________________
(१३६) लोकप्रकाश ।
[सर्ग १४ अवधे विषयो ज्येष्ठः सार्धगव्यूतसम्मितः । लघीयांश्चैकगव्यूतमानः प्रोक्तोऽत्र तात्त्विकैः ॥ २८१ ॥
अन्तरं मरणोत्पत्त्योर्जघन्यं समयावधि ।
चतुष्टयं च मासानामुत्कृष्टं तन्निरूपितम् ॥ २८२ ॥ इति तमःप्रभापृथ्वी ॥ ६ ॥
अथ माघवती नाम्ना सप्तमी कथ्यते मही । या घोरध्वान्तरूपत्वात् गोत्रात् तमस्तमःप्रभा ॥ २८३ ॥
प्रथमे योजनान्यष्टौ द्वितीये योजनानि षट् । तृतीये द्वे योजने च वलयाततयः क्रमात् ॥ २८४ ॥ एवं षोडशभिः पूर्णर्योजनैर्जिनभानुभिः । तमस्तमायाः पर्यन्तादलोकः परिकीर्तितः ॥ २८५ ॥
लज्ञमेकं योजनानां सहस्रष्टभिः सह । बाहल्यमस्यामादिष्टमत्र चोपर्यधः पृथक् ॥ २८६ ॥ द्विपंचाशत् सहस्राणि सार्कीन्युन्मुच्य मध्यतः ।
एक एव प्रस्तटः स्यात् सहस्त्रत्रितयोन्नतः॥ २८७॥ युग्मम् ॥ આ નારકના જીવને અવધિજ્ઞાનનો વિષય જઘન્યતઃ એક ગાઉન અને ઉત્કર્ષતઃ દેઢ ગાઉને છે–એમ તત્વજ્ઞાનીઓનું વચન છે. ૨૮૧.
એમના વન અને ઉત્પત્તિ વચ્ચેનું અંતર ઓછામાં ઓછું “એક સમયનું” અને धारेभा पधारे 'यार भासनु 'छे. २८२.
से प्रमाणे तम:मला न२४नु २१३५ धुं. (६)
હવે “માઘવતી' નામની સાતમી નરકમૃથ્વી, કે જે ત્યાં રહેલા અતિશય ઘેર અંધકારને सधने 'तमस्तम: ' उपाय छ गनु नि३५ . २८3.
એના પણ ત્રણ “વલય છે. એમાંનું પહેલું આઠ જનનું, બીજું છે યોજનાનું અને जीमे योगननु छे. २८४.
એ હિસાબે આ નરકને પુરા સોળ પેજને સીમાડે પૂરે થાય છે. ત્યાંથી પાછી ફરતો 'मा४. २८५.
એ નરકની જડાઇ એક લાખ આઠ હજાર એજનની છે. તેમાંથી, પૂર્વવતુ હેઠળ તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org