસમાસમાં એને સુવર્ણમય કહ્યો છે. વળી બૃહતક્ષેત્ર માસમાં એને પળે એટલે પીળામણિઓને કહ્યો છે. આ ગંધમાદન પર્વતને સાત શિખરો છે – મેરૂ પર્વતની પાસે, એના વાયવ્યકોણમાં પહેલું “સિદ્વાયતન” નામનું શિખર છે, જેના પર એક ઉંચું જિનમંદિર છે. ૧૮૧. એ શિખરથી વાયવ્યકોણમાં બીજું “ગંધમાદન” નામનું શિખર છે અને તેથી વાયવ્યકાણમાં ત્રીજું “ગધિલાવતી’ નામનું શિખર છે. ૧૮૨. એ ત્રીજા શિખરથી વળી વાયવ્યકોણમાં ચાથું ‘ઉત્તરકુરૂ” નામનું શિખર છે, જે એ પર્વતની વક્રતાને લીધે પાંચમા શિખરની દક્ષિણે આવી ગયું છે. ૧૮૩. ચાથા શિખરથી ઉત્તરદિશામાં પાંચમું “ફટિક” નામનું શિખર છે. અને એની ઉત્તરે qul wोहित' नामनु शि२ मा ७. १८४. Page #302 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] ए उभय पर्वतोना अनेक शिखरो विषे । लोहिताचादुत्तरस्यां सप्तमं कूटमाहितम् । श्रानन्दाख्यमिति सप्त कूटानि गन्धमादने ॥ १८५ ॥ भोगकराभोगवत्यौ द्वयोः पंचमषष्ठयोः । दिक्कुमार्याव परेषु कूटतुल्याभिधाः सुराः ॥ १८६ ॥ एतत्कूटाभिधदेवदेवीनां मन्दराचलात् । राजधान्योऽन्यत्र जम्बूद्वीपे वायव्यकोणके ॥ १८७ ॥ अथोदक्कुरुतः प्राच्यां याम्यां नीलवतो गिरेः । ऐशान्यां मन्दरात् कच्छात् प्रतीच्यां माल्यवान् गिरिः ॥ १८८ ॥ नानाकुसुमगुल्मानि विधूतानि समीरणैः । कुर्वन्त्येनं कीर्णपुष्पं ततोऽयं माल्यवानिति ॥ १८९ ॥ महर्द्धिको वसत्यत्र माल्यवान्नाम निर्जरः । पल्योपमायुरिति वा यद्वासौ शाश्वताभिधः ॥ १९० ॥ स वैदूर्यमयश्चायं नवकूटोपशोभितः । मेर्वासन्नं कूटमाद्यं सिद्धायतनसंज्ञितम् ॥ १९१ ॥ मे सोहिताक्षनी उत्तरे सात 'आनंद' नामनु शिर छे. १८५. એ સાત પૈકી પાંચમા અને છઠ્ઠા શિખરાપર ‘ ભાગ કરા ’ અને ‘ભાગવતી ’ નામે બેહિતૃકુમારિકા રહે છે. શેષ પાંચ શિખાપર શિખરના નામ સદેશ નામવાળા દેવા વસે છે. ૧૮૬. એ શિખરના નામવાળા દેવદેવીઓની રાજ્યધાની બીજા જમ્બુદ્વીપમાં મેરૂપર્વતથી वायव्य अशुभां छे. १८७. ( २८१ ) હવે ઉત્તરકુથી પૂર્વે, નીલવાનપર્વતની દક્ષિણે, મેરૂથી ઇશાનકાણમાં તથા કચ્છ નામના વિજયથી પશ્ચિમ દિશામાં માલ્યવાન નામે પર્વત છે. ૧૮૮, زان પવનાએ ઉરાડેલાં વિવિધ જાતિના માન્ય એટલે પુષ્પના ગુચ્છા એ પર્વતપર વેરાયલા પડ્યા રહે છે એ પરથી એનુ નામ ‘માલ્યવાન ’ પડયું છે. અથવા ત્યાં પાપમના આયુષ્ય વાળે! કાઇ મદ્ધિક માલ્યવાન નામના દેવ વસે છે તે પરથી એ નામ પડયુ છે. અથવા તે समने है मेनु मे शाधन नाम छे. १८८-१७०. એ માણ્યવાનપ ત વૈદ્ય રત્તમય છે અને એને નવ શિખા છે:-- पहेतु 'सिद्धायतन' नामनु छे, में भेउनी निष्टमां आवे छे. १७१. Page #303 -------------------------------------------------------------------------- ________________ ( २८२ ) लोकप्रकाश । द्वितीयं माल्यवत्कूटं तृतीयं तु ततः परम् । भवेदुत्तरकुर्वाख्यं तुर्यं कच्छाभिषं मतम् ॥ १९२ ॥ पंचमं सागराभिख्यं षष्ठं तु रजताभिधम् । शीताकूटं पूर्णभद्रकूटं हरिस्सहाभिधम् ॥ १९३ ॥ ऐशान्यां मन्दरात् पंक्त्यास्थितं कूटचतुष्टयम् । तुर्यात् पंचममैशान्यां षष्ठाद्दक्षिणतश्च तत् ॥ १९४ ॥ पंचमादुत्तरस्यां च षष्ठं रजतमित्यथ । दक्षिणोत्तरया पंक्त्या शेषं कूटत्रयं ततः ॥ १९५॥ पूर्णभद्रादुत्तरस्यां याम्यां नीलवतो गिरेः । कूटं नाम्ना सहस्रांकं ख्यातं हरिस्सहं च तत् ॥ १९६ ॥ एतन्नीलवतो वर्षधरस्यासन्नमीरितम् । जात्यस्वर्णमयं दीप्रप्रभापटलपिंजरम् ॥ १९७ ॥ योजनानां सहस्रं तत्तुंगं वृत्ताकृति ध्रुवम् । श्रद्ध्यर्धयोजनशतद्वय मुद्वेधतो भवेत् ॥ १९८ ॥ [ सर्ग १७ जलु' 'माझ्यवान', त्रीभुं 'उत्तर५३' मने था '२' नामनु . १८२. चांयभु' 'सागर' सने छहुँ '२४' थे. त्यारपछी सातभु 'शीता" आभु ' पूलद्र' अने नवभु 'रिस्सड' छे. १८३. એ નવમાં ચાર તે મેરૂથી ઇશાનકાણમાં શ્રેણિબદ્ધ રહેલાં છે; અને પાંચમું ચાથાથી ઇશાનકાણમાં અને છઠ્ઠાની દક્ષિણે છે. ૧૯૪. છઠ્ઠું શિખર પાંચમાથી ઉત્તરે છે. અને શેષ ત્રણ શિખરા એનાથી દક્ષિણાત્તરમાં પંક્તિगद्ध भावेसां छे. १८५. मेटले 'डुरिस्सड' नामथी - प्रसिद्ध मेवु ' सहस' नामे शिर ते पूर्णलथी ઉત્તરમાં અને નીલવાનથી દક્ષિણે આવે છે. ૧૯૬. એ હેરિસ્સહ શિખર નીલવાન નામના વર્ષધર પર્વતની નજદીક આવેલું છે. વળી એ સુવર્ણ મય છે અને તેજસ્વી કાન્તિના સમૂહને લીધે પિંજરવર્ણ નુ જણાય છે. ૧૯૭. વળી એ એક હજાર ચેાજન ઉંચુ છે. એની આકૃતિ ગાળ છે. અને એ બસાને પચાસ યાજન જેટલુ જમીનની અંદર ખેંચેલુ છે. ૧૯૮. Page #304 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] माल्यवानना हरिम्सह शिखरनी विशेष हकीकत | (२८३) तथोक्तं जम्बूद्वीपप्रज्ञप्तिवृत्तौ। अवशिष्टं यमकगिरिप्रमाणेन नेतव्यम् । तच्छेदम् । अट्ठाइजाई जोअणसयाई उठवेहेणं ॥ सहस्रं योजनानां च स्यान्मूले विस्तृतायतम् । मध्ये सार्द्धा सप्तशतीं शतानि पंच चोपरि ॥ १९९ ॥ योजनानां त्रिसहस्री सद्वाषष्टिशतान्विता । द्वे सहस्रे च द्विसप्तत्यधिकत्रिशतांचिते ॥ २०० ॥ सहस्रं साधिकैकाशीत्याढयपंचशतान्वितम् । क्रमादस्य परिक्षेपा मूले मध्ये तथोपरि ॥ २०१ ॥ युग्मम् ॥ शतानि पंच विस्तीर्णे गजदन्तगिराविदम् । सहस्रयोजनपृथु कूटं माति कथं ननु ॥ २०२ ॥ अत्रोच्यते । गजदन्तगिरि व्याप्य निजार्धेन स्थितं ततः । गिरेरुभयतो व्योम्नि शेषार्धेन प्रतिष्ठितम् ॥ २०३ ॥ तथोक्तं क्षेत्रसमासबृहवृत्तौ। ---------- -- ---------- ----- - - -- --------- એ સંબંધમાં જબુદ્ધિીપપ્રજ્ઞપ્તિસૂત્રની ટીકામાં કહ્યું છે કે–શેષ વાત યમગિરિની સમાન છે એટલે કે એ બસોને પચાસ યોજન ઊંડું છે. વળી એ “હરિસ્સહ” શિખરને, મૂળ આગળ એકહજાર જન વિસ્તાર છે; મધ્યમાં સાતસો પચાસ જન વિસ્તાર છે અને ઉપરના ભાગમાં પાંચસો જન વિસ્તાર છે. ૧૯. એનો મૂળને, મધ્યભાગના અને ઉપરના ભાગનો ઘેરાવો અનુક્રમે ત્રણ હજાર એકસો બાસડ એજન, બે હજાર ત્રણસો હોતેર જન અને એક હજાર પાંચસો એકાશી योजन. २००-२०१. અહિં કોઈ એવી શંકા કરે છે કે પાંચસે જન વિસ્તૃત–એવા ગજદંતપર્વત પર આ मे १२ योन विस्तृत शि५२ सभाय वी शते ? २०२. એ શંકાના સમાધાનમાં કહેવાનું કે–એ શિખર ગજદંતની ઉપર તો ફક્ત અરધું જ રહેલું છે, બાકીનું અરધું તો ગિરિની બેઉ બાજુએ આકાશમાં-ઝુલતું રહ્યું છે. ર૩, Page #305 -------------------------------------------------------------------------- ________________ (२८४) लोकप्रकाश । [सर्ग १७ एवं हरिकूटहरिस्सहकूटयोरपि निजनिजाश्रयगिर्योः यथारूपं उभय पार्श्वे श्राकाशमवरुद्ध्य स्थितत्वं परिभावनीयमिति ॥ श्राद्यकूटे जिनगृहं तथा पंचमषष्टयोः । सुभोगाभोगमालिन्यौ दिक्कुमार्ये निरूपिते ॥ २०४ ॥ शेषेषु षट्सु कूटेषु पल्योपमायुषः सुराः । कूटानुरूपनामानो महा विजयोपमाः ॥ २०५ ॥ एतेषां देवदेवीनामैशान्यां मन्दरागिरेः ।। जम्बूद्वीपेऽन्यत्र राजधान्यो हरिस्सहं विना ॥ २०६ ॥ हरिस्सहस्य तु ख्याता राजधानी सुमेरुतः । - उत्तरस्यामन्यज्जम्बूद्वीपे हरिस्तहाभिधा ॥ २०७ ।। सहस्त्राश्चतुरशीतिर्योजनानां भवेदिह । व्यासायामावपरं तु तुल्यं चमरचंचया ॥ २० ॥ इमावद्री योजनानां दक्षिणोत्तरमायतौ। त्रिंशतसहस्रान द्विशतीं नवोत्तरां सषट्कलाम् ॥ २०९ ॥ એ બાબતમાં ક્ષેત્રસમાસની બહત્ વૃત્તિમાં કહ્યું છે કે–એવી રીતે હરિટ અને હરિરૂહ શિખરે પોતપોતાના આશ્રયરૂપ પર્વતો પર યથારૂપ બને પડખે આકાશમાં–ઝુલતા રહ્યા છે એમ સમજી લેવું. પહેલા શિખર પર એક જિનચૈત્ય છે; અને પાંચમા તથા છઠ્ઠા શિખરોપર અનુકમે 'सुमा॥' मने ' मानिनी' नामनी हिमारिय। २ छ. २०४. શેષ છશિખરો પર “પોપમ” ના આયુષ્યવાળા, શિખર સદશ નામવાળા તથા વિજયદેવ જેટલી ઋદ્ધિવાળા દેવ વસે છે. ૨૦૫. હરિસહ શિવાયના શિખર પર રહેનારા દેવદેવીઓની રાજધાની: મેરૂપર્વતથી ઇશાન शुभां मन्य द्वीपमा छ. २०६. હરિસ્સહ શિખરના હરિસ્સહ દેવની “હરિસ્સહા” નામે રાજધાની છે તે મેરૂ પર્વતથી 6त्तहिशमा छ. २०७. એનો વિસ્તાર ચોરાશી હજાર જન છે. શેષ સર્વ “ચમચંચા” પ્રમાણે જાણવું. ૨૦૮. એ બેઉ ( ગન્ધમાદન અને માલ્યવાન ) પર્વતો: “ત્રીશહજાર બસો નવ જન છ કળા ” Page #306 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] बेउ पर्वतोना विस्तार, उंचाइ वगेरे । (२८५) पूर्वापरं च विस्तीर्णौ समीपे नीलवगिरेः । शतानि पंच पर्यन्तेऽङ्गुलासंख्यांशविस्तृतौ ॥ २१० ॥ चतुःशती योजनानां गिरे लवतोऽन्तिके । अभ्युन्नतौ शतमेकमवगाढौ भुवोऽन्तरे ॥ २११ ।। समीपे मन्दरस्याथ स्यातां पंचशतोन्नतौ । निमग्नौ पंच गव्यूतशतानि वसुधान्तरे ॥ २१२ ॥ कलापकम् ।। नीलवत्पर्वतोपान्ताद्वर्धमानाविमौ क्रमात् ।। समुत्सेधावगाहाभ्यां विस्तृत्या हीयमानको ॥ २१३ ॥ पूर्वोक्तमानविस्तीर्णोद्विद्धोच्चावुपमन्दरम् । नीलवच्छेलकरिणो दशनाविव राजतः ॥ २१४॥ युग्मम् ॥ प्रत्येकं च पद्मवरवेदिकावनमण्डितौ । कुरुतस्तो मिथो योगादधिज्यधनुराकृतिम् ॥ २१५॥ गन्धमादनसन्माल्यवतोः पर्वतयोरथ । अभ्यन्तरे स्थिताः कान्तभुजयोरिव कामिनी ॥ २१६ ॥ દક્ષિણેત્તર લાંબા છે; અને નીલવાન પર્વતની સમીપ પાંચસો યોજન પૂર્વપશ્ચિમપહોળા છે. छटायपर तो मसुखना मस-यमा माग पहा . २०८-२१०. બેઉ વળી નીલવાન પર્વતની પાસે ચારસો જન ઉંચા છે, અને એકસો જન જમીનની અંદર રહેલા છે. ૨૧૧. એ મેરૂપર્વતની પાસે તો પાંચ યોજન ઊંચા છે અને સવાસ યોજના જમીનની અંદર રહેલા છે. ૨૧૨. નીલવાન પર્વતથી આગળ એમની પહોળાઈ ઘટતી જાય છે પણ કમે કમે એમની ઉચાઈ અને ઉંડાઈ વધતી જાય છે તે મેરૂ આગળ પહોંચતાં ઉપર કહ્યા પ્રમાણે વિસ્તાર પામેલી હોઈને, એ બેઉ જાણે નીલવાન પર્વતરૂપી હસ્તીના બે દતૃશળ હોયની એવા જણાય छ. २१३-२१४. એ બેઉ પર્વત ઉપર પાદિકા અને બગીચા શોભી રહ્યા છે. વળી એમને પરસ્પર યોગ થવાથી એમની જે આકૃતિ થાય છે તે જાણે દોરી ચઢાવેલું ધનુષ્ય હાયની એવી થાય छ. २१५. - હવે, મંદરાચળની ઉત્તરે અને નીલવાનની દક્ષિણે ઉત્તરકુરુક્ષેત્ર આવેલું છે. જાણે Page #307 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश। . (२८६) [ सर्ग १७ मन्दरानेरुत्तरस्यां दक्षिणस्यां च नीलतः । उत्तराः कुरवः ख्याता अनुत्तरचिदाश्रयैः ॥ २१७ ॥ युग्मम् ॥ उदग्दक्षिणविस्तीर्णास्ताः पूर्वपश्चिमायताः । अर्धेन्दुमण्डलाकारा भुवो भालमिवाहिताः ॥ २१८ ॥ अत्रोत्तरकुरुर्नाम देवः पल्योपमस्थितिः । वसत्यतस्तथा ख्याता यद्वेदं नाम शाश्वतम् ।। २१९ ।। एकादश सहस्राणि शतान्यष्ट तथोपरि । योजनानां द्विचत्वारिंशत् कलाद्वितयं तथा ॥ २२० । दक्षिणोत्तरविस्तार एतासां वर्णितो जिनैः । ज्ञातव्यात्रोपपत्तिश्च पूर्वाचार्यप्रदर्शिता ॥ २२१ ॥ युग्मम् ॥ ___ महाविदेहविष्कम्भे मेरुविष्कम्भवर्जिते । अर्धीकृते कुरुव्यासमानं भवति निश्चितम् ॥ २२२ ॥ त्रिपंचाशयोजनानां सहस्राणि भवेदिह । प्रत्यंचा नीलवत्पार्श्वे सा चैवं परिभाव्यताम् ॥ २२३ ॥ ભરતારની બે ભુજાની વચ્ચે સ્ત્રી રહેલી હોયની એમ એ વળી ગન્ધમાદન અને માલ્યવાન-એ બે પર્વતોની વચ્ચે રહેલું છે. ૨૧-૨૧૬. આ ઉત્તરકુરૂક્ષેત્ર ઉત્તર દક્ષિણ પહોળું અને પૂર્વ પશ્ચિમ લાંબું છે. વળી એને આકાર અર્ધચંદ્ર જેવો હોવાથી એ જાણે પૃથ્વીનું લલાટ હાયની એવું જણાય છે. २१७-२१८. ત્યાં પલ્યોપમના આયુષ્યવાળો ઉત્તરકુરૂ નામનો દેવ રહે છે તે પરથી એ ક્ષેત્ર ઉત્તરકુરૂ કહેવાય છે. અથવા એ શાશ્વતું જ નામ સમજવું. ૨૧૯ એને ઉત્તર દક્ષિણ વિસ્તાર અગ્યાર હજાર આઠસો બેંતાળીશ જન અને બે કળા छ. २२०-२२१. આ સંબંધમાં પૂર્વાચાર્યોએ જે “ઉપપત્તિ” કહી છે તે નીચે પ્રમાણે છે : મહાવિદેહના વિષ્કલમાંથી મેરૂને વિશ્કેભ બાદ કરતાં જે રહે એનું અરધોઅરધ કરતાં २ आवे ते '४३' वि विस्तार समायो. २२२. એની “જીવાનીલવંતપર્વતની પાસે ત્રેપન હજાર યોજન છે. તે આ પ્રમાણે –મેરૂ Page #308 -------------------------------------------------------------------------- ________________ उत्तरकुरुक्षेत्रना मनुष्योनुं स्वरूप । भद्रशालवनायामो द्विगुणो मन्दरान्वितः । गजदन्तव्यासहीनः कुरुजीवामितिर्भवेत् ॥ २२४ ॥ योजनानां सहस्राणि षष्टिः किंच चतुःशती । अष्टादशाधिका शेषा कला द्वादश तद्धनुः ॥ २२५ ॥ तच्चैवम् । श्रयाममानयोर्योगे उभयोर्गजदन्तयोः भवेत्कुरुधनुः पृष्टमानं मेरुसमीपतः ॥ २२६ ॥ अत्रलोक ] अत्यन्तं रमणीयात्र क्षितिरीतिविवर्जिता । कल्पद्रुमा दशविधाः पूरयन्ति जनेप्सितम् ॥ २२७ ॥ सदा युगलधर्माणो जना ललितमूर्त्तयः । गव्यूतत्रयमुत्तुंगाः कलाकौशलशालिनः ॥ २२८ ॥ दधानाश्चायुरुत्कर्षात्पूर्णं पल्योपमत्रयम् । पल्या संख्येयभागोनं पल्यत्रयं जघन्यतः ॥ २२९ ॥ षट्पंचाशत्संयुते द्वे शते पृष्टकरण्डकान् । धारयन्तः क्रोधमानमायालो भाल्पताजुषः ॥ २३० ॥ विशेषकम् ॥ ( २८७ ) પર્વત સહિત ભદ્રશાળવનની લંબાઈને દ્વિગુણિત કરી. તેમાંથી ગજદતના બ્યાસ બાદ કરો. જે आवे ते ' ३ ' नी 'वा' तु प्रमाणु. २२३-२२४. વળી એનું ધનુ: પૃષ્ટ સાઠ હજાર ચારસા અઢાર ચેાજન અને બાર કળા છે. તે આ પ્રમાણે:એા ગજદ તપતાની લભાઇના સરવાળા—એ જ મેનજદીક 6 કુર ના धनुः पृष्टनु भान. २२५-२२६. અહિંની એટલે આ ઉત્તરકુરૂક્ષેત્રની જમીન અતીવ રમણીય છે અને ત્યાં કાઇ પણ જાતના ઉપદ્રવના ભય નથી. ત્યાં દરશ પ્રકારના કલ્પવૃક્ષે છે તે લેાકેાના સર્વ મનવાંછિત पूरे छे. २२७. ત્યાં નિરન્તર યુગલધી, સુંદર આકૃતિવાળા, ત્રણ ગાઉં ઉંચા અને કળાશયમાં पारंगत सेवा मनुष्ये । छे. २२८. એમનુ આયુષ્ય ઉત્કૃષ્ટપણે પૂરા ત્રણ પત્યેાપમનું, અને જઘન્યપણે ત્રણ પત્યેાપમ કરતાં પત્યેાપમના અસંખ્યાતમા ભાગ જેટલુ ઓછુ છે. ૨૨૯. એમના શરીરમાં બસાને છપન પાંસળીઓ છે. એમને ક્રોધ, માન, માયા અને લાભ हुस्वपछे २३०. Page #309 -------------------------------------------------------------------------- ________________ (२८८) लोकप्रकाश। [ सर्ग १७ ते षोढा स्युः पद्मगन्धा मृगगन्धास्तथा समाः। सहाश्च तेजस्तलिनः शनेश्चारिण इत्यपि ॥ २३१ ॥ सकृदष्टमभक्तान्ते तुवरीकणमात्रया। पृथ्वीकल्पद्रुमफलभोजिनो मनुजाश्च ते ॥ २३२ ।। एकोनपंचाशद्घस्रविहितापत्यपालनाः । कासजृम्भादिभिस्त्यक्तप्राणा यान्ति त्रिविष्टपम् ॥२३३॥ युग्मम् ॥ अनन्तगुणमाधुर्यो हरिवर्षाद्यपेक्षया । पृथ्वीपुष्पफलादीनामास्वादस्तत्र वर्णितः ॥ २३४ ॥ तादृशा एव तिर्यंचः तत्र हिंसादिवर्जिताः। पालयित्वा युग्मधर्म गच्छन्ति नियमादिवम् ॥ २३५ ।। आहारयन्त्यमी षष्ठान्तरमित्थं यथागमम् । अन्ययुग्मितिरश्चामप्याहारेऽन्तरमूह्यताम् ॥ २३६ ॥ पंचेन्द्रियतिरश्चां यद्वजने परमान्तरम् । भाषितं षष्ठरूपं तदेषामेव व्यपेक्षया ॥ २३७ ॥ मेयोनी वणी, (१) ५मध, (२) भृगा, (3) सभ, (४) सड, (५) तेस्तसिन सने (६) शनैश्चर-सम छ जति छ. २३१. વળી એઓ નિરન્તર અઠ્ઠમને પારણું, એકજવાર, અને કલ્પવૃક્ષના ફળનો તુવેરના કણ જેટલા જ ભાગનો આહાર કરે છે. ૨૩૨. ઓગણ પચાસ દિવસ સુધી અપત્યનું પાલનપોષણ કર્યા પછી ખાંસી કે બગાસું આવીને એમનું મૃત્યુ થાય છે, અને મૃત્યુ બાદ એઓ સ્વર્ગે જાય છે. ૨૩૩. ત્યાંની પૃથ્વી, પુષ્પ, ફળ વગેરેની મીઠાશ “હરિવર્ષ આ ક્ષેત્રની અપેક્ષાએ અનન્તગણું छ. २३४. ત્યાંના તિર્યંચા પણ હિ સાદિકથી રહિત છે. અને એ પણ ત્યાંના મનુષ્યની માફક પિતાનો યુગલધર્મ પાળીને મૃત્યુબાદ વગેજ જાય છે. આ તિર્યચે વળી છઠ્ઠ છઠ્ઠને આંતરે આહાર લે છે. આ પ્રમાણે બીજા યુમિ તિયાને પણ આહારને અન્તર આગમમાં કહ્યા प्रमाणे सभखेवा. २३५-२३६. જે એમ કહ્યું કે તિર્થ ચા છઠ્ઠ છઠ્ઠને આંતરે આહાર લે છે તે પંચેન્દ્રિયતિર્યંચના સ બંધમાં કહ્યું છે. ૨૩છે. Page #310 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक उत्तरकुरुक्षेत्रना बे ' यमक ' पर्वतो विषे । (२८९) तथोक्तम् । पंचिन्दियतिरिनराणं सहाविय छठ्ठअहमओ। इत्यादि । कालः सदात्र सुषमसुषमाख्यः प्रवर्तते । वृद्धः साधुरिव क्षेत्रपरावृत्तिपराङ्मुखः ॥ २३८ ॥ क्षेत्रेऽस्मिंश्च नीलवतो गिरेर्दक्षिणतः किल । योजनानां शतान्यष्टौ चतुस्त्रिंशतमेव च ॥ २३९ ॥ चतुरः साप्तिकान् भागानतिक्रम्य स्थिताविह । यमकाख्यौ गिरी शीतापूर्वपश्चिमकूलयोः ॥ २४० ॥ युग्मम् ॥ मिथस्तुल्यस्वरूपौ तौ यमलभ्रातराविव । तदेतौ यमकाभिख्यौ कथितौ जिननायकैः ॥ २४१ ॥ अथवा यमकानामशकुन्याकृतिशालिनौ । ततस्तथोदितौ स्वर्णमयौ गोपुच्छसंस्थितौ ॥ २४२ ॥ व्यासायामपरिक्षेपतुंगत्वोद्विद्धतादिभिः । हरिस्सहोपमौ पद्मवेदिकावनमण्डितौ ॥ २४३ ॥ તે સંબંધમાં શાસ્ત્રવચન છે કે ત્યાં પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય અનુક્રમે છઠ્ઠ છઠ્ઠને આંતરે અને અમે અમને આંતરે આહાર લે છે. અહિં હમેશાં “સુષમસુષમ” કાળ જ વતે છે, તે જાણે વૃદ્ધાવસ્થાને લઈને ક્ષેત્ર ન पहली शनार साधु सायनी. २३८. આ ક્ષેત્રમાં, નીલવાન પર્વતથી દક્ષિણ દિશામાં આઠસો ચોત્રીશ પૂણુક ચાર સપ્તમાંશ યોજના ગયા પછી, શીતા નદીના પૂર્વ અને પશ્ચિમ તટ પર બે ચમક” પર્વતો આવેલા છે. २36--२४०. એમને “યમ” એટલા પરથી કહ્યા છે કે જેડીઆ ભાઈઓની પેઠે એનું સ્વરૂપ પરસ્પર એકસરખું છે. અથવા તો એમને “યમક” નામના પક્ષી જેવો આકાર છે તેથી सभने यम । छ. २४१-२४२. એઓ સ્વર્ણમય છે, પુચ્છની જેમ રહેલા છે, અને એમની પહોળાઈ, લંબાઈ ઘેરા, ઉંચાઈ તથા ઉંડાઈ વગેરે હરિસહ પર્વતની પેઠે છે. ૨૪૩. 37 Page #311 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । ( २९०) [ सर्ग १७ तयोः पर्वतयोौलौ भूमिभागोऽतिबन्धुरः। प्रत्येकं तत्र चैकैकः स्यात्प्रासादावतंसकः ॥ २४४ ॥ द्वाष्टिं योजनान्य‘धिकानि स समुच्छ्रितः । योजनान्येकत्रिंशतं क्रोशं च विस्तृतायतः ॥ २४५ ॥ तन्मध्ये सपरीवारमस्ति सिंहासनं महत् ।। यमकाख्यामराहँ तच्छेषं विजयदेववत् ॥ २४६ ॥ मेरोरुत्तरतो जम्बूद्वीपेऽन्यत्र निरूपिते ।। राजधान्यौ यमकयोनिःशेषं विजयोपमे ॥ २४७ ॥ यदुक्तमन्तरं नीलवतो यमकभूभृतोः । यमकायाद्यह्रदयोस्तावदेवान्तरं भवेत् ।। २४८ ।। परस्परं हृदानां च तावदेवोक्तमन्तरम् । अन्त्यहृदात्तावतैव क्षेत्रपर्यन्तभूरपि ॥ २४९ ॥ एवं च यमकहददीर्घत्वैः सप्तभिश्च तथान्तरैः। यथोक्तमुत्तरकुरुव्यासमानं प्रजायते ॥ २५० ॥ એઓ પદ્મવેદિકા અને બગીચાને લઈને બહુ સુંદર લાગે છે. એમની મથાળાની ભૂમિ અત્યન્ત મનોહર છે. અને ત્યાં અકેક મહાન પ્રાસાદ છે. ૨૪૪. એ પ્રાસાદ સાડાબાસઠ જન ઉંચા, અને એકત્રીશ જન એક કેસ લાંબા पहा छ. २४५. એની અંદર “યમ” નામના દેવને લાયક મહેટા પરિવારવાળા સિંહાસન આવેલાં છે. । मेनु शेष १३५ विन्य प्रमाणे समन्यु. २४६. * અન્યત્ર જમ્બુદ્વીપમાં મેરૂ પર્વતની ઉત્તરે વિજયદેવની રાજધાની સરખીજ ચમકદેવની રાજધાનીઓ છે. ૨૪૭. નીલવાન અને યમક પર્વતો વચ્ચે જેટલું અન્તર કહેલું છે તેટલું જ અન્તર પાછું યમક પર્વત અને એમના પહેલા બેઉ કુડો વચ્ચે છે. ૨૪૮. વળી એ બેઉ કુંડાનું પરસ્પર અન્તર પણ તેટલું જ કહ્યું છે. અને આ ક્ષેત્રની પર્યન્ત ભૂમિ પણ છેલ્લા કુંડથી તેટલી જ છે. ર૪૯. એવી રીતે સર્વ યમકડાની લંબાઈ અને સાત આંતરા--એ બધાંને સરવાળે કરવાથી ઉત્તરકુરૂને યથાક્ત વ્યાસ આવી રહે છે. ૨૫૦. Page #312 -------------------------------------------------------------------------- ________________ एना नीलवान आदिक पांच द्रहनी हकीकत । क्षेत्रलोक ] (२९१) तदुक्तम्। जावइयंमि पमाणंमि होंति जमगाओ नीलवंताओ। तावइयमंतरं खलु जमगदहाणं दहाणं च ॥ २५१ ॥ श्रथाभ्यां यमकाद्रिभ्यां दक्षिणम्यां समान्तराः। शीतायाः सरितो मध्ये हृदाः पंच यथाक्रमम् ।। २५२ ॥ प्रथमो नीलवन्नामा नीलवगिरिसन्निभैः । शोभितः शतपत्राद्यैस्तत्तथाप्रथिताभिधः ॥ २५३ ॥ यद्वा नागकुमारेन्द्रो नीलवन्नाम निर्जरः । पालयत्यस्य साम्राज्यमित्येवं प्रथिताभिधः ॥ २५४ ॥ द्वितीयस्तूत्तरकुरुसंस्थानाब्जादिमत्तया । तुल्याख्यव्यन्तरावासाद्यद्वोत्तरकुरुहृदः ॥ २५५ ॥ चन्द्राभशतपत्रादिमत्त्वाञ्चन्द्राभिधो हृदः। व्यन्तरेन्द्रचन्द्रदेवस्वामित्वाद्वा तृतीयकः ॥ २५६ ॥ અન્યત્ર કહ્યું છે કે – યમક અને નીલવાન વચ્ચે જેટલું અંતર છે તેટલું જ અન્તર યમક અને એના કુંડા વચ્ચે તેમજ પરસ્પર કુંડ વચ્ચે છે. ૨૫૧. હવે આ યમક પર્વતોથી દક્ષિણ દિશામાં, શીતા નદીની અંદર એક સરખે અતરે, અનુક્રમે પાંચ દ્રહ આવેલા છે. ૨૫૨. એ આ પ્રમાણે – પહેલા દ્રહ “ નીલવાન’ નામનો છે. નીલવાન પર્વત સમાન શત્રપત્ર-કમળ વગેરેથી તે શોભી રહ્યો છે એટલે એ એ નામથી પ્રખ્યાત છે; અથવા નીલવાન નામના નાગકુમારોના ઈન્દ્રદેવનું ત્યાં સામ્રાજ્ય છે એને લીધે એ નામથી ઓળખાય છે. ૨૫૩–૨૫૪. બીજે “ઉત્તરકુરૂ” નામને દ્રહ છે. એમાં ઉત્તરકુરૂ જેવાં કમળ, હેવાથી અથવા ઉત્તરકુરૂ નામના વ્યન્તરને વાસ હોવાથી એનું એ નામ પડેલું છે. ૨૫૫. ત્રીજે “ચંદ્ર” નામને દ્રહ છે. એમાં ચંદ્રમા જેવી આભાવાળાં કમળ વગેરે હોવાથી અથવા એનો ચંદ્રદેવ નામનો વ્યન્તરેન્દ્ર સ્વામી હોવાથી એ એ નામે પ્રસિદ્ધ છે. ૨૫૬. Page #313 -------------------------------------------------------------------------- ________________ (२९२) लोकप्रकाश । [सर्ग १७ ऐरावताकारहारिपद्मादिमत्तयाथवा । व्यन्तरेरावताढ्यत्वात्तुर्यश्चैरावतो ह्रदः ॥ २५७ ॥ माल्यवत्पर्वताकाराम्बुजादिमत्तयाथवा । माल्यवद्वयन्तरावासात् पंचमो माल्यवान् हृदः ॥२५८ ॥ पद्महदसमाकाराः सर्वे सहोदरा इव । तथैव पद्मवलयः षड्जातीयैरलंकृताः ॥ २५९ ॥ विशेषस्तु पद्मदः परिक्षिप्तः समन्ततः । एकेन वनखण्डेन पद्मवेदिकयैकया ॥ २६० ॥ विभक्ताभ्यां प्रविश्यान्तर्विनिर्यान्त्या च शीतया । श्रमी पद्मवेदिकाभ्यां वनाभ्यां च परिष्कृताः ॥ २६१ ॥ याम्योत्तरायताश्चामी पूर्वपश्चिमविस्तृताः । सहस्त्रयोजनायामाः शतानि पंच विस्तृताः ॥ २६२ ॥ तथाहुः। ચોથે “ઐરાવત’ નામને દ્રહ છે. એમાં એરાવતના આકારના મનહર કમળો હોવાથી, અથવા એના સ્વામી-વ્યન્તર દેવનું ઐરાવત નામ હોવાથી એ નામ પડેલ છે. ૨૫૭. પાંચમે માલ્યવાન નામને કહે છે. એમાં માલ્યવાન પર્વતના આકારના કમળ વગેરે હોવાથી અથવા એમાં માલ્યવાન નામે વ્યન્તરદેવને આવાસ હોવાથી એ માલ્યવાન કહેવાય छ. २५८. આ સર્વે દ્રો જાણે સહોદર–ભાઈઓ હોયની એમ એકસરખી આકૃતિના છે. વળી છા વિવિધ કમળવલયો વડે અલંકૃત હોઈ એ પદ્મદ્રહ સમાન શોભી રહ્યા છે. ૨૫૯. તફાવત માત્ર એટલો જ છે કે જ્યારે પદ્મહદની આસપાસ એક પદ્વવેદિકા અને એક બગીચો છે, ત્યારે આ દ્રહોની આસપાસ, અંદર પ્રવેશ કરીને પાછી બહાર નીકળતી શીતા नही विमत मेवी मे पनवेहि अने में वन छ. २६०-२६१. આ દ્રહ વળી એક હજાર યોજન ઉત્તરદક્ષિણ લાંબા છે; અને પાંચસો યોજન પૂર્વ पश्चिम पडामा छ. २१२. અન્યત્ર પણ કહ્યું છે કે: Page #314 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] एना एकसो कांचनपर्वतोनुं स्वरूप | सीयासीओयाणं बहुमज्झे हुंति पंच हरयात्र । उत्तरहदाहिणदीहा पुव्वावर वित्थडा इणमो ॥ २६३ ॥ पद्महदादयो ये तु परे वर्षधरा हृदाः । ते स्युः पूर्वापरायामा दक्षिणोत्तरविस्तृताः ॥ २६४ ॥ हृदाधिदेवतानां च पंचानाममृताशिनाम् । राजधान्योऽन्यत्र जम्बूद्वीपे मेरोरुदग्दिशि || २६५ ॥ एकैकस्य हृदस्यास्य पूर्वपश्चिमयोदिशोः । योजनानि दश दश मुक्त्वा तटभुवि स्थिताः ॥ २६६ ॥ ( २९३ ) शैलाः कांचननामानो मूले लग्नाः परस्परम् । एकैकतो दश दश क्षेत्रेऽस्मिन् निखिलाः शतम् ॥ २६७ ॥ यु० ॥ सर्वेऽपि योजनशतोत्तुंगा रम्या हिरण्मयाः । विष्कम्भायामतो मूले योजनानां शतं मताः ॥। २६८ ।। मध्ये पंचसप्ततिं च योजनानि प्रकीर्त्तिताः । पंचाशतं योजनानि मस्तके विस्तृतायताः ॥ २६९ ॥ युग्मम् ॥ શીતા અને શીતેાદા નદીએમાં વચ્ચેાવચ્ચ પાંચ દ્રહ છે એએ ઉત્તરદક્ષિણ લાંખા છે અને પૂર્વ પશ્ચિમ પહેાળા છે. ૨૬૩. પદ્મદ્રહ આદિ જે અન્ય વર્ષ ધર હેા છે તે તે ઉત્તરદક્ષિણ પહેાળા અને પૂર્વ પશ્ચિમ सांगा छे. २६४. આ પાંચે દ્રહાના પાંચે અધિષ્ઠાયક દેવાની રાજધાનીએ અન્યત્ર જ બુદ્વીપમાં મેરૂ પર્વતની ઉત્તરે કહેલી છે. ૨૬૫. આ પાંચે દ્રહામાથી પ્રત્યેકની પૂર્વ અને પશ્ચિમ દિશાએ, કિનારા પર દશ દશ યાજન મૂકીને, મૂળ આગળ પરસ્પર જોડાયલા એવા ‘ કાંચન ’ નામના પતા છે. પ્રત્યેક બાજુએ દશ દશ હાઇને, એએ સર્વ મળીને આ ક્ષેત્રમાં એકસે થાય છે. ૨૬૬-૨૬૭. એ સર્વે એકસા યેાજન ઉંચા છે. વળી એમના વિસ્તાર મૂળ આગળ એકસા ચેાજન छे, मध्यभां पयातेर योजन छे भने मथाणे पयास येोन्न छे. २६८-२६७. Page #315 -------------------------------------------------------------------------- ________________ ( २९४ ) लोकप्रकाश । शतत्रयं षोडशाढ्यं किंचिद्विशेषतोऽधिकम् । योजनानि परिक्षेपः तेषां मूले प्रकीर्त्तितः ।। २७० ।। मध्ये विशेषाभ्यधिका सप्तत्रिंशा शतद्वयी । सातिरेकाष्टपंचाशद्युक्तं शतमथोपरि ॥ २७९ ॥ युग्मम् ॥ वसुन्धरावधुक्रीडास्वर्णसारिसमाः स्थिताः । दक्षिणोत्तर पंक्त्यैते वेदिकावनमण्डिताः ॥ २७२ ॥ कांचनप्रभपाथो जाद्यलंकृत जलाश्रयाः । कांचनाख्यास्ततो यद्वा कांचनाख्यैः सुरैः श्रिताः ॥ २७३ ॥ सर्वेऽप्येकैकप्रासादावतंसाश्रितमौलयः । प्रासादास्ते च यमकप्रासादसदृशा मताः ॥ २७४ ॥ सपरिच्छदमेकैकं तत्र सिंहासनं स्फुरत् । ऐश्वर्यं भुजते तेषु निर्जराः कांचनाभिधाः ॥ २७५ ॥ ऋद्धिश्चैषां विजयवदायुः पल्योपमं स्मृतम् । मेरोरुदग् राजधान्यो जम्बूद्वीपे परत्र च ॥ २७६ ॥ [ सर्ग १७ એમના પિરિધ એટલે ઘેરાવા મૂળ .આગળ ત્રણસેા સેાળ ચેાજનથી કંઇક અધિક, મધ્યમાં ખસે સાડત્રીશ ચેાજનથી કંઇક અધિક અને મથાળે એકને અઠાવન ચેાજનથી सहेन वधारे छे. २७०-२७१. પૃથ્વી રૂપી વધુના રમવાના સુવર્ણનાં સાગઠાં હેાયની એવા એ પર્વતે પદ્મવેદિકા અને બગીચા વડે સાન્દર્યવાન હેાઇને ઉત્તરદક્ષિણ શ્રેણિબદ્ધ રહેલા છે. ર૭ર. કાંચન સમાન કાન્તિવાળા કમળા વગેરેથી શે।ભી રહેલા જળાશયેા એ પર્વત પર છે તેથી અથવા કાંચન નામના એમના અધિષ્ટાયક દેવા હાવાથી એમનું • કાંચન ’ એવું નામ हेवाय छे. २७३. આ કાંચનપર્વતના શિખરો પર એકેક સુંદર પ્રાસાદ છે. એ સર્વે પ્રાસાદો યમકપર્વ તાના प्रासाद नेवा छे. २७४. સઘળા પ્રાસાદાને વિષે વળી મ્હેાટા પરિવારવાળા સિંહાસના શૈાભી રહ્યાં છે. એમના કાંચન નામના દેવા એશ્વર્ય પૂર્વક ઉપભેાગ કરી રહ્યા છે. ૨૭૫. એ કાંચનદેવાની સમૃદ્ધિ વિજયદેવની જેવી છે. એમનું આયુષ્ય એક પત્યેાપમનું કહ્યું છે અને એમની રાજધાનીએ અન્યત્ર જ બુદ્વીપમાં મેરૂની ઉત્તરે કહેલી છે. ૨૭૬, Page #316 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक) एना सुदर्शन नामना जम्बूवृक्षवें वर्णन । (२९५) अथोत्तरकुरुक्षेत्रस्थिता जम्बूर्निरूप्यते । सुदर्शनाख्या यन्नाम्मा जम्बूद्वीपोऽयमुच्यते ॥ २७७ ॥ उत्तराः कुरवो द्वेधा विभक्ताः शितया किल । पूर्वापरार्धभावेन सीमन्तेनालका इव ॥ २७८ ॥ तत्र च दक्षिणस्यां नीलगिरेः उदीच्यां मन्दराचलात् । पश्चिमायां माल्यवतः शीतायाः प्राक्तने तटे ॥ २७९ ॥ उदक्कुरुप्राक्तनार्धमध्यभागे निरूपितम् । जाम्बूनदमयं जम्बूपीठं नम्रसुरासुरैः ॥ २८० ॥ युग्मम् ॥ शतानि पंच विष्कम्भायामौ परिधिरस्य च । एकाशीत्यधिकं सार्धसहस्रं किंचनाधिकम् ॥ २८१ ॥ पीठस्यास्य मध्यभागे बाहल्यं परिकीर्तितम् । योजनानि द्वादशान्त्यभागेषु कोशयोर्द्वयम् ॥ २८२ ॥ तदेकया पद्मवरवेदिकया वनेन च । समावृतं तन्मानादि जगतीवेदिकादिवत् ॥ २८३ ॥ હવે આ ઉત્તરકુરૂક્ષેત્રમાં આવેલા “ સુદર્શન ” નામના જમ્બવૃક્ષનું વર્ણન કરું છું જે यूवृक्षपरथी ' दीप' मेj नाम पठेयुं छे. २७७. વાળ જેમ સીમન્ત એટલે સેંથાને લીધે બે ભાગમાં વહેંચાઈ જાય છે એમ આ ઉત્તર३क्षेत्र तानहीन बीघे ( १ ) पूर्व-उत्तर४३ अने ( २ ) पश्चिम-उत्त२७३-सेभ मे मागमा व्याययुं छे. २७८. એ બે ભાગમાંના એક-પૂર્વોત્તરકુરૂ-ના મધ્યમાં, નીલગિરિથી દક્ષિણે, મેરૂપર્વતથી ઉત્તરે અને માલ્યવાન પર્વતથી પશ્ચિમે, શીતાનદીના પૂર્વ તટપર, સુવર્ણમય જપીઠ આવેલું છે सेभ लिनलगवानामे छे. २७८-२८०. એ જબપીઠના વિસ્તાર ( લંબાઈ પહોળાઇ ) પાંચસે જનને છે અને એને ઘેરાવ પંદરસે એકાશી એજનથી સહેજ વધારે છે. એની જાડાઈ મધ્યભાગમાં બાર એજનની અને પ્રાન્તભાગે બે કોસની છે. ૨૮૧-૨૮૨. એ પીઠની આસપાસ એક પદ્વવેદિકા તથા સુંદર બગીચે આવી રહ્યાં છે–એનું માન वगेरे 'ती' नीतियु. २८3. Page #317 -------------------------------------------------------------------------- ________________ ( २९६) लोकप्रकाश । [सर्ग १७ दिक्षु पूर्वाधासु तस्य जम्बूपीठस्य तीर्थपैः । एकैकं द्वारमुक्तं त्रिसोपानप्रतिरूपकम् ॥ २८४ ॥ तदेकक्रोशविस्तीर्णं क्रोशद्वयसमुच्छितम् ।। वज्ररत्नमयैर्भूमिमूलभागैर्मनोहरम् ॥ २८५ ॥ भूमेरूर्व प्रतिष्ठानभूतैश्च रिष्टरत्नजैः । प्रदेशैः शोभितं वर्यवैदूर्यस्तम्भबन्धुरम् ॥ २८६ ॥ सुवर्णरुप्यफलकैः वैदूर्यसन्धिबन्धुरैः। रत्नालम्बनबाहाभिः रत्नालम्बनकैः युतम् ॥२८७॥ विशेषकम् ॥ ___ द्वारेषु तेषु सर्वेषु प्रत्येकं तोरणं भवेत् । रत्नस्तम्भसन्निविष्टं वृषभावादिचित्रयुक् ॥ २८८ ॥ तोरणानामुपर्येषामुत्तरंगेषु सन्ति वै । अष्टावष्टौ मंगलानि तथा तत्तोरणोपरि ॥ २८९ ॥ दण्डा वज्रमयाः पंचवर्णाश्च चामरध्वजाः। पताकातिपताकाश्च छत्रातिछत्रकाणि च ॥ २९० ॥ भूयांसि घण्टायुग्मानि भूयांस उत्पलोच्चयाः। भूयांसः पद्मकुमुदनिकराः सन्ति रत्नजाः ॥२९१॥ विशेषकम् ॥ એ પીઠની પૂર્વાદિ ચારે દિશાઓમાં ત્રણત્રણ પગથીઆવાળું અકેક દ્વાર કહ્યું છે. ૨૮૪. એમ ચાર દ્વાર થયાં. એ ચારે કેસ કેસ પહોળાં અને બએ કોસ ઉંચાં છે. એમના મૂળ આગળની જમીન વજરત્નમય છે, એમની આસપાસને ભૂપ્રદેશ રિઝરત્નમય છે અને એમના સ્તંભ દર્યરત્નમય છે. એ કારના ફલક એટલે કમાડ વૈર્યરત્ન બેસાડેલાં સુવર્ણ અને રૂપાનાં છે. લટકતાં રત્નોએ યુક્ત એની બહાઓ છે અને એમના પર રત્નના સુમખા शाली २सा छे. २८५-२८७. ચારે દ્વાપર વળી રત્નમય સ્તંભેપર ગોઠવેલાં અને વૃષભ, અશ્વ વગેરેના ચિત્રોવાળાં तोरणे। छे. २८८. - એ તરાપર વળી ઉત્તરંગ એટલે બારસાખોમાં અષ્ટમંગળ, વામય દંડ, પંચવણના ચામર અને દવાઓ, પતાકાઓ પર પતાકા, અને છત્રોપર છત્રો શેભી રહ્યાં છે; એટલું જ નહિ પણ ત્યાં અનેક ઘંટાઓ, પુષ્કળ કમળ અને રાશિબદ્ધ રત્નમય પદ્ધો અને કુમુદ વિરાજી रहां छे. २८६-२८१. Page #318 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] ए जम्बूवृक्षनुं विस्तृत वर्णन । मध्यभागेऽस्य पीठस्य स्याच्चतुर्योजनोन्नता । योजनान्यष्ट विस्तीर्णायतैका मणिपीठिका ॥ २९२ ॥ उपर्यस्याः पीठिकाया जम्बूवृक्षोऽस्ति वेष्टितः । वेदिकाभिर्द्वादशभिः प्राकाराकारचारुभिः ॥ २९३ ॥ अथास्य जम्बूवृत्तस्य मूलं वज्रमयं मतम् । मूलादुपरि यः कन्दो भूमध्यस्थः स रिष्टजः ॥ २९४ ॥ स्कन्धः कन्दादुत्थितो यः स तु वैदूर्यरत्नजः । सुवर्णमय्यस्तच्छाखाः प्रशाखा जातरूपजाः ।। २९५ ।। शाखानां दिक्प्रसृतानां मध्ये स्कन्धात्समुत्थिता । योर्ध्वशाखा विडिमाख्या सोक्ता रजतनिर्मिता ॥ २९६ ॥ पत्राणि तस्य वैदूर्यमयानि जगदुः जिनाः । तपनीयवृन्तवन्ति गुच्छा जाम्बूनदोद्भवाः ॥ २९७ ॥ रजतोत्थास्तत्प्रवालांकुरा: पुष्पफलावली । नानारत्नमयी जम्बूतरुरिदृग् श्रुतः श्रुते ॥ २९८ ॥ शाखाप्रभवपर्यन्तः स्कन्धः कन्दाद्य ऊर्ध्वगः । द्वे योजनेस उत्तुंग विस्तीर्णः क्रोशयोर्द्वयम् ॥ २९९ ॥ ( २९७ ) આ જમ્મુપીઠના મધ્ય ભાગમાં એક મણિપીઠિકા છે તે ચાર યેાજન ઉંચી અને આઠ योन सांगी पहोजी छे. २८-२. એ પીઠિકાપર ાંકત જમ્મૂવૃક્ષ આવેલું છે—જેની આસપાસ કિલ્લાના આકારની ખાર બાર વેદિકાએ શેાભી રહી છે. ૨૯૩. આ જવૃક્ષનું મૂળ વમય છે; એના મૂળથકી ઉપર, પૃથ્વીના મધ્યમાં કંદ ' છે તે રિષ્ઠરત્નમય છે; કે'દમાંથી નીકળેલુ સ્કન્ધ વૈદ્ય રત્નમય છે; એની શાખાએ સુવર્ણ મય છે; અને પ્રશાખાએ રકતસુવર્ણમય છે. ૨૯૪–૨૯૫. વળી ચાતરમ્ વિસ્તરેલી શાખાઓના મધ્યમાં, સ્કન્ધમાંથી નીકળેલી ‘ વિડિમ ’નામની એક ઉંચી શાખા છે તે રૂપ્યમય એટલે કે રૂપાની છે. એના પત્રો વૈ રત્નમય, ગુચ્છેદ સુવર્ણ - મય અને વૃન્તા એટલે ડીંટ પણ સુવર્ણના છે. વળી એના પ્રવાલના અંકુરા રૂષ્યમય અને पुष्प तथा इण विविधरत्नभय छे. २८६-२७८. 38 Page #319 -------------------------------------------------------------------------- ________________ (२९८) लोकप्रकाश । [ सर्ग १७ या दिउस्मृतशाखान्तर्जाता शाखोर्ध्वगामिनी। विडिमापरपर्याया सोत्तुंगा योजनानि षट् ॥ ३०० ॥ एवं च कन्दादारभ्य सर्वाग्रेणाष्टयोजनीम्। जम्बूतरुः समुत्तुंगो भूमग्नः क्रोशयोयम् ॥ ३०१ ।। या तस्य प्रसृता स्कन्धाच्छाखा दिक्षु चतसृषु । पूर्वादिषु किलैकैका शिष्यशाखा गुरोरिव ॥ ३०२ ॥ क्रोशेनोनानि चत्वारि योजनान्यायताश्च ताः । प्रत्येकं चित्रकृत्पत्रफलपुष्पाद्यलंकृताः॥ ३०३ ॥ युग्मम् ॥ एवं चोभयतः शाखादैर्घ्य स्कन्धोर्वतान्विते । विष्कम्भायामतः सोऽयं भवेत् पूर्णाष्टयोजनः ॥ ३०४ ॥ शाखायाः प्रसृतायाः प्राक् मध्यभागे विराजते । अनाहतस्य देवस्य भवनं रत्ननिर्मितम् ॥ ३०५॥ अनेकरत्नस्तम्भाढ्यं क्रोशमायामतो मतम् । विष्कम्भतस्तु कोशाधं देशोनं क्रोशमुन्नतम् ॥ ३०६ ॥ यु०॥ આ જમ્બવૃક્ષનો, કંદથી ઉપર, શાખાએ નીકળી ત્યાં સુધીનો ભાગ જે સ્કંધ કહેવાયતે બે જન ઉંચો અને બે કેસ પહોળે છે. ૨૯. વળી તરફ વિસ્તરેલી શાખાઓની અંદર “વિડિમ” નામની સર્વથી ઉંચી શાખા છે ते योगनयी छ. ३००. એવી રીતે આ જમ્બવૃક્ષ કંદથી આરંભીને સમગ્ર આઠ જન ઉંચાઈમાં છેઅને બે કોસ પૃથ્વીમાં ગૂઢ રહેલ છે. ૩૦૧. હવે એને, સ્કંધમાંથી ચાર દિશાઓમાં પ્રસરેલી, ગુરૂની શિષ્યપરમ્પરા જેવી, ચાર શાખાઓ છે તે પ્રત્યેકની લંબાઈ ચાર એજનમાં એક કેસ ઓછી છે. વળી એ પ્રત્યેક વિવિધ जतिना पत्र, पुष्प मने थी मत छे. ३०२-३०3, એવી રીતે સ્કન્ધની પહોળાઈ અને શાખાઓની બેઉ બાજુની લંબાઈ ગણતાં, આ જમ્મુवृक्षनी पा ५ संपूर्ण मा योगननी थाय छे. 3०४. આ જ બૂવૃક્ષની, પૂર્વતરફ ફેલાયેલી શાખાની વચ્ચે “અનાદત' દેવનું અનેક રત્નમય સ્તંભેવાળું એક રત્નમય ભવન શોભી રહ્યું છે. ૩૦૫. Page #320 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] ए जम्बूवृक्षतुं विस्तृत वर्णन । (२९९) धनु:पंचशतोत्तुंगं तदर्ध प्रथुलं क्रमात् । प्राच्युदीचीदक्षिणामु द्वारमेकैकमत्र च ॥ ३०७ ॥ धनुःपंचशतायामविष्कम्भा मणिपीठिका । तदर्धमानबाहल्या तत्र शय्याविराजिता ॥ ३०८ ॥ शेषशाखासु तिसृषु स्युः प्रासादावतंसकाः । प्राक्शाखाभाविभवनानुकाराः सर्वमानत: ॥ ३०९ ॥ सर्वरत्नमया दीप्रप्रभापटलभासुराः। अनादृतस्वर्गियोग्यसिंहासनविभूषिताः ॥ ३१० ॥ युग्मम् ॥ यद्यपि विषमायामविष्कम्भं भवनं श्रीदेव्यादिभवनवत् समायामविष्कम्भः प्रासादः विजयादिप्रासादवत् इति भवनप्रासादयोर्विशेष आमनन्ति तथापि श्रीजम्बूद्वीपप्रज्ञप्तिसूत्रश्रीजिनभद्रगणिक्षमाश्रमणकृतक्षेत्रसमासश्रीउमास्वातिवाचककृतजम्बूद्वीपसमालश्रीसोमतिलकसूरिकृतनव्यबृहत्क्षेत्रसमासादिषु एतेषां वक्ष्यमाणवनगतानां च प्रासादतया व्यपदिष्टत्वात् क्रोशायामक्रोशार्द्धविष्कम्भत्वस्य च उक्तत्वात् जम्बू એ ભવન લંબાઈમાં એક કેસ, પહોળાઈમાં અરધો કેસ અને ઉંચાઈમાં એક કેસથી संडे साधु छ. 3०६. એને વળી પૂર્વમાં, ઉત્તરે તથા દક્ષિણે–એમ ત્રણ દ્વારો છે. એઓ પાંચસો પાંચસે ધનુષ્ય ઉંચા તથા અઢીસો અઢીસે ધનુષ્ય પહેલાં છે. ૩૦૭. ત્યાં વળી એક મણિપીઠિકા છે-તે પાંચસે ધનુષ્ય લાંબીપહોળી છે અને અઢીસો ધનુષ્ય 10 छ. ३०८. શેષ ત્રણ શાખાઓમાં પણ મહાન પ્રાસાદ છે. એનું પ્રમાણ પૂર્વ તરફની શાખામાં રહેલા ભવનની જેટલું જ છે. એમાં સર્વ પ્રકારના રત્નાએ યુકત છે, દેદીપ્યમાન કાન્તિને લીધે ચકચકિત થઈ રહેલાં છે અને અનાદત દેવને લાયકના સિંહાસનથી અલંકૃત છે. ૩૦૯-૩૧૦. જે કે, જેની લંબાઈ પહોળાઈ વિષમ હોય એ “ભવન” કહેવાય, જેમકે લક્ષ્મીદેવીનું ભવન', અને સમાન લંબાઈ પહોળાઈ હોય તે “પ્રાસાદ” કહેવાય, વિજયદેવ વગેરેના પ્રાસાદની જેમ-આમ “ભવન” અને “પ્રાસાદ” માં તફાવત ગણાવાય છે તે પણ જબૂદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર, જિનભદ્રગણિક્ષમાશ્રમણકૃત ક્ષેત્રસમાસની ટીકા, શ્રી ઉમાસ્વામિવાચકકૃત જમ્બુદ્ધીપસમાસ અને શ્રીમતિલકસૂરિકૃત નવીન બૃહતક્ષેત્રસમાસ વગેરેમાં એઓને તથા વક્ષ્યમાણ Page #321 -------------------------------------------------------------------------- ________________ ( ३००) लोकप्रकाश । [ सर्ग १७ प्रकरणे प्रासादा अपि विषमायामविष्कम्भा इति ध्येयम् । इति अर्थतः उपाध्यायश्रीशान्तिचन्द्रोपज्ञजम्बूद्वीपप्रज्ञप्तिवृत्तौ ॥ जीवाभिगमसूत्रे तु एषामपि समायामविष्कम्भत्वमेव दृश्यते । तथा च तद्ग्रन्थः । तत्थ जे दाहिणिल्ले साले एत्थ णं एगे महं पासायावडिंसए पण्णत्ते कोसं च उठें उच्चतेणं अद्धकोसं आयामविख्खंभेणं इति ॥ शेषप्रासादसूत्राणि अपि अस्यैव सूत्रस्य अतिदेशेन उक्तानि इति ज्ञेयम्॥ चतुर्दिग्गतशाखान्तः शाखा या विडिमाभिधा । तस्या मौलौ मध्यभागे सिद्धायतनमुत्तमम् ॥ ३११ ॥ विष्कम्भायामतश्चैतत् प्राक्शाखाभवनोपमम् । देशोनकोशमुत्तुंगप्रथुद्वारत्रयान्वितम् ॥ ३१२ ॥ तस्य मध्ये महत्येका शोभते मणिपीठिका । धनुःपंचशतायामव्यासा तदर्धमेदुरा ॥ ३१३ ॥ उपर्यस्या महानेको देवच्छन्दक श्राहितः । पंचचापशतायामविष्कम्भः सर्वरत्नजः ॥ ३१४॥ વનગતભવનને પ્રાસાદ તરીકે ગણેલાં હોવાથી અને એમની લંબાઈ એક કેસની તથા પહાળાઈ અરધા કેસની કહેલી હેવાથી આ જંબવૃક્ષના પ્રકરણમાં પ્રાસાદો પણ વિષમ લંબાઈ પહોળાઈવાળા છે એમ સમજવું. આવો અર્થ શ્રી શાંતિચંદ્રઉપાધ્યાયકૃત જખ્યદ્વીપપ્રજ્ઞતિની ટીકામાં કહે છે. જીવાભિગમસૂત્રમાં તે એની પણ સમાન લંબાઈ પહોળાઈ જેવામાં આવે છે. એ સૂત્રમાં જે પાઠ છે એનો અર્થ આ પ્રમાણે છે:-દક્ષિણ દિશામાં જે વૃક્ષ છે તેમાં એક મહાન પ્રાસાદ કહે છે તે ઉંચાઈમાં એક કેસ તથા લંબાઈ પહોળાઈમાં અરધા કેસ છે. શેષ પ્રાસાદસૂત્રો પણ આજ સૂત્રના અતિદેશને લઈને કહેલાં છે એમ સમજવું. હવે ચારે દિશાઓમાં પ્રસરેલી ચાર શાખાઓની અંદર-વચ્ચે જે “ વિડિમ” નામની શાખા કહી છે તેની ટોચ પર એક ઉત્તમ “સિદ્ધાયતન” કે સિદ્ધમન્દિર છે. ૩૧૧. એ સિદ્ધાયતનની લંબાઈ પહોળાઈ પૂર્વોક્ત શાખાન્તર્ગત ભવન જેટલી છે, અને ઉંચાઈ એક કેસથી સહેજ ઓછી છે. એ સિદ્ધાયતનને ત્રણ દ્વાર છે. વળી એમાં એક મોટી મણિપીઠિકા છે-જે પાંચસે ધનુષ્ય લાંબીપહોળી અને એથી અરધી જાડી છે. ૩૧૨–૩૧૩. Page #322 -------------------------------------------------------------------------- ________________ (३०१) क्षेत्रलोक ] एनी फरतां बीजां असंख्य जम्बूवृक्षोनी हकीकत । सातिरेकधनुःपंचशतोत्तुंगोऽथ तत्र च । अष्टाधिकं जिनार्चानां शतं वैताढ्यचैत्यवत् ॥ ३१५ ॥ युग्मम् ॥ एवमुक्तस्वरूपोऽयं जम्बूवृक्षः समन्ततः । भात्यष्टाग्रेण जम्बूनां शतेन परिवेष्टितः ॥ ३१६ ॥ अमी आयपरिक्षेपगता जम्बूमहीरुहः । मूलजम्बूतरोरर्धमाना भवन्ति सर्वथा ।। ३१७ ॥ यथा द्वादशभिः पद्मवेदिकाभिः स वेष्टितः। तथामी निखिला षभिर्वेदिकाभिरलंकृताः ॥ ३१८ ॥ श्रीदेवीपद्मवच्चैते सर्वेऽनादृतनाकिनः। स्वीयाभरणसर्वस्वनिक्षेपवणिगापणाः ॥ ३१९ ॥ एतेषु च १०८ जम्बूवृक्षेषु श्रीजम्बूद्वीपप्रज्ञप्तिश्रीजीवाभिगमक्षेत्रविचारादौ सूत्रकृद्भिः वृत्तिद्भिश्च जिनभवनप्रासादचिन्ता न कापि चक्रे । बहवो बहुश्रुताः श्राद्धप्रतिक्रमणचूर्णिकारादयः शाश्वतजिनस्तो એ મણિપીઠિકાપર એક હેટ સર્વરત્નમય દેવછન્દક આવેલે કહેવાય છે—જે પાંચ ધનુષ્ય લાંબપહોળે છે અને એથી કંઇક વિશેષ ઉંચે છે. એમાં વતાયના ચૈત્યની પેઠે એક मा भिनभिन्न छ. 3१४-3१५. આવા આવા સ્વરૂપવાળા એ જબૂવૃક્ષની ફરતાં એકસો આઠ બીજા જમ્બવૃક્ષ वीराने २ह्यां छ. 3१६. એ એકસેઆઠ પહેલા ઘેરાવામાં રહેલાં છે અને એનું માન મૂળના જમ્બવૃક્ષથી मरधु छ. उ१७. વળી મૂળ જમ્બવૃક્ષની આસપાસ જ્યારે બાર પવેદિકા આવી રહી છે ત્યારે આ સર્વની ફરતી છ પદ્મવેદિકા છે. ૩૧૮. વળી શ્રીદેવીને જેમ કમળ તેમ “અનાદત' દેવને આ સર્વ વૃક્ષે પિતાનાં આભૂષણાદિક સર્વ વાનાં રાખવાની બજારૂ દુકાન જેવાં છે. ૩૧૯ આ એકસો આઠ જમ્બવૃક્ષામાં જિનભવન કે પ્રાસાદ આદિક કંઈ છે કે નહિ તે સંબંધમાં, સૂત્રકાર કે ટીકાકારોએ શ્રી જંબદ્વીપ પ્રજ્ઞપ્તિ, શ્રી જીવાભિગમ કે શેત્રવિચાર વિગેરે ગ્રન્થમાં કંઈ પણ ઉલ્લેખ કર્યો નથી. પરંતુ શ્રાદ્ધપ્રતિકમણની ચૂર્ણના કર્તા વગેરે બહુશ્રુતે Page #323 -------------------------------------------------------------------------- ________________ ( ३०२) लोकप्रकाश । [सर्ग १७ त्रकत्तृश्रीजयानन्दसूरिप्रभृयतश्च मूलजम्बूवृक्षवत् प्रथमवलयजम्बूवृक्षप्रथमवनखंडगतकूटकाष्टकजिनभवनैः सह जम्बूवृक्षे सप्तदशोत्तरं जिनभवनानां शतं मन्यमाना इहापि एकैकं सिद्धायतनं पूर्वोक्तमानं मेनिरे । ततः अत्र तत्त्वं केवलिनो विदुः । इति जम्बूद्वीपप्रज्ञप्तिवृत्तौ ॥ मूलजम्बूतरोस्तस्माद्यथाक्रमं दिशां त्रये । वायव्यामुत्तरस्यां चैशान्यां च तुल्यनाकिनाम् ॥ ३२० ॥ जम्बूसहस्राश्चत्वारः तावतां कीर्तिता जिनैः । जम्ब्वश्चतस्त्रः पूर्वस्यां महिषीणां चतनृणाम् ॥३२१॥ युग्मम् ॥ सहस्राण्यष्ट चाग्नेय्यां जम्बोऽभ्यन्तरपर्षदाम् । जम्बूसहस्राणि दश याम्यां मध्यमपर्षदाम् ॥ ३२२ ॥ ता द्वादशसहस्राणि नैर्ऋत्यां बाह्यपर्षदाम् । प्रत्यक् च सप्त सेनान्यां परिक्षेपे द्वितीयके ॥ ३२३ ॥ जम्बूसहस्राश्चत्वारः प्रत्येकं दिक्चतुष्टये। सहस्राः षोडशेत्यात्मरक्षकाणां तृतीयके ॥ ३२४ ।। તેમજ શાવત જિનની સ્તુતિના રચયિતા શ્રી જયાનંદ સૂરિ વગેરે, મૂળ જમ્પવૃક્ષપર તથા એની આસપાસના પ્રથમ વલયમાં રહેલા અવૃક્ષેપર તથા પ્રથમના વનખંડમાં રહેલા આઠ ફૂટ પર-એમ સર્વ મળીને એક સત્તર જિનભવન માનવાની સાથે અહિં પણ પૂર્વોક્ત પ્રમાણિવાળું અકેક સિદ્ધાયતન માને છે. તો એ બે હકીકતમાં સત્ય કઈ છે તે કેવળીગમ્ય છે. से भु४५ दीप प्रज्ञप्ति' नी मा छे. હવે વળી, એ મૂળજબૂવૃક્ષની વાયવ્ય, ઉત્તર અને ઈશાન એમ ત્રણ દિશાઓમાં સામાનિક દેવનાં ચાર હજાર જમ્બક્ષે અને પૂર્વદિશામાં ચાર અગ્ર મહિષીઓના ચાર જબૂવૃક્ષે डमा छ. ३२०-३२१. અગ્નિકોણમાં અભ્યન્તર પર્ષદાનાં આઠ હજાર અને દક્ષિણ દિશામાં મધ્યમ પર્ષદાના દશ હજાર જખવૃક્ષો કહ્યાં છે. વળી તૈત્રત્ય કોણમાં બાહ્ય પર્ષદાના બાર હજાર કહ્યાં छ. उ२२-३२3. બીજા ઘેરાવામાં પશ્ચિમ તરફ સેનાપતિના સાત હજાર જન્મવૃક્ષે કહેલાં છે. ૩ર૩. ત્રીજા ઘેરાવામાં આત્મરક્ષક દેવોનાં, પ્રત્યેક દિશામાં ચાર હજાર એટલે ચારે દિશાઓમાં थईन सात वृक्षा छ. ३२४. Page #324 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] एना त्रण वनखंड, प्रासाद, पुष्करिणी वगेरे । यद्यप्युक्तं वलययोर्मानं नैवानयोः स्फुटम् । पूर्वाचार्यैरुच्चतादेः प्राज्ञैः ज्ञेया: तथापि हि ॥ ३२५ ॥ श्रीदेवीपद्मदृष्टान्तात् प्रथमावलयादिह । अर्धार्धमानका जम्ब्बोऽनयोर्वलययोर्द्वयोः ।। ३२६ ।। तथाहुः जिनभद्रगणिपादाः क्षेत्रसमासे । पउमदहे सिरीए जो परिवारो कमेण निदिह्रो । सो चेव य नायव्यो जम्बूएणाढियसुरस्त ॥ ३२७ ॥ तथैवोक्तं जम्बूद्वीपप्रज्ञप्तिवृत्तौ ॥ अत्राप्येकैकया पंक्त्या परिक्षेपे विवक्षिते । न जम्बूनामवकाशः श्रीदेवीपद्मवत् भवेत् ।। ३२८ ॥ तदिहापि परिक्षेपजातयस्तित्र इत्यहो। ज्ञेयं जम्बूपंक्तयस्तु यथायोगमनेकशः ।। ३२९ ॥ स चैवं सपरीवारो जम्बूवृक्षः समन्ततः । काननैः योजनशतमानैः त्रिभिः समावृतः ॥ ३३० ॥ आन्तरेण मध्यमेन बाह्येन च यथाक्रमम् । तत्रादिमे वने पूर्वादिषु दिक्षु चतसृषु ॥ ३३१ ॥ જો કે આ બીજા અને ત્રીજા ઘેરાવામાં રહેલા એ વૃક્ષોનું ઉંચાઈ આદિનું માન પૂર્વાચાએ કંઈ કહ્યું નથી પણ વિદ્વાનોએ તે લક્ષમીદેવીના પદ્મના દષ્ટાન્ત પરથી, એ (બીજા ત્રીજા) વલ એટલે ઘેરાવામાં આવેલા એ વૃાનું માન પૂર્વના વલયના વૃક્ષે કરતાં અરધુ અરધુ छ सेभ सम सेयु. ३२५-३२६. ક્ષેત્રસમાસમાં શ્રી જિનભદ્ર ગણિ મહારાજ કહે છે કે-લક્ષમીદેવીના પ હદમાં અનુકમે જે પરિવાર બતાવ્યું છે તે જ પ્રમાણે જખવૃક્ષના “અનાદર’ દેવને પણ જાણ. ૩ર૭. જબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રની ટીકામાં પણ એજ ભાવાર્થનું કહ્યું છે. અહિં પણ અનેક પંક્તિવડે વિવક્ષિત ઘેરાવામાં શ્રીદેવીના કમળની પેઠે, જમ્બવૃક્ષનો અવકાશ થઈ શકે નહી. માટે અહિં પણ ઘેરાવા ત્રણ પ્રકારના જ સમજવા. વળી જબ क्षनी तातो योग प्रमाणे अनेछ. 3२८-३२८. Page #325 -------------------------------------------------------------------------- ________________ . लोकप्रकाश। [सर्ग १७ पंचाशतं योजनानि वगाह्यात्रान्तरे महत् । एकैकं भवनं जम्बूशाखाभवनसन्निभम् ॥ ३३२ ।। युग्मम् ॥ भवनेष्वेषु सर्वेषु प्रत्येकं मणिपीठिका । तत्रानादृतदेवस्य शयनीयं श्रमापहम् ॥ ३३३ ॥ तस्मिन्नेवादिमवनखंडेऽखंडश्रियोज्ज्वले । पंचाशतो योजनानामैशान्यां समतिकमे ॥ ३३४ ॥ अत्रान्तरे पुष्करिण्यः चतस्रः स्युश्चतुर्दिशम् । प्राच्यां पद्मा दक्षिणस्यां पद्मप्रभेति नामतः ॥३३५॥ कुमुदाख्या पश्चिमायामुदीच्यां कुमुदप्रभा । सर्वाः क्रोशार्द्धविष्कम्भा एकक्रोशायताश्च ताः ॥ ३३६ ॥ धनुःपंचशतोद्वेधाः सचतुरितोरणाः। वृताः पद्मवेदिकया वनखंडेन चाभितः ॥ ३३७ ॥ कलापकम् ॥ तासां चतसृणां मध्ये प्रासादः परिकीर्तितः । स च जम्बूवृक्षशाखाप्रासादसदृशोऽभितः ॥ ३३८ ॥ આવા આવા પરિવારવાળા એ જખવૃક્ષની આસપાસ જનના માનવાળા ત્રણ વને આવેલાં છે. તેમાં એક આન્સર, બીજું મધ્યમ અને ત્રીજું બાહ્ય એમ છે. ૩૩૦-૩૩૧. પહેલા એટલે આન્તર ( અંદરના ) વનમાં, પૂર્વાદિક ચારે દિશાઓમાં પચાસ પચાસ યજન મૂક્યા બાદ, જવૃક્ષની શાખાના ભવન જેવું અકેક મોટું ભવન છે. ૩૩૨. એ પ્રત્યેક ભવનને વિષે મણિપીઠિકા છે અને એ મણિપીઠિકાની ઉપર અનાદત દેવનું सोसायेश सेवानु मीछानु छ. 333. આ જ અતી સુશોભિત વનખંડમાં વળી, ઇશાન કોણમાં પચાસ એજન ગયા બાદ, ચારે हिशामे यार वाव आवछ: (१) पूर्व दिशामा ५,' (२) हक्षियमा ५प्रमा' (3) पश्चिममा भुहा' मने (४) उत्तरमा मुहमला.' 33४-33५. એ સર્વ અરધો કેસ પહોળી, એક કેસ લાંબી અને પાંચસો ધનુષ ઉઠી છે. પ્રત્યેકને ચચ્ચાર દરવાજા અને તોરણે છે. વળી એમની ચારે બાજુએ પદ્મવેદિકા અને બગીચા छ. 338-33७. વળી ચારે વાવમાં, મધ્યમાં અકેક પ્રાસાદ છે-જે જમ્બવૃક્ષની શાખામાં રહેલા પ્રાસાદની नवा. 33८. Page #326 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] सोळ पुष्करिणी-वावोनी हकीकत । (३०५) एवमस्मिन्नेव वने वायव्यां दिशि योजनैः । पंचाशता पुष्करिण्यः चतस्त्रः स्युश्चतुर्दिशम् ॥ ३३९ ॥ प्राच्यामुत्पलगुल्माख्या याम्यां च नलिनाभिधा । स्यादुत्पला पश्चिमायामुदीच्यामुत्पलोज्ज्वला ॥ ३४० ॥ श्रयं जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रजीवाभिगमसूत्राभिप्रायः॥बृहत्क्षेत्रसमासेतु उप्पलभोमानलिणुज्जलुप्पला उप्पला य बीयंमि इति वचनात् तृतीयतुर्ययोः नाम्नि व्यत्ययः प्रथमायाः नाम्नि विशेषश्च दृश्यते । इति ज्ञेयम् ॥ उक्त पुष्करिणीतुल्या एता अपि प्रमाणतः । मध्ये तथैव प्रासादो जम्बूप्रासादसन्निभः ॥ ३४१ ॥ ___ वनेऽस्मिन्नेव नैर्ऋत्यां पंचाशद्योजनोत्तराः । यथाक्रमं पुष्करिण्यः प्राच्यादिदिक्चतुष्टये ॥ ३४२ ॥ भुंगा गनिभा किं चांजनाथ कजलप्रभा। मध्ये प्रासाद एतासां सर्व मानं तु पूर्ववत् ॥३४३ ॥ એજ પ્રમાણે વળી ત્યાં, વાયવ્યકોણમાં પણ પચાસ એજન ગયા બાદ ચાર દિશાઓમાં था२ पाप छ: (१) पूर्व भi sपशुइभा, (२) दक्षिणमा नलिना, ' (3) पश्चिममा · उत्५सा' अने (४) उत्तरभi sualcreqel. 33८-३४०. આ અભિપ્રાય જખ્યદ્વીપ પ્રજ્ઞપ્તિસૂત્રને તથા જીવાભિગમસૂત્રને છે. બૃહત્ ક્ષેત્રસમાસમાં તો એમ કહ્યું છે કે-બીજા વલયમાં એટલે ઘેરાવામાં (૧) ઉત્પલभूभा, (२) नलिना, (3) Sorruaiपसा अन (४) Gyanो नामनी पाव। छे." એટલે કે ત્રીજી ચેથીનાં નામ ઉલટસુલટ છે, અને પહેલીના નામમાં જરા ફેર છે. આ વાવનું પ્રમાણ પણ ઉપરોક્ત વાવોની જેટલું છે અને એમાં પણ જબૂવૃક્ષના प्रासाहय प्रासाह छ. ३४१. વળી આ વનમાં નૈઋત્યકોણમાં પણ પચાસ યોજન મૂકીને, ચતુર્દિશામાં ચાર વાવ છે. तेमनां (१) , (२) मृगनिमा, ( 3 ) मना मन (४ ) Barrazमा-सेवा नाम છે. એમની વચ્ચે પણ અકેક પ્રાસાદ છે. વળી એમનું પ્રમાણદિક સઘળું પૂર્વવત્ સમ rg. ३४२-३४3. 30 Page #327 -------------------------------------------------------------------------- ________________ (३०६) - लोकप्रकाश । [ सर्ग १७ आग्नेय्यां च योजनानां पंचाशतो व्यतिक्रमे। वनेत्रैव पुष्करिण्यो दिक्चतुष्के यथाक्रमम् ॥ ३४४ ॥ श्रीकान्ता श्रीमहिता च श्रीचन्द्रा च ततः परम् । श्रीनिलयाख्येति शेषं प्रासादादि तु पूर्ववत् ॥ ३४५ ॥ प्रासादेष्वेषु चैकैकमस्ति सिंहासनं महत् । अनादृतस्य देवस्य क्रीडाह सपरिच्छदम् ॥ ३४६ ॥ अत्र जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे सीहासणा सपरिवारा इति । जीवाभिगमे च सीहासणं अपरिवार इति ॥ अस्मिन्नेव बने पूर्वदिक्भाविभवनात् किल । उदीच्या दक्षिणस्यां चैशानीप्रासादशेखरात् ॥ ३४७ ॥ एक: कूटः द्वितीयस्तु प्राग्भाविभवनादितः । दक्षिणस्यामुदीच्यां चाग्नेयीप्रासादपुंगवात् ॥३४८॥ युग्मम् ॥ पश्चिमायामथाग्नेयीप्रासादात् पूर्वतोऽपि च । दाक्षिणात्यात् भवनतः कूटोऽत्रास्ति तृतीयकः ॥ ३४९ ॥ વળી અગ્નિકોણમાં પણ પચાસ એજન મૂકીને, ચારે દિશાએ ચાર વાવ છે–તે અનુક્રમે मा प्रमाण छ: (१)श्रीsiral, (२) श्रीमडिता, (3) श्रीयन्द्रासने (४) श्रीनिलया. આ સઘળી વાવમાં પણ પ્રાસાદ વગેરે પૂર્વવત્ સમજવાં. પ્રત્યેક પ્રાસાદમાં “અનાદત' દેવને 331 ४२वाने सायनु भ्डा परीवाराणु सिंहासन छे. ३४४-३४६. જંબદ્વીપપ્રજ્ઞપ્તિ સૂત્રમાં સિંહાસનો પરીવારવાળાં કહ્યાં છે, જ્યારે જીવાભિગમ સૂત્રમાં પરીવાર વિનાનાં કહ્યાં છે. આ જ વનને વિષે વળી, પૂર્વસ્થ ભવનથી ઉત્તરે અને ઇશાનસ્થ પ્રાસાદથી દક્ષિણે એક 'फूट' अर्थात् शिम२ छे. 3४७. તથા પૂર્વસ્થ ભવનથી દક્ષિણે અને અગ્નિકોણમાં આવેલા પ્રાસાદથી ઉત્તરમાં બીજું 'ट'. ३४८. વળી અગ્નિકોણમાં આવેલા પ્રાસાદથી પશ્ચિમે અને દક્ષિણસ્થ ભવનથી પૂર્વે એક ત્રીજું 'फूट'छ. ३४८. Page #328 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] आठ कूट--शिखरोनी हकीकत । (३०७) दाक्षिणात्यभवनतोऽपरस्यां पूर्वतोऽपि च । प्रासादान्नैॠतीनिष्टात्तुर्यः कूटो भवेदिह ॥ ३५० ॥ प्रासादान्नैर्ऋतीसंस्थादुदीच्यामथ याम्यतः । प्रतीचीनभवनतः कूटो भवति पंचमः ॥ ३५१ ॥ प्रतीचीनभवनतः उदीच्यामथ याम्यतः । वायव्यकोणप्रासादात् षष्ठः कूटः निरूपितः ॥ ३५२ ॥ वायव्यकोणप्रासादात् प्राच्या पश्चिमतोऽपि च । उदग्भवनतस्तत्र कूटो भवति सप्तमः ॥ ३५३ ।। उदग्भवनतः प्राच्यामथ पश्चिमतोऽपि च । ऐशानकोणप्रासादादत्र कूटोऽष्टमो मतः ॥ ३५४ ॥ एवमष्टाप्यमी कूटा जात्यस्वर्णमयाः स्मृताः । द्वे योजने भूनिमग्ना योजनान्यष्ट चोच्छ्रिताः ॥ ३५५ ।। विष्कम्भायामतो मूले योजनान्यष्ट कीर्तिताः । मध्ये षडूवं चत्वारि गोपुच्छाकृतयस्ततः ॥ ३५६ ॥ દાક્ષિણાત્ય ભવનથી ઉત્તરમાં અને નૈઋત્યસ્થ પ્રાસાદથી પૂર્વમાં એક ચોથું “કૂટ”. 3५०. નેત્રત્યસ્થ પ્રાસાદથી ઉત્તરમાં અને પશ્ચિમસ્થ ભવનથી દક્ષિણે એક પાંચમું “કૂટ” छ. ३५१. પશ્ચિમસ્થ ભવનથી ઉત્તરમાં અને વાયવ્ય કોણના પ્રાસાદથી દક્ષિણમાં એક છઠું “કૂટ” छ. उ५२. વાયવ્ય કોણસ્થ પ્રાસાદથી પૂર્વમાં અને ઉત્તરસ્થ ભવનથી પશ્ચિમમાં વળી એક સાતમું 'ट'छ. उ43. અને ઉત્તરસ્થ ભવનથી પૂર્વમાં અને ઈશાનકેણુણ્ય પ્રાસાદથી પશ્ચિમમાં આઠમું 'ट'. 3५४. એમ આઠ “ટ” કે શિખરો છે–તે આઠે શ્રેષ્ઠ સુવર્ણમય છે. વળી એ બે જન પૃથ્વીને વીષે રહેલાં છે અને આઠ જન ઉંચાં છે. ૩૫૫. એની લંબાઈ પહોળાઈ મૂળ આગળ આઠ યોજન, મધ્યભાગમાં છ જન અને ટોચ આગળ ચાર જન છે. અને તેથી એમનો આકાર ગેપુછ દે છે. ૩પ૬. Page #329 -------------------------------------------------------------------------- ________________ (३०८) लोकप्रकाश । [सर्ग १७ एषां मूले परिक्षेपोऽधिकानि पंचविंशतिः । मध्येऽष्टादश मौलौ च योजनान्यर्कसंख्यया ॥ ३५७ ॥ तथोक्तम् । पणविसहारसबारसेव मूले श्रमज्झि उवरिं च । सविसेसाइं परिरओ कूडस्स इमस्स बोधव्वो ॥ ३५८ ॥ अयं जम्बूद्वीपप्रज्ञप्तिसूत्राभिप्रायः ॥ जिनभद्रगणिक्षमाश्रमणैः तु अटुसहकूडसरिसा सव्वे जम्बूणया भणिया । इत्यस्यां गाथायां ऋषभकूटसमत्वेन भणितत्वात् मले द्वादश योजनानि अष्टौ मध्ये चत्वारि च उपरि आयामविष्कम्भेत्यादि ऊचे ॥ तथैव मलयगिरिपादैः व्याख्यातमपि ॥ जीवाभिगमसूत्रेऽपीत्थमेवैषां मानं दृश्यते ॥ तत्वं बहुश्रुतगम्यम् ॥ प्रत्येकमेषामुपरि चैकैकं सिद्धमन्दिरम् । एतच्च जम्बूविडिमासिद्धायतनसन्निभम् ॥ ३५९ ॥ अष्टाप्येते पद्मवरवेदिकावनमंडिताः। दिगंगनानामष्टानां क्रीडायै निर्मिता इव ॥ ३६० ॥ એમને પરિધિ એટલે ઘેરાવો મૂળ આગળ પચવીશ યોજનથી સહેજ વધારે, મધ્યમાં અઢાર યોજનથી વિશેષ અને મથાળે બાર યોજનથી કંઈક વધારે છે. ૩૫૭. - જબુદ્ધીપપ્રજ્ઞપ્તિમાં પણ એમનો ઘેરાવો મૂળ, મધ્ય અને ટોચ આગળ અનુક્રમે સવિશેષ-પચવીશ, અઢાર અને બાર યોજનનો કહ્યો છે. ૩૫૮. પણ જિનભદ્રગણિક્ષમાશ્રમણે તો આઠે જમ્બો ઇષભકૂટ જેવા છે એમ કહ્યું છે એ પરથી તો એમનું એ માન બરાબર બાર, આઠ અને ચાર જન કહેવાય. આ વાતને શ્રીમલયગિરિએ પણ પ્રમાણ માની છે અને શ્રી જીવાભિગમસૂત્રમાં પણ એમજ કહ્યું છે. તે સત્ય કયું એ બહુશ્રુત જાણે. એ આઠે “ટ” માં ના પ્રત્યેકપર અકેક સિદ્ધાયતન એટલે સિદ્ધ મંદિર છે. અને એ જબવૃક્ષની મ્હોટી ‘વિડિમા’ શાખાપર રહેલા સિદ્ધાયતન જેવું છે. ૩૫૯. વળી એ આઠે કૂટની દિશ, જાણે આઠ દિશારૂપી સ્ત્રીઓને કીડા કરવા માટે નિર્માણ કર્યા હોય એવા બગીચાઓ અને પદવેદિકાઓ આવી રહ્યા છે. ૩૬૦, Page #330 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] ए जम्बूवृक्षना अनादृतदेव'नी हकीकत । (३०९) एवमुक्तस्वरूपाया अस्या जम्ब्वा महातरोः । नामानि द्वादशैतानि प्रज्ञप्तानि जिनेश्वरैः ॥ ३६१ ॥ सुदर्शना तथामोघा सुप्रबुद्धा यशोधरा । भद्रा विशाला सुमनाः सुजाता नित्यमंडिता ॥३६२॥ विदेहजम्बूः नियता सौमनस्येति कीर्तिताः । रत्नमय्या अप्यमुष्या द्रुमेषु मुख्यतां विदुः ॥ ३६३ ॥ तथोक्तं बहुश्रुताध्ययने । जहा दुमाणपवरा जम्बू नाम सुदंसणा । श्रणाढीयस्स देवस्स एवं हवइ बहुस्सुए ॥ ३६४ ॥ जम्बूद्वीपपतिर्देवो वसत्यस्यामनादृतः । जम्बूस्वामिपितृव्यो यः प्राग्भवे सोऽधुनास्त्यसौ ॥ ३६५ ॥ चतुःसामानिकसुरसहस्रसेवितक्रमः । महिषीभिः चतसृभिः स्नेहिनीभिः कटाक्षितः ॥ ३६६ ॥ पर्षद्भिः तिसृभिः जुष्टः सप्तभिः सैन्यसैन्यपैः । उदायुधैः षोडशभिः सहस्त्रैश्चात्मरक्षिणाम् ॥ ३६७ ॥ આ પ્રમાણે જેની હકીકત છે એવા એ મહાન “જબૂવૃક્ષનાં જિનભગવાનએ બાર रेटमा नाम द्या छ. ६१. ते 21 प्रमाणे:-(१) सुहाना, (२) अभाधा, (3) सुप्रसुद्धा, (४) यशोधरा, (५) भद्रा (६) विशlal, (७) सुमनस, (८) सुनता, (८) नित्यभारिता, (१०) वि०४५, (११) नियत अने (१२) सौमनस्या. ३६२-3९3. વળી એ “જ...” રત્નમય હોવા છતાં એને સર્વવૃક્ષ શિરોમણિ કહ્યું છે. બહુત” અધ્યયનમાં એ માટે કહ્યું છે કે–જેમ “અનાદત” દેવનું સુદના નામે જમ્બવૃક્ષ સર્વ વૃક્ષોમાં મુખ્ય-સર્વશિરોમણિ છે તેમ “બહુશ્રુત” માં જબૂસ્વામી મુખ્ય छ. १४. આ જમ્બવૃક્ષમાં “અનાહત' નામને, જમ્બુદ્વીપને સ્વામી અધિષ્ઠાયક દેવ રહે છે. પૂર્વભવમાં એ જખ્ખસ્વામીને કાકે હતો અને અત્યારે ત્યાં છે. ૩૬પ. એની સેવા અર્થે ચાર હજાર સામાનિક દે અને ઉપભેગ અર્થે ચાર પ્રેમાળ પટ્ટराणीया सतत-जायभानडाय छ.६६. Page #331 -------------------------------------------------------------------------- ________________ (३१०) लोकप्रकाश। [ सर्ग १७ व्यन्तराणां व्यन्तरीणामन्येषामपि भूयसाम् । अनादृतराजधानीवास्तव्यानामधीश्वरः ॥ ३६८ ॥ मेरोरुदीच्यामन्यत्र जम्बूद्वीपे महर्द्धिकः । पुर्यामनादृताख्यायां साम्राज्यं पालयत्यसौ ॥३६९॥ कलापकम् ॥ __ यौ सीमाकारिणौ देवकुरूणां धरणीधरौ। सौमनसविद्युत्प्रभाभिधौ तौ वर्णयाम्यथ ॥ ३७० ॥ निषधानेरुत्तरस्यामाग्नेय्यां मन्दराचलात् । प्रतीच्यां मंगलावत्या योऽसौ सौमनसाभिधः ॥ ३७१ ॥ देवा देव्यो वसन्त्यत्र यतः प्रशान्तचेतसः । ततः सौमनसो यद्वा सौमनसाख्यभर्तृकः ॥ ३७२ ॥ तुरंगस्कन्धसंस्थानो गजदन्तसमोऽपि सः । मनोहरो रूप्यमयः सप्तकूटोपशोभितः ॥ ३७३ ॥ વળી એને ત્રણ સભાઓ છે, સાત સૈન્યો અને સેનાપતિઓ છે; અને એના સંરક્ષણ असेल तर हेवो शखस थ ने राडाय छे. ३६७. વળી એને એની રાજધાનીમાં રહેલા અન્ય પણ અનેક વ્યન્તરદેવ અને વ્યક્તરદેવીઓ सेवा ७२नारा-सेवठ। छ. ३६८. વળી મહદ્ધિક–અતુલ સમૃદ્ધિવાળા એ “અનાદત' દેવને મેરૂની ઉત્તરે અન્યત્ર જમ્બદ્રીપને વિષે “અનાદત” નામની રાજધાની છે ત્યાં એ રાજ્ય ભોગવે છે. ૩૬૯ હવે દેવકુરૂની સીમા બાંધી રહેલા અર્થાત્ એને સીમાડે આવેલા “સૈમનસ” અને “ विधुत्वस" नामना पर्वत। छ त विष ४४४ ४७. उ७०. એ બેમાંથી જે “સૈમનસ’ છે તે નિષધપર્વતથી ઉત્તરે, મંદરાચળથી અગ્નિકોણમાં भने 'भारती' विभयनी पश्चिमे मावेस छे. 3७१. અહિં સુ–મના અર્થાત શાંત મનવાળા દેવદેવીઓ વસે છે એ પરથી, અથવા તો એનો સિમનસ નામનો અધિષ્ઠાયક દેવ છે એ પરથી, એ “સૈમનસ” કહેવાય છે. ૩૭૨. એને અશ્વના સ્કંધ જેવો આકાર છે, ગજદંતસમાન મનહર દેખાવ છે, અને એ વળી ३यमय छे. ३७3. Page #332 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] देवकुरुक्षेत्र । सौमनस पर्वत अने एना शिखरो। (३११ ) सिद्धायतनमायं स्यात् परं सौमनसाभिधम् । सन्मंगलावतीकूटं देवकुर्वभिधं परम् ॥ ३७४ ॥ विमलं कांचनं चैव वासिष्टं कूटमन्तिमम् । प्रमाणं ज्ञेयमेतेषां हिमवगिरिकूटवत् ।। ३७५ ॥ युग्मम् ॥ आग्नेय्यामादिमं कूटं मन्दरासन्नमाहितम् । तस्याग्नेय्यां द्वितीयं तु तस्याप्याग्नेयकोणके ॥ ३७६ ॥ कूटं तृतीयमित्येतत्कूटत्रयं विदिकूस्थितम् । अथो तृतीयादाग्नेय्यामुत्तरस्यां च पंचमात् ॥ ३७७ ॥ कूटं चतुर्थं प्रज्ञप्तमेतस्मात्कूटतः परम् । दक्षिणोत्तरया पंक्त्या शेषं कूटत्रयं भवेत् ॥ ३७८ ॥ विशेषकम् ॥ वत्समित्रासुमित्राख्ये षष्ठपंचमकूटयोः । दिक्कुमार्यो कूटसमाभिधा देवाश्चतुषु च ॥ ३७९ ॥ अत्र जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे बृहत्क्षेत्रसमासे सिरिनिलय इति क्षेत्र समासादिषु च सौमनसपंचमषष्ठकूटवासिन्यौ सुवत्सावत्समित्राख्ये एव दिक्कुमायौँ उक्ते ॥ यत्तु जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे एव जिनजन्माधिकारे मेने सात शिम छ:-(१) सिद्वायतन, (२) सोमनस, (3) भारती, (४) हे३, (५) विभण, (E) यनसने (७) वसिष्ट. समनुप्रभाग लिभव तना शिप प्रभाणे 3७४-३७५. - પહેલું શિખર મેરૂપર્વત પાસે અગ્નિકોણમાં આવ્યું છે, એના અગ્નિકોણમાં વળી બીજું છે અને એ બીજાના અગ્નિકોણમાં ત્રીજું આવ્યું છે. વળી એ ત્રીજાથી અગ્નિકાણમાં અને પાંચમાની ઉત્તરે શું શિખર છે. શેષ ત્રણ શિખરો ચોથાથી દક્ષિણેત્તરે એક હારમાં मावत छ. ३७१-3७८. પાંચમા અને છઠ્ઠા શિખર પર “સુમિત્રા” અને “વત્સમિત્રા' નામની દિકુમારિકાઓ રહે છે. શેષ શિખરોપર તે તે શિખરોના નામવાળા દેવનો વાસ છે. ૩૭૯. આ સંબંધમાં જંબદ્વીપપ્રજ્ઞાપ્તસૂત્રમાં, બૃહત્ ક્ષેત્રસમાસમાં તથા “સિરિનિલય” નામના ક્ષેત્રસમાસ વગેરેમાં સુમિત્રા અને વત્સમિત્રાની જગ્યાએ સુવત્સા અને વત્સમિત્રાએવાં નામ કહ્યા છે. વળી જબુદ્ધીપપ્રજ્ઞપ્તિસૂત્રમાંજ જિનજન્મના અધિકારમાં અધોલેકમાં Page #333 -------------------------------------------------------------------------- ________________ ( ३१२ ) लोकप्रकाश | [ सर्ग १७ अधोलोकवासिनीनां भोगंकरादीनामष्टानां दिक्कुमारीणां मध्ये पंचमी तोयधारा षष्ठी विचित्रा च इति उक्तं तदयं लिखितदोषः नामान्तरं वा इति सर्व वेद || एतत्कूटाधिपदेवदेवीनां मन्दराचलात् । दक्षिणस्यां राजधान्यो जम्बूद्वीपेऽपरत्र वै ॥ ३८० ॥ उत्तरस्यां निषेधाद्रेः नैर्ऋत्यां कनकाचलात् । पूर्वस्यां पदमविजयात् गिरिः विद्युत्प्रभाभिधः ॥ ३८९ ॥ तपनीयमयत्वेन विद्युद्दीप्तिमत्तया । विद्युत्प्रभेशयोगाद्वा ख्यातो विद्युत्प्रभाख्यया ॥ ३८२ ॥ श्रद्यं सिद्धायतनाख्यं विद्युत्प्रभं द्वितीयकम् ॥ तृतीयं देवकुर्वाख्यं ब्रह्मकूटं तुरीयकम् ॥ ३८३ ॥ पंचमं कनकाभिख्यं षष्ठं सौवस्तिकाभिधम् ॥ सप्तमं सीतोदाकूटं स्याच्छुतज्वलमष्टमम् ॥ ३८४ ॥ हरिकूटं तु नवमं कूटैरेभिरलंकृतः ॥ विभाति सानुमानेष वेदिकावनशोभितः ॥ ३८५ ॥ રહેનારી ભાગ કરા ’આદિ આઠ કુમારિકાની અંદર તે પાંચમી અને છઠ્ઠી · તાયધારા ’ અને ‘ વિચિત્રા ’ એ નામની કહી છે. આ કદાચ લખવામાં ભૂલ થઇ હાય અથવા એ એમનાં બીજા નામ હાય. ખરીવાત કેવળી ભગવાન જાણે. આ શિખરાના સ્વામી-દેવદેવીઓની રાજધાની दृक्षिणे छे. ३८०. હવે બીજો જે ઉત્તરે, કનકાચલના ને અપરત્ર જમ્મુદ્વીપમાં મેની વિદ્યુત્પ્રભ' નામના પર્વત ઉપર કહી ગયા છીએ તે નિષધપ તથી ત્યકેણુમાં ‘ પક્મ ’ વિજયથી પૂર્વદેિશાએ આવ્યે છે. ૩૮૧, સુવર્ણ મય હાવાથી, વિદ્યુત્–વિજળીસમાન ચમકતા હાઇને, અથવા વિદ્યુત્પ્રભ નામના मेनो अधिष्टाय हेव होने, मेनु ' विद्युत्प्रल' नाम पडेलु छे. उ८२. या विद्युत्प्रल पर्वतने नव शिशे छे, ते या प्रमाणे : - ( १ ) सिद्धायतन, ( २ ) विधुत्प्रल, ( 3 ) देव३, ( ४ ) ट ( ५ ) उन, ( ६ ) सौवस्तिक, ( ७ ) सीतोहा ( ८ ) Page #334 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] विद्युत्प्रभ पर्वत अने एना शिखगे। (३१३) नैर्ऋत्यां मन्दरात् ज्ञेयमाद्यं कूटचतुष्टयम् । षष्ठादुत्तरतस्तुर्यान्नैर्ऋत्यां पंचमं मतम् ॥ ३८६ ॥ दक्षिणोत्तरया पंक्त्या शेषं कूटचतुष्टयम् । मानतोऽष्टापि कूटानि हिमवगिरिकूटवत् ॥ ३८७ ॥ नवमं निषधासन्नं दक्षिणस्यां किलाष्टमात् । सर्वथा माल्यवद्भाविहरिस्सहसमं च तत् ॥ ३८८ ॥ ज्ञेया चमरचंचावदेतत्कूटपतेहेरे । मेरोरपाच्या नगरी जम्बूद्वीपे परत्र सा॥ ३८९ ॥ । तथोक्तं जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे । जहा मालवंतस्स हरिस्सहकूडे तह चेव हरिकूडे रायहाणी तह चेव दाहिणेणं चमरचंचारायहाणी तह णेयव्वा ॥ क्षेत्रसमासवृत्तावपि सा चमरचंचाराजधानीवत् प्रत्येया इति॥ शेषकूटपतीनां तु नगर्यो विजयोपमाः। जम्बूद्वीपेऽन्यत्र मेरोदक्षिणस्यां यथायथम् ॥ ३९० ॥ શતજવલ અને ( ૯ ) હરિકૃટ. અને એની આસપાસ પણ પદ્મવેદિકાઓ અને બગીચાઓ शाली रहमा छ. 3८3-3८५. એ નવશિખરોમાંથી પહેલાં ચાર મેરૂપર્વતથી નૈઋત્યકોણમાં આવેલાં છે. પાંચમું શિખર છઠ્ઠાથી ઉત્તરે અને ચોથાથી નેત્રત્યમાં આવેલું છે. વળી શેષ ચાર રહ્યાં તે ઉત્તરથી દક્ષિણ એકहारमा २ छ. 3८६-3८७. એ નવ શિખરમાંથી આઠનું માન હિમવંત પર્વતના શિખરસમાન છે. અને નવમું શિખર જે આઠમાથી દક્ષિણે નિષધપર્વતની નજદીક છે એનું માન માલ્યવાન પર્વતના હરિસ્સહશિખર પ્રમાણે છે. ૩૮૮. આ નવમા કૂટના સ્વામી હરિદેવની રાજધાની, ચમરચાનગરીની પેઠે અન્યત્ર જબૂદ્વીપમાં મેરૂની દક્ષિણે છે. ૩૮૯. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં પણ કહ્યું છે કે–આ હરિટ નામનું શિખર છે તે માલ્યવાન ૫વંતના હરિસ્સહ શિખર જેવું સમજવું; અને આ હરિદેવની રાજધાની પણ ચમચંચા રાજધાનીની પિઠે દક્ષિણદિશામાં સમજવી. ક્ષેત્રસમાસની ટીકામાં પણ એને ચમચંચા જેવી કહી છે. 10 Page #335 -------------------------------------------------------------------------- ________________ ( ३१४) लोकप्रकाश । [ सर्ग १७ दिक्कुमार्यों निवसतः तत्र पंचमषष्ठयोः । पुष्पमालाऽनिन्दिताख्ये शेषेषु पूर्ववत् सुराः ॥ ३९१ ॥ भोगंकरादिमा गन्धमादनाद्यद्रिसानुषु । वसन्त्यो दिक्कुमार्योऽष्टौ या एवमिह भाषिताः ॥ ३९२ ॥ शैलेष्वमीषु क्रीडाथ तासां वासो भवेत् ध्रुवम् । वसन्ति च स्वस्वगजदन्ताधोभवनेष्विमाः ॥ ३९३ ॥ एकैकगजदन्ताधो द्वे द्वे स्तो भवने तयोः । तिर्यग्लोकं व्यतिक्रम्यासुरादिभवनास्पदे ॥ ३९४ ॥ अधोलोकनिवासिन्योऽत एवामूः श्रुते मताः। भूशुद्धिसूतिवेश्मादिनियुक्ता जिनजन्मनि ॥ ३९५ ॥ यद्यपि उत्तरकुरुवक्षस्कारयोः यथायोगं सिद्धहरिस्तहकूटवर्जकूटाधिपराजधान्यो यथाक्रमं वायव्यामैशान्यां च यथा प्राग् अभिहिताः तथा देवकुरुवक्षस्कारयोः यथायोगं सिद्धहरिकूटवर्जकूटाधिपराजधान्यो यथाक्रमं आग्नेय्यां नैर्ऋत्यां च वक्तुमुचिताः तथापि प्रस्तुतसूत्रसम्बन्धि શેષ શિખરના સ્વામીઓની રાજધાની વિજય રાજધાનીની પેઠે અન્યત્ર જબુદ્ધિ પમાં મેરૂથી દક્ષિણે કહી છે. ૩૯૦. એ શિખરોમાંના પાંચમાં અને છઠ્ઠા પર પુષ્પમાળા અને અનિન્દિતા નામની દિકકુમારિ કાઓ રહે છે અને શેષ સાત શિખરો પર પૂર્વવત દેવોને વાસ કહ્યો છે. ૩૯૧. ગન્ધમાદન વગેરેના શિખર પર ભેગંકરા વગેરે આઠ દિકુમારિકાઓનો વાસ કહ્યો છે તે સંબંધમાં એમ સમજવું કે એઓ ત્યાં કીડા કરવા જતી આવતી રહે છે. બાકી એઓ (ખરી રીતે) રહે છે તો ગજદન્તના અભુવનમાં. પ્રત્યેક ગજદન્તની નીચે એએનાં બએ ભવનો છે અને એ તીછલકને મૂકીને અસુરાદિકના ભવનો આવે છે ત્યાં છે. એમને શાસ્ત્રમાં અલોકમાં વસનારી કહી છે તે આજ હેતુને લઈને કહી છે. વળી એએનું કાર્ય જિનભગવાનના જન્મ વખતે ભૂમિશુદ્ધિ કરવા સંબંધી તથા સૂતિકાગ્રહ સંબંધી છે. ૩૯૨-૩૯૫. પૂર્વે ઉત્તરકુરૂના વક્ષસ્કારમાં, સિદ્ધહરિસ્સહ કુટ વરજીને અન્ય શિખરના સ્વામીઓની રાધાનીઓ અનુક્રમે વાયવ્યકોણમાં અને ઈશાનકેણમાં યથાગ કહેલી છે તે પ્રમાણે દેવકુરૂના વક્ષસ્કારમાં, સિદ્ધહરિકૃટ શિવાયના શિખરના અધિપતિઓની રાજધાનીઓ અનુક્રમે અમિણ અને નિત્યકોણમ વાચિત કહેવી જોઈએ પણ પ્રસ્તુત સુત્રની એક Page #336 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] देवकुरुक्षेत्रनो ' व्यास ', एर्नु ' धनुःप्रष्ट ' वगेरे । (३१५ ) यावत् श्रादर्शेषु पूज्यश्रीमलयगिरिकृतक्षेत्रविचारवृत्तौ च तथा दर्शना. भावात् अस्माभिरपि राजधान्यो दक्षिणेन इति अलेखि । इति श्री. जम्बूद्वीपप्रज्ञप्तिवृत्तौ ॥ अनयोः नगयोः दैर्ध्यव्यासोच्चत्वादिकं समम् । गन्धमादनसन्माल्यवतोरिव विभाव्यताम् ।। ३९६ ॥ सन्त्यथाभ्यां पर्वताभ्यामंकपालीकृता इव । मेरोदक्षिणतो देवकुरवो निषधादुदक् ॥ ३९७ ॥ अत्र देवकुरुर्नाम देवः पल्योपमस्थितिः । वसत्यतस्तथा ख्याता यद्वेदं नाम शाश्वतम् ॥ ३९८॥ धनुःपृष्टव्यासजीवादिकं मानं तु धीधनैः । अत्राप्युत्तरकुरुवद्विज्ञेयमविशेषितम् ॥ ३९९ ॥ किन्त्वत्र निषधासन्ना जीवा कल्प्या विचक्षणैः । विद्युत्प्रभसौमनसायामानुसारतो धनुः ॥ ४०० ॥ પણ પ્રત–નકલ-માં કે પૂજ્યમલયગિરિત ક્ષેત્રવિચારની ટીકામાં પણ એમ નથી દેખાતું. તેથી અમેએ પણ એમ ન લખતાં એ રાજધાની દક્ષિણમાં જ હોવાનું લખ્યું છે. આમ શ્રી જમ્મુદ્વિીપપ્રજ્ઞપ્તિસૂત્રની ટીકામાં હકીકત છે. આ “સૈમનસ’ અને ‘ વિદ્યુતપ્રભ ” પર્વતોની લંબાઈ પહોળાઈ અને ઉંચાઈ વગેરે સઘળું ગન્ધમાદન અને માલ્યવાન પર્વતોની પેઠે સમજવું. ૩૯૬. હવે મહાવિદેહક્ષેત્રના ચેથા વિભાગ દેવકુરૂ” વિષે. આ બેઉ પર્વતાના ખોળામાં રહ્યું હોય એવું દેવકુરૂક્ષેત્ર” મેરૂથી દક્ષિણે અને નિષધાચળથી ઉત્તરે છે. ૩૯૭. અહિં દેવકુફ નામનો એક પલ્યોપમના આયુષ્યવાળો દેવ રહે છે એના નામ પરથી એ નામ પડેલું સમજવું; અથવા એ નામ એક શાશ્વતું જ નામ છે એમ સમજવું. ૩૯૮. એનાં ધનુ પૃથ, વ્યાસ, જ્યા (જીવા) વગેરે સર્વનું પ્રમાણ નિર્વિશેષપણે ઉત્તરકુરૂની પેઠે સમજી લેવું. ૩૯. પરંતુ અહિં “જીવા” નિષેધપર્વત પાસે ક૯પવી અને ધનુ પૃષ્ટ વિદ્યુતપ્રભ અને સૈમનસ પર્વતની લંબાઈને અનુસારે કપવું. ૪૦૦, Page #337 -------------------------------------------------------------------------- ________________ (३१६ ) लोकप्रकाश । [सर्ग १७ शतान्यष्ट योजनानां चतुस्त्रिंशद्युतानि च । चतुरः साप्तिकान् भागान् व्यतीत्य निषधाचलात् ॥ ४०१ ॥ शीतोदायाः पूर्वतटे विचित्रकूटपर्वतः । चित्रकूटः परतटे सामस्त्याद्यमकोपमौ ॥ ४०२ ॥ युग्मम् ।। किन्त्वेतत्स्वामिनोनूनं विचित्रचित्रदेवयोः । जम्बूद्वीपेऽन्यत्र पुर्यों मेरोः दक्षिणतो मते ॥ ४०३ ॥ अथैताभ्यां पर्वताभ्यामुत्तरस्याममी स्मृताः । हृदाः पंचोत्तरकुरुह्वदतुल्याः स्वरूपतः ॥ १०४ ॥ निषधाचलसंकाशशतपत्रादिशोभितः निषधाख्यसुरावासः प्रथमो निषधह्रदः ॥ ४०५ ॥ स देवकुरुसंस्थानशतपत्राद्यलंकृतः। देवकुर्वमरावासो हृदो देवकुरुः परः ॥ ४०६ ॥ सूरनामा तृतीयस्तु हृदः सूरसुराश्रितः। सुलसस्वामिकस्तुर्यो ह्रदः स्यात् सुलसाभिधः ॥ ४०७ ॥ નિષધાચળથી આઠસો ચોત્રીશ પેજના અને ચાર સક્ષમાંશ જેટલું મૂકીને શીતદા નદીના પૂર્વ તટપર “વિચિત્રકુટ' નામે પર્વત છે અને એના પશ્ચિમ તટપર “ચિત્રકૂટ' નામે પર્વત છે. એ બેઉનું સમગ્ર સ્વરૂપ યમકપર્વત જેવું સમજી લેવું. ૪૦૧-૪૦૨. પરન્તુ એમના સ્વામી ચિત્રદેવ અને વિચિત્રદેવની રાજધાની છે તે અન્યત્ર જન્મ द्वीपमा भेउनी हक्षिणे डसी छ. ४०3. - હવે આ બેઉ પર્વતથી ઉત્તરે ઉત્તરકુરૂના કહ સરખા પાંચ કહ છે. ૪૦. પહેલો “નિષધ' નામને છે તેમાં નિષેધપર્વત જેવાં કમળ શેભી રહ્યાં છે અને તે વળી નિષધ નામના દેવનો આવાસરૂપ છે. ૪૦૫. બીજે દેવકુરૂ” નામનો કહે છે. તે દેવકુરૂના આકારના કમળથી મનહર જણાય છે अने सभा ४३ नाभन हेव से छे. ४०१. ત્રીજો સૂર’ નામને દ્રહ છે. તેમાં સૂર નામનો દેવ રહે છે. એ “સુલસ” નામને छतना स्वामी सुखस' व छ. ४०७. Page #338 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] देवकुरुक्षेत्रना द्रह, कांचनपर्वतो वगेरे । (३१७) भूषितः शतपत्राद्यैः विद्युदुद्योतपाटलैः । विद्युत्प्रभः पंचमः स्याद्विद्युत्प्रभाधिदैवतः ॥ ४०८ ।। पद्मपद्मपरिक्षेपतत्संख्याभवनादिकम् । अत्रापि पद्महदवत् विज्ञेयमविशेषतः ॥ ४०९ ।। पूर्वपश्चिमविस्तीर्णाः ते दक्षिणोत्तरायताः । प्राक् प्रत्यक् च दश दशकांचनाचलचारवः ॥ ४१० ॥ कांचनाद्रिहृदेशानामेषां विजयदेववत् । समृद्धानां राजधान्यो दक्षिणस्यां सुमेरुतः ॥ ४११ ॥ विचित्रचित्रौ निषधात् यावदृरे व्यवस्थितौ । विचित्रचित्रशैलाभ्यां तावता निषधो हृदः ॥ ४१२ ॥ द्वितीयादिहदानामप्येवमन्योऽन्यमन्तरम् । तुल्यं तथान्तिमहृदखेत्रपर्यन्तयोरपि ॥ ४१३ ॥ एता शीतास्पर्द्धयैव शीतोदया द्विधाकृताः। पूर्वापरार्धभावेन सद्देवकुरवोऽपि हि ॥ ४१४ ॥ પાંચમાનું નામ વિદ્યુભ છે. એ વિદ્યુત-વિજળી જેવાં ચળકાટ મારતા કમળથી શોભિત છે અને એને સ્વામી વિવૃત્રભ નામે દેવ છે. ૪૦૮. આ પાંચે દ્રહોનાં મુખ્ય કમળ, ફરતાં કમળવલ, એમની સંખ્યા, એઓનાં ભવન વગેરે સર્વસ્વ નિર્વિશેષપણે પદ્મદ્રહની પેઠે સમજી લેવાં. ૪૦૯. એઓ પૂર્વ પશ્ચિમ પહોળા છે અને ઉત્તરદક્ષિણ લાંબા છે. વળી એમની પૂર્વ તથા પશ્ચિમ બેઉ દિશાઓમાં દશદશ સુંદર સુવર્ણપર્વત છે. ૪૧૦. વિજયદેવની જેવી સમૃદ્ધિવાળા આ સુવર્ણગિરિના દ્રહોના સ્વામીઓની રાજધાની भे३था दक्षिण दिशामा छ. ४११. નિષધપર્વતથી જેટલા વિચિત્ર અને ચિત્ર પર્વત છે તેટલો જ વિચિત્ર અને ચિત્રપર્વ तथा निषध द्र. ४१२. એ પછીના બીજા સર્વ કહે પણ એટલું જ પરસ્પર અન્તર છે. વળી અન્તિમ દ્રહ અને ક્ષેત્રના પર્યન્ત વચ્ચે પણ એટલું જ અન્તર છે. ૪૧૩. આ દેવકુરૂક્ષેત્રને પણ શીતદા નદીએ, જાણે શીતા નદીની પદ્ધથી જ હોયની એમ, પદ્ધ અને પશ્ચિમાદ્ધ –એમ બે ભાગમાં વહેંચી નાખ્યું છે. ૪૧૪. . Page #339 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश | शीतोदायास्तु यत्प्राच्यां तत्पूर्वार्द्धमिहोच्यते । शीतोदायाः प्रतीच्यां यदपरार्द्ध तदीहितम् ॥ ४१५ ॥ तत्रैतासामपरार्द्धमध्यभागे निरूपितः । समानः शाल्मलीवृक्षो जम्बूवृक्षेण सर्वथा ।। ४१६ ॥ किंचैतच्छाल्मलीपीठं ख्यातं रजतनिर्मितम् । ( ३१८ ) प्रासादभवनान्तःस्थाः कूटा अप्यत्र राजताः ॥ ४१७ ॥ शिखराकृतिमत्त्वेन ख्यातोऽयं कूटशाल्मली । वेणुदेवाख्यः सुपर्णजातीयोऽस्य च नायकः ॥ ४९८ ॥ तथोक्तं स्थानांगसूत्रद्वितीयस्थानके । तत्थणं दो महती महालया महदुमा पण्णत्ता यावत् कूटसामली चेव जम्बू चेव सुदंसणा । तत्थणं दो देवा महिडिया जाव महासोख्खा पलिश्रवमठितीया परिवसंति । तं गरुले चेव वेणुदेवे अगाढीए चेव जम्बूदिवाहिवइ । एतद्वृत्तावपि गरुडः सुपर्ण कुमारजातीयो वेणुदेवों नाम्ना इत्यादि । एवं च न श्रयं सुपर्णकुमाराणां दाक्षिणात्य इन्द्रः संभाव्यते । किन्तु अन्य एव । तस्य हि इन्द्रत्वेन सार्धपल्योपमरूपाया उत्कृष्टस्थितेन्यय्यत्वात् । अयं तु पल्योपमस्थितिक इति ॥ [ सर्ग १७ જે ભાગ શીતેાદાથી પૂર્વમાં છે તે પૂર્વા દેવકુરૂ, અને જે ભાગ એની પશ્ચિમે છે તે પ चिभाद्ध ठेवहु३ - मेवा नामथी भेोगमाय छे. ४१५. પશ્ચિમા દેવકુરૂના મધ્યભાગમાં સર્વથા જવૃક્ષ જેવું એક શાલ્મલીવૃક્ષ છે. ૪૧૬, પરંતુ એ શામલીઘ્રશ્નનું પીઠ રૂખ્યમય છે. તેમજ પ્રાસાદ, ભવન અને અન્ત:સ્થ કૃટે पशु ३ष्यभय छे. ४१७. એનેા આકાર એક શિખર જેવા હાવાથી એ ‘ ફૂટશાલ્મલી ’એવા નામથી પ્રસિદ્ધ છે. વળી સુપણું જાતીય વેણુદેવ નામે દેવ એના સ્વામી છે. ૪૧૮, આ સંબંધમાં સ્થાનાંગસૂત્રના બીજા ‘સ્થાન’ માં કહ્યું છે કે–ત્યાં એ મહાલયરૂપ એ મહાન્ વૃક્ષે કહેલાં છે. એક કૂટશાલ્મલી અને બીજી સુદર્શન જ વૃક્ષ. ત્યાં વળી મહાન સમૃદ્ધિવાળા, અત્યન્ત સુખી અને પછ્યાપમના આયુષ્યવાળા એ દેવા રહે છે: એક સુપર્ણ જાતીય વેદેવ અને ખીજો જમ્બુઢાપના સ્વામી અનાહતદેવ. એની ટીકામાં પણ ‘ સુપણ જાતીય એટલે ગરૂડાતિના વેદેવ’ એમ છે. વળી આ દેવ સુપર્ણ કુમારાના દક્ષિણ દિશાના ઈંદ્ર સંભવત નથી. એ બીજો જ દેવ હાવા જોઇએ. કેમકે ઇન્દ્રદેવની ઉત્કૃષ્ટ સ્થિતિ દાઢ પાપમની હાય, અને આ દેવની તેા એક પળ્યેાપમની છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ (३१९) क्षेत्रलोक ] एनु शाल्मलीवृक्ष-एना मनुष्यो आदिनु स्वरूप । मतान्तरे तु क्रीडास्थानमयं वृक्षः स्यात्सुपर्णकुमारयोः । वेणुदेववेणुदालिसुरयोरुभयोरपि ॥ ४१९ ॥ तथा चाह सूत्रकृतांगचूर्णिकृत् शाल्मलीवृक्षवक्तव्यतावसरे । तत्थ वेणुदेवे वेणुदाली य वसइ ॥ तयोहि तत् क्रीडास्थानमिति ।। खरूपमुत्तरकुरुनृतिरश्चां यदीरितम् । आयुःशरीरमानादि तदत्राप्यनुवर्त्तते ॥ ४२० ॥ कुरवो द्विविधाः समा इमाः सुषमाभिः सुतमां परस्परम् । मिलिताः कलहाय मेरुणा प्रविभक्ता इव मध्यवर्तिना ॥ ४२१ ॥ विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेन्द्रान्तिष. द्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे सर्ग: सप्तदशः समाप्तिमगमद्विद्वत्प्रमोदप्रदः ॥ ४२२ ॥ इति सप्तदशः सर्गः । બીજો મત એમ છે કે આ વૃક્ષ “ વેણુદેવ ” અને “વેણુદાલિ” નામના સુપર્ણકુ મારોને કીડા કરવાના સ્થાનરૂપ છે. ૪૧૯. એ સંબંધમાં સૂત્રકૃતાંગની પૂણ–ટીકામાં શામલીવૃક્ષના વર્ણનપ્રસંગે કહ્યું છે કેત્યાં વેણુદેવ અને વેણુદાલિ દેવ રહે છે, કેમકે એ બેઉનું એ કીડાસ્થાન છે. આ દેવકુરના મનુષ્ય અને તિર્યંચાનું આયુષ્ય, શરીરમાન આદિ સ્વરૂપ ઉત્તરકુરના મનુષ્ય આદિકનું કહી ગયા છીએ તે પ્રમાણે સમજી લેવું. ૪૨૦. કુરૂક્ષેત્રના બેઊ વિભાગમાં સુષમા આરો વર્તે છે. એટલે પરસ્પર સમાનતાને લઈને બેઉ જાણે વઢવાડ કરવા સામસામાં મળ્યા હોય અને મધ્યસ્થ એવા મેરૂએ મધ્યસ્થ થઈને એમને જૂદા પાયા હોયની એવા લાગે છે. ૪૨૧. જેમની કીર્તિ શ્રવણ કરીને અખિલ જગત આશ્ચર્યમાં લીન થઈ ગયું છે એવા શ્રીકાંતિ વિજયઉપાધ્યાયના અન્તવાસી, અને માતુશ્રી રાજબાઈ તથા પિતા તેજપાળના સુપુત્ર વિન વિજય ઉપાધ્યાયે-જગતુના નિશ્ચિત તને પ્રકટ બતાવી આપવામાં દીપક જેવાલા આ કાવ્યગ્રંથનો વિદ્રદ્ધને પ્રમોદ આપનારો સત્તરમો સર્ગ સમાપ્ત થયે. સત્તરમો સર્ગ સમાપ્ત. Page #341 -------------------------------------------------------------------------- ________________ अथ अष्टादशः सर्गः। पार्श्व शंखेश्वरोत्तसं नत्वा तत्वावबोदधम् । स्वरूपं स्वर्णशैलस्य यथाश्रुतमथोच्यते ॥ १ ॥ उत्तरस्यां स्थितो देवकुरुभ्यः कनकाचलः । उत्तराभ्यः कुरुभ्यश्च दक्षिणस्यां प्रतिष्ठितः ॥ २ ॥ प्रत्यक् पूर्वविदेहेभ्यः प्राक् पश्चिमविदेहतः । रत्नप्रभाचक्रनाभिरिव मध्येऽस्त्यवस्थितः॥ ३ ॥ निमित्तहेतोर्भुवनपर्यायभांडसम्भवे । भ्रमतः कालचक्रस्य भ्रमिदण्ड इवोच्छितः ॥ ४ ॥ मानदण्ड इवोदस्तो जम्बूद्वीपमीमीषया । तथैव स्थापितो धात्रा मेयं मत्वाभितोल्यकम् ॥ ५ ॥ स्निग्धयोर्वीकृतो धात्रीमात्रा स्वांकेऽतिकौतुकात् । नीलचूलो बाल इव प्रभावलयचोलकः ॥ ६ ॥ સર્ગ ૧૮ મો. હવ, સત્ય વસ્તુસ્થિતિ સમજાવનાર એવા શ્રીશંખેશ્વર પાર્શ્વનાથને નમસ્કાર કરીને મેરૂ પર્વતનું શાસ્ત્રોક્ત સ્વરૂપ કહું છું. ૧. આ મેરૂપર્વત દેવકુરૂની ઉત્તરે અને ઉત્તરકુરૂની દક્ષિણે આવેલો છે. ૨. એ, પૂર્વવિદેહની પશ્ચિમે અને પશ્ચિમવિદેહની પૂ–જાણે રત્નપ્રભારૂપી ચકની ધરી હાયની એમ વચ્ચે વચ્ચે રહેલ છે. ૩, વળી એ, જગતના પર્યાયરૂપી ડામવાસણ ઉતારવામાં નિમિત્તભૂત એવું જે કાળરૂપી ચક–તેને ફેરવવાને દાંડે હાયની એમ ઉંચે ઉભે રહેલો છે. ૪. વળી એ, જાણે વિધાત્રાએ જમ્બુદ્વીપને માપવાની ઈચ્છાથી ઉંચા કરેલો, અને પછી મેયવસ્તુને તળવાની સમજીને એમને એમ ધરી રાખેલે, (વિધાત્રાને) માનદંડ હાયની એ લાગે છે. ૫. વળી એ, જાણે પૃથ્વીરૂપી પ્રેમાળ માતાને-કૌતુકથી બેળામાં ઉભે રાખેલે, કાન્તિરૂપી વસ્ત્ર અને શ્યામશિખા વાળા-બાળક હાથની એ લાગે છે. ૬. Page #342 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] मेरुपर्वत । एनां कविकल्पित विविध उपमान । (३२१) चन्द्रार्कग्रहनक्षत्रतारावृषभसंततेः। भ्रमन्त्या मनुजक्षेत्रे मेठिदण्ड इवाहितः ॥७॥ नीलवन्निषधोन्मत्तदन्तिनोयुध्यतोमिथः। मध्ये सीमास्तम्भ इव गजदन्ताद्रिदन्तयोः॥ ८॥ तिर्यग्लोकमहाब्जस्य स्पष्टाष्टाशादलश्रियः । बीजकोश इवान्तःस्थः परागभरपिंजरः ॥ ९ ॥ जम्बूद्वीपोरुपोतस्य मुक्तस्य लवणार्णवे । कूपस्तम्भ इवोत्क्षिप्तः प्रभासितपटांचितः॥ १०॥ न्यस्तपादो भद्रशालकाननास्तरणोपरि । पश्यन्निवोवंदमोऽयं नगेन्द्रः सेविनो नगान् ॥ ११ ॥ नरक्षेत्रकटाहेऽस्मिन्नानापदार्थपायसम् । पचतो विधिसूदस्य दीदण्ड इवोन्नतः ॥ १२ ॥ प्रादुश्चूलः सौमनसोत्तरीयोंशुजलप्लुतः । देवार्चक इवोन्नन्दिनन्दनारामधौतिकः॥१३॥एकादशभिः कुलकम्॥ વળી એ, જાણે ફરતા ફર્યા કરતા-એવા ચન્દ્રમા, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓ રૂપી બળદને ફરતી વખતે બાંધવા માટે મનુષ્યક્ષેત્રમાં ઉભો કરેલો એક ઉંચા સ્તંભ હાયની એ आगे छे. ७. વળી એ, જાણે પરસ્પર દન્તાદન્તિ યુદ્ધ કરી રહેલા, ગજદંતરૂપી દાંતવાળા નીલવાન અને નિષધ પર્વતરૂપી (બે) હસ્તીઓની વચ્ચે જાણે સીમાસ્તંભ હોયની એવો લાગે છે. ૮. વળી એ, જાણે આઠ નિર્મળ દિશાઓરૂપી સુંદર પત્રોવાળા તોછલેકરૂપી મહાન કમળનું, પુષ્કળપરાગને લીધે પીળું પીળું થઈ રહેલું, ( અંદરનું) બીજેકેશ હાયની એ જણાય છે. ૯. વળી એ, જાણે લવણસમુદ્રમાં છેડી મૂકેલા જખદ્ધરૂપી મહાન પ્રવાહણને,-પ્રભારૂપી तसवाणा, जया ४२सो पस्तन (यो-311 ) डायनी मेवदाणे छ. १०. વળી એ, જાણે ભદ્રશાળવનરૂપી શાપર ઉભે રહી, સેવક જેવા અન્ય પર્વત પર ઉપરી-શેઠની જેમ દમામભરી નજર કરી રહ્યો હોયની એવો લાગે છે. ૧૧. વળી એ, જાણે મનુષ્યક્ષેત્રરૂપી કઢાયામાં વિધવિધ પદાર્થોરૂપી ક્ષરાન્ન પકાવતા વિધાત્રારૂપી રસાયાના ઉભા રહેલે કડછીને દાંડા હોયની એવે છે. ૧૨. Page #343 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨૨) लोकप्रकाश । [ सर्ग १८ स चैकया पद्मवरवेदिकया परिष्कृतः । वनेन चाभितो नानारत्नज्योतिःप्रभासुरः ॥ १४ ॥ सहस्त्रान्नवनवतिं योजनानां स उन्नतः । योजनानां सहस्रं चावगाढो वसुधान्तरे ॥ १५॥ लक्षयोजनमानोऽसौ सर्वाग्रेण भवेदिति । चत्वारिंशदधिकानि चूलाया योजनानि तु ॥ १६ ॥ योजनानां सहस्राणि दशान्या नवतिस्तथा । योजनस्यैकादशांशा दश मूलेऽस्य विस्तृतिः ॥ १७ ॥ अयं जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रबृहत्क्षेत्रसमासाभिप्रायः॥ श्रीसमवायांगे तु मन्दरेण पव्वए मूले दसजोश्रणसहस्साइं विख्खंभेणं पलत्ते । इति ज्ञेयम्॥ एकत्रिंशत्सहस्राणि शता नव दशाधिकाः । योजनानां त्रयश्चेकादशांशाः परिधिस्त्विह ॥ १८ ॥ વળી એ, જાણે પ્રકટ ચૂલવાળે, સૌમનસવનરૂપી ઉત્તરીયવસ્ત્રવાળા, કિરણરૂપી જળથી ભીંજાય અને સુશોભિત નન્દનવનરૂપી ધોતીયાવાળે (દેવનો) પૂજારી હોયની એવા છે. ૧૩.૨ વળી એ મેરૂપર્વત એક પદિ અને વનથી વિંટળાયેલો છે અને અનેક રત્નની કાંતિથી ઝળહળી રહેલો છે. ૧૪. વળી એ મેરૂ (પૃથ્વીની ઉપર ) નવાણું હજાર યોજન ( ઉચા ) છે અને એક હજાર યોજન પૃથ્વીની અંદર રહેલો છે. ૧૫. એમ એ પિતે સમગ્રપણે એક લાખ જનન છે. શિવાય ચાળીશ જનની એની ચૂલિકા છે. ૧૬. મૂળમાં એને વિસ્તાર દશહજાર ને નેવું પૂણુક અને દશઅગીયારાંશ જનની છે. ૧૭. એ પ્રમાણે જંબુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રને અને બહતક્ષેત્રસમાસને અભિપ્રાય છે. સમવાયાંગ સૂત્રમાં તે એને વિસ્તાર દશહજાર જન છે એમ કહ્યું છે. એને પરિધિ એટલે ઘેરા મૂળ આગળ એકત્રીસ હજાર નવસા દશ પૂર્ણ ક અને ત્રણ અગીયારાંશ જન છે. ૧૮. ૧. રસ પ્રકટ-ખુલ્લા દેખાય એવા ચૂલ-માથાના વાળવાળે; મેરૂપવંત પ્રકટ-કાયેલી નહિં એવી ચૂલ-ચૂલિકાવાળા. ૨. ત્રીવન લેકથી અહિ સુધીમાં મેરૂપર્વતને વિધવિધ ઉપમા આપવામાં વિદ્વાન કા કર્તાની અનુપમ કલ્પનાશકિન ખરેખર આશ્ચ પમાડે એવી છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] मेरुपर्वतनी उंचाइ, विस्तार अने परिघ । (३२३) योजनानां सहस्राणि दशास्य समभूतले । सहस्रमेकं शिखरे व्यासः चुलोपलक्षिते ॥ १९ ।। एकत्रिंशत्सहस्राणि योजनानां शतानि षट् । त्रयोविंशत्यधिकानि परिधिः समभूतले ॥ २० ॥ ऊर्ध्वं च परिधिस्तस्य योजनानां भवेत् गिरेः । सहस्राणि त्रीणि चैकं द्वाषष्ट्याभ्यधिकं शतम् ॥ २१ ॥ अथ सर्वत्र विष्कम्भज्ञानाय करणम् । सहस्त्रयोजनव्यासान्मेरोरुपरिभागतः । यत्रोत्तीर्य योजनादौ विष्कम्भो ज्ञातुमिष्यते ॥ २२ ॥ तद्योजनप्रभृत्येकादशभिः प्रविभज्यते । लब्धे सहस्रसंयुक्ते व्यासोऽस्य वांछितास्पदे ॥२३॥ युग्मम् ॥ यथाधो नवनवतिं सहस्राण्यूप्रभागतः । अतीत्यात्र प्रदेशे चेद्विष्कम्भं ज्ञातुमिच्छसि ॥ २४ ॥ तदेतैर्नवनवतिसहस्रः रुद्रभाजितैः । सहस्त्रान्नव संप्राप्तान् सहस्त्रसहितान् कुरु ॥२५॥ (એને) મથાળે સમભૂતળમાં એની પહોળાઈ દશહજાર જન છે; અને જે એની ચૂલિકા એટલે શિખર છે ત્યાં આગળ પહોળાઈ એક હજાર યોજન છે. ૧૯ એનો ઘેરાવો સમભૂતળે એકત્રીશહજાર છસો ને ત્રેવીશ જન છે. ૨૦. મથાળે એનો ઘેરાવે ત્રણહજાર એકસો ને બાસઠ જન છે. ૨૧. જ્યાં ત્યાં પહોળાઈ જાણવા માટે નીચે પ્રમાણે યુક્તિ છે:~ મેરૂ પર્વતના એકહજાર યોજનાના ઘેરાવાવાળા ઉપલા ભાગથી હેઠળના હરકેઈ સ્થળે એની પહોળાઈના યોજન આદિ જાણવા હોય તો જેટલું નીચે ઉતર્યા એ સંખ્યાને અગીયારવડે ભાગવાથી જે સંખ્યા આવે એમાં એકહજાર ઉમેરવા. જે જવાબ આવે તે તે સ્થાનની पहyवी. २२-२३. દકાન્ત તરીકે ઉપરના ભાગથી નવાણું હજાર જન નીચે ઉતરીએ એ ભાગ-સ્થળની પહોળાઈ જાણવા માટે. નવાણું હજારને અગ્યારવડે ભાંગે એટલે નવ હજારને આંક આવશે. Page #345 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । (३२४) [ सर्ग १८ एवं दशसहस्राणि जातानि धरणीतले । विष्कम्भो मेरुशैलस्य सर्वत्रैवं विभाव्यताम् ॥२६॥ विशेषकम् ॥ अथवा प्रकारान्तरेण इदमेव करणम् । मूलाद्यत्र योजनादावुत्पत्य ज्ञातुमिष्यते । व्यासः तस्मिन् योजनादौ विभक्ते रुद्रसंख्यया ॥ २७ ॥ यल्लब्धं तन्मूलसत्काद्विस्ताराच्छोधयेत् बुधः। यच्छेषं तन्मितस्तस्य व्यासोऽभीष्टस्थले यथा ॥२८॥ युग्मम् ।। कंदात्सहस्रनुत्पत्य व्यासं जिज्ञाससे यदि । सहस्रमेकादशभिः भज लब्धमिदं पुनः॥ २९ ॥ नवतिर्योजनान्यंशा दश चैकादशात्मकाः। कन्दव्यासाच्छोधयेदं ततः शेषाणि यानि तु ॥ ३० ॥ योजनानां सहस्राणि दशैतावान्महीतले । विष्कम्भः स्वर्णशैलस्य सर्वत्रैवं विभाव्यताम् ॥३१॥ विशेषकम् ॥ अथ व्यासानुसारेण सर्वत्र उच्चत्वज्ञानाय करणम् । એમાં એકહજાર ઉમેરે. એટલે દશહજાર યોજન થયા. આ મેરૂ પર્વતની પૃથ્વીતળ પાસેની पडाणा थ६. सने से प्रमाणे सर्व स्थगेयी यु. २४-२६. વળી એક બીજી યુક્તિ:– મૂળથી ઉંચે ચઢતાં હરકેઈ સ્થળ-ભાગનો વ્યાસ જાણવા માટે, જેટલું ઉંચે ચઢ્યા એને અગ્યારવડે ભાંગવા. જે આંક આવે એને મૂળની પહોળાઈમાંથી બાદ કરવા. જે વધે તે તે સ્થળ કે ભાગનો પહોળાઈ જાણવી. ર૭-ર૮. જેમકે, મૂળથી એકહજાર એજન ઉંચેના ભાગની પોળાઈ જાણવી હોય તો એ હજારને અગ્યારવડે ભાગવા. એટલે તેવું પૂર્ણક દશઅગ્યારશ યેજન આવશે. એને, મૂળની પહોળાઈના એજનમાંથી બાદ કરવા. બાદ કરતાં દશહજાર રહેશે–એટલા જન મેરૂપર્વતને તે ભાગને વિષ્ઠભ સમજ. એ જ પ્રમાણે સર્વત્ર સમજી લેવું. ૨૯-૩૧. : હવે વ્યાસને અનુસાર અર્થાત્ વ્યાસ ઉપરથી ઉંચાઈ જાણવાની યુકિત નીચે પ્રમાણે છે: Page #346 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] उचाइ के व्यास--एक परथी बीजुं शोधी काढवानी युक्ति। (३२५) यावान् यत्रास्य विस्तारो निश्चितो भूतलादिषु। तस्मिन्मूलस्य विस्ताराच्छोधिते यत्तु शिष्यते ॥ ३२ ॥ गुण्यं तदेकादशभिः यद्भवेत्तत्प्रमाणतः । उच्चत्वमस्य विष्कम्भस्यानुसारेण तद्यथा ॥ ३३ ॥ युग्मम् ॥ योजनानां सहस्राणि दश व्यासोऽस्य भूतले । मूलविष्कम्भतस्तेषु विशोधितेष्वदः स्थितम् ॥ ३४ ॥ नवतिर्योजनान्यंशा दश चैकादशात्मकाः। अस्मिन्नैकादशगुणे सहस्रमियमुच्चता ॥ ३५ ॥ युग्मम् ।। मूलभूतलयोर्मध्ये सर्वत्रैवं विभाव्यताम् । विस्तारस्यानुसारेण तुंगत्वमीप्सितास्पदे ॥ ३६ ॥ अथ सर्वत्र विष्कम्भवृद्धिहानिज्ञानाय करणम् । उपरितने विस्तारेऽधस्तनविस्तारतः कृते दूरम् । तन्मध्यवर्तिशैलोच्छ्रयेण शेषे हृते विदुषा ॥ ३७॥ यल्लब्धं तदुभयतो वृद्धिर्गिरिमौलितो ह्यधःपतने । तावत्येव च हानिर्मालावारोहणेऽधस्तः ॥ ३८ ॥ युग्मम् ।। તળીએ કે હરકોઈ જગ્યાએ જેટલી નિશ્ચિત પહોળાઈ હોય તેને મૂળની પહોળાઈમાંથી બાદ કરવી. જે બાકી રહે એને અગ્યારે ગુણવા. એમ કરતાં જે આંકડો આવે એ એ સ્થળની या सभावी. 32-33. ન્ત તરીકે મેરૂ પર્વતની પૃથ્વીતળપરની પહોળાઈ દશહજાર જન છે. એને મૂળની પહોળાઈમાંથી બાદ કરતાં નેવું પૂર્ણાક દશઅગ્યારાંશ શેષ (જન) રહે છે. એ શેષ રહ્યા એને અગ્યારે ગુણે એટલે એક હજાર આવ્યા. એ એ સ્થળની ઉંચાઈ સમજવી. ૩૪-૩૫. એવી રીતે મેરૂ પર્વતના મૂળ અને ભૂતળ વચ્ચે સર્વત્ર, ઇછિત સ્થળની પહોળાઈ ५२थी या नए शाय छे. 38. હવે સર્વત્ર પહોળાઈની વધઘટ જાણવા માટે નીચે પ્રમાણે યુકિત છે – નીચેની પહોળાઇમાંથી ઉપલા ભાગની પહોળાઈ બાદ કરવી. શેષ રહે એને પર્વતની મધ્યવર્ત ઉંચાઈએ ભાંગવા. એમ કરતાં જે આંકડે આવે એ શિખરથી નીચે ઉત્તરતાં બેઉ બાજુએ “વૃદ્ધિ સમજવી, અને નીચેથી ઉપર ચઢતાં બેઉ બાજુએ ‘હાનિ સમજવી. ૩૭-૩૮. Page #347 -------------------------------------------------------------------------- ________________ ( ३२६ ) लोकप्रकाश। [ सर्ग १८ तथा हि । साहले मौलिविष्कम्भे कन्दव्यासाद्विशोधिते । शेषं नवत्यधिकानि शतानि नवतिः स्थितम् ॥ ३९ ॥ अंशा दशैकादशोत्थाः चैषां कर्तुं सवर्णनम् । योजनानां राशिमेकादशभिर्गणयेत् बुधः ॥ ४० ॥ भागान् दशोपरितनान् क्षिपेजाता इमे ततः। लक्षं भाज्यराशिमेनं क्वचित् संस्थापयेत् बुधः॥ ४१ ॥ नगोच्छ्रयो लक्षरूपो भाजको रुद्रसंगुणः। लक्षाण्येकादश जातस्तं भागार्थमधो न्यसेत् ॥ ४२ ॥ अल्पत्वेन विभाज्यस्य भूयस्त्वात् भाजकस्य च । भागाप्राप्त्यापवयेते लक्षण भाज्यभाजकौ ॥ ४३ ॥ उपर्येकः स्थितोऽधस्तादेकादश स्थिता: ततः । लब्ध एकादश भागो योजनं योजनं प्रति ॥ ४४ ॥ यद्वा भाज्यः भाजकयोः उभयोः लक्षरूपयोः। राशिः भाज्योंऽशरूपोऽस्ति भाजको योजनात्मकः ॥ ४५ ॥ प्रतियोजनमेकोंऽशः तत्सुखेनैव लभ्यते । .. इयं मेरोरुभयतो वृद्धिहानी निरूपिते ॥ ४६ ॥ જેમકે, મૂળની પહોળાઇમાંથી શિખરની પહોળાઈના એક હજાર યોજન બાદ કરતાં નવ હજાર નેવું પૂણુંક દશ અગ્યારાંશ શેષ રહેશે, એનું વર્ણન કરવા માટે અગ્યારે ગુણી દશ અંશ છે તે ભેળવી દેવા. એટલે એક લાખ ભારાશિ થઈ. એને એક બાજુએ મૂકી रामा. 36-४१. હવે પર્વતની ઉંચાઈ એક લક્ષ યોજનની છે એને પણ અગીઆરે ગુણે. એટલે અગ્યા ૨લક્ષ ભાજક રાશિ થઈ. ૪૨. આમ ભાજ્યરાશિ જે એક લક્ષ જન છે તે આ ભાજકરાશિથી અ૫ આવી. માટે ભાગ ચાલશે નહીં. માટે ભાજ્યભાજકને ઉલટાવી નાખે. ૪૩. છે એટલે ઉપર એક રહેશે અને નીચે અગ્યાર રહેશે. અર્થાત્ યોજનયોજનપ્રત્યે એક अभ्यारांश भागमायो. ४४. અથવા ભાજ્યરાશિ અને ભાજકારાશિ-એ બેઉમાં ભાજ્યરાશિ અંશરૂપ છે અને Page #348 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ) व्यासनी वृद्धि-हानि जाणवानी युक्ति । (३२७) ज्ञातुमिष्टे वृद्धिहानी तत्र यद्येकपार्श्वतः । द्वाविंशतिविभक्तस्य योजनस्य लवस्तदा ॥ १७॥ ततः अयं भावः । यावदुत्पत्यते कन्दादंगुलयोजनादिकम् ।। एकादशः तस्य भागो कन्दव्यासात् क्षयं व्रजेत् ॥ ४८ ॥ तथाहि । एकादशस्वंगुलेषु समुत्क्रान्तषु मूलतः । क्षीयते मूलविष्कम्भात् संपूर्णमेकमंगुलम् ॥ ४९ ॥ योजनेष्वपि तावत्सु समुद्यातेषु मूलतः । क्षीयते मूलविष्कम्भात् संपूर्णमेकयोजनम् ॥ ५० ॥ एवं योजनशतसहस्रेष्वपि भाव्यम् ॥ अत एव योजनानां सहस्रे मूलतो गते । नवतिः योजनान्यंशा एकादशोद्भवा दश ॥ ५१ ॥ एतावानेकादशोंशः सहस्रस्य क्षयं गतः। ततः सहस्राणि दश विष्कम्भो धरणीतले ॥ ५२ ॥ ભાજક રાશિ યોજનરૂપ છે તેથી પ્રતિજને અકેક ભાગ આવ્યો. આ એક અગ્યારશ યોજન वट मावी सभेनी 16नी वधवट मावी. ४५-४६. પરંતુ જે એક જ બાજુની વધઘટ જાણવા માગતા હો તો, તે એક જનનો બાવીશમો भाग छे. ४७. એનો ભાવાર્થ આ પ્રમાણે :--- મૂળથી જેટલા અંગુલપ્રમાણ કે જનપ્રમાણ ઉંચે ચઢીએ તેના અગ્યારમો અંશ મૂળની પહોળાઈથી ઓછો થાય. ૪૮. જેમકે, મૂળથી અગ્યાર અંગુલ ઉપર ચઢીએ ત્યાની પહોળાઈ મૂળની પહોળાઈથી એક અંગુળ ઘટે છે, અને મૂળથી અગ્યાર જન ઉપર ચઢીએ ત્યાંની પહોળાઈ મૂળની પહमाथी से योनि घटे छ. ४५-५०. લાએ ચેનમાં એજ પ્રમાણ જાણવું. ધારો કે મૂળથી એક હજાર યોજન ઊંચે ચઢ્યા. તે એ હજારને અગ્યારે ભાગતા જે નેવું પૂણુંક દસ અગ્યારાંશ એજન આવ્યા એટલા પુરતા, એ સ્થળના વ્યાસ મૂળના વ્યાસથી ઓછા થશે. એટલે કે મેરૂની, પૃથ્વીતળઆગળની પહોળાઈ દશ હજાર યેાજન બરાબર મળી રહી. પ૧ ૫૨. Page #349 -------------------------------------------------------------------------- ________________ ( ३२८) लोकप्रकाश । [सर्ग १८ एकादशस्वेकादशस्वतिक्रान्तेषु भूमितः । सहस्रेषु किलैकैकं सहस्त्रं व्यासतो इसेत् ॥ ५३ ॥ एवं च नवनवतेः सहस्राणामतिक्रमे। शिरोभागेऽस्य विष्कम्भः सहस्रमवशिष्यते ॥ ५४॥ यद्वा कन्दाद्योजनानां लक्षेऽतीते शिरस्तले । लक्षस्यैकादशो भाग एतावान् परिहीयते ॥ ५५ ॥ नवतिर्योजनशतान्यधिका नवतिस्तथा। अंशा दशैकादशोत्थाः सहस्रं शिष्यते ततः ॥ ५६ ॥ युग्मम्॥ (ननु) प्रत्येकं परितः पंचशतविस्तृतयोः ननु । नन्दनसौमनसयोः सद्भावात् मेखलाद्वये ॥ ५७ ॥ योजनानां सहस्रस्य द्विः भवेत् युगपत् त्रुटिः । कथं एकादशभागहानिः तदुपपद्यते ॥ ५८ ।। युग्मम् ॥ अत्रोच्यते कर्णगत्या समाधेयमिदं बुधैः । का कर्णगतिरित्येवं यदि पृच्छसि तत् श्रुणु ॥ ५९ ॥ એજ રીતે દર અગ્યારહજાર જન ઉચે ચઢતાં. પહોળાઈમાં એક હજાર જન ઘટે.૫૩. એ ગણત્રીએ નવાણું હજાર યોજન ઊંચે ચઢતાં, પહોળાઈમાં નવહજાર યોજન એ છો થાય એટલે ફક્ત એકહજાર જન પહોળે રહે. પ૪. અથવા મૂળથી એકલક્ષ જન ઉપર આવીએ તે સ્થળે એ “લક્ષ”નો અગ્યારમો અંશ અથોતુ નવહજાર નવસો નવાણું પૂણુક દશ અગ્યારશ યોજન પહોળાઇમાં ઘટે. એમ ગણતાં પણ શિખરે એકહજાર યોજન પહોળાઈમાં રહે. પપ-પ૬. અહિં એવી શંકા ઉપસ્થિત થાય કે મેરની ફરતા પાંચસો પાંચસો જનના વિસ્તારમાં નન્દન અને સૌમનસ વન હોવાથી બેઉ મેખલાપર એકસાથે એકહજાર એજનને બેવાર ઘટાડો થાય. ત્યાં અગ્યારમા ભાગની હાનિની વાત કેવી રીતે બેસતી લાવશે? પ૭-૫૮. उत्तरभा ४ - वातनु युति 'वडे समाधान ४२. थुति ' सु ते समस:--- ५८. Page #350 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] __ मेरुपर्वतना त्रण — कांड ' उर्फे विभाग । (३२९ ) कन्दादारभ्य शिखरं यावत्तदुभयस्पृशि । दत्तायां दवरिकायां स्थिरहस्तेन धीमता ॥ ६० ॥ अपान्तराले यत् क्वापि कियदाकाशमास्थितम् । तत् समग्रं कर्णगत्या मेरोराभाव्यमित्यतः ॥ ६१ ॥ तत् प्रकल्प्य मेरुतया प्राहुः गणितकोविदाः । सर्वत्रैकादशभागपरिहाणिं यथोदिताम् ॥ ६२ ॥ विशेषकम् ॥ अयं च अर्थः श्रीजिनभद्रगणिक्षमाश्रमणपूज्यैरपि विशेषणवत्यां लवणोदधिधनगणितनिरूपणावसरे दृष्टान्तद्वारेण ज्ञापित एव । अतोऽयं मेखलायुग्माविवक्षया क्रमात्तनुः। मूले च विस्तृतः सुष्टूदस्तगोपूच्छसंस्थितः ॥ ६३ ॥ ___ अथात्र त्रीणि काण्डानि वर्तन्ते कनकाचले। काण्डं विभागो नियतविशिष्टपरिणामवान् ॥ ६४ ॥ चतुर्विधं काण्डमाद्यं मृत्तिकाबहुलं क्वचित् । पाषाणबहुलं वज्रबहुलं शर्करामयम् ॥ ६५ ।। મૂળથી આરંભીને શિખર પર્યન્ત, તે બન્નેને સ્પર્શ કરે એવી રીતે એક દોરી સ્થિર હાથે પકડી રાખતાં વચમાં ક્યાંય જે કંઇ પિલાણ રહે એ સર્વ કર્ણગતિ-યુક્તિ વડે મેરૂનું છે सेम भावयु. ६०-६१. અને તેથીજ ગણિતશાસ્ત્રીએ પણ એને મેરૂરૂપે કલ્પીને સર્વત્ર યક્ત અગ્યારમાં भाजन घटा। ४ छे. १२.. શ્રીજિનભદ્રગણિએ પણ “વિશેષણવતી'માં લવણસમુદ્રનું ઘનગણિત નિરૂપણ કરતાં દષ્ટાન્તદ્વારા આ જ ભાવાર્થ કહ્યો છે. અને એમ હોવાથી જ-બેઉ મેખલાને ગણત્રીમાં ન લઈએ તો ત્યાં આગળ સાંકડા, અને ત્યાંથી ઉતરતાં ઉતરતાં પહાળા થતા થતા-મૂળ આગળ બહ પહેાળા-એવા આ મેરૂ પર્વતને ઉંચા કરેલા ગેપુછના આકારે રહેલો કહ્યો છે. ૬૩. હવે આ મેરૂપર્વતના ત્રણ “કાંડ” એટલે વિશિષ્ટ વિભાગ કહ્યા છે. ૬૪. તેમાં પ્રથમ કાંડ ચાર પ્રકારનો છે-કવચિત માટીમય, કવચિત્ પાષાણમય, કવચિત ११भय, मन वशित् वेणुभय.६५. Page #351 -------------------------------------------------------------------------- ________________ (३३०) लोकप्रकाश। [सर्ग १८ काण्ड द्वितीयमप्येवं चतुर्धाऽस्य निरूपितम् । अंकजं स्फाटिकं क्वापि सौवर्णं राजतं तथा ॥ ६६ ॥ ज्यात्यजाम्बूनदमयं तृतीयं काण्डमीरितम् । त्रयाणामपि काण्डानां परिमाणमथोच्यते ॥ ६७ ॥ सहस्रयोजनोन्मानमाद्यमारभ्य कन्दतः । त्रिषष्टिश्च सहस्राणि द्वितीयं समभूतलात् ॥ ६८ ॥ ततस्तृतीयं षट्त्रिंशत्सहस्त्रावधि कीर्तितम् । एवं काण्डैस्त्रिभिस्तस्य लक्षमेकं समाप्यते ॥ ६९ ॥ अयं जम्बूद्वीपप्रज्ञप्तिसूत्राभिप्रायः ॥ समवायांगे तु अष्टत्रिंशत्तमे समवाये द्वितीयविभागः अष्टत्रिंशद्योजनसहस्राणि उच्चत्वेन भवतीति उक्तम् ॥ ( ननु) चतुर्विधत्वे नन्वेवमाद्यद्वितीयकाण्डयोः । मृत्तिकादिविभागानां न पृथक्काण्डता कथम् ॥ ७० ॥ अत्रोच्यते। पृथ्व्यादिवस्तुजत्वेऽपि नैयत्येनोक्तकाण्डयोः । पृथ्व्यादिरूपभागानामविवेकात् न काण्डता ।। ७१ ॥ બીજો કાંડ પણ એજ પ્રમાણે અંકરત્નમય, સ્ફટિકરત્નમય, સુવર્ણમય અને રૂમયसेभ यार प्रहारने डर छ.६६. ત્રીજો કાંડ ઉત્તમસુવર્ણમય કહ્યો છે. એ ત્રણે કાંડનું પ્રમાણ નીચે મુજબ છે : મૂળથી સમભૂતળ સુધી એટલે કે એક હજાર યોજનાનો પહેલો કાંડ છે. સમભૂતળથી ત્રેસઠ સહસ્ર જન પર્યન્ત બીજો કાંડ અને ત્યાંથી છત્રીસ હજાર યોજન સુધી ત્રીજો કાંડ છે. આમ ત્રણે કાંડ વડે મેરૂના સમગ્ર એક લાખ યેાજન પૂરા થઈ રહ્યાા. ૬૭-૬૯. એ જંબુદ્વિીપપ્રજ્ઞપ્તિસૂત્રને અભિપ્રાય છે. સમવાયાંગસૂત્રમાં તે એમ કહ્યું છે કે બીજે વિભાગ આડત્રીસ હજાર યોજન છે. અહિં કોઈ એવી શંકા કરે કે પહેલા અને બીજા કાંડના આ પ્રમાણે ચાર પ્રકાર કહે છે તો મૃત્તિકા આદિ વિભાગોને લઈને પૃથક પૃથક્ કાંડ કેમ નથી કહેતા ? ૭૦. એનું સમાધાન આ પ્રમાણે તે બેઉ કાંડા પૃથ્વી આદિક વસ્તુઓથી થયેલા છે એ Page #352 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] मेरुपर्वतनां चार वन । पहेलु · भद्रशाल ' वन । (३३१) चतुर्भिश्चायमभितो वनखण्डैरलंकृतः । दानशीलतपोभावैः जैनधर्म इवोन्नतः ।। ७२ ॥ तत्र भूमौ भद्रशालं क्रमात् मेखलयोर्द्वयोः । नन्दनं सौमनसं च शिखरे पण्डकं वनम् ॥ ७३ ।। तत्राद्यं भद्रशालाख्यं मेरोः पश्चिमपूर्वतः । द्वाविंशति-विंशतिः सहस्राण्यायतं मतम् ।। ७४ ।। साढ़े द्वे योजनशते दक्षिणोत्तरविस्तृतम् । स्थितं मेरुं परिक्षिप्य वलयाकृतिनात्मना ॥ ७५ ॥ अत्रेयमुपपत्तिः । पूर्वस्यां पश्चिमायां वा य आयामोऽस्य वर्णितः। सोऽष्टाशीत्या विभक्तः सन् विस्तारोऽत्रैकपार्श्वतः ॥ ७६ ।। किंच उदीच्यो दाक्षिणात्यो वा विस्तारोऽस्य वनस्य यः । सोऽष्टाशीत्या ताडितः सन् आयामोऽस्यैकपार्श्वतः ॥ ७७ ॥ भद्रशालवनं चैतत् अष्टधा विहितं किल । शीतोदया शीतया च गजदन्ताद्रिमेरुभिः ॥ ७८॥ ખરૂં, પણ છતાં એ પૃથ્વી આદિક ભાગોને જૂદા ન પાડવાથી એમના પૃથક્ પૃથક્ કાંડ નથી ह्या. ७१. વળી એ મેરૂપર્વત, દાન શીલ તપ અને ભાવ એ ચારથી જેમ જેનધર્મ, તેમ, ચાર पनमाथी सुशालित छ. ७२. મેરૂની ફરતું સમ ભૂતળપર ભદ્રશાળવન આવેલું છે. એની બેઉ મેખલાઓ પર કમવાર નંદનવન તથા સમનસવન આવેલાં છે અને મથાળે પડકવન છે. ૭૩. પહેલું ભદ્રશાળવન મેરૂની પૂર્વ પશ્ચિમ બાવીશ બાવીશ હજાર યોજન લંબાયલું છે, અને ઉત્તર દક્ષિણ પહોળું અઢીસો જન છે. વળી એ મેરૂને વલયાકારે વીંટળાઈને रथु छ. ७४-७५. અહિં એક ઘટના છે તે નીચે મુજબ:– પૂર્વ તરફની કે પશ્ચિમ તરફની એ વનની જે લંબાઈ કહી એના અાશીમાં ભાગ બરાઅર એની એક બાજુની પહોળાઈ છે. વળી ઉત્તર કે દક્ષિણ તરફની એની જે પહોળાઈ કહી એનાથી અદ્યાશગણી એની એકબાજુની લંબાઈ છે. ૭૬-૭૭. જરા જીવન ની અ Page #353 -------------------------------------------------------------------------- ________________ ( ३३२) — लोकप्रकाश । [ सर्ग १८ तथाहि । एको भागो मन्दरस्य प्राच्या पश्चिमतः परः। विद्युत्प्रभसौमनसमध्येऽपाच्यां तृतीयकः ॥ ७९ ॥ तुर्यश्चोत्तरतो माल्यवद्गन्धमादनान्तरे।। भागाः सर्वेऽप्यमी शीताशीतोदाभ्यां द्विधाकृताः ॥ ८० ॥ यु० ॥ तच्चैवम् । उदीच्यांशो द्विधा चक्रे शीतया प्राक्प्रवृत्तया । प्राची प्रति प्रस्थितया प्राकखण्डोऽपि द्विधाकृतः ॥ ८१॥ शीतोदया याम्यखण्डो द्विधोदग्गतया कृतः । द्विधा पश्चिमखण्डोऽपि कृतः प्रत्यक्प्रवृत्तया ॥ ८२ ॥ इत्येवमष्टभागेऽस्मिन् मेरोदिक्षु चतसृषु । सिद्धायतनमेकैकं पंचाशयोजनोत्तरम् ॥ ८३ ॥ उक्तान्येतानि हिमवच्चैत्यतुल्यानि सर्वथा । स्वरूपतो मानतश्च सेवितानि सुरासुरैः ॥ ८४ ॥ विदितु पुनरेकैकः प्रासादस्तावदन्तरे । योजनानां पंच शतान्युच्चोऽध विस्तृतायत:॥८५॥ વળી એ ભદ્રશાળ વનના, શીતા અને શતેદા એ બે નદીએથી તથા ગજત અને મેરૂ એ પર્વતોથી આઠ ભાગ પડેલા છે. ૭૮. ते प्रमाणे:-(१) भे३नी पूर्व, (२) भे३नी पश्चिभे, (3) भे३नी दक्षिणे, विधूप्रम તથા સમનસની વચ્ચે, (૪) મેરની ઉત્તરે, માલ્યવાન અને ગંધમાદનની વચ્ચે;–આ પ્રમાણે ચાર ભાગ થયા–એમના પાછા શીતા અને શીતાદા નદીઓએ આવીને બબ્બે ભાગ પાડ્યા છે. (मेटो समयम18सागथया. )७८-८०. એ આવી રીતે –શીતા નદીએ દક્ષિણ દિશામાં વહેતાં ઉત્તર તરફના અંશના બે ભાગ, અને પૂર્વ તરફ વહેતાં પૂર્વ તરફના અંશના બે ભાગ થઈને ચાર ભાગ પાડ્યા છે. વળી શીતદા નદીએ ઉત્તર દિશામાં વહેતાં દક્ષિણ ખંડના બે ભાગ, અને પશ્ચિમમાં વહેતાં પશ્ચિમ બંડના से सास-सेभ या२ मा पाया छे. ( मेवी रीते 2418 यया ). ८१-८२. એ પ્રમાણે આઠ વિભાગમાં વહેંચાયેલા આ ભદ્રશાળ વનમાં, મેરૂથી ચારે દિશાએ પચાસ પચાસ ચાજન દૂર અકેક સિદ્ધાયતન છે. ૮૩. . ચારે સિદ્ધાયતને, સ્વરૂપ અને પ્રમાણમાં સર્વથા હિમવાન પર્વતનાં ચિત્ય જેવાં છે અને सुरासुशथी सेवा २द्यां छे. ८४... .. Page #354 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] भद्रशालवननां आठ गजकूटपर्वतो । (३३३ ) चतुर्दिशं चतस्मृभिस्ते वापीभिरलंकृताः। योजनानि दशोद्विद्धाः ताः षोडशापि वापिकाः ॥ ८६ ॥ पंशाशयोजनायामा आयामा च विस्तृताः । स्वरूपतो नामतश्च जम्बूवापीसमाः समाः ॥ ८७ ॥ युग्मम् ।। आग्नेय्यामथ नैर्ऋत्यां यौ प्रासादौ प्रतिष्ठितौ । तो सौधर्मसुरेन्द्रस्य तदर्हासनशालिनौ ॥ ८८ ॥ वायव्यामथ चैशान्यां यौ प्रासादौ प्ररूपितौ । तावीशानसुरेन्द्रस्य तयोग्यासनशोभनौ ॥ ८९ ॥ अष्टौ दिग्गजकूटानि बनेऽस्मिन् जगदुर्जिनाः। गजाकृतीनि कवयो यान्याहुः दिग्गजा इति ॥ ९० ॥ पद्मोत्तरो नीलवांश्च सुहस्त्यथांजनागिरिः। कुमुदश्च पलाशश्च वतंसो रोचनागिरिः ॥ ९१ ॥ अन्ये तु रोचनागिरिस्थाने रोहणागिरि पठन्ति ॥ વળી ચારે વિદિશા એટલે ખુણાઓમાં એટલે જ અન્તરે અનેક પ્રાસાદ છે. તે પાંચસો પાંચસો યોજન ઊંચા અને એથી અર્ધ લાંબાપહોળા છે. ૮૫. એ ચારે પ્રાસાદની ચારે દિશાએ ચાર ચાર વાવ છે. એ સોળે વાવ દશ યોજન ઊંડી, પચાસ જન લાંબી અને પચવીશ જન પહોળી છે. વળી એ સર્વેનું સ્વરૂપ તથા પ્રમાણ मनी वा समान छे. ८-८७. અગ્નિકોણ તથા નેત્રત્યકોણમાં જે બે પ્રાસાદ છે એ સાધમ ઈન્દ્રના છે. અને એને ગ્ય डाय मेवा मासनाथी सुशोभित छे. ८८. વાયવ્ય કોણ અને ઇશાન કોણમાં જે બે પ્રાસાદે છે એ ઈશાન ઈન્દ્રના છે અને એને લાયકના આસનથી વિરાજી રહ્યાં છે. ૮૯. આ વનમાં વળી આઠ બજટ-પર્વતે કહેલા છે,–જે હાથી જેવા આકારના હેવાથી ગજટ કહેવાય છે. ૯૦. - पद्मोत्तर, नासवान, सुस्ती , A R, भु, ५४ा, पतस भने शयनागिरिએવાં એમનાં નામ છે. ૧. કઈ કઈ રચનાગિરિને રહણગિરિ પણ કહે છે. Page #355 -------------------------------------------------------------------------- ________________ ( ३३४) लोकप्रकाश । [ सर्ग १८ मेरोरुत्तरपूर्वस्यां शीतायाः सरितः पुनः । गच्छन्त्याः प्रागभिमुखमुत्तरस्यामिहादिमः ॥ ९२ ॥ प्रादक्षिण्यक्रमेणाथ मेरोदक्षिणपूर्वतः । शीतायाः प्राक्प्रवृत्ताया दक्षिणस्यां च नीलवान् ॥ ९३ ॥ मेरोदक्षिणपूर्वस्यां शीतोदायाश्च पूर्वतः। मेरोदक्षिणदिक्स्थायाः सुहस्ती नाम दिग्गजः ॥ ९४ ।। अंजनो नाम दिङ्नागो नैर्ऋत्यां मेरुभूधरात् । शीतोदायाः पश्चिमत: प्रयान्त्याः उत्तरां प्रति ॥ ९५ ॥ दिङ्नागः कुमुदोऽप्येवं नैर्ऋत्यामेव मेरुतः । शीतोदायाः दक्षिणतः प्रयान्त्याः वारुणीं प्रति ॥ ९६ ॥ उत्तरापरतो मेरोः पलाशो नाम दिग्गजः। पश्चिमाभिमुखं यान्त्या शीतोदाया उदक च सः॥९७ ॥ अथावतंसकोऽप्येवं वायुकोणे सुमेरुतः। स शीतायाः पश्चिमतः प्रयान्त्याः दक्षिणां प्रति ॥ ९८ ॥ મેરૂની ઉત્તરપૂર્વે, અને પૂર્વ તરફ વહેતી શીતાનદીની ઉત્તરે, પહેલે એટલે પર્વોત્તર मट आवतो छ. ८२. પ્રદક્ષિણાને ક્રમે મેરૂની દક્ષિણપૂર્વે અને પૂર્વ તરફ જતી શીતાનદીની દક્ષિણે બીજે એટલે નીલવાન ગજકૂટ આવેલ છે. ૭. મેરની દક્ષિણપૂર્વે, અને મેરૂથી દક્ષિણે રહેલી શીતાનદીની પૂર્વે, સુહસ્તી નામે ત્રીજો ०४८ मावेला छे. ८४. મેરૂની નાન્ય અને ઉત્તર તરફ વહેતી શીતદાનદીની પશ્ચિમે અંજન નામને થે मट छ. ८५. વળી મેરૂની નૈઋત્યમાંજ અને પશ્ચિમ તરફ વહેતી શીતદાનદીની દક્ષિણે કુમુદ નામને પાંચમે ગજકુટ છે. ૬. મેરૂથી વાયવ્ય કોણમાં અને પશ્ચિમ તરફ વહેતી શીતદાનદીની ઉત્તરે પલાશ નામે છઠ્ઠો ગજકૂર આવેલ છે. ૭. Page #356 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ए आठ गजकूटना नियत स्थान । (३३५) मेरोरुत्तरपूर्वस्यामष्टमो रोचनाचलः । दक्षिणाभिमुखं यान्त्याः शीतायाः पूर्वतश्च सः ॥ ९९ ॥ एकैकस्यां विदिश्येवं द्वौ द्वौ कूटौ निरूपितौ । प्रासादसिद्धायतनान्तरालेषु किलाष्टसु ॥ १०० ॥ तथाहि वृद्धसंप्रदायः । भद्रशालवने मेरोः चतस्रोऽपि दिशः किल । नदीप्रवाहैः रुद्धाः तदिक्ष्वेवार्हगृहाणि न ॥ १०१ ॥ किन्तु नद्यन्तिकस्थानि भवनानि किलाहताम् । गजदन्तसमीपस्था: प्रासादाश्च बिडौजसाम् ॥ १०२ ॥ तदन्तरालेष्वष्टासु करिकूटा यथोदिताः। दर्शितः स्थाननियमस्तत्राप्येष विशेषतः ॥ १०३ ॥ . बहिरुत्तरकुरुभ्यो मेरोरुत्तरपूर्वतः । शीताया उत्तरदिशि प्रासादः परिकीर्तितः ॥ १०४ ॥ એજ પ્રમાણે મેરૂથી વાયવ્ય કોણમાં અને દક્ષિણ દિશામાં જતી શીતા નદીથી પશ્ચિમે અવતંસક નામને સાતમ ગજકૂટ છે. ૯૮. મેરૂની ઉત્તરપૂર્વે, અને દક્ષિણમાં જતી શીતાનદીની પૂર્વે, રચનાગિરિ નામનો આઠમે गटशाली रह्यो छ. ८६. એવી રીતે અકેકી વિદિશા એટલે ખુણામાં બબે ગજકુર આવેલા છે. એ આઠે વળી પ્રાસાદ અને સિદ્ધાયતનની વચ્ચે વચ્ચે આઠ ગાળામાં છે. ૧૦૦. આ સંબંધમાં નીચે પ્રમાણે વૃદ્ધસંપ્રદાય છે – ભદ્રશાળ વનમાં મેરૂ પર્વતની ચારે દિશાઓ નદીઓના પ્રવાહથી રૂંધાયેલી છે તેથી તે દિશાઓમાંજ જિનમંદિર નથી. ૧૦૧. પરંતુ નદીની પાસે અરિહંતના મંદિરે છે, અને ગજદંત પર્વતોની પાસે ઇન્દ્રોના प्रासाह छ. १०२. અને એઓની વચ્ચે રહેલા આઠ ગાળામાં ઉપર જણાવેલા ગજકૂટ-પર્વત છે. ૧૦૩. આ બાબતમાં વિગતવાર સ્થાનનિયમ નીચે પ્રમાણે છે – ઉત્તરકુથી બહાર, મેરૂથી ઉત્તારપૂવે, તથા શીતાનદીથી ઉત્તરે પ્રાસાદ કહેલ છે. ૧૦૪. Page #357 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश। ( ३३६ ) । सर्ग १८ मेरोः प्राच्या दक्षिणतः शीतायाः सिद्धमन्दिरम् । एतस्योभयतः कूटौ द्वौ प्रज्ञप्तौ जिनेश्वरैः ॥ १०५ ॥ बहिर्देवकुरूणां च मेरोदक्षिणपूर्वतः ।। शीताया दक्षिणदिशि प्रासादः कीर्तितो जिनैः ॥ १०६ ॥ मध्ये देवकुरुणां वै शीतोदायाश्च पूर्वतः । मेरोदक्षिणत सिद्धायतनं स्मृतमागमे ॥ १०७ ॥ अस्याप्युभयतः कूटौ समश्रेण्या व्यवस्थितौ। धुर्यो युगन्धरस्येव महीन्द्रस्येव चामरौ ॥ १०८ ॥ शीतोदायाः दक्षिणतो नैर्ऋत्यां स्वर्णभूभृतः । बहिर्देवकुरूणां च प्रासादः प्राग्वदाहितः ॥ १०९ ॥ शीतोदाया उत्तरत: पश्चिमायां सुमेरुतः। सिद्धानां सदनं कूटौ तस्याप्युभयतः स्थितौ ॥ ११०॥ शीतोदाया उत्तरतो वायुकोणे सुमेरुतः । बहिरुत्तरकुरुभ्यः प्रासादः सुरभूभृतः ॥ १११ ॥ મેરૂ પર્વતની પૂર્વે અને શાનદીની દક્ષિણે સિદ્ધ મંદિર છે. એની બે બાજુએ બે गट छ. १०५. દેવકુરૂની બહાર, મેરૂની દક્ષિણ પૂર્વ તથા શીતાનદીની દક્ષિણે પ્રાસાદ આવેલ છે. ૧૦૬. દેવકુરૂના મધ્યમાં, શીતદા નદીની પૂર્વે અને મેરૂ પર્વતની દક્ષિણે સિદ્ધ મંદિર આવેલું છે એમ આગમમાં કહેલું છે. ૧૦૭. એની પણ બેઉ બાજુએ સમશ્રેણિએ બે ગજટ આવેલા છે–તે જાણે યુગંધરને બે પડખે રહેલા બે બળદ હાયની, અથવા, રાજાની બે બાજુએ રહેલા બે ચાર હાયની. ૧૦૮. દેવકુરૂની બહાર, શીતદા નદીની દક્ષિણે અને મેરૂ પર્વતની નૈઋત્યમાં, વળી પૂર્વની પિઠે એક પ્રાસાદ આવે છે. ૧૦૯. શીતેદા નદીની ઉત્તરે અને મેરૂની પશ્ચિમે વળી એક સિદ્ધ મંદિર છે અને એને પણ બેઉ પડખે બે ગજકૂટ આવેલા છે. ૧૧૦, ઉત્તર કુરૂની બહાર, શીતાદાની ઉત્તરે અને મેરૂની વાયવ્ય સુરેન્દ્રના પ્રાસાદ છે. ૧૧૧. ८८० Page #358 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ए गजकूटो संबंधी विशेष हकीकत । (३३७) पूर्वस्यामथ शीताया उदीच्यां मन्दराचलात् । उत्तरासां कुरूणां च मध्येऽस्ति सिद्धमन्दिरम् ॥ ११२ ॥ कूटौ द्वौ तदुभयतो मेरोः सर्वेऽप्यमी स्थिताः । विहारकूटप्रासादाः पंचाशद्योजनान्तरे ॥ ११३ ॥ __ योजनानां पंचशतान्युच्चैस्त्वेन भवन्त्यमी। गव्यूतानां पंचशतीं निमग्नाश्च धरोदरे ॥ ११४ ॥ मूले पंच योजनानां शतान्यायतविस्तृताः । मध्ये त्रीणि पंचसप्तत्यधिकानि शतानि च ॥ ११५॥ उपर्यतृतीयानि शतानि विस्तृतायताः। कूटा इमे वर्षधरगिरिकूटसमा इति ॥११६॥ त्रिभिर्विशेषकम् ॥ सर्वेऽमी वनखंडेन पद्मवेदिकयान्विताः । सिंहासनाढ्यस्वस्वेशप्रासादभ्राजिमौलयः ॥ ११७ ॥ द्वाषष्टिं योजनान्येते प्रासादा विस्तृतायताः। एकत्रिंशद्योजनोच्चाः रम्याः विविधरत्नजाः ॥ ११८ ॥ ઉત્તર કુરૂના મધ્યમાં, શીતાનની પૂર્વે અને મંદરાચળની ઉત્તરે પણ એક સિદ્ધमाहिर छ. ११२. એની પણ બેઉ બાજુએ બે ગજટ આવેલા છે. આ સર્વ સિદ્ધમંદિર, ગજટ પર્વતો અને પ્રાસાદે મેરૂ પર્વતથી પચાસ પચાસ જનને અન્તરે આવેલા છે. ૧૧૩. સર્વ ગજટો પાંચસો પાંચસો જન ઉંચા છે અને સવાસ યોજના જેટલા જમીનની અંદર ખુંચેલા છે. વળી એ મૂળમાં પાંચ માજન લાંબા પહોળા છે, મધ્યમાં ત્રણ પંચોતેર જન લાંબાપહાળા છે, અને મથાળે બસો પચાસ યોજન લાંબા હાળા છે. એમ એઓ વર્ષધર પર્વતના કૂટ જેવા છે. ૧૧૪-૧૧૬. વળી એ સર્વ કૂટ પર વન તથા પદ્મવેદિકા પણ આવી રહેલા છે; અને એમના શિખરો પણ સિંહાસનેથી યુક્ત એવા અનેક સ્વામીના પ્રાસાદથી વિરાજી રહ્યાં છે. ૧૧૭. આ પ્રાસાદો કહ્યા એ વિવિધ રત્નોના બનાવેલા છે. તેઓ બાસઠ બાસઠ યોજન લાંબાપહોળા છે, અને ઉંચાઈમાં એકત્રીશ પેજન છે. ૧૧૮. 13 Page #359 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । एकपल्यायुषस्तेषु स्वस्वकूटसमाभिधाः । क्रीडन्ति नाकिनः स्वैरं दिक्कुम्भिकूटनायकाः ॥ ११९ ॥ स्वस्त्रकूट विदिवेषां राजधान्यः प्रकीर्त्तिताः । जम्बूद्वीपेऽन्यत्र यथायोगं विजयदेववत् ॥ १२० ॥ एतेषु करिकूटेषु पूर्वाचार्यैश्चिरन्तनैः । पठ्यन्ते जिनचैत्यानि स्तोत्रेषु शाश्वतार्हताम् ॥ १२१ ॥ जम्बूद्वीपप्रज्ञप्त्यादिसूत्रे तूपलभामहे । न साम्प्रतं तत्र तत्त्वं जानन्ति श्रुतपारगाः ॥ १२२ ॥ अतः एवोक्तं रत्नशेखरसूरिभिः स्वोपज्ञक्षेत्रविचारे । करिकूड कुंडन इदहकुरुकं चणजमलसमविग्रहेसु । जिणभवणविसंवाओ जो तं जाणंति गीयत्था ॥ १२३ ॥ ( ३३८ ) भद्रशालवनस्यास्य समभूमेरुपर्यथ । स्यात्पंचयोजनशतातिक्रमे नन्दनं वनम् ॥ १२४ ॥ એ પ્રાસાદોમાં, એક પછ્યાપમના આયુષ્યવાળા, પોતપોતાનાફૂટના સમાન નામાભિધાન વાળા, ફૂટ પ તાના નાયક-સ્વામી એવા દેવા સ્વેચ્છાએ ક્રીડા કરે છે. ૧૧૯. [ सर्ग १८ પોતપાતાના કૂટાની વિદિશાઓમાં, અન્યત્ર જ બુદ્વીપમાં, વિજયદેવની રાજધાની જેવી सेभनी राज्धानी छे. १२०. આ ગજકૂટ પર્વતાપર શાશ્વત જિનેશ્વરાના મંદિરે આવેલાં છે એમ પ્રાચીન પૂર્વા ચાયોએ સ્વેત્રોને વિષે કહેલુ છે. ૧૨૧. પણ અત્યારે જ બુઢીપપ્રજ્ઞપ્તિ વગેરે સૂત્રોમાં ક્યાંઇ એ વાત નથી. એ વિષયમાં તત્ત્વ शुछे ते श्रुतपारगाभी - देवणी लगे. १२२. માટે જ રહશેખર સૂરિએ પેાતે રચેલા ક્ષેત્રવિચાર થમાં કહ્યું છે કે-ગજ્રકૂટ, કુંડ, નદી, દ્રહ, કુરૂ, કંચનગિરિ, યમલિંગિર તથા સમવૃત્તવૈતાઢ્ય આ સર્વ સ્થળે જિનભવન સંબંધી मतले छे. ३ शु छे से 'गीतार्थ ' लगे. १२३. આ ભદ્રશાળ વનની સમભૂમિથી, ઉપર ચઢતાં પાંચસા યોજન પૂરા થયે 'नन्दनवन ' નામનુ વન આવે છે, ૧૨૪, Page #360 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक मेरुपर्वतनुं बीजं वन-' नन्दनवन'। (३३९) योजनानां पंचशतान्येतद्विष्कम्भतो मतम् । स्थितं मेरुं परिक्षिप्य वलयाकृतिनात्मना ॥ १२५ ॥ बाह्याभ्यन्तररूपं हि विष्कम्भद्वितयं भवेत् । गिरीणां मेखलाभागे ततोऽत्र द्वयमुच्यते ॥ १२६ ॥ एक एकादशभागो योजनस्यापचीयते । प्रतियोजनमेवं च पंचशत्या व्यतिक्रमे ॥ १२७ ॥ लब्धानि पंचचत्वारिंशद्योजनानि पंचभिः । एकादशांशेयुक्तानि त्यज्यन्ते मूलविस्तृतेः ॥ १२८ ।। दशसहस्ररूपायास्तदैतदवशिष्यते । शतानि नवनवतिश्चतुष्पंचाशदेव च ॥ १२९ ।। एकादशांशाः षट् बाह्यो व्यासोऽयं तत्र भूभृतः। दक्षिणोत्तरयोः पूर्वापरयोर्वा वनान्तयोः ॥१३०॥ कलापकम् ।। एकत्रिंशद्योजनानां सहस्राणि चतुःशती । एकोनाशीतिरधिका परिक्षेपोऽत्र बाह्यतः ॥ १३१ ॥ बाह्ये च गिरिविष्कम्भे सहस्रयोजनोनिते । स्यादन्तगिरिविष्कम्भः स चायं परिभाव्यते ॥ १३२ ॥ એનો વિસ્તાર પાંચસો જનને છે અને એ મેરૂપર્વતને વલયાકારે વીંટળાઈને રહ્યું छ. १२५. પર્વતની, મેખલાના ભાગમાં પહોળાઈ બે પ્રકારે હોય છે. એક બહારની અને બીજી અંદરની. માટે અહિં પણ બે પ્રકારે કહીએ છીએ.–૧૨૬. ચઢતાં પ્રત્યેક યોજને એક અબ્બારાંશ યોજન જેટલો પહોળાઈમાં ઘટાડો થતો જાય છે. એ હિસાબે, પાંચસો યોજન ચઢ્યાથી પીસતાળીશ પૂર્ણક પાંચ અગ્યારાંશ એજન જેટલે મૂળની પહોળાઈમાં ઘટાડો થાય. એટલે મૂળની પહોળાઈ દશહજાર જન છે એમાંથી આ ઘટાડા બાદ કરતાં નવહજાર નવસો ચપન પૂર્ણાક છે અગ્યારાંશ એજન આવ્યા તે મેરૂની બાહ્ય પહોળાઈ આવી અને તે આ વનની દક્ષિણથી ઉત્તર સુધીની અને પૂર્વથી પશ્ચિમ સુધીની સમજવી. વળી એ પરથી બહારનો ઘેરાવા એકત્રીસ હજાર ચાર ઓગણયાએંશી એજન थाय. १२७--११. Page #361 -------------------------------------------------------------------------- ________________ (३४०) लोकप्रकाश। [सर्ग १८ सहस्राणि योजनानामष्टौ नव शतानि च । चतुःपंचाशत्तयांशाः षडेकादशनिर्मिताः ॥ १३३ ॥ सहस्रा योजनान्यष्टाविंशतिस्त्रिशती तथा । षोडशाढ्या तथा भागा अष्टावेकादशोस्थिताः ॥ १३४ ॥ अन्तःपरिरयोऽयं च भवेदस्मिन् वने गिरेः । वनमेतदथो पद्मवेदिकावनवेष्टितम् ॥ १३५॥ एवं चत्वार्यपि वनानि ज्ञेयानि ॥ सिद्धायतनमेकैकं पूर्वादिदिक्चतुष्टये । सुवर्णशैलतः पंचाशद्योजनव्यतिक्रमे ॥ १२६ ॥ विदिक्षु तावतैवास्मात् प्रासादा भद्रशालवत् । तेषां चतुर्दिशं वाप्यः प्रत्येकमिति षोडश ॥ १३७ ।। नन्दोत्तरा तथा नन्दा सुनन्दा वर्धनापि च । ऐशान्यां विदिशि प्राहुर्वापीनामानि सत्तमाः ॥ १३८॥ હવે મેરૂની બહારની પહેળાઈમાંથી એક હજાર યોજન બાદ કરતાં એની અંદરની પહોળાઈ આવે એટલે તે આઠ હજાર નવો ચિપન પૂર્ણાક છે અગ્યારાંશ પેજન આવી. તે પરથી વળી તેના ઘેરાવો કાઢીએ તો તે અઠ્યાવીશ હજાર ત્રણસોને સેળ પૂણુક આઠ અગ્યારાંશ યેજન આવે. (અલબત આ એ વનમાં મેરૂને અંદરનો ઘેરાવે થો). ૧૩ર-૧૩૫. હવે આ વન પણ પદ્મવેદિકા અને વનથી વીંટળાયેલું છે. ૧૩૫. (અને એજ પ્રમાણે थारे वनवीय छ ). વળી મેરૂ પર્વતથી પચાસ પચાસ એજનને અન્તરે પૂર્વ આદિ ચારે દિશાએ અકેક सिद्धभरि छ. १३६. વળી વિદિશાઓમાં એટલે ચારે ખુણે પણ, મેરૂથી એટલે એટલે જ અન્તરે, ભદ્રશાળ વનમાં છે એવાં પ્રાસાદા છે. વળી દરેકની ચારે દિશાઓએ કુલ થઈને સેળ વાવ છે. ૧૩૭. એ સેળે નીચે પ્રમાણે – ઈશાન કોણમાં નંદાત્તરા, નંદા, સુનંદા, અને વર્ષના એ નામની ચાર વાવ આવેલી છે मेम विद्वानानु छ. १३८. Page #362 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक 1 नन्दनवननी सोळ पुष्करिणीओ अने नव शिखरो। (३४१) नन्दिषेणा तथा मोघा गोस्तूपा च सुदर्शना । श्राग्नेय्यां विदिशि प्राहुर्वापीनामानि सत्तमाः ॥ १३९ ॥ भद्रा विशाला कुमुदा तथा च पुण्डरीकिणी । नैर्ऋत्यां विदिशि प्राहुर्वापीनामानि सत्तमाः ॥ १४० ॥ विजया वैजयन्ती चापराजिता जयन्त्यपि । वायव्यां विदिशि प्राहुर्वापीनामानि सत्तमाः ॥ १४१ ॥ स्युश्चतस्रश्चतस्रस्ताः पूर्वादिदिगनुक्रमात् । स्थिताः परीत्य परितः प्रासादांस्तान् विदिग्गतान् ॥ १४२ ॥ आग्नेय्यामथ नैर्ऋत्यां प्रासादौ शकभर्तृको । वायव्यामथ चैशान्यां तावीशानसुरेशितुः ॥ १४३ ।। कूटा नव भवन्त्यत्र नन्दनाख्यं च मन्दरम् । निषधाख्यं च हिमवत्कूटं रजतनामकम् ॥ १४४ ॥ रुचकं सागरचित्रं वज्रकूटं बलाभिधम् । पंचाशता योजनैः स्युरोरेतानि नन्दने ॥ १४५ ॥ युग्मम् ॥ વળી અગ્નિ કેણમાં નંદિષેણ, મેઘા, ગોસ્તૃપા, અને સુદર્શના એ નામની ચાર વાવ વિદ્વાએ કહેલી છે. ૧૩૯. એજ પ્રમાણે નેત્રાત્યમાં પણ ભદ્રા, વિશાલા, કુમુદા અને પુંડરિકીણી નામની ચાર વાવ आवेदी छ-मेम ज्ञानीमाये छे. १४०. તેમજ વાયવ્ય કોણમાં વિજયા, વૈજયન્તી, અપરાજિતા અને જયન્તી એ નામની ચાર વાવ આવેલી છે એમ જ્ઞાનીઓ કહે છે. ૧૪૧. એ ચાર વાવો વિદિશાઓમાં રહેલા પ્રાસાદોને ઘેરીને પૂર્વાદિ દિશામાં અનુક્રમે रडसी छ. १४२. ( એ પ્રાસાદ ક્યા તે કહે છે). અગ્નિ કેણ તથા નૈનત્ય કોણમાં સૌધર્મેન્દ્રના પ્રાસાદ, અને વાયવ્ય તથા ઈશાન કોણમાં ઈશાનેન્દ્રના પ્રાસાદ છે. ૧૪૩. महिं 4जी न शिज। मावा छे ते प्रमाणे:--(१) नन्हन, ( २ ) भन्६२, (3) निषध, (४)हिमवत, (५) २०४त, (६)३२४, (७) सागयित्र, (८) 400 અને(૯) બળ. એ સર્વ આ નન્દન વનમાં મેરૂથી પચાસ પચાસ એજનને અન્તરે છે. ૧૪૪–૧૪૫. Page #363 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । पौरस्त्य सिद्धायतनैशानीप्रासादयोः किल । अन्तरे नन्दनं कूटं तत्र मेघंकरा सुरी ।। १४६ ॥ जम्बूद्वीपे Sपरत्रास्या राजधानी सुमेरुतः । ऐशान्यां विदिशि प्रोक्ता यथार्हं विजयादिवत् ॥ १४७ ॥ पौरस्त्य सिद्धायतनाग्नेयीप्रासादयोः किल । अन्तरे मन्दरं कूटं तत्र मेघवती सूरी ॥ १४८ ॥ राजधानी पुनरस्या पूर्वस्यां मेरुतो मता । जम्बूद्वीपेऽन्यत्र यथास्थानं विजयदेववत् ॥ १४९ ॥ अपाच्य सिद्धायतनाग्नेयीप्रासादयोः किल । अपान्तराले निषधं सुमेधा तत्र देवता ॥ १५० ॥ मेरो दक्षिणतस्तस्या राजधानीं जगुर्बुधाः । सहस्रान् द्वादशातीत्य जम्बूद्वीपेऽपरत्र वै ॥ १५१ ॥ अपाच्य सिद्धायतनात्प्रतीच्यां पूर्वतः पुनः । प्रासादान्नैर्ऋतीनिष्ठात् कूटं हैमवतं स्थितम् ॥ १५२ ॥ ( ३४२ ) પહેલુ નન્દન નામનું શિખર છે તે પૂર્વ તરફના સિદ્ધાયતન અને ઇશાન કાણે આવેલા પ્રાસાદની વચ્ચે છે અને ત્યાં મેઘકરા નામની દેવીનેા વાસ છે. ૧૪૬. [ सर्ग १८ એ દેવીની રાજધાની અપરત્ર જ બુદ્વીપમાં મેરૂ પર્વતથી ઇશાન કાણુમાં આવેલી છે. અને એ સમગ્રપણે વિજયદેવની રાજધાની જેવી સમજવા, ૧૪૭, બીજું જે મ ંદર નામનુ શિખર તે પૂર્વ તરફના સિદ્ધાયતન અને અગ્નિકાણે આવેલા પ્રાસાદની વચ્ચે આવેલુ છે. ત્યાં વળી મેઘવતી નામની દેવી રહે છે. ૧૪૮. એ દેવીની રાજધાની અન્યત્ર જ બદ્રીપમાં મેરૂપર્વતની પૂર્વ દિશાએ આવેલી છે અને એની હકીકત પણ સમગ્રપણે વિજયદેવની રાજધાનીની પેઠે જાણવી. ૧૪૯. નિષધ નામનું ત્રીજું શિખર દક્ષિણ દિશાના સિદ્ધાયતન અને અગ્નિકાણના પ્રાસાદની વચ્ચે આવેલ છે. ત્યાં સુમેધા નામની દેવી છે. ૧૫૦. એ દેવીની રાજધાની પણ અપરત્ર જ બુદ્વીપમાં મેરૂપર્વતની દક્ષિણે બારહજાર ચેાજનને અન્તરે આવેલી છે એમ બુદ્ધિમાનેાનુ કહેવુ છે. ૧૫૧. ચાથુ હૈમવત નામનુ શિખર દાક્ષિણાત્ય સિદ્ધમંદિરની પશ્ચિમે અને નૈઋત્ય કોણના પ્રાસાદની પૂર્વ દિશાએ આવેલું છે. ૧પર. Page #364 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] __" नव शिखरोना नियत स्थान विगेरे । (३४३) शोभते स्वामिनी तत्र देवता मेघमालिनी । जम्बूद्वीपेऽन्यत्र तस्या मेरुतो राजधान्यपाक् ॥ १५३ ॥ मेघमालिनीस्थाने हेममालिनीति जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे ॥ दक्षिणस्यां प्रतीचीनात् सिद्धायतनतस्तथा । प्रासान्नैतीनिष्ठादुदीच्यां रजताभिधम् ॥ १५४ ॥ सुवत्सा देवता तत्र प्रतीच्यां कनकाचलात् । जम्बूद्वीपेऽन्यत्र तस्या राजधानी निरूपिता ॥ १५५ ॥ उत्तरस्यां प्रतीचीनात सिद्धायतनतस्तथा । वायव्यकोणप्रासादादपाच्यां रुचकाभिधम् ॥ १५६ ॥ वत्समित्रा तत्र देवी पश्चिमायां सुमेरुतः । जम्बूद्वीपेऽन्यत्र तस्या राजधानी जिनः स्मृता ॥ १५७ ।। एवं च जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रवृत्तिबृहत्क्षेत्रसमाससूत्रवृतिसिरिनिलयक्षेत्रसमाससूत्रवृत्त्याद्यभिप्रायेण सौमनसगजदन्तसम्बन्धिपंचकूटषष्ठकूट એ શિખર પર મેઘમાલિની દેવી સ્વામીની તરીકે રહે છે. એની રાજધાની અન્યત્ર જબૂદ્વીપમાં મેરૂપર્વતની દક્ષિણ દિશાએ આવેલી છે. ૧૫૩. અહિં “મેઘમાલિની' નામ મેં કહ્યું છે. પણ જબદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં એને સ્થાને 'उभभासिनी' येवु नाम . પાંચમું રજત’ નામનું શિખર પશ્ચિમ તરફના સિદ્ધ મંદિરની દક્ષિણે અને નેત્રદત્ય કેણના પ્રાસાદની ઉત્તરે આવેલું છે. ૧૫૪. એ શિખર પર સુવત્સા નામની દેવીનો વાસ છે. એની રાજધાની પણ અન્યત્ર જંબદ્ધીપમાં મેરૂ પર્વતની પશ્ચિમે આવેલી છે. ૧૫૫. રૂચક” નામનું છઠું શિખર પશ્ચિમાત્ય સિદ્ધ મંદિરની ઉત્તરે અને વાયવ્ય કોણના પ્રાસાદથી દક્ષિણ દિશાએ આવેલું છે, ૧પ૬. ત્યાં વત્સમિત્રા નામની દેવી છે. એની રાજધાની પણ અન્યત્ર જખ્યદ્વીપમાં મેરૂની પશ્ચિમે આવેલી છે એમ જિનેશ્વરોનું કહેવું છે. ૧૫૭. એવી રીતે જંબદ્વીપ પ્રજ્ઞખિત સૂત્રની ટીકા, બ્રહક્ષેત્રસમાસની ટીકા, તથા સિરિનિલય ક્ષેત્રસમાસની ટીકા વગેરેને અભિપ્રાયે, સોમનસ અને ગજાંત પર્વતોના પાંચમા અને છઠ્ઠા શિખરોપર રહેનારી દિકકુમારિઓનાં, અને નન્દન વનના પાંચમા છઠ્ઠા શિખરોપર રહેનારી Page #365 -------------------------------------------------------------------------- ________________ ( ३४४) लोकप्रकाश । [ सर्ग १८ वासिन्यौ नन्दनवनपंचमकूटषष्ठकूटवासिन्यौ च दिक्कुमार्यों तुल्याख्ये एव ॥ स्थानांगसूत्रकल्पान्तर्वाच्यटीकादिषु तु ऊर्ध्वलोकवासिनीषु सुवत्सावत्समिलास्थाने तोयधाराविचिले दृश्यते ॥ उदीच्यसिद्धायतनात् प्रतीच्यामथ पूर्वतः । प्रासादाद्वायुकोणस्थात् कूटं सागरचित्रकम् ॥ १५८ ।। बलाहका तत्र देवी मरोरुत्तरतः पुनः । जम्बूद्वीपेऽन्यत तस्या राजधानी जिना जगुः ।। १५९ ॥ उदीच्यसिद्धायतनात् प्राच्यां वायव्यकोणजात् । प्रासादात् पश्चिमायां च वज्रकूटमिहान्तरे ॥ १६० ॥ वज्रसेना तत्र देवी राजधानी सुमेरुतः। उत्तरस्यामन्यजम्बूद्वीपे ज्ञेया यथागमम् ॥ १६१ ॥ अयं तावत् क्षेत्रसमासबृहद्वृत्त्यभिप्रायः ॥ जन्बूद्वीपप्रज्ञप्तिसूत्रे च सागरचित्रकूटे वज्रसेना देवी वज्रकूटे बलाहका देवी पठ्यते इति ज्ञेयम् ॥ तथा क्षेत्रसमाससूत्रे वारिसेण इति पाठः । किरणावल्यादावपि દિકકુમારિઓનાં નામે એક સરખાં છે. પણ સ્થાનાંગસૂત્ર અને કપાન્તરની ટીકા વગેરેમાં ઉર્વલોકવાસી દિકુમારીઓમાંથી ‘સુવત્સા” તથા “વત્સમિત્રા” ને સ્થાને તોયધરા ? मन वियित्रा' सेवा नाभा छ. વળી સાગરચિત્રક નામનું સાતમું શિખર ઉત્તર તરફના સિદ્ધમંદિરથી પશ્ચિમે અને વાયવ્ય કોણના પ્રાસાદથી પૂર્વ આવેલું છે. ૧૫૮. એ શિખર પર અલાહકા નામની દેવી છે. અને એની રાજધાની પણ બધીઓની રાજધાનીની પેઠે અન્યત્ર જંબદ્વીપમાં મેરૂ પર્વતની ઉત્તરે આવેલી છે. એવાં જિનપ્રભુનાં વચન छ. १५८. આઠમું શિખર વાકૂટ નામનું છે તે ઉત્તર તરફના સિદ્વાયતનની પૂર્વ અને વાયવ્યકેણુના પ્રાસાદની પશ્ચિમે આવી રહ્યું છે. ૧૬૦. એ શિખર પર વસેના દેવીનો વાસ છે. અને એની રાજધાની પણ પૂર્વવતુ અન્યત્ર જંબદ્વીપમાં મેરૂ પર્વતની ઉત્તર દિશાને વિષે આવેલી છે એમ આગમમાં કહ્યું છે. ૧૬૧. આ જે મેં કહ્યું છે તે જ મુજબ ક્ષેત્રસમાસની માટી ટીકામાં પણ કહ્યું છે, પરંતુ જબ દ્વાપપ્રજ્ઞપ્તિસૂત્રમાં તો સાગરચિવ શિખર પર વસેના દેવી અને વાટ શિખર પર બલાહકા Page #366 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] नवमा 'बलकूट ' नी हकीकत । ( ३४५) वारिषेणा इति । जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे वइरसेणा इति । बृहत्क्षेत्रसमाप्त. वृत्तौ च वज्रसेना इति नाम । इति ज्ञेयम् ॥ एता अष्टाप्यूर्ध्वलोकवासिन्यो दिक्कुमारिकाः। सुगन्ध्यम्बुपुष्पवृष्टिं कुर्वन्ते जिनजन्मनि ॥ १६२ ॥ भद्रशालवनकूटतुल्यत्वेन भवन्त्यमी । मूले पंचयोजनानां शतान्यायतविस्तृताः ॥ १६३ ॥ वनेऽपि पंचशतिके पंचाशयोजनोत्तरम् । स्थितेरेषां स्थितिः किंचिदाकाशे बलकूटवत् ॥ १६४ ॥ ___ अत्रैव नन्दनवने सुधाशनधराधरात् । ऐशान्यां विदिशि प्रोक्तं बलकूटं जिनेश्वरैः ॥ १६५ ॥ तथोक्तं जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे । मंदरस्सणं पव्वयस्य उत्तरपुरच्छिमेणं एत्थणं णंदणवणे बलकूडे णामं कूडे पण्णत्ते । इत्यादि ॥ विदिशोऽपि विशालाः स्युः महतो वस्तुनः किल । तद् घटेतावकाशोऽत्र प्रासादबलकूटयोः ॥ १६६ ॥ દેવી કહેલી છે. વળી ક્ષેત્રસમાસસૂત્રમાં “વારિણ” એવો પાઠ છે; “ કિરણવલી વગેરેમાં વારિણ” એવો પાઠ છે; જબુદ્ધીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં વઈરસેણા” એવો પાઠ છે અને બહક્ષેત્ર માસની ટીકામાં “વાસેના” એવો પાઠ છે. આ આઠે દેવીઓ ઊર્ધલાકની દિકુકમારીઓ છે અને એઓ જિનભગવાનના જન્મસમયે સુધી જળને છંટકાવ અને પુષ્પની વૃષ્ટિ કરે છે. ૧૬૨. વળી આઠ શિખર કહી ગયા એ ભદ્રશાલવનનાં શિખરો જેવાં હોઈને મૂળમાં પાંચ योनसमा पडाणा छ. ११3. વળી એ પાંચ યોજનાના વનમાં પચાસ જન મૂક્યા પછીથી રહેલાં છે એટલે એઓને કંઈક ભાગ બળકૂટ” ની પેઠે આકાશમાં અદ્ધર રહેલ છે. ૧૬૪. છેલ્લું નવમું ‘બળકૂટ” છે તે નન્દન વનમાં જ મેરૂપર્વતના ઇશાનકાણમાં આવેલ છે એમ જિનભગવાનનું કહેવું છે. ૧૬૫. એ સંબંધમાં જ બદ્ધીપપ્રજ્ઞપ્તિસૂત્રને વિષે કહ્યું છે કે—મંદરાચળ પર્વતની ઉત્તર અને ર્થાત્ ઈશાનકેણમાં બળકટ આવેલ છે. , Page #367 -------------------------------------------------------------------------- ________________ (૨૪) ઢોસા [ सर्ग १८ अर्धेन नन्दनवने कूटमेतदवस्थितम् । अपरार्धेन चाकाशे तदुक्तं पूर्वसूरिभिः ॥ १६७ ।। श्राह ॥ नन्दनवने बलकूटम् । नन्दनवनं च पंचयोजनशतविस्तीर्णायां मेरोः प्रथममेखलायां । ततः कथं तत्र माति ॥ बलकूटेन पंचयोजनशतानि नन्दनवनसत्कानि रुद्धानि पंञ्चयोजनशतानि पुनः मेरोः વહ શાવાશે તતઃ શ્ચિત્તવઃ उक्तं च । नंदनवण रुभित्ता पंचसए जोषणाइं नीसरिओ। प्रायासे पंचसए रुभित्ता ठाइ बलकूडो ॥ १६८॥ इति क्षेत्रसमासवृत्तौ ॥ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रवृत्तौ तु मेरुतः पंचाशद्योजनातिकमे ईशानकोणे ऐशानप्रासादः ततः अपि ईशानकोणे बलकूटमित्युक्तम् ॥ तदभिप्रायं न विद्मः॥ - મહાન પદાર્થોની વિદિશાઓ પણ મહાન-વિશાલ હોય છે. એ કથનથી, અહિં પ્રાસાદ અને બળકૂટ બેઉને અવકાશ ઘટે છે. ૧૬૬. આ નવમું બળટ અરધું નંદનવનમાં રહેલું છે અને અરધું અદ્ધર આકાશમાં રહેલું છે એમ પૂર્વાચાર્યોનું કહેવું છે. ૧૬૭. અહિં એવી શંકા ઉત્પન્ન થાય કે નંદનવનમાં બળકૂટ છે ( એમ તમે કહે છે, પણ નંદનવન તો મેરૂપર્વતની પાંચસે જન વિસ્તીર્ણ એવી પહેલી મેખલામાં છે તો એમાં (એક સહસ્ર જન વિસ્તીર્ણ એવા) બળકૂટનો કેવી રીતે સમાવેશ થાય ? આ શંકાનું સમાધાન એવી રીતે કે–બળટ નંદનવનનાં પાંચસો યજન રોકીને રહ્યું છે અને બીજાં પાંચસો જન તો મેરૂથી બહાર અદ્ધર આકાશમાં છે. માટે શંકા જેવું કાંઈ રહેતું નથી. શ્રેત્રસમાસની વૃત્તિમાં પણ કહ્યું છે કે નંદનવનનાં પાંચસે લેજને રોકીને નીકળેલા બળHટે આકાશમાં પાંચસો જન ક્યા છે. ૧૬૮. વળી જેમૂદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રની ટીકામાં તે એમ કહ્યું છે કે “ મેરુપર્વતથી ઈશાનકેણમાં પચાસ જન જતાં ઈશાન તરફનો પ્રાસાદ છે અને એથી પણ ઈશાનકાણમાં બળક્ટ છે. ” આ વાત કંઈ સમજણમાં આવતી નથી, Page #368 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] मेरुनु ब्रीजुं वन ' सौमनसवन'। माल्यवगिरिसम्बन्धिहरिस्सहायकूटवत् । सर्वात्मनेदं विज्ञेयं व्यासायामोच्चतादिभिः ॥ १६९ ॥ बलनामा सुरस्तत्र स्वामी तद्राजधान्यपि । मेरोरुत्तरपूर्वस्यां जम्बूद्वीपेऽपरे मता ॥ १७० ।। बलाख्याया राजधान्या: स्वरूपमखिलं खलु । हरिस्सहायाः सदृशं विज्ञेयमविशेषितम् ॥ १७१ ॥ ___ गच्छद्भिश्चैत्यनत्यर्थं पाण्डकेऽदो वनं पथि । विश्रान्त्यै श्रीयते विद्याचारणैः मुनिवारणैः ॥ १७२ ॥ प्रत्यागच्छभिरानम्य पाण्डके शाश्वतान् जिनान् । विश्राम्यद्भिः भूष्यतेऽदो जंघाचारणसाधुभिः ॥ १७३ ।। अथास्य नन्दनाभिख्यवनस्य समभूतलात् । योजनानां सहस्राणि द्वाषष्टिं पंचभिः शतैः ॥ १७४ ।। समन्वितान्यतीत्यास्ति वनं सौमनसाभिधम् । योजनानां पंचशतीं विस्तीर्णं सर्वतोऽपि ततू ॥१७५॥युग्मम् ।। આ બળદની લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ વગેરે સર્વવાનાં માલ્યવાન પર્વતનાં હરિ સહ નામના શિખર પ્રમાણે જાણું લેવાં. ૧૬૯ એ બળકૂટ પર વળી એને બળ નામનો સ્વામીદેવ રહે છે. એની રાજધાની મેરૂપર્વતની ઉત્તરપૂર્વમાં પૂર્વવત્ અન્ય જ બુદ્વીપમાં છે. ૧૭૦. એ રાજધાનીનું નામ “ બલા છે અને એની સર્વ હકીકત સમગ્રપણે હરિહા પ્રमाणे शुवी. १७१. આ નન્દનવન વળી પાંડકવનમાં જિનચેત્યની યાત્રાએ જતા વિદ્યાચરણ મુનિઓનું વિશ્રામસ્થળ છે. ૧૭૨ વળી પાંડકવનમાં શાશ્વતા જિનેશ્વરનાં દર્શન કરીને પાછા વળતા જંઘાચારણ મુનિઓ मलि विसामो से छे. १७3. હવે આ નન્દનવનના સમભૂતળથી બાસઠહજાર પાંચસો યજનને અન્તરે, સર્વત: પાંચ જનના વિસ્તારવાળું એવું સૌમનસ નામનું વન છે. ૧૭૪–૧૭૫. Page #369 -------------------------------------------------------------------------- ________________ (३४८) .. लोकप्रकाश । [ सर्ग १८ अस्मिन्नपि परिक्षिप्य स्थिते मेरुं समन्ततः । वक्ष्ये बाह्यान्तररूपौ विष्कम्भौ पूर्ववत् गिरेः ॥ १७६ ।। __ योजनानां सहस्राणि चत्वारि द्वे शते अपि । द्विसप्तत्यधिके भागा अष्टावेकादशोद्भवाः ॥ १७७ ॥ बहिर्वनात् गिरेया॑सः एष पूर्वापरान्तयोः । दक्षिणोत्तरयोर्वापि तत्रोपपत्तिरुच्यते ।। १७८ ।। युग्मम् ।। मेरूच्छ्यस्यातीतानि भुवः सौमनसावधि । त्रिषष्टिोजनसहस्राणि रुदैर्भजेत् बुधः ॥ १७९ ॥ शतानि सप्तपंचाशत् सप्तविंशानि तत्र च । लब्धानि योजनान्यंशा: त्रयश्चैकादशोद्भवाः ॥ १८० ॥ अस्मिन् राशौ भूमिगतात् मेरुव्यासात् विशोधिते। मानं यथोक्तं जायेत बाह्यायाः गिरिविस्तृतेः ॥ १८१ ॥ व्यासो वनस्योभयतः पंचपंचशतात्मकः । बाह्यव्यासात्तत्सहस्त्रे शोधिते शेषमान्तरः ॥ १८२ ॥ सच भयम् । योजनानां सहस्राणि त्रीणि किंच शतद्वयम् । द्विसप्तत्यधिकं भागाः अष्ट चैकादशोद्भवाः ॥ १८३॥ આ વન પણ મેરૂની ફરતે વીંટાઈને રહેલું હોવાથી, પૂર્વવત્ એને ગિરિબાદ્યાન્તર રૂ૫ દ્વિવિધ વ્યાસ હોય. એ નીચે પ્રમાણે કહું છું. ૧૭૬. વનની બહાર મેરૂનો પૂર્વ પશ્ચિમ અથવા ઉત્તરદક્ષિણ વિસ્તાર ચારહજાર બસો ને બહતેર પૂર્ણાંક આઠ અગ્યારાંશ યોજન છે. ૧૭૭–૧૭૮. એ આ પ્રમાણે પૃથ્વીથી તે સમનસવનસુધી મેની ઉંચાઈ ત્રેસઠહજાર જન છે એને અગ્યારે ભાંગે. એટલે ભાગમાં પાંચ હજાર સાતસો સત્યાવીશ પૂર્ણાક ત્રણ અગ્યારાંશ એજન આવશે. આરકમને પૃથ્વી પરની મેરૂની પહેળાઈ જે દશ હજાર યોજન છે તેમાંથી બાદ કરતાં २ मावे ते मारने निश्ििवस्तार आल्या. (१००००-५७२७३४२७२६ ). १७५-१८१. હવે વનની બેઉ બાજુની પહોળાઈ પાંચસો પાંચસો જન છે એટલે સમગ્ર એક હજાર Page #370 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक } सौमनसवन- किंचित् वर्णन । (३४९) तथा गिरेर्बाह्यपरिक्षेपः त्रयोदशसहस्रकाः। एकादशाः शताः पंच षट् चैकादशजा लवाः ॥ १८४ ॥ अन्तर्गिरिपरिक्षेपः सहस्राणि दश त्रयः। शताः चैकोनपंचाशाः त्रयो भागाश्च रुद्रजाः ॥ १८५ ॥ एवमुक्ताभिलापेन ज्ञेया वक्तव्यताखिला । अत्रापि नन्दनाभिख्यवनवत् कूटवर्जिता ॥ १८६ ॥ तथैवैकैकमाशासु विज्ञेयं सिद्धमन्दिरम् । विदितु पुनरेकैकः प्रासादो वापिकावृतः ॥ १८७ ।। सुमनाः सौमनसा च सौमनांसा मनोरमा। ऐशान्यां विदिशि प्रोक्ताः वाप्यः प्राच्यादिदिक्क्रमात् ॥१८८॥ सदुत्तरकुरुः देवकुरुः वन्हिविदिश्यथ।। वाप्यश्चतस्रः क्रमतो वारिषेणा सरस्वती ॥ १८९ ॥ विशाला माघभद्रा चाभयसेना च रोहिणी । वाप्यः चतस्त्रो नैर्ऋत्यां ज्ञेयाः पूर्वाद्यनुक्रमात् ॥ १९० ।। भद्रोत्तरा तथा भद्रा सुभद्रा च तथापरा । भद्रावतीति वायव्यकोणे वाप्यो यथाक्रमम् ॥ १९१ ।। જન થયા તેને બહારની પહોળાઈમાંથી બાદ કરતાં જે આવે તે અંદરની પહેળાઈ समवी. मेट ४२७२६.-१०००=3२७२६ मारनी पड15. १८२-१८3. (વળી એ પરથી ઘેરાવો પણ નીકળે.) બહારને ઘેરા તેર હજાર પાંચસે અગ્યાર પૂર્ણાંક છ અગ્યારાંશ એજન આવે છે. અને એનો અંદરનો ઘેરાવ દશ હજાર ત્રણ ઓગણપચાસ પૂર્ણક ત્રણ અગ્યારાંશ એજન થાય છે. ૧૮૪–૧૮૫. નંદનવનમાં કટ કહ્યાં છે એ કૂટ શિવાય બધુચ અહિં નંદનવન પેઠે સમજવું. ૧૮૬. એની જ પેઠે અકેકી દિશામાં સિદ્ધાયતન સમજવું; વિદિશામાં વાવથી ઘેરાયલે પ્રાસાદ સમજ. ઇશાન ખુણામાં પૂર્વાદિકને અનુક્રમે સુમના, મનસા, સોમનાંસા, અને મનેરમાં નામની વાવો સમજવી. અગ્નિ કેણમાં ઉત્તરકુરૂ, દેવરૂ, વારિણા અને સરસ્વતી નામની Page #371 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश। [ सर्ग १८ श्राग्नेय्यामथ नैर्ऋत्यां प्रासादौ शकभर्तृको । ऐशान्यां वायव्यायां च तावीशानसुरेशितुः ॥ १९२ ।। ___ एवं वनं सौमनसं लेशतो वर्णितं मया । वर्णयामि वनमथ पाण्डुकं शिखरस्थितम् ॥ १९३ ॥ अतीत्योचं सौमनसवनस्य समभूतलात् ।। योजनानां सहस्राणि षट्त्रिंशतमुपर्यधः ॥ १९४ ॥ प्रज्ञप्तं पण्डकवनमनेकसुरसेवितम् । चारणश्रमणश्रेणिश्रितकल्पद्रुमाश्रयम् ॥ १९५ ॥ युग्मम् ।। चतुर्नवत्या संयुक्ता योजनानां चतुःशती । वनस्यास्य चक्रवालविष्कम्भो वर्णितो जिनः ।। १९६ ।। उपपत्तिश्चात्र मेरुमौलेः सहस्त्रविस्तृतात् । शोधयेत् चूलिकामूलव्यासं द्वादशयोजनीम् ।। १९७ ।। अवशिष्टेऽर्कीकृते च यथोक्तमुपपद्यते । मानमस्य मरकतमणिप्रैवेयकाकृतेः॥ १९८ ॥ युग्मम् ॥ ચાર વાવ; નૈઋત્ય ખુણામાં અનુક્રમે વિશાલા. માઘભદ્રા, અભયસેના અને રોહિણી નામની ચાર વાવ; અને વાયવ્ય કેણુ માં અનુક્રમે ભદ્રોતરા, ભદ્રા, સુભદ્રા તથા ભદ્રાવતી નામની यार वापसमावी. १८७-१८१. વળી અગ્નિ ખૂણામાં અને નેત્રત્ય ખુણામાં સૈધર્મેન્દ્રના બે પ્રાસાદ, અને ઈશાન તથા વાયવ્ય કોણમાં ઈશાનેન્દ્રના બે પ્રાસાદ છે. ૧૯ર. એ પ્રમાણે મેં સિમનસવનનું લેશમાત્ર વર્ણન કર્યું. હવે ( મેરૂના ) શિખર પર રહેલા પાંડકવનનું વર્ણન કરું છું. ૧૯૩. સમનસવનના સમભૂતળથી ઉપર ચઢતાં છત્રીસ હજાર જન પૂરા થયા પછી, અનેક દેવથી સેવાયલું અને ચારણમુનિઓના વિસામારૂપ કઃપવૃક્ષવાળું પંડકવન આવે છે. ૧૯૪–૧૫. આ વનની કુરતી પહોળાઈ ચારસે ચોરાણુ જનની છે એમ જિનભગવાનનું पयन छे. १८६. सनी समन्नति या प्रमाणे:-- મેરૂ પર્વતના શિખરનો વિસ્તાર એક હજાર જન છે. એમાંથી ચૂલિકાના મૂળની પહોળાઈ જે બાર એજનની છે તે બાદ કરવી. એટલે નવસો અઠયાસી જન રહ્યા. એને Page #372 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक } मेरुना चोथा वन · पांडकवन ' नुं स्वरूप । ( ३५१) यथा मेरुं परिक्षिप्य स्थिता पूर्ववनत्रयी । परिक्षिप्य स्थितमिह तथेदं मेरुचूलिकाम् ॥ १९९ ॥ त्रिसहस्री योजनानां द्वाषष्टया संयुतं शतम् । विशेषाभ्यधिकं किंचित् परिक्षेपोऽस्य वर्णितः ॥ २०० ॥ ___ अस्मिन् मेरुचूलिकायाः पंचाशद्योजनोत्तरम् । सिद्धायतनमेकैकं प्राग्वत् दिशां चतुष्टये ॥ २०१ ।। विदिक्षु पुनरेकैकः प्रासादो वापिकावृतः। नामान्यासां वापिकानामैशान्यादिविदिक्क्रमात् ॥ २०२ ॥ पुंड्रा पुंड्रप्रभा चैव सुरक्ताख्या तथापरा । रक्तावतीति चैशानप्रासादे वापिका मताः ॥ २०३ ॥ क्षीररसा चेतुरसा तथामृतरसाभिधा। वारुणीति किलाग्नेयप्रासादे वापिकाः स्मृताः ॥ २०४ ॥ शंखोत्तरा तथा शंखा शंखवर्ता बलाहका । प्रासादे नैर्ऋतीसंस्थे वापिकाः परिकीर्तिताः ॥ २०५॥ અર્ધ કરવા. એટલે ચાર ચારાણું જન આવ્યા. એ મરકતરત્નના ગ્રેવેયકની આકૃતિવાળા से पननु प्रभा. १८७-१८८. પૂર્વોક્ત ત્રણ વન જેમ મેરૂ પર્વતને વીંટાઇને રહેલાં છે તેમ આ ચોથું પડકવન મેરૂની ચૂલિકાને વીંટીને રહેલું છે. એને ઘેરાવ ત્રણ હજાર એકસે બાસઠ જનથી કંઈક અધિક डे। छ. १८८-२००. આ વનમાં, મેરૂની ચલિકાથી પચાસ યોજનને અંતરે, પૂર્વની પેઠે દિશ અકેક સિદ્ધ મંદિર છે; અને ચારે વિદિશાઓ એટલે ખુણામાં વાવાથી વીટળાયેલા અકેક પ્રાસાદ છે. એ વાવનાં નામ ઈશાન આદિક વિદિશાઓને અનુક્રમે નીચે પ્રમાણે છે:– ર૦૧-૨૦૨. - ઈશાનકેણના પ્રાસાદની ચિતરફ પંડ્રા, પ્રભાવા, સુરતા તથા રક્તાવતી નામની वाको छ. २०३. અગ્નિકોણના પ્રાસાદની ચોતરફ ક્ષીરરસા, ઇક્ષુરસા, અમૃતરસા તથા વારૂણ નામની पाव। छ. २०४. નેત્રત્યકોણમાં રહેલા પ્રાસાદની બાજુ શેત્તરા, શંખા, શંખાવર્તા, તથા બલાહકા नामनी वाव। छ. २०५. Page #373 -------------------------------------------------------------------------- ________________ ( ३५२ ) लोकप्रकाश । पुष्पोत्तरा पुष्पवती सुपुष्पा पुष्पमालिनी । वायव्यकोणे वाप्यः स्युः सर्वाः पूर्वादितः क्रमात् ॥ २०६ ॥ श्राग्नेयनैर्ऋत्यगतौ प्रासादौ स्तः शतक्रतोः । वायव्येशान सत्कौ तावीशानेन्द्रस्य वर्णितौ ॥ २०७ ॥ चैत्यप्रासादवापीनां मानं त्रिषु वनेष्वपि । सद्भद्रशालवनवद्विज्ञेयमविशेषितम् ॥ २०८ ॥ अथास्मिन् पंडकवनेऽभिषेकार्हाः स्वयंभुवाम् | शिलाश्चतस्त्रः प्रज्ञप्ताः स्नात्रोदकपवित्रिताः ॥ २०९ ॥ श्राद्या पाण्डुशिलानाम्नी द्वितीया पाण्डुकंबला । तृतीया च रक्तशिला चतुर्थी रक्तकंबला || २१० ॥ श्रमूनि श्रासां नामानि जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे | क्षेत्रसमासे तु पांडुकंबला अतिपाण्डुकंबला रक्तकंबला अतिरक्त कंबला एवं श्रासां नामानि पठ्यन्ते ॥ प्राच्यां मेरुचूलिकाया प्राकूपर्यन्ते वनस्य च । भात्यर्जुनस्वर्णमयी शिला पाण्डुशिलाभिधा ॥ २११ ॥ [ सर्ग १८ અને વાયવ્યકાણના પ્રાસાદને ફરતી પૂર્વાદ્દિક દિશાને અનુક્રમે પુષ્પાત્તરા, પુષ્પવતી. સુષુપ્પા અને પુષ્પમાલિની નામની ચાર વાવ આવેલી છે. ૨૦૬, અગ્નિકાણ તથા નૈઋત્યકાણુના--એમ એ પ્રાસાદ સાધર્મેન્દ્રના છે; અને વાયવ્યકાણુ तथा ईशान अणुनो-म में प्रसाद शानेन्द्रना . २०७ ભદ્રશાળવનમાં આવેલા ચૈત્ય, પ્રાસાદ અને વાવ–એ સર્વેનુ જે માન યાગ્યસ્થળે કહે વામાં આવ્યું છે તેજ માન શેષ ત્રણે વનના ચૈત્ય, પ્રાસાદ અને વાવનુ છે. ૨૦૮. વળી આ પાંડકવનને વિષે શ્રી જિનભગવાનના અભિષેકને યાગ્ય ચાર શિલાઆ આવેલી छे--ते यारे प्रलुना स्नात्र भजथी पवित्र थयेसी छे. २०८. પહેલી પાંડુશિલા, બીજી પાંડુક મલા, ત્રીજી રક્તશિલા અને ચાથી રક્તક ખલા છે. ૨૧૦૦ આ નામ કહ્યાં તે જ બુદ્ધીપપ્રજ્ઞપ્તિ સૂત્રને અનુસારે છે. ક્ષેત્રસમાસમાં તો પાંડુક બલા, અતિપાંડુક ખલા, રક્તક ખલા અને અતિરક્તક ખલા-એમ નામ કહેલાં છે. ચારમાં જે પહેલી પાંડુશિલા નામની છે તે મેની ચિલકાથી પૂર્વે અને વનને પૂર્વ છેડે मावेसी छे. २११. Page #374 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] पांडकबननी चार शिलामा पहेली शिलानी हकीकत । ( ३५३) सा पूर्वापरविस्तीर्णा तथोदग्दक्षिणायता। आयामतो योजनानां शतानि पंच कीर्तिता ।। २१२ ॥ शतान्यर्द्धतृतीयानि मध्ये विष्कम्भतो मता। अर्धचन्द्राकृतेस्तस्या मध्ये परमविस्तृतिः ॥ २१३ ॥ पूर्वापरः शरत्वेन व्यासोऽस्याः परमो बुधैः । जीवात्वेन च परमायामस्तु दक्षिणोत्तरः ॥ २१४ ॥ परिक्षेपो धनुःपृष्टतया भाव्यो यथोचितः । तत्तत्करणरीत्या वा समानेयं शरादिकम् ॥ २१५॥ __ चतुर्योजनपिण्डायामस्यां भाति चतुर्दिशम् । तोरणालंकृतं कनं सोपानानां त्रयं त्रयम् ॥ २१६ ॥ अधिज्यचापाकारायाः वक्रता चुलिकादिशि । ऋजुता स्वस्वदिक्क्षेत्राभिमुखास्याः विभाव्यताम् ॥ २१७ ।। अत्यन्तकमनीयायामस्यां वृन्दारकत्रजाः। आसीनाश्च शयानाश्च विदन्ति परमां मुदम् ॥ २१८॥ એ પૂર્વ પશ્ચિમ પહોળી છે અને ઉત્તર દક્ષિણ લાંબી છે. એની લંબાઈ પાંચસો યોજના છે. એની પહોળાઈ મધ્યભાગમાં અઢીસો યોજન છે કેમકે એ અર્ધ ચંદ્રાકારની છે એટલે મધ્યભાગમાં ઉત્કૃષ્ટ પહોળાઈ હોય. એ પહોળાઈ પૂર્વ પશ્ચિમે શરપણાને લઈને ઉત્કૃષ્ટી છે. વળી એની લંબાઈ જવાપણાને લઈને ઉત્તર દક્ષિણ તરફ ઉત્કૃષ્ટી છે. ૨૧૨–૨૧૪. એનો ઘેરા ધનુપૃષ્ટપણાથી યથાયોગ્યપણે ભાવી લેવો. અથવા એનું શરાદિક (શર, જીવા અને ધનુ પૃષ્ઠ) તે તે કરણ–યુક્તિની રીતે શોધી કાઢવું. ૨૧૫. આ શિલા ચાર જન જાડી છે અને એને ચોદિશ તોરણોને લીધે શોભાયમાન એવાં ત્રણ ત્રણ પગથીયાં છે. ૨૧૬, એની આકૃતિ દેરી ચઢાવેલા ધનુષ્ય જેવી છે. એ ચલિકાની દિશામાં વક છે અને પોતપિતાની દિશાના ક્ષેત્રસમુખ સરલ- સીધી છે. ૨૧૭. એ અત્યન્ત મનોહર હવાથી, એના પર દેવતાઓ અત્યંત હર્ષથી સૂએ બેસે છે, ર૧૮. 15 Page #375 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश। ( ३५४) [सर्ग १८ वेदिकावनखंडाभ्यां समन्तादियमावृता । कांचीदामनीलपरिधानाभ्यामिव कामिनी ॥ २१९ ॥ दक्षिणस्यामुदीच्यां च तस्यां सिंहासने स्थिते । धनुःपंचशतव्यासायामे तदर्द्धमेदुरे ॥ २२० ॥ ज्ञेयो ग्रन्थान्तरात् सिंहासनयोरिह वर्णकः। अनावृतस्थलस्थानादेषां चन्द्रोदयं विना ॥ २२१ ॥ तुल्यत्वादनयोासायामाभ्यां चतुरस्रता । चतुरस्रपीठबन्धरूपे ज्ञेये इमे ततः ॥ २२२ ॥ उत्तराहे तत्र सिंहासने देवाश्चतुर्विधाः । अभिषिचन्ति कच्छादिविजयाष्टकतीर्थपान् ॥ २२३ ॥ सिंहासने दाक्षिणात्ये विजयेषु किलाष्टम् । वत्सादिकेषु संजातान् स्नपयन्ति जिनेश्वरान् ॥ २२४ ।। पायं भावः। शिलायाः संमुखं ह्यस्याः पूर्वस्यां दिशि वर्तते । क्षेत्रं पूर्व विदेहाख्यं विजयास्तत्र षोडश ॥ २२५ ॥ સર્વતઃ વેદિકા તથા વનખંડથી વીંટળાયેલી આ શિલા જાણે સુવર્ણ મેખલા અને લીલા વસ્ત્રોમાં સજજ થયેલી કઈ કામિની સ્ત્રી હોયની એવી શોભે છે. ૨૧૯. એ શિલાપર દક્ષિણે અને ઉત્તરે પાંચસે ધનુષ્ય લાંબાપહોળાં અને અઢીસે ધનુષ્ય જાડાં બે સિંહાસનો રહેલાં છે. ૨૨૦ એ બેઉનો પરિવાર અન્ય ગ્રંથોથી જાણી લેવા. ૨૧. લંબાઈ અને પહોળાઈ એકસરખી હોવાથી એ ચોખંડા છે; અને એટલે એને સમ यारस पी81वां सभvi. २२२. એ બેમાંથી જે ઉત્તર તરફનું છે તેના પર ચારે પ્રકારના દેવે કચ્છ વગેરે આઠ વિજयोमा थयेमा तीर्थ शनी मनिष ४२ छ. २२३, અને જે દક્ષિણ તરફનું છે તે પર વત્સ વગેરે આઠ વિજેમાં થયેલા તીર્થકરોના मनिष ४२वामां आवे छे. २२४. सन। विस्तृत सावार्थमा प्रमाण: Page #376 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] एनी बीजी शिलानी हकीकत । ( ३५५) उत्कर्षतोऽपि तत्र द्वौ जायेते युगपजिनौ । तत्र शीतोत्तराभाविविजयाष्टकजो जिनः ॥ २२६ ॥ सिंहासने सुराधीशेरौत्तराहेऽभिषिच्यते । दाक्षिणात्ये दाक्षिणात्यविजयाष्टकजो जिनः ॥ २२७ ॥ एवं भाव्यं पश्चिमायामपि सिंहासनद्वयम् । प्रत्यविदेहाहद्योग्यं दक्षिणोत्तरयोर्दिशोः ॥ २२८ ।। तदेकैकं दाक्षिणात्योदीच्ययोः शिलयोः किल । यद्भारतैरवतयोरेकैकस्याहतो जनिः ॥ २२९ ॥ वनस्याथो दाक्षिणात्यपर्यन्ते पाण्डुकंबला। दक्षिणस्यां दिशि मेरुचूलिकायाः प्रतिष्ठिता ॥ २३० ॥ दक्षिणोत्तरविस्तीर्णा प्रापश्चिमायता च सा । ऋजुतास्या दक्षिणस्यां वक्रता चूलिकादिशि ॥ २३१ ॥ उपर्यस्था मध्यभागे सिंहासनमनुत्तरम् । सुरेन्द्रस्तत्र भरतजातो जिनोऽभिषिच्यते ॥ २३२ ॥ . આ શિલાની સન્મુખ પૂર્વ દિશામાં પૂર્વવિદેહ નામે ક્ષેત્ર છે તેમાં સેળ વિજ અર્થાત્ જૂદા જુદા વિભાગ છે. ત્યાં એકસાથે વધારેમાં વધારે બે જિનેશ્વરે થાય છે તેમાંથી શીતા નદીની ઉત્તરે રહેલા આઠ વિજયોમાં થયેલા જિનેશ્વરન, ઈન્દ્રો ઉત્તર તરફના સિંહાસન પર અભિષેક કરે છે તથા દક્ષિણ તરફના આઠ વિજ્યોમાં થયેલા જિન ભગવાનને, દક્ષિણ તરફના सिंहासन५२ अमिषे छे. २२५-२२७. વળી એવી રીતે પશ્ચિમ તરફ પણ બે સિંહાસન છે તે પશ્ચિમ વિદેહમાં ઉત્તરે અને દક્ષિણે આવેલા આઠેઆઠ વિજયોમાં થતા તીર્થકરોને માટે છે. ૨૨૮. ' વળી ઉત્તર તથા દક્ષિણ તરફ એ શિલાપર અકેક સિંહાસન છે કેમકે ભરતક્ષેત્રમાં તથા એરવત ક્ષેત્રમાં અકેક તીર્થકરનો જન્મ થાય છે. ૨૨૯ ' હવે જે પાંડુકંબલા નામની બીજી શિલા કહી છે તે આ વનને દક્ષિણ છેડે મેરૂની ચૂલિथी दक्षिण दिशामा छ. २७०. એ શિલા ઉત્તરદક્ષિણ પહોળી અને પૂર્વ પશ્ચિમ લાંબી છે. વળી એ દક્ષિણ તરફ સરલ सरसाधीसने सित२३ १४ मेटलेववाणी छ. २३१.............. Page #377 -------------------------------------------------------------------------- ________________ (३५६) लोकप्रकाश । [सर्ग १८ अमुण्या दक्षिणामुख्याः सम्मुखं भरतं यतः। ततस्तत्रत्यप्तावस्य युक्तमत्राभिषेचनम् ॥ २३३ ॥ . शेषं तु मानसंस्थानसोपानवेदिकादिकम् । सर्वासामपि विज्ञेयमविशेषेण पाण्डवत् ॥ २३४ ॥ वर्णतश्चोक्तरूपे द्वे कुमुदोदरसोदरे । वक्ष्यमाणे पुनः कोकनदविद्रुमबन्धुरे ॥ २३५ ॥ अयं तावत् जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रवृत्त्यभिप्रायः ॥ बृहत्क्षेत्रसमाससू. वृत्तौ तु सर्वाः श्वेतसुवर्णमय्य उक्ता इति ज्ञेयम् ॥ ___ वनपश्चिमपर्यन्ते शिला रक्तशिलाभिधा । प्रतीच्यां मेरुचूलायाः तपनीयमयी मता ॥ २३६ ॥ पूर्वपश्चिमविस्तीर्णा सा दक्षिणोत्तरायता। ऋजुतास्याः पश्चिमायां वक्रता चूलिकादिशि ॥ २३७॥ એ પર મધ્યભાગમાં ઉત્તમ સિંહાસન છે. એ સિંહાસન ઉપર ઈન્દ્રો ભરતક્ષેત્રમાં થયેલા જિનેશ્વરને અભિષેક કરે છે. ૨૩૨. આ શિલાની સન્મુખ દક્ષિણ તરફ ભરતક્ષેત્ર આવેલ છે અને તેથી ત્યાં થયેલા જિનભગ વાનને ત્યાં અભિષેક થાય છે. ૨૩૩. આ શિલાસંબંધી આકૃતિ, પ્રમાણ, પગથીયાં તથા વેદિકા વગેરેશેષ સર્વ પાંડકશિલાની સમાન જાણી લેવું. ૨૩૪. ઉપરોક્ત ઉભય શિલાઓને વર્ણ કુમુદના ગર્ભસમાન છે. અને જે હવે વર્ણવશું એ બેઉ શિલાને વર્ણ માણિક્ય તથા પ્રવાળાં સરખો છે. ૨૩પ. આ વાત જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિસૂત્રની ટીકાને અનુસરે છે. ક્ષેત્રસમાસની ટીકામાં તો સર્વ શિલાઓ વેત સ્વર્ણમય કહી છે. ત્રીજી રક્તશિલા નામની શિલા વનને પશ્ચિમ છેડે મેરુની ચલિકાની પશ્ચિમે આવેલી છે અને રક્તસ્વર્ણમય છે એમ કહ્યું છે. ૨૩૬. એ પૂર્વ પશ્ચિમ પહોળી છે અને ઉત્તર દક્ષિણ લાંબી છે. વળી એ પશ્ચિમ તરફ સરલ– સીધી છે અને ચૂલિકાતરફ વાંકી છે. ૨૩૭. Page #378 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] त्रीजी अने चोथी शिलानी हकीकत । स्यात् प्रतीचीसंमुखायामस्यां सिंहासनद्वयम् । जिनजन्माभिषेकाहं दक्षिणोत्तरयोर्दिशोः ।। २३८ ॥ शीतोदोत्तरदिग्भाविपक्ष्मादिविजयाष्टके । संजातोऽहन्नौत्तराहसिंहासनेऽभिषिच्यते ॥ २३९ ॥ शीतोदादक्षिणाभाविवप्रादिविजयाष्टके । जातो जिनो दाक्षिणात्यसिंहासनेऽभिषिच्यते ॥ २४० ।। उदीच्यां मेरुचूलाया उदीच्यान्ते वनस्य च । रक्तस्वर्णमयी रक्तकंबला वर्तते शिला ॥ २४१ ॥ दक्षिणोत्तरविस्तीर्णा सा पूर्वपश्चिमायता । उदग् रुज्वी चूलिकातो वका तथोत्तरामुखी ॥ २४२ ।। अस्यां सिंहासनं मध्ये मणिरत्नमनोहरम् । एरावतक्षेत्रजातो जिनस्तत्राभिषिच्यते ॥ २४३ ॥ एवं मेरुगिरावस्मिन्नभिषेकासनानि षट् । अभिषेकस्तु युगपञ्चतुर्णामथवा द्वयोः ॥ २४४ ॥ પશ્ચિમ સન્મુખ રહેલી આ શિલાપર ઉત્તર અને દક્ષિણ દિશામાં જિનભગવાનના અભિષેકને અર્થે બે લાયક સિંહાસન છે. ૨૩૮. ઉત્તર દિશાના સિંહાસન પર, શીતદાનદીની ઉત્તરે આવેલા પમાદિક આઠ વિજયોમાં થયેલા જિનભગવાનને અભિષેક કરવામાં આવે છે; અને દક્ષિણદિશાના સિંહાસન પર, શીતોદાની દક્ષિણે આવેલા વપ્રાદિ આઠ વિજમાં થયેલા જિનેશ્વરનો અભિષેક કરવામાં આવે छ. २३८-२४०. ચેથી રત્નકંબલા નામની શિલા છે તે મેરૂની ચૂલિકાની ઉત્તરે વનને ઉત્તર છેડે આવેલી છે અને એ પણ રક્તસ્વર્ણમય છે. ૨૪૧. એ શિલા ઉત્તરદક્ષિણ પહોળી અને પૂર્વ પશ્ચિમ લાંબી છે. વળી એ ઉત્તરસન્મુખ આ देसी छ; मने उत्त२०२५ माघी तथा यूलिजात२६ वटी छ. २४२. - એ શિલા પર મણિરત્નથી મનહર એવું સિંહાસન રહેલું છે અને તે સિંહાસન પર એરવત ક્ષેત્રમાં થયેલા જિનભગવાનનો અભિષેક કરવામાં આવે છે. ૨૪૩. એ પ્રમાણે આ મેરૂ પર્વત પર અભિષેક કરવાનાં છ આસનો છે. ત્યાં એક સાથે ચાર અથવા બે જિનભગવાનનો અભિષેક થાય છે. ૨૪૪. Page #379 -------------------------------------------------------------------------- ________________ (३५८) लोकप्रकाश । [सर्ग १८ पूर्वापरविदेहेषु निशीथेऽर्हज्जनियंदा । भरतैरवतक्षेत्रे मध्याह्नः स्यात्तदा यतः ॥ २४५ ॥ . शेषेष्वपि व्यवस्थेयं तुल्या चतुएं मेरुषु । सिंहासनान्यतस्त्रिंशत् भवन्ति सर्वसंख्यया ॥ २४६ ॥ त्रिंशतस्तीर्थराजां तु युगपन्न जनिर्भवेत् । भरतैरावतविदेहेषु कालविपर्ययात् ॥ २४७ ॥ युक्तैवोक्ता ततः प्राच्यैरहतां युगपजनिः । उत्कर्षाद्विशतेरेव दशानां च जघन्यतः ॥ २४८ ॥ भरतेष्वैरावतेषु कालस्य साम्यतो मिथः ॥ हीनाधिकानां पूर्वोक्तसंख्यातो न जनिर्भवेत् ॥ २४९ ।। ___ पाण्डुकाख्यवनस्यास्य मध्यभागे सुनिश्चिते। चकास्ति चूलिका मेरोर्वर्यवैदूर्यरत्नजा ॥ २५० ॥ विस्फुरत्पंडकवनशरावान्तःप्रतिष्ठितः । यवारकस्तंब इव भद्रकृज्जिनजन्मनि ॥ २५१ ॥ युग्मम् ॥ કેમકે પૂર્વ પશ્ચિમ મહાવિદેહમાં અહંતુ પ્રભુને જન્મ જે વખતે મધ્ય રાત્રીએ થાય છે તે વખતે ભરત ક્ષેત્ર અને અરવત ક્ષેત્રમાં તો મધ્યાન્હ કાળ (ખો બપોર ) હોય છે. ૨૪૫. શેષ ચારે મેરૂ પર પણ એના સરખી જ વ્યવસ્થા છે એટલે સમગ્ર મળીને ત્રીશ सिंहासनी थयां. २४१. વળી ભરતક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર તથા મહાવિદેહ ક્ષેત્રમાં કાળના વિપર્યયને લીધે એક સાથે ત્રીશ તીર્થકરોને જન્મ થતો નથી. માટે પૂર્વાચાર્યોએ જે એમ કહ્યું છે કે ઉત્કૃષ્ટ વીશ જિનેશ્વરેને અને જઘન્યપણે દશનો જન્મ થાય છે એ વાત યુક્ત જ કહી છે. ૨૪૭–૨૪૮. એમ જ વળી ભારત અને અરવત ક્ષેત્રમાં કાળની પરસ્પર સામ્યતાને લીધે પૂર્વોક્ત સંખ્યાથી હીનાધિક તીર્થકરને જન્મ થતા નથી. ૨૪૯. - આ પાંડક વનમાં સુનિશ્ચિત એવા મધ્ય ભાગમાં ઉત્તમ વૈર્ય રત્નોની બનેલી મેરૂ પર્વતની ગુલિકા, જાણે જિનભગવાનના કલ્યાણકારી જન્મ સમયે પ્રફુલ્લિત થયેલા પડકવન રૂપી શરાવની અંદર ( રોપેલા ) જવારક ( જુવારા ) ને રેપ હેયની એમ, વિરાજી રહી छ. २५०-२५१. Page #380 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] मेरुपर्वतनी · चूलिका' नुं वर्णन । (३५९) चत्वारिंशद्योजनानि तुंगत्वेन भवेदसौ। द्वादशैव योजनानि मूले विष्कम्भतो मता ॥ २५२ ॥ मध्ये च योजनान्यष्टौ चत्वार्युपरि विस्तृता। उदस्तादुत्थगोपुच्छसुस्थसंस्थानशालिनी ॥ २५३ ॥ सप्तत्रिंशद्योजनानि सातिरेकाणि किंचन । मूलेऽस्या परिधिः मध्ये साधिका पंचविंशतिः ॥ २५४ ॥ साधिकानि द्वादशैतत्परिक्षेप उपर्यथ । व्यासानुसारतो भाव्योऽन्यत्रापि परिधिः बुधैः ॥२५५॥ यु०॥ अथैतस्यां चूलिकायामुत्क्रान्ते योजनादिके । मूलात्तत्पंचमलवः क्षीयते मूलविस्तृतेः ॥ २५६ ॥ मेरोर्यथैकादशभिः योजनैः योजनं इसेत् । क्षीयते योजनं तद्वत् पंचभिः योजनैरिह ॥ २५७ ॥ उत्क्रान्तायां मूलभागाद्यथा योजनविंशतो। विंशतः पंचमो भागः स्याच्चतुर्योजनात्मकः ॥ २५८ ॥ तस्मिंश्च मूलविष्कम्भादपनीते भवेदिह । विष्कम्भो योजनान्यष्टावित्थं सर्वत्र भावना ॥ २५९ ॥ युग्मम् ॥ એની ઉંચાઈ ચાલીશ જનની છે. એની પહોળાઈ મૂળ આગળ બાર એજનની, મને યમાં આઠ જનની અને મથાળે ચાર જનની છે. એનો આકાર વળી ગાયે ઉંચું કરેલું पुछ डाय अव.२५२-२५३. વળી એનો ઘેરાવા મળ આગળ સાડત્રીશ જનથી કંઇક અધિક. મધ્યમાં પચવીશ જનથી કંઈક અધિક અને મથાળે બાર એજનથી કંઇક અધિક છે. અને અન્યત્ર ઘરા જાણ હોય તો વ્યાસને અનુસાર ગણી કાઢી જાણી લેવો. ૨૫૪–૨પપ. હવે આ ચલિકામાં, દર એક જન ઉપર ચઢતાં મૂળના વિસ્તારનો પાંચ પાંચમે ભાગ ઘટતા આવે છે. ર૫૬. જેમ મેરૂ પર દર અગ્યાર પેજને, મૂળના વિસ્તારથી એક જન ઘટાડો થાય છે તેમ આ ચલિકાના સંબંધમાં દર પાંચ પેજને એક જનને ઘટાડો થાય છે. ૨પ૭. દષ્ટાન્ન તરીકે મૂળથી વાળ જન ઉંચે ચઢીએ ત્યારે વીશન પાંચમે ભાગ જે ચાર Page #381 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । ( ३६०) [सर्ग १८ यद्वा मौलेरतिक्रान्तमधो यद्योजनादिकम् । विभक्ते पंचभिस्तस्मिन् लब्धे चतुर्भिरन्विते ॥ २६० ॥ जायतेऽभीप्सिते स्थाने विष्कम्भोऽत्र यथोव॑तः । अपक्रान्तौ योजनानां विंशतः स विभाव्यते ॥ २६१ ॥ विंशतः पंचभिर्भाग योजनानां चतुष्टयी।। लब्धा चतुर्भिर्युक्ताष्टौ योजनानीति भावना ॥ २६२ ॥ असौ पद्मवेदिकया परीता काननेन च । सहकारलतेवोच्चैरालवालेन राजते ॥ २६३ ॥ एतस्याश्च शिरोभागे कमनीयमहीतले । प्राप्नुवन्ति परां प्रीतिं निर्जराः सुखनिर्भराः ॥ २६४ ॥ मध्येऽत्र सिद्धायतनं तदेकं कोशमायतम् । तथा कोशार्द्धविस्तारं देशोनं क्रोशमुन्नतम् ॥ २६५ ॥ अष्टोत्तरशतं तत्र प्रतिमाः शाश्वताहताम् । वैताढयचैत्यवत्सर्वं वक्तव्यमिह वर्णनम् ॥ २६६ ॥ તેટલા જન ઘટે છે. એટલે કે મૂળના બાર યોજનના વિસ્તારમાંથી ચાર યોજન જાય એટલે ત્યાં આઠ એજનનો વિસ્તાર રહે છે. એવી રીતે સર્વત્ર ગણત્રી કરી લેવી. ૨૫૮-૨૫૯ હવે જે મથાળેથી જ્યાં નીચે ઉતર્યા તે સ્થળનો વિસ્તાર જાણવા હોય તો જેટલું નીચે ઉતર્યો તેને પાંચ ભાંગવાથી જે આવે તેમાં ચાર ભેળવવા. ર૬૦. જેમકે, ઉચેથી વશ જન નીચે ઉતર્યા ત્યાનો વિસ્તાર જાણ છે તે વીશને પાંચ ભાગતાં ચાર આવ્યા એમાં ચાર ઉમેરતાં આઠ આવ્યા. એ આઠ ( જન ) તે તે સ્થળને विस्तार में पडाणा यावी. ४ प्रमाणे या त्यो आशुत्री रीखेवी. २६१-२६२. આ લિકા પદ્મવેદિકા અને વનખંડથી ઘેરાયેલી હોઈને જાણે કયારાથી ઘેરાયેલી કોઈ आमसती डायनी मेवी शाला ही छ. २६३. વળી એને મથાળે મનહર ભૂમિ પર રહેતા દેવે સુખમાં નિમગ્ન થયા થકા ઉત્કૃષ્ટ मानन्द प्राप्त २ छ. २६४. એના મધ્યભાગમાં એક સિદ્ધમંદિર છે. એની લંબાઈ એક કોસ છે, પહોળાઈ અરધે કોસ છે અને ઉંચાઈ એક કેસ કરતાં કંઈ ઓછી છે. ૨૫. Page #382 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक मेरुपर्वतनां सोळ नामाभिधान । अनेके सुरगन्धर्वाः तत्र गायन्ति लीलया। शृण्वन्ति श्रोत्रसुभगं जिनगीतं सुरेश्वराः ॥ २६७ ॥ जिनाग्रे तत्र नृत्यन्त्यः कुर्वन्ति त्रिदशांगनाः । मेरुमौलिस्थमरुतां वंशारूढनटीभ्रमम् ॥ २६८ ॥ किंचायं मन्दरो मेरु: सुदर्शनः स्वयंप्रभः । मनोरमो गिरिराजो रत्नोच्चयशिलोच्चयौ ॥ २६९ ॥ लोकमध्यो लोकनाभिः सूर्यावर्तोऽस्तसंज्ञितः । दिगादिसूर्यावरणावतंसकनगोत्तमाः॥ २७० ॥ एभिः षोडशभिः ख्यातो नामभिः भूधरो भुवि । स्पृशन्नभ्रमदभ्रांशुः कलाभिरिव चन्द्रमाः ॥ २७१ ॥ विशेषकम् ॥ तत्रापि मन्दर इति मुख्यनामैषु नामसु। मन्दराख्यः सुरो ह्यत्र स्वामी पल्योपमस्थितिः॥२७२ ॥ महद्धिको निवसति ख्यातं तद्योगतो ह्यदः ।। यद्वेदं शाश्वतं नाम भरतैरवतादिवत् ॥ २७३ ॥ युग्मम् ॥ એ સિદ્ધ મંદિરમાં શાશ્વત તીર્થકરોની એકસાને આઠ પ્રતિમાઓ છે. એનું સર્વ વર્ણન वैताय ५ तना चैत्य पे गु. २६६. ત્યાં અનેક ગન્ધ જિનેશ્વરનાં કર્ણપ્રિય ગુણગાન કરે છે અને તે સુરેન્દ્રો શ્રવણ કરતા २ छे. २६७. વળી ત્યાં દેવાંગનાઓ પણ જિનપ્રભુ પાસે નૃત્ય કર્યા કરે છે. તે મેરૂશિખર પર રહી જેતા દેવ સમુદાયને વાંસપર રહી નૃત્ય કરતી કે નટી હોય એવો ભ્રમ ઉત્પન્ન કરે છે. ર૬૮. भे३५ जी भ४२, ३, सुदर्शन, स्वयमन, भनाभ, नि२ि२।०४, रनोग्यय, शिલેશ્ચય, લેકમધ્ય, લોકનાભિ, સૂર્યાવર્તા, અસ્ત, દિગાદિ, સૂર્યાવરણ, અવતંસક અને તત્તમ–એવાં સોળ નામાભિધાન વડે પ્રસિદ્ધ-ખ્યાત હોઈ, જાણે સોળ કળાવાળો નિર્મળ यद्रमा साशने २५शीन रह्योडायनी सेवा पाय छे. २६८-२७१. એનાં એ સોળ નામમાં પણ મુખ્ય તો ‘મદ્ર” નામ છે. એ પતન સ્વામી Page #383 -------------------------------------------------------------------------- ________________ (३६२) लोकप्रकाश । [सर्ग १८ एवं महाविदेहानां स्वरूपं लेशतो मया । कीर्तितं कीर्तिविजयगुरुकमकजालिना ।। २७४ ॥ सततमहतमोक्षान्यक्षलक्ष्मीनिधानम् जयति जगति वर्ष श्रीविदेहाभिधानम् । अविरहितमनेकैर्देवदेवदेवैः अतिबलबलदेवैः वासुदेवैः सदैव ॥ २७५ ॥ तत्र तीर्थकरचक्रवर्तीनाम् __ वासुदेवबलदेवयोरपि । स्याजघन्यपदतश्चतुष्टयम् ब्रूमहेऽथ परमप्रकर्षतः ॥ २७६ ॥ द्वात्रिंशत्तीर्थनाथाः प्रतिविजयमिहैकैकभावेन बोध्याः - अष्टाढ्या विंशतिः स्यात् प्रबलहलभृतां शाङ्गिणां चक्रिणां च। एकत्रोत्पत्ययोगाद्धरिहलधरयोश्चक्रिभिः साकमेवम् व्यत्यासोऽन्योऽन्यमेषामकथि गणधरेन्द्रः प्रकर्षाप्रकर्षे ॥ २७७ ॥ પલ્યોપમના આયુષ્યવાળે એક મંદર નામનો દેવ છે એના નામ પરથી એ નામ પડ્યું કહેવાય છે. અથવા તે ભરત, એરવત વગેરેની જેમ એ નામ શાશ્વત જ સમજવું. ૨૭૨–૨૭૩. એ પ્રમાણે કીસિવિજયગુરૂના ચરણરૂપી કમળ આગળ બ્રમણ કરતા ભ્રમર સમાન મારા જેવા મહાવિદેહક્ષેત્રનું લેશમાત્ર સ્વરૂપ વર્ણવ્યું છે. ર૭૪. અખંડ મેક્ષલક્ષ્મીના નિધાનરૂપ તથા અનેક ઇન્દ્રો, રાજાઓ, બળદેવો અને વાસુદેવના નિરન્તર સહયોગવાળું આ મહાવિદેહક્ષેત્ર દિનપ્રતિદિન જયવંત વર્તે છે. ૨૭૫. એ મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકરો, ચકવતએ, વાસુદેવ તથા બળદેવે જઘન્યતઃ એટલે माछामा माछा यार थाय छे. २७६. અને ઉત્કૃષ્ટતા પ્રત્યેક વિજયે અકેક ગણતાં બત્રીશ તીર્થકરો થાય છે; તથા અઠ્યાવીશ બળદેવ, વાસુદેવ અને ચવકતીઓ થાય છે. અહિં ગણધરોએ ઉત્કૃષ્ટત: અને જઘન્યત: પર સ્પર તફાવત કહ્યો એનું કારણ એ કે ચક્રવતીની સાથે એકજ સ્થળે બળદેવ કે વાસુદેવની उत्पत्ति यती नथी.२७७. Page #384 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] महाविदेहप्रकरणनी समाप्ति । (३६३) विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेन्द्रान्तिष द्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः। काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे सर्गो निर्गलितार्थसार्थसुभगः पूर्णोऽयमष्टादशः ॥ ॥२७८॥ इति अष्टादशः सर्गः। સકળ વિશ્વને આશ્ચર્યચકિત કરી દેનારી કીર્તિવાળા શ્રી કીર્તિવિજયવાચકેન્દ્રના અને વાસી, તથા માતા રાજશ્રી અને પિતા તેજપાળના પુત્ર,-એવા વિનયવિજયજીએ જગતના નિશ્ચિત તત્વોને પ્રકાશિત કરવામાં દીપક સમાન એ જે આ કાવ્ય-ગ્રંથ ૨૧ છે તને, નિર્મળ અર્થોના સમૂહથી સુભગ એવો આ અઢારમો સર્ગ સંપૂર્ણ થશે. ૨૭૮. અઢારમો સર્ગ સમાપ્ત. Page #385 -------------------------------------------------------------------------- ________________ अथ एकोनविंशः सर्गः । अथो महाविदेहानामुदक्सीमाविधायकः । भूधरो नीलवान्नाम स्याद्वैडूर्यमणीमयः ॥ १ ॥ स्वामिनो नीलवान्नाम्नो योगात् पल्योपमस्थितेः । नीलवानित्यसौ ख्यातो यद्वेदं नाम शाश्वतम् ॥ २ ॥ जम्बूद्वीपेऽन्यत्र चास्य मेरोरुत्तरतः पुरी। वक्ष्यमाणसुराणामप्येवं पुर्यायुरादिकम् ॥ ३ ॥ दक्षिणोत्तरविस्तीर्णः स पूर्वपश्चिमायतः । सर्वमस्य निषधवत् ज्ञेयं धनुःशरादिकम् ॥ ४ ॥ किन्तु जीवा दक्षिणस्यामुत्तरस्यां शरासनम् । दक्षिणाभिमुखो बाण एवमग्रेऽपि भाव्यताम् ॥ ५॥ સર્ગ ૧૯ મો. હવે મહાવિદેહને ઉત્તરતરફને સીમાડે નીલવાન નામનોવૈર્યમણીય પર્વત આવેલો છે.૧. એનો એક પોપમના આયુષ્યવાળે નીલવાન નામનો સ્વામી છે-એને લઈને એ પર્વત નીલવાન કહેવાય છે. અથવાતો એ નામ શાશ્વત જ છે. ૨. આ નીલવાનદેવની રાજધાની અન્યત્ર જમ્બુદ્વીપમાં મેરૂ પર્વતથી ઉત્તર દિશામાં છે. હવે–આગળ ઉપર જેમનું વર્ણન આવશે એ દેશની રાજધાની તથા આયુષ્ય વગેરે વિષે ५ सभा सभा. 3. નીલવાનપર્વત ઉત્તરદક્ષિણ પહોળો છે, તથા પૂર્વ પશ્ચિમ લાંબો છે. એનું ધનુ: પૃષ્ટ અને શર વગેરે બધુંય નિષધ પર્વત પ્રમાણે છે. પરંતુ એની “જીવા” દક્ષિણમુખી છે, એનું ધનઃપૃe” ઉત્તર તરફ છે અને એનું “શર’ દક્ષિણાભિમુખ છે. આગળ પણ એ પ્રમાણે समयसे. ४-५. Page #386 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] नीलवान पर्वत अने एनां नव शिखरो । दीप्रप्रभैरयं कूटैर्नवभिः शोभितोऽभितः। ब्रह्मवतश्रुतस्कन्ध इव गुप्तिनिरूपणैः ॥ ६ ॥ तत्र सिद्धायतनाख्यं समुद्रासन्नमादिमम् ।। द्वितीयं नीलवत्कूटं नीलवत्पर्वतेशितुः ॥ ७ ॥ ततः पूर्वविदेहेशसुपर्वैश्वर्यशालितम् । कूटं पूर्वविदेहाख्यं तृतीयं परिकीर्तितम् ॥ ८॥ शीताकूटं तुरीयं च शीतानदीसुरीश्रितम् । नारीकान्तं पंचमं तन्नारीकान्तासुरीश्रितम् ॥ ९ ॥ केसरिहदवासिन्याः कीर्तिदेव्या निकेतनम् । षष्ठं स्पष्टं जिनप्रष्टैः कीर्तिकूटं प्रकीर्तितम् ॥ १० ॥ तथाऽपरविदेहाख्यं कूटं सप्तममीरितम् । सदाऽपरविदेहेशनिर्जरस्थानमुत्तमम् ॥ ११ ॥ रम्यकक्षेत्रनाथेन रम्यकाख्यसुधाभुजा । अधिष्ठितं यच्छिष्टेष्टैस्तन्निष्टंकितमष्टमम् ॥ १२ ॥ तथा चानवमज्ञानैः कूटं नवममीरितम् । उपदर्शनसंज्ञं तदुपदर्शनदैवतम् ॥ १३ ॥ જેમ બ્રહ્મવતશ્રુતસ્કંધ, નવ “ગુપ્તિ” એટલે “વાડ” નું એની અંદર નિરૂપણ કરેલું હોવાથી, શોભાયમાન લાગે છે, તેમ આ પર્વત તરફ આવી રહેલાં એનાં નવ દેદીપ્યમાન શિખરને લઈને બહુ સુશોભિત જણાય છે. ૬. એ નવ શિખરેમાં પહેલું, સમુદ્રની નજદીક આવેલું ‘સિદ્વાયતન’ નામનું છે; બીજુ એ પર્વતના નીલવાન નામના સ્વામીનું ‘નીલવાન નામનું છે; ત્રીજું, પૂર્વવિદેહના સ્વામીની અદ્ધિથી સમૃદ્ધ–એવું ‘પૂર્વવિદેહ’ નામનું છે; ચોથું, શીતા નદીની અધિષ્ઠાત્રી દેવીના આश्रयवाणु, 'ताट'नामेछ: पायभु, नारीzia वीथी मधिष्ठित थयेसु, 'नारीsid' नाभन छ: छ8 सरिद्रह-निवासी तिवीना माय३५ टि' नामनछ; सात , અપરવિદેહના સ્વામીના નિરન્તરના આશ્રયરૂપ, “ અપરવિદેહ” નામનું છે; આઠમું ૨મ્યકક્ષેત્રના ૨ખ્યક નામના સ્વામીથી અધિષ્ઠિત–એવું ‘રક’ નામનું છે છેલ્લું-નવમું, ઉપદર્શન देवना स्थान३५,'पहशन' नाभनु छे. ७-१3. Page #387 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । [ सर्ग १९ एषामाये जिनगृहं शेषेषु पुनरष्टसु । तत्तत्कूटसमाख्यानां प्रासादाः कूटनाकिनाम् ॥ १४ ॥ उक्तवक्ष्यमाणकूटप्रासादचैत्यगोचरम् । स्वरूपं हिमवत्कूटप्रासादजिनसद्मवत् ॥ १५ ॥ अस्योपरि महानेकश्चकास्ति केसरिहदः । निषधोपरिभागस्थतिगिच्छेरिव सोदरः ॥ १६ ॥ अत्यन्तसुन्दराकारकेसरालीपरिष्कृतैः । शोभते शतपत्राद्यैः ख्यातोऽयं केसरी ततः ॥ १७ ॥ द्वे निम्नगे हृदादस्मानिर्गते कन्यके इव। शीता च नारीकान्ता च दक्षिणोत्तरगे कमात् ।। १८ ॥ दाक्षिणात्यतोरणेन निर्गस्य दक्षिणामुखी । शीता पूर्वविदेहान्तर्गत्वैति प्रारूपयोनिधिम् ॥ १९ ॥ विशेषतोऽस्याः स्वरूपं च प्रागुक्तमेव ॥ એ નવ ગણાવ્યાં એમાંના પહેલા પર જિનભગવાનનું મંદિર છે. શેષ આઠ શિખરો પર તે તે શિખરના નામેરી દેવતાઓના પ્રાસાદ કે હેલો છે. ૧૪. આ કહ્યા છે અને હવે કહેશું એ–સર્વ પ્રાસાદો અને ચેત્યોનું સમસ્ત સ્વરૂપ હિમવંત પર્વતના પ્રાસાદ તથા જિનચૈત્ય પ્રમાણે છે. ૧૫. - આ પર્વત પર એક મહાન અને સુંદર કેસરિહદ નામે દ્રહ--ધરો આવેલ છે, જે નિષધપર્વતના તિગિંછિદ્રહ જેવો જ છે. ૧૬. સુંદર આકૃતિનાં કેસરવાળાં સંખ્યાબંધ શતપત્ર એટલે કમળ એની અંદર આવેલાં હોવાથી એ “કેસરિદ્રહ” ને નામે ઓળખાય છે. ૧૭. આ દ્રહમાંથી, જાણે બે કન્યાઓ હોયની એવી શીતા” અને “નારીકાંતા” નામની નદીઓ નીકળેલી છે. એમાં ‘ીતા’ દક્ષિણ તરફ વહે છે, ત્યારે ‘નારીકાંતા “ ઉત્તર તરફ वह छे. १८. વળી “શીતા” એ દ્રહના દક્ષિણ તરફના રણમાંથી નીકળીને દક્ષિણ તરફ વહેતી વહેતી પૂર્વવિદેહની અંદર થઈને પૂવ સમુદ્રમાં ભળે છે. ૧૯, આ “ શીતા’ નું સમસ્ત સ્વરૂપ અગાઉ કહી ગયા છીએ. Page #388 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक एनी नदीओ, द्रह वगेरे । (३६७) उत्तराहतोरणेन विनिर्गत्योत्तरामुखी । नारीकान्ता स्वप्रपातकुंडे निपत्य निर्गता ॥ २० ॥ दक्षिणार्द्धरम्यकस्य विधाना द्विधा खलु । असंप्राप्ता योजनेन माल्यवन्तं नगं ततः ॥ २१ ॥ रम्यकस्यापरभागं द्विधा कृत्वाऽपराम्बुधौ । षटपंचाशच्छैवलिनीसहस्रैर्याति संश्रिता ॥ २२ ॥ विशेषकम् ॥ अस्या वार्षिप्रवेशान्तं स्वरूपमादोद्गमात् । विज्ञेयं हरिसलिलानद्या इवाविशेषितम् ॥ २३ ॥ हदेऽस्मिन् मूलकमलं चतुर्योजनसंमितम् । तदर्धार्धप्रमाणानि पद्मानां वलयानि षट् ॥ २४ ॥ पल्योपमस्थितिस्तत्र कीर्तिता कीर्तिदेवता । भवनादिस्थितिस्त्वस्याः श्रीदेव्या इव भाव्यताम् ॥ २५ ॥ इति नीलवान् पर्वतः ॥ બીજી ‘નારીકાંતા” નદી છે તે એ દ્રહના ઉત્તર તરફના તોરણમાંથી નીકળી ઉત્તર તરફ વહેતી વહેતી પોતાના જ નારીકાંત પ્રપાતકુંડમાં પડી, ત્યાંથી બહાર નીકળી, દક્ષિણાર્ધરમકક્ષેત્રને બે વિભાગમાં વહેંચી નાખી, માલ્યવંતપર્વત એક જન જેટલો રહ્યો ત્યાં આગળથી ઉત્તરાર્ધ રમ્યકક્ષેત્રના પણ બે ભાગલા પાડતી પિતામાં ભળેલી છપન હજાર નદીઓ સહિત पश्चिम समुंद्रने भणे. २०-२२. દ્રહમાંથી નીકળી ત્યાંથી તે છેક સમુદ્રમાં ભળતા સુધીનું, આ નદીનું સમસ્ત સ્વરૂપ, देश ५४ ॥२३२विना, रिसलिसा नही प्रमाणे समा. २३.. આ દ્રહમાં મુખ્ય કમળ ચારજનનું છે. એની આસપાસ વળી બીજા છ વલયે છે. એ વલમાંના કમળનું માન પૂર્વપૂર્વનાથી અરધું અરધું છે. ૨૪. મુખ્ય કમળ પલ્યોપમના આયુષ્યવાળી કીર્તિદેવીનું સ્થાન છે. આ કીર્તિદેવીનાં ભવન વગેરે બધું શ્રીદેવીવતુ જાણવું ૨૫. એ પ્રમાણે નીલવાન પર્વતની હકીકત કહી. Page #389 -------------------------------------------------------------------------- ________________ ( ३६८ ) लोकप्रकाश । उत्तरस्यां नीलवतो दक्षिणस्यां च रुक्मिणः । राजते रम्यकक्षेत्रं रम्यकामरभर्तृकम् ॥ २६ ॥ स्वर्णमाणिक्यखचितैः भूप्रदेशैः मनोरमैः । नाना कल्पद्रुमैः रम्यतयेदं रम्यकाभिधम् ॥ २७ ॥ परमायामरूपाऽस्य प्रत्यंचा हरिवर्षवत् । किन्त्वत्र सा दक्षिणस्यामुत्तरस्यां शरासनम् ॥ २८ ॥ इषुवाहा क्षेत्रफलाद्यपीह हरिवर्षवत् । क्षेत्रानुभावकालादिस्वरूपं तद्वदेव च ॥ २९ ॥ क्षेत्रस्यास्य मध्यभागे विभाजकोऽर्धयोः द्वयोः । माल्यवानिति विख्यातो वृत्तवैताढ्यपर्वतः ॥ ३० ॥ माल्यवत्सदृशाकारैः तद्वदेवारुणप्रभैः । सदा राजन्नुत्पलाद्यैः माल्यवानिति कीर्त्यते ॥ ३१ ॥ जम्बूद्वीपज्ञप्तिसूत्रे तु माल्यवत्पर्याय इति नाम दृश्यते ॥ હવે, એ નીલવાનની ઉતરે અને કિમપર્વતની દક્ષિણે, રમ્યક નામે દેવનું રમ્યક નામનુ क्षेत्र छे. २६ સુવર્ણ મય અને માણેકય પ્રદેશ અને વિવિધાતિના કલ્પવૃક્ષાને લીધે એ ક્ષેત્ર અત્યન્ત રમ્ય એટલ રમણીય લાગે છે તેથી એનુ રક એવું નામ પડેલુ છે. ૨૭. [ सर्ग १९ એની ઉત્કૃષ્ટ લખાઇ રૂપી ‘ જીવા ’ એટલે ‘ જ્યા ’ કે પ્રત્યંચા ’ હરિવર્ષ ક્ષેત્રપ્રમાણે છે. परन्तु ते दक्षिणुभां छे, अने मेनु' ' धनुःपृष्ट ' उतरभां है २८. सेनां शर, ' माडी', 'क्षेत्रइण 'त्यादि तेमन ने 'क्षेत्र प्रभाव, વગેરે સર્વ સ્વરૂપ હરિવર્ષ પ્રમાણે જ છે. ૨૯. " આ ક્ષેત્રમાં માહ્યવાન નામે ઓળખાતા ગેાળાકાર વૈતાઢય પર્વત આવી રહ્યો છે, જેને લીધે એના વચમાંથી બે વિભાગ પડી ગયા છે. ૩૦. 7 એમાં, માહ્યવાનના આકારના અને એની જેવીજ રકત પ્રભાવાળાં પુષ્કળ સુભિત કમળે! વગેરે વિકસી રહેલાં હાવાથી એ ‘· માલ્યવાન ’ ને નામે પ્રખ્યાત છે. ૩૧. જમ્મુદ્દીપ પ્રજ્ઞાત ' માં તા એનુ માહ્યવતા પર્યાય એવુ નામ છે, Page #390 -------------------------------------------------------------------------- ________________ क्षेत्र लोक: ] पांचमुं ' रम्यक' क्षेत्र । 'रुप्यी' नामनो पांचमो वर्षधर पर्वत । प्रभासाख्यसुरस्तत्र स्वामी पल्पोपमस्थितिः । मेरोरुत्तरतस्तस्य पुरी नीलवदादिवत् ॥ ३२ ॥ हरिवर्ष स्थायिगन्धापातिवैताढ्यशैलवत् । ज्ञेयमस्यापि सकलं स्वरूपमविशेषितम् ॥ ३३ ॥ उदकू रम्यकवर्षस्यापागू हैरण्यवतस्य च । रुक्मी नाम्ना वर्षधरः प्रज्ञप्तः परमर्षिभिः ॥ ३४ ॥ स पूर्वपश्चिमायामो दक्षिणोत्तरविस्तृतः । महाहिमवतो बन्धुरिवात्यन्तसमाकृतिः ॥ ३५ ॥ रुक्मं रूप्यं तदस्यास्तीत्यन्वर्थकलिताभिधः । सर्वात्मना रूप्यमयो रुक्मिनामसुराश्रितः ॥ ३६ ॥ इदं जम्बूद्वीपप्रज्ञप्तौ ॥ क्षेत्रसमासवृत्तौ तु रुक्मं श्वेतं हेम तन्मय श्रयमुक्तः इति ज्ञेयम् ॥ ( ३६९ ) આ પર્યંતને સ્વામી · પ્રભાસ ’ નામના દેવ છે, જેનુ એક પત્યેાપમનુ આયુષ્ય છે. मेनी राज्धानी, नीसवान वगेरेनी प्रेम, भेउनी उत्तरे छे. ३२. એનુ પણ સર્વ સ્વરૂપ, હરિવ ક્ષેત્રના ગંધાપાતિવૈતાઢય પ્રમાણે છે; લેશ પણ ફેર शर नथी. 33. રમ્યકક્ષેત્રથી ઉત્તરે અને હેરણ્યવતથી દક્ષિણે ‘ રૂકમી ’ કે ‘ રૂપ્ચી ’ નામના વ ધર पर्वत आवे छे. ३४. એ પર્યંત પૂર્વ પશ્ચિમ લાંબે છે, અને ઉત્તરદક્ષિણ પહેાળા છે. એ વળી જાણે મહાદ્ધિમવ તપ તના ખંધુ હાયની એમ એને જરાયેજરા મળતા છે. ૩૫. " , ३४भ ' भेटले ३ष्य–३५, मे परथी, ३ष्यभय होने मेनु ३४भी डे ३ष्यी मेवु સાથ ક નામ પડેલું છે. વળી એના અધિષ્ઠાતા દેવ પણ કમી નામને છે. ૩૬. રૂકમી ’ ને આવેા અર્થ‘ જમ્બુદ્રીપ પ્રજ્ઞપ્તિ ' ની ટીક્રામાં છે. જ્યારે ‘ ક્ષેત્રસ भास ' नी टीअमां ' ३४भ' भेटले श्वेतसुवार्य' भने ' अभी ' भेटले 'श्वेतसुवलु भय એમ અ કરેલા છે. 4 47 Page #391 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश | विशिष्टैरष्टभिः कूटैः सोऽतितुंगैरलंकृतः । दिगङ्गनानामष्टानां क्रीडापर्वतकैरिव ॥ ३७ ॥ ( ३७० ) श्राद्यं पूर्वार्णवासन्नं सिद्धायतनसंज्ञितम् । रुक्मिदेवाधिष्ठितं च रुक्मिसंज्ञं द्वितीयकम् ॥ ३८ ॥ रम्यकाधीश्वरस्थानं तृतीयं रम्यकाभिधम् । तुर्यं नरकान्तादेव्या नरकान्ताभिधं च तत् ॥ ३९ ॥ तथा महापुंडरीकहदेशायाः शुभास्पदम् । बुद्धिकूटं बुद्धिदेव्या पंचमं परिकीर्त्तितम् ॥ ४० ॥ रूप्यकूलानदीदेव्याः षष्टं कूटं तदाख्यया । सप्तमं हैरण्यवतं हैरण्यवतदैवतम् ॥ ४१ ॥ मणिकांचनदेवाढ्यं मणिकांचनमष्टमम् | ये जिनालयोऽन्येषु प्रासादाः स्वामिनाकिनाम् ॥ ४२ ॥ मानं स्वरूपं कूटानां चैत्यनिर्जरसद्मनाम् । हिमवगिरिवत् सर्वं तथैवास्य गिरेरपि ॥ ४३ ॥ [ सर्ग १९ આ રૂકમીપર્વ તને, આઠ દિકકુમારીએના ક્રીડાપર્વ તા હાયની એવા આઠ સુંદર ઉંચા शिम छे. ३७. 6 પહેલ, પૂર્વ સમુદ્રની નજદીકમાં ‘સિદ્ધાયતન ' નામનું; બીજી, રૂકસીદેવના આશ્રયરૂપ '३४भी 'नामनु; त्रीभुं', रम्य क्षेत्रना स्वाभीना आश्रय, '२भ्यः ' नामनु; यथु ं, नरકાંતાદેવીના સ્થાનરૂપ ‘ નરકાંત ’ નામનું; પાંચમું, મહાપુડરીક હદની સ્વામિની બુદ્ધિદેવીના माश्रय३५, 'मुद्धिट ' नामनु; छ, ३प्यसानहीनी हेवीथी अधिष्ठित, ' ३ष्य' नाभनु; સાતમ હૈરણ્યવંત દેવના નિવાસરૂપ, ‘ હૈરણ્યવત ' નામનુ; અને આઠમુ, મણિકાંચનદેવની भासिडीनु' भणिअंथन ' नामनु. ३८-४१. પહેલા સિદ્ધાયતનશિખરપર જિનભગવાનનું ચૈત્ય છે; જ્યારે શેષ સાતેપર એમના भाषि-हेवाना प्रासाही छे. ४२. આ પર્વતનું તેમજ એનાં શિખરાનુ માન, સ્વરૂપ તથા એ પર આવેલાં ચૈત્ય, દેવપ્રાસાદે આદિ સર્વ સ્વરૂપ હિમવ ંતપર્વત પ્રમાણે છે. ૪૩, Page #392 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] ए ‘रुप्यी' उर्फे 'रुक्मि' नां शिखर, द्रह वगेरे । (३७१) हृदो महापुंडरीको महापद्महदोपमः। विभाति सलिलैः स्वच्छैः निर्जयन् मानसं सरः॥४४॥ अस्मिंश्च मूलकमलं योजनद्वयसंमितम् । तदर्धार्धप्रमाणानि शेषाब्जवलयानि षट् ॥ ४५ ॥ अत्राधिष्ठायिका बुद्धैः बोधिता बुद्धिदेवता । भवनादिसमृद्धया सा श्रीदेवतानुकारिणी ॥ ४६ ॥ हृदादस्मादापगे द्वे दक्षिणोदग्मुखे क्रमात् । विनिर्गते श्मश्रुलेखे इवोत्तरौष्ठमध्यतः ॥ ४७ ।। __ दाक्षिणात्यतोरणेन निःसृत्य दक्षिणामुखी । नरकान्ता स्वके कुण्डे गत्वा स्नात्वेव निर्गता ॥ ४८ ।। रम्यकोदीच्यभागस्य द्वैधीकारभयादिव । अर्वाक् स्थिता योजनेन माल्यवद्धरणीधरात् ।। ४९ ॥ ततो वलित्वा भिन्दाना पूर्वाद्धं रम्पकस्य सा। .... पूर्वाम्भोधौ याति नदीषांचाशत्सहस्रयुक् । ५।। विशेषकम् ॥ એ પર્વતને, મહાપદ્મદ્રહ તુલ્ય, “મહાપુંડરીક” નામને કહે છે. માનસ સરોવરનાથી પણ ચઢી જાય એવાં એનાં સ્વચ્છ જળ છે. ૪૪. આ દ્રહનું મુખ્ય કમળ બે યોજન પ્રમાણ છે. એની આસપાસ બીજા છ વલયો છે, જે દરેકના કમળનું, પૂર્વ પૂર્વના કરતાં અરધું અરધું પ્રમાણ છે. ૪૫. એ કમળની અધિષ્ઠાત્રી બુદ્ધિ ” નામની દેવી છે. એનાં “ભવન” આદિક સમૃદ્ધિ सभीवाना प्रभारी छ. ४६. આ દ્રહમાંથી, જાણે ઉપલા હોઠના મધ્યભાગ થકી બે બાજુએ “મથુલેખા નીકળી હાયની એવી, દક્ષિણ અને ઉત્તર તરફ વહેતી બે નદીઓ નીકળેલી છે. ૪૭. બેમાંથી એક નરકાંતા નામની છે તે એ કહના દક્ષિણ તરફના તોરણમાંથી નીકળી દક્ષિણ તરફ વહેતી વહેતી, જાણે સ્નાન કરવા માટે હાયની એમ પોતાના કુંડમાં પડી, માંથી બહાર નીકળી રમ્યક ક્ષેત્રના ઉત્તરાર્ધના બે ટકા થઈ જવાના ભયથી હાયની એમ મો૯યવાન પર્વતથી એક જન જેટલું છેટેથીજ વલણ લઈ, એજ ૨મ્યકના ભેદી કરી, માર્ગમાં મળેલી છપ્પન હજાર નદીઓની સંગાથે પૂર્વસમુદ્રમાં જઈ ભળે છે. ૪૮-૫૦. Page #393 -------------------------------------------------------------------------- ________________ (३७२) . लोकप्रकाश | [ सर्ग १९ उत्तराहतोरणेन विनिर्गत्योत्तरामुखी। रूप्यकूला स्वप्रपातकुंडे निपत्य निर्गता ॥ ५१ ॥ दक्षिणाध च हैरण्यवतस्य कुर्वती द्विधा ।। क्रोशद्धयेनासंप्राप्ता विकटापातिनं गिरिम् ॥ ५२ ॥ ततो निवृत्य हैरण्यवतापरार्धभेदिनी । अष्टाविंशत्या सहस्त्रैः सरिनिराश्रिता पथि ।। ५३ ।। साहक्षेत्रविभेदोत्थपातकानुशयादिव । पपात पश्चिमाम्भोधौ तस्कृतजिघांसया ॥ ५४॥ कलापकम् ।। इति रुक्मिपर्वतः। क्षेत्र च हैरण्यवतमुदीच्या रुक्मिणो गिरेः। दक्षिणस्यां शिखरिणोईयोलीनमिवान्तरे ॥ ५५ ॥ रूप्यं हिरण्यशब्देन सुवर्णमपि वोच्यते । ततो हिरण्यवन्तौ दो तन्मयत्वात् धराधरौ ॥ ५६ ॥ रुक्मी च शिखरी चापि तद्धिरण्यवतोरिदम् । हैरण्यवतमित्याहुः क्षेत्रमेतत् महाधियः ॥ ५७ ॥ બીજી નદી ‘રૂધ્યકૂલા” નામની છે. તે એજ દ્રહના ઉત્તર તરફના તેરણમાંથી નીકળી ઉત્તર તરફને માર્ગ લઈ, રસ્તે પોતાના પ્રપાતકુંડમાં પડી ત્યાંથી બહાર નીકળી હૈરવંત ક્ષેત્રના દક્ષિણ તરફના અર્ધ ભાગના બે વિભાગ કરતી, વિકટાપાતિ પર્વતથી બે કોસ એટલે છેટેથીજ વલણ લઈ એજ હરણ્યવંતના ઉત્તર તરફના અર્ધભાગને પણ બે વિભાગમાં વહે. શતી. રસ્તે મળેલી અઠયાવીશ હજાર નદીઓની સંગાથે, જાણે એવા હેરણ્યવંત જેવા ક્ષેત્રને ભેદી કટકા કર્યાથી લાગેલા પાપના પ્રાયશ્ચિત્તને અર્થે જ હેયની એમ, પશ્ચિમસમુદ્રમાં જઈ ५ छ. ५१-५४. से प्रभारी ३भिपतनु पर्थन ४यु ( २९यक्त क्षेत्रनी सीत). એ ક્ષેત્ર રૂકિમપર્વતની ઉતરે અને શિખરિ પર્વતની દક્ષિણે આવેલું છે, જાણે એ બેની વચ્ચે સંતાઈ બેઠું હોયની એવું જણાય છે. ૫૫. ‘हि२९य ' मेट '३४' पण थाय छे भने 'सुवर्ष ' ५५ थाय छे. तेथी ३मि भने Page #394 -------------------------------------------------------------------------- ________________ છું થયંત' ક્ષેત્ર માં નું પ ચહNI (૨૨) प्रयच्छति हिरण्यं वा युग्मिनामासनादिषु। यत् सन्ति तत्र बहवः शिलापट्टा हिरण्यजाः ॥ ५८ ॥ प्रभूतं तन्नित्ययोगि वास्यास्तीति हिरण्यवत् । तदेव हैरण्यवतमित्याहुः मुनिसत्तमाः ॥ ५९ ॥ हैरण्यवतनामा वा देवः पल्योपमस्थितिः। ऐश्वयं कलयत्यत्र तयोगात् प्रथितं तथा ॥ ६० ।। क्षेत्रानुभावो मानं च नृतिरश्चामपि स्थितिः। નિરિવર્સ હૈમવતવદરમિહ ધનૈઃ ૨ - क्षेत्रस्यास्य मध्यभागे चतुरंशविभाजकः । वैताढ्यो विकटापाती रात्निकः पल्यसंस्थितः ॥ १२ ॥ पनोस्पलशतपत्रादीनि सन्त्यत्र संततम् । विकटापातिवर्णानि विकटापात्ययं ततः ॥ ३ ॥ શિખરી, જે બેઉ (અનુક્રમે) રૂધ્યમય અને સુવર્ણમય છે તે બેઉનું “હિરણ્યવંત ” એવું એક સમાન નામ કહી શકાય. એટલે એ હિરણ્યવંત પર્વતાના સંબંધવાળું જે ક્ષેત્ર તે હરણ્યવંત ક્ષેત્ર. ૫૬-૫૭. અથવા તો ત્યાં હિરણ્ય એટલે સુવર્ણની પુષ્કળ પાટયો હોવાથી, ત્યાંના યુગલીઆને આસન વગેરેને માટે એ ક્ષેત્ર આપ્યા કરે છે માટે એ નામ પડેલું છે. ૫૮. - અથવા તો એમની નિત્ય ઉપયોગની પ્રચુરતર વસ્તુઓ હિરણ્યવત્ એટલે સુવર્ણવાળી હોવાથી મુનિવરોએ એ નામ પાડેલું છે. ૫૯. અથવા તો ત્યાં એક પલ્યોપમના આયુષ્યવાળે હરણ્યવંત દેવ પ્રભુત્વ એટલે ઉપરીપણું ભગવે છે એને લીધે એ નામ પડેલું છે. ૬૦. આ ક્ષેત્રને પ્રભાવ, એનું પ્રમાણ તથા ત્યાંના મનુષ્ય અને તિર્યંચોની સ્થિતિએ સર્વ હેમવતક્ષેત્રવત્ જાણવું. ૬૧. આ ક્ષેત્રમાં રત્નમય “વિકટાપતિ ” વૈતાલ્ય આવેલો છે. એને પાલા જેવો આકાર છે અને એના ચાર વિભાગ પડેલા છે. ૬૨. વિકટાપાતિ' એટલે કદિ ન ઉડી જાય એવા પાકા” વર્ણ–રંગના પત્રો, ઉત્પલે તથા શતપત્ર આદિ ત્યાં નિરન્તર લભ્ય હોવાથી એ “વિકટાપાતિ’ કહેવાય છે. ૬૩. Page #395 -------------------------------------------------------------------------- ________________ (३७४) कोकप्रकाश। [सर्ग-१९ प्रास्ते देवोऽरुणाख्योऽत्र स्वामी पल्योपमस्थितिः । जम्बूद्वीपेऽन्यत्र नगर्युदीच्यामस्य मेरुतः ॥ ६४ ॥ शेषमस्य स्वरूपं तु गन्धापातिनगेन्द्रवत् । एवं चत्वारोऽपि वृत्तवैताढ्या रात्निकाः समाः ॥ ६५ ॥ एवं च क्षेत्रविचारसूत्रवृत्यभिप्रायेण हैमवते शब्दापाती हैरण्यवते विकटापाती हरिवर्षे गन्मापाती रम्यके माल्यवान् इति वृत्तवैताढ्यानां व्यवस्था ॥ जम्बूद्वीपवृत्त्यभिप्रायेण तु हैमवते शब्दापाती हरिवर्षे विक. टापाती रम्यके गन्धापाती हैंरण्यवते माल्यवान् इति व्यवस्थेति ॥ अत्र तत्त्वं सर्वविद्वेद्यम् ॥ इति हैरण्यवतक्षेत्रम् ॥ उदीच्यां हैरण्यवतादपागैरवतादपि ।। षष्टो वर्षधरः ख्यातः शिखरी नाम पर्वतः ॥ ६६ ॥ ज्ञेयः शिखरिशब्देन वृक्षस्तदाकृतीनि च । भूयांसि रत्नकूटानि सन्त्यत्रेति शिखर्यसौ ॥ ६७॥ અહિં એક પલ્યોપમના આયુષ્યવાળા અરૂણ નામને દેવ સ્વામિત્વ ભગવે છે. એની રાજધાનીની નગરી અન્યત્ર જમ્બુદ્વીપમાં મેરૂપર્વતની ઉત્તરે છે. ૬૪. એનું શેષ સ્વરૂપ ગન્ધાપતિ વૈતાઢય પ્રમાણે છે. વળી ચારે વૃતવૈતાઢયે એક સરખા રત્નમય છે. ૬૫. ક્ષેત્રવિચારસૂત્રની વૃત્તિને અભિપ્રાયે એજ પ્રમાણે વ્યવસ્થા છે–એટલેકે હૈમવંતક્ષેત્રમાં 'शपाती' नामनी वृत्तवैतादय साव। छ; २९यतभा विटापाती' नामना; रिવર્ષમાં “ગધાપાતી” નામનો; અને રમેકમાં “માલ્યવાન” નામનો. પણ જખદ્વીપપ્રજ્ઞપ્તિની વૃત્તિમાં તો એમ કહ્યું છે કે “ હેમવંતમાં “શબ્દાપાતી” આવે છે; હરિવર્ષમાં “વિકટાपाती'; २भ्यभागधापाती' भने २९यवतमा 'मास्यवान' आवाछ." सायुज्यु તે કેવળી જાણે. એ પ્રમાણે હેરણ્યવંત ક્ષેત્રની હકીકત સમજવી. હવે શિખરિ પર્વત વિષે. હેરણ્યવંતથી ઉત્તરે તથા ઐરવતથી દક્ષિણે છઠ્ઠો “શિખરિ’ નામને વર્ષધર પર્વત मावा छे. ६६. 'शिरि' नो मर्थ मा वृक्ष' देवी; मने मेना मानi मणि રત્નમય શિખરો છે તેથી તે * શિખરિ ” પર્વત કહેવાય છે. ૬૭. Page #396 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक छठ्ठा 'शिखरि' नामना वर्षधर पर्वतनी हकीकत । (३७५) सन्त्येकादश कूटानि वक्ष्यमाणानि यानि तु । तेभ्योऽमून्यतिरिक्तानि कूटानीति विभाव्यताम् ॥ ६८ ॥ अन्यथा सर्वशैलानां यथोक्तकूटयोगतः । शिखरित्वव्यपदेशः सम्भवन् केन वार्यते ॥ ६९ ॥ स चैकादशभिः कूटैः परितोऽलंकृतो गिरिः । प्रतिमाभिरिव श्राद्धधर्मः शर्मददर्शनः ॥ ७० ॥ श्राद्यं सिद्धायतनाख्यं पूर्ववारिधिसन्निधौ । द्वितीयं शिखरिस्वर्गिकूटं शिखरिसंज्ञकम् ॥ ७१ ॥ तृतीयं हैरण्यवतकूटं तत्स्वामिदैवतम् । तूर्य सुवर्णकूलाख्यं तन्नदीदेवतास्पदम् ॥ ७२ ॥ दिक्कुमार्याः सुरादेव्याः पंचमं च तदाख्यया। षष्टं रक्तावर्त्तनाख्यं लक्ष्मीकूटं च सप्तमम् ॥ ७३ ॥ रक्तवत्यावर्त्तनाख्यं प्रज्ञप्तं कूटमष्टमम् । इलादेव्या दिककुमार्या नाम्ना च नवमं मतम् ॥ ७४ ।। दशमं चैरवताख्यमैरावतसुराश्रितम् । स्यात्तिगिछिहदेशायास्तिगिछिकूटमन्तिमम् ॥ ७५ ॥ જે ( અમુક) અગ્યાર શિખરોની વાત હવે હમણુંજ કહેશું એથી આ જૂદાં સમજવાં. કારણકે અન્યથા તે એવા કટને વેગે પર્વત માત્રનાં * શિખરિ’ એવા નામાભિધાનનો સંભવ ઉભે થાય. ૬૮-૬૯. સુંદર સમ્યકત્વવાળે શ્રાદ્ધધર્મ જેમ અગ્યાર પડિમા” થી શોભે છે તેમ આ પર્વત એનાં ફરતાં આવેલાં અગ્યાર શિખરેથી શેભી રહ્યો છે. ૭૦. એ અગ્યારમાં પહેલું, પૂર્વ મહાસાગરની નજદીકમાં આવેલું, “સિદ્ધાયતન નામનું છે; બીજું શિખરિદેવનું, ‘શિખરિ’ નામનું છે; ત્રીજું હિરણ્યવંત ક્ષેત્રના સ્વામિનું, २५यवत' नामनुछ याथु सुव[सानहीनी वानु‘सुवर्णएस.' नामनु छ, पांयभु, सुशहवी नामे भारीनु, येना ४ नामनु छ. छहु २४तावत', सातभु सभीट' भने मा २४तवत्यावर्तन'छ. वणी नवभु, साहेवी नामे हिशुभारीनु, सेना नाम छ, शभु ‘ शवत' नामना वना मायभूत-से 'भैरावत' नामनु छ भने छेद-प्यारभु तिमिछिद्राना मालिनु तिमिछिट'नाम छ. .७१-७५. Page #397 -------------------------------------------------------------------------- ________________ (३७६ ) ........ लोकप्रकाश । ...... [सर्ग १९ इदं जम्बूद्वीपप्रज्ञप्तिसूत्राभिप्रायेण ॥ क्षेत्रसमासे तु अत्र पंचमं श्रीदेवीकूटं नवमं गन्धापातीकूटमिति दृश्यते ॥ ___ श्राद्ये चैत्यं शेषकूटदशके च सुधाभुजाम्। तत्तत्कूटसमाख्यानां स्युः प्रासादावतंसकाः॥ ७६ ॥ पुण्डरीकहृदश्चात्र पद्महदसहोदरः । अस्मिंश्च मूलकमलमेकयोजनसंमितम् ॥ ७७ ॥ तदर्धार्धप्रमाणानि शेषाब्जवलयानि षट् । लक्ष्मीदेवी वसत्यत्र स्थित्या श्रीदेवतेव सा ॥ ७८ ॥ हिवमगिरिवत् सर्व मानमत्रापि चिन्त्यताम् । ज्याबाहाधनुरादीनां केवलं दिग्विपर्ययः॥ ७९ ॥ नद्यस्तिस्रो हृदादस्मात् निर्गताः त्रिभिरध्वभिः । नदी सुवर्णकूलाख्या रक्ता रक्तवतीति च ॥ ८० ॥ दक्षिणेनाध्वना तत्र निर्गत्य दक्षिणामुखी। सुवर्णकूला पतति कुण्डे स्वसमनामनि ॥ ८१ ॥ એ જંબદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રને અનુસરીને કહ્યું છે. ક્ષેત્ર માસમાં તો એ ઉલ્લેખ છે કે पांयभुवीट'छ, अने नवभुधापातिकूट'. પહેલા શિખર પર જિનેશ્વરનું ચિત્ય છે. શેષ દશપર તે તે શિખરના નામાભિધાનવાળા દેવના પ્રાસાદ એટલે મહેલે છે. ૭૬. આ પર્વત પર પદ્મદ્રહ જેવોજ એક “પુંડરીક’ નામેદ્રહ છે. એમાં કમળો પુષ્કળ છે પણ જે એક મૂળકમળ છે તે એક જન પ્રમાણ છે. બીજા ફરતાં છ વલમાં જે કમળે છે તે ઉત્તરોત્તર પૂર્વ પૂર્વથી અર્ધ અર્ધ વિસ્તારના છે. અહિં શ્રીદેવી જેવીજ એક લક્ષ્મીદેવીનો पास छ. ७७-७८ . આ પર્વતની જ્યા , બાહા, ધનુ આદિકનું પ્રમાણ હિમવંત પર્વત પ્રમાણે છે. માત્ર हि SELसुसट छ. ७८. જે “પુંડરીક” નામને અહિં દ્રહ કહ્યો તેમાંથી ત્રણ મા ત્રણ નદીઓ નીકળે છે (१) सुवर्षal, (२) २४ता मन (3)२४तपती. ८०. આ સુવર્ણ કૂલા દક્ષિણમાગે નીકળે છે અને (વહેતી વહેતી ) પિતાના નામનાજ કુંડમાં પડે છે. ત્યાંથી પાછી નીકળી હરણ્યવંત ક્ષેત્રના ઉત્તરાદ્ધને બે ભાગમાં વહેંચતી, વિકટાપાતિ Page #398 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] एना द्रहमांथी नीकळती नदीओनी मुसाफरीनुं वर्णन | ततो निर्गत्य हैरण्यवतोत्तरार्धभेदिनी । योजना दूरस्था विकटापातिभूधरात् ॥ ८२ ॥ प्राक् परावर्त्य हैरण्यवत पूर्वार्धमादितः । सूत्रधारस्येव रज्जुः द्विधा विदधती क्रमात् ॥ ८३ ॥ श्रष्टाविंशत्या सहस्त्रैः नदीभिः परिपूरिता । गृहिणीव स्वामिगेहे विशति प्राच्यवारिधौ ॥ ८४ ॥ त्रिभिर्विशेषकम् ॥ अस्मादेव हृदात् प्राच्यतोरणेन विनिर्गता । रक्तानदी पूर्वदिशि प्रवृत्ता पर्वतोपरि ॥ ८५ ॥ योजनानां पंचशतीमतिक्रम्य ततः परम् । रक्तावर्त्तनकूटस्याधस्तादुत्तरतो भवेत् ॥ ८६ ॥ त्रयोविंशां पंचशतीं योजनानां कलात्रयम् । सार्द्धं गत्वाधिकमुदक् शिखरिदमाधरोपरि ॥ ८७ ॥ वज्रजिव्हियोत्तीर्य कुंडे रक्तप्रपातके । शतयोजन प्रपाता भुजंगीवाविशत् बिले ॥ ८८ ॥ उदीच्यतोरणेनास्माद्विनिर्गत्योत्तरामुखी | नदी सप्तसहस्राढ्या वैताढ्यगिरिसीमया ॥ ८९ ॥ ( ३७७) પર્વતથી અરધા ચેાજન જેટલે છેટેથી પૂર્વ તરફ વળણુ લઇ, વળી સુથારની દોરીની જેમ એજ હૈરણ્યવતના પૂર્વાદ્ધ ને પણ બે ભાગમાં વહેંચતી, માગમાં ક્રમે ક્રમે પાતામાં ભળેલી અઠ્યાવીશ હજાર નદીઓની સંગાથે, ભરતારને ઘેર જતી એક સ્ત્રી હાયની એમ પૂર્વ સમુદ્રમાં प्रवेश उरे छे. ८१-८४. એજ દ્રહના પૂર્વ તરફના તારણમાંથી રક્તા નદી નીકળે છે અને પર્વતપર ઉગમણી વહે છે. વળી પાંચસા યાજન જેટલે છેટે ગયા પછી રક્તાવન નામના શિખરની નીચે થઈને ઉત્તરતરફ વહે છે. એવી રીતે પાંચસાત્રેવીશ યેાજનને સાડાત્રણ કળા જેટલું ઉત્તર તરફ વહી, એક નાગણી પેાતાના ખીલ એટલે દરમાં પ્રવેશ કરતી હાય એમ એકસા યેાજનની ઉંચાઇ પરથી રક્તાપ્રપાત કુંડમાં પડે છે. ત્યાંથી પાછી એના ઉત્તરાદા તારણમાંથી નીકળી ઉત્તરાદી વહેતી સાત હજાર નદીએથી સંગત થઇ વૈતાઢ્ય પર્યંતની હદમાં આવેલી ખંડપ્રપાતા ગુફાની 48 Page #399 -------------------------------------------------------------------------- ________________ ( ३७८) लोकप्रकाश । [ सर्ग १९ दर्याः खण्डप्रपातायाः प्राच्यां वैताट्यभूधरम् । भित्वोदीच्यैः सप्तनदीसहस्त्रैराश्रिताध्वनि ॥ ९० ।। सहस्रैः सरितामेवं चतुर्दशभिराश्रिता । विभिद्य जगतीं पूर्वार्णवेऽसौ विशति द्रुतम् ॥ ९१ ॥ पश्चिमेन तोरणेन हृदादस्माद्विनिर्गता। रक्तावती पश्चिमायां प्रवृत्ता पर्वतोपरि ।। ९२ ॥ अतिक्रम्य पंचशतीं निजावर्तनकूटतः। पर्वतोपर्युत्तरस्यां व्यूढा तत्र व्यतीत्य च ।। ९३ ॥ त्रयोविंशां पंचशतीं सारं सार्धकलात्रयम् । वज्रमय्या जिव्हिकया योजनैकशतोन्नतात् ॥ ९४ ॥ निपत्य पर्वतात् रक्तावतीप्रपातकुण्डके । रोषावेशात् भामिनीव दत्तझंपा महावटे ॥ ९५॥ उदीच्येनाध्वना तस्मादुदग्मुखी विनिर्गता । श्रावैताढ्यान्तिकं सप्तनदीसहस्रसेविता ॥ ९६ ॥ कन्दरायाः तमिस्रायाः पश्चिमायां धराधरम् । द्रुतं विभिद्य वैताढ्यमुत्तरार्धं समागता ॥ ९७ ॥ उदीच्यैः सप्तभिः सिन्धुसहस्रैः सह गच्छति । पश्चिमाब्धाविति नदीचतुर्दशसहस्रयुक् ।। ९८ ।। પૂર્વમાં એજ પર્વતને ભેદી, માર્ગમાં વળી બીજી સાત હજાર નદીએ ભળવાથી, એકંદર ચોદ હજાર નદીઓના પરિવાર સહિત, “જગત” ના કેટને ભેદી તુરત પૂર્વસમુદ્રમાં ४५ छ.८५-८१. હવે ત્રીજી રક્તાવતી નદી એજ દ્રહના આથમણું તરણુમાંથી નીકળી પશ્ચિમ તરફ પર્વતપર પાંચસો યજન જેટલું વહી પોતાના આવર્તનકૂટથી ઉત્તર તરફ વળણ લઈ સમગ્ર પાંચસો ત્રિવીશ એજન સાડાત્રણ કળા પ્રમાણ માર્ગ કાપી, એસે જનપૂર ઉંચા પર્વત પરથી કઈ ક્રોધાવિષ્ટ માનિની સ્ફોટા કુવામાં ઝંપાપાત કરે તેમ, વામજીહાકારે રક્તાવતી પ્રપાતકુંડમાં પડે છે. ત્યાંથી વળી ઉત્તરમાર્ગે નીકળી ઉત્તારાદી વહેતી વૈતાઢય પર્વતની હદસુધીમાં સાતહજાર Page #400 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] सातमु एरवत क्षेत्र । एनी भरतक्षेत्र साथे समानता । (३७९) इति शिखरी पर्वतः॥ उत्तरस्यां शिखरिण उदीच्यलवणार्णवात् । दक्षिणस्यामैरवतक्षेत्रं भाति मनोहरम् ॥ ९९ ॥ ऐरावतः सुरो ह्यस्य स्वामी पल्योपमस्थितिः । वसत्यत्र ततः ख्यातमिदमैरावताख्यया ॥ १०० ॥ - भरतस्य प्रतिबिम्बमिवेदं संमुखेऽम्बुधौ । तत्प्रमाणं ते तुल्यं सदा तदनुवर्तते ॥ १०१ ।। भानुना भासिते तस्मिस्तेनेदमपि भासितम् । इन्दुना शोभिते तत्रादोऽपि स्यात्तेन शोभितम् ॥ १०२ ॥ तद्यदा षड्भिररकैः भिन्नां भिन्नां दशां श्रयेत् । तथेदमपि सन्मित्रमिव मित्रानुवृत्तिकृत् ॥ १०३ ।। जिने तत्र जिनोऽत्रापि च,यत्र तत्र चक्रिणि । वासुदेवादिषु सत्सु तत्रात्रापि भवन्ति ते ॥ १०४ ॥ નદીઓથી સંગત થઈ, તમિસાગુફાથી પશ્ચિમે વૈતાઢયપર્વતને ભેદી ઉત્તરાર્ધમાં આવી વળી ઉત્તરાદી સાત હજાર નદીઓ મળવાથી કુલ ચાર હજાર નદીઓના પરિવાર સહિત પશ્ચિમ समुद्रन भने छ.८२-८८. એ પ્રમાણે શિખર પર્વતની હકીકત થઈ. શિખર પર્વતની ઉત્તરે અને ઉત્તરલવણસમુદ્રથી દક્ષિણે એરવત નામનું મનહર ક્ષેત્ર આવેલું છે. ૯. એક પલ્યોપમના આયુષ્યવાળા એના ઐરાવતદેવ નામના સ્વામીથી અધિષ્ઠિત હોવાથી એ ક્ષેત્રનું એરવત નામ પડેલું છે. ૧૦૦. સન્મુખમાં રહેલા સમુદ્રમાં જાણે ભરતક્ષેત્ર જ પ્રતિબિમ્બિત થયું હોયની એવું આ ક્ષેત્ર છે, કારણકે એ પ્રમાણમાં એના સમાન જ છે અને વળી એનું જ અનુવર્તન કરે છે. ૧૦૧. જુઓ કે:––ત્યારે ભરતક્ષેત્રમાં સૂર્ય ઉગે છે ત્યારે અહિં પણ ઉગે છે. વળી ચંદ્રમાં પણ ત્યાં ઉગે છે ત્યારે અહિ પણ ઉગે છે. ભરતક્ષેત્રને જેવા જુદી જુદી સ્થિતિવાળા છ આરા” માંથી પસાર થવું પડે છે તેવાજ છ આરામાંથી આ ક્ષેત્રને પણ પસાર થવું પડે છે કારણકે એક ઉત્તમ મિત્ર હોય એ પોતાના મિત્રને પગલે પગલેજ ચાલે છે. જ્યારે ભરતક્ષેત્રમાં જિનેવર, ચક્રવતી અને વાસુદેવ આદિક હોય છે ત્યારે અહિં પણ હોય છે. ત્યાં જેવાં દશ Page #401 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । इदं दशाश्चर्ययुतं स्यात्तत्राश्चर्यशालिनि । हसतीव निजं मित्रं भरतं तुल्यचेष्टया ॥ १०५ ॥ मध्ये स्थितेन द्वेधेदं वैताढ्यगिरिणा कृतम् । दाक्षिणात्यैरावतार्धमुदीच्यैरावतार्धकम् ॥ १०६ ॥ यदुदीच्यार्णवासन्नमुत्तरार्धं तदुच्यते । शिखरिदमाधरासन्नं दक्षिणार्धमुदीरितम् ॥ १०७ ॥ क्षेत्राशापेचया ह्येषा दचिणोदगुव्यवस्थितिः । सूर्याशापेक्षया त्वस्य याम्यार्धं वार्धिसन्निधौ ॥ १०८ ॥ उदीच्यार्धं नगासन्नं व्यवहारस्त्वयं पुनः । क्षेत्राशापेक्षया सर्वो न तापदिगपेक्षया ॥ १०९ ॥ युग्मम् ॥ उदीच्यार्धमस्य याम्यभरतार्धेन सन्निभम् । तद्वज्जीवेषुचापानि बाहात्रापि न सम्भवेत् ॥ ११० ॥ इतः प्रभृति याम्यार्धादिषु सर्वं विवर्द्धते । श्रविदेहार्धमिष्वासजीबाबाहारादिकम् ॥ १११ ॥ ( ३८० ) ‘આશ્ચર્ય ’ થાય છે તેવાં અહિં પણ થાય છે. આમ આ ઐરવતક્ષેત્ર જાણે પેાતાના મિત્ર ભરતક્ષેત્રની જેવી ચેષ્ટા કરીને એની હાંસી કરતું હાયની—એવું જણાય છે. ૧૦૧–૧૦૫. એના મધ્યભાગમાં વૈતાઢય પર્વત આવેલો હાવાથી એના, (૧) દક્ષિણ એરવત અને (૨) ઉત્તર એરવત–એવા એ વિભાગ પડેલા છે; ઉત્તર સમુદ્રની પાસે આવેલા ભાગ ઉત્તરાદ્ધ ઐરવત, અને શિખરીપર્વતની નજદીક આવેલા દક્ષિણાદ્ધ એરવત કહેવાય છે. ૧૦૬-૧૦૭. C આ દક્ષિણઉત્તરની વ્યવસ્થા ક્ષેત્રની દિશાની અપેક્ષાએ કહી છે. સૂર્યની દિશાની અપેક્ષાએ તેા સમુદ્રની નજદીકમાં દક્ષિણા' આવે અને શિખરી પર્વતની નજદીકમાં ઉત્તરા’ આવે. પરન્તુ અહિં વ્યવહાર બધેા ક્ષેત્રની દિશાની અપેક્ષાએ છે, સૂર્યની દિશાની અપેक्षाखे नथी. १०८-१०८. [ सर्ग १९ એરવતક્ષેત્રનુ ઉત્તરાદ્ધ તે ભરતક્ષેત્રના દક્ષિણા જેવું છે. માટે અહિં પણ એની પ્રમાણે જ જીવા, શર અને ધનુષ્ય સમજવાં. ખાડા અહિં પણ સંભવતી નથી. ૧૧૦. ઉત્તરાધ મૂકીને પછી દક્ષિણાદિકમાં છેક વિદેહાધ સુધી ધનુષ્ય, જીવા, માહા અને શર આદિક સર્વ વધતાં જાય છે. ૧૧૧. Page #402 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] तत्र च जम्बूद्वीपना साते क्षेत्रोनी परस्पर तुलना । वैताढ्यस्याप्यत्र तत उत्तरस्यां किलाल्पकः । आयामो दक्षिणस्यां च वर्द्धमानः क्रमात् महान् ॥ ११२ ॥ याम्यविद्याधरश्रेण्यां विद्याधरपुराण्यतः । षष्टिः भवन्त्युदीच्यायां श्रेण्यां पंचाशदेव च ॥ ११३ शेषं सर्वमाभियोग्य श्रेणिवेदीवनादिकम् । ज्ञेयं भरतवैताढ्योपममुक्तानुसारतः ॥ ११४ ॥ रक्तारक्तावतीस्रोतस्विनीभ्यां तस्थुषान्तरे । वैताढ्येन च षट्खंडमिदमैरावतं कृतम् ॥ ११५ ॥ उत्तरार्धमध्यखंडे उदीच्यलवणोदधेः । दक्षिणस्यामुदीच्यां च वैताढ्याभिधभूधरात् ॥ ११६ ॥ चतुर्दशाधिकशतं योजनानां कलास्तथा । एकादशातिक्रम्याब्धिवैताढ्याभ्यामिहान्तरे ॥ ११७ ॥ नगरी स्यादयोध्याख्या नवयोजनविस्तृता । द्वादशयोजनायामालंकृतोत्तमपूरुषैः ॥ ११८ ॥ विशेषकम् ॥ ( ३८१ ) તેથી આ ક્ષેત્રમાં વૈતાઢયની પણ લખાઇ જે ઉત્તરક્રિશામાં તેા સ્વલ્પ છે તે દક્ષિણમાં ક્રમે ક્રમે વધતી હાઇ વધારે છે. અને એમહાવાથી દક્ષિણ તરફની વિદ્યાધરાની શ્રેણિમાં સાઠ નગર છે, જ્યારે ઉત્તરતરફની શ્રેણિમાં એમના પચાસજ નગર છે. ૧૧૨-૧૧૩. એનાં શેષ સર્વ વાનાં એટલે કે અભિયેાગિકાની શ્રેણિ, વેદી, વન વગેરે, ભરતક્ષેત્રના વૈતાઢયનાં કહી ગયા છીએ એજ પ્રમણે છે. ૧૧૪. રક્તા અને રક્તવતી નદીએથી તથા વચ્ચે ઉભેલા વૈતાઢયપર્વતથી આ ઍરવતક્ષેત્રના छ विभाग पडेला छे. ११५. એ છમાંના એક · ઉત્તરા મધ્ય ખડ ’ જે ઉત્તર–લવણુસમુદ્રની દક્ષિણે અને વૈતાઢયપર્વતની ઉત્તરે એકસા ચાદ યાજન અને અગ્યાર કળા એળગ્યા ખાદ સમુદ્ર અને વૈતાઢયના વચ્ચે આવેલે છે તેમાં નવ ચેાજન પહેાળી અને ખાર યેાજન લાંબી, ઉત્તમપુરૂષાના નિવાસ लूत अयोध्या नाभे नगरी छे. ११६-११८. Page #403 -------------------------------------------------------------------------- ________________ (३८२) लोकप्रकाश । [सर्ग १९ शेषाः पंचापि खंडाः स्युरनार्या धर्मवर्जिताः। अत्रापि चार्यदेशानामध्यर्द्धा पंचविंशतिः ॥ ११९ ॥ एतेष्वैव हि देशेषु जिनचयर्धचक्रीणां । स्यादुत्तमनृणां जन्म प्रायो धर्मव्यवस्थितिः ।। १२० ॥ एवं च जम्बूद्वीपेऽस्मिन् सप्तक्षेत्री विराजते । मध्ये महाविदेहाख्यमपागुदक् त्रयं त्रयम् ॥ १२१ ॥ भरतैरावते तत्र तुल्यरूपे निरूपिते । समस्वरूपे हैरण्यवते हैमवते अपि ।। १२२ ॥ रम्यकाख्यहरिवर्षे उभे तुलाधृते इव । पूर्वापरविदेहानामप्येवं तुलना मता ॥ १२३ ॥ देवोत्तरकुरूणामप्येवं तुल्यत्वमाहितम् । विना भरतैरवतविदेहान् अपराः पुनः ॥ १२४ ॥ अकर्मभूमयः षट् स्युः कृष्यादिकर्मवर्जिताः । तिस्रो भरतैरवतविदेहाः कर्मभूमयः ॥ १२५ ॥ युग्मम् ॥ तथा चात्र वर्षधरपर्वताः षट् प्रकीर्तिताः । विदेहेभ्यो दक्षिणस्यामुदीच्यां च त्रयं त्रयम् ॥ १२६ ॥ શેષ પાંચે ખંડે અનાર્ય છે. ત્યાં ધર્મ જેવું કંઈ છે નહિં. ઉત્તરાર્ધ મધ્યખંડ” માં પણ ફક્ત સાડીપચવીશ આર્યદેશ છે, અને એમાં જ જિનભગવાન, ચક્રવતી તથા વાસુદેવ વગેરે ઉત્તમ પુરૂષે જમે છે, અને ત્યાં જ ધર્મની વ્યવસ્થા छ..११८-१२०. એ પ્રમાણે જંબુદ્વિીપમાં સાત ક્ષેત્ર છે. મધ્યમાં એક, મહા વિદેહ; અને ઉત્તર દક્ષિણ ત્રણ ત્રણ. એમાં, ભરત અને ઐરવત બેઉ એકસરખાં, તથા હેરણયવંત અને હેમવંત બેઉ એકસરખાં છે. વળી રમ્યક તથા હરિવર્ષ એ બેઉ પણ એકસરખાં છે. તેમ જ પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમ મહાવિદેહ પણ પરસ્પર સમાન છે. એવી રીતે દેવકુફ તથા ઉત્તરકુરૂ વચ્ચે પણ સમાનતા છે. નવેમાં, ભરત, ઐરવત અને વિદેહ શિવાયનાં છ અકર્મભૂમિ,” અર્થાત “કૃષિ આદિ કર્મ રહિત છે. ભરત, ઐરાવત અને વિદેહ જ भभूमि' छ. १२१-१२५. વળી છ વર્ષધર પર્વતે કહ્યા છે એ મહાવિદેહથી ઉત્તરે ત્રણ અને દક્ષિણે પણ ત્રણ છે. ૧૨૬. Page #404 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] जम्बूद्वीपना पर्वतोनी तुलना अने एकन्दर संख्या । (३८३) हिमवच्छिखरी चैकादशकूटौ मिथः समौ । रुक्मिमहाहिमवतावष्टकूटौ तथैव च ॥ १२७ ॥ नीलवन्निषधौ तुल्यौ नवकूटौ परस्परम् । मेरुः निरुपमः सोऽपि नवकूटोपशोभितः ॥ १२८ ॥ भरतैरवतक्षेत्रद्वात्रिंशद्विजयोद्भवाः । वैताढ्याः स्युः चतुस्त्रिंशत् प्रत्येकमेकभावतः ॥ १२९ ॥ सर्वेऽप्येते रूप्यवर्णा नवकूटोपशोभिताः । दशोत्तरशतद्रंगाभियोग्यालिद्वयान्विताः ॥ १३० ॥ ___ चत्वारो वृत्तवैताढ्याः समरूपाः परस्परम् । हरिवर्षहेमवतहरण्यवतरम्यके ॥ १३१ ॥ देवोत्तरकुरुस्थेषु हृदेषु दशसु ध्रुवम् । प्राक् प्रत्यक् च दशदशकांचनाचलभावतः ॥ १३२ ॥ द्वे शते कांचननगाः परस्परानुकारिणः । स्थिता भोक्तुं चतसृभिः पंक्तिभिः बान्धवा इव ॥१३३॥ युग्मम्॥ गजदन्तौ सौमनसगन्धमादनसंज्ञितौ । रूप्यपीतरत्नमयौ सप्तकूटोपशोभितौ ॥ १३४ ॥ એ છમાં, હિમાવાન અને શિખરીને અગ્યાર અગ્યાર શિખરો છે અને એમ એ બેઉ એક સરખા છે; તેમ રૂકમી અને મહાહિમાન આઠ આઠ શિખરોવાળા એક સરખા છે. તેજ પ્રમાણે નીલવાન અને નિષધને નવનવા શિખરે છે-એમ બેઉ વચ્ચે સમાનતા છે. મેરૂ અદ્વિતીય छ. मेने पार नव सुशामित शिम छ. १२७–१२८. ભરતક્ષેત્રમાં એક, એરવત ક્ષેત્રમાં એક અને વિદેહના બત્રીશ વિજમાં અકેક–એમ સર્વ મળી ચોત્રીશ વૈતાદ્યપર્વત છે. જે સર્વે રૂબવર્ણ યુક્ત, નવનવા શિખરોથી અલંકૃત છે અને, એક દસ નગરીઓની એક–એવી બબ્બે શ્રેણિઓવાળા છે. ૧૨૯–૧૩૦. હરિવર્ષ, હેમવંત, હેરણ્યવંત તથા રમ્યક–એ ચારેમાં થઈને ચાર એકસરખા વૃત્તવૈતાन्यपर्वतो छ. १३१. ઊત્તર દેવકફના દશે દ્રહોમાં, જાણે ચાર પંગત કરીને જમવા બેઠેલા ( બસ ) બાંધવા હાયની એવા, દશ દશ પૂર્વદિશાના અને દશ દશ પશ્ચિમદિશાના મળીને એકંદર બસે એકसरमा यनपत. १२-१33. Page #405 -------------------------------------------------------------------------- ________________ (३८४) लोकप्रकाश। (सर्ग १९ विद्युत्प्रभमाल्यवन्तौ वैदूर्यतपनीयजौ । नवकूटांचितौ तुल्या इत्याकृत्या नगा अमी ॥ १३५ ॥ युग्मम् ॥ चतुःकूटाः षोडशापि वक्षस्काराद्रयः समाः । विचित्रचित्रयमकाः समरूपाः परस्परम् ॥ १३६ ॥ द्विशत्येकोनसप्तत्याधिकेत्यत्र धराधराः । हिमवच्छिखरीस्पृष्टाः दंष्ट्राश्चाष्टौ मिथः समाः ॥ १३७ ॥ वैताढ्येषु नव नव कूटाः प्रत्येकमित्यतः। सर्ववैताढ्यकूटानि षडुत्तरं शतत्रयम् ॥ १३८॥ प्रतिवैताढ्यमेतेषु कूटत्रयं तु मध्यमम् । सौवणं शेषकूटाश्च रात्निका इति तद्विदः ॥ १३९ ॥ सक्रोशषड्योजनोच्चाः चैत्यप्रासादशोभिताः । सर्वेऽपि भरतस्थायिवैताढ्यकूटसोदराः ।। १४० ॥ कूटाः सप्त सौमनसगन्धमादनशैलयोः। रुक्मिमहाहिमवतोरष्टावष्टौ पृथक् पृथक् ।। १४१ ॥ प्यमय बनेपातरत्नभय सेवा सोभनस' भने यमाहन' नामना (मे) 100દંત પર્વતો છે, જે સાત સાત શિખરવાળા છે અને એવી રીતે પરસ્પર એકસરખા છે. વળી દર્યમય અને સુવર્ણમય એવા ‘વિધતુપ્રભ” અને “માલ્યવાન નામના (બે) ગજદંત પર્વત જે નવનવા શિખરવાળા છે તે પરસ્પર એકસરખા છે. ૧૩૪–૧૪૫. ચાર ચાર કટવાળા હાઈ પરસ્પર એકસરખા સોળ વક્ષસ્કાર પર્વત છે. વળી ચિત્ર, વિચિત્ર અને બે યમક એમ થઈને ચાર એકસરખા પર્વતો છે. ૧૩૬. એવી રીતે કુલ એકંદર બસને ઓગણોતેર પર્વતો છે. વળી હિમવાન અને શિખરી પર્વતની આઠ દાઢાઓ છે જે પણ એકસરખી છે. ૧૩૭. પ્રત્યેક વૈતાઢયને નવનવા શિખરો છે એટલે ત્રીશેના થઈને ત્રણ ને છ શિખર થયાં. નવમાંનાં વચલાં ત્રણ ત્રણ સુવર્ણમય છે અને શેષ રત્નમય છે. વળી એ સવે શિખરો છ જન અને એક કેસ ઉંચા છે, ચિત્ય અને પ્રાસાદોથી અલંકૃત છે, અને ભરતક્ષેત્રના વૈતાઢયના શિખરની જેવાં જ છે. ૧૩૮–૧૪૦. સોમનસ અને ગંધમાદન પર્વતને સાત સાત શિખરે છે, અને રૂકમી તથા મહાહિમ तर मा म छे. १४१. Page #406 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] जम्बूद्वीपना एकन्दर 'कूट' तथा 'द्रह ' नी संख्या अने तुलना । विद्युत्प्रभ माल्यवतो: नीलवन्निषधागयोः । मेरोश्च नन्दनवने कूटाः नव नवोदिताः ॥ १४२ ॥ हिमवच्छिखरिकूटाः एकादश पृथक् पृथक् । षोडशानां चतुःषष्टिः वक्षस्कारमहीभृताम् ॥ १४३ ॥ हरिस्सहहरिकूटबलकूटोज्झिता इमे । शतं सर्वेऽष्टपंचाशं हिमवत्कूटसन्निभाः ॥ १४४ ॥ योजनानां पंच शतान्युच्चा रात्नाः मिथः समाः । साहस्राः स्वर्णजाः तुल्याः हरिस्सहादयः त्रयः ॥ १४५ ॥ एवं च गिरिकूटानां त्रिविधानां प्रमाणतः । सर्वसंख्या सप्तषष्ट्या समन्विता चतुःशती ॥ १४६ ॥ द्वात्रिंशतिविजयेषु भरतैरवताख्ययोः । चतुस्त्रिंशत् हि वृषभकूटा: तुल्याः परस्परम् ॥ १४७ ॥ भद्रालाभिधवने जम्बूशाल्मलीवृचयोः । अष्टाष्टेत्यष्टपंचाशत् भूमिकूटा मिथः समाः ॥ १४८ ॥ વિદ્યુત્પ્રભ અને માહ્યવાનને, નીલવાન અને નિષધને તેમજ મેરૂના નંદનવનમાં નવનવ शिमरे। छे. १४२. ( ३८५ ) હિમવાનને તથા શિખરીને પૃથક્ પૃથક્ અગ્યાર શિખરે છે. વળી સેાળે વક્ષસ્કાર પતેાના થઇને ચાસઠ શિખરા છે. ૧૪૩. એ શિખરા સમગ્ર થઇને એકસા એકસઠ થયા તેમાંથી હિરસહ, હરિકૂટ તથા ખેલકૂટએ ત્રણ બાદ કરતાં બાકીના એકસા અડાવન રહ્યા એ બધાં રત્નમય છે, પાંચસે યેાજન ઉંચાં છે અને પરસ્પર સમાન છે. અને રિસહ વગેરે ત્રણે પરસ્પર સમાન છે, સુવર્ણ મય છે અને हुन्नर हुन्नर योजन या छे. १४४-१४५. એ રીતે ત્રણે માપના ( પર્વ તાના ) શિખરાના સરવાળા ચારસેાને સડસઠ છે. ૧૪૬. ખત્રીશ વિજયાના મત્રીશ તથા ભરત અને અરવતનાં થઇને એ-એમ ચાત્રીશ એકસરખાં વૃષભકૂટ છે. વળી ભદ્રસાલવનનાં, જવૃક્ષનાં અને શામલીવૃક્ષનાં આઠ આઠ એટલે કુલ ચાવીશ છે. એમ ચાત્રીશ અને ચેાવીશ મળીને એકંદર અઠાવન પરસ્પર સમાન लूभिटो छे. १४७-१४८. 49 Page #407 -------------------------------------------------------------------------- ________________ (३८६) लोकप्रकाश । [ सर्ग १९ एतेषां वक्तुमुचिते पर्वतत्वेऽपि वस्तुतः । कूटत्वव्यवहारोऽयं पूर्वाचार्यानुरोधतः ॥ १४९ ॥ महाहदाश्च षट् पद्मपुण्डरीको समाविह । महापद्ममहापुण्डरीकावपि मिथः समौ ॥ १५० ॥ तिर्गिछिकेसरिणौ च तुल्यौ द्विघ्नौ यथोत्तरम् । दश देवोत्तरकुरुह्रदाः पद्मदोपमाः ॥ १५१ ।। एवं ह्रदा षोडशैते षण्महाहददेवताः । श्रीह्रीधृतिकीर्तिबुद्धिलक्ष्म्यः परस्परं समाः ॥ १५२ ।। चतुर्दश महानद्यो गंगाद्याः सपरिच्छदाः । जम्बूद्वीपशुभक्षेत्रे कुल्यातुल्या विभान्ति याः ॥ १५३ ॥ गंगासिन्धू रोहितांशा रोहिता च तथापरा । हरिकान्ता हरिनदी शीतोदा चेति नामतः ॥ १५४ ॥ मेरोः दक्षिणतः सप्त ख्याता एता महापगाः। मेरोरुत्तरतोऽप्येवं शोभन्ते सप्त सिन्धवः ॥ १५५ ॥ शीता च नारीकान्ता च नरकान्ता तथापरा । रूप्यकूला स्वर्णकूला रक्ता रक्तवतीति च ॥ १५६ ॥ - ---- ------- તત્ત્વતઃ તે આ સર્વેને ફૂટ ન કહેતાં પર્વત જ કહેવા જોઈએ. પરંતુ પૂર્વાચાર્યોના અનુરોધને લઈને એમ વ્યવહાર પડેલો છે. ૧૪૯ મોટા દ્રહ છ કહ્યા છે એમાં ‘પદ્મ દ્રહ” અને “પુંડરીકદ્રહ” એ બેઉ એકસરખા छ; महापमने ‘महापुरी' या मेसा ; तथातिनिछि 'मने 'सर' એ બેઉ એકસરખા છે. વળી એ ઉત્તરોત્તર પૂર્વ પૂર્વનાથી દ્વિગુણુ છે. વળી બેઉ કુરૂમાં પણ પદ્મદ્રહ જેવા દશ કહે છે. એટલે કુલ થઈને સોળ દ્રહ થાય છે. ૧૫૦-૧૫૧. વળી છ મહાદ્રહની શ્રી, મહી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી નામની છ દેવીઓ કહી છે, જે પણ પરસ્પર સરખી જ છે. ૧૫ર. વળી અહિં જાણે જમ્બુદ્વીપરૂપી ઉત્તમ ક્ષેત્રની સુંદર ની હોયની એવી, ગંગા વગેરે यो महा नही। सपरिवार वा ४२ छः सभा (१) , (२) सिन्धु, ( 3 ) डि. तial, (४) ।डिता, (५) Pिsitt, (९) रिसने (७) शीतोहा- सात भे३५ तथा Page #408 -------------------------------------------------------------------------- ________________ क्षेत्र लोक ] एवं च जम्बूद्वीपनी एकन्दर नदीओनी संख्या अने तुलना । ( ३८७ ) हिमवत्पर्वत स्थायिपद्महृदाद्विनिर्गताः । गंगा सिन्धुरोहितांशाः नाम्न्यः तिस्रो महापगाः ॥ १५७ ॥ महाहिमवदद्रिस्थमहापद्महृदात् पुनः । रोहिता हरिकान्तेति निर्गते द्वे महापगे ॥ १५८ ॥ निषधाचलमौलिस्थतिगिं छिह्रदमध्यतः । समुद्भूते हरिनदी शीतोदेति महापगे ॥ १५९ ॥ नीलवत्पर्वतगत के सरिहृदतः किल । शीता च नारीकान्ता च निर्गते द्वे महापगे ।। १६० ।। तथा महापुण्डरीकह्रदात् रुक्मिनगाश्रितात् । नरकान्ता रूप्यकूलेत्युद्गते निम्नगे उभे ।। १६१ ॥ शिखरिदमाधरस्थायिपुण्डरीकह दोत्थिताः । रक्तारक्तवतीस्वर्णकूलाभिधा महापगाः ।। १६२ ।। तिस्रो नद्यो हिमवतस्तिस्रः शिखरिणो गिरेः । शेषवर्षधरेभ्यश्च महानद्योः द्वयं द्वयम् ॥ १६३ ॥ वर्षायाश्रित्य सरितः प्रतिवर्ष द्वयं द्वयम् । विदेहेष्वपाच्यां षट् षडुदीच्यां ततो यथा ॥ १६४ ॥ दृक्षिये उही छे; न्यारे ( १ ) शीता, ( २ ) नारीअंता, ( 3 ) नरांती, ( ४ ) ३ यडूसा, (4) स्वार्थीला, (६) रस्ता भने ( ७ ) स्तवती से सात मेथी उत्तरे हुई छे. १५३-१५६. વળી એ ચાઢમાંથી, ગંગા, સિન્ધુ અને રાહિતાંશા નામની ત્રણ હિમવાન પ તના પદ્મદ્રહમાંથી નીકળેલી છે; રાહિતા અને હરિકાંતા નામની એ માહિમવંતપ તના મહાપદ્મદ્રહમાંથી નીકળેલી છે; હિર અને શીતાના નામની એનિષધાચળપર્વતના તિગિછિદ્રહમાંથી નીકળેલી છે; શીતા અને નારીકાંતા નામની એ નીલવાન પર્વતના કેસર ઠુમાંથી નીકળેલી છે; નરકાંતા અને રૂપ્યલા-એ એ રૂકમીપતના મહાપુ ડરીકદ્રહમાંથી નીકળેલી છે; તથા રક્તા, રક્તવતી અને સ્વર્ણ ફૂલા-એ ત્રણ શિખરિપતના પુંડરીક દ્રહમાંથી નીકળેલી છે. ૧૫૭–૧૬૨. એવી રીતે હાઇને, ત્રણનુ મૂળ હિમવતપર્વતમાં કહેવાય, ત્રણનુ' મૂળ શિખરીપર્વતમાં કહેવાય; અને શેષ આઠમાંથી બબ્બેનુ મૂળ બાકીના (ચાર) વર્ષાં ધરપતેમાં કહેવાય. ૧૬૩. વળી ક્ષેત્રની અપેક્ષાએ; દરેક ક્ષેત્રમાં અબ્બે છે: એવિદેહામાં બે અને એની દક્ષિણે Page #409 -------------------------------------------------------------------------- ________________ ( ३८८) लोकप्रकाश । [ सर्ग १९ गंगा सिन्धुश्च भरते रोहितारोहितांशिके । हैमवते हरिवर्षे हरिकान्ताहरी उभे ॥ १६५ ॥ शीताशीतोदे विदेहक्षेत्रे तथा च रम्यके । नारीकान्तानरकान्ते हैरण्यवतगे उभे ॥ १६६ ॥ रूप्यकूलास्वर्णकूले तथा चैरवतस्थिते । नद्यौ रक्तारक्तवत्यावेवमेताश्चतुर्दश ॥ १६७ ॥ गंगासिन्धुरक्तवतीरक्तानां सरितामिह । चतुर्दशसहस्राणि परिवारः प्रकीर्तितः ॥ १६८ ॥ रूप्यकूलास्वर्णकूलारोहितारोहितांशिकाः । अष्टाविंशत्या सहस्रः स्रोतस्विनीभिराश्रिताः ॥ १६९ ॥ नारीकान्ता नरकान्ता हरिकान्ता हरिस्तथा । षट्पंचाशच्छैवलिनीसहस्रैः परिवारिताः ॥ १७ ॥ शीताशीतोदयोनद्योः प्रत्येकं च परिच्छदः । पंचलक्षाः सहस्राणि द्वात्रिंशत् परिकीर्तितः॥ १७१ ॥ श्लोकक्रमेण सरितामिह श्लोकचतुष्टये । द्विगुणं जिव्हिकामानविस्तारोद्वेद्धतादिकम् ।। १७२ ।। છ તથા ઉત્તરે છે. એટલે કે ગંગા અને સિધુ ભરતક્ષેત્રમાં, રોહિતા અને રોહિતાંશા હૈમવંતક્ષેત્રમાં, હરિકાંતા અને હરિ હરિવર્ષ ક્ષેત્રમાં, શીતા અને શીતદા બેઉ વિદેહમાં, નારિકાંતા અને નરકાંતા રમ્યકક્ષેત્રમાં, રૂખકૂલા અને સ્વર્ણકૂલા હૈરણ્યવંતક્ષેત્રમાં તથા રક્તા અને २४तवती अरक्तक्षेत्रमा. १६४-१६७. વળી ગંગા, સિધુ, રકતવતી અને રક્તાએ ચાર ચાર ચાર હજાર નદીઓના પરીવાર વાળી છે; રૂકૂલા, સ્વર્ણકૂલા, રહિતા અને રોહિતાશાએ ચાર પ્રત્યેક અઠયાવીશ હજાર નદીઓના પરીવારવાળી છે; નારીકાંતા, નરકાંતા, હરિકાંતા અને હરિ એ ચાર છપન છપન હજાર નદીઓના પરીવારવાળી છે; જ્યારે શીતા અને શીતદા પ્રત્યેકને પાંચ લાખ બત્રીશ હજાર જેટલે પરીવાર કહ્યો છે. આ ચારે લેકમાં વર્ણવેલી નદીઓનું, જિલ્હા-પહોળાઈ–ઉંડાઇ આદિકનું પ્રમાણ (પૂર્વ પૂર્વના લેકમાં વર્ણવેલીથી ઉત્તર ઉત્તરના લોકમાં વર્ણવેલીનું Page #410 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ए नदीओनी संख्या परत्वे मतमतान्तर । (३८९) एकश्लोकोदितानां तु सर्व तुल्यं परस्परम् । गंगासिन्धुरक्तवतीरक्तानां तुल्यता यथा ॥ १७३ ॥ ___ दश लक्षाश्चतुः षष्टिः सहस्राणि विदहेगाः । नद्योऽपाच्यां लक्षमेकं षण्णवतिसहस्त्रयुक् ॥ १७४॥ उदीच्यामपि तावन्त्य एवं च सर्वसंख्यया । षट्पंचाशत्सहस्राढया नदीलक्षाश्चतुर्दश ॥ १७५ ॥ __ जम्बूद्वीपोऽभितो रुद्धः स्वविरुद्धेन वार्धिना। स्वमोक्षायेव दत्तेऽस्मै कनीः शैवलिनीरिमाः १७६ ॥ चतुःषष्टिविजयगा महानद्यश्चतुर्दश । अन्तर्नयो द्वादशातिरिच्यन्ते नवतिस्त्वियम् ॥ १७७ ॥ तथाहुः श्रीरत्नशेखरसूरयः स्वक्षेत्रसमासे । अडसयरि महाणइओ बारस अंतरणइत्रो सेसाओ । परिश्ररणइओ चउदस लख्खा छप्पण्णसहस्सा य ॥ १ ॥ અનુક્રમે બમણું બમણું છે. એકજ લોકમાં કહેલી ચારેનું, જેમકે ગંગાસિલ્વરકતાવતી २४तानु, त, मेसर्व प्रमाण समुछे. १९८-१७3. દસ લાખ ચોસઠ હજાર નદીઓ મહાવિદેહમાં છે, એની દક્ષિણમાં એક લાખ છન્નુ હજાર છે, અને એટલી સંખ્યામાં એની ઉત્તર દિશાએ છે. એટલે સર્વમળીને ચંદ લાખ छ.५न २ नही। छे. १७४-१७५. જંબુદ્વીપની આ બધી નદીઓ સમુદ્રને મળે છે તે ઉપર ગ્રન્થકાર કવિ ઉસ્પેક્ષા કરે છે કે-દમનથી ઘેરાયલે એક રાજા જેમ પોતાના છુટકારા માટે એને પોતાની કન્યા આપે છે તેમ, સમુદ્રરૂપી દુશમનથી ઘેરાયેલા એવા જખ્ખદીપે એને, પોતાના છટકારા માટે જાણે આ બધી નદીરૂપી કન્યા આપી હોયની ! ૧૭૬. એ ગણાવી એ ઉપરાંત નેવું નદીઓ છે. ચોસઠ વિજયોમાં રહેલી ચોસઠ, ચોદ મહાનદીઓ અને બાર અન્તનદીએ. આ સંબંધમાં શ્રીરત્નશેખરસૂરિના ક્ષેત્રસમાસમાં ઉલ્લેખ છે–તે આ પ્રમાણે – અડ્યોત્તેર મહાનદીઓ છે, બાર અન્તનદીઓ છે, અને બીજી ચૌદ લોખ છપ્પન હજાર એઓના પરિવારરૂપ નદીઓ છે. (૧) Page #411 -------------------------------------------------------------------------- ________________ ( ३९० ) लोकप्रकाश । [सर्ग १९ श्रीमलयगिरयस्तु प्रवेशे च सर्वसंख्यया श्रात्मना सह चतुर्दशभिः नदीसहस्रैः समन्विता भवन्तीति क्षेत्रसमासवृत्तौ कच्छविजयगतसिन्धुनदी वर्णयन्तो महानदीनां न पृथक् गणना इति सूचयांचक्रुः। तथापि द्वादश अन्तरनयोऽतिरिच्यन्त एव इत्यत्र तत्वं बहुश्रुतगम्यमिति ज्ञेयम् ॥ तथापि पूर्वाचार्यानुरोधात् संख्या तथोदिता । नात्र पर्यनुयोगार्हा वयं प्राच्यपथानुगाः ॥ १७८ ॥ केचित्तु गाहावई महानईपवूडासमाणी सुकच्छमहाकच्छविजए दुहा विभयमाणी अठ्ठाविसाए सलिलासहस्सेहिं समग्गा दाहिणेणं सीयं महानई समप्पेइ इत्यादि जम्बूद्वीपप्रज्ञप्तिवचनात् तथा नद्यो विजयच्छेदिन्यो रोहितावत्कुंडाः स्वनामसमदेवीवासा अष्टाविंशतिनदीसहस्त्रा. नुगाः प्रत्येकं सर्वत्रसमा: पंचविंशशतविस्तृता अर्धतृतीययोजनावगाहा गाहावती पंकवती इत्याधुमास्वातिवाचकवचनाच्च द्वादशानामंतनदीनामपि प्रत्येकमष्टाविंशतिसहस्ररूपं परिवारं मन्यमानाः षट्त्रिंशत्सहस्राधिकनदीलक्षत्रयेणान्तर्नदीपरिवारेण सह द्विनवतिसहस्राधिकानि सप्तदश नदीलक्षाणि मन्यन्ते ॥ उक्तं च । શ્રીમલયગિરિજી તો ક્ષેત્રસમાસની વૃત્તિમાં કચ્છવિજયગત સિન્ધનદીનું વર્ણન કરતાં કહે છે કે સમુદ્રને ચાર હજાર નદીઓ મળી એ ચાદ હજારમાં સિધુ મહાનદી પોતે પણ આવી જાય છે, અર્થાત્ મહાનદીઓ જૂદી ગણવાની નથી એમ એઓ સૂચન કરે છે. તોપણ બાર અન્તર્નદીએ તો વધારે ગણવાની છે જ. આમાં તત્વવાત બહુશ્રુતગમ્ય છે–ખરૂં શું એ કેવળી જાણે. અમે તો પૂર્વાચાર્યોને અનુસરીને સંખ્યા કહી છે. અમારાથી ફારફેર કહેવાય નહીં કારણ કે અમે એમને માર્ગે ચાલનારા છીએ. ૧૭૮. કેટલાક તો “સુકચ્છ અને મહાક૭ વિજયને “ગાહાવતી’ અન્તરનદી બે વિભાગમાં વહેંચતી થકી અઠ્યાવીશ હજાર નદીઓના પરિવાર સહિત દક્ષિણમાં “શીતા’ મહાનદીને મળે છે” ઈત્યાદિ જ બદ્રીપ પન્નત્તિમાં ઉલ્લેખ છે તે પરથી તથા “વિજયેના વિભાગ પાડનારી”, રોહિતાની પિઠે કુંડવાળી, પોતાના નામવાળી દેવીઓના આવાસયુક્ત, અઠ્યાવીશ હજાર નદીઓથી સંગત, સર્વત્ર સમાનપણે સવાસે જનના વિસ્તારવાળી અને અઢી Page #412 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રજોત્ર ] ए मतमतान्तर सम्बन्धमा विशिष्ट दलीलो । सुत्ते चउदसलख्खा छप्पन्नसहस्स जम्बूदीवंमि । हुति उ सत्तरस लख्खा बाणवइ सहस्स मेलविया ॥ १ ॥ श्रन्ये तु यदि अन्तर्नदीषु अनेकानि परिवारनदीसहस्राणि प्रवेशेयुः तदा कथं तासां क्रमेण परतः परतः गच्छन्तीनां विस्तारविशेषो गंगादिनदीनामिव न संपद्येत । यस्तु परिवारः सिद्धान्तेऽभिदधे स तु यथाष्टाशीतिः ग्रहाः चन्द्रस्यैव परिवारतया प्रसिद्धा अपि सूर्यस्यापि स एव परिवारः । न पुनः पृथक् प्रतीयते ॥ उक्तं च समवायांगवृत्तौ । अष्टाशीतिः महाग्रहाः एते यद्यपि चन्द्रस्यैव परिवारः अन्यत्र श्रूयते तथापि सूर्यस्यापि इन्द्रत्वात् एते एव परिवारतया अवसेया इति । तथा गंगादिसम्बन्धीनि एव अष्टाविंशतिनदीसहस्राणि अन्तर्नदीनामपि परिवार इति ॥ एवं चान्तर्नदीनां पृथक्परिवारमनभ्युपगच्छन्तो यथावस्थितामेव नदीसंख्यां मन्यन्ते इत्यादिकं जम्बूद्वीपसंग्रहणीवृत्तौ । ( ૩૧૨ ) ચેાજન ઉડી ગાહાવતી આદિ અંતરનદીએ ” ઇત્યાદિ ઉમાસ્વાતિવાચકના વચનથી, દરેક અન્તન ઢીના અઠ્યાવીશ અઠ્યાવીશ હજારના પરીવારની ગણત્રીએ ખારેના ‘ ત્રણ લાખ છત્રીશ હજાર ’ પરીવાર માની, એકદર સત્તરલાખ ખાણું હજાર નદીઓ કહે છે. અન્યત્ર પણ ઉલ્લેખ છે કે— સૂત્રમાં જમ્બુદ્રીપની અંદર ચૈાદ લાખ છપ્પન હજાર નદીઓ છે એમાં બીજીએ ભળે છે એટલે સમગ્ર મળીને સત્તર લાખ ખાણું હજાર નદીએ થાય છે. ( ૧ ) ફાઇ વળી એમ કહે છે કે “ જો અન્તનદીઓમાં સહુસ્રબંધ નદીઓ પિરવારરૂપે પ્રવેશ કરતી હાય તેા પછી અનુક્રમે આગળ વધતાં વધતાં એ નદીઓને વિસ્તાર ગંગા વગેરે નદીએની જેવા કેમ નથી થતા ? માટે સિદ્ધાન્તમાં જે પરીવાર કહ્યો છે તે વિષે એમ સમજવાનું છે કે જેમ જે અમુક અધ્યાશી ગ્રહેા ચંદ્રમાના પરિવારરૂપ છે તેજ અહ્વાશી ગ્રહેા સૂર્યના પરિવારરૂપ છે, આ સૂર્યને કાઇ જૂદો પિરવાર નથી-એવી જ રીતે એના વિષે પણુ છે. ( સમવાયાંગસૂત્રની ટીકામાં કહ્યું છે કે આ અઠ્યાશી મહાગ્રહેાને અન્યત્ર ફક્ત ચદ્રમાના જ પરિવારભૂત કહ્યા છે તેાપણુ સૂર્યપણુ ઇન્દ્ર હાવાથી એના પરિવારરૂપ પણ એનેજ જાણવા. ) એટલે કે, ગંગા વગેરેના જે અઠ્યાવીશ હજાર નદીઓને પરિવાર છે તે જ પરિવાર અન્તનદીઓના છે, એમના જૂદા પરિવાર નથી. એટલે નદીએની યથાવસ્થિત ૧૪૫૬૦૦૦ સંખ્યા જ ખરી છે. ” એ પ્રકારે જમ્મૂદ્રીપસ ંગ્રહણીની ટીકામાં ઉલ્લેખ છે. Page #413 -------------------------------------------------------------------------- ________________ ( ३९२) लोकप्रकाश । [सर्ग १९ तथा चाहुः श्रीहरिभद्रसूरयः। सीया सीओया विय बत्तीससहस्सपंचलख्खेहि । सव्वे चउद्दसलख्खा छप्पन्नं च सहस्स मेलविया ॥१॥ दिक्पटोऽप्येवमाह। जम्बूद्दीवि नराहिव संखा सव्वनइ चउद्दहयलख्खा । छप्पन्नं च सहस्सा नवइनइओ कहति जिणा ॥२॥ कुंडोद्वेधस्तथा द्वीपोच्छ्रायस्तद्भवनस्य च। परिमाणं समग्रासु नदीषु सदृशं भवेत् ॥ १७९ ॥ शीता च हरिसलिला गंगासिन्धू च रोहिता। स्वर्णकूला नरकान्ता नयोऽभूः दक्षिणामुखाः ॥ १८० ॥ उदक् याता रक्तवती रक्ता च रूप्यकलिका । नारीकान्ता रोहितांशा शीतोदा हरिकान्तिका ॥ १८१ ।। सिन्धुं विना याः सरितो दक्षिण दिशमागताः । ताः पूर्वाब्धि गामिन्यः सिन्धुस्तु पश्चिमाब्धिगा ।। १८२ ॥ શ્રીહરિભદ્રસૂરિ પણ કહે છે કે – શીતા અને શાતેદાને પાંચ લાખ બત્રીસ હજાર નદીઓનો પરિવાર છે. એમ સર્વ સરવાળે કરતાં ચાદલાખ છપ્પન હજાર નદીઓ થાય છે. (૧). શ્રીદિગમ્બર પણ કહે છે કે – હે રાજન, જમ્બુદ્વીપમાં જિનભગવાને સર્વમળી ચૌદ લાખ છપ્પન હજાર નેવું નદીઓ ४ी छे. ( २ ). કુંડની ઉંડાઈ, દ્વીપની ઉંચાઈ તથા ભવનનું માન સર્વ નદીઓમાં એકસરખું છે. ૧૭૯. શીતા, હરિસલિલા, ગંગા, સિધુ, રોહિતા, સ્વર્ણકૂલા અને નરકાન્તા-આ સાત નદીઓ દક્ષિણસમુખ વહે છે, જ્યારે રક્તવતી, રક્તા, રૂગલા, નારીકાંતા, હિતાંશા, શીતદા અને હરિકાન્તા-આ સાત નદીઓ ઉત્તરસન્મુખ વહે છે. ૧૮૦–૧૮૧. - દક્ષિણતરફ વહેનારીમાંથી એક સિધુને બાદ કરતાં બાકીની પૂર્વ સમુદ્રને મળે છે, સિવું પશ્ચિમસમુદ્રને મળે છે. ૧૮૨. Page #414 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] ए नदीओनो विस्तार । जम्बूद्वीपना एकंदर तीर्थो । ( ३९३ ) उदक् याताश्च या नद्यो विना रक्तामहानदीम् । ताः पश्चिमाब्धिगामिन्यो रक्ता पूर्वाब्धिगामिनी ॥ १८३ ॥ ___ स्वकीयहृदविस्तारेऽशीतिभक्ते यदाप्यते । दक्षिणाभिमुखीनां सा नदीनां मुखविस्तृतिः ।। १८४ ॥ उत्तराभिमुखीनां तु स्वकीयह्रदविस्तृतौ । चत्वारिंशद्विभक्तायां यल्लब्धं तन्मिता मता ॥ १८५ ।। व्यवस्थेयं दक्षिणस्यां सरितां मन्दराचलात् । उदक् याम्योत्तरदिशाभिमुखीनां विपर्ययात् ॥ १८६ ॥ सर्वासां मुखविस्तारे दशघ्ने प्रान्तविस्तृतिः । व्यासपंचाशत्तमांशः सर्वत्रोद्वेध आहितः ॥ १८७ ॥ मुखपर्यन्तविस्तारविश्लेषे गतयोजनैः । गुणिते पंचचत्वारिंशत्सहस्रविभाजिते ॥ १८८ ॥ लब्धं यत्तदुभयतो व्यासवृद्धिरभीप्सिते। योजनादौ गते सर्वास्वपि तस्यार्धमेकतः ॥ १८९॥ युग्मम् ॥ ઉત્તર તરફ વહેનારમાંથી એક રક્તાને બાદ કરતાં બાકીની પશ્ચિમ સમુદ્રને મળે છે, રક્તા પૂર્વ સમુદ્રને મળે છે. ૧૮૩. પોતાના દ્રહના વિસ્તારને એંશીએ ભાગતાં જે આંકડો આવે તે દક્ષિણાભિમુખ નદીઆના મૃખનો વિસ્તાર સમજો અને એજ પ્રમાણે પોતાના દ્રહના વિસ્તાર ભાગતાં જે આવે તે ઉત્તરાભિમુખ નદીઓના મુખને વિસ્તાર સમજો. મન્દરાચળથી ઉત્તરે દક્ષિણાભિમુખી તથા ઉત્તરાભિમુખી નદીઓના વિપર્યયને લીધે, મન્દરાચળથી દક્ષિણે આ व्यवस्था छ. १८४-१८६. (સર્વ નદીઓના) મુખના વિસ્તારને દશે ગુણતા છેડાના વિસ્તારનું પ્રમાણ આવે છે. વળી ઉંડાઈ સર્વત્ર વિસ્તારના પચાસમાં ભાગ જેટલી છે. ૧૮૭. ( હરકોઈ નદીમાં ) એક સ્થાનેથી બીજે સ્થાને જતાં, એની પહોળાઈ કેટલી વધી તે જાણવા માટે, મુખ અને પર્યન્તના વિસ્તારની બાદબાકીને “ જેટલા યેાજન ગયા હોઈએ તેટલા’ વડે ગુણી પીસતાળીશ હજારે ભાગવા. જે આવે એ બેઉ બાજુની થઈને વૃદ્ધિ સમજવી. એનું અરધું કરતાં એક બાજુની વૃદ્ધિ આવશે. ૧૮૮-૧૮૯ 50 Page #415 -------------------------------------------------------------------------- ________________ (३९४) लोकप्रकाश । [सर्ग १९ चतुःषष्टिः विजयेषु सप्तवा चतुर्दश । द्वादशान्तनदीनां च कुंडानां नवतिस्त्वियम् ॥ १९० ।। द्विघ्नद्विघ्नप्रमाणानि कुंडानि जिह्विकादिवत् । तुल्यान्यन्तर्निम्नगानां मिथो विजयगानि च ॥ १.१ ॥ प्रागुक्ताः पर्वताः कूटाः कुंडानि च महापगाः । सर्वे वृता वेदिकया वनाढ्योभयपार्श्वया ॥ १९२ ।। वेदिकावनखंडानां सर्वत्राप्यविशेषितम् । स्वरूपं जगतीस्थायिवेदिकावनखंडवत् ॥ १९३ ॥ ऐरवते च भरते विजयेष्वखिलेषु च । प्रत्येकं त्रित्रिसद्भावातीनां द्वयुत्तरं शतम् ॥ १९४ ॥ श्रेण्यः चतस्रः प्रत्येकं वैताढ्येषु गुहाद्वयम् । श्रेण्यः शतं स्युः षट्त्रिंशमष्टषष्टिश्च कन्दराः ॥ १९५॥ दशोत्तरं पुरशतं प्रतिवैताढ्यपर्वतम् । सप्तत्रिंशच्छतान्येवं चत्वारिंशानि तान्यपि ॥ १९६ ॥ ( द्वीपमा) 5. सर्व भजीने नेयुः (मत्री ) वियोमा योसB. सातક્ષેત્રોમાં ચોદ, અને બાર અન્તર્નાદીઓમાં બાર. ૧૯૦. આ કુંડનું માન જિહાદિકની પેઠે ( ઉત્તરોત્તર ) બમણું બમણું છે. વળી અન્તર્નાદીઓ તથા વિજયેના કુંડ એક સરખા છે. ૧૯૧. પૂત સર્વે પર્વત, કુટે, કુડા અને મહાનદીઓની ફરતી “પદ્મવેદિકા છે અને પદ્મવેદિકાની બન્ને બાજુએ બગીચા છે. ૧૨. આ વેદિકા અને બગીચા” નું સમસ્ત સ્વરૂપ લેશ પણ ફાફેર વિના સર્વત્ર “જગત” ना वेहि भने माया' प्रमाणे छ. १८3. એરવતક્ષેત્રમાં, ભરતક્ષેત્રમાં અને પ્રત્યેક વિજયમાં ત્રણ ત્રણ તીર્થ આવેલાં હોઈને, તીર્થોની કુલ સંખ્યા એક ને બે છે. ૧૯૪. २४ वैतादयमा यार यार · श्रेणि' मने मे शुभ मावा, (यात्रीश वैतादयनी) કુલ શ્રેણિ એકસો છત્રીશ છે અને ગુફા અડસઠ છે. ૧લ્પ. દરેક તાઢયપર એકસો ને દશ નગર છે તેથી સર્વ ત્રણ હજાર સાતસો ચાલીશ नगरे। छ. १८६. Page #416 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] जम्बूद्वीपमा तीर्थकरो वगेरे तथा सूर्यचन्द्र वगेरेनी संख्या । द्वात्रिंशच्च विदेहस्था भरतैरवते इति विजयाः स्युः चतुस्त्रिंशच्चक्री जेतव्यभूमयः ॥ १९७ ॥ चतुस्त्रिंशद्राजधान्यो द्वौ कुरुस्थौ महाद्रुमौ । अस्यान्ति केन्तरद्वीपाः षट्पंचाशच्च वार्धिगाः ॥ १९८ ।। एवं च संग्रहद्वारा यदुक्तमप्यनूदितम् । सुखावबोधोद्यतानां तदस्माकं न दोषकृत् ॥ १९९ ॥ जिनैश्चक्रिभिः सीरिभि: शाङ्गिभिश्च चतुर्भिः चतुर्भिः जघन्येन युक्तः । सनाथस्तथोत्कर्षतस्तीर्थनाथैः चतुस्त्रिंशताऽयं भवेद्वीपराजः ॥ २०० ॥ चक्रवर्त्तिबलदेव केशवैः त्रिंशता परिचितः प्रकर्षतः । भारतैरवतयोः द्वयं तथा ते परे खलु महाविदेहगाः ॥ २०१ ॥ जम्बूद्वीपे स्युः निधीनां शतानि षड्युक्तानि त्रीणि सत्तामपेक्ष्य | षट्त्रिंशत्ते चक्रिभोग्या जघन्यादुत्कर्षेण द्वे शते सप्ततिश्च ॥ २०२ ॥ ( ३९५ ) વિદેહમાં અત્રીશ, ભરતમાં એક અને ઐરવતમાં એક—એમ સર્વે મળી ચાત્રીશ વિજયા છે. એવી જ રીતે ચાત્રીશ રાજધાનીએ છે. વળી કુરૂમાં આવેલાં છે એ એ મહાવૃક્ષેા છે; અને નજદીકમાં, સમુદ્રમાં આવેલા છપ્પન અન્તદ્વીપા છે. ૧૯૭–૧૯૮. આ પ્રમાણે અમે સહેલાઇથી બેધ કરાવવા માટે ઉપસંહાર કર્યો છે. એમ કરતાં પૂર્વે કહેલુ' હાય એવુ કઇ અહિં રહી ગયુ` હાય તે। એમાં અમારા દોષ ન કાઢવા. ૧૯૯. આ જમ્બુદ્વીપમાં જઘન્યત: એટલે એછામાં ઓછા ચાર ચાર તીર્થંકર, ચક્રવતી, બળદેવ અને વાસુદેવ થાય છે; જ્યારે ઉત્કર્ષ ત: એટલે વધારેમાં વધારે તીર્થંકરા ચાત્રીશ અને ચક્રવતી, બળદેવ તથા વાસુદેવ ત્રીશ ત્રીશ થાય છે. એમાં ભરત તથા એરવતમાં એ અને माडीना महाविद्देहमां थाय छे. २०० - २०१. જમ્બુદ્વીપમાં વિદ્યમાન ત્રણસા ને છ નિધાન છે. એમાં ચક્રવતીને આછામાં ઓછા છત્રીશ અને વધારેમાં વધારે ખસેાને શીત્તેર ઉપભાગમાં આવે છે. ૨૦૨. Page #417 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश। (३९६) (सर्ग १९ चक्री गंगाद्यापगानां मुखस्थानेतानात्ताशेषषखंडराज्यः । व्यावृत्तः सन्नष्टमस्य प्रभावात् साधिष्टातृनात्मसानिमिमीते॥२०३॥ पंचाक्षरत्नद्विशती दशाधिकोत्कर्षेण भोग्यात्र च चक्रवर्तिनाम् । जघन्यतोऽष्टाभ्यधिकैव विंशतिरेकाक्षरत्नेष्वपि भाव्यतामिदम् ॥२०४॥ द्वौ चन्द्रौ द्वौ दिनेन्द्राविह परिलसतो दीपकौ सद्मनीव षट्सप्तत्या समेतं ग्रहशतमभित: कान्तिमाविष्करोति । षट्पंचाशच्च ऋक्षाण्यानलपथपृथून्निद्रचन्द्रोदयान्तर मुक्ताश्रेण्याः श्रयन्ति श्रियमतिविततश्रीभरैः विश्रुतानि ॥ २०५॥ एकं लक्षं सहस्राः सततमिह चतुस्त्रिंशदुद्योतहृद्याः न्यूना: पंचाशतोच्चैः दधति रुचिरतां तारकाकोटिकोट्यः । प्रोयत्प्रस्वेदविन्द्वावलय इव निशि व्योमलक्ष्मीमृगाक्ष्याः रत्यध्यासं विधातुं प्रियतमविधुना गाढमालिंगितायाः ॥ २०६ ॥ कोटीकोटिपदेन केचन बुधाः कोटिं वदन्त्यत्र यत् क्षेत्रस्तोकतयावकाशघटना नैषां भवेदन्यथा । ચક્રવતી સમસ્ત છ ખંડ રાજ્યને દિગ્વિજય કરી પાછો વળે છે ત્યારે અઠ્ઠમના તપના પ્રભાવથી, ગંગા વગેરે નદીઓના મુખમાં રહેલા એ નિધાનોને અને એના અધિષ્ઠાતાઓને पोताने स्वाधीन ४२ छ. २०3. વધારેમાં વધારે બસોને દસ અને ઓછામાં ઓછા અઠયાવીશ પંચેન્દ્રિય રત્નો ચક્રतीन उपागमा आवे छे. मेन्द्रिय रत्नाना समयमा ५५ सेम ४ छे. २०४. ઘરમાં જેમ દીવા પ્રકાશ પાડે છે તેમ જમ્બુદ્વીપમાં પ્રકાશ પાડનારા બે સૂર્ય અને બે ચન્દ્ર છે. વળી ફરતા ચળકાટ મારી રહેલા એકસે છેતેર ગ્રહો છે. એટલું જ નહિ પણ અનિલપથ એટલે આકાશ રૂપી અત્યન્ત વિસ્તૃત ચંદરવાની અંદર મેતીની શ્રેણિની શેભાને ધારણ કરતા છપ્પન પ્રસિદ્ધ નક્ષત્ર છે. ૨૦૫. વળી મનહર ઉદ્યોતવાળા અને મનને ઉલ્લસિત કરવાવાળા એક લાખ તેત્રીસ હજાર નવસે પચાસ કોટાકોટિ તારાઓ છે; જે જાણે રાત્રીને વખતે રતિસુખ પ્રસંગે પિતાના સ્વામીથી આલિગિત થયેલી આકાશલક્ષમીરૂપી સ્ત્રીને ઉત્પન્ન થયેલા પ્રસ્વેદ બિન્દુ હેયની! ૨૦૬. सडिं टाट' पहन अर्थ 241 विद्वान टि' ४ ४२ छ; यम डीने , અન્યથા, ક્ષેત્ર અ૯પ હોવાથી, એટલી મોટી સંખ્યામાં તારાઓના અવકાશની વાત સંભવી Page #418 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] जम्बूद्वीपमां ताराओनी संख्या । ए परत्वे मतमतान्तर । अन्ये कोटय एव तारकत तेरौत्सेधिकैरंगुलैः कोटाकोटिदशां भजन्ति घटिता इत्यूचिरे सूरयः ॥ २०७ ॥ तथा च संग्रहणीवृत्तौ ॥ इह द्वे मते । तत्रैके कोटीनामेव कोटी - कोटीतिसंज्ञांतरं नामान्तरं मन्यन्ते क्षेत्रस्य स्तोकत्वेन तथा पूर्वाचार्यप्रसिद्धेः । अन्ये त्वाहुः नगपुढवीविमाणाई मिासु पमागगुलेणं तु इति वचनात् ताराविमानानां स्वरूपेण कोटय एव सत्यो यदौत्सेधांगुलेन सर्वतो मीयन्ते तदा कोटी कोटयो जायन्ते । तथोक्तं विशेषणवत्याम् कोडाकोडीसन्नंतरं तु मन्नति वित्तथोवतया । अन्ने उस्सेहंगुलमाणं काऊण ताराणम् ॥ १ ॥ जयति जगति जम्बूद्वीप भूमिधवोऽयम् सततमितरवार्षिद्वीपसामन्तसेव्यः । सुरगिरिरयमुच्चैरंशुको नीलचूलः श्रयति कनकदंडो यस्य राजध्वजत्वम् ॥ २०८ ॥ ( ३९७ ) શકે નહિં. બીજા આચાર્યો વળી એમ કહે છે કે ઉત્સેયાંગુલના માને ઘટાવતા, તારાઓના अटिमोनी संण्या 'अटिओटिया ने पाभी शडे छे. २०७. આ સબંધમાં સંગ્રહણીની વૃત્તિમાં આ પ્રમાણે ઉલ્લેખ છે:— આ બાબતમાં એ મત છે.: એક મતવાળા કહે છે કે ‘કૈટિકાકિ’ એ શબ્દ ‘કોટિ’ નુંજ સંજ્ઞાન્તર-નામ સમજવું. કારણકે ક્ષેત્ર અલ્પ છે તેથી પૂર્વાચાર્યાએ એમ પ્રસિદ્ધ કહ્યું છે. બીજે મત એમ છે કે:— પર્વત, પૃથ્વી અને વિમાનાનું પ્રમાણાંગુલથી માપ કરવુ ' सेभ ह्युं छे એટલે એ માપે તારાઓના વિમાના સ્વરૂપે ‘· કેટિ ’ જ હોય છે પણ જ્યારે ઉત્સેધાંગુલના માને સત: માપવામાં આવે ત્યારે એ · કેપિકેટિ ’ થાય છે. વળી ‘ વિશેષણવતી ’ માં એમ ઉલ્લેખ છે કે:—કેટલાક આચાર્ય, ક્ષેત્ર અલ્પ હાવાથી 'अटिटि ' ने 'अटि ' संज्ञान्तर-नाम आहे छे. जीन्नथे। वजी ताराभानुं उत्सेधांગુલવડે જ માન કાઢવાનુ` કહે છે. (૧). નિરન્તર અન્ય દ્વીપસમુદ્રોરૂપી સામન્તાથી સેવાતા આ જમ્મૂઢીપ જાણે એક વિજયવંત નૃપતિ–રાજા હેાયની એવા છે કેમકે એને પણ ઉચ્ચ અણુવાળા ', નીલલાવાળા ૨ અને हुनछ उवाणो सुरगिरि भेटले भे३पर्वतमी ४६०४. २०८. १ - २. मेक्षे मंशु=दिर, यूसा=यूसिभ: ध्वपक्षे अंशुवस्त्र, खुला = लगी. Page #419 -------------------------------------------------------------------------- ________________ (३९८ ) लोकप्रकाश । [सर्ग १९ विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेन्द्रान्तिषद्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे सर्गः पूर्तिमितो युतोऽद्भुतगुणैरेकोनविंशः सुखम् ॥ २०९ ॥ इति एकोनविंशः सर्गः। અખિલ વિશ્વને આશ્ચર્યચકિત કરી નાંખનારી કીર્તિ છે જેમની એવા શ્રી કીર્તિવિજય વાચસ્પતિના અન્તવાસી-શિષ્ય તથા માતા–રાજશ્રી અને પિતા-તેજપાળના સુપુત્ર એવા વિનયવિજયજી ઉપાધ્યાયે જગતના નિશ્ચિત તત્વોને દીપકની જેમ પ્રકાશમાં લાવનાર એવું જે આ કાવ્ય રચ્યું છે એનો અદભૂત ગુવાળે ઓગણીશમે સંગ નિર્વિને પૂર્ણ થયો. ૨૦૯. ઓગણીશમાં સર્ગ સમાપ્ત. Page #420 -------------------------------------------------------------------------- ________________ अथ विंशतितमः सर्गः । प्रणम्य परमज्ञानप्रभाप्रस्तावकं प्रभुम् । द्वीपेऽस्मिन्नथ सूर्येन्दुचाररीतिर्विभाव्यते ॥ १ ॥ सर्वेषां कालमानानामादिरादित्य एव हि । ततोऽस्य वक्तुमुचिता पूर्व चारनिरूपणा ॥ २ ॥ तथाहुः पंचमांगे ॥ से केणट्टेणं भंते एवं बुच्चइ सूरे इच्चे | सूरे इच्चे गोयम सूराइयाणं समयाइ वा श्रवलियाइ वा जाव वा प्रोस प्पिणीति वा श्रवसप्पिणीति वा ॥ ततोऽत्र बहुवाच्येऽपि प्रथमं सैव तन्यते । पंचानुयोगद्वाराणि तस्यामाहुः जिनेश्वराः ॥ ३ ॥ मंडलानामिह क्षेत्र प्ररूपणा ततः परम् । संख्याप्ररूपणा तेषां तदबाधाप्ररूपणा ॥ ४ ॥ ततः परं मण्डलानामन्तरस्य प्ररूपणा । चारप्ररूपणा चैषां भाव्यन्ते ऽनुक्रमादिमाः ॥ ५ ॥ સગ વીશમો. હવે, ઉત્કૃષ્ટજ્ઞાનરૂપી પ્રભાના પ્રસ્તાવક એવા શ્રીજિનપ્રભુને પ્રણમીને આ જમ્બુદ્વીપમાં રહેલા સૂર્ય અને ચંદ્રમાની ગતિ વિષે વ્યાખ્યાન કરૂ છું. ૧. સૂર્ય જ સર્વ કાળના માનનુ મૂળ છે, માટે પ્રથમ એ સૂર્યની ગતિનું નિરૂપણ કરીએ. ૨. સૂર્યને આદિત્ય કેમ કહેવામાં આવે છે-એ સબધમાં પાંચમા અંગમાં આ પ્રમાણે ઉલ્લેખ છે;—( જિનભગવાન કહે છે ) હું ગાતમ, સૂર્ય ને આદિત્ય કહેવાનુ કારણ એ છે કે ' समय તથા ‘ આવિલ ’ થી તે છેક ‘ ઉત્સર્પિણી ’ અને ‘ અવસર્પિણી ’ સુધીના સર્વ કાળનું માન સૂર્યથી થાય છે. આ સૂર્ય વિષે બહુબહુ કહેવાનુ છે પણ પ્રથમ એની ગતિ વિષે કહીએ છીએ. એ માટે જિનપ્રભુએ પાંચ અનુયાગદ્વારા કહ્યા છે: મંડળાની (૧) ક્ષેત્રપ્રરૂપણા, (૨) સંખ્યાપ્રરૂપણા, Page #421 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश | [ सर्ग २० इह प्रकरणे यत्र क्वाप्यंशा अविशेषतः। कथ्यन्ते तत्रैकषष्टिछिन्नांस्तान् परिचिन्तयेत् ॥ ६॥ अभ्यन्तरादिभिः बाह्यपर्यन्तैः सूर्यमण्डलैः। श्राकाशं स्पृश्यते यत्तन्मण्डलक्षेत्रमुच्यते ॥ ७ ॥ योजनानां पंचशती दशोत्तरा तथा लवाः । अष्टचत्वारिंशदस्य विष्कम्भः चक्रवालतः ॥ ८॥ तथाहि । अष्टचत्वारिंशदंशा विष्कम्भाः प्रतिमण्डलम् । मण्डलानां च चतुरशीत्याढ्यं शतमीरितम् ॥ ९ ॥ अत्र चत्वारिंशता सा गुण्यते मण्डलावली । द्वात्रिंशानि शतान्यष्टाशीति भागा भवन्ति ते ॥ १० ॥ विभज्यते चैकषष्टया योजनानयनाय ते। पूर्वोदितानामंशानामेकषष्टयात्मकत्वतः॥ ११ ॥ चतुश्चत्वारिंशमेवं योजनानां शतं भवेत् । अष्टचत्वारिंशदंशाः शेषमत्रावशिष्यते ॥ १२ ॥ (3) मायाप्र३५, (४) मन्त२५३५, सने (५) या२५३५. से पायेनु अनुभ नि३५९५ ४२वामा माशे. 3-५ આ પ્રકરણમાં હરકોઈ જગ્યાએ અવિશેષપણે “અંશ’ કહ્યો હોય તે “એક જનને मेसहम। मश-मा' समस्या है. ક્ષેત્રની વ્યાખ્યા –બાહ્ય તેમજ અભ્યન્તર આદિક સૂર્યમંડળો જેટલે આકાશપ્રદેશ સ્પશીને રહેલાં છે તેટલે પ્રદેશ તે મંડળનું ક્ષેત્ર” કહેવાય છે. ૭. એ મંડળક્ષેત્રનો વિસ્તાર ફરતો પાંચસો દશ યોજન અને અડતાળીશ “લવ” કે 'मश'. ८. તે આ પ્રમાણે –અડતાલીશ અડતાલીશ “ અંશ” નું એક-એવાં એકસો ચોરાશી 'भडगे।' छ. अटले 'ससे याशी' ने, 'अताश' 43 गुशुवाथी म16 र આઠસો બત્રીશ અંશ આવ્યા. હવે એના એજન કરવા માટે એ રકમને એકસઠે ભાંગે કેમકે એકસઠ અંશને એક જન કહ્યો છે. એવી રીતે એમાંથી એક ગુમાલીશ એજન નીકળ્યા અને ઉપર અડતાળીરા અંશે વધ્યા - ૧૨. Page #422 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] सूर्यमंडळोना क्षेत्र । (४०१) मण्डलानामन्तराणि स्युः ज्यशीत्यधिकं शतम् । स्युः सर्वत्राप्यन्तराणि रूपोनान्यगुलीष्विव ॥ १३ ॥ योजनद्वयमानं स्यादेकैकं मण्डलान्तरम् । शतं त्र्यशीत्याभ्यधिकं द्विकेन गुण्यते ततः ॥ १४ ॥ शतानि त्रीणि षषष्ट्याभ्यधिकानि भवन्त्यतः । प्राच्यमत्र चतुश्चत्वारिंशं प्रक्षिप्यते शतम् ॥ १५ ॥ योजनानां पंचशती दशोत्तरा तथा लवाः । अष्टचत्वारिंशदेषा मण्डलक्षेत्र विस्तृतिः ॥ १६ ॥ इति सूर्यमण्डलक्षेत्रम् ॥ १॥ समाक्रम्य योजनानामशीतिसंयुतं शतम् । पंचषष्टिः मण्डलानि जम्बूद्वीपे विवस्वतः ॥ १७ ॥ विशेषश्चायमत्र । पंचषष्ट्या मण्डलैः स्यादेकोनाशीतियुक्शतम् । योजनानामेकषष्टिभागैर्नवभिरंचितम् ॥ १८॥ ततः षट्षष्टितमस्य मण्डलस्य लवैः सह । स्यात् द्विपंचाशताशीतियुक् योजनशतं ह्यदः ॥ १९ ॥ પાછા એ મંડળની વચ્ચેવચ્ચે અન્તર (આંતરા) છે. એ આંતરાની સંખ્યા એકસો વ્યાશી છે. કેમકે આંતરા સર્વત્ર એકરૂપ ઓછા થાય. ( જેમકે પાંચ આંગળી વચ્ચે આંતરા ચાર છે. ) વળી અકેક આંતરે બે જનપ્રમાણ છે. માટે એક ત્રાશીને યે ગુણે એટલે ૩૬૬ જન થયા. એમાં પૂર્વોકત વિસ્તારના, ૧૪૪ યોજન ને ૪૮ અંશ ઉમેરો એટલે ૫૧૦ યોજના ને ૪૮ અંશ આવ્યાજે મંડળના ક્ષેત્રને વિસ્તાર થયા. ૧૩–૧૬. से प्रमाणे, सूर्यभाना क्षेत्र' विष बीत डी. (१). હવે સૂર્યમંડળની સંખ્યા વિષે – જબૂદ્વીપમાં સૂર્યનાં પાંસઠ મંડળ છે અને તે એક્સો એંશી યજન જેટલે પ્રદેશ शहीने २६i छे. १७. અહિં આટલું કહેવાનું છે –એ પાંસઠ માંડલાના તે ૧૭૯ જન ને ૯ અંશ થાય છે. પણ એમાં, એ પછીના એટલે છાસઠમે માંડલાના પર અંશ ભળીને ૧૮૦ જન थाय छे. १८-१८ 51 Page #423 -------------------------------------------------------------------------- ________________ (802) लोकप्रकाश | तथा साष्टचत्वारिंशद्भागां योजनशतत्रयीं त्रिंशाम । व्याप्याब्धौ मण्डलशतमर्कस्यैकोनविंशं स्यात् ॥ २० ॥ एवं च मण्डलशतं वेश्चतुरशीतिमत् । पूर्वोक्तं मण्डलक्षेत्रं समाक्रम्य व्यवस्थितम् ॥ २१ ॥ अत्र जम्बूद्वीपवर्त्तिनां पंचषष्टेः मण्डलानां विषयव्यवस्थायां संप्रहणीवृत्त्याद्युक्तः अयं वृद्ध सम्प्रदायः । यथैकतो मेरुगिरेः त्रिषष्टिः निषधोपरि । हरिवर्षजीवाकोट्यां विज्ञेयं मण्डलद्वयम् ॥ २२ ॥ मेरोरपरतो ऽप्यूर्ध्वं त्रिषष्टिः नीलवगिरेः । रम्यकजीवाकोट्यां च मण्डले द्वे विवस्वतः ॥ २३ ॥ इयं भरतैरवतापेक्षया मण्डलस्थितिः । अग्निवायुस्थयोर्मेरोः ज्ञेया निषधनीलयोः ॥ २४ ॥ प्राग्विदेहापेक्षया तु मेरोरैशानकोणके । स्युः त्रिषष्टिः नीलवति मण्डलानीति तद्विदः ॥ २५ ॥ [ सर्ग २० વળી સૂર્યનાં ખીજાં એકસેા આગણીશ મડળા લવણુ સમુદ્રની ઉપરના ત્રણસેા ત્રીશ ચેાજન અને અડતાલીશ અશ’ જેટલા પ્રદેશ રોકીને રહ્યાં છે. ૨૦. એટલે ( સરવાલા કરતાં ) સૂર્યનાં એકસા ચેારાશી મંડળે આકાશમાં પૂર્વોકત ‘ પાંચસેા દશ યેાજન ને અડતાલીશ અશ ' જેટલા ક્ષેત્રને વ્યાપીને રહેલાં છે. ૨૧. જમ્મૂદ્રીપત્તિ પાંસઠે મ`ડળાના વિષયની વ્યવસ્થાના સંબંધમાં ‘સંગ્રહણી’ની ટીકા વગેરેમાં આ પ્રમાણે વૃદ્ધ સંપ્રદાય છે:--મેપ તથી એક પડખે નિષધપર્વત પર ત્રેસઠ અને હિરવર્ષ ની ‘ જીવા ’ની કેટીમાં એ એમ પાંસઠ મડળેા છે. વળી મેરૂને ખીજે પડખે નીલવાન પર્વતપર ત્રેસઠ અને રમ્યકક્ષેત્રની જીવા ’ ની કેાટીમાં બે એમ ૬૫ મડળેા छे. २२-२३. આ મડળેા નિષધ અને નીલવાન પ તપર, ભરત અને ઐરવતની અપેક્ષાએ મેથી અગ્નિ અને વાયવ્ય કાણુમાં સમજવા. ૨૪. પરંતુ પૂર્વ વિદેહની અપેક્ષાએ, નીલવાનપરનાં ત્રેસઠ મડળેા મેરૂથી ઇશાન કાણુમાં Page #424 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] सूर्यमंडळोनी संख्या । एवं प्रत्यग्विदेहानामपेक्षया सुमेरुतः । नैऋतस्थायि निषधे विज्ञेया मण्डलावली ॥ २६ ॥ किं च विदिग्गताभ्यां श्रेणीभ्यां मण्डलाल्यौ स्थिते इमे । औदयिकक्षेत्रपराव दयनयोः द्वयोः ॥ २७ ॥ कान्तिहान्याऽयने याम्येऽगिर्वागागतौ रवी । दृश्येते कान्तिवृद्ध्या च दूरतोऽप्युत्तरायणे ॥ २८ ॥ एवं हरिवर्षरम्यकजीवाकोट्योरपि भावना ॥ तथाहुः-जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे-जम्बूद्दीवेणं भंते दीवे सूरियो उदीणपाइणं उग्गत्थ पाइणदाहिणं आगच्छन्ति (१) पूर्वविदेहापेक्षयेदम् । पाइणदाहिणं उग्गत्थ दाहिणपडीणं आगच्छन्ति (२) भरतापेक्षयेदम् । दाहिणपडीणं उग्गत्थ पडीणउदीणं आगच्छन्ति (३) पश्चिमविदेहापेक्षयेदम् । पडीणउदीणं उग्गत्थ उदीणपाइणं आगच्छन्ति (४) ऐरावतापेक्षयेदम् ॥ સમજવા. જ્યારે પશ્ચિમ વિદેહની અપેક્ષાએ નિષધ ઉપરના ત્રેસઠ મેરૂથી મૈત્રાત્યમાં સમજવા. २५-२६. વળી વિદિગત શ્રેણિમાં રહેલા આ બેઉ ત્રેસઠ ત્રેસઠ મંડળે, ઉદયક્ષેત્રના પરાવર્તનને सीधे, (ii) मे 'अयन' भां मावा छे. २७. ‘દક્ષિણાયન” માં બને સૂર્યોની કાનિત ઘટતી હોય છે; પણ આગળ આગળ વધતાં ઉત્તરાયણ” માં કાન્તિ વધતી વધતી હોય છે અને તેથી (તે વખતે) એઓ દૂરથી પણ माय छे. २८. હરિવર્ષ ક્ષેત્ર તથા રમ્યક્ષેત્રની “જીવા ની બેઉ કોટીઓ પર રહેલા બે બે મંડળની ५ मा प्रमाणे भावना' सभापी. આ સંબંધમાં “જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિસૂત્ર” માં ઉલ્લેખ છે તે નીચે પ્રમાણે ' હે ભગવન ! જમ્બુદ્વીપમાં સૂર્ય (૧) પૂર્વવિદેહની અપેક્ષાએ, ઉત્તરપૂર્વમાં ઉગીને પૂર્વદક્ષિણમાં આવે છે, (૨) ભરતક્ષેત્રની અપેક્ષાએ, પૂર્વદક્ષિણમાં ઉગીને દક્ષિણ પશ્ચિમમાં આવે છે; (૩) પશ્ચિમવિદેહની અપેક્ષાઓ, દક્ષિણ પશ્ચિમમાં ઉગીને પશ્ચિમઉત્તરમાં આવે છે; અને (૪) એરવતક્ષેત્રની અપેક્ષાએ, પશ્ચિમઉત્તરમાં ઉગીને ઉત્તરપૂર્વમાં આવે છે. Page #425 -------------------------------------------------------------------------- ________________ (४०४) लोकप्रकाश । [ सर्ग २० या मण्डलानां विषयव्यवस्थेऽयमुदीरिता । भारतादिमध्यभागापेक्षया सा विभाव्यताम् ॥ २९ ॥ अन्यत्र तु स्वस्वभानूदयक्षेत्रे यथोदिता। मण्डलानां व्यवस्था साऽव्यक्ता वक्तुं न शक्यते ॥ ३० ॥ एवं च-येषामदृश्यो दृश्यत्त्वं दृश्यो वा यात्यदृश्यताम् । यत्र तत्रैवोदयास्तौ तेषां भानुमतो नृणाम् ॥ ३१ ।। नन्वेवं सति सूर्यस्योदयास्तमयने खलु । स्यातामनियते बाढं स्तो (स्तां) यदुक्तं पुरातनैः ॥ ३२ ॥ जह जह समए समए पुरओ संचरइ भख्खरो गयणे । तह तह इओ वि नियमा जायइ रयणीइ भावत्थो ॥ ३३ ॥ एवं च सइ नराणां उदयत्थमणाई होत नियमाई। सइ देसकालभेए कस्सइ किंचिव दिस्सए नियमा ॥ ३४ ॥ મંડળની આ વિષયવ્યવસ્થા કહી એ ભરતક્ષેત્ર વગેરેના મધ્યભાગની અપેક્ષાએ सभरावी. २८. પરન્તુ અન્યત્ર તે એઓની, પોતપોતાના સૂર્યના ઉદયક્ષેત્રમાં જે વ્યવસ્થા છે તે અવ્યક્ત હોવાથી કહી શકાતી નથી. ૩૦. આવી રીતે જે મનુને, જ્યાં અદશ્ય સૂર્ય દશ્ય થાય અને દસ્થ સૂર્ય અદશ્ય થાય ત્યાં જ તે મનુષ્યને સૂર્યને ઉદયાસ્ત છે. ૩૧. અહીં કોઈ એમ શંકા કરે છે કે, જે એમ હોય તો તો સૂર્ય ઉદય અને અસ્ત 'अनियत'थाय? એ શંકાનો ઉત્તર–એમ જ છે. સૂર્યના ઉદયાસ્ત અનિયત જ છે. એ સંબંધમાં पूर्वाया ४धुं छे :- ३२. જેમ જેમ સમયે સમયે સૂર્ય આકાશને વિષે આગળ આગળ વધતું જાય છે તેમ તેમ ત્યાંથી ત્યાંથી જ પાછળ રાત્રી થતી જાય છે એ સ્વાભાવિક છે. ૩૩. એવી રીતે અમુક માણસોને સૂર્યને ઉદયાસ્ત દેશકાળને ભેદે નિયમિત હોય છે; કારણકે એ અમુકને તો નિયમિતપણે દેખાય છે. ૩૪. Page #426 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] सूर्यमंडळोनी त्रण प्रकारनी ' अबाधा'। (४०५) सइ चेव अनिद्दिडो रुद्धमुहत्तो कमेण सव्वेसिं । तेसिं चीदाणिपि य विसयपमाणो रवी जेसिं ॥ ३५ ।। भगवतीसूत्रशतक ५ प्रथमोद्देशकवृत्तौ ॥ इति सूर्यमण्डल संख्या प्रसंगात्तद्विषयव्यवस्था च ॥ २ ॥ ___ वाच्याऽथ मण्डलाबाधा त्रिविधा सा निरूपिता । ओघतो मण्डलक्षेत्राबाधाधिकृत्य मन्दरम् ॥ ३६ ॥ मेरुमेवाधिकृत्यान्या चाबाधा प्रतिमण्डलम् । मण्डले मण्डलेऽबाधा तृतीया त्वर्कयोः मिथः ॥ ३७ ॥ सहस्राणि चतुश्चत्वारिंशदष्टौ शतानि च । विंशानि मेरुतो दूरे मण्डलक्षेत्रमोघतः ॥ ३८ ॥ तथाहि जम्बूद्वीपान्तः सर्वाभ्यन्तरमण्डलम् । साशीतियोजनशतं स्थितं वगाह्य सर्वतः ॥ ३९ ॥ વળી એ સર્વને કિમે ક્રમે અદશ્ય થતો જાય છે અને પાછા ક્રમે ક્રમે જેમને દેખાતે જાય છે તેની તેની અપેક્ષાએ તે ઉદય થયેલે મનાય છે. ૩૫. એ પ્રમાણે ભગવતી સૂત્રના પાંચમા શતકના પહેલા ઉદ્દેશની ટીકામાં ઉલ્લેખ છે. આ પ્રમાણે સૂર્યના મંડળની સંખ્યા વિષે તથા પ્રસંગોપાત્ત એના વિષયની વ્યવस्था विष प्र३या। पूरी थ४. (२). હવે એ મંડળોની અબાધા પ્રરૂપણા – મંડળની અબાધા ત્રણ પ્રકારની છે: (१) (सर्व मानी ) ३ने अपेक्षाने साधत: ममाथा (२) ( मे३न । અપેક્ષીને) પ્રત્યેક મંડળની અબાધા (૩) બેઉ સૂર્યની પરસ્પરના મંડળમંડળની समाधा-माम प्रा२ छ. ३६-३७. से प्रारंभांना पडता प्रार-साधत: अमाया' विषे. સૂર્યના મંડળનું ક્ષેત્ર મેરૂ પર્વતથી “ઘતઃ ચુમાલીશ હજાર આઠસે વીશ યોજન દૂર છે. તે આ પ્રમાણે સર્વથી અભ્યન્તર મંડળ જબુદ્વીપમાં ફરતું એકસે એંશી જન અવગાહીને રહેલું છે. તેથી, એ દ્વીપના એક લક્ષ જન પ્રમાણ વિસ્તારમાંથી બેઉ બાજુના એક Page #427 -------------------------------------------------------------------------- ________________ (४०६) लोकप्रकाश । [सर्ग २० ततश्च द्वीपविष्कम्भाल्लक्षरूपाद्वियोज्यते । साशीतियोजनशतं प्रत्येकं पार्श्वयोः द्वयोः ॥ ४० ॥ सहस्रा नवनवतिश्चत्वारिंशा च षट्शती । ईदृग्रूपः स्थितो राशिरस्मादप्यपनीयते ॥ ४१ ॥ सहस्राणि दश व्यासो मेरोस्ततोऽवशिष्यते । नवाशीतिः सहस्राणि चत्वारिंशा च षट्शती ॥४२॥ युग्मम् ॥ एतावान् मण्डलक्षेत्रे मेंरुव्यासो न यद्यपि । तथापि भूतलगतो व्यवहारादिहोच्यते ॥ ४३ ॥ तथाहुः श्रीमलयगिरिपादा बृहत्क्षेत्रसमासवृत्तौ। यद्यपि च नाम मण्डलक्षेत्र मेरोर्विष्कम्भो दशयोजनसहस्त्रात्मको न लभ्यते किन्तु ऊनः तथापि धरणितले दशयोजनसहस्रप्रमाणः प्राप्यते इति तत्रापि स तावान् व्यवहारतः विवक्ष्यते ॥ अस्मिनाशावर्द्धिते च सम्पद्यते यथोदितम् । ओघतो मण्डलक्षेत्रान्तरं मेरुव्यपेक्षया ॥ ४४ ॥ એંશી એકસો એંશી યજન બાદ કરવા. એમ કરતાં “નવાણું હજાર છસો ચાલીશ યોજન” રહેશે. એમાંથી પણ મેરૂને દશ હજાર યોજન પ્રમાણ વ્યાસ બાદ કર–એટલે “નેવ્યાસી १२ छसे। यादीश यान' २९ छ. 3८-४२। સૂર્ય મંડળના ક્ષેત્રમાં મેરૂને આટલા વ્યાસ નથી તોપણ તેને, પૃથ્વીતળ પર દશ હજાર જનને વ્યાસ છે તે જ અહિં વ્યવહારને લઈને કહી શકાય છે. ૪૩. (આ સૂર્ય મંડળે જમીનથી ૮૦૦ એજન ઉચા હોવાથી ત્યાં મેરૂ પર્વતનો વિસ્તાર ૧૧ જને ૧ યોજન પ્રમાણે ઘટતો હોવાથી જન ૭૨ ઘટે, પણ તે હીસાબમાં લીધેલ નથી). આ સંબંધમાં પૂજ્યપાદ શ્રીમાલયગિરિ પણ “બ્રહક્ષેત્રસમાસ” ની ટીકામાં કહે છે કેમંડલક્ષેત્રમાં મેરૂનો વ્યાસ દશ હજાર યોજન જેટલો નથી, પણ ઓછો છે. તો યે પૃથ્વીતળ પર એ દશ હજાર યોજન પ્રમાણુ હોઈને અહિં પણ વ્યવહારને લઈને “દશ હજાર” ४वाय छे. પછી આ રાશિ (૮૯૬૪૦) ને અર્ધ કરવાથી મંડળોના ક્ષેત્રનું અત્તર મેરૂની અપેક્ષાએ 6५२ ४६॥ भु (४४८२०) साधत: थाय छे. ४४. Page #428 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] सूर्यमंडळोनी त्रण प्रकारनी 'अबाधा'। (४०७) इति मेरुं प्रतीत्य मण्डलक्षेत्राबाधा ॥१॥ एतदेवान्तरं मेसेः सर्वान्तर्मंडलस्य च। अतः परं यदपरं नास्ति मंडलमान्तरम् ॥ ४५ ॥ सर्वान्तरानन्तरे तु द्वितीयमंडले ततः । साष्टाचत्वारिंशदंशं वर्द्धते योजनद्वयम् ॥ ४६ ॥ इत्थं प्राग्मंडलादग्र्यमंडले योजनद्वयम् । साष्टाचत्वारिंशदंशमबाधायां विवर्द्धते ॥ ४७ ॥ एवं यावत्सर्वबाह्यमंडलं मेरुतः स्थितम् । सहस्त्रैः पंचचत्वारिंशता त्रिशैः त्रिभिः शतैः ॥ ४८ ॥ इति मेरुं प्रतीत्य प्रतिमंडलमबाधा ॥ २ ॥ यदाौं चरतः प्राप्य सर्वाभ्यन्तरमंडलम् । तदा सूर्यस्य सूर्यस्य स्यात् परस्परमन्तरम् ॥ ४९ ॥ सहस्रा नवनवतिश्चत्वारिंशाश्च षट्शती। द्वीपव्यासादुभयतो मंडलक्षेत्र(१८०) कर्षणात् ॥५०॥ युग्मम्॥ એવી રીતે મેરૂને અપક્ષીને મંડળના ક્ષેત્રની “આઘત: અબાધા ”કહી. ૧ ઉપર કહ્યું તે અન્તર મેરૂ અને સર્વથી અભ્યત્ર મંડળ વચ્ચે છે; કેમકે ત્યારપછી બીજુ અભ્યન્તર મંડળ છે નહિ. ૪પ. સભ્યન્તર મંડળ પછીના બીજા મંડળમાં બે એજનને અડતાળીશ અંશ અંતર વધે છે અને એવી રીતે પૂર્વના મંડળથી આગળના મંડળમાં “ ઓઘત: અબાધા'માં બે એજન सउताजीशमशवधे छ. ४६-४७. એવી રીતે ગણતાં સર્વબાહામંડળ મેરૂથી પીસતાલીશ હજાર ત્રણસો ત્રીશ યોજન એટલે छेटे २घुछे. એ પ્રમાણે મેરૂને આશ્રીને પ્રત્યેક મંડળની અબાધા” કહી. ૨. જ્યારે બેઉ સૂર્ય સભ્યન્તર મંડળમાં ફરે છે ત્યારે એઓનું પરસ્પર અન્તર' નવાણુ હજાર છસો ને ચાલીશ યેજન જેટલું હોય છે. દ્વીપના એકલક્ષ જન પ્રમાણ વિસ્તારમાંથી, મંડળક્ષેત્રના બેઉ પડખેથી એક અંશી એકસે એંશી ચેાજન કુલ ૩૬૦ જન माह ७२वाथी मेम भाव . ४९-५०. Page #429 -------------------------------------------------------------------------- ________________ (४०८) लोकप्रकाश । [सर्ग २० सर्वान्तरानन्तरौ तौ द्वितीयं मंडलं यदा। उपसंक्रम्य चरतः तदा मिथोऽन्तरं तयोः॥ ५१ ॥ सहस्रा नवनवतिः योजनानां च षट्शती। पंचचत्वारिंशदाढ्या पंचत्रिंशत्तथा लवाः ॥ ५२ ॥ युग्मम् । तथा ह्येकोऽप्यर्क इह द्वितीयमंडले वजन् । साष्टाचत्वारिंशदंशे द्वे योजने व्यतिक्रमेत् ॥ ५३ ॥ एवं द्वितीयोऽपि ततो वर्द्धन्ते प्रतिमंडलम् । योजनानि पंच पंचत्रिंशद्भागा मिथोऽन्तरे ॥ ५४ ॥ एवं यावत्सर्वबाह्यमंडले चरतस्तदा । तयोः मिथोऽन्तरं लक्ष सषष्टीनि शतानि षट् ॥ ५५ ॥ अन्तर्विशन्तौ तौ सर्वबाह्यमंडलतः पुनः । अर्वाचीने सर्वबाह्याद्वर्तेते मंडले यदा ॥ ५६ ॥ तदार्कयोरन्तरं स्याल्लक्षमेकं शतानि षट् । चतुःपंचाशानि लवाः षड्विंशतिः पुरोदिताः॥ ५७ ।। एवमन्तः प्रविशतः प्रतिमंडलमन्तरम् । . पंचभिर्योजनैः पंचत्रिंशतांशैश्च हीयते ॥ ५८॥ સર્વાભ્યન્તર મંડળની પછી, જ્યારે એ બેઉસૂર્યો બીજા મંડળમાં ફરે છે ત્યારે એનું પરસ્પર અન્તરનવાણું હજાર છસ પીસતાલીશ યોજન અને પાંત્રીસ લવ જેટલું હોય છે. પ૧–પર. से । प्रमाणे: એક સૂર્ય બીજ મંડળમાં ગયે એટલે બે જન અને અડતાલીશ અંશ જેટલું દૂર ગયે. એવી રીતે બીજે સૂર્ય પણ એમ કરવાથી એટલે દર ગો તેથી દરેક મંડળે એઓનું પરસ્પર અસ્તર પાંચ જન ને પાંત્રીશ અંશ જેટલું વધતું જાય. એવી રીતે જ્યારે એ બેઉ સૂર્યો સર્વબાહા મંડળમાં વિચરે ત્યારે એનું પરસ્પર અખ્તર એક લાખ છસે સાઠ યોજન જેટલું થાય. પછી સર્વબાહ્ય મંડળમાંથી પુનઃ અંદર દાખલ થતી વખતે સર્વબાહ્ય મંડળની જેના પહેલા મંડળમાં આવે, ત્યારે બેઉ સૂય વચ્ચેનું અન્તર એક લાખ છસો ચેપન એજન અને છવીશ અંશ જેટલું હોય છે. એવી રીતે અંદર આવતાં, દરેક મંડળે એનું અંતર પાંચ જન અને પાંત્રીશ અંશ જેટલું ઘટતું જાય છે. ૫૩–૫૮. Page #430 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] सूर्यमंडळोनुं परस्पर अंतर । एमना चार 1 एवं पूर्वोदितमेव सर्वाभ्यन्तरमंडले । मिथोऽन्तरं द्वयोः भान्वोः पुनस्तदवशिष्यते ६६६४० ॥५६॥ इति मंडले मंडले सूर्ययोः परस्परमबाधा ॥३॥ इति मण्डलाबाधा प्ररूपणा ॥३॥ द्वे द्वे च योजने सूर्यमण्डलानां मिथोऽन्तरम् । कथमेतद् इति श्रोतुं श्रद्धा चेत् श्रूयतां तदा ॥ ६० ॥ सूर्यमण्डलविष्कम्भे स्फुरच्चतुरशीतिना । शतेन गुणिते त्यक्ते मण्डलक्षेत्र विस्तृतेः ॥ ६१ ॥ शेषा स्थिता योजनानां सषट्षष्टिः शतत्रयी । सत्र्यशीतिशतेनास्यां भक्तायामेतदन्तरम् ॥ ६२ ॥ इति मण्डलान्तरप्ररूपणा ॥ ४ ॥ कर्त्तव्या मण्डलचारप्ररूपणा च सम्प्रति । सप्तानुयोगद्वाराणि तत्राहुः तत्त्ववेदिनः ॥ ६३ ॥ એવી રીતે સર્વ અભ્યન્તર મડળામાં બેઉ સૂર્યાનુ પરસ્પર અંતર ९८६४० येोन भेट ( माडी ) रहे छे. प એવી રીતે મંડળે મંડળે બેઉ સૂર્યાની પરસ્પર અબાધા કહી. ત્રીજી મડળાબાધા પ્રરૂપણા પૂરી થઇ. ( ૩ ) હુવે મડળાના અન્તર વિષે. ( ४०९ ) એવી રીતે મડળેાના અ ંતરની પ્રરૂપણા કહી ( ૪ ). હવે મડળાની ગતિ વિષે. એને માટે તત્વવેત્તાએએ સાત અનુયૈગઢારા કહેલાં છે; ૬૩. 52 સૂર્યના મડળાનુ પરસ્પર અન્તર એ એ ચેાજન છે. તે કેવી રીતે તે સાંભળેા: ૬૦. સૂર્ય મડળની પહેાળાઇ ૬ ને ૧૮૪ વડે ગુણા, જે આવે તેને મડળક્ષેત્રની પહેાળાઈમાંથી બાદ કરે. એટલે ૩૨ યાજન રહેશે. એને વળી ૧૮૩ વડે ભાંગેા. એટલે એ યેાજન यावशे. ६१-६२. કહ્યા પ્રમાણે Page #431 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश। (४१०) [सर्ग २० प्रत्यद्वं मण्डलचारसंख्याप्ररूपणा रवेः। वर्षान्तः प्रत्यहं रात्रिदिनमानप्ररूपणा ॥ ६४ ॥ मण्डले मण्डले क्षेत्रविभागेनाप्यहर्निशोः । प्ररूपणा मण्डलानां परिक्षेपप्ररूपणा ॥ ६५ ॥ प्रतिमण्डलं मुहूर्त्तगतिमानप्ररूपणा । मण्डले मण्डले दृष्टिपथप्राप्तिप्ररूपणा ।। ६६ ॥ प्ररूपणा सप्तमी च ख्यातार्धमण्डलस्थितेः । अनुयोगद्वारमथ प्रथमं परितन्यते ॥ ६७ ॥ चरतोऽर्को यदा सर्वान्तरानन्तरमण्डले । सूर्यसंवत्सरस्याहोरात्रोऽयं प्रथमस्तदा ॥ ६८ ॥ त्र्यशीतियुक्शततमे द्वैतीयीकात्तु मण्डलात् । परिपाट्या सर्वबाह्यमण्डले तौ यदागतौ ॥ ६९ ॥ संपूर्णाः सूर्यवर्षस्य षण्मासाः प्रथमे तदा । एतदेव च वर्षेऽस्मिन् दक्षिणायनमुच्यते ॥ ७० ॥ युग्मम् ॥ (૧) દરવર્ષે સૂર્યના મંડળમાં ગતિની સંખ્યા (૨) વર્ષમાં હમેશની રાત્રી તથા हिवसनु प्रमाण; (3) प्रत्ये भरणे क्षेत्रविमा प्रभारी हिस; (४) भजन परिક્ષેપ અર્થાત્ ઘેરાવો; (૫) પ્રત્યેક મંડળે એક મુહૂર્તમાં ગતિનું માન, (૬) પ્રત્યેક મંડળે पियाति; अने (७) अर्थ भनी स्थिति. १४-६७. એ સાત દ્વારમાંના પહેલા દ્વાર વિષે – જ્યારે બેઉ સૂર્યો સર્વથી અભ્યત્ર મંડળ પછીના મંડળમાં ફરે છે ત્યારે સૂર્યસંવત્સરને પહેલે અહોરાત્ર થાય છે. ૬૮. પછી વળી ત્યારે એ બીજા મંડળ થકી, ફરતા કરતા અનુક્રમે એક ગ્લાશીમાં એટલે સર્વથી બહારના મંડળમાં આવે છે ત્યારે સૂર્યવર્ષના પહેલા છ માસ થાય છે, જે આ वर्षक्षिायन उवाय छे. ६५-७०. Page #432 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] ए 'चार ' उर्फे गति-नी संख्या ( प्रथम अनुयोग द्वार )। (४११) सर्वबाह्याक्तिनेऽथ मण्डलेऽौ यदा पुनः । तदोत्तरायणस्याहोरात्रोऽयं प्रथमो भवेत् ॥ ७१ ॥ त्र्यशीतियुक्शततमे बाह्यार्वाचीनमण्डलात् । यदा क्रमाद्रवी प्राप्तौ सर्वाभ्यन्तरमण्डले ॥ ७२ ॥ पूर्णा द्वितीया षण्मासाः पूर्णं तथोत्तरायणम् । पूर्ण वर्ष स षट्षष्ट्यहोरात्रत्रिशतात्मकम् ॥ ७३ ॥ युग्मम् ॥ एवं च:-सर्वान्तरसर्वबाह्यमण्डलयोः किलैकशः । प्रत्यवं सूर्यचारः स्यात् सर्वेष्वन्येषु च द्विशः ॥ ७४ ॥ तथा च आगमः ॥ जाणं सूरिए सव्वभ्भन्तराओ मंडलाओ सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ सव्वबाहिराओ य मंडलाओ सव्वभ्भन्तरं मंडलं उवसंकमित्ता चारं चरइ एस णं अद्धा केवइएणं राइंदियग्गेणं आहियत्तिवएज्जा। तिन्निछावठे राइंदियसए राइंदियग्गेणं आहियत्तिवएज्जा॥ता एयाएणं अद्धाए सूरिए कइ मंडलाइंचरइ-ता? चुलसीयं मंडलसयं चारं चरइ, बासीयं मंडलसयं दुख्खुत्तो चरइ। तं जहा । निख्खममाणे चेव पविसमाणे चेव दुवेय खलु मंडलाइं सई चरइ । तं जहा । सव्वभ्भन्तरं चेव सव्वबाहिरं चेव मंडलं ॥ એઓ વળી જ્યારે સર્વબાહ્ય મંડળથી અંદરના પહેલા મંડળમાં આવે છે ત્યારે એ ઉત્તરાયણને પહેલે અહોરાત્ર થાય છે. ૭૧. પછી વળી ફરતા ફરતા એ બહારના પહેલા મંડળ થકી, સર્વની અંદરના–એકસો ચાશીમા મંડળમાં આવે છે, ત્યારે બીજા છ માસ પૂરા થાય છે, એટલે ઉત્તરાયણ સંપૂર્ણ થાય છે અને ત્રણસો છાસઠ અહોરાત્રનું એક વર્ષ પણ પૂર્ણ થાય છે. ૭૨-૭૩. એવી રીતે, (૧) સર્વથી અંદરના અને (૨) સર્વથી બહારના-એમ બે મંડળમાં એકેકવાર, અને શેષ સર્વ મંડળમાં બેવાર દર વર્ષે સૂર્યનું ગમનાગમન થાય છે. ૭૪. આ સંબંધમાં આગમમાં ઉલ્લેખ છે તે આ પ્રમાણે - સૂર્ય સર્વાભ્યન્તર મંડળથી સંક્રમણ કરીને સર્વ બાહ્ય મંડળમાં આવે છે અને પાછો સવ બાધ મંડળથી સંક્રમણ કરીને સવૉલ્યન્તર મંડળમાં ગમન કરે છે તેટલે કાળ કેટલા Page #433 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । (४१२) [ सर्ग २० इति मंडलचारसंख्याप्ररूपणा ॥ आक्रमेते यदा भानू सर्वाभ्यन्तरमंडले । अष्टादशमुहूर्तात्मा सर्वोत्कृष्टा दिनस्तदा ॥ ७५ ॥ रात्रिः सर्वजघन्या तु स्यात् द्वादशमुहूर्तिका । अथ क्रमात् रात्रिवृद्धिः भावनीया दिनक्षतिः ॥ ७६ ॥ युग्मम् ।। यदा तस्माद्विनिर्यान्तौ सर्वाभ्यन्तरमण्डलात् । प्रारभमाणी नव्याद्वमहोरात्रेऽस्य चादिमे ॥ ७७ ॥ संक्रम्य चरतः सर्वाभ्यन्तरानन्तरस्थितम् । द्वितीयं मण्डलं सूर्यो द्वीपमन्दिरदीपकौ ॥ ७८ ॥ द्वाभ्यां मुहूर्तेकषष्टिभागाभ्यां दिवसस्तदा । हीयते वासतेयी च ताभ्यामेव विवर्द्धते ॥७९॥ त्रिभिर्विशेषकम् ॥ अहोरात्रे द्वितीयेऽस्य तृतीयमंडले यदा। संक्रान्तौ तरणी सर्वान्तरानन्तरमण्डलात् ।। ८० ॥ અહોરાત્ર કહેવાય ? ઉત્તર-તેટલે કાળ ત્રણ છાસઠ અહોરાત્ર કહેવાય. વળી એટલા વખતમાં સૂર્ય કેટલા મંડળમાં ફરે ? એટલા વખતમાં સૂર્ય એક ચોરાશી મંડળમાં ફરે. એમાંથી એક મ્યાશી મંડળમાં તે એ બે વાર ફરે (ફરીને નીકળે અને પુન: પ્રવેશ કરે એમ બે વાર ). અને, એક સર્વથી અંદરનું અને એક સર્વથી બહારનું—એમ બે મંડળમાં તે मेवार ३२. એ મુજબ પ્રત્યબ્દ મંડલ ચાર સંખ્યા પ્રરૂપણા કરી. (પહેલું અનુગદ્વાર ). હવે બીજા અનુયોગદ્વાર વિષે. (મલેક ૭૫ થી ૧૨૩ સુધી). જ્યારે બેઉ સૂર્યો સર્વાત્યંતર મંડળે સંક્રમણ કરે છે ત્યારે દિવસ મ્હોટામાં માટેઅઢાર મહત્ત થાય છે અને રાત્રી ન્હાનામાં ન્હાની બાર મુહૂર્તની થાય છે. પછી કમેક્રમે દિવસ ટૂંકો થતો જાય છે અને રાત્રી લાંબી થતી જાય છે. ૭૫–૭૬. જ્યારે દ્વીપરૂપી મંદિરના દીપ સમાન બેઉ સૂર્યો, એ સર્વાત્યંતર મંડળથી નીકળતાં, નવા વર્ષનો પ્રારંભ કરે છે ત્યારે તેના પહેલા અહેરાત્રમાં તે સભ્યન્તર મંડળની પાસે રહેલા બીજા મંડળમાં ગમન કરે છે, અને તે વખતે મુહૂર્ત જેટલો દિવસ ટૂંકો થાય छ भने शत्राटीaiभी थाय छ.७७-७८. Page #434 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] रात्रि दिनमान ( बीजुं अनुयोगद्वार ) । मुहूर्त्तकषष्टिभागैश्चतुर्भिः दिवसस्तदा । हीयते वर्द्धते रात्रिः भागैस्तावद्भिरेव च ।। ८१ ।। युग्मम् ।। एवं मुहूर्त्तेकषष्टिभागौ द्वौ प्रतिमण्डलम् । हापयन्तौ दिनक्षेत्रे वर्द्धयन्तौ निशादिशि ॥ ८२ ॥ अर्को यदा सर्वबाह्यमण्डले समुपस्थितौ । अहोरात्रेऽस्य वर्षस्य त्र्यशीतियुक्शतोन्मिते ॥ ८३ ॥ तदा ताभ्यां मुहूत्तैकषष्ट्यंशानां शतत्रयम् । सषट्षष्टिदिनाकृष्टं रजन्यां चाभिवर्द्धितम् ॥ ८४ ॥ तावद्भिश्च मुहूर्त्तकषष्टिभागैर्यथोदितैः । विभाजितैरेकषष्ट्या मुहूर्त्तानि भवन्ति षट् ॥ ८५ ॥ अहोरात्रे ऽत्र तद्रात्रिरष्टादशमुहूर्तिका । उत्कृष्टाहश्चापकृष्टं स्यात् द्वादशमुहूर्त्तकम् ॥ ८६ ॥ याम्यायनस्य पूर्णस्याहोरात्रोऽयं किलान्तिमः । त्र्यशीतियुगहोरात्रशतेनेदं हि पूर्यते ॥ ८७ ॥ लोके तुः — रसद्विनाड्योऽर्कपला मृगे स्युः सचापकुम्भेऽष्टकृतैः पलैस्ताः । વળી એ વર્ષના બીજા અહેારાત્રમાં જ્યારે એ સૂર્ય સર્વાભ્યન્તર મ`ડળથી ત્રીજા મંડળમાં પ્રવેશ કરે છે ત્યારે દિવસ મુહૂત્ત પ્રમાણ ટુંકા થાય છે અને રાત્રી એ પ્રમા शुभां सांगी थाय छे. ८०-८१. ( ४१३ ) એવી રીતે પ્રત્યેક મંડળે કે મુહૂત્ત જેટલા દિવસ અપ થતાં થતાં અને એટલા પ્રમાણુમાં રાત્રી મ્હાટી થતાં થતાં, જ્યારે બેઉ સૂર્યા વર્ષોંના ૧૮૩ મા અહેારાત્રમાં સવથી મહા રના મંડળમાં આવે છે ત્યારે દિવસ ( =૬ ) મુહૂત્ત પ્રમાણુ ટુ ંકા થાય છે અને એટલા પ્રમાણમાં રાત્રી લાંખી થાય છે. એટલે કે દિવસ અઢારને ખદલે બારમુહૂત્તના થાય છે; અને રાત્રી એજ પ્રમાણમાં લાંખી એટલે કે મારને બદલે અઢાર મુહૂની થાય છે. આ ૧૮૩ મે અહેારાત્ર સંપૂર્ણ થયેલા દક્ષિણાયનના છેલ્લા અહેારાત્ર છે. આમ દક્ષિણાયન ૧૮૩ અહાरात्रथी स ंपूर्ण थाय छे. ८२-८७. લેાકરૂઢિ પ્રમાણે તે, Page #435 -------------------------------------------------------------------------- ________________ (४१४) लोकप्रकाश। [ सर्ग २० अलौ च मीनेऽष्टयमाः सशका मेषे तुलायामपि त्रिंशदेव ॥ ८८ ।। कन्यावृषे भूशिखिनोऽङ्गवेदाः सार्कास्त्रिरामा मिथुने च सिंहे । कर्के त्रिरामा वसुवेदयुक्ता एषा मितिः संक्रमवासराणाम् ॥ ८९ ॥ ततश्च:- एकार्कपक्षद्विशास्त्रिदन्ताः त्रिदेन्तपक्षद्विशेराः कुसूर्याः । मृगादिषट्केऽहनि वृद्धिरेवम् कर्कादिषट्केऽपचितिःपलाढ्या ॥ ९० ॥ प्रविशन्तो सर्वबाह्यमण्डलात्तरणी यदा । संक्रम्य चरतः सर्वबाह्यार्वाचीनमण्डले ॥ ९१ ॥ तदा द्वाभ्यां मुहत्तैकषष्ट्यंशाभ्यां विवर्द्धते । दिवसः क्षीयते रात्रिस्ताभ्यामेव यथोत्तरम् ॥ ९२ ॥ युग्मम् ॥ (हिनभान ) भ४२ सन्तिम वाश ने पा२ ५, धनुष्य (धन) अनेस સંકાતિમાં છવીશ ઘડી અને ૪૮ પળ, વૃશ્ચિક અને મીન સંક્રાન્તિમાં અઠ્યાવીશ ઘડી ને ચાદ પળ મેષ તથા તુલા સંક્રાન્તિમાં ત્રીશ ઘડી, કન્યા અને વૃષ સંક્રાન્તિમાં એકત્રીશ ઘડી ને સેંતાળીશ પળ, મિથુન અને સિંહ સંક્રાન્તિમાં તેત્રીશ ઘડી ને બાર પળ, અને કર્ક સંક્રાન્તિમાં તેત્રીશ ઘડી ને અડતાળીશ પળ હોય છે. ૮૮-૮૯. તેથી મકર સંક્રાંતિથી છ સંક્રાંતિ સુધી અનુક્રમે ૧૨૧-૫૨૨-૩૨૩-૩૨૩-૫૨૨-૧૨૧ પળ વૃદ્ધિ પામે છે અને કર્ક સંક્રાંતિથી ધન સંક્રાંતિ સુધી છ સંક્રાંતિમાં તેજ અનુક્રમે તેટલા પળ દિવસ ઘટે છે. ( આ બધી હકીકત તેનું અસલ સ્થળ જોયા શિવાય ચેકસ થઈ શકે તેમ નથી.) સર્વથી બહારના મંડળમાંથી સંક્રમણ કરીને બેઉ સૂર્યો જ્યારે બહારની અંદરના પહેલા મંડળમાં પ્રવેશ કરે છે ત્યારે દિવસ મહત્ત જેટલું લાંબા થાય છે, અને રાત્રી તેટની ટૂંકી થાય છે. ૧૯ર. Page #436 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] रात्रिदिनमान | दक्षिणायन-उत्तरायण। (४१५) क्रमादेवं यदा प्राप्तौ सर्वाभ्यन्तरमण्डले । त्र्यशीतियुक्शततमे बाह्यार्वाचीनमण्डलात् ॥ ९३ ॥ तदोत्कृष्टं दिनमानमष्टादशमुहूर्त्तकम् । रात्रिः सर्वजघन्या तु स्यात् द्वादशमुहूर्तिका ॥ ९४॥ युग्मम् ॥ एतदेवोदगयनस्यान्त्यं दिनमुदीरितम् । पूर्णे चास्मिन्नहोरात्रे संपूर्णः सूर्यवत्सरः ॥ ९५ ॥ __ अत्युत्कृष्टं चापकृष्टं प्रत्यरमेकमेव हि । दिनं रात्रिस्तथैवैका सर्वोत्कर्षापकर्षभाक् ॥ ९६ ॥ रात्रिर्याम्यायनान्तेऽतिगुर्वी लघुतमं दिनम् । दिनः सौम्यायनान्तेऽतिगुरुः निशा लघीयसी ॥ ९७ ॥ तथा च सिद्धान्तः ॥ इह खलु तस्सेवं आइञ्चसंवच्छरस्स सई अहारसमुहत्ते दिवसे भवइ । सइं अट्ठारसमुहुत्ता राइ भवइ । सइं दुवालसमुहुत्तो दिवसो भवइ । सई दुवालसमुहुत्ता राइ भवइ । એવી રીતે એ અનુક્રમે જ્યારે સર્વથી અંદરના મંડળમાં, એટલે કે બહારના અવચીન મંડળ થકી એક ગ્યાશીમા મંડળમાં પ્રવેશ કરે છે ત્યારે દિનમાન ઉત્કૃષ્ટ એટલે કે અઢાર મહત્ત નું થાય છે; અને રાત્રી જઘન્ય એટલે કે બાર મહત્તની થાય છે. આ દિવસ ઉત્તરાયણનો છેલ્લો દિવસ છે. વળી આ અહોરાત્ર પૂર્ણ થાય એટલે સૂર્યસંવત્સર સંપૂર્ણ थाय छे. ८3-८५. એવી રીતે દર વર્ષે લાંબામાં લાંબો એક જ દિવસ આવે છે, અને હુંકામાં ટુંકે પણ એક જ દિવસ આવે છે; રાત્રી પણ એ જ પ્રમાણે લાંબામાં લાંબી એક જ, તેમજ ટૂંકામાં दुसी ५५ 80 आवे छे. ८१. દક્ષિણાયનને છેડે રાત્રી ઉત્કૃષ્ટ અને દિવસ લઘુતમ હેય છે; જ્યારે ઉત્તરાયણને છેડે દિવસ ઉત્કૃષ્ટ અને રાત્રી લઘુતમ હેાય છે. ૯૭. આ સંબંધમાં સિદ્ધાન્તમાં પણ ઉલ્લેખ છે તે આ પ્રમાણે –“સૂર્યસંવત્સરનો એક જ દિવસ અઢાર મુહનો હોય છે, અને રાત્રી પણ એક જ અઢાર મહત્તની હોય છે. તેમ દિવસ પણ એક જ બાર મુહૂર્તને હોય છે અને રાત્રી પણ એક જ બાર મુહુર્તની डाय ." Page #437 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश। [सर्ग २० जम्बूद्वीपे यदा मेरोः दक्षिणोत्तरयोः दिनम् । चकितेव तदा रात्रिः स्यात् पूर्वापरयोः दिशोः ॥ ९८ ॥ सर्वोत्कृष्टं दिनमानं दक्षिणोत्तरयोः यदा। रात्रिः सर्वजघन्या स्यात् पूर्वपश्चिमयोः सदा ॥ ९९ ॥ सर्वोत्कृष्टं दिनमानं पूर्वपश्चिमयोः यदा। रात्रिः सर्वजघन्या स्यात् दक्षिणोत्तरयोः तदा ॥ १०० ।। किंच क्षेत्रेषु सर्वेषु समं मानमहर्निशोः । किन्त्वेतयोरवस्थाने यथोक्तः स्याद्विपर्ययः ॥ १०१ ॥ क्षेत्रे काले च सर्वस्मिन्नहोरात्रो भवेत् ध्रुवम् । त्रिंशन्मुहूर्त्तप्रमाणो न तु न्यूनाधिकः क्वचित् ॥ १०२ ।। लोके तुः-भवेत् पैत्रं त्वहोरात्रं मासेनाद्वेन दैवतम् । दैवे युगसहस्रे द्वे ब्राहयं कल्पौ तु तौ नृणाम् ॥ १०३ ॥ एवमहोरात्रे विशेष वदन्ति । अत एव दक्षिणायनं देवानां रात्रिः उत्तरायणं तेषां दिनम् इति शुभकार्य तत्र विहितमिति मन्यन्ते ॥ જંબુદ્વીપમાં જ્યારે મેરૂ પર્વતથી દક્ષિણે અને ઉત્તરે દિવસ હોય છે ત્યારે રાત્રી, જાણે એનાથી બહીને જતી રહી હોયની એમ, એની પૂર્વ અને પશ્ચિમ દિશામાં હોય છે. ૯૮. વળી દક્ષિણ અને ઉત્તરમાં જ્યારે સર્વોત્કૃષ્ટ દિનમાન હોય છે ત્યારે પૂર્વ અને પશ્ચિમમાં સર્વથી જઘન્ય રાત્રી હોય છે, અને પૂર્વ તથા પશ્ચિમમાં જ્યારે સર્વોત્કૃષ્ટ દિનમાન હોય છે ત્યારે દક્ષિણ તથા ઉત્તરમાં સવથી જઘન્ય રાત્રી હોય છે. ૯-૧૦૦. અગર કે સર્વ ક્ષેત્રોમાં રાત્રી દિવસનું માન સરખું હોય છે તો પણ અવસ્થાનમાં ઉપર કહ્યા પ્રમાણે વિપર્યય એટલે ફેરફાર હોય છે. ૧૦૧. સર્વ ક્ષેત્રમાં અને સર્વ કાળમાં અહેરાત્રે તો ત્રીશ મુહૂર્તને જ હોય છે, કયાંય પણ અને કદિ પણ એવો હેત નથી. ૧૦૨. લોકરૂઢિ પ્રમાણે તો પિતૃઓને અહોરાત્ર એક માસને, દેવને અહોરાત્ર એક છે અને પ્રધાનો અહોરાત્ર દેવના બે સહજ યુગનો હોય છે. વળી આ બ્રહ્માને અહોરાત્ર એ મનષ્યના બે “ક૯૫’ કહેવાય છે ” એ પ્રમાણે અહોરાત્રના સંબંધમાં ફેરફાર છે. વળી એ Page #438 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] रात्रिदिनमान । (४१७) ननु चाष्टादशमुहर्त्तात्माहर्भरते यदि । स्यात्तदा च विदेहेषु रात्रिः सर्वलघीयसी ॥ १०४ ॥ तर्हि रात्रेादशानां मुहूर्तानां व्यतिक्रमे । स्यात् क्षेत्रे तत्र कः काल इति चेदुच्यते शृणु ॥ १०५ ॥ युरात्रिमानविश्लेषे शेषार्धाधं भवेत् द्वयोः । सामान्य क्षेत्रयो रात्रिदिनपूर्वापरांशयोः ॥ १०६ ॥ तद्यथा। क्षणेभ्योऽष्टादशभ्यो द्वादशापकर्षणे स्थिताः । षट् तदर्थं त्रयं साधारणं ज्येष्ठदिनोषयोः ॥ १०७ ॥ एवं च । अष्टादशमुहर्त्तात्मा यदोत्कृष्टदिनस्तदा। पश्चात्रिक्षणशेषेऽह्नि भवेत् भानूदयोऽग्रतः ॥ १०८ ॥ तथाहि । मुहूर्तत्रयशेषेऽह्नि भरतैरवताख्ययोः । भवेदभ्युदयो भानोः पूर्वापरविदेहयोः ।। १०९ ॥ પ્રમાણે દક્ષિણાયન તે દેવોની રાત્રી કહેવાય છે અને ઉત્તરાયણ તે એઓને દિવસ કહેવાય છે, માટે શુભ કાર્ય ઉત્તરાયણમાં કરવાં એવી લોકમાન્યતા છે. ૧૦૩. અહિં કોઈ માણસ એવી શંકા ઉઠાવે કે “જે વખતે ભરતક્ષેત્રમાં અઢાર મુહૂર્તને દિવસ હોય છે તે વખતે મહાવિદેહક્ષેત્રમાં રાત્રી બાર મુહૂર્તની ન્હાનામાં ન્હાની હોય છે, તો પછી એ રાત્રીના બાર મુહર્ત વ્યતિકમે ત્યારે એ ક્ષેત્રમાં યે કાળ થાય છે ? ” ૧૦૪-૧૦૫. એ શંકાનું સમાધાન આ પ્રમાણે –દિનમાન અને રાત્રીમાનની બાદબાકી કરતાં જે શેષ રહે એનું અરધું અરધું બેઉ ક્ષેત્રમાં રાત્રી–દિવસના પૂર્વ અને પશ્ચિમાંશમાં સામાન્ય २ छ. १०६. તે આ પ્રમાણે –-અઢાર મુહૂર્તમાંથી બાર બાદ કરતાં શેષ છ રહ્યા–એનું અદ્ધ જે ત્રણ તે ઉત્કૃષ્ટ દિવસ અને રાત્રીમાં સામાન્ય રહે છે. ૧૦૭. એ પ્રમાણે જ્યારે અઢાર મુહૂર્તને ઉત્કૃષ્ટ દિવસ હોય ત્યારે પશ્ચા-પાછલા ભાગમાં ત્રણ મુહૂર્ત જેટલો દિવસ શેષ રહ્ય છતે અગ્રતા-આગલા ભાગમાં સૂર્ય ઉદય થાય છે. ૧૦૮ તે આ પ્રમાણે –ભરત અને ઐરવતમાં જ્યારે ત્રણ મુહૂર્ત એટલે દિવસ શેષ રહે 53 Page #439 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश | दिने त्रिक्षणशेषे च पूर्वापरविदेहयोः । स्यात् भारतैरवतयोः तरणेरुदयः खलु ॥ ११० ॥ एवं च । स्यात् भारतैरवतयोः अहोऽन्त्यं यत्क्षणत्रयम् । ज्येष्ठेऽहनि तदेवाद्यं पूर्वापरविदेहयोः ॥ १११ ॥ दिने गुरौ यदेवाद्यं पूर्वापरविदेहयोः । तत् भारतैरवतयोरह्णोऽन्त्यं स्यात्क्षणत्रयम् ॥ ११२ ॥ तथा अष्टादशमुहूर्त्ता स्यात् यदोत्कृष्टा निशा तदा । तन्मुहूर्त्तलयेऽतीते भवेदर्कोदयः पुरः ॥ ११३ ॥ तथाहि । पूर्वापरविदेहेषु भानोरस्तात् त्रिभिः क्षणैः । स्यात् भारतैरवतयोः तरणेरुदयः खलु ॥ ११४ ॥ भारतैरवतयोश्च भानोरस्तादनन्तरम् । त्रिभिः क्षणैः स्यात् प्रत्यूषं पूर्वापरविदेहयोः ॥ ११५ ॥ क्षणशब्दश्चात्र प्रकरणे मुहूर्त्तवाचीति ध्येयम् ।। ( ४१८ ) तथा च [ सर्ग २० भवेद्विदेहयोराद्यं यन्मुहूर्त्तत्रयं निशः । स्यात् भारतैरवतयोः तदेवान्त्यं क्षणत्रयम् ॥ ११६ ॥ ત્યારે, પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહમાં સૂર્યોદય થાય અને પૂર્વ તથા પશ્ચિમ મહાવિદેહમાં ત્રણ મુહૂત્ત જેટલેા દિવસ બાકી રહે ત્યારે ભરત અને એરવત ક્ષેત્રમાં સૂર્યના ઉદય थाय १०८ - ११० એ પ્રમાણે, ભરત અને એરવતમાં ઉત્કૃષ્ટ દિવસનાં છેલ્લાં ત્રણ મુહૂર્ત્ત તેજ પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહનાં દિવસનાં પહેલાં ત્રણ મુહૂત્ત થાય, અને પૂર્વ તથા પશ્ચિમ મહાવિદેહમાં ઉત્કૃષ્ટ દિવસનાં પહેલાં ત્રણ મુહૂત્ત તે જ ભરત તથા એરવતનાં દિવસનાં છેલ્લાં ત્રણ મુહૂ थाय १११-११२. વળી જ્યારે રાત્રી ન્હાટામાં મ્હોટી અર્થાત્ અઢાર મુહૂત્તની હોય ત્યારે એના ત્રણ મુહૂત્ત વ્યતિક્રમ્સે છતે આગલા ભાગમાં સૂય્યદય થાય. ૧૧૯. તે આ પ્રમાણે:—પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહમાં સૂર્ય અસ્ત થાય તે પછી ત્રણ મુહૂતૅ ભરત અને ઐરવતમાં સૂર્યના ઉદય થાય; તથા ભરત અને ઐરવતમાં સૂર્ય અસ્ત થાય તે પછી ત્રણ મુહૂર્તો પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહમાં સૂર્યના ઉદય થાય. ૧૧૪-૧૧૫. Page #440 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] रात्रिदिनमान । (४१६) स्यात् भारतैरवतयोः यन्निशायं क्षणत्रयम् । भवेद्विदेहयो रात्रेः तदेवान्त्यं क्षणत्रयम् ॥ ११७ ॥ इह च प्राग्विदेहादिक्षेत्राव्हानोपलक्षिताः। पूर्वादिक्षेत्रदिग्मध्यभागा ज्ञेया विवेकिभिः ॥ ११८ ॥ तेष्विदं कालनैयत्यं ज्ञेयमन्यत्र तु स्फुटम् । भाव्यमस्यानुसारेणार्कोदयास्तविभावनात् ॥ ११९ ॥ एवं च अपाच्युदीच्योः प्रत्यूषात् मुहूर्त्तत्रितये गते । लघोर्निशायाः प्रारम्भः स्यात् पूर्वापरयोः दिशोः ॥१२०॥ अपराह्नत्रिमुहूर्त्यां शेषायां चानयोः दिशोः । प्रत्यक् प्राक् च निशान्तः स्यादेवं सर्वत्र भाव्यताम् ॥१२१॥ इदं गुरुदिने गुा रात्रौ त्वस्याः क्षणत्रयम् । गते शेषे च कल्पाहःप्रान्तावुक्तदिशोः क्रमात् ॥ १२२ ॥ વળી બેઉ વિદેહમાં રાત્રીનાં પહેલાં ત્રણ મુહૂ તેજ ભરત અને એરવતમાં છેલ્લાં ત્રણ થાય તેમજ ભારત અને એરવતમાં રાત્રીનાં જે પહેલાં ત્રણ મુહૂર્ત તે જ બન્ને વિદેહમાં રાત્રીનાં છેલ્લાં ત્રણ મુહૂર્ત થાય. ૧૧૬-૧૧૭. અહિં પૂર્વ વિદેહ ક્ષેત્ર અને પશ્ચિમ વિદેહ ક્ષેત્ર એવાં નામ કહ્યાં છે એનો વિવેકીઓએ પૂર્વ અને પશ્ચિમ ક્ષેત્રદિશાના મધ્ય ભાગ–એવો અર્થ લેવો. એ ભાગમાં આવો કાળને નિયમ સમજે. અન્યત્ર તે એને અનુસારે સૂર્યોદય અને સૂર્યાસ્તની ભાવનાથી ફુટપણે otel A. ११८-११८. અને એવી રીતે દક્ષિણ અને ઉત્તર દિશામાં પ્રભાત થાય તે પછી ત્રણ મુહૂરે પૂર્વ અને પશ્ચિમ દિશામાં જઘન્ય રાત્રીનો પ્રારંભ થાય છે. વળી એ બેઉ દિશાઓમાં, દિવસના બપોર પછીના ત્રણ મુહૂર્ત બાકી રહે ત્યારે પશ્ચિમ અને પૂર્વ દિશામાં પ્રભાત થાય છે. એવી રીતે સર્વત્ર સમજી લેવું. ૧૨૦-૧૨૧. વળી એ વાત કહી એ ઉત્કૃષ્ટ દિનમાન હોય એ પ્રસંગની સમજવી. રાત્રી ઉત્કૃષ્ટ હોય ત્યારે તો એના ત્રણ મુહૂર્ત વીત્યા પછીના શેષ મુહૂર્તો માં, ઉકત દિશાઓમાં, ક્રમવાર દિવસ પૂર્ણ થાય છે. ૧૨૨ Page #441 -------------------------------------------------------------------------- ________________ (४२०) लोकप्रकाश । [ सर्ग २० निशां चाह्रां मध्यमानामप्येवं स्तो यथोचितम्। विश्लेषशेषार्द्धशेषे याते चादिपरिक्षयौ ॥ १२३ ॥ इति कृता वर्षमध्ये दिनरात्रिप्रमाणप्ररूपणा ।। मण्डलस्याभ्यन्तरस्य दशात्र परिधेर्लवाः। कल्प्याः तत्रोद्योतयेत्तांस्त्रीनेकोऽर्को दिने गुरौ ॥ १२४ ॥ त्रींश्च तत्संमुखानन्यः षट्स्वंशेषु दिनं ततः। मध्ये तयोः लवौ द्वौ द्वौ रजनीति लवा दश ॥ १२५ ॥ जघन्येऽहनि च द्वौ द्वौ भागौ दीपयतो रवी । दिनं चतुर्षु भागेषु निशा षट्सु लवेष्वतः ॥ १२६ ॥ प्रकाशं क्षेत्रतश्चैवं दशांशौ दक्षिणायने । हीयेते क्रमतस्तौ च वर्द्धते उत्तरायणे ॥ १२७ ॥ अत्रोपपत्तिः। द्वाभ्यां किलाहोरात्राभ्यामेकेनार्केन मण्डलम् । पूर्यतेऽहोरात्रयोश्च मुहूर्त्ताः षष्टिराहिताः ॥ १२८ ॥ મધ્યમ રાત્રી અને મધ્યમ દિવસોને પણ આદિ અને અંત, મુહૂર્તોની બાદબાકી કરતાં શેષ મુહૂર્ત રહે એનું અર્ધ વીત્યે થાય છે. ૧૨૩ એવી રીતે વર્ષના સર્વ અહોરાત્રના પ્રમાણની પ્રરૂપણારૂપ બીજા અનુગદ્વારનું पर्धन ५३ थयुः वे 'यार ७३५६।' नीan द्वा२ वि. ( Ras १८१ सुधी). હવે, અભ્યતર મંડળના ઘેરાવાના જે આપણે દશ વિભાગ કપીએ તો એ દશમાંથી ત્રણ વિભાગને, ઉત્કટે દિવસે, એક સૂર્ય પ્રકાશિત કરે છે; અને એની સન્મુખના ત્રણ વિભાગને આજે સૂર્ય પ્રકાશિત કરે છે. તેથી એ છ વિભાગમાં દિવસ હોય. બાકી વચ્ચે બબ્બે વિભાગ રહ્યા એમાં રાત્રી હોય છે. આમ દશ વિભાગ સમજવા. ૧૨૪-૧૨૫. જઘન્ય દિવસ હોય ત્યારે બેઉ સૂર્યો બે બે વિભાગોને પ્રકાશિત કરે છે. તેથી ચાર વિભાગમાં દિવસ હોય, અને છ વિભાગમાં રાત્રી હોય. ૧૨૬. એવી રીતે “ક્ષેત્રતઃ” બતાવેલા દશાંશમાં પ્રકાશ હોય અને દશાંશ અનુક્રમે દક્ષિણાયનમાં ઘટતા જાય છે, જ્યારે ઉત્તરાયણમાં વધતા વધતા જાય છે. (૪ થી ઘટે છે ને થી वधेछ सेभ सभा) १२७. Page #442 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] क्षेत्रविभाग प्रमाणे रात्रिदिवस (त्री द्वार )। (४२१) पष्टश्च दशमो भागः षट् ते च त्रिगुणीकृताः । दशांशत्रयरूपाः स्युः षष्टेरष्टादश क्षणाः ॥ १२९ ॥ तदेभिरष्टादशभिः मुहत्तः परिधेरपि। उत्कृष्टदिवसे युक्तं दशांशत्रयदीपनम् ॥ १३०॥ दशांशद्वयरूपाश्च षष्टेः द्वादश निश्चिताः। तत् तैः द्वादशभिः युक्तं दशांशद्वयदीपनम् ॥ १३१ ।। तथाहुः । इह छच्चिय दसभाए जंबूद्दीवस्स दुन्नि दिवसयरा । ताविति दित्तलेसा अभिंतरमंडले संता ॥ १३२ ॥ चत्तारिय दसभाए जंबूद्दीवस्स दुन्नि दिवसयरा । ताविति मंदलेसा बाहिरए मंडले संता ॥ १३३ ॥ एवं प्रकाशक्षेत्रस्य दशांशकल्पना बुधैः । आपुष्करा) कर्तव्या रवीनामथ तत्र च ॥ १३४ ॥ दिशत्येकोनपंचाशा चतुत्रिंशत् सहस्रकाः । द्विचत्वारिंशच लक्षाः कोट्येका परिधिर्भवेत् ॥ १३५॥ - અહિં આ પ્રમાણે ઉપપત્તિ છે–એક સૂર્ય બે અહેરાત્રમાં મંડળ પૂરું કરે છે. એવા બે અહોરાત્રના સાઠ મુહત્ત થાય, સાઠને દશાંશ છે, એને ત્રણગણું કરતાં અઢાર મહત્તો આવ્યા. એટલે કે ઉત્કૃષ્ટ દિનમાનમાં સૂર્ય ત્રણદશાંશ પરિધિમાં એટલે ઘેરાવામાં અઢાર મુહૂર્ત સુધી પ્રકાશ આપે છે. વળી સાઠના દશાંશને બમણુ કરે, એટલે બાર આવ્યા, તેથી એમ સમજવું કે એ વખતે સૂર્યના ઘેરાવાના બે દશાંશમાં બાર મુહૂર્ત સુધી પ્રકાશ माघे छ. १२८-१३१. કહ્યું છે કે બેઉ સૂર્યો જ્યારે અભ્યન્તર મંડળમાં હોય છે ત્યારે જમ્બુદ્વીપના છ દશાંશ ભાગને દિપ્તસ્યાથી પ્રકાશિત કરે છે. અને જ્યારે બહારના મંડળમાં હોય છે ત્યારે જમ્મુદ્વીપના ચાર દશાંશ ભાગને મદલેસ્યાથી પ્રકાશિત કરે છે. ૧૩૨–૧૩૩. એવી રીતે સૂર્યોના પ્રકાશ ક્ષેત્રના દશાંશની કલ્પના છેક પુષ્પરાધીપ સુધી કરી લેવી. તે આ પ્રમાણે –પુષ્કરાર્ધ દ્વીપને (માનુષેત્તર પાસે) એક કોડ બેંતાળીશ લાખ ચોત્રીશ હજાર ને ઓગણપચાસ એજન જેટલો ઘેરાવો છે. આ ૨કમના દશાંશને ત્રણગણા કરો. એટલે Page #443 -------------------------------------------------------------------------- ________________ (४२२) लोकप्रकाश । [ सर्ग २० दशांशत्रितयं लक्षा द्विचत्वारिंशदस्य च । सप्तत्रिंशाः चतुस्त्रिंशत् सहस्राः परमे दिने ॥ १३६ ॥ तापक्षेत्रं तिर्यगेतत् पुष्करार्धे विवस्वताम् । ततस्तदर्धे पश्यन्ति तत्रत्याः सूर्यमुद्गतम् ॥ १३७ ॥ तथोक्तम् । लख्खेहिं एगवीसाइ साइरेगेहि पुख्खरद्धमि । उदए पिच्छंति नरा सूरं उक्कोसए दिवसे ॥ १३८ ॥ सर्वान्तरमंडलगतसूर्ययोरातपाकृतिः। ऊर्ध्वास्यनालिकापुष्पसंस्थानसंस्थिता मता ॥ १३९ ॥ मेरुदिश्यर्धवलयाकारा वारिनिधेर्दिशि । शकटो/मूलभागानुकारेयं प्रकीर्तिता ॥ १४० ॥ मेरोर्दिशि संकुचिता विस्तृता चाम्बुधेर्दिशि । प्रत्येकमस्या आयामो दक्षिणोत्तरयो: दिशोः ॥ १४१ ।। मेरोरन्तात् योजनानां सहस्राण्यष्टसप्ततिः । शतत्रयं त्रयस्त्रिंशं तृतीययोजनांशयुक् ॥ १४२ ॥ सहस्राः पंचचत्वारिंशद्योजनानि तत्र च । जम्बूद्वीपे शेषमब्धौ द्वयोर्योगे यथोदितम् ॥ १४३ ॥ બેંતાલીશ લાખ ચોત્રીસ હજાર અને સાડત્રીશ પેજન આવ્યા. આટલા યોજન પુષ્કરાઈ દ્વીપમાં સૂર્યોનું, ઉત્કૃષ્ટ દિનમાને, તીર્ણ તાપક્ષેત્ર છે અને તેથી તેના અર્ધ ભાગથી એટલે ૨૧૧૭૦૧૮ એજનથી ત્યાંના લેકે સૂર્યને ઉગેલે જુએ છે. ૧૩૪–૧૩૭. અન્યત્ર પણ કહ્યું છે કે પુષ્કરાર્ધદ્વીપમાં, ઉત્કૃષ્ટ દિનમાને એકવીશ લાખથી કંઈક અધિક જન સુધીના લોકોને તેટલા દરથી સૂર્ય ઉગેલો દેખાય છે. ૧૩૮. સભ્યન્તર મંડળગત બેઉ સૂર્યોના આતપની આકૃતિ ઊંચા મુખવાળા નાળવાળાં પુષ્પની આકૃતિ જેવી કહેલી છે. વળી તે મેરૂ તરફ અર્ધવલયાકાર છે અને સમુદ્ર તરફ ગાડાની ઉધના મૂળ ભાગને આકારે છે; મેરૂ તરફ સંકોચ પામતી અને સમુદ્ર ભણી વિસ્તૃત થતી છે. બેઉ આકૃતિ વળી ઉત્તર-દક્ષિણ લાંબી છે, અને તે મેરૂના છેડાથી અઠ્ઠોતેર હજાર ત્રણ Page #444 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] क्षेत्रविभाग प्रमाणे रात्रिदिवस ( त्रीजु द्वार )। (४२३) मेरुणा यन्मते सूर्यप्रकाशः प्रतिहन्यते । तेषां मते मानमिदं तापक्षेत्रायतेः ध्रुवम् ॥ १४४ ॥ येषां मते मेरुणार्कप्रकाशो नाभिहन्यते। किन्तु मेरुगुहादीनामप्यन्तः प्रथते महः ॥ १४५ ॥ तेषां मते मन्दरार्धादारभ्य लवणोदधेः।। षड्भागं यावदायामः तापक्षेत्रस्य निश्चितः ॥ १४६ ॥ तदा च योजनानां सहस्राणि पंच राशौ पुरातने। क्षिप्यन्ते मन्दरार्धस्य ततो मानमिदं भवेत् ॥ १४७ ॥ योजनानां सहस्राणि व्यशीतिः त्रिशती तथा । त्रयस्त्रिंशत्समधिका तृतीयोंशश्च योजनः ॥ १४८ ॥ सुपर्वपर्वतादेवं पूर्वपश्चिमयोरपि। तापक्षेत्रस्य प्रत्येकं आयामो ज्ञायतामियान् ॥ १४९ ॥ सर्वेषु मण्डलेष्वेष चरतोः भानुमालिनोः। अवस्थितः सदा तापक्षेत्रायामः प्रकीर्तितः ॥ १५० ॥ તેત્રીસ પૂણુક એક તૃતીયાંશ યોજન જેટલી છે. આમાંથી પીસતાલીશ હજાર યોજન જેટલી જમ્બુદ્વીપમાં છે અને શેષ તેત્રીશ હજાર ત્રણસો તેત્રીશ યોજન જેટલી સમુદ્રમાં છે. ૧૩૯–૧૪૩ સૂર્યના આ આતાપ ક્ષેત્રની લંબાઇ, જેઓને મતે મેરૂથી સૂર્યને પ્રકાશ પ્રતિઘાત પામે છે તેમને મતે છે. ૧૪૪. જેઓને મતે મેરૂથી સૂર્યને પ્રકાશ પ્રતિઘાત પામતો નથી પરંતુ મેરૂની ગુફા આદિકની અંદર પણ ફેલાય છે તેમને મતે તો મેરૂના અર્ધ ભાગથી માંડીને લવણસમુદ્રના છઠ્ઠા ભાગ સુધી સૂર્યનું તાપક્ષેત્ર લંબાયેલું છે. એટલે એમને મતે પૂવોક્ત માનમાં મેરૂપર્વતના અર્ધ વિસ્તારના પાંચહજાર યોજન ભેળવવાથી એ લંબાઈ આવે છે. અર્થાત્ તે ગ્યાશીહજાર ત્રણ સો તેત્રીશ પૂણુક એક તૃતીયાંશ એજન એ લોકોના મત પ્રમાણે કહેવાય છે. ૧૪૫–૧૪૮ મેરૂપર્વતથી પૂર્વ પશ્ચિમ પણ સૂર્યના તાપક્ષેત્રની લંબાઈ એટલીજ સમજવી. ૧૪૯ વળી સઘળા ય મંડળોમાં વિચરતા બેઉ સૂર્યોના તાપક્ષેત્રની લંબાઈ હમેશાં અવસ્થિત (०२३२ विनानी ने सभी ) ४ी छ. १५० Page #445 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । विष्कम्भस्तु मेरुपार्श्वे तस्यार्धवलयाकृतेः । स्यात् मेरुपरिधेः भागे दशमे त्रिगुणीकृते ॥ १५१ ॥ तथा च सहस्रा नव षडशीत्यधिका च चतुःशती । योजनानां दशछिन्नयोजनस्य लवा नव ॥ १५२ ॥ विष्कम्भोऽम्भोधिपार्श्वे तु तापक्षेत्रस्य निश्चितः । अन्तर्मण्डलपरिधेर्दशांशे त्रिगुणीकृते ॥ १५३ ॥ स चायम् । योजनानां सहस्राणि चतुर्नवतिरेव च । ( ४२४ ) [ सर्ग २० त्रिंशा पंचशत्यंशाः षष्टिजा द्वयब्धिसंमिताः ॥ १५४ ॥ नन्वेवमब्धेः षड्भागं यावद्व्याप्तिमुपेयुषः । तापक्षेत्रस्य विष्कम्भः संभवेत् नाधिकः कथम् ॥ १५५ ॥ तथाहि । पूर्वोक्ततापक्षेत्रस्य प्रान्तेऽब्धौ परिरधिस्तु यः । तद्दशांशत्रयमितो विष्कम्भः संभवेत् न किम् ॥ १५६ ॥ अत्रोच्यते । संभवत्येव किन्त्वत्र करणेनैष संवदन् । चतुर्नवतिसहस्रादिक एव मतो बुधैः ।। १५७ ।। હવે આ સૂર્યના તાપક્ષેત્રની પહેાળાઇ વિષે કહે છે—અ વલયાકાર એવા એ તાપક્ષેત્રની મેરૂની પાસે પહેાળાઇ મેરૂના પરિધિના ત્રણ દશાંશ જેટલી છે એટલે કે નવહજાર ચાર સે ચાસી પૂર્ણાંક નવ દશાંશ ચેાજન છે. પણ સમુદ્ર પાસે એ પહેાળાઇ અન્તસડળની પરિધિના ત્રણ દશાંશ જેટલી છે એટલે કે ચારાણુ હજાર પાંચ સેા છત્રીશ ચેાજન ને સાત ત્રિશાંશ યાજન છે. ૧૫૧–૧૫૪ અહિ એવી શંકા ઉપસ્થિત થાય કે જો કેટલાકને મતે સૂર્યતપક્ષેત્ર લવણુસમુદ્રના છઠ્ઠા ભાગ પર્યંત લખાયલુ છે તે એની પહેાળાઇ પણ ઉપર કહી એથી અધિક કેમ ન સંભવે ? પૂર્વોત તાપક્ષેત્રને પ્રાન્ત સમુદ્રના જે પરિધિ છે તેના ત્રણદશાંશ જેટલી પહેાળાઇ કેમ ન સભવે ? ૧૫૫-૧૫૬ 6 એના ઉત્તરમાં કહે છે:- સંભવે જ. પરંતુ વિદ્વાનાએ અહિં · કરણયુકિત ’ સાથે ભળતી આવતી પહેાળાઈ ગણેલી છે અને એ પહેાળાઇ ચારાણું હજાર આદિક ચેાજન છે. વળી આ Page #446 -------------------------------------------------------------------------- ________________ क्षेत्र लोक ] प्रकाश अने अंधकारनी वृद्धिहानि । व्यक्तिस्तु करणस्यास्य मुहूर्त्तगतिचिन्तया । कार्या दृग्गोचरस्येव साम्या दृक्पथतापयोः ॥ १५८ ॥ तथाहुः । अत्रोदयास्तान्तरं प्रकाशक्षेत्रं तापक्षेत्रमित्येकार्थाः || विष्कम्भस्त्वेष तापस्य द्विविधो ऽप्यनवस्थितः । याम्येऽयने हीयमानः सौम्ये वृद्धिमवाप्नुयात् ॥ १५९ ॥ मुहूर्त्ते कषष्टिभागद्वयगम्यं तु यद् भवेत् । क्षेत्रं तावन्मिता वृद्धिः हानिश्च प्रतिमण्डलम् ॥ १६० ॥ तथा च मण्डलैः सार्धत्रिंशतैकैकभानुमान् । क्षेत्रं गम्यं मुहूर्त्तेन वर्धयेद्वा क्षयं नयेत् ॥ १६९ ॥ मण्डलानां सत्र्यशीतिशतेनैवमनुक्रमात् । वर्धितं क्षपितं ताभ्यां सौम्ययाम्यायनान्तयोः ॥ १६२ ॥ मुहूर्तैः षभिराक्रम्यं क्षेत्रं स्यादेष एव च । बाह्यान्तरमण्डलाभ्यां दशांशो वृद्धिहानिभाक् ॥ १६३॥ युग्मम् ॥ प्रकाशपृष्टलग्नस्यान्धस्येव तमसोऽप्यथ । आकृतिश्चिन्त्यते भान्वोः सर्वान्तमण्डलस्थयोः ॥ १६४ ॥ કરણયુકિતની વ્યકિત મુહૂત્ત ગતિ વિચારીને કરવી. છે, તેવું જ દક્ષથ અને તાપક્ષેત્રની સાથે સામ્ય છે. अन्तर, (२) प्राशक्षेत्र भने ( 3 ) तायक्षेत्र मात्र ( ४२५ ) કેમકે તેનુ જેમ દગ્ગાચરની સાથે સામ્ય કહ્યું છે કે (૧) ઉદય અને અસ્ત વચ્ચેનું अर्थवाची छे. १५७-१५८. તાપક્ષેત્રની બેઉ પ્રકારની આ પહેાળાઇ અનવસ્થિત-અનિશ્ચિત છે; કેમકે દક્ષિણાયનમાં તે ઘટે છે અને ઉત્તરાયણમાં વધે છે; એક મુહૂત્તના એ એકસઠાંશમાં જેટલુ ક્ષેત્ર આળ ગાય તેટલી ઉત્તરાયણમાં વૃદ્ધિ અને દક્ષિણાયનમાં હાનિ પ્રત્યેક મંડળે થાય છે; તેથી સાડીત્રીશ મડળે એકેકા સૂર્ય એક મુહૂત્તમાં ગમન કરી શકાય એટલુ ક્ષેત્ર વધારી ઘટાડી શકે છે; અને તેથી અનુક્રમે એકસા વાશી મંડળમાં શ્રીને ઉત્તરાયણ અથવા દક્ષિણાયનને છેડે બેઉ સૂર્યાએ જેટલુ ક્ષેત્ર વધાર્યું કે ઘટાડયું હાય તે છ મુહૂ માં ગમન કરી શકાય એટલુ જ હાય છે, કેમકે બહા રના અને અંદરના એમ બેઉ મંડળમાં પ્રાંતે એક દૃશાંશ વૃદ્ધિ કે હાનિ થાય છે. ૧૫૯-૧૬૩. હુંવે ભેઊ સૂર્ય સર્વથી અંદરના મંડળમાં હાય છે ત્યારે, અધની જેમ પ્રકાશની પાછળ લાગેલા અંધકારની આકૃતિ વિષે વિચાર કરીએ. ૧૬૪, 54 Page #447 -------------------------------------------------------------------------- ________________ (४२६) लोकप्रकाश । [ सर्ग २० अस्याप्याकृतिरूवा॑स्यनालिकापुष्पसंस्थिता । तापक्षेत्रवदायाममानं चास्याप्यवस्थितम् ॥ १६५ ॥ अस्तं गते दिनपतौ मेरोरपि गुहादिषु । ध्वान्तोपलब्धेरायामः तमसोऽपि प्रकाशवत् ॥ १६६ ॥ विष्कम्भो मेरुसंलग्ने स्यादेवं ध्वान्तचोलके । मन्दराद्रिपरिक्षेपदशांशे द्विगुणीकृते ॥ १६७ ॥ षट्योजनसहस्राणि चतुर्विशं शतत्रयम् । दशभागीकृतस्यैकयोजनस्य लवाश्च षट् ॥ १६८ ॥ लवणाम्भोधिदिशि तु विष्कम्भः तमसो भवेत् । अन्तर्मण्डलपरिधेः दशांशे द्विगुणीकृते ॥ १६९ ।। स चायम्।योजनानां सहस्रास्त्रिषष्टिः सप्तदशाधिकाः । अष्टचत्वारिंशदंशाः षष्टिजाः तत्र मण्डले ॥ १७० ।। सर्वबाह्यमंण्डलं तु प्राप्तयोरुष्णरोचिषोः। तापान्धकारयोः प्राग्वत् संस्थानादिनिरूपणम् ॥ १७१ ॥ इति कर्कसंक्रान्तौ आतपक्षेत्रतमाक्षेत्रयोः स्वरूपम् ।। એની પણ આકૃતિ ઉર્ધ્વમુખી નાળવાળાં પુષ્પ જેવી છે, એની લંબાઈનું પ્રમાણ પણ તાપક્ષેત્રની લંબાઈ જેટલું જ છે. દિનપતિ સૂર્ય અરત પામે છે ત્યારે મેરૂની ગુફા આદિકમાં પણ અંધકાર છવાઈ જતો હોવાથી એ અંધકારની લંબાઈ પણ પ્રકાશની લંબાઈ જેટલી જ छ. १९५-१६६. હવે એનો વિષંભ એટલે એની પહોળાઈ મેરૂની આગળ મેરૂના પરિધિના બે દશાંશ જેટલી છે એટલે કે છ હજાર ત્રણસો વીશ પૂણુંક ને છ દશાંશ યોજન છે; જ્યારે લવણ સમુદ્ર તરફ સવોભ્યન્તર મંડળના પરિધિના દશાંશ જેટલી છે એટલે કે ત્રેસઠ હજાર અને સત્તરપૂર્ણાંક આઠ દશાંશ જન છે. ૧૬૭–૧૭૦. આ પ્રમાણે કર્ક સંક્રાતિમાં (સૂર્યના) આપ ક્ષેત્રનું અને અંધકાર ક્ષેત્રનું સ્વરૂપ કહ્યું. હવે જ્યારે બેઉ સૂર્યો સર્વથી બહારના મંડળમાં આવે છે ત્યારે તાપ અને અંધકારના આકાર આદિકનું સ્વરૂપ તે પૂર્વવતું સમજવું. ફકત સમુદ્ર તરફની પહોળાઈમાં ફેર છે. એ પહોળાઈ સર્વબાહા મંડળના પરિધિના બે દશાંશ જેટલી એટલે કે ત્રેસઠ હજાર છ સે ને Page #448 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] प्रकाश अने अंधकारनी वृद्धिहानि । (४२७) किन्त्वब्धिदिशि विष्कम्भे विशेषोऽस्ति भवेत्स च । बाह्यमण्डलपरिधेः दशांशे द्विगुणीकृते ॥ १७२ ॥ स्युः त्रिषष्टिः सहस्राणि सत्रिषष्टिश्च षट्शती । तद्दशांशे त्रिगुणिते ध्वान्तव्यासोऽप्यसौ तदा ॥ १७३ ॥ सहस्राः पंचनवतिश्चत्वार्येव शतानि च । चतुर्नवतियुक्तानि त्रिंशदंशाश्च षष्टिजाः ॥ १७४ ॥ विशेषकम् ॥ बाह्यान्तर्मण्डलस्थार्कतापक्षेत्रानुसारतः। वृद्धिहानिव्यतीहारः प्रकाशतमसोर्भवेत् ॥ १७५ ॥ सामीप्यात् दीप्रतेजस्त्वात् सर्वान्तमंडलेऽर्कयोः । दिनातपक्षेत्रवृद्धिधर्मस्तीवस्तमोऽल्पता ।। १७६ ॥ मन्दतेजस्तया दूरतया च बाह्यमण्डले । निशातमाक्षेत्रवृद्धिस्तापक्षेत्राल्पता हिमम् ॥ १७७ ॥ यत्तु जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे सर्वान्तर्मण्डलस्थे रवौ समुद्रदिशि तापक्षेत्रविष्कम्भः चतुर्नवतिः योजनसहस्राणि अष्टौ शतानि अष्टषष्ट्यधिकानि चतुरश्च दशभागान् योजनस्य उक्तः तथा ध्वान्तविकम्भश्च त्रिषष्टिः योजनसहस्राणि द्वे च पंचचत्वारिंशदधिके योजनशते ત્રેસઠ યોજન છે. તે વંપતે એજ પરિધિના ત્રણ દશાંશ જેટલા એટલે કે પંચાણું હજાર ચાર સો ચોરાણું પૂર્ણાક એક દ્વિતીયાંશ યેાજન જેટલે અન્ધકારનો વ્યાસ હોય છે. ૧૭૧-૧૭૪. બહારના અને અંદરના મંડળમાં રહેલા સૂર્યના તાપક્ષેત્રને અનુસારે પ્રકાશ અને અંધકારની વૃદ્ધિ હાનિ થાય છે. સર્વથી અંદરના મંડળમાં આવે ત્યારે બેઉ સૂર્યોનજીક અને તીવ્ર તેજવાળા હોવાથી દિવસના પ્રમાણની તથા આતપક્ષેત્રની વૃદ્ધિ થાય છે તેથી તીવ્ર તાપ લાગે છે અને અન્ધકાર અ૯૫ રહે છે. વળી બેઉ સૂર્યો સર્વબાહ્ય મંડળમાં હોય છે ત્યારે તેઓ અને મંદતેજવાળા હોવાથી રાત્રીની અને અંધકારના ક્ષેત્રની વૃદ્ધિ થાય છે, તાપક્ષેત્ર સ્વપ થાય છે અને હિમ પડે છે. ૧૭૫–૧૭૭. વળી જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં, સર્વથી અંદરના મંડળમાં સૂર્ય હોય છે ત્યારે સમુદ્રતરફ તાપક્ષેત્રની પહોળાઈ ચેરાણું હજાર આઠસો અડસઠ પૂર્ણાક ચાર દશાંશ એજનની જે Page #449 -------------------------------------------------------------------------- ________________ (४२८) लोकप्रकाश । [सर्ग २० षट् च दशभागा योजनस्यायमेव च सर्वबाह्यमण्डलस्थे रवौ तापक्षेत्रध्वान्तक्षेत्रयोः विपर्ययेण विष्कम्भः उक्तः स तु जम्बूद्वीपपरिधेरेव दशांशद्वयत्रयकल्पनया इतिव्यामोहो न विधेयः। यत्तु तत्र सर्वान्तर्मण्डले उभयतः समुदितं द्वीपसम्बन्धि षष्ट्यधिकं योजनशतत्रयं न्यूनतया न विवक्षितं यच्च सर्वबाह्यमण्डले उभयतः समुदितानि समुद्रसम्बन्धीनि षष्टयधिकानि षट्योजनशतानि अधिकतया न विवक्षितानि तत्र अविवव बीजम् । इत्यादिकं अर्थतः उपाध्यायश्रीशान्तिचन्द्रोपज्ञजम्बूद्वीपप्रज्ञप्तिवृत्तेः अवसेयम् ॥ तापक्षेत्रस्य च व्यासो यावान् स्याद्यत्र मण्डले । करप्रसारस्तस्यार्द्ध पूर्वतोऽपरतोऽपि च ॥ १७८ ॥ मेरोर्दिशि तु मेर्वद्धं यावत्तेजः प्रसर्पति। पाथोधिदिशि पाथोधेः षड्भागं यावदर्कयोः ॥ १७६ ॥ करप्रसार ऊर्ध्वं तु योजनानां शतं मतः। यत्तापयत एतावदूर्ध्वं निजविमानतः ॥ १८० ॥ કહી છે, તથા અંધકારની પહેળાઈ ત્રેસઠ હજાર બસે પીસ્તાળીશ પૂણ્યક છ દશાંશ એજન ની જે કહી છે, અને તેથી ઉલટી રીતે તેટલીજ સર્વથી બહારના મંડળમાં સૂર્ય હોતે છતે તાપક્ષેત્રની તથા અન્ધકારક્ષેત્રની પહોળાઈ જે કહેલી છે–તે જમ્બુદ્વીપની પરિધિના બે દશાંશ તથા ત્રણ દશાંશની કપનાથી કહેલી છે. માટે તે સંબંધમાં મુંઝાવું નહિં. વળી ત્યાં સર્વથી અંદરના મંડળમાં બેઉ તરફના મળીને દ્વીપ સંબંધી ત્રણ સાઠ યોજન ન્યુન નથી કહ્યા તેમજ સર્વથી બહારના મંડળમાં બેઉ બાજુના મળીને સમુદ્ર સંબંધી છ સે સાઠ જન અધિક નથી કહ્યા-તેમાં અવિવક્ષા જ કારણ સમજવું. - આ હકીકત ઉપાધ્યાય શ્રી શાંતિચંદ્ર કરેલી ખૂદ્વીપપ્રજ્ઞપ્તિની ટીકામાં કહેલી છે ત્યાંથી જાણી લેવી. જે મંડળમાં તાપક્ષેત્રને જેટલું વ્યાસ હોય તેથી અર્ધ અર્ધ પૂર્વ અને પશ્ચિમમાં સૂર્યના કિરણને પ્રસાર હાય. ૧૭૮. બેઉ સૂર્યોનું તેજ મેરૂ તરફ મેરૂના અર્ધભાગ સુધી ફેલાય છે, અને સમુદ્ર તરફ સમુદ્રના છઠ્ઠા ભાગ સુધી વિસ્તરે છે. ૧૭૯ બેઉ સૂર્યોના કિરણે ઉચે એક સે જન સુધી પહોંચે છે. એને પોતાના વિમાનથી ઉચે તેટલું ક્ષેત્ર તપાવી શકે છે. ૧૮૦. Page #450 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] तापक्षेत्रनो विस्तार । (४२९) शतेष्वष्टासु सूर्याभ्यामधस्तात् समभूतलम् । सहस्रं च योजनानामधोग्रामास्ततोऽप्यधः ॥ १८१ ॥ तांश्च यावत्तापयतः प्रसरन्ति करास्ततः । विवस्वतोर्योजनानामष्टादश शतान्यधः !! १८२ ॥ ___ सप्तचत्वारिंशदथ सहस्राणि शतद्वयम् । त्रिषष्टिश्च योजनानां षष्टयंशा एकविंशतिः ।। १८३ ॥ करप्रसार एतावान् सर्वान्तर्मण्डलेऽर्कयोः । पूर्वतोऽपरतश्चाथ दक्षिणोत्तरयोः ब्रुवे ॥ १८४ ॥ त्रयस्त्रिंशत् सहस्राणि त्रयस्त्रिशं शतत्रयम् । योजनव्यंशयुक् वार्डों द्वीपेऽशीतियुतं शतम् ॥ १८५ ॥ सहस्राणि पंचचत्वारिंशत्स्वर्गिगिरेर्दिशि । साशीतियोजनशतोनान्यथाब्धेर्दिशि ब्रुवे ॥ १८६ ॥ सर्वबाह्यमण्डले तु चरतोरुष्णरोचिषोः। करप्रसार एतावान् स्यात् पूर्वापरयोर्दिशोः ॥ १८७ ॥ एकत्रिंशत्सहस्राणि शतान्यष्टौ तथोपरि। एकत्रिंशद्योजनानि त्रिंशदंशाश्च षष्टिजाः ॥ १८८॥ બેઉ સૂર્યોથી આ જન નીચે સમ પૃથ્વીતળ છે અને એથી પણ એક હજાર જન જેટલા નીચાણમાં “અધોગ્રામ” આવેલાં છે, ત્યાં સુધી બેઉ સૂર્યોનાં તાપના કિરણે પ્રસરે છે. એટલે એમ થયું કે બેઉ સૂર્યનાં કિરણે નીચે અઢારસો જન સુધી प्रसरे छ. १८१-१८२. સર્વથી અંદરના મંડળમાં રહેલા બેઉ સૂર્યોના કિરણને વિસ્તાર પૂર્વ અને પશ્ચિમમાં સડતાલીશ હજાર બસે ત્રેસઠ પૂણુંક ને સાત વીશાંશ જન જેટલો છે; જ્યારે ઉત્તર અને દક્ષિણમાં મેરૂપર્વત તરફ ચુમાળીશ હજાર આઠસે ને વીશ યોજન, અને સમુદ્ર તરફ તેત્રીશ હજાર ત્રણસે તેત્રીશ પૂણુંક ને એક તૃતીયાંશ ચીજન-સુધી સમુદ્રમાં તથા એક સે ને એંશી योनीपभा छे. १८३-१८६. સર્વથી બહારના મંડળમાં જ્યારે એ બેઉ સૂર્યો વિચરતા હોય છે ત્યારે એઓના રિને વિસ્તાર પૂર્વ અને પશ્ચિમમાં એકત્રીસ હજાર આઠસે એકત્રીશ પૂણુંક ને એક દ્વિતી Page #451 -------------------------------------------------------------------------- ________________ (४३०) लोकप्रकाश । [ सर्ग २० मेरोर्दिशि योजनानां वार्डो त्रिंशं शतत्रयम् । द्वीपे च पंचचत्वारिंशत्सहस्रास्ततः परम् । १८९ ॥ त्रयस्त्रिंशत्सहस्राणि सत्र्यंशं योजनत्रयम् । करप्रसारो भान्वोः स्याल्लवणाब्धौ शिखादिशि ॥ १९० ।। ऊर्ध्वं तु योजनशतं तुल्यं सर्वत्र पूर्ववत् । अष्टादश योजनानां शतान्यधस्तथैव च ॥ १९१ ॥ इति क्षेत्रविभागेन दिनरात्रिमानप्ररूपणा तत्प्रसंगादातपतमःसंस्थानादिप्ररूपणा च ॥ कृता क्षेत्रविभागेन दिनरात्रिप्ररूपणा । परिक्षेपमिति ब्रूमः साम्प्रतं प्रतिमण्डलम् ॥ १९२ ॥ ___ वगाह्योभयतो द्वीपे सर्वान्तर्मण्डलं स्थितम् । साशीतियोजनशतम् द्विघ्नं कार्यमिदं ततः॥ १९३ ॥ सषष्टियोजनशतत्रयं जातमिदं पुनः। द्वीपव्यासाल्लक्षरूपाद्विशोध्यते ततः स्थितम् ॥ १९४ ॥ विष्कम्भायामतो नूनं सर्वाभ्यन्तरमण्डलम् । सहस्रा नवनवतिश्चत्वारिंशा च षट्शती ॥ १९५ ॥ ચાંશ યોજન છે અને મેરૂ તરફ, સમુદ્રમાં ત્રણસેં ને ત્રીશ યોજન અને દ્વીપમાં પીસતાળીશ હજાર જન છે. લવણ સમુદ્રમાં શિખા તરફ તેત્રીશ હજાર ને ત્રણ પૂણુંક ને એક તૃતીયાંશ જન પર્યન્ત છે. વળી ઉંચે એક સે જન અને નીચે અઢારસો જન પર્યન્ત વિસ્તાર छे. १८७-१८१. આ પ્રમાણે ક્ષેત્રવિભાગવડે દિવસ અને રાત્રીના પ્રમાણુની પ્રરૂપણ કરી. એના પ્રસંગથી વળી તાપ અને અંધકારના આકાર આદિકની પ્રરૂપણ પણ કરી. હવે દરેક મંડળે એને પરિક્ષેપ (પરિધિ) કેટલું હોય તે કહે છે–૧૨. સર્વથી અંદરનું મંડળ દ્વીપમાં ઉભયતઃ એકસો એંશી જન અવગાહીને રહેલું છે. એ રકમને બમણું કરો. ત્રણ સાઠ યોજન આવ્યા. આ રકમ દ્વીપનો વિસ્તાર જે એક લાખ જન છે તેમાંથી બાદ કરે. એટલે નવાણું હજાર છસે ને ચાલીશ યોજન આવ્યા. Page #452 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] प्रत्येक मंडळे ( सूर्यना ) परिधिनुं मान ( चोयुं द्वार)। (४३१ ) परिधिस्तु यथाम्नायमस्य लक्षत्रयं युतम् । सहस्रः पंचदशभिः नवाशीतिश्च साधिका ॥ १९६ ॥ सषष्टियोजनशतत्रयं यत्प्रागप्राकृतम् । तस्य वा परिधिः कार्यः पृथगीदृद्विधस्तु सः ॥ १९७ ।। एकादश शतान्यष्टत्रिंशान्येनं विशोधयेत् । जम्बूद्वीपस्य परिधेः स्यादप्येवं यथोदितः ॥ १९८ ॥ अथैकतः स्थितं सर्वान्तरानन्तरमण्डलम् । अष्टचत्वारिंशदेशान् सर्वान्तमंण्डलात्मकान् ॥ १९९ ॥ द्वे योजने च त्यक्त्वार्वाक् परतोऽप्येवमेव तत् । एवं पंचत्रिंशदंशं भवेद्योजनपंचकम् ॥ २०० ॥ ततोऽर्कयुग्मान्तरवद्वर्धन्ते प्रतिमण्डलम् ।। योजनानि पंच पंचत्रिंशदंशाश्च विस्तृतौ ॥ २०१ ॥ ततस्तेषां परिक्षेपा ज्ञेया व्यासानुसारतः । स पंचत्रिंशदंशस्य योजनपंचकस्य वा ॥ २०२ ।। परिक्षेपः पृथक्कार्य ईयूपः स जायते । साधिकाष्टात्रिंशदंशयुक् सप्तदशयोजनी ॥ २०३ ॥युग्मम् ॥ એ સર્વથી અંદરના મંડળની લંબાઈ પહોળાઈ આવી. અર્થાત્ વચ્ચેનું અંતર આવ્યું. એ પરથી એનો પરિધિ ત્રણ લાખ પંદર હજાર ને નેવાશી યેજન જેટલો થાય છે. ૧૯૩–૧૯૬. અથવા આમ પણ થાયઃ–પૂર્વોક્ત ત્રણસો ને સાઠ યજનનો જૂદો પરિધિ કાઢો. એ અગ્યારસે ને આડત્રીશ પેજન આવશે. એને જબુદ્વીપના પરિધિમાંથી બાદ કરો. એટલે પણ ઉપયુક્ત પરિધિ આવે છે. ૧૯૭–૧૯૮. હવે એક તરફથી, સર્વથી અંદરના મંડળની પાસેનું મંડળ પૂર્વ પશ્ચિમ, સવથી અંદ. ૨ના મંડળના બે યોજન અને અડતાળીશ અંશે છેડીને રહેલું છે. જેથી બે બાજુના મળીને પાંચ યોજન અને પાંત્રીશ અંશે થાય. બન્ને સૂર્યોના અંતરની પેઠે દરેક મંડળે પાંચ જન ને પાંત્રીશ અંશે વિસ્તારમાં વધે છે. એને પરિક્ષેપ (ઘેરા ) પણ વ્યા અને અનુસાર કાઢો. અથવા પાંચ જન ને પાંત્રીશ અંશેવાળા વ્યાસનો જ પરિક્ષેપ જૂદ કાઢો. તે સત્તર જન અને આડત્રીશ અંશે લગભગ આવશે, પણ વ્યવહારથી એને સંપૂર્ણ અઢાર Page #453 -------------------------------------------------------------------------- ________________ (४३२) लोकप्रकाश । [ सर्ग २० अष्टादश योजनानि परन्तु व्यवहारतः। संपूर्णानि विवक्ष्यन्ते ततोऽष्टादशयोजनीम् ।। २०४ ॥ प्राच्यप्राच्यमण्डलस्य परिक्षेपे नियोजयेत् । ततोऽग्याय्यमण्डलस्य परिक्षेपमितिर्भवेत् ॥ २०५ । युग्मम् ॥ एवं वृद्धिः परिक्षेपे यावच्चरममण्डलम् । ततो यथावृद्धिहानिरासर्वान्तरमण्डलम् ॥ २०६ ॥ एवं च परिधिः सर्वान्तरानन्तरमण्डले । लक्षत्रयं पंचदशसहस्राः सप्तयुक्शतम् ॥ २०७ ॥ तार्तीयिके मण्डले च सर्वाभ्यन्तरमण्डलात् । लक्षास्तिस्त्रः पंचदश सहस्त्रास्तत्वयुक्शतम् ॥ २०८ ॥ लक्षास्तिस्रोऽष्टादशैव सहस्रास्त्रिशती तथा। युक्तोनैः पंचदशभिः सर्वान्त्ये परिधिर्भवेत् ॥ २०९ ॥ तथाहुः श्रीमलयगिरिपादाः क्षेत्रविचारबृहद्वृत्तौ ॥ एवं मण्डले मण्डले आयामविष्कम्भयोः पंच पंच योजनानि पंचत्रिंशदेकषष्टिभागाधि જન કહેવાય. આ અઢાર જનને પૂર્વ પૂર્વના મંડળના પરિધિમાં ભેળવતાં જવાથી આગળ-આગળના મંડળના પરિધિનું માપ આવે છે. એવી રીતે છેક છેલ્લા મંડળ સુધી કયાં જવાથી પરિક્ષેપ વધતો જશે. અહીં જેમ વૃદ્ધિ થતી જશે તેમ સર્વથી અંદરના મંડળ पर्यन्त पाwi मापता नि यती . १८८-२०६. એ ગણત્રીએ, સર્વથી અંદરના મંડળ પછીના મંડળને પરિધિ ત્રણ લાખ પંદર હજાર એકસો ને સાત જન આવશે, સર્વથી અંદરના મંડળથી ત્રીજા મંડળને પરિધિ ત્રણ લાખ પંદર હજાર એકસે ને પચીશ જન આવશે અને સર્વથી છેલ્લા મંડળને પરિધિ ત્રણ લાખ અઢાર હજાર ત્રશુસો ને લગભગ પંદર જન આવશે. ૨ ૭–૨૦૯. આ સંબંધમાં શ્રી મલયગિરિ આચાર્ય ક્ષેત્ર વિચાર’ ગ્રન્થની મોટી ટીકામાં કહે છે કે – એવી રીતે પ્રત્યેક મંડળ, મંડળના વિસ્તારમાં પાંચ યોજન અને પાંત્રીશ અંશ અથવા મંડળના પરિધિમાં અઢાર એજન વધારતા વધારતાં ત્યાં સુધી પહોંચવું કે મંડળનો વિસ્તાર એક લાખ છસો ને સાઠ જન આવે અથવા એ મંડળને પરિધિ ત્રણ લાખ અઢાર હજાર ત્રણસે ને લગભગ પંદર વેજન આવે. અહિં પ્રત્યેક પરિધિએ અઢાર વધારતા જવાથી Page #454 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक] प्रत्येक मंडळे सूर्यनी प्रतिमुहूर्तगति ( पांचमुं द्वार)। (४३३) कानि परिरये अष्टादश अष्टादश योजनानि परिवर्धयता तावद्वक्तव्यं यावत्सर्वबाह्यमण्डलं एकं योजनशतसहस्रं षट्शतानि षष्ट्यधिकानि आयामवि कम्भाभ्यां त्रीणि योजनशतसहस्राणि अष्टादशसहस्राणि त्रीणि शतानि पंचदशोत्तराणि किंचिदूनानि परिरये इति । अत्र च यद्यपि प्रतिपारक्षेपं अष्टादशअष्टादशवृद्धौ व्यशीत्यधिकशतस्य अष्टादशभिः गुणने चतु: नवत्यधिकानि द्वात्रिंशच्छतानि भवन्ति एतेषां च सैकोननवतिपंचदशसहस्राधिकलक्षत्रयरूपप्रथममण्डल परिक्षेपेण सह योगे सर्वबाह्यमण्डलपरिरयः तिस्रो लक्षा अष्टादश सहस्रा त्रिशती व्यशीत्युत्तरा भवन्ति । परन्तु प्रागुक्तानि सप्तदशयोजनानि साधिकयोजनसत्काष्टात्रिंशदेकभागाधिकानि प्रतिपरिरयवृद्धिरिति विभाव्यैव न्यूनपंचदशाधिकशतत्रययुक्ताष्टादशसहस्राधिकलक्षत्रयरूपः सर्वबाह्यमण्डलपरिधिः उक्तः इति सम्भाव्यते । यद्यपि अत्रापि उपरितनं शतत्रयं चतुर्दशोत्तरमेव भवति तथापि उपरितनानां अष्टत्रिंशतो भागानां साधिकत्वात् न्यूनानि पंचदशैव विवक्षितानि इति सम्यग्विभावनीयं गणितज्ञैः ॥ एवं कृता मण्डलानां परिक्षेपप्ररूपणा। गति प्रतिमुहूर्तं च ब्रूमहे प्रतिमण्डलम् ॥ २१० ॥ એકસે ને ત્રાશીને અઢારે ગુણવાથી બત્રીશ ને ચેરાણું આવે છે અને એ રકમ પ્રથમ મંડળના પરિધિની ત્રણ લાખ પંદર હજાર ને નેવાશીવાળી રકમમાં ભેળવવાથી સર્વથી બહારના મંડળને પરિધિ ત્રણ લાખ અઢાર હજાર ત્રણસેં ને ગ્યાસી યોજન જેટલો થાય છે. પણ સત્તર જન ને આડત્રીશ અંશે વાળી રકમ પૂર્ણ અઢાર જન ગણી છે એને લીધે જ આટલે વધારે પરિધિમાં આવ્યું છે પણ જે ૧૭ જન ને ૩૮ અંશ જ પરિધિમાં વધારતા જઈએ તે તો સર્વથી બહારના મંડળનો પરિધિ ત્રણ લાખ અઢાર હજાર ત્રણ ને લગભગ પંદર જન જ આવે. અહિં પણ ઉપર તો ત્રણસે ને ચાદ જન થાય છે તે પણ તેની ઉપર આડત્રીશ અંશો અધિક હોવાથી ત્રણ ને લગભગ પંદર કહ્યાં છે.-એમ ગણિતશોએ સમ્યગ રીતે વિચારી લેવું. એવી રીતે સૂર્યના પ્રત્યેક મંડળના પરિધિની પ્રરૂપણ કરી. હવે એ પ્રત્યેક મંડળે. સૂર્યની પ્રત્યેક મુહૂર્ત ગતિ વિષે કહીએ છીએ –૨૧૦. 55 Page #455 -------------------------------------------------------------------------- ________________ (४३४) लोकप्रकाश । [सर्ग २० एकैकं मण्डलं ह्येकमार्तण्डेन समाप्यते । द्वाभ्यां किलाहोरात्राभ्यां मुहूर्ताः षष्टिरेतयोः ॥ २११ ॥ ततः षष्ट्या विभज्यन्ते परिक्षेपाः स्वकस्वकाः । एवं सर्वमण्डलानां मुहूर्त्तगतिराप्यते ॥ २१२ ॥ एवं च संक्रम्य चरतः सूर्यो सर्वान्तर्मण्डले यदा। तदा प्रत्येकमेकैकमुहूर्तेऽसौ गतिस्तयोः ॥ २१३ ॥ नूनं पंच सहस्राणि योजनानां शतद्वयम् । एकपंचाशमेकोनत्रिंशदंशाश्च षष्टिजाः ॥ २१४ ॥ युग्मम् ॥ द्वितीयादिमण्डलेष्वप्येवं परिरयैः स्वकैः । मुहूर्तगतिरानेया षष्ट्या भक्तैर्विवस्वतोः ॥ २१५ ॥ यद्वा प्रतिपरिक्षेपं योक्ताष्टादशयोजनी । वृद्धिः षष्ट्या विभक्तुं तामूर्ध्वाधस्तद्वयं न्यसेत् ॥ २१६ ॥ राशिः षष्टेन दत्तेऽशं तत्राष्टादशलक्षणः । ततोऽष्टादश षष्टिघ्नाः स्युः सहस्रमशीतियुक् ॥ २१७ ॥ तेषां षष्ट्या हृते भागे लब्धा अष्टादश स्फुटम् । एतावन्तः षष्टिभागाः किंचिदूनास्तु निश्चयात् ॥ २१८ ॥ એક સૂર્ય બે અહોરાત્રીમાં એક મંડળ સમાપ્ત કરે છે અને બે અહોરાત્રીના સાઠ મુહુત છે તેથી તે તે મંડળના પરિધિને સાઠ વડે ભાંગીએ તો તે તે મંડળે સૂર્યની મુહૂર્તગતિ भाव छ. २११-२१२. એવી રીતે સર્વથી અંદરના મંડળમાં સંક્રમીને જ્યારે બેઉ સૂર્યો ગમન કરે છે ત્યારે પ્રત્યેક મંડળે એક મુહૂર્તમાં એ એની ગતિ પ૨૫૧૩૬ જન જેટલી થાય છે. ૨૧૩–૨૧૪. એવી રીતે દ્વિતીયાદિક મંડળમાં પણ તે તે મંડળના પરિધિને સાઠે ભાંગીને બે સૂર્યોનું મુહુર્તગતિનું પ્રમાણ લાવવું. ૨૧૫. અથવા પ્રત્યેક પરિધિએ જે અઢાર એજનની વૃદ્ધિ કહેલી છે તેને સાઠે ભાંગવા. ૨૬ આવશે. ૧૮ને ૬૦ વડે ભંગાય નહીં માટે, ૧૮ ને ૬૦ વડે ગુણે એટલે ૧૦૮૦ અંશ Page #456 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] एवं च प्रत्येक मंडळे दृष्टिपथ प्राप्ति ( छठ्ठे द्वार ) । प्राच्यमण्डलमुहूर्त्तगतौ चिप्यन्त इत्यतः । यथोक्तं तत्परिमाणं भवेदेवं यथोत्तरम् ॥ २१९ ॥ युग्मम् ॥ एतद्याम्यायने सौम्यायने तु प्रतिमण्डलम् | अष्टादशांशाः चीयन्ते मुहूर्त्तीयगतौ रवेः ॥ २२० ॥ सर्वबाह्ये योजनानां पंचोत्तरं शतत्रयम् । सहस्राणि पंच पंचदशभागाश्च षष्टिजाः ॥ २२१ ॥ सर्वान्तिमार्वाचीने तु त्रिशती चतुरुत्तरा । सहस्राणि पंच सप्तपंचाशत् षष्टिजाः लवाः ॥ २२२ ॥ मुहूर्त्तगतिरित्येवं विवस्वतोः निरूपिता । अथ प्रपंच्यते दृष्टिपथप्राप्तिप्ररूपणा ॥ २२३ ॥ मुहूर्त्तगतिरर्कस्य या विवक्षित मण्डले । यच्च तस्मिन् दिनमानं द्वयमेतत् पृथग् न्यसेत् ॥ २२४ ॥ मुहूर्त्तगतिरेषाथ दिनमानेन गुण्यते । एकार्कस्य तदैकाहःप्रकाश्यं क्षेत्रमाप्यते ॥ २२५ ॥ આવ્યા એને ૬૦ વડે ભાંગતાં ૧૮ સાઠાંશ આવ્યા. આ રકમને પૂના મંડળની મુહૂ. ગતિમાં ભેળવે. એમ કરવાથી એનું યથેાક્ત પરિમાણુ આવશે. કરવું. ૨૧૬-૨૧૯ ઉત્તરાત્તર પણ એમ જ એવી રીતે દક્ષિણાયનમાં સમજવું, ઉત્તરાયણમાં તે પ્રત્યેક મંડળે સૂર્ય ની મુહૂત્ત ગતિમાં અઢાર અંશા ઘટતા જાય છે, અને એવી રીતે સર્વથી બહારના મડળમાં પાંચ હજાર ત્રણસેા પાંચ પૂર્ણાંક પદર સાઠાંશ ચેાજન જેટલી સૂર્યની મુહૂત્ત ગતિ આવે છે, અને સ થી બહારના મંડળની અગાઉના મંડળમાં એ મુહૂત્ત ગતિ અઢાર સાઠાંશ એછી એટલે કે પાંચ હજાર ત્રણસેા ચાર પૂર્ણાંક સત્તાવન साहांश योन्न थाय छे. २२०-२२२. ( ४३५ ) એવી રીતે બેઊ સૂર્યની મુહૂત્ત ગતિ વિષે સમજણ આપી. હવે એએની દ્રષ્ટિપથપ્રાપ્તિ विषे ही छीमे २२३. વિવક્ષિત મંડળમાં સૂર્યની જે મુહૂત્ત ગતિ હાય તે રકમ એક બાજુ મૂકેા. વળી તે મફળમાં જે દિનમાન હૈાય તે રકમ એક બાજુ મૂકેા. એઊ રકમને ગુણાકાર કરા. જે આવે તે Page #457 -------------------------------------------------------------------------- ________________ कप्रकाशा (४३६) लोकप्रकाश । [सर्ग २० यावच्चैकाहःप्रकाश्यं क्षेत्रमेकत्रमण्डले । ..., तदर्धन मनुष्याणां भवेत् दृग्गोचरो रविः ॥ २२६ ॥ अयं भावः। यावत्क्षेत्रं दिनार्धन भानुः भावयितुं क्षमः । दृश्यते तावतः क्षेत्रात् मण्डलेष्वखिलेष्वपि ॥ २२७ ॥ यथा पंच सहस्राणि योजनानां शतद्वयम् । एकपंचाशमेकोनत्रिंशदंशाश्च षष्टिजाः ॥ २२८ ॥ मुहूर्तगतिरेषा या प्रोक्ताऽभ्यन्तरमण्डले । गुण्यते सा दिनार्धन मुहूर्त्तनवकात्मना ॥ २२९ ॥ सप्तचत्वारिंशदेवं सहस्राणि शतद्वयम् ।। त्रिषष्टिश्च योजनानां षष्ट्यंशा एकविंशतिः ॥ २३० ॥ उद्गच्छन्नियतः क्षेत्रात् भानुरस्तमयन्नपि । इहत्यैः दृश्यते लोकैः सर्वाभ्यन्तरमण्डले ॥ २३१ ॥ ततश्चैतत् द्विगुणितमुदयास्तान्तरं भवेत् । प्रकाशक्षेत्रमप्येतावदेवोभयतोऽन्वितम् ॥ २३२ ॥ तथाहुः । એક સૂર્ય એક દિવસમાં જેટલું ક્ષેત્ર પ્રકાશિત કરે છે તેનું પ્રમાણ સમજવું. અને એક મંડળે સૂર્ય જેટલું ક્ષેત્ર એક દિવસમાં પ્રકાશિત કરે છે તેથી અરધા ક્ષેત્ર જેટલા દૂર રહેલા મનુષ્યને સૂર્ય દષ્ટિગોચર થાય છે. આને ભાવાર્થ એ કે અરધા દિવસમાં સૂર્ય જેટલું ક્ષેત્ર પ્રકાશિત કરે છે તેટલા ક્ષેત્રના લોકોને સૂર્ય તેટલા દૂરથી દષ્ટિગોચર થાય છે. ર૨૪–૨૨૭ - જેમકે પાંચ હજાર બસો એકાવન પૂણુંક ઓગણત્રીશ સાઠાંશ યોજન જેટલી જે અંદ-રના મંડળમાં રહેલા સૂર્યની મુહૂર્તગતિ કહેલી છે તેને અરધા દિવસવડે એટલે કે નવ મુહૂર્ત વડે ગુણે. એટલે સડતાલીશ હજાર બસો ત્રેસઠ પૂણુંક એકવીશ સાઠાંશ જન આવશે. એટલા ક્ષેત્રમાં રહેલા લોકોને એટલે દૂરથી સર્વથી અંદરના મંડળમાં ઉગતા તેમજ આથમતે સૂર્ય દષ્ટિગોચર થાય છે–દેખાય છે. વળી એ રકમને બમણું કરતાં જે આવ એ ઉદય અને અસ્ત पथ्येनु सन्त२ सभा. प्रक्षेत्र ५ मेट -सेटमा योन (ममा ) सभा: २२८-२३२. Page #458 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक दृष्टिपथ प्राप्ति । रविणो उदयत्थंतर चउणवइसहस्स परणसय छव्विसा । बायालसठ्ठिभागा कक्कडसंकंतिदियहमि ॥ २३३ ॥ सहस्रैः सप्तचत्वारिंशता द्वितीयमण्डले । सैको नाशीतिनादृश्यो योजनानां शतेन च ॥ २३४ ॥ सप्तपंचाशता षष्टिभागैरेकस्य तस्य च । शैरेकोनविंशत्या विभक्तस्यैकषष्टिधा ॥ २३५ ॥ त्र्यशीतिः योजनान्यंशाः त्रयोविंशतिरेव च । षष्टिभक्तयोजनस्यैकस्य षष्टिलवस्य च ॥ २३६ ॥ एकषष्टिविभक्तस्य द्विचत्वारिंशदंशकाः । हानिरत्रेयमाद्यात् स्यात् पुरो हानौ ध्रुवोऽप्ययम् ॥ २३७ ॥ सर्वान्तर्मण्डलात्तार्तियीकं यत्किल मण्डलम् । तदेवाद्यं प्रकल्प्याग्रे येषु येषु विभाव्यते ॥ २३८ ॥ दृग्मार्गस्तरणेस्तत्र तत्रैकद्व्यादिसंख्यया । हत्वा षट्त्रिंशतं भागं भागांस्तान् योजयेत् ध्रुवे ॥ २३९ ॥ पूर्वमण्डलदृग्मार्गप्राप्तिस्तेन विवर्जिता । खरांशोः दृकूपथप्राप्तिमानं स्यादिष्टमण्डले ॥ २४० ॥ एवं च एवं च किं च ततश्व અન્યત્ર પણ કહ્યું છે કે ક સંક્રાન્તિના દિવસેામાં સૂર્યના ઉદય અને અસ્ત વચ્ચેનુ અન્તર ચારાણું હજાર પાંચસેા છવ્વીશ પૂર્ણાંક એતાળીશ સાઠાંશ યેાજન જેટલું છે. ૨૩૩. વળી દ્વિતીય મંડળમાં એ સૂર્યનું ઉદય અને અસ્ત વચ્ચેનું અન્તર ૪૭૧૭૯ પૂર્ણ યાજન તથા ૫૭ સાઠાંશ તથા તે ઉપર એક સાઠાંશના હૂઁ છે એટલે કે લગભગ ૪૭૧૭૯ પૃયાજન જેટલું છે. તે પરથી એમ સમજવાનુ કે આદ્ય મડળની ગતિમાંથી લગભગ ૮૩૩ ૪૨ યાજન જેટલી હાનિ થઇ. માગળ પણ ઉત્તરાત્તર પ્રત્યેક મંડળે એટલી જ હાનિ સમજવી. એટલે એ मांडे। ‘ध्रुव' समन्वा. २३४-२३७. ( ४३७ ) વળી, સર્વથી અભ્યન્તર મ`ડળથી જે ત્રીજું મંડળ છે તેને જ પહેલું કલ્પીને અંગ્રે જેમાં જેમાં સૂર્યની દૃષ્ટિપથ-પ્રાપ્તિ ભાવવામાં આવે તેમાં ૐ, આદિ રકમ ‘ ધ્રુવ ' ની રકમમાં ભેળવતાં જવી. ભેળવતાં જે રકમ આવે તે રકમ પૂર્વામંડળના દષ્ટિપયની રકમમાંથી બાદ કરતાં જે આવે તે ઇચ્છિત મંડળમાં સૂર્યની દ્રષ્ટિપથ પ્રાપ્તિનું માન સમજવુ’. ૨૩૮–૨૪૦. Page #459 -------------------------------------------------------------------------- ________________ (४३८) लोकप्रकाश । [सर्ग २० यथान्तर्मण्डलात्तातियीके तरणिमण्डले । षट्त्रिंशदेकेन गुण्या स्थितो राशिस्तथैव सः ॥ २४१ ॥ ततः षट्त्रिंशदेवैते त्र्यशीत्युपरिवर्तिषु । योजिता भागभागेषु जातास्ते चाष्टसप्ततिः ॥ २४२ ॥ एकषष्ट्या लवैश्चैकः षष्टिभागो भवेत् स च । योज्यते षष्टिभागेषु शेषाः सप्तदश स्थिताः ॥ २४३ ॥ एवं च त्र्यशीतियोजनान्यंशा षष्टिजाता जिनैर्मताः । सप्तदशैकषष्ट्यंशा शोध्यराशिः भवत्यसौ ॥ २४४ ॥ अनेन राशिना हीने द्वितीयमण्डलाश्रिते। दृग्गोचरे तृतीये स्यात् मण्डले हपथो रवेः ॥ २४५॥ एवं च सहस्त्रैः सप्तचत्वारिंशता परमवात श्रितः। योजनानां षष्टिभागैः त्रयस्त्रिंशन्मितः तथा ॥ २४६ ॥ एकस्य षष्टिभागस्य विभक्तस्यैकषष्टिधा। भागद्वयेन चोष्णांशुः दृश्यः तृतीयमण्डले ॥ २४७ ॥ एवमुक्तप्रकारण बहिनिष्क्रमतो रवेः। दृपथप्राप्तिविषयात् हीयते प्रतिमण्डलम् ॥ २४८॥ દાખલા તરીકે અભ્યન્તર મંડળથી ત્રીજું મંડળ . તેમાં ઉપર કહ્યા પ્રમાણે “ધ્રુવ” ની રકમમાં , ભેળવે. એટલે ધ્રુવની રકમ લગભગ ૮૩૩ છે તેમાં ભેળવવાથી લગભગ ८३१४ च्या. मा २४भ 'शोध्यराशि' २४. (प्याशि मेवे माह ४२वानी २७). २४१-२४४. એ રકમ દ્રિતાય મંડળાશ્રિત રવિના દ્રષ્ટિપથની રકમમાંથી બાદ કરવાથી તૃતીય મંડળમાં સૂર્યના દ્રષ્ટિપથનું માન આવે. ૨૪૫. એટલે કે ૪૭૧૭૯ પૂર્ણ યોજન અને ૫૮ સાઠાંશ જેટલી જે રકમ આપણે દ્વિતીય મંડલાશ્રિત ચોક્કસ કરી ગયા છીએ તેમાંથી આ ૮૩ એજન જેટલી શોધ્યરાશિ બાદ કરે. એટલે ૪૭૦૯૬ પૂર્ણ યોજના અને ૩૪ સાઠાંશ (૪૭૦૯૬ )આવશે. આટલા ક્ષેત્રમાં त्रीने भरणे सूर्य माय छे. २४१-२४७. એવી રીતે ઉકત પ્રકારે બહાર નીકળતા સૂર્યના દષ્ટિપથપ્રાપ્તિના વિષયમાંથી મંડળે Page #460 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] दृष्टिपथ प्राप्ति । (४३९) न्यशीतिः साधिका क्वापि चतुरशीतिरेव च । साधिका सा क्वापि पंचाशीतिः साप्यधिका क्वचित् ॥ २४९ ॥ योजनानां हानिरेवं भाव्या गणितपंडितैः। पूर्वोक्तगणिताम्नायात् यावत्सर्वान्त्यमण्डलम् ॥ २५०॥ तत्र चैकत्रिंशतव सहस्रैरष्टभिः शतैः। एकत्रिशैः त्रिंशता च षष्ट्यशैः दृश्यते रविः ॥ २५१ ।। यद्यपि आन्तरतृतीयमण्डलापेक्षया द्व्यशीत्यधिकशततमेऽस्मिन् मण्डले पूर्वोक्तकरणप्रक्रियया शोध्यराशिः पंचाशीतिः योजनानि एकादश षष्टिभागा एकस्य षष्टिभागस्य सत्काः षडेकषष्टिभागा ८६३४+ (xi ) एवंरूपो जायते तथापि पूर्वोक्ताः षट्त्रिंशद्भागभागाः कलान्यूना अपि व्यवहारतः पूर्णाः विवक्षिताः। तस्मिंश्च कलान्यूनत्वे अन्त्यमण्डले एकत्र पिण्डिते सति अष्टषष्टिः एकषष्टिभागाः त्रुट्यन्ति तदपसारेण पंचाशीतिः योजनानि नव षष्टिभागाः योजनस्य एकस्य षष्टिभागस्य सत्का षष्टिः एकषष्टिभागा जायन्ते ८५६०+(.x६९)। अयं च शोध्यराशिःसर्वबाह्यावर्वाचीनमण्डलगतहपथप्राप्तिपरिमाणात्यदिशोध्य. ते तदा यथोक्तं सर्वान्त्यमण्डले दृक्पथप्राप्तिपरिमाणं भवतीति ध्येयम् । મંડળે, ૮૩૪ યોજનથી માંડીને કયાંક ૮૪ એજન, કયાંક એથી વધારે, કયાંક ૮૫ પેજન અને ક્યાંક ૮૫ થી સહેજ અધિક–એટલું ઓછું થાય છે. ગણિતજ્ઞોએ પૂર્વોકત ગણિતના આનાય પ્રમાણે છેક છેલાં મંડળ સુધી પેજનમાં ઘટાડો કરી છે. એ રીતે છેલ્લાં મંડળમાં એકત્રીસ હજાર આઠસે એકત્રીશ પૂણુંક એક દ્વિતીયાંશ એજનથી સૂર્ય દેખાય છે ૨૪૮–૨૫૧ - અહિં આપણે સર્વથી અંદરના મંડળથી ત્રીજા મંડળને પહેલું કલ્પીને વાત કરીએ છીએ એટલે એ અપેક્ષાએ છેલું જે ૧૮૨ મું મંડળ આવ્યું તેમાં જે કે પૂતિ “કરણપ્રક્રિયાને લઈને શોધ્યરાશિ ૮૫+8. (૪) યોજન થાય છે. તે પણ પૂર્વોત : ના ભાગે અમુક કળા જેટલા ન્યૂન હોવા છતાં વ્યવહારત: પૂર્ણ કહ્યા છે એટલે એ કળાન્યૂનત્વ અન્ય મંડળમાં એકત્ર થવાથી ૬ ત્રુટે છે. તે બાદ કરવાથી ૮૫+૬+(૬૪) એજન શોધ્યરાશિ થાય છે. આ “શધ્યરાશિ”ને જે “સર્વથી બહારના મંડળથી પૂર્વના મંડળ” ના “દષ્ટિપથપ્રાપ્તિ પરિમાણ” માંથી બાદ કરવામાં આવે તે જવાબમાં જે આવે તે યથાત સર્વથી અન્ય મંડળ” ના દષ્ટિપથપ્રાપ્તિનું પરિમાણ સમજવું. Page #461 -------------------------------------------------------------------------- ________________ (४४०) लोकप्रकाश । [ सर्ग २० पूर्वोक्तध्रुवकाद्युपपत्तिस्तु अत्र उपाध्यायश्रीशान्तिचन्द्रोपज्ञजम्बूद्वीपप्रज्ञप्तिसूत्रवृत्तेः अवसेया। ग्रन्थगौरवभयात् न अत्र उच्यते। इति ज्ञेयम्॥ यद्वा पंचयोजनसहस्राः पंचोत्तरं शतत्रयम् । षष्टिभागाः पंचदश मुहूर्त्तगतिरत्र हि ॥ २५२ ॥ षण्मुहूर्तात्मना चैषा दिवसार्थेन गुण्यते । ततोऽप्येतत् दृक्प्राप्तिमानं सर्वान्त्यमण्डले ॥ २५३ ॥ सर्वबाह्याक्तिने तु चतुरशीतिवर्जितैः। द्वात्रिंशता योजनानां सहस्त्रैः दृश्यते रविः ॥ २५४ ॥ अंशैश्चैकोनचत्वारिंशता षष्टिसमुद्भवैः। एकस्य षष्टिभागस्य षष्ट्यांशैश्चैकषष्टिजैः ॥ २५५ ॥ ॥३१९१६-३९--( 3x3 ) योजन ॥ पंचाशीतिः योजनानि नवभागाश्च षष्टिजाः । षष्ट्यंशस्यैकस्य भागाः षष्टिस्तथैकषष्टिजाः ॥ २५६ ॥ सर्वान्त्यमण्डलादर्वाचीनद्वितीयमण्डले । एषा वृद्धिस्ततो वृद्धौ पुरतो ध्रुवकोऽप्यसौ ॥ २५७ ॥ પૂર્વોક્ત ધ્રુવ આદિની ઉપપત્તિ તે ઉપાધ્યાય શ્રીશાન્તિચંદ્રકૃત “જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિસૂત્રની ટીકા” થી જાણવી. ગ્રન્થૌરવના ભયથી અમે અહિં તે કહેતા નથી. અથવા, અહિં એક મુહૂર્તમાં પ૩૦૫ ૪ જન જેટલી સૂર્યની ગતિ છે તેને અરધા દિવસના છ મુહૂર્તીથી ગણવામાં આવે તો એ રીતે પણ સર્વાત્ય મંડળમાં સૂર્યના દષ્ટિપથનું प्रभा माशे. २५१-२५3. 'सर्वथा मारना माथी मरना भ' भ त १८१६-३४-(48x६) योगनथी सूर्य माय छे. भतम ८५ ५++tx) योननी वृद्धि थाय छे. सर्वथा છેલ્લા મંડળની પહેલાના બીજા મંડળમાં એટલી વૃદ્ધિ જાણવી. અને તે પછી પણ એટલી જ વૃદ્ધિ દરેક મંડળે થતી આવે છે. (તેથી એ રકમને “ધ્રુવાંક રૂપ” સમજવી.) २५४-२५७. Page #462 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] दृष्टिपथ प्राप्ति । सर्वबाह्यात्तृतीयादिमण्डलेष्वथ दृक्पथम् । ज्ञातुं गुणितया षट्त्रिंशतैकद्व्यादिसंख्यया ॥ २५८ ॥ ध्रुवांकात् न्यूनतेऽसौ स्यात् चेप्यराशिरनेन च । प्राच्यमण्डल ग्मार्गो युक्तः स्यादिष्टमण्डले ॥ २५९ ॥ तथाहि तृतीये मण्डले बाह्यात् पत्रिंशदेकताडिता । ध्रुवकात्तदवस्थैव विशोध्यते ततः स्थितम् ॥ २६० ।। पंचाशीतिः योजनानि षष्टिगाश्च लवा नव । षष्ट्यंशस्यैकस्य लवाः चतुर्विंशतिरेव च ॥ २६९ ॥ युग्मम् ॥ द्वितीयमण्डलस्याक्षिगोचरोऽनेन संयुते । तृतीयमण्डले दृष्टिपथमानं भवेदिदम् ॥ २६२ ॥ योजनानां सहस्राः स्युः द्वात्रिंशत्सैकयोजनाः । भागाः एकोनपंचाशद्योजनस्य च षष्टिजाः ॥ २६३ ॥ एकषष्टिविभक्तस्यैकस्य षष्टिलवस्य च । त्रयोविंशतिरेवांशा एवं सर्वत्र भावना ॥ २६४ || विशेषकम् | एवमन्तः प्रविशतः सूर्यस्य बाह्यमण्डलात् । पूर्वोक्तरीत्या हग्मार्गप्रमाणे वर्द्धिते रवेः ॥ २६५ ॥ ( ४४१ ) હવે સબાહ્ય મડળથી તૃતીય આદિક મંડળામાં ષ્ટિપથનુ માપ જાણવા માટે છત્રીશને એક એ આદિક સંખ્યા વડે ગુણવાથી જે રકમ આવે એટલા એકસડીઆ ભાગને ધ્રુવ રકમમાંથી બાદ કરતાં જે રકમ આવે તે રકમને પૂર્વના મડળના દૃષ્ટિપથના માપમાં ઉમેરવી. पेटले ईष्ट मंडणमां ( सूर्यना ) दृष्टिपथनु भाष आवशे. २५८-२५८. જેમકે, બહારના મંડળથી ત્રીજા માંડળમાં એક વડે ગુણેલી છત્રીશની રકમ (ટ્ટુ)ને ધ્રુવાંકમાંથી બાદ કરી. એટલે પચાશી પૂર્ણ યેાજન, નવ સાઠાંશ યેાજન તથા એક સાઠાંશ યેાજન ના ચાવીશ એકસઠીઆ ભાગેા–એટલુ આવશે. એ ખીજા મંડળના દષ્ટિપથના માપમાં ઉમેરા એટલે ખત્રીશ હજાર ને એક પૂર્ણ ચેાજન, એગણપચાસ સાઠાંશ ચેાજન તથા એક સાઠાંશ ચેાજનના ત્રેવીશ એકસઠાંશ-એટલું આવશે. એ ત્રીજા મંડળના દૃષ્ટિપથનું માપ આવ્યું. આ अभाये सर्वत्र लाववु. २६०-२६४. એવી રીતે બહારના મંડળથી અંદરના મંડળમાં પ્રવેશ કરતાં સૂર્યના દ્રષ્ટિપથનુ પ્રમાણુ 56 Page #463 -------------------------------------------------------------------------- ________________ (४४२) लोकप्रकाश । [ सर्ग २० पंचाशीतिः सातिरेका संपूर्णा सैव कुत्रचित् । साधिका चतुरशीतिः क्वापि सा केवला क्वचित् ॥ २६६ ॥ व्यशीतिः साधिका क्वापि योजनानां यथायथम् ।। सर्वान्तर्मण्डलं यावद् भाव्यं तच्च प्रदर्शितम् ॥ २६७॥ विशेषकम् ॥ यद्यपि बाह्यतृतीयमण्डलात् द्वयशीत्यधिकशततमे सर्वाभ्यन्तरमण्डले यथोक्तकरणेन व्यशीतोजनानि द्वाविंशतिः षष्टिभागाः योजनस्य एकस्य षष्टिभागस्य सत्काः पंचत्रिंशदेकषष्टिभागाः ८३३२+(६x६४) एवं रूपः क्षेप्यराशिर्भवति तथापि येऽत्र ध्रुवकात् षट्त्रिंशत् यथोक्तरूपाः शोधिताः ते कलया न्यूना अपि पूर्णा एव विवक्षिताः ततः किंचदधिकं निर्गतम् तच्च अधिकं सर्वाभ्यन्तरमण्डले एकत्र पिण्डितं सत् अष्टषष्टिः एकषष्टिभागा भवन्ति । ततः ते भूयः क्षेप्यराशौ क्षिप्यन्ते ततः जातः क्षेप्यराशिः ८३३३+(६x६३ ) । अस्मिंश्च राशौ सर्वाभ्यन्तरानन्तराद्वितीयमण्डलगतदृक्पथपरिमाणे योजिते सति यथोक्तं सर्वाभ्यन्तरमण्डले दृक्पथपरिमाणं भवतीति ज्ञेयम् ॥ कथं चैव योजनानां सहस्रैः दूरगावपि । आसन्नाविव दृश्येते तरणी उदयास्तयोः ॥ २६७ ॥ પૂર્વોક્ત રીતિએ વધતું જતું છે. એમાં ક્ષેધ્યરાશિ એટલે જે ઉમેરવાની રકમ છે તે ક્યાંક પંચાશી યોજનથી જરા અધિક, કયાંક પંચાશી એજન, કયાંક ચારાશી ચાજનથી કંઈક અધિક, કયાંક વળી રાશી જ જન અને કયાંક ત્રાશી એજનથી કંઈક અધિક છે–એમ સર્વાન્તર મંડળ પર્યન્ત યથાયોગ્ય ભાવવું. જે કે બહારના ત્રીજા મંડળથી સભ્યન્તરના એટલે ૧૮૨ મા મંડળમાં પૂર્વોક્ત કરણ પ્રક્રિયા ” વડે તો ૮૩ પૂર્ણ યોજન, ૨૨ સાઠાંશ અને ૩૫ એકસઠીઆ અંશ-એટલી ક્ષેખ્યરાશિ થાય છે. તે પણ અહિં આપણે તે “ધ્રુવાંક’ માંથી ઉપર કહ્યા મુજબ ૩૬ એકસઠીઆ ભાગ બાદ કર્યા છે તે એક કળા જેટલા ન્યુન છતાં પૂરા બાદ કર્યા છે–કંઈક અધિક બાદ કર્યા છે તેથી તે “અધિક” એકત્રિત થતાં સર્વથી અંદરના મંડળમાં ૬૮ એકસઠીઆ અંશ જેટલું થાય છે અને તેથી તે ફરીથી “ ક્ષેખ્યરાશિ” માં ભેળવતાં ૮૩ પૂ જન ૨૩ સાઠાંશ અને કર એકસઠીઆ અંશ-આટલે “ખરાશિથયો. આ “ક્ષેપરાશિ ” સભ્યન્તરથી બીજા , Page #464 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રોજ ] દૃષ્ટિાચત્તિ ( ૨) मध्याह्वे तु योजनानामष्टशत्यां स्थितावपि । दूरस्थाविव दृश्येते कथमुष्णत्विषौ ननु ॥ २६८ ॥ अत्रोच्यते दूरत्वेन प्रतिघातात् स्वबिम्बमहसां रवी। आसन्नौ सुखदृश्यत्वात् ज्ञायते उदयास्तयोः ॥ २६९ ॥ मध्याह्ने चासन्नतया प्रसर्पत्तीवरश्मिभिः । ज्ञायते दुर्निरीक्ष्यत्वादासन्नावपि दूरगौ ॥ २७० ॥ तथा चागमः ॥ लेस्सापडिघाएणं उग्गमणमुहत्तंसि दूरे अ मूले अ दीसंति ॥ अत्र दूरे चेति दृष्ट्रस्थानापेक्षया विप्रकृष्टे मूले चेति दृष्टप्रतीत्यपेक्षया आसन्ने इति भगवतीसूत्रशतक ८ उद्देश ८॥ दूरत्वादेव भूलग्नाविव तावुदयास्तयोः। नैकव्यादेव दृश्येते मध्याह्ने खाग्रगाविव ॥ २७१ ॥ મંડળમાંના દષ્ટિપથના માપમાં ભેળવવાથી યુક્ત સભ્યન્તર મંડળમાંના દષ્ટિમાર્ગનું પ્રમાણુ આવે છે–એમ સમજવું. અત્ર કઈ જિજ્ઞાસુ પ્રશ્ન કરે છે કે—બેઉ સૂર્યો ઉદયાસ્ત સમયે હજાર યોજન દૂર છતાં આપણું નજીક કેમ દેખાય છે? વળી મધ્યાહુને આઠસે જન જેટલા ઉંચે છતાં બહુ દૂરસ્થ જેવા કેમ દેખાય છે ? તે પ્રશ્નનો ખુલાસો આ પ્રમાણે –ઉદયાસ્તકાળે રત્વને લઈને એમના બિઓના તેજનો પ્રતિઘાત થાય છે તેથી સુખે જોઈ શકાય છે. તેથી જાણેએએ નજીકમાં હોય એવા દેખાય છે. વળી મધ્યાહુને નજીક હાઇને એના વિસ્તરી રહેલાં તીવ્ર કિરણેને લઈને દુ:ખે જોઈ શકાતા હોવાથી (નજીકમાં હોવા છતાં ) દૂર રહેલા હોય એમ વર્તાય છે. ૨૭૦. આગમમાં પણ કહ્યું છે કે ઉદયકાળ, દૂર હોવા છતાં લેસ્થાના પ્રતિઘાતને લઈને નજદીકમાં હોય એવા લાગે છે, (દૂર એટલે જોનારના સ્થાનની અપેક્ષાએ દૂર; નજીક એટલે જેનારને પડતી પ્રતીતિની અપેક્ષાએ નજીક). (ભગવતી સૂત્ર શતક ૮ ઉદ્દેશ ૮). | દર હોવાથી જ એઓ બંને ઉદયાસ્ત કાળે પૃથ્વીને અડીને રહેલા હોય એવા દેખાય છે; અને નજીક હોવાથી જ એઓ મધ્યાહ્ન સમયે આકાશના અગ્રભાગમાં રહેલા હોય એમ દેખાય છે. ર૭૧. Page #465 -------------------------------------------------------------------------- ________________ ( ४४४ ) लोकप्रकाश । उच्चत्वं तु सर्वदाऽपि समानमेव सूर्ययोः । योजनानां ह्यष्टशत्या नार्वाक् न परतश्च तौ ॥ २७२ ॥ एवं दृष्टिपथप्राप्तिप्ररूपणा प्रपंचिता । अथ प्ररूपणा भान्वोः कुर्मोऽर्धमण्डलस्थितेः ॥ २७३ ॥ एकं मण्डलमेकेनाहोरात्रेण समाप्यते । द्वाभ्यामभिमुखस्थाभ्यां रविभ्यां प्रतिवादिवत् ॥ २७४ ॥ मेरोर्दक्षिणपूर्वस्यां यदा प्रथममेव हि । एकः सूर्यः प्रविशति सर्वाभ्यन्तरमण्डलम् ॥ २७५ ॥ पश्चिमोत्तरदिग्भागे तदैवान्योऽपि भास्करः । समकालं स्पर्द्धयेव सर्वान्तर्मण्डलं विशेत् ॥ २७६ ॥ इत्थं ताभ्यां प्रविशद्भ्यां व्याप्तं यत्प्रथमक्षणे । क्षेत्रं व्यपेक्षया तस्य कल्प्यमान्तरमण्डलम् ॥ २७७ ॥ प्रथमात्तु चणादूर्ध्वं विवस्वतौ शनैः शनैः । क्रमादपसरन्तौ च सर्वाभ्यन्तरमण्डलात् ॥ २७८ ॥ મેઊ સૂર્યોની ઉંચાઇ તે હમ્મેશાં સમાન જ છે કેમકે એએ આસા યેાજનથી એરા भावता नथी तेभ आधा येता नथी. २७२. એવી રીતે એઉ સૂર્યની દ્રષ્ટિપથપ્રાપ્તિ વિષે વિવેચન કર્યું. હવે એમના અર્ધમંડળની સ્થિતિ વિષે. ૨૭૩. [ सर्ग २० વાદી પ્રતિવાદીની પેઠે સામસામા રહેલા બેઉ સૂર્ય એક અહેારાત્રમાં એક મંડળ પૂર્ણ पुरे छे. २७४. જ્યારે એક સુર્ય મેરૂથી દક્ષિણુ પૂર્વમાં પહેલાં સોભ્યન્તર મડળમાં દાખલ થાય છે ત્યારે ખીન્ને સૂર્ય પણ સ્પર્ધાથી ડાયની, એમ તે જ વખતે પશ્ચિમેત્તર દિશામાં તે જ ( पडेसां सर्वाल्यन्तर ) भंडेजमां हायस थाय छे. २७५-२७६. એવી રીતે પ્રવેશ કરતા તે બેઊ સૂર્યા પહેલે ક્ષણે કેટલું ક્ષેત્ર વ્યાપ્ત કરે છે. તેની अपेक्षा सर्वान्यन्तर मंडल उदय २७७. પહેલા ક્ષણથી આગળ ધીમે ધીમે તે મેઊ સૂર્ય અનુક્રમે સોભ્યન્તરમંડળમાંથી પછીના મંડળ સન્મુખ અપસરણ કરતા કરતા પહેલા ક્ષણમાં જેટલુ ક્ષેત્ર સ્પર્શે છે તેની અ Page #466 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] अर्धमंडळनी स्थिति ( सातमुं द्वार )। (४४५) अनन्तरबहि विमण्डलाभिमुखं किल । सर्पन्तौ चरतश्चारं ततश्च प्रथमक्षणे ॥ २७९ ॥ स्पृष्टं क्षेत्रं यदेताभ्यां तदपेक्ष्य प्रकल्पितम् । ज्ञेयं मण्डलतुल्यत्वात् मण्डलं न तु तात्त्विकम्॥२८०॥ विशेषकम्।। तथाहुः। रविदुगभमणवसाओ निप्पज्जइ मंडलं इह एगम् । तं पुण मंडलसरिसं ति मंडलं वुच्चइ तहा हि ॥ २८१ ॥ गिरिनिसिढनीलवंतेसु उग्गयाणं रवीण ककमि। पढमाओ चेव समयाओ सरणेणं जो भमणम् ॥ २८२ ॥ तो नो निच्छयरूवं निप्पजइ मंडलं दियराणम् । चंदाण वि एवंचिय निच्छयो मंडलाभावो ॥ २८३ ॥ मेरोदक्षिणपूर्वस्यामेकोऽभ्यन्तरमण्डले । संक्रम्य याम्यदिग्भागं यदा मेरोः प्रकाशयेत् ॥ २८४ ॥ तदापरोत्तरदिशि प्राप्तोऽभ्यन्तरमण्डलम् । अन्यो मेरोरुदग्भागं प्रकाशयति भानुमान् ॥ २८५ ॥ ક્ષિાએ તે મંડળતુલ્ય હોવાથી તેની મંડળ એવી કલ્પના કરવી, તે કાંઈ તાત્વિક એટલે ખરે ५३ भ नथी. २७८-२८०. કહ્યું છે કે—બે સૂર્યોના ભમવાથી અહીં એક મંડળ થાય છે; પરંતુ તે મંડળ જેવું હોવાથી તેને મંડળ કહેવામાં આવે છે. જેમકે નિષધ અને નીલવંત પર્વત પર કર્ક સંક્રાન્તિમાં ઉગતા સૂર્યો પ્રથમ સમયથી ગતિવડે ભ્રમણ કરે છે, અને તેથી એમનું એ મંડળ કહેવાય છે પણ નિશ્ચયરૂપ મંડલ થતું નથી. એવી જ રીતે ચંદ્રોના પણ નિશ્ચય મંડળને અભાવ છે. २८१-२८3. મેરૂથી દક્ષિણ-પૂર્વે જ્યારે એક સૂર્ય અંદરના મંડળમાં દાખલ થઈને મેરૂના દક્ષિણ તરફના ભાગને પ્રકાશે છે ત્યારે બીજો સૂર્ય મેરૂથી પશ્ચિમોત્તરે અંદરના મંડળમાં દાખલ થઈને મેકના ઉત્તર તરફના ભાગને પ્રકાશે છે અને તે વખતે મેરૂથી દક્ષિણ અને ઉત્તરે સવથી Page #467 -------------------------------------------------------------------------- ________________ (४४६) लोकप्रकाश । [सर्ग २० दक्षिणोत्तरयोर्मेरोः सर्वोत्कृष्टं दिनं तदा । रात्रिः सर्वजघन्यैषोऽहोरात्रो वत्सरेऽन्तिमः ॥ २८६ ॥ ___ अहोरात्रे नवाब्दस्य चरतः प्रथमे यदि द्वितीयस्मिन् मण्डलेऽर्को निष्क्रम्यान्तरमण्डलात् ॥ २८७ ॥ दाक्षिणात्यः तदा सूर्यः सर्वान्तर्मण्डलाश्रितात् । विनिर्गत्य दक्षिणार्धात् वायव्यां सुरभूभृतः ॥ २८८ ।। द्वितीयस्य मण्डलस्योत्तरार्द्ध आश्रितः चरन् । मेरोरुत्तरदिग्भागं प्रकाशयति दीपवत् ॥ २८९ ॥ औत्तराहः पतंगस्तु सर्वान्तर्मण्डलाश्रितात् । औत्तरार्धात् विनिर्गत्य मेरोः दक्षिणपूर्वतः ।। २६० ॥ द्वितीयस्य मण्डलस्य दक्षिणार्धमुपाश्रितः। मेरोः दक्षिणदिग्भागं प्रकाशयति लीलया ॥ २९१ ॥ __ क्षेत्रमाभ्यां च यत्स्पृष्टं तस्याह्नः प्रथमक्षणे । द्वितीयं मण्डलं बुद्ध्या कल्प्यते तदपेक्षया ॥ २९२ ॥ एवं च ऐकैकस्मिन्नहोरात्रे एकैकमर्धमण्डलम् । संक्रम्य संचरन्तौ तावन्यान्यव्यवहारतः ॥ २९३ ॥ માટે દિવસ અને સર્વથી હાની રાત્રી થાય છે અને તે વર્ષમાં છેલે અહોરાત્ર કહેવાય छ. २८४-२८६. પછી જ્યારે તે બન્ને સુયો નવા વર્ષના પહેલા અહોરાત્રમાં અંદરના મંડળમાંથી નીકળીને બીજા મંડળમાં પરિક્રમણ કરે છે ત્યારે દક્ષિણ તરફને સૂર્ય સર્વાભ્યન્તર મંડળના દક્ષિણાર્ધમાંથી નીકળીને મેરથી વાયવ્ય દિશામાં બીજા મંડળના ઉત્તરાર્ધમાં દાખલ થઈ ફરતો ફરતો દીપકની જેમ મેરૂના ઉત્તર તરફના ભાગને પ્રકાશે છે, અને ઉત્તર તરફને સૂર્ય સભ્યન્તર મંડળના ઉત્તરાર્ધમાંથી નીકળીને મેરથી દક્ષિણ પૂર્વે બીજા મંડળના દક્ષિણાર્ધમાં દાખલ થઈ મેરૂના દક્ષિણ તરફના ભાગને પ્રકાશિત કરે છે. ૨૮૭-૨૯૧. (હવેબેઉ સૂએ તે દિવસને પ્રથમ ક્ષણે જેટલું ક્ષેત્ર પર્યું તેની અપેક્ષાએ બીજું મંડળ ક૯પી લેવું. ૨૨. અને એવી રીતે અકેકા અહોરાત્રમાં અકેક અધમંડળમાં સંક્રમીને પરસ્પર વ્યવહાર Page #468 -------------------------------------------------------------------------- ________________ क्षेत्र लोक ] अर्धमंडलनी स्थिति । प्रत्येकं द्वौ मुहूर्त्तकषष्टिभागौ दिने दिने । क्षपयन्तौ सर्वबाह्यमण्डलावधिगच्छतः ॥ २९४ ॥ युग्मम् ॥ तस्मात्पुनः सर्वबाह्यार्वाचीनमण्डलस्थितात् । दक्षिणार्धात् विनिर्गत्य सर्वान्त्यमण्डलाश्रितम् ॥ २९५ ॥ उत्तरार्धं स विशति यः प्रकाशितवान् पुरा । रविर्मेरोर्याम्यभागं सर्वाभ्यन्तरमण्डले ॥ २९६ ॥ युग्मम् ॥ यस्तु तत्रोत्तरभागमदिदीपद्रविः पुरा । स सर्वबाह्यार्वाचीनमण्डलस्योत्तरार्धतः ॥ २९७ ॥ निर्गत्य दीपयेद्याम्यमर्धं सर्वान्त्यमण्डले । आद्यं संवत्सरस्यार्धमेवमाभ्यां समाप्यते ॥ २९८ ॥ युग्मम् ॥ ततस्तौ द्वावपि रवी सौम्यायनादिमत्क्षणे । अनन्तरं सर्वबाह्यात् द्वितीयं मण्डलं श्रितौ ॥ २९९ ॥ उत्तरार्द्धं योऽदिदीपत् सर्वान्त्यमण्डलाश्रितम् । दीपयेत् सोऽत्र याम्यार्धमुत्तरार्धं ततः परम् ॥ ३०० ॥ પૂર્ણાંક સંચરતા તે બેઉ સૂર્યા દિનપ્રત્યેક મુહૂત્તને ખપાવતા એટલે એટલા એછા આછા ખપાવતાં એકેક મંડળને વ્યતિક્રમાવતા સથી બહારના મંડળમાં આવે છે. ૨૩-૨૪. ( ४४७ ) આ બેઉ સૂર્યમાંથી જે સુર્ય પહેલાં સર્વાભ્યન્તર મડળમાં મેરૂના દક્ષિણ ભાગને પ્રકાશિત કર્યા હતા તે સૂર્ય સર્વથી મહારના મંડળથો પૂર્વના ( અગાઉના ) મંડળના દક્ષિણામાંથી બહાર નીકળી છેલ્લા મ`ડળના ઉત્તરાર્ધમાં પ્રવેશ કરે છે અને પ્રકાશે છે. વળી તે એ સૂચમાંથી જે સૂર્ય પૂર્વે ( સર્વાભ્યન્તર મંડળમાં ) મેરૂના ઉત્તર ભાગને પ્રકાશિત કર્યા હતા તે સૂર્ય ૮ સર્વ થી બહારનાથી પૂર્વના ’( પ્રથમના ) મડળના ઉત્તરાધ માંથી નીકળી છેલ્લા મંડળના દક્ષિણા માં પ્રવેશ કરી દક્ષિણાને પ્રકાશિત કરે છે. ૨૫-૨૯૮. , આમ એ એઊ સૂર્યા મળીને સંવત્સરનું પૂર્વાર્ધ ( વર્ષનો પહેલા છ માસ ) સમાપ્ત रे छे. २७८. ત્યારપછી વળી એ બેઉ સૂર્ય ઉત્તરાયનને પહેલે ક્ષણે સવ બાહ્યમ`ડળથી અનન્તર એવા બીજા મંડળમાં આવે છે. ૨૯. એમાંથી જેણે છેક છેલ્લા મંડળના ઉત્તરાધને પ્રકાશિત કર્યું... હતું તે અહીં તેના દક્ષિણા ને પ્રકાશે છે અને જેણે દક્ષિણાયને પ્રકાશિત કર્યું હતું તે ઉત્તરાને પ્રકાશે છે. ૩૦૦, Page #469 -------------------------------------------------------------------------- ________________ (४४८) लोकप्रकाश । [सर्ग २० एवं पुनर्मंडलार्धमेकैकं व्यतिहारतः । एकैकस्मिन्नहोरात्रे आक्रमन्तौ दिवाकरौ ॥ ३०१ ॥ प्रत्येकं द्वौ मुहूर्तेकषष्टिभागौ दिनदिने । वर्धयन्तौ क्रमात् प्राप्तौ सर्वाभ्यन्तरमण्डले ॥ ३०२ ॥ मण्डलेऽस्मिन् अहोरात्रे गताद्वस्यान्तिमे रवी। यथाऽदिदीपतामधं पुनः दीपयतः तथा ॥ ३०३ ॥ इति अर्धमण्डलस्थितिः। सूर्यवक्तव्यता चैवं यथाम्नायं प्रपंचिता। एवं प्रपंचयामोऽथ चन्द्रचारप्ररूपणाम् ॥ ३०४ ॥ आदौ क्षेत्रं मण्डलानां तदबाधा तदन्तरम् । तच्चारश्च वृद्धिहानिप्रतिभासप्ररूपणा ॥ ३०५ ।। अत्रानुयोगद्वाराणि पंचाहुस्तत्त्ववेदिनः। तत्रादौ मण्डलक्षेत्रपरिमाणं प्रतन्यते ॥ ३०६ ॥ मण्डलानि पंचदश चन्द्रस्य सर्वसंख्यया । षट्पंचाशयोजनकषष्टिभागपृथून्यतः॥ ३०७ ॥ એવી રીતે એકેક અહોરાત્રમાં વારાફરતી એકેકા મંડળાઈને આક્રમણ કરતા થકા તે બેઉ સૂર્યા દિનપ્રત્યે હું મુહૂર્ત દિનમાનમાં વધારતા વધારતા અનુક્રમે છેક અંદરના મંડળમાં દાખલ થાય છે અને ગત વર્ષના છેલ્લા અહેરાત્રમાં જેમ એઓ અધ મંડળને પ્રકાશ આપતા હતા તેજ પ્રમાણે આ વખત પણ અર્ધ મંડળને પ્રકાશ આપે છે. ૩૦૧-૩૦૩. એવી રીતે સૂર્યની અર્ધમંડળ સ્થિતિનું સ્વરૂપ સમજાવ્યું. આમ સૂર્ય વિષે આમ્નાય પ્રમાણે જે કહેવાનું હતું તે કહી દીધું. હવે એવી જ રીતે ચન્દ્રની ગતિ વિષે કહીએ છીએ. સૂર્યના સંબંધમાં જેમ પાંચ અનુગદ્વાર કહ્યાં હતાં તેમ ચન્દ્રમાના સંબંધમાં પણ તત્વવેત્તાઓએ પાંચ અનુગદ્વાર કહેલાં છે અને તે આ પ્રમાણે છે:–(૧) ચંદ્રમાના भानु क्षेत्र, (२) यानी माया, ( 3 ) समानु अत२, (४) यानी गति सने ५) समानी वृद्धिानिन। प्रतिमास. ३०४-३०६. Page #470 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] चंद्रमा संबंधी हकीकत-चंद्रमंडळोनु क्षेत्र (१)। (४४६ ) गुणिताः पंचदशभिः षट्पंचाशत् भवन्ति ते । अष्टौ शतानि चत्वारिंशान्येकषष्टिजाः लवाः ॥ ३०८ ॥ एकषष्ट्या विभज्यन्ते योजनानयनाय ते । त्रयोदश योजनानि लब्धान्येतत्तु शिष्यते ॥ ३०९ ॥ सप्तचत्वारिंशदंशा योजनस्यैकषष्टिजाः । मण्डलानां पुनरेषामन्तराणि चतुर्दश ॥ ३१० ॥ पंचत्रिंशद्योजनानि त्रिंशत्तथैकषष्टिजाः । लवा एकस्यैकषष्ट्यंशस्य क्षुण्णस्य सप्तधा ॥ ३११ ॥ भागाश्चत्वार एकैकमेतावदन्तरं भवेत् । शीतयुतेमण्डलेषु तत्रोपपत्तिरुच्यते ॥ ३१२ ॥ चन्द्रमण्डलविष्कम्भे प्राग्वत्पंचदशाहते। शोधिते मण्डलक्षेत्रात् योजनानां चतुःशती ॥ ३१३ ॥ शेषा सप्तनवत्याढ्या ह्येकोंऽशः चैकषष्टिजः। विभज्यन्ते च ते चतुर्दशभिर्मंडलान्तरैः ।। ३१४ ॥ पंचत्रिंशद्योजनानि लब्धान्युद्धरिते(सप्त) हते। एकषष्ट्येकषष्ट्यंशेनैकेन च समन्विते ॥ ३१५ ॥ से पायभा पडेला “ भाना क्षेत्र" विषे ४९ छे. (१) સર્વે મળીને ચંદ્રમાના પંદર મંડળો છે. પ્રત્યેક મંડળ પ્રયજન પહોળું છે તેથી પંદરે મંડળને વિસ્તાર ૧૩ યોજન છે. ૩૦૭–૩૧૦. પંદર મંડળો વચ્ચે ચોદ આંતર હોય તે દરેક (આંતર) ૩૫ જન + શ એજન + (१४) यान छे. 310-3१२ એની ઉપપત્તિ કે યુક્તિ આ પ્રમાણે છે – એક મંડળના વિસ્તારને પૂર્વની પેઠે ૧૫ વતી ગુણે. એટલે ૧૩ યોજન આવશે. એ પંદરે મંડળોને વિસ્તાર હવે સમસ્ત મંડળ ક્ષેત્રનો વિસ્તાર ૫૧૦ યોજન છે એમાંથી તે ૧૩ બાદ કરે એટલે ૪૭ યોજન રહ્યા એ વૈદ આંતરાને કુલ વિસ્તાર છે, માટે 57 Page #471 -------------------------------------------------------------------------- ________________ (४५०) लोकप्रकाश । [सर्ग २० अष्टाविंशा चतु:शत्येतस्याश्च भजने सति । चतुर्दशभिराप्यन्ते त्रिंशदंशाः पुरोदिताः ॥ ३१६ ॥ शेषा अष्टौ स्थिता भाज्या भाजकाश्च चतुर्दश । भागाप्राप्त्यापवत्येते ततो द्वाभ्यामुभावपि ॥ ३१७ ॥ भागभागास्ततो लब्धाश्चत्वारः साप्तिका इति । एतच्चतुर्दशगुणं कर्तव्यं प्रथमं त्विह ॥ ३१८ ॥ पंचत्रिंशद्योजनानि चतुर्दशगुणानि वै । शतान्यभवंश्चत्वारि नवत्याढ्यानि येऽपि च ॥ ३१९ ॥ त्रिंशदेकषष्टिभागाश्चतुर्दशगुणीकृताः। जाताः शतानि चत्वारि विंशत्याढयानि ते त्वथ ॥ ३२० ॥ एकषष्ट्या विभज्यन्ते योजनप्राप्तये ततः। लब्धा षट्योजनी शेषाश्चतुःपंचाशदंशकाः ॥ ३२१ ॥ सप्तभक्तस्यैकषष्टिभागस्य या चतुर्लवी।। चतुर्दशगुणा सापि षट्पंचाशत् भवन्त्यमी ॥ ३२२ ॥ अष्टावेकषष्टिभागाः जायन्ते सप्तभाजिताः।। द्वाषष्टिरेते स्युः प्राच्यचतुःपंचाशता युताः ॥ ३२३ ।। ૪૯૭ ને ૧૪ વતી ભાંગે એટલે ભાગમાં ૩૫ પૂર્ણ યજન અને ૩૦૬ એકસઠાંશ એજન मा. २॥ प्रमाणे ૪૯૭ જનને ચાદે ભાંગતાં ભાગમાં ૩૫ આવ્યા. ભાજક અને ભાગને ગુણાકાર ૪૯૦ થયે તેને ૪૭ માંથી બાદ કરતાં બાકી ૭ જન રહ્યા, તે રહેલા ૭ એજનને ૬૧ વડે ગુણી એક અંશ ભેળવતાં ૪૨૮ અંશ આવ્યા તેને ૧૪ વડે ભાગતાં ૩૦ એકસઠીઆ ભાગ આવ્યા અને ૮ અંશ વધ્યા તે ઉપર વધેલા આઠ અંશને ચંદે ભાંગતાં જ અથવા $ આવ્યા. એટલું૩૫ ૐ જન ચંદ્રના દરેક મંડળનું આંતરૂં સમજવું. ૩૧૩-૩૧૮ આ આવેલા આંતરાને ૧૪ વડે ગુણતાં પણ ઉપર અંક આવશે તે આ પ્રમાણે – ૩૫ જનને દે ગુણતાં ૪૯૦ આવ્યા. ૩૦ એકસઠીઆ ભાગને ૧૪ વડે ગુણતાં ૪૨૦ આવ્યા. તેને ૬૧ વડે ભાંગતાં ૬ જન આવ્યા ને ૫૪ અંશ વધ્યા. પછી ચાર સાતી આ Page #472 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] -चंद्रमंडळोनी अवाधा. (२)। (४५१) एकषष्ट्यैषां च भागे प्राप्तं सैकाशयोजनम् । योज्यतेऽशश्चांशराशौ योजनं योजनेषु च ॥ ३२४ ॥ एवं च योजनानां पंचशती दशोत्तरैकषष्टिजाः।। ___ अष्टचत्वारिंशदंशाः मण्डलक्षेत्रसंमितिः ॥ ३२५ ॥ कृतैवं मण्डलक्षेत्रपरिमाणप्ररूपणा । संख्याप्ररूपणां त्वेषामाहुः पंचदशात्मिकाम् ॥ ३२६ ॥ तत्र पंचमण्डलानि जम्बूद्वीपे जिना जगुः । शेषाणि तु दशाम्भोधौ मण्डलान्यमृतद्युतेः ॥ ३२७ ॥ अबाधा तु त्रिधा प्रागवत् तत्राद्या मेपेक्षया । ओघतो मण्डलक्षेत्राबाधाऽन्या प्रतिमण्डलम् ॥ ३२८ ॥ तृतीया तु मिथोऽवाधा शशिनोः प्रतिमण्डलम् । तत्रोघतोऽर्कवत् मेरोः मण्डलक्षेत्रमीरितम् ॥ ३२६ ॥ चतुश्चत्वारिंशतैव सहस्ररष्टभिः शतैः। विंशत्याढ्यैः योजनानाम् इयतैवाद्यमण्डलम् ॥ ३३० ॥ ભાગને ચંદે ગુણતાં પદ આવ્યા તેને સાતે ભાંગતાં ૮ આવ્યા તેને ૫૪ અંશમાં ભેળવતાં ૬૨ થયા તેને એકસઠ વડે ભાગતાં ૧ પેજન આવ્યો ને એક એકસઠીઓ ભાગ વધ્યો તેને ૪૯૬ માં ભેળવતાં ૪૯૭ ૬ ચૈદ આંતરાનું પ્રમાણ આવ્યું. હવે આપણે મંડળક્ષેત્રનો વિસ્તાર કાઢો છે તે ૧૩ યોજનને ચદે આંતરાના વિસ્તાર ૪૯૭ જન સાથે મેળવતાં ૧૧૦ 3 જન પ્રમાણ આવશે. ૩૧૯-૩ર૫. આ પ્રમાણે ચંદ્રમંડળના ક્ષેત્રના પ્રમાણની પ્રરૂપણ કરી. એ ચંદ્રમંડળોની સંખ્યા પંદરની છે તેમાં પાંચ જમ્બુદ્વીપમાં છે અને શેષ દશ લવણ સમુદ્ર ઉપર છે. ૩ર૬-૩ર૭. वे यदना मानी था'.विय ४९ - (२) સૂર્યના સંબંધમાં કહી ગયા તેમ આ ચંદ્રમાના સંબંધમાં પણ અબાધા ત્રણ પ્રકારે છે: (૧) એઘથી મેરૂની અપેક્ષાએ અબાધા, (૨) પ્રત્યેક મંડળે મંડળક્ષેત્રની અબાધા, અને ( 3 ) प्रत्ये भणे यद्रभानी ५२२५२ अाया. ३२८-३२६. ઘથી મેરૂની અપેક્ષાએ સૂર્યની પેઠે ચંદ્રમાનું મંડળક્ષેત્ર કહેલું છે. એટલે તેનું પહેલું મંડળ માળીશ હજાર આઠસે ને વીશ જન મેરૂથી દુર રહેલું છે. ૩૩. Page #473 -------------------------------------------------------------------------- ________________ (४५२) लोकप्रकाश । [सर्ग २० षट्त्रिंशद्योजनान्येकषष्ट्यंशाः पंचविंशतिः।। एकस्यैकषष्टिजस्य चत्वारः सप्तजाः लवाः ।। ३३१ ॥ वर्धतेऽन्तरमेतावत् प्रतिमण्डलमादिमात् । सर्वान्त्यमण्डलं यावत् ततो द्वितीयमण्डलम् ॥ ३३२ ॥ सत्सहस्रेश्चतश्चत्वारिंशता चाष्टभिः शतः।। षट्पंचाशैरेकषष्टिभागैस्तत्वमितैस्तथा ॥ ३३३ ॥ एकस्यैकषष्टिजस्य चतुर्भिः सप्तजैः लवैः । स्यात् मन्दरात् अन्तरितमेकतोऽपरतोऽपि च ॥३३४॥ कलापकम् ॥ सर्वबाह्यमण्डलं तु स्थितं दूरे सुमेरुतः । सहस्रः पंचचत्वारिंशता त्रिंशैस्त्रिभिः शतैः ॥ ३३५॥ योजनानां योजनैकषष्टिभागाष्टकोज्झितैः । अथो मिथोऽन्तरं वक्ष्ये शशिनोः प्रतिमण्डलम् ॥ ३३६ ॥ ॥ युग्मम् ॥ इन्द्वोर्मियोऽर्कवत्सन्तिरंगमण्डलेऽन्तरम् । सहस्रा नवनवतिश्चत्वारिंशा च षट्शती ॥ ३३७ ॥ इनश्च द्वासप्ततियोजनानामेकपंचाशदंशकाः। एकषष्टिभाः सत्तभक्तस्यास्य लवोऽपि च ।। ३३८ ॥ પહેલા મડળથી માંડીને છેક છેલલા મંડળ સુધી દર મંડળે ૩૬ પૂર્ણ જન અને ૨પડું એકસઠાશ જન જેટલું અંતર વધતું જાય છે. તેથી બીજું મંડળ ૪૪૮૫૯ ૫ણ યોજ અને ૨૫ૐ એકસઠાંશ એજન જેટલું મેરૂથી બેઉ બાજુએ દૂર રહેલું છે. ૩૩૧-૩૩૪. સર્વથી બહારનું મંડળ છે તે તે મેરૂથી ૪૫૩૨૯૬ યોજન જેટલું દૂર છે. ૩૩૫-૩૩૬. હવે બેઉ ચંદ્રમાનું દર મંડળે પરસ્પર અંતર કેટલું છે તે કહું છું. (૩) ૩૩૬. સભ્યન્તર મંડળમાં બેઊ ચંદ્રમાનું પરસ્પર અન્તર સૂર્યોની પેઠે ૯૯૬૪૦ જનનું Page #474 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] -एमर्नु परस्पर अन्तर ( ३ )। (४५३) . एतावदन्तरं ग्लावोः वर्धते प्रतिमण्डलम् । बहिनिष्क्रमतोरन्तर्विशतोः परिहीयते ॥ ३३९ ॥ एतच्च यत्पुरा प्रोक्तं प्रतिमण्डलमेकतः । अन्तरं तद् द्विगुणितं भवेत्पार्श्वद्वयोद्भवम् ॥ ३४० ॥ एवं च सहस्रा नवनवतिः योजनानां शतानि च । द्वादशोपेतानि सप्त विभागाश्चैकषष्टिजाः ॥ ३४१ ॥ एकपंचाशदेकोंश एकषष्टिलवस्य च । सप्तभागीकृतस्यैतत् द्वितीयमण्डलेऽन्तरम् ।। ३४२ ॥ युग्मम् ॥ सर्वान्तिमेऽन्तरं लक्षं सषष्टीनि शतानि षट् । योजनानामेकषष्टिभागैः षोडशभिर्विना ॥ ३४३ ॥ अष्टांशोरुव्यासमिन्दुमण्डलं भानुमण्डलात् । अष्टाष्टार्वाक्क्षेत्रभागाः आभ्यां रुद्धास्ततोऽधिकाः ॥ ३४४ ॥ ततः षोडशभिः भागैः न्यूनं परममन्तरम् । सर्वान्त्यमण्डले ग्लावोरर्कयोः परमान्तरात् ॥ ३४५ ॥ છે. અને પછી દર મંડળે ૭૨ પૂણે જન અને ૫૧ એકસઠાંશ ય ન જેટલું અંતર ત્યાંથી બહાર નીકળતાં વધે છે અને અંદર દાખલ થતાં ઘટે છે. ૩૩૭–૩૩૯. આ અંતર જે પૂર્વે દર મંડળે એક તરફનું કહ્યું છે તેને બમણું કરવાથી બેઉ તરફનું मत२ गाणे छ. ३४०. બીજ મંડળમાં બેઉ ચંદ્રમાનું પરસ્પર અંતર પહેલા મંડળ કરતાં ૭૨ રોજન વગેરે જેટલું વધારે છે એટલે ૯૬૪૦ જનચ્છર જન વગેરે છે એટલે કે ૯૯૭૧૨ પૂ જન ઉપર ૫૧ એકસઠાંયા જન છે. ૩૪૧-૩૪૨. વળી એ જ પ્રમાણે સર્વથી અન્તિમ મંડળમાં બેઉ ચંદ્રોનું અન્તર ૧૦૦૬૫૯ योन छ. 3४3. યના મંડળથી ચંદ્રના મંડળનો ઘેરાવો આઠ અંશ વધારે છે. તેથી બેઉ ચંદ્રમાએ ક્ષેત્રના આઠ આઠ અંશે વધારે રોકયા છે. અને તેથી સર્વથી છેલા મંડળમાં સૂર્યના ઉત્કૃષ્ટ અન્તરથી બેઉ ચંદ્રમાઓનું ઉત્કૃષ્ટ અંતર સેળ અંશ જેટલું ઓછું છે. ૩૪૪-૩૫, Page #475 -------------------------------------------------------------------------- ________________ (४५४) लोकप्रकाश । [सर्ग २० एवं कृता चन्द्रमसोर्मिथोऽबाधाप्ररूपणा । साम्प्रतं मंडलचारप्ररूपणा प्रपंच्यते ॥ ३४६ ॥ परिक्षेपा मण्डलानां मुहूर्तगतिरत्र च । मण्डलार्धमण्डलयोः कालसंख़्याप्ररूपणा ॥ ३४७ ॥ साधारणासाधारणमण्डलानां प्ररूपणा । एवं चत्वार्यनुयोगद्वाराण्यत्र जिना जगुः ॥ ३४८ ॥ विष्कम्भायामतस्तत्र सर्वाभ्यन्तरमण्डलम् । सहस्रा नवनवतिश्चत्वारिंशा च षट्शती ॥ ३४९ ॥ तिस्रो लक्षाः पंचदश सहस्रा योजनान्यथ । नवाशीतिः परिक्षेपोऽधिकोऽभ्यन्तरमण्डले ॥ ३५० ॥ भावना तूभयोरपि सूर्याभ्यन्तरमण्डलवत् ॥ द्वितीयमण्डलव्यासं विभाव्योक्तानुसारतः। भावनीयः परिक्षेपः स चायमुपपद्यते ॥ ३५१ ॥ तिस्रो लक्षा पंचदश सहस्राणि शतत्रयम् । योजनान्येकोनविंशं साधिकं किंचनाथवा ॥ ३५२ ॥ એ પ્રમાણે બેઉ ચંદ્રમાની પરસ્પર અબાધાની પ્રરૂપણ કરી. હવે એઓની મંડળગતિ વિષે કંઈક કહીએ. (૪) ૩૪૬. मडिया२ मनुयोगदार डे छे : (१) भगानी परिधि मेट घे२॥पा, (२) મુહુર્તગતિ, (૩) મંડળ તેમજ અર્ધ મંડળની કાળસંખ્યા, અને (૪) સાધારણ તથા असाधा२५ भ31. भत थे या२ पानां मापणे महि वियारवानां छे. ३४७-४८. : (૧) સર્વથી અંદરનું મંડળ ૯૯૬૪૦ એજન લાંબુ પહોળું છે, અર્થાત તેટલો તે બંનેને મધ્ય વિÉભ છે. અને તેથી એને પરિધિ ૩૧૫૦૮૯ જન ઝાઝેરા છે. આ બેઉની ભાવના તે સૂર્યના અભ્યન્તર મંડળની પેઠે જાણવી. ૩૪૯–૩૫૦. હવે બીજા મંડળનો વ્યાસ પૂર્વોક્ત અનુસાર વિચારી એને ઘેરા કાઢો. તે ૩૧૫૩૧૯ યોજનથી કંઈક અધિક આવશે. ૩૫૧-૩પર. તે આ પ્રમાણે Page #476 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] - एओनी गति ( ४ )। (४५५) पूर्वमण्डलविष्कम्भात् परमण्डलविस्तृतौ । द्वासप्तति योजनानि वृद्धिः प्राक् प्रत्यपादि या ॥ ३५३ ॥ तस्याः पृथक् परिक्षेपः कर्त्तव्यः कोविदेन्दुना। द्वे शते त्रिंशदधिके योजनानां भवेदसौ ॥ ३५४ ॥ पूर्वपूर्वपरिक्षेपे यद्ययं क्षिप्यते तदा । परापरपरिक्षेपा भावनीया यथोत्तरम् ।। ३५५ ।। इयमिन्दुमण्डलानां परिक्षेपप्ररूपणा । मुहूर्त्तगतिमाख्यामि संप्रति प्रतिमण्डलम् ॥ ३५६ ॥ उपसंक्रान्तयोरिन्द्वोः सर्वाभ्यन्तरमण्डले । पंच पंच सहस्राणि योजनानां त्रिसप्ततिः ॥ ३५७ ॥ सहस्रेस्त्रयोदशभिः सतत्वैः सप्तभिः शतैः । छिन्नस्य योजनस्यांशशताश्च सप्तसप्ततिः ॥ ५५८ ॥ चतुश्चत्वारिंशदाढ्या मुहूर्त्तगतिरेषिका। जिज्ञास्यतेऽस्याश्चेत् बीजं श्रूयतां तर्हि भावना ॥ ३५९ ।। इहैकैकोऽप्यमृतांशुरेकैकमर्धमण्डलम् । एकेनाहोरात्रेणैकमुहूर्त्ताधिक्यशालिना ॥ ३६० ॥ પૂર્વમંડળની પહોળાઈથી પશ્ચિમ મંડળની પહેળાઈમાં પૂર્વે જે ૭૨ જનની વૃદ્ધિ કહેલી છે તે ૭૨ જનને જુદે પરિધિ કાઢો. તે ૨૩૦ એજન થશે. તે જ્યારે પૂર્વ પૂર્વના ઘેરાવામાં ઉમેરવામાં આવે ત્યારે ઉત્તરોત્તર મંડળના ઘેરાવા આવે તે સમજી લેવા. ૩૫૩-૩૫૫ એવી રીતે ચંદ્રના મંડળના પરિધિની વાત થઈ. હવે પ્રત્યેક મંડળે એમની મુહૂર્તગતિ વિષે કહે છે – ૩૫૬. સર્વાત્યન્તર મંડળને વિષે સંક્રાન્ત થતાં બેઉ ચંદ્રમાની ગતિ એક મુહૂર્વે ૫૦૭૩ઝફ યોજન જેટલી છે. ૩૫૭–૩૫૯ એનું બીજક એટલે તેટલી ગતિ કેવી રીતે આવી તે જાણવું હોય તે તેની આ પ્રમાણે भावना छ: Page #477 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । [ सर्ग २० शताभ्यामेकविंशाभ्यां द्वाभ्यां छिन्नस्य निश्चितम् । मुहूर्त्तस्यैकादशभिः साधैर्भागैः प्रपूरयेत् ॥ ३६१ ॥ युग्मम् ॥ एवं शशी द्वितीयोऽपि द्वितीयमर्धमण्डलम् । कालेनैतावतैव द्राक् भ्रमणेन प्रपूरयेत् ॥ ३६२ ॥ संपूर्णस्य मण्डलस्य पूर्त्तिकालो यदेष्यते । अहोरात्रद्वयं द्वाभ्यां मुहूर्त्ताभ्यां युतं तदा ॥ ३६३ ॥ ( ४५६ ) एकविंशत्यधिकाभ्यां शताभ्यां चूर्णितस्य च । त्रयोविंशतिरंशानां मुहूर्त्तस्य विनिर्दिशेत् ॥ ३६४ ॥ युग्मम् ॥ मण्डले पूर्त्तिकालेऽत्र प्रत्ययः केन चेदिति । त्रैराशिकेन तदपि श्रूयतां यदि कौतुकम् ॥ ३६५ ॥ भानुः लघुविमानत्वाच्छीघ्रगामितयापि च । षष्ट्या मुहूतैरेकं मण्डलं परिपूरयेत् ॥ ३६६ ॥ तद्वैपरीत्या द्वाषष्ट्या साग्रया तैर्विधुस्तु तत् । साष्टषष्टिः सप्तदशशती तानि युगे ततः ॥ ३६७ ॥ एकचन्द्रापेक्षयार्धमण्डलानि भवन्ति हि । तावन्त्येव च पूर्णानि द्वयोरिन्द्वोरपेक्षया ॥ ३६८ ॥ એક ચંદ્રમા એક અ મડળને ૧ અહારાત્ર, ૧ મુહૂત્ત અને ૨૨ મુહૂર્ત—આટલા કાળ દરમ્યાન પુરૂ કરે છે. વળી બીજો ચંદ્રમા પણ બીજા અ મડળને તેટલે જ સમયે પૂર્ણ કરે છે, એટલે એક સંપૂર્ણ મંડળને પૂર્ણ કરવાના કાળ ૨ અહોરાત્ર, ર્ મુહૂત્ત छे. ३६०-३१४ એક મ`ડળ પૂર્ણ કરવામાં આટલા સમય લાગે છે તેની ખાત્રી શી ? એવી કેાઈ શકા કરે તેા તેનુ સમાધાન ત્રિરાશિની ગણત્રીએ થાય છે. તે જાણવાની ઇચ્છા હાય તે सांभा ३६५. સૂર્ય ચંદ્ર કરતા કાંઇક નાના વિમાનવાળા તેમ જ શીઘ્ર ગતિવાળા હોવાથી તે પ્રત્યેક મડળ સાઠ મુહૂત્ત માં ( એ અહારાત્રિમાં ) પૂર્ણ કરે છે. પણ ચંદ્રમા તેા તેના કરતાં ધીમી ગતિવાળા હાવાથી બાસઠ મુહૂત્તથી કઇંક અધિક સમયમાં પૂર્ણ કરે છે. એટલાના યુગ Page #478 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] एओनी प्रत्येक मंडळे मुहूर्तगति । (४५७) ततश्च साष्टषष्टिसप्तदशशतमानार्धमण्डलैः । युगान्त विभी रात्रिंदिवानां यदि लभ्यते ॥ ३६६ ॥ अष्टादशशती त्रिंशा तदा ननु किमाप्यते । द्वाभ्यामर्धमण्डलाभ्यामिति राशिवयं लिखेत् ॥ ३७० ॥ अन्त्येन राशिना राशौ मध्यमे गुणिते सति । जातः शतानि षट्त्रिंशत् सषष्टीन्येष भज्यते ॥ ३७१ ॥ साष्टषष्टिसप्तदशशतात्मकायराशिना।। अहोरात्रद्वयं लब्धं चतुर्विशं शतं स्थितम् ॥ ३७२ ॥ अहोरात्रस्य च त्रिंशन्मुहूर्त्ता इति ताडितम् । त्रिंशताऽभूत् विंशतीयुक् सप्तत्रिंशच्छतात्मकम् ॥ ३७३ ॥ अस्मिन् साष्टषष्टिसप्तदशशत्या हृते द्वयम् । लब्धं मुहर्त्तयोः शेषं शतं चतुरशीतियुक् ॥ ३७४ ॥ भागाप्राप्ताऽपवयेते अष्टभिः भाज्यभाजको । त्रयोविंशतिरेकोऽन्यश्चैकविंशं शतद्वयम् ॥ ३७५ ॥ एषा मुहूर्त्तद्वाषष्टिः सवर्णनाय गुण्यते।। एकविंशाभ्यां शताभ्यां ये चोपरितनाः लवाः ॥ ३७६ ॥ ૧૭૬૮ થાય. તેટલાં જ વળી એક ચંદ્રમાની અપેક્ષાએ અર્ધમંડળ થાય. બે ચંદ્રમાની અપેક્ષાએ વળી તેટલાં જ સંપૂર્ણ મંડળ થાય. ૩૬૬-૦૬૮. તેથી યુગાનતરના ૧૭૬૮ અર્ધ મંડળે જે ૧૮૩૦ અહોરાત્ર થાય તે બે અર્ધમંડળે કેટલા અહોરાત્ર થાય-એમ ત્રિરાશિમાંડીને હિસાબ કરે. એ લખવાની રીત : १७६८ : १८३० : : २ આ પ્રમાણે લખી ૧૯૩૦ ને ર વડે ગુણતાં ૩૬૬૦ આવે એને ૧૭૬૮ વડે ભાગવા, એટલે બે અહેરાત્રી આવી અને ૧૨૪ વધ્યા. એ ૧૨૪ ને એક અહોરાત્રના ૩૦ મુહૂર્ત ગુણતાં ૩૭૨૦ આવે એને ૧૭૬૮ વડે ભાગતા બે મુહૂર્ત આવ્યા. તેના ૩૫૩૬ બાદ કરતાં ૧૮૪ વળ્યા પછી ભાગ ન ચાલવાથી ૧૮૪ને ૧૭૬૮ બંને રકમને આઠે ભાંગતા રે થયા. આમ જવાसभा २ अारात्र, २२२ भुत मेटले १२३३३३ भुत माव्या. 3६६-३७५. 58 Page #479 -------------------------------------------------------------------------- ________________ ( ४५८ ) लोकप्रकाश । [ सर्ग २० त्रयोविंशतिरुक्ताः प्राक् ते चिप्यन्ते भवेत्ततः । त्रयोदश सहस्राणि सतत्वा सप्तशत्यपि ॥ ३७७ ॥ युग्मम् || सर्वान्तर्मण्डलस्थस्य परिधिर्यः पुरोदितः । एकविंशत्यधिकाभ्यां शताभ्यां सोऽपि गुण्यते ॥ ३७८ ॥ जातः षट् कोटयः षण्णवतिः लक्षाः स्वरूपतः । चतुस्त्रिंशत् सहस्राणि षट्शत्येकोनसप्ततिः ॥ ३७९ ॥ सहस्त्रैखयोदशभिः सतत्वैः सप्तभिः शतैः । एषां भागे हृते लब्धा मुहूर्त्तगतिरैन्दवी ॥ ३८० ॥ योजनानां सहस्राणि पंचोपरि त्रिसप्ततिः । चतुश्चत्वारिंशान्यंशशतानि सप्तसप्ततिः ॥ ३८१ ॥ मुहूर्त्तगतिरित्येवं भाव्येन्द्वोः प्रतिमण्डलम् । विभाज्योक्तभाजकेन प्राग्वत् परिरयं निजम् ॥ ३८२ ॥ मुहूर्त्तीयगतौ यद्वा वर्धन्ते प्रतिमण्डलम् । त्रियोजनी पंचपंचशाश्च षमवतिः शताः ॥ ३८३ ॥ भागा एकयोजनस्य विभक्तस्य सहस्रकैः । त्रयोदशमितैः सप्तशता च पंचविंशया ॥ ३८४ ॥ युग्मम् ॥ मेने सवर्थ साववा माटे २२१ वडे भेटले १३७२५ भावशे. ३७६-३७७. વળી સર્વાન્તર મડળમાં રહેલા ચંદ્રમાના પૂર્વે જે પિરિષ કહ્યો છે તેને પણ ૨૨૧ વર્લ્ડ શુષ્ણેા. એટલે તે ૬૯૬૩૪૬૬૯ આવશે. અને ૧૩૭૨૫ વડે ભાગવાથી ચંદ્રમાની મુહૂત્તगति २०७३ ७४४ योग्न भावशे. ३७८-३८१. ૧૩૭૨૫ એવી રીતે બેઉ ચંદ્રમાની પ્રત્યેક મંડળે મુહૂત્ત ગતિ, પૂર્વવત્ પેાતાના પરિધિને ઉક્ત ભાજથી ભાંગતાં જે આવે તે સમજવી. ૩૮૨, અથવા તેા, પ્રત્યેક મંડળે મુહૂત્ત ગતિમાં ૩ ३८३-३८४. ૯૬૫૫ ચેાજન વધે છે એમ સમજવું. 1३७२५ Page #480 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] ओनी प्रत्येक मंडळे मुहूर्त्तगति । ( ४५९ ) अत्र उपपत्तिः । योजनद्विशती त्रिंशा या वृद्धिः प्रतिमण्डलम् । उक्ता परिरये गुण्या सा द्विशत्यैकविंशया ॥ ३८५॥ भक्ता त्रयोदशसहस्रादिना राशिना च सा । दत्ते त्रियोजनीं शेषानंशानपि यथोदितान् ॥३८६॥ युग्मम् ॥ सर्वान्तर्मण्डले चन्द्रौ जनानां दृष्टिगोचरौ । सहस्रैः सप्तचत्वारिंशता त्रिषष्टियुक्तया ॥ ३८७॥ द्विशत्या च योजनानां एकस्य योजनस्य च । षष्ट्यंशैरेकविंशत्या तत्रोपपत्तिरुच्यते ॥ ३८८ ॥ युग्मम् ॥ अन्तर्मण्डलपरिधेर्दशांशे त्रिगुणीकृते । इन्द्रोः प्रकाशक्षेत्रं स्यात् तापक्षेत्रमिवार्कयोः ॥ ३८९ ॥ अर्धे प्रकाशक्षेत्रस्य पूर्वतोऽपरतोऽपि च । इन्द्रोरपि दृष्टिपथप्राप्तिः विवस्वतोरिव ॥ ३९० ॥ तथा च जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रम् । तयाणं इहगयस्स मणुसस्स सीयालीसाह जोअणसहस्सेहिं दोहियतेवठेहिं जोणसएहिं एगवीसाए सहिभाएहिं जोअणस्स चंदे चख्खुफासं हव्वमागच्छइ ॥ એની સમજણુ આ પ્રમાણે:—પ્રત્યેક મંડળે ઘેરાવામાં જે ૨૬૦ ચેાજનની વૃદ્ધિ કહી છે તેને ૨૨૧ વડે ગુણી ૧૩૭૨પ વડે ભાગવા એટલે ૩પ યાજન આવી રહેશે. ૩૮૫-૩૮૬. સર્વાન્તર એટલે સર્વેથી અંદરના મંડળમાં હાય ત્યારે એઊ ચદ્રમા ૪૭૨૬૩૨૦ ચેાજનથી લેાકેાને ષ્ટિગાચર થાય છે. ૩૮૭–૩૮૮, એ કેવી રીતે તે સમજાવે છે:-સર્વથી અંદરના મંડળના ઘેરાવાના દશાંશને ત્રણગણા કરા. એટલે જે આવશે તે સૂચના તાપક્ષેત્રની પેઠે બેઉ ચદ્રમાનું પ્રકાશક્ષેત્ર આવશે. પછી પૂર્વ અને પશ્ચિમ એમ બેઊ તરફ પ્રકાશક્ષેત્રનું અધ કરવાથી, સૂર્યના દષ્ટિમાર્ગની પ્રાપ્તિની જેમ ચદ્રોના ષ્ટિ માર્ગની પ્રાપ્તિ આવે છે. ૩૮૯-૩૯૦. આ સંબંધમાં જમ્મુદ્દીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં કહ્યું છે કેઃ— “ અહિં રહેલા લેાકેાને બેઉ ચંદ્રમા ૪૭૨૬૩ ચેાજનથી ષ્ટિગેાચર થાય છે. ” Page #481 -------------------------------------------------------------------------- ________________ (४६०) लोकप्रकाश । [सर्ग २० अम्बूद्वीपप्रज्ञप्तिसूत्रवृत्तौ च । ___ यत्तु षष्टीभागीकृतयोजनसत्कैकविंशतिभागाधिकत्वं तत्तु संप्रदाय गम्यम् । अन्यथा चन्द्राधिकारे साधिकद्वाषष्टिमुहर्त्तप्रमाणमण्डलपूर्तिकालस्य छेदराशित्वेन भणनात् सूर्याधिकारसत्कषष्टिमुहूर्त्तप्रमाणमण्डलपूर्त्तिकालस्य छेदराशित्वेन अनुपपद्यमानत्वात् इति दृश्यते। तदत्र तत्वं बहुश्रुतगम्यम् ॥ पंचयोजनसहस्राः पंचविंशतियुक्शतम् । योजनस्य तथैकस्य पंचविंशतिसंयुतैः ॥ ३६१ ॥ त्रयोदशभिः सहस्रः भक्तस्य सप्तभिः शतैः । भागा नवत्यघिकानि शतान्येकोनसप्ततिः ॥ ३६२ ॥ मुहर्तगतिरेषेन्द्रोः सर्वपर्यन्तमण्डले । अथात्रैव दृष्टिपथप्राप्तिः विविच्यतेऽनयोः ॥ ३९३ ॥ एकत्रिंशता योजनसहस्ररष्टभिः शतैः। एकत्रिंशः सर्वबाह्ये दृश्यते मण्डले विधू ॥ ३९४ ॥ अत्र सूर्याधिकारोक्तम् तीसाए सष्ठिभाएहिं इत्यधिकं मन्तव्यम् । इति जम्बूद्वीपप्रज्ञप्तौ ॥ પણ એની ટીકામાં કહ્યું છે કે—“૧ યજનના 33 જેટલું જે અધિકપણું કહ્યું છે તે સંપ્રદાયગમ્ય છે, નહિં તે ચંદ્રના અધિકારમાં કંઈક અધિક એવા ૬૨ મુહૂર્તમાં મંડળ પૂરવાના કાળને છેદરાશિ પણ કહેવાથી સૂર્યના અધિકાર પરત્વે કહેલા ૬૦ મહત્ત જેટલા મંડળપુત્તિકાળને છેદરાશિપણું પ્રાપ્ત થઈ શકે નહિં” એમ છે. માટે અહિં તત્ત્વ શું તે બહુ શ્રત જાણે. ' સર્વથી છેલ્લા મંડળમાં, બેઉ ચંદ્રમાની મુહૂર્તગતિ ૫૧૨૫ફ, જન છે અને દષ્ટિમાર્ગપ્રપ્તિ ૩૧૮૩૧ પેજને છે અર્થાત ૩૧૮૩૧ જનથી લેકેને દષ્ટિગોચર થાય છે. ૩૯૧3८४. આ સંબંધમાં જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રની ટીકામાં કહ્યું છે કે–અહિં સૂર્યના અધિકારમાં હેલા અધિક જાણવા. Page #482 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] एओना मंडळोनू काळमान । साधारणासाधारण मंडळो। (४६१) __ अत्र सर्वाभ्यन्तरसर्वबाह्यचन्द्रमण्डलयोः दृष्टिपथप्राप्तिता दर्शिता। शेषमण्डलेषु सा चन्द्रप्रज्ञप्तिबृहत्क्षेत्रसमासजम्बूद्वीपप्रज्ञप्तिसूत्रवृत्त्यादिग्रन्थेषु पूर्वैः क्वापि दर्शिता नोपलभ्यते । ततोऽत्रापि न दर्शितेति ज्ञेयम् ॥ प्रतिमण्डलमित्येवं मुहूर्त्तगतिरीरिता । मण्डलार्धमण्डलयोः कालमानमथ ब्रुवे ॥ ३९५ ॥ ___ नवशत्या विभक्तस्य चंचत्पंचदशाढ्यया । विभागैर्मण्डलार्धस्य किलैकत्रिंशतोनितम् ।। ३९६ ॥ अर्धमण्डलमेकेनाहोरात्रेण समाप्यते । एकैकेन शशांकेन यत्रकुत्रापि मण्डले ॥ ३९७ ॥ युग्मम् ॥ द्विचत्वारिंशदधिकैः शनैश्चतुर्भिरेव च । अहोरात्रस्य भक्तस्य लवैकत्रिंशताधिकौ ॥ ३९८ ॥ अहोरात्रौ पूर्तिकालः एकस्मिन् मण्डले विधोः । रविस्तु पूरयेत् पूर्णाहोरात्रद्वितयेन तत् ॥ ३९९ ॥ युग्मम् ॥ અહિં ૮ સર્વથી અંદરના” અને ૮ સર્વથી બહારના’-એમ બે ચંદ્રમંડળની જ દષ્ટિપથપ્રાપ્તિનું પ્રમાણ બતાવ્યું, બાકીના-શેષમંડળનું નથી બતાવ્યું કેમકે ચંદ્રપ્રજ્ઞપ્તિ, બૃહત્ ક્ષેત્રસમાસ, જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિસૂત્ર તથા એ ગ્રંથની ટીકા આદિકમાં પૂર્વાચાર્યોએ ક્યાંય પણ દેખાડેલું લભ્ય નથી. એ પ્રમાણે ચંદ્રમાની “પ્રત્યેક મંડળે મુહૂર્તગતિ ” વિષે કહ્યું. હવે એઓના મંડળ અને અર્ધમંડળના કાળમાન વિષે કહે છે– , જેટલું ઓછું અર્ધમંડળ કોઈપણ મંડળમાં રહેલો એક ચંદ્રમા એક અહેરાત્રે संपूर्ण ४२ छ. 368-3८७. કોઈપણ એક આખું મંડળ પૂર્ણ કરવા ચંદ્રમાને ૨અહોરાત્ર જોઈએ છીએ. [1-(३३) सार पूर्ण ४२१। १ अारा न १ (माभु) મંડળ પૂર્ણ કરવા કેટલા અહોરાત્ર જોઈએ એમ ત્રરાશિક રીતે ગણુતાં એ જવાબ મળશે. કોઈ પણ એક આખું મંડળ સૂર્ય બે અહોરાત્રે પૂર્ણ કરે છે. ૩૯૮–૩૯૯ Page #483 -------------------------------------------------------------------------- ________________ (४६२) लोकप्रकाश । [ सर्ग २० मण्डलार्धमण्डलयोरुक्तैवं कालसंमितिः । साधारणासाधारणमण्डलानि ब्रवीम्यथ ॥ ४०० ।। प्रथमं च तृतीयं च षष्ठं सप्तममष्टमम् । दशमैकादशे पंचदशमित्यष्टमण्डली ॥ ४०१ ॥ नक्षत्रैरविरहिता सदापि तुहिनद्युतेः । मण्डलेष्वेषु नक्षत्राण्यपि चारं चरन्ति यत् ॥ ४०२ ॥ द्वितीयं च चतुर्थं च पंचमं नवमं तथा । त्रीणि च द्वादशादीनि किलैषा सप्तमण्डली ॥ ४०३ ॥ ऋक्षैः सदा विरहिता मण्डलेष्वेषु नो भवेत् । कदापि चार ऋक्षाणामूषरेषु गवामिव ॥ ४०४ ॥ प्रथमं तृतीयमेकादशं पंचदशं तथा । रविचन्द्रोडुसामान्या मण्डलानां चतुष्टयी ॥ ४०५॥ एतेषु मण्डलेष्विन्दुः नक्षत्राणि तथा रविः। चारं चरन्ति सर्वेऽपि राजमार्गे जना इव ॥ ४०६॥ ४०४॥ એવી રીતે ચંદ્રના મંડળ તથા અર્ધમંડળના કાળનું પ્રમાણ કર્યું. હવે એના સાધારણ તથા અસાધારણ મંડળ વિષે કહે છે-૪૦૦. पद्ध, जीg, हु, सातभु, भु, शभु, अञ्यारभु भने हरभु-माखi (ચંદ્રના) આઠ મંડળીમાં ચંદ્રને કદિ પણ નક્ષત્રને વિરહ હોતો નથી કેમકે એ આઠમાં नक्षत्रानो ५ यार ( आमन) छे. ४०१-४०२. બીજું, ચોથું, પાંચમું, નવમું, બારમું, તેરમું અને ચાદમું–આ સાત મંડળમાં ચંદ્રમાને નક્ષત્રને વિરહ જ હોય છે કેમકે ત્યાં નક્ષત્રોની ગતિ નથી, ઉષર ભૂમિમાં ગાયે नतीनथा तभ. ४०३-४०४. - પહેલું, ત્રીજું, અગ્યારમું અને પંદરમું-એ ચાર મંડળો સૂર્ય, ચંદ્ર તેમજ નક્ષત્રબધાને સામાન્ય છે. કેમકે એ ચારેમાં સૂર્ય, ચંદ્રમા તેમ જ નક્ષત્ર પણ ગમન કરે છે, રાજभा५२ गमनागमन ४२ छे अभ. ४०५-४०६. Page #484 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] --एओनी वृद्धिहानिनो प्रतिभास (५)। (४६३) षष्ठादीनि पंच सूर्यचारहीनानि सर्वथा । शेषाणि मण्डलानीन्दोः किंचित् भानुः स्पृशेदपि ॥ ४०७ ॥ साधारणासाधारणमण्डलान्येवमूचिरे। सम्प्रतीन्दोः वृद्धिहानिप्रतिभासः प्ररूप्यते ॥ ४०८ ॥ अवस्थितस्वभावं हि स्वरूपेणेन्दुमण्डलम् । सदापि हानिः वृद्धिः वा प्रेक्ष्यते सा न तात्विकी ॥ ४०९ ॥ केवलं या शुक्लपक्षे वृद्धिर्हानिस्तथा परे । राहुविमानावरणयोगात् सा प्रतिभासते । ४१० ॥ तथाहि । ध्रुवराहुः पर्वराहुः एवं राहुः द्विधा भवेत् । ध्रुवराहोस्तत्र कृष्णतमं विमानमीरितम् ॥ ४११ ॥ तच्च चन्द्रविमानस्य प्रतिष्ठितमधस्तले । चतुरंगुलमप्राप्तं चारं चरति सर्वदा ॥ ४१२ ॥ तेनापावृत्त्य चावृत्त्य चरत्यधः शनैः शनैः। वृद्धिहानिप्रतिभासः पोस्फुरीतीन्दुमण्डले ॥ ४१३ ॥ છઠ્ઠ, સાતમું, આઠમું, નવમું અને દશમું-એ પાંચ ચંદ્રમંડળમાં સૂર્યનું જરા પણ ગમનાગમન નથી, શેષ મંડળમાં સૂર્યનું કવચિત્ આવાગમન છે ખરૂં. ૪૦૭. એટલું ચંદ્રના સાધારણાસાધારણ મંડળે વિષે વિવેચન કર્યું. હવે ચંદ્રની વૃદ્ધિ અને હાનિના પ્રતિભાસ વિષે કહે છે. (૫) ૪૦૮. સ્વરૂપે તે ચંદ્રમાં હમેશાં અવસ્થિત સ્વભાવવાળો જ છે. એની હાનિવૃદ્ધિ દેખાય છે ते भरी निवृद्धि नथी. ४०६. એની શુકલ પક્ષમાં વૃદ્ધિ અને કૃષ્ણ પક્ષમાં હાનિ દેખાય છે તે કેવળ રાહુના વિમાનના આવરણને યોગે દેખાય છે. ૪૧૦. આ રાહુ વિષે એમ કહ્યું છે કે (૧) પર્વરાહુ અને (૨) નિત્યરાહુ-એમ રાહુ બે પ્રકારના છે. નિત્યરાનું વિમાન એકદમ શ્યામ છે અને તે વિમાન ચંદ્રમાના વિમાનની નીચે ચંદ્રથી ચાર આંગળ દૂર રહીને ચાલે છે, તેને આવરીને ધીમે ધીમે ચાલ્યા કરે છે. તેથી જ ચંદ્રમામાં વૃદ્ધિહાનિને ભાસ થાય છે. ૪૧૧-૪૧૩. Page #485 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । (४६४) [ सर्ग २० तथोक्तम् । चंदस्स नेव हाणी नवि बुढी वा अवठिो चंदो। सुक्किलभावस्स पुणो दीसइ वुड्ढी य हाणि य ॥ ४१४ ॥ किन्हं राहुविमाणं निच्चं चंदेण होइ अविरहियम् । चउरंगुलमप्पत्तं हिट्ठा चंदस्स तं चरइ ॥ ४१५॥ तेणं वढ्इ चंदो परिहाणी वावि होइ चंदस्स ॥ तत्र प्रकल्प्य द्वाषष्टिं भागान् शशांकमण्डले । ह्रियते पंचदशभिः लभ्यतेऽशचतुष्टयम् ॥ ४१६ ॥ एतावदात्रियते तत् प्रत्यहं भरणीभुवा । अहोभिः पंचदशभिरेवमात्रियतेऽखिलम् ॥ ४१७ ॥ युग्मम् ॥ द्वौ भागौ तिष्टतः शेषौ सदैवानावृतौ च तौ। एषा कला षोडशीति प्रसिद्धिमगमत् भुवि ॥ ४१८ ॥ कल्प्यन्तेऽशाः पंचदश विमाने राहवेऽथ सः । जयत्येकैकांशवृद्ध्या नीतिज्ञोऽरिमिवोडुपम् ॥ ४१९ ॥ तच्चैवम् । અન્યત્ર પણ એ જ ભાવાર્થની ગાથાઓ કહેલી છે, એ આ વાતની સાક્ષી પૂરે છે. ४१४-४१५. ચંદ્રમાના મંડળના (વિમાનના) બાસઠ ભાગ કપીને એ બાસઠને પંદરે ભાગો. ભાગમાં ૪ આવશે. એટલે ચંદ્રમા સદા નિત્યરાહુના વિમાનથી આવરાય છે. એટલે પંદર દિવસે ચંદ્રમાને હૂંફ આવરાય. ફક્ત બાકી રહ્યો તે કદિ આવરા નથી, સદા ખુલે રહે છે અને તે ભાગ પૃથ્વી પર ચંદ્રમાની સોળમી કળા તરીકે પ્રસિદ્ધ છે. ૪૧૬-૪૧૮. વળી રાહુના વિમાનના ૧૫ ભાગો કપીએ તો તે પોતાના તેવા અકેક ભાગની વૃદ્ધિએ કરીને તે ચંદ્રમાને જીતે છે-રોકે છે–ઢાંકે છે, નીતિજ્ઞ પુરૂષ શત્રુને જીતે એમ. ૪૧૯. तमा शत Page #486 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक] राहुर्नु आवरण-शुक्ल अने कृष्णपक्ष । (४६५) स्वीयपंचदशांशेन कृष्णप्रतिपदि ध्रुवम् । मुक्त्वांशौ द्वावनावार्यों शेषषष्टेः सितत्विषः ॥ ४२० ॥ चतुर्भागात्मकं पंचदशं भागं विधुतुदः। आवृणोति द्वितीयायां निजभागद्वयेन च ॥ ४२१ ॥ अष्टभागात्मको पंचदशांशी द्वौ रुणद्धि सः । षष्टिं भागानित्यमायां स्वैः पंचदशभिः लवैः॥४२२॥त्रिभिर्विशेषकम्।। ___ ततः शुक्ल प्रतिपदि चतुर्भागात्मकं लवम् । एकं पंचदशं व्यक्तीकरोत्यपसरन् शनैः ॥ ४२३ ॥ द्वितीयायां द्वौ विभागौ पूर्णिमायामिति क्रमात् । द्वाषष्ट्यंशात्मकः सर्वः स्फुटीभवति चन्द्रमाः ॥ ४२४ ॥ इन्दोश्चतुर्लवात्मांशो यावत्कालेन राहुणा । पिधीयते मुच्यते च तावत्काल मिता तिथिः ॥ ४२५ ॥ इन्दोः पिधीयमानाः स्युः कृष्णाः प्रतिपदादिकाः। तिथयो मुच्यमानाः स्युः शुक्लाः प्रतिपदादिकाः ॥ ४२६ ॥ કૃષ્ણ પક્ષના પડવાને દિવસે, ચંદ્રમાના કપેલા ૬૨ ભાગમાંથી ન આવરી શકાય એવા બે ભાગ છોડીને બાકીના ૬૦ ભાગના , ને એટલે કે ચાર ભાગને રાહુ પોતાના , વડે આચ્છાદિત કરે છે, અને વદી બીજને દિવસે રાહુ પિતાના જ વડે ચંદ્રમાના આઠ ભાગને આવરે છે. એવી રીતે અમાવાસ્યાને દિવસે રાહુ પોતાના સર્વ ભાગવડે એટલે કે એનું અખિલ नियमान 18 मागाने मारे छे. ४२०-४२२. પછી શુકલપક્ષની પ્રતિપદાને દિવસે તે ધીમેથી લગાર ખસીને ચંદ્રના ચાર ભાગને પ્રકટ કરે છે, બીજને દિવસે ચંદ્રના આઠ ભાગને પ્રકટ કરે છે અને એવી રીતે ક્રમે ક્રમે ५माने हिवसे मास भाग३५ मा संपूर्ण मा ४८ थाय छे. ४२३-४२४. ચંદ્રમાને એ ચાર ભાગ જેટલો અંશ રાહુ જેટલો કાળ આવરેલ કે ખુલ્લો રાખે છે તેટલો કાળ તે એક તિથિ કહેવાય છે. રાહુ નિત્ય નિત્ય આવરતો જાય છે એવી પ્રતિપદાદિક તિથિઓ કૃષ્ણપક્ષની કહેવાય છે, અને રાહુ નિત્ય નિત્ય ખુલ્લી કરતા જાય છે એવી પ્રતિપहाडितिथिये। शुसपक्षनी अडवायचं. ४२५-४२६. 59 Page #487 -------------------------------------------------------------------------- ________________ (४६६) लोकप्रकाश। [सर्ग २० तथाहुः। कालेण जेण हायइ सोलसभागो तु सा तिही होइ । तह चेव य वुढीए एवं तिहिणो समुप्पत्ती॥ ४२७ ।। एकोनत्रिंशता पूर्णैः मुहूर्तश्च द्विषष्टिजैः। द्वात्रिंशता मुहूर्ताशेरेकैको रजनीपतेः ॥ ४२८ ॥ चतुर्धा षष्ट्यंशरूपो राहुणा छाद्यते लवः । मुच्यते च तदैतावन्मानाः स्युः तिथयोऽखिलाः॥ ४२९॥ युग्मम् ।। एवं च । द्वाषष्टिभक्ताहोरात्रस्यैकषष्ट्या लवैर्मिता। तिथिरेवं वक्ष्यते यत्तयुक्तमुपपद्यते ॥ ४३०॥ तिथिमानेऽस्मिंश्च हते त्रिंशता स्याद्यथोदितः। मासश्चान्द्र एवमपि त्रिंशत्तिथिमितः खलु ॥ ४३१ ॥ । ननु राहुविमानेन योजनार्धमितेन वै। षट्पंचाशद्योजनकषष्टिभागमितं खलु ॥ ४३२ ॥ कथमाच्छादितुं शक्यं गरीयः शशिमण्डलम् । लघीयसा गरीयो हि दुरावारमिति स्फुटम् ॥ ४३३॥ युं छे : એટલે સમયે ચંદ્રમાનો સોળમો ભાગ ઓછો થાય, કે જેટલે સમયે એ વધે તેટલા કાળપ્રમાણુ એક તિથિ થાય. આ પ્રમાણે તિથિની ઉત્પત્તિ છે. ૪ર૭. રાહુ ચંદ્રમાને ઉપરોક્ત ચાર ભાગ જેટલે અંશ ૨૯૨ મુહૂર્ત પર્યન્ત આવરેલે કે ખુલ્લે રાખે છે. એટલે સર્વ તિથિઓનું એ જ પ્રમાણુ સમજવું. અને એવી રીતે એક અહેરાત્રના રૂ જેવડી તિથિ કહેવાય છે તે યુક્ત જ છે. ૪૨૮-૪૩૦. તિથિના આ પ્રમાણને ત્રીશે ગુણવાથી એટલે કે આ પ્રમાણુની ત્રીશ તિથિઓને से iद्रभास थाय छे. ४३१.. અહિં કોઈ એવી શંકા ઉપસ્થિત કરે કે-“અરધા યોજન જેવડું જ રાહુનું વિમાન છે તે ક યોજન પ્રમાણ (એટલે કે પિતાથી લગભગ બમણું હોટું) એવું ચંદ્રમાનું વિમાન કેવી રીતે આવરી શકે ? ન્હાની વસ્તુથી મ્હોટી વસ્તુ ન આવરી શકાય એ વાત પ્રકટ રીતે सभनय मेवी छ,” ४३२-४३3. Page #488 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक] ----- शुक्ल अने कृष्ण पक्ष । (४६७) एवमुत्तरयन्त्यत्र केचित् प्राक्तनपण्डिताः। लघीयसोऽप्यस्य कान्तिजालेरत्यन्तमेचकैः ॥ ४३४ ॥ आच्छाद्यते महदपि शशिबिम्बं प्रस्मृत्वरैः।। दावानलोच्छलभृमस्तोमैरिव नभोऽङ्गणम् ॥ ४३५॥ युग्मम् ।। अन्ये त्वभिदधुः धीराः योजनार्धं यदुच्यते । मानं ग्रहविमानस्य तदेतत्प्रायिकं ततः ॥ ४३६ ॥ योजनायामविष्कम्भं तत् द्वात्रिंशांशमेदुरम् । स्वर्भाणुमण्डलं तेन विधुराद्रियते सुखम् ॥ ४३७ ॥ तथा चाहुः। आयामो विख्खंभो जोअणमेगं तु तिगुणिो परिही। अढाइज्जधणुसया राहुस्स विमाणवाहल्लम् ॥ ४३८ ॥ संग्रहण्यादर्श प्रक्षेपगाथेयं दृश्यते ॥ __ भगवतीवृत्तावपि एतस्याश्चालनाया एवं प्रत्यवस्थानम् । यदिदं ग्रहविमानमर्धयोजनप्रमाणमिति तत् प्रायिकम् । ततश्च राहोः ग्रहस्य उक्ताधिकप्रमाणमपि विमानं संभाव्यते । अन्ये पुनराहुः लघीयसोऽपि राहुविमानस्य महता तमिस्रजालेन तदात्रियते। इति भगवतीसूत्रवृत्ती १२ शतके पंचमोद्देशके । तत्वं तु केवलिनो विदन्ति । આના ખુલાસામાં કેટલાક પ્રાચીન વિદ્વાનો એમ કહે છે કે રાહુનું વિમાન છે કે ન્હાનું છે તે પણ એના અત્યન્ત શ્યામ રંગના વિસ્તૃત કાન્તિના સમૂહથી તે મોટું એવું પણ ચંદ્રબિમ્બ ઢંકાઈ જાય છે, જેમ દાવાનળથી ઉછળેલા ધુમાડાના સમૂહવડે આકાશમંડળ ઢંકાઈ જાય છે એમ. ४३४-४३५. કેટલાક પંડિતે વળી એમ કહે છે કે ગ્રહના વિમાનનું પ્રમાણ અર્ધ યોજન કર્યું છે ત્યાં પ્રાય: અર્ધ યોજન ” સમજવું. રાહુનું વિમાન તો એક જન લાંબું પહોળું અને બત્રીશ सारेर समातेथी ते ना मिस्ने सुमेथी ढia 3. ४३१-४३७. सथહણીની પ્રતમાં આ (૪૩૮ મી) પ્રક્ષેપ ગાથા દેખાય છે. તેમાં કહ્યું છે કે “રાહુના વિમાનની Page #489 -------------------------------------------------------------------------- ________________ (૪૬૪ ) બ%ાશ [ ૨૦ कदाचित् ग्रहण इव विमानमुपलभ्यते । वृत्ताकृति ध्रुवराहोः कदाचित् न तथा च किम् ॥ ४३९ ॥ दिनेषु येषु तमसाभिभूतः स्यात् भृशं शशी । तेषूपलभ्यते वृत्तं विमानमस्य येषु च ॥ ४४० ॥ शशी विशुद्धकान्तित्वात् तमसा नाभिभूयते । वृत्तं विमानं नैतस्य दिनेषु तेषु दृश्यते ॥॥ ४४१ ॥ युग्मम् ।। तथोक्तम् । वदृच्छेओ कइवइ दिवसे धुवराहुणो विमाणस्त । दिसइ परं न दिसइ जह गहणे पव्वराहुस्स ॥ ४४२ ॥ अञ्चच्छं न हि तमसाभिभूय तेजं ससी विसुज्झन्तो। तेण न वट्टच्छेओ गहणे उ तमोतमो बहुलो ॥ ४४३ ।। इति भगवतीवृत्तौ ॥ લંબાઈ પહોળાઈ એક જનની છે, એથી ત્રણ ગણો એને પરિધિ છે અને અઢીસો ધનુષ્ય પ્રમાણ એની જાડાઇ છે ” ૪૨૮. ભગવતીસૂત્રની ટીકામાં પણ ઉલ્લેખ છે કે ગ્રહના વિમાનનું પ્રમાણ અર્ધ જન કહ્યું છે તે પ્રાય: સમજવું. અને તેથી રાહુ ગ્રહના વિમાનનું પ્રમાણ અધિક પણ સંભવે છે. ” કેટલાક વળી એમ કહે છે કે રાહનું વિમાન લધુ છે પણ એના અન્ધકારનો સમૂહ મહોટે છે તેથી ચંદ્રમંડળ ઢંકાઈ જાય છે. એ પ્રમાણે ભગવતીસૂત્રની ટીકામાં બારમા પાંચમા ઉદ્દેશામાં કહ્યું છે. તત્વ કેવળીગમ્ય. અહિં કોઈ વળી એક બીજી શંકા કરે છે કે “ગ્રહણ સમયની પેઠે કેઈક વખતે ધવરાહુનું વિમાન ગાળ દેખાય છે અને કેઈક વખતે એવું નથી દેખાતું તેનું શું કારણ?” ૪૩૯ એનો ખુલાસો એ છે કે –“જે દિવસમાં ચંદ્ર રાહુથી અત્યન્ત પરાભવ પામેલ હોય તે દિવસોમાં એ રાહુનું વિમાન ગાળ દેખાય છે, પણ જ્યારે ચંદ્રમા તેજસ્વી કાન્તિવાળે હોય ત્યારે રાહુ એનો પરાભવ કરી શકતો નથી અને તેથી એનું વિમાન મેળ દેખાતું નથી. ” ૪૪૦-૪૪૧. ભગવતીસૂત્રની વૃત્તિમાં પણ શિષે આવી જ શંકા કરેલી છે તેને ઉત્તર પણ આચાર આ જ ભાવાર્થ ન આપેલ છે. ૪૪૨-૪૪૩ વાળી બેઉ ગાથાઓના એ જ ભાવાર્થ છે. Page #490 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] - ' ग्रहण ' विषे उमन । (४६९) __यदा तु लेश्यामावृण्वन् पर्वराहुः बजत्यधः । पुष्पदन्तमण्डलयोः यथोक्तकालमानतः ॥ ४४४ ॥ तदा भवत्युपरागो यथार्ह चन्द्रसूर्ययोः जनैः ग्रहणमित्यस्य प्रसिद्धिः परिभाव्यते ॥ ४४५ ॥ युग्मम् ।। जघन्यतस्तत्र षण्णां मासामन्ते शशिग्रहः । उत्कर्षतो द्विचत्वारिंशतो मासामतिक्रमे ॥ ४४६ ॥ मासैर्जघन्यतः षड्भिर्जायते तरणिग्रहः । संवत्सरैरष्टचत्वारिंशतोत्कर्षतः पुनः ॥ ४४७ ॥ __ यदा स्वर्भाणुरागच्छन् गच्छन् वा पुष्पदन्तयोः । लेश्यामावृणुयातर्हि वदन्ति मनुजा भुवि ॥ ४४८ ॥ चन्द्रो रविर्वा तमसा गृहीत इाते यद्यथ । लेश्यामावृत्य पार्श्वेन गच्छत्यर्कशशांकयोः ॥ ४४६ ॥ तदा वदन्ति मनुजा रविणा शशिनाथवा । राहोः कुक्षिभिन्न इति यदा पुनर्विधुतुदः ॥ ४५० ॥ अर्केन्दुलेश्यामावृत्यापसर्पति तदा भुवि । वदन्ति मनुजा वान्तौ राहुणा शशिभास्करौ ॥ ४५१ ॥ चतुर्भिःकलापकम् ॥ હવે કંઈક “ગ્રહણ” વિષે કહે છે. જ્યારે પર્વરાહ સૂર્ય કે ચંદ્રમાની લેશ્યાને (કતિને) આવરતો છતે યક્ત કાળે સૂર્ય કે ચંદ્રની નીચે જાય છે ત્યારે સૂર્ય ચંદ્રનો યથાયોગ્ય ઉપરાગ (ઢંકાવાપણું) થાય છે–તે લોકોમાં ना नामथी साय छे. ४४४-४४५. ચંદ્રગ્રહણ જઘન્યતઃ છ માસે અને ઉત્કૃષ્ટત: બેંતાળીશ માસે થાય છે, જ્યારે સૂર્યअक्षय धन्यत: छ भासे भने उत्कृष्टत: माजी२ वर्षे थाय छे. ४४६-४४७. સૂર્યચંદ્રની નીચેથી જતાં આવતાં રાહુ જ્યારે એની વેશ્યાને (તેને) આચ્છાદિત કરે છે ત્યારે લેકે કહે છે કે એને અન્ધકારે (હુએ) પકડી રાખ્યા છે. વળી એ જ્યારે એની લેસ્થાને આવરતે એઓની પડખેથી ચાલ્યા જાય છે ત્યારે લોકો કહે છે કે Page #491 -------------------------------------------------------------------------- ________________ (४७०) लोकप्रकाश । [सर्ग २० यदा तु गच्छन् वागच्छन् राहुश्चन्द्रस्य वा रवेः। लेश्यामावृत्य मध्येन गच्छत्याहुर्जनास्तदा ॥ ४५२ ॥ राहुणा रविरिन्दुर्वा विभिन्न इति चेत्पुनः। सर्वात्मना चन्द्रसूर्यलेश्यामावृत्य तिष्ठति ॥ ४५३ ॥ वावदन्तीह मनुजाः परमार्थाविदस्तदा । राहुणा क्षुधितेनेव ग्रस्तश्चन्द्रोऽथवा रविः॥४५४॥ त्रिमिर्विशेषकम् ।। श्रृंगाटकश्च जटिलः क्षत्रकः खरकस्तथा । दुर्धरः सगरो मत्स्यः कृष्णसर्पश्च कच्छपः ॥ ४५५ ॥ इत्यस्य नव नामानि विमानास्त्वस्य पंचधा । कृष्णनीलरक्तपीतशुक्लवर्णमनोहराः ॥ ४५६ ॥ युग्मम् ॥ इति भगवतीमूत्रशतक १२ षष्ठोद्देशके ॥ सम्पूर्णसर्वावयवो विशिष्टालंकारमाल्याम्बररम्यरूपः । महर्द्धिको राजति राहुरेषः लोकप्रसिद्धो नतु मौलिमात्रः ॥४५७॥ સૂર્યો કે ચંદ્રમાએ રાહની કુક્ષિને ભેદી છે. વળી ત્યારે રાહુ એવી જ રીતે એઓની લેશ્યાને આવરીને ખસી જાય છે ત્યારે તેઓ કહે છે કે રાહુએ સૂર્યચંદ્રને વમી કાઢ્યા છે. વળી રાહુ જ્યારે જ્યારે એ બેઉના મધ્યમાંથી જાય છે ત્યારે કહે છે કે રાહુએ એમને ભેદ્યા છે. વળી જયારે રાહુ સૂર્યને કે ચંદ્રમાને સર્વથા પ્રકારે આવરીને રહે છે ત્યારે પણ સત્યસ્વરૂપથી અજ્ઞાન એવા લોકો એમ કહે છે કે ક્ષુધાતુર હોયની એવા રાહુએ સૂર્ય કે ચંદ્રને अस्या छ, अर्थात् जी गया छे. ४४८-४५४. साराहुनi नव नाम छ: (१) श्रृंगाट, (२) टिस, (3) क्षत्र, (४) ५२४, (५) दुध२, (६) सा२, (७) मत्स्य, (८)४०९। सर्प मन (८)४२७५. वणी मना (१) श्याम, (२) नीम, (३) २४त, (४) पात भने (५) त-सेभ पांये ना મનહર વિમાને છે. ૪૫૫-૪૫૬. એ પ્રમાણે ભગવતીસૂત્રમાં શતક ૧૨, ઉદ્દેશ ૬ માં કહ્યું છે. ઉત્તમ વસ્ત્રાભૂષણ અને પુષ્પમાળાથી સૈન્દર્યવાન અને મહાન સમૃદ્ધિએ યુક્ત એવા આ રાહુને સર્વ સપૂર્ણ અવયવ છે, પણ લોકને વિષે એ માત્ર મસ્તકરૂપે જ પ્રસિદ્ધ છે. तेवा नथी. ४५७. Page #492 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] चन्द्रमास । उत्तरायण-दक्षिणायन । (४७१) किंच विधोरेकैकमयनमहोरात्रास्त्रयोदश । चतुश्चत्वारिंशदहोरात्रांशाः सप्तषष्टिजाः॥ ४५८ ॥ द्वाभ्यां चन्द्रायणाभ्यां स्यात् भमासः सप्तविंशतिः । अहोरात्राः सप्तषष्टिभागाः तत्रैकविंशतिः ॥ ४५९ ॥ अत्रोपपत्तिस्त्वेवम् । सर्वोडूनां चन्द्रभोगो वक्ष्यमाणः समुच्चितः । मुहूत्तीनां शतान्यष्टकोनविंशान्यथो लवाः॥ ४६० ॥ स्युः सप्तविंशतिः सप्तषष्टिजास्त्रिंशता ततः। मुहूर्तांके हृते लब्धाहोरात्रसप्तविंशतिः ॥ ४६१ ॥ मुहर्ता नव शिष्यन्ते भागाश्च सप्तविंशतिः। मुहूर्ताः सप्तषष्टिघ्नाः कार्याः कर्तुं सवर्णनम् ॥ ४६२ ॥ षट्शती व्युत्तरा स्यात् सा सप्तविंशतिभागयुक् । बभूव षट्शती त्रिंशा भागोऽस्यास्त्रिंशता पुनः ॥ ४६३ ॥ सप्तषष्टिभवा भागा लभ्यन्ते एकविंशतिः।। यथोक्तोऽयं भमासोऽस्यार्धाधु याम्योत्तरायणे ॥ ४६४ ॥ चन्द्रोत्तरायणारम्भो युगादिसमये भवेत् । प्रागुत्तरायणं पश्चाद्याम्यायनमिति क्रमः ॥ ४६५॥ ૧૩ 8 અહોરાત્રનું એક ચંદ્રાયણ થાય, અને બે ચંદ્રાયણનો એક નક્ષત્રમાસ થાય. એટલે એક નક્ષત્રમાસના ૨૭ 8 અહોરાત્ર થાય. ૪૫૮-૪૫૯. એની સમજુતિ આ પ્રમાણે – સર્વ નક્ષત્રને ચંદ્ર સાથે ભગવટે એકત્ર કરીએ તો ૮૧૯ ૭ મુહૂર્તન થાય. આ રકમને ત્રીશે ભાંગીએ તે ૨૭ છે અહોરાત્ર આવી રહે. એનો એક ચંદ્રમાસ થયો, અને मेथी समर्थ मागर्नु यदनु ६क्षिणायन ने उत्तरायण थयु. ४६०-४६४. યુગના આદિ સમયે ચંદ્રના ઉત્તરાયણને આરંભ થાય છે અને તેથી પહેલું ઉત્તરાયણ અને પછી દક્ષિણાયન-એમ અનુક્રમ છે- અને તેનાથી જ તિચક્રની ગતિના એક મૂળ Page #493 -------------------------------------------------------------------------- ________________ (४७२) लोकप्रकाश। [ सर्ग २० प्रवृत्तिः स्याद्यतो ज्योतिश्चक्रचारैकमूलयोः । सूर्ययाम्यायनशीतांशू तरायणयोः किल ॥ ४६६ ॥ युगादावेव युगपत्तत्रार्कदक्षिणायनम् । पुष्पसप्तषष्टिजांशत्रयोविंशत्यतिक्रमे ॥ ४६७ ॥ युगादावभिजिद्योगप्रथमक्षण एव तु । चन्द्रोत्तरायणारम्भः ततो युक्तं पुरोदितम् ॥ ४६८ ॥ तथोक्तं जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रवृत्तौ । सकलज्योतिश्चारमूलस्य सूर्यदक्षिणायनस्य चन्द्रोत्तरायणस्य च युगपत्प्रवृत्तिः युगादावेव । साऽपि चन्द्रायणस्याभिजिद्योगप्रथमसमय एव । सूरायणस्य तु पुष्पस्य त्रयोविंशतौ सप्तषष्टिभागेषु व्यतीतेषु । तेन सिद्धं युगस्य आदित्वमिति ॥ पुष्पस्य सप्तषष्ट्युत्यविंशत्यंशाधिके ततः। मुहूर्त्तदशके भुंक्ते मुहूर्तकोनविंशतौ ॥ ४६९ ॥ भोग्यायां सप्तचत्वारिंशदंशायां समाप्यते । विधुनोदीच्यमयनं याम्यमारभ्यतेऽपि च ॥ १७० ॥ युग्मम् ॥ સમાન એવાં સૂર્યના દક્ષિણાયનની અને ચંદ્રના ઉત્તરાયણની-બેઉની પ્રવૃત્તિ (શરૂઆત) में साथे थाय छे. ४६५-४१६. . વળી યુગની આદિમાં, એક સાથે જ, પુષ્યનક્ષત્રનો ૩ અંશ વ્યતિક્રપે સૂર્યનું દક્ષિણયન, અને અભિજિત નક્ષત્રના યુગને પહેલે જ ક્ષણે ચંદ્રનું ઉત્તરાયણ શરૂ થાય છે. માટે ઉપર युं ते युश्त छे. ४९७-४९८. જખ્યદ્વીપ પ્રજ્ઞપ્તિસૂત્રની વૃત્તિમાં પણ કહ્યું છે કે સર્વ જ્યોતિશ્ચક્રના મૂળરૂપ એવા સૂર્યના દક્ષિણાયનની અને ચંદ્રના ઉત્તરાયણની યુગની આદિમાં એક સાથે જ પ્રવૃત્તિ (શરૂઆત) થાય છે. તેમાં પણ ચંદ્રાયણની પ્રવૃત્તિ અભિજિત નક્ષત્રના યોગને પહેલે જ ક્ષણે અને સૂર્યાયનની પ્રવૃત્તિ પુષ્પનક્ષત્રને ૩ અંશ વ્યતિક્રમે થાય છે. એમ હોવાથી યુગનું આદિત્ય સિદ્ધ થયું. પુષ્પ નક્ષત્રના ૧૦ ફૂટ મુહૂર્ત ભગવાઈ રહ્યા કેડે બાકીના ૧૯ ૭ મુહુર્ત ભગ્ય રહે ત્યારે ચંદ્ર ઉત્તરાયણ સમાપ્ત કરે છે અને દક્ષિણાયનને પ્રારંભ પણ કરી દે છે. ૪૬૯-૪૭૦. Page #494 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] चंद्रायणो विषे समन । (४७३) एवं च सर्वनक्षत्रभोगार्धानुभवात्मके। .... सामर्थ्यादवसीयेते याम्योत्तरायणे विधोः ॥ ४७१ ॥ न त्वाद्यान्त्यमण्डलाभिमुखप्रसरणात्मके। . याम्योत्तरायणे स्यातां भानोरिव विधोरपि ॥ ४७२ ॥ किंच लोकप्रसिद्धमकरकर्कराशिस्थितः ततः । औदिच्यं याम्यमयनं विधुरारभते क्रमात् ॥ ४७३ ॥ युगे युगे चतुस्त्रिंशं शतं चन्द्रायणानि वै। त्रिंशान्यष्टादशशतान्यभिश्च युगवासराः ॥ ४७४ ॥ _युगातीतपर्वसंख्या कार्या पंचदशाहता। क्षिप्यन्ते तत्र तिथयः पर्वोपरिगतास्ततः ॥ ४७५ ॥ राशेरस्माद्विवय॑न्तेऽवमरात्राः ततः परम् । ऋक्षमासार्धेन भागे यल्लब्धं तद्विचार्यते ॥ ४७६ ॥ लब्धे समेऽके विज्ञेयमतीतं दक्षिणायनम् । विषमेऽके पुनर्लब्धे व्यतीतमुत्तरायणम् ॥ ४७७ ॥ અને એવી રીતે સમર્થન કરતાં, ચંદ્રમાના દક્ષિણાયન અને ઉત્તરાયણ સર્વ નક્ષત્રના અરધા ભેગવટાના અનુભવરૂપ જણાય છે. આ ચંદ્રાયણે કંઈ ભાનુના અયનની પેઠે પહેલા અને છેલા મંડળ સન્મુખ જ પ્રસારણ કરવાવાળા નથી. ૪૭૧-૪૭૨ વળી ચંદ્રમાં પ્રસિદ્ધ મકર અને કર્ક રાશિમાં આવી ત્યાંથી અનુક્રમે ઉત્તરાયણ भने दक्षिणायननी प्रा२ ४२ छे. ४७३. પ્રત્યેક યુગમાં ૧૩૪ ચંદ્રાયણે થાય છે એટલે પ્રત્યેક યુગના દિવસે ૧૩૪૪૧૩ ૪ मेटले १८30 थाय छे. ४७४. યુગના પ્રારંભ પછી અમુક દિવસે કયું ચંદ્રાયણુ છે તે જાણવાની રીત બતાવે છે – સુગાતીત પર્વોની સંખ્યાને પંદર વડે ગુણી પછી પર્વાતીત તિથિઓ એમાં ઉમેરવી. જે અંક આવે એમાંથી અવરાત્રે એટલે ક્ષયતિથિઓ બાદ કરવી. બાદ કરતાં જે અંક આવે એને અર્ધચંદ્રમાસ વડે ભાંગ. આમ કરતાં ભાગમાં જે અંક આવે તે જે સમ અંક હોય તે જાણવું જે દક્ષિણાયન વ્યતીત થયું, જે વિષમ અંક હોય 60 Page #495 -------------------------------------------------------------------------- ________________ ( ४७४ ) लोकप्रकाश | शेषस्तूरितानंशान् सप्तषष्ठ्या हरेत् बुधः । लब्धांक प्रमिता वर्त्तमानायनदिना गताः ॥ ४७८ ॥ तत्राप्युद्धरिता येऽङ्काः ते विज्ञेया विशारदैः । दिनस्य सप्तषष्ठ्यंशा दर्श्यतेऽत्र निदर्शनम् ॥ ४७६ ॥ यथा युगादेरारभ्य नवमासव्यतिक्रमे । पंचम्यां केनचित् पृष्टं किं चन्द्रायणमस्ति भोः ॥ ४८० ॥ कुर्यात् पंचदशन्नानि पर्वाण्यष्टादशात्र च । क्षिपेत् गतान् पंचतिथीन् त्यक्त्वावमचतुष्टयम् ॥ ४८१ ॥ एकसप्तत्या समेतं संजातं शतयोर्द्वयम् । भाजकोऽस्य भमासार्धं पूर्णरूपात्मकं न तत् ॥ ४८२ ॥ किन्तु सप्तषष्टिभागैः कियद्भिरधिकं ततः । एष राशिः सप्तषष्ट्या भागसाम्याय गुण्यते ॥ ४८३ ॥ अष्टादश सहस्राणि सप्तपंचाशताधिकं । शतं जातमितश्चोडुमासार्द्धदिवसा अपि ॥ ४८४ ॥ [ सर्ग २० તા જાણુવુ' જે ઉત્તરાયણુ વ્યતીત થયું. વળી જે અશા વધે એને સડસઠે ભાગવા એટલે ભાગમાં જે રકમ આવે તેટલા ચાલતા અયનના દિવસે વ્યતીત થયા જાણવા. વળી પ જેટલા અંશા વધે તેટલા સડસઠાંશ ત્યારપછીના દિવસના વ્યતીત થયા સમજવા. ૪૭૫-૪૯ એ વાત ટાન્તવડે સમજાવે છે: જેમકે યુગની આદિથી માંડીને નવ માસ ગયા બાદ પંચમીને દિવસે કયું ચ`દ્રાયણ છે? એ જાણવા માટે આ પ્રમાણે કરવું:— નવમાસ=૧૮ પ; ૧૮ ને ૧૫ વડે ગુણ્ા, તેમાં પાંચ તિથિ ઉમેરા ને ચાર અવમરાત્રા બાદ કા. એટલે (१८×१५) +५-४=२७१ भाव्या. अर्धनक्षत्र मेने अर्धभासे मेट ! १३४ वडे लागे. આમ ૨૭૧૧૧૩(૪ એટલે કે ૨૦૧૩_એટલે ૨૭૧×૧૫ એટલે કે ૧૯૫૭ નક્ષત્ર માસના દિવસે આવ્યા. આ ભાગાકાર કરતાં ભાગમાં ૧૯ આવશે તે ૧૯ વળી શેષ ૭૭૨ વધશે એને ૬૭ વડે ભાગે. ભાગમાં ૧૧ અયન વ્યતીત થયાં સમજવાં. આવ્યા એ ૧૧ દિવસે Page #496 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] चन्द्रायणो विषे समज । (४७५) सप्तषष्ट्या हताः शेषैः वेदवेदलवैर्युताः। जाताः पंचदशाढ्यानि शतानि नव तैः पुनः ॥ ४८५ ॥ हृते भाज्यांकेऽयनानि लब्धान्येकोनविंशतिः। शेषा भागसप्तशती द्विसप्तत्यधिका स्थिता ॥ ४८६ ॥ भस्या भागे सप्तषष्ट्या लब्धा रुद्रमिता दिनाः। शेषाः पंचत्रिंशदंशाः तिष्टन्ति सप्तषष्टिजाः ॥ ४८७ ॥ चन्द्रायणान्यतीतानीत्येवमेकोनविंशतिः । अनन्तरमतीतं यत्तच्चन्द्रस्योत्तरायणम् ॥ ४८८ ॥ वर्तमानस्य च याम्यायनस्य वासरा गताः। एकादश लवाः पंचत्रिंशच्च सप्तषष्टिजाः ॥ ४८९ ॥ अत्र पूर्णा भविष्यन्ति समाप्ते पंचमे तिथो । एवमन्यत्रापि भाव्यं करणं गणकोत्तमैः ॥ ४६० ॥ इन्दुः तत्परिवारश्च रूपकान्त्यादिभिः भृशम् । सश्रीक इति विख्यातः ससी प्राकृतभाषया ॥ ४९१॥ मृगश्चिन्हं विमानेऽस्य पीठिकायां प्रतिष्ठितम् । मृगांकितविमानत्वात् मृगांक इति वोच्यते ॥ ४६२ ॥ વ્યતીત થયા સમજવા. વળી શેષ રૂછે વળ્યા તે બારમા દિવસના વ્યતીત થયા સમજવા. એટલે સમજવાનું જે - ૧૬ નો અંક વિષમ છે એટલે, વ્યતીત થયું તે ચંદ્રનું ઉત્તરાયણ વ્યતીત થયું છે. વળી વર્તમાન (દક્ષિણ) અયનના ૧૧૫ દિવસ વ્યતીત થયા છે અને પંચમી સમાપ્ત थये थे ५३ 42. ४८०-४६० આ કરણ પ્રમાણે જોતિષીઓએ અન્યત્ર પણ ભાવી લેવું (આ રીત પ્રમાણે पास ४४व।). | ચંદ્ર અને એને પરીવાર રૂપ, કાન્તિ આદિકમાં અત્યન્ત શ્રીક (શોભાયમાન) છે. અને તેથી તે પ્રાકૃત ભાષામાં સસી એ નામે પ્રસિદ્ધ છે. વળી એના વિમાનની પીઠિકા પર મુગનું ચિન્હ છે એટલે મૂગના ચિન્હવાળા વિમાનવામાં હોવાથી એ મૃગાંક પણ કહેવાય છે. ४८१-४५२. Page #497 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । ( ૪૭૬ ) तथा च पंचमांगे । सेकेणणं भंते एवं वृच्चइ चंदे ससी । चंदे ससी गोयम चंदस्स णं ज्योतिसिंदस्स जोतिसरण्णो मियंके विमाणे कन्ता देवा कम्ताओ સેવીઓ । હવે ॥ [ gñ ૨૦ इति चन्द्रस्वरूपनिरूपणम् ॥ एवं संक्षेपतश्चन्द्रनिरूपणं यथा कृतम् । तथैव वर्णयामोऽथ नक्षत्राणां निरूपणम् ॥ ४९३ ॥ आदौ संख्या मण्डलानां १ तेषां क्षेत्रप्ररूपणा २ । एकऋक्ष विमानानां तथान्तरं परस्परम् ३ ॥ ४९४ ॥ सुमेरोः मण्डलाबाधा ४ विष्कम्भादि च मण्डले ५ । मुहूर्त्तगतिः ६ आवेशः शशांकमण्डलैः सह ७ ॥ ४९५ ॥ दिग्योगो ८ देवताः ६ तारासंख्यो १० डूनां तथाकृतिः । सूर्येन्दुयोगाद्धामानं १२ कुलाद्याख्यानिरूपणम् १३ ॥४९६॥ આ સંબંધમાં પાંચમા ‘અગ’ માં ઉલ્લેખ છે:-(શ્રી ગાતમ પ્રશ્ન કરે છે) હું ભગવન્ ! ચંદ્રમાને ‘ સસી ’કેમ કહે છે ? (ભગવાન ઉત્તર આપે છે) હું ગાયમ ! ચંદ્રને સસી (સશ્રીક) એટલા માટે કહેવામાં આવે છે કે તે (ચંદ્ર) જ્યોતિશ્ર્વકના ઇન્દ્ર છે, યાતિશ્ચક્રના રાજા છે, એના મુગાંકિત વિમાનમાં મનેાહર દેવા તથા મનેાહર દેવીએ રહે છે-ઇત્યાદિ શ્રી ( ચેાલા ) ને લઇને તે સશ્રીક–સસી કહેવાય છે. આ પ્રમાણે ચંદ્રમાના સર્વ સ્વરૂપનુ નિરૂપણુ સમાપ્ત. અહિં' જેમ ચંદ્રમાનું ટુંકમાં સ્વરૂપ સમજાવ્યું તેમ હવે નક્ષત્રા વિષે પશુ સંક્ષિપ્ત હકીકત કહીએ છીએ. ૪૯૩. એક નગરી જેમ દરવાજાએ વડે ગમ્ય-પ્રવેશી શકાય તેવી હાય છે તેમ નક્ષત્રાની પરિપાટી અમુક પંદર દ્વારાવડે ગમ્ય છે—જાણી શકાય છે. તે પંદર દ્વારા આ પ્રમાણે છે:— (૧) નક્ષત્રમંડળાની સંખ્યા ( ૨ ) નક્ષત્રાનાં ક્ષેત્ર, ( ૩ ) એક નક્ષત્રના વિમાનાનું પરસ્પર અંતર, ( ૪ ) નક્ષત્ર મંડળની મેરૂ પ્રતિ અખાધા, ( ૫ ) નક્ષત્રમંડળની પહેાળાઇ આદિક, (૬) નક્ષત્રની એક મુહૂ`માં ગતિ, (૭) નક્ષત્રમંડળાના ચંદ્રમાના મળિા સાથે આવેશ, (૮) એમના દિશાએ સાથે યાગ, ( ૯ ) Page #498 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] नक्षत्रो । नक्षत्रोना नामादिक । (४७७) अमावास्यापूर्णिमानां नक्षत्रयोगकीर्तनम १४ । प्रतिमासमहोरात्रसमापकानि तानि च १५ ॥४९७॥ एभिश्च पंचदशभिः द्वारैः पूर्गोपुरौरिख । गम्योडूपरिपाटीति तामेव प्रथमं ब्रुवे ॥ ४९८ ॥ अभिजित् श्रवणं चैव धनिष्टा शततारिका । पूर्वा भद्रपदा सैवोत्तरादिकाथ रेवती ॥ ४९९ ॥ अश्विनी भरणी चैव कृत्तिका रोहिणी तथा । मृगशीर्षं तथा चार्दा पुनर्वसू ततः परम् ॥ ५०० ॥ पुष्योऽश्लेषा मघा पूर्वाफाल्गुन्युत्तरफाल्गुनी । हस्तश्चित्रा तथा स्वातिः विशाखा चानुराधिका ॥५०१॥ ज्येष्टा मूलं तथा पूर्वाषाढा सैवोत्तरापि च । जिनप्रवचनोपज्ञो नक्षत्राणामयं क्रमः ॥५०२।। ___ अश्विन्याः कृत्तिकायाः यत् प्रसिद्धं लौकिकक्रमम् । उल्लंध्यात्र प्रवचने यदेतत् क्रमदर्शनम् ॥ ५०३ ॥ अमन (मधिष्ठाय:) वता, (१०) मेमना तारामानी सया, (११) मेमनी माકૃતિ, (૧૨) એમના સૂર્ય અને ચન્દ્રમા સાથે સંગ કાળનું માન, (૧૩) એમનાં કુલાદિકનાં નામે, (૧૪) એમને અમાવાસ્યા અને પૂર્ણિમા સાથે યોગ અને (૧૫) પ્રત્યેક માસે અહોરાત્ર સંપૂર્ણ કરનારા નક્ષત્ર. ૪૯૪-૪૮. એ પંદર દ્વારોમાંનું પહેલું દ્વાર-- જિનશાસ્ત્રમાં નક્ષત્રોની સંખ્યા અઠયાવીશની કહી છે તે અનુક્રમે આ પ્રમાણે છે – (१) ममिति , (२) श्रवण, (3) धनिष्टा, (४) शतता, (५) पूर्व पहा, (६) उत्तर भाद्रहl, (७) रेवती, (८) मश्विनी, (८) १२, (10) कृत्तिा , (११) लिमी, (१२) भृगशीर्ष, (१३) माद्री, (१४) पुनर्वसू, (१५) पुष्य, (१६) ARषा, (१७) भधा, (१८) पूर्वा गुनी, (१८) उत्त। शगुनी, (२०) स्त, (२१) भित्रा, ( २२ ) स्वाति, (२३) विशा, (२४) अनुराधा, (२५) न्येष्टा, (२६) भूग, (२७) पूर्वाषाढा, मने (२८) उत्तराषाढा. ४८८-५०२. લોકિક ક્રમ તો–પહેલું અશ્વિની, પછી ભરણી, પછી કૃત્તિકા, ઈત્યાદિ પ્રમાણે છે–તેને Page #499 -------------------------------------------------------------------------- ________________ (४७८) लोकप्रकाश । तत्र हेतुः प्रथमतः संयोगः शशिना समम् । युगस्यादावभिजितः शेषाणां तु ततः क्रमात् ॥ ५०४ ॥ कृत्तिकादिक्रमस्तु लोके सप्तशिलाकचक्रादिष्वेव स्थानेषूपयोगी श्रूयते ॥ आरभ्य नन्वभिजितो नचत्रानुक्रमो यदि । शेषोड्नामिव कथं व्यवहार्यत्वमस्य न ॥ ५०५ ॥ अत्रोच्यतेऽस्य शशिना योगो यदल्पकालिकः । ऋक्षान्तरानुप्रविष्टतयास्य तद्विचक्षणम् ॥ ५०६ ॥ यदुक्तं समवायांगे सप्तविंशे समवाये । जम्बुद्दीवे दीवे अभीइव जेहिं सत्ताविसार्हि णखत्तेर्हि संववहारे वहइ ॥ एतद्द्वृत्तिः यथा । जम्बूद्वीपे न धातकीखण्डादौ भिजिद्वजैः सप्तविंशत्या नक्षत्रैः व्यवहारः प्रवर्त्तते अभिजिन्नक्षत्रस्य उत्तराषाढाचतुर्थपादानुप्रवेशनात् । इति ॥ लोके तु औत्तराषाढमन्त्यांचितस्रश्च श्रुतेः घटीः । वदन्त्यभिजितो भोगं वेधसत्ताद्यवेक्षणे ॥ ५०७ ॥ ઉલ્લંધીને સિદ્ધાન્તમાં જે આ ક્રમ કહ્યો છે એના હેતુ એમ છે કે યુગની આદિમાં ચંદ્ર સાથે પહેલા અભિજિત નક્ષત્રના યોગ હોય છે અને તે પછી જ અનુક્રમે શેષ નક્ષત્રાના योग थाय छे. ५०३-५०४. કૃત્તિકાદિકને ક્રમ તા વળી લેાકેાને વિષે સપ્ત શિલાકચક્રાદિક સ્થાનકામાં જ ઉપયાગી કહેવાય છે. [ सर्ग २० અહિં` કાઇ એમ શંકા ઉઠાવે કે—જ્યારે તમે ‘અભિજિત્' થી આર’ભીને નક્ષત્રના ક્રમ કહેા છે. ત્યારે બાકીનાં નક્ષત્રાની જેમ એ અભિજિત્ વ્યવહાર ’ માં કેમ નથી ? ” ૫૦૫. એ શંકાનું સમાધાન આ પ્રમાણે:— ચંદ્રમાની સાથે એના ( અભિજિત્નું ) સંચાગ સ્વલ્પકાલિક છે, પછી ચદ્રમા સઘ અન્ય નક્ષત્રને વિષે પ્રવેશ કરી જાય છે. માટે मे अव्यवहार्य छे. ५०६. 4 સમવાયાંગસૂત્રમાં પણ ૨૭ મા સમવાય માં કહ્યું છે કે જખૂદ્વીપમાં અભિજિત શિવાયના ૨૭ નક્ષત્રા વ્યવહારમાં વર્તે છે. એની ટીકા આ પ્રમાણે છે-જઠ્ઠીપમાં (ધાતકીખંડ આદિમાં નહિ), અભિજિત્ શિવાયનાં ૨૭ નક્ષત્રાથી વ્યવહાર પ્રવર્તે છે. કેમકે અભિજિત નક્ષત્રના ઉત્તરાષાઢાના ચાથા પાદમાં સમાવેશ થાય છે. " લેાકેામાં તે વેધ સત્તા આદિક જોવામાં, ઉત્તરાષાઢાના અભિજિત સાથે સયેાગ છેલ્લા પાત્તની ચાર ઘડી જેટલા જ કહેવાય છે. પ૦૭. Page #500 -------------------------------------------------------------------------- ________________ (४७६) क्षेत्रलोक ] नक्षत्रोना मंडळो । एमनां क्षेत्र वगेरे । अष्टावेव मण्डलानि स्युरष्टाविंशतरपि। उडूनां तत्र चारस्तु नियते स्वस्वमण्डले ॥ ५०८ ॥ इति मण्डलसंख्या ॥ १॥ साशीतियोजनशते द्वीपस्यान्तरवर्तिनि । उक्तं मुक्तिवधुकान्तैः नक्षत्रमण्डलद्वयम् ॥ ५०६ ॥ त्रिंशे च योजनशतत्रये लवणवारिधेः। षड् नक्षत्रमण्डलानि दृष्टानि विष्टपेक्षिभिः ॥ ५१० ॥ नक्षत्रमण्डलं चक्रवालविष्कम्भतो भवेत्।। गव्यूतमेकं प्रत्येकं गव्यूतार्धं च मेदुरम् ॥ ५११ ॥ एवं नक्षत्रजातीयमण्डलक्षेत्रसमितिः । दशोत्तरा पंचशती योजनानां निरूपिता ॥ ५१२ ॥ न त्वैकैकस्य वृक्षस्य मण्डलक्षेत्रसम्भवः । रवेरिवायनाभावात् सदा चारात् स्वमण्डले ॥ ५१३ ॥ इति मण्डलक्षेत्रम् ॥ २॥ અઢાવશે નક્ષત્રનાં મંડળે તો ફક્ત આઠ જ છે. ને એ આઠમાંથી પોતપોતાનાં નિયત મંડળમાં જ એ નક્ષત્રની ગતિ છે. પ૦૮. એ પ્રમાણે “ નક્ષત્રના મંડળોની સંખ્યા ” નામનું પહેલું દ્વાર થયું. હવે એ નક્ષત્રના બીજાં દ્વાર “ ક્ષેત્ર ” વિષે કહે છે – બે નક્ષત્રમંડળે જમ્બુદ્વીપમાં છે અને તે ૧૮૦ જનમાં છે. બાકી છ નક્ષત્રમંડળે લવણસમદ્ર ઉપર છે અને તે ૩૩૦ જનમાં છે. પ્રત્યેક નક્ષત્રમંડળ ચક્રવાળને વિષ્ક એક ગાઉ અને પહોળાઈએ અરધે ગાઉ છે. પ૦૯-૫૧૧. એટલે બધાં આઠે નક્ષત્રમંડળનું ક્ષેત્ર ૧૮૦૩૩૦ એટલે ૫૧૦ જનનું થયું. ૫૧૨. સૂર્યની પેઠે “ અયન ” ના અભાવને લઈને, તથા હમેશાં પોતપોતાના નિયત મંદળમાં જ ગમન કરતા હોઈને, દરેક નક્ષત્રને મંડળક્ષેત્ર સંભવતું નથી. પ૧૩. હવે નક્ષત્રના વિમાનેનું પરસ્પર અંતર (ત્રીજું દ્વાર ). Page #501 -------------------------------------------------------------------------- ________________ (४८०) लोकप्रकाश । [सर्ग २० यत्र यत्र यानि यानि वक्ष्यन्ते भानि मण्डले। स्यात्तदीयविमानानां द्वे योजने मिथोऽन्तरम् ॥ ५१४ ॥ मिथोऽन्तरमुडूनां चेदिदमेव भवेत्तदा। मण्डलक्षेत्रमन्यत् स्यात् भूशून्यं तच्च नेष्यते ॥ ५१५ ॥ यत्तु दो जोअणाई णखत्तमंडलस्स णखत्तमण्डलस्स य अबाहाए अंतरे पण्णत्ते इत्येतत् जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रं तत् अष्टावपि मण्डलेषु यत्र यत्र मण्डले यावन्ति नक्षत्राणां विमानानि तेषामन्तरबोधकम् । यच्च अभिजिन्नक्षत्रविमानस्य श्रवणनक्षत्रविमानस्य च परस्परमन्तरं द्वे योजने इति उपाध्यायश्रीशान्तिचन्द्रगणिभिः स्वकृतवृत्तौ व्याख्यायि तदभिप्रायं सम्यक् न विद्मः । यद्यपि उपाध्यायश्रीधर्मसागरगाणाभिः स्वकृतवृत्तौ एतत्सूत्रव्याख्याने द्वे योजने नक्षत्रस्य नक्षत्रस्य च अबाधया अन्तरं प्रज्ञप्तम् इत्येव लिखितमस्ति तदपि अभिप्रायशून्यमेव ॥ चतुश्चत्वारिंशतैव सहस्रैरष्टभिः शतैः । विशेश्च योजनैः मेरोः सर्वान्तरं भमण्डलम् ॥ ५१६ ॥ જે જે મંડળમાં જે જે નક્ષત્ર કહેવામાં આવે છે તે નક્ષત્રના વિમાનોનું પરસ્પર અન્તર બે જન છે. ૫૧૪. નક્ષત્ર નક્ષત્ર વચ્ચે પરસ્પર અંતર પણ કેટલેક સ્થળે એટલું જ એટલે કે બે - જનનું કહ્યું છે તે જે તેટલું જ સ્વીકારીએ તો મંડળક્ષેત્ર વિનાની બીજી જગ્યા શૂન્ય રહે એ ઈચ્છવા ગ્ય નથી. - જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્ત સૂત્રમાં દરેક નક્ષત્રમંડળનું અબાધા અંતર બે જનનું કહ્યું છે તે આઠે મંડળમાં જે જે મંડળની અંદર જેટલાં નક્ષત્રોનાં વિમાને છે તેઓનાં પરસ્પર અંતરને જણાવનારૂં છે ( એમ સમજવું ). વળી અભિજિત્ નક્ષત્રના વિમાન અને શ્રવણ નક્ષત્રના વિમાન વચ્ચે પણ ઉપાધ્યાય શ્રી શાંતિચંદ્રગણિએ પોતે કરેલી ટીકામાં બે જન જેટલું અંતર કહ્યું છે. તે પણ અમે સમજી શકતા નથી. તેમ જ શ્રીધર્મસાગરગણિએ પણ પોતે રચેલી વૃત્તિમાં નક્ષત્ર નક્ષત્ર વચ્ચેનું અંતર બે જનનું કહ્યું છે એમ લખ્યું છે, એ લખાણ પણ અભિપ્રાયફૂન્ય છે. હવે શું કાર. સર્વથી અંદરનું નક્ષત્રમંડળ મેરૂથી ૪૪૮૨૦ પેજને રહેલું છે અને સર્વથી બહારનું નક્ષત્રમંડળ મેથી ૪૫૩૩૦ જાને રહેલું છે. ( આ પરથી આઠે નક્ષત્રમંડળનું Page #502 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] नक्षत्र मंडळोना विष्कम्भादिक तथा मुहूर्तगति । (४८१) सहस्रः पंचचत्वारिंशता विंशैस्त्रिभिः शतैः । योजनैः मेरुतः सर्वबाह्य नक्षत्रमण्डलम् ॥ ५१७ ॥ इति मेरोः अबाधा ॥ ४ ॥ विष्कम्भायामपरिधिप्रमुख मानमेतयोः। रवेः सर्वान्तरसर्वबाह्यमण्डलयोरिव ॥ ५१८ ॥ इति मण्डलविष्कम्भादि ॥ ५॥ सहस्राणि पंच शतद्वयं च पंचषष्टियुक् । योजनानि योजनस्य भक्तस्यैकस्य निश्चितम् ॥ ५१९ ॥ एकविंशत्या सहस्रैः षष्ट्याढयैः नवभिः शतैः । विभागाश्च समधिकाः पूर्वोक्तयोजनोपरि ॥ ५२० ॥ अष्टादश सहस्राणि शतद्वयं त्रिषष्टियुक् । सर्वान्तर्मण्डलोडूनां मुहूर्तगतिरेषिका ॥ ५२१ ।। उपपत्तिश्चात्र नक्षत्रं सर्वमप्यत्र पूरयेत् स्वस्वमण्डलम् । मुहत्तैरेकोनषष्ट्या मुहूर्त्तस्य तथा लवैः ।। ५२२ ॥ માપ પૂર્વે ૫૧૦ જનનું કહેલું છે (લોક ૫૧૨ ) તે બરાબર મળી રહે છે. ( ४५33०-४४८२०५१० ). ५१६-५१७. એ પ્રમાણે “મેરૂ પ્રતિ અબાધા” નામનું ચોથું દ્વાર થયું. હવે “મંડળના વિધ્વંભાદિક” નામના પાંચમા દ્વારના નિરૂપણમાં કહેવાનું કે – સૂર્યનાં સભ્યન્તર અને સર્વબાહા-એમ બે મંડળના વિધ્વંભ, આયામ અને પરિધિ આદિક પ્રમાણે જ આ નક્ષત્રોનાં વિધ્વંભ, આયામ, પરિધિ આદિક છે. ૫૧૮. હવે “મુહુર્તગતિ” નામના છઠ્ઠા દ્વારનું નિરૂપણ કરે છે– સભ્યન્તર મંડળમાં રહેલા નક્ષત્રોની મુહૂર્તગતિ પર૬પ ફ૩ એજન જેટલી છે. ૫૧૯-૫૨૧ એની સમજણ આ પ્રમાણે : 61 Page #503 -------------------------------------------------------------------------- ________________ (४८३) लोकप्रकाश । [सर्ग २० ससप्तषष्टित्रिशतविभक्तस्य त्रिभिः शतैः । सप्तोत्तरैः प्रत्ययश्च त्रैराशिकात्तदुच्यते ॥ ५२३ ॥ __ नक्षत्रार्धमण्डलानां संपूर्णयुगवर्तिनाम् । पंचत्रिंशत्समधिकर्यद्यष्टादशाभिः शतैः ॥ ५२४ ।। अष्टादशशती त्रिंशाहोरात्राणामवाप्यते । द्वाभ्यामर्धमण्डलाभ्यां किमाप्यते तदा वद ॥ ५२५ ॥ __ अत्रान्त्यराशिना राशौ मध्यमे गुणिते सति । त्रिसहस्री षट्शती च जाता षष्टयधिका किल ॥ ५२६ ॥ पंचत्रिंशत्समधिकेनाष्टादशशतात्मना । आयेन राशिना भागे रात्रिंदिवमवाप्यते ॥ ५२७ ॥ अष्टादशशती शेषा पंचविंशतियुक् स्थिता । मुहर्त्तानयनायैषा त्रिंशता गुणिताभवत् ॥ ५२८ ॥ चतुःपंचाशत्सहस्राः सार्दा सप्तशतीति च । एषां भागेऽष्टादशभिः पंचत्रिंशद्युतैः शतैः ॥ ५२९ ॥ लब्धा मुहर्ता एकोनत्रिंशत् ततोऽपवर्त्तनम् । छेद्यछेदकयोः राश्योः पंचभिः तौ ततः स्थितौ ॥ ५३० ॥ सप्ताढ्या त्रिशती भाज्यो भाजकः सप्तषष्टियुक् । त्रिशती येऽत्र लब्धाश्चैकोनत्रिंशत् मुहूर्त्तकाः ॥ ५३१ ॥ त्रिंशन्मुहूर्तरूपेऽहोरात्रे पूर्वागतेऽन्विताः।। ते मुहूर्ताः स्युरेकोनषष्टी राशिरसौ पुनः ॥ ५३२ ॥ દરેક નક્ષત્ર પિતપોતાનું આખું મંડળ ૫૯૩૭ મુહૂર્તોમાં પૂરે છે, જેની નાચે પ્રમાણે ત્રરાશિક હિસાબથી ખાત્રી કરવી. પ૨૨-પર૩. સંપૂર્ણ યુગવત ૧૮૩૫ નક્ષત્રાધમંડળેથી જે ૧૮૩૦ અહેરાત્ર થાય તે ૨ અધમંડળેથી કેટલા અહોરાત્ર થાય ? માટે ૧૮૩૫ : ૧૮૩૦ : : ૨ આમ ત્રિરાશિ લખવી એટલે કે અહોરાત્ર Page #504 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक] नक्षत्रोनी मुहूर्तगति । (४८३) गुंण्यते भागसाम्याय सप्तषष्टिसमन्वितैः । त्रिभिः शतैः क्षिप्यतेऽस्मिन् सप्ताढ्यांशशतत्रयी ॥ ५३३ ॥ सषष्टिनवशत्येवं सहस्राश्चैकविंशतिः। अयं च राशिः परिधेः भाजकः प्रतिमण्डलम् ॥ ५३४ ॥ तिस्रो लक्षाः पंचदश सहस्राणि तथोपरि । नवाशीतिः परिक्षेपः सर्वाभ्यन्तरमण्डले ॥॥ ५३५ ॥ राशियॊजनरूपोऽयं भागात्मकेन राशिना । कथं विभाज्योऽसदृशस्वरूपत्वादसौ ततः ॥ ५३६ ॥ तेनैवार्हति गुणनं गुणितो येन भाजकः । ततः त्रिभिः शतैः सप्तषष्ट्याढ्यैरेष गुण्यते ॥ ५३७ ॥ जाता एकादश कोट्यः षट्पंचाशच्च लक्षिकाः । सप्तत्रिंशत्सहस्राणि षट्शती च त्रिषष्टियुक् ॥ ५३८ ॥ सहस्रैरेकविंशत्या षष्ठ्याढ्यैर्नवभिः शतैः । भागेऽस्य राशेः प्रागुक्ता मुहर्तगतिराप्यते ॥ ५३६ ॥ એટલે કે ૧૩૫ અહેરાત્ર. આમાં ૧૩, અહોરાત્રના મુહૂર્ત કાઢવા માટે ૧૮૨૫ ને ૩૦ વડે ગુણને ૧૮૩૫ વડે ભાગવાથી ૨૯૩૭ મુહૂર્ત આવશે, જેમાં એક અહોરાત્રના ૩૦ મુહૂર્ત ભેળવતાં ૨૯૬૭ આવી રહ્યા. ૫૨૪–૫૪૨. હવે પછી ૫૯ ને ભાગના સામ્ય માટે ૩૬૭ વડે ગુણે અને તેમાં ૩૦૭ ભેળ એટલે ૨૧૬૦ આવશે. આ રકમ દરેક મંડળ પરિધિની ભાજક રકમ સમજવી. પ૩ર-પ૩૪. આ સર્વાશ્યન્તર નક્ષત્રમંડળને પરિધિ ૩૧૫૦૮૯ યોજન છે. ઉપર ભાજક ૫૯૩૭ ની રકમને ૩૬૭ વડે ગુણેલ છે. માટે આ ૩૧૫૦૮૯ યોજનવાળી ભાન્ય રકમને પણ ૩૬૭ વડે ગુણે. એટલે ૧૧૫૩૭૬૬૩ આવશે; એ ભાજ્ય રકમ છે. તેને ૨૧૬૦ વડે ભાંગો એટલે પર૬૫૬૩ એજન આવશે. અને તેથી પૂર્વે ૧૧૯–પર૧ - કેમાં મુહૂર્તગતિ કહી છે તે મળી રહી. પ૩૮-૫૩૯. (એ પ્રમાણે સર્વાભ્યતર મંડળમાં નક્ષત્રની મુહુર્તગતિ સમજવી.) Page #505 -------------------------------------------------------------------------- ________________ तथा (४८४) लोकप्रकाश । [सर्ग २० योजनानां त्रिपंचाशच्छती सैकोनविंशतिः । सहस्रैरेकविंशत्या षष्ट्याढ्यैः नवभिः शतैः ॥ ५४० ॥ भक्तस्य योजनस्यांशसहस्राः षोडशोपरि। सपंचषष्टिस्त्रिशती गतिः सर्वान्त्यमण्डले ॥ ५४१ ।। तथाहि। लक्षत्रयं योजनानामष्टादशसहस्रयुक् । शतत्रयं पंचदशं परिक्षेपोऽन्त्यमण्डले ॥ ५४२ ॥ अयं त्रिभिः सप्तषष्टिसहितैः ताडितः शतैः । कोट्य एकादश लक्षा अष्टषष्टिः किलाधिकाः ॥ ५४३ ॥ सहस्रैरेकविंशत्या शतैः षड्भिः सपंचभिः । राशेरस्यैकविंशत्या सहस्रैर्नवभिः शतैः ॥ ५४४ ॥ हृते षष्ट्यधिकैः भागे मुहूर्त्तगतिराप्यते । नक्षत्राणां किल सर्वबाह्यमण्डलचारिणाम् ॥ ५४५ ॥ इति मुहूर्तगतिः॥६॥ ___ षट्सु शेषमण्डलेषु मुहूर्त्तगतिसंविदे। सुखेन तत्तत्परिधिज्ञानाय क्रियतेऽधुना ॥ ५४६ ॥ હવે સર્વથી બહારના મંડળમાં નક્ષત્રની , મુહૂર્તગતિ ૫૩૧૯શ: જન छ. ५४०-५४१. તે આ પ્રમાણે – સર્વથી બહારના મંડળને પરિધિ ૩૧૮૩૧૫ યોજન છે. એને ૩૬૭ વડે ગુણે, ૧૧૬૮૨૧૬૦૫ આવ્યા. એને ૨૧૯૬૦ વડે ભાંગે, એટલે ૫૩૧૯૬૬: આવી રહેશે. ५४२-५४५. એ પ્રમાણે નક્ષત્રોની મુહૂર્તગતિ વિષે કહ્યું. [ या४ २ १ मा 'भुतगति' द्वारमा नक्षत्रना मा मामांना (१) साવ્યન્તર અને (૨) સર્વબાહ્ય એમ બે જ મંડળો માંહેના નક્ષત્રોની મુહૂર્તગતિ આવી.] શેષ છ મંડળે રહ્યાં એમાં સુખેથી (નક્ષત્રોની) મુહૂર્તગતિ જાણવા માટે તે તે મંડ Page #506 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक] नक्षत्रोनो — चन्द्रमंडलावेश ' । एमनो 'दिग्योग'। (४८५) भमण्डलानां सर्वेषां मण्डलेष्वमृतयुतेः । समवतारः तत्राद्यमाये शशांकमण्डले ॥ ५४७ ॥ भमण्डलं द्वितीयं च तृतीये चन्द्रमण्डले । षष्टे तृतीयं विज्ञेयं लवणोदधिभाविनि ॥ ५४८ ॥ चतुर्थं सप्तमे ज्ञेयं तथा पंचममष्टमे।। विज्ञेयं दशमे षष्टमेकादशे च सप्तमम् ॥ ५४९ ॥ अष्टमं च पंचदशे शेषाणि तु सदोडुभिः । सप्त चन्द्रमण्डलानि रहितानि विनिर्दिशेत् ॥ ५५० ॥ एषां चन्द्रमण्डलानां परिक्षेपानुसारतः । पूर्वोक्तविधिना भानां मुहूर्तगतिराप्यते ॥ ५५१ ॥ इति चन्द्रमण्डलावेशः ॥ ७ ॥ अभिजिच्छ्रवणश्चैव धनिष्टा शततारिका । पूर्वोत्तरा भाद्रपदा रेवती पुनरश्विनी ॥ ५५२ ॥ भरणी फाल्गुनी पूर्वा फाल्गुन्येव तथोत्तरा । स्वातिश्च द्वादशैतानि सर्वाभ्यन्तरमण्डले ॥ ५५३ ॥ ળાના ઘેરાવાનું જ્ઞાન મેળવવું જોઈએ. તે મેળવવા સારૂ સર્વ નક્ષત્રમંડળને ચંદ્રમંડળામાં ઉતાર: પહેલું નક્ષત્રમંડળ પહેલા ચંદ્રમંડળમાં છે. બીજુ નક્ષત્રમંડળ ત્રીજા ચંદ્રમંડળમાં છે; ત્રીજું નક્ષત્રમંડળ લવણસમુદ્રગત છઠ્ઠા ચંદ્રમંડળમાં છે; ચોથું સાતમામાં, પાંચમું આઠમામાં, છડું દશમામાં, સાતમું અગ્યારમામાં, અને આઠમું પંદરમામાં છે. શેષ સાત ચંદ્રમંડળ સર્વદા નક્ષત્ર વિનાનાં જ છે. ૫૪૬-૫૫૦ આમ સમવતાર એટલે ઉતારો કર્યો એટલે તે તે મંડળમાં નક્ષત્રોની મુહુર્તગતિ ઉપર્યુક્ત તે તે ચંદ્રમંડળના ઘેરાવા પરથી પૂર્વોક્ત રીતિ અનુસાર (ગુણાકાર ભાગાકાર ४२पाथी ) सावते. ५५१. એવી રીતે “ ચન્દ્રમંડલાશ ” નામનું સાતમું દ્વાર થયું. वे · हिश्या' नामनु 218भु ६२ ४ छ. ( ४ ५५२ थी ६१४ सुधा ). नक्षत्राना 8 भगभाना सर्वात्यन्त२ ममi (१) अनिलित, (२) श्र], Page #507 -------------------------------------------------------------------------- ________________ (४८६) लोकप्रकाश । [सर्ग २० चरन्ति तन्मण्डलार्धं यथोक्तकालमानतः। पूरयन्ति तदन्यार्धं तथा तान्यपराण्यपि ॥ ५५४ ॥ पुनर्वसूमघाश्चेति द्वयं द्वितीयमण्डले। तृतीये कृत्तिकास्तूर्ये चित्रा तथा च रोहिणी ॥ ५५५ ॥ विशाखा पंचमे षष्टेऽनुराधा सप्तमे पुनः। ज्येष्टाष्टमे त्वष्ट भानि सदा चरन्ति तद्यथा ॥ ५५६ ॥ आर्दा मृगशिरः पुष्योऽश्लेषा मूलं करोऽपि च । पूर्वाषाढोत्तराषाढे इत्यष्टान्तिममण्डले ॥ ५५७ ॥ । पूर्वोत्तराषाढयोः तु चतुस्तारकयोरिह । द्वे द्वे स्तः तारके मध्ये बहिश्चाष्टममण्डलात् ॥ ५५८ ॥ अष्टानां द्वादशानां च बाह्याभ्यन्तरचारिणाम् ! सर्वेभ्योऽपि बहिः मूलं सर्वेभ्योऽप्यन्तरेऽभिजित् ॥ ५५६ ॥ तथाहुः। अह भरणि साइ उवरि बहि मूलो भिंतरे अभिई ॥ (3) धनिया, (४) शत , (५) पूर्वा भाद्रपह, (६) उत्त२। लापही, (७) रेवती, .(८) अश्विनी, (6) १२७१, (10) पूर्वा शगुनी, (११) उत्त२ गुनी अने (१२) स्वातिએ બાર નક્ષત્રો આવેલાં છે. તેઓ પૂવોક્ત સમયમાં આ મંડળના અધ ભાગમાં ગમન કરે છે. અને એના દ્વિતીયાને બીજાં તેજ નામના નક્ષત્રો પૂર્ણ કરે છે. ૫૫૨-૫૫૪. સર્વાભ્યન્તર પછીના બીજા મંડળમાં હમેશાં પુનર્વસૂ અને મઘા, ત્રીજામાં કૃતિકા, થામાં ચિત્રા અને હિણ, પાંચમામાં વિશાખા, છઠ્ઠામાં અનુરાધા, સાતમામાં છા भने मामाभा मेटले छाम (१) मा, (२) भृगशिर, (3) पुष्य, (४) श्वेषा, (५) भूज, (6) स्त, (७) पूर्वाषाढा भने (८) उत्तराषाढा-ये या नक्षत्रो गमन ४२ छ. ५५५-५५७. ચાર તારાઓ જેમને છે એવા પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા નક્ષત્રના બબે તારા આઠમા મંડળની અંદર છે અને બબ્બે તારા બહાર છે. ૫૫૮. સર્વથી બહારના મંડળમાં ગમન કરનારા આઠ અને સર્વથી અભ્યન્તર મંડળમાં ગમન કરનારા બાર નક્ષત્રમાંથી મૂળ નક્ષત્ર સર્વથી બહાર છે અને અભિજિત સર્વથી मह२ छे. ५५८. Page #508 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक नक्षत्रोनो 'दिग्योग'। (४८७) यानि द्वादश ऋक्षाणि सर्वाभ्यन्तरमण्डले । तानि चन्द्रस्योत्तरस्यां संयुज्यन्तेऽमुना समम् ॥ ५६० ॥ एभिः यदोडुभिः सार्धं योगः तदा स्वभावतः । शेषेष्वेव मण्डलेषु भवेच्चारो हिमद्युतेः ॥ ५६१ ॥ सर्वान्तर्मण्डलस्थानामेषामुत्तरवर्तिता। चन्द्रात् युक्ता तदेभ्यश्च विधार्दक्षिणवर्त्तिता । ५६२ ।। __ मध्यमीयमण्डलेषु यान्युक्तान्यष्ट तेषु च । विना ज्येष्टां त्रिधा योगः सप्तानां शशिना समम् ॥ ५६३ ॥ औत्तराहो दाक्षिणात्यो योगः प्रमर्दनामकः । आद्यो बहिश्चरे चन्द्रे द्वितीयोऽन्तश्चरे स्वतः ॥ ५६४ ॥ प्रमर्दो भविमानानि भिन्त्वेन्दोः गच्छतो भवेत् । योगः प्रमर्द एव स्याज्ज्येष्टायाः शशिना समम् ॥ ५६५ ॥ અન્યત્ર કહ્યું છે કે ભરણું નીચે છે, સ્વાતિ ઉપર છે. મૂળ બહાર છે અને અને मिति मह२ छ." સર્વાવ્યન્તર મંડળને વિષે જે બાર નક્ષત્રો છે તેઓનો ચંદ્રમા સાથે વેગ ચંદ્રની ઉત્તરે થાય છે. અને એ યોગ થાય છે ત્યારે ચંદ્રમાનું ફરવું અભાવત: શેષ મંડળમાં 1 थाय छे. ५१०-५६१. તેઓ જ્યારે સભ્યન્તર મંડળમાં હોય છે ત્યારે એ ચંદ્રથી ઉત્તર દિશામાં, અને ચંદ્ર એએથી દક્ષિણ દિશામાં હોય એ યુક્ત છે. પ૬૨. | મધના એટલે બીજાથી તે સાતમા સુધીના છ મંડળમાં જે આઠ નક્ષત્ર કહ્યાં છે તે આઠમાંથી ચેષ્ટા પડતું મૂકતાં શેષ સાત રહ્યાં એ એને ચંદ્રમા સાથે સંગ ત્રણ પ્રકારે થાય છે. (૧) ઉત્તરાભિમુખ યોગ, (૨) દક્ષિણાભિમુખ ગ અને (3) मई योग. ५९३-५६४. ચંદ્રમા બહિશ્ચર હોય ત્યારે પહેલે (ઉત્તરાભિમુખ ) એગ થાય છે, એ જ્યારે અન્નશ્ચર હોય ત્યારે બીજો (દક્ષિણાભિમુખ) યોગ થાય છે અને એ જ્યારે નક્ષત્રના વિમાનોને ભેદીને મધ્યમાંથી જતો હોય ત્યારે ત્રીજો (પ્રમર્દ) યોગ થાય છે. જયેષ્ટાને તે ચંદ્ર સાથે પ્રમર્દ ગ જ થાય છે. પ૬૪–૫૬૫. Page #509 -------------------------------------------------------------------------- ________________ (४८८) लोकप्रकाश। [सर्ग २० उद्दन्याद्यानि षट् भेषु बाह्यमण्डलवर्तिषु। इन्दोर्दक्षिणदिक्स्थानि संयुज्यन्तेऽमुना समम् ॥ ५६६ ॥ पूर्वोत्तराषाढ्योः तु बाह्यताराव्यपेक्षया। याम्यायां शशिना योगः प्रज्ञप्तः परमर्षिभिः॥ ५६७ ॥ द्वयोईयोस्तारयोस्तु चन्द्रे मध्येन गच्छति ।। भवेत् प्रमर्दयोगोऽपि ततो योगोऽनयोर्द्विधा ॥ ५६८ ॥ उदीच्यां दिशि योगस्तु संभवेन्नानयोर्भयोः । यदाभ्यां परतश्चारो कदापीन्दोर्न वर्त्तते ॥ ५६६ ॥ विभिन्नमण्डलस्थानां पृथक्मण्डलवर्तिना। नक्षत्राणां चन्द्रमसा यथा योगस्तथोच्यते ॥ ५७० ॥ स्वस्वकालप्रमाणेनाष्टाविंशत्या किलोडुभिः । निजगत्या व्याप्यमानं क्षेत्रं यावद्विभाव्यते ॥ ५७१ ॥ तावन्मानमेकमधमण्डलं कल्प्यते धिया। द्वितीयोडुकदम्बेन द्वितीयमर्धमण्डलम् ॥ ५७२ ॥ अष्टानवतिशताढ्यं लक्षं सम्पूर्णमण्डलेषु स्युः। सर्वेऽप्यंशा एष च विज्ञेयो मण्डलच्छेदः ॥ ५७३ ॥ સર્વથી બહારના મંડળના આઠ નક્ષત્રમાંથી પહેલાં છ નક્ષત્રને ચંદ્ર સાથે યુગ એ ચંદ્રની દક્ષિણે રહ્યાં હોય ત્યારે થાય છે; છેલ્લા બે એટલે કે–પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢાને ચંદ્ર સાથે યોગ બહારના તારાની અપેક્ષાએ દક્ષિણ દિશામાં કહે છે, પણ બબ્બે તારાની વચ્ચેથી ચંદ્ર પસાર થતો હોય ત્યારે પ્રમર્દ વેગ પણ થાય છે. આમ પૂર્વોત્તરાષાઢાને ચંદ્ર સાથે યોગ બે પ્રકાર છે. ઉત્તર દિશામાં તો એમનો ચંદ્ર યુગ સંભવતો જ નથી. કેમકે કઈ પણ દિવસે ચંદ્રની, આ બનેથી ઉત્તરે તે ગતિ थती ॥ नथी. ५६६-५६८. હવે ભિન્ન ભિન્ન મંડળમાં રહેલા નક્ષત્રને પૃથક્ મંડળવ િચંદ્રમા સાથે વેગ થાય છે તે વિષે કહે છે. ૫૭૦. પિતપોતાના કાળના પ્રમાણુવડે અધ્યાવીશે નક્ષત્રો પિતાપિતાની ગતિથી જેટલું ક્ષેત્ર Page #510 -------------------------------------------------------------------------- ________________ ' નક્ષત્રોનો ‘ વિયોગ ' | क्षेत्रलोक ] નન્નુ સ— - मण्डलेषु येषु यानि चरन्त्युडूनि तेष्वियम् | चन्द्रादियोगयोग्यानां भांशानां कल्पनोचिता ॥ ५७४ ॥ सर्वेष्वपि मण्डलेषु सर्वोडुभागकल्पना । इयर्त्ति कथमौचित्यमिति चेत् श्रूयतामिह ॥ ५७५ ॥ भानां चन्द्रादिभिर्योगो नैवास्ति नियते दिने । न वा नियतवेलायां दिनेऽपि नियते न सः ॥ ५७६ ॥ तेन तत्तन्मण्डलेषु यथोदितलवात्मसु । तत्तन्नक्षत्र सम्बन्धिसीमाविष्कम्भ प्रहितः ॥ ५७७ ॥ प्राप्तौ सत्यां मृगांकादेर्योगः स्यादुडुभिः सह । વમર્ઝાવિ યોો મિન્નમહત્તવર્જિનઃ ॥ ૧૭૮ ॥ एवं भसीमाविष्कम्भादिषु प्राप्तप्रयोजनः । प्रागुक्तो मण्डलच्छेद इदानीमुपपद्यते ॥ ५७९ ॥ ( ૪=$ ) બ્યાસ કરે એટલા ક્ષેત્રપ્રમાણ એક અ મડળ બુદ્ધિવર્ડ વિચારવું; અને એ જ પ્રમાણે બીજા નક્ષત્રગણુથી વ્યાપ્યમાન ક્ષેત્રપ્રમાણુ ખીજું અધમંડળ વિચારવું, ( આમ વિચારતાં ) ( આઠે ) સંપૂર્ણ મંડળેામાં સર્વે મળીને ૧૦૯૮૦૦ અંશા થશે-એને મડળછેદ સમજવા. ૫૭૧-૫૭૩. ( અહિં કાઇ એવી શંકા કરે કે જે મડળામાં જે નક્ષત્રા ચાલે છે તેએમાં ચંદ્રાદિકના ચેાગને લાયક નક્ષત્રાના અંશેાની કલ્પના તેા ઉચિત છે, પરંતુ સ સડામાં સનક્ષત્રાના અશેાની કલ્પના કેવી રીતે ઉચિત કહેવાય ? ૫૭૪–૫૭૫. આવી શંકા કરનારને ઉત્તર આપે છે કે— નક્ષત્રાના ચંદ્રાદિક સાથે યાગ કોઇ નિશ્ચિત દિવસે થતા નથી, તેમ કોઈ નિશ્ચિત દિવસે નિશ્ચિત વેળાએ પણ થતા નથી. તેથી યથાદિત અંશરૂપ તે તે મંડળેશમાં તે તે નક્ષત્રાની સીમાના વિસ્તાર અતાન્યેા છે તેની પ્રાપ્તિ થયે ચંદ્રાદિકના નક્ષત્રા સાથે ચેાગ થાય છે. ૫૭૬-૫૭૮. એ પ્રમાણે પૃથમંડળમાં રહેલા સૂર્યના પણ ચાગ સમજી લેવા. એવી રીતે નક્ષત્રાની સીમાના વિસ્તાર આદિકમાં જેની જરૂર છે એ પૂર્વકત ( ૧૦૯૮૦૦ અ ́શ રૂપ ) મંડળછેદની ઉપપત્તિ-સમજણુ હવે કહીએ છીએ:— ૫૭૯. 62 Page #511 -------------------------------------------------------------------------- ________________ (४९०) लोकप्रकाश । [ सर्ग २० त्रिविधानीह ऋक्षाणि समक्षेत्राणि कानिचित् । कियन्ति चार्धक्षेत्राणि सार्धक्षेत्राणि कानिचित् ॥ ५८० ॥ __ क्षेत्रमुष्णत्विषा यावदहोरात्रेण गम्यते । तावत्क्षेत्रं यानि भानि चरन्ति शशिना समम् ॥ ५८१ ॥ समक्षेत्राणि तानि स्युः अर्धक्षेत्राणि तानि च । अर्धं यथोक्तक्षेत्रस्य यान्ति यानीन्दुना सह ॥ ५८२ ॥ युग्मम् ।। यथोक्तक्षेत्रमध्यर्धं प्रयान्ति यानि चेन्दुना। स्युस्तानि सार्धक्षेत्राणि वक्ष्यन्तेऽग्रेऽभिधानतः ॥ ५८३ ॥ तत्र पंचदशाद्यानि षट्कं षट्कं परद्वयम् । अहोरात्रः सप्तषष्टिभागीकृतोऽत्र कल्प्यते ॥ ५८४ ॥ ततः समक्षेत्रभानि प्रत्येक सप्तषष्टिधा । कल्प्यानीति पंचदश सप्तषष्टिगुणीकृताः ॥ ५८५ ॥ जातं सहस्रपंचाढ्यमर्धक्षेत्रेषु भेषु च। सार्धास्त्रयस्त्रिंशदंशाः प्रत्येकं कल्पनोचिताः ॥ ५८६ ॥ युग्मम् ।। a Rai नक्षत्र छ: 32is (१) समक्षेत्री, (२) मध क्षेत्री भने Beis (3) साक्षेत्री (होढक्षेत्रni) छ. ५८०. (૧) એક અહોરાત્રમાં સૂર્ય જેટલા ક્ષેત્રમાં પહોંચી વળે તેટલા ક્ષેત્રમાં જેટલાં નક્ષત્રે ચંદ્ર સાથે ફરે તે નક્ષત્રો સમક્ષેત્રી કહેવાય. (૨) જે વળી ઉપર્યુકત ક્ષેત્રના અધ ભાગમાં જ ચંદ્ર સાથે ફરે તે અર્ધક્ષેત્રી કહેવાય. (૩) અને જે ઉપર્યુક્ત ક્ષેત્રથી દાઢા ક્ષેત્રમાં ચંદ્ર સાથે ફરે તે સાર્ધક્ષેત્રી કહેવાય. પ૮૧-૫૮૩. પહેલા પ્રકારનાં ૧૫ નક્ષત્ર છે, બીજા પ્રકારનાં ૬ છે અને ત્રીજા પ્રકારનાં પણ ६ छे. ५८४. હવે એક અહોરાત્ર ૯ અને એના ૬૭ ભાગ કપો. પછી દરેક સમક્ષેત્રી નક્ષત્રના પણ સડસઠ સડસઠ ક૯પે. એટલે ૧૫ સમક્ષેત્રી નક્ષત્રો છે એના ૬૭X૧૫ એટલે ૧૦૦૫ અંશે થયા. વળી દરેક અર્ધક્ષેત્રી નક્ષત્રના એવી રીતે ૩૩ ભાગ કરે એટલે ૬ એવાં નક્ષત્રાના ૩૩૮૬ એટલે ૨૦૧ અંશે થયા. Page #512 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] ततश्व नक्षत्रोनो 'दिग्योग ' । नाः सार्धात्रयस्त्रिंशजातं सैकं शतद्वयम् । सार्धक्षेत्रेषु प्रत्येकं भागाश्चाधशयुक्शतम् ॥ ५८७ ॥ सार्धक्षेत्राणि षडिति त एत षड्गुणीकृताः । सत्रीणि षट्शतान्येकविंशतिश्चाभिजिल्लवाः ॥ ५८८ ॥ अष्टादश शतान्येवं त्रिंशानि सर्वसंख्यया । एतावदंशप्रमितं स्यादेकमर्धमण्डलम् ॥ ५८९ ॥ तावदेवापरमिति द्वाभ्यामिदं निहन्यते । षष्ट्यधिकानि षट्त्रिंशच्छतानीत्यभवन्निह ॥ ५९० ॥ त्रिंशन्मुहूर्त्ता एकस्मिन्नहोरात्रे इति स्फुटम् । सषष्टिषटूत्रिंशदंशशतेषु कल्पनोचिताः ॥ ५९१ ॥ त्रिंशा विभागाः प्रत्येकं गुण्यन्ते त्रिंशतेति ते । जातं लक्षमेकमष्टानवत्या सहितं शतैः ॥ ५९२ ॥ ( ४९१ ) एतस्मात् मण्डलछेदमानादेव प्रतीयते । शशांकभास्करोडूनां गत्याधिक्यं यथोत्तरम् ॥ ५९३ ॥ એવી જ રીતે દરેક સાક્ષેત્રી નક્ષત્રના ૧૦ના ભાગ કલ્પવાથી એવા ૬ ના ૧૦૦ના×૬ એટલે કે ૬૦૩ અ ંશા થયા. એમ ૨૭ નક્ષત્રાના ૧૦૦૫+૨૦૧+૯૦૩ એટલે કુલ ૧૮૦૯ અ'શેા થયા. એમાં ૨૮ મા નક્ષત્ર અભિજિતુ ના ૨૧ અંશે ઉમેરા. એટલે એકદર ૧૮૩૦ અશા થયા. આટલા ( ૧૮૩૦ ) અંશ પ્રમાણ એક અમડળ થાય. ૫૮૫-૫૮૯. બીજી અધ મંડળ પણ એવડુ જ હાવાથી એના પણ ૧૮૩૦ અંશા હાય. એટલે मेहर ३६६० अंश। थया प८०. હવે એક અહારાત્રના ૩૦ મુહૂત્ત છે-તે ત્રીશેના પ્રત્યેકના એ ૩૬૬૦ અંશે કલ્પવા ઉચિત છે. માટે ૩૬૬૦ ને ૩૦ વતી ગુણતાં ૧૦૯૮૦૦ અંશેા આવ્યા, જે પૂર્વે મંડલहनुमान छु . ५८१-५८२. મડલછેદના આ માનથી જ ચંદ્ર, સૂર્ય તથા નક્ષત્રાની ગતિમાં ઉત્તરાત્તર અધિક पायें प्रतीत थाय छे पढ़-3. नेमाडे, Page #513 -------------------------------------------------------------------------- ________________ (४९२) लोकप्रकाश । [सर्ग २० तथाहि । ऐकैकेन मुहूर्तेन शशी गच्छति लीलया । प्रक्रान्तमण्डलपरिक्षेपांशानां यदा तदा ॥ ५९४ ॥ अष्टषष्ट्या समधिकैरधिकं सप्तभिः शतैः। सहस्रमेकमर्कस्तु मुहूर्तेनोपसर्पति ॥ ५६५ ॥ त्रिंशान्यष्टादश शतान्युडूनि संचरन्ति च । पंचत्रिंशत्समधिकान्यष्टादशशतानि वै ॥ ५६६ ॥ विशेषकम् ।। __ उक्तेन्दुभास्करोडूनां गतिः प्राक् योजनात्मिका । इयं त्वंशात्मिका चिन्त्यं पौनरुक्त्यं ततोऽत्र न ॥ ५९७ ॥ विशेषस्त्वनयोर्गत्योः कश्चिन्नास्ति स्वरूपतः। प्रत्ययः कोऽत्र यद्येवं तत्रोपायो निशम्यताम् ॥ ५९८ ॥ स्वस्वमण्डलपरिधिमण्डलच्छेदराशिना । विभज्यते यल्लब्धं तत्सुधिया ताडयते किल ॥ ५६६ ॥ उक्तेन्द्रोंडूभागात्ममुहूर्त्तगतिराशिभिः । मुहर्तगतिरेषां स्यात् पूर्वोक्ता योजनात्मिका ॥६००॥ युग्मम् ॥ ચંદ્રમા ચાલે છે તે એક મુહૂર્તમાં, ચાલતા મંડળના ઘેરાવાના અંશે માંહેલા ૧૭૬૮ જેટલા અંશે ચાલે છે, સૂય એક મુહૂર્તમાં ૧૮૩૦ અંશે જેટલું ચાલે છે, અને નક્ષત્રો ૧૮૩૫ અંશે પ્રમાણે ચાલે છે. ૧૯૪–૫૬. - ચંદ્ર, સૂર્ય અને નક્ષત્રોની જે પહેલાં ( મુહૂર્ત ) ગતિ કહી છે તે યોજનમાં કહી છે, અને આ અત્યારે કહી એ અંશમાં કહી છે. માટે અહિં પુનરૂક્તિ દેષ ન गाव. ५८७. આ બેઉ ગતિમાં સ્વરૂપથી કંઈ તફાવત નથી એની ખાત્રી શું ? એમ કોઈ પ્રશ્ન કરે તેને માટે નીચે પ્રમાણે ઉત્તર છે–૫૯૮. પિતપોતાના મંડળના પરિધિને મંડળછેદના અંકવડે ભાંગે. જે આવે તેને યથાત ચંદ્ર, સૂર્ય કે નક્ષત્રના અંશરૂપ મુહર્તગતિના અંકવડે ગુણે, એટલે પૂર્વોકત યોજનમાં भुतगति' मावशे. ५९-१००. Page #514 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] नक्षत्रोनो दिग्योग ' । त्रैराशिकेन यदिवा प्रत्ययोऽस्या विधीयताम् । किं तत् त्रैराशिकमिति यदीच्छा तन्निशम्यताम् ॥ ६०१ ॥ स्यात् मण्डलापूर्त्तिकालो विधोः प्रागवत् स वर्णितः । पंचविंशाः शताः सप्त सहस्राश्च त्रयोदश ॥ ६०२ ॥ अस्योपपत्तिः योजनात्मकमुहूर्त्तगत्यवसरे दर्शितास्ति । ततश्च C पंचविंशसप्तशतत्रयोदशसहस्रकैः । मुहूर्त्ताशैः लक्षमष्टानवतिश्च शता यदि ॥ ६०३ ॥ मण्डलांशा अवाप्यन्ते ब्रूताप्यन्ते तदा कति । एकेनान्तर्मुहूर्त्तेन राशित्रयमिदं लिखेत् ॥ ६०४ ॥ युग्मम् || आयो राशिः मुहूर्तांशरूपोऽन्त्यस्तु मुहूर्त्तकः । सावर्ण्यर्थमेकविंशद्विशत्यान्त्यो निहन्यते ॥ ६०५ ।। एकविंशा द्विशती स्यात् मध्यराशिरथैतया । हतः कोटिद्वयं लक्षा द्विचत्वारिंशदेव च ॥ ६०६ ॥ पंचशष्टिः सहस्राणि शतान्यष्ट भवन्त्यतः । पंचविंशसप्तशत त्रयोदशसहस्रकैः ॥ ६०७ ॥ ( ४९३ ) અથવા તે ત્રિરાશિની રીતે ખાત્રી કરા. એ આ પ્રમાણે:—૬૦૧ ચંદ્રમ ́ડળ સપૂર્ણ કરવાના કાળ પૂર્વ કહ્યા પ્રમાણે ૧૩૭૨૫ મુહૂર્તાશ થાય છે જે પૂર્વે ચેાજનાત્મક મુહૂત્ત ગતિ સમજાવતાં સિદ્ધ કરેલ છે ) ૬૦૨. ते पर थी, ૧૩૭૨૫ મુહૂર્તો શાએ જો ૧૦૯૮૦૦ મંડળાંશેા આવે તે એક અન્તર્મુહૂTM કેટલાં भांडणांशी आवे मेम त्रयु राशि सजवी. ६०३-६०४. १३७२५ : १०८८०० : : १ આ ત્રણ રાશિમાં આદ્ય રાશિ મુહૂત્તાશરૂપ છે અને છેલ્રી મુહૂત્તરૂપ છે માટે એઉને સવર્ણ કરવા માટે છેલ્લી રકમને ૨૨૧ વડે ગુણા, એટલે ૨૨૧ આવશે. ૬૦૫, Page #515 -------------------------------------------------------------------------- ________________ (४९४) लोकप्रकाश । [सर्ग २० एषां भागे हृते लब्धा मुहूर्तगतिरैन्दवी । भागात्मिका यथोक्ता च सा रवेरपि भाव्यते॥६०८॥ कलापकम् ॥ पूर्वोक्तो मण्डलच्छेदराशिः षष्ट्या मुहूर्त्तकैः । यद्याप्यते मुहूर्तेन तदैकेन किमाप्यते ॥ ६०८ ॥ गुणितोऽन्त्येनैककेन मध्यराशिस्तथा स्थितः । अष्टादशशतीं त्रिंशां यच्छत्यायेन भाजितः ॥ ६०६ ॥ .. भमण्डलपूर्तिकालमानं भवेत् सवर्णितम् । षष्टीयुक्ता नवशती सहस्राश्चैकविंशतिः ॥ ६१० ॥ उपपत्तिरस्य योजनात्मकगत्यवसरे दर्शितास्ति । ततश्च एतावद्भिर्मुहत्ताशैः मण्डलच्छेदसंचयः। प्रागुक्तश्चेल्लभ्यते तन्मुहर्तेन किमाप्यते ॥ ६११ ॥ सावादाद्यान्तिमयोः गुण्यतेऽन्तिम एककः । ससप्तषष्ट्या त्रिशत्या तादृग्पः स जायते ॥ ६१२ ॥ હવે ૨૨૧ ને ૧૦૯૮૦૦ વડે ગુણે તે ૨૪૨૬૫૮૦૦ આવશે. એને ૧૩૭૨૫ વડે ભાગો. એટલે પૂર્વોક્ત ૧૭૬૮ અંશરૂપ ચંદ્રની મુહૂર્તગતિ આવશે. ૬૦૫-૬૦૮. સૂર્યની પણ યથાકત અંશાત્મક મુહૂર્તગતિ આ પ્રમાણે નીકળશે – પૂર્વોકત મંડળ છેદની રકમ જે ૬૦ મુહુ આવે તે એક મુહુ શું આવે? ૬૦૮. १० : १०६८०० : : १ આમાં ૧૦૯૮૦૦ ને ૬૦ વડે ભાંગતાં ૧૮૩૦ આવશે. ૬૦૯. હવે નક્ષત્રોની અંશાત્મક મહત્તગતિ કાઢવા માટે રીત કહે છે : નક્ષત્રમંડળના સંપૂર્ણ કાળમાનને સવર્ણિત કરતાં ૨૧૯૦ આવે. (જે વાત જ નાત્મક મુહૂર્નાગતિ વખતે સમજાવી છે ) ૬૧૦. હવે ત્રિરાશિ આ પ્રમાણે – ૨૧૯૬૦ મુદ્દત્તાશાએ પૂકત ૧૦૯૮૦૦ મંડળ છેદની રકમ આવે તે એક મુદ્દો शु आव. ६११. २१८९० : १०८८०० : : १ આમાં સવર્ણપણા માટે અન્તિમ રકમને ૩૬૭ વડે ગુણો. એટલે ૩૬૭ આવ્યા. Page #516 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] नक्षत्रोना 'देवता'। हतोऽनेन मध्यराशिश्चतस्रः कोटयो भवेत् ।। द्वे लचे षणवतिश्च सहस्राः षट् शतानि च ॥ ६१३ ॥ तस्यायराशिना भागे लब्धा भानां लवात्मिका । अष्टादशशती पंचत्रिंशा मुहूर्तजा गतिः ॥ ६१४ ॥ इति दिग्योगः तत्प्रसंगात् सीमाविष्कम्भादि निरूपणं च ॥ ८ ॥ ब्रह्मा विष्णुर्वसुश्चैव वरुणाजाभिवृद्धयः। पूषाश्वश्च यमोऽग्निश्च प्रजापतिस्ततः परम् ॥६१५॥ सोमो रुद्रो दितिश्चैव बृहस्पतिस्तथापरः। सो परः पितृनामा भगोऽर्यमाभिधोऽपि च ॥६१६॥॥ सूरस्त्वष्टा तथा वायुरिन्द्राग्नी एकनायकौ । मित्रेन्द्रनैऋता आपो विश्वदेवास्त्रयोदश ॥६१७॥ अभिवृद्धरहिर्बुध्न इत्याख्यान्यत्र गीयते । सोमश्चन्द्रो रविः सूरः ईदृशाख्या परे सुराः ॥६१८॥ बृहस्पतिरपि प्रसिद्धो ग्रह एव ।। એને ૧૦૯૮૦૦ વડે ગુણે, ને ૨૧૯૬૦ વડે ભાગે. એટલે ૧૦૯૬૬૪૩૬૭ એટલે ૧૮૩૫ આવશે. એ નક્ષત્રોની અંશાત્મક મુહૂર્ત ગતિ આવી. ૬૧૨–૬૧૪. એ પ્રમાણે “દિગ” નામનું આઠમું દ્વાર સમજાવ્યું અને સાથે સાથે પ્રસંગોપાત્ત સીમા તથા વિષ્કન્મ આદિકનું પણ નિરૂપણ કર્યું. वे नवमा द्वार 'देवता' विष. प्रक्षा, वि, वसु, १३५१, २०४, मनिवृद्धि, पूषा, मध, यम, नि, प्रति , सोम, ३६, हति, मृतस्पति, सर्प, पितृ, HI, मर्यभ, सूर, स्पष्ट, वायु, मे नाय:રૂ૫ ઈન્દ્ર તથા અગ્નિ, મિત્ર, ઈન્દ્ર, નાત, આપ અને તેર વિશ્વદેવે–આવા નામાભિમાનવાળા દે છે. અભિવૃદ્ધિનું અપર નામ અહિન્જન પણ કહેવાય છે. તેમનું ચન્દ્ર અને સૂરનું રવિ અપર નામ છે. બૃહસ્પતિ વળી પ્રસિદ્ધ ગ્રહ પણ છે.. Page #517 -------------------------------------------------------------------------- ________________ (४९६) लोकप्रकाश । [सर्ग २० अमी अभिजिदादीनामुडूनामधिपाः स्मृताः। येषु तुष्टेषु नक्षत्रतुष्टी रुष्टेषु तद्रुषः ॥६१६॥ कुलकम् ।। देवानामप्युड़नां स्युः यदधीशाः सुराः परे । तत्पूर्वोपार्जिततपस्तारतम्यानुभावतः ॥६२०॥ स्वामिसेवकभावः स्यात् यत्सुरेष्वपि नृष्विव । यथा सुकृतमैश्वर्यतेजःशक्तिसुखादि च ॥६२१॥ विख्यातौ चन्द्रसूर्यो यौ सर्वज्योतिष्कनायकौ । तयोरप्यपरः स्वामी परेषां तर्हि का कथा ॥६२२।। तथा च पंचमांगे । सक्कस्स देविन्दस्स देवरणो सोमस्स महारण्णो इमे देवा आणाउववायवयणनिदेसे चिठति । तं जहा । सोमकाइया वा सोमदेवकाइया वा विज्जुकुमारा विज्जुकुमारीओ अग्गिकुमारा अग्गिकुमारीओ वाउकुमारा वाउकुमारीओ चंदा सूरा गहा णख्खत्ता तारारूवा इत्यादि ॥ इति देवताः ॥ ९॥ તેઓ અભિજિત આદિક નક્ષત્રના સ્વામી છે. તેઓ તુષ્ટ હોય તે નક્ષત્ર તુષ્ટમાન થાય છે અને તેઓ રૂર હોય તે નક્ષત્રો રૂષ્ટમાન થાય છે. ૬૧૫-૬૧૯. - દેવતુલ્ય ગણાતા નક્ષત્રોને પણ ઉપર જણાવ્યા પ્રમાણેના બીજા દેવ સ્વામિપદે છેએ પર્વોપાર્જિત તપના તારતમ્યને લીધે સમજવું. મનુષ્યની જેમ દેવામાં પણ સ્વામિસેવક ભાવ છે અને એશ્વર્ય, તેજ, શકિત, તથા સુખાદિક સગણું પુણ્યને અનસારે પ્રાપ્ત थाय छे. १२०-१२१. પ્રસિદ્ધ એવા પણ ચંદ્ર અને સૂર્ય જેઓ સર્વે તિષ્યના નાયકે છે તેઓને પણું જ્યારે બીજે સ્વામી છે ત્યારે અન્ય વ્યકિતઓની શી વાત કરવી ? ૨૨. પાંચમા અંગમાં કહ્યું છે કે દેવોના ઈન્દ્ર, દેના રાજા, સૌમ્પ મહારાજા–આવે છે શક્રેન્દ્ર-તેની આક્ષાજ્ઞા ઉઠાવવા માટે મકાયના દે, સમદેવકાયના દેવ, વિવુકુમારે, विधुतमारीमा, अनिमार, अनिमारीसा, वायुभारे, वायुभाशया, यद्री, સૂર્યો, ગ્રહ, નક્ષત્રો અને તારા ઈત્યાદિ દેવે ખડાને ખડા રહે છે. ૧ સેમકાયના દેવ, સોમદેવકાયના દે કે ? તે સમજાતું નથી. Page #518 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक नक्षत्रोना ‘तारा-विमानो-नी संख्या'। (४९७) तिस्रः तिस्रः पंच शतं द्वे द्वे द्वात्रिंशदेव च । तिस्रः तिस्रः षट् च पंच तिस्र एका च पंच च ॥६२३ ॥ तिस्रः पंच सप्त च द्वे द्वे पंचैकैकिका द्वयोः । पंच चतस्रः तिस्रश्च तत एकादश स्मृताः ॥ ६२४ ॥ चतस्रश्च चतस्रश्च ताराज्याभिजित्क्रमात् । ज्ञेयान्युडुविमानानि ताराशब्दात् बुधैरिह ॥ ६२५ ॥ न पुनः पंचमज्योतिर्भेदगाः किल तारकाः । विजातीयः समुदायी विजातीयोच्चयान्न हि ॥ ६२६ ॥ प्रथीयांसि विमानानि नक्षत्राणां लघूनि च । तारकाणां ततोऽप्यैक्यं युक्तिः सासहि नानयोः ।।६२७॥ किंच कोटाकोटिरूपा तारासंख्यातिरिच्यते । अष्टाविंशतिरूपा च ऋक्षसंख्या विलीयते ॥६२८॥ से प्रमाणे वता' नामनु नभु द्वा२ थयुः હવે દરેક નક્ષત્રના તારાઓની સંખ્યા કહે છે – અભિજિતથી માંડીને સર્વે અઠ્ઠાવીશે નક્ષત્રના “તારાની સંખ્યા અનુક્રમે નીચે भु५ छ:--त्रा, १], पाय, सो, मे, 2, मत्रीश, , , , पाय, प, मे, पाय, , पाय, सात, मे, मे, पाय, पे, ४, पांय, यार, ay, मण्यार, यार, सने या२. १२७-६२४. અહિં “તારા” એ શબ્દનો અર્થ “નક્ષત્રોનાં વિમાને” સમજ, તિષ્કના પાંચમ ભેદરૂપ તારા નહિં; કેમકે વિજાતીયનો સમુચ્ચય કહ્યાથી સમુદાયી વિજાતીય લેખાય નહિં. વળી નક્ષત્રોનાં વિમાને ટાં છે અને તારાઓનાં ન્હાનાં છે તે વાત પણ તે બેઉ એક વત નથી' એમ બતાવે છે. વળી તારાઓની સંખ્યા કેટકેટ છે અને नक्षत्रात ३४त यावीश छ. १२५-६२८. 63 Page #519 -------------------------------------------------------------------------- ________________ (૪૪) HIT | [ ૨૦ तत् द्विव्यादिविमानेशः स्यात् देवोऽभिजितादिकः । गृहद्वयाधिपतिः यथा कश्चिन्महर्धिकः ॥ ६२९ ॥ एवं च न काप्युपपत्तिः तारासंख्याप्रयोजनं च ॥ ___वारुण्यां दशमी त्याज्या द्वितीया पौष्णभे तथा । शेषोडुष्वशुभा स्वस्वतारासंख्यासमा तिथिः ॥ ६३०॥ इति तारासंख्या ॥१०॥ गोशीर्षपुद्गलानां या दीर्घा श्रेणिस्तदाकृतिः । गोशीर्षावलिसंस्थानमभिजित् कथितं ततः ॥६३१ । कासाराभं श्रवणभं पक्षिपंजरसंस्थिता । धनिष्टा शततारा च पुष्पोपचारसंस्थिता ॥६३२।। पूर्वोत्तराभद्रपदे अर्धार्धवापिकोपमे । एतदर्धद्वययोगे पूर्णा वाप्याकृतिर्भवेत् ॥ ६३३ ॥ કોઈ મહા સમૃદ્ધ માણસને બે ત્રણ કે વિશેષ ઘર હોય છે તેમ આ અભિજિત આદિક દેવને પણ બે ત્રણ કે વિશેષ વિમાન હોય છે. ૬૨૯. એવી રીતે છે એટલે બેઉને એક ઠરાવવા કઈ રીતે યુકિતમતું નથી. તારાઓની સંખ્યાનું તો અહિં પ્રયોજન જ નથી. શતતારા નક્ષત્રમાં દશમી અશુભ છે, રેવતીમાં દ્વિતીયા અશુભ છે, શેષ નક્ષત્રમાં તેમના તેમના તારાઓની સંખ્યા હોય તે સંખ્યાવાળી તિથિ અશુભ છે. એ અશુભ તિથિઓ વર્યા છે. એ પ્રમાણે “તારાચંખ્યા” નામક દ્વાર વિષે વિવેચન સંપૂર્ણ. હવે નક્ષત્રના આકાર વિષે કહે છે. ( દ્વાર ૧૧ મું ). અભિજિત નક્ષત્ર ગાયના શ્રેણિબંધ મસ્તકે હાય એ આકારે છે એટલે કે એનું ગશીર્ષાવલિ જેવું સંસ્થાન છે. ૬૩૧. શ્રવણનક્ષત્ર તળાવને આકારે છે, ધનિષ્ઠા પક્ષિના—પાંજરાને આકારે છે અને શતતારા પુષ્પમાળાને આકારે છે. ૬૩૨. પૂર્વ ભાદ્રપદા અને ઉત્તર ભાદ્રપદા બેઉ અરધી અરધી વાવને આકારે છે, અને બેઉનો ભેગો એક આખી વાવ જેવો આકાર છે. ૬૩૩. Page #520 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक नक्षत्रोनी " आकृति"। (४६६) पौष्णं च नौसमाकारं अश्वस्कन्धाभमश्विनम् । भरणी भगसंस्थानां चुरधारेव कृत्तिका ॥ ६३४ ॥ शकटोद्धीसमा ब्राह्मी मार्ग मृगशिरस्समम् । आर्द्रा रुधिरबिन्द्वाभा पुनर्वसू तुलोपमौ ॥ ६३५ ॥ वर्धमानकसंस्थानः पुष्योऽश्लेषाकृतिः पुनः । पताकाया इव मघाः प्राकाराकारचारवः ॥ ६३६ ।। पूर्वोत्तरे च फाल्गुन्यावर्धपल्यंकसंस्थिते । अत्राप्येतद्वययोगे पूर्णा पल्यंकसंस्थितिः ॥ ६३७ ॥ हस्तो हस्ताकृतिश्चित्रा संस्थानतो भवेद्यथा । मुखमण्डनरैपुष्पं स्वातिः कीलकसंस्थिता ॥ ६३८ ॥ विशाखा पशुदामाभा राधैकावलिसंस्थिता । गजदन्ताकृतिः ज्येष्टा मूलं वृश्चिकपुच्छवत् ॥ ६३६ ॥ गजविक्रमसंस्थानाः पूर्वाषाढाः प्रकीर्तिता:। आषाढाश्चोत्तराः सिंहोपवेशनसमा मताः ॥ ६४०॥ રેવતી નક્ષત્ર વહાણ જેવું છે, અશ્વિની અશ્વ-ઘોડાની ખધ જેવું છે, ભરણું ભગાકારે છે અને કૃત્તિકા અસ્ત્રાની ધાર જેવું છે. ૬૩૪. રેહિ ગાડાની ઉધને આકારે છે; મૃગશિર મૃગ એટલે હરણના શીર–મસ્તક સરખું છે, આ લોહીના બિન્દુ જેવું છે અને પુનર્વસુ તુલા એટલે ત્રાજવાને આકારે છે. ૬૩૫. પુષ્ય નક્ષત્ર સ્વસ્તિક સરખું, અષા પતાકા-ધજાના આકારનું, અને મઘા न २नु छ. ६३६. પૂર્વ અને ઉત્તરા ફાલ્ગની-બેઉ અરધા અરધા પલંગને આકારે છે એટલે બેઉ અડધી થઇને આખા પલંગનો આકાર થાય છે. દ૩૭. હસ્ત નક્ષત્ર હાથને આકારે, ચિત્રા મુખના મંડનભૂત સ્વર્ણ પુષ્પને આકારે અને पाति भाताने मारे छे. १3८. વિશાખા પશુના દામણ જેવું, રાધા એકાવલી હાર જેવું, ચેષ્ટા હાથીના દાંત रे भने भूण वीछाना पुछ यु छ. १३६. પૂર્વાષાઢા હાથીના પગલા જેવું અને ઉત્તરાષાઢા બેઠેલા સિંહના આકારનું છે. ૬૪૦. Page #521 -------------------------------------------------------------------------- ________________ (५००) लोकप्रकाश । [सर्ग २० लोके तु रत्नमालायाम् तुरगमुखसदृशं योनिरूपं चराभम् शकटसममथैणस्योत्तमांगेन तुल्यम् । मणिगृहशरचक्रनाभिशालोपम भम् शयनसदृशमन्यञ्चात्र पर्यकरूपम् ॥ ६४१ ॥ हस्ताकारनिभं च मौक्तिकनिभं चान्यत् प्रवालोपमम् धिष्ण्यं तोरणवत्स्थितं मणिनिभं सत्कुण्डलाभं परम् । क्रुध्यत्केसरिविक्रमेण सदृशं शय्यासमानं परम् चान्यदन्तिविलासवस्थितमतः शृंगाटकव्यक्ति च ॥ ६४२ ॥ त्रिविक्रमाभं च मृदंगरूपम् वृत्तं ततोऽन्यद्यमलद्वयाभम् । पर्यकरूपं मुरजानुकार मित्येवमश्वादिभचक्ररूपम् ॥ ६४३ ॥ इत्याकतिः ॥ ११ ॥ सप्तषष्टिलवैः सप्तविंशत्याभ्यधिकान्यथ । योगो नवमुहूर्तानि शशिनाभिजितो मतः ॥ ६४४ ॥ રત્નમાળા નામના ગ્રંથ જે લોકોમાં માન્ય છે તેમાં તો આશ્વનીથી માંડીને અડ્યાવિશે નક્ષત્રોને આકાર અનુક્રમે નીચે મુજબની વસ્તુઓ જેવો કહ્યો છે :-અશ્વનું મુખ, योनि, क्षु२, गाई, भृगर्नु भरत, मणि, १२, १२, यनी नालि, शासनु वृक्ष, शय्या, ५६, स्त, भाति, प्रवास, तण, मणि, दु, पायभान सिडन। पाने, शय्या, जुलता हाथी, शीगाउँ, जय ५i, भृह, वर्तु, खi, ५ अने भु२०४. १४१-६४३. એ પ્રમાણે નક્ષત્રની આકૃત્તિ વિષે સમજવું. हवे नक्षत्राना सूर्य- साथे सयाना भान विषे. (वार १२ ). એમાં પ્રથમ ચંદ્રમા સાથે સંગકાળને માન વિષે. અભિજિત નક્ષત્રનો ચંદ્રમા સાથે સાધિક ૭ મુહૂર્ત પ્રમાણ માં રહે છે. ૬૪. Page #522 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] नक्षत्रोनो 'सूर्य-चन्द्र साथै संयोगकाळ ' | ज्येष्टाश्लेषाभरण्यार्द्रा स्वातिश्च शततारिका । मुहूर्त्तानि पंचदश योग एषां सुधांशुना ॥ ६४५ ॥ उत्तरात्रितयं ब्राह्मी विशाखा च पुनर्वसू । पंचचत्वारिंशदेषां मुहूर्त्तान् योग इन्दुना ॥ ६४६ ।। पंचदशानां शेषाणामुडूनां शशिना सह । योगस्त्रिंशन्मुहूर्त्तानीत्येवमाहुः जिनेश्वराः ॥ ६४७ ।। प्रयोजनं तु एषाम् | मृते साधौ पंचदशमुहूर्त्ते नैव पुत्रकः । एकः त्रिंशन्मुहूर्तेस्तु क्षेप्यः शेषैस्तु भैरुभौ ॥ ६४८ ॥ एतान्यर्धसार्धसमक्षेत्राण्याहुः यथाक्रमम् । अथैषां रविणा योगो यावत्कालं तदुच्यते ॥ ६४६ ॥ मुहूर्तेरेकविंशत्याढ्यानि रात्रिंदिवानि षट् । अर्धक्षेत्राणामुडूनां योगो विवस्वता सह ॥ ६५० ॥ ( ५०१ ) ज्येष्टा, अश्लेषा, भरणि, आर्द्रा, स्वाति तथा शततारा- छ नक्षत्रानो चंद्रमा સાથે ૧૫ મુહૂ પ્રમાણુ ચાગ રહે છે. ૬૪૫. ઉત્તરા ફાલ્ગુની, ઉત્તરાષાઢા, ઉત્તરા ભાદ્રપદા, બ્રાહ્મી, વિશાખા અને પુનર્વસુ એ છના ચંદ્રમા સાથે ૪૫ મુહૂર્તો સુધી ચેાગ રહે છે. ૬૪૬. શેષ પદર નક્ષત્રાને ચંદ્રમા સાથે ૩૦ મુહૂત્ત પર્યન્ત યાગ રહે છે. ૬૪૭. અહિં સયેાગકાળ કહેવાનું પ્રયાજન એ છે કે પંદર મુહૂત્ત સંયાગકાળ હાય એવા નક્ષત્રમાં જો કોઇ સાધુ કાળ કરે તેા એક પશુ પુતળું કરવું નહિ. ત્રીશ મુહૂત્ત સયાગકાળ હાય એવા નક્ષત્રમાં સાધુ કાળ કરે તા એક પુતળુ કરવુ. ખાકીના હરકેાઇ નક્ષત્રમાં સાધુ કાળ કરે તો બે પુતળાં કરવાં. ૬૪૮, આ ત્રણ પ્રકારના નક્ષત્રા અનુક્રમે અ ક્ષેત્રી, સા ક્ષેત્રી, અને સમક્ષેત્રી સમજવાં. ૬૪૯ હવે સૂર્ય સાથે સંચાગકાળના માન વિષે કહેવાનું કે— આ ત્રણ પ્રકાર કહ્યા એમાંના અક્ષેત્રી નક્ષત્રાના સૂર્ય સાથે ચેાગ ૬ અહેારાત્ર અને ૨૧ મુહૂત્ત હાય છે; સા ક્ષેત્રી નત્રાના યાગ ૨૦ અહારાત્ર અને ૩ મુહૂત્ત હોય Page #523 -------------------------------------------------------------------------- ________________ लोकप्रकाश । सार्धक्षेत्राणां तु भानां योगो विवस्वता सह । त्रिभिर्मुहतैर्युक्तानि रात्रिंदिवानि विंशतिः ॥ ६५१ ॥ समक्षेत्राणामुडूनां अहोरात्रांस्त्रयोदश । मुहूर्त्तेश्च द्वादशभिरधिकान् रविसंगतिः ॥ ६५२ ॥ रात्रिंदिवानि चत्वारि पण्मुहूर्त्ताधिकानि च । नक्षत्रमभिजित् चारं चरत्युष्णरुचा सह ।। ६५३ ।। ( ५०२ ) अत्रायमाम्नायः । सप्तषष्टयुद्भवानंशानहोरात्रस्य यावतः । यन्नक्षत्रं चरत्यत्र रजनीपतिना सह ॥ ६५४ ॥ तन्नक्षत्रं तावतोऽहोरात्रस्य पंचमान् लवान् । भानुना चरतीत्यत्र दृष्टान्तोऽप्युच्यते यथा ॥ ६५५ ॥ सप्तषष्टिलवानेकविंशतिं शशिना सह । चरत्यभिजित् अर्केण तावतः पंचमान् लवान् ॥ ६५६ ॥ अहोरात्रस्य इति शेषः || अथैकविंशतिः पंचभक्ता दिनचतुष्टयम् । दद्यादेकोंशकः शेषस्त्रिंशता स निहन्यते ॥ ६५७ ॥ जाता त्रिंशत् अथैतस्याः पंचभिः भजने सति । मुहूर्त्ताः करं प्राप्ता एवं सर्वत्र भावना ॥ ६५८ ॥ [ सर्ग २० છે; જ્યારે સમક્ષેત્રી નક્ષત્રાના યાગ ૧૩ અહારાત્ર અને ૧૨ મુહૂત્ત હાય છે. વળી અભિજિત્ નક્ષેત્રના યેાગ ૪ અહેારાત્ર ને ૬ મુહૂત્ત હોય છે. ૬૪૯-૬૫૩. અહિં સમજણુ આ પ્રમાણે છે:~ એક નક્ષત્રને એક અહારાત્રના જેટલા સડસઠમા ભાગ સુધી ચંદ્રમા સાથે યાગ હાય તેના પાંચમા ભાગના અહેારાત્ર સુધી સૂર્ય સાથે ચેાગ હાય. ૬૫૪-૬૫૫. दृष्टान्त तरी:-- અભિજિત્ નક્ષત્રના ચંદ્રમા સાથે ચેાગ ? અહારાત્ર છે ત્યારે તે પરથી તેના सूर्य साथै योग से अहोरात्र थाय. ( अहोरात्र महोरात्र, ६ भुहूर्त. ) हयप-हय८. Page #524 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] नक्षत्रोना 'कुल आदि। (५०३) तथाहुः। जं रिख्खं जावइए वच्चइ चंदेग्ण भागसत्तहीं। स पणभागे राइंदियस्स सुरेण तावइए ॥ ६५६ ॥ __ सप्तषष्टिः तदर्धं च चतुस्त्रिंशं तथा शतम् । समार्धसार्धक्षेत्रेषु सप्तषष्टिलवाः क्रमात् ।। ६६० ॥ इति सूर्येन्दुयोगाद्धामानम् ॥ १२ । ऋक्षेषु येषु मासानां प्रायः परिसमाप्तयः । तानि माससमाख्यानि स्युः ऋक्षाणि कुलाख्यया ॥ ६६१ ॥ प्रायोग्रहणतश्चात्र कदाप्युपकुलोडुभिः । समाप्तिः जायते मासां भैः कुलोपकुलैरपि ॥ ६६२ ॥ कुलोडुभ्योऽधस्तनानि भवन्त्युपकुलान्यथ । स्युः कुलोपकुलाख्यानि तेभ्योऽप्यधस्तनानि च ॥ ६६३ ॥ એવી રીતે સર્વત્ર ભાવના કરી લેવી. અન્યત્ર પણ કહ્યું છે કે “ એક નક્ષત્રનો એક અહારાત્રના જેટલા સડસડીઆ ભાગ સુધી ચંદ્રની સાથે સંગ હોય તેના પાંચમા ભાગના અહોરાત્ર સુધી સૂર્ય સાથે સંયોગ खाय. " ६५८. સમક્ષેત્રી નક્ષત્રોની બાબતમાં ૬૭, અધ ક્ષેત્ર નક્ષત્રોની બાબતમાં યુવા અને સાઈક્ષેત્ર નક્ષત્રોની બાબતમાં ૧૩૪ સડસઠીઆ ભાગ સમજવા. ૬૬૦. એ પ્રમાણે સૂર્ય–ચંદ્ર સાથે નક્ષત્રના સંયેગકાળનું માન કહ્યું. હવે નક્ષત્રોના કુલાદિક વિષે ( દ્વાર ૧૩ મું ). પ્રાયઃ જે નક્ષત્રમાં માસ પૂરા થાય છે તે નક્ષત્ર ફળે કરીને તે માસના નામના હાય છે. અહિ ! પ્રાય: શબ્દથી એમ સમજવાનું છે કે કુળનક્ષત્રાથી જ નહિ પણ हायित् ५gn भने सादा नक्षत्राथी ५५ भास पूर्ण थाय छे. १६१-९१२. કુળ નક્ષત્રોથી નીચેનાં ઉપકુળ નક્ષત્ર હોય છે અને એથી પણ નીચેના કોपर नक्षत्र छे. १९३. Page #525 -------------------------------------------------------------------------- ________________ ( ५०४) लोकप्रकाश। [सर्ग २० तानि चैवमाहुः । कुलभान्यश्विनी पुष्यो मघा मूलोत्तरात्रयम् । द्विदैवतं मृगश्चित्राकृत्तिकावासवानि च ॥ ६६४ ॥ उपकुल्यानि भरणी ब्राह्म पूर्वात्रयं करः। ऐन्द्रमादित्यमश्लेषा वायव्यं पौष्णवैष्णवे ॥ ६६५ ।। कुलोपकुलभान्याभिजिन्मैत्राणि वारुणम् । इति ॥ कुलादिप्रयोजनं त्विदम् । पूर्वेषु जाता दातारः संग्रामे स्थाथिनां जयः । अन्येषु वन्यसेवारी यायिनामसदाजयः ।। ६६६ ॥ इति कुलाद्याख्यानिरूपणम् ॥ १३ ॥ धनिष्टाथोत्तराभद्रपदाश्विनी च कृत्तिकाः। मार्गः पुष्यश्चैव मघा उत्तराफाल्गुनीति च ॥ ६६७ ॥ चित्रा विशाखा मूलं चोत्तराषाढा यथाक्रमम् । श्रावणादिमासराकाः प्रायः समापयन्ति यत् ।। ६६८ ।। मश्विनी, पुष्य, भधा, भू, ay Gत्त।', विमा, भृगशीष, चित्रा, वृत्ति अन घनिष्टा-ममार दुगनक्षत्र। छे. भणी, शहिला, र 'पू', स्त, ज्येष्टा, પુનર્વસૂ, અશ્લેષા, સ્વાતિ, રેવતી તથા શ્રવણું—આ બા૨ ઉપકુળ નક્ષત્ર છે. અને આદ્ર, मलित, अनुराधा तथा शतता।-240 या२ ५३१ नक्षत्री छे. १६४-६६५. કુળાદિકનું પ્રયોજન આ પ્રમાણે – કુળનક્ષત્રમાં જન્મેલા દાતાર થાય છે અને એને સંગ્રામને વિષે જય થાય છે. બાકીના નક્ષત્રમાં જન્મેલા પરાધીનતાથી પીડાતા-દુ:ખી હોય છે અને એમનો સંચામમાં જય અનિશ્ચિત છે–એએ સદા વિજયી થતા નથી. ૬૬૬. એ પ્રમાણે નક્ષત્રોના કુળાદિકનું નિરૂપણ કર્યું. हवे ( नक्षत्राने) अमावास्या अने पूणि भान योग विषे ४डे छ:-(२ १४ ). धनिष्टा, उत्त२। मारपी, मधिनी, कृत्ति, भृगशीर्ष, पुष्य, मघा, उत्त। शगुनी, ચિત્રા, વિશાખા, મૂળ અને ઉત્તરાષાઢા-એ નક્ષત્ર અનુક્રમે પ્રાય: શ્રાવણાદિક માસેના पूर्णिमामाने पूर्ण ४२ छे. १९७-९८. Page #526 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] नक्षत्रोनो ' अमावास्या अने पूर्णिमा साथे योग'। (५०५) तत एव पूर्णिमानां द्वादशानामपि क्रमात् । एषामुडूनां नाम्ना स्युः नामधेयानि तद्यथा ॥ ६६६ ॥ ___ श्राविष्टी च प्रौष्टपदी तथैवाश्वयुजील्यपि । कार्तिकी मार्गशीर्षी च पौषी माघी च फाल्गुनी ॥ ६७० ॥ चैत्री च वैशाखी ज्येष्टी मौलीत्याख्या तथा परा । आषाढीत्यन्विता एताः सदारूढाश्च कर्हिचित् ॥६७१॥ युग्मम् ॥ श्रविष्टा स्याद्धनिष्टेति तयेन्दुयुक्तयान्विता। श्राविष्टी पौर्णमासी स्यात् एवमन्या अपि स्फुटम् ॥ ६७२ ॥ यदा चोपकुलाख्यानि समापयन्ति पूर्णिमाः। पाश्चात्यानि तदैतेभ्यः श्रवणादीन्यनुक्रमात् ॥ ६७३ ॥ राकास्त्विमाः समाप्यन्ते कुलोपकुलभैः यदा। तदोपकुलपाश्चात्यैः अभिजित्प्रमुखैरिह ॥ ६७४ ॥ यद्यप्यभिजिता क्वापि राकापूर्तिः न दृश्यते । श्रुतियोगात्तथाप्येतत् राकापूरकमुच्यते ॥ ६७५ ॥ અને તેથી જ તે નક્ષત્રોનાં નામથી અનુક્રમે બારે પૂર્ણિમાઓનાં નામ પડયાં छ. ६६६. भो श्रापी, मारपट्टी, माचिनी, अतिश्री, माशी , पोषी, माघी, शुनी, ચૈત્રી, વૈશાખી, છી અથવા મૈલી અને આષાઢી. આ બાર નામ અન્વયયુક્ત છે અને ज्यांय ज्यांय तो सह।३० छ. १७०-६७. ધનિષ્ટા એટલે શ્રવિ-એની પૂર્ણિમા શ્રાવિષ્ટી કે શ્રાવણું કહેવાય છે. એવી રીતે मी पूणिमा ५५] समावी. १७२. વળી જ્યારે ઉપકુળ નક્ષત્ર પૂર્ણિમાઓને સમાપ્ત કરે છે ત્યારે તેઓથી ( ઉપકુળ નક્ષત્રોથી) પૂર્વનાં શ્રવણાદિક નક્ષત્રો અનુક્રમે અમાવાસ્યાને સમાપ્ત કરે છે. ૬૭૩. આ પૂર્ણિમાઓને વળી જ્યારે કુળો કુળ નક્ષત્રે સમાપ્ત કરે છે ત્યારે ઉપકુળેથી પાછલાં અભિજિત્ આદિક નક્ષેત્રે અમાવાસ્યાને સમાપ્ત કરે છે. ૬૭૪. જો કે અભિજિતુ નક્ષત્ર પૂર્ણિમા સમાપ્ત કરતું ક્યાંય દીઠું નથી, તો પણ ફકત શ્રતિયોગથી એટલે કે સાંભળવા માત્રથી એને પૂર્ણિમાનું પૂરક કહ્યું છે. ૬૭૫, 64 Page #527 -------------------------------------------------------------------------- ________________ (५०६) लोकप्रकाश । [ सर्ग २० यस्मिन् ऋक्षे पूर्णिमा स्यात्ततः पंचदशेऽथवा । चतुर्दशेऽमावास्या स्यात् गणने प्रातिलोम्यतः ।। ६७६ ॥ तद्यथा। माघे राका मघोपेताऽमावास्या च सवासवा। सवासवायां राकायां श्रावणे सा मघान्विता ॥ ६७७ ।। एवमन्यत्रापि भाव्यम् ॥ इति अमावास्यापूर्णिमायोगकीर्तनम् ॥ १४ ॥ यदा यदा यैर्नक्षत्रैरस्तं यातैः समाप्यते । अहोरात्रः तानि वक्ष्ये नामग्राहं यथाक्रमम् ॥ ६७७ ।। तदा समाप्यते ऋक्षः रात्रिरप्येभिरेव यत । उच्यते रात्रिनक्षत्राण्यप्यमन्येव तद्बुधैः ॥ ६७८ ॥ समापयति तत्राद्यानहोरात्रांश्चतुर्दश । नभोमास्युत्तराषाढा सप्तैतान् अभिजित् तदा ॥ ६७६ ॥ જે નક્ષત્રમાં પૂર્ણિમા થાય તેથી પ્રતિલોમ ગણતાં પંદરમે અથવા ચાદમે નક્ષત્ર समापारया थाय. ६७६. भ, માહ માસમાં પૂર્ણિમાને મઘાનો રોગ હોય અને અમાવાસ્યાને વાસવનો યોગ હોય ત્યારે શ્રાવણ માસમાં પૂર્ણિમાને વાસનને વેગ હોય અને અમાવાસ્યાને મઘાને यो। डाय. १७७. એ પ્રમાણે અન્યત્ર પણ જાણવું. એ પ્રમાણે અમાવાસ્યા અને પૂર્ણિમાના યોગ વિષે કહ્યું. હવે એક વર્ષના પ્રત્યેક મહિનામાં, કયા કયા નક્ષત્રો કેટલા કેટલા અહોરાત્ર પર્યત હોય છે તે અનુક્રમે નામવાર કહીએ છીએ. ૬૭૭. ( દ્વાર ૧૫ મું) આ નક્ષત્ર અમુક અહેરાત્રની સમાપ્તિ પર્યન્ત હોય છે. એઓ વડે રાત્રિ સમાપ્ત થાય છે તેથી તેઓને રાત્રિનાં નક્ષત્રો પણ કહે છે. ૬૭૮. શ્રાવણ માસમાં પહેલા ચાદ અહોરાત્ર સંપૂર્ણ થતાં સુધી ઉત્તરાષાઢા હોય છે, પછીના સાત અહોરાત્ર સંપૂર્ણ થતાં સુધી અભિજિતુ નક્ષત્ર હોય છે, પછીના આઠ Page #528 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] नक्षत्रोना 'अहोरात्र'। (५०७) ततः श्रवणमप्यष्टावेकोनत्रिंशदित्यभूत् । धनिष्टा श्रावणस्यान्त्यमहोरात्रं ततो नयेत् ॥ ६८०॥ नयेत् धनिष्टाहोरात्रान् भाद्रस्याद्यांश्चतुर्दश । ततः शतभिषक् सप्त पूर्वा भद्रपदाष्ट च ॥ ६८१॥ सोत्तरान्त्यमहोरात्रं सैवेषस्य चतुर्दश ।। ततः पौष्णं पंचदश चरमं चैकमश्विनी ॥ ६८२ ॥ अश्विन्येव कार्तिकस्य नयत्याद्यांश्चतुर्दश । अहोरात्रान् पंचदश भरण्येकं च कृत्तिकाः ॥ ६८३ ॥ समापयन्ति ता एव सहस्याद्यांश्चतुर्दश । ब्राह्मी पंचदशान्त्यं च मृगशीर्ष समापयेत् ॥ ६८४ ।। पौषस्यापि तदेवाद्यानहोरात्रान् समापयेत् । चतुर्दश तथाHष्टौ ततः सप्त पुनर्वसू ॥ ६८५॥ पुष्योऽस्यान्त्यमहोरात्रं माघेऽप्याद्यांश्चतुदेश । समापयेत् पंचदशाश्लेषा तथान्तिमं मघाः ॥ ६८६ ॥ અહોરાત્ર સંપૂર્ણ થતાં સુધી શ્રવણ હોય છે. છેલ્લે ત્રીશમે અહોરાત્ર ધનિષ્ટ પૂર્ણ ४२ छ. १७८-९८०. ભાદ્રપદ માસમાં પહેલા ચાદ અહોરાત્ર સંપૂર્ણ થતાં સુધી ધાના હોય, પછીના સાત સંપૂર્ણ થતાં સુધી શતતારા હાય, પછીના આઠ સુધી પૂર્વાભાદ્રપદા હાય. છેલલા અહોરાત્રને ઉત્તરા ભાદ્રપદા સંપૂર્ણ કરે. ૬૮૧. આ માસમાં પહેલા ચોદ અહોરાત્ર પુરાં થતાં સુધી ઉત્તરા ભાદ્રપદા હોય, પછીના પંદર પૂર્ણ થતાં સુધી પિષ્ણ–રેવતી હોય, છેલ્લે ત્રીશમો અહોરાત્ર અશ્વિની પૂર્ણ કરે. ૬૮૨. કાર્તિક માસમાં પહેલા ચાદ અહોરાત્ર અશ્વિના હોય, પછીના પંદર અહોરાત્ર ભરણ હોય, અને છેલ્લે એક અહોરાત્ર કૃત્તિકા આવીને પૂર્ણ કરે. ૬૮૩. માગશર માસમાં પહેલા સૈદ અહોરાત્ર સંપૂર્ણ થતાં સુધી કૃત્તિકા હોય, પછીના પંદર પૂર્ણ થતાં સુધી બ્રાહ્મી હાથ અને છેલો એક અરાત્ર મૃગશીર પૂર્ણ કરે. ૬૮૪. પિસ માસના પહેલા ચિદ અહોરાત્ર મૃગશીર્ષ પૂર્ણ કરે, પછીના આઠ આદ્ર પૂર્ણ ४२, ५छीन। सात पुनर्वसु पूर्ण ४३. छे त्रीशी मारा पुष्य यू ४२. १८५-६८६. માઘ માસના પહેલા ચોદ અહોરાત્ર પુષ્ય પૂરા કરે, પછીના પંદર અલેષા પૂર્ણ ४२ मन छ। भघा पूर्ण ४२.६८६. Page #529 -------------------------------------------------------------------------- ________________ (५०८) लोकप्रकाश । [सर्ग २० पूरयन्ति फाल्गुनस्य मघाः आद्यांश्चतुर्दश । ततः पंचदश पूर्वाफाल्गुनी सोत्तरान्तिमम् ॥ ६८७ ॥ उत्तराफाल्गुनी चैत्रे नयत्याद्यांश्चतुर्दश।। ततो हस्तः पंचदश चित्राहोरात्रमन्तिमम् ॥ ६८८ ॥ अहोरात्रांस्ततः चित्रा नयेञ्चतुर्दशादिमान् । वैशाखस्य पंचदश स्वातिरन्त्यं विशाखिका ॥ ६८६ ॥ समापयत्यथ ज्येष्टे विशाखाद्यांश्चतुर्दश । सप्तानुराधा ज्येष्टाष्टौ मूलः पर्यन्तवर्तिनम् ॥ ६९० ॥ मूलः समापयत्याद्यानाषाढस्य चतुर्दश । पूर्वाषाढा पंचदशोत्तराषाढान्त्यवर्तिनम् ॥ ६९१ ॥ संग्रहश्चात्र । सत्तह अभिसवणे तह सयभिसए य पुव्वभद्दवए । अद्दा पुण्णव्वसूए राहा जेठा य अणुकमसो ॥६९२॥ ફાગણના પહેલા ચાદ અહોરાત્ર મઘા નક્ષત્ર હોય, પછીના પંદર પૂર્વા ફાગુની નક્ષત્ર હોય અને છેલ્લે દિવસે ઉત્તરા ફાલશુની હાય. ૬૮૭. ચિત્રમાસમાં પહેલા ચોદ અહોરાત્ર ઉત્તરા ફાલ્ગની, પછીના પંદર અહોરાત્ર હસ્ત નક્ષત્ર અને છેલ્લે એક અહોરાત્ર ચિત્રા નક્ષત્ર હોય. ૬૮૮. વૈશાખના પહેલા ચોદ અહોરાત્ર ચિત્રા હોય, પછીના પંદર અહોરાત્ર સ્વાતિ નક્ષત્ર હોય અને છેલ્લે અહોરાત્ર વિશાખા હેય. ૬૮૯. જયેષ્ટ માસમાં પહેલા ચૌદ અહોરાત્ર પૂર્ણ થતા પર્યન્ત વિશાખા નક્ષત્ર હોય, પછીના સાત અહોરાત્ર અનુરાધા પૂર્ણ કરે, પછીના આઠ જયેષ્ટા પૂર્ણ કરે. છેલલા અહોરાત્રે भूल नक्षत्र डाय. ९८०. આષાઢના પહેલા ચાદ અહોરાત્ર મૂળ નક્ષત્ર હોય, પછીના પંદર અહોરાત્ર પર્યન્ત પૂર્વાષાઢા હોય, અને છેલ્લે એક અહોરાત્ર પૂર્ણ થતાં સુધી ઉત્તરાષાઢા હોય. ૬૧. ઉપરના બધાનો સંગ્રહ આ પ્રમાણે – (१) मिलित् मने श्रवण, (२) शतता। मने पूर्वाभाद्रप!, (3) मा मन પુનર્વસુ, તથા (૪) રાધા અને છા-આમ ચાર નક્ષત્રયુગલેમાંના પહેલાં પહેલાં ચાર સાત Page #530 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक] नक्षत्रोना 'अहोरात्र'। (५०९) पन्नरसदिणे सेसा रत्तिविरामं कुणंति साख्खत्ता । उत्तरसाढा आसाढचरिमदिवसा गणिज्झति ॥ ६९३ ॥ प्रयोजनं त्वेषाम् । यथा नभश्चतुर्भागमारूढेऽर्के प्रतीयते। प्रथमा पौरुषी मध्यमह्नश्च व्योममध्यगे ॥ ६६४ ॥ चतुर्भागावशेषं च नभः प्राप्तेऽन्त्यपौरुषी । ज्ञायन्ते रजनीयामाः अप्येभिरुडुभिस्तथा ॥ ६६५ ॥ तथाहुः उत्तराध्ययने । जगणेइ जया रतिं खत्तं तं मिणह चउप्पभागे। संपत्ते विरमेज्जा सज्झाओ पोसकालमि ॥ ६६६ ॥ तम्मेव य णख्खत्ते गयण चउप्पभागसावसेसमि । विरत्तियंपि कालं पडिलहित्ता मुणी कुणइ ॥ ६६७ ॥ ग्रन्थान्तरे च । અહોરાત્ર સંપુર્ણ કરે છે અને બીજાં બીજા ચાર આઠ અહોરાત્ર પૂર્ણ કરે છે. શેષ નક્ષત્ર પંદર અહોરાત્ર પૂર્ણ કરે છે. ઉત્તરાષાઢા આષાઢ માસને અંતિમ દિવસ ગણાય छ. ९८२-६५3. આ નક્ષત્રનું પ્રયોજન શું તે કહે છે – જેમ, આકાશના ચાર ભાગ પાડ્યા હોય તે ચારમાંથી પહેલો ભાગ સૂર્ય પૂર્ણ કરે ત્યારે પહેલી પિરૂષી” થાય, બીજો ભાગ પૂર્ણ કરે (અર્થાત્ આકાશના મધ્યમાં આવે ) ત્યારે મધ્યાહ્ન થયો કહેવાય અને છેલ્લો ચોથો ભાગ પૂર્ણ કરે ત્યારે છેલ્લી પરૂષી ” ની પ્રતીતિ થાય છે તેમ આ નક્ષત્રવડે રાત્રીના પ્રહરો જાણવામાં આવે છે. ૬૯૪-૬૫. આ બાબતમાં ઉત્તરાયનસૂત્રમાં ઉલ્લેખ છે કે રાત્રીના ચાર ભાગ દ૯પી, ચારમાંથી પહેલા ભાગમાં નક્ષત્ર હોય ત્યારે પ્રદોષ સમજવો અને તેમાં મુનિએ સ્વાધ્યાયધ્યાનથી વિરમવું. એજ નક્ષત્ર જ્યારે પછી આકાશના છેલ્લા (થા) ભાગમાં આવે ત્યારે મુનિ “પડિલેહણ કરીને વૈરાત્રિક કાળ સંબંધી लिया ४२.६६६-६८७. ગ્રન્થાન્તરે-કોઈ બીજા ગ્રન્થમાં વળી એમ કહ્યું છે કે Page #531 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) રોકાશ | [ સર્ષ ૨૦ दह तेरह सोलहमे विसमेइ सूरियाओ णख्खत्ता। मज्झयगयं मिणेयं स्यणीं जा भाणपरिमाणम् ॥६९८॥ शीतकाले च दिनाधिकमानायां रात्रौ सूर्यभात् एकादशचतुर्दश सप्तदशैकविंशतितमैः नक्षत्रैः नभोमध्यं प्राप्तैः यथाक्रमं प्रथमादिप्रह रान्तः स्यात् इति संप्रदायः॥ તો શા रविरिख्खाओ गणियं सिररिखं जाव सत्तपरिहीणम् । सेसं दुगुणं किच्चा तीया राई फुडा हवइ ॥ ६९९ ॥ इत्यादि बहुधा ॥ इत्यहोरात्रसमापकनक्षत्रकीर्तनम् ॥ १५ ॥ समाप्तं चेदं नक्षत्रप्रकरणम् ॥ સૂર્યનક્ષત્રથી ૧૦ મું, ૧૩ મું, ૧૬ મું અને ર૦ મું નક્ષત્ર અનુક્રમે જ્યારે આકાશના મધ્યમાં આવે ત્યારે રાત્રીને અનુક્રમે પહેલે, બીજે, ત્રીજે કે ચોથે પ્રહર વીત્યો છે એમ સમજવું. ૬૮. વળી શિયાળામાં દિવસ કરતાં રાત્રી મહેટી હોવાથી, સૂર્ય–નક્ષત્રથી ૧૧ મું, ૧૪ મું, ૧૭ મું અને ૨૧ મું નક્ષત્ર જ્યારે આકાશના મધ્યમાં આવે ત્યારે રાત્રીને અનુક્રમે પહેલે, બીજે, ત્રીજે કે ચેાથે પ્રહર પૂરે થયે છે એમ સમજવું. વળી લોકોકિત તે આમ છે – સૂર્ય નક્ષત્રથી છેક શિર નક્ષત્ર સુધી નક્ષત્ર જેટલાં થાય એમાંથી સાત બાદ કરે. વધે એને બમણુ કરે. આમ જે રકમ આવે એટલા રાત્રીના પહેાર પુરા થયા સમજવા. ૬૯. બીજી પણ એવી અનેક રીતો છે. એ પ્રમાણે અહોરાત્રને પૂર્ણ કરનારા નક્ષત્રની વાત સંપૂર્ણ. અહિં નક્ષત્રપ્રકરણ પણ સમાપ્ત થયું. હવે ગ્રહો વિષે કંઈક Page #532 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक ] ग्रहो विषे इक | ( ५११ ) विकालको ऽङ्गारकश्च लोहितांकः शनैश्वरः । आधुनिकः प्राधुनिकः करणः करणक एव च ॥ ७०० ॥ नवमः कणकणकः तथा कणवितानकः । कणसन्तानकश्चैव सोमः सहित एव च ॥ ७०१ ॥ अश्वसेनः तथा कार्योपगः कर्बुरकोऽपि च । तथाजकरको दुन्दुभकः शंखाभिधः परः ॥ ७०२ ॥ शंखनाभस्तथा शंखवर्णाभः कंस एव च । कंसनाभस्तथा कंसवर्णाभः नलि एव च ॥ ७०३ ॥ नीलाभासो रूप्य च रूप्यावभासभस्मकौ । भस्मराशितिलतिलपुष्पवर्णदकाभिधाः ॥ ७०४ ॥ दकवर्णः तथा कायोऽवंध्य इन्द्राग्निरेव च । धूमकेतुः हरिः पिंगलको बुद्धस्तथैव च ॥ ७०५ ॥ शुक्रो बृहस्पती राह्वगस्तिमाणवकास्तथा । कामस्पर्शश्च धुरकः प्रमुखो विकटोऽपि ॥ ७०६ ॥ विसन्धिकल्पः प्रकल्पः स्युर्जटालारुणाग्नयः । षट्पंचाशत्तमः कालो महाकालस्ततः परः ॥ ७०७ ॥ स्वस्तिकः सौवस्तिकश्च वर्धमानः प्रलम्बकः । नित्यालोको नित्योद्योतः स्वयंप्रभोऽवभासकः ॥ ७०८ ॥ विद्वास, भंगार४, बोडितां शनैश्वर, आधुनिङ, आधुनिक, अणु, उणु४, अणु४यु, ४णुवितानऊ, अणुसंतानऊ, सोभ, सहित, अश्वसेन, डायपण, २४, २००४२४, हुहुम्लङ, शम, शंखनाल, शमवशुलि, हंस, इंसनाल, सवर्णाभि, नीस, नीसावलास, ३ष्यी, ३ग्यावलास, लस्म, भस्मराशि, तिसतिस, पुष्यवार्थ, हऊ, हडवर्थ, अय, अवध्य, इन्द्राग्नि, धूभहेतु, हरि, पिंगल, बुध, शुर्डे, मृहस्पति, राहु, अगस्ति, भायुव, आमस्पर्श, धुर, प्रभु, विष्ट, विसंधिमुदय, अनुदय, बटाल, म३यु, अग्नि, आज, महाभण, स्वस्ति, सौवस्ति, वर्धमान, Page #533 -------------------------------------------------------------------------- ________________ (५१२) लोकप्रकाश। [सर्ग २० श्रेयस्करस्तथा क्षेमंकर आभंकरोऽपि च । प्रभंकरो रजाश्चैव विरजानाम कीर्तितः ॥७०९ ॥ अशोको वीतशोकश्च विमलाख्यो वितप्तकः। विवस्त्रश्च विशालश्च शालः सुव्रत एव च ॥ ७१० ॥ अनिवृत्तिश्चैकजटी द्विजटी करिकः करः । राजार्गलः पुष्पकेतुः भावकेतुरिति ग्रहाः ॥ ७११ ॥ ग्रहास्तु सर्वे वक्रातिचारादिगातभावतः। गतावनियताः तेन नैतेषां प्राक्तनैः कृता ॥ ७१२ ॥ गतिप्ररूपणा नापि मण्डलानां प्ररूपणा । लोकात्तु केषांचित् किंचित् गत्यादि श्रूयतेऽपि हि॥७१३॥ युग्मम् मेरोः प्रदक्षिणावर्त भ्रमन्त्येतेऽपि मण्डलैः । सदानवस्थितैरेव दिवाकरशशांकवत् ॥७१४ ॥ नापि चक्रे तारकाणां मण्डलादिनिरूपणम् । अवस्थायिमण्डलत्वाञ्चन्द्राद्ययोगचिन्तनात् ॥ ७१५॥ પ્રયંબક, નિત્યાલોક, નિત્યોદ્યોત, સ્વયંપ્રભ, અભાસક, શ્રેયસ્કર, ક્ષેમકર, આશંકર, પ્રશંકર २०४स, विस, मशा, पीत।।४, भि, तित, १५त्र, विशाल, शास, सुनत, मनि वृत्ति, मेरी, द्विरी, २१, ४२, २NGLA, पठेतु तथा साडेतु- प्रमाणे “ अडे। ८८ ह्या छ. ७००-७११. એ સર્વે ગ્રહોની ગતિ વક્ર અને અનિયમિત હોઈને, પૂર્વાચાર્યોએ એમની ગતિ મંડળ વિષેન્કંઈ કહ્યું નથી. જો કે એમાંના કેટલાક ગ્રહોનું ગતિ આદિક કિંચિત્ સ્વરૂપ લકે પાસેથી શ્રવણુગોચર થાય છે. ૭૧૨૭૧૩, એઓ પણ સૂર્ય ચંદ્રની પેઠે હમેશાં અનિયમિત મંડળો વડે મેરૂની ફરતા ભમ્ય अरे छे. ७१४. વળી અહિં તારાઓના મંડળાદિનું નિરૂપણ પણ નથી કર્યું. કેમકે એઓનાં અવસ્થિત મંડળે છે અને તેથી ચંદ્રાદિક સાથે એને યોગ થતો નથી. ૭૧૫. Page #534 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रलोक] चालु प्रकरणनी समाप्ति । (५१३) तथोक्तं जीवाभिगमसूत्र । णखत्ततारगाणं अवटिया मंडला मुणेयव्वा । तेवि य पयाहिणावत्तमेव मेरुं अणुपरिंति ॥७१६ ॥ एवं रवीन्दुग्रहऋक्षताराचारस्वरूपं किमपि न्यगादि । शेषं विशेषं तु यथोपयोगं ज्योतिष्कचक्रावसरेऽभिधास्ये॥७१७॥ विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेन्द्रान्तिषद्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः। काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे सर्गो निर्गलितार्थसार्थसुभगो विंशः समाप्तः सुखम् ॥ ७१८ ॥ इति विंशतितमः सर्गः। આ સમ્બન્ધમાં જીવાભિગમસૂત્રને વિષે આવો ઉલ્લેખ છે કે “નક્ષત્ર અને તારાઓના મંડળ અવસ્થિત છે, અને એ પણ મેરૂની ફરતા ફર્યા કરે છે.” ૭૧૬. એ પ્રમાણે સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા-આ બધાઓની ગતિ આદિકનું સ્વરૂપ કિંચિત્ કહ્યું છે. હજુ વિશેષ કહેવાનું છે તે ઉપગપ્રમાણે તિશ્ચકના વર્ણન વખતે शु. ७१७. અખિલ જગતને આશ્ચર્યમાં લીન કરી દેતી કીર્તિના સ્વામી એવા શ્રી કીર્તિવિજયગણિના અન્તવાસિ–શિષ્ય, તથા પિતાશ્રી તેજપાળ અને માતુશ્રી રાજુબાઈના સુપુત્ર એવા વિનયવિજય ઉપાધ્યાયે જગતના નિશ્ચિત તને દીવાની જેમ પ્રકાશિત કરતે જે આ કાવ્યગ્રન્થ રચે છે એમાં નીગળતા પુષ્કળ-અનેક અર્થોને લઈને મન હરણ કરી લેત એ આ વીશમ સર્ગ નિર્વિને સમાપ્ત થયો. ૭૧૮. વીશમે સર્ગ સમાપ્ત. Page #535 -------------------------------------------------------------------------- ________________ ० MMGmcccwww س १५ ... कात्तिक م ॥ अभिजिदादीनां तारासंख्या आकारः रात्रिसंख्या मासक्रमश्च ॥ १ अभिजित् संख्या ३ गोशीर्षावली ७ : श्रावण २ श्रवण ३ कासार धनिष्ठा ५ पक्षिपंजर १५ : भाद्रपद ४ शतभिषक १०० पुष्पमाला पूर्वाभाद्रपदा २ अर्द्धवापी उत्तराभाद्रपदा २ अर्द्धवापी १५ .. आश्विन रेवती ३२ नौकासंस्थान ८ अश्विनी ३ अश्वस्कंध १५ ... कार्तिक है भरणी भगसंस्थान १० कृत्तिका चुरधारा १५ : मागसीर ११ रोहिणी ५ शकटोद्धी १२ मृगशीर्ष ३ मृगशीर १५ : पोस १३ आद्रों . १ रुधिरबिन्दु १४ पुनर्वसु तुला १५ पुष्य ३ वर्द्धमानक १५ :. माहा अश्लेषा ५ पताका १५ ... १७ मघा ७ प्राकार फागुण १८ पूर्वा फा० २ अर्द्धपन्यंक १६ उ० फा० २ अर्द्धपल्यक १५ .. २० हस्त ५ हस्ततल २१ चित्रा १ मुखमंडन सुवर्णपुष्प १५ . वैशाख २२ स्वाति १ कीलक विशाखा ५ पशुदामन ज्येष्ट अनुराधा एकावली २५ ज्येष्टा ३ गजदंत २६ मूल ११ वृश्चिकपुच्छ २७ पूर्वाषाढा ४ गजविक्रम (पाद) १५ २८ उत्तराषाढा ४ सिंहनीषदन १५ • श्रा. ه عده अषाढ Page #536 -------------------------------------------------------------------------- ________________