SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] रात्रिदिनमान । (४१७) ननु चाष्टादशमुहर्त्तात्माहर्भरते यदि । स्यात्तदा च विदेहेषु रात्रिः सर्वलघीयसी ॥ १०४ ॥ तर्हि रात्रेादशानां मुहूर्तानां व्यतिक्रमे । स्यात् क्षेत्रे तत्र कः काल इति चेदुच्यते शृणु ॥ १०५ ॥ युरात्रिमानविश्लेषे शेषार्धाधं भवेत् द्वयोः । सामान्य क्षेत्रयो रात्रिदिनपूर्वापरांशयोः ॥ १०६ ॥ तद्यथा। क्षणेभ्योऽष्टादशभ्यो द्वादशापकर्षणे स्थिताः । षट् तदर्थं त्रयं साधारणं ज्येष्ठदिनोषयोः ॥ १०७ ॥ एवं च । अष्टादशमुहर्त्तात्मा यदोत्कृष्टदिनस्तदा। पश्चात्रिक्षणशेषेऽह्नि भवेत् भानूदयोऽग्रतः ॥ १०८ ॥ तथाहि । मुहूर्तत्रयशेषेऽह्नि भरतैरवताख्ययोः । भवेदभ्युदयो भानोः पूर्वापरविदेहयोः ।। १०९ ॥ પ્રમાણે દક્ષિણાયન તે દેવોની રાત્રી કહેવાય છે અને ઉત્તરાયણ તે એઓને દિવસ કહેવાય છે, માટે શુભ કાર્ય ઉત્તરાયણમાં કરવાં એવી લોકમાન્યતા છે. ૧૦૩. અહિં કોઈ માણસ એવી શંકા ઉઠાવે કે “જે વખતે ભરતક્ષેત્રમાં અઢાર મુહૂર્તને દિવસ હોય છે તે વખતે મહાવિદેહક્ષેત્રમાં રાત્રી બાર મુહૂર્તની ન્હાનામાં ન્હાની હોય છે, તો પછી એ રાત્રીના બાર મુહર્ત વ્યતિકમે ત્યારે એ ક્ષેત્રમાં યે કાળ થાય છે ? ” ૧૦૪-૧૦૫. એ શંકાનું સમાધાન આ પ્રમાણે –દિનમાન અને રાત્રીમાનની બાદબાકી કરતાં જે શેષ રહે એનું અરધું અરધું બેઉ ક્ષેત્રમાં રાત્રી–દિવસના પૂર્વ અને પશ્ચિમાંશમાં સામાન્ય २ छ. १०६. તે આ પ્રમાણે –-અઢાર મુહૂર્તમાંથી બાર બાદ કરતાં શેષ છ રહ્યા–એનું અદ્ધ જે ત્રણ તે ઉત્કૃષ્ટ દિવસ અને રાત્રીમાં સામાન્ય રહે છે. ૧૦૭. એ પ્રમાણે જ્યારે અઢાર મુહૂર્તને ઉત્કૃષ્ટ દિવસ હોય ત્યારે પશ્ચા-પાછલા ભાગમાં ત્રણ મુહૂર્ત જેટલો દિવસ શેષ રહ્ય છતે અગ્રતા-આગલા ભાગમાં સૂર્ય ઉદય થાય છે. ૧૦૮ તે આ પ્રમાણે –ભરત અને ઐરવતમાં જ્યારે ત્રણ મુહૂર્ત એટલે દિવસ શેષ રહે 53 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy