SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] नारकोना दुःखोनुं स्वरुप-क्षेत्रवेदना' । (९९) सर्वेऽपि ते रौद्ररूपा: तुरप्रोपमभूमयः । देहिनां दर्शनादेवोद्वेजकाः कम्पकारिणः ॥ ४० ॥ पुद्गलानां परिणतिर्दशधा बन्धनादिका । सापि क्षेत्रस्य स्वभावात्तत्र दुःखप्रदा भवेत् ॥ ४१ ॥ तथाहि। बन्धनं चानुसमयमाहार्यैः पुद्गलैः सह । सम्बन्धो नारकाणां स ज्वलज्ज्वलनदारुणः ॥ ४२ ॥ गतिरुष्ट्रखरादीनां सदृशी दुस्सहश्रमा । तप्तलोहपदन्यासादपि दुःखप्रदा भृशम् ॥ ४३ ॥ संस्थानमत्यन्तहुंडं लूनपक्षाण्डजोपमम् । कुडयादिभ्यः पुद्गलानां भेदः सोऽप्यस्त्रवत्कटुः ॥ ४४ ॥ वर्णः सर्वनिकृष्टोऽतिभीषणो मलिनस्तथा । नित्यान्धतमसा ह्येते द्वारजालादिवर्जिताः ॥ ४५ ॥ સર્વે નરકાવાસોનો દેખાવ જ ભયંકર છે. એઓની ભૂમિ તે જાણે બરછી જ હાયની એવી છે. એને જોતાં વેત જ પ્રાણીને શરીરે ધ્રુજ વછુટે છે. ૪૦. પુદગળોની બન્ધનાદિક દશ પ્રકારની પરિણતિ હોય છે તે પણ ત્યાં દુ:ખદાયકજ થાય છે એવો તો એ ક્ષેત્રને સ્વભાવ છે. ૪૧. मेनु २१३५ आयु छ:-- નારકોની બન્ધનાવસ્થા તથા એમને પ્રત્યેક સમયે થતો આહાર્ય પુગળને સંબંધએ બેઉ જણે જાજવલ્યમાન અગ્નિ હોયની એવાં ભયંકર છે. ૪૨. એમની ગતિ રાસભા અને ઊંટ વગેરેની ગતિની જેવી અત્યન્ત આયાસમય છે, તપાવેલા લોખંડ પર પગ મૂકવો પડે એ કરતાં પણ અધિક દુઃખદાયક છે. ૪૩. એઓનું શરીર એકદમ કુજ છે, પાંખો કાપી નાંખી હોય એવા પક્ષીના જેવું વિરૂપ છે. વળી કુડયાદિથી એમના પુળાને છૂટા કરવામાં આવે છે તે પણ એને શસ્ત્રના પ્રહાર જેવું અત્યન્ત દુ:ખદાયક થઈ પડે છે. ૪૪. એમનો વર્ણ અત્યન્ત નિકૃષ્ટ, અતિભીષણ તથા મલિન છે. વળી ત્યાં કાર કે જાળીયાં આદિ કાંઈ ન હોવાથી એઓ સતત ગાઢ અન્ધકારમય હોય છે. ૪૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy