________________
उत्तरकुरुक्षेत्रना मनुष्योनुं स्वरूप ।
भद्रशालवनायामो द्विगुणो मन्दरान्वितः । गजदन्तव्यासहीनः कुरुजीवामितिर्भवेत् ॥ २२४ ॥ योजनानां सहस्राणि षष्टिः किंच चतुःशती । अष्टादशाधिका शेषा कला द्वादश तद्धनुः ॥ २२५ ॥ तच्चैवम् । श्रयाममानयोर्योगे उभयोर्गजदन्तयोः भवेत्कुरुधनुः पृष्टमानं मेरुसमीपतः ॥ २२६ ॥
अत्रलोक ]
अत्यन्तं रमणीयात्र क्षितिरीतिविवर्जिता । कल्पद्रुमा दशविधाः पूरयन्ति जनेप्सितम् ॥ २२७ ॥ सदा युगलधर्माणो जना ललितमूर्त्तयः । गव्यूतत्रयमुत्तुंगाः कलाकौशलशालिनः ॥ २२८ ॥ दधानाश्चायुरुत्कर्षात्पूर्णं पल्योपमत्रयम् ।
पल्या संख्येयभागोनं पल्यत्रयं जघन्यतः ॥ २२९ ॥ षट्पंचाशत्संयुते द्वे शते पृष्टकरण्डकान् ।
धारयन्तः क्रोधमानमायालो भाल्पताजुषः ॥ २३० ॥ विशेषकम् ॥
( २८७ )
પર્વત સહિત ભદ્રશાળવનની લંબાઈને દ્વિગુણિત કરી. તેમાંથી ગજદતના બ્યાસ બાદ કરો. જે आवे ते ' ३ ' नी 'वा' तु प्रमाणु. २२३-२२४.
વળી એનું ધનુ: પૃષ્ટ સાઠ હજાર ચારસા અઢાર ચેાજન અને બાર કળા છે. તે આ પ્રમાણે:એા ગજદ તપતાની લભાઇના સરવાળા—એ જ મેનજદીક 6 કુર ના
धनुः पृष्टनु भान. २२५-२२६.
અહિંની એટલે આ ઉત્તરકુરૂક્ષેત્રની જમીન અતીવ રમણીય છે અને ત્યાં કાઇ પણ જાતના ઉપદ્રવના ભય નથી. ત્યાં દરશ પ્રકારના કલ્પવૃક્ષે છે તે લેાકેાના સર્વ મનવાંછિત पूरे छे. २२७.
ત્યાં નિરન્તર યુગલધી, સુંદર આકૃતિવાળા, ત્રણ ગાઉં ઉંચા અને કળાશયમાં पारंगत सेवा मनुष्ये । छे. २२८.
એમનુ આયુષ્ય ઉત્કૃષ્ટપણે પૂરા ત્રણ પત્યેાપમનું, અને જઘન્યપણે ત્રણ પત્યેાપમ કરતાં પત્યેાપમના અસંખ્યાતમા ભાગ જેટલુ ઓછુ છે. ૨૨૯.
એમના શરીરમાં બસાને છપન પાંસળીઓ છે. એમને ક્રોધ, માન, માયા અને લાભ हुस्वपछे २३०.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org