SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ( હ૪ ) ટોમસ I [ સાં રે यथाछन्दीभूय दोषानप्रतिक्रम्य पाक्षिकीम् ॥ कृत्वा संलेखनां मृत्वा चमरेन्द्रप्रियाभवत् ॥११८॥ विशेषकम् ।। कालावतंसं भवनं कालं सिंहासनं भवेत् । काल्या देव्याः परासामप्येवं स्वाख्यानुरूपतः ॥ ११९ ॥ स्वस्वनामसदृक्नामजननीजनका इति । ज्ञेयाः शेषाश्चतस्रोऽपि तथैव मलिनवताः ॥ १२० ॥ स्वाख्यावतंसे भवने स्वाख्ये सिंहासनेऽभवन् । चमरेन्द्रप्रिया एताः सार्द्धपल्यद्वयायुषः ॥ १२१ ॥ बलीन्द्रदयितानामप्यैतिह्यमनया दिशा । श्रावस्त्यासां पुरी सार्द्धमायुः पल्यत्रयं पुनः ॥ १२२ ॥ एकैकाग्रमहिष्यष्टसहस्त्रपरिवारयुक् । सहस्राण्यष्ट देवीनां नव्यानां रचितुं क्षमा ॥ १२३ ॥ પાર્ધિભગવાનની પુષ્પચલાનામની સાધ્વી પાસે દીક્ષા લીધી હતી. પણ પછી તે સ્વછંદપણે વર્તતી હોઈ (મૃત્યુસમયે ) દોષોને આલોચ્યા વિના કે પડિકમ્યા વિના એકપક્ષની સંલેખના કર્યા પૂર્વક મૃત્યુ પામી અમરેન્દ્રની સ્ત્રી થઈ છે. ૧૧૬-૧૧૮. એ કાલી દેવીને કાલાવાંસ નામનું ભવન અને કાલ નામનું સિંહાસન છે. બીજી ચારે દેવીઓનાં પણ એમના એમના નામને અનુસારે એ બેઉ વાનાં જાણવાં. ૧૧૯ વળી આ ચારેનાં માતપિતાનાં નામ એમના પિતાના નામ સરખાં જાણવાં. અને એમનાં ત્રત પણ પહેલીની જેમ અતિચારદૂષિત સમજવાં. ૧૨૦. એ પ્રમાણે પિતાપિતાના નામનાં ભવન તેમજ પિતાપિતાના નામના સિંહાસન જેમને છે એવી એ પાંચે પટ્ટરાણીઓનું અઢી પલ્યોપમનું આયુષ્ય છે. ૧૨૧. બલિ-ઇંદ્રની પટ્ટરાણીઓને વૃત્તાન્ત પણ આ ચમર-ઇન્દ્રની પટ્ટરાણીઓ સરખો સમજ. ફેર એટલો કે એમની નગરી “શ્રાવસ્તી” છે અને એમનું આયુષ્ય સાડાત્રણ પપમનું છે. ૧૨૨. અમરેન્દ્રની પ્રત્યેક પટ્ટરાણીને આઠ હજાર પરીવાર કહેવાય કેમકે એમાં આઠ હજાર નવીન દેવીઓ ઉત્પન્ન કરવાનું સામર્થ્ય છે. ૧૨૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy