________________
( २८२ )
लोकप्रकाश ।
द्वितीयं माल्यवत्कूटं तृतीयं तु ततः परम् । भवेदुत्तरकुर्वाख्यं तुर्यं कच्छाभिषं मतम् ॥ १९२ ॥ पंचमं सागराभिख्यं षष्ठं तु रजताभिधम् । शीताकूटं पूर्णभद्रकूटं हरिस्सहाभिधम् ॥ १९३ ॥ ऐशान्यां मन्दरात् पंक्त्यास्थितं कूटचतुष्टयम् । तुर्यात् पंचममैशान्यां षष्ठाद्दक्षिणतश्च तत् ॥ १९४ ॥ पंचमादुत्तरस्यां च षष्ठं रजतमित्यथ । दक्षिणोत्तरया पंक्त्या शेषं कूटत्रयं ततः ॥ १९५॥ पूर्णभद्रादुत्तरस्यां याम्यां नीलवतो गिरेः । कूटं नाम्ना सहस्रांकं ख्यातं हरिस्सहं च तत् ॥ १९६ ॥ एतन्नीलवतो वर्षधरस्यासन्नमीरितम् । जात्यस्वर्णमयं दीप्रप्रभापटलपिंजरम् ॥ १९७ ॥ योजनानां सहस्रं तत्तुंगं वृत्ताकृति ध्रुवम् । श्रद्ध्यर्धयोजनशतद्वय मुद्वेधतो भवेत् ॥ १९८ ॥
[ सर्ग १७
जलु' 'माझ्यवान', त्रीभुं 'उत्तर५३' मने था '२' नामनु . १८२.
चांयभु' 'सागर' सने छहुँ '२४' थे. त्यारपछी सातभु 'शीता" आभु ' पूलद्र' अने नवभु 'रिस्सड' छे. १८३.
એ નવમાં ચાર તે મેરૂથી ઇશાનકાણમાં શ્રેણિબદ્ધ રહેલાં છે; અને પાંચમું ચાથાથી ઇશાનકાણમાં અને છઠ્ઠાની દક્ષિણે છે. ૧૯૪.
છઠ્ઠું શિખર પાંચમાથી ઉત્તરે છે. અને શેષ ત્રણ શિખરા એનાથી દક્ષિણાત્તરમાં પંક્તિगद्ध भावेसां छे. १८५.
मेटले 'डुरिस्सड' नामथी - प्रसिद्ध मेवु ' सहस' नामे शिर ते पूर्णलथी ઉત્તરમાં અને નીલવાનથી દક્ષિણે આવે છે. ૧૯૬.
એ હેરિસ્સહ શિખર નીલવાન નામના વર્ષધર પર્વતની નજદીક આવેલું છે. વળી એ સુવર્ણ મય છે અને તેજસ્વી કાન્તિના સમૂહને લીધે પિંજરવર્ણ નુ જણાય છે. ૧૯૭.
વળી એ એક હજાર ચેાજન ઉંચુ છે. એની આકૃતિ ગાળ છે. અને એ બસાને પચાસ યાજન જેટલુ જમીનની અંદર ખેંચેલુ છે. ૧૯૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org