________________
(९०) लोकप्रकाश ।
[ सर्ग १३ दशाब्दानां सहस्राणि सर्वेषां सा जघन्यतः । आहारोच्छ्वासकालांगमानं व्यन्तरदेववत् ॥ २९३ ॥ ___ वसन्ति यद्यप्यसुरा आवासापरनामसु । प्रायो महामंडपेषु रामणीयकशालिषु ॥ २९४ ॥ कदाचिदेव भवनेष्वन्ये नागादयः पुनः । वसन्ति भवनेष्वेव कदाचित् मंडपेषु तु ॥ २९५ ॥ तथापि भवनेष्वेषां निवासरूढ्यपेक्षया । सामान्यतोऽमी भवनवासिनः स्युर्दशापि हिं ॥ २९६ ॥ __सम्मूर्छिमा गर्भजाश्च तिर्यंचो गर्भजा नराः । षट्संहननसंपन्ना विराद्धार्हतदर्शनाः ॥ २९७ ॥ मिथ्यात्विनश्चोग्रवालतपसः प्रोत्कटक्रुधः। गर्वितास्तपसा वैरक्रूरा द्वैपायनादिवत् ॥ २९८ ॥ उत्पद्यन्त एषु मृत्वा च्युत्वामी यान्ति चामराः। गर्भजेषु नृतिर्यक्षु संख्येयस्थितिशालिषु ॥ २९९ ॥ पर्याप्तबादरक्षमाम्बुप्रत्येकपादपेषु च । प्रारभ्यैकमसंख्येयावध्येकसमयेन ते ॥ ३०० ॥
સઘળાનો આહાર, શ્વાસોશ્વાસને કાળ અને દેહનુંમાન વ્યન્તરદેવવત્ સમજવું. ૨૯૩.
અસુર જાતિના દેવ પ્રાયઃ રમણિક “આવાસ” એટલે મહામંડપમાં, અને કદાચિત્ ભવને” માં રહે છે, જ્યારે બીજા “નાગકુમાર” વગેરે દેવ પ્રાયઃ “ભવનો” માં, અને કદાચિતું 'मावासो' मा २ छ. २८४-२८५.
તોપણ સર્વદશે જાતિ વાળાઓની “ભવનમાં રહેવાની રૂઢિની અપેક્ષાએ, એનું 'वनवासी' असामान्य नाम छे. २८६.
(१) सभूछिभ माने (२) म तिर्थ या, (3) ७ सय ४ मनुष्यो , (४) એવા જ મિથ્યાત્વીઓ, (૫) વગરસમયે ઉગ્ર તપશ્ચર્યા કરનારાઓ અને (૬) દેપાયન ત્રાષિ વગેરેની પેઠે અતિક્રોધી, દ્વેષી અને તપશ્ચર્યાના ગર્વવાળા–આવા આવા જ અરિહંતનું શાસન વિરાધ્યાને કારણે મૃત્યુબાદ આ નિકામાં ઉત્પન્ન થાય છે. ર૯૭–૨૯.
અહિંથી આવીને એ દેવો સંખ્યાત આયુરિથતિવાળા (૧) ગર્ભજ મનુષ્ય, (૨) ગજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org