Book Title: Bharatna Mukhya Jain Tirtho
Author(s): Mahendrabhai Golwala
Publisher: Mahavir Shruti Mandal
Catalog link: https://jainqq.org/explore/005200/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ HIDC[ળો મુઝા જૈન તીર્થો સંકલન- મહેન્દ્રભાઈ ગોવાવાળા ROલ BULLETED Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સ્વામીને નમઃ ભારતના મુખ્ય જૈન તીર્થો સંકલનઃ શ્રી મહેન્દ્રભાઈ લાલભાઈ ગોળવાળા (૧) શ્રી શત્રુંજય મહાતીર્થ (૨) શ્રી સમેતશિખરજી મહાતીર્થ (૩) શ્રી શંખેશ્વર મહાતીર્થ (૪) શ્રી ભદ્રેશ્વર મહાતીર્થ (૫) શ્રી ગિરનાર મહાતીર્થ (૬) શ્રી ઉપરિયાળા તીર્થ (૭) શ્રી રાણકપુર તીર્થ (૮) શ્રી જેસલમેર તીર્થ (૯) શ્રી નાકોડાજી તીર્થ (૧૦) શ્રી નાગેશ્વર તીર્થ (૧૧) શ્રી ઉવસગ્ગહર તીર્થ તથા અન્ય તીર્થો પ્રકાશક/પ્રાપ્તિસ્થાન શ્રી મહાવીર શ્રુતિ મંડળ શ્રીમતી શારદાબેન ઉત્તમલાલ મહેતા - માનવ કલ્યાણ કેન્દ્ર જી.એફ/૧, ગ્રાઉન્ડ ફ્લોર, શિખર એપાર્ટમેન્ટસ, સુમેરૂ શિખર, ભાગ્યોદય બેંકની સામે, નવા વિકાસગૃહ રોડ, પાલડી, અમદાવાદ - ૩૮૦૦૦૭. ફોન : ૬૬૩૯૧૫૩ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રતઃ ૨૦૦૦ વિક્રમ સંવત ૨૦૫ર, ચૈત્ર સુદ - ૧૩, સોમવાર તા. ૧-૪-૯૬ વીર સંવત : ૨૫૨૨, ઈ.સ. : ૧૯૯૬ કિંમત રૂ. ૭૫-૦૦ ટાઈટલ પરિચય: શ્રી જીરાવાલા તીર્થ, શ્રી દેલવાડા તીર્થ, શ્રી રાણક્યુર તીર્થ, શ્રી કપરડાજી તીર્થ, શ્રી નાન્નેડાજી તીર્થ પાછળનું ટાઈટલઃ પપૂ. આચાર્યદેવ વિજય પરિચય શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. શ્રી શત્રુંજય મહાતીર્થ શ્રી સમવસરણ મહામંદિર, પાલીતાણા મુદ્રક : મરક્યુરી પ્રિન્ટર્સ ૧, બીજે માળ, ધનલક્ષ્મી કોમ્પલેક્ષ, પોલિસ કમિશ્નરની ઑફિસની બાજુમાં, શાહીબાગ, અમદાવાદ - ૩૮૦૦૦૪. ફોનઃ પ૬૨૪૦૨૯ કે અન્ય પ્રાપ્તિસ્થાન : (૧) શ્રી મહેન્દ્રભાઈ લાલભાઈ ગોળવાળા વૈશાલી, ૧૦, મહાવીર સોસાયટી, મહાલક્ષ્મી રોડ, પાલડી, અમદાવાદ - ૩૮૦૦૦૭. ફોનઃ ૬૬૩૯૧૫૩ જૈન દર્શન ધરણીધર દેરાસરની સામે, અમદાવાદ - ૩૮૦૦૦૭. ફોનઃ ૬૬૧૪૩૨૮ (૩) જરીવાલા જૈન ઉપકરણ ભંડાર દોશીવાડાની પોળ, વિદ્યાશાળા સામે, અમદાવાદ - ૩૮૦ ૦૦૧. ફોન : પ૩પ૭૮૭૮ સુઘોષા કાર્યાલય શેખનો પાડો, ઝવેરીવાડ સામે, રીલીફ રોડ, અમદાવાદ - ૩૮૦૦૦૧. ફોન : ૩૮૧૪૧૮ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના આજથી ૨૦ વર્ષ પહેલાં મારા પ્રથમ ધર્મપત્ની મીરાંબેનનું સંવત : ૨૦૩૨ વૈશાખ સુદ-૧, શુક્રવાર તા.૩૦-૪-૭૬ના રોજ અવસાન થયું ત્યારે મારી ઉંમર ૪૭ વર્ષની હતી. મન સાથે નિશ્ચય કર્યો કે જીવનનો બાકી સમય ધર્મ અને માનવસેવામાં ગાળવો. બાળપણથી માતા હિરાબેને ધર્મના સંસ્કારોનું સિંચન કર્યું હતું. જેના પ્રતાપે આજે શાસનના કામો કરી શકું છું. પૂર્વભવના પુણ્યોદયે તથા પૂજ્ય ગુરૂ ભગવંતોના આશીર્વાદથી નીચે મુજબ-૯ પુસ્તકો તૈયાર કરી પ્રકાશન કર્યા - કરાવ્યા. (૧) શ્રી સ્નાત્ર માહાભ્ય - શ્રી ભક્તિ સુધારસ પ્રથમ આવૃત્તિ સંવતઃ ૨૦૦૮, પોષ સુદ - ૫ (૨) શ્રી સ્નાત્ર માહાભ્ય - શ્રી ભક્તિ સુધારસ દ્વિતીય આવૃત્તિ સંવત ઃ ૨૦૧૦, શ્રાવણ વદ-૧૩ શ્રી સ્નાત્ર મહાભ્ય - શ્રી ભક્તિ સુધારસ તૃતીય આવૃત્તિ સંવત ૨૦૧૪, શ્રાવણ સુદ-૧૫ (૪) શ્રી નવ્વાણું પ્રકારી પૂજા અર્થ સહિત. સંવત ૨૦૩૩, વૈશાખ સુદ -૧ (૫) શ્રી નવપદજીની પૂજા અર્થ સહિત સંવત ૨૦૩૪ ફાગણ વદ - ૬ (૬) શ્રી મહાવીર દર્શન સંવત ૨૦૪૦ચૈત્ર સુદ - ૨, મંગળવાર શ્રી શત્રુંજય મહાતીર્થ દર્શન - શ્રી શંખેશ્વર મહાતીર્થ સંવત ૨૦૪૩ આસો સુદ - ૧૦, શુક્રવાર, (૮) શ્રી સખેતશીખરજી મહાતીર્થ ૨૪ તીર્થકરના ૧૨૦ કલ્યાણકોની નગરીઓ શ્રી અષ્ટાપદ મહાતીર્થ - શ્રી ગિરનાર મહાતીર્થ સંવત : ૨૦૪૬, કારતક સુદ - ૧૫ સોમવાર. (૯) ભારતના મુખ્ય જૈન તીર્થો સંવત : ૨૦૫ર ચૈત્ર સુદ - ૧૩, સોમવાર. તા.૧-૪-૯૬ Page #5 -------------------------------------------------------------------------- ________________ સાત મિત્રોએ ભેગા થઈ સંવત : ૨૦૩૮ આતા સુદ – ૧૦ બુધવાર તા.૨૭૧૦-૮૨ના રોજ શ્રી મહાવીર સ્મૃતિ મંડળની સ્થાપના કરી. શ્રી શાંતિલાલ માણેકલાલ પાલખીવાળા પાસે પ્રથમ મંગલદીપ પ્રગટાવ્યો. મંડળના પ્રમુખો - શ્રી શાંતીલાલ માણેકલાલ પાલખીવાળા તથા શ્રી રસિકલાલ ભોગીલાલ વકીલની દોરવણી નીચે મંડળે સારી પ્રગતિ કરી. હાલમાં મંડળના પ્રમુખ શ્રી અશોકભાઈ ચન્દ્રકાન્ત ગાંધી છે. જ્યારે શ્રી માંગલ્ય સેવા કેળવણી મંડળના પ્રમુખ શ્રી અશોકભાઈ શંકરલાલ શાહ છે તથા બન્ને મંડળોના ચેરમેન શેઠશ્રી યુ.એ .મહેતા છે. ૧૪ વર્ષમાં મંડળે સારી પ્રગતિ કરી. ૩૦૬ સભ્ય સંખ્યા ધરાવતી મોટી સંસ્થા બની. સંસ્થાએ પોતાની માલિકીનું મકાન લીધું. જૈન તીર્થોની ૧૯ વિડીયો કેસેટો બહાર પાડી. ટૂંક સમયમાં મંડળ શ્રી રાણકપુર તીર્થ, શ્રી જેસલમેર તીર્થ, શ્રી નાકોડાજી તીર્થ, શ્રી નાગેશ્વર તીર્થ, શ્રી ઉવસગ્ગહર તીર્થની વિડીયો કેસેટો બહાર પાડશે. મંડળ તરફથી બાળકોની પાઠશાળા ચાલે છે જેમાં ૪૫ બાળકો ભણે છે. જેનું સચાલન શ્રી રાજુભાઈ કાપડીયા સંભાળે છે. મંડળ તરફથી ધાર્મિક સંગીત ક્લાસ ચાલે છે કેનું સંચાલન શ્રી રાજુભાઈ ગાંધર્વ સંભાળે છે. જ્ઞાનભંડાર ટૂંક સમયમાં ચાલુ થશે. ધાર્મિક તથા સંસ્કારી વાંચનના પુસ્તકો મંડળને ભેટ મોકલી આપશો. સાધર્મિકોને અનાજ-દવા આપવાની પ્રવૃત્તિઓ ચાલે છે. આભાર (૧) અનેક ગ્રંથો તથા પુસ્તકોના આધારે આ પુસ્તક તૈયાર કર્યું છે. તો તેના લેખકો તથા સંપાદકોનો આભાર. પુસ્તક પ્રકાશન કાર્યમાં દાન આપનાર દાતાઓનો – આભાર પુસ્તકમાં લેખો છાપવા આપવા માટે પ.પૂ.આચાર્યદેવ શ્રી મિત્રાનંદસૂરીશ્વરજી મ.સા. તથા શ્રીમતી સુનંદાબેન વોહોરાનો આભાર. (૪) તીર્થ તથા તીર્થંકર ભગવાનના સુંદર ફોટા પાડી આપવા માટે શ્રી કલ્યાણભાઈ સી શાહ (શિલ્પી સુડિયો) તથા સુંદર ટાઈટલ બનાવી આપવા માટે જાણીતા ચિત્રકાર શ્રી જયપંચોલીનો આભાર. (૫) તીર્થકર ભગવંતના ફોટાઓ, દાતાના ફોટાઓ તથા ટાઈટલ સુંદર છાપી આપવા માટે શ્રી દિપકભાઈ લાલભાઈ શાહ (દીલા પ્રિન્ટર્સ)નો આભાર. Page #6 -------------------------------------------------------------------------- ________________ (૬) પુસ્તકનું સુંદર છાપકામ કરી આપવા માટે શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ શાહ (મરક્યુરી પ્રિન્ટર્સ)નો આભાર. (૭) મંડળના ઓડીટર નૌતમ આર. વકીલ એન્ડ કંપની, ચાર્ટડ એકાઉન્ટન્ટ, ૧૬, ન્યુ આશીષ ફલેટ્સ, પાલડી, અમદાવાદ - ૩૮૦ ૦૦૬. ફોન : ૬૫૭૫૮૨૩, ૬પ૭૫૯૭૭ નો આભાર, પુસ્તક પ્રકાશનના કાર્યમાં સહકાર આપવા માટે મંડળના ચેરમેન, પ્રમુખ તથા ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર. જાણીતા જૈન આગેવાન, દાનવીર તથા મંડળના ચેરમેન શેઠશ્રી ઉત્તમલાલ નાથાલાલ મહેતા તથા તેમના ધર્મપત્ની શ્રીમતી શારદાબેન ઉત્તમલાલ મહેતાને આ પુસ્તક “ભારતના મુખ્ય જૈન તીર્થો સાદર સમર્પણ કરતાં મંડળ ખૂબ ખૂબ આનંદ અનુભવે છે. શુદ્ધિ માટે પૂરતી કાળજી લીધી છે છતાં ક્ષતિ માટે ક્ષમા. જૈન તીર્થોના પ્રચાર માટે આ પુસ્તક પ્રકાશન કરીએ છીએ. આ કાર્યમાં મંડળનો કોઈ ધંધાર્થી હેતુ નથી. આ પુસ્તક વાંચીને આપ ભાવ-ભક્તિપૂર્વક તીર્થયાત્રા કરશો તો અમોને ખૂબ આનંદ થશે. લિ. મહેન્દ્રભાઈ લાલભાઈ ગોળવાળા મંત્રી-ટ્રસ્ટી શ્રી મહાવીર શ્રુતિ મંડળ શ્રી માંગલ્ય સેવા કેળવણી મંડળ * Page #7 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં અપ્રતિમ સાહસ ઉધોગમાં અદ્વિતીય સિદ્ધિ અને પુરુષાર્થભરી પ્રેરજ્જાથા સમાન શ્રી યુ. એન. મહેતા સામાન્ય રીતે વ્યક્તિનું જીવન આસપાસના અનુકૂળ સંજોગોને પરિણામે ઘડાતું હોય છે. કેટલીક વ્યક્તિ કપરા સંજોગોનો સામનો કરીને પણ આગળ વધે છે. આવી વ્યક્તિઓમાં એક પાલનપુરના સાહસિક ઉદ્યોગપતિ શ્રી યુ એન મહેતાને માત્ર “સાહસિક ઉદ્યોગવીર” તરીકે જ ઓળખાવી શકાય નહીં, બબ્બે તેઓ સાચા અર્થમાં “સાહસિક જીવનવીર” છે. આનું કારણ એ કે એમણે જીવનમાં એક નહીં પણ અનેક અવરોધોનો સામનો કરીને અસાધારણ સિદ્ધિ મેળવી છે. એમના પૂર્વજોમાં કોઈએ વેપાર ઉદ્યોગમાં કામ કર્યું નહોતું. આથી શ્રી યુએન.મહેતાને કોઈનાય પીઠબળ વિના જીવનમાં નવો ચીલો ચીતરવાનો આવ્યો. એથી ય વધુ ઉદ્યોગ માટે સારું એવું મૂડી રોકાણ જોઈએ, જ્યારે એમની પાસે એટલી મૂડી ન હતી. આ બધાથી વિશેષ તો એમને એવી બિમારી લાગુ પડી જેને વિશે નામાંકિત ડોક્ટરોએ એવું ભવિષ્ય ભાખ્યું કે તેઓનું આયુષ્ય અલ્પ છે. આવા મૃત્યુના ભયને પાર કરીને. એમણે અવિરત જીવન સંઘર્ષ અને વ્યવસાયની વિકાસયાત્રા ચાલુ રાખી. જેને પરિણામે આજે “ટોરેન્ટ લેબોરેટરીઝ”ની નામના સર્વત્ર જાણીતી છે. આથી માત્ર ઉદ્યોગમાં જ સાહસ નહીં બલ્ક જીવનમાં સાહસ અને હિંમતનું અનુકરણીય ઉદાહરણ શ્રી યુ.એન.મહેતાબની રહ્યા છે. શ્રી યુ.એન.મહેતાનો (ઉત્તમલાલ એન. મહેતા) જન્મ ૧૯૨૪ની ૧૪ મી જાન્યુઆરીએ બનાસકાંઠા જિલ્લાના મેમદપુર ગામમાં થયો. માતા કંકુબેન અને પિતા નાથાભાઈ પાસેથી ધર્મના સંસ્કાર મળ્યા. પાલનપુરમાં હાઈસ્કૂલનો અભ્યાસ કર્યો. વધુ અભ્યાસ માટે મુંબઈ ગયા અને મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં રહીને વિલ્સન કોલેજમાં ભણ્યા. બી.એસ.સી. થયા પછી ૧૯૪૫ થી ૧૯૫૮ સુધી અમદાવાદમાં વિખ્યાત દવા બનાવનારી કંપની મેસર્સ સેન્ડોઝ લિમિટેડની શાખામાં કામ ક્રયું. ૧૯૫૯માં “ટ્રિનિટી લેબોરેટરીઝ” નામે દવાની કંપની શરૂ કરી. આપબળે આગળ વધવાની ધગશ હતી અને વ્યવસાયની અનેરી સૂઝ હતી. એમણે સામાન્ય પ્રકારની દવાઓ બનાવવાને બદલે વિશિષ્ટ અને Page #8 -------------------------------------------------------------------------- ________________ અસામાન્ય રોગો પરની દવાઓ બનાવી અને નવી જ દિશામાં પ્રયાણ કર્યું. ૧૯૬૮માં માનસિક રોગોની અસામાન્ય દવાઓ અત્યંત સસ્તી કિંમતે બજારમાં મૂકી. એમણે “ટ્રિનિકામ પ્લસ” નામની દવા તૈયાર કરી. આ પહેલી જ ઈન્ટરનેશનલ કોમ્બીનેશનવાળી દવા હતી. “ટ્રિનિકામ પ્લસ” પછી એમ કહેવાય છે કે વ્યવસાયમાં બધું “પ્લસ” (વૃદ્ધિ) થતું રહ્યું. આના વિકાસ માટે તેઓએ પુરૂષાર્થ શરૂ કર્યો. આ સમયે એમની પાસે બાર હજાર રૂ. ની મૂડી હતી અને માથે બાર હજાર રૂ. નું દેવું હતું. આવા સંજોગોમાં એમણે માનસિક રોગોની દવાઓ બનાવવાનો વિચાર કર્યો કારણ કે એના વેચાણ માટે માત્ર નિષ્ણાત ડૉક્ટરોને જ મળવાનું રહે અને ઓછા ખર્ચે કામ ચાલે. અમદાવાદમાંથી પોતાના વ્યવસાયની શરૂઆત કરી. પછી વડોદરા અને રાજકોટને આવરી લીધા. ત્યાંથી મુંબઈ અને કલકત્તા ગયા. કલકત્તામાં એમને નામાંકિત ડૉક્ટરોનો ખૂબ સહયોગ મળ્યો. ડૉક્ટરોએ ઊંચી ક્વોલીટીની આવી વ્યાજબી ભાવની દવાઓ જોઈને કહ્યું કે, “તમે તો એક અર્થમાં સેવા કરો છો.” ૧૯૭૬માં એમણે “ટોરેન્ટ લેબોરેટરીઝ”ની સ્થાપના કરી. ટોરેન્ટ એટલે ધોધ, અને હકીકતમાં શ્રી યુ.એન.મહેતાની રાહબરી હેઠળ જુદા જુદા પ્રકારની દવાઓ તથા અવિરત વિકાસનો એક ધોધ શરૂ થયો. માનસિક રોગો માટેની “ટ્રિનિકામ પ્લસ” (Trinicalm Plus) નામની દવાએ બીજી અનેક માનસિક રોગો અંગેની દવાઓને જન્મ આપ્યો, અને થોડા સમયમાં તોથીઓરિલ(Thioril), 215243141 (Hexidol), Ra364 (Licab), -424 (Neurap) CELL 481241 મૂકી. એ પછી ડિપ્રેશન દૂર કરતી ટેક્નોડેપ(Tencodep), ડોકસીટાર (Doretar) એમિલિન (Amiline), ટેટ્રાડેડ (Tetradep) જેવી દવાઓ બજારમાં મૂકી અને માનસિક રોગોની દવાના ક્ષેત્રમાં ટોરેન્ટનું નામ ગાજવા લાગ્યું. આવી દવાઓનો માત્ર પ્રારંભ કરનાર તરીકે જ નહીં બલ્ક એમાં ઉચ્ચતમ વિકાસ સાધનાર તરીકે ટોરેન્ટની ગણના થવા લાગી. એ પછી બજારમાં એસ્પેરાલ (Esperal) નામની દવા મૂકી. દારૂના અતિ સેવનથી પીડાતા લોકો માટેની આવી દવા બનાવનારી ટોરેન્ટ પહેલી અને એક માત્ર કંપની છે. ભારતમાં ઘણા મોટા પ્રમાણમાં આના રોગીઓ મળે છે. દારૂની લત છોડાવનારી આ દવાનો વિશિષ્ટ સામાજિક ઉપયોગ પણ ગણાય, અને એ દ્રષ્ટિએ આ સંસ્થાએ એની ઓછામાં ઓછી કિંમત રહે તે માટે ખોટ Page #9 -------------------------------------------------------------------------- ________________ ખાઈને પણ દવા વેચવાનું યોગ્ય માન્યું. આ હકીકત શ્રી યુ.એન. મહેતાની ઉદાત્ત ભાવના અને સેવાપૂર્ણ દૃષ્ટિકોણની ધોતકછે. માનસિક રોગોની દવાઓમાં જવલંત સફળતા મેળવ્યા બાદ ટોરેન્ટ લેબોરેટરીઝે હૃદયરોગની અદ્યતનમાં અદ્યતન દવાઓ મળી રહે એવો આશય રાખ્યો, અને એને પરિણામે એન્જાયના માટે કેલ્સિગાર્ડ જેવી દવા તૈયાર કરી. વિદેશથી આવતી અને ગેરકાયદે લવાતી આવી દવાની એક ગોળી છ રૂપિયે મળતી હતી એની સામે શ્રી યુ.એન.મહેતાએ “કેલ્સિગાર્ડ’ નામની દવા એક ગોળી દીઠ પચાસ પૈસે બજારમાં મૂકી એ પછી બ્લડપ્રેશર માટે “બીટાકાર્ડ’(Betacard) અને પેપ્ટિક અલ્સર માટે “રેનિટિન’ (Ranitin) જેવી દવાઓ બજારમાં મૂકી. ૧૯૮૪માં બેલ્જિયમની મેસર્સ જેનસન ફાર્માસ્યુટિકલ્સ સાથે સહયોગ સાધીને ટોરેન્ટે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી. માનસિક રોગોની દુનિયામાં ટોરેન્ટનું નામ સર્વત્ર છવાઈ ગયું. એણે રોગોની ઉપચાર પદ્ધતિમાં નવી ક્રાંતિ કરી અને આ વિશિષ્ટ ક્ષેત્રમાં યાદગાર સિદ્ધિ મેળવી. આજે તો ટોરેન્ટ એક વિશાળ વડલા જેવી બની ગઈછે અને “ટોરેન્ટ ગ્રુપ” માં, (૧) ટોરેન્ટ લેબોરેટરીઝ લિમિટેડ (૨) ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (૩) ટોરેન્ટ એક્ષ્પોર્ટસ લિમિટેડ ૪) ટોરેન્ટ મેડી સીસ્ટમમ્ લિમિટેડ (ગાંધીનગર) (૫) ટાઈડ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઈવેટ લિમિટેડ (અમદાવાદ) (૬) મહેન્દ્ર ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (૭) રૂસીન્ડા ફાર્માસ્યુટીકલ્સ પ્રા.લિ. (વટવા - અમદાવાદ) (ઈન્દ્રાડ – મહેસાણા) (અમદાવાદ) (નડિયાદ) (અમદાવાદ) અને એવી બીજી ઘણી કંપનીઓના વટવૃક્ષરૂપે ફેલાઈ ગયું છે. એની દવાઓમાં કેપ્સુલ-ગોળીઓ-પ્રવાહી-ઈંજેક્શન અને ઓઈન્ટમેન્ટ જેવા જુદા જુદા સ્વરૂપે મળે છે. ઉપર જણાવેલ કંપનીઓના આધુનિક પ્લાન્ટ તેમ જ એની રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ વીંગ સતત નવા સંશોધનોમાં કાર્યરત છે. એક વિશાળ જૂથ તેના વેચાણને સંભાળે છે. આખાયે દેશમાં ૫૫૪ સ્ટોકીસ્ટો તથા ૫૮૨ નો ફીલ્ડ સ્ટાફ કાર્યવંત છે. ૧૯૮૬માં ઈન્ડીયન ઈકોનોમીક સ્ટડીઝ તરફથી ટોરેન્ટને “ઉદ્યોગરત્ન” નો એવોર્ડ મળ્યો અને માર્કેટીંગ મેન ઓફ ધી ઈયરનો આઈ.એમ.એમ.બાટા એવોર્ડ મળ્યો. આ ઉપરાંત દવાઓનું ઉત્પાદન, વેચાણ Page #10 -------------------------------------------------------------------------- ________________ અને નિકાસ એ ત્રણેય ક્ષેત્રે સર્વોત્કૃષ્ટતાના ઘણા એવોર્ડ ટોરેન્ટ ગ્રુપને મળ્યા. આમાં શ્રી.યુએન.મહેતાના બાહોશ અને વિનયશીલ પુત્રો શ્રી સુધીર મહેતાઅને સમીર મહેતાઆવતા કંપનીની વિદેશ વ્યાપારની ઘણી નવી ક્ષિતિજો ઉઘડી ગઈ. આજે જગતના એકવીસ દેશોમાં ટોરેન્ટ લેબોરેટરીઝની દવાઓ નિકાસ થાય છે. જેમાં રશિયા, સિંગાપોર, થાઈલેન્ડ અને કેટલાક આફ્રિકન દેશોનો સમાવેશ થાય ટોરેન્ટ લેબોરેટરીઝની આ રોમાંચક જીવનગાથા અસાધારણ એ માટે છે કે આ સમયગાળા દરમ્યાન સાહસિક ઉદ્યોગપતિ યુએન.મહેતા ગંભીર બિમારીમાં સપડાયા હતા. ૧૯૭૭માંછેક અમેરિકા જઈને એની સારવાર લેવી પડી. જગતમાં કોઈકને જ થતો “એંજિઓ ઈમ્યુનો બ્લાસ્ટિક લિમ્ફ એડનોપથી” જેવો વિચિત્ર રોગ થયો. આવા રોગીનું આયુષ્ય પાંચેક મહિનાથી વધુ હોતું નથી એમ મનાય છે. આવી અંધકારપૂર્ણ અને નિરાશામય સ્થિતિમાં પણ શ્રી યુ.એન.મહેતા હિંમત હાર્યા નહીં, આ બિમારી વિશે ઊંડો અભ્યાસ કર્યો. અમેરિકાના નિષ્ણાંત ડોક્ટરોએ એના પર રિસર્ચ કર્યું. આ રોગના વિશ્વમાં નિષ્ણાંત ગણાતા. ડૉ.રોબર્ટ લ્યુક્સ અને ડૉ. એન.ડી.રાપાપોલની સલાહ મળી અને તેઓએ એમની અંગત સંભાળ લીધી. ઊંડી ધર્મઆસ્થા સાથે શ્રી યુ.એન.મહેતાઅમેરિકા ગયા. એમની ઈમ્યુનીટી શૂન્ય થઈ ગઈ હતી છતાં એમણે રોગ સામે ઝઝુમવાનું ચાલુ રાખ્યું અને અંતે સ્વસ્થ બનીને બહાર આવ્યા. એક સાહસિક ઉદ્યોગપતિ તરીકે કશીય મૂડી વિના માત્ર યોગ્ય વ્યાપારી લાઈન'ની પસંદગી અને તેના વિકાસની ખૂબી એ શ્રી યુએન.મહેતાની ઉદ્યોગપતિ તરીકેની અનોખી વિશેષતા ગણાય. મૂડી, પીઠબળ કે મહેનત કરવાનું સ્વાથ્ય ન હોય એ વ્યક્તિ ઉદ્યોગને માટે “અનફિટ” ગણાય. આ બધું હોવા છતાં શ્રી યુ.એન.મહેતા “ફીટેસ્ટ” સાબિત થયા. ' અનેકવિધ ઉદ્યોગોમાં અપૂર્વ સિદ્ધિ મેળવનાર ટોરન્ટ ગૃપના ચેરમેન તરીકે શ્રી યુ.એન.મહેતા આજે વિશ્વભરમાં નામના ધરાવે છે. એમણે માત્ર સંપત્તિ એકત્રિત કરી નથી બલ્ક એ સંપત્તિનો પ્રવાહ જનકલ્યાણના માર્ગે વહેવડાવ્યોછે. માનવજીવનનું કોઈપણ ક્ષેત્ર એવું નહીં હોય કે જ્યાં એમની દાનગંગાનો પુનિત પ્રવાહ પહોંચ્યો ન હોય. છાપીમાં આવેલી સ્કૂલમાં એમણે ઉદાર સખાવત કરી. એમની આગેવાની હેઠળ શાંતિચંદ્રસેવા સમાજે અનેક લોકકલ્યાણના કાર્યો કર્યા. Page #11 -------------------------------------------------------------------------- ________________ નેવું વર્ષથી પણ જૂની એવી જૈન એક્તા માટે સદૈવ કાર્યરત શ્રી ભારત જૈન મહામંડળના અધ્યક્ષ તરીકે એમણે સમાજની એક્તા માટે ભગીરથ પ્રયત્ન કર્યો. પોતે મુંબઈના શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો અને તેથી વિદ્યાલયના કન્યા છાત્રાલયના સ્વપ્રને સાકાર કરવા પ્રયત્ન કર્યો અને અમદાવાદમાં મહાવીર જૈન વિદ્યાલયનું સર્વ પ્રથમ કન્યા છાત્રાલય સ્થપાયું. અમદાવાદની સીવીલ હોસ્પીટલમાં હાર્ટના વિભાગ માટે એક કરોડથી વધુ રૂપિયાનું દાન આપ્યું જ્યારે નવસારીમાં મકાનોની તંગીનો અનુભવ કરતા સાધર્મિકો માટે એમણે રાહતના દરે ચાલીસ આવાસ બનાવ્યા. આમ એમની દાનગંગા લગભગ છ કરોડ જેટલી છે. એમના આ શુભકાર્યોમાં એમના પત્ની શ્રીમતી શારદાબહેન મહેતાનો હંમેશા સબળ સાથ મળતો રહ્યો. એમણે દાંપત્ય જીવનના આરંભે શ્રી યુએન.મહેતાની નાદુરસ્ત તબીયતના સમયે વ્યવસાયનું સફળ પણે સુકાન સંભાળ્યું હતું. પોતાના સંતાનોને પૂરતી કેળવણી મળે તે માટે સદાય ચીવટ રાખી હતી. આજે ધર્મકાર્યો અને સામાજિક કાર્યોમાં તેઓ ખભેખભા મીલાવીને કામ કરે છે. એમના આ કાર્યની પાછળ એમના પુત્રો શ્રી સુધીરભાઈ મહેતાઅને શ્રી સમીરભાઈ મહેતાનો પિતા તરફનો અથાગ પ્રેમ જોવા મળે છે. એમના પુત્રી મીનાબહેન અને નયનાબહેન, એમના જમાઈ દીનેશભાઈ મોદી અને દુષ્યતભાઈ શાહ અને એમની પુત્રવધુઓ અનીતાબહેન મહેતા અને સપનાબહેન મહેતાનો પ્રેમભર્યો પરિવાર જોવા મળે છે. આજે રાષ્ટ્ર, સમાજ, કેળવણી અને ધર્મ શ્રી યુ.એન.મહેતા પાસે ઘણી અપેક્ષા રાખે છે. એક સાહસિક ઉદ્યોગપતિ તરીકે શ્રી યુ.એન.મહેતાનું નામ ભારતના ઉદ્યોગ જગતમાં સદાય ચમકતું રહેશે. જીવનમાં એક નહીં બલ્ક અનેક મુશ્કેલીઓનો સામનો કરનાર પુરુષાર્થી વ્યક્તિ તરીકે એમને સહુ કોઈ આદર આપશે અને એમને માનવતાના ઉચ્ચ આદર્શો માટે એમણે કરેલા કાર્યો આવનારી પેઢીને પ્રેરણા આપશે. Page #12 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૮. ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૬. ૧૭. ૧૮. ૧૯. અ.નુ......મ...ણિ...કા... વિષય ભગવાન શ્રી ઋષભદેવ – સુનંદાબેન વોહોરા શ્રી શત્રુંજય મહાતીર્થ શ્રી શત્રુંજય માહાત્મ્યના શ્રવણનો મહિમા શ્રી ધનેશ્વરસૂરીશ્વરજી મ.સા. શ્રી શત્રુંજય મહાતીર્થ – મહેન્દ્રભાઈ ગોળવાળા શ્રી શત્રુંજય માહાત્મ્ય શત્રુંજય તીર્થ પર થયેલા મોટા ૧૬ ઉદ્ધારો ગિરિરાજ પર છેલ્લો પ્રતિષ્ઠા મહોત્સવ ગિરિરાજના ભવ્ય અભિષેક શ્રી શત્રુંજય ગિરિરાજના મહાસંઘપતિઓ છ'રી પાળો તીર્થયાત્રા કેવી રીતે કરવી ? ગિરિરાજ પર મોક્ષે ગયેલાઓની યાદી શ્રી શત્રુંજય ગિરિરાજના મુખ્ય પર્વો શ્રી શત્રુંજય ગિરિરાજના ૧૦૮ નામો નવે ટૂંકોના જિનમંદિરો - પ્રતિમાજીઓ – દેરાસરો ગિરિરાજની પાયગાઓ - પ્રદક્ષિણાઓ શ્રી વિશાલ જૈન કલા સંસ્થાન મ્યુઝિયમ તળેટીમાં આવેલાં મંદિરો (૧) શ્રી મીનાકારી મંદિર (૨) શ્રી કેશરિયાજી મંદિર (૩) શ્રી વર્ધમાન જૈન આગમમંદિર (૪) શ્રી જંબુદ્વિપ (૫) શ્રી જય-તળેટી (૬) શ્રી ધર્મનાથસ્વામી પ્રાસાદ (૭) શ્રી ધનવસી ટૂંક (૮) શ્રી સમવસરણ મહામંદિર (૯) શ્રી સરસ્વતી ગુફા શ્રી ગિરિરાજની યાત્રાનો પ્રારંભ હિંગલાજ માતાની દેરી - શ્રી પૂજ્યની દેરી શ્રી દ્રાવિડ વારિખિલની દેરી પૃષ્ઠ નં. ૧ ૧૭ ૧૮ __? ૩૩ ૩૪ ૩૫ ૩૬ 39 ૩૯ ૪૧ ૪૩ ૪૫ ૪૭ ४८ ૪૯ ૪૯ ૪૯ ૫૦ ૫૧ ૫૧ & & & ૫૫ ૫૬ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પહ ૬O છે જ ર ૨૭. જ ૨૮. ર ૬૭ ૭૨ ૭૩ ૭૬ ૮૩ ૩૨. ૩૪. ८८ ૩૫. ૮૯ શ્રી રામ-ભરત થાવસ્યા પુત્રની દેરી શ્રી હનુમાનધારા રામપોળ શ્રી જીવનમણિ પરબ -પાંચ શિખરી - ત્રણ શિખરી દેરાસરો શ્રી મોતીશા શેઠની ટૂંક - મોતીવસહી શ્રી સગાળપોળ વાઘણપોળ – શ્રી વિમલવસહી ટૂક શ્રી નેમિનાથ ભગવાનનું ચોરીવાળું દેરાસર શ્રી પુણ્યપાપની બારી , હાથીપોળ - રતનપોળ તીર્થાધિરાજનો દરબાર રાયણપગલાંની દેરી તથા રાયણવૃક્ષ નવટૂંકો - અંગરશાપીર શ્રી ચૌમુખજીની ટૂંક – શ્રી ખરતરવસહી શ્રી છીપાવસહી – શ્રી સાકર વસહી શ્રી ઊજમવ સહી – શ્રી હેમાવસહી શ્રી પ્રેમવસહી દાદા અદબદજી - શ્રી બાલાવસહી શ્રી ઘેટીની પાગ શ્રી ભાતા તળેટી - શ્રી શત્રુંજય તીર્થનો વહીવટ અમદાવાદ - નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી સિદ્ધાચલજીનાં સાત છ8 તથા બે અઠ્ઠમ ગિરિરાજની નવ્વાણું યાત્રા શ્રી વર્ષીતપની વિધિ શ્રી ચાતુર્માસની વિધિ પાલીતાણા ગામમાં આવેલ સંસ્થાઓ પાલીતાણા ગામમાં આવેલ જ્ઞાનભંડારો - લાઈબ્રેરીઓ પાલીતાણા ગામમાં આવેલ - પાઠશાળાઓ – ઉપાશ્રયો પાલીતાણા ગામમાં આવેલ ધર્મશાળાઓ શ્રી કદંબગિરિ તીર્થ શ્રી હસ્તગિરિ તીર્થ શ્રી શેત્રુંજી ડેમનું દેરાસર CO ૯૨. ८४ ' ૪૦. ૪૧. ૮૮ ૧૦ ૪૩. ૧૦૧ ૧૦૩ ૪૪, ૪૫. ૪૬. ૧૦૫ ૧૦૬ ૧૦૭. ૪૮. ૪૯. ૫, ૧૦૮ ૧૧૦ ૧૧૩ ૧૧૪ ૧૧૫ ૫૧ પર. Page #14 -------------------------------------------------------------------------- ________________ ૫૩. ૧૧૬ ૧૧૮ ૫૪. ૫૫. ૧૧૯ ૫૬. 10 ૧૨૦ ૧૨૧ ૧૨૨ ૧૨૩ ૧૨૫ ૧૨૬ ૧૨૬ ૧૩૨ ૧૩૩ ૧૩૫ ૧૩૯ ૧૪૪ ૬૩. ૬૪. ૬૫. S ૬૭. ૬૮ ૧૪૫ શ્રી તાલબધ્વજગિરિ - તળાજા મહુવા દાઢા - ભાવનગર ઘોઘા - કીર્તિધામ - વલભીપુર મહાતીર્થ શ્રી અષ્ટાપદ શ્રી સાવત્થી તીર્થ – બાવળા શ્રી મોડાસર તીર્થ શ્રી કલીકુંડ તીર્થ - ધોળકા શ્રી સરખેજ - કાસીન્દ્રા - ધંધુકા તીર્થ શ્રી શંખેશ્વર મહાતીર્થ શ્રી જૈન આગમ મંદિર - શંખેશ્વર શ્રી ૧૦૮ પાર્શ્વનાથ - શંખેશ્વર શ્રી ઉપરિયાળા તીર્થ શ્રી ભદ્રેશ્વર મહાતીર્થ ગુંદાલા મુન્દ્રા - ભુજપુર મોટી ખાખર - નાની ખાખર - બિંદડા ૭૨ જિનાલય - માંડવી – શ્રી લાયજા તીર્થ ડુમરા - સાંધાણ – શ્રી સુથરી તીર્થ શ્રી કોઠારા તીર્થ શ્રી જખૌ તીર્થ શ્રી નલિયા તીર્થ શ્રી તેરા તીર્થ પાટનગર ભુજ કોટેશ્વર - નારાયણ સરોવર - અંજાર ગાંધીધામ શ્રી ભીલડીયાજી તીર્થ - શ્રી ભોરોલ તીર્થ શ્રી હાલાર તીર્થ શ્રી ડોળીયા તીર્થ - શ્રી શીયાણી તીર્થ શ્રી રતનપર - શ્રી કાવી તીર્થ શ્રી ગંધાર તીર્થ શ્રી ભરૂચ તીર્થ શ્રી ભક્તામર સ્તોત્ર ૭૧. ૧૪૬ ૧૪૭ ૧૪૮ ૧૪૯ ૧૫૦ ૧૫૨ ૧૫૩ ૧૫૪ ૧૫૫ ૧૫૬ ૧૫૭ ૧૫૮ ૧૫૯ ૧૬૦ ૧૬૧ ૧૬૨ ૧૬૫ ૭૮. ૭૯. ૮૦. ૮૧. ૮૩. ૮૪. ૮૫. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૮૬. ૧૬૬ ૧૬૭ ૧૬૮ ૧૬૯ ૧૬૯ ૧૭૦ ૯૧. ૯૨. ૧૭૧ ૯૩. ૧૭૨. ૧૭૩ ૯૫. ૧૭૪ ૧૭૫ ૯૬. ૯૭, ૧૭૬ ૯૮. ૯૯. ૧૦૦. ૧૦૧. ૧૦૨. ૧૦૩. શ્રી ઝઘડિયા તીર્થ - શ્રી પાવાગઢ તીર્થ શ્રી છાણી તીર્થ શ્રી શેરીસા તીર્થ - શ્રી પાનસર તીર્થ શ્રી ભોયણી તીર્થ શ્રી મહુડી તીર્થ શ્રી વિજાપુર તીર્થ શ્રી આગલોડ તીર્થ - હિંમતનગર શ્રી વક્તાપુર તીર્થ - શ્રી ઈડર તીર્થ શ્રી નાના પોશીના -મોટો પોશીના - ટીંટોઈ તીર્થ શ્રી જયત્રિભુવન તીર્થ - નંદાસણ શ્રી સીમંધરસ્વામી તીર્થ - મહેસાણા શ્રી ગાંભુ તીર્થ - શ્રી પાટણ તીર્થ શ્રી ચારૂપ - મેત્રાણા વાલમ તીર્થ શ્રી તારંગા તીર્થ શ્રી કુંભારિયાજી તીર્થ શ્રી માતર તીર્થ શ્રી ખંભાત તીર્થ શ્રી દેલવાડા તીર્થ (માઉન્ટ આબુ) શ્રી અચલગઢ તીર્થ શ્રી રાણકપુર તીર્થ શ્રી કેશરિયાજી તીર્થ શ્રી જેસલમેર તીર્થ શ્રી લોદરવા તીર્થ શ્રી સમરસાગર તીર્થ શ્રી ઉવસગ્ગહર પાર્થ તીર્થ શ્રી નાગેશ્વર તીર્થ શ્રી નાકોડાજી તીર્થ શ્રી કર્ણાવતી તીર્થ - અમદાવાદ. શ્રી સકલતીર્થ વંદના શ્રી સમેતશીખરજી મહાતીર્થ દિલ્હી આગ્રા સૌરીપુરી તીર્થ ૧૭૮ ૧૭૮ ૧૮૮ ૧૮૯ ૧૯૧ ૧૯૪ ૧૯૫ ૨૦૧ ૧૦૪. ૨૦૧ ૨૦૨ ૨૦૩ ૧૦૫. ૧૦૬. ૧૦૭. ૧૦૮. ૧૦૯. ૧૧૦. ૧૧૧. ૧૧૨. ૧૧૩. ૧૧૪. ૨૦૩ ૨૦૪ ૨૦૫ ૨૦૭. ૨૧૩ ૧૧૫, ૨૧૭ ૨૫૯ ૧૧૬. ૧૧૭. ૧૧૮. ૨૬૪ ૨૬૭. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯. મથુરા ૧૨૦, મેરઠ ૧૨૧. ૧૨૨. ૧૨૩. ૧૨૪. ૧૨૫. ૧૨૬. ૧૨૭. ૧૨૮. ૧૨૯. ૧૩૦. ૧૩૧. ૧૩૨. ૧૩૩. ૧૩૪. ૧૩૫. ૧૩૬. ૧૩૭. ૧૩૮. ૧૩૯. ૧૪૦. ૧૪૧. ૧૪૨. ૧૪૩. ૧૪૪. ૧૪૫. ૧૪૬. ૧૪૭, ૧૪૮. ૧૪૯. ૧૫૦. ૧૫૧. શ્રી હસ્તિનાપુર તીર્થ કાનપુર લખનૌ ફૈઝાબાદ - શ્રી ઋષભદેવ ભગવાન અયોધ્યા અલ્હાબાદ શ્રી સાવસ્તી તીર્થ શ્રી રત્નપુરી તીર્થ - શ્રી કમ્પિલાજી તીર્થ શ્રી કૌશામ્બી તીર્થ વારાણસી - બનારસ શ્રી ભલિપુર તીર્થ - પટણા શ્રી વૈશાલીતીર્થ - બિહારશરીફ શ્રી પાવાપુરી તીર્થ નાલંદા શ્રી કુંડલપુર તીર્થ શ્રી રાજગૃહી તીર્થ 1 બુદ્ધગયા – શ્રીગુણીયાજી તીર્થ શ્રી કાકન્દી તીર્થ શ્રી ક્ષત્રિયકુંડ તીર્થ ગિરડી – શ્રી ઋજુવાલિકા તીર્થ શ્રી ચંપાપુરી તીર્થ શ્રી મિથિલા તીર્થ - શ્રી જીયાગંજ તીર્થ શ્રી મહિમાપુર તીર્થ - શ્રી કઠગોલા તીર્થ શ્રી અજીમગંજ તીર્થ કલકત્તા શ્રી અષ્ટાપદ મહાતીર્થ શ્રી ગિરનાર મહાતીર્થ શ્રી અંબિકાદેવી પુસ્તક માટે મળેલ દાનની વિગત શ્રી મહાવી૨ શ્રુતિ મંડળ શ્રી માંગલ્ય સેવા કેળવણી મંડળ ૨૬૮ ૨૬૯ ૨૬૯ ૨૦૧ ૨૭૨ ૨૭૪ ૨૭૫ ૨૭૬ ૨૭૮ ૨૮૦ ૨૮૧ ૨૮૩ ૨૮૬ ૨૮૯ ૨૯૧ ૨૯૨ ૨૯૩ ૨૯૪ ૨૯૮ ૨૯૯ ૩૦૦ ૩૦૪ ૩૦૫ ૩૦૮ ૩૦૯ ૩૧૦ ૩૧૧ ૩૧૪ ૩૧૫ ૩૩૧ ૩૩૪ ૩૩૫ ૩૩૬ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨. ૧૫૩. ૧૫૪. ૧૫૫. ૧૫૬. ૧૫૭. ૧૫૮. ૧૫૯. ૧૬૦. ૧૬૧. ૧૬૨. ૧૬૩. ૧૬૪. ૧૬૫. ૧૬૬. ૧૬૭. ૧૬૮. ૧૬૯. ૧૭૦. ૧૭૧. ૧૭૨. ૧૭૩. ૧૭૪. ૧૭૫. ૧૭૬. ૧૭૭. ૧૭૮. ૧૭૯. ૧૮૦. ૧૮૧. ૧૮૨. મંડળની પ્રવૃત્તિઓ - સભ્યોની નામાવલિ મંડળને શ્રી મકાનફંડ માટે મળેલ દાનની વિગત શ્રી મહાવીર શ્રુતિ મંડળ ગાયકવૃંદ શ્રી રાણકપુર જેસલમેર પંચતીર્થી શ્રી કરેડા પાર્શ્વનાથ તીર્થ શ્રી મુછાળા મહાવીર તીર્થ શ્રી સાદડી તીર્થ - શ્રી મુક્તિધામ શ્રી કીર્તિસ્તંભ (ધાણેરાવ) શ્રી નાડલાઈ તીર્થ શ્રી નાડોલ તીર્થ શ્રી વરકાણા તીર્થ શ્રી કાપરડાજી તીર્થ શ્રી જોધપુર તીર્થ શ્રી ઓશિયાજી તીર્થ શ્રી ફલોદી તીર્થ શ્રી બારમેડ તીર્થ શ્રી જાલોર તીર્થ શ્રી બામણવાડા તીર્થ શ્રી શિરોહી તીર્થ શ્રી જીરાવલા તીર્થ શ્રી અણસ્તુ તીર્થ શ્રી મિયાગામ - પાંજરાપોળ શ્રી વણછરા તીર્થ શ્રી ધોલેરા તીર્થ શ્રી નાગેશ્વર - મધ્યપ્રદેશ જૈન તીર્થ યાત્રા ઉજ્જૈન - હાસમપુરા મક્ષી, દેવાસ - ઈંદોર - ધાર - અમીઝરા ભોપાવર - મોહનખેડા - માંડવગઢ લક્ષ્મણી – કુક્ષી – બાવનગજા સિધ્ધવરકૂટ - અન્ય મંદિરો ટ્રસ્ટીઓની નામાવલિ - સરનામા - ટે.નંબરો. ૩૩૭ ૩૭૦ ૩૭૪ ૩૦૯ ૩૮૧ ૩૮૨ ૩૮૩ ૩૮૩ ૩૮૪ ૩૮૪ ૩૮૫ ૩૮૫ ૩૮૭ ૩૮૮ ૩૮૯ ૩૮૯ ૩૮૯ ૩૯૦ ૩૯૦ ૩૯૧ ૩૯૧ ૩૯૨ ૩૯૨ ૩૯૨ ૩૯૩ ૩૯૪ ૩૯૫ ૩૯૬ ૩૯૭ ૩૯૮ ૩૯૯ Page #18 -------------------------------------------------------------------------- ________________ સાદર સમર્પણ શ્રીમતી શારદાબેના ઉત્તમલાલા મહેતા શ્રી ઉત્તમલાલ નાથાલાલ મહેતા (શ્રી યુ.યોન.મહેતા) ૧૫-૧૬ નીલપર્ણા સોસાયટી પાલડી, અમદાવાદ - ૩૮૦૦૦૭ ટે.ન. ૬૬ ૨૧૧૪૪ Page #19 -------------------------------------------------------------------------- ________________ Page #20 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રી ઋષભદેવ ભગવાન શ્રી ઋષભદેવ સુનંદાબહેન વોહોરા આદિમં પૃથ્વીનાથં, માદિમં નિષ્પરિગ્રહં, આદિમં તીર્થનાથં ચ, ઋષભસ્વામી નમસ્તુભ્યઃ તે સમયે અને તે કાળે આજના બુદ્ધિયુગના કોઈ લેખાનું ગણિત ત્યાં ન હતું, કે ન હતા ઇતિહાસના પાને ચઢેલી કોઈ ઘટનાના રહસ્યો. નિર્દોષ અને સરચિત્ત યુગલોનો એ સમય હતો. પુત્ર અને પુત્રીનો એક સાથે જન્મ થતો, સતત સાથે જ વિહરતા અને સાથે જ મૃત્યુ પામતા. તેઓની જિંદગી અત્યંત સુખ અને સંતોષયુકત હતી. કુદરત સાથે તેમનો મધુર સંબંધ હતો. તેઓ યુગલિક કહેવાતા. તે સમયની સૃષ્ટિનું સર્જન જ એવું હતું કે માનવ સ્ત્રી પુત્ર-પુત્રીને જન્મ આપતી, પક્ષી બે ઈંડાને સેવતા, પશુ પણ બચ્ચાંની જોડને જન્મ આપતા. એમનો જીવન વિકાસ પણ ઘણો ઝડપી હતો. કોઈ એકલું ન હતું તેથી વિયોગનું દુઃખ આવતું નહિ. કોઈ તેમને અલગ કરી શકતું ન હતું. તેઓ જન્મથી જઅભિન્ન હતા. વસંતૠતુની જેમ આનંદ અને કિલ્લોલથી સૌ જીવતા. વળી તેમને ન કમાવાની કે રાંધણકાર્યની જરૂર રહેતી તેથી પરિગ્રહના પાપ અને મૂર્છા પણ તેમનામાં ન હતાં. દીર્ઘ આયુષ્યવાળા આવા યુગલિકો સુવર્ણમય સોનાના સુમેરુ પર્વતની તળેટીમાં સ્વૈર વિહાર કરતા, છતાં નિર્દોષતા હતી, તેમને ધારણ કરતી ધરા પણ Page #21 -------------------------------------------------------------------------- ________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો અજબની હતી. સદા લીલાંછમ વિશાળ ઉપવનો, કલકલ કરતાં નીરભર્યાઝરણાંઓ, કામધેનુ જેવા કલ્પવૃક્ષોની હારમાળા, અમૃત જેવા ફળ અને જળ મળતાં, તેમાંથી તે કાળના માનવીને મનગમતા બધા જ પદાર્થો મળી રહેતા. અલ્પાધિકતાનો, રાજા-રંકનો, શિક્ષિત- અશિક્ષિતનો કોઈ ભેદ ન હતો. તેમના પુણ્યનો રાશિ એવો હતો કે મૂલ્યવાન વસ્તુઓ પણ મૂલ્ય ચૂકવ્યા વગર મળતી. આથી ન મળે સંઘર્ષ કે ન મળે સ્પર્ધા. દરેક પોતાના જીવનના સુખભોગમાં મસ્ત રહેતા. સ્વર્ગીય રચના જેવી એ પૃથ્વી પર આ યુગલિકોનું યૌવન પણ સ્વર્ગીય સુખનો અણસાર આપતું. પ્રકૃતિના નિયમ પ્રમાણે એ યૌવન તેમને જાતીય સુખ પ્રત્યે આકર્ષતું, અને તેના ફળ સ્વરૂપે સ્ત્રી યુગલની માતા બનતી. આ કાળના માનવની જેમ ઉછેર કરવાનો ન હતો. યુગલનો સહજપણે વિકાસ થતો. ત્યાર પછી તેમના જીવનમાં કંઈક ગંભીરતા આવતી. બાળ યુગલ પણ સ્વતંત્ર જીવન જીવવા લાગતું. અને જાણે માતાપિતાનું કાર્ય પૂરું થતું હોય, તેમ તેઓ સહજપણે જીવનને સમેટી લેતા. તેમને મરણની વેદના ન હતી. અશાતાના દુઃખો ન હતાં. જન્મની જેમ મરણ પણ એક સ્વાભાવિક ઘટના લાગતી. અંત સમયે માતા-પિતા શાંતિથી કોઈ શાંત સ્થળે ચિરનિદ્રામાં પોઢી જતા. ત્યારે ન હતા કોઈ વ્યવહાર, ન સંતાપ કે શોક, ન અગ્નિસંસ્કાર. આ ઘટના સૌ સ્વાભાવિકપણે સ્વીકારતા. મૃતકને કોઈ મહાપક્ષી ઉપાડી જતા. કોઈ રેખા અંકિત થયા વગર વાત ત્યાં પૂરી થતી. યૌવન યુગલો એક કાયાની છાયા બનીને કિલ્લોલ કરતાં, વન-ઉપવનમાં ભમતાં. છતાં માનવ જીવનના સુખની સીમા તો ખરી. દીર્ધકાલીન આયુષ્ય હોવા છતાં, સુડોળ, સૌષ્ઠવપૂર્ણ અને સશકત નીરોગી શરીર છતાં કાળની ફાળ તો ત્યાં પણ જાળ પાથરી દેતી. જન્મ આપનાર યુગલનો અંત થતો. એ કાળના અવિરત વહેણમાં યુગપરિવર્તન આવી રહ્યું હતું. યુગલિક કાળની ક્ષીણતાનો પ્રારંભ થઈ ચૂકયો હતો. એવા એ કાળમાં સર્વાર્થસિદ્ધવિમાનમાંથી ચ્યવન કરીને જેઠ વદ ૪ ને દિવસે ઋષભદેવનો જીવ અયોધ્યાનગરીના છેલ્લા નાભિકુળકરની પત્ની મરુદેવીની કુક્ષીમાં ગર્ભપણે ઉત્પન્ન થયો. તે રાત્રિએ મરુદેવીએ રાત્રિને વિષે વૃષભઆદિ ચૌદ સુંદર સ્વપ્ન જોયાં. જાગૃત થઈને તેણે નાભિકુળકર પાસે સ્વપ્નદર્શનને જણાવ્યું. નાભિકુળકર પણ અતિપ્રસન્ન થયા. તેમણે કહ્યું : 'દેવી, તમે ઉત્તમ યુગલિકને જન્મ આપશો. તે કાળે એક યુગલ એક જ યુગલને જન્મ આપતું. તેથી એ પ્રસંગ તેઓ માટે અતિ મહત્ત્વનો હતો. ગર્ભકાળ પૂરો થતાં મરુદેવી માતાએ ફાગણ વદ આઠમને દિવસે યુગલિકને Page #22 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રી ઋષભદેવ જન્મ આપ્યો. પુત્રના હૃદય પાસે વૃષભનું લંછન જોઈ તેનું નામ ઋષભ પાડવામાં આવ્યું અને પુત્રીનું નામ સુમંગળા પાડવામાં આવ્યું. તીર્થકર નામકર્મને યોગ્ય ઇંદ્રાદિ દેવોએ ભગવાનનો જન્માભિષેક કર્યો. ઋષભ અને સુમંગલા ઊછરવા લાગ્યાં. અચાનક જ આશ્ચર્યજનક ઘટના બની. એક યુગલ સુમેરુની તળેટીમાં હર્ષોન્માદમાં નાચતું હતું, આનંદના હિંડોળે યુગલ ઝૂલતું હતું, ત્યાં અચાનક કયારેક નહિ જોયેલું કે જાણેલું એવું કોઈ ભયંકર તોફાન આવ્યું. ભયંકર સુસવાટા મારતા પવને વન પ્રદેશને ઘેરી લીધો. ઝાડપાન, પર્વત અને ધરા સૌ પ્રૂજી ઊઠ્યા અને સરિતાના પાણી આભે આંબવા લાગ્યા. પેલું યુગલ સાશ્ચર્ય સાવચેત બન્યું. પશુ પક્ષીઓ પણ કંપી ઊઠ્યા. વૃક્ષો ઊખડી ઊખડીને ધરાશયી થવા લાગ્યા. અને એક વૃક્ષ નીચે ઊભેલા પેલા યુગલમાંથી નરના માથા પર એક મોટું ફળ તૂટી પડ્યું. પેલો નર જમીન પર પછડાઈ ગયો. તેને વળગીને ઊભેલી પેલી નારી પણ જમીનને શરણે ઝૂકી ગઈ, પરંતુ એ કાળમાં ન બનેલું બની ગયું. પેલો નર નારીને મૂકીને સદાને માટે પોઢી ગયો. વાતાવરણ શાંત થયું. પેલી નારીને ભાન આવ્યું, ત્યારે તેણે જોયું કે વન ઉપવન ઉજડી ગયા હતા. જ્યાં ત્યાં પશુ પક્ષી અને યુગલો મૂછમાં પડ્યા હતા. ધીમે ધીમે સૌ જાગ્યા, પણ આ શું? આ નર તો હાલતો ચાલતો કે ઊઠતો નથી. તેને ઢંઢોળ્યો પણ તે નર ન જ જાગ્યો. જાગવાની શકયતા પણ ન જ જણાઈ. અને એ યુગની ધરતી પર શોક ના ને વિયોગના એંધાણ શરૂ થયા. ન સમજાય કે ન ઉકેલાય તેવી સમસ્યા ખડી થઈ. નારીએ જોયું કે આ નર નહિંજ ઊઠે, અને તેના હૃદયમાં એક કંપ પેદા થયો. વિકલ્પ ઊઠયો “શું હું એકલી?' મારો સાથી નહિજ ઊઠે અને તેના કંઠમાંથી ભયંકર આક્રંદ શરૂ થયું. તે યુગમાં રુદનનો પ્રારંભ થયો. એ નારીની પાંપણોમાંથી શ્રાવણ - ભાદરવાની જાણે ધોધમાર વર્ષા શરૂ થઈ. ઘડીભર માટે એ ધરતીના આનંદ અને કિલ્લોલ ખંભિત થઈ ગયા. એ નારીનું રુદન ઘેરું બનતું ગયું. તેના રુદનના પડઘાથી વૃક્ષના માળામાં રહેલા પંખીઓમાં, પાણીમાં, પવનમાં પણ શોકનો પડઘો પડયો. યુગલિકો ભેગા થયા, લોભ પામી ગયા. શું નારી એકલી થઈ ગઈ? આવું તો તેમણે કયારે જોયું ન હતું. દિવસો વીતવા લાગ્યા, વર્ષો વીત્યા, સુનંદા યુગલિકની વચ્ચે એકલી ઘૂમતી. તેના હૃદયમાં અજંપો હતો. Page #23 -------------------------------------------------------------------------- ________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો એ તોફાને યુગલિકકાળની ધરતીનું સૌંદર્ય ઉજાડી નાંખ્યું હતું. કલ્પવૃક્ષો ક્ષીણ થયા હતા. હવે યુગલિકોને મનવાંછિત વસ્તુઓ મળતી ન હતી. અતૃપ્ત એવા માનવો અને પશુઓમાં અન્યોન્ય સંઘર્ષ અને મારામારી થતાં. જ્યારે તેમના જીવન સરળ હતા ત્યારે તો સામાન્ય અપરાધ માટે ફકત હાકાર' શબ્દ બોલતા – “હા” તે આ અયોગ્ય કર્યું છે અને વ્યકિતને બોધપાઠ મળી રહેતો. આ શિક્ષા એ ભોળાજનો માટે હૃદયમાં ઘા કરી જતી, પરંતુ જનમાનસ હવે પલટાયું હતું. તેથી "માકાર” શબ્દથી અપરાધીને દંડ મળતો કે આવું મા કર” તેમને માટે આ વેણ ઘણાં કપરા હતાં. અને યુગલિકો તેને સજા માની આજ્ઞામાં રહેતાં. પ્રજામાં વક્રતા અને જડતાનું પ્રમાણ વધતા સંધર્ષો વધ્યા અને ધિક' શબ્દ વડે ધિક્કાર જાતિ પણ અમલમાં આવી. અપરાધીને ધિક્કારવામાં આવતો અને અપરાધી રાંક બની જતો, છતાં જન માનસમાં વિકૃતિની વૃદ્ધિ થતી ગઈ. આથી સૌ નાભિકુળકર પાસે આવ્યા. તેમણે સૌને આશ્વાસન આપ્યું કે તમારા સમાધાન માટે ઋષભને રાજા તરીકે નીમવામાં આવશે. યુગલિકોને આથી આશ્વાસન મળ્યું. સૌએ વાત વધાવી લીધી. ઋષભદેવ પ્રથમ રાજા થયા. તે કાળના માનવોમાં રાજ્યાભિષેક જેવા વ્યવહારનું જ્ઞાન ન હતું. પરંતુ ઋષભદેવ તીર્થકર નામ-કર્મના પુણ્ય યોગવાળા હતા. આથી ઇન્દ્રાદિ દેવોએ ઋષભદેવનો રાજ્યાભિષેક કર્યો, યુગલિકોના વિનય અને સદૂભાવનાથી પ્રેરાઈને ઇન્દ્ર વિનીતા નામની અભુત નગરી વસાવી દીધી. આદિમ પૃથ્વીનાથે.” ઋષભદેવ રાજા થયા, જ્ઞાની તો હતા. તરતજ તેમણે રાજ્ય વ્યવસ્થા માટે અનેક આયોજન કર્યા. પ્રજા પ્રત્યે તેમનું વાત્સલ્ય તેમની વ્યવસ્થામાં પ્રગટ થતું હતું. નાભિકુળકર પણ પ્રસન્ન હતા. ઋષભદેવ રાજ્યની વ્યવસ્થા માટે વન-ઉપવનમાં ઘૂમીને નિરીક્ષણ કરતાં. એક વાર તેઓ દૂર પ્રદેશના યુગલિકોના સ્થાને પહોંચ્યા, ત્યાં તેમણે સૌંદર્યવાન સુનંદાને એકાકી ફરતી જોઈ. યુગલિકો પણ એકઠા મળ્યા. તેઓ આ યુવાનને જોઈને પ્રભાવિત થયા. તેઓ પણ સૌની સાથે નાભિકુળદર પાસે પહોંચ્યા. નાભિકુળકરે તેમનો આદરપૂર્વક સત્કાર કર્યો. તેઓએ સુનંદાને આગળ કરીને કહ્યું કે, તમે આ નારીનો સ્વીકાર કરો. તેનું દુઃખ અમારાથી જોવાતું નથી. નાભિકુળકર વિચારમાં પડયા કે સાથી વગરની નારીનો સાથી કોણ થાય? કારણ કે અહીં કોઈ હજી સાથી વગરનું હતું નહિ. આવનાર યુગલિકો હતાશ થયા અને સુનંદાના ચક્ષુઓ તો અશ્રુઓથી ભરાઈ ગયા. Page #24 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રી ઋષભદેવ ૫ આ જોઈ ઋષભદેવ દ્રવિત થઈ ગયા. કરુણાવશ તેમણે પિતાજીને પ્રણામ કરીને કહ્યું કે તમે નિશ્ચિંત થાવ. એ સુનંદાનો સાથી હું બનીશ. નાભિકુળકર ક્ષોભ પામ્યા. 'અશકય', 'અસંભવ', યુગલિકોની જાતિનું શું ? ત્યારે ૠષભદેવ કહ્યું કે પિતાજી કાળ પરિવર્તન પામ્યો છે તેમાં આવાં પરિવર્તનો માનવજીવનના વિકાસ માટે જરૂરી છે. નાભિકુળકર પણ કાળના પરિવર્તનથી ચિંતિત હતા. તેમણે ઋષભદેવની વાત સ્વીકારી અને સુનંદા ઋષભદેવને સુપ્રત થઈ. સુનંદાને સુયોગ્ય સાથી મળી ગયો. યુગલિક જીવનમાં ત્રીજી વ્યકિતનો પ્રવેશ એ આશ્ચર્યજનક ઘટના હતી. સુમંગળાએ પણ ઉદાર દિલે સુનંદાને પોતાના જીવનમાં સમાવી દીધી. તે કાળની ઘણી મોટી સમસ્યાના જ્ઞાની ઋષભદેવે આ રીતે ઉકેલ કર્યો. ઋષભદેવના દિવસો બે પત્ની સાથે સુખભર્યા નીવડયા. પરંતુ રાજ્યની સુવ્યવસ્થા અને માનવ જીવનની કેળવણી માટે હંમેશાં જાગૃતિ રાખતા, તેઓ તેને માટે સચિંત હતા. એક મંગલ રાત્રિએ સુમંગલાએ ઉત્તમ સ્વપ્ન જોયાં. પતિ પાસે તેમણે સ્વપ્ન નિવેદન કર્યું. ઋષભદેવે પ્રસન્નતાપૂર્વક સ્વપ્નફળ કહ્યું કે, હે દેવી તમારી કુક્ષીએ ભાવિ ચક્રવર્તીનો જન્મ થશે. અને શીઘ્ર પરિવર્તન પામતા આ યુગમાં એ ચક્રવર્તી માનવજીવનનો ઉદ્ધાર કરશે. એક મંગળદિને સુમંગળાએ ભરત અને બ્રાહ્મીના જોડકાંને જન્મ આપ્યો. વળી સુનંદાએ બાહુબલિ અને સુંદરીના જોડકાંને જન્મ આપ્યો. ચાલી આવતી યુગલિકની પતિ-પત્ની વ્યવસ્થામાં ઋષભદેવે યુગ પરિવર્તનને લક્ષમાં રાખીને મહત્ત્વનું પરિવર્તન કર્યુ. ભરત સાથે જન્મેલી બ્રાહ્મીનો વિવાહ વાગ્દાન બાહુબલિ સાથે અને બાહુબલિ સાથે જન્મેલી સુંદરીનો વિવાહ વાદાન ભરત સાથે જાહેર કર્યો. આ વાતથી પ્રજા પ્રથમ એક આંચકો ખાઈ ગઈ, પરંતુ રાજા પ્રત્યેના અનન્ય વિશ્વાસને કારણે તે પ્રસંગ સર્વમાન્ય બન્યો. હવે જાણે પારકાને પણ પોતાના કરવાની ભાવના સાકાર કરી. કલ્પવૃક્ષોના ક્ષીણ થવાથી ઘણી નવી સમસ્યાઓ ઊભી થતી. પૂરતાં વસ્ત્ર, આહાર, વિરામ સ્થાનો પણ હવે મળતા નહિ, આથી પ્રજાજનો પ્રથમ શેરડીના રસ પર નભવા લાગ્યા. ચોખા જેવા અનાજને ખાવા લાગ્યા, પરંતુ તે પાચન માટે અયોગ્ય પુરવાર થયાં. વળી ભીંજવીને ખાવાથી પણ પચતા નહીં. તે કાળે કુદરત જાણે સહાય કરવા માંગતી હોય તેમ બે વૃક્ષોના ઘર્ષણથી અગ્નિ પેદા થયો. ઋષભદેવે સૂચવ્યું કે તેમાં અનાજ પકવીને ખાજો. પણ આ શું? અગ્નિમાં અનાજ-પાણી જે કંઈ Page #25 -------------------------------------------------------------------------- ________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો નાંખવામાં આવતું તે તો પેલો રાક્ષસ સ્વયં જ આરોગી જતો. લોકોમાં ખૂબ જ વિમાસણ ઊભી થઈ. અને એ રાક્ષસને જોવા ઘણા લોકો ભેગા થયા. કોઈએ તેની પૂજા આદરની વિધિનો પ્રસ્તાવ આપ્યો અને લોકો અગ્નિની દૂરથી પૂજા કરવા લાગ્યા. ખોરાક પાછો મળે તેમ વિનવવા લાગ્યા. એવા સમયે ઋષભદેવ હાથી પર ત્યાં આવ્યા. તેમણે જોયું કે અજ્ઞાની લોકો આ પદાર્થનો ઉપયોગ કરવાને બદલે પૂજા કરે છે. તેથી તેમની સમસ્યા તો ઊભી જ રહે છે. અને તે જ વખતે તેમણે હાથી પરથી નીચે ઊતરી માટીનો પિંડ મંગાવ્યો, અને ગજરાજના કુંભસ્થળ ઉપર જ ઘાટ ઘડી સુંદર પાત્ર બનાવી દીધું. ત્યાંથી પ્રથમ પાત્રનો પ્રારંભ થયો. ઋષભદેવે સૌને પાત્રકળા શીખવી. વસ્ત્રની કળા શીખવી, અગ્નિનો સદ્ધપયોગ કરતા શીખવ્યો. સામાન્ય માનવીય જીવનમાં આવવું તે કાળે ઘણું કઠિન હતું. પરન્તુ જિજીવિષાએ સૌને તે શીઘ્રતાથી શીખવ્યું. વન્ય પશુઓ સામે રક્ષણ કરવા માટે શસ્ત્રો બનાવ્યાં. ગુફાઓમાં રહેવાનું ગોઠવાતું જતું હતું. છતાં ઋષભદેવ માટે કર્મભૂમિના માનવીને માનવી બનાવવો એ ઘણું કપરું કાર્ય હતું. કારણ કે, કાળબળે ત્યારે વનમાં વિહરતો માનવ પશુભલી અને માનવભક્ષી બનતો જતો હતો. વક્રતા અને જડતા વધતી હતી. ઋષભદેવે માનવ સમાજને એકઠો કર્યો અને શિક્ષણ આપવા માંડયું. સુમંગલાએ અને સુનંદાએ પણ તેમાં પૂરો સાથ આપ્યો. માનવના જીવન નિભાવમાં પશુઓનો પણ સઉપયોગ કરવાનો એ સમય હતો. ' હવે તો યુગલિક ભૂમિકર્મભૂમિમાં પૂર્ણ રીતે પરિવર્તિત થઈ ગઈ હતી. સાથે સાથે કર્મભૂમિમાં પતિપત્નીના સંઘર્ષો, વસ્તુ મેળવવાનો સ્વાર્થ જેવાં પરિબળો અસ્તિત્વમાં આવ્યા જે યુગલિકજનોમાં ન હતા, એ સર્વનો ન્યાય રાજા ઋષભદેવ આપતા હતા. સમયના પરિપાકે હવે તો ભરત-બાહુબલિ, બ્રાહ્મી અને સુંદરી ચારે યૌવન વયને પામ્યા હતા. પિતાની સેવામાં હાજર રહેતા. ઋષભદેવ રાજાએ ભરતને પુરુષ ધર્મની બોતેર કળા અને લઘુપુત્ર બાહુબલિ દ્વારા પ્રાણીશાસ્ત્ર અને રાજ્ય વ્યવસ્થાનું શિક્ષણ આપ્યું. બ્રાહ્મી દ્વારા લિપિઓનું સર્જન કર્યું અને સુંદરી દ્વારા ગણિતવિદ્યા તથા સ્ત્રીઓની રાંધણ કળા વગેરે ચોસઠ કળાને વિકસાવી. નાભિકુળકર જીવન સંધ્યાએ પહોંચ્યા હતા. આખરે તેમણે ચિરવિદાય લીધી યુગલિક ધર્મવાળી સુનંદાએ પણ જોડલાને જન્મ આપી ગણતરીના દિવસોમાં સંસારયાત્રા પૂર્ણ કરી. એ કાળ માટે આવી ઘટનાઓનો વિસ્ફોટ માનવજીવનમાં Page #26 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રી ઋષભદેવ ૭ ઝંઝાવાત લાવતો, તેમને માટે યુગલિકમાંથી કોઈ એકાકી ચિરવિદાય એ કલ્પનાતીત ઘટના હતી, પરંતુ કાળના પરિબળને સૌએ સ્વીકારવું જ પડ્યું. ત્યાં તો અચાનક એક ઘટના ઘટી. ઋષભદેવના રાજ્યાભિષેક સમયે આવેલી નિલાંજના સુનંદાના પરિચયથી મુગ્ધ થઈને રોકાઈ ગઈ હતી. નૃત્ય નિષ્ણાત નીલાંજના સુંદરીને એ કળા શીખવતી હતી. સુનંદાના વિયોગે ક્ષોભ પામેલી નીલાંજનાએ પણ નૃત્ય સમયે પોતાની જીવનલીલા સદા માટે સમેટી લીધી. નીલાંજના સુનંદાની સખી હતી, પરંતુ ઋષભદેવ પણ તેના નૃત્ય ઉપર મુગ્ધ હતા. પૃથ્વીનાથ હજી માનવધર્મમાં હતા. ત્યાગમાર્ગના ભાવો જાગ્યા ન હતા, ત્યાં આવાં બે પ્રિયપાત્રના વિયોગે તેઓ જાગૃત થઈ ગયા. બન્નેની શિબીકાની પાછળ મંદગતિથી ચાલતા તેમનાં નયનો સજળ બની ગયા. રાજા પ્રજા પરિવાર સૌ શોકમગ્ન હૃદયે ક્ષીર સમુદ્રને કિનારે પહોંચ્યા. પૃથ્વીનાથે સ્વહસ્તે સુનંદાના પાર્થિવદેહને જળમાં તરતો મૂકયો. પછી બાહુબલિએ નીલાંજનાના દેહને જળમાં વહેતો મૂકયો. ક્ષીર સમુદ્રના તરંગોએ પોતાના સ્નેહીજનો હોય તેમ બન્નેના દેહને પોતાના પેટાળમાં સમાવી દીધા, હતપ્રભ થયેલા સૌ સ્નેહીઓથી વાતાવરણ ગમગીન હતું. આખરે પૃથ્વીનાથે સૌને સમજાવ્યા કે માનવીને મૃત્યુના નિયમથી બચાવવાનો કોઈ માર્ગ નથી, છે તો માત્ર મુકિત છે. પૃથ્વીનાથના જીવનમાં એ પ્રસંગે ભારે ઉલ્કાપાત મચાવ્યો. રાજપ્રસાદના આવાસમાં સૌ સ્વજનો અને અગત્યના નાગરિકો ઉપસ્થિત થયા હતા. પૃથ્વીનાથનું બધું નૂર જાણે હણાઈ ગયું હતું. મુખ પર ત્યારે ઉદાસીનતા છવાઈ હતી. તેમણે મૌન છોડ્યું અને જાહેર કર્યુ કે, 'ભરત' હવે આ શાસનનો સ્વામી તું છે. હું હવે સંસારનો ત્યાગ કરીશ. ભરત સહિત સર્વ સભા સ્તબ્ધ થઈ ગઈ. ભરતે કહ્યું, 'પિતાજી' મારા પર સિંહાસનનો ભાર ન મૂકો, મને તમારા ચરણમાં સુખેથી જીવવા દો, આપના વિના આ પ્રજા અને નગરી શૂન્ય થશે. આપની છત્રછાયામાં અમે સર્વ કાર્ય પૂર્ણ કરશું, બાહુબલિએ તેમાં સુર પુરાવ્યો. પૃથ્વીનાથે કહ્યું 'હે વત્સ ! તમે બન્ને એ મૃત્યુની અકળ કળા જોઈને ! ત્યારથી મારા ચિત્તમાં આ સંસારના ક્ષણિક સુખો, અરે, પૂરો સંસાર દુઃખમય લાગે છે. હવે આ સંસારમાં હું ક્ષણ માત્ર રહી શકું તેમ નથી ! સભાની ની૨વ શાંતિ વચ્ચે Page #27 -------------------------------------------------------------------------- ________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો પૃથ્વીનાથે ભરતને પાસે બોલાવ્યો અને પોતાના વરદ્ હસ્તે મસ્તક પરનો મુગટ ભરતને પહેરાવી દીધો. ભરત પિતાજીને પ્રણમી રહ્યો. પ્રજાએ બેસતા રાજાને સ્વીકારી લીધા : ભરતદેવની જય હો' ૠષભદેવે પોતાના જ પરિવાર દ્વારા કર્મભૂમિને યોગ્ય સુવ્યવસ્થિત રાજ્યશાસન પ્રવર્તાવ્યું. વળી તેમણે વિચાર કર્યો કર્મભૂમિનાં માનવીને જેમ સુખભોગનાં સાધન અને જીવન નિર્વાહનું શિક્ષણ મળ્યું, તેમ ત્યાગમાર્ગનું શિક્ષણ મળવું પણ જરૂરી છે, જેથી તેમનું માનવ જીવન ઉન્નત બને. અને તેની સાથે તેમણે વિચાર કર્યો કે એ ત્યાગ માર્ગ પ્રગટ કરવા માટે મારે જ એ માર્ગે પ્રયાણ કરવું જરૂરી છે. ત્યાં તો નેપથ્યમાંથી જાણે વાણી વહેતી હોય તેવા મધુર સ્વરો સંભળાયાઃ 'ભગવાનનો જય હો! ભગવાન જગતનું કલ્યાણ કરો અને લોકાંતિક દેવોએ પુષ્પવૃષ્ટિથી પ્રભુને વધાવી લીધા. અનેક રત્નો તથા સુવર્ણ રાશિના ઢગલા કર્યા. પૃથ્વીનાથે એક વર્ષ સુધી દૂર દૂરથી આવતા માનવગણને દાન દ્વારા સંતુષ્ટ કર્યા. પ્રભુના વરદ હસ્તે પ્રાપ્ત થતાં પદાર્થથી સૌ પુલકિત થતાં તેમ જ તેમનું મન પવિત્ર બની જતું, મળેલી વસ્તુથી તેઓ ધન્ય થઈ જતાં. ઘણા તો માંગવાનું ભૂલી જતાં. પૂરા પ્રદેશમાં અવનવી વાત જાહેર થઈ કે પૃથ્વીનાથ સંસારનો ત્યાગ કરે છે, કયારેય આવું બનેલું કોઈએ જોયું ન હતું. સૌને માટે આશ્ચર્ય હતું. આ પ્રસંગથી માતા મરુદેવા વ્યાકુળ થઈ ઊઠયા, પ્યારો પુત્ર મને ત્યજીને ચાલ્યો જશે. ન હોય ! પૃથ્વીનાથ કહે, 'માતાજી, મારા માટે હવે એ જ માર્ગ અનિવાર્ય છે. પિતાને જતાં તમે કયાં રોકી શકયા હતા ? હું સ્વૈચ્છિક રીતે ત્યાગ કરું છું. મને પણ ન રોકો. ત્યાં તો સુમંગલા આવી પહોંચ્યા : નાથ ! હું તો તમારી સાથે જન્મી અને મૃત્યુ પણ તમારી સાથે જ હોય. માટે જ્યાં તમે ત્યાં મારું સ્થાન હોવું અનિવાર્ય છે. પૃથ્વીનાથે સુમંગલાને સમજાવી, દેવી ! હવે મને તમે અટકાવો નહિ. વળી કાળ સામે આપણે પ્રાણપ્રિય સુનંદાને રોકી ન શકયા. કોઈને પણ રોકી નહિ શકીએ. માટે જ હું અનંતની યાત્રાએ જવા માંગું છું. જ્યાં આવા જન્મ મરણના બંધન, દુઃખ સંતાપ કે શોક ન હોય. Page #28 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રી ઋષભદેવ વૈશાખ માસના એ દિવસો હતા. પૃથ્વીનાથની સંસાર ત્યાગની ઘડી આવી પહોંચી. તેમણે રાજા-પ્રજા સૌને ભેગા કર્યા. હિતોપદેશ આપ્યો. દેવો તથા માનવોથી ઉપાડેલી શિબિકામાં તેઓ આરૂઢ થયા. સુંદર ઉપવન પાસે જઈ આભૂષણોનો ત્યાગ કરી તેમણે સ્વયં મુષ્ટિ-લોચ શરૂ કર્યો. સ્વજનો અને પ્રજાજનો, આબાલ-વૃદ્ધ સૌના ચક્ષુઓ અશ્રુથી છલકાઈ ગયા. ચાર મુષ્ટિ-લોચ જોયાં પછી માતા મરુદેવા અને સુમંગલા પોતાની જાતને સંભાળી ન શક્યા અને આક્રંદ કરી ઊઠયા. ઇન્દ્રની વિનંતીથી પ્રભુએ પાંચમી મુષ્ટિ પાછી વાળી અને સ્વયં વનની વાટે આગળ વધ્યા. ફાગણ વદ આઠમને દિવસે પ્રભુએ સર્વ સંગ પરિત્યાગ કર્યો. બ્રાહ્મી – સુંદરીની પાંપણે જાણે પાણિયારું બંધાઈ ગયું પણ પ્રભુ તો સંસારથી અસંગ થઈ ચાલી નીકળ્યા અને મૌનપણે વિહાર કરી ગયા. "માદિમ નિષ્પરિગ્રહ.” પૃથ્વીનાથ સાથે જેમની અતિપ્રિયતા હતી, તેવા રાજા અને પ્રજાજનો પણ હજારોની સંખ્યામાં તેમની પાછળ નીકળી પડ્યા. પ્રભુ જ્યાં જતાં ત્યાં સૌ તેમનો સત્કાર કરતા હતા. કુદરત પણ તેમને જોઈને પ્રસન્ન થતી. ફળથી લચી પડેલાં વૃક્ષો, ઝરણાં કલકલ કરીને જાણે સાદ આપતા હતાઃ પધારો, પધારો” વળી કોઈ પ્રદેશના માનવો તેમની પાસે હીરા, સોના, કન્યા અને ખાદ્ય પદાર્થો ધરે છે પણ પ્રભુ કાંઈ લેતા નથી. એ જ મૌન, એ જ ત્યાગ, એ જ તપ, પ્રભુ દૂર દૂર વિહાર કરી જાય છે. આથી તેમની પાછળ નીકળેલા રાજા અને પ્રજાજનો મુંઝાયા. અને છેવટે તેઓ કચ્છ મહાકચ્છના માર્ગદર્શનથી સંયમ પાળવા લાગ્યા. નદીકિનારે વસીને તાપસચર્યા પાળવા લાગ્યા, પણ પાછા સંસારમાં ન ગયા. આમ છ માસના વહાણા વાયા અને પ્રભુ ગ્રામ-નગરની દિશામાં વળ્યાં. હવે દેહને ભાડું આપવાની આવશ્યકતા જણાઈ, પણ રાજા થઈને ખોરાકની ભીખ માંગે તે વાત લોકોની સમજમાં કેમ આવે? લોકો હાથી ઘોડા, સોના, રૂપા, અરે ! કન્યાઓ પણ લઈને પોતાના રાજાને દર્શને આવતાં, પણ પ્રભુ તો નિષ્પરિગ્રહી હતા. ફકત નિર્દોષ આહારની જ જરૂર હતી. લોકો વિચારે છે કે પ્રભુ કંઈક માંગે છે ! પણ શું માંગે છે? આપીએ તો લેતા નથી. દીક્ષા કાળ છ માસ પછી બીજા છ માસ એમ જ પસાર થયા. પ્રભુ હસ્તિનાપુર નગરમાં પધાર્યા. પ્રભુના સ્વાગત માટે માનવગણ ઉભરાઈ ગયો. અનેક મૂલ્યવાન વસ્તુઓ હાજર કરવામાં આવી, પણ પ્રભુને કાંઈ જ ખપતું નથી. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ભારતનાં મુખ્ય જૈન તીર્થો તે રાત્રિએ બાહુબલિના પુત્ર શ્રેયાંસે સ્વપનમાં જોયું હતું કે પોતે ડોલતા સુવર્ણમય ડુંગરનો અભિષેક કર્યો અને અને સુબુદ્ધિ નગરશેઠે સ્વપ્નમાં સહસ્ત્રકિરણે સૂર્ય પ્રકાશતો હતો તે ઝાંખો પડયો, તેને શ્રેયાંસે પુનઃસ્થાપન કર્યો તેવું જોયું. નગરના રાજાએ શ્રેયાંસની મદદથી શત્રુઓનો પરાભવ કર્યો, તેવું સ્વપ્ન જોયું. ત્રણે ભેગા થયા પણ સ્વપ્નનો મર્મ સમજી શકયા નહિ. છેવટે સ્વખપાઠકે કહ્યું કે, રાજ્યમાં ઉત્તમ કાર્ય થશે. તે સમયે સમાચાર મળ્યા કે ઋષભદેવ પધાર્યા છે. શ્રેયાંસે પ્રભુને આવતા જોયાં અને આનંદની ઊર્મિઓ ઊઠતાં તેમનામાં જાતિસ્મરણ જ્ઞાન પ્રગટયું, તે ભિક્ષાનો મર્મ સમજી ગયા. સૌએ પ્રભુનું અત્યંત બહુમાન કર્યું. તે જ સમયે સૌના પૂણ્યયોગે નિર્દોષ ઈક્ષ (શેરડ) રસના ઘડાનો યોગ બની ગયો. એક વરસ પછી પ્રભુએ સીધા રહેલા હસ્ત કમળને ઉપર ઉઠાવ્યા. અંજલિ પ્રસારી અને શ્રેયાંસ ઘડા ઠાલવતો જ રહ્યો. એક વરસના અંતે પ્રભુ ઈશુરસથી તુપ્ત થયા અને પ્રભુના દર્શન રૂપી અમૃતથી સર્વ જનતા તૃપ્ત થઈ. દેવોએ પંચદિવ્ય પ્રગટ કર્યા. તે દિવસ વૈશાખ સુદ ત્રીજ હતી. તે અક્ષય તૃતીયાનું નામ પામી. દેવો, માનવો, સૌ હર્ષોલ્લાસમાં નાચી ઊઠયા, તેઓ નાચતાં જ રહ્યા અને પ્રભુ ત્યાંથી વિહાર કરી ગયા. - શૂન્ય ઘરોમાં, જંગલોમાં, ગ્રામાનુગામ વિચરતા પ્રભુને એક હજાર વર્ષ દીક્ષા પર્યાયમાં પસાર થયા હતા. ચાર જ્ઞાન સહિત એવા પ્રભુએ પુરિમતાલ નગરની બહાર શકટમુખ ઉદ્યાનમાં વટવૃક્ષની નીચે જળ રહિત અઠમ તપના યોગમાં શુકલ ધ્યાને આરૂઢ થયા હતા, ત્યારે મહા વદ અગિયારશને દિવસે ચાર ઘાતિ કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન પામ્યા તે સમયે ઈન્દ્રનું આસન કંપાયમાન થયું. ઇન્દ્ર અવધિજ્ઞાનમાં જોયું કે ધરતી પર પ્રભુને લોકાલોક પ્રકાશક જ્ઞાન પ્રાપ્ત થયું છે અને તેઓ અન્ય દેવો સહિત ધરતી પર આવ્યા. ઇન્દ્રાદિ દેવોએ શીઘ્રતાથી સમવસરણની રચના કરી. પ્રભુએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. પ્રથમ ચોર્યાશી ગણ અને ચોર્યાશી ગણધરોની સ્થાપના કરી. તેમની સાથે નીકળેલા રાજા મહારાજાઓ દીક્ષિત થયા, પૌત્રો - પૌત્રીઓએ પણ પ્રવજ્યા ગ્રહણ કરી. પ્રથમ સાધ્વી તરીકે બ્રાહ્મીએ પણ પ્રભુના શાસનનો સ્વીકાર કર્યો. ત્યાં સુંદરી પણ ઊભી થઈ. અંજલિ જોડી આજ્ઞા માંગે ત્યાં તો ભરતરાજાને લાગ્યું કે ચક્રવર્તીપદની પાછળનું સ્વપ્ન એ તો આ પ્રેરણાદાયી સૌદર્યવાન સુંદરી છે. પોતાનું સ્વપ્ન રોળાઈ ન જાય તે માટે તેઓએ ઊભા થઈને તેને અટકાવી. સુંદરીને આ વાત રૂચિ નહિ પણ ભરતરાજાની આજ્ઞાનું પાલન અનિવાર્ય બન્યું. Page #30 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રી ઋષભદેવ ૧૧ ઋષભદેવે સંસારનો ત્યાગ કર્યો, ત્યારે રાજ પરિવારમાં શું બન્યું? માતા મરુદેવાની દશા તો કરુણાજનક હતી. પાંપણના પાણી પણ સૂકાવા માંડ્યા હતા. તેઓ સતત ચિંતિત રહેતા કે ઋષભ ખુલ્લા પગે કેમ ફરતો હશે? નિદ્રા કયા લેતો હશે? તેની સૂકી લટમાં તેલ કોણ સિંચતું હશે? વન્ય પશુઓથી શસ્ત્ર વગર રક્ષણ કેમ કરતો હશે? હે ભરત! તું તો ષસભોજન જમે છે અને મારો પુત્ર આહાર પામતો નથી. હે દેવ ! તોય મારા પ્રાણ કેમ ટકયા છે ! રાણી સુમંગલાની દશા તો અત્યંત દયનીય હતી. યુગલનો વિયોગ જાણ્યો ન હતો, કહ્યો ન હતો. બ્રાહ્મી સુંદરીની નિરંતર સેવા તેમને શાંતિ કેવી રીતે આપે? ચિત્તમાં એક ઋષભનું રટણ હતું. એ દર્દનું ઔષધ કયાંથી મળે? અને એક દિવસ એમણે પણ સદાને માટે આંખો ઢાળી દીધી. એક દિવસ કોઈ પ્રવાસી ઋષભદેવના પારણાના સમાચાર લાવ્યો. માતાએ તેની પાસેથી પુનઃ પુનઃ ત્રઋષભની વાતો સાંભળી. ત્યાં તો પ્રતિહારી હાજર થયો અને સમાચાર આપ્યા કે ઋષભદેવ પધાર્યા છે. જંગલ તો મંગલમય બન્યું છે. તેમણે પૂર્ણજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. સ્વર્ગલોકના દેવો તેમની સેવામાં હાજર થયા છે. સોનાના સિંહાસન પર તેઓ બિરાજ્યા છે. ભરતરાજા પાસે જે સમયે પ્રભુના કેવળજ્ઞાનના શુભ સમાચાર આવ્યા તે જ સમયે આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયાના સમાચાર આવ્યા. પ્રથમ સમાચાર ધર્મ પ્રાપ્તિના હતા. બીજા સમાચાર ચક્રવર્તીપદની પ્રાપ્તિને સૂચક હતા. ભરતરાજા પ્રજ્ઞાવંત હતા, ધર્મના ઉપાસક હતા. તેમણે વિચાર્યું ચક્રવર્તીપદ તો આ જન્મ પૂરતું છે, પણ ધર્મપ્રાપ્તિ તો જન્મ મરણથી મુકત કરવા માટે છે. તેઓએ બન્ને સંદેશાવાહકને ભેટ આપી વિદાય કર્યા અને પ્રભુને વંદન કરવા પરિવાર સાથે નીકળ્યા. તેમણે મરદેવા માતાને હાથીની અંબાડી પર બેસાડ્યા. માતાએ કહ્યું, 'બેટા, ઋષભને જોવાની આંખ કયાં છે? તને ઋષભ દેખાય કે તરતજ મને કહેજે, પણ આ કોલાહલ શાનો છે? મા! આ કોલાહલ તમારા પુત્રના વૈભવનો છે. દેવો વિમાનમાં બેસીને તેમની સેવામાં ધસી રહ્યા છે. ચારેય બાજુ માનવ મહેરામણ ઉમટયો છે.” માતાનો શોક શમી ગયો. અંતરની ઊર્મિઓ અદમ્યપણે જાગી ઊઠી, નિર્મળ થઈ અને મા બોલી ઊઠયા ભરત! જો પેલો ઋષભ દેખાય ! વાસ્તવમાં માતા ઋષભના ધ્યાનમાંથી શુકલધ્યાનમાં આરૂઢ થઈ કેવળ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ભારતનાં મુખ્ય જૈન તીર્થો જ્ઞાન પામ્યા હતા. તેમને ઋષભને ચર્મચક્ષુથી જોવાની હવે કયાં જરૂર હતી ! પુત્રના સમોવડિયા માતાએ કેવળજ્ઞાન પછીનું અંતિમકાર્ય પણ નિપટી લીધું. માતા નિર્વાણ પામ્યા. ભરતે હસ્તી પાછો વાળી તેમની અંતિમ ક્રિયા કરી. સમવસરણમાં ઋષભદેવ ત્રણ ભુવનના સ્વામી કેવળજ્ઞાનની ભવ્યતાથી પ્રકાશતા હતા. ચારે બાજુ અભેદપણે રાય-રંક, પશુ-માનવ, દેવ-દાનવ, સંસારી-સાધક સૌ કોઈ ગોઠવાઈ ગયા હતા. પ્રભુએ બોધનો ધોધ પ્રગટ કરી દીધોઃ 'હે ભવ્ય જીવો ! તમે સુખેથી જીવન જીવો અને અન્યને જીવવા દો. નિર્મળ પ્રેમભર્યુ સર્જન કરજો. કર્મનું સામ્રાજ્ય સર્વત્ર પ્રવર્તે છે. તમે જેવું કરશો તેવું પામશો. માટે જ્યાં સુધી આત્મા કર્મથી મુકત ન થાય ત્યાં સુધી પરોપકારાદિ કરતા રહેજો. સંયમનું પાલન કરજો અને શુદ્ધ આચાર પાળજો !' ત્યારપછી ભરતરાજાએ આયુધશાળામાં જઈ ચક્રરત્નની પૂજા કરી, તેની સાથે તેમની સેવામાં દેવો પણ ઉપસ્થિત હતા. ભરતની ભાવના હતી કે છ ખંડ પૃથ્વી ૫૨ પોતાનું આધિપત્ય સ્થાપીને, સૌને સંગઠિત કરી, પ્રજાનો અને રાજ્યનો યોગ્ય વિકાસ કરવો. તેઓ છ ખંડને જીતવા નીકળ્યા. મહદ્ અંશે તેઓ વિના સંહારે કાર્ય સિદ્ધ કરવાની ભાવના રાખતા. મહદ્અંશે છખંડનું આધિપત્ય સ્થપાઈ ગયું. પરંતુ પોતાના નવ્વાણું અનુજ બંધુઓ કે જેમણે પિતાએ રાજ્ય સુપ્રત કર્યા હતા. ચક્રરત્નનો નિયમ હોય છે કે સર્વત્ર આધિપત્ય સ્થપાય પછી આયુધશાળામાં પ્રવેશ કરે. મહામંત્રીની સલાહથી ભરતરાજાએ નવ્વાણું ભાઈઓને પોતાની આજ્ઞામાં રહેવાનો આદેશ મોકલ્યો, અઠ્ઠાણું અનુજ બંધુઓએ વિચાર કર્યો કે આપણે આનો ઉકેલ પિતાજી પાસે જઈને કરીએ. ભગવાન પાસે જઈને તેમણે નિવેદન કર્યું. ભગવાને તેમને પ્રથમ આ જગતની ક્ષણિકતાનો ઉપદેશ આપ્યો. પછી પૂછ્યું 'તમારે કેવું રાજ્ય જોઈએ છે?’ જો શાશ્વત સુખ જોઈએ તો સંસારનો ત્યાગ કરો ! સરળ ચિત્તવાળા ભાઈઓ બોધ પામ્યા અને તેમણે સંસારનો ત્યાગ કરી પ્રભુના ચરણનો સ્વીકાર કર્યો, દીક્ષિત થયા. આ સમાચાર મળતાં જ ભરતરાજા દોડી આવ્યા અને અઠ્ઠાણું ભાઈઓને નમી પડયા. અશ્રુભીના નયને બોલ્યા કે તમે રાજ્ય પાછું લો પણ મારો ત્યાગ ન કરો. ભાઈઓએ વડીલબંધુને શાંત કર્યા અને અનુક્રમે તેઓ કેવલ્ય પામ્યા. હજી બાહુબલિએ ભરતરાજાની આજ્ઞા સ્વીકારી ન હતી. અને ભરત રાજાને બાહુબલિ માટે આદર હતો કે ભલે તે સ્વતંત્ર રહે. પણ અરે ! ચક્રરત્ન Page #32 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રી ક્ષભદેવ ૧૩ આયુધશાળામાં પ્રવેશતું નથી. આથી ભારત અને બાહુબલિનું યુદ્ધ અનિવાર્ય બન્યું. મોહનીય કર્મની વિચિત્રતા કેવી? બાહુબલિ બાહુના સામર્થ્યથી બાહુબલિ કહેવાતા હતા. તે ભરતની આજ્ઞા કેવી રીતે સ્વીકારે ? ભરતરાજા પણ ચક્રવર્તી પદના મદમાં હતા. બન્ને બંધુઓનું બાર વર્ષ મહાયુદ્ધ ચાલ્યું. છેવટે ઈન્દ્રરાજ વચમાં આવ્યા અને સમજાવ્યા કે તમે બન્ને જ લડીને હાર જીતનો નિર્ણય કરો. આ બન્ને બળિયા બાથ ભીડીને લડ્યા. મુષ્ટિયુદ્ધ, દષ્ટિયુદ્ધ, ગદાયુદ્ધ થયા. બધામાં ભરતરાજા હાર પામતા હતા. આખરે ભ્રાતૃધર્મ ચૂકીને સ્વ બંધુનો શિરચ્છેદ કરવા અતિ કોપાયમાન થઈને તેમણે ચક્રરત્ન ધૂમાવીને ફેંકયું. પરંતુ સમાન ગોત્ર પર ચક્રરત્ન ચાલતું ન હોવાથી તે પાછું ફર્યું. આવી અનીતિથી બાહુબલિનો કોપ આસમાને પહોંચ્યો. ભરતને હણવા તેમણે મુષ્ટિ ઉપાડી, ત્યાં તેમને અંતરધ્વનિ સંભળાયો: મોટાભાઈનો વધ શા માટે? તેમ કરીને શું મેળવશો?' પણ ઉપાડેલી મુષ્ટિ હવે પાછી ન વળે, તો શું કરવું? પૂર્વ સંસ્કાર બળે તેમનામાં એક ઝબકારો થયો અને જાણે આશ્ચર્યની હદ આવી. બાહુબલિએ એ જ મુષ્ટિ વડે લોચ કર્યો, વસ્ત્રાલંકાર ત્યજી સ્વયં દીક્ષિત થયા. ભરતે આ જોયું અને ખેદખિન્ન થઈ ગયા. અરે ! આ રાજ્ય પ્રવર્તનના મોહમાં ૯૮ અનુજને ગુમાવ્યા અને આ બાહુબલિ પણ મને છોડી જશે? ભરત અત્યંત શાંત થઈને બાહુબલિને નમી પડવા. 'ભાઈ ! તું મને છોડીને જતો નહિં. તું એક જ ભ્રાતા રહયો છે. મારે તારું રાજ્ય જોઈતું નથી. બાહુબલિએ ક્ષમાભાવ ધારણ કરી, ભરત રાજાને આશ્વાસન આપી વન વાટે પ્રયાણ કર્યું. ઇન્દ્રાદિ દ્વારા ચક્રવર્તી પદની પ્રતિષ્ઠા પામી, ભરત રાજ્યમાં પધાર્યા. મહાન વિજયોત્સવ થયો. ત્યાર પછી સ્ત્રી-રત્નને સ્થાપિત કરવા તે અત્યંત પ્રસન્નતાપૂર્વક સુંદરીને મહેલે પધાર્યા, પણ આ શું ! આ મહેલ છે કે સ્મશાન, સુંદરીના આવાસ તરફ વળ્યા. અરે ! આ શું જોઉં છું. આવાસના શણગાર કેમ નષ્ટ થઈ ગયા છે? અને જ્યારે સુંદરીની નજીક પહોંચ્યા ત્યારે તો ક્ષોભ પામી ઊભા રહી ગયા. આ સુંદરી છે કે સુંદરીનું પ્રેત છે? પરિચારિકાને પૂછ્યું તમે સુંદરીની સંભાળ રાખી શકયા નથી નિકટની પરિચારિકાએ કહ્યું "મહારાજ ઋષભદેવના સમવસરણમાંથી પાછા આવીને તમે પૃથ્વી જીતવા નીકળ્યા, સુંદરીએ વિષય કષાયોને જીતવા ઉત્કૃષ્ટ તપ આદર્યું છે. મહેલમાં છતાં વનમાં વસ્યા છે. ભરત મહારાજા ખેદખિન્ન થયા. પરંતુ તેમણે વિચાર્યું કે મોહઘેલા મેં સુંદરીને ધર્મમાર્ગે જતાં રોકીને ભૂલ કરી છે. તેમણે સુંદરીની ક્ષમા માંગી અને તેના Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ભારતનાં મુખ્ય જૈન તીર્થો આત્મશ્રેયાર્થે જવાની અનુજ્ઞા આપી. સુંદરી પણ સંસારનો ત્યાગ કરી પ્રભુના શાસનમાં ભળી ગયા. 28ષભદેવના સ્વ પરિવારમાં શેષ રહેલા ભરત ચક્રવર્તીએ પોતાના પદને યોગ્ય અત્યંત વત્સલ ભાવે પ્રજા પર શાસન કર્યું. રાજ્યને સર્વ પ્રકારે સમૃદ્ધ કર્યું, છતાં ચિત્તમાં એક વિચાર આવ્યા જ કરતો હતો નવ્વાણું ભાઈઓએ આત્મહિત સાધ્યું. અરે ! મારા યુવાન પુત્રો અને પુત્રીઓ પણ પરમાર્થ પંથે પડયા અને હું હજી આ રાજવૈભવથી ધરાયો છું? જ્યારે બાહુબલિ વિચારે છે, જે માન ! તને પણ આ જ સમયે અવકાશ મળ્યો. સમરાંગણમાં ઉપાડેલી મુષ્ટિ નિરર્થક ન જાય તે માટે લોન્ચ કર્યો એ અંતરમાં છુપાયેલા માને વળી માથું ઊંચકર્યું કે અરે ! કેવળજ્ઞાન પામ્યા પહેલા પ્રભુ પાસે પહોંચીશ તો મારે નાના ભાઈઓને નમવું પડશે માટે કેવળજ્ઞાન પામ્યા પછી જવું, જેથી નમવું ન પડે. પછી તો કેવળજ્ઞાનની ઉપલબ્ધિ માટે બાહુબલિ એક વરસ આહાર - પાણીનો ત્યાગ કરી વૃક્ષની નીચે તપ તપ્યા. શરીરે વેલડીઓ વીંટળાઈ, પણ કેવળ જ્ઞાન ફરકયું જ નથી. માન અને જ્ઞાન બે એકસાથે ટકતાં નથી. માને જ્ઞાન ગળી જાય, અને જ્ઞાને માન ગળી જાય. મરદેવા માતા હાથીની અંબાડી પર હતા પણ મોહનીયકર્મને ખપાવી દીધું, બાહુબલિ વૃક્ષ નીચે હાથી રહિત પણ માનરૂપી ગજ ઉપર હતા. મોહનીય કર્મે ઘેરી લીધા. એક વર્ષના વહાણા વાયા. યોગાનુયોગ બ્રાહ્મી – સુંદરી બન્ને સાધ્વીઓનું પ્રભુ આજ્ઞાથી આગમન થયું. ભાઈના મનોગત ભાવો તેમણે જાણી લીધા અને બન્નેના મુખમાંથી સહજ પંકિતઓ સરી પડી : વીરા મોરા ગજ થકી ઉતરો' 'ગજ ચઢે કેવળ ન હોય રે બાહુબલિના શ્રવણે શબ્દો પડ્યા અને તંતુ સંધાઈ ગયો. અહો ! રાજપાટ છોડ્યા અને આ માનરૂપી ગજ પર આરૂઢ થઈ ગયો ? એ વિચારધારાએ માન ગળી ગયું અને ભાઈઓને વંદન કરવાનો અહોભાવ પેદા થતાં પગ ઉપાડયાં. મુનિવરોને મનોમન વંદન કર્યું. માનનો અવરોધ શેષ રહેલો ગળી ગયો અને કેવળ જ્ઞાન પ્રગટ થયું. તેઓ પ્રભુના દરબારમાં પહોંચી ગયા. તે કાળે તે સમયને વિષે ઋષભદેવ પ્રભુ વીસ લાખ પૂર્વ સુધી કુમાર Page #34 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રી ઋષભદેવ ૧૫ અવસ્થામાં, ત્રેસઠ લાખ પૂર્વ રાજ્યાવસ્થામાં રહ્યા. એક હજાર વર્ષ છદ્મસ્થ પણે વિહર્યાહતા. એક લાખ પૂર્વલગભગ કેવળી અવસ્થામાં રહ્યાં. એકંદરે ચોર્યાશીલાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી શેષ રહેલા અધાતી કર્મોનો નાશ કરી પ્રભુ સંસારથી સર્વથા મુકત થયા. અવસર્પિણી કાળના સુષમા દુષમા નામના ત્રીજા આરાના નેવ્યાશી પખવાડિયા બાકી હતા ત્યારે પ્રભુ અષ્ટાપદ પર્વત ઉપર પથંકાસને છઠ્ઠના તપયુકત પોષ વદ તેરશે નિર્વાણ પામ્યા. ઇન્દ્રાદિ દેવો પણ અત્યંત ખેદ પામ્યા. આખરે સ્વસ્થ થઈ ઇન્દ્રે અન્ય દેવોનો સાથ લઈ પ્રભુના અલૌકિક દેહનો અંતિમ સંસ્કાર કર્યો. પ્રભુ સિદ્ધ થયા. મુકત થયા. તેમની સાથે હજારો જીવો અને પૂરો પરિવાર પ્રભુના માર્ગને અનુસરી સંસારની યાત્રા સમાપ્ત કરી મુકત થયા. ધન્ય તે વેળા ! ધન્ય તે સમયના માનવીઓ ! હવે ભરતજીનો વારો ભરતજી અષ્ટાપદ પર્વત પર અને અન્યત્ર વિરાજમાન પિતાજીને વંદન કરવા જતા, ભગિનીઓ, અનુજ બંધુઓ, પુત્ર, પુત્રીઓ સૌને મુનિપણામાં જોતા અને પોતાના પદની તેમને તુચ્છતા ભાસતી. હવે ભરતજીને રાજ્યના કામમાં રસકસ નથી. અંતરમાં વ્યથા છે, અરે ! આ વૈભવથી જન્મમરણ સમાપ્ત થશે ? ભરતરાજા ચક્રવર્તી પદ પામ્યા હતા પણ તે પ્રજ્ઞાવંત હતા, અત્યંત વૈભવમાં જાગ્રત હતા. સંસા૨થી છૂટવાના કામી હતા. ઋષભદેવના નિર્વાણ પછી તેમની ઉદાસીનતા ઘેરી બની હતી. તેમાં એક દિવસ અરીસા ભવનમાં શરીરને સજાવતા એક આંગળી અડવી જોઈને, બીજા અલંકારો પણ ઉતારી નાંખ્યા અને વિચારવા લાગ્યા કે સાચું સૌંદર્ય શું છે? આવી ભાવનાના સૂક્ષ્મ ચિંતનમાં, વૈરાગ્ય ભાવના ચ૨મ સીમાએ પહોંચી અને કેવળજ્ઞાન પામ્યા. ચક્રવર્તીના અમૂલ્ય વૈભવનો ત્યાગ કરી તે પણ પિતાને પંથે પ્રયાણ કરી ગયા. પૂરો પરિવાર કલ્પાંત કરી ઊઠ્યો. પ્રજાએ આંસુનો ધોધ વહાવ્યો. ભરતજીએ આખરે સૌને શાંત પાડયા : તમે દુઃખી ન થાવ. સૌ પ્રેમથી સંસારને નિભાવજો. આત્મ શ્રેય કરજો, અને ભરતજી એકાકી ૫૨માર્થ પંથે સંચર્યા. પ્રભુનો સ્વજન પરિવાર પ્રભુનો પુણ્યવંતો પરિવાર પ્રભુને જ પંથે વળ્યો. સો પુત્રો, બે પુત્રી, સેંકડો પૌત્રો, પૌત્રીઓ, મોક્ષ પામ્યા અને કરુણામયી માતા મરુદેવાએ તો પ્રથમ જઈને મોક્ષના દ્વાર ખુલ્લા મૂકી દીધા. પ્રભુનો પરમાર્થપંથી પરિવાર ચોર્યાશી ગણધરો, ચોર્યાશી ગણ, ચોર્યાશી હજાર સાધુઓ, વીસ હજાર Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ભારતનાં મુખ્ય જૈન તીર્થો કેવળજ્ઞાની, બાર હજાર છસો પચાસ મન પર્યવજ્ઞાની, નવ હજાર અવધિજ્ઞાની, બ્રાહ્મી સુંદરી મુખ્ય સાધ્વી સાથે ત્રણ લાખ સાધ્વીઓ, ત્રણ લાખ પચાસ હજાર શ્રાવકો, પાંચ લાખ ચોપન હજાર શ્રાવિકાઓ, ચાર હજાર સાતસો ચૌદ પૂર્વધરો, આ ઉપરાંત વૈક્રિય લબ્ધિવાળા, વાદી-પ્રતિવાદીનો સમુદાય ઘણો વિશાળ હતો. વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થકર ઋષભદેવ શત્રુંજય તીર્થમાં દાદા પદથી વિરાજે છે. ભારત રાજાના સો યુવાન પુત્રો દાદાને વંદન કરવા ગયા અને તેમના ચરણમાં જ સ્થાયી થયા. ત્યારે ઋષભદેવ ભગવાન સૌને માટે દાદાના દરબારરૂપે નિર્માણ થયા. શત્રુંજય - પાલીતાણા તીર્થમાં ભકિતરસની પ્રધાનતા છે. ત્યાં જતા યાત્રાળુઓની અન્ય કોઈ સ્પૃહા હોતી નથી. એક જ ભાવના દાદાના દર્શન! દૂરથી આવ્યો, દાદા દર્શન ઘો. શ્રી શત્રુંજય મહાતીર્થ श्रीशत्रुजयतीर्थाय नमः। श्रीआदिनाथाय नमः। श्रीपुण्डरीकगणधराय नमः । (મંગલાચરણ) શ્રી શંખેશ્વર પાસજી, પ્રણમી શુભ ગુરુ પાય; વિમળાચળ ગુણ ગાઈશું, સમરી શારદામાય પ્રાય એ ગિરિ શાશ્વતો, મહિમાનો નહિ પાર; પ્રથમ નિણંદ સમોસર્યા, પૂર્વ નવ્વાણુ વાર. અઢી દ્વીપમાં એ સમો, તીર્થ નહિ ફળદાય; કલિયુગ કલ્પતરુ લહી, મુકતાફળશું વધાય. યાત્રી નવ્વાણુ જે કરે, ઉત્કૃષ્ટ પરિણામ; પૂજા નવ્વાણ પ્રકારની, રચતાં અવિચળ ધામ. માં રે ! L ૩ 1 ૪ ા Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય તીર્થાધિપતિ થી 25qમાદેવ ભૂગવાન અ.સૌ. સાંબેનાં માનભાઇ ચાલીશ હજારના વર્ષીતપની અનુમોદના અર્થે શ્રી ભાનુભાઇ જમનાદાસ ચાલીશહજાર - સિધ્ધિ, પ૯/એ, યોગેશ્વરનગર ભટ્ટા, પાલડી, અમદાવાદ -૩૮૦૦૦૭ ટે.ન. ૪૧૮૬૯૩ પરિવાર તરફથી દર્શનાર્થે Page #37 -------------------------------------------------------------------------- ________________ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૭ [ પ માં શ્રી શત્રુંજય માહામ્ય એકેકું ડગલું ભરે, ગિરિ સનમુખ ઉન્માળ; કોડિ સહસ ભવના કર્યા; પાપ ખપે તત્કાળ. સિદ્ધાચળ સિદ્ધિ વર્યા, ગૃહિ મુનિ લિંગ અનંત; આગે અનંતા સિદ્ધશે, પૂજો ભવિ ભગવંત. શત્રુંજય ગિરિ મંડણો, મરુદેવાનો નંદ; યુગલાધર્મ નિવારકો, નમો યુગાદિ નિણંદ. IL S LL | "શ્રી શત્રુંજય માહાભ્ય"ના શ્રવણનો મહિમા - પૂ. આચાર્યદેવ શ્રી ધનેશ્વરસૂરીશ્વરજી મ.સા. હે ભવ્યો ! તપ, જપ, દાન અને સત્કર્મનું શું પ્રયોજન છે? એક વાર શ્રી શત્રુંજયગિરિના માહાભ્યનું તમે શ્રવણ કરો. ધર્મ પામવાની ઇચ્છાથી તમે સર્વ દિશાઓમાં શા માટે પરિભ્રમણ કરો છો? એક વાર જઈને શ્રી પુંડરીકગિરિની છાયનો પણ સ્પર્શ કરો ! અન્ય કાંઈ કરવાની જરૂર નથી. આ માનવજન્મ મેળવી અને અનેક શાસ્ત્રોને સાંભળી તેના પરિણામરૂપ જે કાંઈ કરવાનું છે તે સર્વ શ્રી શત્રુંજય તીર્થાધિરાજની કથાનું શ્રવણ કરવાથી સફળ બને છે! માટે તમે તે રીતે કરીને જન્મને સફળ કરો ! હે ભવ્યો ! જો તમારે તત્ત્વને જાણવાની ઇચ્છા હોય, જો ધર્માચરણ કરવાનું તમારું મન હોય તો અન્ય સર્વને ત્યજી આ શ્રી સિદ્ધગિરિજી મહાતીર્થની નિશ્રાને સ્વીકારો. શ્રી શત્રુંજય તીર્થરાજ પર શ્રી જિનેશ્વર ભગવંતના ધ્યાનને ધરવા જેવું એકેય શ્રેષ્ઠ કાર્ય જગતમાં નથી. આ તીર્થ જેવું પરમ તીર્થ અન્ય કોઈ નથી. અને આવા પરમ પવિત્ર તીર્થક્ષેત્ર પર શ્રી જિનેશ્વરદેવના -ધ્યાન જેવું અન્ય એકેય ધર્માચરણ નથી. અન્ય તીર્થોમાં જઈ ઉત્તમ ધ્યાન, શીલ, દાન અને પૂજન કરવા દ્વારા જે ફલપ્રાપ્તિ થાય છે, તેનાથી અધિક ફલ શ્રી શત્રુંજયની કથાનું શ્રવણ કરવાથી થાય Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ભારતનાં મુખ્ય જૈન તીર્થો છે. માટે હે પુણ્યવાન આત્માઓ ! તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજના માહાત્મ્યને તમે સાંભળો, જેથી આપત્તિરહિત સંપત્તિની પ્રાપ્તિ થાય! શ્રી શત્રુંજય મહાતીર્થ સંકલન – મહેન્દ્રભાઈ ગોળવાળા તીર્થંકર પરમાત્મા એક વાર જ્યાં વિચરે તે તીર્થ, જ્યાં કલ્યાણક – પ્રભુનાં પગલાં થાય તે તીર્થભૂમિ . આત્માને તારે એ તીર્થ. તીર્થને પ્રવર્તાવે તે તીર્થંકર. તીર્થંકર પરમાત્માની આજ્ઞાનું પાલન તે ધર્મ, પાપોનો ત્યાગ તે ધર્મ. ધર્મની કેડીએ ચાલવું તે જીવન. તીર્થને વાચા નથી હોતી પણ એ તીર્થધામો ખડાં ખડાં મૌન દ્વારા હજારો ઉપદેશો જેવીજ પ્રાણપ્રેરક પ્રેરણા આપે છે. જગતની જીવન કથા અને આત્માની અમરકથા એ તીર્થો સંભળાવે છે. એક એક તીર્થજૈન સમાજની પ્રાચીન જાહોજલાલી, ભવ્ય ભૂતકાળ, જવલંત ઇતિહાસ, મૂર્તિમંત કળા અને અનુપમ ગૌરવગાથાનો મહાન ગ્રંથ છે. જૈન સંધની એકતા અને જૈન સંધનું સંગઠન જૈન તીર્થોને જ આભારી છે. જૈન સમાજ, જૈન ધર્મ, જૈન સંસ્કૃતિ અને જૈન શાસનને ટકાવી રાખવામાં જૈન તીર્થોનો ફાળો સવિશેષ છે. અનાદિ - અનંત સંસાર સાગરમાં કર્મવશ ચારે પ્રકારની ગતિઓમાં પરિભ્રમણ કરતાં ભવ્ય જીવોને માટે પરમ કલ્યાણનું કારણ અપ્રતિમ ઉદ્ધારક Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય મહાતીર્થ ૧૯ મહિમાશાલી તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થનો પ્રભાવ અચિંત્ય છે. તીર્થેશ્વર શ્રી શત્રુંજય મહાતીર્થ જેવું ચૌદ રાજલોકમાં અન્ય એકેય તીર્થ નથી. મહિમાવંતા આ શ્રી શત્રુંજય મહાતીર્થના દર્શન, પૂજન, સ્તવન, વંદન ભકિત કરતાં આત્માનાં અનંતાનંત પાપો નાશ પામે છે. સમગ્ર ભારતવર્ષમાં સૌરાષ્ટ્ર દેશ મહાપવિત્ર ભૂમિ છે. રૂડી અને રળિ -ચામણી આ ભૂમિમાં અનેક તીર્થો આવેલાં છે. તે સર્વમાં મહિમાવંત શ્રી શત્રુંજય મહાતીર્થ સૌરાષ્ટ્ર દેશની શોભારૂપ છે. ભારતના પશ્ચિમ સમુદ્રકિનારા પર સેંકડો માઈલના વિસ્તારમાં સૌરાષ્ટ્ર દેશ ફેલાયેલો છે. ચોમેર નદી, નાળા, તળાવ, ગિરિશંગો તથા વિશાલ વનરાજીથી લીલો હરિયાળો આ પ્રદેશ ભારતનું નંદનવન ગણાય છે. શ્રી શત્રુંજય મહાતીર્થ અને શ્રી ગિરનાર મહાતીર્થ - સૌરાષ્ટ્રના બે મુખ્ય તીર્થો છે. એવી આ વાત છે : સૌરાષ્ટ્રમાં શંત્રુજી નદીના કિનારે આવેલ, જગતને ધર્મકલાનો સર્વ પ્રથમ સંદેશ આપનાર સૌથી મહાન અને શાશ્વતતીર્થ શત્રુંજયની કે જેની ઊંચાઈ સમુદ્રના લેવલથી ૧૯૦૦ ફૂટની છે. તળેટીથી રામપોળ સુધી પહોંચવાનો રસ્તો ૩ કિલોમીટર અને ૩.૧૫ હેકટોમીટર છે. તળેટીથી રામપોળ સુધી ૩૭૪૫ પગથિયાં છે. શ્રી શત્રુંજય તીર્થને મંદિરોનું નગર કહેવામાં આવે છે, કારણ કે ગિરિરાજ પર નવે ટૂકો પર થઈને ૧૦૫ મોટાં દેરાસરો છે, ૮૧૫ નાની દેરીઓ છે, પાષાણનાં પ્રતિમાજી ૧૧૦૯૪ તથા ધાતુનાં પ્રતિમાજી ૬૬પ છે. નવે ટૂંકોમાં થઈ પગલાં (પાદુકા)ની સંખ્યા ૮૯૬૧ છે. (સંવત ૨૦૩૫માં પ્રકાશિત થયેલ પુસ્તકોના આધારે). ધન્ય ધર્મભાવના શ્રી શત્રુંજય ગિરિરાજ પર ઉપર મુજબ મંદિરો આપણા પૂર્વજોએ કઈ રીતે બંધાવ્યા હશે? જે કાળમાં નવું મંદિર બનાવવું કે જૂના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવો કઠિન હતો, તે સમયમાં ગિરિરાજ પર આ મંદિરો બનાવવા આરસના પથ્થરો ઉપર કઈરીતે ચઢાવ્યા હશે? તેની પાછળ કેટલો ખર્ચ કર્યો હશે? ગગનચુંબી ભવ્ય દેરાસરને બંધાવનાર પુણ્યવાનોનાં દિલમાં કેટલી બધી તીવ્ર પ્રભુભકિત હશે? ખરેખર આ બધા ભાગ્યશાળીઓ પોતાની લક્ષ્મીનો સદુપયોગ કરી અમર અને ધન્ય બની ગયા. ધન્યએ શ્રદ્ધા, ધન્યએ ભકિત, ધાએ ધર્મભાવનાને. ગિરિરાજ પર એક એક ભગવાનને દર્શન કરવાની પ્રભુ ભકેિ ન કરવાની આપણી ભાવના હોવી જોઈએ. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ભારતનાં મુખ્ય જૈન તીર્થો શત્રુંજય તીર્થને મહાતીર્થ એટલા માટે કહેવામાં આવે છે કે અનંતા બાત્માઓ આ તીર્થભૂમિ પર શાશ્વત-પદ-મોક્ષને પામ્યા છે. મૃત્યુ ટાણે વિદાય લેતા વિજનને "તમારો સિદ્ધગિરિમાં વાસ હજો." આ કારણથી જ કહે છે કે તમો પણ સિદ્ધગિરિ પર શાશ્વતપદને પામો. દરેક ભવ્ય મનુષ્ય શુભાશુભ કર્મથી મુકત થઈ પોતે મોક્ષપ્રાપ્તિની ભિલાષા રાખે છે, તેનું સાધન માત્ર ધર્મ જ છે. ધર્મની સાધના કરવાના પ્રકાર ઘણા . તીર્થભૂમિની યાત્રા પણ શુભાશુભ ધર્મનું નિમિત્ત છે. જે ભૂમિના સ્પર્શથી, નથી અને ત્યાં સ્થાપિત થયેલ તીર્થનાથની પૂજા વગેરેથી મનુષ્ય સંસારસમુદ્રનો રિ પામે તે ભૂમિ તીર્થભૂમિ કહેવાય છે. અતીતકાળમાં શ્રી ઋષભદેવ વગેરે અસંખ્ય રર્થકરોએ આ ગિરિરાજ ઉપર પધારી અનેક જીવોનો ઉદ્ધાર કરેલો છે. વર્તમાન ચોવીસીના શ્રી નેમિનાથ ભગવાન સિવાયના ત્રેવીસ તીર્થકર ગવંતોએ શત્રુંજય પર પધારીને વિશ્વને ધર્મસંદેશ આપ્યો હતો. શ્રી નેમિનાથ ભગવાન ગૃહસ્થપણામાં ઈન્દ્ર મહારાજા સાથે ઈન્દ્ર રચેલા વિમાનમાં દેવોની સાથે બેસીને શ્રી શત્રુંજય ગિરિરાજ પર પધાર્યા હતા. અને ત્યાં પીગિરિરાજનો મહિમા વર્ણવ્યો હતો. એટલે આ ગિરિચોવીશે તીર્થકરોના ચરણરજ ડે પવિત્ર છે. (શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન પાને-૧૧). પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાન પૂર્વ નવ્વાણું (એટલે કે ૬૮૫૪૪0000000000) વાર રાયણ વૃક્ષ નીચે સમવસર્યા છે. શ્રી અજિતનાથ ગવાન તથા શ્રી શાંતિનાથ ભગવાને ત્યાં ભાડવાના ડુંગરે) ચાતુર્માસ કરેલા છે. દમ તીર્થકર ભગવાનના ગણધર મહારાજ શ્રી પુંડરીક સ્વામીએ આ તીર્થનો ડેમા વધારેલો છે. અને તેઓ ત્યાં પાંચ ક્રોડ મુનિઓ સાથે અનશન કરી, ચૈત્ર સુદ મિના દિવસે સિદ્ધિપદને પામ્યા છે. તેથી આ ગિરિ પુંડરીકગિરિના નામથી પણ ળખાય છે. આવતી ચોવીસીના પ્રથમ તીર્થકર શ્રી પદ્મનાભ (શ્રેણિક મહારાજા) રે અસંખ્ય તીર્થકરો આ ગિરિરાજ પર પધારશે. શાસ્ત્રોમાં પરમતારક મહાપુરુષોએ ફરમાવ્યું છે કે શ્રી નવકાર મહામંત્ર છે કોઈ અન્ય મંત્ર નથી, શ્રી પર્યુષણ મહાપર્વ જેવું કોઈ અન્ય પર્વશિરોમણિ પર્વ |, શ્રી કલ્પસૂત્ર જેવું કોઈ અન્ય પ્રભાવશાળી શાસ્ત્ર નથી અને તીર્થાધિરાજ ત્રુંજય જેવું કલ્યાણકારી અન્ય કોઈ પરમતારક તીર્થ નથી. શત્રુંજય સમાન તીર્થ, આદિનાથ જેવા દેવ અને જીવરક્ષા જેવો ધર્મ, એ | શ્રેષ્ઠ ત્રણ લોકમાં કોઈ નથી. શ્રી સીમંધરસ્વામી ભગવાને પણ કહ્યું છે કે Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૧ શ્રી શત્રુંજય મહાતીર્થ મહાપાપી હોય તે પણ કુંડરાજાની પેઠે શત્રુંજયગિરિના સેવનથી શુદ્ધ થઈ સિદ્ધિપદને પામે છે. એ ગિરિરાજને જેણે સારી રીતે પૂજ્યો હોય, સંભાર્યો હોય, સ્તવ્યો હોય, સાંભળ્યો હોય યા એક વાર દષ્ટિમાર્ગે કર્યો હોય તેનાં કર્મોનો તત્કાળ ક્ષય થાય છે. જેણે શત્રુંજયની યાત્રા કરી નથી અને ત્યાં બિરાજમાન શ્રી ઋષભદેવ ભગવાનને પૂજ્યા નથી તે પોતાનો જન્મ ફોગટ હારી ગયો છે. આ તીર્થની એક વાર પણ ભાવપૂર્વક યાત્રા કરવાથી ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ તીર્થમાં તપ કરવાથી તથા બ્રહ્મચર્ય પાળવાથી ઘણું ફળ મળે છે. શ્રી શત્રુંજય ગિરિરાજ એટલે પ્રાયઃ શાશ્વત મહાતીર્થ. શાશ્વત એટલે અનંતાઅનંત કાળથી વિદ્યમાન અને ભવિષ્યમાં પણ અનંતાઅનંત કાળ સુધી રહેનારું, પ્રાયઃ” એટલા માટે કે આ શત્રુંજય મહાતીર્થના પ્રમાણમાં વધઘટ થયા કરે આ તીર્થનું પ્રમાણ પહેલા આરામાં ૮૦ યોજન હતું. બીજા આરામાં ૭૦ યોજન, ત્રીજા આરામાં ૬૦ યોજન, ચોથા આરામાં પ૦ યોજન, પાંચમા આરામાં ૧૨ યોજન છે. હાલમાં પાંચમો આરો ચાલે છે. છઠા આરામાં સાત હાથ પ્રમાણ રહેશે. ઉત્સર્પિણી કાળમાં ક્રમે ક્રમે વૃદ્ધિ પામશે, પરંતુ આ તીર્થનો મહિમા તો એક જ સરખો રહેવાનો. આ અનાદિ તીર્થ પર અનંતા તીર્થકરો વિચર્યા છે તથા અનંતા મુનિવરો સિદ્ધિપદને પામેલા છે. અને ભવિષ્યકાળમાં પણ અનંતા તીર્થકરો અને મુનિવરો મોક્ષસુખને પ્રાપ્ત કરશે. આથી જ શ્રી શત્રુંજય તીર્થને "મોક્ષનિવાસ” પણ કહેવામાં આવે છે. શ્રી સિદ્ધગિરિરાજના સ્પર્શથી ઉત્તમ ગતિ થાય છે. ચંદ્રશેખર પોતાની બહેનને સેવનારો છતાં પણ આ તીર્થેમોક્ષે ગયેલ છે. ચાર હત્યાના કરનારા, પરદારા સેવન કરનારા, દેવગુરુ નિમિત્તનું દ્રવ્ય ચોરીને ખાઈ જનારા એવા પાપી જીવો પણ આ તીર્થે ચૈત્રી અને કાર્તિક પૂનમની યાત્રા કરી અને તીર્થમાં તપ, જપ તથા ધ્યાનથી પોતાના પાપને બાળી દે છે, ક્ષય કરી નાંખે છે. તો પછી જેઓ સરળ, ન્યાયવાન, પુણ્યવાન આત્માઓ છે તેમના કલ્યાણનું તો પૂછવું જ શું? Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રજય માહાભ્ય પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનના આદેશથી શ્રી પુંડરીક ગણધરે વિશ્વના હિતને માટે શ્રી શત્રુંજય માહાભ્ય સવાલાખ શ્લોકપ્રમાણવાળું કરેલું હતું. તે પછી શ્રી મહાવીર સ્વામી ભગવાનના આદેશથી શ્રી સુધર્માસ્વામી ગણધરે ચોવીસ હજાર શ્લોકપ્રમાણવાળું શત્રુંજય-માહાત્મ તૈયાર કર્યું. શ્રી શત્રુંજય મહાતીર્થનો ઉદ્ધાર કરનારા મહારાજા શીલાદિત્ય રાજેશ્વરના આગ્રહથી વલ્લભીપુરમાં આચાર્ય ભગવંત શ્રી ધનેશ્વરસૂરિજી મ.સા. એ વિ.સં. ૪૭૭માં ૯ હજાર ઉપર શ્લોકપ્રમાણ સંસ્કૃત ભાષામાં શ્રી શત્રુંજય-માહાત્મ ગ્રંથ રચ્યો. શ્રી શત્રુંજય-માહાભ્ય' ગ્રંથની ગુજરાતી ભાષામાં પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકનકચંદ્રસૂરીશ્વરજી મ.સા. એ પ્રથમ આવૃત્તિ સંવત ૨૦૧૨માં તથા દ્વિતીય આવૃત્તિ સંવત ૨૦૩૨માં તથા તૃતીય આવૃત્તિ સંવત ૨૦૪૮ માં પ્રગટ કરી. પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી કંચનસાગરસૂરીશ્વરજીએ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન' નામના સુંદર ગ્રંથની ગુજરાતી-અંગ્રેજીમાં ચિત્રો સહિત પ્રથમ આવૃત્તિ સંવત ૨૦૩૫માં તથા દ્વિતીય આવૃત્તિ સંવત ૨૦૩૮માં પ્રગટ કરી, તેના આધારે અનેક નાનાં-મોટાં પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે. આ તીર્થ પર પ્રથમ ભરત ચક્રવર્તીએ તીર્થસ્થાપના કર્યા પછી મોટા સોળ ઉદ્ધાર થયેલા છે. દરેક ઉદ્ધાર વખતે મૂળ દેરાસર, મૂળ નાયકજીની પ્રતિમા, શ્રી શત્રુંજયના અધિષ્ઠાયક દેવ ગોમુખયક્ષ (કવડ યક્ષ) અને અધિષ્ઠાયિકા શ્રી ચક્રેશ્વરી માતાની પ્રતિમા નવી કરાવવામાં આવે છે તથા પધરાવવામાં આવે છે. છેલ્લો ઉદ્ધાર સંવત ૧૫૮૭માં કર્માશાએ કરાવેલો છે. હાલમાં શત્રુંજય શ્રી આદીશ્વર ભગવંતની જે મૂર્તિ બિરાજમાન છે, તે સંવત ૧૫૮૭માં કર્માશાએ પ્રતિષ્ઠિત કરેલી છે. હાલનું દેરાસર સંવત ૧૨૧૩માં શ્રી બાહડ મંત્રીએ બંધાવેલું છે. 8 Page #44 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજય તીર્થ પર થયેલા મોટા ૧૬ ઉદ્ધારો (૧) પહેલો ઉદ્ધાર ભરત મહારાજાનો શ્રી ઋષભદેવ ભગવાનને સો પુત્રો હતા. તેમાં સૌથી મોટા પુત્ર ભરત મહારાજાએ આ તીર્થનો પ્રથમ ઉદ્ધાર કર્યો. સુવર્ણમય મંદિર બનાવી, શ્રી ઋષભદેવ ભગવંતની તેજસ્વી રત્નમય ચતુર્મુખ પ્રતિમા તથા શ્રી પુંડરીકસ્વામી, નમિ-વિનમિ, શ્રી નાભિરાજા, શ્રી મરુદેવી માતા, સુનંદા, સુમંગલા, બ્રાહ્મી, સુંદરી તથા બીજા કેટલાક પૂર્વજોની પ્રતિમાની પણ સ્થાપના કરી. બીજાં નવીન મંદિરો બનાવી શ્રી અજિતનાથ ભગવાન વગેરે ચોવીસે તીર્થંકરોના પોતપોતાના દેહ અને વર્ણ પ્રમાણે બિમ્બો ભરાવી સ્થાપના કરી. આ રીતે ભરત મહારાજાએ ગિરિરાજ પર મંદિરોનું નગર બનાવ્યું. સઘળાં બિમ્બોના પ્રતિષ્ઠાવિધિ, અંજનશલાકા શ્રી નાભ ગણધર પાસે કરાવ્યા. શ્રી ગૌમુખ નામનો યક્ષ અને શ્રી ચક્રેશ્વરી નામે શાસનદેવી શ્રી શત્રુંજય મહાતીર્થનું રક્ષણ કરનારાં થયાં. (૨) બીજો ઉદ્ધાર ભરત ચક્રવર્તીના વંશના શ્રી દંડવીર્ય રાજાએ કરાવ્યો. (૩) ત્રીજો ઉદ્ધાર બીજા દેવલોકના ઈન્દ્ર શ્રી ઈશાન ઈન્દ્રે કરાવ્યો. ચોથો ઉદ્ધાર ચોથા દેવલોકના ઈન્દ્ર શ્રી માહેન્દ્ર ઈન્દ્રે કરાવ્યો. (૫) પાંચમો ઉદ્ધાર પાંચમા દેવલોકના ઈન્દ્ર શ્રી બ્રહ્મેન્દ્રે કરાવ્યો. (૪) (૬) છઠ્ઠો ઉદ્ધાર ભવનપતિના ઈન્દ્ર શ્રી ચમરેન્દ્રએ કરાવ્યો. (૭) સાતમો ઉદ્ધાર શ્રીસગર ચક્રવર્તીનો – શ્રી અજિતનાથ ભગવાનનાસમયમાં બીજા ચક્રવર્તી સગર નામે થયા. તેમણે સાતમો ઉદ્ધાર કરાવ્યો. તે વખતે દુઃષમ કાળ આગળ આવી રહ્યો છે તેનો સગર ચક્રી સાથે વિચાર કરીને દેવોએ, શ્રી ઋષભદેવ ભગવાનની ભરત મહારાજાએ પધરાવેલી રત્નમય પ્રતિમાઓની, પર્વત પર ૨ાયણ વૃક્ષ નીચે સોવન (સુવર્ણ) નામની ગુફામાં, સ્થાપના કરી. ત્યાં અનેક દેવદેવીઓ રોજ તે મૂર્તિઓની પૂજા કરવા આવે છે અને વાજિંત્રો સાથે ગુણગાન કરે છે. ત્રીજે ભવે મોક્ષ જનાર મહાભાગ્યશાળી આત્માઓ સ્વપ્નમાં તે રત્નમય શ્રી ઋષભદેવ ભગવાનની પ્રતિમાજીનાં દર્શન કરે છે. આથી જ રાયણ વૃક્ષ અને રાયણપગલાં મહાપ્રભાવિક તથા પૂજનીય છે. ભરત ચક્રવર્તીની પાટે જેટલા રાજાઓ થયા Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ભારતનાં મુખ્ય જૈન તીર્થો (શ્રી અજિતનાથ ભગવાન થયા ત્યાં સુધી), તે સર્વે આ તીર્થે મોક્ષે ગયા છે. (૮) આઠમો ઉદ્ધાર શ્રી વ્યંતરેન્દ્રનો, શ્રી અભિનંદનસ્વામીના શાસનમાં. (૯) નવમો ઉદ્ધાર શ્રી ચંદ્રયશા રાજાનો, શ્રી ચન્દ્રપ્રભસ્વામીના શાસનમાં. (૧૦) દશમો ઉદ્ધાર શ્રી ચક્રધર (ચક્રાયુધ) રાજાનો, શ્રી શાંતિનાથ ભગવાનના શાસનમાં. (શ્રી ચક્રાધર રાજા શ્રી શાંતિનાથ ભગવાનના પુત્ર હતા) (૧૧) અગિયારમો ઉદ્ધાર શ્રી રામચંદ્રજીનો શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનકાળમાં થયો. શ્રી રામચંદ્રજી વનવાસ વેઠી, રાવણને હરાવી અયોધ્યામાં પુનઃ પધાર્યા ત્યારે તેમના ભાઈભરત મહારાજાએ મોટા મહોત્સવપૂર્વક શ્રી૨ામચંદ્રજી, લક્ષ્મણજી, સીતાજી આદિનો પ્રવેશ કરાવ્યો. રાજ્ય શ્રી રામચંદ્રજીને સોંપી પોતે તેમની આજ્ઞાને અનુસરવા લાગ્યા. એક વાર દેવભૂષણ મુનિ પાસે પોતાનો પૂર્વ ભવ સાંભળી ભરતે દીક્ષા લીધી અને એક હજાર મુનિવરો સાથે શત્રુંજયની જાત્રા કરી, અનશન કરી, સર્વ કર્મ ખપાવી, કેવળજ્ઞાન પામી, હજાર મુનિવરો સાથે મોક્ષે ગયા. શ્રી રામચંદ્રજી તથા શ્રી લક્ષ્મણજીએ આ તીર્થે આવી અગિયારમો ઉદ્ધાર કર્યો. (૧૨) બા૨મો ઉદ્ધાર પાંડવોનો ભગવાન શ્રી નેમિનાથના શાસનકાળમાં પાંચ પાંડવોએ બારમો ઉદ્ધાર કરાવ્યો. શ્રી ધર્મઘોષ મુનિના ઉપદેશથી પાંચે પાંડવો, કુંતી અને દ્રૌપદીએ દીક્ષા અંગીકાર કરી અને પાંચે પાંડવોએ એવો અભિગ્રહ કર્યો કે શ્રી નેમિનાથ ભગવાનને વંદન કર્યા બાદ પારણું કરીશું. વિહાર કરતાં કરતાં પાંડવો જ્યારે હસ્તિકલ્પ નગરમાં આવ્યા ત્યારે શ્રી નેમિનાથ ભગવાનનું નિર્વાણ સાભળ્યું, એટલે તેઓ સિદ્ધગિરિ આવી, અનશન કરી, કેવળજ્ઞાન પામી, મોક્ષે ગયા. પાંચમા આરામાં થયેલા ઉદ્ધારો (૧૩) તેરમો ઉદ્ધાર શ્રી જાવડશાનો વિ.સં. ૧૦૮ કાંપિલ્ય નગરમાં ભાવડશા નામના શેઠ રહેતા હતા. તેમને ભાવલા નામે પત્ની હતી. ઘોડાના વેપારમાં તેઓ ખૂબ પૈસા કમાયા. વિક્રમ રાજાને કેટલાક ઘોડાઓ ભેટ આપ્યા, તેથી વિક્રમ રાજાએ ખુશ થઈ ભાવડશાને મધુમતી (મહુવા) સહિત બાર ગામોના માલિક બનાવ્યા. જ્યારે ભાગ્ય જોર કરે છે ત્યારે અણચિંતવ્યું આવી મળે છે અને ભાગ્ય પરવારે છે ત્યારે ચારે બાજુએથી આપત્તિઓનો વરસાદ વરસે છે. સુખદુઃખમાં સમભાવ રાખવો તે જ જીવનની મહત્તા. ભાવડશાને જાવડશા Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૫ શત્રુંજય ઉદ્ધાર નામે સંસ્કારી પુત્ર હતો. જાવડશાના લગ્ન ઘેટી ગામના શ્રેષ્ઠિ શૂરની સુપુત્રી સુશીલા સાથે થયા હતાં. જાવડશાએ શત્રુંજય-ઉદ્ધાર માટે શ્રી ચક્રેશ્વરીદેવીની આરાધના કરી. તક્ષશિલાના જગન્માલ્ય રાજાને ખુશ કરી, તેમના ભોયરામાંથી આદેશ્વર ભગવાનની મૂર્તિ વાજતે ગાજતે લાવીને શત્રુંજય પર પધરાવી તીર્થનો તેરમો ઉદ્ધાર કર્યો. જાવડશાએ તક્ષશિલાથી મૂર્તિ શ્રી શત્રુંજય પર લાવ્યા તેમાં નવ લાખ સોનામહોરોનો ખર્ચ કર્યો હતો અને તેરમો ઉદ્ધારમાં દશ લાખ સોનામહોરો વાપરી હતી. માનવી જન્મે છે ને મૃત્યુ પામે છે. સમય થયે સૌ ચાલ્યાં જાય છે. ધર્મી અને દાનવીરની મનોકામના ઘણી હોય છે, પણ આયુષ્ય ઓછું હોય છે, જેથી વડીલો કહે છે કે "ભાઈ આજનું કામ આજે કર." સારાં કામોનો વાયદો ન હોય. જાવડશા અને તેમનાં ધર્મપત્ની સુશીલા શત્રુંજયના તેરમા ઉદ્ધારનું કામ પતાવી, સુંદર પુણ્ય ઉપાર્જન કરી, દાદાના મંદિર ઉપર ભાવ-ભકિતથી દધ્વજદંડ ચઢાવી હર્ષાવેશમાં સાથે જ મૃત્યુ પામી ચોથા દેવલોકમાં દેવ થયાં. એટલે તો કહેવાય છે કે દાન એક એવી સંપત્તિ છે જે મૃત્યુ પછી પણ સાથે આવે છે. (૧૪) ચૌદમો ઉદ્ધાર શ્રી બાહડ મંત્રીનો, સંવત ૧૨૧૩ માં એક વાર કુમારપાળ મહારાજાએ સોરઠ દેશના રાજા અમરસેનને જીતવા ઉદયન મંત્રીને મોકલ્યા હતા. તે વખતે મંત્રી શત્રુંજયની જાત્રા કરવા પધાર્યા, તે સમયે મંદિર કાષ્ઠનું હતું. ત્યાં એક ઉંદરને સળગતી દીવાની વાટ કાષ્ઠના મંદિરમાં લઈ જતો જોઈ, ઉદર પાસેથી વાટ મુકાવી, અને તેઓને વિચાર આવ્યો કે કાષ્ઠના મંદિરનો કોઈ વખત આવી રીતે નાશ થઈ જવાનો સંભવ ખરો. મન સાથે નક્કી કર્યું કે જ્યાં સુધી આ તીર્થનો જીર્ણોદ્ધાર ન કરાવું ત્યાં સુધી નિત્ય એકાસણાં કરવાં, પૃથ્વી પર શયન કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું અને તાંદુલનો ત્યાગ કરવો. આ પ્રમાણેના અભિગ્રહો ભગવંતની આગળ કર્યા. અમરસેન રાજા સાથે યુદ્ધ કરતાં શત્રુનાં બાણોથી ઉદયન મંત્રી ઘવાયા અને મૃત્યુ પામ્યા. મરતાં પહેલાં પોતાની ચાર ઇચ્છાઓ રજૂ કરી : (૧) પોતાના નાના પુત્ર અબડને સેનાપતિ બનાવવો. (૨) શત્રુંજય પર ઉદ્ધાર કરાવવો. (૩) ગિરનાર પર પથ્થરનાં પગથિયાં કરાવવાં. (૪) મુનિ ભગવંતનાં દર્શન કરવાં. પ્રથમની ત્રણ ઇચ્છાઓ તેમના મોટા પુત્ર બાહડ મંત્રીએ પૂરી કરવાની Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ભારતનાં મુખ્ય જૈન ધર્મો પ્રતિજ્ઞા કરી, જ્યારે ચોથી ઇચ્છા માટે મુનિ ભગવંતનો જોગ અશકય હતો. તેથી વંઠ પુરુષને સાધુનો વેશ પહેરાવી તેની પાસે ઉદયન મંત્રીને નિયામણા (પ્રતિજ્ઞાઓ) કરાવી. વંઠ પુરુષ સાધુના વેશનું આવું મહત્ત્વ અને માન જોઈ સાચા સાધુ થઈ ગયા, અને મુનિ ભગવંત પાસે જઈ વિધિપૂર્વક દીક્ષા લઈ નિર્મળ-શુદ્ધ ચારિત્ર પાળી, ગિરનારજી પર બે મહિનાનું અનશન કરી દેવલોકમાં ગયા. બાહડ મંત્રીએ કુમારપાળ મહારાજાની આજ્ઞા મેળવી ગિરનારજી પર ત્રેસઠ લાખ દ્રવ્ય ખર્ચી નવાં પગથિયાં કરાવ્યાં તથા શત્રુંજય પર બધાં મંદિરો પાષાણમાં બનાવી, શ્રી હેમચંદ્રાચાર્યજીને બોલાવી, મોટા ઉત્સવપૂર્વક સંવત ૧૨૧૩ માગશર સુદ સાતમ અને શનિવારના રોજ પ્રતિષ્ઠા કરાવી, બાહડ મંત્રીએ ચૌદમા ઉદ્ધારમાં બે કરોડ ને સત્તાણું લાખ દ્રવ્ય ખર્યું. હાલ જે મંદિર છે તે બાહડ મંત્રીએ બનાવેલું છે. શત્રુંજયની તળેટીમાં બાહડ મંત્રીએ કુમારપાળ મહારાજાના પિતા ત્રિભુવનપાલના નામ ઉપરથી 'ત્રિભુવનવિહાર' નામનું જિનાલય બંધાવી તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી. મહારાજા કુમારપાળ શ્રી હેમચંદ્રાચાર્યજી મ.સા.ના ઉપદેશથી પાટણથી એક મહાન સંઘ લઈ સિદ્ધાચલજી આવ્યા. મહાન સમૃદ્ધિ સહિત કુમારપાળ મહારાજા પાલીતાણા પધાર્યા, ત્યાં તળેટીમાં પોતાના પિતાના નામથી બંધાયેલ મંદિર 'ત્રિભુવનવિહાર' જોઈ ખૂબ પ્રભાવિત થયા. શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં દર્શન કરી ઘણાં પ્રસન્ન થયા. બીજા દિવસે ગિરિરાજ ઉપર ચઢતાં 'હિંગરાજ હડા' ઉપરનો સીધો ચઢાવ જોઈ તેની નીચે કુંડ બંધાવવાનો હુકમ કર્યો, જે કુંડ અત્યારે પણ વિદ્યમાન છે અને ‘કુમા૨કુંડ’ના નામે ઓળખાય છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના ઉપદેશથી શ્રી શત્રુંજય તીર્થ ૫૨, હાથી પોળ પાસે 'કુમાર વિહાર' નામનું ભવ્ય જિનાલય બંધાવ્યું, જેમાં શ્રી ઋષભદેવ ભગવાનને મૂળ નાયક તરીકે પધરાવ્યા. શ્રી બાહડ મંત્રી જ્યારે શત્રુંજયના ઉદ્ધાર માટે સંઘ લઈને આવ્યા ત્યારે તે સમાચાર ટીમાણા ગામના ભીમા કુંડલિયાને મળ્યા, તેને તીર્થથાત્રા કરવાની ઇચ્છા થઈ. જ્યારે તે સંઘ પાસે આવ્યો ત્યારે તીર્થભકિતનો લહાવો લેવા ટીપ ચાલતી હતી. ભીમા કુંડલિયાને તીર્થભકિતમાં ફાળો આપવાની ઈચ્છા થઈ. તે બાહડ મંત્રીને મળ્યો, તેની પાસે ફકત રૂપિયા સાતની મૂડી હતી. આ સાતનો ફાળો સ્વીકા૨વા તેણે બાહડ મંત્રીને વિનંતી કરી. ૨કમ નાની હોવા છતાં ભકિત ઘણી ઊંચી હતી, જેથી બાહડ મંત્રીએ રકમનો સ્વીકાર કરી તેને ધન્યવાદ આપ્યા. કરોડોના દાન કરતાં, Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૭ નાની રકમના સર્વસ્વ દાનની કિંમત ઘણી મોટી છે. શત્રુંજય ઉદ્ધારો ભીમો કુંડલિયો તીર્થયાત્રા કરી ઘેર ગયો. સ્ત્રીને વાત કરી, સ્ત્રીને ખૂબ આનંદ થયો. ઘરમાં બાંધેલી ગાય, બાંધવાનો ખીલો તોડી જતી રહી. બન્નેની નજર ખીલા નીચેના ખાડા તરફ ગઈ. જુએ તો નીચે ચરુ દેખાયો. ચરુ દેખાવાથી ખૂબ આનંદ થયો. ભીમો પાછો બાહડ મંત્રી પાસે ગયો ને તેમને ચરુ તીર્થસેવા માટે ભેટ આપ્યો. મહારાજા કુમારપાળ શત્રુંજયની યાત્રાએ સંઘ લઈને આવ્યા. સંઘ લઈને આવે એટલે સંઘપતિને તીર્થમાળ પહેરવી પડે. જે તીર્થમાળ પહેરે તેની ફરજો વધી જાય છે. તીર્થમાળ પહેરનારે સંઘના હિત માટે, સ્વામીભાઈના કલ્યાણ માટે તથા શાસનના ઉદ્યોત માટે દિનરાત પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ વખતે મહુવાના હંસ મંત્રીના પુત્ર જગડુશાહને આચાર્યશ્રી હેમચંદ્રાયાર્થે તીર્થમાળ પહેરી તીર્થસેવાનો લાભ લેવા ઉપદેશ આપ્યો. જગડુશાહે તીર્થમાળ પહેરવાનો લાભ તેમના માતુશ્રીને આપ્યો. આ વખતે જગડુશાહે તીર્થસેવા માટે પાંચ બહુમૂલ્ય રત્નો મહારાજા કુમારપાળને આપ્યાં. જગડુશાહે આ રીતે મહુવા (મધુમતી)ના નામને ઉજ્જવળ કર્યું. કુમારપાળ મહારાજાએ ૧૪૪૪ નવા મંદિરો બનાવ્યાં તથા ૧૬૦૦૦ મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. મહારાજા કુમારપાળ સંવત ૧૨૩૦માં સ્વર્ગવાસી થયા. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સંવત ૧૨૨૯માં કાળધર્મ પામ્યા. મંત્રીશ્વર બાહડના ચૌદમા ઉદ્ધાર પછી ગુર્જરેશ્વર વીરધવલના મહામાત્ય વસ્તુપાલ-તેજપાલ શત્રુંજયની યાત્રા કરવા મોટા મોટા સંઘો લઈને ૧૪ વાર (૧૨) આવ્યા હતા અને શત્રુંજય પર અનેક નવીન ધર્મસ્થાનો, મંદિરો વગેરે કરાવી તીર્થને શોભાવ્યું હતું. ગિરિરાજ પર મંત્રીશ્વર બંધુયુગલે શ્રી નેમિનાથ અને પાર્શ્વનાથજીનાં ભવ્ય જૈન મંદિરો તથા વિશાળ ઈન્દ્રમંડપ બંધાવવાની વ્યવસ્થા કરી. મુખ્ય મંદિ૨ ૫૨ ત્રણ સુર્વણકળશ ચઢાવ્યા, તેમ જ તેજપાલે ગિરિરાજ પર શ્રી નંદીશ્વરદ્વીપની રચના કરાવી. નવા આદીશ્વર ભગવાનનું દેરાસર તથા શ્રી સીમંધર સ્વામીનું દેરાસર પણ વસ્તુપાલ –તેજપાલે બંધાવ્યાં છે. પહાડ પર ચઢવાની મુશ્કેલી હતી. રસ્તો કઠણ હતો. તે સુલભ બનાવવા મંત્રી તેજપાલે સંવત ૧૨૮૮માં પગથિયાવાળો નવો રસ્તો બનાવ્યો. હાલમાં જે નવાં પગથિયાં છે તે આણંદજી કલ્યાણજીની પેઢીએ બનાવ્યાં છે. શ્રી જયતળેટીથી રામપોળ સુધી તથા ઘેટીના પાગથી દાદાની ટૂંક જવાના રસ્તા પર પગથિયાં માટે તથા Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ભારતનાં મુખ્ય જૈન તીર્થો સીધા રસ્તાઓ પર પથ્થરો લગાવવા શ્રી પ્રેમવર્ધક જૈન સંઘ (ઘરણીધર દેરાસર) અમદાવાદ તરફથી પેઢીને દાન આપવામાં આવ્યું છે. જગપ્રસિદ્ધ આબુનાં કળામય મંદિરોના સર્જકો, ગુજરાતના મહામંત્રીઓ શ્રી વસ્તુપાળ-તેજપાળ સંવત ૧૨૮૨ માં જે મોટો સંઘ લઈને આવ્યા હતા તેમાં ૪૫૦૦ ગાડાં, ૭૦૦ પાલખી, ૧૮૦૦ ઊંટો, ૨૧૦૦ મહેતા, ૧૨૧૦૦ શ્વેતાંબર જૈનો, ૧૧૦૦ દિગંબર જૈનો, ૪૫૦ ગાંધર્વ, ૩૩૦૦ ભાટ તથા બહોળી રિયાસત હતી. અગાઉ મોતીશા શેઠની ટૂકને સ્થાને મંત્રી તેજપાળે પોતાની પત્ની અનુપમાદેવીના નામથી બંધાવેલ અનુપમા-સરોવર' હતું. પાછલા કાળમાં તે 'કુંતાસર' નામથી ઓળખાતું. આ સરોવરની પાળે મંત્રીશ્વર વસ્તુપાળની અગ્નિદાહભૂમિ પર મંત્રી તેજપાળે સ્વર્ગારોહણપ્રાસાદ બંધાવી તેમાં નમિ-વિનમિ સમેત ભગવાન ઋષભદેવની પ્રતિમાની સ્થાપના કરેલી. મંત્રી વસ્તુપાળ સંવત ૧૨૯૬માહ વદ પાંચમ રવિવારના રોજ શત્રુંજય પર સ્વર્ગવાસી થયા. મહાપુરુષોનું મૃત્યુ પણ ઉત્તમ સ્થાને જ થાય છે. મહાપુરુષો મોટે ભાગે શુક્રવારે જન્મે છે ને શુક્રવારે મૃત્યુ પામે છે. દર્દી માટે ચૌદસ-અમાસ ભારે કહેવાય છે, પણ મહાપુરુષો સારી તિથિએ જ મૃત્યુ પામે છે. તળેટીમાં મંત્રીશ્વર વસ્તુપાળ તેમનાં પત્ની લલિતાદેવીના નામ પરથી લલિતાસર' નામનું સરોવર બંધાવ્યું હતું. તેના કાંઠે શ્રી મહાવીરસ્વામીનું મંદિર હતું (જે આગમમંદિરના પાછળના ભાગમાં હતું). હાલ જ્યાં બાબુનું દેરાસર છે ત્યાં સિદ્ધરાજના મહામંત્રી અશકમંત્રીએ સંવત ૧૧૭ની આસપાસ શ્રી નેમિનાથ ભગવાનનું મંદિર બનાવ્યું હતું. ચૌદમી સદીમાં તળેટીમાં (૧) શ્રી પાર્શ્વનાથ, (૨) શ્રી મહાવીરસ્વામી, (૩) શ્રી નેમિનાથ ભગવાન આવા ત્રણ પ્રભુનાં ભવ્ય જિનાલયો હતો. વર્તમાનકાળમાં તળેટીમાં (૧) શ્રી કેશરિયાજી મંદિર, (ર) શ્રી આગમમંદિર, (૩) શ્રી જંબુદ્વીપ, (૪) શ્રી સમવસરણ મહામંદિર, (૫) શ્રી જયતળેટી, (૬) શ્રી ધર્મનાથસ્વામીનું મંદિર, (૭) શ્રી ધનવસી ટ્રક (બાબુનું દેરાસર) આવેલું છે. મંત્રીશ્વર વસ્તુપાળ-તેજપાળે આબુ-ગિરનાર અને શત્રુંજયાદિ તીર્થોમાં ભવ્ય જિનમંદિર બંધાવ્યાં છે. આ ત્રણ તીર્થસ્થાનો પર મંદિરો બંધાવવામાં ૪૪ કરોડ અને ૩૬ લાખ રૂપિયાનો વ્યય કર્યો હતો. મંત્રીશ્વરે સ્વેચ્છના ભાવી ઉપદ્રવની સંભાવનાથી મમ્માણના ઉત્તમ પથ્થરની શ્રી ઋષભદેવ ભગવાનની અને શ્રી પુંડરીક સ્વામીની એમ બે મૂર્તિઓ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૯ શત્રુંજય ઉદ્ધારો બનાવીને ગુપ્તઘરમાં રાખી હતી. વસ્તુપાળ પછી મહાદાનેશ્વરી જગડુશાહ સંવત ૧૩૧૬ લગભગ કચ્છ-ભદ્રેસરથી મહાન સંઘ લઈને સિદ્ધાચલજી આવેલા. તેમણે સાત દેવકુલિકાઓ કરાવી છે. આચાર્યશ્રી પરમદેવસૂરિના તેઓ પરમ ભકત હતા. જગડુશાહ પછી ધર્મવીર સાધુપુરુષ પેથડશાહનો સમય આવે છે. માંડવગઢના આ દાનવીર પુરુષે આચાર્ય ધર્મઘોષસૂરિજીના ઉપદેશથી અનેક ધાર્મિક કાર્યો કર્યા છે. સંવત ૧૩૨૦ લગભગ શ્રી ધર્મઘોષસૂરિજીની અધ્યક્ષતા નીચે સિદ્ધાચલજીનો મહાન સંઘ કાઢયો. સિદ્ધગિરિ ઉપર સિદ્ધસિદ્ધ કોટિકોટિના નામે ઓળખાતું શ્રી શાંતિનાથ ભગવાનનું ભવ્ય જિનાલય બંધાવ્યું. (૧૫) પંદરમો ઉદ્ધાર સમરાશાનો સંવત ૧૩૦૧ આપણે પંદરમા ઉદ્ધાર પહેલાનો શત્રુંજય ગિરિરાજનો જાહોજલાલીનો ગૌરવભર્યો ઇતિહાસ જોઈ ગયા. તેરમા ઉદ્ધાર અને પંદરમા ઉદ્ધારની વચમાં ૩૮૪૦૦૧ સંઘો શત્રુંજયની યાત્રાએ, યાત્રા કરવા આવ્યા હતા. હાલમાં પણ દર વર્ષે અનેક સંઘો છ'રી પાળતા તથા વાહનોમાં આવે છે. સિદ્ધગિરિની મહત્તા, પૂજ્યતા, પ્રભાવ અને વૈભવની યશોગાથા ભારતના ખૂણે ખૂણામાં ફેલાઈ હતી. વસ્તુપાલ, જગડુશાહ, પેથડશાહનાં ભવ્ય મંદિરોની ખ્યાતિ પણ ખૂબ ખૂબ પ્રસરી - હતી. તેવામાં ગુજરાત પર અલ્લાઉદ્દીન ખિલજીની રાહુદષ્ટિ પડી અને સંવત ૧૩૬૦માં તેણે ગુજરાત જીત્યું. પાટણમાં ઓશવાલ જ્ઞાતિના દેશલશા નામના શ્રેષ્ઠિ વસતા હતા, તેમને ભોલી નામની સ્ત્રી હતી અને સમર નામનો પુત્ર હતો. મંત્રીશ્વર વસ્તુપાળના મૃત્યુ પછી ૭૦ વર્ષ બાદ સંવત ૧૩૬૯માં પ્લેચ્છ લોકોએ શત્રુંજય તીર્થનો ધ્વંસ કર્યો. મૂળ નાયક શ્રી આદીશ્વર ભગવંતની મૂર્તિ તથા બીજી સેંકડો મૂર્તિઓનો નાશ કરી નાંખ્યો તથા ખંડિત કરી. આ સમાચારથી 'ભારતભરમાં જૈન સંઘોને ભારે આઘાત લાગ્યો. કેટલાક રુદન કરવા લાગ્યા. કેટલાકે ખાવાપીવાનું છોડી દીધું. કેટલાક મૂચ્છથી બેભાન બની ગયા. પાટણના દેશલશા પણ આ સમાચારથી મૂર્જીવશ બની ગયા. મૂચ્છ દૂર થતાં, પૌષધશાળામાં શ્રી સિદ્ધસેનસૂરિજી મહારાજ પાસે ગયા અને પોતાને થયેલ દુઃખનું નિવેદન કર્યું. આચાર્ય ભગવંતે અત્યાર સુધીમાં કોણે કોણે શત્રુંજયનો ઉદ્ધાર કરાવ્યો હતો અને કોણ કોણ કરાવશે તેનું સુંદર વર્ણન કર્યું. આચાર્ય મહારાજે દિશિલશાને તીર્થનો ઉદ્ધાર કરવા આદેશ આપ્યો. દેશલશા આનંદ પામ્યા અને ઘેર Page #51 -------------------------------------------------------------------------- ________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો જઈને પોતાના બુદ્ધિશાળી, ભાગ્યશાળી અને હોશિયાર પુત્ર સમરને બોલાવી બધી વાત કરી. સમરસિહે પિતાનો આદેશ માથે ચઢાવ્યો. પછી ગુરુમહારાજ પાસે જઈને અભિગ્રહ લીધો કે જ્યાં સુધી આ તીર્થનો ઉદ્ધાર પૂર્ણ ન થાય ત્યાં સુધી (૧) બ્રહ્મચર્યનું પાલન, (૨) નિત્ય એકાસણું, (૩) રોજ પાંચ વિગઈનો ત્યાગ, (૪) ભૂમિ પર શયન - આટલી બાબતો કરવી અને (૫) ખલ્લી, તેલ અને પાણી એમ ત્રણથી સ્નાન કરવું નહિ, શત્રુંજયના ઉદ્ધારની સારા મુહૂર્ત શરૂઆત કરી. ત્રિસંગમપુરથી શિલા મંગાવી. ૮૪ માણસોએ તે શિલા ૬ દિવસમાં ઉપર ચઢાવી. તેમાંથી શ્રી આદીશ્વર ભગવંતની સુંદર મૂર્તિ બનાવી. સંવત ૧૩૭૧ મહા સુદ ૧૪ને સોમવારે પુષ્ય નક્ષત્રમાં આચાર્ય ભગવંત શ્રી સિદ્ધસેનસૂરિજી પાસે પ્રતિષ્ઠા કરાવી. તીર્થના ઉદ્ધારમાં સમરા શાહે ૨૭ લાખ ૭૪ હજાર દ્રવ્યનો વ્યય કર્યો હતો. મુખ્ય મંદિરની બાજુમાં શ્રી અષ્ટાપદજીનું મંદિર તથા વીસ વિહરમાન ભગવંતોનું મંદિર સમરા શાહે બનાવેલું છે. શત્રુંજય પર રાયણ પગલાં પાસે દેરીમાં સમરા શાહ તથા તેમના ધર્મ પત્ની સમરશ્રીની મૂર્તિ છે. (૧) સોળમો ઉદ્ધાર કર્મશાહનો સંવત ૧૫૮૦ ધર્મવીર સમરા શાહના ઉદ્ધાર પછી થોડાં વર્ષો બાદ મુસલમાનોએ શત્રુંજય ગિરિરાજ પર પુનઃ ભયંકર હુમલો કર્યો અને મૂળનાયકજીની પ્રતિમાજી ખંડિત કરી. ઘણાં વર્ષો સુધી આ સ્થિતિ ચાલી અને ખંડિત બિંબ પૂજાયું. આખરે સંવત ૧૫૮૭માં દાનવીર અને ધર્મવીર કર્માશાહે ગિરિરાજ પર મહાન ઉદ્ધાર કર્યો. કર્મા શાહમૂળ વીરભૂમિ ચિતોડગઢના વતની હતા. તેઓ મૂળ પ્રસિદ્ધ જૈન રાજા આમરાજાના વંશજ હતા. તેમના પિતાનું નામ તોલા શાહ, માતાનું નામ લીલુ (લીલાદેવી) હતું. તેમને રત્ન, પોમ, દશરથ, ભોજ અને કર્મ નામના પાંચ પુત્રો હતા. તોલા શાહ તે સમયના મેવાડના પ્રસિદ્ધ મહારાણા સાંગાના મિત્ર હતા. આચાર્ય ભગવંત શ્રી ધર્મરત્નસૂરિજી વિહાર કરતાં કરતાં એક સંઘની સાથે ચિતોડ પધાર્યા. તે વખતે તોલા શાહે પોતાના પુત્ર કર્મા શાહની હાજરીમાં પૂછયું કે મેં જે કાર્ય વિચાર્યું છે તે સફળ થશે કે નહિ, આચાર્ય ભગવંતે પ્રશ્ન જોઈને કહ્યું કે તમારા મનમાં શત્રુંજય ઉદ્ધારનો પ્રશ્ન છે, અને તે કાર્ય તમારા નાના પુત્ર કમ શાહના હાથથી થશે. વળી પ્રતિષ્ઠા અમારા શિષ્ય કરાવશે. થોડા સમય પછી તોલા શાહ તથા આચાર્ય ભગવંત શ્રી ધર્મરત્નસૂરિજી કાળ ધર્મ પામ્યા. પુણ્યયોગે કર્મા શાહની ઉન્નતિ થતી ગઈ. અને થોડાં વર્ષોમાં તે કરોડો Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૧ શત્રુંજય ઉદ્ધારો રૂપિયાના માલિક બન્યા. તેઓએ હજારો કુટુંબોને સહાય કરી સુખી બનાવ્યાં. કર્મા શાહ ધર્મઆરાધનામાં સવાર-સાંજ પ્રતિક્રમણ, ત્રિકાળ દેવપૂજા, મધ્યાહ્ન વખતે અષ્ટપ્રકારી પૂજા, અનુકંપાદાન, સાધર્મિક ભકિત નિયમિત કરતા હતા. પર્વના દિવસોમાં પૌષધ વગેરે કરતા. વેપારમાં ધર્મ અને નીતિ ચૂકતા નહિ, દાનાદિ કાર્ય નિરંતર કરતા. કર્માશાહ રાજમાન્ય બન્યા. અમદાવાદના સૂબા સાથે મૈત્રી બાંધી, બહાદુરશાહે શાહી ફરમાન લખી આપ્યું કે શત્રુંજય-ઉદ્વા૨માં પૂરેપૂરી મદદ કરવી. શુભ મુહૂર્તે જીર્ણોદ્ધારનું કાર્ય શરૂ થયું. શ્રી ઋષભદેવ પ્રભુનું મંદિર સુધરાવીને નૂતન મંદિર જેવું બનાવ્યું તથા વસ્તુપાળે બનાવેલી અને ભંડારમાં રાખેલી શ્રી આદીશ્વર ભગવંત તથા શ્રી પુંડરીકસ્વામીની મૂર્તિઓ પ્રતિષ્ઠા માટે કઢાવી. આ રીતે થોડા વખતમાં મંદિરોનો જીર્ણોદ્ધાર થઈ ગયો અને બધી મૂર્તિઓ તૈયાર થઈ ગઈ. કર્માશાહે પોતાના વડીલબંધુ રતના શાહને સપરિવાર તેડાવ્યા. તેમ જ પોતાના ગુરુ તપાગચ્છના વિદ્વાન આચાર્ય શ્રી વિદ્યામંડનસૂરિજીને વિનંતી કરવા રતના શાહને જ મોકલ્યા. દેશ- દેશાવરમાં શત્રુંજય ઉદ્ધારની કંકોતરી મોકલી. ગામેગામથી સંઘો પધાર્યા. પોતાના પરિવાર સાથે આચાર્ય ભગવંત પણ પધાર્યા. તે સિવાય અનેક આચાર્યો પણ પોતાના પરિવાર સાથે પધાર્યા. સંવત ૧૫૮૭ વૈશાખ વદ ૬, રવિવારે શુભ મુહૂર્તે વિધિપૂર્વક શ્રી વિદ્યામંડનસૂરિજીએ મૂળનાયકજી શ્રી આદીશ્વર ભગવંતની તથા શ્રી પુંડરીકસ્વામીની પ્રતિષ્ઠા કરાવી. તથા બીજા આચાર્ય ભગવંતો તથા મુનિરાજોએ તે જ સમયે બીજાં મંદિરોમાં અનેક મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાવી. પ્રતિષ્ઠા કરાવનાર આચાર્ય ભગવંત શ્રી વિદ્યામંડનસૂરિજી ઉદાર હૃદયવાળા, વિનમ્ર અને રાગદ્વેષરહિત હતા. પ્રતિષ્ઠા કરાવ્યા છતાં પોતાનું નામ કયાંય કોતરાવ્યું નથી. આ ઉદ્ધારમાં કર્મા શાહે સવા કરોડ દ્રવ્યનો વ્યય કર્યો અને પ્રતિષ્ઠા વગેરેનો ખર્ચ તો જુદો. કર્માશાહની કેવી ઉદારતા અને પ્રભુ પ્રત્યેની કેવી ભકિત ! આ રીતે ઉદ્ધાર માટે ખર્ચમાં તેમણે પાછું વાળીને જોયું નથી. ધન્ય છે આવા વીરને! હાલમાં દ૨ વર્ષે વૈશાખ વદ ૬ ના દિવસે મૂળનાયક ભગવંતના શિખર ૫૨ તથા બીજા શિખરો પર ધ્વજદંડ ચઢાવવામાં આવે છે અને સ્વામીવાત્સલ્ય થાય છે. શ્રી આદીશ્વર ભગવંતની આજે જે મૂર્તિ છે તે કર્મા શાહે પ્રતિષ્ઠિત કરેલી છે તથા જે મુખ્ય મંદિર છે તે બાહડ મંત્રીએ કરાવેલ છે. આ અવસર્પિણીમાં છેલ્લો ઉદ્ધાર શ્રી દુપ્પસહસુરિજીના ઉપદેશથી Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ભારતનાં મુખ્ય જૈન તીર્થો વિમલવાહન રાજા કરાવશે. શત્રુંજયના નાના અનેક ઉદ્ઘારો થયેલા છે, પણ મોટા સોળ ઉદ્ધારો ઉપર મુજબના છે. તેજપાળ સોની તેજપાળ સોની ખંભાતના વતની હતા. તેઓ જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજીના મુખ્ય શ્રાવક હતા. સંવત ૧૫૮૭માં કર્મા શાહે શત્રુંજય તીર્થ પર મૂળ મંદિરનો પુનઃ ઉદ્ધાર કરાવ્યો. પરંતુ બહુ પ્રાચીનતાને લીધે થોડા જ સમયમાં પાછું એ મૂળ મંદિર જીર્ણપ્રાય જેવું અને જર્જરિત થઈ ગયેલું દેખાવા લાગ્યું, તેથી તેજપાળ સોનીએ શ્રી હીરવિજયંસૂરિજીના સદુપદેશથી ઉદ્ધારનું કાર્ય શરૂ કર્યું. થોડાજ સમયમાં આખું મંદિર નવા જેવું તૈયાર થઈ ગયું. આ ચૈત્ય સમરાવવા માટે તેજપાળ સોનીએ જે ધન ખર્યું તે જોઈ લોકો તેને કલ્પવૃક્ષની ઉપમા આપતા હતા. સંવત ૧૬૫૦માં ખૂબ ધામધૂમપૂર્વક શ્રી તેજપાળ સોની સંઘ સહિત પધાર્યા અને શ્રી હીરવિજયસૂરિજીના હાથે મંદિરની પ્રતિષ્ઠા કરાવી. આવી સર્વાંગપૂર્ણ રચના પાછળ પોતાની અઢળક સંપત્તિ લગાડનાર શ્રેષ્ઠિ તેજપાળ સોનીએ સંવત ૧૬૫૦ માં આ મંદિરનું ‘નંદિવર્ધન’ એવું નામ આપ્યું હતું. સંવત ૧૬૧૨માં મોગલ બાદશાહ અકબર દિલ્હીની ગાદીએ આવ્યા. જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરિનો પરિચય સાધવા તેમની ભાવના થઈ. સૂરિજી ગાંધાર હતા. અમદાવાદના સૂબા મારફતે તેઓશ્રીને ફત્તેહપુર સિક્રી પધારવા આમંત્રણ પાઠવ્યું. સૂરિજી બાદશાહના આમંત્રણનો સ્વીકાર કરી શાસનની પ્રભાવના કરવાના આશયથી ફત્તેહપુર સિક્રી પધાર્યા. આચાર્યશ્રીની વિદ્વતા, પ્રભાવ અને ધર્મચર્ચાથી અકબરને બહુ જ આનંદ થયો. જૈન સાધુની આકરી રહેણીકરણી, આચારવિચારથી બાદશાહ ખૂબ પ્રભાવિત થયા. શ્રી હીરવિજયસૂરિને 'જગદ્ગુરુ' નું બિરુદ આપ્યું. તેમ જ મોગલ સલ્તનતના વહીવટ નીચેના શ્રી સિદ્ધાચલજી, શ્રી ગિરનારજી, શ્રી તારંગાજી, શ્રીકેશરિયાજી, શ્રી આબુ, શ્રી રાજગૃહી, શ્રી સમેતશિખરજી વગેરે જૈનતીર્થો ઉ૫૨ જૈનોની સ્વતંત્રતા તથા યાવચંદ્રદિવાકરૌ અબાધિત કબજા-ભોગવટાનો ખરીતો (સનદ) આપ્યો. બાદશાહ જહાંગીર, બાદશાહ શાહજહાં અને બાદશાહ ઔરંગઝેબે એ સનદ તાજી કરી આપી હતી. જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરીશ્વરજી મ.સા. સંવત ૧૬૫૨ ના ભાદરવા સુદ ૧૧ ના દિવસે ઉનામાં (સૌરાષ્ટ્ર) કાળધર્મ પામ્યા. તેમના અગ્નિસંસ્કાર માટે અકબર બાદશાહે ૧૦૦ વીઘાં જમીન આપી હતી. આ ઉપરાંત શાંતિદાસ શેઠની કાર્યદક્ષતાથી ખુશ થઈ, બાદશાહ શાહજહાંએ સંવત ૧૭૧૩માં પાલીતાણા પરગણું બક્ષિસ આપી Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપરિયાળા તીર્થ અમદાવાદથી ૮૬ કિલોમીટર દૂર શ્રી શંખેશ્વર મહાતીર્થ જતાં રસ્તામાં આ પ્રાચીન રમણીય તીર્થ આવેલ છે. જે વિક્રમની ૧૫મી સદી પહેલાનું છે. કાચનું ભવ્ય દેરાસર છે. જેમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની ૭૬ સે.મી.ની ચંદન વર્ણની પાસનસ્થ પ્રતિમાજી બિરાજમાન છે. પેઢી – શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, શ્રી ઉપરિયાળા તીર્થ Page #55 -------------------------------------------------------------------------- ________________ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૩ પ્રતિષ્ઠા મહોત્સવ સનદ કરી આપી હતી. શ્રી શાંતિદાસ શેઠને શાહજહાં પાસેથી સંવત ૧૬૮૬માં શ્રી શત્રુંજય, શ્રી શંખેશ્વર, કેસરીયાજી, અમદાવાદ, સુરત, ખંભાત અને રાધનપુરના દેરાસરોનો કબજા ભોગવટાનો ખરીતો શાંતિદાસ શેઠના નામનો મળ્યો હતો. | | | ગિરિરાજ પર છેલ્લો પ્રતિષ્ઠા-મહોત્સવ નવન જિનપ્રાસાદ - મહાપાવન તીર્થાધિરાજના મુખ્ય મંદિર-દાદાના આલિશાન અને ભવ્ય જિનાલયની આસપાસ દેરીઓ બાંધવામાં આવી હતી. આ કારણથી ભવ્ય જિનાલયનું ઉત્તમ કોટિનું શિલ્પકામ ઢંકાયેલું હતું. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ નૂતન જિનપ્રાસાદ બંધાવી તેમાં આ પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા કરી. મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાનની ભવ્ય પ્રતિમાજી છે. આ દેરાસરમાં દેરી નં. ૩૯માં શ્રી પુંડરીકસ્વામીની સંવતઃ ૧૦૬૪માં બનેલા પ્રાચીન પ્રતિમાજી છે. પૂર્વની પ્રતિષ્ઠાઓની યાદ આપતો પ્રતિષ્ઠાનો પ્રસંગ વિ.સં. ૨૦૩ર મહા સુદ ૭ તા. ૭-૨-'૭૬ ને શનિવાર સવારના ૯-૩૭-૫૪ સેકંડના શુભ મુહૂર્તે "પુણ્યાહ પુણ્યાહ, પ્રિયન્તામ્ પ્રિયન્તામુ” ના મંગલ ઘોષનાદો વચ્ચે તથા ઘંટનાદો સાથે થયો. આ પ્રસંગે ભાવુકજનોના હૃદયમાં ઉભરાયેલ ધર્મભાવનાની સરિતા ખરેખર સૌને પાવન કરે તેવી હતી. પ્રતિષ્ઠા કરાવનાર મુખ્ય આચાર્યદિવ પરમ પૂજ્ય શ્રી વિજયકસૂરસૂરીશ્વરજી મ.સા, હતા. આ પ્રસંગે અન્ય આચાર્યો પણ પધાર્યા હતા. વિશેષ માહિતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી પ્રકાશિત "પ્રતિષ્ઠાનો અહેવાલ' પુસ્તક દ્વારા મળી શકશે. તેના લેખક છે મુરબ્બી સ્વ. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ, કિંમત રૂ. ૧૫-૦૦ છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ભારતનાં મુખ્ય જૈન તીર્થો ગિરિરાજના ભવ્ય અભિષેક શ્રી શત્રુંજય મહાતીર્થના ૧૬ ઉદ્ધારોને તથા નૂતનજિનપ્રાસાદની પ્રતિષ્ઠા મહોત્સવને યાદ કરાવે તેવો ભવ્ય પ્રસંગ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય ચન્દ્રોદય સૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી સંવત ૨૦૪૭ પોષ સુદ ૬ રવિવાર તા. ૨૩-૧૨-૯૦ના રોજ મહાપવિત્ર એવા શત્રુંજય ગિરિરાજ પર વિશ્વશાંતિ અને વિશ્વ વિખ્યાત શાશ્વત તીર્થને શુદ્ધ કરવા માટે સુરત નિવાસી પરનું હાલમાં મુંબઈ રહેતાં એવા શેઠ રજનીકાન્ત મોહનલાલ ઝવેરી (દેવડી) તથા શેઠશાંતિચંદ બાલુભાઈ ઝવેરીએ કરાવ્યો. રથયાત્રાનો વરઘોડો મુંબઈમાં ધામધૂમથી નીકળ્યો અને પાલીતાણામાં સંવત ૨૦૪૭ પોષ સુદ ૫ ને શનિવારના રોજ નીકળ્યો. અભિષેક - સંવત ૨૦૪૭ પોષ સુદ - ૬ રવિવાર તા. ૨૩-૧૨-૯૦ બપોરના ૧૨ કલાક ૧૮મિનિટ – ૯ સેકન્ડે ગિરિરાજ પર થયા. આ પ્રસંગે ગામે - ગામથી લાખો શ્રાવક - શ્રાવિકાઓ પગપાળા તથા વાહનોમાં સંઘો લઈને આવ્યા. ૨૭ આચાર્ય ભગવંતો તથા ૩૨૦૦ સાધુ-સાધ્વીઓ પધાર્યા. સમવસરણ મંદિરમાં પધસરોવર બનાવવામાં આવ્યું હતું. તેમાં ભારતની વિવિધ નદીઓ સરસ્વતી, સિંધુ, બ્રહ્મપુત્ર, તાપી, મહી, ગંગા, નર્મદા, શેત્રુંજી તથા જૂનાગઢના ગજપદ કુંડમાંથી પાણી લાવીને પદ્મસરોવરમાં ભર્યું. પ00 લીટર ગૌશાળાની ગાયોનું દૂધ, હિમાલયની વનસ્પતિઓ, સુગંધી દ્રવ્યો, વાસક્ષેપ, અક્ષત, સોના ચાંદીનું બાદલું, સોના ચાંદીના વરખ, રૂપાનાણું, મોતી-હીરા પાસરોવરમાં નાખવામાં આવ્યા. પાણીમાં આ રીતે મિશ્રણ કરી ૫000માટીના કુંભો ભરીને તેના ઉપર શ્રીફળ મૂકીને પીળા, લીલા રેશમી વસ્ત્રો બાંધ્યા. ૫૦૦૦દાનવીરો તથા તપસ્વીઓની પસંદગી કરીને તેઓની પાસે ગિરિરાજ પર શાસ્ત્રોકત વિધિ સાથે અભિષેક કરાવ્યો. મૂળ નાયક શ્રી આદીશ્વર ભગવાનને સોનાના નવ કમળોની ભેટ ધરીને તથા સોના-ચાંદીના ૧૦૮ કળશોથી સુગંધિત દ્રવ્યો - દૂધ જળથી અભિષેક કરવામાં આવ્યો. અભિષેક ૧૨ કલાક ૧૮મિનિટ અને ૯ સેકન્ડ કરવામાં આવ્યો. પાલીતાણા ગામ અને ગિરિરાજ ને કમાનોથી શણગારવામાં આવ્યા. પાલીતાણા નગર ઇન્દ્રપુરી જેવું લાગતું હતું. ભકિતની ધૂનો, સંગીતના ધ્વનિ, વાજિંત્રોના નાદ, જૈન જયતિ : શાસનમ્ ના પોકારો વચ્ચે ભકતો ભાવવિભોર બની ગયા હતા. પાલિતાણાની વસ્તી -૪૦૦00ની છે. તેમાં જૈનોની વસ્તી ૮૦૦૦ની હતી, પણ હાલમાં જૈનોની વસ્તી – ૧૫૦૦ ની છે. ઘોડાગાડી - ૧૨૫ જેટલી છે. જ્યારે ડોળી-૧૦૦૦ છે Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૫ મહાસંઘપતિઓ ડોળીવાળા - ૨૦૦૦ છે. રાત્રે સન્માન સમારંભમાં જાવડશા જેવું બિરુદ મેળવનાર શ્રી રજનીભાઈ દેવડીવાળાએ પોતાનું મસ્તક શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈના ખોળામાં ઢાળી દીધું ને સદાને માટે આંખ મીંચી દીધી. પરલોકના અમરપંથે ચાલ્યા ગયા. શેઠ જાવડશા તથા તેમના ધર્મપત્ની સુશીલાબેન સંવત ૧૦૮ માં તેરમા ઉદ્ધારનું કામ પતાવીને શ્રી આદીશ્વર ભગવાનના શિખર પર ધ્વજ ચઢાવતાં હર્ષાવેશમાં બન્નેના હૃદય બંધ પડી ગયા અને સાથે ચોથા દેવલોકમાં ગયા. તેવી જ રીતે શ્રી રજનીભાઈ દેવડી અભિષેકનું કામ પતાવી હર્ષાવેશમાં ઉચ્ચ ગતિમાં ચાલ્યા ગયા. - તા. ૨૪-૧૨-૯૦ પોષ સુદ-૭ ને સોમવારના રોજ તેમની ભવ્ય શમશાનયાત્રા નીકળી અને તેમનો શ્રી ખેતલાવીર યાત્રિક ભવન પાસે અગ્નિસંસ્કાર કર્યો. તે જગ્યાએ ડોમ બાંધી ટેમ્પરરી સ્મારક ઊભું કર્યું છે. શ્રી શત્રુંજય ગિરિરાજના મહાસંઘપતિઓ )) E TODI: ANTIVIRUSE શ્રી શત્રુંજય તીર્થ પર ભરત ચક્રવર્તીથી માંડી સમરાશા સુધીના સંઘપતિઓની યાદી ટૂંકમાં નીચે મુજબ છે : ૧. શ્રી ભરત ચક્રવર્તીના સમયમાં ૯૯ કરોડ, ૮૯ લાખ, ૮૪ હજાર રાજાઓ સંઘપતિ બન્યા છે. ૨. શ્રી સગર ચક્રવર્તીના સમયમાં ૫૦કરોડ, ૯૫ લાખ, ૭પ હજાર રાજાઓ સંઘપતિ બન્યા છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો ૩. પાંડવો તથા જાવડ શાહ સુધીના સમયમાં ૨૫ કરોડ, ૯૫ લાખ, ૭ હજાર મહારાજાઓ સંઘપતિ બન્યા છે. શ્રી વિક્રમ રાજાએ આ તીર્થનો વિશાળ સંઘ કાઢયો હતો. મહામંત્રી શ્રી વસ્તુપાળ અને તેજપાળે ૧૨ા વખત સંઘ કાઢયા હતા. સંવત ૧૩૧૬માં શેઠ જગડુ શાહે ભદ્રેશ્વરથી સંઘ કાઢયો હતો. સંવત ૧૩૨૦માં શેઠ પેથડશાહે માંડવગઠથી વિશાલ સંઘ કાઢયો હતો. સંવત ૧૩૪૦માં ઝાંઝણ મંત્રીએ માંડવગઢથી અઢી લાખ માણસોનો વિશાલ સંઘ કાઢયો હતો. ત્રણ લાખ ચોર્યાશી હજાર સમકિતવંત શ્રાવકો સંઘપતિ બન્યા છે. ૭. સત્તર-હજાર ભાવસાર શ્રાવકો સંઘપતિ બન્યા છે. ૮. સોળ હજાર ખત્રી શ્રાવકો સંઘપતિ બન્યા છે. ૯. પંદર હજાર બ્રાહ્મણ શ્રાવકો સંઘપતિ બન્યા છે. ૧૦. બાર હજાર કડવા પટેલ શ્રાવકો સંઘપતિ બન્યા છે. ૧૧. નવ હજાર લેઉઆ પટેલ શ્રાવકો સંઘપતિ બન્યા છે. ૧૨. પાંચ હજાર, પિસ્તાળીશ કંસારા શ્રાવકો સંઘપતિ બન્યા છે. ૧૩. સાતસો હરિજન શ્રાવકો તળેટી સુધીના સંઘની યાત્રાના સંઘપતિ બન્યા છે. આશાતના ન થાય માટે ગિરિરાજ પર ગયા નથી. નાના-મોટા સંઘપતિ મળી આઅવસર્પિણી કાળમાં અસંખ્ય સંઘપતિઓ થયા છે. | કહેવાય છે કે તેરમા ઉદ્ધાર અને પંદરમા ઉદ્ધારની વચ્ચેના સમયમાં ૩૮૪૦૦૦૧ સંઘો શત્રુંજયની યાત્રાએ પધાર્યા હતા. હાલમાં અનેક સંઘો છ'રી પાળતાં કે બસમાં આવે છે. કડક છ'રી પાળી તીર્થયાત્રી કેવી રીતે કરવી ૧. બ્રહ્મચારી (બ્રહ્મચર્ય પાળવું.) ૨. એકલ-આહારી (રોજ એકાસણું કરવું.) Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ૩. ૪. ૫. $. આવશ્યક દોયવારી (સવાર-સાંજ પ્રતિક્રમણ તથા સામયિક કરવું.) છ'રી પાળતાં જતા સંઘમાં જનારે ઉપરના નિયમો અવશ્ય પાળવા તથા નીચેનાં છ કર્તવ્યો પણ અવશ્ય કરવાં જોઈએ ઃ છ ૧. ૨. ૩. ૪. ૫. ૬. પાદચારી (પગે ચાલવું.) ભૂમિસંથારી (ભૂમિ પર ગરમ સંથારા પર સૂઈ રહેવું.) સચિત્ત પરિહારી (સચિત્ત-ત્યાગ). એટલે કાચાં ફળો, સચિત મીઠું, લીલું દાતણ, કાચા-પાકા શાક વગેરે ન ખાવા. મોક્ષે ગયેલાઓની યાદી દાન-શકિત મુજબ દાન આપવું. તપ – શકિત મુજબ તપ કરવું. દેહવિભૂષા – તીર્થભૂમિમાં મર્યાદાવાળો ઉચિત વેશ પહેરવો. સ્વાધ્યાય – ગુરુ ભગવંતની વાણી સાંભળવી તથા ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું. અસત્યનો ત્યાગ - સત્ય બોલવું. - ભકિત – જિનેશ્વર ભગવંતની ભાવપૂર્વક ભકિત કરવી. - ગિરિરાજ પર મોક્ષે ગયેલાઓની યાદી जैन मुनि અનંતા આત્માઓ આ પવિત્ર ગિરિરાજ પર મોક્ષે ગયા છે. વર્તમાન ચોવીસીના શ્રી નેમિનાથ ભગવાન સિવાયના ૨૩ ભગવાનો આ ભૂમિ પર વિચર્યા છે. શ્રી અજિતનાથ ભગવાન તથા શ્રી શાંતિનાથ ભગવાને ભાડવાના ડુંગરે ચોમાસુ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ભારતનાં મુખ્ય જૈન તીર્થો કર્યું છે. એવા પવિત્ર ગિરિરાજ પર આપણો આત્મા પણ મોક્ષે જાય એવી ઉત્તમ ભાવના ભાવીએ. ૧. કારતક સુદ ૧૫-દ્રાવિડ તથા વારિખિલ્લ અનશન કરી, ૧૦ કરોડ મુનિ સાથે મોક્ષે ગયા. ફાગણ સુદ ૧૦-નમિ-વિનમિ વિદ્યાધરો બે કરોડ મુનિ સાથે મોક્ષે ગયા. ૩. ફાગણ સુદ ૧૩-શાંબ-પ્રદ્યુમ્નકુમાર ૮ કરોડ મુનિ સાથે સર્ભદ્ર નામના શિખર પર મોક્ષે ગયા. . ચૈત્ર સુદ ૧૫-શ્રી પુંડરીકસ્વામી પાંચ કરોડ મુનિ સાથે મોક્ષે ગયા. શ્રી અજિતનાથ પ્રભુના દશહજાર મુનિઓ પણ ચૈત્રસુદ ૧૫ એ મોક્ષે ગયા. પ. ચૈત્ર વદ ૧૪-નમિ વિદ્યાધરની ચર્ચા વગેરે ૬૪ પુત્રીઓ મોક્ષે ગઈ. ૬. આસો સુદ ૧૫-પાંચ પાંડવો ૨૦ કરોડ મુનિઓ સાથે મોક્ષે ગયા. આ સિવાય ભરત ચક્રવર્તીની પાટે આવેલા અસંખ્ય રાજાઓ આ ગિરિરાજ પર મોક્ષે ગયા છે. * નારદજી ૯૧ લાખ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. * રામ-ભરત ૩ કરોડ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. બાહુબલિના પુત્ર સોમયશા ૧૩ કરોડ સાથે મોક્ષે ગયા. ભરત ચક્રવર્તી ૧ હજાર સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. વસુદેવની પત્ની ૩૫ હજાર સાથે મોક્ષે ગયા. શાંતિનાથ પ્રભુના ચોમાસામાં ૧,૫૨,૫૫,૭૭૭ સાધુ ગિરિરાજ પર મોક્ષે ગયા. સાગર મુનિ ૧ કરોડ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. ભરત મુનિ ૫ કરોડ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. આદિનાથ પ્રભુના ઉપદેશથી અજિતસેન મુનિ ૧૭ કરોડ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. * શાંતિનાથ પ્રભુના પરિવારના ૧૦ હજાર સાધુઓ ગિરિરાજ પર મોક્ષે ગયા. શ્રી સારમુનિ એક કરોડ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. * પ્રદ્યુમ્નની પ્રિયાવૈદર્ભી ૪૪૦૦ સાથે મોક્ષે ગયા. Page #62 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજય મુખ્ય પર્વો ભરત ચક્રવર્તીના પુત્ર આદિત્યશા ૧ લાખ સાથે મોક્ષે ગયા. બાહુબલિના પુત્રો ૧૦૦૮ સાથે મોક્ષે ગયા. દમિતારિ મુનિ ૧૪ હજાર સાથે મોક્ષે ગયા. અતીત ચોવીશીના ૨૪મા તીર્થકર શ્રી સંપ્રતિજિનના થાવસ્યા ગણધર ૧ હજાર સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. શુક્રપરિવ્રાજક ૧ હજાર સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. થાવસ્યા પુત્ર ૧ હજાર સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. કાલિક મુનિ ૧ હજાર સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. કદંબ ગણધર ૧ કરોડ સાથે ગિરિરાજ મોક્ષે ગયા. * સુભદ્રમુનિ ૭૦૦ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. * શૈલકાચાર્ય ૫૦૦ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. આ સિવાય ભરતના પુત્ર બ્રહ્મર્ષિ ચાર પુત્ર સાથે, શાંતનુ રાજા, ચન્દ્રશેખર રાજા, શ્રી ઋષભસેન જિન, દેવકીના છ પુત્રો, જાલિમાલિ-ઉવયાલિ, સુવ્રત શેઠ, મંડક મુનિ, આણંદ ઋષિ, સાત નારદ, અંધકવૃષ્ણિ તથા ધારણી તેમ જ તેના ૧૮ કુમારો વગેરે અનંત આત્માઓ આ ગિરિરાજ પર મુકિતપદને પામ્યા છે. ( શ્રી શત્રુંજય ગિરિરાજના મુખ્ય પર્વો તથા તેનાં કારણો ) ૧. કારતક સુદ ૧૫-શ્રી ઋષભદેવ ભગવાનના પુત્ર દ્રાવિડને વારિખિલ્લ દશ કરોડ મુનિવરો સાથે મોક્ષે ગયા. Page #63 -------------------------------------------------------------------------- ________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો ૨. પોષ વદ ૧૩ - શ્રી ઋષભદેવ ભગવાન અષ્ટાપદે મોક્ષે ગયા. ૩. ફાગણ સુદ ૮ - શ્રી ઋષભદેવ ભગવાન આ તિથિએ પૂર્વ નવ્વાણું વાર સિદ્ધાચલ ઉપર સમવસર્યા. ફાગણ સુદ ૧૦ - શ્રી ઋષભદેવ ભગવાનના પાલક પૌત્ર નામિવિનમિ વિદ્યાધરો બે ક્રોડ મુનિવરો સાથે સિદ્ધિપદ પામ્યા. ફાગણ સુદ ૧૩ - શ્રી કૃષ્ણ વાસુદેવના પુત્ર શામ્બ અને પ્રદ્યુમ્ન સાડા આઠ ક્રોડ મુનિ સાથે આ તીર્થના ભાડવા ડુંગરવાળા ભાગમાં સિદ્ધિ પદ પામ્યા. ફાગણ સુદ ૧૫-શ્રી ઋષભદેવભગવાનના મુખ્ય ગણધર શ્રી પુંડરીકસ્વામીએ પાંચ ક્રોડ મુનિ સાથે આ તિથિએ અનસન કર્યું. ફાગણ વદ ૮ - શ્રી ઋષભદેવ ભગવાનના જન્મ તથા દીક્ષા કલ્યાણક છે તેમ જ વર્ષીતપની શરૂઆત પણ આ દિવસથી જ કરાય છે. ચૈત્ર સુદ ૧૫- શ્રી પુંડરીક ગણધર પાંચ ક્રોડ મુનિવરો સાથે સિદ્ધપદ પામ્યા. વૈશાખ સુદ ૩ - શ્રી ઋષભદેવ ભગવંતે એ તિથિએ વર્ષીતપનું પારણું શ્રેયાંસકુમારના હાથે હસ્તિનાપુરમાં કર્યું હતું, આ કારણે આજે પણ વર્ષીતપનાં પારણાં પાલીતાણામાં સિદ્ધગિરિની યાત્રા કરી ભગવંતને શેરડીના રસથી પક્ષાલ કરી. શેરડીના રસથી થાય છે. "શ્રેયાંસકુમાર જેવો ઊંચો ભાવ શ્રી ઋષભદેવ ભગવાન જેવું પાત્ર અને ઈશુરસ જેવું દાન-એવો ત્રિવેણી સંગમ જેવો પવિત્ર દિવસ તે વૈશાખ સુદ ૩." ૧૦. વૈશાખ વદ ૬ - સંવત ૧૫૮૭માં શત્રુંજય ગિરિરાજનો સોળમો ઉદ્ધાર કરાવનાર કર્મા શાહે વર્તમાન મૂલનાયક શ્રી ઋષભદેવ ભગવાનની પ્રતિષ્ઠા આ તિથિએ કરી છે, જેથી આ દિવસ શત્રુંજયની વર્ષગાંઠ તરીકે ઉજવાય છે. ૧૧. આષાઢ સુદ ૧૪ - ચોમાસાના ચાર મહિના યાત્રા બંધ થતી હોવાથી આ દિવસે ઘણા યાત્રિકો વર્ષની છેલ્લી યાત્રા કરે છે. ૧૨. આસો સુદ ૧૫ - પાંચ પાંડવો વીસ કરોડ મુનિ સાથે સિદ્ધિપદ પામ્યા છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુધર્મા ગણધરે રચેલ "મહાલ્પમાં શત્રુંજયનાં ૧૦૮ નામો છે. તે ૧૦૮ નામો નીચે મુજબ છે. (૧) શ્રી શત્રુંજયગિરિ (૪) પુંડરીકગિરિ (૭) સિદ્ધરાજ (૧૦) સહસ્ર કમલ (૧૩) શતકૂટ (૧૬) કોડીનિવાસ (૧૯) પુણ્યરાશિ (૨૨) શતપત્ર (૨૫) મહાપીઠ (૨૮) મહાનંદ (૩૧) પુષ્પદંત (૩૪) શ્રીપદ (૩૭) ભવ્યગિરિ (૪૦) માલ્યવંત (૪૩) મુકિતરાજ (૪૬) કંચનગિરિ (૪૯) જયાનંદ (૫૨) વિશાલ (૫૫) અકર્મક (૫૮) અનંતશકિત (૬૧) જ્યોતિસ્વરૂપ (૪) અજરામર (૨) બાહુબલિ (૩) મરુદેવી (૫) રૈવતગિરિ (૬) વિમલાચલ (૮) ભગીરથ (૯) સિદ્ધક્ષેત્ર (૧૧) મુકિતનિલય (૧૨) શ્રી સિદ્ધાચલ (૧૪) ઢંકગિરિ (૧૫) કદંબગિરિ (૧૭) લોહિતગિરિ (૧૮) તાલધ્વજગિરિ (૨૦) મહાબલગિરિ (૨૧) દઢશકિત (૨૩) વિજયાનંદ (૨૪) ભદ્રકર (૨૬) સુરગિરિ (૨૭) મહાગિરિ (૨૯) કર્મસૂદન (૩૦) કલાસ (૩૨) જયંત (૩૩) આનંદ (૩૫) હસ્તગિરિ (૩૬) શાશ્વતગિરિ (૩૮) સિદ્ધશેખર (૩૯) મહાજશ (૪૧) પૃથ્વીપીઠ (૪૨) દુઃખહર (૪૪) મણિકંત (૪૫) મેરુમહીધર (૪૭) આનંદઘર (૪૮) પુણ્યકંદ (૫૦) પાતાલમૂલ (૫૧) વિભાસ (૫૩) જગતારણ (૫૪) અકલંક (૫૬) મહાતીર્થ (૫૭) હેમગિરિ (૫૯) પુરુષોત્તમ (0) પર્વતરાજ (૬૨) વિલાસભદ્ર (૬૩) સુભદ્ર (૬૫) ક્ષેમકર (૬૬) અમરકેતુ Page #65 -------------------------------------------------------------------------- ________________ (૬૭) ગુણકેતુ (૭૦) કર્મક્ષય (૭૩) તપોકંદ (૭૬) સુરગિરિ (૭૯) સુમતિ (૮૨) ઉજ્જવલગિરિ (૮૫) વિજયભદ્ર (૮૮) કેવલદાયક (૯૧) અષ્ટોતરગિરિ (૯૪) પ્રીતિમંડળ (૯૭) મહેન્દ્રધ્વજ (૧૦૦) વિશ્વપ્રભ (૧૦૩) ત્રિભુવનપતિ (૧૦૬) વૈજયંત ભારતનાં મુખ્ય જૈન તીર્થો (૬૮) સહસ્રપત્ર (૬૯) ક્ષેમંકર (૭૧) રાજરાજેશ્વર (૭૨) ભવતારણ (૭૪) ગજચન્દ્ર (૭૫) મહોદય (૭૭) કાંતગિરિ (૭૮) અભિનંદ (૮૦) શ્રેષ્ઠગિરિ (૮૧) અભયકંદ (૮૩) મહાપદ્મ (૮૪) વિશ્વાનંદ (૮૬) ઈંદ્રપ્રકાશ (૮૭) કપર્દીવાસ (૮૯) મુકિતનિકેતન (૯૦) ચર્મગિરિ (૯૨) સૌદર્યગિરિ (૯૩) યશોધર (૯૫) સર્વકામદ (૯૬) સહજાનંદ (૯૮) સર્વાર્થસિદ્ધગિરિ(૯૯) પ્રિયંકરગિરિ (૧૦૧) કાંબુ (૧૦૨) હરિપ્રય (૧૦૪) પ્રત્યક્ષગિરિ (૧૦૫) સિદ્ધભજ (૧૦૭) ઋષિવિહાર (૧૦૮) સર્વકામદ ગિરિરાજની ૧૪ નદીઓનાં નામ (૧) શત્રુંજયા (૨) એકી (૩) નાગેન્દ્રી (૪) કપિલા (૫) યમલા () તાલધ્વજી (૭) યક્ષાંગા (૮) બ્રાહ્મી (૯) સાભ્રમતી (૧૦) શબલા (૧૧) વરતાયા (૧૨) જયંતિકા (૧૩) ભદ્રા શ્રી શત્રુંજયા નદી શ્રી શત્રુંજય મહાતીર્થની દક્ષિણ બાજુએ મહાપ્રભાવિક જલથી પૂર્ણ શત્રુંજયા નદી વહે છે. શ્રી શત્રુંજય તીર્થને સ્પર્શી રહેલી હોવાથી તે મહાપવિત્ર છે અને અધિક ફલદાતા છે. શ્રી શત્રુંજયા નદીના પાણીને ગાળીને સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે. શત્રુંજયા નદી શત્રુંજયા, જાહ્નવી, પુંડરીકિણી, પાપંકષા, તીર્થભૂમિ તથા હંસી એવાં વિવિધ નામોથી પ્રસિદ્ધ છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૩ પ્રતિમાજી તથા દેરીઓની સંખ્યા ગિરિરાજ પર આવેલા કુંડોનાં નામ ગિરિરાજ પર ચઢતાં તથા ગિરિરાજ પર અનેક પાણીના કુંડો આવે છે. આપણા પૂર્વજોએ પાણી માટે કેવી અદ્ભુત વ્યવસ્થા કરી છે. વરસાદનાં પાણી બારે માસ પીવામાં, પ્રક્ષાલમાં તથા સ્નાન કરવા માટે વપરાય છે. (૧) ઇનકુંડ (૨) ભરતકુંડ (૩) કર્પદી સરોવર (૪) સૂરજકુંડ (૫) ચન્દ્રકુંડ (૬) કુમારકુંડ (૭) ઇચ્છાકુંડ (૮) છાલાકુંડ (૯) વલ્લભકુંડ (૧૦) હીરાકુંડ – તે પૈકી કેટલાક અસ્તિત્વમાં નથી. ( નવે ટકના જિનમંદિરનાં પ્રતિમાજી તથા દેરીઓની સંખ્યા પ્રતિમાજી પ્રતિમાજી મોટી નાની આરસનાં ધાતુનાં દેરીઓ દેરીઓ ૪૩૩૯ ૫૦ ૪૪ ૨૮૯ ૧. ૯૮૯ ૧૦ ૨૩ ૨૧૨ શ્રી મૂલનાયક આદિજિનની ટૂક, ૧૬મો ઉદ્ધાર શ્રી કરમાં શાહ તોલા શાહ, ચિતોડગડ, સં. ૧૫૮૭ વૈશાખ વદ ૬. શ્રી ચૌમુખજીની ટૂક, સવા - સોમાજી જોગ રાજ, અમદાવાદ, સં. ૧૬૭પ વૈશાખ સુદ ૧૩. શ્રી છીપા વસહીની ટૂક, શ્રી લખમીચંદ શિવચંદ ભંડારી, અમદાવાદ સંવત ૧૭૯૪ અષાઢ સુદ ૧૦. શ્રી સાકર વસીની ટૂક, શ્રી સકરચંદ પ્રેમચંદ, અમદાવાદ, સંવત ૧૮૯૩ મહા સુદ ૧૦. - ૪૮ ४८ - ૬ ૧૪ ૧૩૫૯ ૨ ૩૫ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ - ૨૬૫ ૪ ૩૪ ४४ ભારતના મુખ્ય જૈન તીર્થો ૫. શ્રી નંદીશ્વરની ટૂક, (ઉજમ ૨ ૬ વસ હી) , ઊ જમબાઈ વખતચંદ શેઠ અમદાવાદ, સંવત ૧૮૮૯, વૈશાખ સુદ ૧૩. શ્રી હિમાભાઈની ટૂક, ૨૬૫ ૪ ૩૪ હેમાવસહી | હમાવસી), શ્રી હેમાભાઈવખતચંદ શેઠ, અમદાવાદ, સંવત ૧૮૮૬ મહા સુદ ૫. શ્રી મોદીની ટૂક, પ૨૫ ૧ ૪ ૩૧ (પ્રેમા વસહી/પ્રેમવસી), શ્રી પ્રેમચંદ લવજી મોદી, અમદાવાદ, સંવત ૧૮૪૩ મહા સુદ ૧૧. શ્રી બાલાભાઈની ટૂક,, ૨૭૦ ૪પ૮ ૪ ૧૩ (બાલા વસહી/બાલાવતી), શ્રી દીપચંદ અમીચંદ શેઠ (બાલાભાઈ), ઘોઘા બંદર, સંવત ૧૮૯૩. શ્રી મોતીશાની ટૂંક ૩૦૧૧ ૧૪૫ ૧૬ ૧૮૧ (મોતી વસહી), શ્રી મોતીશાહ અમીચંદ શેઠ, (ખંભાતવાળા), મુંબઈ, સંવત ૧૮૯૩, મહા વદ ૨, માતાનું નામ - રૂપાબાઈ. ૧૧૦૯૪ ૬૫ ૧૦૫ ૮૧૫ નવે ટ્રકોમાં મળી ૮૯૬૧ પગલાં છે. દેવીઓની, શેઠ-શેઠાણી, ગુરુમૂર્તિઓ વગેરેની ઘણી મૂર્તિઓ છે. સંવત ૨૦૩૨ માં બહાર પડેલ પુસ્તક “શ્રી શત્રુંજય ગિરિરાજ સ્પર્શના' લેખક: પૂ. ગણિવર્ય શ્રી નિત્યાનંદવિજયજી મ.સા. ના આધારે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ૧. ૨. ૩. ૪. ૫. પ્રતિમાજી અને દેરીઓની સંખ્યા ગિરિરાજની પાયગાઓ પર્વત ઉપર ચઢવા અને ઊતરવાના રસ્તાઓને પાગ-પાયગા કહેવાય છે. જય-તલાટી-પાલીતાણાથી ચઢાય છે તે. ઘેટીની પાયગા – આદપુર ગામથી ચઢાય છે તે. રોહીશાળાની પાયગા - શેત્રુંજી નદીના કાંઠે રોહીશાળ નજીક આ પાયગા છે, ત્યાં ગિરિરાજની તલાટીમાં દેરી અને પગલાં છે. ત્યાં ચૈત્યવંદન કરી યાત્રાળુ ઉપર ચડે છે. અડધે રસ્તે કુંડ છે અને રામપોળની બારીએ અવાય છે. ઘનઘોળની પાયગા – ઘેટીની પાયગા અને રોહીશાળાની પાયગા વચ્ચે એક તરફથી આવવાની આ ઘનઘોળની પાયગા છે. એ દિશામાં રહેનારાં મુખ્ય યાત્રાના દિવસોમાં આનો ઉપયોગ કરે છે. શત્રુંજય ગિરિરાજની નીચે પવિત્ર શેત્રુંજી નદી છે, તેના કાંઠા ઉપર એક દેરી છે. શેત્રુંજી નદીએ નાહીને યાત્રાળુ અહીં દર્શન તથા ચૈત્યવંદન કરી, જીવાપરા ગામ પાસેથી ગિરિરાજ પર ચઢવાનું શરૂ કરે છે. ચઢતી વખતે અડધે રસ્તે કુંડ આવે છે. ત્યાંથી રામપોળ અવાય છે. પ્રદક્ષિણાઓ દોઢ ગાઉની પ્રદક્ષિણા રામપોળથી નીકળી કિલ્લાની બાજુએ ફરી નવ ટૂકની પ્રદક્ષિણા કરી, બારીએથી હનુમાન દ્વારા પર આવી દાદાની ટૂકમાં દર્શન કરવાથી દોઢ ગાઉની પ્રદક્ષિણા પૂર્ણ થાય છે. છ ગાઉની પ્રદક્ષિણા રામપોળની બારીથી છ ગાઉની પ્રદક્ષિણાનો રસ્તો છે. ફાગણ સુદ ૧૩ના દિવસે કૃષ્ણના પુત્ર સાંબ અને પ્રદ્યુમ્નકુમાર સાડા આઠ કરોડ મુનિઓ સાથે મુકિત પામ્યા તેથી છ ગાઉની પ્રદક્ષિણાનો મહિમા છે. એ દિવસે હજારો યાત્રિકો આવે છે. માર્ગમાં ઉલકાજલ પોલાણ, ચિલ્લણ તળાવડી આવે છે. શ્રી સુધર્માસ્વામીના એક શિષ્ય ચિલ્લણમુનિ સંઘ-સહિત શત્રુંજયની યાત્રાએ આવતા હતા. માર્ગમાં ઉનાળાને લઈને સંઘ તુષાતુર થયો. સંઘે જલ માટે પ્રાર્થના કરી, ચિલ્લણમુનિએ લબ્ધિથી મોટું તળાવ બનાવ્યું. સંઘ જલપાન કરી તૃપ્ત Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ભારતનાં મુખ્ય જૈન તીર્થો થયો. આ તળાવને ચિલ્લણ તળાવડી - ચંદન તળાવડી કહેવાય છે. અહીંનું જળ પવિત્ર છે. અહીં બે દેરીઓ આવેલી છે. તેમાં શ્રી અજિતનાથ ભગવાન તથા શ્રી શાંતિનાથ ભગવાનનાં પગલાં છે. પાસે સિદ્ધશિલા છે. ત્યાં ભાવિક જીવો ૧૦૮ લોગસ્સનો કાઉસગ્ગ કરે છે. શ્રી અજિતનાથ ભગવાન સિદ્ધગિરિ ઉપર ચાતુર્માસ માટે પધાર્યા. રાયણ વૃક્ષ પાસે થઈ ભદ્રકગિરિ શંગની નીચે તલાવડી આસપાસની ગુફા અને ટેકરી તથા છૂટક જમીન (ભાડવાના ડુંગરે) પર સ્થિર થયા. ઇન્દ્ર મહારાજે અહીં એક ભવ્ય પ્રાસાદ બંધાવ્યો. પ્રભુજી જ્યાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા હતા, ત્યાં ચરણપાદુકા સ્થાપી દેરી બંધાવી. બાદમાં ઘણા સમય પછી સોળમાં શાંતિનાથ ભગવાન થયા. તેઓએ પણ ચાતુર્માસ ઉપરના સ્થાને જ કર્યું. શાંતિનાથ ભગવાને જ્યાં કાઉસગ્ન-ધ્યાને રહ્યા હતા, ત્યાં ચરણ પાદુકા સ્થાપી દેરી બનાવી. આ બન્ને દેરીઓ સામસામે હતી. યાત્રિકોને દર્શન કરતાં અગવડ પડતી હતી, અને પૂંઠ પડવાથી આશાતના થતી હતી, જેથી શ્રી નંદિપેણમુનિ, જેઓ શ્રી નેમિનાથ ભગવાનના શિષ્ય હતા. તેઓએ શ્રી અજિતશાંતિ સ્તોત્રની રચના કરી, જેથી સ્તોત્રના પ્રભાવથી બન્ને દેરીઓ સામસામે બદલે સાથે થઈ. આ બન્ને દેરીઓ હાલ છગાઉની પ્રદક્ષિણા વખતે ચિલ્લણ તળાવડી પાસે આવે છે. આ બન્ને દેરીઓ ચમત્કારિક દેરીઓ તરીકે ઓળખાય છે. શ્રી અજિતનાથ ભગવાન તથા શ્રી શાંતિનાથ ભગવાને ચાતુર્માસ ભાડવાના ડુંગરે કરેલા. આ બે દેરીઓ જેવી બે દેરીઓ નવ ટૂકમાં છીપા વસહી ટૂક પાસે આવેલી છે. ત્યાંથી આગળ જતાં ભાડવાનો ડુંગર છે. અહીં સાંબ -- પ્રદ્યુમ્ન સાડા આઠ કરોડ મુનિઓ સાથે ફાગણ સુદ ૧૩ ના દિવસે મુકિત પામ્યા. આ જ કારણથી ફાગણ સુદ તેરસે છ ગાઉની પ્રદક્ષિણાનો મહિમા છે. અહીં એક દેરી છે. ઊતરતાં સિદ્ધવડ આવે છે. અનેક મુનિઓ મુકિત પામ્યા હોવાથી 'સિદ્ધવડ' નામે પ્રસિદ્ધ છે. અહીં આદિનાથ ભગવાનનાં પગલાંની દેરી છે. - ફાગણ સુદ ૧૩ના દિવસે અનેક ભાતાના પાલ (તંબૂઓ) નંખાય છે અને યાત્રિકોની દહીં, ઢેબરા લીંબુનું શરબત, ચા, કોફી, દ્રાક્ષ - ફળો આદિથી ભકિત કરવામાં આવે છે. ૩. બાર ગાઉની યાત્રા શેત્રુંજી પર બંધ બંધાતાં આયાત્રા બંધ થઈ છે. તેથી હાલ યાત્રાળુઓ શેત્રુજી ડેમ, ચોક, કદંબગિરિ, હસ્તગિરિ અને ઘેટીની યાત્રા કરી બાર ગાઉની યાત્રા કરે છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ ४७ તીર્થ યાત્રા સિદ્ધાચળની પંચતીર્થી : (૧) મહુવા, (૨) તળાજા, (૩) દાઠા, (૪) ઘોઘા, (૫) ભાવનગર. તીર્થ - યાત્રા વીર સંવત ૩૭૦ ના અરસામાં મહાચમત્કારિક શાસનપ્રભાવક સિદ્ધપુરુષ શ્રી પાદલિપ્તસૂરીશ્વરજી મહારાજ વિચરતા હતા. ગુરુથી પ્રાપ્ત થયેલી આકાશગામી વિદ્યાને આધારે નિત્ય શત્રુંજયની તથા શ્રી સમેતશિખરજીની તીર્થવંદના કરીને જ આહાર વાપરતા. તેઓશ્રીના સેવક - ભકત નાગાર્જુન યોગીએ ગુરુના નામ-સ્મરણ માટે શત્રુંજયની તળેટીમાં પાદલિપ્તપુર' નામનું નગર વસાવ્યું, જે હાલ પાલીતાણા' નામે પ્રસિદ્ધ છે. અમદાવાદથી ૨૨૬ કિલોમીટર દૂર આવેલ છે. પાલીતાણાની તળેટીમાં અનેક મહાપ્રભાવક જિનમંદિરો આવેલાં છે, તેમજ પાલીતાણા ગામમાં અનેક જિનમંદિરો, ધર્મશાળાઓ, ભોજનશાળાઓ, આયંબીલ શાળાઓ, પાઠશાળા, ઉપાશ્રયો, સાર્વજનિક દવાખાના - હોસ્પિટલ, ગુરુકુળ, બાલાશ્રમ, શ્રાવિકાશ્રમ, પાંજરાપોળ તથા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વગેરે આવેલ છે. વળી તળેટીમાં તીર્થાધિરાજની યાત્રા કરીને આવનારને ભાતું આપવાની સુંદર વ્યવસ્થા પેઢી તરફથી ચાલે છે. જૈન ધર્મની આજ્ઞા અનુસાર આ સાતે ક્ષેત્રમાં ધન વાપરવું જોઈએઃ (૧) જિનમંદિર, (૨) જિનપ્રતિમા, (૩) જિનઆગમ, (૪) સાધુ, (૫) સાધ્વી, (૬) શ્રાવક, (૭) શ્રાવિકા. આપણા પૂર્વજોએ પાલીતાણામાં સાતે ક્ષેત્રમાં મન મૂકીને ધન વાપર્યું છે. પાલીતાણા તેનું ઉદાહરણ છે. તળેટીમાં આવેલ જૈન મ્યુઝિયમ ( શ્રી વિશાલ જૈન કલા સંસ્થાન જૈન મ્યુઝિયમ ) જૈનધર્મના અતિપ્રાચીન કલાવૈભવ અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાના ઉદ્દેશથી શ્રીમદ્ વિજય વિશાલસેન સૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી શ્રી શત્રુંજય મહાતીર્થની તળેટીમાં શ્રી કેશરીયાજી દેરાસરની પાસે આશરે Page #71 -------------------------------------------------------------------------- ________________ ४८ ભારતનાં મુખ્ય જૈન તીર્થો રૂપિયા ૬૦ લાખના ખર્ચે નિર્માણ થયેલું છે. ભારતનું સર્વ પ્રથમ જૈન મ્યુઝિયમનું ૧૯ ફેબ્રુઆરી - ૧૯૮૧ના શુભદિવસે ખાતમુહૂર્ત થયું હતું. પૂજ્ય ગુરુદેવે ભારતભરમાંથી કલાકૃતિઓ, મૂર્તિઓ, સાહિત્ય ભેગું કર્યું છે. યુઝિયમમાં જવા લાયક રંગબેરંગી રત્નોની મૂર્તિઓ, અકીક, પન્ના, સુખડ, આરસની કલાકૃતિઓ, કાગળના ૪૦૦ થી અધિક વર્ષ જૂનાં તાડપત્રો, હાથીદાંતની મંજૂષા (કલાત્મક પટારો), તૈલચિત્રો, જૈન શાસનકાળના સિક્કાઓ, સોનાની શાહીથી લખેલું અદ્ભુત કલ્પસૂત્ર, સ્ફટિક રત્નના દૈવ-દેવીઓ, સુખડના અતિસૂક્ષ્મ તેમ જ પૂર્ણ કદના એવા જિનાલયો, જિન પ્રતિમાઓ, એવી તો કેટલીય કલાકૃતિઓ મ્યુઝિયમમાં જોવા મળે છે, જેમ કે પંચધાતુની ભગવાન મહાવીર સ્વામી સાથેની ચોવીશી, ભગવાન મહાવીર સ્વામીની દીક્ષાનો વરઘોડો, જયપુરનો હાથીદાંતનો પટારો, જૂના તાડપત્ર પર અંકિત થયેલ ૬૦ ફૂટ લાંબી આમંત્રણ પત્રિકા, ૫૦૦ વર્ષ પહેલાં સોનાની શાહીથી લખાયેલા કલ્પસૂત્રની પ્રતો, સુખડનું જિનાલય, સમુદ્રની છીપમાં કંડારેલી શ્રી પાર્શ્વ ધરણેન્દ્ર- પદ્માવતીની મૂર્તિ, ૧૦૦pવર્ષ પહેલાનું તાડપત્રઉપર કોતરેલું કન્નડલિપિ અને સંસ્કૃત ભાષામાં તત્ત્વાર્થસૂત્ર. ૨૫ વર્ષ મહેનત કરીને આવી અનેક કલાકૃતિઓ આચાર્ય ભગવંતે ભેગી કરી છે. પાલીતાણા જાત્રા કરવા જાવ ત્યારે આ મ્યુઝિયમ જરૂરથી જોવા જશો. તળેટીમાં આવેલાં મંદિરો છે (૧) મીનાકારી - મંદિર જૈન નગરનું નૂતન જિનાલય વિશાળ સુંદર બગીચાની વચ્ચે શોભી રહ્યું છે. આ મંદિરમાં મૂળનાયક શ્રીવાસુપૂજ્ય સ્વામીની અલૌકિક મૂર્તિ છે. ગભારામાં ચાંદીનું મીનાકારી આભામંડળ બહુ જ આકર્ષક છે. રંગમંડપમાં દીવાલો અને ઘુમ્મટોમાં રંગબેરંગી કાચનાં ઝુમ્મરો તથા કાચનું મીનાકારીકામ, કળાનો નમૂનો રજૂ કરે છે. આ મીનાકારી-મંદિરની રચનામાં શેઠશ્રી જીવનલાલ પ્રતાપશીની કલાદષ્ટિ દેખાય છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ તળેટીમાં આવેલા મંદિરો (૨) શ્રી કેશરિયાજી મંદિર આચાર્ય ભગવંત શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી આ મંદિરની પ્રતિષ્ઠા સંવત ૨૦૨૬માં થઈ હતી. મંદિરમાં શ્રી કેશરિયાજી આદીશ્વર ભગવાનની અલૌકિક મૂર્તિ છે. મંદિર ખૂબ વિશાળને ઊંચાઈવાળું છે. મંદિરના મુખ્ય દ્વાર પાસે શ્રી ચક્રેશ્વરી દેવી તથા કવયક્ષની દેરી છે. મંદિરની આગળ બે હાથી છે, જે મંદિરની ભવ્યતામાં વધારો કરે છે. મંદિરની બાજુમાં ધર્મશાળા, ઉપાશ્રય, ભોજનશાળા વગેરે છે. (૩) શ્રી વર્ધમાન જૈન આગમમંદિર આગમોદ્વારક પૂજ્ય આચાર્યદેવ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ.સા. ના સઉપદેશથી જય-તળેટીની પાસે શત્રુંજયના મુખ્યદ્વાર રૂપે જામનગરના નગરશેઠ શ્રી પોપટલાલ ધારશીભાઈ તરફથી સંવત ૧૯૯૯ ના મહા વદ ૧૦ના શુભ દિને ભવ્ય કલામય દેવરાજ શાશ્વત જિનપ્રાસાદ શ્રી વર્ધમાન જૈન આગમમંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. શાસ્ત્રમાં સુપ્રસિદ્ધ પિસ્તાલીશ આગમોની વાણી આ આગમમંદિરમાં સંગેમરમર ઉપર મનોહર રીતે કોતરવામાં આવી છે. આગમોના પાઠ ભવિષ્યની પ્રજા માટે ઘણા ઉપકારક છે. મુખ્ય મંદિરમાં શ્રી ઋષભદેવ ભગવાનની ચૌમુખ પ્રતિમાઓ છે. ભમતીમાં ચારે બાજુ ૪૩ ચૌમુખ પ્રતિમાજીઓ આવેલ છે. મુખ્ય મંદિરની બાજુમાં શ્રી સિદ્ધચક્ર મંદિર, ગુરુમંદિર વગેરે છે. ધર્મશાળા, ઉપાશ્રય પણ આવેલ છે. (૪) શ્રી ભૂલીપ પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી અભયસાગરજી મ.સા.ની પ્રેરણાથી નિર્માણ થયેલ શ્રી જંબૂદ્વીપમાં ૯૫ ચૌમુખ પ્રતિમાજીવાળાં શાશ્વતચૈત્યો, ત્રણ કાંડ, ચાર વન, સત્તર શાશ્વત દેરાસરો - આદિ સાથે ૯૬ ફૂટની ઊંચાઈવાળા ભવ્ય મેરુપર્વતની રચના, કપર્વતો, ૯૦મહાનદીઓ, ૧૬મહાદ્રવ્યો આદિ વિવિધ શાશ્વત પદાર્થોની ભવ્ય રચના શાસ્ત્રીય વર્ણન સાથે સુસંગત રીતે કરવામાં આવી છે. શાસનનાયક - શ્રી મહાવીર સ્વામીની કંચનવર્ણી ૭ હાથ પ્રમાણની ૧૦ ફૂટની પીળા પાષાણની ભવ્ય પ્રતિમા કાયોત્સર્ગમુદ્રાએ ૨૧ ફૂટના મંગલ તોરણવાળા સુંદર મંદિરમાં છે તથા અનેક રચનાઓ છે. નીચે ભોંયરામાં શ્રી મનોહર કલ્પદ્રુમ પાર્શ્વનાથ ભગવાન છે. આખા ભારતમાં શ્રી મહાવીર સ્વામી ભગવાન તથા શ્રી કલ્પદ્રુમપાર્શ્વનાથ ભગવાન જેવી મૂર્તિઓ બીજી કોઈ જગ્યાએ નથી. પાલીતાણા યાત્રા કરવા જાવ ત્યારે શ્રી Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ભારતનાં મુખ્ય જૈન તીર્થો જંબૂદ્વીપમાં આ બન્ને મનોહર પ્રતિમાજીઓના દર્શન કરવા જરૂરથી જશો. બાજુમાં શ્રી વિજ્ઞાનભવન છે. પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી અભયસાગરજી મ.સા. એ માત્ર ૬ વર્ષની ઉમ્મરે માતાપિતા – ભાઈ-બેનની સાથે દીક્ષા લીધી હતી. ૫ વર્ષ ચારિત્ર પર્યાય પાળી ૬૨ વર્ષની ઉમરે સંવત ૨૦૪૩ કારતક વદ ૯ને બુધવાર તા. ૨૬-૧૧-'૮૬ ના રોજ ઉંઝા મુકામે કાળધર્મ પામ્યા. * શ્રી જય તળેટી IIIIIIIIIIIIIIIIIIIIIIIill illumililiiiiiiiiiiiiii iIIIIIIIIII છESSERTI છે. -- 0ઈ ને * પૂર્વ કાળમાં પહેલી તળેટી વડનગર હતી, બીજી તળેટી વળા હતી, ત્રીજી તળેટી આદપુર, ચોથી તળેટી પાલીતાણામાં રણશી દેવરાજ ખાખરવાળાની ધર્મશાળાની બાજુના ખાંચામાં પગલાં સાથે દેરી છે. તેમાં શ્રી આદીશ્વર ભગવાનના, ગૌતમસ્વામીનાં તથા મણિવિજયના પગલાં છે, જે જૂની તળેટી' તરીકે ઓળખાય છે. પાંચમી તળેટી તે શ્રી જય-તળેટી, શ્રી જય-તળેટીમાં કુલ અઠ્ઠાવીશ દેરીઓ છે. તેમાં ૪૧ જોડી પગલાં છે. શ્રી શત્રુંજય-યાત્રા પ્રસંગે ઓછામાં ઓછાં પાંચ ચૈત્યવંદનો કરવાં જોઈએ : (૧) શ્રી જય-તળેટીએ, (૨) ગિરિરાજ પર શ્રી શાંતિનાથ Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી જય તળેટી ૫૧ ભગવાનના દેરાસરે, (૩) મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાનના દેરાસરે, (૪) પુંડરીકસ્વામીના દેરાસરે, (૫) શ્રી રાયણ પગલાએ. જય-તળેટીએ દર્શન તથા પ્રથમ ચૈત્યવંદન કરી યાત્રિક તીર્થયાત્રાની શરૂઆત કરે છે. ચોમાસુ કરનાર અષાઢ સુદ ૧૫થી કારતક સુદ ૧૪ સુધી જયતળેટીદર્શન કરવા રોજ પધારે છે. ડાબી બાજુનો મંડપ તથા દેરી અમદાવાદના નગરશેઠ શ્રી હેમાભાઈ વખતચંદ તથા જમણી બાજુનો મંડપ તથા દેરી ધોલેરાવાળા શેઠ વીરચંદ ભાઈચંદે બંધાવેલ છે. શ્રી જયતળેટીમાં ૨૮ દેરીઓ છે, જેમાં ૪૧ જોડી પગલાં છે. બન્ને બાજુ દેરીઓમાં શ્રી આદિનાથ, શ્રી અજિતનાથ, શ્રી શાંતિનાથ, શ્રી ગૌતમસ્વામી તથા ગણધરોનાં પગલાં છે. (૬) શ્રી ધર્મનાથરવામિપ્રાસાદ શ્રી જય તળેટીથી ગિરિરાજ પર ચઢતાં શ્રી ગોવિંદજી જેવત ખોનાનું દેરાસર આવે છે. તેમાં મૂળનાયક શ્રી ધર્મનાથ સ્વામી છે. જેની પ્રતિષ્ઠા સંવત મહા ૨૦૨૫ માહ સુદ – ૧૩ નાં રોજ થઈ હતી. () શ્રી ધનવાસી ટ્રક શ્રી ધનવસી ટૂક બાબુના દેરાસર તરીકે ઓળખાય છે. આ ટૂક પરથી પાલીતાણા ગામનાં દશ્યો દેખાય છે. શ્રી ધનપતિસિંહજી બાબુએ શ્રી ધનવસી ટૂંક (શ્રી મહેતાબકુંવર જિનેન્દ્રપ્રસાદ) બંધાવેલી છે, જેની પ્રતિષ્ઠા સંવત ૧૯૫૦મહા સુદ ૧૦ને રોજ થઈ છે. મુખ્યદેરાસર નવકારવાળું, વિશાળ રંગમંડપ તથા સુશોભિત કારીગરીવાળું, રમ્ય જિનાલય છે. જેમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન છે. તેની સામે પુંડરીક ગણધરનું કહેવું છે. ડાબી બાજુએ જળમંદિર- પાવાપુરી તથા શ્રી આદીશ્વર ભગવાનની ઊભી કાઉસગ્ગ –ધ્યાને મૂર્તિ છે. પ્રથમ ચોકમાં નવ ટૂકો સાથે નાનો શત્રુંજયછે. બાજુમાં ગુરુમંદિરમાં શ્રી કૃપાચંદ્રસૂરિજી, શ્રી જિનદત્તસૂરિજી તથા શ્રી જિનકુશળસૂરિજીની મનોહર મૂર્તિઓ છે. એક દેરીમાં રત્નના પ્રતિમાજી છે. મુખ્ય દહેરાસરમાં જતાં વચ્ચે પગથિયાંની બાજુમાં આકર્ષક દશ્યો છે. જમણી તરફ શ્રી ઋષભદેવ ભગવાનના પાંચ કલ્યાણકો - ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન, મોક્ષ કલ્યાણકો - છે, જ્યારે સામે શ્રી સમેતશિખર, શ્રી ગિરનાર, શ્રી પાવાપુરીનાં દશ્યો છે. અષ્ટાપદજી તથા શ્રી જેબૂદ્વીપનાં પ્રતીકો બહુ જ મનોહર છે. ભમતીમાં રાયણવૃક્ષ તથા દાદાનાં પગલાં વગેરે છે. શત્રુંજયની યાત્રાનો આનંદ થાય તેવું આ ભાવવાહી મંદિર છે. ગિરિરાજ પર ન જનાર યાત્રિકો આ મંદિરમાં સેવાપૂજા, સ્નાત્ર પૂજા, પૂજા તથા આંગીનો લાભ લે છે. મંદિરમાં આપણા મહાન મંત્રો સરસ રીતે બતાવેલા છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ (૮) શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન તથા શ્રી સમવસરણ મહામંદિર. જગતના તમામ ધર્મોમાં જૈન ધર્મની એક મહત્તા એનાં ભવ્ય અલૌકિક અને અધ્યાત્મભાવનાથી ભરપૂર તીર્થો છે. આ તીર્થો ભકતની ભકિત, શ્રેષ્ઠિની દાનવીરતા, સાધકની ઉપાસના અને સાધુજનો ની સમતાનો સંદેશ આપીને સંસાર સમુદ્ર તરવા માટે જિનભકિતનો ઉપદેશ આપે છે. સમગ્ર દેશમાં અને વિદેશોમાં અનેક જિનાલયો આવેલા છે. પરન્તુ પાલીતાણામાં આવેલ શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શન ભવન તથા શ્રી સમવસરણ મહામંદિરમાં એક સાથે અનેક તીર્થોના દર્શન – પૂજન - ભકિતનો લાભ મળે છે. શ્રી જિનશાસનની કીર્તિગાથાને રજૂ કરતાં ૨૭ સાધુ, ૨૭ સાધ્વી, ૨૭ શ્રાવકો, ૨૭ શ્રાવિકાઓના શિલ્પ સ્થાપત્યના નમૂના રૂપ ૧૦૮ જીવનચિત્રોને તૈયાર કરાવવા માટે કલ્પનામાં પણ ન આવે તેટલા ભવ્ય બન્યા છે. ભારત અને ભારત બહારના મુમુક્ષો, વિદ્વાનો અને શિલ્પ-કળાના રસિકો માટે એક લઘુ યુનિવર્સિટી જેવું બન્યું છે. પાલીતાણા તળેટીથી ૮૧ ફૂટ ઊંચે અને બાબુના દેરાસરની સામે, ગિરિરાજ પર થોડાં પગથિયાં ચઢતાં જમણી બાજુએ ૨૦ હજાર વાર ૪૦૦૪૪૫૦ ફૂટ લંબાઈ-પહોળાઈવાળી વિશાળ જમીનમાં આવેલ છે. ૧૦૮ ફૂટની ઊંચાઈવાળ આ સમવસરણ મહામંદિર પૂજ્ય આચાર્યદેવજવકસૂરસૂરીશ્વરજી મ.સા. ને આવેલાં સ્વપ્નોનાં ૧૦ માં ભાગ જેટલું પરમપૂજ્ય આચાર્યદેવ વિજય શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી ૧૪ વર્ષના અથાગ પરિશ્રમ પછી રૂપિયા દોઢ કરોડના ખર્ચે બન્યું છે. પ્રથમ મંદિરમાં પ્રવેશતાં ચાર દિશામાં ચાર ભગવાન તથા ૨૦ તીર્થકરો છે. પૂર્વ દિશામાં શ્રી આદીશ્વર ભગવાન, દક્ષિણ દિશામાં શ્રી શાંતિનાથ ભગવાન, પશ્ચિમ દિશામાં ઘેટી તરફ શ્રી નેમિનાથ ભગવાન અને ઉત્તર દિશામાં પાલીતાણા ગામ તરફ શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિઓ છે. આ ચારે મૂર્તિઓ ૪૧ ઇંચની છે. તેમની સાથે બીજા ૨૦ તીર્થકરો છે. સામી બાજુ ગોળાકારમાં ૧૦૮ પાર્શ્વનાથ ભગવાન છે. બહાર નીકળતાં બીજા ભાગમાં પ્રવેશતાં રંગીન ફોટોગ્રાફીથી બનાવેલ ૧૦૮ જૈન તીર્થોના પટોના દર્શન થાય છે, જે ૭૨"x૩૦” ની આરસની લાદી ઉપર આધુનિક પદ્ધતિએ લેમિનેશન કરી બનાવ્યાં છે. તીર્થનું દેરાસર, મૂર્તિ તથા સંક્ષિપ્ત ઇતિહાસ આપેલ છે. તીર્થપટોની સામેની ગોળાઈમાં પ્રભુ શ્રી Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમવસરણ મહામંદિર ૫૩ મહાવીરસ્વામીના સમયથી આજ દિન સુધીમાં થયેલા ધર્મ-સંઘ દેશ અને સમાજ માટે પોતાનું આગવું સમર્પણ કરનાર પુણ્યવંત એવા ૨૭ સાધુ, ૨૭સાધ્વીજી, ૨૭ શ્રાવક અને ૨૭ શ્રાવિકાનાં ચિત્રો આરસ ઉપર લેમિનેશન કરી મૂકયાં છે. અમદાવાદના ભાઈશ્રી સ્નેહલે આ કાર્યમાં પોતાના પ્રાણ અને ભકિત પૂર્યા છે. મંદિરમાં તે સિવાય અન્ય રચનાઓ છે. મંદિરની બહાર નીકળતાં ત્રણ ગઢની ઉપર જવા ૧૦૮ પગથિયાં છે. સૌથી ઉપર અશોક વૃક્ષ અને ચૈત્ય વૃક્ષ ૨૭'×૩૭'ના ઘેરાવામાં છે, જેનું વજન આશરે ૫૦૦ ટન છે. વીંટી જેવા વર્તુળાકારમાં ૪૨ ફૂટ ઊંચા અને ૧૬ ફૂટ પહોળા અષ્ટમંગલથી તેમ જ છેક ટોચ ઉપર ઊંધા કમળની પાંખડીઓથી સુશોભિત માણેક સ્થંભ રત્નની જેમ દીપી ઊઠે છે. સૌથી ઉપર ચોવીસમા તીર્થકર શ્રી મહાવીર સ્વામીની ૬૧ ઇંચની ચૌમુખ પ્રતિમાજી છે. સાક્ષાત ભગવાન શ્રી મહાવીરસ્વામી સમવસરણ પર બેસી આપણને દૂર દૂર સુધી તેઓનાં દર્શન થાય તેવી રીતે દેશના આપી રહ્યા છે તેવો દર્શન કરતાં ભાવ ઉત્પન્ન થાય છે. એકસરખા સ્થાપત્યવાળાં દેરાસરો અનેક બને છે, પરંતુ આ એક એવું સ્થાપત્ય છે કે જે વિશ્વમાં અજોડ છે. એક જ મંદિરમાં આપણને ચોવીસ તીર્થકરો, ૧૦૮ પાર્શ્વનાથ ભગવાન તથા ૧૦૮ પરદેશમાં તથા ભારતમાં આવેલ તીર્થોનાં દર્શન થાય છે. પાલીતાણા જાવ ત્યારે એક દિવસ આ મંદિરમાં સેવા-પૂજા-ભકિત-દર્શન જરૂરથી કરજો. આ મંદિરની પ્રતિષ્ઠા સંવત ૨૦૪૧ માગશર સુદ ૬ના રોજ પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.ના હસ્તે થઈ હતી. ૧૦૮ જૈન તીર્થોનાં દર્શન કરાવતો ગ્રંથ શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શનાવલિ, વસાવવા યોગ્ય છે. પ્રાપ્તિસ્થાન - શ્રી સમવસરણ મહામંદિર, પાલીતાણા. Page #77 -------------------------------------------------------------------------- ________________ . (૯) શ્રી સરસ્વતી ગુફા આ છે; Lટ AJI શ્રી જય તળેટીથી ગિરિરાજ પર ચઢતાં જમણી તરફ શ્રી સમવસરણ મહામંદિર પાસે નીચેના ભાગમાં શ્રી સરસ્વતી ગુફા આવેલી છે તે પ્રાચીન અને પ્રભાવશાલી છે. ભણતાં બાળકોને દર્શન કરવા લઈ જશો. શ્રી સરસ્વતી-ગુફામાં હંસવાહિની સરસ્વતીની સૌમ્ય મૂર્તિ છે. કેટલાય ગુરુભગવંતોએ તથા - પંડિતોએ અહીં સરસ્વતીદેવીની સાધના કરી છે. ગુફા એકાંત સ્થાનમાં હોવાથી ધ્યાન માટે યોગ્ય છે. પંન્યાસ શ્રી કલ્યાણવિમળાજી મહારાજ કે જેઓશ્રીની પ્રેરણાથી સંવત ૧૮૮૦ માગસર સુદિ ૧૩ થી પાલીતાણામાં તળેટીએ યાત્રિકોને ભાતું આપવાની શરૂઆત થઈ હતી. તેમની જ પ્રેરણાથી શ્રાવકભાઈઓએ સંવત ૧૮૬૦માં શ્રી સરસ્વતી ગુફા (દરી) બનાવી હતી. પંન્યાસ શ્રી કલ્યાણવિમળજી મહારાજ હંમેશાં એમા ધ્યાન કરવા બેસતાં. ૮૦ વર્ષનું દીર્ઘ આયુષ્ય ભોગવી સંવત ૧૯૧૦ ફાગણ વદિ આઠમના રોજ પાલીતાણામાં કાળધર્મ પામ્યા હતા. એમના અગ્નિસંસ્કારને સ્થાને તેઓશ્રીના ચરણપાદુકાની દેરી - શ્રી કલ્યાણવિમળ દેરી-આવેલી છે. તળેટીમાં આવેલ મંદિરોનાં આપણે દર્શન કર્યા. સરસ્વતી – ગુફામાં માતા સરસ્વતીને વંદન કર્યા. ચાલો આપણે તીર્થયાત્રાની શરૂઆત કરીએ : Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રી સરસ્વતી ગુફા ૫૫ "એકેકું ડગલું ભરે, ગિરિ સન્મુખ ઉજમાળ, કેડિ સહસ ભવનાં કર્યા, પાપ ખપે તત્કાળ." જય તળેટીથી ગિરિરાજ પર ચઢતાં ડાબી બાજુએ દેરીમાં શ્રી અજિતનાથ ભગવાનનાં પગલાં છે, જ્યારે જમણી બાજુએ છ દેરીઓમાં શ્રી ગૌતમસ્વામી, બીજા ગણધરો, શ્રી કુંથુનાથ, શ્રી નેમિનાથ, શ્રી ધર્મનાથ આદિનાં પગલાંની દેરીઓ આવેલી છે. જમણા હાથે શ્રી સમવસરણ મહામંદિર તથા તેની નીચેના ભાગમાં ગુફા જેવું હંસવાહિની શ્રી સરસ્વતી દેવીનું નાજુક મંદિર આવેલું છે. ડાબે હાથે શ્રી ધનવસીની ટૂક આવેલ છે. પહેલો વિસામો આવે છે. બીજો વિસામો આવે છે - મોતીશા શેઠે બંધાવેલી પરબ ધોળી પરબ” નામે ઓળખાય છે. જમણા હાથે ગિરિરાજનો પ્રથમ ઉદ્ધાર કરાવનાર ભરત ચક્રવર્તીના પગલાં આવે છે, જેઓ અરીસાભવનમાં કેવળજ્ઞાન પામ્યા હતા અને મોક્ષે ગયા છે. આ પગલાંની પ્રતિષ્ઠા સંવત ૧૬૮૫માં થઈ હતી. પાછા વળતાં યાત્રિકોને ભાતું વાપરવાના પાસ અત્રેથી આપવામાં આવે છે. ત્રીજો વિસામો આવે છે, જ્યાં પ્રથમ કુંડ ઇચ્છાકુંડ આવે છે, જે સંવત ૧૬૮૧માં બંધાયેલો છે. ચોથો નાનો વિસામો આવે છે. કહેવાય છે કે શ્રી નેમિનાથ ભગવાન શત્રુંજય તીર્થ પર અહીં સુધી પધારેલ, પરંતુ કાંકરે કાંકરે અનંતા આત્માઓ સિદ્ધિપદને પામ્યા હોવાથી તેઓને કોઈ જગ્યા ખાલી ન દેખાઈ, જેથી ગિરનાર પર પધારી મોક્ષે ગયા. શ્રી નેમિનાથ ભગવાન, શ્રી આદીશ્વર ભગવાન અને શ્રી નેમિનાથ ભગવાનના પ્રથમ ગણધર વરદત્તનાં પગલાં આવે છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો - ૫૬ * પાંચમો લીલી પરબ' નામે વિસામો આવે છે તથા પરબ છે. છઠ્ઠો વિસામો આવે છે. ત્યાં શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં આવે છે. પાણીની પરબ છે. ગુજરાતના મહારાજા કુમારપાળ મહારાજાએ બંધાવેલો 'કુમારકુંડ” નામનો બીજો કુંડ આવે છે. તીર્થ-ભકિતની અહીં એક વિશેષ ઘટના બનેલ છે. ઘરડાં માળીને ગિરિરાજ પર ચઢતાં મોડું થયું. તે સમયે સંઘ પાછો ફરતો હતો. જેથી માળી નિરાશ થયો, આથી વસ્તુપાલ – તેજપાલે નિરાશ થયેલા માળી પાસેથી ફૂલો લઈને ગિરિરાજને વધાવ્યા હતા, કારણ કે ગિરિરાજના કણે કણ પવિત્ર છે. હિંગલાજ માતાની દેરી કઠિન ચઢાવવાળો હિંગલાજનો હાડો આવે છે. અંબિકાદેવી હિંગલાજ માતા” નામથી આ સિદ્ધાચલની ટેકરીના અધિષ્ઠાયક દેવી તરીકે ઓળખાય "હિંગળાજનો દડો, કેડે હાથ દઈ ચઢો, ફૂટયો પાપનો ઘડો, બાંધ્યો પુન્યનો પડો.” કલિકુંડ પાર્શ્વનાથનાં પગલાં જેની પ્રતિષ્ઠા સંવત ૧૮૩૫માં થઈ હતી. સાતમો વિસામો તથા પાણીની પરબ આવે છે. જૂના રસ્તે જતાં સમવસરણ આકારની દેરીમાં શ્રી મહાવીર સ્વામી ભગવાનનાં પગલાં છે. છાલાકુંડ' નામે ત્રીજો કુંડ આવે છે, જે સંવત ૧૮૫૮માં બંધાયેલ છે. વિસામો છે તથા પાણીની પરબ અમદાવાદના નગરશેઠ શ્રી હેમાભાઈ વખતચંદે બેસાડી છે. તથા પાસે દેરીમાં ઋષભ, ચન્દ્રાનન, વારિષણ અને વર્ધમાન એમ શાશ્વતા ચાર જિનનાં પગલાં કમલ આકરનાં છે, જેની પ્રતિષ્ઠા સંવત ૧૮૭૦ માં થયેલી છે. શ્રી પૂજ્યની દેરી ચા શી જિનેન્દ્રક ત્યાં દેરીમાં પૂજ્યનાં પગલાં છે. એક મોટી દેરીમાં ૧૭ ઇંચની સાત ફણા સહિતની પદ્માવતીની મૂર્તિ છે. તેના મસ્તક ઉપરના ભાગમાં પાંચ ફણાવાળી શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે. જમણા હાથે ૧૫-૧૭ ઈંચની હનુમાનજીની મૂર્તિ છે. બાજુમાં શ્રી મણિભદ્રવીરની મૂર્તિ છે. વચમાં એક મોટો કુંડ છે. કુંડની ચારે બાજુએ ૧૮દેરીઓ છે, જેમાં શ્રી Page #80 -------------------------------------------------------------------------- ________________ ૫૭ ટ્રાવિારિખિલ્લની દેરી ગોડીજી પાર્શ્વનાથ ભગવાન, શ્રી આદીશ્વર ભગવાન, શ્રી ગૌતમસ્વામી અને શ્રી વિજયધર્મસૂરિ વ.નાં પગલાં છે. આ ટૂકની પ્રતિષ્ઠા શ્રી વિજય દેવેન્દ્રસૂરીશ્વરે કરાવી છે. આ ટૂકથી નીચે નજર કરતાં ગિરિરાજનો નીચે સુધીનો રસ્તો, તળેટી, પાલીતાણા શહેર, શત્રુંજય નદી વ. સુંદર દશ્યો દેખાય છે. ઊંચે નજર કરતાં ગિરિરાજ પર આવેલ નવ ટૂંકોનાં શિખરોના દર્શન થાય છે. નવ ટૂંકોનાં દર્શન થતાં મન નાચી ઊઠે છે. છાલા કુંડથી ડાબા હાથે જૂનાં પગથિયાવાળા રસ્તે થઈને જતાં વચમાં શેઠ હઠીસિંગ કેસરીસિંગે બંધાવેલ વિસામો આવે છે. આગળ ચાલતાં વિસામો તથા જેઠાશાની દેરી આવે છે. ખાતું શરૂ થયા પહેલાં યાત્રા કરીને આવનાર યાત્રિકોને તળેટીમાં નાસ્તો તથા બાળકોને દૂધ જેઠાશા તરફથી આપવામાં આવતું હતું. શ્રી દ્રાવિડ વારિખિલ્લની દેરી આગળ ચઢતાં સીધો રસ્તો આવે છે. ત્યાંથી ગિરિરાજ પરની નવ ટૂંકોનાં દર્શન સ્પષ્ટ રીતે થાય છે. ઊંચા ઓટલા પર દેરીમાં શ્યામરંગની ચાર મૂર્તિઓ છેઃ (૧) દ્રાવિડ, (૨) વારિખિલ્લ, (૩) અતિમુકતક, (૪) નારદની મૂર્તિઓ છે. દ્રાવિડ-વારિખિલ્લ શ્રી ઋષભદેવ ભગવાનના પૌત્ર હતા, જેઓ દશક્રોડ મુનિઓ સાથે કારતક સુદ ૧૫ના દિવસે મોક્ષે ગયા હતા. અતિમુકતક મુનિ કે જેઓએ માત્ર ૬ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી, તે ઇરિયાવહી પડિક્કમતાં Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૮ કેવળજ્ઞાન પામી ગિરિરાજ પર મોક્ષે ગયા. નારદ મુનિ ૯૧ લાખ મુનિ ભગવંતો સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. આ જ કારણથી કારતક સુદ ૧૫નો તીર્થયાત્રાનો મહિમા છે. ભારતનાં મુખ્ય જૈન તીર્થો હીરાબાઇનો કુંડ - આગળ જતાં ડાબા હાથે ચોથો કુંડ – હીરાબાઈનો કુંડ તથા વિસામો આવે છે. હીરાબાઈએ વિમલ વસહીની ટૂકમાં દેરાસર પણ બંધાવેલ છે. ભૂખણદાસનો કુંડ યા બાવળકુંડ-આગળ જતાં ડાબા હાથે પાંચમો કુંડ બાવળ કુંડ આવે છે, જે સૂરતવાળા શેઠ ભૂખણદાસે બંધાવેલ છે. રસ્તામાં આવતા કુંડોમાં આ છેલ્લો કુંડ છે. શેઠ ભૂખણદાસે તળેટીમાં રાણાવાવ તથા પાલીતાણા શહેરમાં ાત ઓરડાવાળા નામની ધર્મશાળા બંધાવી હતી. શ્રી રામ-ભરત થાવગ્ગા પુત્રની દેરી જમણા હાથે ઊંચા ઓટલા પ૨ દેરીમાં (૧) રામ, (૨) ભરત, (૩) થાવચ્ચાપુત્ર, (૪) શુકપરિવ્રાજક, (૫) શૈલકાચાર્ય એમ પાંચ ઊભી મૂર્તિઓ છે. (૧-૨) રામ-ભરત : દશરથ રાજાના પુત્રો હતા. ગુરુમહારાજ પાસે પૂર્વભવ સાંભળી દીક્ષા લઈ ગિરિરાજ પર અનશન કરી ત્રણ કરોડ મુનિ સાથે મોક્ષે ગયા. (૩) થાવચ્ચાપુત્ર ઃ દ્વારિકા નગરીમાં થાવચ્ચા નામની સાર્થવાહી હતી, Page #82 -------------------------------------------------------------------------- ________________ પ૯ થાવચ્ચા પુત્રની દેરી તેના પુત્ર હતા. ૩૨ કન્યાઓ સાથે લગ્ન કર્યા. શ્રી નેમિનાથ ભગવાનની દેશનાથી વૈરાગ્ય પામી એક હજાર શ્રાવકો સાથે દીક્ષા અંગીકાર કરી. શૈલક નગરના રાજા શૈલકને તથા શુકપરિવ્રાજકને પ્રતિબોધ્યા. પોતાનો અંતકાળ નજીક આવતાં શત્રુંજય ગિરિરાજ પર એક માસનું અનશન કરી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. (૪) શુક પરિવાજકઃ થાવચ્ચપુત્રના ઉપદેશથી સંયમ સ્વીકાર્યો. લાંબો કાળ સંયમ પાળી એક હજાર મુનિભગવંતો સાથે કેવળજ્ઞાન પામી ગિરિરાજ પરમોશે ગયા. પ) શૌલકાચાર્યઃ થાવસ્ત્રાપુત્રથી ઉપદેશ પામી સંયમ સ્વીકારી પાંચસો મુનિભગવંતો સાથે એક મહિનાનું અનશન કરી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. * ભૂખણદાસના કુંડ પાસે ચોતરો છે. તેમાંદેરી વગરનાં ખુલ્લાં પગલાં છે. તેની પાસે બીજી દેરીમાં સુકોશલમુનિનાં પગલાં છે. અયોધ્યાના રાજા કીર્તિધર અને રાણી સહદેવીના પુત્ર સુકોશલ હતા. રાજા કિર્તિધરે પુત્ર સુકોશલના જન્મ પહેલાં દીક્ષા લીધી. સુકોશલે પિતાની દીક્ષા જાણી, જેથી તેઓએ પણ માતાની સંમતિ વિના પિતા પાસે દીક્ષા લીધી, જે માતાને ન ગમ્યું. માતા આર્તધ્યાનમાં મરણ પામી વાઘણ બની. સુકોશલ મુનિ મરણાન્ત ઉપસર્ગ જાણી આરાધનામાં ચઢયા. વાઘણે પુત્ર પર હુમલો કરી તેમને ફાડી ખાધા. મુનિ ધ્યાનમાં અંતગડ કેવળી થઈ મોક્ષે ગયા. વાઘણને મુનિનો સોનાનો દાંત જોતાં, પૂર્વભવ યાદ આવ્યો. પુત્રના મૃત્યુનું દુ:ખ થયું. કીર્તિધર મુનિએ તે વાઘણને ઉપદેશ આપ્યો. વાઘણ અનશન અંગીકાર કરીને દેવગતિમાં ગઈ. ત્યાંથી આગળ ચાલતાં શ્રી ઋષભદેવ ભગવાનના પુસે નામ વિનમિના પગલાં આવે છે. ભારત છ ખંડ જીતવા નીકળ્યા, ત્યારે નમિ-વિનમિ સાથે યુદ્ધ થયું. અંતે નમિ-વિનમિ પરાજય પામ્યા. ભરત મહારાજાની આજ્ઞા સ્વીકારી, વૈરાગ્યથી પોતાના પુત્રોને રાજ્ય આપી સંયમ સ્વીકારી અનશન કરી ગિરિરાજ પર ફાગણ સુદ ૧૦ના દિવસે બે કરોડ મુનિ સાથે મોક્ષે ગયા. હનુમાનધારા-હનુમાનધારાથી બે રસ્તા પડે છે. જમણા હાથે રસ્તો નવટૂક તરફ જાય છે. જ્યારે ડાબા હાથે રસ્તો દાદાની ટૂક તરફ જાય છે. હનુમાનધારાની ડાબી બાજુએ ચોતરા ઉપર શ્રી ઋષભદેવ ભગવાનનાં પગલાં છે તથા પાણીની પરબ છે. જમણી બાજુએ દેરીમાં હનુમાનજીની Page #83 -------------------------------------------------------------------------- ________________ SO ભારતના મુખ્ય જૈન તીર્થો ઊભી મૂર્તિ છે. દાદાની ટૂક તરફ જતાં, આગળ ડુંગરની ભેખડમાં કોતરેલાં પગથિયાં છે ને ભેખડમાં કોતરેલી ત્રણ મૂર્તિઓ છે. તે મૂર્તિઓ જાલિ, મયાલિ ને ઉવયાલિમુનિની શાનમાં ઊભેલી કોરેલી છે. જાલિ-મયાલિ ઉવયાલિ શ્રી નેમિનાથ ભગવાનના ઉપદેશથી સંયમ લઈ, ગિરિરાજ ઉપર આવી, અનશન કરી મોક્ષે ગયા હતા. - રામપોળ, : enthe india vs NAYI It i EÉILITIEEEEEE lo || [રામપોડ્ઝ|િ|||| jljN; 11| I , | || | ' IIIIIIIIII II રામપોળ - રામપોળ એ મંદિરોના નગરનું તથા મોક્ષનગરનું કળામય સુંદર પ્રવેશદ્વાર છે. રામપોળ પહોંચતાં જાણે મોક્ષમાં પ્રભુ સન્મુખ પહોચ્યા હોઈએ તેવો ભાવ અને આનંદ ઉત્પન્ન થાય છે. "શેત્રુંજી નદી નાહીને, મુખ બાંધી મુખકોશ, દેવ યુગાદિ પૂજીએ, આણી મને સંતોષ.” Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬૧ રામપોળ અત્રેથી પતિતપાવનકારી એવી પવિત્ર શેત્રુંજી નદીનાં દર્શન થાય છે. રામપોળ પાસે ડાબા હાથે જે રસ્તો છે તે છ ગાઉની પ્રદક્ષિણામાં જવા માટેનો રસ્તો છે. શેત્રુંજી નદીમાં નાહીને યાત્રિકો અહીંથી ગિરિરાજ પર આવતા હતા. રામપોળ તે પુણ્યની બારી છે ને ગિરિરાજ પર દહીં વગેરે ખાવું તે પાપની બારી છે. "તીરથની આશાતના નવિ કરીએ, નવિ કરીએ રે નવ કરીએ, ધૂપ ધ્યાન ઘટા અનુસરીએ, તરીએ સંસાર.. તીરથની આશાતના. આશાતના કરતાં થકાં ધનહાણિ, ભૂખ્યાને ન મળે અન્નપાણી, કાયા વળી રોગે ભરાણી, આ ભવમાં એમ તીરથની આશાતના." રામપોળમાં પેસતાં, નવ ટૂંકોમાં પેસતાં યાત્રિકોએ ખાસ ધ્યાન રાખવું કે દહીં વા૫૨વું નહિ. કાંકરે કાંકરે અનંતા મુનિભગવંતો મોક્ષપદને પામ્યા છે, એવી પવિત્ર ભૂમિ પર પાણી પણ ન વાપરો તો સારું, તો દહીં કેમ ખવાય ? તીર્થયાત્રા કરતાં તીર્થની આશાતના ના થાય તેનો પૂરેપૂરો વિવેક જાળવવો. ગિરિરાજ પર ભિક્ષુકો બેસી, તીર્થની આશાતના કરે છે, જેથી ગિરિરાજ પર ભિક્ષુકોને દાન આપવું નહિ. તેઓને તળેટીએ બેસવા વિનંતી કરવી અને તળેટીએ બેસે પછી જ દાન આપવું. Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવન-મણિ-પરબ જીવનમણિ પરબ રામપોળની જમણી બાજુ એક પાણીની પરબ છે. ગિરિરાજ ઉપર આવતાં યાત્રિકાને આવતાં અને જતાં શીતળ પાણી તથા ઉકાળેલા પાણી પીવડાવી થાક ઉતારે છે. શ્રી જીવન-મણિ-સદ્વાચન-માળાના ટ્રસ્ટી શ્રી લાલભાઈ મણિલાલ શાહ કે જેઓએ ખૂબ જ સસ્તી કિંમતમાં ધાર્મિક રસદાયક, સંસ્કાર પોષક અને ઉપયોગી સાહિત્યવાચન વાર્ષિક સેટ દ્વારા ૧૧ વર્ષ સુધી સતત જૈન સમાજને આપ્યું, તેવા એ સજ્જને તેમનાં ધર્મપત્ની લીલાવતીબહેનની સ્મૃતિમાં મોક્ષનગરના પ્રવેશદ્વારે સંવત ૨૦૧૯માં એક સુંદર પરબ બંધાવી છે, જે જીવન-મણિ પરબ” ના નામે પ્રચલિત છે. આજે પણ શ્રી જીવન-મણિ-સદ્વાચનમાળા ટ્રસ્ટ અનેક સાહિત્ય દ્વારા ધર્મસંદેશ આપી રહ્યું છે. તેમાં નાના-મોટા પંચાંગો, શ્રી સ્નાત્ર-પૂજા, શ્રી અનાનુપૂર્વી, અર્થસહિત પૂજાની ચોપડીઓ ખૂબ પ્રચલિત છે. શ્રી જીવન-મણિ દ્વારા પ્રકાશિત કેટલાંક પુસ્તકો શ્રી જશવંતલાલ ગિરધરલાલ શાહ (ડોશીવાડાની પોળના નાકે, અમદાવાદ-૧) ને ત્યાં જૂની કિંમતે મળે છે. * રામપોળમાં પેસતાં મોતીશાની ટૂક સામે ડોળીવાળા માટે વિસામો છે. * પાંચશિખરી દેરાસર - રામપોળમાંથી અંદર પેસતાં પ્રથમ પાંચશિખરી દેરાસર આવે છે, જે ઔરંગાબાદવાળા શેઠ મોહનલાલ વલ્લભદાસે બંધાવેલ છે. મૂળનાયક શ્રીવિમળનાથ ભગવાન છે. ત્રણશિખરી દેરાસર - સૂરતવાળા શેઠ દેવચંદ કલ્યાણચંદે બંધાવેલું છે. તેમાં મૂળનાયક શ્રી સુમતિનાથ ભગવાન છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોતીશા શેઠની ટૂક (મોતી-વસહી) III દાદાની ટૂક અને ચૌમુખજીની ટ્રક વચ્ચે કુંતાસર નામની મોટી ખીણ હતી, જે મોતીશા શેઠે ૮૦ હજાર રૂપિયાના દોરડાથી પુરાવી નલિની ગુલ્મ” વિમાન જેવી સુંદર ટૂક બનાવી. સંવત ૧૮૯૩ના મહા વદ ૪ના દિવસે પ્રતિષ્ઠા થઇ. મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાન છે. અત્રેશ્રી પુંડરીકસ્વામીનું દેરાસર છે. શ્રી પુંડરીકસ્વામીના દેરાસરમાં ગોખલામાં શ્રી મરુદેવામાતાની શ્રી ઋષભદેવ ભગવાન સાથેની મૂર્તિ છે. આવા પ્રતિમાજી અન્યત્ર જોવા મળતા નથી. ચોકમાં મોતીશા શેઠના મુનિએ બંધાવેલું વિશાલ જિનાલય છે. આ ટૂકમાં ૧૬ દેરાસરો, ૧૮૧ દેરીઓ, ૩૦૧૧ પ્રતિમાજી, ૧૪પ પંચધાતુની પ્રતિમાજી છે. રાયણ પગલાં, ગણધરપગલાં વગેરે મળીને ૧૪૫૭ પગલાં છે. દેરાસરના રંગમંડપમાં ડાબી બાજુએ ગોખલામાં શેઠ મોતીશાહ અમીચંદ તથા તેમના ધર્મપત્ની દિવાળીબાઈની મૂર્તિઓ છે તથા જમણી બાજુએ ગોખલામાં શેઠ મોતીશાનાં માતુશ્રી રૂપાબાઈની મૂર્તિ છે અને Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ભારતનાં મુખ્ય જૈન તીર્થો રંગમંડપમાં હાથી ઉપર બેસી મરુદેવી માતા શ્રી ઋષભદેવ ભગવાનને વંદન કરવા જાય છે. તેની મૂર્તિ છે. મોતીચંદ અમીચંદશેઠ મુંબઈના વેપારી, વહાણવટાનો ધંધો. એક વાર વહાણ ચીન જતું હતું. સરકારને ખોટી શંકા પડી. સરકારે વહાણને પકડવા સ્ટીમ-લોંચ મોકલી. મોતીશા શેઠે સંકલ્પ કર્યો કે જો વહાણ બચી જાય તો વહાણના માલની જે કિંમત ઊપજે તે શત્રુંજય ઉપર ખર્ચવી. સારી ઉચ્ચ ધાર્મિક ભાવનાથી વહાણ બચી ગયું. મોતીશા શેઠે શત્રુંજય ઉપર ટૂંક બાંધવાનું નક્કી કર્યું. ગિરિરાજ પર મોટામાં મોટી ટ્રક તથા શિલ્પ-ભવ્યતાની દષ્ટિએ ઉત્તમ નલિની ગુલ્મ... વિમાન જેવી સુંદર ટૂક બનાવી. મોતીશા શેઠ સંવત ૧૮૯૨ ના ભાદરવા સુદ ૧ ને રોજ સ્વર્ગે સિધાવ્યા. તેમનાં પત્ની દિવાળીબાઇ, પુત્ર ખીમચંદ શેઠ તથા મોતીશા શેઠના મિત્રો શ્રી અમરચંદ દમણી તથા શ્રી ફૂલચંદ કસ્તુરચંદ મોતીશા શેઠનું અધૂરું કાર્ય પૂરું કર્યું. સંવત ૧૮૯૩ ના પોષ વદ ૧ ના રોજ સૂરતથી સંઘ પાલીતાણા આવ્યો. સંઘમાં બાવનસંઘવીઓ તથાસવાલાખ યાત્રિકો હતા. ૧૮ દિવસ પ્રતિષ્ઠામહોત્સવ અને નવકારશી ચાલ્યાં. અને સંવત ૧૮૯૩ મહા વદ ૨ ના રોજ ધામધૂમપૂર્વક અને ઉત્સાહથી પ્રતિષ્ઠા કરી. દિવાળીબાઈ પણ પ્રતિષ્ઠાનું કાર્ય પતાવી તુરત જ સ્વર્ગે સિધાવ્યા. ધન્ય એ તીર્થપ્રેમ, ધન્ય એ ભાવના. ધન્ય એ શ્રદ્ધા. ધન્ય એ લક્ષ્મી, ધન્ય એ ભકિત ! મોતીશા શેઠની ટૂકની બહાર સુંદર બગીચો, મોટો કુંડ તથા કુંતાસર દેવીનો ગોખલો છે. મોતીશા શેઠની ટૂકમાં નહાવાના ઠંડા-ગરમ પાણીની સગવડ તથા ઓરડીઓ છે. પૂજાનાં કપડાં પણ મળે છે. મોતીશા શેઠની ટૂકની કોટની રાંગે ૧૨૩ દેરીઓ છે. આ ટ્રકમાં વચલી વાસમાં નાકે એકગોખલામાં તપાગચ્છાધિરાજમહાપ્રતાપી શ્રી મૂલચંદજી મહારાજની ભવ્ય મૂર્તિ બિરાજમાન છે. સગાળપોળ ઉપર ચઢતાં સગાળપોળ આવે છે. ત્યાં નોંધણકુંડ કે સગાળકુંડ અને નગારાખાનું આવે છે. સગાળપોળની બાજુમાં બહાર તેડાગર બાઇઓ માટેનો વિસામો છે. સગાળપોળ અને મોતીશાની ટ્રક વચ્ચે થઈને રસ્તો ઘેટીની પાગ તરફ જાય છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમલવસહી ટૂક સગાળપોળમાં પેસતાં સામે પેઢીની ઓફિસ આવે છે તથા જમણા હાથે કેશવજી નાયકનીટૂક આવે છે. પૂર્વકાળમાં રેવતાચલાવતારરૂપ શ્રી નેમિનાથ ભગવાનનું મંદિર હતું, જે શ્રી વસ્તુપાળ-તેજપાળે બંધાવ્યું હતું. શ્રી કેશવજી નાયકની ટૂકની પ્રતિષ્ઠા સંવત ૧૯૨૮માં થઈ હતી. મુખ્ય મંદિરમાં સમવસરણ, ડાબે હાથે સમેત શિખરજી તથા જમણા હાથે મેરુ પર્વત અને બીજી બાજુ અષ્ટાપદની રચના છે. વાઘણપોળ * વાઘણપોળ -સગાળપોળથી થોડાં પગથિયાં ચઢતાં વાઘણપોળનો દરવાજો આવે છે. દરવાજાની એકબાજુરક્ષકનું બાવલું છે, જ્યારે બીજી બાજુવાઘણનું બાવલું છે. બાજુમાં ભૈરવની મૂર્તિ છે. વાઘણપોળના દરવાજાની બન્ને દિવાલો પર વસ્તુપાલ -તેજપાલનો સંવત ૧૨૮૮ નો શિલાલેખ લગાવ્યો છે, જે ખોદકામ કરતાં મળેલ છે. | શ્રી વિમલવસહી ટક વિમલવસહી ટુકની ડાબી બાજુએ આવેલ મંદિરો * શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર - આ દેરાસરની પ્રતિષ્ઠા સંવત ૧૮૬૦ વૈશાખ સુદ ૫ ને સોમવારે શેઠ હીરાચંદ રાયકરણ દમણવાળાએ કરાવી હતી. પૂર્વે આ જગ્યાએ શ્રી સ્તંભન પાર્શ્વનાથ ભગવાનનું મંદિર હતું, જે શ્રી વસ્તુપાલ – તેજપાલે બંધાવ્યું હતું. પાંચ ચૈત્યવંદન પૈકી બીજું ચૈત્યવંદન શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરે કરવું. શ્રી હેવી માતાની દેરી -શાંતિનાથ ભગવાનના દેરાસરની બાજુમાં પગથિયાં ઊતરતાં વિ.સં. ૧૫૮૭માં શ્રી ક્રમ શાહે બિરાજમાન કરેલ શ્રી શત્રુંજય તીર્થની અધિષ્ઠાકિ– કેશ્વરી મત્તાની દેરી આવે છે. તેના બહારના ભાગમાં પદ્માવતી, નિર્વાણી, સરસ્વતી અને લક્ષ્મી એ ચાર દેવીઓની મૂર્તિ છે. પાસેની દેરીઓમાં વાઘેશ્વરી અને પદ્માવતીની મૂર્તિઓ Page #89 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી નેમિનાથ ભગવાનનું ચોરીવાળું કળામય મંદિર ) T ., Lt.SIS - - - : II) * Livities - - - TIN Vill P ::: EJ : = " i RESULTS i .. = કે છે, Ress- :: ૧is visibilitylluti - - - - ' s * . / ન - આ મંદિર વિમળશા મંત્રીએ બંધાવ્યું છે. આ મંદિરમાં વિમળ શાહના આબુ ઉપરના મંદિરની જેવી કોતરણીઓ છે. જેથી આ મંદિરને વિમલવસહી' કહેવામાં આવે છે. વાઘણપોળની અંદરનાં મંદિરો વિમલવસહીના નામે ઓળખાય છે. આ મંદિરની અંદર મુખ્ય ત્રણ મંદિરો છે. ફરતી નાની નાની ૭ર દેવકુલિકાઓ છે. વિમલસહીમાં આ સૌથી મોટું મંદિર છે, જેના મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. મંદિરમાં વિસ્તૃત અને અટપટું આયોજન છે. સારાયે ભારતનાં દેવાલયોના સ્થાપત્યમાં આ મંદિરની ગણના ઉત્તમ રત્નોમાં થઈ શકે તેમ છે. સ્થાપત્યની દષ્ટિએ પ્રવેશદ્વારે ચોકિયારોની રચના, મનોહર શિલ્પકળામંડિત સ્તંભો, પદ્મશિલાયુક્ત સુંદર છત સાથેનો રંગમંડપ, ગૂઢમંડપ, કારોની પડખે સુંદર જાળીની કોતરણી વાળા ગોખલાઓ, પાછળના ભાગમાં ત્રણ ગઢવાળો મનોહર મેરુ, આજુબાજુમોટી દેરીઓમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન તથા શ્રી નેમિનાથ ભગવાન. બંને દેરીઓની છતમાં નાગપાશ. રાસલીલા વગેરે છે. રંગમંડપના ત્રણ ઘુમ્મટોમાં અનેક પ્રકારનું કોતરકામ, શ્રી જિનેશ્વર-દેવોનાં પાંચ કલ્યાણકો, ઝૂલતી વિદ્યાદેવીઓ, મેથી નીચે ઊતરતાં જમણી બાજુએ નેમિનાથ પ્રભુની ચોરી, તેનાભાલપટમાં શ્રી નેમિનાથપ્રભુના સમગ્ર જીવનચરિત્રનો વિસ્તાર પાટડામાં કોતરેલો છે. મોટા દરવાજાની આજુબાજુમાં બે ગોખલાઓમાં યક્ષ-યક્ષિણી છે શ્રી નેમિનાથની ચોરીમાં નીચેના ભાગમાં એક ચોવીસી પટ્ટ છે, જેની પ્રતિષ્ઠા સંવત ૧૪૩૦ મહા સુદ ૧૫ ના રોજ થઈ હતી. Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુણ્ય પાપની બારી - શ્રી મોક્ષની બારી ) તેમાં સાંઢણી છે. અને તેના પગ વચ્ચેથી નીકળવાનું છે એટલે તેને મોક્ષની બારી કહે છે. આજથી ૮૦૦ વર્ષ પહેલાંની આ વાત છે. અણહિલપુર પાટણમાં ધીવટો છે, ઘી મણીયાતી પાડો છે. તેમાં શેઠ કામાશા નામના શ્રાવક વસે. તેમનાં પરિવારમાં ત્રણ પુત્ર અને એક પુત્રી. તે ત્રણ પુત્રમાં એકનું નામ પ્રતાપદાસ. પ્રતાપદાસ બાળ બ્રહ્મચારી પુરુષ હતા. તેમના બીજા ભાઈઓનો વંશ આજે પણ હયાત છે. આખું કુટુંબ ધર્મના રંગથી રંગાયેલું હતું. શેઠ પ્રતાપદાસ તપસ્વી હતા અને શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનની પૂબ ભકિત કરતા હતા. શ્રી સિદ્ધાચલજી પ્રત્યે તેમના હૃદયમાં અતિશય ભકિત બહુમાન હતા. કારતક - ચૈત્ર સુદ પૂનમની સિદ્ધગિરિરાજની યાત્રા અવશ્ય કરે. ૧૩-૧૪ પૂનમનો ચૌવિહારો અઠમ કરે. પાટણ પાસેના ખારી વાવડી ગામનો રબારી અને ઉંટડી તૈયાર હોય, ઉટડી ઉપર, જાત્રા કરવા નીકળે. આ સિલસિલો ઘણા વર્ષો સુધી ચાલુ રહ્યો. એક વાર એવું બન્યું કે ચોમાસામાં વરસાદ બહુ ઓછો પડયો. કારતક માસમાં ઉનાળા જેવા તડકા પડવા લાગ્યા. ચોવિહારો અઠમ, ચોમાસી પ્રતિક્રમણ, કારતક સુદ-૧૫ અઠમ આકરો લાગ્યો. વલભીપુર પહોંચતાં પહોંચતાં ભારે તાપ તેરસ અને થાકે ઘેરી લીધાં. માંડ માંડ પાલીતાણા તળેટીએ પહોંચ્યાં. ગિરિરાજને ચરણે, દાદાનાં શરણે ઉટડી, રબારી અને શેઠ પ્રતાપદાસમૃત્યુ પામ્યાં. ત્રણેનું જીવન ધન્ય બન્યું. મૃત્યુ ઉત્સવ બન્યું. સકળ સંઘે આ ત્રણે આત્માઓની કાયમી અનુમોદના થતી રહે તે માટે સિદ્ધગિરિ ઉપર આ Page #91 -------------------------------------------------------------------------- ________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો ૬૮, શિલ્પ રચીને ચિરસ્મરણીય સ્મારક કર્યું. આ સ્મારક શ્રી પુણ્ય-પાપની બારીના નામે પ્રચલિત છે. (સૌજન્ય - પુણ્ય-પાપની બારી, લેખક - પરમ પૂજ્ય પં. શ્રી પ્રદ્યુમ્નવિજય ગણિ) શ્રી વિમળનાથ અને શ્રી અજિતનાથ પ્રભુનાં મંદિરો છે, જે સંવત ૧૬૮૮માં બંધાવેલ છે. પાછલી બાજુએ નાની નાની દેરીઓ છે. ભાવનગરના શેઠકુંવરજી લાધાએ સંવત ૧૮૧૫માં બંધાવેલ શ્રીસહસ્ત્રફણા પાર્શ્વનાથનું મંદિર છે. ' રાધનપુરવાળા મસાલિયા કુટુંબનું બંધાવેલ દેરાસર છે. પાટણવાળા શેઠ પન્નાલાલ પૂરણચંદ કોટવાળાએ બંધાવેલ આરસનું નાજુક મંદિર છે. તેની પ્રતિષ્ઠા આગમોદ્ધારક શ્રી આનંદ-સાગરસૂરિએ કરેલ છે. આ મંદિર બંધાવવાનો ખર્ચ રૂ. ૪૨,૦૦૦/- થયો હતો. ચૌદમી સદીનું શ્રી જગત શેઠે બંધાવેલ શ્રી ધર્મનાથસ્વામીનું મંદિર છે. શ્રી ચંપુભવામીનું મંદિર - આ મંદિરનો જીર્ણોદ્વાર સંવત ૧૬૮૩ માં હીરાબાઈએ કરાવ્યો હતો અને પ્રતિષ્ઠા શ્રી કલ્યાણસાગરસૂરિના હાથે કરાવી હતી. રંગમંડપમાં સુંદર કોતરણીવાળાં તોરણો છે. આ ત્રણ બારણાં વાળું મંદિર છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર, કોટાવાળા પાનાચંદ ઉત્તમચંદે સંવત ૧૯૦૩માં બંધાવ્યું હતું. * શ્રી જગતાનું મંદિર - મુર્શિદાબાદના પ્રસિદ્ધ જગતશેઠ, જેણે કરોડો રૂપિયા સરકારને આપ્યા હતા, તેમ જ જેમણે કરોડોનો વહીવટ કરી જગતશેઠનું બિરુદ્ધ મેળવ્યું હતું. તેમનું આ શ્રી સુમતિનાથ ભગવાનનું મંદિર મંદિરના પાછળના ભાગમાં જામનગરના ઓસવાલ બંધુઓ વર્ધમાન શાહ અને પદમશી શાહે સંવત ૧૭૮માં બંધાવેલ શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર છે તેમ જ એક સહસ્ત્રફણા પાર્શ્વનાથનું મંદિર છે. કુમાર વિહાર - મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાનનું આ મંદિર સંવત ૧૩૭૭માં મહારાજા કુમારપાળે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના ઉપદેશથી બંધાવ્યું હતું. આ મંદિરના ઘુમ્મટમાં મહારાજા કુમારપાળના જીવનનાં જુદાં Page #92 -------------------------------------------------------------------------- ________________ ૯ શ્રી મોક્ષની બારી જુદાં દશ્યો છે. ઝરૂખાઓ અને સુંદર ઘાટવિધાનથી આ મંદિર વિભૂષિત છે. શિખર કોતરણીમય છે. મંદિરમાં ચોવીસ દેરીઓ છે. ભમતીમાં મંદિરની એક દીવાલે સુંદર ચૌદ સ્વપ્ન વગેરેની કોણી છે. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનનું મંદિર-સૂર્યકુંડનાછેડાની કિનારી પર આવેલું છે. વિમલ વસહીમાં વનરાજ મહારાજાનું મંદિર કયાં છે તે જાણવામાં આવતું નથી. સૂરજકુંડ- આ કુંડ સૂર્યકુંડયાને સુરજકુંડના નામે ઓળખાય છે. આ કુંડનો મહિમા અનેક ગ્રંથોમાં લખાયો છે; એના પાણી વડે મહીપાલ રાજાનો રોગ દૂર થયો હતો. અપરમાતા વીરમતીના મંત્રપ્રયોગથી કૂકડો થયેલ ચંદ્રરાજા આ કુંડમાં સ્નાન કરીને પોતાના મૂળ સ્વરૂપે ચંદ્રરાજા તરીકે થયો. સૂર્યકુંડની ઉપર કૂકડો ચંદ્રરાજા થયાનો કોરણી કરેલો ગોખલો છે. મનોહર છત્રીવાળો વિસામો છે તથા કારીગરોએ બનાવેલી શિવલિંગની દેરી છે. સૂર્યકુંડની પાસે ભીમકુંડ, બ્રહ્મકુંડ, ઇશ્વરકુંડ આવે છે તથા સંવત ૧૯૪પમાં પ્રતિષ્ઠિત કરેલ શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાંની એક દેરી છે. વિમલ-વસહી ઃ જમણી બાજુ આવેલ મંદિરો + વાઘણપોળથી અંદર પેસતાં પ્રથમ શ્રી કેશવજી નાયકના મંદિરનો પાછલો ભાગ આવે છે. આ મંદિરની વિગત આપણે અગાઉ વાંચી. શ્રી સમવસરણ મંદિર - આ મંદિર સૂરતવાળા શ્રી સોમચંદ કલ્યાણચંદે સંવત ૧૭૮૮માં બંધાવ્યું છે. મૂળનાયક શ્રી મહાવીર સ્વામી છે, સમવસરણના ત્રણ ગઢ છે. પહેલા ગઢમાં ૧૨ પર્ષદાઓ કોતરેલ છે. મધ્ય ભાગમાં સિંહાસનમાં ચતુર્મુખ ભગવાન છે. • નીચે શ્રી શત્રુંજ્ય મહાતીર્થના અધિષ્ઠાયક દેવ શ્રી કવધ્યક્ષની દેરી છે. શ્રી અમીઝરા પાર્શ્વનાથ ભગવાનનું મંદિર - એમાં શ્યામવર્ણના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની મનમોહક મૂર્તિ છે. આ મંદિર સંવત ૧૭૯૧માં મહામંત્રી ભંડારી ગિરધરદાસ અને ભંડારી રત્નસિંહજીએ બનાવેલ છે. શ્રી ચંપભરવામીનું મંદિર-સંવત ૧૭૮૮માં પ્રેમચંદ રતનજીએ બંધાવેલ Page #93 -------------------------------------------------------------------------- ________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો શ્રી સંભવનાથ ભગવાનનું મંદિર - આ મંદિર શ્રી બોગલશાવાળાએ બનાવેલ છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર નંદીશ્વરતીપ તથા અષ્ટાપદની ચાના આરસ પહાણની સુંદર છત્રીની નીચે આરસના સિંહાસન પર સુંદર નાજુક પાર્શ્વનાથ ભગવાન છે. દરવાજાની બાજુમાં જંબુદ્વીપથી લઈને નંદીશ્વર દ્વીપ સુધીનો ચિતાર, નંદીશ્વર દ્વીપના પર્વતો, ચૈત્યમાં અતિ બારીક કળાથી બનાવેલ પ્રતિમાજી, દરવાજાની બીજી બાજુએ આરસમાં અષ્ટાપદ પર્વત, ૨૪દહેરા, રાવણ-મંદોદરી, શ્રી ગૌતમસ્વામી, તાપસો, ખાઈવગેરે કોરેલાં છે. આગળ આરસના બે મનોહર હાથીઓ બનાવેલ છે. શ્રી ચંwભરવામીનું મંદિર - સંવત ૧૮૫૯માં પાટણના શેઠ ડુંગરશી મીઠાચંદ લાધાએ બંધાવેલ છે. શ્રી સંભવનાથ ભગવાનનું મંદિર - સૂરતના શ્રી કેશરીચંદ વોરાએ બંધાવેલ છે. શ્રી અજિતનાથ ભગવાનનું મંદિર - પાટણના શેઠ મીઠાચંદે બંધાવેલ છે. શ્રી આદિનાથ ભગવાનનું મંદિર શ્રી ઝવેરભાઈનાનજીભાઈએ સંવત ૧૮૬૦માં બંધાવેલ છે. શ્રી ધર્મનાથ ભગવાનનું મંદિર-અમદાવાદના શેઠનાનચંદ માણેકચંદ માણેકવાળાએ બંધાવેલ છે. શ્રી મહાવીર સ્વામીનું મંદિર - મોરબીવાળા પીતાંબરદાસ પદમશીએ સંવત ૧૯૧૩માં બંધાવ્યું છે. આ સિવાય પૂણેખાંચરે જ્યાં જ્યાં જગ્યા મળી, ત્યાં ત્યાં નાની નાની દેરીઓ બંધાવેલી છે. શ્રી શ્રેયાંસનાથ ભગવાનનું દેરાસર - જામનગરના પદમશી શાહે બંધાવ્યું હતું. તેની પ્રતિષ્ઠા શ્રી કલ્યાણ-સાગરસૂરિ પાસે સંવત ૧૬૭૬ ફાગણ સુદ ૨ ના રોજ કરાવી હતી. મંદિર શિલ્પથી વિભૂષિત છે. શતચંભિપ્યું મંદિર- જોધપુરવાળા શેઠ મનોત્તમલજી જયમલ્લજીએ સંવત ૧૬૮૬માં બંધાવ્યું હતું. વિશાળ ચતુર્મુખ મંદિર છે, મંદિરની ચારે દિશાએ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૧ * શ્રી મોક્ષની બારી મંડપ છે. મંદિરમાં સો થાંભલા, સુંદર તોરણ તથા છતમાં સુંદર કોતરકામ છે. વાઘણપોળના મંદિરોમાં સૌથી ઊંચું, સુંદર કોતરણીવાળું શિખર આ મંદિરનું છે. શ્રી સંભવનાથ ભગવાનનું મંદિર-અમદાવાદવાળા શેઠેસંવત ૧૬૭૫માં બંધાવેલ છે. શ્રી કપડવંજવાળાનું મંદિર -કપડવંજના શેઠાણી માણેકબાઈએ બંધાવેલું શ્રી ઋષભદેવ ભગવાનનું મંદિર છે. તેમાં ઘણાં પ્રતિમાજી બિરાજમાન છે. જૂના જમાનાનું સુંદર કાચનું પરદેશી મોટું ઝુમર આ મંદિરમાં આવેલ છે, જે જોવાલાયક છે. શ્રી દિગંબર મંદિર - સત્તરમા સૈકામાં બનેલ શ્રી દિગંબર મંદિર છે. શ્રી ધનેશ્વરસૂરિ - હાથીપોળની પાસે દેરીમાં શ્રી ધનેશ્વરસૂરિની બે શિષ્યો સાથેની આરસની વિશાળ મૂર્તિ છે. જેઓએ શ્રી શત્રુંજય-મહાભ્ય ગ્રંથ વલ્લભીપુરમાં સંવત ૪૭૭માં ૯ હજાર શ્લોકપ્રમાણમાં સંસ્કૃત ભાષામાં રચેલ, જેના આધારે અનેક ગ્રંથો લખાયા છે. વીર વિક્રમશીનો પાળિયો - પાલીતાણા ગામમાં ભાવસાર જ્ઞાતિમાં વિક્રમશી નામનો માણસ હતો. તે તેના ભાઈ-ભાભી સાથે રહેતો હતો. એક વાર તે ઘેર આવ્યો ત્યારે ઘરમાં રસોઈ તૈયાર નહોતી, જેથી ભાભી પર ગુસ્સે થયો. ભાભીએ મેણું માર્યું : "તમો કમાતા નથી ને ભાઈની કમાણી પર તાગડધિન્ના કરો છો. બાહુબળ હોય તો સિદ્ધગિરિ પર યાત્રાળુઓને હેરાન કરનાર સિંહને મારો તો તમે બહાદુર કહેવાય.” વિક્રમશી ધોકો લઈ ગિરિરાજ પર ગયા. મિત્રોને કીધું કે જો હું ઘંટ વગાડીશ તો સમજજો કે મેં સિંહને માર્યો. ગિરિરાજ પરથી ઘંટનો અવાજ સંભળાતાં મિત્રો ગિરિરાજ પર ગયા. ઝપાઝપીમાં વિક્રમશી તથા સિંહ બંને ઘાયલ થયા ને મૃત્યુ પામ્યા. લીમડાના ઝાડ નીચે આજે પણ વિક્રમશીની સ્મૃતિમાં પાળિયો છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો હાથીપોળ હાથીપોળનો નવો દરવાજોઘણો સુંદર તથા ભવ્ય બનાવ્યો છે. બંને બાજુએ. પાષાણનાં સુંદર હાથીઓ છે. જુદાં જુદાં જૈન સંઘોએ પાલીતાણામાં એકત્ર થઈને સંવત ૧૮૬૭ ચૈત્ર સુદ પૂનમે ઐતિહાસિક ઠરાવ કર્યો. જેનો શિલાલેખ હાથીપોળ ના દ્વારની ડાબી બાજુએ લગાડેલો છે કે હાથીપોળમાં નવું દેરાસર કોઈએ બંધાવવું નહિ. હાથીપોળની અંદર પ્રવેશીએ એટલે જમણા હાથે ફૂલવાળા બેસે છે. ફૂલોને સોયથી વીંધીને બનાવેલા હારો, પ્રભુને ચઢાવાય નહિ તથા પૂજા-પૂજનમાં વપરાય નહિ. દોષ લાગે, ભગવાનને છૂટો ફૂલો ચઢાવવા, ડાબી બાજુએ ભાઈઓ તથા બહેનો માટે સ્નાન કરવાની તથા પૂજાના કપડાંની વ્યવસ્થા છે તથા કેશર-સુખડ ઘસવા માટેની ઓરડી છે. નહાવા માટે ઠંડાં-ગરમ પાણી મળે છે. ૨તનપોળ પુંડરીકસ્વામીના દેરાસરની નીચેના ભાગમાં આવેલ પગથિયાં ચઢતાં સૌ પ્રથમ તીર્થાધિરાજ શ્રી ઋષભદેવ ભગવાનના મુખ્ય મંદિરનાં દર્શન થાય છે. આગળ વિશાળ ચોકમાં મંડપ છે. ચોકની વચ્ચે ચાંદીનું સિંહાસન છે, જે સ્નાત્ર-પૂજા તથા પૂજા માટે રાખેલ છે. ગવૈયાની સગવડ છે. નકરો આપવાથી સ્નાત્ર-પૂજા તથા પૂજા ભણાવી આપે છે. દાદાને પ્રક્ષાલ તથા પૂજા કરવા માટે લાઈનબંધ ઊભા રહેવા માટેની રેલિંગ છે. મંડપને કારણે દાદાના દેરાસરની ભવ્યતા ઢંકાઈ જાય છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ તીર્થાધિરાજનો દરબાર FrITY રતનપોળમાં પગથિયાં ચઢતાં મધ્યભાગમાં ભવ્ય ગગનચુંબી ઊંચા મનોહર શિખરવાળું ઘુમ્મટોની હારમાળાથી સુશોભિત મોટું મંદિર મૂળનાયક તીર્થાધિપતિ દાદાશ્રી આદીશ્વર ભગવાનનું નજરે પડે છે. દાદાનાં દર્શન થતાં યાત્રિકોનાં શિર ઝૂકી પડે છે. ભરત મહારાજાથી માંડીને કરમાશા સુધીના મોટા સોળ ઉદ્ધાર થયા છે. વર્તમાનકાળમાં જે મંદિર છે, તે સંવત ૧ર૧૩માં બાહડ મંત્રીએ બનાવેલ છે. જ્યારે મૂળનાયક સંવત ૧૫૮૭માં કરમાશાએ પધરાવેલ છે. દાદાનું પરિકર અમદાવાદના શ્રી શાંતિદાસ શેઠે બનાવરાવી ને સંવત ૧૬૭૦માં શ્રી વિજયદેવસૂરિ મહારાજ પાસે પ્રતિષ્ઠિત કરાવેલ છે. ચાંદીની મનોહર છત્રીમાં દાદા બિરાજમાન છે. દાદાની પાસે નમિવિનમિ કાઉસગિયા છે. દાદાની સામે હાથી ઉપર શ્રી ઋષભદેવ ભગવાનનાં માતુશ્રી મરુદેવી બિરાજમાન છે. તેની પાસે સુનંદા અને સુમંગલાની મૂર્તિઓ છે. રંગમંડપમાં ડાબા હાથે ગોખલામાં શ્રી પાર્શ્વનાથ તથા શ્રી મહાવીરસ્વામીની મનોહર મૂર્તિઓ છે. દાદાનાં દર્શન કરતાં હૃદય નાચી ઊઠે છે, આત્મા પ્રફુલ્લ બને છે, જગતના Page #97 -------------------------------------------------------------------------- ________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો ૭૪ સુખ-દુઃખો ભૂલી જવાય છે. પ્રભુના ચરણમાં સર્વસ્વ અર્પણ ક૨વાની ઊર્મિ જાગૃત થાય છે. એવો તો અપૂર્વ આનંદ ઊભરાય છે કે દર્શન કરતાં મન ધરાતું નથી. જાણે સ્વર્ગભૂમિમાં બેઠા હોઈએ તેવો ભાસ થાય છે. એકાંતમાં દાદાની મૂર્તિ સામે ધ્યાન ધરીને આત્મશુદ્ધિ અને આત્મશાંતિનો લાભ લેવા જેવો છે. ભાવપૂર્વક દાદાની ભકિત કરવાથી અનંતા પાપો ખપી જાય છે. દેશદેશાંતરોથી આવતા યાત્રાળુઓ શ્રી આદીશ્વર ભગવાનની અનુપમ, ભવ્ય, તેજતેજના અંબારરૂપ તથા અલૌકિક જ્યોતિર્મયી ચમત્કારી મૂર્તિનાં દર્શન કરી પોતાના આત્માને ધન્ય ધન્ય માને છે, જીવનની સાર્થકતા અનુભવે છે. દાદા પાસેથી પાછા જવાનું મન થતું નથી. એક વૃદ્ધ મુનિભગવંત હતા. આંખે દેખાતું નહોતું. દાદાના દર્શન, કરવાની તીવ્ર ઇચ્છા હતી. વંદન કરવા આવનાર શ્રાવકોને મને દાદાની જાત્રા કરાવો, તેવી માંગણી કરતા હતા. એક શ્રાવક મુનિભગવંતને જાત્રા કરવા લઈ ગયા. દાદાનો દરબાર આવ્યો. દાદાના દર્શન થવા લાગ્યાં. શ્રાવકે મુનિભગવંતને દર્શન ક૨વા કહ્યું. પોતાની અંતિમ ઇચ્છા પૂરી થઈ. દર્શન સ્તુતિ કરતાં કરતાં મુનિભગવંતે દેહ છોડયો. ઉચ્ચ ગતિમાં ચાલ્યા ગયા. દાદાને ખૂબ ભાવપૂર્વક પ્રક્ષાલ, સેવા, પૂજા, આંગી, ચૈત્યવંદન કરવું જોઈએ. ત્રીજું ચૈત્યવંદન દાદા સન્મુખ કરવું જોઈએ. કેટલાયે જૈનો વર્ષમાં ઓછામાં ઓછા એક વાર આવે છે, કેટલાક પૂનમો ભરે છે, નવ્વાણું કરે છે, ચાતુર્માસ કરે છે ઃ "જેમ જેમ એ ગિરિ ભેટીએ રે, તેમ તેમ પાપ પલાય સલુણા.” વૃદ્ધાવસ્થામાં યા ધંધામાંથી નિવૃત્ત થયા પછી પાલીતાણા જઈને રહેવું જોઈએ, જેથી પાછળની જિંદગી ધર્મધ્યાનમાં જાય. મંદિરની રચના બહુ જ મનોહર છે. ભૂતલથી શિખર સુધીની ઊંચાઈ બાવન હાથની છે. ૧૨૪૫ કુંભો એના પર બિરાજમાન છે. ૨૧ સિંહો મંદિર ઉ૫૨ શોભી રહ્યા છે. ચારે દિશામાં ચાર યોગિનીઓ, દશ દિક્પાલો સ્થાપેલા છે. મંદિરની ચારે બાજુએ ૭૨ દેવકુલિકાઓ, ૪ ગવાક્ષો, ૩૨ પૂતળીઓ અને ૩૨ તોરણોથી આ મંદિરની શોભા અલૌકિક દેખાય છે. વળી મંદિ૨માં ૨૪ હાથીઓ અને ૭૪ સ્તંભો લાગેલા છે. આવું અનુપમ મંદિર સંવત ૧૬૪૯માં તેજપાલે તૈયાર કરાવ્યું અને તેનું 'નંદિવર્ધન' એવું નામ આપ્યું. સંવત ૧૬૫૦માં ખૂબ ધામધૂમપૂર્વક શ્રી Page #98 -------------------------------------------------------------------------- ________________ ૭૫ તીર્થાધિરાજનો દરબાર હીરવિજયસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. મંદિર ઉપરમધ્ય ભાગમાં શ્રી ચૌમુખજી અને ચારેબાજુ ફરતા ગોખલાઓમાં . પ્રતિમાજીઓ તથા ગૌતમસ્વામી છે. દાદાનું મંદિર મોટું અને મનોહર છે. મંદિરના શિખર પર સોનાથી રસેલો કળશ છે. દાદાના મંદિરમાં પેસતાં ત્રણ શિલાલેખો છે : (૧) શેઠ કરમાશાહના ઉદ્ધારનો સંવત ૧૫૮૭ (૨) તેજપાળ સોનીના ઉદ્ધારનો સંવત ૧૬૫૦ (૩) અકબર બાદશાહે શત્રુંજયને કર માફ કર્યો ને સાધુઓએ ક્ષમા કરી. દાદાની ટૂકને ત્રણ પ્રદક્ષિણા દેવાથી બધાં નાનાં-મોટાં મંદિરો અને દહેરીઓની પ્રતિમાજીઓનાં દર્શન થાય છે. ત્રણ પ્રદક્ષિણાનો અર્થ એ છે કે જ્ઞાન, દર્શન, ચારિત્રની પ્રાપ્તિ કરી ભવનો ફેરો ટાળવો. પહેલી પ્રદક્ષિણા સહકુટનું મંદિર-દાદાના દેરાસરની ડાબી બાજુ આ મંદિર છે. સંવત ૧૭૧૮માં આઅનિવાસી વર્ધમાનના પુત્ર માનસિંહ આદિ પાંચ ભાઈઓએ પોતાના પિતાજીના સ્મરણાર્થે આ સહસ્રટનું મંદિર બંધાવ્યું હતું, અને તેની પ્રતિષ્ઠા ઉપાધ્યાય શ્રી વિનયવિજય પાસે કરાવી હતી. આ મંદિરમાં ચારે બાજુ થઈ ૧૦૨૪ પ્રતિમાજી બિરાજમાન છે. ૨૪૦ ૫ ભરત, ૫ ઐરાવત એ દશ ક્ષેત્રના વર્તમાનકાળની ચોવીસીઓ (૨૪૪૧૦=૨૪૦.). દશ ક્ષેત્રના ભૂતકાળની ચોવીસી (૨૪૦). દશ ક્ષેત્રના ભાવી કાળની ચોવીસી (૨૪૦). ૧૨૦. ચોવીસ તીર્થકર ભગવંતનાં ૫-૫ કલ્યાણકો (૨૪*૫=૧૨૦). પાંચ મહાવિદેહ ક્ષેત્રના ઉત્કૃષ્ટકાળે તીર્થકરો (૩૨*૫=૧૬૦). પાંચ મહાવિદેહ ક્ષેત્રના જઘન્યકાળ તીર્થકરો (૪*૫=૦૦). શાશ્વતજિન. ૧૦૨૪ ૨૪૦ ૨૪૦ ૧૦ ૪ Page #99 -------------------------------------------------------------------------- ________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો ૭૬ પહેલી પ્રદક્ષિણામાં સહસ્ત્રકૂટથી આગળ ચાલતાં દાદાના દહેરાસરને ફરતી પ્રદક્ષિણા દેવાની હોય છે, પ્રદક્ષિણામાં આગળ વધતાં રાયણ પગલાંની દેરી આવે છે તથા બીજાં પગલાંઓનાં પણ દર્શન થાય છે. " રાયણ-૫ગલાંની દેરી તથા રાયણવત રાયણ પગલાં તથા રાયણવૃક્ષ મહાપ્રભાવિક તથા પૂજનીય છે. આ સ્થાન ખૂબ પવિત્ર છે. શ્રી ભરતરાજાએ ભરાવેલ શ્રી ઋષભદેવ ભગવાનનાં મણિમય રત્નનાં, અલૌકિક ભગવાનના કદનાં પ્રતિમાજી રાયણવૃક્ષ નીચે ભંડાર્યા છે. દેવ-દેવીઓ રોજ તેમની ભકિત કરવા આવે છે. રાયણવૃક્ષ નીચે શ્રી ઋષભદેવ ભગવાન ફાગણ સુદ ૮ના રોજ પૂર્વ નવ્વાણું વાર એટલે ૬૯, ૮૫, ૪૪,૦૦૦૦૦૦૦૦૦૦ વાર ઘેટીની પાગવાળા રસ્તે થઈને રાયણવૃક્ષ નીચે સમવસર્યા હતા અને ધર્મદશના આપી હતી. શ્રી નેમિનાથ ભગવાન સિવાયના બાકીના ૨૩ તીર્થંકર પરમાત્માઓ રાયણવૃક્ષ નીચે સમવસર્યા હતા અને વિશ્વને ધર્મસંદેશ આપ્યો હતો. આ સ્થાનને આપણા કોટિ કોટિ વંદણા. ભવિષ્યમાં જે જે તીર્થકરો આવશે તેઓ બધા અહી સમવસરશે. આદીશ્વર દાદાનાં પગલાં કરમાશાએ સંવત ૧૫૮૭માં પધરાવેલ છે. આરસની કમાનદાર નકશીવાળી સુંદર દેરીમાં ઉપર આદીશ્વર ભગવાનની મનોહર, સુવર્ણમય, આકર્ષક મૂર્તિ છે. નીચે ગિરનાર, સમેતશિખર અને આબુનાં Page #100 -------------------------------------------------------------------------- ________________ રાયણવૃક્ષ દશ્યો છે. અહીં દેરી પાસે સર્પ મયૂરની આકૃતિઓ છે. ગિરિરાજની માફક આ રાયણવૃક્ષ પણ પ્રાયઃ શાશ્વત ગણાય છે. આ વૃક્ષ પણ તીર્થની માફક વંદન કરવા યોગ્ય છે. રાયણવૃક્ષના દરેક પત્ર, ફળ અને શાખાઓ ઉપર દેવતાઓનો વાસ છે. ઘણા ભાવિકો અહીં નીચે પડેલા રાયણના સૂકાં પાંદડા લઈ લે છે અને યાત્રાની અનુમોદના માટે પૂજાના કબાટમાંકે પૂજાની પેટીમાં રાખે છે. નીચેની બન્ને રચનાઓ રાયણવૃક્ષનો મહિમા સમજાવે છે : પ્રભુજી આવ્યા રાયણ પગલાં, ભગવંત પૂર્વ નવ્વાણું સમવસર્યા રે લોલ, પ્રભુજી ભરતે ભરાવેલ રત્ન પ્રતિમા, રાયણ નીચે ઈદ્ર પૂજતા રે લોલ. પ્રભુજી આવ્યા નમિનિમી, ભરત બાહુબલિજી રે લોલ, પ્રભુજી વિજય શેઠ શેઠાણી, ચોવીશ તીર્થકર નમું રે લોલ. (૨૧) (શ્રી તીર્થદર્શન સ્તવન. રચયિતા - શ્રી વીરવિજયજી) આદિસરની મૂળ પ્રતિમા, ભરતેસરે કીધી, પાંચસે ધનુષની રત્નમેં, કરી મુગતિ જ લીધી, તે પ્રતિમા શેત્રુંજે છે, પણ કોય ન દેખે, જે ત્રીજે ભવે મુગતિ લહે, નર સહિજ પેખે. (વિમલહર્ષના શિષ્ય પ્રેમવિજયના સ્તવનમાંથી) શ્રી ગણધર પગલાદેરા-રાયણપગલાંની દેરીની આગળ વધતાં ૧૪પર ગણધર પગલાંનું દેરાસર આવે છે. આ ગણધર-પગલાંની પ્રતિષ્ઠા વિ. સં. ૧૬૮૨ જેઠ વદ ૧૦ને શુક્રવાર, જેસલમેર-નિવાસી લોદ્રવામાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવનાર ઓસવાલ ભંડારી શ્રી બાહટે કરાવેલ છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ભારતનાં મુખ્ય જૈન તીર્થો ૨૪ તીર્થકરોના ગણધરોની સંખ્યા - ૧. શ્રી ઋષભદેવ ૮૪ ૧૩. શ્રી વિમલનાથ ૨. શ્રી અજિતનાથ ૯૫ ૧૪. શ્રી અનંતનાથ ૩. શ્રી સંભવનાથ ૧૦૨ ૧૫. શ્રી ધર્મનાથ ૪. શ્રી અભિનંદન ૧૧૬ ૧૬. શ્રી શાંતિનાથ ૫. શ્રી સુમતિનાથ ૧૦૦ ૧૭. શ્રી કુંથુનાથ ૬. શ્રી પદ્મપ્રભ ૧૦૭ ૧૮. શ્રી અરનાથ ૭. શ્રી સુપાર્શ્વનાથ ૯૫, ૧૯ શ્રી મલ્લિનાથ ૮. શ્રી ચંદ્રપ્રભ ૯૩ ૨૦. શ્રી મુનિસુવ્રત ૯. શ્રી સુવિધિનાથ ૮૮ ૨૧. શ્રી નમિનાથ ૧૦. શ્રી શીતલનાથ ૮૧ ૨૨. શ્રી નેમિનાથ ૧૧. શ્રી શ્રેયાંસનાથ ૭૬ ૨૩. શ્રી પાર્શ્વનાથ ૧૨. શ્રી વાસુપૂજ્ય ૬૬ ૨૪. શ્રી મહાવીરસ્વામી કુલ ગણધર - ૧૪પર. શ્રી સીમંધરવવામીનું મંદિર-પહેલી પ્રદક્ષિણામાં આગળ વધતાં દાદાના દહેરાસરની જમણી બાજુએ શ્રી સીમંધરસ્વામીના નામે ઓળખાતું મંદિર આવે છે. આ મંદિર વસ્તુપાલ – તેજપાલે બંધાવ્યું છે. સંવત ૧૩૭૧માં દેશલશાના પુત્ર સમરાશાએ પરિવાર સહિત પધારીને ઓસવાલોની તથા પોતાની કુલદેવી સચ્ચિકાદેવીની સ્થાપના કરેલી છે અને દેશલશા અને રાણા મહીપાલની મૂર્તિની સ્થાપના કરેલી છે. આ મંદિર સીમંધરસ્વામીનાદેરાસર તરીકે પ્રચલિત છે, પણ મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાન છે, જે સંવત ૧૬૭૭માં અમદાવાદના ઓસવાલ માનસિંઘે શ્રી વિજયદેવસૂરિના હાથે પ્રતિષ્ઠિત કરાવેલ છે. દેરાસરમાં શ્રી સરસ્વતી દેવીની પ્રાચીન પ્રતિમાજી છે. રંગમંડપમાં શ્રાવક - શ્રાવિકા તથા શ્રી અંબિકાદેવીની મૂર્તિ છે. બીજી પ્રદક્ષિણા નવા આદીશ્વર ભગવવાનું દેરાસર બીજી પ્રદક્ષિણામાં પ્રથમ નવા આદીશ્વર ભગવાનનું દેરાસર આવે છે, જે દાદાના દેરાસરની ડાબી બાજુએ છે. દાદાના મોટા મંદિરમાં એક વખત વીજળી પડી. Page #102 -------------------------------------------------------------------------- ________________ રાયણવૃક્ષ તીર્થપતિ શ્રી આદીશ્વર ભગવંતની નાસિકાના ટેરવા ઉપર વીજળી પડતાં નાસિકા ખંડિત થઈ. સંઘે મૂળનાયકનું ઉત્થાપન કરી તેમની જગ્યાએ નવા આદીશ્વર ભગવંતના બિમ્બનું સ્થાપન કરવાનું નક્કી કર્યું. આ ભવ્ય, મનોહર, વિશાલ ભાલવાળું નવું બિમ્બ લાવવામાં આવ્યું. પરંતુ અધિષ્ઠાયક દેવના ચમત્કાર સાથે "મા" એવો અવાજ આવવાથી તથા સૂરતવાળા તારાચંદ સંઘવીને સ્વપ્નમાં હવે પછીના ઉદ્ધાર વિના નહિ ઉઠાવવાનું જણાવવાથી મૂળનાયકજીને ઉત્થાપન કરવાનું બંધ રહ્યું. નાકનું ટેરવું સૂરતવાળા તારાચંદ સંઘવીએ રૂપાનું કરાવ્યું. અને (નવા બિમ્બને) શ્રી આદીશ્વર ભગવંતની નવી પ્રતિમાજીને વસ્તુપાલ-તેજપાલે બાંધેલા મંદિરમાં પધરાવ્યાં. તે હાલ નવા આદીશ્વરના દેરાસરને નામે પ્રચલિત છે. પ્રતિષ્ઠા સૂરતવાળા તારાચંદ સંઘવીએ કરાવી. નવા આદીશ્વર ભગવાનના પ્રતિમાજી, બે કાઉસગિયા અને આદીશ્વર ભગવાનની પાદુકા તારાચંદ સંઘવી સૂરતથી સંઘમાં સાથે લઈને આવ્યા હતા. એક ગોખલામાં ૧૫મો ઉદ્ધાર કરાવનાર સમરાશાના કાકા શ્રી અસાધર અને તેમના પત્ની રત્નાશ્રીની મૂર્તિઓ છે. મેરુ પર્વત - નવા આદીશ્વર ભગવાનના દર્શન કરીને આગળ જતાં પગલાંની દેરીઓ આવે છે. તેની બાજુમાંથી નાના ખાંચામાં થઈને પાછળ જવાય છે. ત્યાં મેરુ પર્વતની રચના આવે છે. અમદાવાદથી શેઠ માણેકલાલ મનસુખભાઈ શ્રી ગિરનાર અને શત્રુંજય તીર્થનો વિ.સં. ૧૯૯૧માં છ'રી પાળતો સંઘ લઈને આવ્યા હતા. તેની યાદગીરીમાં આ મેરુત્રણ વનયુકત સફેદ આરસનો સુશોભિત નવેસરથી બનાવરાવ્યો છે. તેમાં ચૂલિકા ઉપર ચતુર્મુખ ભગવાન બિરાજમાન કર્યા છે. * સમવસરણ દેરાસર-મેરુ પર્વતનાં દર્શન કરીને ભમતીમાં દર્શન કરીને આગળ વધતાં રથ વગેરે મૂકવાનાં સ્થાન આગળથી નીચે ઊતરીએ ત્યાં સમવસરણનાં દેરાસરે દર્શન કરવાં. આ મંદિર સંઘવી મોતીચંદ પાટણવાળા એ સંવત ૧૩૭૫માં બંધાવેલ છે. * સમેતશિખનું દેરાસર - આ દેરાસરમાં આઠ દિશામાં થઈને ૨૦ પ્રતિમાજી છે. નીચે પગલાં છે. આ દેરાસર સંવત ૧૭૭૪માં બંધાવેલ છે. તેની બાજુમાં પાણીનું ટાંકું આવેલ છે. ત્યાંથી આગળ ચાલતાં પગલાનાં દર્શન કરતાં આગળ રાયણવૃક્ષ આવે છે. ત્યાંથી બહાર આવી આદીશ્વર ભગવાનનાં પગલાંનાં (રાયણ પગલાં) દર્શન કરી આગળ વધતાં ગણધર-પગલાં આવે છે. સીમંધરસ્વામીના દેરાસર પાસેની સીડી ઉપર થઈ દાદાનાં દેરાસરના ઉપરના ભાગમાં આવેલ ચૌમુખજીનાં દર્શન થાય છે. આ ચૌમુખજીની સંવત ૧૩૩૭માં Page #103 -------------------------------------------------------------------------- ________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો પ્રતિષ્ઠા થઈ છે. નીચે ઊતરી જમણા હાથ તરફ જતાં સહસ્ત્રફણા પાર્શ્વનાથનાં દર્શન થાય છે. અહીંથી ગંધારિયાના દેરાસરની બાજુમાંથી આગળ જવાય છે. અહીંથી ત્રીજી પ્રદક્ષિણા શરૂ થાય છે. ત્રીજી પ્રદક્ષિણા સામે પાંચ ભાઈઓના દેરાસરથી ત્રીજી પ્રદક્ષિણા શરૂ થાય છે. આ દેરાસર પાંચ ભાઈઓએ બંધાવી તેમાં પાંચ વિશાળ જિનબિંબોની સંવત ૧૬૭૭માં પ્રતિષ્ઠા કરવી હતી. ८० અહીંથી પુંડરીકસ્વામીની બાજુનાં દેરાસરનાં દર્શન થાય છે. બાજુમાં બાજરિયાનું દેરાસર છે, જેની પ્રતિષ્ઠા સંવત ૧૬૧૫માં થઈ હતી. આગળ ચાલતાં દાગીના મૂકવાની તિજોરીનો રૂમ આવે છે. શ્રી નેમનાથ ભગવાનનાં દર્શન કરી આગળ વધાય છે. રથ મૂકવાની ઓરડીની બાજુમાં આવેલ દેરાસરના દર્શન કરી આગળ વધતાં વીસ વિહરમાનનાં દેરાસરમાં જવાય છે. આ મંદિરમાં વીસ વિહરમાન ભગવાન છે. રંગમંડપમાં ૨૪ભગવાન છે. આ મંદિરની પ્રતિષ્ઠા સંવત ૧૫૮૭ ના વૈશાખ વદ ૫ને શનિવારે થઈ હતી. ત્યાં દર્શન કરી, દેરીઓમાં દર્શન કરતાં આગળ વધતાં એક ઓરડામાં પ્રતિમાજી છે. અને બીજી દેરીઓમાં પણ પ્રતિમાજી છે, ત્યાં દર્શન કરવાં. ગયા છે. અષ્ટપદનું દેશસર - અષ્ટાપદના દેરાસરમાં ૨૪ તીર્થંકરોની પ્રતિમાઓ બિરાજમાન છે. પ્રવેશતાં સામે ધર્મનાથ ભગવાનની બે પ્રતિમાઓ છે. ગોખલાઓમાં બીજાં પ્રતિમાજીઓ બિરાજમાન છે. આ દેરાસરમાં ૬૯ પ્રતિમાજીઓ છે. દેરાસરમાં બે, દશ, આઠ ને ચાર એ પ્રમાણે ચારે દિશાએ પ્રતિમાજીઓ છે. વીણા વગાડતા રાવણની અને નૃત્ય કરતી મંદોદરીની મૂર્તિ આવેલી છે. લબ્ધિવંત ગૌતમસ્વામીની પ્રતિમા તથા પગથિયામાં તાપસોને પણ ચીતરેલા છે : "અંગૂઠે અમૃત વસે, લબ્ધિતણા ભંડાર, તે ગુરુ ગૌતમ સમરીએ વાંછિત ફલ દાતાર.” ગૌતમસ્વામીના હાથે જેમણે દીક્ષા લીધી તે તમામ કેવળજ્ઞાન પામીને મોક્ષે Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી દાદાની ટૂક અષ્ટાપદના મંદિરમાં ૭૦૦ વર્ષ પહેલાંની સાધુ ભગવંતની મૂર્તિ છે. ડાંડો કેમ રાખવો, ચોળ પટ્ટો કેટલે સુધી પહેરાય, ઓઘો કેમ રખાય તથા મુહપત્તિ કયા હાથમાં રાખવી વગેરે સુંદર રીતે બતાવ્યું છે. ૮૧ અષ્ટાપદના દેરાસરથી રાયણવૃક્ષ સુધીમાં દેરી-૧૫, ગોખલા-૩, પ્રતિમાજી-૭૫, પગલાં જોડ-૧૯ તથા ગૌતમસ્વામીની મૂર્તિ આવે છે. ત્યાંથી આગળ ચાલતાં ભમતીની દેરીઓમાં દર્શન કરતાં રાયણવૃક્ષ આવે છે. રાયણવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા દઈ બહાર નીકળીએ એટલે રાયણ-પગલાંની દેરી આવે છે. શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં ઉપર અનેક શુભ લક્ષણોથી અંકિત કરેલી ચાંદીની મનોહર આંગી છે. અહીં રાયણ-પગલાં સન્મુખ ચોથું ચૈત્યવંદન કરવું. આગળ ચાલતાં જુદી જુદી દેરીમાં ભરત-બાહુબલી અને ઋષભદેવ પ્રભુની બંને પડખે ઊભેલા નમિ -વિનમિ તેમ જ બ્રાહ્મી અને સુંદરીની ''વીરા મોરા ગજ થકી નીચા ઉતરો, ગજ ચઢે કેવલ ન હોય રે” બાહુબલીને પ્રતિબોધ કરતી સુંદર મૂર્તિઓ છે. શ્રી ઋષભદેવ ભગવાન કાયોત્સર્ગ -મુદ્રામાં ઊભેલા છે. જમણી બાજુએ નિમ હાથમાં ખડ્ગ અને બીજોરું લઈને ઊભા છે. નમિએ દાઢી રાખેલી છે અને મુગટ આદિ અલંકારો છે. વિનમિએ ડાબી બાજુએ એક હાથમાં ખડ્ગ અને બીજા હાથમાં ગદા ધારણ કરેલી છે. ભગવાનનાં ચરણ પાસે ચામરધારી ભકતો ઊભા છે. આગળ ચાલતાં ગોખલામાં શત્રુંજયનો પંદરમો ઉદ્ધાર કરાવનાર સમરાશા અને તેમની સુપત્ની સમરશ્રીની મૂર્તિ છે. વળી, વિજય શેઠ અને વિજયા શેઠાણીની ઊભી મૂર્તિઓ છે. લગ્ન પહેલાં વિજય શેઠે કૃષ્ણપક્ષમાં બ્રહ્મચર્ય પાળવાની અને વિજયા શેઠાણીએ શુકલ પક્ષમાં બ્રહ્મચર્ય પાળવાનો નિયમ લીધો હતો. લગ્ન પછી બંનેએ બ્રહ્મચર્યનું પાલન કર્યુ. દીક્ષા લીધી. ૮૪૦૦Çસાધુઓને વહોરાવાથી જેટલો લાભ મળે તેટલો લાભ વિજયશેઠ અને વિજયા શેઠાણીને જમાડવાથી લાભ મળે. દેરીઓમાં પ્રભુનાં દર્શન કરતાં ૧૪ રતનનું દેરાસર આવે છે. ગભારામાં અને રંગમંડપમાં થઈને ૧૪ પ્રતિમાજી છે. આથી આ દેરાસર ૧૪ રતનનું દેરાસર કહેવાય છે. નવી ટૂક - દાદાના મુખ્ય દેરાસરને ફરતી દેરીઓ હતી. આ કારણથી ભવ્ય જિનાલયનું ઉત્તમ કોટિનું શિલ્પકામ ઢંકાયેલું હતું. શેઠ આણંદજી કલ્યાણજીએ નૂતન જિનપ્રાસાદ બંધાવી તેમાં આ પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા સંવત ૨૦૩૨ મહા Page #105 -------------------------------------------------------------------------- ________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો ૮૨ સુદ ૭ને શનિવાર તા. ૭-૨-'૭૬ના રોજ પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય કસ્તૂરસૂરિ મ.સા. ના હસ્તે કરાવી. આ ટૂંકમાં મધ્યમાં મુખ્ય મંદિર બનાવી પદ્ધતિસરની ટૂંક બાંધી છે. આમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનનાં અતિ ભવ્ય પ્રતિમાજી છે. આ . ટૂકમાં ભમતીમાં દેરી નં. ૩૯માં પુંડરીકસ્વામીની એક પ્રતિમાજી છે, જેની નીચેના ભાગમાંબે મુનિરાજ છે. તેમૂર્તિવિલક્ષણ પ્રકારની ગિરિરાજ ઉપરનાં પ્રતિમાજીઓમાં પ્રાચીન અને દર્શનીય છે. | વિદ્યાધર કુળના શ્રી સંગમસિદ્ધ નામના મુનિવર ૩૪ દિવસ સુધી સ્વસ્થતાપૂર્વક અનશન કરી સંવત ૧૦૬૪ માગશર વદ બીજ સોમવારે સ્વર્ગ સિધાવ્યા તે નિમિત્તે આ પ્રતિમાજીનું બિંબ ભરાવવામાં આવ્યું હતું. ગૌતમસ્વામીની એક મૂર્તિ છે, જે સંવત ૧૭૯૪ કારતક વદ ૭ ને રોજ પાલીતાણા નિવાસી દોશી વર્ધમાન લાલા ભાણજીએ પ્રતિષ્ઠિત કરેલ છે. નવી ટૂકની બહાર નીકળીએ એટલે એક ગોખલામાં ૨૪ તીર્થકરોની માતાઓ તીર્થકરોને ખોળામાં લઈને બેઠાં છે, તેની આરસમાં કોતરેલી મૂર્તિ છે. શ્રી અંજારિયા ચૌમુખજી - આ દેરાસર ગંધાર નગરના વતની શ્રી રામજી વર્ધમાને સંવત ૧૬૨૦ કારતક સુદ ૨ ને રોજ બંધાવ્યું હતું. તેમાં ચૌમુખજીનાં વિશાળ ચાર બિબો બિરાજમાન છે. દેરાસરની ચારે બાજુ ચાર ચોકિયાળાં છે. કણાની દષ્ટિએ શિલ્પીએ એક નમૂનેદાર દેરાસર બાંધ્યું છે. શ્રી પુંડરીક સવામીનું મંદિર - સંવત ૧૫૮૭માં સોળમા ઉદ્ધાર વખતે કરમાશાહે શ્રી પુંડરીકસ્વામીની મૂર્તિ પધરાવી હતી. આ દેરાસરમાં બીજી અનેક મૂર્તિઓ છે. આ દેરાસરના ઝરૂખામાંથી દાદાની ટૂકના દેરાસરોનાં દર્શન થઈ શકે શ્રી ઋષભદેવ ભગવાનના પ્રથમ ગણધર શ્રી પુંડરીકસ્વામી શત્રુંજય પર પધાર્યા. શ્રી ઋષભદેવ ભગવાને શ્રી પુંડરીકસ્વામીને કહ્યું કે તમે પરિવાર સાથે અહીં સ્થિરતા કરો, કારણ કે આ તીર્થના પ્રભાવે તમને અને તમારા પરિવારને કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્તિ થશે. પ્રભુના વચનથી તેઓ સપરિવાર ગિરિરાજ પર રોકાયા. આરાધના કરતાં કેવળજ્ઞાન પામ્યા અને ચૈત્રસુદ ૧૫ના રોજ શ્રી પુંડરીકસ્વામી પાંચ કરોડ મુનિવરો સાથે સિદ્ધિપદને પામ્યા. શ્રી પુંડરીકસ્વામીના દેરાસરે પાંચમું ચૈત્યવંદન કરવું. Page #106 -------------------------------------------------------------------------- ________________ | શ્રી નવ ટૂંકો NI IS Ili ( ISO5nH હનુમાનધારાથી જમણા હાથે જે રસ્તો જાય છે તે નવ ટૂકો તરફ જાય છે. પ્રથમ નવ ટૂંકમાં પ્રવેશની બારી આવે છે, બારીમાં પ્રવેશતાં ડાબા હાથે અંગારશા પીરનું સ્થાનક આવે છે. નવટૂકના પ્રવેશદ્વાર પાસે દહીં ન વાપરવા વિનંતી. અગાશા પીર - મુસલમાન યુગમાં કોઈ મુસલમાન બાદશાહ તીર્થ પર હલ્લો કરી તીર્થને નુકસાન ના કરે તેવા તીર્થરક્ષાના આશયથી આ કબર બનાવી લાગે છે. વર્તમાનમાં સંઘ લઈને શત્રુંજય પર આવનાર સંઘપતિ સંઘના શ્રેય માટે અહીંયાં ચાદર ઓઢાડે છે. નવટૂકની બારી સામે વલ્લભકુંડ આવે છે. જે શેઠ નરસી કેશવજીના મુનિમ વલ્લભ વસ્તાએ બંધાવેલ છે. કોઠારા (કચ્છ) માં શેઠ નરશી કેશવરજીનું ગગનચુંબી ભવ્ય દેરાસર છે. નવટૂકમાં પ્રવેશતા યાત્રિકો માટે નવો વિસામો બંધાવ્યો છે. અત્રેથી ડોળીવાળા તથા તેડાગર બાઈઓ છૂટી પડી રામ પોળસગાળપોળ જઈ બેસે છે. નરશી કેશવજીની ટ્રક- નવટૂંકમાં પ્રવેશતાં જમણા હાથે આ ટૂક આવે છે. વિ.સં. ૧૯૨૧માં આ બની હતી, મૂળનાયક શ્રી અભિનંદન સ્વામીજી છે. મુખ્ય મંદિરની ફરતે ૩૪ દેરીઓમાં પ્રતિમાજી છે. બાકી દેરીઓ ખાલી છે. સામે પુંડરીકસ્વામી છે. * સંપતિ મહારાજનું મંદિર - શ્રી સંપ્રતિ મહારાજનું પ્રાચીન દેરાસર છે. ગભારાનું બારશાખ કોતરણીવાનું છે. મૂળ નાયક શ્રી શાંતિનાથ ભગવાન છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો ૮૪ મંદિર મનોહર, પ્રાચીન અને જૂની બાંધણીનું છે. * વિશાળ નવો કુંડ આવે છે. * બાબુ હરખચંદ ગુલેચ્છા મુર્શિદાબાદવાળાનું દેરાસર આવે છે. શ્રી સુમતિનાથ ભગવાનનું દેરાસર - બાબુભાઈ પ્રતાપસિંહ દુગડે ૧૮૯૩માં બંધાવેલ છે. - શ્રી સંભવનાથ ભગવાનનું દેરાસર -જે સંવત ૧૯૮૧માં બંધાયેલ છે. * શ્રી ઋષભદેવ ભગવાનનું દેરાસર આવે છે. શ્રી ચંદ્ર ભરવામીનું દેરાસર - જે સંવત ૧૮૯૩માં હાલાકુંડીવાળાએ બંધાવ્યું છે. શ્રી ચંદ્રા ભરવામીનું દેરાસર - જે શેઠ નરશી નાથાએ બંધાવેલ છે. શ્રી મદેવી માતા-શ્રી મરુદેવી માતાનું પ્રાચીન મંદિર છે. મરુદેવીમાતા હાથી પર બેસી શ્રી ઋષભદેવ ભગવંતને વંદન કરવા જાય છે. મરુદેવી માતા હાથી પર કેવળજ્ઞાન પામી તરત જ મોક્ષે જાય છે એવો ભાવ બતાવ્યો છે. શ્રી ચામુખરજીનું દેરાસર - શ્રી બાબુભાઈ કચ્છીએ સંવત ૧૭૯૧માં બંધાવેલ છે. શ્રી ચંદ્રભરવામીનું દેરાસર શ્રી બાબુહરખચંદદુગડે સંવત ૧૮૮૫માં બંધાવેલ છે. શ્રી અજિતનાથ ભગવાનનું દેરાસર - લખનૌવાળા શેઠ કાલિદાસ ચુનીલાલે સંવત ૧૮૮૫ માં બંધાવેલ છે. * શ્રી કુંથનાથ ભગવાનનું દેરાસર - શ્રી હિંમતલાલ લુણિયાએ સંવત ૧૮૨૭માં બંધાવેલ છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ સવાસોમાં યાને ખરતર – વસહી શ્રી ચૌમુખજીની ટૂંક - Tv આગળ ચાલતાં શ્રી ચૌમુખજીની ટૂક આવે છે. ટૂંકમાં પ્રવેશતાં ચૌમુખજીનું મંદિર આવે છે. આ મંદિર સવાસોમજી એ ૪૮ લાખ રૂપિયાના ખર્ચે બંધાવેલ છે. ચૌમુખજીના મંદિરનું શિખર ૨૦-૨૫ માઈલ દૂરથી દેખાય છે. આ ટૂકની લંબાઈ ૨૭૦૪૧૧૬ ફૂટની છે. ચોકની મધ્યમાં ચતુર્મુખ શ્રી ઋષભદેવ ભગવાનનું મંદિર છે. જેની લંબાઈ ૬ ફૂટ, પહોળાઈ ૫૭ ફૂટ અને શિખર ૯૬ ફૂટ ઊંચું છે. મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની ૧૦ ફૂટ ઊંચી ચાર મનોહર પ્રતિમાજી (ચૌમુખજી) છે. આગળ તેનો રંગમંડપ આવેલો છે. ત્રણ દિશામાં ચોકિયાળા છે. આ દેરાસરની પ્રતિષ્ઠા સંવત ૧૬૭૫ વૈશાખ સુદ ૧૩ ને રોજ થઈ હતી. સાધર્મિક ભકિતનું આ અનુપમ ઉદાહરણ છે. વંથલીના સવચંદ શેઠ આર્થિક મુશ્કેલીમાં આવી ગયા. અમદાવાદના પ્રતિષ્ઠિત શેઠ સોમચંદ ઉપર મોટી રકમની હૂંડી લખી આપી. હૂંડી લખતાં લખતાં આંસુનાં બે ટીપાં હૂંડી ઉપર પડ્યાં. હંડી ગિરાસદારને આપી. ગિરાસદાર અમદાવાદ આવ્યો. સોમચંદ શેઠનું નામ Page #109 -------------------------------------------------------------------------- ________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો પૂછતો પૂછતો સોમચંદ શેઠની હવેલીએ પહોંચ્યો ને સોમચંદ શેઠને હૂંડી આપી. (વ્યાપારી ભાષામાં : "હૂંડીનો દેખાડ કર્યો.') સોમચંદ શેઠે ખાતાવહી તપાસી. સવચંદ શેઠનું ચોપડામાં ખાતું નહોતું. પણ હૂંડી પર આંસુના ટીપાં જોઈ સવચંદ શેઠનું દુઃખ જાણી ગયા. પોતાના અંગત ખાતે ઉધારીને હૂંડીની રકમ આપી. થોડા દિવસ પછી સોમચંદ શેઠનું નામ લેતાં કોઈ મહેમાન આવ્યા. સોમચંદ શેઠે અતિથિ ધારી પોતાના ઘરે જમાડયા. જમીને વાત કરતાં સવચંદ શેઠે સોમચંદ શેઠને કીધું કે આપે આપેલ રકમ વ્યાજ સાથે લઈ મારું ખાતું ચૂકતે કરો. સોમચંદ શેઠે કીધું : "સાધર્મિક જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે સહાય કરવી પ્રત્યેક જૈનની ફરજ છે અને ધર્મની આજ્ઞા છે.” એ રકમતો મેં માંડી વાળી છે. હવે મારાથી એ રકમ પાછી ના લેવાય.સવચંદશેઠ રકમ આપવા મક્કમ હતા. સોમચંદ શેઠ રકમ ન લેવા મક્કમ હતા. છેવટે આ રકમમાં બંનેએ બીજી રકમ ઉમેરીને શત્રુંજય પર ઊંચામાં ઊંચી ટૂકબંધાવી. આ રીતે સાધર્મિક ભકિતના પ્રતીકસમી શ્રી ચૌમુખજીની ટૂકનું વિ.સં. ૧૬૭૫માં નિર્માણ થયું. દૂર દૂરથી આ ટૂકના દર્શન થાય છે. આ ટ્રકમાં આવેલ અન્ય મંદિરો * શ્રી પુંડરીકસ્વામીનું દેરાસર. અમદાવાદવાળા શેઠ ડાહ્યાભાઈએ બંધાવેલ સહગ્નકૂટનું મંદિર. શેઠ સુંદરદાસ રતનચંદે બંધાવેલ શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર. (પ્રતિષ્ઠા વિ.સં. ૧૬૭૫). બીજું પણ એક શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર છે. શ્રી પાર્શ્વનાથ ભગવનાનું દેરાસર (પ્રતિષ્ઠા સંવત ૧૮૫૬). શેઠ ખીમજી સોમજીએ સંવત ૧૬૫૭માં બંધાવેલ શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર - આ દેરાસરમાં પાષાણની એક ચોવીશી તથા ત્રણ ચોવીશીનાં એક એક પ્રતિમાજી છે. * શેઠ કરમચંદ હીરાચંદે સંવત ૧૮૮૪માં બંધાવેલ શ્રી સીમંધરસ્વામીનું દેરાસર. * અજમેરવાળા ધનરૂપમલજીએ બંધાવેલ દેરાસર. . ભણશાળી કરમસિંહ અમદાવાદવાળાનું બંધાવેલ શ્રી અજિતનાથ ભગવાનનું દેરાસર. * ૧૪પર ગણધરનાં પગલાં – પ્રતિષ્ઠા સંવત ૧૬૮૮. Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવ ટૂકો દેરી નં. ૮૭૨માં શ્રી શાંતિનાથ ભગવાનના ધાતુનાં ખૂબ પ્રાચીન પ્રતિમાજી છે, જેના ૫૨ "સિદ્ધહેમકુમાર સંવત ૪૦” એમ લખેલ છે. આ રીતે આ ખરતર વસહી – સવા-સોમાની ટૂંકમાં મોટાં દેરાસર ૨૩, નાની દેરીઓ ૨૧૨, પ્રતિમાજી ૯૮૯, ધાતુનાં પ્રતિમાજી ૧૦ તથા પગલાં ૪૨૫૯ છે. પાંચ પાંડવોનું દેશસ૨ ૮૭ ચૌમુખજીની ટૂકની બહાર નીકળતાં પાંચ પાંડવોનું મંદિર આવે છે, માંડવ ગઢના મંત્રી પેથડશાહે બનાવેલ છે. આ મંદિરમાં પાંચ પાંડવો, કુન્તામાતા તથા દ્રૌપદીની મૂર્તિઓ છે. આ મંદિર ઘણું પ્રાચીન છે. પાંડુરાજાના પુત્રો (પાંચ પાંડવો) રાજ્ય કરતા હતા ત્યારે કૌરવોએ પાંડવોને જુગારમાં જોડવા. પાંડવો બધું હાર્યા. સર્વનાશ કરનાર એવા જુગા૨માં દ્રૌપદીને પણ હારી ગયા. દુર્યોધને દુઃખી દ્રૌપદીનું શિયળ લૂંટવા ભરસભામાં તેનાં વસ્ત્રો ખેંચાવ્યાં. પણ શિયળના પ્રતાપે તેનું શિયળ ન લૂંટાયું. પાંડવો વનવાસ ગયા. અંતે પાંડવ-કૌરવનું યુદ્ધ થયું. કૌરવોનો નાશ થયો. પાંડવો રાજ્ય ઉપર આવ્યા. ગિરિરાજનો બારમો ઉદ્ધાર કરાવ્યો. પછી બધાએ હિંસાના પાપથી નિર્લેપ થવા સંયમ અંગીકાર કર્યો, ને અભિગ્રહ કર્યો કે શ્રી નેમિનાથ ભગવાનને વંદન કર્યા પછી આહાર-પાણી કરવાં. આગળ વિહાર લંબાવ્યો ત્યારે સાંભળ્યું કે શ્રી નેમિનાથ ભગવાન નિર્વાણ પામ્યા. આથી શત્રુંજય પર આવી અનશન કર્યું અને આસો સુદ ૧૫ના રોજ વીશ ક્રોડ મુનિ સાથે મોક્ષે ગયા. નિયાણાના પ્રતાપે દ્રૌપદી દેવલોકમાં ગઈ. ત્યાંથી મનુષ્યભવ પામી મોક્ષે જશે. સહાક્ટનું મંદિર સૂરતવાળા શેઠ ખૂબચંદ મયાભાઈ લાલચંદે સંવત ૧૮૬૦ માં બંધાવેલ છે, જેમાં પ્રતિમાજી ૧૦૨૪ સહસ્રકૂટ પથ્થરમાં આવેલી છે. ચૌદ રાજલોક, સમવસરણ તથા સિદ્ધચક્રજીની આરસમાં રચના છે. શ્રી અજિતનાથ ભગવાનના સમયમાં પાંચ મહાવિદેહ ક્ષેત્રના ૩૨x૫=૧૬૦ તથા પાંચ ભરત અને પાંચ ઐરાવત એ દશ ક્ષેત્રમાં ૧-૧ જિન મળી ૧૦ એમ ૧૭૦ તીર્થંકરો ઉત્કૃષ્ટકાળે વિચરતા હતા. આરસમાં ૧૭૦ પ્રતિમાજી કોરેલ છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો શ્રી છીપાવસહી છીપાવસહીની ટૂક શ્રી લખમીચંદ શિવચંદ ભંડારી, અમદાવાદવાળાએ બંધાવી તેની સંવત ૧૭૯૪માં અષાડસુદ ૧૦ના રોજ પ્રતિષ્ઠા કરી છે. ભમતીમાં ૨૪ ગોખલા છે. આ ટૂક ટોડરવિહાર' તરીકે પ્રખ્યાત છે. ૧. શ્રી ઋષભદેવ ભગવાનનું મંદિર છે. ૨. શ્રી શ્રેયાંસનાથ ભગવાનનું મંદિર છે. (૩) શ્રી નેમિનાથ ભગવાનનું મંદિર - છ ગાઉની પ્રદક્ષિણા વખતે ચિલ્લણ તલાવડી પાસે શ્રી અજિતનાથ ભગવાન તથા શાંતિનાથ ભગવાનની દેરી આવે છે. તેના પ્રતીક તરીકે શ્રી નેમિનાથ ભગવાનના દેરાસર પાસે રાયણવૃક્ષ આગળની છ દેરીઓમાં છેલ્લી એક દેરીમાં શ્રી અજિતનાથ ભગવાન અને બીજી દેરીમાં શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમાઓ છે. કહેવાય છે કે બન્ને દેરીઓ ચિલ્લણ તળાવડી પાસે સામસામી હતી, જેથી ચૈત્યવંદન કરતાં પૂંઠ પડતી હતી. શ્રી નેમિનાથ ભગવાનના શિષ્ય યુગપ્રધાન શ્રી નંદિષેણસૂરિ મહારાજે અજિતશાન્તિ' સ્તવન બનાવ્યું, તે પૂર્ણ થતાં બન્ને દેરીઓ જોડાજોડ થઈ, જેથી આજે આ ચિલ્લણ તળાવડીવાળી બને દેરીઓ ચમત્કારિક દેરીઓ તરીકે ઓળખાય છે. તેના ઉપરથી આ બન્ને દેરીઓ બનાવી હોય તેમ લાગે છે. આ ટ્રકમાં મુખ્ય મંદિરની સામે સુપાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. છીપાવસહીની ટૂકમાં ૬ મોટાં દેરાસર, ૧૪ નાની દેરીઓ, ૪૮ પાષાણનાં પ્રતિમાજી છે. શ્રી સાકર - વસહી શ્રી સાકર-વસહીની ટૂક અમદાવાદવાળા શેઠશ્રી સાકરચંદ પ્રેમચંદે બંધાવી, સંવત ૧૮૯૩ મહા સુદ ૧૦ને રોજ તેની પ્રતિષ્ઠા કરી હતી. આ ટૂકમાં ૨ મોટાં દેરાસર, ૩૫ નાની દેરીઓ, ૧૩પ૯ પાષાણનાં પ્રતિમાજી તથા ૧ પંચધાતુનાં પ્રતિમાજી આવેલ છે. ૧. મૂળ મંદિર શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું છે, જેમાં મૂળનાયક ભગવાન પંચધાતુના છે. - ૨. શેઠ લલુભાઈ જમનાદાસે સંવત ૧૮૯૩ માં બંધાવેલ શ્રી ચંદ્રપ્રભસ્વામીનું મંદિર છે. ૩. શેઠ મગનલાલ કરમચંદે બંધાવેલ શ્રી પદ્મપ્રભુસ્વામીનું મંદિર છે. આ ટૂક પાસે સંવત ૧૨૭૭ માં બંધાયેલ દેરાસર છે, જે મોલ્લાવસહી'ના Page #112 -------------------------------------------------------------------------- ________________ ૮૯ નામે ઓળખાય છે. મંદિરની કળા ઉત્તમ છે. શ્રી નંદીશ્વર દ્વીપની ટૂક યાને ઊજમ - વસહી - આ ટૂંક અમદાવાદવાળાં ઊજમબાઈ વખતચંદ શેઠે બંધાવી ને સંવત ૧૮૮૯, વૈશાખ વદ ૧૩ ને રોજ તેની પ્રતિષ્ઠા કરી હતી. આ ટૂકમાં ૨ દેરાસર, ૬ દેરીઓ તથા ૨૮૮ પાષાણનાં પ્રતિમાજી છે. સુપ્રસિદ્ધ તપાગચ્છાધિરાજ શ્રી મૂલચંદ્રજી મહારાજના ઉપદેશથી ઊજમબાઈએ અમદાવાદમાં વાઘણપોળમાંની પ્રસિદ્ધ ઊજમફઈની ધર્મશાળા અને ડોશીવાડાની પોળમાં અષ્ટાપદજીના મંદિરમાં નંદીશ્વર દ્વીપ બનાવ્યાં છે. આ ટૂકમાં સુંદર નકશીદાર પથ્થરની જાળીવાળા તથા રંગીન કાચવાળા મંદિરમાં સત્તાવન ચોમુખજીની રચના છે. સત્તાવન શિખરો જુદા જુદા નામથી ઓળખાય છે. રચના બહુ જ ભવ્ય, આકર્ષક અને મનોહર છે. ૧. શ્રી નંદીશ્વર દ્વીપનું મંદિર - સંવત ૧૮૮૯માં બંધાવ્યું છે. ૨. શ્રી કુંથુનાથનું મંદિર - સંવત ૧૮૪૩ માં શેઠ ડાહ્યાભાઈએ બંધાવ્યું છે. ૩. શાંતિનાથ ભગવાનનું મંદિર - શેઠાણી પરસનબાઈએ બંધાવ્યું છે. શ્રી હેમાવસહી શ્રી નવ ટૂકો શ્રી હેમાભાઈની ટૂંક - હીમવસી - શેઠ શ્રી શાંતિદાસ શેઠના વંશજ શેઠ શ્રી વખતચંદના પુત્ર શેઠ હીમાભાઈએ સંવત ૧૮૮૬ માહ સુદ ૫ને રોજ બંધાવી પ્રતિષ્ઠા કરી. આ ટૂકમાં ૪ મોટાં દેરાસરો, ૩૪ નાનીદેરીઓ, ૨૬૫ પાષાણના પ્રતિમાજીઓ છે. હીમાભાઈને વડીલો પાસેથી શત્રુંજય તીર્થનો વહીવટ સંભાળવાનો મળ્યો. તેમણે પોતાનો વ્યાપાર મુંબઈ, કલકત્તા, નવાનગર, રતલામ, વડોદરા, ભાવનગર, વઢવાણ, પાલીતાણા, ધોળકા, પાલનપુર, શિરોહી આદિ ઘણી જગ્યામાં વધાર્યો હતો. તે એવા બાહોશ ને બુદ્ધિશાળી હતા કે મોટાં રાજ્યો વચ્ચેના વિવાદોને દૂર કરી આપતા. બ્રિટિશ સત્તાના તે સલાહકાર હતા. તેમની પ્રતિષ્ઠા રાજા-મહારાજાઓમાં ઘણી સારી હતી. જ્યારે તે બહાર નીકળતા ત્યારે છડીદાર આગળ ચાલતો અને તેમને નગરશેઠનું કાયમનું બિરુદ મળ્યું હતું. અમદાવાદમાં હીમાભાઈ ઇન્સ્ટિટયુટ, સંગ્રહસ્થાન, કન્યાશાળા, હોસ્પિટલ, વર્નાકયુલર સોસાયટી, કોલેજ વગેરેમાં તેમનું આગળ પડતું સ્થાન હતું. શ્રી વિજયહીરસૂરીશ્વરજીની વિદ્વતા અને ચમત્કાર-શકિતની પ્રશંસા સાંભળી મોગલ બાદશાહ અકબરે જૈન તીર્થોનો ભોગવટો યાવત્ ચંદ્ર દિવાકરૌ’ (હંમેશને માટે) કરી આપ્યો. સૂરિજીએ અમદાવાદના સુપ્રસિદ્ધ નગરશેઠ શાંતિદાસ Page #113 -------------------------------------------------------------------------- ________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો શેઠને તે ફરમાનો અને તીર્થરક્ષાની જવાબદારી સોંપ્યાં. શ્રી વિજયહીરસૂરીશ્વરજીના સંપ્રદાયના શાંતિસાગરસૂરિ પાસે હમાભાઈ શેઠે પ્રતિષ્ઠા કરાવી. (૧) શ્રી અજિતનાથ ભગવાનનું મંદિર - સંવત ૧૮૮૬ માં શેઠ હીમાભાઈ વખતચંદ ખુશાલચંદે બંધાવ્યું છે. (૨) શ્રી પુંડરી કરવામીનું મંદિર - આ મંદિર પણ શેઠ હીમાભાઈએ બંધાવ્યું છે. (૩) ચોમુખજીનું મંદિર - આ મંદિર – શેઠ સાકરચંદ પ્રેમચંદે સંવત ૧૮૮૮માં બંધાવ્યું છે. (૪) ચોમુખાજીનું બીજું મંદિર-શેઠ હેમાભાઈએ ૧૮૮૬માં બંધાવ્યું છે. આ ટૂકમાં બહાર બે બાજુ બે નાના કુંડો આવેલ છે; તે જીજીબાઈના કુંડો' કહેવાય છે. શ્રી અજિતનાથ ભગવાનના મૂળ મંદિર પર મોટો શિલાલેખ છે. તેના ઉપર હેમાભાઈ શેઠના વંશ વારસોની નામાવલિ તથા હીમાભાઈ શેઠે કરેલાં સત્કાર્યોની નોંધ છે. શ્રી પ્રેમવસી - પ્રેમાવસહી શ્રી પ્રેમચંદ મોદીની ટૂક અમદાવાદવાળા શેઠપ્રેમચંદ લવજી મોદીએ બંધાવી સંવત ૧૮૪૩ના મહા સુદ ૧૧ ને રોજ પ્રતિષ્ઠા કરી હતી. આ ટૂકમાં ૪ દેરાસરો, ૩૧ નાની દેરીઓ, પરપ પાષાણની મૂર્તિઓ, ૧ પંચ ધાતુની મૂર્તિ આવેલ છે. અમદાવાદના - રાજનગરના ધનાઢય વેપારી મોદી પ્રેમચંદ લવજી શ્રી સિદ્ધાચળનો સંઘ લઈ પાલીતાણા આવ્યા. શ્રી આદીશ્વર દાદાનાં દર્શન કરી, સૂકોના દર્શનાર્થે નીકળ્યા. જુદી જુદી ટૂકો જોઈને હર્ષિત થયા. આનંદ ઉલ્લાસમાં તેમની ભાવના એક મંદિર બાંધવાની જાગી. પરમાત્માની કૃપાથી ધન-સંપત્તિની ખોટ નહોતી. મંદિરમાંથી ટૂક બંધાવવાની ભાવના થઈ અને ઊંચાણ ટેકરીના સપાટ ભાગમાં એક ભવ્ય ટૂક બાંધવા યોજના કરી. (૧) શ્રી કષભદેવ ભગવાનનું મુખ્ય મંદિર-મોદી પ્રેમચંદ લવજીએ સંવત ૧૮૪૩માં બંધાવ્યું. આ મંદિરમાં ચકેશ્વરી માતા, યક્ષ-યક્ષિણી અને પદ્માવતી માતાના ગોખલા છે. (૨) શ્રી પુંડરીકરવામીનું દેરાસર - આ પણ મોદી પ્રેમચંદ લવજીએ Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવ ટ્રકો સંવત ૧૮૪૩માં બંધાવ્યું છે. (૩) સક્સફણા પાર્શ્વનાથનું મંદિર-પ્રેમચંદ મોદીની ટૂકમાં પ્રવેશતાં ડાબા હાથે આ દેરાસર આવેલ છે, જે સૂરતવાળા શેઠ રતનચંદ ઝવેરચંદે બંધાવેલ છે. આ દેરાસરના રંગમંડપમાં બે ગોખલા છે. તેની કારીગરી વસ્તુપાલ – તેજપાલના આબુ ઉપર બંધાવેલા દહેરાસરમાં આવેલ દેરાણી-જેઠાણીના ગોખલાને યાદ કરાવે તેવી છે. ગભારામાં શેઠ-શેઠાણીની મૂર્તિ છે. આ બે ગોખલાઓ સાસુ વહુના ગોખલા'ના નામે ઓળખાય છે. આગળ થાંભલા ઉપર ત્રણ મનોહર તોરણો છે. કળાકારે થાંભલા પર ત્રણ પૂતળીઓ કરી છે, તેમાં એકને સાપ વીંટાયો છે એકને વીંછી કરડે છે, એકને વાંદરો પકડે છે. - એટલે કે સાસુને સાપ, પાડોશણને વીંછી અને વહુને વાંદરો. વહુ બિચારી ભોળી છે. તેને કોઈ વાતની ખબર હોતી નથી. પણ સાસુ તેનો જ વાંક શોધે છે. એક વખત ખોટો વાંક શોધી કાઢયો. વહુ તો સાંભળીને શરમાઈ ગઈ. તેથી ખૂબ રડી. તેની આંતરડી કકળી ઊઠી. તેમાં વળી પડોશણે જૂઠી ટાપશી પૂરી. આથી વહુના વાંકમાં વધારો થયો. વહુ કૂવો પૂરવા આવી. તેણે દુઃખની આગથી બળતે મને હૃદયની આહનાંખી. આ વાત જાણે સાક્ષાત્ જોઈ હોય તેમ કળાકારે તે વાત પૂતળીઓમાં ઉતારી અને જગતને જણાવ્યું કે કજિયો કરવાથી આવી દશા થાય, માટે કુટુંબમાં કજિયો ન થાય તેવું સુંદર વર્તન રાખવું જોઈએ. (૪) આ મંદિરની સામે બીજું સહસ્ત્રફણા પાર્શ્વનાથનું દેરાસર છે. તે સૂરતવાળા રતનચંદના ભાઈ પ્રેમચંદ ઝવેરચંદે બંધાવેલ છે. બન્ને મંદિરમાં મન ડોલાવે તેવી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાઓ છે. બન્ને મંદિરની ઉપર ચૌમુખજી મૂર્તિઓ આવેલ છે. (૫) શ્રી અજિતનાથ ભગવાનનું દેરાસર- પાલનપુરવાળા મોદીએ બંધાવેલ છે. * (૬) શ્રી ચંwભરવામીનું દેરાસર-મહુધાનાનીમા શ્રાવકોનું બંધાવેલ (૭) શ્રી ચંદ્રપ્રભ સવામી નું બીજું દેરાસર - રાધનપુરવાળા શેઠ લાલચંદભાઈએ બંધાવેલ છે. આ ટૂકને ફરતો કોટ છે. આ આખી ટૂકનો જીર્ણોદ્ધાર અમદાવાદ માંડવીની પોળ, નાગજી ભૂધરની Page #115 -------------------------------------------------------------------------- ________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો ૯૨ પોળનિવાસી શેઠ પૂજાલાલ નગીનદાસનાં ધર્મપત્ની ભૂરીબહેને હજારો રૂપિયા ખર્ચીને કરાવ્યો છે. - ખોડિયાર માતાજીનું રાનક મોદીની ટૂકના કોટ બહાર વિશાળ ચોકમાં એક કુંડ આવેલો છે. તે કુંડની નીચાણના પગથિયાં પાસે ખોડિયાર માતાનું સ્થાનક છે. તેમાં માતાજીની મૂર્તિ તથા ત્રિશૂળો છે. શેઠના કુટુમ્બની એ કુળદેવી છે. શેઠ કુટુંબવાળાના વરઘોડિયાના છેડાછેડી અહીં છૂટે છે. પુત્રજન્મના કર પણ અહીં આવીને કરે છે. ચોમાસામાં કુંડ પાણીથી ભરાઈ જાય છે અને ર્માણી માતાની મૂર્તિના ચરણ પખાળે છે. છતાં ત્રિશૂળો સ્થાનમાં જ રહે છે. માતાજી ચમત્કારી ગણાય છે. માણેકબાઇની દેરી મોદીની ટ્રકની નીચે ઊતરતાં એક નાની દેરી આવે છે, જેમાં શ્રી શાંતિનાથ ભગવાનનાં પ્રતિમાજી છે. આ દેરી માણેકબાઈની દેરી તરીકે ઓળખાય છે. અદ્ભત શ્રી આદિનાથ (દાદા અદબદજી) અહીં વિશાળ ખંડ છે અને આગળ ઢાંકેલો ચોક છે. ખંડમાં પહાડના પથ્થરમાંથી કોરેલી વિશાળકાય શ્રી આદીશ્વર ભગવંતની પ્રતિમા છે. તેની ઊંચાઈ ૧૮ ફૂટ છે, પહોળાઈ ૧૪ ફૂટ છે. વિશાળકાય પ્રતિમા હોવાથી અદૂભુત” શબ્દમાંથી 'અદબદ” થઈ ગયો, જેથી અદબદજી દાદા તરીકે ઓળખાય છે. આ મંદિર અને પ્રતિમાજી પ્રાચીન છે. તેનો ઉદ્ધાર ધર્મદાસ શેઠે સંવત ૧૬૮૬માં કરાવેલ છે. | શિલાલેખ ઉપર અદ્ભુત આદિનાથ લખેલ છે. જૂની ચૈત્યપરિપાટીઓમાં સ્વયંભૂ આદિનાથ અને અભુત આદિનાથ એવાં નામો ઉપલબ્ધ છે. વિધિવિધાનથી મૂર્તિ પૂજનીય બનાવી છે. દર વર્ષે વૈશાખ વદ ૬ના દિવસે અદબદજી દાદાને પ્રક્ષાલ પૂજા અને નવે અંગે પૂજા થાય છે. અત્રેથી દાદાની ટૂકના તથા ભાડવાના ડુંગરનાં દર્શન સરસ રીતે થાય છે. શ્રી બાલાવાસી શ્રી બાલાભાઈની ટૂક (બાલાવસહી) બાલવસી' નામે ઓળખાય છે. આ ટ્રક ઘોઘા બંદરના શેઠ દીપચંદ કલ્યાણજીએ સંવત ૧૮૯૩ માં બંધાવી છે. દીપચંદ શેઠનું હુલામણું નામ બાલાભાઈ હતું. આ ટૂકમાં ૪ મોટાં દેરાસર, ૧૩નાની દેરીઓ, ર૭૦પાષાણનાં પ્રતિમાજી, ૪૫૮ પંચ ધાતુનાં પ્રતિમાજી છે. દીપચંદ શેઠે મુંબઈમાં Page #116 -------------------------------------------------------------------------- ________________ ૯૩ શ્રી નવ ટૂકો ગોડી પાર્શ્વનાથજીના દેરાસરની બાજુમાં હજારોની ઊપજવાળી મોટી ચાલી બંધાવી હતી. આ શેઠનું નામ મુંબઈ નગરીમાં મશહૂર હતું. મુંબઈ ઘોઘારી સમાજમાં તેમનું નામ આગળ પડતું હતું. (૧) શ્રી આદીશ્વર ભગવાન તથા શ્રી પુંડરીકસ્વામીનું દેરાસર દીપચંદ શેઠે સંવત ૧૮૯૩માં બંધાવેલ છે. શ્રી આદીશ્વર ભગવાનનું પરિકર સુંદર અને કળામય છે. (૨) શ્રી ચૌમુખજીનું દેરાસર - મુંબઈના શેઠ ફત્તેચંદ ખુશાલચંદે સંવત ૧૯૦૮માં બંધાવેલ છે. (૩) શ્રી વાસુપૂજ્યસ્વામીનું દેરાસર - કપડવંજ વાળા શેઠ મીઠાભાઈ ગુલાબચંદે સંવત ૧૯૧૬માં બંધાવેલ છે. (૪) શ્રી અજિતનાથ ભગવાનનું દેરાસર - ઇલોરાના શેઠ માનચંદ વીરચંદે બંધાવેલ છે. (૫) શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર - પૂનાવાળા શાહ લખમીચંદ દીપચંદે બંધાવેલ છે. શેઠબાલાભાઈની ટૂંક આગળ શેઠ મોતીશાની ટૂંક આવે છે જેનું વર્ણન આપણે આગળ જોઈ ગયા છીએ. શેઠ મોતીશાની ટૂક અને દાદાની ટૂક વચ્ચે એક રસ્તો જાય છે, જ્યાંથી ઘેટીની પાગ જઈ શકાય છે, જ્યાં દ૨વાજો છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો ક 5689 * ITIES *: ઘેટીની પાળ આદિપુર - આદપર ગામવાળા રસ્તે ગિરિરાજ પર ચઢાય છે. પાલીતાણાથી આદપર ઘોડાગાડી, ટેકસી કે બસ દ્વારા જવાય છે. આ રસ્તે થઈને ઘેટીના પાગને રસ્તે) શ્રી ઋષભદેવ ભગવાન ગિરિરાજ પર પૂર્વ નવ્વાણું વાર (એટલે કે ૬૯૮૫૪૪૦૦૦૦૦૦૦૦૦૦ વાર) રાયણ-વૃક્ષ નીચે સમવસર્યા હતા. થોડોક ચઢાવ ચઢતાં શ્રી ઋષભદેવ ભગવાનના પગલાંની દેરી આવે છે, જે ઘેટીનાં પગલાં' તરીકે ઓળખાય છે. કલાત્મક ભવ્ય શ્રી સિદ્ધાચલ શણગાર ટૂક છે તથા બે નવીન જિનાલયો છે. શ્રી ઘંટાકર્ણ મહાવીર તથા શ્રી નાકોડાજીનાં મંદિરો છે. પૂજ્ય મણિવિજયજી મ.સા. ને અહીં અગ્નિસંસ્કાર કરવામાં આવેલ. ત્યાં હાલ દેરી છે. યાત્રિકોને અહીં ભાતું અપાય છે. નવટૂક અને દાદાની ટૂકની વચ્ચે જે રસ્તો છે. તે રસ્તે થઈને ઘેટીની પાગ અવાય છે. શ્રી જય-તળેટીથી દાદાનાં દર્શન કરી, ઘેટીની પાસે આવીને દર્શન કરી દાદાની ટૂકે જઈ દાદાને દર્શન કરી જય તળેટીએ આવવાથી દાદાની બે યાત્રા કરી કહેવાય છે. નવ્વાણું યાત્રા કરનાર આ રીતે બે યાત્રા કરી નવ્વાણું- યાત્રા જલદી પૂરી કરે છે. પહેલાંગિરિરાજ પર ઘેટીની પાગવાળા રસ્તે થઈને ઉપરજવાતું. મહાપ્રભાવિક આચાર્ય શ્રી પાદલિપ્તસૂરિજી મ.સા. ઘેટીની પાગ થઈને ઉપર ચઢયા હતા. અહીં સામે ભાડવાનો ડુંગર દેખાય છે.' ઘેટીની પાગે લોકો ચૈત્યવંદન કરે છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ - ઘેટીની પાગ અહીંથી ભાડવાના ડુંગરનાં દર્શન થાય છે, જ્યાં કદી અજિતનાથ ભગવાન તથા શ્રી શાંતિનાથ ભગવાને ચાતુર્માસ કરેલ તથા સિદ્ધવડનાં દર્શન થાય છે. -તળેટી. ગિરિરાજની યાત્રા કરીને પાછા વળતાં ભાતું વાપરવા માટે પાસ આપવામાં આવે છે. ભાતું આપવાની શરૂઆત સંવત ૧૯૧૨ લગભગ થઈ હતી. એક વાર વિમલ સંઘાડાના શ્રી કલ્યાણ વિભળજી મહારાજયાત્રા કરીને પાછા ફરતા હતા, ત્યારે તેઓએ જોયું કે તાપથી તપેલાં અને તરસ્યા થયેલા યાત્રિકો વટવૃક્ષ નીચે બેસી સતીવાવ પાસેની પરબમાંથી પાણી પીતાં હતાં. આ જોઈને એ લાગણીશીલ મુનિવરને થયું કે યાત્રા કરીને થાકેલા યાત્રિકોને કંઇક ભાતું આપવામાં આવે અને તે વાપરીને પછી પાણી પીએ તેવી વ્યવસ્થા થાય તો કેવું સારું. તેઓશ્રીના ઉપદેશથી રાયબાબુ સતાબચંદજી નાહરના દાદાએ તળેટીમાં ભાતું આપવાના પુણ્યકાર્યની તરત શરૂઆત કરી. ભાતામાં શરૂઆતમાં ચણા, પછી સેવ-મમરા, કોક વાર ઢેબરાં-દહીં પણ આપવામાં આવતાં. હાલમાં લાડવા-ગાંઠિયા સાથે લીંબુનું શરબત, ચા-ઉકાળો પણ આપવામાં આવે છે. જેમ જેમ સમય વીતતો જાય છે, તેમ તેમ આ તીર્થસ્થાનમાં ભાતું આપવાનો મહિમા વધતો જાય છે. શરૂઆતમાં સતીવાવની પાસેના ઓટલા ઉપર બેસીને ભાતું વાપરતાં હતાં. આ ઓટલાની પાસે એક વડનું વૃક્ષ હતું તેથી છાંયડો મળી રહેતો. વડનું વૃક્ષ પડી ગયું. આ સ્થાનની પાસે શેઠ લાલભાઈ દલપતભાઈના ધર્મભાવનાશીલ માતુશ્રી ગંગામાએ હજારો રૂપિયા ખર્ચી સંવત ૨૦૧૪માં ભાતાઘરનું પાકું અને મોટું મકાન બંધાવી આપ્યું. ત્યાર પછી સંવત ૨૦૨૬માં આ સ્થાનને પેઢીએ ઘણું મોટું બનાવ્યું. જેથી હવે યાત્રિકો જમીન પર બેસીને ભાતું વાપરવાને બદલે ખુરશી ઉપર બેસીને ટેબલ પર ભાતું વાપરે છે. ઠંડા-ગરમ પીવાના પાણીની પણ સગવડ છે. વિશ્રાંતિ માટે સુંદર સ્થાન બનાવ્યું છે. ભાતાની તિથિ અગાઉથી પેઢીમાં નોંધાવવાથી મળી શકે છે. શ્રી જય તીર્થનો વહીવટ શ્રી શત્રુંજય તીર્થના જીર્ણોદ્ધાર કરાવનાર તથા આ મહાન પ્રાચીન તીર્થનો સુંદર રીતે વહીવટ સંભાળી તીર્થને સાચવી રાખનાર આપણા મહાન પૂર્વજોનો અંતઃકરણપૂર્વક આભાર માની તેઓને પ્રણામ કરીએ. વિ.સં. ૧૨૧૩માં શત્રુંજયનો ચૌદમો ઉદ્ધાર બાહડ મંત્રીએ કરાવ્યો, ત્યારથી જે શહેર ગુજરાતનું પાટનગર હોય તે શહેરનો સંઘ શત્રુંજયનો વહીવટ સંભાળતો હતો. સોલંકી કાળમાં પાટણનો સંઘ, વાઘેલા રાજ્ય શાસનમાં ધોળકાનો સંઘ એટલે Page #119 -------------------------------------------------------------------------- ________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો ૯૬ વસ્તુપાલ-તેજપાલ મંત્રીઓ, ત્યાર પછી પાટણ, ખંભાતના સંઘો અને રાધનપુરના મસાલિયા કુટુંબ હસ્તક પણ વહીવટ રહ્યો હતો. જગદ્ગુરુ આચાર્યશ્રી હીરવિજયસૂરિજીએ સમ્રાટ અકબરની સંવત ૧૬૩૯માં મુલાકાત લીધી, ત્યારથી નગરશેઠ શ્રી શાંતિદાસ સાહસકરણ ઝવેરીનો સંવત ૧૭૧પમાં સ્વર્ગવાસ થયો, તે દરમ્યાન સમ્રાટ અકબર વગેરે પાંચ મોગલ બાદશાહો તરફથી જૈન સંઘને એટલે આચાર્ય હીરવિજયસૂરિ વગેરે શ્રમણોને તેમ જ નગરશેઠ શ્રી શાંતિદાસ સાહસકરણ ઝવેરીને જે ફરમાનો મળ્યાં હતાં તેમાં શ્રી શત્રુંજય મહાતીર્થના માલિકી હક્કો ભેટ આપ્યા સંબંધી તથા તીર્થમાં લેવામાં આવતા કર માફ કરવા સંબંધી તેમ જ જૈન સંઘના અન્ય ધર્મસ્થાનોની સાચવણી થઈ શકે એને લગતાં નવ ફરમાનો કરી આપ્યા હતા. મોગલ બાદશાહ ઉપર નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીનો કેવો પ્રભાવ તેમ જ રાજદ્વારી લાગવગ હતી, તે આ ફરમાન ઉપરથી જાણી શકાય છે. - શ્રી શત્રુંજય તીર્થ અને તીર્થના યાત્રાળુઓની રક્ષા કરવાના પાલીતાણા રાજ્ય અને જૈન સંઘ વચ્ચે થયેલ રખોપાનો દસ્તાવેજી કરાર સંવત ૧૭૦૭માં ગારિયાધારમાં રહેતા પાલીતાણાના રાજવી ગોહેલ કાંધાજી અને બીજી બાજુ સમસ્ત જૈન સંઘ વતી અમદાવાદના નગરશેઠ શ્રી શાંતિદાસસહસકરણ ઝવેરી અને શેઠશ્રી રતન તથા સૂરા નામે બે ભાઈઓ વચ્ચે સંવત ૧૭૦૭ના કારતક વદિ ૧૩ને મંગળવારના રોજ થયો હતો. અમદાવાદ-બાદશાહ અહમદશાહ સંવત ૧૪૫૪માં ગુજરાતની ગાદી પર બેઠા અને પોતાના નામ પરથી સાબરમતી નદીના કિનારે નવું નગર અમદાવાદ વસાવીને પાટણને બદલે અમદાવાદને ગુજરાતની રાજધાની બનાવી. અમદાવાદની સ્થાપના સંવત ૧૪૬૮ વૈશાખ વદ ૭ રવિવાર પુષ્ય નક્ષત્રના યોગમાં થઈ હતી. અમદાવાદમાં હાલમાં ૩૦૧દેરાસરો, ૧૧૨ ઉપાશ્રયો, ૪ ધર્મશાળાઓ છે. જ્યારે અમદાવાદની વસ્તી-૨૮ લાખની છે. ભારતમાં જૈનોની વસ્તી ૩૭૨૪૦૦૦છે, જ્યારે શ્વેતાંબર સાધુ-૧૩૫૬ને સાધ્વી જ૮૮૪ છે. એટલે કુલ ૬૨૪૦ છે. નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને સૂરતમાં એક સાધુએ શ્રી ચિંતામણી મંત્ર આપ્યો હતો. તેની સાધનાથી તેઓશ્રીને અઢળક સંપત્તિ મળી હતી. આ જ કારણથી શ્રી શાંતિદાસ ઝવેરીને શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન ઉપર ખૂબ આસ્થા હતી. નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી તથા તેમના મોટાભાઈ વર્ધમાન શેઠે અમદાવાદમાં Page #120 -------------------------------------------------------------------------- ________________ ૯૭ શ્રી શત્રુંજય તીર્થનો વહીવટ સરસપુરમાં બીબીપુર નામે ઓળખાતા પરામાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું ખૂબ વિશાળ અને ભવ્ય જિનાલય બાંધવાનું નક્કી કર્યું. એ માટે બાદશાહ જહાંગીર પાસેથી જમીન મેળવી સંવત ૧૬૭૮માં બાંધકામ શરૂ કર્યું અને સંવત ૧૬૮૨ની સાલમાં ખૂબ વિશાળ પાયા ઉપર વિદ્વાન મુનિ ભગવંત શ્રી વાચકેન્દ્રની નિશ્રામાં પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. દેરાસરના નિર્માણમાં રૂપિયા નવ લાખ ખર્ચ થયો હતો. કહેવાય છે કે શેઠ હઠીસિંહનાદેરાસર જેવું આ ભવ્ય બાવન જિનાલય મંદિર હતું. બહાર આગળ કાળા આરસના સંપૂર્ણ કદના બે મોટાહાથીઓ હતા. એક હાથી ઉપર શેઠ શાંતિદાસ ઝવેરીની મૂર્તિ હતી. બે કાળા હાથીઓના કારણે મંદિર ખૂબ ભવ્ય લાગતું હતું. એ જમાનામાં આ દેરાસર તીર્થ જેવું ગણાતું હતું. સંવત ૧૭૦૧ માં આ દેરાસરને તે વખતના ગુજરાતના સૂબા ઔરંગઝેબે ખંડિત કરી મસ્જિદ બનાવી, ગાયનો વધ કરાવી દેરાસરની ભૂમિ અપવિત્ર બનાવી. કહેવાય છે કે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની ચાર પ્રતિમાઓ હતી, જે પૈકી એક ઝવેરીવાડ દેરાસરમાં છે, બીજા રાજપર દેરાસરમાં છે, ત્રીજા દેવસાના પાડે દેરાસરમાં છે તથા ચોથા કાળુશીની પોળનાદેરાસરમાં છે. આચાર્યરાજસાગરસૂરિજી શેઠશ્રી શાંતિદાસ ઝવેરીના ગુર હતા. તેઓશ્રીની પ્રેરણાથી શેઠશ્રી શાંતિદાસ ઝવેરીએ પોતાના જીવનમાં અનેક ધર્મનાં કાર્યો કર્યા છે. તેમનું જીવન ધર્મ આરાધના-પૂજાપાઠ-ધ્યાન-સ્મરણ-વ્યાખ્યાન વાણી, જૈન શાસનની રક્ષા, તીર્થરક્ષા સંઘના હિતને લગતા કાર્યોમાં, સામાન્ય પ્રજાના હિતને લગતી પ્રવૃત્તિઓમાં જમોટે ભાગે વીતતું હતું. નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી તથા તેમના મોટાભાઈ વર્ધમાન શેઠે શ્રી શત્રુંજય તીર્થ ઉપર મૂળનાયક શ્રી 28ષભદેવ ભગવાનની આસપાસ સુંદર શિલ્પવાળું પરિકર જે છે તે તેઓએ સંવત ૧૬૭૦માં બનાવ્યું હતું. સંવત ૧૭૧માં શ્રી શત્રુંજય મહાતીર્થનો સંઘ કાઢયો હતો. શેઠશ્રી શાંતિદાસ ઝવેરીને ચાર પત્ની તથા પાંચ પુત્રો હતા. આશરે ૭૫ વર્ષનું આયુષ્ય ભોગવી સંવત ૧૭૧પમાં સ્વર્ગવાસ પામ્યા. જ્યારે આચાર્ય શ્રી “રાજસાગરસૂરિજી સંવત ૧૭૨૧માં કાળધર્મ પામ્યા. શેઠશ્રી શાંતિદાસ ઝવેરીના સમયથી શત્રુંજય તીર્થનો વહીવટ અમદાવાદના શ્રેષ્ઠિઓના હાથમાં આવ્યો. અમદાવાદના Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૮ સંવત ૧૭૮૭માં શેઠ આણંદજી કલ્યાણજી પેઢીની અમદાવાદમાં સ્થાપના થઈ, સંવત ૧૮૦૫માં પાલીતાણામાં પેઢીની શાખા શરૂ થઈ. સંવત ૧૯૩૬માં પેઢીનું બંધારણ ઘડાયું. ભારતનાં મુખ્ય જૈન તીર્થો શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પ્રમુખો (૧) શેઠ પ્રેમાભાઈ હેમાભાઈ સંવત ૧૯૩૬ સાત વર્ષ (૨) શેઠ મયાભાઈ પ્રેમાભાઈ સંવત ૧૯૪૩ પંદર વર્ષ (૩) શેઠ લાલભાઈ દલપતભાઈ સંવત ૧૯૫૮ નવ વર્ષ (૪) શેઠ ચીમનલાલ લાલભાઈ સંવત ૧૯૬૭ એક વર્ષ (૫) શેઠ કસ્તૂરભાઈ મણીભાઈ પ્રેમાભાઈ સંવત ૧૯૬૯ પંદર વર્ષ (૬) શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ સંવત ૧૯૮૪ અડતાલીસ વર્ષ (૭) શેઠ શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ સંવત ૨૦૩૨ થી (વર્તમાન પ્રમુખ) શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ પેઢીનું સુકાન ૪૮વર્ષ સુધી સંભાળ્યું. તેઓશ્રીના સમયમાં નીચેના તીર્થોના જીર્ણોદ્વારના તથા અન્ય તીર્થોના જીર્ણોદ્વારના અનેક કાર્યો થયા. (૧) શ્રી શત્રુંજય (૨) શ્રી રાણકપુર (૩) શ્રી દેલવાડા (૪) શ્રી કુંભારિયાજી (૫) શ્રી તારંગા (૬) શ્રી મૂછાળા મહાવીર (૭) શ્રી ગિરનાર (૨) શત્રુંજ્યના પાંચ પ્રવેશદ્વારોનું કલામય નવીનીકરણ. (૩) શત્રુંજય ગિરિરાજ ઉપર ચઢવા માટે નવાં પગથિયાં તથા ગિરનારનાં પગથિયાંનું સમારકામ. (૪) સમ્મેતશિખરજી તીર્થ અંગે સમાધાન. (૫) દાદાનું મુખ્ય દેરાસરનું શિલ્પ ઢંકાઈ ગયું હતું, તેના માટે નૂતન જિનાલય બનાવી પુરાણું શિલ્પ દેખાય તેવું દાદાનું મંદિર ભવ્ય બનાવ્યું. અને દાદાના દેરાસરની આજુબાજુ દેરીઓમાં આવેલા પ્રતિમાજીઓને નૂતન જિનાલયમાં પધરાવ્યા. (૬) ૠષભદેવ ભગવાનના બાર પૂર્વ ભવો તથા પાંચ કલ્યાણકોનાં ચિત્રો બનાવરાવી પાલીતાણા તળેટીમાં આવેલ મ્યુઝિયમમાં મૂકાવ્યા. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૯૯ શ્રી શત્રુંજય તીર્થનો વહીવટ શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી હાલમાં નીચેનાં તીર્થોનો વહીવટ સંભાળે છેઃ (૧) શ્રી શત્રુંજય (૨) શ્રી રાણકપુર (૩) શ્રી ગિરનાર (૪) શ્રી કુંભારિયાજી (૫) શ્રી તારંગા (૬) શ્રી મક્ષીજી (૭) શ્રી શેરિસા (૮) શ્રી મૂછાળા મહાવીર (૯) શ્રી ચિત્તોડગઢ ઉપરના જિનમંદિરો તે સિવાય અમદાવાદના ૮ દેરાસરોનો વહીવટ સંભાળે છેઃ (૧) શ્રી અજીતનાથ ભગવાનનું દેરાસર (૨) શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર (૩) શ્રી આદીશ્વર ભગવાનનું દેરાસર (૪) શ્રી મહાવીરસ્વામી ભગવાનનું દેરાસર. આ ચારે દેરાસરો ઝવેરીવાડ, વાઘણપોળમાં આવેલ છે. (૫) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ-નવતાડ (૬) શ્રી અષ્ટાપદનું દેરાસર-ડોશીવાડાની પોળ (૭) શ્રી રામજીમંદિરની પોળમાંનું દેરાસર (૮) જમાલપુર પેઢીના બ્લોકવાળું દેરાસર. શેઠ આણંદજી કલ્યાણજી પેઢીનું વર્તમાન ટ્રસ્ટી મંડળ (વહીવટદાર પ્રતિનિધિઓ.) ૧. શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ – પ્રમુખ ૨. શેઠશ્રી મનુભાઈ લલ્લુભાઈ ૩. શેઠશ્રી ગૌરવભાઈ અનુભાઈ ૪. શેઠશ્રી ચારુચંદ્ર ભોગીલાલ. ૫. શેઠશ્રી હેમંતકુમાર ચીમનલાલ બ્રોકર ૬. વકીલ શ્રી અશોકભાઈ ચન્દ્રકાન્ત ગાંધી ૭. શેઠશ્રી સંવેગભાઈ અરવિંદ લાલભાઈ ૮. શેઠશ્રી સુધીરભાઈ ઉત્તમલાલ મહેતા ૯. શેઠશ્રી સનતકુમાર બકુભાઈ શાહ હાલમાં પેઢીના પ્રમુખ શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ છે. જેઓશ્રી પેઢીના વહીવટમાં ઊંડો રસ ધરાવે છે. પોતાના સાથીઓના સહકારથી પેઢીનો વહીવટ સુંદર રીતે ચલાવે છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, તળેટી રોડ, પાલીતાણા-૩૬૪૨૭૦ તેનું કાર્યાલય છે. ટે.નં. ૨૧૪૮ છે. જ્યારે મુખ્ય કાર્યાલય અમદાવાદ-૧માં પટણીની ખડકી, ઝવેરીવાડ, રતનપોળમાં આવેલ છે, જેનો ટે.નં.પ૩પ૬૩૧૯, પ૩પ૭૦૦૩ છે. પેઢીના હાલના જનરલ મેનેજર શ્રી જે.કે. પંડ્યા છે. જ્યારે ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી રમેશ એમ. કામદાર છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧OO ભારતનાં મુખ્ય જૈન તીર્થો વધુ વિગત માટે આણંદજી કલ્યાણજીની પેઢીનો ઇતિહાસ ભાગ-૧ રૂ. ૫૦-૦૦ તથા ભાગ-૨ રૂ. ૫૦-૦૦. લેખક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ, પ્રકાશક – શેઠ આણંદજી કલ્યાણજી, ઝવેરીવાડ, અમદાવાદ-૧. ( સિદ્ધાચલજીનાં સાત છઠ્ઠઠ તથા બે અઠમ ) ગિરિરાજની આરાધના સાત છઠૂંઠ તથા બે અઠમથી નીચે મુજબ થઈ શકે છે. વર્ષમાં ગમે ત્યારે પાલીતાણામાં રહીને કરી શકાય છે. નવ્વાણુંમાં તથા ચાતુર્માસમાં પણ ઘણાં કરે છે. પ્રથમ છઠ્ઠમાં શ્રી ઋષભદેવ સર્વજ્ઞાય નમઃ પદની, ૨૦ નવકારવાળી ગણવી. બીજા " શ્રી વિમલગણ ધરાય નમઃ પદની ૨૦ નવકારવાળી ગણવી. ત્રીજા " શ્રી શત્રુંજય ગિરિવરાય નમઃ પદની ૨૦ નવકારવાળી ગણવી. ચોથા " શ્રી હરિગણધરાય નમઃ પદની ૨૦ નવકારવાળી ગણવી. પાંચમા " શ્રી વજવલ્લભનાથાય નમઃ પદની ૨૦ નવકારવાળી ગણવી. છઠ્ઠા શ્રી સહસ્રગણધરાય નમઃ પદની ૨૦ નવકારવાળી ગણવી. શ્રી સહસ્ત્રકમલાય નમઃ પદની દીતિમા " ૨૦ નવકારવાળી ગણવી. Page #124 -------------------------------------------------------------------------- ________________ પહેલા અઠમમાં શ્રી પુંડરીક ગણધરાય નમઃ પદની ૨૦ નવકારવાળી ગણવી. બીજા ” શ્રી કદમ્બગણધરાય નમ: પદની ૨૦ નવકારવાળી ગણવી. સાત છઠ બે અઠમ કરતી વખતે રોજ ઉપર મુજબ પદની ૨૦ નવકારવાળી, ૨૧ ખમાસમણાં, ૨૧ સાથિયા, ૨૧ લોગસ્સનો કાઉસગ્ગ કરવો. બે વખત પ્રતિક્રમણ, બે વખત પડિલેહણ, ત્રણ વખત દેવવંદન, સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા તથા દિવસમાં ત્રણ વાર જિનેશ્વર ભગવંતનાં દર્શન કરવાં. ગિરિરાજની વાણું યાત્રી 1 2 1 IA. GS BUia 1 Iછે r:', ill મ પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવ ભગવાન ફાગણ વદ ૮ના દિવસે પૂર્વનવ્વાણું વાર (૬૯૮૫૪૪0000000000) ગિરિરાજ પર સમવસર્યા હતા. તેના અનુકરણરૂપે અષાઢી ચાતુર્માસના ૪ મહિના સિવાયના ૮ મહિનામાં યાત્રાળુ ૯૯ યાત્રાઓ કરે છે. યાત્રા બને ત્યાં સુધી પગે ચાલીને કરવી. તેમાં પાંચ સ્થળે ચૈત્યવંદન કરવું: (૧) જય-તળેટી, (૨) શાંતિનાથના દેરાસરે, (૩) દાદાના મુખ્ય દેરાસરે, (૪) રાયણપગલે, (૫) પુંડરીકસ્વામીના દેરાસરે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ભારતનાં મુખ્ય જૈન તીર્થો (૧) નવ્વાણું યાત્રા કરનાર ૯ વખત નવટૂંકમાં જાય. (૨) ઘેડીની પાયગાએ ઓછામાં ઓછા નવ વાર દર્શન કરે. (૩) આયંબિલ કરીને એક વાર બે યાત્રા કરે. (૪) ઉપવાસ કરીને ત્રણ યાત્રા એક દિવસે સાથે કરે. (૫) શેત્રુંજી નદીએ નાહીને એક યાત્રા કરે. (૬) રોહીશાળાની પાયગાથી એક વખત યાત્રા કરે. (૭) એક વાર ગિરિરાજ પરનાં બધાં મંદિરોની પ્રદક્ષિણા ફરે, ત્યારે દોઢ ગાઉની પ્રદક્ષિણા પૂરી કરે. (૮) એક વખત છ ગાઉની પ્રદક્ષિણા કરે. (૯) એક વખત બાર ગાઉની પ્રદક્ષિણા કરે. તે હવે બંધ થવાથી કદંબગિરિ-હસ્તગિરિની દર્શન-યાત્રા કરવી. (૧૦) શકિત મુજબ તપ કરવું તથા આવશ્યક ક્રિયા સવાર-સાંજ કરવી. બંને સમયે પ્રતિક્રમણ, બ્રહ્મચર્યપાલન, સચિત્તયાગ, ભૂમિસંથારો, પદયાત્રા કરવી. (૧૧) પ્રથમ દાદાની ટૂકે યાત્રા કરી, ઘેટીની પાર્ગ દર્શન ચૈત્યવંદન કરી, પાછા દાદાની ટૂકે આવી યાત્રા કરવાથી બે યાત્રા ગણાય છે. (૧૨) પ્રતિદિન ૧૦ બાંધી નવકારવાળી ગણવી, જેથી યાત્રા પૂર્ણ થતાં, ૧ લાખ નવકાર પૂર્ણ થાય. (૧૩) રોજ નવ સાથિયા, નવ ફળ, નવ નૈવેદ્ય મૂકવાં. ૯ ખમાસમણાં, ૯ લોગસ્સનો કાઉસગ્ગ તથા સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા કરવી તથા દાદાના દેરાસરે ત્રણ પ્રદક્ષિણા કરવી. (૧૪) નવ્વાણું-પ્રકારી પૂજા એક વાર ભણાવવી. (૧૫) અનુકૂળતા હોય તો એક વાર ૯૯ ખમાસમણાં, ૯૯ લોગસ્સનો કાઉસગ્ગ તથા ૯૯ પ્રદક્ષિણા કરવી. Page #126 -------------------------------------------------------------------------- ________________ - શ્રી વર્ષીતપની વિધિ શ્રી ઋષભદેવ ભગવાન પૂર્વ ભવમાં પાંચસો ખેડૂતોના ઉપરી હતા, ત્યારે ખેતરના ખળામાં ફરતાં બળદો ધાન્ય ખાઈ જતા હતા તે જોઈ તેઓએ એ બળદોને મોઢે શીકળી બાંધવા કહ્યું. બળદોને શીકળી બાંધવી ફાવી નહીં, જેથી તેઓએ બાંધી આપી. તે વખતે બળદોએ ૩૬૫નિસાસા નાંખ્યા. ભગવંતે આ રીતે લાભાંતરાય કર્મ બાંધ્યું. ભગવંતે ફાગણ વદ આઠમે દીક્ષા લીધા પછી ગોચરી વહોરવા માટે એક વર્ષ, એક માસને દસ દિવસ વિચર્યા છતાં આહાર મળ્યો નહીં. ભોગાવલી કર્મ ભોગવવું પડ્યું. ભગવંત વિચરતા વિચરતા વૈશાખ સુદ ત્રીજના દિવસ હસ્તિનાપુર પધાર્યા. ત્યારે ભગવંતના પૌત્ર શ્રી શ્રેયાંસકુમારે ૧૦૮ ઘડા શેરડીના રસના (ઇશુરસના) ભકિત ભાવથી ભગવંતને વહોરાવ્યા. ભગવંતે૪૦૧ મા દિવસે પારણું કર્યું. પ્રભુના દર્શનથી શ્રેયાંસકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. પ્રભુએ આ દિવસે પારણું કર્યું. આ પ્રસંગ ઉપરથી વર્ષીતપની શરૂઆત થઈ. વર્ષીતપનું પારણું કરવા ઘણા લોકો હસ્તિનાપુર, પાલીતાણા, ઉપરિયાળા જાય છે. અમદાવાદમાં પણ દર વર્ષે સુંદર રીતે પારણાં થાય છે. - ફાગણ વદ ૮ ને દિવસે ઉપવાસ શરૂ કરી, એકાંતરે પારણે બેસણું કરી, ૧૩ મહિના અને ૧૧ દિવસે એટલે કે અખાત્રીજ (અક્ષયતૃતીયા-વૈશાખ સુદ ૩) ને દિવસે પારણું કરવામાં આવે છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ભારતનાં મુખ્ય જૈન તીર્થો ૧૦૮ ઘડા શેરડીના રસના અથવા સાકરના પાણીના પી, પારણું કરે છે. (રૂપાનો નાનો ઘડો પારણા માટે બનાવે છે.) આ તપમાં બે દિવસ ભેગા ખાવાના ન આવવા જોઈએ, તેમ જ ચૌદશને દિવસે ખાધાવાર ન આવવો જોઈએ અને ત્રણ ચોમાસી ચૌદશ-પૂનમના છઠ કરવા જોઈએ. વળી તપ દરમ્યાન આવતી પ્રથમ અખાત્રીજના દિવસે ઉપવાસ કરવો જોઈએ. અને છેવટે છઠ્ઠઠથી ઓછે તપે પારણું ન કરવું જોઈએ. વિધિ (૧) સાત ક્ષેત્ર-જિનપડિમા, જિનમંદિર, જિનઆગમ, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા આ સાતે ક્ષેત્રમાં દ્રવ્ય વાપરવું. (૨) બે વખત પ્રતિક્રમણ કરવાં. (૩) સ્વ. દ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા કરવી. (૪) વિશેષ જ્ઞાનની પૂજા કરવી. (૫) ગુરુવંદન કરવું, વ્યાખ્યાન-શ્રવણ કરવું. (૬) ગુરુ પાસે પચ્ચખાણ રોજ લેવું અને વિધિપૂર્વક પાળવું. અનુકંપાદાન દેવું, ભૂમિશયન કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, સચિત્ત વસ્તુઓનો ત્યાગ કરવો અને ચૌદ નિયમો ધારવા. શ્રાવકનાં બાર વ્રત ગ્રહણ કરવાં, આરંભ - સમારંભનો ત્યાગ કરવો. તપસ્યાનું ફળ ક્ષમા છે, એ પ્યાલમાં રાખી હંમેશાં સમતા કેળવવી. (૧) "શ્રી ઋષભસ્વામિને નમઃ” જાપની રોજ ૨૦ નવકારવાળી ગણવી. (૨) ૧૨ લોગસ્સનો દરરોજ કાઉસગ્ન કરવો. ૧૨ સાથિયા -૧૨ ખમાસમણાં દેવાં. અક્ષયતૃતીયાના દિવસે શેરડીના રસનો રૂપાનો ઘડો ભરી દેવઆગળ ધરવો, પછી પારણું કરવું. ઘણી જગ્યાએ અક્ષય તૃતીયાના દિવસે શેરડીના રસથી ભગવાનને પક્ષાલ થાય છે. વૈશાખ સુદ ૩ ના દિવસે "શ્રી આદિનાથાય નમઃ” આ પદનો જાપ ૨000 વાર કરવો. Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચાતુર્માસની વિધિ Irillittitunni - -- -- - - શિયાળામાં તથા ઉનાળામાં કુલ આઠ મહિનામાં ગિરિરાજ ઉપર યાત્રા કરવા જવાય છે. ચોમાસાના ચાર મહિના એટલે અષાડ સુદ ૧પથી કારતક સુદ ૧૪ સુધી ગિરિરાજ ઉપર ચઢાતું નથી. પૂર્વાચાર્યોએ ઊંડા અભ્યાસ દ્વારા ચાતુર્માસમાં ગિરિરાજ ઉપર ન જવું તેવો નિર્ણય કરેલો છે અને વર્તમાનકાળમાં પણ તે રીતે થાય છે. શ્રી શત્રુંજય માહાભ્યમાં પણ ચોમાસામાં ગિરિરાજ ઉપર ન ચઢવું તેવો નિષેધ કરેલો છે. જેઓ ચોમાસામાં ગિરિરાજ ઉપર યાત્રા કરવા જાય છે તે તીર્થંકર પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ વર્તે છે. ચોમાસામાં યાત્રાળુઓ પાલીતાણામાં ચાતુર્માસ કરવા આવે છે. ચાર માસ પાલીતાણામાં સ્થિરતા કરે છે. (૧) પગે ચાલીને શ્રી જયતળેટી દર્શન કરવા જવું તથા ચૈત્યવંદન કરવું. તળેટીમાં આવેલ દેરાસરોમાં કુલ પાંચ ચૈત્યવંદન કરવા. (૨) આગમમંદિર યા તળેટીના દેરાસરમાં સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા કરવી. (૩) રોજ યથાશકિત તપ કરવું, ઓછામાં ઓછું બેસણું કરવું. (૪) સવાર-સાંજ પ્રતિક્રમણ કરવું તથા દિવસના ત્રણ વાર દેવવંદન કરવું. (૫) રોજ વ્યાખ્યાન શ્રવણ કરવું, ગુરુવંદન કરવું. (૬) નવ સાથિયા, સિદ્ધાચલજીના નવ ખમાસમણાં તથા નવ લોગસ્સનો Page #129 -------------------------------------------------------------------------- ________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો ૧૦૬ કાઉસગ્ન કરવો. (૭) શ્રી સિદ્ધગિરિભ્યોનમઃ પદની ૨૦નવકારવાળી રોજ ગણવીયારોજની ૧૦ બાંધી નવકારવાળી ગણવી. (૮) ભૂમિ પર સંથારા પર શયન કરવું. --- - જૈન ધર્મની આજ્ઞા અનુસાર આ સાતે ક્ષેત્રમાં ધન વાપરવું જોઈએ ઃ (૧) જિનમંદિર (૨) જિનપ્રતિમા (૩) જિનઆગમ (૪) સાધુ (૫) સાધ્વી (૬) શ્રાવક (૭) શ્રાવિકા. આપણા પૂર્વજોએ પાલીતાણામાં સાતે ક્ષેત્રમાં ધન વાપર્યું છે. પાલીતાણા તેનું ઉદાહરણ છે. પાલીતાણા ગામમાં આવેલ સંસ્થાઓ ૧. શ્રી છાપરીયાળી પાંજરાપોળ ૧૦. શ્રી ગૌરક્ષા સંસ્થા ૨. શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ ૧૧. શેઠ આણંદજી કલ્યાણજી ૩. શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ ૧૨. સિદ્ધક્ષેત્ર જૈન ભોજનશાળા ૪. સિદ્ધક્ષેત્ર જૈન શ્રાવિકાશ્રમ ૧૩. શ્રી શત્રુંજય હોસ્પિટલ ૫. શ્રી જૈન સેવા સમાજ ૧૪. શ્રી ચંદ્રોદય ચેરિટી ટ્રસ્ટ ૬. શ્રી જૈન શ્રેયસ્કર મંડળ ૧૫. શ્રી જૈન સોશ્યલ ગ્રુપ ૭. શ્રી સિદ્ધક્ષેત્ર જૈન મોટી ટોળી ૧૬. શ્રી પાર્શલબ્ધિ ભકિત મંડળ ૮. શ્રી સિદ્ધક્ષેત્ર જૈન નાની ટોળી ૧૭. શ્રી ભગિની મંડળ ૯. શ્રી વર્ધમાન તપ આયંબીલ ભુવન ૧૮. શ્રી નંદકુંવરબા અનાથ આશ્રમ Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ પાલિતાણા ગામમાં આવેલ ૧૯. શ્રી અશકતાશ્રમ ૨૪. જુનિયર ચેમ્બર્સ ૨૦. શ્રી નારીકેન્દ્ર ૨૫. શ્રી લાયન્સ કલબ ૨૧. શ્રી અલખ નિરંજન અન્નક્ષેત્ર ૨૬. શ્રી જાયન્ટસ ગ્રુપ ૨૨. શ્રી એજ્યુકેશન સોસાયટી ર૭. શ્રી રોટરી કલબ ૨૩. શ્રી ભવાની મિત્ર મંડળ પાલીતાણા ગામમાં આવેલ પુસ્તક ભંડાર તથા લાકoોરીઓ ૧. શ્રી જૈન સાહિત્યમંદિર ૧૦. શ્રી શ્રેયસ્કર મંડળ ૨. શ્રી વીરબાઈ જૈન લાઇબ્રેરી ૧૧. શ્રી હંસસાગર જ્ઞાનશાળા ૩. શ્રી બદ્ધિસુરી જૈન લાઈબ્રેરી ૧૨. શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ ૪. શ્રી પન્નાલાલ લાઈબ્રેરી ૧૩. શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ ૫. શ્રી મોહનલાલજી લાઇબ્રેરી ૧૪. સિદ્ધક્ષેત્ર જૈન શ્રાવિકાશ્રમ ૬. શ્રી અંબાલાલ જ્ઞાનભંડાર ૧૫. શ્રી જયુબિલી લાઇબ્રેરી ૭. શ્રી બાબુ ધનપતસિંહ જ્ઞાનભંડાર ૧૬. શ્રી બુદ્ધિસિંહજી લાઇબ્રેરી ૮. શ્રી મહારાષ્ટ્ર ભુવન ૯. શ્રી આગમ મંદિર Page #131 -------------------------------------------------------------------------- ________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો ૧૦૮ પાલીતાણા ગામમાં આવેલ પાઠશાળાઓ. ૧. શ્રી હેમચંદ્રાચાર્ય પાઠશાળા ૬. શ્રી શ્રેયસ્કર મંડળ પાઠશાળા ૨. શ્રી વીરબાઈ પાઠશાળા શ્રી યશોવિજયજી ગુરુકુળ પાઠશાળા ૩. શ્રી નીતિસુરી પાઠશાળા ૮. શ્રી સિદ્ધક્ષેત્ર બાલાશ્રમ પાઠશાળા ૪. શ્રી બુદ્ધિસિંહજી પાઠશાળા ૯. શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ પાઠશાળા ૫. શ્રી સર્વોદય સોસાયટી પાઠશાળા ૧૦ શ્રી ગિરિવિહાર પાઠશાળા પાલીતાણા ગામમાં આવેલા ઉપાશ્રયો, ૧. શ્રી જૈનસંઘ પાલીતાણા ઉપાશ્રય ૧૩. શ્રી શ્રમણી વિહાર ઉપાશ્રય ૨. શ્રી સાતઓરડા ઉપાશ્રય ૧૪. શ્રી બળવંત વિહાર ઉપાશ્રય ૩. શ્રી રંભાબાઈ ઉપાશ્રય ૧૫. શ્રી નિલગગન ઉપાશ્રય ૪. શ્રી હંસ સાગર ઉપાશ્રય ૧૬. શ્રી અમારી વિહાર ઉપાશ્રય ૫. શ્રી સહિયારું તીર્થ ઉપાશ્રય ૧૭. સૂર્યકમળ ઉપાશ્રય ૬. શ્રી મહાયશ વિજ્ય ઉપાશ્રય ૧૮. શ્રી ચંચળબાઈ ઉપાશ્રય ૭. શ્રી પદમાવતી આરાધના ભવન ૧૯. શ્રી શ્રમણસ્થ વીરાવલી ઉપાશ્રય ૮. શ્રી શ્રમણી વિહાર ઉપાશ્રય ૨૦. શ્રી વિદ્યાવિહાર ઉપાશ્રય ૯. શ્રી રત્નત્રયી ધામ ઉપાશ્રય ૨૧. શ્રી નેમિદર્શન જ્ઞાન મંદિર ૧૦. શ્રી પારસ સોસાયટી ઉપાશ્રય ૨૨. શ્રી પ્રાગજી ઝવેરભાઈ સરિયાજી ઉપાશ્રય ૧૧.શ્રી હસ્તિ મોહન ઉપાશ્રય ૨૩. સર્વોદય સોસાયટી ઉપાશ્રય ૧૨. શ્રી કુસુમ ઘર ઉપાશ્રય ૨૪. શ્રી સાહિત્ય મંદિર ઉપાશ્રય શ્રીતીર્થાધિરાજની છત્રછાયામાં આવેલ જિનમંદિરો -પાલીતાણા ગામમાં તથા તળેટીમાં અને મૂળનાયક ભગવાન ૧. જયતલાટી શ્રી આદીશ્વર ભગવાન ૨. જંબુદ્વીપ શ્રી મહાવીર સ્વામી ભગવાન ૩. આગમ મંદિર શ્રી આદીશ્વર ભગવાન ૪. કાચનું દેરાસર શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ ૫. કેસરીયાજી ૬. તખતગઢ લુણાવા મંગલભુવન ૭. ૮. નંદા ભુવન ૯. સૌધર્મ નિવાસ ૧૦. બાલાશ્રમ ૧૧. મહારાષ્ટ્ર ભુવન ૧૨. રાજેન્દ્ર ભુવન ૧૩. હિંમત વિહાર ૧૪. રાજેન્દ્રવિહાર દાદાવાડી વલ્લભ વિહાર ૧૫. ૧૬. જૈન ભુવન ૧૭. શ્રાવિકાશ્રમ ૧૮. હજારી નિવાસ ૧૯. પંજાબી ધર્મશાળા ૨૦. બાબુ માધવલાલ ૨૧. સાંડેરાવ જિનેન્દ્ર ભુવન પાલીતાણા ગામમાં આવેલ શ્રી આદીશ્વર ભગવાન શ્રી આદીશ્વર ભગવાન શ્રી અજિતનાથ ભગવાન શ્રી પાર્શ્વનાથ ભગવાન શ્રી નાકોડા પાર્શ્વનાથ ભગવાન શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન શ્રી આદીશ્વર ભગવાન શ્રી પાર્શ્વનાથ ભગવાન શ્રી શાંતિનાથ ભગવાન શ્રી આદીશ્વર ભગવાન શ્રી પાર્શ્વનાથ ભગવાન શ્રી શાંતિનાથ ભગવાન શ્રી આદીશ્વર ભગવાન શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાન શ્રી વાસુપૂજ્યસ્વામી ભગવાન શ્રી સુમતિનાથ ભગવાન શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ ભગવાન શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન ૨૨. જશકુંવર પેઢી ૨૩. આરિસા ભુવન ૨૪. ધર્મશાંતિ આરાધનાભવન ૨૫. વીરબાઈ પાઠશાળા ૧૨૬. મોતીસુખિયા શ્રી આદીશ્વર ભગવાન ૨૭. જૂની દાદાવાડી (ગોરજીની વાડી) શ્રી મલ્લિનાથ ભગવાન ૨૮. નરશી કેશવજી શ્રી ચૌમુખજી ભગવાન શ્રી શાંતિનાથ ભગવાન શ્રા આદીશ્વર ભગવાન શ્રી મહાવીર સ્વામી ભગવાન Page #133 -------------------------------------------------------------------------- ________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો ૧૧૦ ૨૯. સર્વોદય સોસાયટી શ્રી સુપાર્શ્વનાથ ભગવાન ૩૦. નરશી નાથા શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાન ૩૧. ગોડીજી દેરાસર શ્રી ગોડીજી તથા ચિંતામણિ પાર્શ્વનાથ ૩૨. ચોકનું દેરાસર (ગોડીજી દેરાસરમાં શ્રી આદીશ્વર ભગવાન ૩૩. ગોરજીના ડેલામાં શ્રી શાંતિનાથ ભગવાન ૩૪. ગામનું મોટું દેરાસર' શ્રી આદીશ્વર ભગવાન ૩૫. જૈન ગુરુકુળ શ્રી સુમતિનાથ ભગવાન ૩૬. પાદરલી ભુવન શ્રી કલ્યાણ પાર્શ્વનાથ ભગવાન ૩૭. હીરાશાંતા ભવન શ્રી મહાવીર સ્વામી ભગવાન ૩૮. બેંગલોર ભવન શ્રી ચંદ્રપ્રભ સ્વામી ભગવાન ૩૯. પારસ સોસાયટી શ્રી શીતલનાથ ભગવાન ૪૦. વિશાલ મ્યુઝિયમ શ્રી આદીશ્વર ભગવાન ૪૧. જૂની તલાટી પગલાંજી ૪૨. સાહિત્યમંદિર શ્રી આદીશ્વર ભગવાન ૪૩. કલ્યાણ વિમળની દેરી પગલાંજી ૪૪. સમવસરણ શ્રી મહાવીર સ્વામી ભગવાન ૪૫. ધર્મનાથ પ્રસાદ શ્રી ધર્મનાથ ભગવાન ૪૬. ધનવસીની ટૂંક શ્રી આદીશ્વર ભગવાન ૪૭. અમરેન્દ્ર સાગરજી ૪૮. સૂર્યકમલ ૪૯. દિગમ્બર જૈન મંદિર શ્રી શાંતિનાથ ભગવાન. પાલીતાણા ગામમાં આવેલ ધર્મશાળાઓ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧. દિગમ્બરી ધર્મશાળા ૨. મોતી શાહ શેઠ ૩. અમરચંદ જસરાજ ૪. હઠીભાઈ ૫. લલ્લુભાઈ ૬. સૂરજમલ વખતચંદ ૭. ખુશાલ ભુવન ૮. જૈન મહાજન વાડી ૯. નરશી નાથા ૧૦. દેવશી પુનશી ૧૧. મગન મોદી ૧૨. ભાવસારની ૧૩. સમરથ ભુવન ૧૪. રણશી દેવરાજ ૧૫. નરશી નાથા ૧૬. વીરબાઈ ૧૭. જામનગરવાળી ૧૮. ધોઘાવાળી ૧૯. મોતી સુખીયા ૨૦. ચાંદ ભુવન ૨૧. કલ્યાણભુવન ૨૨. ચંપા નિવાસ ૨૩. ધર્મશાંતિ આરાધના ભવન પાલીતાણા ગામમાં આવેલ ૨૪, કોટાવાળી ૨૫. બાબુ પન્નાલાલ ૨૬. હરિવિહાર ૨૭. સાંડેરાવ જિનેન્દ્ર ભુવન ૨૮. ઉમાજી ભુવન ૨૯. પંજાબી ભુવન ૩૦. આરિસા ભુવન ૩૧. બાબુ માધવલાલ ૩૨. આનંદ ભુવન ૩૩. હજારી નિવાસ ૩૪. બનાસકાંઠા ૩૫. સાબરમતી ભુવન ૩૬. લુણાવામંગલ ભુવન ૩૭. બેંગલોર ભુવન ૩૮. પીવાન્દી ભુવન ૩૯. ઓશવાળ ભુવન ૪૦. મુકિતનિલય ૪૧. સુતરિયા નિવાસ ૪૨. પાંચ બંગલા ૪૩. વૃદ્ધિનેમિ અમૃતવિહાર ૪૪. કચ્છી ભુવન ૪૫. રાજેન્દ્ર વિહાર દાદાવાડી ૪૬. હિંમત વિહાર Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ભારતનાં મુખ્ય જૈન તીર્થો ૪૭. સુવર્ણ જતન વિહાર ૪૮. પુરબાઈ ૪૯. નહાર બિલ્ડિંગ ૫૦. મગનલાલ મૂળચંદ ૫૧. ધનાપુરા જિનેન્દ્ર ભવન ૫૨. કાશી કેસર ૫૩. સુરાણી ભુવન ૫૪. પ્રકાશ ભુવન ૫૫. વલ્લભ વિહાર ૫૬. બ્રહ્મચર્યાશ્રમ પ૭. જીવન નિવાસ ૫૮. શત્રુંજય વિહાર ૫૯. ગિરિવિહાર ૬૦. ગિરિવિહાર આરાધના કેન્દ્ર ૬૧. વીસાનીમાં ૬૨. કેસરીયાજી નગર ૬૩બાલી ભુવન ૭૧. રાજેન્દ્ર ભુવન ૭૨. મહારાષ્ટ્ર ભુવન ૭૩. સૌધર્મ નિવાસ ૭૪. નંદા ભુવન ૭૫. ચંદ્રદીપક ૭૬. યતીન્દ્ર ભુવન ૭૭. પન્ના રૂપા યાત્રિક ભવન ૭૮. સોનારૂપા ૭૯. ભકિત વિહાર ૮૦. તખતગઢ મંગલ ભુવન ૮૧. ગિરિછાયા પાદરલી ભુવન ૮૨. નિવૃત્તિ નિવાસ ૮૩. ભેરુવિહાર ૮૪. સાચોરવાળી ૮૫. ૧૦૮ મંડાર આરાધના ભવન ૮૬. ગિરિરાજ ૮૭. શાંતિ ભુવન (આક. પેઢીના વંડામાં) ૮૮. સમુદ્રવિહાર ૮૯. ખેતલાવીર ૯૦. ડીસાવાળી ૯૧. શત્રુંજયે દર્શન ૬૪. પ્રેમ વિહાર ૬૫. રાજકોટવાળી ૬૬. લુક્કડ ભુવન ૬૭. અંકિબાઈ ૬૮. હીરાશાંતા ભવન ૬૯. લાવણ્ય વિહાર ૭૦. મંડાર ભુવન Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રી કદંબગિરિ તીર્થ DIA S | PL TIME * - - 5 શ્રી કદંબગિરિ મહિમાવંતું તીર્થ છે. ગઈ ચોવીશીના બીજા નિર્વાણી તીર્થકરના શ્રી કદંબ નામના ગણધર એક કરોડ મુનિભગવંતો સાથે અહીં આ પહાડ પર મોક્ષે ગયા હતા, જેથી આ પહાડને કદંબગિરિ કહેવાય છે. તહીમાં કબજિwાદઃ બે ભવ્ય હાથીઓ સહિતનું મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાનનું ભવ્ય દેરાસર છે તથા શ્રી નેમિસૂરીશ્વરજી મ.સા. ની મનોહર મૂર્તિ છે. ૭૫ જેટલી દહેરીઓ છે. ધર્મશાળા, ભોજનશાળા, ઉપાશ્રય, જ્ઞાનશાળા વગેરે છે. ઉપર જતાં રસ્તામાં સુંદર વાવ આવે છે. તળેટીમાં પેઢી તરફથી યાત્રાળુઓને ભાતું અપાય છે. પહેલું શ્રી ઋષભદેવ ભગવાનનું દેરાસર આવે છે, જેમાં ૨૬ દહેરીઓ છે તથા ૧૧૫ ઈચની ભવ્ય ચમત્કારી શ્રી ઋષભદેવ ભગવાનની મૂર્તિ છે. બાજુમાં ઉપર એક દેરાસરમાં શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા છે. તે સિવાય ૧૪પર ગણધરનાં પગલાં, અષ્ટાપદજી, મેર-પ્રાસાદ, શત્રુંજય તીર્થની રચના, રૈવતગિરિ-અવતાર-મંદિર, શ્રી સીમંધરસ્વામીનું મંદિર, વર્તમાન ચોવીશી વગેરે આવેલ છે. વાવડી-પ્લોટ તરફ જતાં શત્રુંજય પટછે. આગળ જતાં શ્રી નેમિનાથ ભગવાનની શ્યામસુંદર મૂર્તિવાળું મંદિર છે. નીચે ૧૨૧ પરોણા છે. ઉપર શ્રી Page #137 -------------------------------------------------------------------------- ________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો સીમંધરસ્વામીની મૂર્તિ છે. સૌથી ટોચે શ્રી ઋષભદેવ ભગવાનનાં તથા કદંબ ગણધર જેઓ આ પહાડ પર એક કરોડ મુનિવરો સાથે મોક્ષે ગયા હતા, તેમનાં પગલાં છે. વાવડી-પ્લોટમાં પ્રતિમાજીઓનો ભંડાર છે. નાનાં-મોટાં, રંગબેરંગી, ભવ્ય મનોહર પ્રતિમાજીઓ તથા ગૌતમસ્વામી, દેવ-દેવીઓ તથા ધાતુની મૂર્તિઓ છે. શાસનસમ્રાટ આચાર્યદેવ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.સા. ના ઉપદેશ અને પ્રેરણાથી અત્રે હાલ દેવવિમાન જેવાં મંદિરો બન્યાં છે. શેઠ જિનદાસ ધર્મદાસની પેઢી વહીવટ કરે છે. શ્રી હસ્તગિરિ તીર્થ ૧૧૪ પાલીતાણાથી ૧૦ માઈલ દૂર જાલિયા નામનું ગામ છે. શેત્રુંજી નદી જાલિયા ગામની પાસે છે. ત્યાંથી હસ્તગિરિ પહાડ જવાનો રસ્તો બે માઈલ છે, જાલિયા ગામથી હસ્તગિરિ શિખર ૧૨૫૦ ફૂટ ઊંચું છે. શ્રી સિદ્ધાચળજીનાં ૧૦૮ નામો પૈકી ૩૫મું નામ 'હસ્તગિરિ' આવે છે. ચક્રવર્તી ભરત મહારાજાના પુત્ર શ્રી હસ્તિસેન રાજર્ષિ અનશન કરી, ફાગણ સુદ ૧૦ના દિવસે એક કરોડ મુનિવરો સાથે અહીં મોક્ષે ગયા હતા તથા ભરત મહારાજા શ્રી ઋષભદેવ ભગવંતને શત્રુંજય ગિરિરાજ પર વંદન કરવા આવેલ ત્યારે તેમના હાથીઓને અત્રે રાખ્યા હતા. તે પૈકી ૭૦૦ હાથીઓ, જેઓ અહીંની ભૂમિના સ્પર્શથી નીરોગી બન્યા હતા. તેમાંનો એક હાથી અનશન કરી સ્વર્ગે ગયેલ. ત્યારથી Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ શ્રી હસ્તાગિરિ તીર્થ આ પહાડ હસ્તિસેન-ગિરિ' તરીકે ઓળખાય છે. ઉપર ઊંચે એક દેરી છે, જેમાં શ્રી ઋષભદેવ ભગવાનનાં પગલાં છે. આ સ્થાન ઘણું પ્રાચીન અને પવિત્ર છે. પરમ પૂજ્ય આચાર્યદેવ વિજય શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા શ્રી માનતુંગસૂરીશ્વરજી મ.સા. ના ઉપદેશ તથા પ્રેરણાથી અષ્ટકોણાકૃતિ, ૭૨ દેવકુલિકાયુકત, ચતુર્મુખ ભવ્ય જિનાલયવાળું ત્રણ ગઢવાળું સમવસરણ જેવું સુંદર તીર્થ ૧૦, ૨૪૦૦ચો. ફૂટવિસ્તારમાં નિર્માણ થઈ રહ્યું છે. અહીંયા ભગવાનના પાંચે કલ્યાણકોના સુંદર જિનમંદિરો નિર્માણ થયાં છે. તળેટીએ ચ્યવન કલ્યાણકનું, ટેકરીની વચ્ચે જન્મ-દીક્ષા કલ્યાણકનું, ઉપર કેવળશાનું કલ્યાણકનું, મૂળદેરી-નિર્વાણ કલ્યાણકનું મંદિર તરીકે નિર્માણ થયું છે. મંદિરના નિર્માણમાં મૂળ પાટણના વતની અને હાલમાં મુંબઈવાળા શ્રી કાંતિભાઈ મણિલાલ ઝવેરીએ ભાવ-ભકિતપૂર્વક ઊંડો રસ-પરિશ્રમ લીધો છે, જે ધન્યવાદને પાત્ર છે. ૭૨ વર્ષની ઉમરે શ્રી કાંતિભાઈનું તા. ૨૨-૪-૯૫ના રોજ અવસાન થયું. તેમના અગ્નિસંસ્કાર શ્રી હસ્તગિરિ તીર્થમાં કર્યા હતા. સ્થાપત્યની દષ્ટિએ આ સુંદર મંદિર છે. ૧૨૫ ફૂટ ઊંચા શિખરવાળા સંગેમરમરના મંદિરમાં ચૌમુખજીની પ્રતિષ્ઠા થઈ છે. હાલમાં સૌથી ઊંચા જૈન મંદિરનું સ્થાન ધરાવતા તારંગાના દેરાસર કરતાં પણ ઊંચું મંદિર થશે. આ મંદિરનો ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ સંવત : ૨૦૪પ વૈશાખ સુદ ૬ના રોજ થયો હતો. જાલિયા ગામ (તળેટી) માં નૂતન જિનાલય, ધર્મશાળા, ભોજનશાળા, ઉપાશ્રય વગેરે બનેલ છે. હસ્તગિરિની ટોચેથી દાદાની ટૂક, કદંબગિરિ, શેત્રુજી નદીનાં દર્શન થાય છે. શેરગંજી ડેમનું દેરાસર પાલીતાણાથી તળાજા જતાં શેત્રુંજી ડેમ આવે છે, જેની પાસે પૂજ્ય આચાર્યદેવ વિજયનંદનસૂરીશ્વરજી મ.સા. ઉપદેશથી વિશાળ જિનમંદિર નિર્માણ થયેલ છે, જેમાં મૂળનાયક શ્રી શત્રુંજય પાર્શ્વનાથની વિશાળ, શ્યામ, ભવ્ય મનોહર મૂર્તિ છે, આ દેરાસરની પ્રતિષ્ઠા સંવત : ૨૦૩૦ વૈશાખ સુદ ૧૦ ના રોજ થઈ છે. ધર્મશાળા, ભોજનશાળા, ઉપાશ્રય વગેરે આવેલ છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રી તાલધ્વજગિરિ (તળાજા) ( iii ===) JUN સિતાચળની પંચતીર્થી (૧. તળાજા, ૨. મહુવા, ૩. દાઠા, ૪. ભાવનગર, ૫. ઘોઘા) પાલીતાણાથી ૩૮ કિલોમીટર અંતરે તળાજા નામના ગામમાં ટેકરી પર આ તીર્થ આવેલું છે. આ તીર્થને શેત્રુંજય ગિરિરાજની એક ટ્રક તરીકે માનવામાં આવે છે તથા આ તીર્થને શ્રી શેત્રુંજયની પંચતીર્થીના એક તીર્થસ્થળ તરીકે ગણવામાં આવે છે. પર્વતની ઊંચાઈ ૩૨૦ ફૂટ છે. ગિરિરાજ પર ચઢવા માટે પાકાં પગથિયાં બાંધેલાં છે. ચઢાવ સરળ અને અર્ધા કિલોમીટર જેટલો છે. ધર્મશાળાથી ગિરિરાજનું ચઢાણ 500 મીટરનું છે. તળાજામાં થઈને ભારતની સૌથી નાની નેરોગેજ ટ્રેઇન મહુવા જાય છે! આ તીર્થ અતિ પ્રાચીન મનાય છે. શ્રી ઋષભદેવ ભગવાનના જયેષ્ઠ પુત્ર શ્રી ભરત ચક્રવર્તી અહીંયાત્રા કરવા પધાર્યા હતા અને અહીં એક સુંદર મંદિર બંધાવ્યું હતું. ઇ.સ. ૬૪૦માં ચીની યાત્રિક હ્યુ-એન-સંગે પણ પોતાની નોંધપોથીમાં આ તીર્થનું વર્ણન લખેલું છે. ૧૨મી સદીમાં મહારાજા કુમારપાળે મંદિર બંધાવ્યાનો ઉલ્લેખ મળે છે તથા શ્રી વસ્તુપાળ-તેજપાળે ૧૩મી સદીમાં શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર બંધાવ્યાનો પણ ઉલ્લેખ મળે છે. અહીં છેલ્લો ઉદ્ધાર સંવત ૧૮૭૨માં વૈશાખ સુદ ૧૩ ના દિવસે કરવામાં આવ્યો હતો. ગુફાઓ : ગિરિરાજ પર પાછળના ભાગમાં એભલ-મંડપ તરીકે Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ શ્રી તાલધ્વજગિરિ ઓળખાતી ગુફા તથા નાની-મોટી ૩૬ ગુફાઓ તથા સ્થંભો આવેલ છે. એક ગુફામાંથી બીજી ગુફામાં જઈ શકાય છે. આ ગુફાઓ સમ્રાટ અશોકના સમયમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા બૌદ્ધ સાધુઓને રહેવા માટે બનાવી હતી. આ ગુફાઓમાં હીનયાન અને મહાયાન બૌદ્ધના ૭૦૦ સાધુઓ સાથે ૧૯વર્ષ સુધી બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે રહ્યા હતા. ગુફાઓમાં એભલવાળો, ચાંપરાજવાળો, રાંકો, વાંકો, ધીવો, મોનવેલી અને કુલણી તેમ જ નરસિંહ મહેતાની સ્મૃતિઓ જડાયેલી છે. ગુફાઓમાં પાણી, તેલ, ઘી ભરવા માટેનાં મોટા ટાંકાઓ છે. નરસિંહ મહેતાનો જન્મ પણ તળાજામાં થયો હતો. ગિરિરાજ પર ત્રણ ભવ્ય જિનાલયો છે સૌ પ્રથમ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું ભવ્ય જિનાલય આવે છે. ત્યાંથી ઉપર જતાં સાચાદેવ' તરીકે પ્રસિદ્ધિ પામેલા શ્રી સુમતિનાથ ભગવાનની મુખ્યટૂક આવે છે. ભમતીમાં સુંદર પ્રાચીન મૂર્તિઓ છે. ૭૯ સે.મી.ની શ્યામવર્ણ, પદ્માસનસ્થ મૂળનાયક સાચાદેવ સુમતિનાથ પ્રભુની અત્યંત તેસ્વી અને મહિમાવંત મૂર્તિ છે. આ પ્રતિમા સંપ્રતિ મહારાજાના સમયની છે. આ પ્રતિમા વિ.સં. ૧૮૭૨માં આ જ ગામમાં જમીનમાંથી પ્રગટ થવાથી ગામમાં ફેલાયેલો રોગચાળો બંધ થયો હતો અને શાંતિનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. તે જ સમયથી લોકો તેમને સાચાદેવ સુમતિનાથ' તરીકે માનવા લાગ્યા છે. આ તીર્થનો અંતિમ ઉદ્ધાર સંવત ૧૮૭૨ ના વૈશાખ સુદ ૧૩ ના રોજ થયો હતો. ત્યારથી અખંડ જ્યોત પણ શરૂ કરવામાં આવી હતી, જે આજે પણ ચાલુ છે, જેમાંથી કેસરિયા કાજળનાં દર્શન થાય છે. સૌથી ઉપરની ટ્રકમાં શ્રી મહાવીરસ્વામી ભગવાનનું ભવ્ય મંદિર આવે છે. તેમાં ચૌમુખ પ્રતિમાજીનાં દર્શન કરતાં આત્મા આનંદવિભોર બને છે. અહીંથી શ્રી શત્રુંજય મહાતીર્થનાં દર્શન થાય છે. ગિરિરાજ પર એક ગુરુમંદિર છે, જેમાં ગૌતમસ્વામી, સુધર્માસ્વામી, જબૂસ્વામી, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય તથા શ્રી કુમારપાળ મહારાજા આદિની મૂર્તિઓ છે. તળાજા પાસે તલાજી નામની નદી તથા થોડે દૂર પવિત્ર શત્રુંજી નામની નદી વહે છે. ગિરિરાજ પર શાસનસમ્રાટ આચાર્યદેવ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ, કે જેમના જન્મ અને કાળધર્મ મહુવામાં થયા હતા, જેઓએ કદંબગિરિ, રાણકપુર વગેરે અનેક તીર્થોનો જીર્ણોદ્ધાર કરાવ્યો તથા અનેક મંદિરોની પ્રતિષ્ઠા Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ભારતનાં મુખ્ય જૈન તીર્થો કરાવી - તેમની મૂર્તિ છે. તળાજા ગામમાં બે વિશાળ મંદિરો છે, જેમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન તથા શ્રી મલ્લિનાથ ભગવાન છે. તળાજામાં ધર્મશાળા, ભોજનશાળા ઉપાશ્રય વગેરે છે. તળાજા ગિરિરાજ પરથી ગિરનારસુધીનો રસ્તો હતો, જે બ્રિટિશ સરકારે બંધ કરાવ્યો હતો! મહુવા (મધુમતી). અહીં શ્રી જીવિતસ્વામીની પ્રતિમાવાળું રમણીય સાતશિખરી ભવ્ય મંદિર છે. પ.પૂ. શ્રી નેમિસૂરીશ્વરજી મ.સા. ની પ્રેરણાથી બનેલો ચાર માળનો દેવપ્રાસાદ દર્શનીય છે. જીવિતસ્વામીની (મહાવીરસ્વામીની) પ્રતિમા નંદિવર્ધન રાજાએ (મહાવીર સ્વામીના મોટાભાઈએ ભગવાનના શરીર પ્રમાણ) ભરાવેલી છે. પ.પૂ. શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબનો જન્મ અને કાળધર્મ મહુવામાં થયેલ હતા. સામે ૧૮ ફૂટના અદબદજી છે. તેની બાજુમાં શાસન-સમ્રાટ આચાર્યદેવ શ્રી નેમિસૂરીશ્વરજી મ.સા. ની દેરી છે. આ ભૂમિમાં પાકેલાં રત્નો જોઈએ તો – (૧) શત્રુંજ્યનો ૧૪મો ઉદ્ધાર કરાવનાર જાવડશા આ નગરના રહેવાસી હતા, જેઓએ વિ.સં. ૧૦૮ માં મહાન પૂર્વધર યુગપ્રધાન આચાર્યશ્રી વજસ્વામીના ઉપદેશથી શત્રુંજયતીર્થનો ૧૪મો ઉદ્ધાર કરાવ્યો. (૨) ગુર્જરેશ્વર કુમારપાળની સામે ઉછામણીમાં સવા કરોડ સોનૈયાના ચઢાવાથી તીર્થમાળ પહેરનાર અને સવા કરોડની કિંમતના મણિરત્નથી વિભૂષિત હાર વડે પરમાત્માના કંઠને અલંકૃત કરનાર શ્રેષ્ઠિવર્યજગડુ શાહ (૩) શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય વિજયધર્મસૂરિ, (૪) સૂરિસમ્રાટ શ્રી નેમિસૂરીશ્વરજી, તેમ જ (૫) શિકાગોમાં ભરાયેલ વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મનો ડંકો વગાડનાર શ્રી વીરચંદ રાઘવજી જેવાં પુરુષરત્નોને જન્મ આપી આ ભૂમિએ પોતાનું રત્નસૂ' નામ ખરેખર સાર્થક કરેલ છે. મહુવામાં પાસે દરિયો છે, મહુવાની આસપાસ વનરાજી સારી છે, જેમાં નાળિયેરી, કેળાં, કેરી, સોપારી વગેરે પાકે છે. મહુવામાં ભોજનશાળા, ધર્મશાળા વગેરે આવેલ છે. બસ તથા ટ્રેન દ્વારા મહુવાથી પાલીતાણા તથા ભાવનગર જઈ શકાય છે. પ્રથમ શ્રી પાર્શ્વનાથના મંદિરમાં પાષાણમાં કોતરેલા તોરણ નજરે પડે છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ભાવનગર અહીંની કોતરણી બહુ જ સુંદર છે. ભગવાન શ્રી પાર્શ્વનાથ તથા શ્રી શાંતિનાથજીની પ્રતિમાઓ મનોહર છે. બીજા મંદિરમાં શ્રી મલ્લિનાથ ભગવાનની સાથે નીકળેલા શ્રી શાંતિનાથ પ્રભુ બિરાજમાન છે. ભોંયરામાં શ્રી નેમિનાથ પ્રભુનાં અલૌકિક પ્રતિમાજી સૌને આકર્ષે છે. મહુવાના કારીગરે અહીં કસોટીના પથ્થરમાંથી કોરેલ ૧૦૮ આંગળ પ્રમાણની શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમાજી આપણને આશ્ચર્યમુગ્ધ કરે છે. ઉપર ચૌમુખજીની દેરી છે. અહીંથી શત્રુંજય ગિરિરાજના દર્શન થાય છે. ભગવાન મહાવીરસ્વામી જ્યારે શત્રુંજય પર પધાર્યા હતા, ત્યારે મહુવા તથા વઢ વાણમાં પધાર્યા હતા. આ કારણથી મહુવામાં જીવિતસ્વામીની (મહાવીર સ્વામીની) પ્રાચીન પ્રતિમાજી છે. વઢવાણમાં ભગવાન મહાવીર પધાર્યા હતા, જેથી તેનું નામ 'વર્ધમાનપુર” પડ્યું હતું. વર્ધમાનપુરમાંથી વઢવાણ થયું. દાડા. * તળાજાથી મહુવા જતાં દાઠા આવે છે. ઊંચી બાંધણીનું શ્રી શાંતિનાથ ભગવાનનું કાચનું મંદિર છે. કાચનું કામ સુંદર અને આકર્ષક છે. મહાપુરુષોનાં ભાવવાહી ચિત્રો છે. પાલીતાણાની પંચતીર્થીમાં દાઠા ગણાય છે. ધર્મશાળા, ભોજનશાળા, ઉપાશ્રયે આવેલ છે. ભાવનગર | વિ.સં. ૧૭૭૯, અક્ષય તૃતીયાના રોજ ભાવસિંહજી મહારાજે ભાવનગર વસાવ્યું હતું. તે પહેલા તે વડવા ગામ હતું. દરિયા કિનારે આવેલ છે. દરેક ધાર્મિક પ્રવૃત્તિનું કેન્દ્રસ્થાન છે. ભાવનગર તથા તેના પરાંઓમાં જૈનોની અઢળક વસ્તી છે. શહેરના મધ્યભાગમાં વિશાળ ચોકમાં શ્રી આદીશ્વર ભગવાનનું સુંદર દેરાસર છે. ' ભાવનગરમાં ૧૪ સુંદર જૈન દેરાસરો છે. ગામબહાર શ્રી મહાવીર સ્વામી ભગવાનનું મંદિર બહુ સુંદર છે. ભાવનગરમાં શ્રી જૈનધર્મ પ્રચારક સભા, શ્રી આત્માનંદજૈન ભુવન લાઇબેરી, યશોવિજય ગ્રંથમાળા, જૈન કન્યાશાળા, જૈન દવાખાનું, જૈન બોર્ડિંગ, જૈન ભોજનશાળા, જૈન ધર્મશાળા વગેરે સંસ્થાઓ આવેલ છે તથા શ્રી જૈનધર્મપ્રકાશ', આત્માનંદ-પ્રકાશ', 'જૈન' વગેરે માસિક - સાપ્તાહિક અહીંથી બહાર પડે છે. જાણીતા જૈન કાર્યકર્તા શ્રી મનુભાઈ નરોત્તમદાસ શેઠ ભાવનગરનાં વતની છે. અમદાવાદથી ભાવનગર રેલવે તથા બસ દ્વારા જઈ શકાય છે. ભાવનગરથી પાલીતાણા સીધી બસ તથા ટ્રેઇન છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો ૧૨૦ હોવા ભાવનગરથી ઘોઘા જવાય છે. ભાવનગરથી ૧૪ માઈલ દૂર ઘોઘા બંદર છે. અહીં શ્રી નવખંડા પાર્શ્વનાથનું સુંદર પ્રાચીન તીર્થ છે. નવખંડા પાર્શ્વનાથની મૂર્તિ વિ.સં. ૧૧૬૮ માં શ્રી અજિતદેવસૂરિજીના સમકાલીન આચાર્ય શ્રી મહેન્દ્રસૂરિજીએ અંજનશલાકા કરાવી હતી. મૂર્તિ કરાવનાર શ્રાવક ઘોઘા બંદરના શ્રીમાલી નાણાવટી હીરુભાઈ શેઠ હતા. આ મૂર્તિનો સ્વેચ્છાએ મુસલમાનોએ-વિચ્છેદ કર્યો. નવખંડ થયા. અધિષ્ઠાયકદેવે સ્વપ્નમાં જણાવ્યું કે રૂની પોલમાં છ મહિના પ્રતિમાજીને રાખો એટલે સાંધા મળી જશે. સાંધા મળ્યા કે નહિ તે જોવાની અધીરાઈથી છ મહિના અગાઉ તે જોયું. સમય પહેલાં જોવાથી સાંધા મળ્યા નહિ, જેથી આજે પણ પ્રતિમાજીના નવ સાંધા જણાય છે. આથી આ મૂર્તિ નવખંડા” પાર્શ્વનાથ તરીકે પ્રચલિત છે. ઘોઘા ગામ પુરાણું છે. શ્રી નવખંડા પાર્શ્વનાથની મૂર્તિ ઘણીજ ચમત્કારી, પ્રાચીન અને દર્શનીય છે. મંદિર દરિયાકિનારે આવેલ છે. કીર્તિધામ સોનગઢથી પાલીતાણા જતાં રસ્તામાં એક સુંદર તીર્થ કીર્તિધામ આવે છે. લાડકા દીકરા કીર્તિના આત્માના શ્રેયાર્થે કુટુંબીજનોએ આ તીર્થનું નિર્માણ કર્યું છે. ભવ્ય દેરાસર, ધર્મશાળા, ભોજનશાળા, ઉપાશ્રય આવેલ છે. આ તીર્થની પ્રતિષ્ઠા પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય ચન્દ્રોદયસૂરીશ્વરજી મ.સા. ના હસ્તે સંવત ૨૦૪૧ માગશર વદ-૬ તા. ૧૪-૧૨-૮૪ ના રોજ થઈ હતી. આ તીર્થમાં વીશ વિહરમાન ભગવાન શ્રી આદીશ્વર ભગવાન, શ્રી મલ્લીનાથ ભગવાન, શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન, શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી નેમિનાથ ભગવાન, શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી મહાવીર સ્વામી ભગવાન, ગુર ગૌતમસ્વામી, શ્રી ચકેશ્વરી દેવી તથા શ્રી પદ્માવતીદેવીની મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરેલ છે. પાલીતાણા જતાં સાધુ-સાધ્વીઓ માટે તથા છરી પાળતાં સંઘો માટે આ સ્થાન થવાથી ઘણી સગવડતા થઈ છે. વલભીપુર અમદાવાદ-પાલીતાણા બસ રસ્તે જતાં વલભીપુર વચમાં આવે છે. વલભીપુર શત્રુંજય ગિરિરાજની પ્રાચીન તળેટી હતી. અહીંથી ગિરિરાજનાં દર્શન થાય છે. ગામ ખૂબ પ્રાચીન છે. સંવત ૫૧૦માં દેવદ્ધિગણી ક્ષમાશ્રમણોએ અહીં શ્રમણ સંઘ એકઠો કરી જૈન આગમો પુસ્તકારૂઢ કરાવ્યાં હતાં. અહીં જૈન સંઘ ઘણી જ ઉન્નત સ્થિતિમાં હતો અને અહીં ૮૪ જિનમંદિરો હતાં. વલભીપુરના રાજા શીલાદિત્યને Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ મહાન તીર્થ શ્રી અષ્ટાપદ ધનેશ્વરસૂરિજીએ ઉપદેશ આપી જૈન બનાવ્યો. તેણે શત્રુંજયની રક્ષા કરી અને શત્રુંજયનો ઉદ્ધાર કરાવી, શ્રી ધનેશ્વરસૂરિજી પાસે સંવત ૪૭૭ માં શ્રી શત્રુંજય માહાભ્ય” લખાવ્યું હતું. સુપ્રસિદ્ધ વાદી શ્રીમલ્લવાદી વલભીપુરના વતની હતા. તેમણે બૌદ્ધવાદીઓને હરાવી જૈન સંઘનું નામ ઉજ્જવળ કર્યું હતું. સુપ્રસિદ્ધ નયચક્રસાર' ગ્રંથ તેમણે બનાવ્યો હતો. અહીં ત્રણ માળનું દેરાસર છે. જેમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની શ્વેત વર્ણની ૯૧ સે.મી. ઊંચી પ્રતિમાજી છે. ધર્મશાળા, ભોજનશાળા, ઉપાશ્રય વગેરે છે. ભોંયરામાં જૈન આચાર્યો તથા મુનિભગવંતોની ૫૦૦ મૂર્તિઓ છે. શાસનસમ્રાટ આચાર્યદેવ શ્રી વિજય નેમિસૂરિશ્વરજી મ.સા. નું ગુરુમંદિર છે. 'સરસ્વતીચંદ્ર'ની કથા વલભીપુર સાથે સંકળાયેલી છે. 008 3 ; - મહાને તીર્થ શ્રી અાપદ - ] ક વર્તમાન ચોવીશીના પ્રથમ તીર્થંકર પરમાત્મા શ્રી ઋષભદેવ ભગવાન જમ્યા અયોધ્યામાં અને મોક્ષે ગયા અષ્ટાપદ પર પોષ વદ તેરસે. બારમા તીર્થકર પરમાત્મા શ્રી વાસુપૂજ્ય સ્વામી ચંપાપુરીમાં મોક્ષે ગયા. બાવીસમા તીર્થંકર પરમાત્મા શ્રી નેમિનાથ ભગવાન ગિરનાર પર મોક્ષે ગયો. ચોવીસમા તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીરસ્વામી પાવાપુરીમાં મોક્ષે ગયા. બાકીના વીશ તીર્થંકર પરમાત્માઓ સમેતશિખરજી પર મોક્ષે ગયા, અષ્ટાપદ સિવાયના દરેક તીર્થ પર આપણે જાત્રા કરવા જઈએ છીએ. અષ્ટાપદ પર શ્રી ઋષભદેવ ભગવાન મોક્ષે ગયા. ત્યાં તેમને પુત્ર શ્રી ભરત ચક્રવર્તીએ ભવ્ય રત્નપીઠ બંધાવી. તેના ઉપર મનોરમ્ય સુવર્ણમંદિર કરાવ્યું. તેમાં મણિરત્નમય ચાર શાશ્વત જિનની, ચોવીશ તીર્થકરોની, પોતાના પર્વજોની, બંધુઓની, બ્રાહ્મી, સુંદરી તથા પોતાની મૂર્તિને ભરાવીને ભાવથી ત્યાં સ્થાપન કરી. મંદિરની બહાર શ્રી ઋષભદેવ ભગવાનનો ઊંચો સૂપ કરાવ્યો. પહાડને તોડી એક યોજનના આઠ પગથિયાં બનાવ્યાં જેથી અષ્ટાપદ કહેવાય છે. શાસ્ત્રમાં ગૌતમસ્વામી અષ્ટાપદ ગયાનો ઉલ્લેખ આવે છે તથા રાવણ-મંદોદરીનાં ભકિત-સંગીત નાટકનો ઉલ્લેખ આવે છે. જ્ઞાની જ કહી શકે કે અષ્ટાપદ કયાં છે? વિચાર કરતાં એમ લાગે છે કે અયોધ્યા ની પાસે અષ્ટાપદ આવે. અષ્ટાપદ Page #145 -------------------------------------------------------------------------- ________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો ૧૨૨ હિમાલયનો જ ભાગ હોવો જોઈએ. પંજાબમાંથી પ્રગટ થતાં "પંજાબકેસરી" ના તા. ૩-૮-’૮૨ના પત્રના લેખને આધારે અન્ય ધર્મો જેને કૈલાસ – માનસરોવર કહે છે તે જૈનોનું અષ્ટાપદ તીર્થધામ હોવું જોઈએ. પત્રકારે કૈલાસ પર્વતની રૂબરૂ મુલાકાત લઈ લેખ લખ્યો છે. સને ૧૯૬૧ સુધી યાત્રિકો ત્યાં જતા હતા. ત્યાર બાદ પરમિટ-પ્રથા આવવાથી જવાનું બંધ થયું. ત્યાં હાલ કોઈ મંદિર નથી. કૈલાસ-અષ્ટાપદ ચારે કોર ઊંચા ઊંચા પહાડો તથા નદીઓથી છવાયેલો છે. ત્યાં હાલ કોઈ દેરાસર કે મંદિર નથી, જેથી યાત્રાળુઓ કોઈ જતાં નથી, માર્ગ પણ કઠિન છે. શ્રી સાવત્થી તીર્થ - બાવળા અમદાવાદથી પાલીતાણા જતાં હાઈવે રોડ ઉપર બાવળા ગામથી ૪ કિલો મીટર દૂર આ ભવ્ય તીર્થ આવેલ છે. અમદાવાદથી ૩૯ કિલોમીટર દૂર આ તીર્થ આવેલું છે. બાવળા ગામના ભરવાડ શેઠશ્રી છગનભાઈ રણછોડભાઈ તથા શેઠશ્રી ગોકળભાઈ રણછોડભાઈ પરિવારે શ્રી સાવથી તીર્થ બનાવવા પોતાની ૧૮ એકર જમીન તીર્થને અર્પણ કરી મહાપુણ્ય ઉપાર્જન કર્યુ છે. ૧૮ એકર જમીન ઉપર બનેલ આ મંદિર ૨૦૦ ફૂટ લાંબું, ૨૦૦ ફૂટ પહોળું, ૧૦૮ ફૂટ ઊંચું, ૧૧૧૧ થાંભલાવાળું, ૮૪ જિનાલયોવાળું શ્રી રાણકપુર તીર્થની યાદ અપાવે તેવું ભવ્ય તીર્થ બનશે. મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાનનું મુખ્ય જિનાલય કે જેનો ગભારો ૨૧×૨૧ ફૂટ લાંબો-પહોળો છે. આવો મોટો ગભારો બીજા કોઈ તીર્થમાં નથી. જેમાં વર્તમાન ચોવીશીના ત્રીજા તીર્થંકર શ્રી સંભવનાથ ભગવાનની ૫૧" ઇંચ ઊંચી પરિકરવાળી ભવ્ય પ્રતિમાજી છે. ૬ મહાધર પ્રાસાદો બન્યા છે. (૧) પહેલાં મહાધરપ્રાસાદમાં શાસન અધિષ્ઠાયિકા શ્રી પદ્મમાવતી માતાની # ૫૧ ઈંચના પ્રભાવિક પ્રતિમાજી છે તથા ૪૧" ઇંચના શ્રી અંબા માતાજી તથા ૪૧” ઈંચના શ્રી મહાલક્ષ્મી માતાજી છે. (૨) બીજા મહાધરપ્રાસાદમાં ૨૫ ઈંચના શ્રી શાંતિનાથ ભગવાન છે. (૩) ત્રીજા મહાધરપ્રાસાદમાં ૨૫ ઈંચના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન છે. (૪) ચોથા મહાધરપ્રાસાદમાં ૨૫ ઈંચના શ્રી આદીશ્વર ભગવાન છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ શ્રી મોડાસર તીર્થ (૫) પાંચમા મહાધરપ્રાસાદમાં ૨૫ ઈચના શ્રી મહાવીર સ્વામી ભગવાન છે. (૬) છઠ્ઠા મહાધરપ્રાસાદમાં ૩૧ ઈચના શ્રી ગૌતમસ્વામી, ૨૫ ઈચના શ્રી સુધર્માસ્વામી તથા ૨૫ ઇચના કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય છે. શ્રી સાવત્થીતીર્થમાં પેસતાં ડાબા હાથપરમતપસ્વી સાધ્વી શ્રી પ્રશમપ્રભાશ્રીજી (પૂજ્ય બા મહારાજ) નું સમાધિમંદિર છે. દેરાસરોમાં તમામ મૂળનાયક ભગવાનો પરિકરયુકત છે. પરિકરયુકત મૂળનાયક ભગવાનો બહુ ઓછા તીર્થમાં છે. વર્તમાન જીવીશીના ત્રીજા તીર્થકર શ્રી સંભવનાથ ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન આ ૪ કલ્યાણકો શ્રી શ્રાવસ્તી તીર્થ (ઉત્તર પ્રદેશમાં) થયા હતા, જેના નામ ઉપરથી આ સ્થાપના તીર્થ બનેલ છે. પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય જિનચન્દ્રસૂરીશ્વરજી મ.સા. તથા પૂજ્ય મુનિપ્રવર શ્રી શરદચન્દ્રવિજયજી મ.સા. ની પ્રેરણાથી આ ભવ્ય તીર્થ બનેલ છે. લાખો ભકતોની હાજરીમાં તથા ધામધૂમપૂર્વક અને ઉલ્લાસથી સંવત ૨૦૪૬ તથા સંવત ૨૦૪૮ના મહા સુદ ૧૧ ના રોજ આ તીર્થની પ્રતિષ્ઠા થઈ હતી. ભવ્ય ધર્મશાળા, ઉપાશ્રય તથા ભોજનશાળા બનેલ છે. ભોજનશાળા ટ્રક સમયમાં ચાલુ થશે. પાલીતાણા જતાં આવતાં યાત્રાળુઓ અહીં દર્શન કરવા પધારે શ્રી મોડાસર તીર્થ અમદાવાદથી બાવળા ૩૫ કિલોમીટર દૂર છે, ત્યાંથી બાવળા-સાણંદ રોડ ઉપર બાવળાથી ૬ કિલોમીટર દૂર શ્રી મોડાસર તીર્થ આવેલ છે. સાણંદથી ૧૧ કિલોમીટર દૂર શ્રી મોડાસર તીર્થ આવેલ છે. મોડાસર ગામમાં શ્રી રામુભાઈ જેઠાભાઈના ખેતરમાં ખોદકામ કરતાં સંવત ૨૦૩૮ જેઠ વદ-૬ રવિવાર તા. ૧૩-૬-૮૨ ના રોજ પ્રાચીન ૯ પ્રતિમાજીઓ નીકળ્યા હતા. મુસલમાન યુગમાં ખંડિત થવાની બીકે આ ૯ પ્રતિમાજીઓ જમીનમાં એવી રીતે ભંડાર્યા હતા કે મૂર્તિને બિલકુલ નુકસાન ના થાય. મોડાસર ગામના વતનીઓને એવી ભાવના થઈ કે આ પ્રતિમાજીઓ આપણે કોઈ તીર્થમાં ના આપવા પણ મોડાસર ગામમાં જ તીર્થ બનાવી પધરાવવા. Page #147 -------------------------------------------------------------------------- ________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો ૧૨૪ ટ્રસ્ટીઓએ ૪ વીઘા જેટલી જમીન લઈ એક હોલ બનાવી પ્રતિમાજીઓને પરોણા તરીકે રાખેલ છે. મૌર્યવંશી મહારાજા અશોકના પૌત્ર મગધસમ્રાટ પ્રિયદર્શી શ્રી સંપ્રતિ મહારાજાએ આચાર્ય શ્રી સુહસ્તિ સૂરિ મહારાજના સદુપદેશથી જૈનધર્મ સ્વીકાર્યો હતો. તેઓશ્રીના ઉપદેશથી શ્રી સંપ્રતિ મહારાજાએ ૩૬૦૦૦નવા જૈન મંદિરો તથા ૮૯૦૦૦ જૈનમંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. સોના, ચાંદી, પંચધાતુ અને પાષાણની સવાકરોડ પ્રતિમાજીઓ તેમણે ભરાવી હતી. દરરોજ ઓછામાં ઓછું એક જિનમંદિર તૈયાર થયેલું સાંભળી એમને ભોજન કરવાનો નિયમ હતો. નવા મંદિરો બંધાવવા તેનાં કરતાં જીર્ણોદ્ધારમાં સોળ ગણો લાભ સમાયેલો આ નવ પ્રતિમાજીઓમાંથી મોટા ભાગના પ્રતિમાજીઓ સંપ્રતિ મહારાજાએ ભરાવેલી છે. ૧૪મી સદીમાં મોડાસરમાં મંદિર હતું. સંવત ૧૩૧૩ ફાગણ સુદ ૬ રવિવાર રોજ શ્રી સોહડ નામના શ્રેષ્ઠિએ પરમપૂજ્ય શ્રી રામચંદ્રવિજયજી મ.સા. પાસે મંદિરની પ્રતિષ્ઠા કરાવી હતી તેવો એક પ્રતિમાજી ઉપર લેખ છે. ત્યાર બાદ મુસલમાન યુગમાં આ નવ પ્રતિમાજીઓ જમીનમાં પધરાવી દીધી હતી. ભવ્ય તેજવાળી પાષાણની નવ પ્રતિમાજીઓ નીચે મુજબ નીકળી હતી : (૧) શ્રી મહાવીરસ્વામી ભગવાન, ચૌમુખજી (૨) શ્રી શાંતિનાથ ભગવાન, પીળા પાષાણના (૩) શ્રી અજીતનાથ ભગવાન (૪) શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાન (૫) શ્રી સુમતિનાથ ભગવાન (૬) શ્રી ઋષભદેવ ભગવાન (૭) શ્રી નેમિનાથ ભગવાન, શ્યામ પાષાણના (૮) શ્રી પાર્શ્વનાથ ભગવાન (૯) શ્રી પદ્મપ્રભસ્વામી ભગવાન, કાઉસગિયા સાથે ટૂંક સમયમાં ભવ્ય મંદિર, ધર્મશાળા, ભોજનશાળા બનનાર છે. હાલમાં તીર્થમાં આવતા યાત્રિકોને ભોજન આપવાની સગવડ કરી છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલિકુંડ તીર્થ - ધોળકા * અમદાવાદથી ૨૬ કિલોમીટર દૂર આવેલા આ તીર્થનો મહિમા ખૂબ વધી રહ્યો છે. ધર્મશાળાના વિશાળ પટાંગણ વચ્ચે આ ભવ્ય જિનાલયદેવવિમાનની જેમ શોભી રહ્યું છે. મૂળનાયક શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનની ૨૨૦૦ વર્ષ પ્રાચીન ૩૫ ઈંચ ઊંચી શ્વેતવર્ણ પદ્માસનસ્થ પ્રતિમાજી ૨૯ ઈંચ પહોળા પરિકર વચ્ચે બિરાજમાન છે. આ તીર્થની પ્રતિષ્ઠા સંવત ૨૦૩૮ ફાગણ સુદ-૩ ના રોજ હજારો ભાવુકોની હાજરીમાં પ.પૂ. આચાર્યદેવ શ્રી કનકપ્રભસૂરી મ.સા. ના હસ્તે થઈ હતી. ૨૪ દેવકુલિકાઓ છે, જેમાં શ્રી આદીશ્વર ભગવાન તથા શ્રી શીતલનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમાજીઓ છે. આ તીર્થ પ.પૂ. આચાર્યદેવ શ્રી વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી બન્યું છે. ધોળકાનું પ્રાચીન નામ ધવલકપુર હતું. ધોળકા પૂર્વ કાળમાં સમૃદ્ધિની ટોચ પર હતું. ધોળકા પૂર્વે અનેક મંદિરોથી શોભતું હતું. ધોળકા એ મહાભારત કાળનુંવિરાટનગર હતું. પાંડવો ગુખાવેશમાં આ નગરમાં રહ્યા હતા. તેના કેટલાક જૂના અવશેષો જોવા મળે છે. હાલમાં અહીં ત્રણ દેરાસરો છે. ખરતરગચ્છના મહાન આચાર્ય શ્રી જિનદત્તસૂરી નો જન્મ સંવત ૧૧૩ર માં ધોળકામાં થયો હતો. સંવત ૧૧૪૧ માં શ્રી ધર્મદિવઉપાધ્યાય હસ્તે તેમણે દીક્ષા લીધી હતી. કલિકુંડ દેરાસરની સામે દાદાવાડી છે. સંવત ૧૨૭૬ માં વિરધવળ રાજાએ શ્રી વસ્તુપાલ – તેજપાલને પોતાના મંત્રીઓ નીમ્યા, તેથી આ મહામાત્ય બંધુ બેલડીની કર્મભૂમિ બનેલું ધોળકા જૈન પ્રવૃત્તિઓનું મહત્ત્વનું કેન્દ્ર બન્યું હતું. ધોળકામાં અનેક ગ્રંથો લખાયા હતા તથા પ્રસિદ્ધ થયા હતા. મંત્રી વસ્તુપાલે અહીં શ્રી આદીશ્વર ભગવાનનું દેરાસર તથા બે ઉપાશ્રયો બંધાવ્યા હતા. શ્રી ઉદયન મંત્રીના પુત્ર વાલ્મટ મંત્રીએ ઉદયન વિહાર' નામનું ભવ્ય દેરાસર ધોળકામાં બંધાવ્યું હતું તેમાં શ્રી સીમંધરસ્વામી ભગવાનની પ્રતિષ્ઠા કરાવી હતી. માંડવગઢના મહામંત્રી શ્રી પેથડે ચૌદમા સૈકામાં અહીં મંદિર બંધાવ્યું હતું. કલિકુંડ તીર્થમાં ધર્મશાળાઓ, ઉપાશ્રય તથા ભોજનશાળાની સગવડ છે. શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનના દેરાસરની પાસે એક લાખ ચોરસ ફૂટ જમીન ઉપર સ્થાપના તીર્થ - શ્રી શત્રુંજય તીર્થ ૪૫ ફૂટ ઊંચા ગિરિરાજ ઉપર ૨૫ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૬ ભારતનાં મુખ્ય જૈન તીર્થો હજાર ચો. ફૂટમાં મંદિરોની નગરી ખડી થઈ રહી છે. શ્રી જયતળેટી, બાબુનું દેરાસર શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર, દાદાની ટૂક, નવટૂકો શ્રી ઘેટીની પાગ, તળાટી વગેરે નિર્માણ થઈ રહ્યું છે. ૧૫૦ પૂજનિક પ્રતિમાજીઓ પધરાવવામાં આવશે. શ્રી સરખેજ તીર્થ અમદાવાદથી આઠ કિલોમીટર દૂર આવેલું છે. નગરશેઠ શ્રી પ્રેમાભાઈ હેમાભાઈએ સંવત ૧૯૧૧ આ દેરાસરનું નિર્માણ કરી મૂળનાયક તરીકે શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનને બિરાજમાન કર્યા હતા. શાસનપ્રભાવક શ્રી પદ્માવતીદેવી તથા શ્રી ચકેશ્વરીદેવીની ભવ્ય પ્રતિમા બિરાજમાન છે. ઉપાશ્રય, ધર્મશાળા તથા પાઠશાળા છે. બેસતા મહિને તથા પૂનમે ભાતું અપાય છે. શ્રી કાસીન્દ્રા તીર્થ સરખેજથી આગળ વધતાં આ તીર્થ આવે છે. જેમાં મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન છે. ધર્મશાળા, ઉપાશ્રય તથા ભાતું આપવાની સગવડ છે. શ્રી ધંધુકા તીર્થ એસ.ટી. સ્ટેન્ડની બાજુમાં આવેલ છે. દેરાસરમાં મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન છે. દેરાસર, ધર્મશાળા, ઉપાશ્રયની સગવડ છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યનો જન્મ ધંધુકામાં થયો હતો. દેરાસરની સામે ગુરુમંદિર બનેલ છે. . શ્રી શંખેશ્વર મહાતીર્થ ''શ્રી શંખેશ્વર પાસજી, સુરતરુ સમ અવદાત, પુરિસાદાણી પાસજી, પદર્શન વિખ્યાત; પંચમે આરે પ્રાણીયા, સમરે ઊઠી સવાર, વાંચ્છિત પૂરે દુઃખ હરે, વંદુ વાર હજાર.” જે તારે એ તીર્થ અથવા જેનાથી તરીને સામે કિનારે પહોંચાય તે તીર્થ. દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણે તીર્થ છે. એ ત્રણેની ભકિત કરવી જોઈએ. અમદાવાદથી આશરે ૧૨૧ કિલોમીટર દૂર ઉત્તર ગુજરાતમાં આવેલું શ્રી Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ શ્રી શંખેશ્વર મહાતીર્થ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું મંદિર જૈનોનું પુરાણું અને સૌરાષ્ટ્રમાં આવેલ સુવિખ્યાત પાલીતાણા તીર્થધામ પછી બીજા નંબરનું જૈન તીર્થધામ છે. અહીં દર વર્ષે હજારો અને લાખોની સંખ્યામાં ધર્મપ્રેમી જાત્રાળુઓ દર્શનાર્થે આવે છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ભારતમાં પ્રાચીન મૂર્તિ છે. ગત ચોવીસીમાં ચોવીશ તીર્થકરો થઈ ગયા. તેમાં નવમા તીર્થકર શ્રી દામોદરસ્વામી થયા. એક દિવસની વાત છે. ભગવંત દામોદરસ્વામી પાસે એક શ્રાવક આવે છે. તેનું નામ છે - અષાઢી. એ ભીષણ ભવ વનમાં અકળાયેલો ધનાઢય ગૃહસ્થ હતો. તેના મનમાં દીર્ઘકાળથી એક પ્રશ્ન ઘોળાય છે? મારું નિર્વાણ ક્યારે થશે? આ ભવનાં બંધનોથી હું કયારે મુકત થઇશ? તેણે ભગવંતને પૂછ્યું, 'હે ત્રિભુવન પતિ' મારો મોક્ષ કયારે થશે? કૃપા કરીને મારા મનની અશાંતિ દૂર કરો. કરુણાસાગર ભગવંતે કહ્યું, 'વત્સ! આગામી અવસર્પિણી કાળમાં ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ થશે. તમે તેમના આર્યધોષ' નામના ગણધર બનીને એ જ ભવમાં મોક્ષે જશો. અષાઢી શ્રાવક ઘેર આવ્યો. તેના મનમાં ભાવિ પાર્શ્વનાથ ભગવાનનું નામ ગૂંજી રહ્યું. એ પ્રભુનો મારા ઉપર અનંત ઉપકાર વરસશે. એમનો હું ગણધર બનીશ અને મોક્ષ પામીશ.વિચારે છે કે મારે આ ભવથી જ એમની આરાધના શરૂ કરી દેવી જોઈએ. ભાવિ ઉપકારી તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું નામસ્મરણ અને તેમની મૂર્તિનું પૂજન -આ બે ઉપાય તેણે વિચાર્યા. તેણે શ્રી પાર્શ્વનાથ ભગવાનની મનોહર મૂર્તિનું સર્જન કર્યું અને નિયમિત તેના પૂજનમાં એકાગ્ર બન્યો. પરમાત્માની મૂર્તિ સાથે અષાઢી શ્રાવકને અપૂર્વ પ્રીતિ થઈ. મૃત્યુ થયા પછી અષાઢી શ્રાવકનો આત્મા દેવલોકમાં ગયો. ત્યાં પણ તેને પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિની સ્મૃતિ થઈ આવી અને તે પ્રતિમાને દેવલોકમાં લઈ આવ્યો. આ મૂર્તિ ત્યાર બાદદેવલોકમાં, પાતાળમાં તથા પૃથ્વી પર જુદી જુદી જગ્યાએ પૂજાઈ. આજથી આશરે ૮૭ હજાર વર્ષ પૂર્વે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો. શ્રી અરિષ્ટનેમિ (બાવીસમા તીર્થકર) શ્રી કૃષ્ણ ભગવાનના કાકાના દીકરા ભાઈ થતા હતા. શ્રી કૃષ્ણને જરાસંઘ સાથે યુદ્ધ અનિવાર્ય બની ગયું, જરાસંઘ એ કાળે અજોડ વિશ્વવિજેતા સમ્રાટ હતો. યુદ્ધ જાહેર થયું. દ્વારિકાના ઇશાન ખૂણામાં વંઢિયાર દેશમાં સરસ્વતી નદીનો લાંબો કિનારો યુદ્ધક્ષેત્ર બની ગયો. ઘોર સંગ્રામમાં બિહામણો સંહાર થવા લાગ્યો. જરાસંઘે શ્રી કૃષ્ણના સૈન્ય પર જરા વિદ્યાનો પ્રયોગ Page #151 -------------------------------------------------------------------------- ________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો ૧૨૮ અજમાવ્યો. શ્રી કૃષ્ણનું સૈન્ય યુદ્ધભૂમિ પર હતવીર્ય બનીને ઘસઘસાટ ઊંઘવા માંડયું. શ્રી કૃષ્ણ મૂંઝાયા. શ્રી અરિષ્ટનેમિએ શ્રીકૃષ્ણને કીધું કે બંધુ! મૂંઝાશો નહિ. જરા વિદ્યાને નષ્ટ કરવાનો ઉપાય છે. શ્રી પદ્માવતીદેવીની આરાધના બંધુ ! અક્ઠમ તપ કરી ગુપ્ત સ્થાનમાં બેસી જાઓ. પદ્માવતીદેવીની આરાધના કરો. અહૂઠમ તપના પ્રભાવથી પદ્માવતીદેવી તમારી પાસે આવશે. તેમની પાસે તમે શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા માંગજો. ગત ચોવીશીમાં શ્રી દામોદારસ્વામીના સમયમાં અષાઢી શ્રાવકે તે મૂર્તિ ભરાવેલી છે. એ મૂર્તિ હાલ પદ્માવતીદેવી પાસે છે. દેવી રોજ તેનું પૂજન કરે છે. એ મૂર્તિ પદ્માવતીદેવી તમને લાવીને આપે પછી તેને સ્નાન કરાવવાનું (પક્ષાલ કરવાનો) અને તે સ્નાન જળને સૈન્ય પર છાંટવાનું, જરા વિદ્યા મહાન પવિત્ર સ્નાન જળથી ભાગી જશે. સૈન્ય ખડું થઈ જશે. જરાસંઘનો પરાજય થશે અને તમને વિજયી બનશો. શ્રી કૃષ્ણ અઠમ તપની શ્રી અરિષ્ટનેમિના સૂચન મુજબ આરાધના કરી. શ્રી કૃષ્ણ અડૂઠમ તપની આરાધના કરી તે દરમ્યાન યુદ્ધનો મોરચો શ્રી અરિષ્ટનેમિએ સંભાળી લીધો. ત્રણ દિવસ સુધી રથમાં બેસી શ્રી અરિષ્ટનેમિએ સૈન્યની રક્ષા કરી. શત્રુસૈન્યમાં કોઈનો વધ ના થાય તે રીતે તેમણે યુદ્ધ કર્યું. શ્રી પદ્માવતીદેવી પ્રસન્ન થયા. શ્રી કૃષ્ણને શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ આપી. મૂર્તિનો સ્નાત્ર મહોત્સવ કર્યો. સ્નાત્રજળ સૈન્ય પર છાંટયું, સૈન્ય નવી સ્કૂર્તિ સાથે જાગ્રત થયું. જરાસંઘ ધ્રૂજી ઊઠયો. યુદ્ધમાં જરાસંઘ મરાયો અને શ્રી કૃષ્ણની જીત થઈ. શ્રી કૃષ્ણ વિજયના હર્ષમાં શંખનાદ કર્યો. જ્યાં શંખનાદ કર્યો ત્યાં જ શંખપુર નગર વસાવ્યું. ભવ્ય જિનપ્રાસાદનિર્માણ કર્યું. અને શ્રી પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય ચમત્કારિક પ્રાચીન મૂર્તિ બિરાજિત કરી. શ્રી કૃષ્ણ જે શંખપુરનગર વસાવ્યું તે આજનું શંખેશ્વર અને જે પ્રતિમા બિરાજિત કર્યા તે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન. - ત્યાર બાદ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન અમુક સમય જમીનના પેટાળમાં અને અમુક સમય જિનમંદિરમાં બિરાજિત રહ્યા. શ્રી શંખેશ્વર મહાતીર્થનો ઐતિહાસિક કાળ (૧) સંવત ૧૧૫૫માં મહામંત્રી સજ્જન શાહે શંખેશ્વરમાં મંદિર બંધાવ્યું. જે ગામથી દૂર રૂપેણ નદીના કિનારે આવેલ હતું. પ્રાચીન મંદિરના અવશેષો Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન શ્રી શંખેશ્વર મહાતીર્થ (૧) શેઠ સુબાજી રવચંદ જૈન વિદ્યાશાળા ટ્રસ્ટ (૨) શ્રી વિશ્વનંદીકર જૈન સંઘ, ભગવાન નગર ટેકરો. (૩) શ્રી દશાપોરવાડ સોસાયટી જૈન સંઘ ટ્રસ્ટ (૪) શ્રી ઉજમબાઇ ધર્મશાળા ટ્રસ્ટ તરફથી દર્શનાર્થે Page #153 -------------------------------------------------------------------------- ________________ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ શ્રી શંખેશ્વર મહાતીર્થ આજે પણ મોજૂદ છે. સંવત ૧૨૮૬માં શ્રી વર્ધમાનસૂરીશ્વરજી મ.સા. ના ઉપદેશથી ગુજરાતના મહામંત્રી વસ્તુપાલ તેજપાલે શ્રી શંખેશ્વરના દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને દેરાસરને બાવન જિનાલય” બનાવ્યું. શંખેશ્વરની પાસે ઝંઝુપુર (હાલનું ઝીંઝુવાડા) નગરના રાજા દુર્જનશલ્યને કોઢનો રોગ થયો. સૂર્યદેવની આરાધના કરી. સૂર્યદેવની સૂચનાથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની ઉપાસના કરી. તેનો કોઢનો રોગ દૂર થયો. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના અચિંત્ય મહિમાથી પ્રભાવિત થયેલા રાજા દુર્જનશલ્ય શ્રી ઉકતસૂરિ મ.સા. ની પ્રેરણાથી સંવત ૧૩૦ર માં મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી મંદિરને દેવવિમાન જેવું બનાવ્યું. (૪) ૧૪મી સદીમાં મુસલમાન બાદશાહોના હાથે આ મંદિરનો નાશ થયો. (૫) શ્રી વિજયસેનસૂરીશ્વરજી મ.સા. ની પ્રેરણાથી ૧૬મી સદીમાં નવું ભવ્ય બાવન જિનાલયવાળું મંદિર બન્યું. મોગલ બાદશાહ ઔરંગઝેબના શાસનમાં આ નવું ભવ્ય મંદિર ૧૭૨૦થી ૧૭૪૦ના સમયમાં માત્ર ૮૦ વર્ષમાં પંડિત બન્યું. આ મંદિરનું સ્થાપત્ય ખૂબ સુંદર છે અને જુદા પ્રકારનું સ્થાપત્ય છે. આ મંદિર ચાલુ મંદિરની પાસે છે જેના ખંડેરો જોવા મળે છે. પેઢીએ આ મંદિરની જગ્યાએ આ મંદિરનું સ્થાપત્ય ધ્યાનમાં રાખીને શ્રી નેમિનાથ ભગવાનનું ભવ્ય મંદિર બંધાવવું જોઈએ. જેઓશ્રીની પ્રેરણાથી શ્રી કૃષ્ણ અફૂઠમ તપની આરાધના કરી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન શ્રી પદ્માવતીદેવી પાસેથી મેળવ્યા અને આ તીર્થની સ્થાપના કરી. પૂજ્ય ઉપાધ્યાય શ્રી ઉદયરત્નજી મ.સા. ગુજરાતના ખેડા ગામે પધાર્યા. વિ. સંવત ૧૭૫૦ નો સમય હતો. ઉપાધ્યાય મહારાજે વ્યાખ્યાનમાં શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો મહિમા વર્ણવ્યો. એક શ્રાવકને શ્રી શંખેશ્વર તીર્થનો સંઘ કાઢવાની ભાવના થઈ. ગુરુભગવંતને સંઘમાં પધારવા વિનંતી કરી. સંઘે શંખેશ્વર તરફ પ્રયાણ કર્યું. એ વખતે શંખેશ્વરનું આવું ભવ્ય દેરાસર ન હતું. શંખેશ્વરનું દેરાસર વિ. સંવત ૧૭૨૦ થી ૧૭૪૦ માં ખંડિત બન્યું હતું. મુસલમાનોના હાથે નાશ પામ્યું હતું. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ગામના ઠાકોરના કબજામાં હતી. લોભી ગામ ઠાકોર એક ગીનીનો કર (ટેક્ષ) લઈને જ ભગવાનના દર્શન કરવા દેતો. સંઘ જરા મોડો શંખેશ્વર પહોંચ્યો. પૂજારીએ દરવાજો ન ખોલ્યો. Page #155 -------------------------------------------------------------------------- ________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો ૧૩૦ ઉપાધ્યાય શ્રી ઉદયરત્નજી તો પ્રતિજ્ઞા કરીને શંખેશ્વર આવ્યા હતા કે દર્શન કર્યા પછી જ ભોજન-પાણી વાપરીશ. સંઘમાં આવનાર સ્ત્રી-પુરુષોએ પણ ગુરુ ભગવંતની માફક પ્રતિજ્ઞા કરી હતી. ઠાકોરને સમજાવ્યો છતાં ઠાકોરે દરવાજો ન ખોલ્યો. ઉપાધ્યાય શ્રી ઉદયરત્નજીએ સંઘના સ્ત્રી-પુરુષોને કહ્યું : ''ભાગ્યશાળીઓ, આપણે શ્રી શંખેશ્વર પ્રભુનાં દર્શન કરીને જ અન્ન-પાણી ગ્રહણ કરીશું. આપણે સહુ ભકિતથી ભગવાનને પ્રાર્થના કરીએ. પ્રભુ આપણને જરૂરથી દર્શન દેશે જ.” , બંધ દરવાજાની સામે પૂજ્ય ઉપાધ્યાય શ્રી ઉદયરત્નજી ઊભા રહી ગયા. તેમની પાછળ સંઘના સેંકડો ભાઈ-બહેનો દરવાજા પર મીટ માંડી ઊભા રહ્યાં. શ્રી ઉદયરત્નજીએ રાતિ શરૂ કરી પાસ શંખેશ્વર ! સાર કર સેવકા, દેવકાં, એવડી વાર લાગે ! ક્રોડી કર જોડી દરબાર આગે ખડા , ઠાકુરાં ચાકુરાં માન માગે ! પ્રગટયા પાસજી ! મેલી પડદો પરો મોડ અસુરાણને આપ છોડો મુજ મહીયણ મંજૂસમાં પેસીને ખલકના નાથજી! બંધ ખોલો ! સ્તુતિ પ્રાર્થનાથી પ્રભુના અધિષ્ઠાયક શ્રી નાગરાજ દેવ પ્રસન્ન થયા. દરવાજા ખૂલી ગયા. શ્રી સંઘે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના ખૂબ આનંદથી દર્શન -પૂજન કર્યા. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના નાદથી ગામને ગજવી દીધું. આ ચમત્કારથી ગામનો ઠાકોર જાગૃત થયો. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ શ્રી સંઘને સોંપી અને ઠાકોર પોતે ભગવાનનો ભકત અને ઉપાસક બની ગયો. સંઘે પણ નવું દેરાસર બનાવી વિ. સંવત ૧૭૬૦ માં પ્રભુની પ્રતિષ્ઠા કરાવી. (૭) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું વર્તમાન મંદિર શિખરાવલીઓથી શોભતું ને મંદ મંદ પવન લહેરીઓમાં વાગતી ઘંટડીઓના રણકારથી ગુંજિત મહાન Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ દેવમંદિર જેવું છે. આ મંદિરની પ્રતિષ્ઠા, વિ. સંવત ૧૭૬૦ માં શ્રી વિજયરત્નસૂરિજી મ.સા. પાસે કરાવી હતી. મુખ્ય દેરાસરની આજુબાજુની ભમતીમાં દેરીઓ પાછળથી બની છે. આ નવું દેરાસર કમ્પાઉન્ડની વચ્ચેના ભાગમાં આવેલું છે. આ દેરાસર બેઠી બાંધણીનું પણ વિશાળ અને સુંદર છે. અને મૂળ ગભારો, ગૂઢમંડપ, બે સભા મંડપો મૂળ ગભારાની બન્ને બાજુએ એક એક શિખરબંધી ગભારા, ભમતીમાં બાવન જિનાલયની દેરીઓ, શૃંગારચોકી અને વિશાળ ચોક સહિત બનેલું છે. મુખ્ય દેરાસરમાં જમણી બાજુ દેરીમાં શ્રી ભીડભંજન પાર્શ્વનાથ તથા ડાબી બાજુ દેરીમાં શ્રી અજીતનાથ ભગવાન છે. ભમતીમાં જમણી બાજુ વચ્ચેની દેરીમાં શ્રી અરનાથ ભગવાન, પાછળના ભાગમાં વચ્ચેની દેરીમાં શ્રી નેમિનાથ ભગવાન, ડાબી બાજુ વચ્ચેની દેરીમાં શ્રી શાંતિનાથ ભગવાન છે, મુખ્ય દેરાસરમાં પેસતાં શ્રી પાર્શ્વયક્ષ, શ્રી ચક્રેશ્વરીદેવી તથા ભમતીમાં શ્રી પદ્માવતી દેવીની દેરીઓ આવેલી છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની શ્રદ્ધાથી ઉપાસના કરનારના દુઃખ અને રોગ દૂર થયાના અસંખ્ય દાખલાઓ છે. શ્રી શંખેશ્વરની યાત્રાએ આવનાર લૂંટારાઓથી ઘેરાય ત્યારે અધિષ્ટાયકદેવે કાળા ઘોડાના સવાર બનીને યા રક્ષકોની ટુકડી મોકલીને યાત્રાળુઓને બચાવ્યા છે. ભૂલા પડેલા માટે શિખર પર દિવો બતાવી યા રક્ષક મોકલી રસ્તો ચીંધ્યો છે. શ્રી શંખેશ્વરના ચમત્કારોનો ગ્રંથ લખીએ તો પણ ઓછો પડે તેટલા ચમત્કારોના દાખલા ઇતિહાસના પાને નોંધાયા છે. શ્રી શંખેશ્વર મહાતીર્થ શ્રી શંખેશ્વરની તીર્થની રક્ષા કરવામાં, ભકતોનાં વિઘ્નો દૂર કરવામાં, ભકતોનાં વાંછિત પૂરવામાં, તીર્થનો મહિમા વધારવામાં નાગરાજ ધરણેન્દ્ર, શ્રી પદ્માવતી દેવી, શ્રી વર્ધમાનસૂરિજી (વ્યતંરદેવ) મુખ્ય છે. અહીં પોષ દશમ (માગશર વદ ૧૦) તથા દિવાળી પર હજારો યાત્રાળુઓ અઠ્ઠમ તપની આરાધના કરવા પધારે છે. અત્રે વિશાળ ધર્મશાળાઓ, ભોજનશાળા, ૪૦૦૦ યાત્રાળુઓને પહોંચી શકે તેટલી ગાદલા દિન-પ્રતિદિન ધર્મશાળાની તથા બીજી સગવડતાઓ - ઉપાશ્રય આવેલ છે. આશરે ગોદલાંની સગવડ છે. પેઢી વધારતી જાય છે. સંવત ૧૯૫૮ થી અમદાવાદના શ્રેષ્ઠિઓ આ તીર્થનો વહીવટ સંભાળી રહ્યા છે. પ્રથમ શેઠશ્રી જમનાભાઈ ભગુભાઈ, પછી શેઠશ્રી પનાલાલ ઉમાભાઈ અને હાલમાં છેલ્લા - ૪૦ વર્ષથી શેઠશ્રી અરવિંદભાઈ પનાલાલ કુશળતાપૂર્વક શ્રી શંખેશ્વર તીર્થનો વહીવટ સંભાળી રહ્યા છે. પેઢીના પ્રમુખ શેઠશ્રી શ્રેણિકભાઈ Page #157 -------------------------------------------------------------------------- ________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો ૧૩૨. કસ્તૂરભાઈ છે. પેઢીનું નામ – શેઠ જીવણદાસ ગોડીદાસ શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર ટ્રસ્ટ. મુખ્ય કાર્યાલય - શેઠમનસુખભાઈની પોળ, કાળુપુર, અમદાવાદ-૩૮૦ O૦૧, ટે.નં. ૩૩૮૧૬૫. યાત્રાળુઓને ભાતું (નાસ્તો) આપવાની પણ પેઢી તરફથી સુંદર વ્યવસ્થા છે. પેઢી તરફથી પાણી માટે બોરિંગ બનાવ્યું છે. ગામને પણ પાણી પેઢી બોરિંગમાંથી આપે છે. શ્રી શંખેશ્વરના દેરાસરનો જીર્ણોદ્ધાર હાલમાં કરોડો રૂપિયાના ખર્ચે શંખેશ્વરના દેરાસરના જીર્ણોદ્ધારનું કામ ચાલે છે. ભમતીની દેરીઓના પ્રવેશદ્વારો તથા શિખરોની ઊંચાઈ વધશે. સંગેમરમરનું દેવવિમાન જેવું ભવ્ય દેરાસર બે વર્ષમાં તૈયાર થઈ જશે. શ્રી શંખેશ્વર જૈન આગમ મંદિર-રાંખેશ્વર જૈન શાસનમાં જિનાગમતીર્થકર ભગવાનની વાણી છે. તીર્થંકર પરમાત્મા અર્થથી ત્રિપદી રૂપે આગમોને કહે છે અને સૂત્રરૂપે ગણધર ભગવંતો રચે છે. ભગવાન શ્રી મહાવીર સ્વામીએ ઉચ્ચારેલી વાણીનો શાસ્ત્રાર્થ કરીને ૪૫ આગમો રચવામાં આવ્યા છે. આગમોના જાણકાર મહાપુણ્ય જ્ઞાનીઓએ વીર નિર્વાણના આશરે ૯૮૨ વર્ષ પછી આગમશાસ્ત્રો રચ્યાં અને વલભીપુરમાં તે વંચાયા. ત્યારથી આગમ મહિમાનો પ્રારંભ થયો. ભગવાન મહાવીરની વાણી મૂળ પ્રાકૃત ભાષામાં છે અને એ જ ભાષામાં આગમોની રચના કરવામાં આવી છે. આ કાળમાં ભવસાગર તરવાનાં સાધનો જિન-પ્રતિમા અને જિનાગમ છે. આગમોદ્ધારક પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ.સા. તથા તેમના પટ્ટધર પ.પૂ. આચાર્યદેવ શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા. ની પૂણ્યસ્મૃતિમાં શ્રી શંખેશ્વર જૈન આગમ મંદિરનું નિર્માણ થયું છે. (૧) પ.પૂ. આચાર્યદેવ શ્રી સાગરાનંદ સૂરીશ્વરજી મ.સા. ની પ્રેરણાથી પાલીતાણામાં સંવત ૧૯૯૯ માં આગમમંદિર નિર્માણ થયું. (૨) પ.પૂ. આચાર્યદેવ શ્રી ચંદ્રસાગર સૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી સુરતમાં આગમમંદિરનું નિર્માણ થયું. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ શ્રી ભકિતવિહાર મહાપ્રાસાદ (૩) પ. પૂ. આચાર્યદેવ શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.સા. ની પ્રેરણાથી સૌરાષ્ટ્રમાં પ્રભાસપાટણમાં આગમમંદિર નિર્માણ થયું. (૪) અમદાવાદમાં ઉસ્માનપુરામાં શ્રી સ્થાનકવાસી જૈન આગમ મંદિર છે. (૫) પરમ પૂજ્ય શ્રી અભ્યદય સાગરજી મ.સા. તથા પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી નવરત્નસાગરજી મ.સા. ની પ્રેરણાથી શંખેશ્વર તીર્થમાં આગમમંદિરનું નિર્માણ થયું. (૬) કાતરસ-પૂના પાસે આગમમંદિર બન્યું છે. શ્રી શંખેશ્વરદાદાની કૃપાથી મૂળ પાલનપુર પાસેના માલણ ગામના વતની અને હાલ ભરૂચ નિવાસી ધર્મપ્રેમી સજ્જન શ્રી પોપટલાલ લલ્લુભાઈ શાહે શંખેશ્વરમાં આશરે ૧પ૦૦૦ પંદર હજાર વાર જમીન ખરીદીને શ્રી આગમ મંદિર બનાવવા સંસ્થાને ભેટ આપી. મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાન તથા નૂતન જિનબિંબોની પ્રતિષ્ઠા સંવત ૨૦૩૫ ની મહા સુદ-૬ ને શુક્રવારે તા. ૨-૨-૭૯, ૧૦-૬ મિનિટે થઈ. મંદિરમાં મૂળનાયક સાથે ૪૨ પ્રતિમાજીઓ પધરાવવામાં આવ્યા છે. જ્યારે ૪પ આગમોની ૧૩૩૬ તામ્રપત્રોની પ્લેટો છે. મંદિરના પાછળના ભાગમાં કમળ આકારમાં સિદ્ધચક્રજી છે. ગુરુગૌતમસ્વામી તથા સુધર્માસ્વામીની મૂર્તિઓ છે. મંદિરની પ્રતિષ્ઠા પ.પૂ.આચાર્યદેવ શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.સા. ના હસ્તે થઈ હતી. પ્રતિષ્ઠા પ્રસંગે આશરે સવાલાખ માણસો પધાર્યા હતા. સગવડતાવાળી ધર્મશાળા તથા ઉપાશ્રય છે. હાલમાં પ્રમુખ શ્રી રમણલાલ મોહનલાલ ગાંધી, ઉપપ્રમુખ શ્રી સોમચંદ પરસોત્તમદાસ શાહ, મંત્રીઓ શ્રી હસમુખલાલ મફતલાલ શાહ તથા શ્રી વસંતલાલ ઉત્તમલાલ શાહ છે. (શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભકિતવિહાર મહાપ્રાસાદનાંખેશ્વર) શ્રી શંખેશ્વર તીર્થ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ભકિતસૂરીશ્વરજી મ.સા. પોતાના પ્રાણવલ્લભ શંખેશ્વરદાદાનું નિત્ય સ્મરણ કરતા અને વિહાર આદિમાં વારંવાર શંખેશ્વર તીર્થની યાત્રા અચૂક કરતા હતા. પૂજ્યશ્રીએ અંતિમ સાધના -શ્રી શંખેશ્વર તીર્થમાં કરવાની ભાવના દર્શાવી તથા નશ્વર દેહને શંખેશ્વર તીર્થમાં છોડવાની ઇચ્છા વ્યકત કરી. પ.પૂ. આચાર્ય શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. આચાર્ય શ્રી સુબોધસૂરીશ્વરજી મ.સા. એ Page #159 -------------------------------------------------------------------------- ________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો ૧૩૪ પોતાના ગુરુભગવંતની અંતિમ ઈચ્છા પૂરી કરી. ગુરુ ભગવંત કાળધર્મ પામતા પહેલાં પોતાની અંતિમ ઈચ્છા વ્યકત કરી. “તમે શંખેશ્વરમાં ઘણી ધજાઓ લહેરાવજો, ઘણી ધજાઓ ફરકાવજો.” સંવત ૨૦૧૫ પોષ સુદ ૩ ના પવિત્ર દિને પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી ભકિતસૂરીશ્વરજી મ.સા. ૮૫ વર્ષની ઉમરે કાળધર્મ પામ્યા. પૂજ્ય આચાર્યદેવ શ્રી ભકિતસૂરીશ્વરજી મહારાજ સાહેબની શુભપ્રેરણા અને શુભાશિષથી શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભકિત વિહાર મહાપ્રાસાદ યોજનાને સાકાર કરવાના શ્રી ગણેશ મંડાયા. ૪૦ વિઘા જેટલી જમીન લેવાઈ ગઈ. તેમાં ૮૪૦૦૦ ચોરસ ફૂટ ક્ષેત્રફળ ધરાવતું ૧૦૮ વિશાળ શિખરો ધરાવતું ભારતભરમાં સૌથી પ્રથમ વિશાળ ૧૦૮ જિનાલયનું મંદિર બન્યું. મંદિરની ઊંચાઈ ૭૨ ફૂટ છે. પ્રગટપ્રભાવી શ્રી પાર્શ્વનાથ ભગવાનના જુદાં જુદાં નામ ધરાવતાં ૧૦૮ તીર્થોનાં ૧૦૮ પાર્શ્વનાથનાં જિનબિંબોની એક જ સ્થળે ૧૦૮ અલગ અલગ વિશાળ ગભારાઓમાં સ્થાપના થઈ. મુખ્ય મંદિરમાં મૂળ નાયક શ્રી ભકિત પાર્શ્વનાથની ૬૧” ઈચની ભવ્ય સુંદર મૂર્તિ છે. જમણા હાથે ગભારામાશ્રી નાકોડા પાર્શ્વનાથની શ્યામ પ્રતિમાજી છે, જ્યારે ડાબા હાથે ગભારામાં શ્રી જીરાવાળા પાર્શ્વનાથની મૂર્તિ છે. મુખ્ય ગભારામાં શ્રી પદ્માવતી તથા શ્રી પાર્શ્વયક્ષની મૂર્તિ છે. શ્રી ભકિતવિહાર માહપ્રાસાદના પ્રવેશદ્વારે શ્રી ધરણેન્દ્ર તથા શ્રી પાર્શ્વયક્ષની મૂર્તિ છે. દેરાસરમાં પેસતાં જમણા હાથે શ્રી લક્ષ્મીદેવી, શ્રી સરસ્વતીદેવી, શ્રી અંબિકાદેવી, શ્રી ચક્રેશ્વરીદેવી તથા શ્રી પદ્માવતી દેવીની મૂર્તિઓ છે, જ્યારે ડાબા હાથે પેસતાં આચાર્યદેવ શ્રીમદવિજય ભકિતસૂરીશ્વરજી મ.સા., શ્રી શંખેશ્વર તીર્થના રક્ષક પૂજ્ય આચાર્યદેવ શ્રી વર્ધમાનસૂરીશ્વરજી મ.સા., શ્રી મણિભદ્રવીર, શ્રી ગૌતમસ્વામી, ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથનાં ભગવાન શ્રી શુભ ગણધર વગેરે ૧૦ ગણધરોની મૂર્તિઓ આવેલી છે. આ ભવ્યમંદિરની પ્રતિષ્ઠા સંવત ૨૦૪પના માહ સુદ ૫ ના રોજ ઘણી ધામધૂમથી હજારો યાત્રિકોની હાજરીમાં થઈ હતી. પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી સુબોધસૂરીશ્વરજી મ.સા. એ પ્રતિષ્ઠા કરાવી. આ વઢિયાર પ્રદેશની ભૂમિ ખારાપાટ તરીકે ઓળખાય છે. આ ભૂમિમાં મીઠું પાણી મળવું ઘણું મુશ્કેલ છે, છતાં દેવી સંકેતથી અત્રે એક જગ્યાએ ખોદતાં મીઠું પાણી મળ્યું. શંખેશ્વર ગામને અહીંથી મીઠું પાણી પહોંચાડવામાં આવે છે, જે ૧૦૮નું પાણી” ના નામે ઓળખાય છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ વાલમ ૧૩૫ શ્રી ઉપરિયાળા તીર્થ અત્રે સાતે ક્ષેત્રને ધ્યાનમાં રાખીને સુંદર ધર્મશાળાઓ, ઉપાશ્રયો, વિશાળ વ્યાખ્યાન હોલ, વૃદ્ધાશ્રમ, ઔષધાલય, ગુરુકુળ, જ્ઞાનભંડાર, જૈન અભ્યાસ કેન્દ્ર સાધર્મિક માટે રહેઠાણો તથા સુંદર રમણીય બગીચાની યોજના છે. - હાલમાં શંખેશ્વરમાં વર્ષે દશ લાખ યાત્રિકો યાત્રા કરવા પધારે છે, થોડા જ વર્ષોમાં શંખેશ્વર એક મોટું તીર્થધામ બની જશે કે જ્યાં અનેક મંદિરો, ધર્મશાળાઓ, ભોજનશાળાઓ વગેરે હશે અને રોજના હજારો યાત્રિકોની અવરજવર હશે. પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી સુબોધસૂરીશ્વરજી મ.સા. ના અંતિમ સંસ્કાર અત્રે થયા હતા. શંખેશ્વરથી કિ.મી. - ૧૩૫ અમદાવાદ - ૧૨૦ ચારૂપ મહેસાણા - ૯૫ ૨૩૫ તારંગા - ૧૬૫ કોબા કંબોઈ - ૧૬૦ ૬૦ મહુડી ૧પ૦ કલીકુંડ ભીલયિાજી . ૧૦૫. હારીજ ભદ્રેશ્વર ૨૯૬ વિરમગામ પાલીતાણા - ૩૦૦ ઉપરિયાળા ૫૫ અમદાવાદથી સાણંદ પાનસર ૧૩૫ શેરીસા અમદાવાદથી સરખેજ - ૧પપ co આબુ પાટણ શ્રી ઉપરિયાળા તીર્થ રમણીય પ્રાચીન તીર્થ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં દસાડા તાલુકામાં અમદાવાદથી શંખેશ્વર જતાં ૮૬ કિલોમીટર દૂર છે. અમદાવાદથી વીરમગામ - ૬૦ કિલોમીટર વીરમગામથી માંડલ જતાં કુલકી- ૧૨ કિલોમીટર કુલકીથી નવરંગપુરા ૧૦ કિલોમીટર નવરંગપુરાથી ઉપરિયાળા તીર્થ- ૪ કિલોમીટર ૮૬ કિલોમીટર Page #161 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૧૩૬ શ્રી ઉપરિયાળા તીર્થથી શ્રી શંખેશ્વર મહાતીર્થ ૬૨ કિલોમીટર દૂર છે. શ્રી ઉપરિયાળા ગામમાં કાચની કલાત્મક કાસગરીવાળા સુંદર જિનાલયમાં અતી પ્રાચીન સંપ્રતિ મહારાજાના સમયના પ્રગટ પ્રભાવી ચમત્કારિક સાચા દેવ પ્રથમ તીર્થકર શ્રી આદીશ્વર ભગવાનની ૭૬ સે.મી. ની ચંદનવર્ણની પદ્માસનસ્થ પ્રતિમાજી બિરાજમાન છે. દેરાસરનું મુખ્ય પ્રવેશદ્વાર બે મોટા સુંદર હાથીઓથી શોભી રહ્યું છે, જ્યારે દેરાસરના પગથિયાં ચઢતાં પણ બે હાથીઓ છે. દેરાસરમાં પ્રવેશ કરતાં ડાબી બાજુએ પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય ભકિતસૂરીશ્વરજી મ.સા. નું ગુરુમંદિર આવે છે. જેની પ્રતિષ્ઠા સંવત ૨૦૩૮ માગશર સુદ ૧૫ ને શુક્રવારના રોજ થઈ હતી. દેરાસરમાં ચંદન વર્ણના શ્રી શાંતિનાથ ભગવાન તથા શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. મુખ્ય મંદિરની પ્રતિષ્ઠા સંવત ૧૯૪૪ માહ સુદ ૧૩ના રોજ પ.પૂ. આચાર્યદેવ શ્રી વિજય ભકિતસૂરીશ્વરજી મ.સા. ના હસ્તે ધામધૂમપૂર્વક થઈ હતી. દેરાસરમાં શ્રી નેમિનાથ ભગવાન, શ્રી અજિતનાથ ભગવાન, શ્રી મહાવીરસ્વામી ભગવાન, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન, શ્રી મનમોહન પાર્શ્વનાથ ભગવાન, શ્રી મલ્લીનાથ ભગવાન, શ્રી ચક્રેશ્વરી દેવી, શ્રી લક્ષ્મીદેવી, તથા શ્રી ગૌમુખ યક્ષ છે. દેરાસરના ગભારામાં, રંગમંડપમાં તથા ભમતીમાં કાચમાં તીર્થની પટો તથા જૈન કથાઓના પ્રસંગો સુંદર રીતે આલેખ્યાં છે. દેરાસરમાં ડાબી બાજુએ બંધાતા નવાદેરાસરમાં પંચધાતુના કાઉસગિયાશ્રી પાર્શ્વનાથ ભગવાનની ૧૮૧ ઈચના ભવ્ય પ્રતિમાજીની પ્રતિષ્ઠા ટૂંક સમયમાં થશે. પૂર્વ ઇતિહાસ - ઉપરિયાળા ગામના વતની નરસી નામના કુંભારને રાત્રે સ્વપ્નમાં ભાસ થયો કે તે પૂર્વ દિશાની એક ટેકરાવાળી જમીનને ખોદી રહ્યો છે ને ખોદતાં ખોદતા તેને શ્રાવકોના ભગવાનની મૂર્તિઓના દર્શન થયાં. આ સ્વપ્નની વાત તેણે ગામના મુખ્ય શ્રાવકને કહી પણ તેમણે ગણકાર્યું નહિ. રતની નરસી કુંભારને તેના સ્વપ્નામાં શ્રદ્ધા હતી. તેથી તેણે એ ટેકરીને ખોદવા માંડી, ખોદતાં ખોદતાં તેની કોદાળી એક પથ્થર સાથે અથડાઈ. આથી તેણે ગામનાં શ્રાવકોને અને બીજા મુખ્ય માણસોને સામે રાખીને વિવેકપૂર્વક એમૂર્તિઓની આસપાસ ભૂમિ મોદી કાઢી ત્યારે એક સાથે ચાર મૂર્તિઓ નીકળી. વિક્રમ સંવત ૧૯૧૯ વૈશાખ સુદ ૧૫ ના દિવસે આ માંગલિક પ્રસંગ બન્યો. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ શ્રી ભદ્રેશ્વર મહાતીર્થ-કચ્છ - આ મૂર્તિઓનાં લાંછન તપાસતાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન, બીજી પ્રતિમાજી શ્રી શાંતિનાથ ભગવાન અને ત્રીજી પ્રતિમાજી શ્રી પાર્શ્વનાથ ભગવાન આ ત્રણે પ્રતિમાનજી ચંદન વર્ણન હતા. જ્યારે શ્રી નેમિનાથ ભગવાન શ્યામ વર્ણન હતા. આ ચારે પ્રતિમાજીઓ સંપ્રતિ મહારાજાના સમયના હતાં. જે જગ્યાએથી આ ચાર મૂર્તિઓ નીકળી હતી, તે જગ્યાએ દેરીમાં સંવત ૨૦૦૪ મહા વદ ૧૧ના રોજ શ્રી આદીશ્વર ભગવાનના પાદુકાની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ જગ્યા ધર્મશાળાની વચ્ચે અને મુખ્ય દરવાજાની સામે છે. ઉપરિયાળામાં ધર્મશાળા, ઉપાશ્રય તથા ભોજનશાળાની સગવડ છે. નવા બ્લોકવાળી ધર્મશાળાનું બાંધકામ ચાલુ છે. નવો ચબૂતરો બન્યો છે. સંવત ૨૦૨૭ થી દર વર્ષે અત્રે વર્ષીતપના પારણાં થાય છે. વહીવટદાર પેઢી – શેઠ આણંદજી કલ્યાણજી હાલમાં પ્રમુખ શ્રી લલિતભાઈ કાન્તિલાલ કોલસાવાળા, ઉપપ્રમુખ શ્રી ચીમનલાલ જશરાજ શાહ, મંત્રી શ્રી અજીતભાઈ ભોળાભાઈ શેઠ છે. | શ્રી ભદ્રેશ્વર મહાતીર્થ - કચ્છ ) નાની પંચતીર્થી - મોટી પંચતીર્થ (૨૦ જૈન તીર્થો) શોભદ્રેશ્વર મહાદથી . . ' નાન્ની પંચાઁ- મોટે પંચાઁથ7 રેલવે માર્ગ અમદાવાદથી રેલવે માગે- ગાંધીધામ સ્ટેશન ૩૦૧ કિલોમીટર થાય છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ભારતનાં મુખ્ય જૈન તીર્થો રોડ માર્ગે અમદાવાદથી શંખેશ્વર રોડ માર્ગે -૧૨૦ કિલોમીટર. શંખેશ્વરથી ભદ્રેશ્વર રોડ માર્ગે - ૨૯૬ કિલોમીટર. અમદાવાદથી ભદ્રેશ્વર રોડ માર્ગે -૪૧૬ કિલોમીટર. રોડ માર્ગે (૧) ગાંધીધામથી ભદ્રેશ્વર ૩પ કિલોમીટર ગાંધીધામથી આદિપુર ૮ કિલોમીટર આદિપુરથી ભદ્રેશ્વર ૨૭ કિલોમીટર ભદ્રેશ્વરથી ગુંદાલા ૧૮ કિલોમીટર (૩) ગુંદાલાથી મુદ્રા ૮ કિલોમીટર (૪) મુદ્રાથી ભુજપુર ૧૬ કિલોમીટર (૫) ભુજપુરથી મોટી ખાખર ૯ કિલોમીટર (૬) મોટીખાખરથી નાની ખાખર ૭ કિલોમીટર (૭) નાની ખાખરથી બિદડા ૬ કિલોમીટર (૮) બિંદડાથી ૭૨ જિનાલય ૮ કિલોમીટર (૯) ૭૨ જિનાલયથી માંડવી આશ્રમ ૭ કિલોમીટર (૧૦) માંડવીથી લાયજા તીર્થ ૧૭ કિલોમીટર (૧૧) લાયજાથી ડુમરા ૨૮ કિલોમીટર (૧૨) ડુમરાથી સાંધાણ ૫ કિલોમીટર (૧૩) સાંધાણથી સુથરી ૯ કિલોમીટર (૧૪) સુથરીથી કોઠારા ૧૨ કિલોમીટર (૧૫) કોઠારાથી જર્મો ૩૦ કિલોમીટર (૧૬) જર્મોથી નલિયા ૧૩ કિલોમીટર (૧૭) નલિયાથી તેરા ૧૩ કિલોમીટર (૧૮) તેરાથી ભૂજ ૮૭ કિલોમીટર (૧૯) ભૂજથી અંજાર = ૪૬ કિલોમીટર (૨૦) અંજારથી ગાંધીધામ ૧૬ કિલોમીટર ગાંધીધામથી રેલવે માર્ગે અમદાવાદ - મુંબઈ સીધા જઈ શકાય છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર મહાતીર્થ (કચ્છ) જે ભવસાગરથી તારે એ તીર્થ, જે દુઃખોના દરિયામાંથી પાર ઉતારે એ તીર્થ” “તીર્થયાત્રા એ જીવનને સુધારવાની જડીબુટ્ટી છે. જીવનને ઉન્નત બનાવવાનો અદ્ભુત કીમિયો છે. જીવનને શુદ્ધ - નિર્મળ – પવિત્ર બનાવવાનો અનુપમ ઉપાય છે. તેથી જ સર્વ મહાપુરુષોએ તીર્થયાત્રાની અગત્યતા સ્વીકારી છે અને તેને ધાર્મિક પ્રવૃત્તિમાં અગત્યનું સ્થાન આપ્યું છે. પૂજ્ય આચાર્ય ભગવંતોનું તો સ્પષ્ટ ફરમાન છે કે શ્રદ્ધાસંપન્ન વિવેકશીલ ક્રિયાવિભૂષિત શ્રાવકોએ વર્ષમાં એક વાર તો નાના-મોટા કોઈ પણ તીર્થની યાત્રા અવશ્ય ભાવપૂર્વક કરવી જોઈએ.” ''તીર્થયાત્રા કરનારે દાન, શીલ, તપ અને ભાવનાનું યથાશકિત આરાધન કરી લેવું.” તીરવાસાઃ શ્રી ભદ્રેશ્વર યાત્રા કરવા માટે રોડ માર્ગે શંખેશ્વર થઈ ભદ્રેશ્વર જવાય છે. અમદાવાદથી શંખેશ્વર ૧૨૦ કિલોમીટર અને શંખેશ્વરથી ભદ્રેશ્વર ૨૯૬ કિલોમીટર થાય છે, જેથી અમદાવાદથી ભદ્રેશ્વર -૪૧૬ કિલોમીટર થાય છે. પરંતુ અમદાવાદથી ટ્રેઈનમાં ગાંધીધામ ને ત્યાંથી ટેક્ષીમાં ભદ્રેશ્વર જવું ઘણું સુગમ પડે છે. પાછા વળતાં પણ ગાંધીધામથી ટ્રેઈનમાં અમદાવાદ-મુંબઈ જવું સુગમ પડે છે. અમદાવાદથી ગાંધીધામ રેલવે માર્ગે ૩૦૧ કિલોમીટર થાય છે. રાત્રે ટ્રેઈનમાં જવાથી સવારે ગાંધીધામ પહોંચાય છે. ગાંધીધામ પહોંચી તરત જ વળતાની રેલવેની ટિકિટ બુક કરાવી લેવી. ચાર દિવસમાં કચ્છની નાની મોટી પંચતીર્થી ટેક્ષીમાં સારી રીતે થઈ શકે છે. ગાંધીધામ ઊતરીને ભદ્રેશ્વર ટેક્ષીમાં જતા રહેવું. એસ.ટી.માં પણ જઈ શકાય છે. સ્ટેશન પાસે એસ.ટી. બસ સ્ટેશન છે ત્યાંથી તમામ બસો પણ ઊપડે છે. ગાંધીધામથી આદિપુર થઈ ભદ્રેશ્વર જવાય છે. ગાંધીધામથી આદિપુર ૮ કિલોમીટર અને આદિપુરથી ભદ્રેશ્વર-૨૭ કિલોમીટર છે. જેથી ગાંધીધામથી ભદ્રેશ્વર-૩૫ કિલોમીટર થાય છે. ગાંધીધામથી ટેક્ષીઓ મળે છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો ૧૪૦ શ્રી ભદ્રેશ્વર મહાતીર્થ કચ્છ પોતાની આગવી સંસ્કૃતિ ધરાવતી ભૂમિ છે. કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં પ્રાચીન નગરી – ભદ્રેશ્વર આવેલી છે. આ નગરીનું જૂનું નામ ભદ્રાવતી હતું. આ નગરીમાં ભવ્ય ઇતિહાસ ધરાવતું દિવ્ય, મનોહર, વિશાળ, પરમપ્રભાવક શ્રી ભદ્રેશ્વર મહાતીર્થ આવેલું છે. આજથી ૨૪૯૯ વર્ષ પહેલાં અને વર્તમાન ચોવીસીનાં તીર્થકર શ્રી મહાવીર સ્વામી ભગવાનનાં નિર્વાણ પછી ૨૨ વર્ષે ભદ્રાવતી નગરીના તત્કાલીન રાજા સિદ્ધસેનની સહાનુભૂતિ અને સહાયથી ભદ્રાવતીના દેવચંદ શ્રાવકે આ ભૂમિ સંશોધન કરી, આ ભવ્યતીર્થનું શિલારોપણ કર્યું હતું. શ્રી મહાવીરસ્વામી ભગવાનના નિર્વાણ પછી ૪૫ વર્ષે પરમ પૂજ્ય શ્રી કપિલકેવલી મુનિવર પાસે મૂળનાયક શ્રી શામળિયા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી હતી. - ૨૫૦૦ વર્ષ પ્રાચીન આ તીર્થનું ગગનચુંબી શિખરવાળું નલિની ગુલ્મ દેવવિમાન જેવું ભવ્ય અનુપમ બાવન જિનાલય યાત્રાળુઓને મંત્રમુગ્ધ કરે છે. આ તીર્થનું શિલ્પ સ્થાપત્ય બીજાં તીથોકરતાં જુદા પ્રકારનું છે. શેઠ વર્ધમાન શાહે સંવત ૧૬૮૨ માં જીર્ણોદ્ધાર વખતે મૂળનાયક તરીકે શ્રી મહાવીર સ્વામી ભગવાનની શ્વેતવર્ણ ૬૧ સે.મી. ની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી. જૂના મૂળનાયક શ્રી શામળિયા પાર્શ્વનાથ ભગવાનની દેરાસરના પાછળના ભાગમાં દેરી નં ૨૫ માં પ્રતિષ્ઠા કરાવી હતી. શ્રી શામળિયા પાર્શ્વનાથ ભગવાનની બાજુમાં બે કાઉસગિયા પ્રતિમાજીઓ છે. શ્રી વિશ્વ શેઠ - વિજયા શેઠાણી ભદ્રાવતી નગરીમાં અરિહંત પરમાત્માના ઉપાસક શ્રી અર્હદાસ શ્રેષ્ઠિ રહેતા હતા. તેમના પત્ની અદાસી પણ ધર્મિષ્ઠ અને શ્રદ્ધાળુ હતા. તેમને વિજય નામનો દેવકુમાર જેવો એકનો એક પુત્ર હતો. તેને પણ બાલ્યકાળથી જ ધર્મપ્રત્યે સારી રુચિ હતી. તે સદા ધર્મશ્રવણ ને ગુરુમહારાજ પાસે ધાર્મિક અભ્યાસ કરતો. ધર્મદશનામાં શીલનું મહિમાવંતું માહાસ્ય જાણી વિજયકુમારે કિશોરાવસ્થામાં એવો નિયમ કર્યો હતો કે લગ્ન પછી શુકલ (અજવાળિયામાં – સુદ) પક્ષમાં બ્રહ્મચર્ય પાળવું. ભદ્રાવતી નગરીમાં ધનાવહ નામના અતિ ધનાઢય ધર્મિષ્ઠ શેઠ રહેતા હતા. તેમને ધનશ્રી નામની સુંદર સોહામણી ધર્મપ્રિય પત્ની હતી. તેમને એકની એક વિજયા નામની ધર્મપ્રિય પુત્રી હતી. તેને પણ એવો નિયમ કર્યો હતો કે લગ્ન પછી કૃષ્ણપક્ષમાં (અંધારિયામાં – વદ) બ્રહ્મચર્ય પાળવું. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ શ્રી ભદ્રેશ્વર મહાતીર્થ વિજય - વિજયાના લગ્ન થયાં. લગ્નની પહેલી રાત્રીએ એકબીજાને એકબીજાના બ્રહ્મચર્યના વ્રતની ખબર પડી અને બન્નેએ જીવનપર્યત બ્રહ્મચર્ય પાળ્યું. આ બ્રહ્મચારી દંપતી વિજય શેઠ-વિજયા શેઠાણીએ ભદ્રેશ્વરની પ્રથમ પ્રતિષ્ઠા વખતે શ્રી કપિલકેવલી મુનિવર પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી મુકિત પામ્યા. શેઠ જગડુશા : ચૌદમી સદીની આ વાત છે. ભદ્રાવતી નગરીમાં શેઠ જગડુશા નામના ધનિક શ્રેષ્ઠિ રહેતા હતા. એક વાર ભદ્રાવતીમાં આચાર્ય ભગવંત પધાર્યા. તે ખૂબ જ્ઞાની હતા. શેઠ જગડુશા આચાર્ય ભગવંતને વંદન કરવા ઉપાશ્રયમાં ગયા. ગુરુ ભગવંત જ્ઞાનથી આ સાચા દાનવીરને પારખી ગયા. ગુરુ ભગવંતે જગડુશાને કહ્યું કે, હે શ્રાવક! જીવદયાનો ધર્મ મહાન છે. આગામી ત્રણ વર્ષ ભયંકર સમય આવી રહ્યો છે. સંવત ૧૩૧૩-૧૩૧૪-૧૩૧૫ માં ભયંકર દુષ્કાળ પડશે. ધાન્યનો એક કણ મોતી કરતાં મોંઘામૂલનો થશે. પેટની આગ ઠારવાં લોકો ઢોરઢાંખર તો ઠીક પણ પેટનાં જણ્યાને ય વેચશે. ઘાસનું તણખલું સોનામહોર કરતાં કીમતી ગણાશે. જો પાણી પહેલાં પાળ નહીં બંધાય તો ધરતી રસાતાળ જશે, નહીં બનવાનું બનશે. શેઠ જગડુશાએ ગુરની વાણી માથે ચઢાવી. દેશ-વિદેશમાં જ્યાંથી અનાજ મળે અને જે ભાવમાં મળે તે ભાવે ખરીદવા માંડ્યું. પાટણમાં ૭૦૦ભંડારો અનાજના ભર્યા. દરેક ભંડારમાં તામ્રપત્ર મૂકયું કે આ કોઠારનું અનાજ ગરીબ લોકોનું છે. આવી રીતે શેઠ જગડુશાએ દેશને દુકાળના કપરા સમયમાંથી બચાવી લીધો. શેઠ જગડુશા માનતા હતા કે જો માનવી માનવતાનો ધર્મ પાળે તો જગતમાં સ્વર્ગ ઊતરે. શેઠ જગડુશાની સાધર્મિક ભકિત * એક પલ્લામાં બધો ધર્મ મૂકવામાં આવે અને બીજા પલ્લામાં સાધર્મિક વાત્સલ્ય મૂકવામાં આવે તો બન્ને પલ્લાં સરખા થશે.” "મહારાજા કુમારપાળે સાધર્મિકોના ઉદ્ધાર માટે ચૌદ કરોડ રૂપિયા ખર્યા હતા.” * તેજપાળના પત્ની અનુપમાદેવીએ વસ્તુપાળને કહ્યું કે જ્યાં સુધી સાધર્મિકને અન્ન અને વસ્ત્રનું દાન ના આપીએ ત્યાં સુધી દાન અધૂરું છે.” વસ્તુપાળ રસોડું ખોલ્યું. તેમના રસોડે રોજના ૨૮૦૦ માણસો જમતા હતા.” શેઠ જગડુશા સાધર્મિક ભકિત કરવા રોજ સોનું રૂપું મૂકી લાડવા બનાવતા Page #167 -------------------------------------------------------------------------- ________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો ૧૪૨ હતા. આ લાડવા આબરૂદાર કુટુંબો માટે બનાવતા હતા કે જે લજ્જાના માર્યા માંગી શકતા ના હોય. જેથી લાડવાનું નામ લાપિંડ આપ્યું હતું. શેઠ જગડુશા વહેલી પરોઢે જાતે જઈને આબરૂદાર કુટુંબમાં વહેંચી આવતા. આપણા જૈન શ્રેષ્ઠિઓ જો દાનવીર જગડુશા જેવા બને તો કોઈ પણ જૈન દુઃખી ના રહે, કોઈ પણ જૈન નોકરી વગરનો ના રહે. શ્રી ભદ્રેશ્વર મહાતીર્થનો નવમો જીર્ણોધાર શેઠ જગડુશાએ સંવત ૧૩૧૨ માં કરાવ્યો હતો તથા ભદ્રાવતી નગરી ફરતો મોટો કિલ્લો કરાવ્યો હતો. ભદ્રેશ્વર તીર્થમાં દાખલ થતાં પહેલાં શેઠ જગડુશાના વિશાળ ભવ્ય મહેલના ખંડેરો જોવામાં આવે છે. જ્યાં શેઠ જગડુશા પોતાના પરિવાર સાથે રહેતા હતા. મુખ્ય પ્રવેશદ્વાર - શ્રી ભદ્રેશ્વર તીર્થ (૧) શ્રી પાયચંદગચ્છનું ગુરુમંદિર શ્રી પાર્શ્વચન્દ્રસૂરિજી ગુરુમંદિર' આવે છે. (૨) શ્રી ખરતરગચ્છનું ગુરુમંદિર શ્રી જિનદત્તસૂરિશ્વરજી ગુરુમંદિર' આવે છે. જેમાં શ્રી જિનદત્તસૂરિશ્વરજી દાદાની ભવ્ય મૂર્તિ છે તથા તેમના જીવનના પ્રસંગો ચીતરેલા છે. (૩) ભોજનશાળાની સુંદર સગવડ છે. જમ્યા પછી છાશ આપવામાં આવે છે. (૪) બસ સ્ટેન્ડ, ચા-નાસ્તાની કેન્ટીન વગેરે આવે છે. શ્રી તપગચ્છનું ગુરુમંદિર શ્રી જીતવિજયજી ગુરમંદિર' આવે છે જેમાં શ્રી જીતવિજયજી દાદાની મૂર્તિ છે. આ ગુરુમંદિરમાં કચ્છમાં જેઓની પ્રેરણા અને ઉપદેશથી અનેક જૂના મંદિરોના જિણોદ્ધાર થયા તથા નવા મંદિરો બન્યાં તે આચાર્ય ભગવંત શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. નો ફોટો છે. જન્મ : સંવત ૧૯૮૧ ફલોદી દીક્ષા: સંવત ૨૦૧૭ ફલોદી પંન્યાસપદવી સંવત ૨૦૨૫ ફલોદી આચાર્ય પદવી સંવત ૨૦૨૯ શ્રી ભદ્રેશ્વર તીર્થ. (૬) બગીચો આવે છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ શ્રી ભદ્રેશ્વર મહાતીર્થ (૭) મુખ્ય મંદિર તથા ધર્મશાળાનું ભવ્ય પ્રવેશદ્વાર આવે છે. પ્રવેશદ્વારની સામે શ્રી ભદ્રેશ્વર મહાતીર્થનું ભવ્ય મંદિર આવેલું છે. મુખ્ય જિનાલયનું ત્રણ દ્વારા તથા કમાનવાળું પ્રવેશદ્વાર ખૂબ સુંદર છે. આ તીર્થનું શિલ્પ બીજા તીર્થો કરતાં જુદા પ્રકારનું છે. અઢી લાખ ચોરસ ફૂટ જેટલા વિશાળ ચોગાનમાં આ તીર્થ આવેલું છે. જિનાલયની ઊંચાઈ ૩૮ ફૂટ, લંબાઈ-૧૫૦ ફૂટ, પહોળાઈ ૮૦ ફૂટ છે. શિલ્પસ્થાપત્ય એવા પ્રકારનું છે કે પ્રવેશદ્વાર થી જ પ્રભુજીનાં દર્શન થાય છે. પર (બાવન) જિનાલય છે. દેરાસરમાં પ્રવેશદ્વારની બન્ને બાજુએ શ્રી મહાવીર સ્વામી ભગવાનનાં જીવનનાં પ્રસંગો ચીતરેલાં છે તથા પૂજા મંડપમાં તીર્થોના પટો ચીતરેલાં છે. જિનાલયમાં ર૧૮ સ્થંભો છે. ૧૪૬ પ્રભુ પ્રતિમાઓ છે. ગણધર શ્રી સુધર્માસ્વામી, શ્રી વાઘેશ્વરી દેવી, શ્રી ચક્રેશ્વરી દેવી, શ્રી મહાકાલી દેવી, શ્રી ઋષિકેશદેવી, શ્રી સરસ્વતી દેવીની મૂર્તિઓ છે તથા શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મ.સા.ની પાદુકાઓ મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાનની શ્વેતવર્ણ ૬૧ સે.મી. ની ભવ્ય મૂર્તિ છે તથા દેરાસરની પાછળની ભમતીમાં દેરી નં. ૨૫ માં જૂના મૂળનાયક શ્રી શામળિયા પાર્શ્વનાથ ભગવાનની બે કાઉસગિયા સાથેની ભવ્ય મૂર્તિ છે. મૂળનાયકનારંગમંડપમાં શિલાલેખની ઉપર શ્રી મહાવીરસ્વામી ભગવાનના અધિષ્ઠાયકદેવશ્રીમાતંગયક્ષ તથા અધિષ્ઠાયિકાદેવી-શ્રી સિદ્ધિકાદેવીના ગોખલાં પૂજા મંડપમાં દુર્ગાપુરના શ્રાવક શા આસુભાઈ વાઘજીએ સંવત ૧૯૦ થી સંવત ૧૯૭૫ જીવનના અંત સુધી ભાવના તથા નિષ્ઠાથી આ તીર્થની સાચવણીમાં પોતાની સેવા આપી હતી. તેની સ્મૃતિમાં તેમનું આરસનું પૂતળું (બસ્ટ) મૂળનાયક પ્રભુની સામસામ મૂકેલ છે. મુખ્યમંદિર નલિની ગુલ્મ દેવવિમાન જેવું ભવ્ય છે. સવારે તથા બપોરે સ્નાત્ર-પૂજા તથા પૂજા ભણાવવાની સગવડ છે. રોજ રાત્રે ભાવના બેસે છે. ભોજક ખૂબ સુંદર ગાય છે. વિશાળ સગવડતાવાળી ધર્મશાળા તથા બ્લોકો આવેલા છે. ઉપાશ્રય તથા ભોજનશાળાની સગવડ છે. આ તીર્થનો વહીવટ શેઠ વર્ધમાન કલ્યાણજી ટ્રસ્ટ સંભાળે છે. શેઠ વર્ધમાન કલ્યાણજી ટ્રસ્ટ Page #169 -------------------------------------------------------------------------- ________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો ૧૪૪ શ્રી વસઈ જૈન તીર્થ, મહાવીર નગર ભદ્રેશ્વર (કચ્છ) ૩૭૦ ૪૧૧. ફોન : વડાલા -૬૧ જીર્ણોદ્ધારો શ્રી ભદ્રેશ્વર મહાતીર્થના મોટા -૧૬ જીર્ણોદ્ધારો થયા છે. (૧) પહેલો જીર્ણોદ્ધાર વર નિર્વાણ સંવત : ૨૨૩માં શ્રી સંપ્રતિ મહારાજાનો (૨) બીજો જીર્ણોદ્ધાર શ્રી કલિકાચાર્યના ભાણેજનો (૩) ત્રીજો જીર્ણોદ્ધાર શ્રી વનરાજ ચાવડાનો (૪) ચોથો જીર્ણોદ્ધાર સંવત : ૨૧માં શ્રી કનક ચાવડાનો (૫) પાંચમો જીર્ણોદ્ધાર સંવત ઃ ૧૧૩૪ માં શ્રીમાલી શ્રેષ્ઠિઓનો (૬) છઠો જીર્ણોદ્ધાર મહારાજા કુમારપાળનો (૭) સાતમો જીર્ણોદ્ધાર સંવત ૧૨૦૮ માં શ્રી જગતચન્દ્રસૂરિજીના ઉપદેશથી (૮) આઠમો જીર્ણોદ્ધાર સંવત ૧૨૮૭માં શ્રી વસ્તુપાળ - તેજપાળનો (૯) નવમો જીર્ણોદ્ધાર સંવત ૧૩૧રમાં શેઠ જગડુશાનો (૧૦) દશમો જીર્ણોદ્ધાર વાઘેલા શ્રી સારંગદેવનો (૧૧) અગિયારમો જીર્ણોદ્ધાર સંવત ૧૫૯૬માં જામરાવળનો (૧૨) બારમો જીર્ણોદ્ધાર સંવત : ૧૬૨૨ માં જૈન સંઘનો (૧૩) તેરમો જીર્ણોદ્ધાર સંવત ૧૬૫૯માં મહારાયા ભારમલનો (૧૪) ચૌદમો જીર્ણોદ્ધાર સંવત ઃ ૧૬૮૨માં શેઠ વર્ધમાન શાહ તથા શેઠ પદમસિંહ શાહનો. (૧૫) પંદરમો જીર્ણોદ્ધાર સંવત : ૧૯૨૦માં શ્રી જૈન સંઘનો (૧૬) સોળમો જીર્ણોદ્ધાર સંવત : ૧૯૩૯માં મહા સુદ ૧૦ શુક્રવાર માંડવીના વાસી શેઠ મોણસી તેજસીની ધર્મપત્ની મીઠાબાઈએ કરાવ્યો. ગુંદાલા, ભદ્રેશ્વરથી મુન્દ્રા જતાં વચ્ચે ગુંદાલા ગામ આવે છે. ભદ્રેશ્વરથી ૧૮ કિલોમીટર દૂર છે. ગામમાં એક જ દેરાસર છે, જેમાં મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાન છે. જમણી બાજુ શ્રી નેમિનાથ ભગવાન તથા ડાબી બાજુ શ્રી સુમતિનાથ ભગવાન છે. પેઢી શ્રી વર્ધમાન કલ્યાણજી, ગુંદાલા (કચ્છ) Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રી હિંમતલાલ ચુનીલાલ મહેતા (સાણંદવાળા) શ્રીમતી પ્રભાવતી હિંમતલાલ મહેતા (સાણંદવાળા) ૧૦૭, ૧લે માળે, બ્રહ્માનંદ એપાર્ટમેન્ટ જૈન મરચન્ટ સોસાયટી અમદાવાદ - ૩૮000૭ ટે.નં. ૪૧૩૯૫ Page #171 -------------------------------------------------------------------------- ________________ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ મુન્દ્રા કિલ્લાથી સુરક્ષિત અને સુંદર રચના અને ઇમારતોના કારણે મુન્દ્રાને કચ્છનું પેરીસ શહેર કહેવામાં આવે છે. પ્રાચીન શહેર છે. ભદ્રેશ્વરથી ૨૬ કિલોમીટર તથા ગુંદાલાથી ૮ કિલોમીટર દૂર છે. પ્રવેશદ્વાર પ્રાચીન છે. શ્રી ભદ્રેશ્વર મહાતીર્થ (૧) શ્રી શીતલનાથ ભગવાનનું દેરાસર મૂળનાયક શ્રી શીતલનાથ ભગવાન છે. તેમની જમણી બાજુએ શ્રી અજીતનાથ ભગવાન છે તથા ડાબી બાજુએ શ્રી મહાવીરસ્વામી ભગવાન છે. ઉપરના માળે શ્રી આદીશ્વર ભગવાન છે. તીર્થોના પટો પણ છે. આ દેરાસરની પ્રતિષ્ઠા સંવત ૧૯૩૩માં થઈ હતી. (૨) શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર મૂળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન છે. જમણી બાજુએ શ્રી સંભવનાથ ભગવાન છે. તથા ડાબી બાજુએ શ્રી નેમિનાથ ભગવાન છે. પ્રતિષ્ઠા સંવત ૧૯૧૮ પોષ વદ ૫ ના રોજ થઈ હતી. મૂળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ૩૫૦ વર્ષ પુરાણી છે. તીર્થોના પટો છે. પેઢી શ્રી તપગચ્છ જૈન સંઘ - મુંદ્રા (કચ્છ) (૩) શ્રી મહાવીર સ્વામી ભગવાનનું દેરાસર-મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ભગવાન છે. (૪) મુન્દ્રા ગામની બહાર શ્રી અમીઝરા પાર્શ્વનાથ ભગવાનનું મેડા ઉપર દેરાસર છે. મૂળનાયક શ્રી અમીઝરા પાર્શ્વનાથ ભગવાનની શ્વેત પ્રતિમાજી છે. જમણી બાજુએ શ્રી અભિનંદન સ્વામી ભગવાનની શ્યામ મૂર્તિ છે, જ્યારે ડાબી બાજુએ શ્રી અરનાથ ભગવાનની શ્યામ મૂર્તિ છે. દેરાસરના પાછળના ભાગમાં લીલી ખારેકનાં વૃક્ષો છે. (૫) મુન્દ્રા ગામની બહાર દરવાજાની સામે દાદાવાડી છે, જેમાં અચળગચ્છના ગુરુ હર્ષજીની પાદુકાવાળી છત્રી છે. એના ઉપર સંવત ૧૭૯૭ માગશર વદ ૧૦ના રોજ ગુરુ હર્ષજી સ્વર્ગવાસી થયાનો લેખ છે. ભુજપુર મુન્દ્રાથી ભુજપુર ૧૬ કિલોમીટર દૂર છે. ગામમાં પેસતાં દેરાસરના કોટ ઉપર શ્રી વસ્તુપાળ તેજપાળનું ચિત્ર દોરેલું છે. શ્રી વસ્તુપાળ - તેજપાળના પિતાશ્રી આશરાજ તથા માતાજી કુમારદેવીનું અવસાન થયું. માતા-પિતાનો શોક ઓછો Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ . ભારતના મુખ્ય જૈન તીર્થો કરવા સિદ્ધાચલજીની યાત્રા કરવાનું નક્કી કર્યું. પોતાની પાસેનું ધન દાટીને યાત્રાએ જવાનો વિચાર કર્યો. ઝાડ નીચે જ્યાં ધન દાટવા ગયા, ત્યાં ધનનો ચરૂ નીકળ્યો. અનુપમાદેવીએ વસ્તુપાળને કહ્યુ કે નીચ ગતિમાં જવું હોય તો ધનને જમીનમાં દાટો બાકી ઊચી ગતિમાં જવું હોય તો ડુંગરના પહાડો શિખરોથી શોભાવો અર્થાત્ પહાડો ઉપર સુંદર જિનમંદિરો બંધાવો. શ્રી વસ્તુપાળ – તેજપાળે શ્રી શત્રુંજય, શ્રી ગિરનાર, શ્રી દેલવાડા ઉપર ભવ્ય મંદિરો બંધાવ્યાં. - ભુજપુરમાં ભવ્ય વિશાળ દેરાસરો છે. દેરાસરની બાંધણી સુંદર છે. મૂળ નાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન છે. બાજુમાં શ્રી મહાવીર સ્વામી ભગવાનનું દેરાસર છે. ભોંયરામાં શ્રી કેશરીયાજી ભગવાન છે તથા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો મોટો ફોટો છે. દેરાસરની સામે ઉપાશ્રય છે. પેઢી શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર, ભુજપુર તા. મુન્દ્રા (કચ્છ) પિન નં. ૩૭૦ ૪૦૫. મોટી ખાખર ભુજપુરથી મોટી ખાખર ૯ કિલોમીટર દૂર છે. ૪૫૦ વર્ષ જૂનું દેરાસર છે. મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન છે. શ્રી પુંડરીકસ્વામી ગણધરની પ્રાચીન પ્રતિમાજી છે. પ્રાચીન જ્ઞાન ભંડાર છે. બાજુમાં ઉપાશ્રય છે. પેઢી – શ્રી કચ્છ મોટી ખાખર શ્રી આદીનાથ પ્રભુના જૈન દેરાસરજીની પેઢી-મોટી ખાખર (કચ્છ) નાની ખાખર મોટી ખાખરથી નાની ખાખર ૭ કિલોમીટર દૂર છે. ૧૦૦ વર્ષ જૂનું દેરાસર છે. મૂળનાયક શ્રી ચિતામણી પાર્શ્વનાથ ભગવાન છે. જમણી બાજુએ શ્રી પદ્મપ્રભસ્વામી ભગવાન તથા ડાબી બાજુએ શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાનની મૂર્તિ છે. દેરાસર ભવ્ય અને વિશાળ કમ્પાઉન્ડવાળું છે. નાની ખાખર (કચ્છ) પિન કોડ નં. ૩૭૦૪૩૫. Raiesi નાની ખાખરથી બિંદડા ૬ કિલોમીટર દૂર છે. વિશાળ દેરાસર છે. મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાન છે. દેરાસરના ઉપરના ભાગમાં શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાન છે. બાજુમાં શ્રી નેમિનાથ ભગવાન તથા શ્રી પાર્શ્વનાથ ભગવાનની દેરીઓ છે. દેરાસરના પાછળના ભાગમાં તીર્થોના પટો છે તથા દેરાસરની વચ્ચે સમવસરણ છે. જેમાં શ્રી મહાવીરસ્વામીની ભગવાનની ચૌમુખજી પ્રતિમાઓ છે. દાનવીર શેઠ જગડુશા તથા સ્થૂલિભદ્ર મુનિ વગેરે ચિત્રો છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ શ્રી લાયજા તીર્થ ૭૨ જિનાલય બિંદડા ગામથી ૭૨ જિનાલય ૯ કિલોમીટર દૂર છે. વિશાળ જમીનમાં ૭ર શિખરોવાળું ભવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું છે. મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાન છે. અચલગચ્છાધિપતિ પ.પૂ. આચાર્ય શ્રી ગુણસાગરસૂરિશ્વરજી મ.સા. નું સમાધિમંદિર છે. બાજુમાં વિશાળ ધર્મશાળાઓ, ભોજનશાળા વગેરેની સગવડ છે. શ્રેષ્ઠિ ગાલા પરિવારે આ તીર્થમાં સારી રકમ વાપરી છે. પેઢી – શ્રી આર્ય કલ્યાણ જૈન ચેરીટેબલ ટ્રસ્ટ માંડવી – ભૂજ સડક ઉપર, કોડાય - તલવાણા વચ્ચે, તા. માંડવી-કચ્છ ફોન નં. ૪૨૬. માંડવી (૧) ૭૨ જિનાલયથી શ્રી મેઘજી સેજપાલ જૈન આશ્રમ કચ્છ – માંડવી ૭ કિલોમીટર દૂર છે. ભવ્ય પ્રવેશદ્વાર છે. નિરાધાર વૃદ્ધ - ભાઈ બહેનો માટે આ આશ્રમ છે. તેઓના માટે રહેવા જમવાની સગવડ છે. તેમ જ વૈદકીય સારવાર આપવામાં આવે છે. વિહાર કરવા માટે અસમર્થ સાધુ સાધ્વીને માટે પણ રહેવાની - ગોચરી માટે સગવડ છે. યાત્રિકો માટે ઊતરવાની તથા જમવાની સગવડ છે. સુંદર દેરાસર છે, જેમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન છે. દાદાવાડીમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે. માંડવી ગામમાં -વાણિયાફળીમાં શ્રી મહાવીરસ્વામી ભગવાનનું દેરાસર છે. (૪) માંડવી ગામમાં - પાટલા બજારમાં શ્રી ધર્મનાથ સ્વામી ભગવાનનું દેરાસર છે. (૫) માંડવી ગામમાં - પાટલાબજારમાં શ્રી શીતલનાથ ભગવાનનું દેરાસર છે. (૬) માંડવી ગામમાં -આંબા બજારમાં શ્રી મહાવીરસ્વામી ભગવાનનું દેરાસર છે. (૭) માંડવી બંદર - ઉપર શ્રી અજીતનાથ ભગવાનનું ભવ્ય દેરાસર છે. અહીંથી બંદર જોવા જવાય છે. માંડવી પ્રાચીન બંદર છે. (૨) (3) મા શ્રી લાયજા તીર્થ :::::::::: ::::::: ::::::: : ::::: : : માંડવીથી લાયજાતીર્થ ૧૭ કિલોમીટર દૂર છે. ગામના નાકે વાહન ઊભા Page #175 -------------------------------------------------------------------------- ________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો ૧૪૮ રાખીને ગામમાં ચાલતાં જવું પડે છે. ભવ્ય દેરાસર છે. મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ભગવાન છે. તેમની જમણી બાજુએ શ્રી ઋષભદેવ ભગવાન છે. જ્યારે ડાબી બાજુએ શ્રી અજીતનાથ ભગવાન છે. ઉપરના ભાગમાં દેરાસર છે. જેમાં મનોહર આરસનું સમવસરણ છે. જેમાં સંપ્રતિ મહારાજાના સમયના શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. આ દેરાસરની પ્રતિષ્ઠા સંવત ઃ ૧૯૭૯ મહા સુદ ૧૧ તા. ૨૮-૧-૧૯૨૩ ના રોજ થઈ હતી. દેરાસર ખૂબ સુંદર છે. દેરાસરની સામે ધર્મશાળા, ભોજનશાળા, ઉપાશ્રય છે. પેઢી - શ્રી લાયજા કચ્છ વિશા ઓશવાળ દેરાવાસી જૈન મહાજન, લાયજા, કચ્છ ૩૭૦૪૭૫, ટે નં. ૩૫. મસા લાયજાતીર્થથી ડુમરા ૨૮ કિલોમીટર દૂર છે. જેમાં મૂળનાયક શ્રી ચન્દ્રપ્રભસ્વામી ભગવાનની મૂર્તિ છે. સાંધાણ ડુમરાથી સાંધાણ ૫ કિલોમીટર દૂર છે. સાંધાણમાં ભવ્ય દેરાસર છે, જેમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન છે. સંવત ૧૯૧૦માં શેઠ માંડણ તેજસી ધુલ્લાએ આચાર્ય શ્રી મુકિત સાગરજીના ઉપદેશથી બંધાવેલ છે. આજુબાજુ થઈ કુલ નવ દેરાસરો છે. જેથી આ દેરાસરને 'નવટૂકયા તિલકટૂક' કહે છે. મુખ્ય દેરાસરની આજુબાજુમાં શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન, શ્રી સંભવનાથ ભગવાન, શ્રી મહાવીરસ્વામી ભગવાન, શ્રી પદપ્રભસ્વામી ભગવાન વગેરે મંદિરો છે. આ દેરાસર પાલીતાણાની ટૂક જેવું ભવ્ય લાગે છે. આ તીર્થના નિર્માણમાં શેઠશ્રી નરશી નાથાએ સારો ફાળો આપ્યો છે. ' શ્રી સુથરી તીર્થ (મોટી પંચતીર્થી) 1 સાંધાણથી સુથરી તીર્થ ૯ કિલોમીટર દૂર છે. મોટી પંચતીર્થીનું આ એક મોટું તીર્થ છે. પ્રભુની પ્રતિમાજી ખૂબ જ ચમત્કારિક છે. દેરાસરમાં મૂળનાયક ''શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથ ભગવાન' ની ૩૦ સે.મી. ની શ્વેત વર્ણ પદ્માસનસ્થ પ્રતિમાજી છે. દેરાસર ભવ્ય અને વિશાળ છે. બાંધણી દેવવિમાન જેવી છે. દેરાસરની પ્રતિષ્ઠા સંવત ૧૮૯૬ વૈશાખ સુદ ૮ થઈ હતી. પ્રભુ પ્રતિમાના ચમત્કારો પ્રસિદ્ધ છે. કહેવાય છે કે ઉદેશી શ્રાવકને આ પ્રતિમાજી એક ગામડિયા પાસેથી પ્રાપ્ત થયા હતા. પ્રભુની પ્રતિમાના દર્શન માટે કોઠારનો દરવાજો ખોલતાં, આખો કોઠાર ખાદ્ય પદાર્થોથી ભરપૂર જણાયો. જ્યારે Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ શ્રી કોઠારા તીર્થ આ ભવ્ય મંદિર બંધાયું અને સ્વામી વાત્સલ્યના ભોજન સમયે એક વાસણમાં રાખેલું ઘી આવશ્યકતા પ્રમાણે વાપરવા છતાં આ વાસણ ઘીથી ભરેલું જ રહ્યું. ત્યારથી આ પ્રતિમાજી શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથ ભગવાન કહેવાય છે. અહીંયા ચાર વર્ષ પહેલાં ઓછા વરસાદના કારણે પાણીની તંગી ઊભી થઈ. એક શ્રાવકને દેવી સંકેત થતાં એક ખાડો ખોદવામાં આવ્યો અને પુષ્કળ પ્રમાણમાં નિર્મળ પાણી મળ્યું. વર્ષમાં બે વખત સૂર્યકિરણો ભગવાનની પ્રતિમાનો ચરણ સ્પર્શ કરે છે. આ મંદિર વિશાળ માળવાળું, અનેક શિખરોથી શોભાયમાન હોવાથી ખૂબ આકર્ષક લાગે છે. ઉપરના માળે ચૌમુખજી છે. જેમાં મૂળનાયક શ્રી કુંથુનાથ ભગવાનની ૩૧” ઈચના ચાર પ્રતિમાજી છે. બીજા શિખરબંધી દેરાસરમાં શ્રી ઋષભદેવ ભગવાન છે. શ્રી ગૌતમસ્વામી તથા શ્રી પદ્માવતી દેવીની નિરાળા ઢંગની બનેલી પ્રાચીન પ્રતિમાજીઓ છે. જે દર્શનીય છે. સુથરીમાં વિશાળ સગવડતાવાળી ધર્મશાળા, ભોજનશાળા, પાંજરાપોળ છે વ્યાખ્યાન હૉલ તથા જ્ઞાનમંદિર પણ છે. આચાર્ય શ્રી રત્નસાગરસૂરિજી સંવત : ૧૯૨૮ માં સુથરીમાં કાળધર્મ પામ્યા હતા. દાનપ્રેમી શ્રી ખેતશી ખીમસી તેમ જ પ્રસિદ્ધ સર વિસનજી ત્રિકમજી નાહરની આ જન્મભૂમિ છે. પેઢી - શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી તા. અબડાસા મુ.પો. સુથરી (કચ્છ) શ્રી કોઠારા તીર્થ (મોટી પંચતીર્થ શ્રી કલ્યાણ ટક” શ્રી સુથરીતીર્થથી શ્રી કોઠારા તીર્થ ૧૨ કિલોમીટર દૂર છે. કોઠારાના ત્રણ રતન જેવા શ્રાવકો (૧) શા. વેલજી માલ લોડાયા, (૨) શા. શિવજી નેણશી લોડાયા (૩) શા. કેશવજી નાયક ગાંધી મોહતા હતા. આ ત્રણે મહાનુભાવોએ ધર્મપ્રભાવનાકારી એકરાગતા સાધીને અને લાખો કોરીનો ઉલ્લાસ અને ઉદારતાથી સદ્વ્યય કરીને કોઠારામાં એવો આલીશાન દેવવિમાન જેવો દિવ્ય અને ધ્યાનનિષ્ઠ યોગી જેવો ભવ્ય જિનપ્રાસાદ બનાવ્યો છે કે જેણે દેશભરના વિશિષ્ટ, વિરલ અને કળામય દેવાલયોમાં સ્થાન મેળવ્યું છે. કોઠારાના આ ત્રણે શ્રાવકો ધન કમાવવા Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ભારતનાં મુખ્ય જૈન તીર્થો મુંબઈ ગયા. ખૂબ ધન કમાયા અને જેનો વ્યય (ઉપયોગ) આવુ સુંદર તીર્થ બનાવવામાં કર્યો. આ તીર્થની પ્રતિષ્ઠા સંવત ૧૯૧૮ મહાસુદ-૧૩ બુધવારના શુભ દિવસે – અચલગચ્છના આચાર્ય શ્રી રત્નસાગરસૂરીશ્વરજીના શુભ હસ્તે થઈ હતી. મૂળનાયક શ્રી શાંતિનાથ ભાગવાનની ૯૦ સે.મી. ની શ્વેતવર્ણ પદમાસનસ્થ મૂર્તિ છે. શ્રી મુનિસુવ્રતસ્વામી, શ્રી સુપાર્શ્વનાથ ભગવાન, શ્રી શાશ્વત જિન તથા ભોંયરામાં શ્રી કુંથુનાથ ભગવાનની પ્રતિમાજી છે. મંદિરના ઉપલા માળે શ્રી ધર્મનાથસ્વામી વગેરે ત્રણ ચોમુખજી બિરાજમાન છે. આખો જિનપ્રાસાદ પાંચ શિખરો, સમવસરણ અને ઘુમ્મટોથી ખૂબ દેદીપ્યમાન બનેલ છે. મુખ્ય જિનમંદિરની આસપાસ આ ત્રણે શ્રેષ્ઠીઓનાં સગાં અને સ્નેહીઓએ બનાવેલાં નાનાં મોટાં શિખરબંધી મંદિરો આ તીર્થની રમ્યતા અને શિલ્પ સમૃદ્ધિમાં ઘણો ઉમેરો કરવાની સાથે આ જિનપ્રાસાદને કળા અને સૌન્દર્યના ધામ તરીકેનું ગૌરવ આપી જાય છે. આ તીર્થસ્થાનની આસપાસ પાંચ કોઠાવાળો ઊંચો ગઢ છે. પ્રવેશદ્વાર બાર ફૂટ જેટલું ઊંચું અને છ ફૂટ પહોળું છે. પ્રવેશદ્વારના થાંભલા તથા તોરણ ઉપર સારા પ્રમાણમાં કોતરણી કરવામાં આવી છે. દેરાસરના મુખ્ય પ્રવેશદ્વારની બન્ને બાજુ આબુના દેરાસરમાંના દેરાણી-જેઠાણીના ગોખલાની યાદ અપાવે એવા સુંદર કોતરણીવાળા ગોખલાઓ રચવામાં આવ્યા છે. જિનાલયની ૭૮ ફૂટની લંબાઈ છે. ૬૯ ફૂટની પહોળાઈ અને ૭૩-૫ ફૂટની ઊંચાઈ જેવા વિશાળતા ધરાવતા નાના - મોટા બાર જેટલા શિખરો - ઘુમ્મટો છે. દેરાસરની આજુબાજુ સુંદર પુતળીઓ કોતરેલી છે. આ તીર્થને ''કલ્યાણ ટૂક’' એવું સુંદર નામ આપવામાં આવ્યું છે. મુખ્ય જિનાલયને મેરુપ્રભ જિનાલયની ઉપમા આપવામાં આવી છે. ધર્મશાળા – ભોજનશાળાની સગવડ છે. પેઢી : શ્રી શાંતિનાથજી જૈન દેરાસર પેઢી તાલુકો અબડાસા, મુ. પોસ્ટ કોઠારા - ૩૭૦૬૪૫ તારઘર ટેલિફોન પી.સી.ઓ. કોઠારા (કચ્છ) શ્રી જખૌતીર્થ - મોટી પંચતીર્થી શ્રી રત્ન ક" કોઠારાથી શ્રી જખૌતીર્થ ૩૦ કિલોમીટર દૂર છે. એક જ કોટની અંદર નવ 66 Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ શ્રી જખૌતીર્થ મંદિરોનો સમૂહ છે. જખૌના લોડાયા ગોત્રના શા રતનશીના બે સુપુત્રો શેઠજીવરાજ રતનશી અને શેઠ ભીમશી રતનશીએ અચલગચ્છના આચાર્ય શ્રી મુકિતસાગરસૂરિજીના ઉપદેશથી આ મનોહર જિનાલય બંધાવીને સંવત ૧૯૦૫ મહા સુદ પ વસંતપંચમી ને સોમવારે પ્રતિષ્ઠા કરાવી પોતાના પિતાના નામ ઉપરથી આ જિનાલયનું શ્રી રત્ન ટૂક' નામ આપ્યું. મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાનની ૮૪ સે.મી. ની શ્વેત પદમાસનસ્થ મૂર્તિ છે. આ ટૂકમાં ૯ દેરાસરો નીચે મુજબ છે : (૧) શ્રી મહાવીર સ્વામી ભગવાન, ઉપરના માળે શ્રી સંભવનાથ ભગવાન. (૨) શ્રી સુવિધિનાથ ભગવાન. (૩) શ્રી આદીશ્વર ભગવાન (ચૌમુખજી) દેરીઓ - શ્રી શ્રેયાંસનાથ ભગવાન - શ્રી નેમિનાથ ભગવાન. (૪) શ્રી જીરાવાળા પાર્શ્વનાથ ભગવાન, ઉપરના માળે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન. (૫) શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન, ઉપરના માળે શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભગવાન (૬) શ્રી ગૌતમસ્વામી ગણધર ભગવંત (૭) શ્રી શાંતિનાથ ભગવાન. (૮) શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાન. (૯) શ્રી દાદા કલ્યાણસાગરસૂરીશ્વરજી મ.સા. (૧૦) શ્રી પરોણા પ્રતિમાજી ૨૦ પ્રાચીન પ્રતિમાજી છે નવા બનતાં દેરાસરોમાં જેમને પ્રાચીન પ્રતિમાજીની જરૂર હોય તેમને શ્રી જખૌ રત્નટૂક જૈન દેરાસરજી પેઢીનો સંપર્ક સાધવો. દેરાસરની બાજુમાં ઉપાશ્રય, સગવડવાળી ધર્મશાળા, ભોજનશાળા વગેરેની સગવડ છે. પેઢી – શ્રી રત્ન ટૂક જૈન દેરાસર પેઢી મુ.પો. જખૌ પિન-૩૭૦ ૬૬૦ (કચ્છ) અબડાસા (કચ્છ) તારઘર જખૌ ટે. નં. ૨૪. Page #179 -------------------------------------------------------------------------- ________________ શ્રી નલિયા તીર્થ - મોટી પંચતીર્થી ''વીરવસહી' શ્રી જખૌ તીર્થથી શ્રી નલિયા તીર્થ -૧૩કિલોમીટર દૂર છે. કચ્છના સાહસિક અને દાનશૂર મહાજનોએ કચ્છને સુખી કરવામાં, દેશ, ધર્મ અને સમાજની સેવામાં સત્કાર્યો કરીને પોતાના નામને ચિરસ્મરણીય બનાવ્યું છે. એમાં શ્રેષ્ઠિ નરશી નાથાનું સ્થાને આદર અને ગૌરવભર્યું છે. કોઠારા નગર શ્રેષ્ઠિ નરશી કેશવજી નાયકના જીવન અને ધર્મકાર્યોથી ગૌરવશાળી બન્યું છે. તેમ નલિયા ગામ શ્રેષ્ઠિ નરશી નાથાના જીવન અને ધર્મકાર્યોથી ગૌરવશાળી બન્યું છે. નલિયા ગામને કચ્છની મોટી પંચતીર્થીનું સ્થાન મળ્યું તે શ્રેષ્ઠિનરશી નાથાની ધર્મશ્રદ્ધા અને ઉદારતાના પ્રતાપે જ. આ ધર્મ પુરુષે ગચ્છનાયક શ્રી મુકિતસાગરસૂરિજીના ઉપદેશથી પોતાના વતન નલિયામાં શ્રી ચંદ્રપ્રભસ્વામીનું ભવ્ય સુંદર જિનાલય બંધાવીને એની પ્રતિષ્ઠા સંવત ૧૮૯૭ મહા સુદ-૫ (વસંતપંચમી) બુધવારના રોજ આચાર્ય શ્રી મુકિતસાગર સૂરીશ્વરજીની નિશ્રામાં કરાવી જિનાલયનું નામ 'વીરવસહી' આપ્યું. મૂળનાયક શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાનની ૭૫ સે.મી. ની પદ્માસનસ્થ શ્વેત પ્રતિમાજી છે. વિશાળ સોળ શિખરો અને ચૌદ મંડપોવાળું મંદિર તેની કલા માટે પ્રસિદ્ધ છે. આ જ ચોગાનમાં બીજાં ૨ મંદિરો છે : (૧) શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર (૨) શ્રી અષ્ટાપદનું દેરાસર શેઠનરશી નાથા અને તેમના ધર્મપત્નીની મૂર્તિ છે તથા બીજી મૂર્તિ શેઠ નરશી નાથા, તેમના ધર્મપત્ની તથા પુત્ર સાથેની છે. અહીં ધર્મશાળા, ભોજનશાળા, આંબલશાળા, પાઠશાળા, જ્ઞાનમંદિર, બાલાશ્રમ, કન્યાશાળા, સદાવ્રત, મહાજનવાડી વગેરે અનેક સંસ્થાઓ છે. પેઢી - શ્રી કચ્છ દશા ઓસવાળ જૈન મહાજન છે. જૈન દેરાસર, મુ.પો. નલિયા પિ.કો ન. ૩૭૦ ૬૫૫ તા. અબડાસા (કચ્છ) તારઘર - ટેલિફોન નં. ૨૭. Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રી તેરા તીર્થ - મોટી પંચતીર્થી શ્રી નલિયા તીર્થથી શ્રી તેરાતીર્થ -૧૩ કિલોમીટર દૂર છે. આ તીર્થમાં બે જિનમંદિરો છે. શ્રી જીરાવલી પાર્શ્વનાથ ભગવાનનું અને બીજું શ્રી શામળિયા પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે, જે પ્રાચીન છે. જ્યારે શ્રી જીરાવાલા પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર પાછળથી બનેલ છે. શ્રી જીરાવાલા પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર મૂળનાયક શ્રી જીરાવાલા પાર્શ્વનાથ ભગવાનની ૬૮ સે.મી. ની શ્વેતવર્ણ પદમાસનસ્થ મૂર્તિ છે. આ મંદિરની ભવ્યતા અને કલા સૌન્દર્ય રોમાંચક છે. નવ શિખરોની ધજાઓથી શોભતું આ મંદિર દેવવિમાન જેવું છે. આ જિનાલયની પ્રતિષ્ઠા સંવત ૧૯૧૫ મહા સુદ પ (વસંત પંચમી) સોમવારે આચાર્ય શ્રી રત્નસાગરસૂરિશ્વરજીની નિશ્રામાં થઈ હતી. શેઠ હીરજી ડોસાભાઈ તથા શેઠ પાસવીર રાયમલ નામના શ્રેષ્ઠિઓએ બંધાવ્યું હતું. આ બન્ને શ્રેષ્ઠિઓની મૂર્તિઓ રંગમંડપમાં કોતરેલી છે. મુખ્ય દેરાસરની આજુબાજુ નીચે મુજબ દેરીઓ આવેલી છે (૧) શ્રી ચન્દ્રપ્રભસ્વામીનું દેરાસર (૨) શ્રી સુમતિનાથ ભગવાનનું દેરાસર (૩) શ્રી કુંથુનાથ ભગવાનનું દેરાસર. (૪) શ્રી અજીતનાથ ભગવાનનું દેરાસર, (૫) શ્રી સંભવનાથ ભગવાનનું દેરાસર. (૬) શ્રી કલ્યાણસાગરસૂરિની મૂર્તિવાળી દેરી. બાજુમાં એક મોટા ઓરડામાં તીર્થોના પટો આવેલા છે. મુખ્ય દેરાસરની સામે શ્રી શામળિયાજી પાર્શ્વનાથ ભગવાનનું કાચનું પ્રાચીન મંદિર છે. આ મંદિર આશરે ૩૦૦ વર્ષ પહેલાં ગોરજી હીરાચંદ તારાચંદે બંધાવ્યાનું કહેવાય છે. રંગમંડપમાં કાચનું ચિત્રકામ સુંદર છે. શ્રી શામળિયા પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય પ્રતિમાજી છે. તેમની પાસેથી ખસવાનું મન થાય તેમ નથી. ધર્મશાળા તથા ભોજનશાળાની સુંદર સગવડ છે. પેઢી – શ્રી જીરાવાળા પાર્શ્વનાથ જૈન દેરાસર ટ્રસ્ટ તેરા (કચ્છ) તા. અબડાસા પિન -૩૭૦ ૬૦ Page #181 -------------------------------------------------------------------------- ________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો ટે. નં. ૨૩. - 1 ધર્મશાળા – ભોજનશાળા – પેઢી - શ્રી કચ્છી દશા ઓસવાલ જૈન મહાજન સાર્વજનિક ટ્રસ્ટ તેરા (કચ્છ) તા. અબડાસા પિન - ૩૭૦૬૬૦ ટેનં. ૨૪. પાટનગર ‘ભુજ’ કચ્છ શ્રી તેરાતીર્થથી ભુજ ૮૭ કિલોમીટર દૂર છે. અમદાવાદથી ભુજ ૪૧૧ કિલોમીટર દૂર છે. રાજકોટથી ૨૩૧ અને સુરેન્દ્રનગરથી ૨૭૧ કિલોમીટર દૂર છે. ભુજ કચ્છનું પાટનગર છે. ખૂબ ાચીન અને ભવ્ય સુંદર ઐતિહાસિક શહેર છે. ભુજ શહેરની રક્ષા કરતો ૫૮૦ ફૂટ ઊંચો ભુજિયો કિલ્લો છે. જેમાં ભુજિયા નાગનું ઈટાલિયન ઢબની બાંધણીવાળું સુંદર મંદિર છે. ભુજ ગામમાં - ૩ દેરાસરો છે. (૧) વાણિયાવાડમાં શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર છે. પ્રવેશદ્વારમાં નોબતખાનાનું સુંદર ચિત્ર છે. ૧૫૪ (૨) વાણિયાવાડમાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું સુંદર મંદિર છે. દેરાસર બંધાવનાર બન્ને ભાઈઓની તેમની પત્નીઓ સાથેની મૂર્તિઓ છે. (૩) વાણિયાવાડમાં શ્રી આદીશ્વર ભગવાનનું દેરાસર છે. જેમાં ટાઈલ્સમાં શ્રી મહાવીરસ્વામી ભગવાન તથા શ્રી ગૌતમસ્વામીની મૂર્તિઓ છે તથા દેરાસરનો શિલાલેખ છે. આ દેરાસર સંવત ૧૬૫૦ માં બંધાવ્યું હતું. (૪) ગામ બહાર દાદાવાડી છે, જેમાં શ્રી સંભવનાથ ભગવાનનું ભવ્ય દેરાસર છે. શ્રી ઘંટાકર્ણ મહાવીરનું દેરાસર છે. તથા મોટા હૉલમાં તીર્થોના પટો છે. બાજુમાં પ્રાચીન ધર્મશાળા છે. ભોજનશાળા : ભુજ ગામમાં મેઈનબજાર, વાણિયાવાડની શેરી, નાની પોશાળમાં મેડા ઉપર આવેલી છે. શ્રી રાધવજી માધવજી જૈન ભોજનશાળા નામ છે. ભુજ ગામમાં જોવા લાયક સ્થળો (૧) મ્યુઝિયમ (૨) રાજાનો વિશાળ મહેલ છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧પપ પાટનગર ભુજ (૩) આયનામહેલ – રાજાના કુટુંબે વાપરેલ વસ્તુઓનો સંગ્રહ છે. (૪) દરબારગઢ (૫) બુલંદ ટાવર (૬) હમીરસ તળાવ - જે ખૂબ મોટું છે. અમદાવાદના કાંકરિયા તળાવ અને નગીનાવાડી જેવી બાંધણી છે. (૭) શ્રી સ્વામીનારાયણ મંદિર ભુજમાં બાટીક પ્રિન્ટની કચ્છી ચાદરો તથા લુંગી સારી મળે છે. સંસ્થા - શ્રી વિશા ઓશવાળ જૈન ગુર્જર જ્ઞાતિ ઠે. વાણિયાવાડ, શેઠ ડોસાભાઈ લાલચંદ રોડ, ભુજ (કચ્છ) પિ. ૩૭૦ ૦૦૧. કોર (૧) ભુજથી ૧૬૩ કિલોમીટર દૂર કોટેશ્વર સમુદ્ર કાંઠે આવેલું તીર્થધામ છે. અહીં શરણેશ્વર, કલ્યાણેશ્વર, કમલાદેવી વગેરેના મંદિરો છે. (૨) નારાયણ સરોવર - ભુજથી ૧૬૦ કિલોમીટર દૂર છે. પુરાણપ્રસિદ્ધિ પાંચ સરોવરમાંનું આ એક સરોવર છે. તીર્થધામ પણ છે. ત્રિકમરાયજી, આદિનારાયણ, લક્ષ્મીનારાયણ, મહાપ્રભુજીની બેઠક વગેરે છે. કાર્તિકી પૂનમે મેળો ભરાય છે. અંજાર ભુજથી અંજાર ૪૬ કિલોમીટર દૂર છે. અંજાર કચ્છનું ઐતિહાસિક શહેર છે. ગામના નાકે શ્રીમતી જડાવબેન લવજીભાઈ પારેખ જૈન ભવન અતિથિગૃહ છે. (ધર્મશાળા, બાજુમાં દાદાવાડી છે. મેડા ઉપર શ્રી વિમળનાથ ભગવાનનું દેરાસર છે તથી ભોજનશાળા છે. ઊતરવા - જમવાની સારી સગવડ છે. અંજાર ગામમાં ત્રણ દેરાસરો છે: (૧) મોચી બજારમાં શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનનું દેરાસર છે. (૨) પટણી બજારમાં શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર છે. (૩) ગંગા બજારમાં શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે. અહીં વિખ્યાત બહારવટિયાજેસલ જાડેજાની અને સતી તોરલની સમાધિઓ છે. સતીના સત્સંગથી જેસલનું જીવનપરિવર્તન થયું હતું. અહીંના સુડી-ચપ્પા વખણાય છે, Page #183 -------------------------------------------------------------------------- ________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો ૧૫૬ પેટી - શ્રી જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ છે. શ્રી પાર્શ્વનાથ જૈન દેરાસર. મોચી બજાર, પો. અંજાર (કચ્છ) પિન - ૩૭૦ ૧૧૦. ગાંધીધામ. અંજારથી ૧૬ કિલોમીટર દૂર છે. ભદ્રેશ્વરથી ૩૫ કિલોમીટર દૂર છે. ભારત - પાકિસ્તાનના ભાગલા પડ્યા પછી ભારત સરકારે આ કંડલા બંદર વિકસાવ્યું છે. રેલવે, બસ તથા વિમાનમાર્ગ ગાંધીધામ અન્ય શહેરો સાથે જોડાયેલું છે. કંડલામાં ખનિજ તેલ, થર્મલ પાવર સ્ટેશન, મીઠાનું કારખાનું તથા પોર્ટ ટ્રસ્ટની કચેરી જોવા લાયક છે. આ ગામ આખું નવું જ બન્યું છે. ફ્રી પોર્ટ છે. (Free Port) છે. આ બંદરને વધુ વિકસાવવા ગુજરાત સરકાર પૂરા પ્રયત્ન કરે છે. મોટી સ્ટીમરો દેશ - પરદેશથી આવજા કરે છે. ગાંધીધામ ઊતરવા તથા જમવા માટે ગાંધીધામ રેલવે સ્ટેશનની સામે શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન મહાજન (ગાંધીધામ) સંચાલિત શ્રી મુરજી ખેતશી છેડા ઉનડોકવાલા અતિથિગૃહ પ્લોટ નં. ૧૨, વોર્ડ -૧૨ એ ગાંધીધામ (કચ્છ) ટે.નં. ૨૦૮૩૫, સામે મોટું એસ.ટી. બસ સ્ટેન્ડ છે, જ્યાંથી બધા ગામોની બસો મળે છે. દેરાસરો (૧) ગાંધીધામ ગામમાં મેડા ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે. (૨) પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપૂર્ણસૂરિશ્વરજી મ.સા. ની પ્રેરણાથી ડૉ. નાયકની હૉસ્પિટલની બાજુમાં નવું ભવ્ય શિખરબંધી દેરાસર બન્યું છે. જેમાં મૂળ નાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય પ્રતિમાજી છે. આ દેરાસરની પ્રતિષ્ઠા સંવત ૨૦૪૩ વૈશાખ સુદ ૬ સોમવાર તા. ૪-૫-૮૭ ના રોજ થઈ હતી. બાજુમાં ધર્મશાળા, ઉપાશ્રય તથા પાઠશાળા છે. પેઢી - શ્રી જૈન છે. મૂર્તિપૂજક સંઘ, છે. જૈન દેરાસર, ગાંધીધામ (કચ્છ) પિન - ૩૭૦ ૨૦૧. Page #184 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો શ્રી ભીલડિયાજી તીર્થ અમદાવાદથી શંખેશ્વર ૧૨૦ કિલોમીટર દૂર છે. અને શંખેશ્વરથી શ્રી ભીલડિયાજી તીર્થ ૧૦૫ કિલોમીટર દૂર છે. એટલે અમદાવાદથી શ્રી ભીડિયાજી તીર્થ ૨૨૫ કિલોમીટર દૂર થાય. મૂળનાયક શ્રી ભીલડિયાજી પાર્શ્વનાથ ભગવાનની ૫૩સે.મી.નીભવ્ય-પ્રાચીન શ્યામવર્ણના પદ્મસનસ્થ પ્રતિમાજી છે. શ્રી કપિલકેવલી તથા શ્રી સંપ્રત્તિ મહારાજાના સમયના પ્રાચીન પ્રતિમાજી ભવ્યદેરાસરમાંબિરાજમાન છે. આ તીર્થના અનેક જીર્ણોદ્ધાર થયા છે. છેલ્લો જીર્ણોદ્વાર સંવત. ૨૦૨૭માં થયો હતો. વિશાલ ધર્મશાળાઓ, ઉપાશ્રય તથા ભોજનશાળાની સગવડ છે. જાત્રા કરવા જેવું રળિયામણું તીર્થ છે. શ્રી ભોરોલ તીર્થ ડીસાથી ૬૦ કિલોમીટર દૂર શ્રી ભોરોલ તીર્થ આવેલું છે. ભોરોલ ગામની વચ્ચે આ તીર્થ આવેલું છે. મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની શ્યામ વર્ણ ૭૬ સે.મી.ની ઊંચી પદ્માસનસ્થ પ્રતિમાજી છે. અહીંથી જમીનમાંથી પ્રાપ્ત થયેલ પ્રતિમાઓ અને અવશેષો આ તીર્થની પ્રાચીનતાનો ખ્યાલ આપે છે. ૧૫ મી સદી સુધી અહિંયા અનેક જિનમંદિરો હતા તથા જૈનોના નિવાસસ્થાનો હતા. આ તીર્થના પણ અનેક જીર્ણોદ્ધાર થયા છે. સંવત. ૧૩૦૨માં ૧૪૪૪ સ્તંભોવાળુ ભવ્ય દેરાસર હતું. કારતક અને ચૈત્ર મહીનાની પૂનમે અહીં મેળો ભરાય છે. જૈનો અને જૈનેતરો શ્રદ્ધાપૂર્વક શ્રી નેમિનાથ ભગવાનની ઉપાસના કરે છે. ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. પેઢી - શ્રી નેમિનાથજી જૈન કારખાના મુ.પો. ભોરોલ, વાયા ડીસા (બનાસકાંઠા) ૧૫૭ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રી હાલાર તીર્થ જામનગરથી હાઈવે રોડ ઉપ૨ ૪૫ કિલોમીટરના અંતરે અને જામખંભાલીયાથી જામનગ૨ – દ્વારકા હાઈવે રોડ ઉપ૨ ૧૧ કિલોમીટરના અંતરે શ્રી હાલાર તીર્થ - આરાધનાધામ આવેલ છે. મુંબઈ - અમદાવાદથી જામનગર જામખંભાલીયાટ્રેઈન દ્વારા તથા જામૃનગર-જામખંભાલીયાથી બસ, રીક્ષા, ટેમ્પો, ટેક્ષી આદિ સાધનો મળે છે. સિંહણ નદીના કિનારે, ડેમના લહેરાતા જળના તરંગોના આધારે, વિવિધ ફળોના ઉધાન પાસે, પશ્ચિમ સમુદ્રના સહારે આ સુંદર રમણીય, ભવ્ય તીર્થ આવેલું છે. ૩૫ ફૂટ ઉંચું પ્રવેશદ્વાર રામપોળની યાદ અપાવે તેવું સુંદર છે. મૂળનાયક તીર્થાધિપતિ ૭૧ ઇંચ ઉંચા શ્રી મહાવીરસ્વામી ભગવાન છે. દેરાસરમાં શ્રી આદીશ્વર ભગવાન, શ્રી શાંતિનાથ ભગવાન,શ્રીપુરૂષાદાનીય પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે. દેરાસરના મુખ્ય દ્વારની બાજુમાં શ્રી શાસનરક્ષક શ્રી માણિભદ્રવીર તથા શ્રી સરસ્વતીદેવીની દેરીઓ છે. મંદિરની ઉંચાઇ ૯૮ ફૂટની છે. 50-50 કિલોના પિત્તળના બે ઘંટ છે. હાલાર તીર્થનો પ્રતિષ્ઠા મહોત્સવ સંવત ૨૦૪૯ મહા સુદ - ૧૩ તા. ૫-૨-૯૩ ના રોજ ઘણી ધામધૂમપૂર્વક ૩ પૂજ્ય આચાર્ય ભગવંતો તથા ૧૨૫ જેટલા પૂજ્ય સાધુ - સાધ્વીજીની નિશ્રામાં ઉજવાયો હતો. શ્રી હાલાર તીર્થ ઉપાશ્રય, આયંબેલશાળા, વિશાલ ધર્મશાળાઓ, ભોજનશાળા, તથા પાંજરાપોળ હાલાર તીર્થમાં આવેલ છે. પેઢી - હાલાર તીર્થ આરાધના ભવન મું વડાલિયાસિંહણ પીન કોડ નંબર - ૩૧૬ ૩૦૫ તા. જામખંભાલીયા, જી. જામનગર (સૌરાષ્ટ્ર) STD કોડ - ૦૨૮૩૩ ટે. નં. ૨૭૨૧ - ૩૧૬૬ Page #186 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો શ્રી ડોળીયા તીર્થ સૌરાષ્ટ્રના સૂરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકામાં અમદાવાદથી વાયા લીંબડી થઇને - ૧૪૨ કિલોમીટર દૂર આવેલ નૂતન તીર્થ છે. વિશાલ ભવ્ય દેરાસર છે. મૂળનાયક શ્રી શંખેશ્વર - નેમિનાથ ભગવાનની શ્યામ વર્ણની પ્રતિમાજી છે. દેરાસરના ઉપરના ભાગમાં પંચધાતુની શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય પ્રતિમાજી છે. એક દેરીમાં શ્રી કૃષ્ણભગવાન રથમાં બેસીને શંખ ફૂંકે છે તેનું શિલ્પ છે. બીજી દેરીમાં શ્રી ધરણેન્દ્ર - પદ્માવતીજી શ્રી પાર્શ્વનાથ ભગવાનની ભકિત કરે છે, તેની મૂર્તિ તથા શિલ્પ છે. પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી રામચન્દ્રસૂરિશ્વરજી મા.સા. નું ગુરૂમંદિર છે. ઉપાશ્રય, વિશાલ ધર્મશાળાઓ તથા ભોજનશાળાની સગવડ છે. પેઢી – શ્રી જૈન હિતવર્ધક મંડળ શ્રી શંખેશ્વર નેમિશ્વર જિનેન્દ્રપ્રાસાદ મુ. ડોળીયા, (તા. સાયલા) જી. સુરેન્દ્રનગર (સૌરાષ્ટ્ર) શ્રી શીયાણી તીર્થ ૧૫૯ સૌરાષ્ટ્રના લીંબડી તાલુકામાં શીયાણી ગામ આવેલું છે. અમદાવાદથી શીયાણી વાયા લીંબડી થઈને ૧૧૫ કિલોમીટર દૂર છે. લીંબડીથી શીયાણી ૧૩ કિલોમીટર દૂર છે. ગામની મધ્યભાગમાં આવેલ આ પ્રાચીન ત્રણ માળનું મંદિર સંપ્રતિ મહારાજના સમયમાં નિર્માણ પામ્યાનું કહેવાય છે. મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની શ્વેતવર્ણની ૧૩ ઇંચની પ્રતામાજી છે. બાજુમાં શ્રી મુનિસુવ્રતસ્વામી, શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી ઋષભદેવ ભગવાન વગેરે પ્રતિમાજીઓ છે. દક્ષિણ દિશાના દરવાજા પર શિલ્પકલાના નમુનારૂપસરસ્વતીદેવીની પ્રતિમા છે. ભોંયરાની સીડી પાસે ઘોડેસ્વારનો પાળિયો છે. દેરાસરના ઉપરના ભાગમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના પ્રતિમાજી છે. દર વર્ષે માગશર સુદ – પાંચમે મેળો ભરાય છે. ઉપાશ્રય, ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. પેઢી - શ્રી શાંતીનાથજી જૈન દેરાસરજી Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ તાલુકો, લીંબડી, મુ. શીયાણી પીન. ૩૬૩ ૪૨૧ ફોન. લીંબડી – ૯૯ શ્રી રતનપર જોરાવરનગર ગામમાં વિશ્વકુંજ સોસાયટીમાં આવેલ આ દેરાસર રતનપર દેરાસર તરીકે ઓળખાય છે. મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની સુંદર પ્રતિમાજી બિરાજમાન છે. નાનું પણ ભવ્ય દેરાસર છે. શ્રી નવખંડા પાર્શ્વનાથ ભગવાન, શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભગવાન, શ્રી પદ્માવતી દેવી તથા શ્રી ચક્રેશ્વરી દેવીની મૂર્તિઓ બિરાજમાન છે. શ્રી નંદીશ્વરદ્રીપ તથા શ્રી સિદ્ધાચક્રજીના સુંદર પટો છે. શ્રી રતનપર શ્રી કાવી તીર્થ સાસુ - વહુના ભવ્ય દેરાસર ગુજરાત ભરૂચ જીલ્લામાં સમુદ્ર તટપર આવેલું આ પ્રાચીન તીર્થ વિક્રમ સંવત. ૮૮૩માં નિર્માણ થયું છે. ભરૂચથી આ તીર્થ ૭૫ કિલોમીટર દૂર છે. પ્રાચીન નામ કાપીકા – પછી કંકાવટી – હાલ કાવી નામે પ્રસિદ્ધ છે. પ્રાચીનકાળમાં બંદરીય વેપારના કારણે ૮૦૦ જૈન ઘરોની વસ્તી હતી. વડનગરના વતની અને ધંધા અર્થે ખંભાતમાં વસેલાં લાડીક ગાંધી શેઠના પુત્ર બાટુક શેઠે સંવત. ૧૬૪૯માં આ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવી, નવું મંદિર બનાવી, સંપ્રત્તિ મહારાજના સમયના જુના મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની મૂળનાયક તરીકે પ્રતિષ્ઠા કરાવી. પ્રતિષ્ઠા આચાર્ય શ્રી વિજય હીરસુરીશ્વરજી મહારાજ ના શિષ્ય શ્રી વિજયસેનસુરીશ્વરજી મહારાજ પાસે કરાવી. આ દેરાસરનું શ્રી સર્વજિનપ્રાસાદ નામ રાખ્યું. શ્રી આદીશ્વર ભગવાનના દેરાસરની સામે શ્રી અદબદજી, પાદુકા વગેરે છે. બાટુક શેઠના પત્ની હીરાબાઇ તેમના પુત્રવધુ વીરાબાઈ સાથે કાવી યાત્રા કરવા પધાર્યા. વીરા બાઈના માથામાં બારણાની બારશાખ વાગી. વીરાબાઇએ સાસુને બારણું નીચું કરાવ્યાની ફરીયાદ કરી. આથી સાસુએ ટકોર કરી કે તમારા પિયેરના દ્રવ્યથી નવું ઉંચા બારણાવાળું મંદિર બનાવો. વીરાબાઈએ પિયેરના દ્રવ્યથી પાંચ Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલ લાલચંદ ચૌધરી શ્રીમતી ગુલાબબેના સોહનલાલ ચૌધરી બં.નં. ૩-૧૩ મહાવીર સોસાયટી, પાલડી, અમદાવાદ - ૩૮૦૦0૭ - ટે.નં. - ૬૬૩૯૩૦૦, ૬૬૩૯૩૦૧, ૬૬૩૮૩૦૧ શ્રી સોહનલાલા લાલચંદ ચૌધરી (૧) ટ્રસ્ટી : શ્રી માંગલ્ય સેવા કેળવણી મંડળ (૨) ચેરમેન : શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા (૩) ચેરમેન : શ્રી શીવાની જીવદયા અને માનવ સેવા સમિતિ - અમદાવાદ (૪) ટ્રસ્ટી : શ્રી જૈન શ્વેતાંબર નાકોડા પાર્શ્વનાથ તીર્થ મેરાનગર, બારમેડ, રાજસ્થાન (૫) ટ્રસ્ટી : શ્રી જેસલમેર લોદરવાપુર પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર ટ્રસ્ટ, જેસલમેર, રાજસ્થાન. Page #189 -------------------------------------------------------------------------- ________________ Page #190 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૧૬૧ વર્ષમાં દેવવિમાન જેવું બાવન જિનાલયવાળું મંદિર બનાવી તેમાં મૂળનાયક તરીકે શ્રીધર્મનાથ ભગવાનની પ્રતિષ્ઠા સંવત. ૧૬૫૪માં આચાર્ય શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે કરાવી. આ મંદિરનું શ્રી રત્નતિલક પ્રાસાદ નામ રાખ્યું. મંદિરમાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની બે સુંદર પ્રતિમાજીઓ છે. શ્રી મરૂદેવા માતા શ્રી આદીશ્વર ભગવાનને દર્શન કરવા જાય છે તેની રંગમંડપમાં ભગવાનની સામે મૂર્તિ છે. આ તીર્થ સાસુ-વહુના દેરાસરો તરીકે પ્રખ્યાત છે. જ્ઞાનભંડાર, ઉપાશ્રય, વિશાલ ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ પેઢી - શ્રી રિખવદેવજી મહારાજ જૈન દેરાસર કાવી - ૩૯૨ ૧૭૦ તાલુકો – જંબુસર, જિલ્લો - ભરૂચ હ8 શ્રી ગધાર તીર્થ ભરૂચથી ૪૫ કિલોમીટર દૂર શ્રી ગંધાર તીર્થ આવેલ છે. જ્યારે કાવીથી જંબુસર થઈને ૬૫ કિલોમીટર દૂર છે. આ તીર્થની મધ્યકાલીન યુગથી આજ દિન સધી સર્જન-વિસર્જનની ઘટમાળા ચાલતી રહી છે. મધ્યકાલીન યુગમાં આ મોટું બંદર હતું. દેશ - પરદેશના વહાણોની આવજા થતી હતી. ગંધાર ગુજરાતનું બીજા નંબરનું બંદર હતું. વિક્રમની સત્તરમી સદીમાં પરમપૂજ્ય જગતગુરૂ આચાર્યદેવ શ્રી વિજયહિરસૂરિશ્વરજી મહારાજે ત્રણસો સાધુ તથા સાતસો સાધુ તથા સાધ્વીજી સાથે ત્રણ ચાતુર્માસ કરેલા. | મોગલસમ્રાટ અકબર બાદશાહને પ્રતિબોધ આપવા શ્રી હીરસૂરિશ્વરજી મ. સા. અત્રેથી માન સાથે ફતેપુર સીક્રી ગયા હતા. છેલ્લા મોગલ બાદશાહ ઔરંગઝેબના સમયમાં આ બંદરનો નાશ થયો, ત્યારે આ બંદર મરાઠા શાસન હેઠળ હતું. મોગલ -મરાઠાના વેરથી આ બંદરનો નાશ થયો. ગંધારમાં કુલ – ૧૭ દેરાસરો હતા. મુસલમાન યુગમાં મૂળનાયક શ્રી અમીઝરા - પાર્શ્વનાથ ભગવાનને ભોંયરામાં ભંડારી દીધા, બાકીના પ્રતિમાજીઓને બાજાના રજપૂત રાજ્ય દહેજમાં મોકલી આપ્યા. શ્રી હીરસૂરિશ્વરજી મ.સા. ની ૩૦સે.મી. ઉથી પ્રાચીન પ્રતિમાજીને પણ દહેજ લઈ ગયા જે દહેજમાં છે. હાલ અત્રે ત્રણ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રી ભરૂચ તીર્થ દેરાસરો છે. મૂળનાયક શ્રી અમીઝરા પાર્શ્વનાથ ભગવાનની ૭૦ ઇંચની શ્વેતવર્ણની પદ્માસનસ્થ પ્રતિમાજી બિરાજમાન છે. જુદા જુદા દેરાસરોમાં શ્રી અમીઝરા પાર્શ્વનાથ ભગવાન, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન, શ્રી અંતરીક્ષજી પાર્શ્વનાથ ભગવાન, શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન, શ્રી મહાવીર સ્વામી ભગવાન વગેરે બિરાજમાન છે. કાચમાં શ્રી શત્રુંજય તીર્થ શ્રી ગિરનાર તીર્થ, શ્રી સમેતશિખરજી તીર્થ, શ્રી ગંધાર તીર્થના સુંદર પટોછે. આરસનીચોવીશી છે જેદર્શનીય છે. છેલ્લી પ્રતિષ્ઠા વિક્રમ સંવત. ૧૬૬૪માહ સુદ - ના રોજ શ્રી વિજયસેનસૂરીજી મ. સા. ના હાથે થઈ હતી. પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની દીક્ષા વિક્રમ સંવત. ૧૯૬૯ પોષ સુદ - ૧૩ના રોજ શ્રી ગંધારતીર્થમાં થઈ હતી. ઉપાશ્રય, ધર્મશાળા, તથા ભોજનશાળાની સગવડ છે. પેઢી - શ્રી અમીઝરા પાર્શ્વનાથજીની પેઢી ગંધાર - તાલુકો : વાગરા - જિલ્લો : ભરૂચ પીન - ૩૯૨ ૧૪૦ આ થી ભરૂચ તીર્થ - - શ્રી મુનિસુવ્રત તીર્થ -ભરૂચ - શ્રી પતામર ભવ્ય મંદિર - ભરૂચ - શ્રી ભક્તામર તીર્થ - ભરૂચ લગભગ ૧૧ લાખ વર્ષ પૂર્વે ભરૂચના એ વિશાલ સામ્રજ્ય પર રાજા જિતશત્રુ બિરાજમાન હતા, તેમનો પટ અશ્વ અલ્પાયુષી હતો, પણ બોધને યોગ્ય હતો. વિશમા તીર્થકર શ્રી મુનિસુવ્રત સ્વામી પોતાના પૂર્વભવના મિત્ર આ અશ્વને પતિબોધવા પ્રતિષ્ઠાનપુરથી ૬૦યોજનનો (૨૪૦ માઈલ) વિહાર કરી ગુજરાતની ભૂમિ - ભરૂચ પધાર્યા. ભાગ્યશાળી ભરૂચને ભગવાનની ભવ્યતાનો લાભ મળ્યો. પ્રભુ પધાર્યા, સમવસરણ રચાયું. પ્રભુની વાણી સાંભળતાં અશ્વને જાતિસ્મરણ જ્ઞાન થયું. પંદર દિવસની આરાધના કરી મૃત્યુ પામી આ અશ્વ આઠમાં દેવલોકમાં ગયો. Page #192 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૧૬૩ ત્યારથી આ તીર્થ શ્રી અચાવબોધ તીર્થ તરીકે પ્રસિદ્ધ થયું. એક સમડી પોતાના બચ્ચાને ખવડાવવા ભોજન શોધી રહી હતી, પારધીના તીરથી ઘવાઈ, મુનીભગવંતોયે તેને શ્રી નમસ્કાર મહામંત્ર સંભળાવ્યો, મૃત્યુ પામી સિંહલદ્વીપના રાજાની પુત્રી સુદર્શના બની. નમો અરિહંતાણં પદ સાંભળતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાની સખી સાથે સુદર્શના ભરૂચ આવી. રાજા જિતશત્ર તથા ધર્મપિતા સમા ઋષભદત્ત શેઠની સહાયથી બોધસ્થાન પર સાત માળનું એક દેવવિમાન જેવું ગગનચુંબી જિનમંદિર નિર્માણ કરાવ્યું. આ મંદિર શકુનિકા વિહાર તરીકે સમડી વિહાર તરીકે પ્રસિદ્ધ પામ્યું. મૂળનાયક તરીકે શ્રી મુનીસુવ્રત સ્વામીની પ્રતિષ્ઠા કરાવી. ઉદયન મંત્રીના પુત્ર બાહડમંત્રીએ દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવી, પરમપૂજ્ય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય પાસે પ્રતિષ્ઠા કરાવી. આ જાનું મંદિર નર્મદા કિનારે જામા મજીદના સ્વરૂપમાં ઉભું છે, તેમાં દેલવાડાની કોતરણી તથા બારશાખ ઉપર તીર્થંકર પરમાત્માની મંગલમૂર્તિ છે. મહારાજા કુમારપાળે આરતી આ મંદિરમાં ઉતારી હતી. આશરે ૫૦૦ વર્ષ પૂર્વે અલ્લાઉદ્દીન ખીલજીના સમયમાં સમડીવિહાર દેરાસર પર હુમલાઓ થતાં ત્યાંથી પ્રતિમાજીઓ ઉપાડીને શ્રીમાળી પોળમાં સાત મંદિરો બનાવી ભગવંતોને તેમાં પધરાવ્યા હતા. મોટા ભાગના આચાર્ય ભગવંતોએ ભરૂચમાં ચાતુર્માસ કરેલાં છે તથા પધાર્યા છે. સાતે દેરાસરો જીર્ણ થતાં સંવત. ૨૦૪૫ માહ સુદ – ૧૩ શનિવાર તા. ૧૮-૨-૮૯ના રોજ ત્રણ માળનું ભવ્ય દેરાસર બનાવી, સાતે દેરાસરજીના પ્રતિમાઓ તેમાં પધરાવ્યા. જેની પ્રતિષ્ઠા ધામધૂમપૂર્વક પ.પૂ. શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ પાસે કરાવી. મુખ્ય મંદિરનું પ્રવેશદ્વાર ભવ્ય છે. (૧) મુખ્યદેરાસર પહેલે માળે છે. મૂળનાયક શ્રી મનિસુવ્રતસ્વામી ભગવાનની શ્યામવર્ણની પરિકરવાની પદ્માસનસ્થ ૨૭ ઇંચની પ્રાચીન મૂર્તિ છે. દેરાસરમાં શ્રી સંભવનાથ ભગવાન, શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી અનંતનાથ ભગવાન, શ્રી કલ્યાણ પાર્શ્વનાથ ભગવાન, ગુરુ ગૌતમસ્વામી, શ્રી નરદત્તાદેવી, શ્રી વરુણયક્ષ વગેરે પ્રતિમાજીઓ છે તથાસંપ્રતિ મહારાજાના સમયના અનેક પ્રાચીન પ્રતિમાજીઓ (૨) મંદિરના બીજા માળે મૂળનાયક શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની Page #193 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભરૂચ તીર્થ ૧૬૪ ભવ્ય પ્રતિમાજી છે. ૪૧ ઈચની શ્રી મુનિસુવ્રતસ્વામીની ઉભી શ્યામ રંગની પ્રતિમા છે. (૩) શ્રી ભક્તામર ભવ્ય મંદિર - જૈનોના મહાન સ્તોત્ર શ્રી ભક્તામર સ્તોત્રનું એક મંદિર રૂપે ભારતભરમાં સૌ પ્રથમવાર મંદિર અહીજ નિર્માણ થયું છે. ભોંયરામાં આવેલ આ મંદિરમાં ભક્તામર સ્ત્રોતની મહિમાવંત ૪૪ ગાથાના આલેખનને આવરી લેવા માટે કુલ – ૨૨ દેવકુલિકાઓની રચના કરી છે. પ્રત્યેક દેવકુલિકાઓ આરસમાંથી બનાવવામાં આવી છે. આ - ૨૨ દેવકુલિકાઓમાં પ્રથમ તથંકર શ્રી ઋષભદેવ ભગવાનની ૨૨ પૂજનીક નવી પ્રતિમાજી બિરાજમાન કરેલ છે. ૪૪ ગાથાઓના પ્રતિક રૂપમાં ૪૪ પ્રતિમાજી બિરાજમાન છે. પ્રતિમાજીઓની સાથે ભક્તામરની ગાથાઓ તથા યંત્રો - ચિત્રો આલેખવામાં આવ્યા છે. પ્રત્યેકદેવકુલિકાઓ બે થાંભલાની વચમાં આવતી હોવાથી એક નયનરમ્ય મંદિર સમી લાગે છે. મૂળનાયક શ્રી ભક્તામર તીર્થાધિરાજ શ્રી આદીશ્વર ભગવાનની પ્રાચીન ૫૧ ઇંચની મૂર્તિ છે. શ્રી ભક્તામર સ્તોત્ર રચયિતા શ્રી માનતુંગસૂરીશ્વરજી મ. સા. ની લોખંડની બેડીમાં જકડાયેલી મોટી ભવ્ય અદ્ભૂત મૂર્તિ છે. શ્રી મરૂદેવીમાતા, શ્રી ભરત મહારાજા સાથે શ્રી આદીશ્વર ભગવાનના દર્શન કરવા જાય છે, તે મૂર્તિ છે. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા. તથા શ્રી વિક્રમસૂરીશ્વરજી મ. સા. ની મૂર્તિઓ છે. શ્રી ભક્તામર આરાધના જાપ મંત્ર નમો અરિહંતાણે - સિધ્ધાણે સૂર્ણ ઉવજઝાયાણં સાહૂણે મમ ઋધ્ધિ વૃધ્ધિ સમીહિત કુરુ કુરુ સ્વાહી પ્રતિદિન ૩૨ વાર જાપ અવશ્ય કરવો, દેરાસરની સામે ઉપાશ્રય, પાઠશાળા, ધર્મશાળા તથા ભોજનશાળાની Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ ભારતના મુખ્ય જૈન તીર્થો સગવડ છે. દેરીમાં શ્રી ઘંટાકર્ણ મહાવીર તથા શ્રી બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રતિમાજીઓ છે. ભરૂચથી ઝઘડિયા ૨૨ કિલોમીટર '' દહેજ - ૪૫ ” ગંધાર - ૪૫ '' ” કાવી - ૭૫ ) ગરી ભકતામર સ્તોત્ર ઘણા વર્ષો પહેલા માળવા પ્રાંતની રાજધાની ધારા નગરીમાં રાજા ભોજ રાજ્ય કરતા હતા. રાજા વિદ્વાન અને ઉદાર હતા. તેમના રાજ દરબારમાં વિદ્વાન પંડિતો હતા. કેટલાક પંડિતોએ જૈન ધર્મને ઉતારી પાડવા શૈવ ધર્મની પ્રશંસા કરી. જૈનોને ખુબજ દુઃખ થયું. પરમ પૂજ્ય માનતુંગાચાર્યને વાત કરી. પૂજ્ય આચાર્ય ભગવંતે રાજાને જૈન ધર્મ અને જૈન આચાર્યની શકિતની પરીક્ષા કરવા કહેણ મોકલાવ્યું. રાજા ભોજે શ્રી માનતુંગાચાર્યને સન્માનપૂર્વક રાજદરબારમાં તેડાવ્યા. આચાર્યજીની ઇચ્છાથી રાજાએ આચાર્યજીને હાથપગમાં લોખંડની ૪૮ બેડીઓ પહેરાવી, એક અંધારા ઉડા ભોંયરામાં રાખ્યા. બહારથી ભોયરાને મજબૂત તાળાં લગાવી ચોકી પહેરાનો બરોબર બંદોબસ્ત કર્યો. પ્રભુ પ્રત્યેની અપાર ભકિતથી શ્રી સરસ્વતીદેવી પ્રત્યક્ષ આચાર્યશ્રીના કંઠમાં આવી. શ્રી આદીશ્વર ભગવાનની સ્તુતિના છંદો જેમ જેમ રચાતા ગયા તેમ તેમ બેડીના બંધનો તૂટતાં ગયાં. આવી રીતે શ્રી ભક્તામર સ્તોત્રની ૪૮ ગાથાઓની રચના થઇ. તેમાંથી ૪૪ ગાથાઓ પ્રચલિત છે. દિવસમાં એકવાર આવા સ્તોત્રો ગાવાથી યા સાંભળવાથી આત્માનું કલ્યાણ થાય છે. જૈન શાસ્ત્રો, આગમો અને મહાન આચાર્યોના રચેલાં પુસ્તકોનો સાર ત્યાગ છે, જૈન શાસન સંસારનાં ક્ષણિક સુખોમાં માનતું નથી. ત્યારથીજ સુખ મળે છે. સંસાર સુખ ક્ષણિક છે અને દુઃખની પરંપરા વધારનાર છે. શ્રી ભક્તામર ભવ્ય મંદિર ભરૂચની રચના ઉપરના પ્રસંગને તથા શ્રી ભક્તામર સ્તોત્રને અનુલક્ષીને થઈ છે. પેઢી - શ્રી મુનિસુવ્રત સ્વામી જૈન દેરાસર પેઢી શ્રીમાળી પોળ, ભરૂચ, પીન - ૩૯૨ ૦૦૧ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શ્રી ઝગડિયા તીર્થ ની ગાયિા તીર્થ ભરૂચથી ૨૨ કિલોમીટર દૂર ઝગડિયા ગામની વચ્ચે આ તીર્થ આવેલું છે. મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની શ્વેત વર્ણની ૧૦૪ સેમી ઉંચી પદ્માસનસ્થ પ્રતિમાજી છે. પ્રતિમાજી ભવ્ય અને આકર્ષક છે. મંદિરના શિખરે અને બહારના તોરણદ્વારની કલા પણ દર્શનીય છે. વિક્રમ સંવત. ૧૯૨૧ માં ગામની નજદીકથી શ્રીચક્રેશ્વરીદેવી તથા અન્ય પ્રતિમાજીઓ ખેતરમાંથી નીકળ્યા હતા. વિક્રમ સંવતઃ ૧૨૦૦ની આસપાસના પ્રાચીન પ્રતિમાજીઓ છે. એ વખતના નરેશ શ્રી ગંભીરસિંહજીએ વિક્રમ સંવત. ૧૯૨૮ માહ વદ –પ ના રોજ દેરાસર બનાવી પ્રતિષ્ઠા કરાવી. ત્યારબાદ તેમના પુત્ર શ્રી છત્રસિંહજી રાણાએ મંદિરનો વહીવટ સંઘને સોંપ્યો. સંઘે વિક્રમ સંવત. ૧૯૫૯માં ફરીથી જીર્ણોદ્ધાર કરાવ્યો. ઉપાશ્રય, વિશાલ ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. પેઢી - શ્રી જૈન રિખવદેવજી મહારાજની પેઢી ઝગડિયા, જિલ્લો ભરૂચ પીન - ૩૯૩ ૧૧૦ થી પાવાગઢ તીર્થ વડોદરાથી ૪૨ કિલોમીટર દૂર ગિરિરાજની તળેટીમાં આવેલું આ નવું સુંદર તીર્થ છે. આ તીર્થક્ષેત્ર વીસમા તીર્થકર શ્રી મુનીસુવ્રતસ્વામી ભગવાનના સમયનું તથા અયોધ્યાપતિ શ્રી રામચંદ્રજીના સમયનું છે. અયોધ્યાપતિ શ્રી રામચંદ્રજીના પુત્રો લવ-કુશ તથા અનેક મૂનિ ભગવંતો ઘોર તપશ્ચર્યા કરી ગિરિરાજ પર મોક્ષે સીધાવ્યા છે. એટલે આ પહાડને સિદ્ધક્ષેત્ર માનવામાં આવે છે. મૂળનાયક શ્રી અમીઝરા પાર્શ્વનાથ ભગવાન તથા ભોંયરામાં શ્રી નાકોડા પાર્શ્વનાથ ભગવાનની સુંદર પ્રતિમાઓ છે. ઉપાશ્રય, ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. પાવાગઢ પહાડ પર જવા માટે બસ, મેટાડોર તથા જીપની સગવડ છે. શિખર પર જવા માટે રોપ-વેની સગવડ છે. પાવાગઢ ઐતિહાસીક શહેર છે.ગામ Page #196 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ફરતો મજબૂત પ્રાચીન કિલ્લો છે. શ્રી ખૂણી તીર્થ (દીક્ષાની ખાણી) ભારત એ સ્વયં તીર્થભૂમિ છે. પ્રદેશે પ્રદેશે અને ખૂણે એમાં તીર્થો છે. એવા અનેક ગામો, નગરો અને શહેરો છે જેણે અઘ્યાત્મિકતાના અમૃત પીને પોતાની ધરતી આગવી વિશિષ્ટતાથી સજાવી છે. ૧૬૭ આઘ્યાત્મિકતાની મહાન વાતો કરનારા ધર્મોમાં જૈન ધર્મ એકજ છે પરંતુ એની વિશિષ્ટતા એ છે કે એ ધર્માનુસાર આચરણ કરનારા આજે પણ સેંકડો નહીં પરંતુ હજારો શ્રદ્ધાળુઓ એનું આધ્યાત્મ અમૃત પીને ધન્યતા પામી રહ્યા છે. જૈન ધર્મની દાર્શનિકતા, તાર્કિકતા, તાત્વિકતા, સાત્વિકતા, સાપેક્ષવાદિતા વગેરે એવા તો છે કે એને નિહાળનારા વિદેશીઓ પ્રભાવિત થઈ જાય છે. અમદાવાદથી વડોદરા જતાં હાઇવે પર વડોદરા પહેલાં છાણી નામે ગામ આવે છે. છાણીથી વડોદરા ૬ કિલોમીટર દૂર છે. અમદાવાદથી છાણી ૧૧૪ કિલોમીટર દૂર છે. મૂળ સયાજીરાવના રાજ્ય (વડોદરા)ના સંરક્ષણ માટે નજીકમાં જ છાવણી નાંખીને ચતુરંગી સેના રહેતી અને એમની જરૂરીયાતો સપ્લાય કરવા વેપારીઓ ત્યાં ધંધો કરતા તથા રહેતા. એટલેજ આ ગામનું નામ છાણી પડ્યું. સદીઓ પુરાણું એ સ્થાન છે. ૧૨મી સદીમાં થઈ ગયેલા મહારાજા કુમારપાળે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના ઉપદેશથી બેમાળનું ભવ્ય જિનાલય બંધાવ્યું હતું. પ્રાચીન કાળમાં છાણી ગામમાં પાંચ જિનાલયો હતા. ફકત ૩૦ હજારની વસ્તીવાળા છાણી ગામાં જૈનોનાં ૮૦ જેટલાજ કુટુંબો છે. પરંતુ એ પ્રત્યેક કુટુંબોના વડીલોનું સંસ્કારસિંચન તથા ઘરનું વાતાવરણ એવું પવિત્ર રહ્યું છે કે એની ૧૫૦ કરતાં વધુ વ્યકૃિતઓ જૈન સાધુ ધર્મને સ્વીકારી ચુકી છે. છાણીના શેઠ શાંતિલાલ છોટાલાલ પરિવારની આઠ વ્યકિતઓ એ દીક્ષા અંગીકાર કરી છે. સંવત ૨૦૫૧ ના મહા વદ ૬, મંગળવાર તા. ૨૧-૨-૯૫ ના રોજ ઉજવાયેલ છાણીના શ્રી શાંતિનાથ ભગવાનના જિનાલયના શતાબ્દિ મહોત્સવ પ્રસંગે છાણીની વ્યકિતઓ કે જેમને દીક્ષા લીધી હતી તેવા ૧૨૫ પરમપૂજ્ય સાધુ - સાધ્વીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વમાં વિક્રમ સર્જનાર આ પ્રસંગ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રી શેરીસા તીર્થ બન્યો હતો. પરમ પૂજ્ય પંન્યાસ શ્રી અશોકસાગરજી, પ. પૂ. પંન્યાસ શ્રી જિનચન્દ્રસાગર તથા પ.પૂ. પંન્યાસ શ્રી હેમચન્દ્રસાગર છાણીના વતની છે, જેઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. પેઢી - શ્રી શાંતિનાથ જૈન શ્વે. મૂ. સંઘ, છાણી - ૩૯૧ ૭૪૦ (જિલ્લો : વડોદરા) શ્રી શેરીસા તીર્થ અમદાવાદ થી કલોલ - ૩૦ કિલોમીટર અને કલોલથી શેરીસા ૮ કિલોમીટર એટલે અમદાવાદથી ૩૮ કિલોમીટર દૂર શ્રી શેરીસા તીર્થ છે. વિક્રમ સંવત. ૧૫૦૦ પહેલાનું આ ભવ્ય તીર્થ છે. મૂળનાયક શ્રી શેરીસા પાર્શ્વનાથની શ્યામવર્ણ, પદ્માસનસ્થ પ્રતિમાજી છે શેરીસાતથા રાજગ્રાહી (બિહાર)ના દેરાસરની બાંધણી મળતી આવે છે. ભોંયરામાં શ્રી પાર્શ્વનાથ ભગવાન તથા દેરાસરમાં શ્રી પદ્માવતીદેવીનાં ભવ્ય પ્રતિમાજી છે. ઉપાશ્રય, ધર્મશાળા, ઉતરવા માટેના બ્લોકો તથા ભોજનશાળાની સગવડ શ્રી પાનસર તીર્થ અમદાવાદથી લોલ ૩૦કિલોમીટર તથા કલોલથી પાનસર ૭કિલોમીટર એટલે અમદાવાદથી પાનસર ૩૭ કિલોમીટર દૂર છે. વિશાલ ધર્મશાળાની વચ્ચે ભવ્ય દેરાસર આવેલું છે. મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની શ્વેતવર્ણ પદ્માસનસ્થ પ્રતિમાજી બિરાજમાન છે. મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ભગવાન તથા ઘણા પ્રતિમાજીઓ જમીનમાંથી મળી આવ્યા હતા, જેથી પ્રાચીન કાળમાં આ મોટું તીર્થ હશે. દેરાસરના પાછળના ભાગમાં પાવાપુરી - જળમંદિર છે. ઉપાશ્રય, વિશાલ ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૧૬૯ શ્રી ભોયણી તીર્થ અમદાવાદથી કલોલ-કડી થઈ ભોયણી જવાય છે. કડીથી ભોયણી ૮ કિલોમીટર દૂર છે. ભોયણી પ્રાચીન તીર્થ છે. મૂળનાયક શ્રી મલ્લીનાથ ભગવાનની શ્વેતવર્ણ પદ્માસનસ્થ પ્રતિમાજી છે. આ પ્રતિમાજી કુવો ખોદતાં જમીનમાંથી નીકળ્યા હતા. પ્રતિમાજી સુંદર અને શોભાયમાન છે. દેરાસરમાં સાત ગભારા છે. વિશાલ ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. અહીંના મસાલા વખણાય છે. શ્રી મહડી તીર્થ અમદાવાદથી મહુડી વાયા ગાંધીનગર ૭૯ કિલોમીટર દૂર જ્યારે વાયા કલોલ થઈને ૯૦ કિલોમીટર દૂર છે. અમદાવાદથી ગાંધીનગર થઈ મહુડી જવાય છે મહુડી ગુજરાત રાજ્યના મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકામાં આવેલ જાણીતું તીર્થધામ છે. આ ક્ષેત્રમાંથી જમીનમાંથી મુર્તિઓ તથા કલાત્મક અવશેષો મળી આવ્યા હતા. જેના ઉપરથી લાગે છે કે બે હજાર વર્ષ પહેલા અહીં જૈન મંદિરો હશે અને જૈનોની સારી એવી વસતી હશે. મળી આવેલ પંચધાતુના પ્રતિમાજી ઉપર ૨૦૦૦ વર્ષ પહેલાનો લેખ છે. હાલમાં શ્રી મૂળનાયક પદ્મપ્રભસ્વામી ભગવાનનું ભવ્ય દેરાસર છે. આ પ્રતિમાજી પણ પ્રાચીન છે. તેમની પ્રતિષ્ઠા સંવત. ૧૯૭૪માં પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ.સા. ની નિશ્રામાં થઈ હતી. ભમતીવાળું સુંદર દેરાસર છે. આ મંદિરની પાસે શ્રી ઘંટાકર્ણ મહાવીરનું તથા શ્રી બુદ્ધિસાગર સૂરીશ્વરજી મ.સા. નું ગુરૂમંદિર છે. મહુડીથી દોઢ કિલોમીટર દૂર સાબરમતી નદી છે. શ્રી ઘંટાકર્ણ મહાવીરદેવ તે બાવન વીર પૈકીના ત્રીસમાં વીર છે. તેઓ શ્રી જૈનશાસનના રક્ષક દેવ ગણાય છે. શ્રી ઘંટાકર્ણ મહાવીરદેવ પૂર્વભવમાં જંબુદ્વીપમાં આર્યક્ષેત્રમાં તુંગભદ્ર નામે ક્ષત્રિય રાજા હતા. તેઓ ધર્મી આત્માઓનું, સતીઓનું, કુંવારી કન્યાઓનું, જંગલી Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શ્રી વિજાપુર તીર્થ પ્રાણીઓથી તથા લૂંટારાઓથી રક્ષણ કરતા હતા. પૂર્વભવમાં તેઓ ધનુષ્યબાણ વાપરતા તેથી તેમની મૂર્તિ ધનુષ્યબાણ વાળી છે. શ્રી ઘંટાકર્ણ મહાવીરદેવ પ્રત્યક્ષ અને ચમત્કારિક દેવ છે. શ્રદ્ધા રાખનારને સહાય કરનારા છે. " શ્રી ઘંટાકર્ણવીરને પૂર્વભવમાં સુખડી પ્રિય હતી, જેથી તેમને સુખડી ધરવાનો રિવાજ છે. સુખડી ત્યાંજ કમ્પાઉન્ડમાં વાપરવી પડે છે. ઉપાશ્રય, વિશાલ ધર્મશાળા, ભોજનશાળાની સગવડ છે. પીલવાઈ પાંચ કિલોમીટર દૂર છે. જ્યારે વિજાપુર ૧૦ કિલોમીટર દૂર છે. આગલોડ ૨૪ કિલોમીટર દૂર છે. વિજાપુરથી આગલોડ તીર્થ જવાય છે. મહુડીમાં રોજના હજારો યાત્રીકોની અવર જવર છે. પેઢી - શ્રી મહુડી મધુપુરી) જૈન શ્વે. મૂર્તિપૂજક ટ્રસ્ટ મુ. મહુડી, તા. વિજાપુર જી. મહેસાણા પીન. ૩૮૨ ૮૫૫ ટે. ના ૬૨૬, ૨૭ (STD ૦૨૭૬૩૮૪) ૦ શ્રી મહુડી જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ વહીવટદાર - શ્રી જયંતીલાલ નગીનદાસ મહેતા – અમદાવાદ ૦ વર્તમાન ટ્રસ્ટીઓ: (૧) શ્રી શાંતિલાલ વાડીલાલ વોરા - ગાંધીનગર (૨) શ્રી બાબુલાલ નગીનદાસ મહેતા - અમદાવાદ (૩) શ્રી બાબુલાલ હરગોવનદાસ શાહ - લોદ્રા (૪) શ્રી પ્રકાશચન્દ્ર મણીલાલ મહેતા – અમદાવાદ (૫) શ્રી નટવરલાલ અમૃતલાલ મહેતા - મુંબઈ મેનેજર - શ્રી આર. એમ. શાહ - શ્રી વિજાપુર તીર્થ ક મહુડીથી ૧૦કિલોમીટર દૂર આવેલું આ ભવ્ય તીર્થ છે. યોગનિષ્ઠઆચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ.સા. ની પરમ પાવન જન્મભૂમિ તથા Page #200 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૧૭૧ નિર્વાણભૂમિ છે. શ્રી વિજાપુર તીર્થ પ.પૂ. આચાર્ય શ્રીમદ્ સુબોધસાગરસૂરીશ્વરજી મ.સા.ની સત્રેરણાથી તૈયાર થયેલ અતિ મનમોહક તીર્થ છે. દેવવિમાન જેવા જિનાલયનો પ્રાણપ્રતિષ્ઠાનો પ્રસંગ ત્રણ લાખ જૈનોની હાજરીમાં સંવત ૨૦૩૭ વૈશાખ વદ-૭ શુક્રવાર તા. ૨૨-૫-૧૯૮૧ સવારના ૯ - ૩૧ વાગે ઉજવાયો. મૂળ નાયક શ્રીસ્કુલિંગ પાર્શ્વનાથ ભગવાનની શ્વેતવર્ણ પદ્માસનસ્થ પ્રતિમાજી છે, જ્યારે આજુબાજુની દેરીઓમાંમૂળનાયક શ્રી કેશરીયાજી ભગવાન તથા શ્રી મહાવીરસ્વામી ભગવાન છે. બાજુમાં શાસન અધિષ્ઠાયિકા શ્રી પદ્માવતી માતાજીનું મંદિર, યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સા. નું અંતિમ સ્થાન સમાધિ મંદિર આવેલું છે. તથા શાસન રક્ષક ઘંટાકર્ણ મહાવીર દેવનું મંદિર આવેલું છે. ઉપાશ્રય, વિશાલ ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. શ્રી આગલોડ તીર્થ વિજાપુરથી ૧૪ કિલોમીટર દૂર છે. આ તીર્થમાં જૈન શાસન રક્ષકદેવ શ્રી માણિભદ્રવીરનું સ્થાનક છે. મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનનું ભવ્ય દેરાસર છે. ઉપાશ્રય, ધર્મશાળા, ભોજનશાળાની સગવડ છે. હિંમતનગર પંદરમાં સૈકાનું આ ગામ છે. અહમદશાહ બાદશાહે આ શહેર વસાવેલું છે તેવી લોકવાયકા છે. ભૂતકાળમાં આ ગામમાં જૈનોની મોટી વસ્તી હતી. તથા ઘણાં દેરાસરો હતા. શ્રી મહાવીરસ્વામી ભગવાનનું જિનાલયે પ્રાચીન અને દર્શનીય છે. મૂળ નાયક શ્રી મહાવીર સ્વામી ભગવાનની ૩૫ ઇચ ઉચી અલૌકિક, ભવ્ય, રમણીય પ્રાચીન પ્રતિમાજી છે. અમદાવાદ - પ્રાંતીજ હિંમતનગર થઈ ઇડર જતાં હાઈવે પર હિંમતનગરના છેડે આ જિનાલય આવેલ છે. હિંમતનગર નિવાસી શેઠ શ્રી ફતેચંદ મોતીચંદે કેશરીયાજીનો છ'રી પાળતો સંઘ કાઢયો હતો, પાછા વળતાં ગાઢ જંગલો વચ્ચે આવેલ અભાપુર ગામે સંઘે પડાવ નાંખ્યો, ત્યાંના જીર્ણ થઈ ગયેલા પ્રાચીન દેરાસરમાંથી મૂળનાયક Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર શ્રી વકતાપુર તીર્થ દેવાધિદેવ ૫૧ ઈચના શ્રી આદીશ્વર ભગવાન તથા બીજા - ૪ પ્રતિમાજીઓ હિંમતનગર લાવવાની પ્રેરણા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ધર્મસૂરીશ્વરજી મ.સા. આપેલી, પછી પાંચે પ્રતિમાજીઓને હિંમતનગરમાં શ્રી મહાવીરસ્વામી ભગવાનના જિનાલયમાં પધરાવ્યા. પાંચે પ્રતિમાજીઓ પ્રાચીન છે. ઈડર જતાં જરૂરથી દર્શનનો લાભ લેજો. “ શ્રી વક્તાપુર તીર્થ હિંમતનગરથી ઈડર તરફ જતાં શ્રી વકતાપુર નૂતન તીર્થ આવે છે. દેરાસર, ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. યાત્રાનો લાભ લેવા વિનંતી. ક શ્રી ઇડર તીર્થ હિંમતનગરથી ઈડર જવાય છે. પહાડ પર આવેલ આ તીર્થ ઘણું રમણીય લાગે છે. પહાડ ઉપર ચઢવાના ૬૦૦ પગથિયા છે., વચ્ચે રાજાનો મહેલ આવે છે. શ્રી સંપ્રતિ મહારાજાએ દેરાસર બનાવી મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી હતી. બાવન જિનાલય દેરાસર છે. મહારાજા કુમારપાળે આ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવી, શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિષ્ઠા કરાવી હતી. આ ગઢ ઇડરિયા ગઢ તરીકે પ્રચલિત છે. ઈડર ગામમાં દેરાસર, ધર્મશાળા, ભોજનશાળાની સગવડ છે. લાકડાની વસ્તુઓ વખણાય છે. કહેવાય છે કે શ્રીમદ્ રાજચંદ્ર તેમના પૂર્વ ભવમાં મુનિ વેશે ઈડરના પહાડોમાં વિચર્યા હતા. શ્રીમદ રાજચંદ્રના ભવમાં ઇડરની ટેકરીઓ ઉપર સાધના કરીને જ્ઞાનની પ્રપ્તિ કરી હતી. ઈડર પાસે ઘંટીઓ પહાડ છે. તેના પર મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનનું દેરાસર છે તથા શ્રીમદ રાજચંદ્ર સ્વાધ્યાય મંદિર છે. જેની પ્રતિષ્ઠા સંવત. ૨૦૫૧ ફાગણ સુદ – ૨ શુક્રવાર તા. ૩-૩-૯૫ના રોજ થઈ છે. રહેવા, જમવાની સગવડ છે. પેઢી - શ્રીમદ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ તથા વિહારભવન ટ્રસ્ટ, ઘંટીઓ પહાડ, ઇડર - ૩૮૩૪૩૦ ટે. નં. (૦૨૭૭૮) ૫૧૩૫૭ Page #202 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૧૭૩ શ્રી નાનાપોશીના તીર્થ શ્રી નાનાપોશીના હિંમતનગર થઈને જવાય છે. પણ રસ્તો સારો નથી જેથી ઇડર થઈને જવું સારુ. ૧૨૦૦ વર્ષ પૂર્વે કંથરના ઝાડ નીચેથી શ્રી પાર્શ્વનાથ ભગવાન નીકળ્યા હતા. પ્રતિમાજી પ્રાચીનને સંપ્રતિ મહારાજના સમયના છે. તીર્થ ઘણું રમણીય છે. ધર્મશાળા, ભોજનશાળાની સગવડ છે. શ્રી ટીટીઈ તીર્થ - શ્રી મહરિપાર્શ્વનાથ ભગવાન અમદાવાદથી ઈડર થઈને પગરસ્તે શ્રી કેશરીયાજી તીર્થ જતાં આ તીર્થ આવે છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના મોડાસા તાલુકામાં મોડાસા શામળાજી રોડ ઉપર મોડાસાથી ૧૮ કિલોમીટર દૂર તથા શામળાજીથી ૧૧ કિલોમીટર દૂર ટીટોઈ ગામ આવેલું છે. નગરની મધ્યમાં આવેલ આ દેરાસરના ૨૧ પગથિયા છે. ત્રણ શિખરો - પાંચ રંગમંડપો બે દેવકુલિકાઓથી આ વિશાલ જિનાલય શોભી રહ્યું છે. મૂળ નાયક શ્રી મુહરિ-પાર્શ્વનાથ ભગવાનની પ્રગટ પ્રભાવી - ચમત્કારી - પ્રાચીન દેદીપ્યમાન ૩૩ ઇચના પ્રતિમાજી છે. શ્રી કલ્યાણી પાર્શ્વનાથ ભગવાન તથા શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન પણ બિરાજમાન છે. શ્રી જગચિંતામણી ચૈત્યવંદનમાં ગુરૂગૌતમસ્વામીએ આ શ્રી મુહરિપાર્શ્વનાથ ભગવાનની સ્તવના કરી છે. ટીટોઈ ગામમાં ઉપાશ્રય તથા જ્ઞાનભંડાર છે. યાત્રા કરવા જેવું આ સ્થાન છે. શ્રી મોટા પોશીના તીર્થ, કુંભારીયાજીથી ૧૮ કિલોમીટર પહેલાં જમણા હાથે અંદર ૧૨ કિલોમીટર જતાં આ તીર્થ આવે છે. ખેડબ્રહ્માથી શ્રી કુંભારીયાજી તીર્થ જતાં વચ્ચે આ પ્રાચીન Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રી જયત્રિભુવન તીર્થ તીર્થ આવે છે. મૂળનાયક શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ ભગવાન છે. જે વિક્રમની તેરમી સદીમાં એક મોટા વૃક્ષ નીચે ભૂગર્ભમાંથી પ્રગટ થયા હતા. શ્રી કુમારપાળ મહારાજાએ આ મંદિરનું નિર્માણ કરી પ્રભુ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. બીજા ત્રણ મંદિરો છે. શ્રી મહાવીરસ્વામી ભગવાનના દેરાસરમાં બિરાજમાન શ્રી ક્ષેત્રપાલજી ઘણાં ચમત્કારી છે. આજુબાજુ વનરાજી તથા પહાડો આવેલ છે, જેથી તીર્થ ઘણું ભવ્ય લાગે છે. ઉપાશ્રય, ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. - શ્રી જય ત્રિભુવન તીર્ણ - નંદાસર અમદાવાદથી ૪૫ કિલોમીટર દૂર હાઇવે ઉપર આવેલ શ્રી જય ત્રિભુવન તીર્થ-નંદાસણ ભકતગણ ને ભકિત માટે આહવાન આપતું અનોખું તીર્થ છે. વિશાલ જગ્યામાં શોભતો અષ્ટકોણ મહાપ્રાસાદ છે. જેમાં પ૧ ઈચના મૂળનાયક શ્રી મનમોહન પાર્શ્વનાથ, શ્રી કલિકુંડ પાર્શ્વનાથ. ગુરુ ગૌતમસ્વામી, શ્રી પદ્માવતી દેવી શ્રી માણિભદ્રવીર તથા બીજા તીર્થકર ભગવંતોના પ્રતિમાજી બિરાજમાન છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી આ તીર્થ નિર્માણ થયેલું છે. જેની પ્રતિષ્ઠા સંવત ૨૦૫૧ વૈશાખ સુદ - ૭ રવિવાર તા. ૭-૫-૯૫ ના રોજ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં થઈ હતી. વિશાળ જગ્યામાં આવેલ આ તીર્થમાં ધર્મશાળા, ઉપાશ્રય તથા ભોજનશાળાની સગવડ છે. ૧૨ બ્લોકવાળી ધર્મશાળા પણ તૈયાર થઈ ગઈ છે. પેઢી - શ્રી જયત્રિભુવન (મનમોહન પાર્શ્વનાથ) તીર્થ ટ્રસ્ટ, નિંદાસણ – ૩૮૨ ૭૦૬ તા. કડી, વાયા કલોલ, STD ૦૨૭૬૯ ટે. નં. ૮૩૨૬૫ Page #204 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો શ્રી સીમંધરસ્વામી તીર્થ - મહેસાણા અમદાવાદથી ૭૬ કિલો મીટર દૂર આવેલ મહેસાણા ગામ વિક્રમની ૧૨ મી સદી પૂર્વે વસેલું ગામ છે. ગામમાં ૧૫ દેરાસરો છે. સૌથી પ્રાચીન અને મોટું દેરાસર શ્રી મનમોહન પાર્શ્વનાથ ભગવાનનું છે. મહેસાણા નગરના સીમાડેથી પસાર થતા રાજકીય ધોરી માર્ગના બંને છેડેથી આગળ વધતો પ્રવાસી દૂરદૂરથી, આકાશમાં ઊંચે ઊંચે લહેરાતી ધજાને જુએ છે અને એની જિજ્ઞાસા જાગી ઉઠે છે. આ ધજા કયા દેવના મંદિર ઉપર ફરકતી હશે ? અને સોહામણું આ શિખર કયા દેવના ધર્મપ્રાસાદની ગૌ૨વગાથા સંભળાવતું હશે? આવા શોભાયમાન ધર્મપ્રેમી પ્રાસાદમાં કયા દેવ બિરાજમાન હશે ? ૧૭૫ જ્યાં તે દેરાસર પાસે આવે છે, ત્યાં ભવ્ય પ્રવેશદ્વાર ઉ૫૨ના અંકિત શબ્દો વાંચે છે ' શ્રી સીમંધરસ્વામી – મોક્ષ – પ્રવેશદ્વાર' અને તે હર્ષવિભોર બની જાય છે કારણ કે આખા ભારતમાં શ્રી સીમંધરસ્વામી ભગવાનનું આવું ભવ્ય મોટું મંદિર અને આવા વિશાલકાય મૂર્તિ બીજી કોઈ જગ્યાએ નથી. શ્રી સીમંધરસ્વામી જંબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકરદેવરૂપે ઠેરઠેર વિચરી રહ્યા છે અને ધર્મની વ્યાપક વાણી દ્વારા વિશ્વ ઉપર અનંત ઉપકાર કરી રહ્યા છે. તેમના પિતાનું નામ શ્રેયાંસ રાજા અને માતાનું નામ સત્યકીદેવી છે. એમના લગ્ન રૂક્ષ્મણીદેવી સાથે થયા હતા. શ્રી ચ્યવન કલ્યાણક - અષાઢ વદ ૧ શ્રી જન્મ કલ્યાણક - ચૈત્ર વદ ૧૦ શ્રી દીક્ષા કલ્યાણક - ફાગણ સુદ - ૩ શ્રી કેવળજ્ઞાન કલ્યાણક – ચૈત્ર સુદ - ૧૩ - પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી સંવત ૨૦૨૮ વૈશાખ સુદ ૬ ના રોજ આ તીર્થની પ્રતિષ્ઠા થઈ હતી. શ્રી સીમંધરસ્વામીના મંદિરની નિર્માણ શૈલી દર્શનીય છે. આટલું વિશાલ તેમજ સગવડવાળું મંદિર ભારતમાં બીજે કયાંય નથી. મૂળનાયક શ્રી સીમંધરસ્વામીની ૧૪૫ ઇંચ ઉંચી પદ્માસનસ્થ શ્વેત વર્ણવાળી ભવ્ય પ્રતિમાજી છે. પ્રભુજીનાં દર્શન કરતાં સાક્ષાત શ્રી સીમંધરસ્વામીનાં Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રી ગાંભુ તીર્થ દર્શન કરતાં હોય તેવો ભાવ પ્રગટ થાય છે. ભકતનું હૃદય નાચી ઉઠે છે. આ જિનાલય, એકસો અડસઠ ફૂટ પાંચ ઇંચ લાંબુ, સત્તાણુ ફૂટ એક ઇંચ પહોળું અને અકસો સાત ફૂટ એક ઇંચ ઉંચું બનેલ છે. ધ્વજદંડ સાથે એની ઉંચાઇ એકસો પચીસ ફૂટ એક ઇંચ જેટલી થાય છે. આ માપ ઉ૫૨થી જિનાલયની વિશાલતાનો ખ્યાલ આવી શકે. બાજુમાં વિશાલ ધર્મશાળા, ઉપાશ્રય તથા ભોજનશાળા આવેલ છે. મહેસાણામાં આવેલ શ્રી વિશ્વ કલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ કંબોઈ નગર પાસે, મહેસાણા - ૩૮૪ ૦૦૨ સુંદર ધાર્મિક પુસ્તકોનું પ્રકાશન કરે છે. શ્રી ગાંભુ તીર્થ મહેસાણાથી મોઢેરા રોડ માર્ગ ઉપર ગણેશપુરા થઈને ૨૦ કિલોમીટર દૂર છે. શ્રી ગાંભુ તીર્થમાં શ્રી સંપત્તિ મહારાજના સમયના ખૂબ પ્રાચીન શ્રી ગંભીરા પાર્શ્વનાથ ભગવાન છે. અહીંનો ઇતિહાસ નવમી સદી પૂર્વેનો છે. અહીં ઘણી પ્રતિમાઓ જમીન ખોદતાં મળી આવેલ છે. ધર્મશાળા, તથા ઉપાશ્રય છે. શ્રી પાટણ તીર્થ અમદાવાદથી ૧૩૦ કિલોમીટર દૂર આવેલ પાટણ ગુજરાતનું જુનું પાટનગર હતું. સંવત ૭૪૬માં શ્રી વનરાજ ચાવડાએ આ નગર વસાવ્યું હતું. તેમના બાળમિત્ર અને સહાયક ભરવાડ અણહિલના નામ પરથી અણહિલપુર પાટણ નામ આપ્યું હતું. સરસ્વતી નદીના તટે વસેલું પાટણ, ગુજરાતની રાજધાની હતી. શ્રી વનરાજ ચાવડાએ શ્રી પંચાસરા પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ધામધૂમપૂર્વક પંચાસરમાંથી લાવીને અત્રે પાટણમાં દેરાસર બંધાવી બિરાજમાન કરી હતી. શ્રી પંચાસર પાર્શ્વનાથ ભગવાનનું અતિ ભવ્ય વિશાલ દેરાસર છે. મહારાજા સિદ્ધરાજ, મહારાજા કુમારપાળ તથા કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના સમયમાં આ નગરી વિસ્તારમાં, વૈભવમાં, શોભામાં, સમૃદ્ધિમાં, વેપારમાં, Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રી રમણભાઈ લલુભાઈ શાહ | (દહેગામવાળા) ચૈતન્ય, ઝવેરી પાર્ક, નારણપુરા રેલ્વે ક્રોસીંગ પાસે, અમદાવાદ - ૩૮૦૦૧૩ ટે.નં. (R) ૪૪૯૨૬૪, (O) 800૬૪૧ Page #207 -------------------------------------------------------------------------- ________________ Page #208 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૧૭૭ વિરતામાં, જીવદયામાં મોખરે હતી, અને સુવર્ણ નગરી તરીકે ઓળખાતી હતી. હાલમાં ૮૪ મોટાં અને ૧૩૪ નાનાં દેરાસરો છે તથા જ્ઞાનભંડારો છે. પુરાણા સ્થાપત્યોમાં રાણીવાવ તથા સહસ્ત્રલીંગ તળાવ મુખ્ય છે. પાટણના પટોળા વિશ્વવિખ્યાત છે. પાટણમાં ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. થી મારૂ૫ તીર્થ શ્રી ચારૂપ તીર્થ પાટણથી ૧૦ કિલોમીટર દૂર છે. પ્રાચીન કાળમાં અષાઢી શ્રાવકે ત્રણ પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા કરાવી હતી. તે પૈકીના શ્રી શ્યામલા પાર્શ્વનાથ ભગવાન છે. હાથીઓથી શોભતું ભવ્ય દેરાસર છે. * ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. Aી પેત્રાણા તીર્થ સિદ્ધપુરથી ૧૬ કિલોમીટર દૂર છે, પાટણથી પણ ચારૂપથઈમેત્રાણા તીર્થ જવાય છે. ૧૪મી સદીનું આ તીર્થ છે. પ્રથમ તીર્થકર શ્રી આદીશ્વર ભગવાનની પૂબજ પ્રાચીન પ્રતિમાજી છે. શ્રી આદીશ્વર ભગવાન, શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી કુંથુનાથ ભગવાન, શ્રી પદ્મપ્રભસ્વામી ભગવાનની પ્રતિમાજીઓ સંવત. ૧૮૯૯માં જમીનમાંથી મળી આવ્યા હતા. ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. જો કોઇ ટી. વીલમણીમાં શ્રી વાલમતીર્થ વીસનગરથી ૧૦ કિલોમીટર અને ઉંઝાથી ૧૧ કિલોમીટર દૂર છે. આ તીર્થનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે. અષાઢી શ્રાવકે ભરાવેલ મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની પદ્માસનસ્થ શ્યામ વર્ણના ભવ્ય પ્રતિમાજી છે. દેરાસર, ઉપાશ્રય, ધર્મશાળા, ભોજનશાળાની સગવડ છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રી તારંગા તીર્થ બારમી સદીની આ વાત છે. ગુજરાતના રાજા સિદ્ધરાજને બધી વાતે સુખ હતું. દુઃખ માત્ર એક જ હતું. તેને કોઈ સંતાન ન હતું નહોતો પુત્ર કે નહોતી પુત્રી. કયારેક નવરાશની પળોમાં રાજાને આ દુઃખ ખૂબ સતાવતું હતું. રાજા પોતાનું દુઃખ પોતાની રાણીને કહેતો હતો. રાણી આશ્વાસન આપતી. સ્વામિનાથ, જે વાત ભાગ્યને આધીન હોય તે અંગે શોક કરવાથી શું મળે? આપણા ઉપર દેવોની કૃપા નથી. આપણા હ્યદયને પુત્ર સુખનો આનંદ મળ વાનો નહી હોય. પૂર્વજન્મમાં આપણે પુણ્યકાર્ય નહી કર્યા હોય,એટલે આ જન્મમાં આપણે પુણ્યકર્મ કરીએ. - ગુરુજનો પ્રત્યે અધિક ભકિતભાવ રાખીએ. - પરમાત્માની ખૂબ પૂજા કરીએ. - ઈચ્છિત ફળને આપનારી તીર્થયાત્રા કરીએ. આવી ધર્મસાધના કરવાથી ક્યારેક પુત્રનું સુખ મળી શકશે! રાજાને રાણીની વાત ગમી. તીર્થયાત્રા કરવાનો નિશ્ચય કર્યો. રાજા હેમચંદ્રાચાર્ય પાસે ગયા ને ગુરુદેવને વિનંતી કરી કે મારી ઈચ્છા આપની સાથે તીર્થયાત્રા કરવાની છે. મારી આગ્રહભરી વિનંતી છે કે આપતીર્થયાત્રામાં મારી સાથે પધારો. ગુરુદેવે સંમતિ આપી. શુભમુહૂતિતીર્થયાત્રા માટે પ્રયાણ કર્યું. અનેકમુનિવરોની સાથે આચાર્યદવે પણ રાજાની સાથેજ પ્રયાણ કર્યું. સહુ પ્રથમ શત્રુજ્ય ગિરિરાજ તરફ પ્રયાણ કર્યું. જે ભવસાગરથી તારે એનું નામ તીર્થ. જેદુઃખોના દરિયામાંથી પાર ઉતારે એનું નામ તીર્થ. એક સૌ તીર્થના રાજા એટલે શ્રી શેત્રુજ્ય! રાજા-રાણી તથા પરિવારે મૂળનાયકશ્રી અષભદેવ ભગવાનની ભાવપૂર્વક પૂજા-ભકિત કરી. આચાર્યદેવે પણ નવી નવી સ્તુતિઓ તથા કાવ્યો બનાવી ભગવાનની ભકિત કરી. સૌએ પરમાત્મભકિતનો અપૂર્વ આનંદ અનુભવ્યો. તીર્થના નિભાવ ખર્ચ માટે બાર ગામ ભેટ આપ્યા તથા પાલીતાણા તળેટીમાં ગરીબ પ્રજા માટે સદાવ્રત શરૂ કર્યું. શત્રુજ્ય ગિરિરાજની યાત્રા કરી સંઘ ગિરનાર તીર્થ પહોંચ્યો. ગિરનાર Page #210 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૧૭૯ ઉપર મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની, રાજા-રાણી તથા પરિવારે ભાવપૂર્વક પૂજા ભક્તિ કરી તથા આચાર્યદેવે પણ નવા નવા કાવ્યો તથા સ્તુતિઓ બનાવીને પરમાત્માની ભકિત કરી. જૂનાગઢમાં પણ સદાવ્રતો ખોલ્યાં. સંઘ પ્રભાસપાટણ ભગવાન સોમનાથનાં દર્શન કરવા ગયો. સિદ્ધરાજના મનમાં શંકા હતી કે ગુરુદેવ સોમનાથ મહાદેવને નમન કરશે કે નહી? પરંતુ આચાર્યદેવે તો મહાદેવને નમન કર્યું અને ત્યાં બેસીને મહાદેવની સ્તુતિઓ બોલવા માંડી ને ૪૪ શ્લોક બનાવીને બોલ્યા. સંઘ કોડીનાર પહોંચ્યો. કોડીનારની અંબિકાદેવી એટલે હજરાહજુર દેવી. એના પ્રભાવોની વાતો સૌરાષ્ટ્ર અને ગુજરાત સુધી ફેલાયેલી હતી. દુઃખોને દૂર કરનારી અને જોઈતાં સુખો આપનારીદેવીના દર્શન કરવા દૂર દૂરથી લોકો કોડીનાર આવતા હતા. શ્રી અંબિકાદેવી ગિરનારતીર્થના અધિષ્ઠાયિકા દેવી છે પણ હવે તો તે સૌ વર્ણના દેવી તરીકે પૂજાય છે. રાજા-રાણીએ દેવીના દર્શન-પૂજન કર્યા. રાજાએ આચાર્યદિવને અતિ નમ્રતાથી વિનંતી કરી. ગુરુદેવ, મારી પાસે સોના-ચાંદીના ભંડારો ભરેલા છે. હિરા-મોતીના ખજાના ભરેલા છે. હાથી, ઘોડા અને રથ પાર વિનાના છે. મારું રાજ્ય વિશાલ છે. તે છતાં ગુરુદેવ હું અને રાણી બંને દુઃખી છીએ. અમારાહદયમાં સંતાપનો પાર નથી. કારણ કે આપ જાણો છો. અમને એક પણ પુત્ર નથી. * ગુરુદેવ, મારી એક વિનંતી છે કે આપ દેવી અંબિકાદેવીની આરાધના કરી દેવીને પૂછી લો કે મને પુત્ર મળશે કે નહી? અને મારા મૃત્યુ પછી ગુજરાતનું રાજ્ય કોણ સંભાળશે? આચાર્યદેવે કહ્યું ભલે હું દેવીને પૂછી લઉ છું. આચર્યદવે ત્રણ ઉપવાસ કર્યા. દેવીના મંદિરમાં બેસી ગયા. બાનમાં નિમગ્ન થઈ ગયા. ત્રીજા દિવસે મધ્ય રાત્રિના સમયે દેવી અંબિકા, ગુરુદેવની સામે પ્રગટ થઈ. દેવીએ ગુરુદેવને હાથ જોડી વંદના કરી. ગુરુદેવ મને શા માટે યાદ કરી? ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહના ભાગ્યમાં પુત્રપ્રાપ્તિનો યોગ છે કે નહી? સિદ્ધરાજના મુત્યુ બાદ ગુજરાતનો રાજા કોણ થશે?' . આ દેવીએ કહ્યું "એનાં પૂર્વજન્મના પાપકર્મોના યોગે પુત્રપ્રાપ્તિ નહી થાય, . સિદ્ધરાજ પછી ગુજરાતનો રાજા સિદ્ધરાજના ભત્રીજા ત્રિભુવનપાલનો પુત્ર Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રી તારંગા તીર્થ કુમારપાલ બનશે. તે મહાનશુરવીર હશે. પરાક્રમી હશે. એ રાજા બનીને જૈનધર્મનો ખૂબ વિસ્તાર કરશે. અહિંસા ધર્મનો ફેલાવો કરશે. સંઘ પાટણ પહોંચ્યો. રાજાએ જ્યોતિષીઓને પૂછયું. તેઓએ પણ એકજ જવાબ આપ્યો કે આપના ભાગ્યમાં સંતાન નથી. રાજા-રાણી ગુપ્તરીતે સોમનાથ મહાદેવ ગયા. તેમની આરાધના કરી, તેઓએ પણ આજ જવાબ આપ્યો કે તારા ભાગ્યમાં સંતાન નથી અને ગુજરાતની ગાદી ઉપર તારા પછી કુમારપાળ બેસશે. રાજા સિદ્ધરાજને કુમારપાળ માટે ધૃણા હતી, તે રાજગાદી ઉપર આવે તે વાત પણ તેમને પસંદ નહોતી, જેથી મનમાં નક્કી કર્યું કે કુમારપાળને રાજગાદી ઉપર નહી આવવા દઉં, તેને જીવતો નહી રાખું. કુમારપાળને પકડવા માટે સૈન્યની ટુકડી તૈયાર કરી કામ સોંપ્યું. રાજા ત્રિભુવનપાલ દધિસ્થલીના રાજા હતા. તેમને કાશ્મીરાદેવી નામની રૂપ અને ગુણોની મૂર્તિ સમી પત્ની હતી. કાશમીરાદેવીની કક્ષામાં ઉત્તમ જીવ આવ્યો તે પછી કાશમીરાદેવીના મનમાં સારી સારી ઇચ્છઓ થવા લાગી. હું સમગ્ર પૃથ્વીનું રક્ષણ કરું. હું જગતના બધા જીવોને અભયદાન આપું. હું મનુષ્યોને બધા વ્યસનો છોડાવી દઉં. હું કોઈ ગરીબને ગરીબ ના રહેવા દઉં. હું પરમાત્માના મંદિરો બંધાવું. સંવત. ૧૧૪૯માં કાશમીરાદેવીએ એક સુંદર તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો. એ વખતે આકાશમાં દેવવાણી થઈ. આ બાળક વિશાલ રાજ્ય પ્રાપ્ત કરશે. અને તેમાં ધર્મનું સામ્રાજ્ય સ્થાપિત કરશે. યૌવનમાં પ્રવેશતાં કુમારપાળના ભોપાળ દેવી સાથે લગ્ન થયા. રાજા સિદ્ધરાજે કુમારપાળને મારવા માટે તંત્ર ગોઠવી દીધું હતું. કુમારપાળ છુપાતા-સંતાતા ફરતા હતા. એક વખત ગરૂદેવ શ્રી હેમચંદ્રાચાર્યે પણ કુમારપાળને ખંભાતમાં જ્ઞાનભંડારમાં સંતાડીને બચાવ્યા હતા. આ ઉપાશ્રય હાલમાં ખંભાતમાં શ્રી સ્થંભન પાર્શ્વનાથના દેરાસરની પાસે છે. સંવત ૧૧૯૯માં રાજા સિદ્ધરાજ અવસાન પામ્યા. ૫૦ વર્ષની ઉમરે કુમારપાળનો સંવત ૧૧૯૯ માગસર વદ-૪ ને રવિવારના રોજ પુષ્યનક્ષત્રમાં Page #212 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તાથાં ૧૮૧ રાજ્યાભિષેક થયો. મહારાજા કુમારપાળે શ્રી હેમચંદ્રાચાર્યને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા. તેઓશ્રીના ઉપદેશ મુજબ તેઓ રાજ્ય વહીવટ કરતા હતા. એક દિવસની વાત છે. ગુરુદેવનાં ચરણો પાસે રાજા કુમારપાળ બેઠા છે. રાજા પોતાના અંગત જીવનની વાતો કરે છે. ગુરુદેવ શાંતિથી સાંભળે છે. રાજા પોતાના રઝળપાટની વાતો કરતાં કરતાં એક દુર્ઘટનાની વાત કહે છે. પ્રભુ, સિદ્ધરાજના ભયથી છુપાતો - છુપાતો હું અરવલ્લીના પહાડોમાં પહોંચ્યો હતો. તારણગિરિના ડુંગર ઉપર એક ઘટાદાર વૃક્ષની નીચે બેઠો હતો. ખુબ થાક્યો હતો. કંટાળેલો હતો. પરંતુ અચાનક ત્યાં એક દ્રશ્ય જોયું ને મારો થાક હું ભૂલી ગયો. કંટાળો પણ જતો રહ્યો. વૃક્ષના પોલાણમાંથી એક ઉંદર બહાર આવ્યો. તેના મોંઢામાં ચાંદીનો એક સીક્કો હતો. તેણે એક જગ્યાએ એ સીક્કો મૂકયો અને પાછો દરમાં ગયો. થોડી જ વારમાં બીજો સીક્કો લઈને બહાર આવ્યો. તે સીક્કો પણ પહેલાંના સીક્કા પાસે મૂકયો. અને પાછો દરમાં ગયો. થોડી જ વારમાં ત્રીજો સીકો લઈને બહાર આવ્યો. આ રીતે એ ૩૨ સીક્કા બહાર લઈ આવ્યો. અને નાચવા લાગ્યો. મને વિચાર આવ્યો, ઉદર આ સીક્કાઓને શું કરશે? એને આ સીક્કા કોઈ કામમાં આવવાના નથી. જ્યારે મારે તો ખૂબ કામમાં આવશે. મારી દરિદ્રતાએ મને એ ચાંદીના સિક્કા લઈ લેવા પ્રેરિત કર્યો. મેં વિચાર્યું કે આ ઉંદર દરમાં જાય એટલે સીક્કા લઈ લઉં. ઉંદર દરમાં ગયો. મેં સીક્કા લઈ લીધા. ઉદર દરમાંથી બહાર આવ્યો. તેણે સીક્કાના ના જોયા એટલે ચારે બાજા જોવા લાગ્યો. વૃક્ષની આસપાસ દોડવા લાગ્યો. પછી ત્યાં પડેલા એક પથ્થર ઉપર માથું પછાડવા લાગ્યો. હું જોતો રહ્યો –ને એ મરી ગયો. ભગવંત, ઉદરના મૃત્યુથી મારા દિલમાં ઘણું દુઃખ થયું, મારા મનમાં થયું કેમેંઆ ચાંદીના સીક્કાના લીધા હોત તો સારું થાત. પરતું એ રાંડ્યા પછીનું ડહાપણ હતું. ગુરૂદેવ આ પાપનું પ્રાયશ્ચિત આપો. ગુરૂદેવે કહ્યું કુમરપાળ, જે જગ્યાએ ઉદર મૃત્યુ પામ્યો હતો એ જગ્યાએ એક ભવ્ય દેરાસર બંધાવવું જોઈએ. એજ પ્રાયશ્ચિત છે. આજે પણ તારંગાના પહાડ ઉપર એ ભવ્ય દેરાસર ઊભેલું છે. તેમાં શ્રી અજિતનાથ ભગવાનની ભવ્ય પ્રતિમા બિરાજમાન છે. આઠસો વર્ષ પછી પણ આ દેરાસર આપણને આ કથા Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી તારંગા તીર્થ સંભળાવી રહ્યું છે. પરમાત મહારાજા કુમારપાળે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજના સઉપદેશથી ૧૪૪૪ નવાં ભવ્ય દેરાસરો બંધાવ્યા તથા ૧૦૦ દેરાસરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો. તારંગા પહાડ ઉપર ૮૦૦ વર્ષ જાનુ શ્રી અજીતનાથ ભગવાનનું વિશાલ - ભવ્ય મંદિર છે. કલિકાલ સર્વજ્ઞ શાસન પ્રભાવક આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યની પ્રેરણા અને ઉપદેશથી ગુર્જર નરેશ મહારાજા કુમારપાળે સંવત. ૧૨૨૧માં આ મંદિર બંધાવ્યું હતું અને તેની પ્રતિષ્ઠા પણ શ્રી હેમચંદ્રાચાર્ય પાસે કરાવી હતી. • જૈનોના પાંચ મુખ્ય તીર્થો છે. (૧) શત્રુંજય (૨) ગિરનાર (૩) સમેતશીખરજી (૪) દેલવાડા (૫) તારંગા સિદ્ધાચલજીના ૧૦૮ નામો છે, તેમાં એક નામ "તારણગિરિ” છે. તારણગિરિ એટલેજ તારંગા, આ દ્રષ્ટિએ તારંગા તે સિદ્ધાચલજીની ટૂક ગણાય છે. કહેવાય છે કે પહેલા શત્રુંજયની તળેટી વડનગર હતી. અમદાવાદથી મહેસાણા થઈને તારંગા જવાય છે. અમદાવાદથી મહેસાણા ૭૬ કિલોમીટર અને મહેસાણાથી તારંગા ૭૨ કિલોમીટર દૂર છે, જેથી અમદાવાદથી તારંગા ૧૪૮ કિલોમીટર દૂર છે. રેલવે તથા બસ દ્વારા તારંગા જઈ શકાય છે. બસ દેરાસર સુધી જાય છે. જૈનોના વર્તમાન ચોવીસીના ૨૪ તીર્થકરો પૈકી બીજા તીર્થંકર પરમાત્મા શ્રી અજીતનાથ ભગવાન છે. શ્રી અજીતનાથ ભગવાનનો જન્મ વિનીતા નગરીમાં થયો હતો. પિતાનું નામ જિતશત્રુ, માતાનું નામ વિજયારાણી હતું. - શ્રી અજીતનાથ ભગવાન - શ્યવન કલ્યાણક – વૈશાખ સુદ - ૧૩ જન્મ કલ્યાણક - માહ સુદ - ૮ દીક્ષા કલ્યાણક - માહ સુદ - ૯ કેવળજ્ઞાન કલ્યાણક – પોષ સુદ - ૧૧ મોક્ષ કલ્યાણક - ચૈત્ર સુદ - ૫ શ્રી અજીતનાથ ભગવાનની કાયા સાડા ચારસો ધનુષ ઊંચી સુવર્ણ જેવી ક્રાંતીવાળી હતી. ૭૨ લાખ પૂર્વનું તેમનું આયુષ્ય હતું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, શ્રાવિકાનો વિશાલ પરિવાર હતો. Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ ભારતના મુખ્ય જૈન તીર્થો સિહસેન વગેરે ૧૦૨ તેમના ગણધરો હતા. શ્રી અજીતનાથ ભગવાને શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર પધારીને ભાડવાના ડુંગર ઉપર ચાતુર્માસ કર્યું હતું. શ્રી અજીતનાથ ભગવાન એક હજાર મુનિવરો સાથે એક મહિનાના ઉપવાસ કરી કાઉસગ્ગ મુદ્રામાં અનશન કરી ચૈત્ર સુદ - ૫ ને દિવસે શ્રી સમેતશિખરજી પહાડ ઉપર મોક્ષે ગયા હતા. ચાલો આપણે તારંગા તીર્થની યાત્રા કરીએ. પહાડ ઉપર ચઢતાં પ્રથમ જુનો દરવાજો આવે છે. ઉપર જતાં મુખ્ય દેરાસરનાં શિખરનાં દર્શન થાય છે. મુખ્ય મંદિરની સામેના દરવાજેથી પેસતાં જમણે હાથે - શ્રી અજીતનાથ ભગવાનનાં તથા વીસ વિહરમાન ભગવાનનાં પગલાં આવે છે. ડાબા હાથે - (૧) મુખ્ય પ્રવેશ દ્વારની ડાબી બાજુમાં પેસતા પ્રથમ શ્રી ચૌમુખજીનું મંદિર આવે છે. જેમાં ચાર પીળા રંગની ચૌમુખ પ્રતિમાઓ છે. (૨) સમવસરણ, અાપદ, સમેતશિખરજી ૧૪પર ગણધરનાં પગલાં, રાવણ - મંદોદરી ભકિતના દ્રશ્યો, વાસ સ્થાનક યંત્ર, નવપદજીનું મંડલ, લોભીયા, મધુબિન્દુ, કલ્પવૃક્ષ, ચૌદ રાજલોક લોક પુરૂષ વગેરે ઉપદેશક તથા બોધક દ્રશ્યો છે. (૩) જંબૂદ્વીપ આદિ સાત સમુદ્રો, નંદીશ્વર દ્વીપ, બાવન જિનાલયો – તથા અષ્ટાદ્વીપ પટ્ટ છે. મૂખ્ય મંદિરની પાછળના ભાગમાં ચોકમાં શ્રી કુંથુનાથ, શ્રી સુમતીનાથ, શ્રી શીતલનાથ ભગવાનનાં દેરાસરો છે. ઉચે પાછળના ભાગમાં દિગંબર દેરાસરો તથા ધર્મશાળા છે. મૂખ્ય દેરાસરના બહાર ઓટલા ઉપર જમણા હાથે શ્રી પદ્માવતી દેવી ગોખલામાં છે જ્યારે ડાબા હાથે મહારાજા કુમારપાળ ઘોડા ઉપર બેસીને ભગવાનના દર્શન કરવા જાય છે. તેવી મૂર્તિ છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રી તારંગા તીર્થ મૂખ્ય દેરાસર - ૨૩૦ ફુટ લાંબા પહોળા વિશાલ ચોકની મધ્યમાં ૧૪૨ ફુટ ઊંચું, ૧૫૦ ફુટ લાંબું, ૧૦૦ ફુટ પહોળું ભવ્ય રમણીય સુંદર કોતરણીયુક્ત કાષ્ઠમંદિર ગોઠવાયેલું છે. ૬૩૯ ફુટનો મંદિરનો ઘેરાવો છે. મંદિર સાત ગુંબજથી રચાયેલું છે. બાંધણીમાં વપરાયેલ કાષ્ઠ તગરનું હોવાથી આગ બુઝક છે. આ કાષ્ઠની ખુબી છે કે તેને સળગાવાથી સળગતું નથી. પણ અંદરથી પાણી ઝમે છે. શિખરના બત્રીસ માળ છે. મહારાજા કુમારપાળે ઉંદર પાસેથી ૩ર ચાંદીના સિક્કા લીધા હતા જેથી મંદિર ૩ર માળનું બાંધ્યું હતું. હાલ કાષ્ઠના શિખરવાળો ભાગ બંધ કરી દીધો છે. પીળા પથ્થરમાંથી બનાવેલ ગગનચુંબી કલાત્મકને નયનરમ્ય શિખર ખૂબજ વિશાલ ચોકની વચ્ચે, વિશાલ રંગમંડપ સાથે દિવ્યલોક જેવું લાગે છે. એટલે તો કહેવાય છે કે આબુની કોતરણી, રાણકપુરની બાંધણી, તારંગાની ઊંચાઈ અને શત્રુંજયનો મહિમા અજોડ ગણાય છે. મૂળનાયક શ્રી અજીતનાથ ભગવાનની ૧૦૮ ઇંચની (૨૭૫ સે. મી.) ભવ્ય મૂર્તિ છે. શ્રી અજીતનાથ ભગવાનના વિશાલકાય ભવ્ય પ્રતિમાનાં દર્શન બીજે દુર્લભ છે. મુખ્ય દેરાસરમાં જાદા જુદા તીર્થકર ભગવાનોની, ગૌતમસ્વામી, ચક્રેશ્વરીદેવી, મણિભદ્રવીર, વગેરે મૂર્તિઓ છે. કાચના કબાટમાં મહારાજ કુમારપાળ શ્રી હેમચંદ્રાચાર્યના દર્શનાર્થે પધાર્યા છે તેનો વિશાલ ફોટો છે. મહામંત્રી વસ્તુપાલ-તેજપાલે આજ મંદિરના ગોખલામાં શ્રી ઋષભદેવ ભગવાન, તથા શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા સંવત. ૧૨૮૪ ના ફાગણ સુદ - ૨ના રોજ આચાર્યદેવ શ્રી વિજયસેનસૂરિજી પાસે કરાવી હતી. આ ગોખલામાં હાલ યક્ષ- યક્ષિણીની મૂર્તિઓ છે. પહાડ ઉપરનું અનોખું કુદરતી દ્રશ્ય તથા પુણ્યભૂમિનું શુદ્ધ વાતાવરણ આત્માને પરમ શાંતિ અર્પે છે. તારંગા તીર્થ પરમ સુંદર અને શાંતીનું ધામ છે. કોટિશિલા - મંદિરની દક્ષિણ દિશામાં ૧ કિલોમીટર દૂર કોટિશિલા નામનું સ્થળ છે. જે આ પર્વતની ઉચી ટેકરી પર છે. કહેવાય છે કે અહીયા અનેક મુનિભગવંતો ઘોર તપશ્ચર્યા તથા અનશન કરી મોક્ષે સિધાવ્યા છે. આ ટૂક તારંગાની પહેલી ટૂક તરીકે Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ ભારતના મુખ્ય જૈન તીર્થો ઓળખાય છે. અહી ૪ (ચાર) દેરીઓ છે. મોબારી : મોક્ષબારી નામની બીજી ટૂક મંદિરની પૂર્વ દિશામાં ૧ કિલોમીટર દૂર છે. જેને પુણ્યબારી કહેવાય છે. અહીંયા દેરીમાં શ્રી અજીતનાથ ભગવાન વગેરેની પ્રાચીન ચરણપાદુકાઓ છે. દેરીમાં પરિકરયુક્ત ભગવાનની મૂર્તિ છે. પરિકર પ્રાચીન છે. સંવત ઃ ૧૨૩૫ના વૈશાખ સુદ - ૩ ના રોજ તેની પ્રતિષ્ઠા થયેલ છે. શિદ્ધશિલા : શિદ્ધશિલા નામની ત્રીજી ટૂકમૂખ્ય મંદિરના વાયવ્ય દિશામાં ૧ કિલોમીટર દૂર છે. અહીયા ચૌમુખજી તથા શ્રી અજીતનાથ ભગવાનની ચરણ પાદુકાઓ છે, જેની પ્રતિષ્ઠા સંવત : ૧૮૩૬માં થઈ હતી. તારંગામાં ધર્મશાળા, સગવડતાવાળા નવા બ્લોકો, ભોજનશાળા વગેરે સગવડ છે. તારંગા તીર્થનો વહીવટ શેઠ આણંદજી કલ્યાણજી પેઢી સંભાળે છે. તારંગા, જી. મહેસાણા શ્રી કુંભારિયાજી તીર્થ (શ્રી આરાસણ તીથ) શ્રી કુંભારિયાજી અમદાવાદથી બસદ્ધારા જવાય છે. અહીંથી અંબાજી ૧૫ માઇલ છે, જ્યારે આબુરોડ સ્ટેશન માત્ર ૧૩ માઇલ છે, આરાસુરના પર્વતોની વચ્ચે આ તીર્થ આવેલું છે. શ્રી કુંભારિયાજીની આજુબાજા આરસની ખાણો આવેલી છે, જેથી તેને આરાસણ તીર્થ કહેવામાં આવે છે. ભારતભરની કેટલીય જીન પ્રતિમાઓ અત્રેની ખાણોના આરસમાંથી બનેલી છે. કુંભારિયાજી અને અંબાજી વચ્ચે નદી આવે છે. ગુજરાતમાં અણહિલપુર પાટણની રાજગાદીએ ચેલુકા ભીમદેવ બીરાજતા હતા. તેમને વિમલશાહ નામના મહામાત્ય હતા. વિક્રમની અગીયારમી સદીના મધ્ય ભાગમાં વિમળશાહ મંત્રીએ કુંભારિયાજીમાં પાંચ મંદિરો બનાવ્યા હતા. આબુના વિમળશાના દેરાસરોની આમાં કોરાણી લેવામાં આવી હતી. વિમળશાહ મંત્રીને અંબાજીમાતા પર ખુબ આસ્થા હતી અને અંબાજીમાતા તેમના કુળદેવી હતા. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રી કુંભારિયાજી તીર્થ વળી બાવીશમાં તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનના તે અધિષ્ઠાયિકા દેવી છે. અંબાજીમાતાની કૃપાથી વિમળશાહ મંત્રીએ આ પાંચે મંદિરો બનાવ્યા હતા. તેમજ કહેવાય છે. કે અંબાજીનું મંદિર પણ વિમળશાહ મંત્રીએ બનાવેલ છે. વિમળશાહ પોતે બંધાવેલ દરેક મંદિરમાં અંબિકાદેવીને સ્થાપન કરતા હતા. આરાસણ નગરમાં ગોગા મંત્રીનો પુત્ર પાસિલ હતો. તેને અંબિકાદેવીની કૃપાથી ૪૫૦૦૦ સોનામહોરો ખર્ચીને આ મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવી સંવત : ૧૧૯૩ વૈશાખ સુદ - ૧૦ ના રોજ આચાર્ય ભગવંત શ્રી વાદિદેવસૂરિનાં હાથે પ્રતિષ્ઠામહોત્સવ કરાવ્યો હતો. છેલ્લો જીર્ણોદ્ધાર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ કરાવ્યો છે. (૧) શ્રી નેમિનાથ ભગવંતનું મંદિર - કુંભારિયાજીમાં આવેલા પાંચે મંદિરોમાં શ્રી નેમિનાથ ભગવાનનું મંદિર ત્રણમાળનું સૌથી મોટું, ઉન્નત અને વિશાલ છે. આ મંદિરનો મૂળ ગભારો, વિશાલ ગૂઢમંડપ, દશચોકી, સભામંડપ, ગોખલા, શૃંગાર ચોકી, બન્ને બાજુના મોટા ગભારા, ચોવીશ દેવકુલિકાઓ, વિશાલ રંગમંડપ, શિખર, કોટ, ટકોરખાનાનો ઝરૂખો વિગેરેથી મંદિર શોભી રહ્યું છે. દેરાસરની બાંધણી એવી માપસર અને સુંદર છે કે મંદિરના પ્રવેશદ્વાર ઉપર ઉભા રહીને મૂળનાયક ભગવાનનાં દર્શન થઈ શકે છે. મૂળગભારામાં મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની ભવ્ય અને રમણીય મૂર્તિ બિરાજમાન છે. રંગમંડપમાં ૪ કાઉસગ્ગીયા, તથા એક યક્ષની પ્રતિમા છે. ૧૭૦ જિનનો સુંદર પટ છે. પગથિયા ઉપર ટકોરખાનાનો ઝરૂખો છે. સ્તંભમાં બે મૂર્તિઓ તથા ધાતુની પંચતીર્થી છે. ડાબા હાથ તરફની ચોકીના ગોખલામાં નંદીશ્વરદ્વીપની સુંદર રચના છે. એક સુંદર ગોખલામાં એક કાઉસગ્ગીયા પ્રતિમા છે, જેની ઉપર એક પ્રતિમાજી બિરાજમાન છે. જમણા હાથે દેરીમાં અંબાજી માતાની મોટી મૂર્તિ છે. સભા મંડપમાં ડાબા હાથે શ્રી આદીશ્વર ભગવંતની મૂર્તિ છે. તથા જમણા હાથે મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમાજી છે. આદીવાસી લોકો શ્રી નેમિનાથ ભગવાનને 'યુધિષ્ઠિર’ શ્રી પાર્શ્વનાથ ભગવાનને ‘ભીમદાદા’ Page #218 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૧૮૭ શ્રી આદીશ્વર ભગવાનને અર્જુન' કહી સંબોધે છે. મૂળનાયક ભગવાનના ગભારાની પાછળના ભાગની ભીતમાં સુંદર કારણી કરેલી છે. મંદિરના પાછળના ભાગમાં સમળીવિહારનો પટ અર્ધાભાગમાં છે, જેમાં પટમાં લંકાના રાજા બેઠેલા છે, તેમના ખોળામાં રાજકુમારી છે. ભેટયું ધરીને ઉભેલાં જૈન ગૃહસ્થો, પગલાં, અશ્વ વિગેરેની આકૃતિઓ છે. આ દેવાલયની જગતમાં ચારે બાજાએ ફરતી ગજસર છે. તેમજ નર-નારીનાં જોડલાની નરસર છે. તદુપરાંત દેવ, યક્ષ, યક્ષિણીનાં મોટાં પૂતળા ફરતે બેસાડેલાં છે. કેટલેક સ્થળે દાંમ્પત્યજીવનની આકૃતિઓ છે. રંગમંડપમાં તોરણ ખુબ સુંદર છે. મંદિરમાં બધા મળીને ૯૪ સ્તંભો છે. જેમાં ૨૨ સ્તંભો સુંદર કોતરણીવાળા છે. કોરણીવાળા સ્તંભોમાં દેવ - દેવીઓ અને વિધાધરોની આકૃતિઓ આલેખેલ છે. (૨) શ્રી મહાવીરસ્વામી ભગવંતનું મંદિર - શ્રી નેમિનાથ ભગવાનના મંદિરની પૂર્વમાં શ્રી મહાવીર સ્વામી ભગવાનનું મંદિર આવેલ છે. રંગમંડપની છતમાં બહુ સુંદર બારીક કોતરણી છે. તીર્થકરના સમવસરણના દેખાવો, શ્રી નેમિનાથજીની જાનનું દ્રશ્ય, સાધુઓની દેશના, ભરત ચક્રવર્તી અને બાહુબલિનું યુદ્ધ વિગેરે મનોહર ચિત્રો છે. શ્રી મહાવીર સ્વામી ભગવાનની મૂર્તિ રાા હાથ ઉંચી છે. (૩) શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર - આ મંદિર પણ શ્રી નેમિનાથ ભગવાનનાં મંદિર જેવું વિશાલ અને ભવ્ય છે. મંદિરમાં પ્રવેશવાનાં ત્રણ વાર, પ્રદક્ષિણા અને બન્ને બાજુ થઈને ૧૬દેવાલયો બનાવેલાં છે. કેટલાક તોરણો અને ઘુમ્મટોની આકૃતિઓ શ્રી મહાવીર સ્વામીનાં મંદિર જેવી છે. (૪) શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર - આ મંદિર પણ શ્રી નેમિનાથ ભગવાનનાં મંદિર જેવું વિશાલ અને મનોરમ્ય છે. છતમાં રહેલી અદ્દભૂત કરણી, વિવિધ આકૃતિઓ, તેના ખંભા, કમાનો, તોરણ અને ઘુમ્મટના આકારો ખાસ જોવા જેવા છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રી માતર તીર્થ ભગવાનની સુંદર મૂર્તિ છે. (૫) શ્રી સંભવનાથ ભગવાનનું મંદિર : શ્રી નેમિનાથ ભગવાનના દેરાસરની પશ્ચિમ બાજાએ શ્રી સંભવનાથ ભગવાનનું દેરાસર આવે છે. કુંભારિયાજીથી અંબાજી જવા માટે બસ, જીપ મળે છે. કુંભારિયાજીનો વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી સંભાળે છે. યાત્રિકો માટે ઉતરવા ધર્મશાળા, બ્લોક વિગરે છે. સુંદર નવી બાંધેલી ભોજનશાળા છે. આપણે સૌ શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ તથા પેઢીના ટ્રસ્ટીઓને વિનંતી કરીએ કે જેવી રીતે શેઠશ્રી કસ્તુરભાઈલાલભાઈએ પરમપૂજ્ય મહાનપ્રભાવક શાસ્ત સમ્રાટ આચાર્યદેવ શ્રીમદ વિજય નેમિસૂરીશ્વરજીની સલાહ અને આજ્ઞા લઈ રૂપીયા૪૭ લાખના ખર્ચે સંવત. ૨૦૦૯માં રાણકપુરનો જીર્ણોદ્ધાર કરાવી તેને મૂળ સ્વરૂપે ધરણાશાહે બનાવ્યું હતું તેવું (સંવત. ૧૪૯૬ જેવું) જૈન શાસન સમક્ષ મૂકયું. તેવીજ રીતે શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ શ્રી કુંભારિયાજીના પાંચ મંદિરોને વિમળશા મંત્રીએ ૧૧મી સદીમાં જેવા બનાવ્યાં હતાં તેવા બનાવી સંઘ સમક્ષ મૂકે, જ્યાં જ્યાં દેરીઓ તૂટી ગઈ હોય ત્યાં નવી બનાવી, અને જે દેરીઓમાં પ્રતિમાજી ના હોય ત્યાં પ્રાચીન પ્રતિમાજીઓને આગ્રહ રાખી પ્રતિષ્ઠા કરાવે તેવી વિનંતી. કુંભારિયાજી રાણકપુર કરતાં પણ પ્રાચીન છે, રાણકપુરના મંદિરની ઉંચાઈ જોતાં કુંભારિયાજી આપણને યાદ આવે છે. r શ્રી માતર તીર્થ અમદાવાદથી ખેડા અને ખેડાથી પ કિલોમીટર શ્રી માતર તીર્થ આવેલ છે. માતર ગામની વચ્ચે સાચાદેવ શ્રી સુમતિનાથ ભગવાનનું બાવન જિનાલય મંદિર આવેલું છે. તીર્થપતિ સાચાદેવ શ્રી સુમતિનાથ ભગવાનની ૭૬ સે.મી.ની ચેતવર્ણ પદ્માસનસ્થ ચમત્કારી પ્રતિમાજી મૂળનાયક તરીકે બિરાજમાન છે. આ મહિમાવંત પ્રતિમાજી ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં મહુધા ગામની પાસે આવેલ સહેજ ગામમાંથી નીકળ્યા હતા. જેના ઉપર સંવત. ૧૫૨૩ વૈશાખ સુદ - ૭ને રવિવારનો પ્રતિષ્ઠાનો લેખ છે. પ્રતિમાજીને પછી માતર લાવવામાં આવ્યા. તેમની પ્રથમ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ ભારતના મુખ્ય જૈન તીર્થો પ્રતિષ્ઠા સંવત. ૧૯૮૫ જેઠ સુદ -૩ અને પછી નવું મંદિર બંધાવી તેમની પ્રતિષ્ઠા સંવત. ૨૦૦૭ વૈશાખ સુદ -૫ ના રોજ પ.પૂ. આચાર્યદેવ શ્રી વિજય સિદ્ધિસૂરિજી મા.સા.ની નિશ્રામાં ધામધૂમપૂર્વક થઈ હતી. ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. પેઢી - શ્રી સાચાદેવ સુમતિનાથ જૈન પેઢી માતર - જિલ્લો - ખેડા – પીન : ૩૮૭૫૩૭ ટે. નં. ૩૦ . શ્રી ખંભાત તીર્થ ખંભાત એ પ્રાચીન નગરી છે. ખંભાત એ પ્રાચીન બંદર છે. એક સમયે ચોસઠ બંદરનો વાવટો ફરકતો હતો. નગરનું પ્રાચીન નામ ત્રંબાવતી નગરી હતું. અમદાવાદથી ખેડા અને ખેડાથી માતર થઈ ખંભાત જવાય છે. ખેડાથી ખંભાત ૫૬ કિલોમીટર દૂર છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના સમયમાં ખંભાતમાં સો કરોડપતિઓ વસતા હતા. ખંભાત એ ગુજરાતનું પ્રાચીન મહાન વ્યાપારી બંદર ગણાતું હતું. પૂર્વ સમયમાં ખંભાતમાં ૮૫ દેરાસરો તથા ૪૫ ઉપાશ્રયો હતા. ખંભાતના જૈન શ્રેષ્ઠીઓ દાનસૂરા હતા. ધર્મ માટે તેઓ સર્વસ્વ ન્યોછાવર કરવાની વૃત્તિ ધરાવતા હતા. ખંભાતમાં હાલમાં - ૬૭ દેરાસરો ખંભાતમાં ૨ સકરપુરમાં ૧ રાલેજમાં દેહવાણનગરમાં ૧_ વડવામાં ૭૨ - દેરાસરો ૧૦ - ઉપાશ્રય - પોષધશાળા ૩ - ધર્મશાળા ૧ - પાંજરાપોળ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ જ્ઞાન ભંડારો ૫૪૫ - જૈનોના ઘરો આવેલ છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે વિ.સં. ૧૧૫૦ માં અહીંસા દીક્ષા અંગીકાર કરી હતી. ગુલાબવિજયજી ઉપાશ્રયમાં શ્રી હેમચંદ્રાચાર્ય સ્થિરતા કરતા હતા. મહારાજા કુમારપાળને આજ ઉપાશ્રયમાં પુસ્તકોની વચ્ચે સંતાડયા હતા. આ ઉપાશ્રય ખારવાડા વિસ્તારમાં શ્રી સ્થંભન પાર્શ્વનાથ ભગવાનના દેરાસરની પાસે છે. શ્રી ખંભાત તીર્થ ખંભાતના દાનવીરોમાં શેઠ રાજીયાવાજીયા, તેજપાળ સંઘવી, ઉદયકરણ સંઘવી વગેરે મુખ્ય હતા. મહાકવિ શ્રી ઋષભદાસજી કે જેઓએ અનેક રાસગ્રંથોની રચના કરી હતી તેઓ ખંભાતના હતા. શ્રી સોમસુંદરસૂરિજી, જગદગુરુ શ્રી હીરવિજયસૂરિજી, શ્રી વિજયસેનસુરિજી અને શ્રી વિજયદેવસૂરિજીની નિશ્રામાં અનેક પ્રતિષ્ઠાઓ, ઉત્સવો, તપશ્ચર્યાઓ થઇ હતી તથા અનેક છ’રી પાળતા સંઘો નીકળ્યા હતા. (૧) આ પ્રાચીન નગરીમાં મુખ્ય શ્રીસ્થંભન પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે. જે ખંભાતના ખારવાડા વિસ્તારમાં આવેલ છે. ત્રણ શિખરોવાળું ભવ્ય ગગનચુંબી જિનાલય છે. આ મંદિરનો છેલ્લો જીર્ણોદ્વાર પ્રતિષ્ઠા મહોત્સવ સંવત. ૧૯૯૪માં શાસન સમ્રાટ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ,સા‚ની નિશ્રામાં થયો હતો. મૂળનાયક શ્રી સ્થંભન પાર્શ્વનાથ ભગવાનની ૨૩સે.મી.નીનિલમની પદ્માસનસ્થ પ્રાચીન મૂર્તિ છે. આ પ્રતિમાજીનો ઈતિહાસ ખુબજ પ્રાચીન છે. શ્રી રામચંદ્રજી, શ્રી લક્ષ્મણજી, શ્રી કૃષ્ણ ભગવાન, શ્રી નાગકુમાર દેવ, શ્રી ઇન્દ્ર મહારાજા, શ્રી ધરણેન્દ્ર દેવ વગેરેએ ભાવ, ભકિતપૂર્વક તેમની ભકિત કરી હતી. શ્રી રામચંદ્રજી તથા શ્રી લક્ષ્મણજીની ભકિતથી દરીયાના પાણી સ્થીર થયા અને શ્રી રામચંદ્રજી,શ્રી લક્ષ્મણજી લંકા પહોંચ્યા. દરીયાના પાણી થંભાવ્યા આથી પ્રભુજી સ્થંભન પાર્શ્વનાથ ભગવાનના નામે પ્રચલિત થયા. શ્રી અભયદેવસૂરી મ.સા.નો દેહ શ્રી સ્થંભન પાર્શ્વનાથ ભગવાનના જવણ જળથી નિરોગી બન્યો હતો. (૨) ખંભાતનું બીજું ભવ્ય દેરાસર ત્રણ દરવાજા પાસે આવેલ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે. ભોંયરામાં શ્રી સ્થંભન પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે. દેરાસર વિશાલ છે. ૭૬ લાખના ખર્ચે દેરાસરનો જિર્ણોદ્ધાર થયો છે. કાચના ભવ્ય દરવાજાઓ છે. બહારના ભાગમાં ૫.પૂ આચાર્ય ભગવંત વિજય શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. તથા ૫.પૂ. આચાર્યભગવંત વિજય શ્રી રામચંદ્રસૂરીશ્વરજી Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ ભારતના મુખ્ય જૈન તીર્થો મ.સા. ના ગુરૂમંદિરો છે. દેરાસર દર્શનીય છે. ખંભાતમાં ઉતરવા માટે નવું યાત્રિક ભવન ત્રણ દરવાજા પાસે બન્યું છે. સંપૂર્ણ સગવડતાવાળું છે. ભોજનશાળાની પણ સગવડ છે. (૩) ખંભાતમાં પેસતા એસ.ટી. સ્ટેન્ડ પાસે દહેવાણનગરમાં મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાનનું ભવ્ય દેરાસર નવીન પ્રકારની બાંધણીવાળું બન્યું છે. વર્તમાન ચોવીશીના ર૪ તીર્થકરો તેમાં બિરાજમાન છે. (૪) સકરપુરમાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન, શ્રી સીમંધર સ્વામી ભગવાન તથા ગુરૂગૌતમસ્વામી એમ - ૩ મંદિરો આવેલા છે. (૫) વડવા આશ્રમ - "ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો છે.” ખંભાતથી આશરે ૪થી ૫ કિલોમીટર દૂર આવેલ આ આશ્રમ છે. શ્રીમદ્ રાજચંદ્ર આ ભૂમિ પર પધાર્યા હતા. સામે ખડકીમાં ઉતર્યા હતા. સ્વાધ્યાય સાધના કરી હતી. ભવ્ય દેરાસર છે, જેમાં મૂળનાયક પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાન બિરાજમાન છે. તથા ગુરૂગૌતમસ્વામીની મૂર્તિ છે. શ્રી સદ્ગુરુપ્રાસાદ છે. જેમાં શ્રીમદ રાજચંદ્રની મૂર્તિ છે. સ્વાધ્યાય હોલ, ભાઈઓ તથા બેનો માટે જુદા રહેવાના આવાસો તથા ભોજનશાળાની સગવડ છે. સાધના કરવા માટે સુંદર જગ્યા છે. કારતક સુદ - ૧૫ શ્રીમદ રાજચંદ્રનો જન્મ દિવસ છે, વરઘોડો નીકળે છે દીવાલો ઉપર લખેલાં સુવાક્યો વાંચવા જેવા છે. પર્યુષણમાં ઘણા મુમુક્ષો પધારે છે. પેટી- શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ તથા વિહારભવન ટ્રસ્ટ, વડવા આશ્રમ - મેતપુર - ખંભાત. થી દેલવાડા તીર્થ - (પાઉન્ટ આણ) દેલવાડા-આબુનાં સંગેમરમરનાં મંદિરો સુપ્રસિદ્ધ છે. આ મંદિરો સારાયે ભારતવર્ષમાં સર્વોત્તમ છે. સ્થાપત્ય કલાનાં ક્ષેત્રમાં એ અદભૂત અને અદ્વિતિય લેખાય છે. અમદાવાદ -દિલ્હી રેલ્વે માર્ગવચ્ચે આબુરોડ સ્ટેશન આવે છે. મોટરમાર્ગે પણ જવાય છે. આબુરોડથી માઉન્ટ આબુ ૩૨ કિલોમીટર દૂર છે, માઉન્ટ આબુથી દેલવાડા - ૨ કિલોમીટર દૂર છે. સમુદ્રની સપાટીથી લગભગ ૧૨૨૦ મીટર ઉચે Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રી દેલવાડા તીર્થ પર્વતની ગોદમાં આ તીર્થ આવેલ છે. કહેવાય છે કે શ્રી ભરત ચક્રવર્તીએ શ્રી આદિનાથ ભગવાનનું અહી મંદિર બનાવી ચતુર્મુખ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. જૈન શાસ્ત્રમાં આ તીર્થને અર્બુદાચલ યા અર્બુદગિરિ કહે છે. એમ કહેવાય છે. ભગવાન મહાવીરસ્વામી પણ અત્રે પધાર્યા હતા. અહી યુગોથી અસંખ્ય જૈન મુનિગણો પ્રાચીન જૈન મંદિરોનાં દર્શન કરવા માટે આવે છે. ઈ.સ. પૂર્વે ૪૭પમાં શ્રી સ્વયંપ્રભસૂરિજી મ.સા. ઈ.સ. પૂર્વે ર૩૬માં શ્રી સુહસ્તસૂરિજી મ.સા. પ્રથમ શતાબ્દીમાં શ્રી પાદલિપ્તસૂરિજી મ.સા. ઈ.સ. ૨૦૨ – ૨૦૩માં શ્રી દેવગુપ્તસૂરિજી મ.સા. ઈ.સ. ૯૩૭માં શ્રી ઉધોતનસૂરિજી મ.સા. ઈ.સ. ૧૬૦-૭૪માં શ્રી આનંદધનજી મ.સા. ઈ.સ. ૧૯૮૧માં યોગીરાજ શ્રી વિજય શાંતિસૂરિજી વગેરે પધાર્યા હતા. ૦ શ્રી વિમલવસહીનું દેરાસર મંત્રી શ્રી વિમળશાહ, વિર, મહાન યોદ્ધા, પ્રસિદ્ધ ધનુર્ધારી તથા પ્રબળ પ્રશાસક ગુર્જર નરેશ ભીમદેવના મંત્રી તથા સેનાપતિ હતા. તેમણે પાટણના ઘનાઢય શેઠની કન્યા શ્રી દત્તા સાથે લગ્ન કર્યું હતું. અંતિમ વર્ષોમાં વિમળશાહ ચન્દ્રાવતી નગરીમાં રાજ્યપાલ તરીકે રહેતા હતા. તેમની પત્ની શ્રીદત્તા બુધ્ધિશાળી ધર્મપરાયણ શ્રાવિકા હતાં. એકવાર પ્રખર વિદ્વાન મહાન આચાર્ય શ્રી ધર્મઘોષસૂરિજી મ.સા. ચન્દ્રાવતી પધાર્યા ત્યારે મંત્રીશ્રી વિમળશાહને સમરાંગણમાં કરેલાં પાપોના પ્રાયશ્ચિત કરવા માટે આબુ તીર્થનો ઉદ્ધાર કરવાની આજ્ઞા કરી. મહારાજા ભીમદેવ, રાજા ધંધુક અને પોતાના મોટા ભાઈ નેઢની આજ્ઞા લઈ વિમળશાહ મંત્રી આબુ ઉપર ગયા. ત્યાં જગ્યા પસંદ કરી. પરંતુ ત્યાંના બ્રાહ્મણોએ એકઠા થઈને કહ્યું કે આ હિંદુઓનું તીર્થ છે માટે અહી જૈન મંદિર બાંધવા નહિ દઈએ. જો અહી પેલાં જૈન તીર્થ હતું, એવી ખાત્રી અમને કરાવી આપો તો ખુશીથી જૈન મંદિર બાંધવા જગ્યા આપીએ. બ્રાહ્મણોનું આ પ્રમાણેનું વચન સાંભળી વિમળશાહ મંત્રીએ પોતાના સ્થાને જઈ અટ્ટમનું તપ કરીને શ્રી અંબિકાદેવીની આરાધના કરી. ત્રીજા દિવસની મહારાત્રીએ વિમળશાહ મંત્રીની ભકિતથી પ્રસન્ન થઈ સ્વપ્નમાં આવીને શ્રી Page #224 -------------------------------------------------------------------------- ________________ શ્રી લાલચંદ દેવચંદ શાહ શ્રીમતી સુમિત્રાબેન લાલભાઇ શાહ ૨૭, ટોળકનગર સોસાયટી પાલડી, અમદાવાદ - ૩૮૦૦૦૭ ટે.ન. ૬૬૩૨૧ ૨૬, ૬૬૩૨ ૧ ૨૭, ૬૬૩૨૧૨૮ શ્રી લાલભાઇ દેવચંદ શાહ (૧) વાઇસ ચેરમેન : શ્રી માંગલ્ય સેવા કેળવણી મંડળ (૨) અધ્યક્ષ : શ્રી સમસ્ત જૈન સેવા સમાજ (૩) ચેરમેન શ્રી સાબરમતી યાત્રિક ભવન - પાલીતાણા (૪) પ્રમુખ : શ્રી જંબૂદ્વીપ જૈન દેરાસર - પાલીતાણા, Page #225 -------------------------------------------------------------------------- ________________ Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ ભારતના મુખ્ય જૈન તીર્થો અંબિકાદેવી કહેવા લાગી અમને શા માટે યાદ કરી છે. વિમળશાહ મંત્રીએ ઉપરની વાત માતાજીને કરી. અંબિકાદેવીએ કહ્યું કે પ્રાતકાલમાં ચંપાના ઝાડ નીચે કંકુનો સાથિયો દેખાય ત્યાં ખોદાવજો, તમારુ કાર્યસિદ્ધ થઈ જશે”પ્રભાતે વિમળશાહમંત્રી સ્નાન કરી પવિત્ર થઈ બધાને એકઠા કરી સાથે લઈને દેવીએ બતાવેલા સ્થાને ગયા. ચંપાના ઝાડ નીચે કંકુના સાથિયાવાળી જગ્યા ખોદાવતાં તીર્થકર ભગવાન શ્રી ઋષભદેવ ભગવાનની વિશાલકાય મૂર્તિ નીકળી, જેમૂર્તિ હાલમાં વિમલવસહીની ભમતીમાં ગભારામાં છે. આ પ્રતિમાને મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાજી પણ કહે છે. આ પ્રતિમાજી સહસ્ત્રો વર્ષ પ્રાચીન છે. પહેલાં અહીં જૈન તીર્થ હતું તે સાબિત થયું, હવે બ્રાહ્મણોએ સોનામહોરોથી માપીને જમીન આપીએ તેવી માગણી કરી. વિમળ શાહ મંત્રીએ સોનામહોરોથી માપીને મંદિર માટે જોઈતી જમીન લીધી. અને બ્રાહ્મણોને રાજી કર્યા. મંત્રી વિમળશાહે મંદિરના બાંધકામની શરૂઆત કરી. કુલ અઢાર કરોડ ત્રેપન લાખ રૂપિયા ખર્ચ કરી મંદિરનું નિર્માણ કરાવ્યું. આ કાર્યમાં ચૌદ વર્ષ લાગ્યા. પંદરસો કારીગરો અને બારસો મજૂરો રોજ કામ કરતા હતા. પથ્થરો અંબાજી ગામની પાસેથી આરાસણ ટેકટરીઓથી હાથીઓ પર લાવવામાં આવતા હતા. નિર્માણકાર્ય સુસંપન્ન થયા બાદ પ્રતિષ્ઠા મહાન આચાર્ય શ્રી ધર્મઘોષસૂરિજી મ.સા.ને સુહસ્તે વિ.સં. ૧૦૮૮માં થઈ હતી. આ મંદિરનું નામ શ્રી વિમલવસહી રાખવામાં આવ્યું હતું. મૂળનાયકશ્રી આદીશ્વરભગવાનની પદ્માસનસ્થ શ્વેતવર્ણ ૧૫૦સે.મી.ની પરિકરવાના પ્રતિમાજી છે. વિમલવસહી મંદિરની છતો, ગુંબજો, દરવાજાઓ, સ્તંભો, તોરણો, દવાલો સુંદર અને આશ્ચર્યયુકત નકશીકામના ઉચ્ચ નમુનાઓ છે. જૈન ધર્મના અનેક પ્રસંગો કોતરણીમાં બતાવ્યા છે. ૦ શ્રી લુણવસહીનું દેરાસરઃ શ્રી વસ્તુપાલ – તેજપાલ રાજા વિરઘવલના મંત્રીઓ હતા. તેઓએ ભારતમાં અનેક તીર્થસ્થાનો તથા ધર્મસ્થાન કરાવ્યાં હતાં. તેમાં આબુ ઉપરનું આ લૂણવસતી' નામનું જિનાલય સૌથી મુખ્ય છે. બન્ને ભાઈઓ વીર અને ઉદાર હતા. શ્રી વસ્તુપાલસ્વયં મોટા કવિ હતા, તેમને ૨૪બિરૂદો પ્રાપ્ત થયા હતાં તેમાં સરસ્વતી ધર્મપુત્ર પણ હતું. તેઓએ શત્રુજ્ય અને ગિરનારના ઉદ્ધાર માટે કરોડો રૂપિયા ખર્ચ કર્યો હતો. ઉપરાંત અનેક ધાર્મિક કાર્યોમાં તથા સંઘો કાઢવામાં કરોડો રૂપિયા ખર્ચ કર્યો હતો. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રી અચલગઢ તીર્થ તેજપાલના સુપુત્ર લાવણ્યસિંહના કલ્યાણર્થે - ગુજરાતના સોલંકી રાજા ભીમદેવના મહામંડલેશ્વર આબુના પરમાર રાજા શ્રી સોમસિંહની સંમત્તિ લઈ તેર કરોડ ત્રેપન લાખ ખર્ચ કરી શ્રી વિમલવસહીની સામે એક ભવ્ય મંદિર નિર્માણ કર્યું, જેનું નામ શ્રી લૂણવસહી રાખ્યું. જેની પ્રતિષ્ઠા નાગેન્દ્ર મ.સા.ના શુભ હસ્તે વિ.સં. ૧૨૮૭ ફાગણ વદ - ૩ ના શુભદિને થઈ હતી. શ્રી તેજપાલના પત્ની શ્રી અનુપમાદેવીની જાતિ દેખરેખ નીચે આમંદિરનું નિર્માણ થયું હતું. આ મંદિરની કલા પણ વિશ્વભરમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. દેરાણી જેઠાણીના ગોખલાઓ આ મદિરમાં કોતરણીના ઉચ્ચ નમુનાઓ છે. મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની કસોટીના પાષાણમાંથી બનાવેલી મનોહર મૂર્તિ છે. બાજુમાં શ્રી પીતલહર મંદિર તથા શ્રી ખરતરવસહી મંદિરો આવેલા છે. ૦ શ્રી પીતલહર મંદિર: શ્રી ઋષભદેવ ભગવાનની પીતલની પંચધાતુની ૧૦૮ મણ વજનની પ્રતિમાજી છે. ૦ શ્રી ખરતરવસહી મંદિર: ત્રણ માળનું ભગવાન શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. બાજુમાં ઉતરવા માટે ધર્મશાળા, ભોજનશાળા તથા સુવિધાવાળા બ્લોકો છે. બાજુમાં જૈન તીર્થ શ્રી અચલગઢ આવે છે. ૦ જોવાલાયક સ્થળો - નખી તળાવ, સૂર્યાસ્ત ટેકરી (સનસેટ પોઈન્ટ), ગૌમુખ, વશિષ્ઠાશ્રમ, કન્યાકુમારી, અધ્ધરદેવી, ટ્રેવરટેક, ગુરુશિખર છે. ગુરુશિખર માઉન્ટઆબુનું સૌથી ઉચું શિખર છે. - Dી અચલગીરીમાં ક દેલવાડા તીર્થથી૪ કિલોમીટર દૂર છે. જ્યાં મહારાજા કુમારપાળે બંધાવેલ શ્રી શાંતિનાથ ભગવાનનું પ્રાચીન દેરાસર છે, તથા પહાડ ઉપર શ્રી આદીશ્વર ભગવાનનું (ચૌમુખજી) દેરાસર છે. શ્રી આદીશ્વર ભગવાનના પંચધાતુના પદ્માસનસ્થ પ્રતિમાજી છે. ૧૮ પંચધાતુના પ્રતિમાજીઓનું કુલ વજન - ૧૪૪૪ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ ભારતના મુખ્ય જૈન તીર્થો મણ જેટલું છે. અહીયા શ્રી આદિનાથ ભગવાન, શ્રી શાંતિનાથ ભગવાન, અને શ્રી કુંથુનાથ ભગવાન એમ ત્રણ દેરાસરો છે. યોગીરાજ વિજય શાંતિસૂરીશ્વરજી જે જગ્યાએ કાળ ધર્મ પામ્યા હતા તે રૂમમાં તેમનો મોટો ફોટો છે. ધર્મશાળા, ભોજનશાળાની સગવડ છે. 'પ્રાચીનતીર્થ શ્રીરાણકપુર III In TET Isik 'HTI, = ='' મહેન્દ્રભાઈ ગોળવાળા હિમાલયથી પણ પુરાણી અરવલ્લીની રમણીય પર્વતમાળાના આશ્રયે, વિરતા અને ગૌરવમાં અજોડ એવા મેવાડ રાજ્યની છત્રછાયામાં વિ.સં. ૧૪૪૬માં ભારતભરનાં મંદિરોમાં અદ્વિતીય એવા ઘરવિહાર પ્રાસાદનો શિલારોપણવિધિ થયો. હિંદુપત પાદશાહ મહારાણા કુંભાના મંત્રી ધરણાશાહ સ્થાપત્યકલાની આ અજોડ ભેટ ભારતના ચરણે ધરવાને ભાગ્યશાળી બન્યા. નાદિયાના વતની તથા જ્ઞાતિએ પોરવાલદ્વેતાંબર જૈન એવા શેઠ કુંવરપાલ અને તેમના પત્ની કામલદેને બે પુત્રો હતા. મોટાનું નામ રત્નાશાહ અને નાનાનું નામ ધરણાશાહ. બંને ભાઈઓએ નાનપણથીજ ખૂબ સંસ્કારી અને બુદ્ધિશાળી તરીકે નામના મેળવી હતી. તેમાં ધરણાશાહની કુશળતા તેમજ ઉદાર પ્રકૃતિનો પરિચય કુંભારાણાને થતાં તેમણે રાજકારભારને યોગ્ય જાણી ધરણાશાહને મંત્રીપદ આપ્યું. શ્રી સોમસુંદરસૂરિ જેવા પ્રભાવક આચાર્યના ઉપદેશથી તેમનું જીવન ધાર્મિકતા તરફ વળ્યું હતું. ધરણાશાહે બત્રીસ વર્ષની ભરયુવાનીમાં શત્રુજ્ય પર જાદા જાદા નગરોથી એકઠા થયેલા બત્રીસ સંઘો વચ્ચે સંઘતિલક કરાવી ઈન્દ્રમાળ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ • શ્રી રાણકપુર તીર્થ પહેરી ચોથું બ્રહ્મચર્યવ્રત ઉચ્ચર્યુહતું. સંસારમાં રહેવા છતાં ભોગોની આસકિત છોડી દેવી તે ત્યાગીઓ કરતાં પણ વધારે સંયમ માંગી લે છે. દાનપુણ્ય અને તીર્થયાત્રાના અનેક ધાર્મિક કાર્યો કરતાં ધરણાશાહને એક "નલિની ગુલ્મ વિમાન” જેવાદેવપ્રાસાદની રચના કરવાની સ્વપ્નદ્વારા પ્રેરણા તથા દર્શન થયા. ધરણાશાહે જગ્યા પસંદ કરી અને કુંભારાણા પાસેથી જમીન ખરીદી લીધી. અને એ ભૂમિ પર સંવત ૧૪૩૪માં ગામ વસાવી કુંભારાણાના નામ ઉપરથી તેનું 'રાણકપુર' એવું નામ આપ્યું. ચતુર્મુખપ્રાસાદ જેવી માંગણીવાળું મંદિર બંધાવવાનો સંકલ્પ કરી ગામે-ગામના શિલ્પીઓને એકઠા કર્યા. છેવટેમુંડારગામના રહેવાસી દેપા નામના શિલ્પીએ બનાવેલો નકશો પસંદ આવતાં તરતજ મંદિરનો પાયો નાંખવામાં આવ્યો. પાયાના મુહર્ત વખતે શિલ્પી દેપાએ ધરણાશાહની ઉદારતાની કસોટી કરવા ઉચી અને કિંમતી વસ્તુઓ ભૂમિપૂજન માટે મંગાવી. ધરણાશાહે સાત પ્રકારની ધાતુઓ, કસ્તૂરી અને બહુમૂલ્ય વસ્તુઓ મંગાવી ભાવ-ભકિતથી ભૂમિપૂજન કર્યું. શિલ્પી, કારીગરો, મજારોને ભેટસોગાદ આપી ખુશ કર્યા. સંવતઃ ૧૪૪૬માં આ મંદિરનો પાયો નંખાયો. અને સંવતઃ ૧૪૯૬ ફાગણ વદ-૧૦ના રોજ આચાર્ય દેવ શ્રી સોમસુંદરસૂરિ મ.સા.ના હાથે આ મંદિરની પ્રતિષ્ઠા કરાવવામાં આવી. એટલે પચાસ વર્ષ સુધી કામ ચાલ્યું. મંદિરની વિશાળતા અને કારીગરી જોતા તેમ બનવું સ્વાભાવિક લાગે છે. ૪૮૦૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં પથરાયેલા અને ૨૪ ફૂટની જગતીની ઊભણી સહિત કળશની ટોચ સુધીમાં ૧૦૦ ફૂટની ઊંચાઈ ધરાવતા આ મંદિર કલા-કારીગરીની પરકાષ્ઠા તેના મેઘનાદ મંડપોનાસ્તંભો અને ઘુમટના થરો, તેની પધ્ધશિલાઓ તથા વેદિકાઓ અને કક્ષાસનોમાં રહેલી છે. કલાની દ્રષ્ટિએ આ વિભાગ સૌથી સારો છે. ધરણાશાહની ભાવના મંદિરના સાત માળ બંધાવવાની હતી, જેથી મંદિરનો પાયોસાત માથોડાં ઉડો ખોદવામાં આવ્યો હતો. પરંતુ તેમને યમરાજાનો કાળઘંટ સંભળાવા લાગ્યો. જેથી ત્રણ માળ પૂરા કરાવી સંવતઃ ૧૪૯૬માં આચાર્ય દેવ શ્રી સોમસુંદરસૂરિ મ.સા.ના હાથે ફાગણ વદ- ૧૦ ના રોજ ઘણી ધામધુમથી પ્રતિષ્ઠા કરાવી. આ માંગલીક પ્રસંગે ગામે-ગામથી સંઘો તથા આચાર્ય ભગવંતો પોતાના પરિવાર સાથે પધાર્યા હતા. આચાર્ય દેવ શ્રી સોમસુંદરસૂરિ મ.સા. ને ૫૦૦ સાધુઓનો પરિવાર હતો. કહેવાય છે કે આ મંદિર બાંધવામાં ધરણાશાહે ૧૫ કરોડ રૂપિયા વાપર્યા હતા. Page #230 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૧૯૭ અનેક પ્રકારના ઉચા મંડપો અને અનેક પ્રકારની નકશીવાળી પૂતળીઓથી સુશોભિત મંદિરને જોઈ લોકોનાં ચિત્ત અશ્ચર્યમગ્ન બની ગયાં. મંદિરની ચારે બાજુએ ચાર ઉજ્જવળ ભદ્રપ્રાસાદો બનાવ્યાં. આમ નંદીશ્વરદ્વીપના અવતારસમું. અને ત્રણે લોકમાં દેદીપ્યમાન લાગતું હોવાથી તેનું નામ ત્રૌલોકવદીપક' રાખવામાં આવ્યું. આ મંદિર ત્રૌલોકયદીપક, ત્રિભુવનવિહાર, નલિની ગુલ્મ વિમાન, ચતુર્મુખપ્રાસાદ, અને ધરણવિહારના નામથી ઓળખાય છે. એચૌમુખી મંદિર ઉપર ચાર શિખરો છે. ત્રણે માળના મળી કુલ-૧૨ શિખરો શોભી રહ્યા છે. તેમાં સુવર્ણના દંડો - કલશો તો ત્રણે ભુવનનો મોહ પમાડે એવા છે. દેવછંદો, સાત મંદિરમાં ચાર ચાર જિનેશ્ર્વરો, વશવિહરમાન જિન અને ચોવીશે તીર્થકરોનાં મળી ૭૨ જિનાલયો છે. નલિની ગુલ્મવિમાનની માંડણીવાળું આ મંદિર બહુ ઉચું છે. પાંચ મેરૂ, ચારે તરફ મોટા ગઢ, બ્રહ્માંડના જેવી બાંધણી, ૮૪ દેરીઓ, ચારે તરફ ચાર પોળો, ૧૪૪૪ થાંભલાઓ, એકેક દિશામાં બત્રીસ-બત્રીશ તોરણો, ચારે દિશામાં ૪ વિશાલ રંગમંડપો, સહસ્ત્રકૂટ, અષ્ટાપદ, નવ ભોયરા, અનેક જિનબિંબો, રાયણવૃક્ષ અને તેની નીચે શ્રી ઋષભદેવ ભગવાનની પાદુકાઓ, અદબંદમૂર્તિ વિગેરે છે, ત્રણ માળના મંદિરમાં ૪૦૦૦ જિન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. વિવિધ પ્રકારની અનેક પુતળીઓ અને ઝીણા કોતરકામથી આ મંદિર આબુના બીજા અવતારસમું લાગે છે. પંદરમી સદીમાં રાણકપુર ઘણું આબાદ અને સમૃધ્ધ નગર હતું. કહેવાય છે કે આ નગર અણહિલપુર પાટણ જેવું હતું. તેના ગઢ, મંદિરો, પોળો, અત્યંત સુંદર હતા. નગરની વચ્ચે સરિતાના પાણી વહેતા હતા. કુવા, વાવ, વાડી, હાટતથા સાત જિનમંદિરો હતા. પરંતુ હાલ ત્રણ મંદિરો છે. તે જમાનામાં જૈનોના ૩૦૦૦ ઘરો વિધમાન હતાં. (૧) મૂળનાયક પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનની ચૌમુખ પ્રતિમાજીઓ છે. મૂળનાયક ભગવાનની સામે એક હાથી ઉભેલો છે. ' (૨) પાંચસો વર્ષથી ઉભેલું રાયણવૃક્ષ અને તેની નીચે શ્રી ઋષભદેવ ભગવાનનાં પગલાં છે. (૩) સમેતશિખરજીની કોતરણીવાળી રચના છે. (૪) અષ્ટાપદની રચના છે. (૫) બે મોટી શિલા પર યંત્રાકારે નંદીશ્વર દ્રીપની કોતરણી છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રી રાણકપુર તીર્થ (૬) શત્રુજ્ય - ગિરનારના કોતરેલાં પટો છે. (૭) એક વિશાલ અખંડ શિલા ઉપર સહસ્ત્રફણા પાર્શ્વનાથની આંટીઘૂંટી વાળું શિલ્પ, નાગેન્દ્રની પીઠ ઉપર કાર્યોત્સર્ગ ધ્યાનરૂપે ઉભેલી શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ અને એજ નાગેન્દ્ર બીજા નાગ-નાગણિઓ સાથે આંટી લગાવી ગુંથેલું ૧૦૦૮ ફણાનું છત્ર પ્રભુ ઉપર ધારણ કરી રાખ્યું છે તેવું શિલ્પ છે. (૮) થાંભલા અને છતમાં વૈવિધ્યભર્યું શિલ્પ લાવણ્ય તો આંખને આંજી દે તેવું છે. એકજ મસ્તકમાં જોડાયેલી પાંચ પૂતળીઓ, કમલપત્રની બારીક કોતરણી, સભામંડપમાં કોરેલા ઝુમ્મરો વિગેરે શિલ્પ કલાના અજોડ નમુનાઓ છે. (૯) મૂળનાયક સન્મુખ એકજ પથ્થરમાંથી આરપાર કરીને અદ્ધર ગોઠવેલાં બે તોરણો આબુની શિલ્પકલાની યાદ અપાવે છે. (૧૦) આ મંદિરમાં ૮૪ ભોયરા હતા, પણ આજે માત્ર પાંચજ ખુલ્લા છે. આ ભોંયરાઓમાં ભવ્ય અને મનોહર અનેક મૂર્તિઓ ભંડારેલી છે. (૧૧) મૂળનાયક ભગવાનના સભામંડપના બે થાંભલાઓમાંથી મૂળનાયક પ્રતિમાનાં દર્શન પોતે હરસમયે કરી શકે એવી ગોઠવણી પૂર્વક ધરણાશાહ અને કલાવીર દેપાની ઉભી મૂર્તિઓ મૂકેલી છે. એક ખૂણાના દેરાસરમાં પાઘડી, ખેસ, વિગેરે વસ્ત્રાભૂષણોથી સજ્જ અને હાથમાં માળા રાખેલી ધરણાશાહની મૂર્તિ છે. ચોથા દરવાજાની છત ઉપર ધરણાશાહ અને તેમના વડીલબંધુ રતનાશાહની હસ્તિઆરૂઢ મૂર્તિઓ છે. (૧૨) પશ્ચિમ પ્રવેશદ્વારમાં પ્રવેશીને આગળ વધતાં છતમાં વિશાલ વેલો છે. ખુબ બારીક કોતરકામ છે. જે કલ્પવૃક્ષના પાંદડા તરીકે ઓળખાય છે. (૧૩) સ્તંભો ઉપરના બારીક કોતરકામવાળાં તોરણો, શ્રી ઋષભદેવ ભગવાનની માતા મરૂદેવાને આવેલ ચૌદ શુભ સ્વપ્નો, સ્તંભો ઉપરની અપ્સરાઓ અને દેવતાઓના શિલ્પ કલાપ્રેમીઓને આકર્ષે છે. મુનિશ્રી યૂલિભદ્રજી પ્રધાનપુત્ર હતા. સુખિયા જીવ હતા. કોશા નામની અપૂર્વ રૂપ લાવણ્યવતી ગણિકાના રૂપ-ગુણોને આધીન બની ગયા હતા. કોશા સાથે કોશાના આવાસમાં ઘણા વર્ષો રહ્યા. પરંતુ પૂર્વના પુણ્યનો ઉદય થયો. અને સુખિયો જીવ આત્મબોધ પામ્યો. વિષયોના કીચડમાંથી નીકળીને આત્મકલ્યાણને માર્ગે વળ્યો અને જગતને કામવિજેતા મુનિ Page #232 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૧૯૯ સ્થૂલિભદ્રજી મળ્યા. કોશા ગણિકા હતી. પરંતુ તે સ્થૂલિભદ્રના ગુણોની પૂજારણ હતી. તે સ્થૂલિભદ્ર વિના ઝૂરતી હતી. સ્થૂલિભદ્રનું મન વિષયોથી ખરેખર વિરકત બન્યું છે કે કેમ તે જોવા માટે ગુરુએ તેમને કોશાને ત્યાંજ ચાતુર્માસ કરવા મોકલ્યા. કોશાએ સ્થૂલિભદ્રમુનિને ભોગાસનોથી ભરપૂર એવી પોતાની ચિત્રશાળામાં ઉતારો આપ્યો. પોતાનો પ્રિયતમ પાછો મળ્યો, તેને રીઝવવા અનેક પ્રયોગો-પ્રયત્નો કર્યા. પરન્તુ વિતરાગના આશ્રય રહેલો આ જીવસમજી ચૂકયો હતો કે સંકલ્પોમાંથી જેની ઉત્પત્તિ છે, તેવા કામને જીતવો હોય તો સંકલ્પો ઉપર વિજય મેળવવો જોઈએ. અને એ રીતે એક વખતની પ્રેયસીના સેંકડો પ્રયત્નો વિફળ કરી અંતે તેને પણ વિપયોથી દૂર કરી સાચા માર્ગે દોરી, મુનિ સ્થૂલિભદ્રજી ગુરૂના સાનિધ્યમાં પાછા ફર્યા. સ્થૂલિભદ્રને ભોગ ભોગવતાં આવડ્યું અને ત્યાગતા પણ આવડ્યું. પશ્ચિમ પ્રવેશદ્વારની આગળની પ્રથમ ચોકીની છતમાં સ્થૂલિભદ્રજી સહિત કોશાની ચિત્રશાળાનાં એ ચિત્રો કોતરવામાં આવ્યા છે. સમગ્ર મંદિરની રચના પાછળ દાનવીર ધરણાશાહના ભકિતપ્રફુલ્લ સાત્વિક હૃદય અને તેમાં કલાકુશળ દેપા શિલ્પીની બુધ્ધિ-ચાતુરી મળતાં સૌદર્યનું અપ્રતિમ વિરાટ શિલ્પ મૂર્તિમંત થયેલું જોઈ શકાય છે. ધરણવિહારની પ્રતિષ્ઠા થયા પછી માત્ર બેજ વર્ષના ટૂંકા ગાળામાં ધરણાશાહનું અવસાન થયું. પૂજ્ય આચાર્ય દેવ શ્રી સોમસુંદરસૂરિ મ.સા. પણ દિવંગત થયા. આવું મહાન કાર્ય આ બંને મહાન વિભૂતિઓના હાથે પૂરું થાય એટલીજ રાહ જાણે કાળદેવ જોઈને બેઠો ન હોય? એટલા માટે જ્ઞાનીઓ કહે છે કે ધર્મના કાર્યો કરવામાં વિલંબ ના કરો. વૃદ્ધાવસ્થામાં ધર્મ કરીશું. એવો વિચાર ના કરશો. જ્યારે ધર્મનો ભાવ ઉત્પન્ન થાય ત્યારે તરતજ અમલમાં મૂકો. (૨) ધરણવિહારની પાસે શ્રી નેમિનાથ ભગવાનનું શિખરબંધી દેરાસર છે. મૂળનાયકની શ્યામવર્ણી મૂર્તિ ૨ ફૂટ ઉચી છે. મૂર્તિની ચારે બાજું પરિકર સાથે તોરણ છે, જેમાં નાની નાની ૨૩ પ્રતિમાજીઓ છે. એક ભોંયરું છે તેમાં કુલ – ૩૫ પ્રતિમાજીઓ છે. આ મંદિર ધરણાશાહના મુનિમ સોમલ પોરવાડે સંવતઃ ૧૪૪૪માં બનાવ્યું હતું. મંદિરની ચારે તરફ ક્રીડા કરતી પુરુષ અને સ્ત્રીઓની પુતળીઓ છે. યુગલિક પુરુષોની રહેણી કરણી બતાવવા માટે જ આ સ્થાપત્ય આલેખાયું લાગે છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રી રાણકપુર તીર્થ (૩) ધરણવિહારની સામે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સુંદર મંદિર છે. મૂળનાયકની પ્રતિમાજી રાા ફૂટ ઉચી છે. મંદિરમાં કુલ-૩૩ પ્રતિમાજીઓ છે. ભોંયરામાં ૬૫ મૂર્તિઓ બિરાજમાન છે. આ મંદિર પંદરમી સદીમાં બંધાયેલું છે. આ મંદિરમાં ધરણાશાહની મૂર્તિ છે. (૪) શ્રી ચક્રેશ્વરી માતાનું મંદિર – અર્ધા માઇલ દૂર શ્રી ઋષભદેવ ભગવાનના અધિષ્ઠાયિકા શ્રી ચક્રેશ્વરી દેવીનું મંદિર છે. આ મંદિર ધરણાશાહે બંધાવેલું છે. (૫) શ્રી સૂર્યમંદિર - આ મંદિર કુંભારાણાએ બનાવેલું છે. રાણાની વિપત્તિકાળે આ સંરક્ષણ માટેનું સ્થાન હતું. - રાણકપુરનો વહિવટસાદડીનો સંઘ સંભાળતો હતો, સમય અને કાળ જતાં મંદિર જીર્ણ બન્યું. જીર્ણોધ્ધાર તાકીદે કરાવવાની જરૂરીયાત ઉભી થઈ. સાદડીના સંઘે શેઠશ્રી આણંદજી કલ્યાણજીની પેઢીને રાણકપુરનો વહીવટ સંભાળી લેવા વિનંતી કરી અને પેઢીએ રાણકપુરનો વહીવટ સંભાળી લીધો. તે વખતના પેઢીના પ્રમુખ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈએ શ્રીમદ વિજયનેમિસૂરીશ્વરજી મ.સા.ની સલાહ અને આજ્ઞા લઈને આ ધર્મકાર્યની શરૂઆત કરી. અનેકશિલ્પીઓની સલાહ લઈ લીધી. પેઢીએ રૂપિયા ૪૭ લાખના ખર્ચે શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈની દોરવણી અને જાતિ દેખરેખ નીચે આ મંદિરનો ધરણાશાહના સ્વપ્ન, શિલ્પ અને સ્થાપત્ય ધ્યાનમાં રાખી ધરણવિહારનો જીર્ણોધ્ધાર કરાવ્યો. સંવતઃ ૨૦૦૯ ફાગણ સુદ-૫ ને બુધવારના રોજ આ મંદિરની બધીજ પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજયોદયસૂરીશ્વરજી મ.સા. તથા આચાર્ય દેવ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મ.સા.ના હસ્તક કરાવવામાં આવી. અનેક સંઘો અને યાત્રિકોની હાજરમાં ધામધૂમપૂર્વક અને ઉલ્લાસથી આ માંગલીક પ્રસંગ ઉજવાયો. * ધરણવિહાર ફરીથી સંવતઃ ૧૪૯૬માં હતું તેવું નલીની ગુલ્મ વિમાન જેવું બની ગયું. દર વર્ષે ફાગણ વદ-૧૦ ના રોજ ધરણાશાહના વંશજો કે જે હાલ ધાણેરાવમાં રહે છે તે ધ્વજદંડ ચઢાવે છે. આજે પણ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ તથા બીજા ટ્રસ્ટીઓ રાણકપુરના વહીવટમાં તથા તીર્થની દેખરેખ પાછળ ઉડો રસ ધરાવે છે. રાણકપુરમાં ધર્મશાળા, સગવડતાવાળા બ્લોકો, ભોજનશાળા, ઉપાશ્રયની સગવડ છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ર૦૧. શ્રી કેસરિયાજી તીર્થ (ઋષભદેવ) - ઉલેવા ગાય - ચૌદમી સદીમાં બનેલ આ તીર્થ છે. મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાનની શ્યામવર્ણની પદ્માસનસ્થ પ્રતિમાજી છે. મૂર્તિ અલૌકિક, ચમત્કારી અને ભકતોની ઈચ્છાઓ પૂરી કરનારી છે તેવી માન્યતા છે. અમદાવાદથી શ્રી કેસરિયાજી તીર્થ ૧૯૨ કિલો મીટર દૂર છે. કેશરિયાજીથી ઉદેપુર ૬૬ કિલોમીટર દૂર છે. વીસમા તીર્થકર શ્રીમુનીસુવ્રતસ્વામી ભગવાનના શાસનમાં આ પ્રતિમાજી રાવણના મંદિરમાં હતા. રાવણ-મંદોદરી તેમની ભાવ-ભકિતથી પૂજા કરતા હતા. ત્યારબાદ આ પૃતિમાજી ઉર્જનમાં હતા. શ્રીપાળ અને મયણાસુંદરીએ પણ પ્રભુજીની પૂજા-ભકિતનો લાભ લીધો હતો. સમય જતાં આ પ્રતિમાજી ત્રઢપભદેવ ગામથી એક કિલો મીટર દૂર એક વૃક્ષ નીચેથી પ્રગટ થયા હતા. - અહી દર વર્ષે ફાગણ વદ આઠમે મેળો ભરાય છે. વિરાટ વરઘોડો નીકળે છે. લોકો પાંચે આંગળીઓથી ભગવાનની કેશરથી પૂજા કરે છે. માન્યતા પૂરી કરવા પ્રભુજીને કેશર ભેટ ધરે છે. દરેક વર્ગના લોકો પ્રભુજીના દર્શન કરવા આવે છે. ભીલો તેમને કાલાબાબા'ના નામથી ઓળખે છે. - કેશરિયાજીનું આ મંદિર બાવન જિનાલય મંદિર છે. દૂર દૂરથી એના શિખરો દેખાય છે. મંદિર કલાત્મક છે. યાત્રા કરવા માટે આ પ્રાચીન તીર્થ છે. વિશાલ ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. - શ્રી જેસલમેર તીર્થ જેસલમેર શહેર પોકરણથી ૧૧૨ કિલોમીટર દૂર છે જ્યારે જોધપુરથી રેલ્વે માર્ગે ૨૮૭ કિલો મીટર દૂર છે. જેસલમેર ભારતના પશ્વિમ સીમાડે આવેલું એક અત્યંત ભવ્ય કલામંડિત જૈન તીર્થસ્થાન છે. થર રણના અંતમાં ભારતના વાયવ્ય ભાગમાં સરહદ પર આવેલું બેનમૂન સ્થાપત્ય અને શિલ્પકલા માટેનું એક મશહૂર શહેર છે. આ શહેરને ઈ.સ. ૧૧૫૬માં યાદવ રાજપૂત રાજા રાવલ જૈસલસિંગે બંધાવ્યું હતું. તેના નામ ઉપરથી તેનું નામ જેસલમેર પાડવામાં આવ્યું હતું. જોધપુર-જેસલમેરની મીટર ગેઈજ લાઈનનું આ છેલ્વે સ્ટેશન છે. જેસલમેર ત્રણ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રી લોદ્રવપુર તીર્થ માઇલની ફરતી દીવાલમાં વસેલું શહેર છે. ચિતોડગઢ પછી આ બીજો જૂનામાં જૂનો કિલ્લો છે. કિલ્લાને ફરતી ૧૫ ફૂટ ઉંચાઇની પથ્થરની મજબૂત દીવાલો છે. કિલ્લાની અંદર જૂના મહેલો, જૈન મંદિરો, વૈષ્ણવ મંદિરો, કેટલાક ધરો આવેલા છે. આ કિલ્લામાંથી રત્ના નામે રાજકુંવરી અલ્લાઉદ્દીન ખીલજીના લશ્કર સામે બાર વર્ષ સુધી લડી હતી. ગઢના દરવાજા સૂરજપોળ, ગણેશપોળ, હવાપોળના નામથી ઓળ ખાય છે. કિલ્લામાં અને શહેરમાં મળી ૧૩જૈન મંદિરો, પ્રાચીન 500પ્રતિમાજીઓ, ૧૯ ઉપાશ્રયો, ૭ જ્ઞાનભંડારો,છે. મહત્વના ત્રણ મંદિરો કિલ્લામાં આવેલા છે. (૧) શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર (૨) શ્રી ઋષભદેવ ભગવાનનું મંદિર (૩) શ્રી સંભવનાથ ભગવાનનું મંદિર આ ત્રણે મંદિરોના તોરણો, સભામંડપ, છત, સ્તંભો, કલા-કોતરણીથી શોભી રહ્યા છે. મંદિરોની બહારની મૂર્તિઓની શિલ્પકલા જોતાં ખજુરાહો, કોણાર્ક, દેલવાડા વગેરે મંદિરોની શિલ્પકલા યાદ આવે છે. કિલ્લામાં આવેલ હવેલીઓ ઉત્તમ પ્રકારના શિલ્પના કોતરકામવાળી છે. કેટલાક ખંડોમાં ઉત્તમ કોટીના ભીંત ચિત્રો છે. હવેલીઓનાં ઝરૂખાઓ, બારીઓ સૂક્ષ્મ પ્રકારના શિલ્પ અને નકસીથી કોતરેલી છે. જેસલમેર તેના પ્રાચીન જ્ઞાનભંડારોથી પણ વિશ્વવિખ્યાત છે. દરેક ભાષાના તથા દરેક વિષયના પુસ્તકો અને પ્રાચીન હસ્તલેખિત પ્રતો તથા ગ્રંથો જ્ઞાનભંડારોમાં છે. કેટલાક ગ્રંથો તથા પ્રતો સોનેરી તથા રૂપેરી અક્ષરોથી લખાયેલી છે તથા ચિત્રોથી સજાયેલી છે. તાડપત્રનો એક ગ્રંથ ૩૪ ઈંચ લાંબો છે. તેમાં પાંચ હજા૨ પાનાંઓ પર ફોટાઓ છે. આ જ્ઞાનભંડારોના ઓરડામાં પન્નાની એક મૂર્તિ છે જે સોનાની ફ્રેઈમમાં રાખવામાં આવી છે. જેસલમેર નગરની બહાર વિશાલ ગડીસાગર નામનું સરોવર છે. જેસલમેરમાં ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. શ્રી લોદ્રવપુર તીર્થ (લોદ્રવા) જેસલમેર તીર્થથી ૧૬ કિલોમીટર દૂર લોદ્રવા તીર્થ છે. જેમાં શ્યામવર્ણના કસોટીના સહસ્ત્રફણા શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું પ્રાચીન દેરાસર છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૦૩ જેની પ્રતિષ્ઠા સંવત ૧૬૭૩માં થઈ હતી. અધિષ્ઠાયકદેવશ્રી ધરણેન્દ્ર ભકતજનોને સાક્ષાત દર્શન આપે છે. અહીંયા કલ્પવૃક્ષ અને પ્રવેશદ્વાર જોવા લાયક છે. ધર્મશાળા, ભોજનશાળાની સગવડ છે. શ્રી અમરસાગર તીર્થ જેસલમેરથી લોદ્રવા જતાં ૩ કિલોમીટર દૂર આ તીર્થ આવેલું છે. દેરાસરમાં જેસલમેરના પીળા પથ્થર વાપર્યા છે. મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની શ્વેતવર્ણ પદ્માસનસ્થ પ્રતિમાજી છે. તળાવ કિનારે બીજા બે દેરાસરો છે. સુંદર રમણીય સ્થળ છે. અમદાવાદથી જેસલમેર તીર્થ જવા માટે સૂર્યનગરી એક્ષપ્રેસમાં • જોધપુર જવું. જોધપુરથી ટેક્ષી, મેટાડોર, લકઝરી બસમાં નીચે મુજબ જાત્રા કરવા જવું. આશરે ૬ દિવસનો નીચે મુજબ પ્રોગ્રામ થઈ શકે છે. - (૧) જોધપુર (ર) શ્રી કાપરડાજી તીર્થ (૩) શ્રી ઓશિયાજી તીર્થ (૪) ફલોધી (પ) રામદેવપીર (૬) શ્રી પોકરણ તીર્થ (૭) જેસલમેર તીર્થ, લોદ્રવાતીર્થ, અમરસાગર તીર્થ. જેસલમેરમાં ઉતરવા માટે ધર્મશાળા- જૈનભવન, જેસલમેર લોદ્રવાટ્રિસ્ટ, ખાદી ગ્રામોદ્યોગસામે, કિલ્લાબહાર જેસલમેર. -જેસલમેરથી બાડમેર જવાય છે. (૮) નાકોડાજી -નાકોડા પાર્શ્વનાથ ભગવાન તીર્થ (૯) જોધપુરથી અમદાવાદ - શ્રી ઉવસગ્ગહરં પાર્વતીર્થ (લબ્ધિનંગર- નગપુરા, જી. દુર્ગ (મધ્ય પ્રદેશ) પરે ! , AN પ્રાચીન ઇતિહાસ એ ભારતીય અસ્મિતાનું સોનેરી પાનું છે. જેમાં • આત્મકલ્યાણની અનેક કથાઓ છે. પ્રાચીન ઇતિહાસના પાનાઓ આપણને પ્રસન્નતાના અને સૌદર્યના દર્શન કરાવે છે. - નગપુરા તીર્થ મધ્યપ્રદેશ ના દુર્ગ શહેરથી ૧૪ કિલોમીટર દૂર શિવનાથ નદીના પશ્ચિમ કિનારે આવેલું છે. દુર્ગથી આવવા માટે બસ તથા, ટેક્ષીની વ્યવસ્થા છે. અમદાવાદથી દુર્ગ હાવરા એકસપ્રેસ ટ્રેઈન દ્વારા જવાય છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રી નાગેશ્વર તીર્થ શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ ભગવાનના પ્રતિમાજીની પ્રતિષ્ઠા શ્રી પાર્શ્વનાથ ભગવાનના પ્રભાવી શિષ્ય આચાર્ય શ્રી કેશી ગણધરે કરાવી હતી. શ્રી મહાવીર સ્વામી ભગવાન જ્યારે ૩૭ વર્ષની ઉમરે વિચારતા હતા ત્યારે આ પ્રતિમાજીની પ્રતિષ્ઠા થઈ હતી. પ્રદેશી રાજાએ તેની પ્રતિષ્ઠા કરી હતી. કલચૂરીના વંશજગજસિંહ,જૈન ઉપાસક હતા. તેમણે શ્રી પદ્માવતીદેવીની શ્રેષ્ઠ ઉપાસના કરી અને દેવીએ પ્રસન્ન થઇને આ પ્રતિમાજી તેમને આપી હતી. પ્રતિમાજીની ઉચાઈ ૪૭ ઇંચની છે. ત્યારબાદ મંદિર નષ્ટ થયું - આજથી પાંચેક વર્ષ પૂર્વે ઉગનાગામના મુખી શ્રી ભવાનસિંહ દ્વારા કુવો બનાવતાં ૪૪ ફુટની ઉંડાઇએ અચાનક એક દિવસ ખાડો દૂધથી ભરાઈ ગયો, અને જીવતા સર્ષોથી વિંટળાયેલા આ પ્રતિમાજી મળી આવ્યા. - નગપુરામાં મંદિર નિર્માણની યોજના કરવામાં આવી. મંદિરનું શિલારોપણ તા. ૧૨-૩-૮૬ના રોજ થયું. શિલારોપણ વખતે ભૂગર્ભમાંથી દૂધનિકળ્યું હતું. કોઈ કોઈ વખત ગભારામાં નાગ-નાગણીની જોડી આવે છે. તીર્થના અધિષ્ઠાયકપ્રગટ પ્રભાવી શ્રીમાણિભદ્રવીર છે. શ્રી માણિભદ્રવીરને ચૌદસે સુખડી ચઢાવવામાં આવે છે તથા શ્રીફળ પણ ચઢાવવામાં આવે છે. શ્રી પદ્માવતીદેવી પણ દેરાસરમાં બિરાજમાન છે. ભારતમાં આ ભવ્ય તીર્થ બનશે. હજ્જારો યાત્રિકો રોજ અત્રે પ્રભુ-ભકિત કરવા પધારે છે. ધર્મશાળા, ભોજનશાળાની સગવડ છે. જાત્રાળુઓને ભાતુ પણ આપવામાં આવે છે. પેટી - શેઠ લબ્ધિનાથ શાંતિનાથ પારસ ટ્રસ્ટ, પારસ નગર ,પો. નગપુરા - જીલ્લા - દુર્ગ (મ. પ્ર.). - શ્રી નાગેશ્વર તીર્થ ઉજ્જૈનથી ૧૩૦ કિલોમીટર દૂર છે. આલોટ(વિક્રમગઢ) સ્ટેશનથી ૮ કિલોમીટર દૂર છે. ચૌમહલાથી ૧૫ કિલોમીટર દૂર છે. રતલામથી ૯૦ કિલોમીટર દૂર છે. આ સ્થળ રાજસ્થાનમાં આવેલું છે. પરન્તુ મધ્યપ્રદેશની સરહદ નજીક છે. ચિતોડગઢથી દક્ષિણ પૂર્વ દિશામાં ૧૭૦ કિલોમીટર દૂર છે. રતલામ - દિલ્હી તરફ રેલ્વે માર્ગે ચૌમહલા સ્ટેશનથી બસ, જીપ આદિ વાહનો દ્વારા નાગેશ્વર તીર્થ જઈ શકાય છે. મૂળનાયક શ્રી નાગેશ્વર પાર્ધ્વનાથ ભગવાન નીલ વર્ણના છે. કાર્યોત્સર્ગ Page #238 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૦૫ મુદ્રામાં છે, ઉંચાઈ ૪૨૦ સે.મી. ની છે. પ્રતિમાજી ૧૧૦૦ વર્ષ પ્રાચીન હોવાનું મનાય છે. આ પ્રાચીન મંદિર જીર્ણ અવસ્થામાં હતું. જેની દેખરેખ એક સંન્યાસી રાખતા હતા. પ્રતિમાજી અપૂજિત રહેતા હતા. પરમપૂજ્ય ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજ તથા ગણિવર્ય શ્રી અભયસાગરજી મહારાજની પ્રેરણાથી જૈન સંઘે યોગ્ય કાર્યવાહી કરી સંન્યાસી પાસેથી તીર્થને મેળવ્યું. સંવત. ૨૦૨૬ વૈશાખ વદ-૧૦ને શનિવારના રોજ અઠાર અભિષેકની વિધિ કરાવી પ્રભુજીને પૂજાપાત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યાં. આજુબાજુમાં કાર્યોત્સર્ગ મુદ્રામાં લગભગ ૧૩૫ સે.મી.ના શ્રી શાંતિનાથ ભગવાન તથા શ્રી મહાવીરસ્વામી ભગવાન છે. સંઘે તીર્થનો જીર્ણોદ્ધાર કરાવી સંવત. ૨૦૩૭ વૈશાખ સુદ-૬ના રોજ પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં પ્રતિષ્ઠા કરાવવામાં આવી. શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાનના પ્રતિમાજીનો આકાર તથા પથ્થર પ્રાચીનતાનો પ્રબળ પૂરાવો છે. અત્યારે પણ ચમત્કારીક ઘટનાઓ અનેક બને છે. અહીના અધિષ્ઠાયક દેવ પ્રત્યક્ષ છે. નાગદેવ કયારેક પ્રભુ પ્રતિમાજીને લપેટાઈને ભકતંજનોને દર્શન આપે છે. કુદરતી સૌંદર્ય આ તીર્થની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. પેઢી - શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર તીર્થ પેઢી પો. ઉજ્જૈલ જિ. ઝાલાવાડ (રાજસ્થાન) સ્ટે. ચૌહલા | શ્રી નાકોડા તીર્થ થી નાકોડા પાર્શ્વનાથ ભગવાન, નાકોડાજી પહાડીઓની વચ્ચે શોભતું શ્રી નાકોડા તીર્થ - બાલોતરા રેલ્વે સ્ટેશનથી ૧૩ કિલોમીટર દૂર છે. જોધપૂરથી ૧૧૦ કિલોમીટર દૂર છે. રાણકપુરથી ૨૩૦ કિલોમીટર દૂર છે. જસોલ ગામથી ૩ કિલોમીટર દૂર છે. મેવા નગરથી ૧ કિલોમીટર દૂર છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શ્રી નાકોડા તીર્થ મૂળનાયકશ્રીનાકોડા પાર્શ્વનાથ ભગવાનની ૫૮ સે.મી. નીશ્યામવર્ણની પદ્માસનસ્થ પ્રતિમાજી છે. વિ.સ. ૯૦૯ માં આ શહેર વિરમપુર નામે પ્રચલીત હતું. શ્રાવકોના * ૨૭૦૦ ઘરો હતા. ભાગ્યવાન શ્રાવક શ્રી જિનદત્તને શ્રી અધિષ્ઠાયકદેવ દ્વારા સ્વપ્નમાં આપેલ સંકેતના આધારે પ્રભુજી નાકોરનગરની નજીક સિણદરી ગામની પાસે એક તળાવમાંથી મળ્યા હતા. પ્રભુજીને ખૂબજ ઉલ્લાસ અને ધામધૂમપૂર્વક વરઘોડાસાથે અહલાવીને વિ.સં. ૧૪૨૯માં ભટ્ટારકઆચાર્યશ્રી ઉદયસૂરીશ્વરજીની નિશ્રામાં પ્રતિષ્ઠા કરાવવામાં આવી હતી. ત્યારથી આ તીર્થનું નામ નાકોડા પડ્યું. વિ.સં. ૧૫૧૧માં જીર્ણોદ્ધાર સમયે અહીં પ્રગટપ્રભાવી સાક્ષાત અધિષ્ઠાયક દેવ શ્રી ભૈરવજીની સ્થાપના આચાર્યશ્રી કીર્તિરત્નસૂરીજી દ્વારા કરાવવામાં આવી હતી. શ્રી નાકોડા ભૈરવજી મહારાજ આ તીર્થની રક્ષા કરે છે અને ભકતોની મનોકાંક્ષાઓ પૂર્ણ કરે છે. ૦ તીર્થના જીર્ણોદ્ધારો: વિ.સં. ૧૫૧૧ - ૧૫૪ - ૧૬૩૮ - ૧૮૬૫. મૂળનાયક શ્રી નાકોડા પાર્શ્વનાથ ભગવાન ભવ્ય અને ચમત્કારી છે. શ્રી નાકોડા ભૈરવજી મહારાજસાક્ષાત અને ચમત્કારી છે. દરરોજ સેંકડો યાત્રીકો પોતપોતાની ભાવનાઓ લઈને આવે છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. | દર વર્ષે માગશર વદ - ૧૦ (પોષ દશમે) વિરાટ મેળાનું આયોજન થાય છે. ' બીજા મંદિરો- શ્રી આદીશ્વર ભગવાન તથા શાંતિનાથ ભગવાનના મંદિરો છે. અહી ભોયરામાં ૧૨ મી સદીથી ૧૭મી સદી સુધીની પ્રાચીન પ્રતિમાજીઓ છે જે જોવાલાયક છે તથા દર્શનીય છે. શ્રી ભાંડવપુર તથા શ્રી જાલોર તીર્થ આ તીર્થની પાસે આવેલાં છે. વિશાલ ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. યાત્રીકોને ભાતુ પણ આપવામાં આવે છે. પેઢી - શ્રી જૈન શ્વેતાંબર નાકોડા પાર્શ્વનાથ તીર્થ પોસ્ટ - મેવાનગર, સ્ટેશન - બાલોતરા જિલ્લો - બાડમેર (રાજસ્થાન) Page #240 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૦૭ શ્રી કર્ણાવતી તીર્થ (અમદાવાદ) અહમદશાહ બાદશાહ સંવતઃ ૧૪૫૪માં ગુજરાતની ગાદી પર બેઠા અને પોતાના નામ પરથી સાબરમતી નદીના કિનારે નવું નગર અમદાવાદ વસાવીને પાટણને બદલે અમદાવાદને ગુજરાતની રાજધાની બનાવી. અમદાવાદની સ્થાપના સંવત ઃ ૧૪૬૮ વૈશાખ વદ-૭ રવિવાર પુષ્ય નક્ષત્રમાં થઈ હતી. સૌ પ્રથમ ભદ્રનો કિલ્લો બંધાવ્યો હતો. આ પહેલાં આ નગરીદસમી સદીમાં આશાવલ(આશાવલ્લી) અને અગિયારમી સદીમાં કર્ણાવતી નગરી નામે પ્રસિદ્ધ હતી. એ સમયે કર્ણાવતી નગરી જૈન ધર્મનું કેન્દ્ર બની ચુકી હતી. (સંવત ઃ ૧૧૩૧) તે સમયમાં (૧) શ્રી ભાભા પાર્શ્વનાથ ભગવાનનું વિશાલ મંદિર હતું. (૨) શ્રી ઉદયનમંત્રીએ ઉદયનવિહાર નામનું એક મંદિર બંધાવ્યું હતું. (૩) શ્રી સાંતુ મંત્રીએ અહીં વિશાલ જૈન મંદિર બંધાવ્યું હતું (૪) આચાર્ય શ્રી વાદિદેવસૂરીશ્વરજીનાં અહી પદાર્પણ થયાં હતાં. (૫) કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રચાર્યે અહી પ્રાથમિક શિક્ષા ગ્રહણ કરી હતી. (૬) મંત્રીશ્રી પેથડશાહે અહી એક જ્ઞાનભંડારની સ્થાપના કરી હતી. ભદ્રકાળીનું મંદિર મરાઠા સમયનું છે. ૦ અમદાવાદના જૈન દેરાસરો: (૧) ઝવેરીવાડમાં આવેલ શ્રી સંભવનાથ ભગવાનનું મંદિર પ્રાચીન છે. (૨) ઝવેરીવાડની નીશાપોળમાં આવેલ શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ ભગવાનનું મંદિર વિ.સં. ૧૬૦૦માં શ્રી જૈન સંઘે બંધાવ્યું છે. પ્રતિમાજી ઘણાજ કલાત્મક અને ચમત્કારી છે. એક સમયે આ પ્રતિમાજીના દર્શન કરવા માટે એક સુવર્ણ મહોર આપવી પડતી હતી. (૩) વાઘણપોળમાં શ્રી અજીતનાથ ભગવાનની પંચધાતુની કાર્યોત્સર્ગ પ્રતિમાજી દર્શનીય છે.. (૪) નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી તથા તેમના મોટાભાઈ શ્રી વર્ધમાન શેઠે અમદાવાદમાં સરસપુરમાં બીબીપુર પરામાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રી કર્ણાવતી તીર્થ (ચૌમુખજી) ભવ્ય, વિશાલ બાવન જિનાલયદેરાસરસંવત ૧૬૮૨માં બંધાવ્યું હતું. પ્રવેશદ્વારે બે મોટાં હાથીઓ હતા. તે વખતના ગુજરાતના સુબા ઔરંગઝેબે સંવતઃ ૧૭૦૦માં આ મંદિરને ખંડિત કરી મજીદ બનાવી હતી. સંવતઃ ૧૭૧૭ ના દુષ્કાળમાં શેઠશ્રી શાંતિદાસ ઝવેરીના સુપુત્રો દ્વારા થયેલ યોગદાન ઉલ્લેખનીય છે. વિ.સં. ૧૭૪૬માં અમદાવાદમાં ૧૭૮ દેરાસરો હતાં તથા પચાસ હજાર શ્રાવકોનાં ઘર હતાં. હાલમાં અમદાવાદમાં ૩૦૧ દેરાસરો ૧૧૨ ઉપાશ્રયો, ૪ ધર્મશાળાઓ તથા ૪ ભોજનશાળાઓ છે. અનેક આયંબિલશાળાઓ તથા જ્ઞાનભંડારો છે. (૫) શ્રી હઠીભાઈની વાડીનું મંદિર - કલા અને વિશાલતામાં અમદાવાદમાં પ્રસિદ્ધ છે. શેઠશ્રી હઠીસિંગ કેસરસિંહે આ બાવન જિનાલય બંધાવ્યું હતું તેની પ્રતિષ્ઠા ઘણી ધામધામપૂર્વક લાખો રૂપિયાના ખર્ચે તેમના ધર્મપરાયણ, બુદ્ધિનધાન ધર્મપત્ની શેઠાણી હરકુંવરબાઈએ સંવત ૧૯૦૩ માહ વદ- ૧૧ ગુરુવારના શુભદિને આચાર્ય ભગવંત શ્રી શાંતિસાગરસૂરીશ્વરજી મ.સા.ના સુહસ્તે કરાવી હતી. મંદિરની શોભા અનેરી છે. શિલ્પકલા આબુ-દેલવાડાના દેરાસરનું સ્મરણ કરાવે છે. મૂળનાયક શ્રી ધર્મનાથ ભગવાનની ૬૩ સે.મી.ની પદ્માસનસ્થ શ્વેત વર્ણના પ્રતિમાજી છે. આ દેરાસરના પાછળના ભાગનું શિલ્પ ખૂબ સુંદર છે. આ દેરાસર દિલ્હી દરવાજાની બહાર શેઠ હઠીસિંહજીની વાડીમાં આવેલ છે. મુખ્ય દેરાસરો:- (શહેરમાં) (૧) શ્રી મહાવીરસ્વામી ભગવાનનું દેરાસર - પ્રતિષ્ઠા સંવત ઃ ૧૯૨૩ પતાસાની પોળ સામે, ગાંધીરોડ શ્રી અષ્ટાપદજીનું દેરાસર ડોશીવાડાની પોળ, (શ્રી નંદીશ્વરદ્વીપ, સમવસરણ, રાયણવૃક્ષ તથા મોગલ સમ્રાટ અકબર પ્રતિબોધક જગદગુરુ શ્રી હરવિજયસૂરીશ્વરજી મ.સા.ની મૂર્તિ છે. (૩) શ્રી સીમંધરસ્વામી ભગવાનનું દેરાસર ડોશીવાડાની પોળ (૪) શ્રી ભાભા પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર ડોશીવાડાની પોળ, - આ પ્રતિમાજી ખૂબ પ્રાચીન છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ ભારતના મુખ્ય જૈન તીર્થો (૫) શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર વાઘણપોળ, ઝવેરીવાડ (૬) શ્રી આદીશ્વર ભગવાનનું દેરાસર - પ્રતિષ્ઠા સંવત. ૧૯૧૬ (ભોંયરામાં શ્રી આદીશ્વર ભગવાનનાં ત્રણ મોટા ભવ્ય પ્રતિમાજી છે) વાઘણ પોળ, ઝવેરીવાડ (૭) શ્રી સંભવનાથ ભગવાનનું દેરાસર (સૌથી પ્રાચીન દેરાસર) ઝવેરીવાડ શ્રી મુલવા પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર પાંજરાપોળના નાકે (૯) શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર શાંતિનાથની પોળ, હાજા પટેલની પોળ, લાકડાની કોતરણી વાળું સુદર ૪૦૦ વર્ષ પ્રાચીન દેરાસર છે. (૧૦) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર નવતાડ, ઘીકાંટા રોડ, (૧૧) શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર સમેતશિખરની પોળ, માંડવીની પોળ (લાકડામાં કોતરણી વાળો શ્રી સમેતશિખરજી તીર્થનો સુંદર પહાડ છે.) (૧૨) શ્રી સંભવનાથ ભગવાનનું દેરાસર નાગજીભૂધરની પોળ, માંડવીની પોળ મુખ્ય દેરાસરો (એલિસબ્રીજ, નવરંગપુરા વગેરે) (૧) શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર જૈન સોસાયટી (૨) શ્રી શીતલનાથ ભગવાનનું દેરાસર * દશાપોરવાડ સોસાયટી તથા કાચનું શ્રી સુમતિનાથ ભગવાનનું દેરાસર, મહાવીર સોસાયટી, પાલડી (૩) શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનનું કાચનું ભવ્ય દેરાસર નૂતન સોસાયટી, પાલડી (૪) શ્રી ધર્મનાથ ભગવાનનું દેરાસર, જૈન નગર, પાલડી Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી કર્ણાવતી તીર્થ (૫) શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનનું દેરાસર અમુલ સોસાયટી (૬) શ્રી મહાવીરસ્વામી ભગવાનનું દેરાસર ઓપેરા સોસાયટી શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર તૃપ્તિ સોસાયટી, અશોકનગર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર ત્રીકમલાલની ચાલી, અશોકનગર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર ધરણીધર સોસાયટી, જેની પ્રતિષ્ઠા સંવતઃ ૨૦૩૮ના ફાગણ સુદ-૩ના રોજ થઈ હતી. (શાસન રક્ષક શ્રી ઘંટાકર્ણ મહાવીરદેવ તથા પ્રગટપ્રભાવી શાસન અધિષ્ઠાયિકા શ્રી પદ્માવતી દેવીની મૂર્તિઓ બિરાજમાન છે.) બેસતા મહીને, પૂનમે તથા રવિવારે હજ્જારો લોકો દર્શન કરવા આવે છે. (૧૦) શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર લાવણ્ય સોસાયટી આરસમાં શ્રી સમેતશિખરજી મહાતીર્થ બનાવેલ છે, જે દર્શનીય છે. (૧૧) શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર ગોદાવરી, વાસણા શ્રી માણિભદ્રવીર તથા શ્રી પદ્માવતી દેવી બિરાજમાન છે. (૧૨) શ્રી સંભવનાથ ભગવાનનું દેરાસર વાસણા, મેઈન રોડ ગુરૂ ગૌતમસ્વામી, શ્રી પદ્માવતીદેવી તથા કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની મૂર્તિઓ બિરાજમાન છે. (૧૩) શ્રી સંભવનાથ ભગવાનનું દેરાસર - પંકજ સોસાયટી (૧૪) શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘ (૧૫) શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનનું દેરાસર શાંતીવન સોસાયટી Page #244 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો (૧૬) શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનનું દેરાસર અરૂણ સોસાયટી (૧૭) શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર જૈન મરચન્ટ સોસાયટી . (૧૮) શ્રી આદીશ્વર ભગવાનનું દેરાસર રાજનગર સોસાયટી (૧૯) શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનનું દેરાસર રંગસાગર સોસાયટી (૨૦) શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનનું દેરાસર માણેકબાગ, આંબાવાડી (૨૧) શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર સોમેશ્વર કોમ્પલેક્ષ, સેલાઈટરોડ (૨૨) શ્રી મુનીસુવ્રતસ્વામી ભગવાનનું દેરાસર શ્રીમાળી સોસાયટી, નવરંગપુરા (શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે.) (૨૩) શ્રી સંભવનાથ ભગવાનનું દેરાસર ઉસ્માનપુરા (૨૪) શ્રી સુમતિનાથ ભગવાનનું દેરાસર શાંતિનગર સોસાયટી (૨૫) શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનનું દેરાસર નારણપુરા (૨૬) શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર દેવકીનંદન સોસાયટી (૨૭) શ્રી મુનીસુવ્રતસ્વામી ભગવાનનું દેરાસર તથા દાદાસાહેબ પગલાં, નવરંગપુરા (૨૮) શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર (જમાલપુર વાળું) શ્રી પ્રેરણાતીર્થ – સેટેલાઈટ રોડ, રાજપર, હરીપુરા, નરોડા, સરખેજ, સાબરમતી, થલતેજના દેરાસરો ભવ્ય તથા દર્શનીય છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રી કર્ણાવતી તીર્થ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું મુખ્ય કાર્યાલય અમદાવાદમાં છે. શેઠ શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર છે. જેમાં હજારો પ્રાચીન ગ્રંથો, પ્રાચીન પ્રત્રો, શિલ્પમૂર્તિઓ વગેરે પુરાતત્ત્વ અને કલાની સામગ્રીઓનો અમુલ્ય અને વિપૂલ સંગ્રહ છે. આટલો મોટો અને મહત્ત્વપૂર્ણ સંગ્રહ - અન્યત્ર નથી. ૦ પ્રાચીન જ્ઞાનભંડારો: (૧) પાંજરાપોળનો જ્ઞાન ભંડાર (૨) ડેલાના ઉપાશ્રયનો જ્ઞાનભંડાર (૩) દેવાશાનાપાડાનો જ્ઞાનભંડાર (૪) વિજયકમલકેસર જ્ઞાનમંદિર, પટણીની ખડકી, ઝવેરીવાડ (૫) વિજયદાનસૂરી જ્ઞાનમંદિર, કાલુપુર (૬) શ્રી જૈન પ્રાચ્ય વિધા ભવન, જૈન સોસાયટી (૭) શેઠ શ્રી આણંદજી કલ્યાણજી પેઠીનો જ્ઞાન ભંડાર • જોવાલાયક સ્થળો : (૧) ભદ્રનો કિલ્લો (૨) ભદ્રકાળીનું મંદિર (૩) સીદીસૈયદની જાળી (૪) ઝૂલતા મિનારા (પ) ગીતામંદિર (૬) કાંકરિયા તળાવ (૭) ત્રણ દરવાજા (૮) સાબરમતી આશ્રમ (૯) અડાલજ વાવ (૧૦) ચંડોળા તળાવ (૧૧) અહમદશાહની મજીદ (૧૨) રાણી રૂપમતીની મજીદ (૧૩) દરિયાખાનનો ઘુમ્મટ (૧૪) જુમ્મા મજીદ (૧૫) સંસ્કાર કેન્દ્ર-મ્યુઝિયમ (૧૬) અટીરા (૧૭) ગુજરાત યુનિવર્સિટી (૧૮) સરખેજનો રોજો (૧૯) શાહઆલમનો રોજો (૨૦) ગુજરાત વિદ્યાપીઠ ૦ મુખ્ય ધર્મશાળાઓ - (૧) મરચી પોળ - રતનપોળ (૨) હઠીભાઈની વાડી ૦ ભોજનશાળાઓ – (૧) પાંજરાપોળ (૨) પતાસાની પોળ, ગાંધીરોડ (૩) હઠીભાઈની વાડી (૪) શિલ્પાલય, વાસણા અમદાવાદ અનેક શિક્ષણ સંસ્થાઓ, મોટા ઉદ્યોગો, મોટી હોસ્પીટલો આવેલ છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ ભારતના મુખ્ય જૈન તીર્થો શ્રી સકલ તીર્થ વંદ > સમ્મર્તાશમરજી A રાજગહા Fin: íગરકુંડ ઘાવાયુ સENT II સકલ તીર્થ વંદું કર જોડ, જિનવર નામે મંગલ કોડ; પહેલે સ્વર્ગે લાખ બત્રીસ, જિનવરચૈત્ય નમું નિશદિશ. શાળા બીજે લાખ અઠાવીશ કહ્યાં, ત્રીજે બાર લાખ સહ્યાં; Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રી સમેતશિખરજી મહાતીર્થ ચોથે સ્વર્ગે અડલખ ધાર, પાંચમે વંદું લાખ જ ચાર. મારા છટ્ઠે સ્વર્ગે સહસ પચાસ, સાતમે ચાલીશ સહસ પ્રાસાદ; આઠમે સ્વર્ગ છ હજાર, નવ-દશમે વંદું શત ચાર. : 11311 અગ્યાર-બારમેં ત્રણસેં સાર, નવરૈવેયકે ત્રણસેં અઢાર; પાંચ અનુત્તર સર્વે મળી, લાખ ચોરાશી અધિકાં વળી. મારા સહસ-સત્તાણું ત્રેવીશ સાર, જિનવર ભવનતણો અધિકાર; લાંબાં સો જોજન વિસ્તાર, પચાસ ઊંચાં બહોતેર ધાર. પા એકસો એંશી બિંબ પ્રમાણ, સભાસહિત એક ચેત્યે જાણ; સો ક્રોડ બાવન ક્રોડ સંભાલ, લાખ ચોરાણું સહસ ચઆલ. શા Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ ભારતના મુખ્ય જૈન તીર્થો સાતમેં ઉપર સાઠ વિશાલ, સવિબિંબ પ્રણમું ત્રણ કાળ; સાત ક્રોડ ને બહોતેર લાખ, ભવનપતિમાં દેવલ ભાખ. પાછા એકસો એંશી બિબ પ્રમાણ, એક એક ચેત્યે સંખ્યા જાણ; તેરસે ક્રોડ નેવ્યાશી ક્રોડ, સાઠ લાખ વંદું કર જોડ. ૧૮ બત્રીસે ને ઓગણસાઠ, તિચ્છ લોકમાં ચૈત્યનો પાઠ; ત્રણ લાખ એકાણું હજાર, ત્રણસેં વીસ તે બિંબ જુહાર. હલા વ્યંતર જ્યોતિષીમાં વળી જેહ, શાશ્વત જિન વંદું તે; ઋષભ ચન્દ્રાનન વારિણ વર્ધમાન નામે ગુણસણ. ૧૦ના સમેતશિખર વંદું જિન વીશ, અષ્ટાપદ વંદું ચોવીશ; Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રી સમેતશિખરજી મહાતીર્થ વિમલાચલ ને ગઢ ગિરનાર, આબુ ઉપર જિનવર જુહાર ૧૧૫ શંખેશ્વર કેસરિયો સાર, તારંગે શ્રી અજિત જુહાર; અંતરિકખ વરકારો પાસ, જીરાવેલો ને થંભણ પાસ. I૧ ૨ા ગામ નગર પુર પાટણ જેહ, જિનવરચૈત્ય નમું ગુણગેહ; વિહરમાન વંદું જિન વીશ, સિદ્ધ અનંત નમું નિશદિશ. ૧૩ાા અઢી દ્વીપમાં જે અણગાર, અઢાર સહસ શીલાંગના ધાર; પંચ મહાવ્રત સમિતિ સાર, પાળે પળાવે પંચાચાર. |૧૪ બાહ્ય અભ્યતર તપ ઉજમાલ, તે મુનિ વંદું ગુણમણિમાલ; નિત નિત ઊઠી કીર્તિ કરું, "જીવ” કહે ભવસાગર તરું. ૧પા Page #250 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૧૭. ( 8 શ્રી શામળા પાર્શ્વનાથાય નમઃ | ના શ્રી સમેતશિખરજી તો કે મહાતીર્થ - a 18 વીશ તીર્થયજ્ઞાસાની તીર્થસૂતિ અષ્ટાપદે શ્રી આદિ જિનવર, વીર પાવાપુરી વરૂ વાસુપૂજ્ય ચંપા નગર સિદ્ધા, નેમ રૈવતગિરિ વરૂ સમેતશિખરે વીસ જિનવર, મોક્ષ પહોતા મુનિ વરૂ ચોવીશ જિનવર નિત્ય વંદુ, સયલ સંઘ સુહ કરૂ. “શ્રી સમેતશિખરજી તીર્થ એટલે વર્તમાન ચોવીશીના વીસ તીર્થકર પરમાત્માની મુકિતનું સ્થાન, નિર્વાણની પવિત્રભૂમિ, સુરમ્ય મનોહર તીર્થધામ.” સંસાર સમુદ્રથી તારે એ તીર્થ.” માનવ સંસારની જાળમાં ગળાબૂડ ડૂબેલો હોય ત્યારે એને તીર્થદર્શનની ભાવના જાગે એ જ સાગ્યની નિશાની છે અને તીર્થનાં દર્શન કરે ત્યારે તો જીવનનો એક અનેરો લ્હાવો બની રહે છે. કેમકે એને સંસારમાંથી તરવાની ભાવના જાગી છે પણ જો એને તાલાવેલી લાગી જાય તો એનો બેડો પાર થાય એમાં શંકા નથી. તીર્થોનું વાતાવરણ જ એવું પવિત્ર હોય છે કે, તે માનવીના મનને જાગૃત કરે Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રી સમ્મેતશિખરજી મહાતીર્થ છે. તેને આત્માભિમુખ બનાવે છે અને તીર્થનું સાચું માહાત્મ્ય સમજે તો ''તારે એ તીર્થ’’ ની ઉકિતને સાચી ઠેરવે છે. તીર્થનું માહાત્મ્ય વાંચી પછી યાત્રા કરવાથી યાત્રાનો ભાવ અને આનંદ કોઈ અનેરો આવે છે અને એ યાત્રા આત્માને તારનારી બને છે. તીર્થોના કારણે જ જૈન ધર્મ અને જૈન સંસ્કૃતિ આજ સુધી ઝળહળતી રહી છે. આચાર અને વિચારપ્રધાન જૈન સંસ્કૃતિના રક્ષણ અને ટકાવવામાં તથા તીર્થોના રક્ષણમાં આપણા મુનિ ભગવંતો, સાધ્વીઓ તથા જૈન શ્રેષ્ઠીઓનો મહાન ફાળો છે. તેઓ હંમેશાં તેના માટે સદા જાગૃત રહ્યાં છે. આજે આપણી પાસે જે કાંઈ તીર્થો, જ્ઞાનભંડારો કે બીજી અણમોલ વસ્તુઓ પરંપરાગત છે તે બધામાં તેમનો પુરૂષાર્થ અનેહિસ્સો છે. આપણી પાસેનાં વર્તમાન તીર્થો શત્રુંજય, ગિરનાર, સમ્મેતશિખરજી વિગેરે છે તે સર્વેની રક્ષામાં, રાજ્યોના જુલમો અને રાજ્ય પરિવર્તન કાળમાં પણ તેમણે તેમના ત્યાગ, તપ, જ્ઞાન અને કુનેહ દ્વારા તીર્થો સાચવ્યાં છે. તેનો પુરાવો પરમપૂજ્ય હીરસૂરિજી મહારાજ વિગેરે દ્વારા મેળવેલા ફરમાનો પૂરા પાડે છે. તીર્થયાત્રા એ જીવનને સુધારવાની જડીબુટ્ટી છે. જીવનને ઉન્નત બનાવવાનો અદ્ભુત કીમિયો છે. જીવનને શુદ્ધ-નિર્મળ-પવિત્ર બનાવવાનો અનુપમ ઉપાય છે. તેથી જ સર્વ મહાપુરુષોએ તેની અગત્યતા સ્વીકારી છે અને તેને ધાર્મિક પ્રવૃત્તિમાં અગત્યનું સ્થાન આપ્યું છે. પૂજ્ય આચાર્ય ભગવંતોનું તો સ્પષ્ટ ફરમાન છે કે શ્રદ્ધાસંપન્ન વિવેકશીલ ક્રિયાવિભૂષિત શ્રાવકોએ વર્ષમાં એક વાર તો નાના-મોટા કોઈ પણ તીર્થની યાત્રા અવશ્ય ભાવપૂર્વક કરવી જ જોઈએ. તીર્થ એ તરવાનું સાધન છે. જેથી તીર્થયાત્રા કરનારે દાન, શીલ, તપ અને ભાવનાનું યથાશકિત આરાધન કરી લેવું. જૈન ધર્મની આજ્ઞા અનુસાર સાત ક્ષેત્રમાં ધન વાપરવું જોઈએ ઃ (૧) જિન મંદિર (૨) જિન પ્રતિમા (૩) જિનઆગમ (૪) સાધુ (૫) સાધ્વી (૬) શ્રાવક (૭) શ્રાવિકા. આપણા પૂર્વજોએ તીર્થોમાં તથા અન્ય જગ્યાએ આ સાતે ક્ષેત્રમાં પૈસા વાપર્યા છે. જ્યાં જ્યાં જૈનોની વસ્તી હોય ત્યાં અવશ્ય (૧) દેરાસર (૨) ઉપાશ્રય (૩) પાઠશાળા (૪) જ્ઞાનભંડાર (૫) આયંબિલ શાળા (૬) ધર્મશાળા (૭) ભોજનશાળા બનાવવી જ જોઈએ. તીર્થયાત્રામાં કષ્ટ પડે તો હસતે મુખડે સહન કરવું તે પણ તપ છે. અન્ય સ્થાને કરાયેલું પાપ તીર્થ સ્થાનોમાં નાશ પામે છે, જ્યારે તીર્થસ્થાનમાં કરેલું પાપ વજ્રલેપ જેવું બની જાય છે. આ પાપમાંથી છૂટવાનો કોઈ ઉપાય રહેતો નથી. તેનું ફળ અવશ્ય ભોગવવું જ પડે છે. . Page #252 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૧૯. પાપસ્થાનકો અઢાર છે, તેમાં પાંચ પાપસ્થાનકો ઘણા મોટા છે, તેનો તો અહીં તીર્થયાત્રામાં અવશ્ય ત્યાગ કરવો જોઈએ. અર્થાત્ (૧) કોઈ પ્રાણીની હિંસા કરવી નહીં. (૨) જૂઠું બોલવું નહીં (૩) ચોરી કરવી નહીં. (૪) અબ્રહ્મનું સેવન કરવું નહીં. (૫) પરિગ્રહમાં મૂર્ષિત થવું નહીં. આ પાપો થવાનું કારણ મોજશોખ છે. એટલે તેનાથી દૂર રહેવું જોઈએ. વળી કલહ-કંકાસ કર્મબંધનું કારણ છે એટલે કોઈ સાથે લડાઈ-ઝઘડો ન કરતાં સમતાથી વર્તવું જોઈએ અને તીર્થયાત્રા કરવા આવનાર સર્વે મારા સાધર્મિક બંધુઓ છે એમ માનીને સર્વેની સાથે સ્નેહભર્યો વર્તાવ કરવો જોઈએ અને સાધર્મિકની ભકિત કરવી જોઈએ. અઢારમું પાપસ્થાનકમિથ્યાત્વશલ્ય છે એટલે જિનેશ્વરદેવનાં વચનો પર અશ્રદ્ધા, જે બધા પાપસ્થાનકોને લાવનારુ છે, તેનો પ્રથમ ત્યાગ કરવો જોઈએ. | તીર્થસ્થાનોમાં કલ્યાણક ભૂમિઓનું ઘણું મહત્ત્વ છે. કલ્યાણક ભૂમિ એટલે જ્યાં તીર્થકર ભગવંતનું ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન કે નિર્વાણ કલ્યાણક થયેલું હોય એટલે જ શ્રી સમેતશિખરજીને સહુથી મોટું તીર્થ કહેવાય છે, અને શ્રી સમેતશિખરજીની યાત્રાને સૌથી મોટી તીર્થશાત્રા કહેવાય છે. કારણ કે એમ કહેવાય છે કે પૂર્વ ચોવીસીના કેટલાંક તીર્થકરો અહીં મોક્ષે ગયા છે તથા વર્તમાન ચોવીસીના ૨૪ તીર્થકરો પૈકી વીસ તીર્થકરોનાં નિર્વાણ કલ્યાણકો શ્રી સમેતશિખરજી તીર્થ ઉપર થયેલાં છે. વર્તમાન અવસર્પિણી કાલમાં થઈ ગયેલા ચોવીસ તીર્થકરોને નમસ્કાર કરીએ. (૧) પહેલા તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાન શ્રી અષ્ટાપદજી ઉપર નિર્વાણ પામેલાં. (૧૨) બારમા તીર્થકર શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન ચંપાપુરીમાં (ભાગલપુર) નિર્વાણ પામેલાં. (૨૨) બાવીસમા તીર્થકર શ્રી અરિષ્ટનેમિ (શ્રી નેમિનાથ ભગવાન) ઉજ્જયંતગિરિ એટલે ગિરનાર ઉપર નિર્વાણ પામેલાં. (૨૪) ચોવીસમાં તીર્થકર શ્રી મહાવીર સ્વામી ભગવાન પાવાપુરીમાં નિર્વાણ પામેલાં. બાકીના વીસ તીર્થકરોના નિર્વાણ કલ્યાણકો શ્રી સમેતશિખરજી તીર્થ ઉપર થયેલાં છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શ્રી સમેતશિખરજી મહાતીર્થ (૨) શ્રી અજિતનાથ ભગવાન (૧૩) શ્રી વિમલનાથ ભગવાન (૩) શ્રી સંભવનાથ ભગવાન (૧૪) શ્રી અનંતનાથ ભગવાન (૪) શ્રી અભિનંદન સ્વામી (૧૫) શ્રી ધર્મનાથ ભગવાન (૫) શ્રી સુમતિનાથ ભગવાન (૧) શ્રી શાંતિનાથ ભગવાન શ્રી પદ્મપ્રભ સ્વામી (૧૭) શ્રી કુંથુનાથ ભગવાન (૭) શ્રી સુપાર્શ્વનાથ ભગવાન' (૧૮) શ્રી અરનાથ ભગવાન (2) શ્રી ચંદ્રપ્રભ સ્વામી ' (૧૯) શ્રી મલ્લિનાથ ભગવાન (૯) શ્રી સુવિધિનાથ ભગવાન (૨૦) શ્રી મુનિસુવ્રત સ્વામી (૧૦) શ્રી શીતલનાથ ભગવાન (૨૧) શ્રી નમિનાથ ભગવાન (૧૧) શ્રી શ્રેયાંસનાથ ભગવાન (૨૩) શ્રી પાર્શ્વનાથ ભગવાન જ્યાં તીર્થકર ભગવંતનો પાદસ્પર્શથયો હોય તે ભૂમિ પણ પવિત્ર ગણાય છે. તો જ્યાં વીસ વીસ તીર્થકરોએ પોતાના પવિત્ર જીવનનો અંતિમ સમય વિતાવ્યો હોય, જ્યાં દીર્ઘ અનશન કર્યા હોય અને જ્યાં શૈલીશીકરણ અવસ્થાને પ્રાપ્ત થઈ નિર્વાણપદને પામ્યા હોય તે ભૂમિ કેટલી પવિત્ર માનવી? તીર્થકરોના પગલે પગલે અનેકમુનિભગવંતોએ પણ અહીં તપ જપ-ધ્યાનાદિ ધર્મ સાધના કરી અનશન કરી મોક્ષ પદની પ્રાપ્તિ કરેલી છે. એટલે અહીંનો કણેકણ મહાન પવિત્ર અને પુજનીય છે. આ ભૂમિના સ્પર્શ માત્રથી માનવીનો આત્મા પ્રફુલ્લિત થઈ પ્રભુના સ્મરણમાં લીન થઈ જાય છે. અહીની યાત્રા માનવીના સંકટહરનારી, પુણ્યો-પાર્જનકારી અને પાપ વિનાશકારી છે. બિહારમાં એક માન્યતા છે કે જે પારસનાથનથી ગયો તે માતાના પેટે જન્મ્યો જ નથી.” અર્થાત તેનો જન્મ વ્યર્થ ગયો છે. શ્રી સમેતશિખરજી ભારતનું એક અગ્રગણ્ય શ્રેષ્ઠ તીર્થ છે, મહાતીર્થ છે. તેથી પ્રત્યેક જૈને જીવનમાં ઓછામાં ઓછી એકવાર શ્રી સમેતશિખરજી મહાતીર્થની યાત્રા અવશ્ય કરવી જ જોઈએ. ગિરિવર દરિસણ વિરલો પાવે, પૂરવસંચિત કર્મ ખપાવે.” શ્રી સમેતશિખરજી મહાતીર્થનો પૂર્વ ઇતિહાસ ) શ્રી સમેતશિખરજી ગિરિરાજ સમુદ્રની સપાટીથી ૪૪૪૦ ફીટની ઊંચાઈ Page #254 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૨૧ ધરાવે છે. તેનું દર્શન અતિશય રમ્ય છે. કારણ કે તેની વનરાજી ઉપરથી નીચે સુધી છવાયેલી છે. આખો ગિરિરાજ જાણે નીલમનો ટુકડો છે. ઔષધિઓના ભંડાર સમી વનરાજી છે. આ ગિરિરાજના ઉદરમાં મૂલ્યવાન ધાતુઓ તથા રાસાયણિક પદાર્થો છુપાયેલા છે. આ તીર્થનો પુરાકાલીન ઇતિહાસ અંધકારમાં છે. મળતો નથી. ભગવાન મહાવીરસ્વામી પછીના ૫૦૦ વર્ષનો મધ્યકાલીન ઇતિહાસ પણ જાણવા મળતો નથી. લગભગ બીજા સૈકામાં થયેલા આચાર્ય પાદલિપ્તસૂરિ અને નવમા સૈકામાં થયેલા આચાર્ય બપ્પભટ્ટસૂરિજી તીર્થની યાત્રાએ આકાશમાર્ગવિદ્યાના આધારે નિત્ય આવતા હતા. એમ પ્રભાવકચરિત' ઉપરથી જાણવા મળે છે. વનવાસી ગચ્છના પૂજ્ય આચાર્યદેવ શ્રી યશોદેવસૂરિના પટ્ટધર પૂજ્ય આચાર્યદેવ શ્રી પ્રદ્યુમ્નસૂરિજીએ નવમી સદીના મધ્ય ભાગે વારંવાર મગધદેશમાં વિહાર કર્યો હતો. સાત વાર સમેતશિખરજી તીર્થની યાત્રા કરી હતી અને સમેતશિખરજી તીર્થ ઉપર જુદાં જુદાં વિસ સ્થાને નિર્વાણ સ્તુપો સ્થપાવ્યા હતાં. પૂર્વ દેશમાં સત્તર તીર્થસ્થાનોમાં નૂતન જિનાલયો કરાવ્યાં છે. ઘણા તીર્થોનાં જીર્ણોદ્ધાર કરાવ્યાં છે, અગિયાર જૈન ગ્રંથભંડારો સ્થપાવ્યા છે. તેરમા સૈકાના આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિએ સમેતશિખરજી ઉપર દેવાલયો અને જિન મૂર્તિઓ હતી એવી નોંધ તેમની વંદાવૃત્તિ'માં કરી છે. સંવત ૧૩૪૫ માં અહીં મહાપ્રતિષ્ઠા થઈ હતી. સંવત ૧૫૬૫માં પૂજ્ય પંન્યાસજી શ્રી હંસસોમનામનામુનિઅહીં સંઘ લઈને આવ્યા હતા તેમણે પોતાની 'તીર્થમાળા'માં જણાવ્યું છે કે તેઓ તળેટીમાં રહેલાં પાલગંજ નામના ગામથી સમેતશિખરજી ગિરિરાજ પર ચડયા હતા. ત્યાંના રાજા સંઘને યાત્રા કરાવવા સાથે આવ્યા હતા. ત્યાંથી સાત કોશનો કઠિન પંથ હતો. માર્ગ વિષમ અને ઝાંખરાથી છવાયેલો હતો. રસ્તામાં વાઘ, સિંહ અને હાથીઓનાં ઝુંડ નજરે પડતાં હતાં. વાંસના મોટાં જંગલ હતાં. જમણી બાજુએ કેળનું વન હતું. આ બધું જોતાં જોતાં તેઓ ઉપર આવ્યા ત્યારે ત્યાં વાસ સ્તુપ હતા. આ સ્તુપોની વચ્ચે ત્રિકોણ ઝૂંડ હતો. હાથીઓ પાણી પીવા અહીં આવતા તે અમે નજરોનજર નિહાળ્યું. સ્તુપોને ભાવથી વંદન કર્યું. પછી સ્નાન કરી પૂજા-પાઠ, ચૈત્યવંદન કર્યું. સ્તુતિસ્તોત્ર ગાયાં. આ રીતે ઉલ્લાસભેર યાત્રા કરી વીસ કોશ દૂર ઋજુવાલિકા નદીના કાંઠે જાસ્મિકગામ જ્યાં ભગવાન મહાવીર સ્વામીને કેવળજ્ઞાન થયું હતું તે સ્થળે આવ્યા. ચંપાનગરી નજીકના અકબરપુર ગામના મહારાજા માનસિંહજીના મંત્રીશ્રી નાનૂએ અહીં મંદિરોનું નિર્માણ કરાવ્યાનો ઉલ્લેખ સંવત ૧૬૫૯ના ભટ્ટારક Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શ્રી સમ્મેતશિખરજી મહાતીર્થ જ્ઞાનકીર્તિજી રચિત 'યશોધરરચિત'માં છે. સંવત ૧૬૬૪ માં પૂજ્ય પંન્યાસજી જયવિજય નામના મુનિ પણ અહીં સંઘ લઈને આવ્યા હતા તેમણે પોતાની તીર્થમાળા''માં ત્યાંના લોકો, માર્ગમાં આવતી ઔષધીય ભંડાર સમી વનસ્પતિ, મૂળિયા ને વિવિધ વૃક્ષો, જંગલી પશુઓ, પંખીઓ વગેરેનું વર્ણન કર્યુ છે. તેઓ પહાડની તળેટીમાં પાલગંજ ગામ આવ્યા અને ત્યાંના રાજાને સમ્મેતશિખરજીની યાત્રા કરાવવા વિનંતી કરી. રાજા પોતે સંઘ સાથે સમ્મેતશિખર પર્વત ઉપર આવ્યા અને સંઘને સાથે રહી યાત્રા કરાવી. પાલગંજથી સમ્મેતશિખરજી તળેટી સાત કોસ (૧૪ માઈલ) દૂર થાય છે. સંવત ઃ ૧૬૭૦માં આગ્રાથી શેઠ કુંવરપાલ અને સોનપાલ લોઢાએ સંઘ સાથે શ્રીસમ્મેતશિખરજીની યાત્રા કરી હતી અને અહીંના મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે. પૂજ્ય પંન્યાસજી શ્રી સૌભાગ્યવિજયજીએ ભારતના ચારે દિશાનાં જૈન તીર્થોની યાત્રા કરી. સંવત ૧૭૫૦માં તીર્થમાળા રચી છે. તેમાં તેઓ તળેટીમાં આવેલા રઘુનાથપુરથી ત્યાંના રાજાને સાથે રાખી સમ્મેતશિખરજી પહાડ પર ચડયા હતા. તેમણે સમ્મેતશિખરજીનું કવિત્વભર્યું વર્ણન કર્યું છે. તેમાં તેમણે ખાસ નોંધપાત્ર હકીકત જણાવી છે કે આ પર્વત જ હાથીઓની ઉત્પત્તિનું સ્થાન છે. એમ માનવામાં આવે છે. અઢારમાં સૈકામાં અહીં સંઘ સાથે આવેલા પૂજ્ય પંન્યાસજી શ્રી વિજયસાગર મુનિએ પોતાની તીર્થમાળામાં અહીંના લોકો, પહાડ પર થતી ઔષધીય વનસ્પતિ, વૃક્ષો, જંગલી પશુઓ વિગેરેનું વર્ણન કર્યુ છે. તેઓ પણ પાલગંજ તળેટીથી પહાડ ઉપર ત્યાંના રાજાને સાથે લઈને ચડયા હતા ને ભાવથી ભગવંતોની ચરણપાદુકાઓની યાત્રા કરી હતી. શ્રી સમ્મેતશિખરજી તીર્થ માટે મેળવેલાં ફરમાનો-હકો (૧) સમ્રાટ અકબરે વિ. સંવત ૧૬૪૯માં જગદ્ગુરૂ આ. વિજયહીરસૂરિજીને સમ્મેતશિખરજીનો પહાડ ભેટ આપ્યો તેનું ફરમાન – જૈનાચાર્ય હીરવિજયસૂરિજી તથા તેમના શિષ્યો જે પવિત્ર મનવાળા સાધુપુરુષો છે. તેઓના દર્શનથી મને ઘણો આનંદ થયો છે. તેઓની માગણી છે કે અમારાં તીર્થ સિદ્ધાચલજી, ગિરનારજી, તારંગાજી, કેસરીયાજી, આબુજી, રાજગૃહીના પાંચ પહાડો, સમ્મેતશિખરજી વગેરે શ્વેતામ્બર તીર્થસ્થાનો છે. તેમાં તથા તેની આસપાસની ભૂમિમાં કોઈ જાતની હિંસા થાય નહીં એવો હુકમ કરવો જોઈએ. Page #256 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૨૩ અમને આ માગણી વ્યાજબી લાગે છે. તપાસ કરતાં નક્કી થયું છે કે આ સ્થાનો જે. જૈનોનાં છે. હું આ સૌ સ્થાનો શ્વેતાંબર આચાર્ય હીરવિજયસૂરિને અર્પણ કરું છું કે તેઓ એ પવિત્ર સ્થળોમાં શાંતિથી ઉપાસના કરે. આ સ્થાનો સ્પે. સમાજનાં છે. તેઓની માલિકીવાળા છે. જ્યાં સુધી સૂર્ય-ચંદ્ર તપે ત્યાં સુધી આ ફરમાન જૈન શ્વેતામ્બર સંઘ માટે અમર રહે. આ ફરમાનના અમલમાં કોઈએ દખલ કરવી નહીં. આ ફરમાનની મૂળ નકલ અમદાવાદમાં શ્વેતામ્બર જૈન સંઘની પ્રતિનિધિ સંસ્થા “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી' પાસે છે. શ્રી સમેતશિખરજી તીર્થ શ્રી શંકરાચાર્યજીના ધર્મશાસનકાળ હિંદુરાજાના રાજ્યકાળમાં જૈનો પાસેથી ઝૂંટવી લેવાય છે. નષ્ટભ્રષ્ટ કરાય છે. જ્યારે ઈસ્લામ ધર્મશાસનકાળમાં જૈનોને પાછું અપાય છે. સુરક્ષિત બનાવાય છે.” (૨) દિલ્હીના ૧૮મા બાદશાહ અહમદશાહે પણ મુર્શિદાબાદના શેઠ મહેતાબરાયને વિ. સંવત ૧૮૦પ જેઠ મહિનામાં જગતશેઠ''નું પદ આપ્યું હતું અને વિ.સં. ૧૮૦૯માં મધુવન કોઠી, જયપારનાળુ, પ્રાચીનનાળુ, જલદત્ત કુંડ, પારસનાથ તળેટીવચ્ચે ૩૦૧ વિઘા જમીન પારસનાથ પહાડ'' ભેટ આપ્યો હતો. (૩) બાદશાહ અબુ અલીખાન બહાદુરે બીજા આલમ શાહે વિ. સં. ૧૮૧૨ માં પાલગંજ પારસનાથ પહાડ' ને કરમુકત જાહેર કર્યો હતો. એટલે ત્યાં વેઠ, વેરો, લાગત, જકાત, મુંડકા વેરો, રખોપો વિગેરે માફ કર્યા હતા. (૪) સને ૧૯૦૫ થી ૧૯૧૦ સુધીના સમયમાં પાલગંજના રાજાને ધનની તંગી પડી. તેને વિચાર આવ્યો કે પારસનાથનો પહાડ” ગિરવે પટ્ટે કે વેચાણથી આપી દઉ તો મને ઘન મળે. આ પહાડ જૈનો લેશે અને મને પણ ઇચ્છા મુજબ ધન મળશે. ત્યારે શ્વેતામ્બર જૈન સંઘની પ્રતિનિધિ સંસ્થા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અમદાવાદમાં હતી. અને તેના પ્રમુખ શેઠ શ્રી કસ્તુરભાઈ મણિભાઈ હતા. તેઓશ્રીએ પાલગંજના રાજાને રૂપીઆ બે લાખ બેંતાલીશ હજાર આપી પારસનાથનો પહાડ (શ્રી સમેતશિખરજીનો પહાડ) સંવત ઃ ૧૯૭૪ તા. ૯-૩-૧૯૧૮ ના રોજ વેચાણ લઈ લીધો. સમેતશિખરજીની તળેટી અસલ પાલગંજ હતી. પાલગંજથી મધુવન ૧૪ • માઈલ થાય છે. આ પછી તળાટી મધુવન બની લાગે છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ( શ્રી સમેતશિખરજી મહાતીર્થ શ્રી સમેતશિખરજી મહાતીર્થનાં પૂર્વે થયેલા મુખ્ય વીસ ઉતારો છે (૧) બીજાતીર્થકર શ્રી અજીતનાથ ભગવાન મોક્ષે ગયાં પછી અયોધ્યા નગરીના ચક્રવર્તી સાગરના પૌત્ર રાજા ભગીરથે આચાર્ય સાગરસૂરિના ઉપદેશથી આ તીર્થનો પહેલો ઉદ્ધાર કરાવ્યો હતો. L) નીજ તીકર શ્રી સંભવનાથ ભગવાન મોક્ષે ગયા પછી તેમનગરના રાજા હમદરે ગણધર શ્રી વારૂકના ઉપદેશથી આ તીર્થનો બીજો ઉદ્ધાર કરાવ્યો હતો. () ચોથા તીર્થકર શ્રી અભિનંગ્બા ૨વામી મોક્ષે ગયા પછી ઘાતકીખંડના પુરણપુરના રત્નશેખર રાજાએ આ તીર્થનો ત્રીજો ઉદ્ધાર કરાવ્યો હતો. () પાંચમાં તીર્થકર શ્રી સુમતિનાથ ભગવાન મોક્ષે ગયા પછી પદ્મનગરના આનંદસેન રાજાએ આ તીર્થનો ચોથો ઉદ્ધાર કરાવ્યો હતો. (૫) છક્કા તીર્થકર શ્રી પદ્મપ્રભ ભગવાન મોક્ષે ગયા પછી બંગાળ ના પ્રભાકર નગરના સુપ્રભ રાજાએ આ તીર્થનો પાંચમો ઉદ્ધાર કરાવ્યો હતો. (૬) સાતમા તીર્થકર શ્રી સુપાર્શ્વનાથ ભગવાન મોક્ષે ગયા પછી રાજા ઉદ્યોતે આ તીર્થનો છઠ્ઠો ઉદ્ધાર કરાવ્યો હતો. () આઠમા તીર્થકર શ્રી ચંપભ ભગવાન મોક્ષે ગયા પછી પુંડરીક - નગરના રાજા લલિતદતે આ તીર્થનો સાતમો ઉદ્ધાર કરાવ્યો હતો. (૮) નવમા તીર્થકર શ્રી સુવિધિનાથ ભગવાન મોક્ષે ગયા પછી શ્રીપુર નગરના હેમપ્રભ રાજાએ આ તીર્થનો આઠમો ઉદ્ધાર કરાવ્યો હતો. () દસમા તીર્થકર શ્રી શીતલનાથ ભગવાન મોક્ષે ગયા પછી માળવાના ભદ્રિલપુર નગરના રાજા મેઘરથે આ તીર્થનો નવમો ઉદ્ધાર કરાવ્યો હતો. (૧૦) અગિયારમા તીર્થકર શ્રી શ્રેયાંસનાથ ભગવાન મોક્ષે ગયા પછી માળવાના બાલનગરના રાજા આનંદસેને આ તીર્થનો દસમો ઉદ્ધાર કરાવ્યો હતો. (૧૧) તેમા તીર્થકર શ્રી વિમલનાથ ભગવાન મોક્ષે ગયા પછી પૂર્વે Page #258 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૨૫ મહાવિદેહના કનકાવતી નગરીના રાજા કનકરથે આ તીર્થનો અગ્યારમો ઉદ્ધાર કરાવ્યો હતો. (૧૨) ચૌદમા તીર્થકર શ્રી અનંતનાથ ભગવાન મોક્ષે ગયા પછી કૌશામ્બી નગરીના રાજા બાલસેને વિદ્યાચરણ મુનિના ઉપદેશથી આ તીર્થનો બારમો ઉદ્ધાર કરાવ્યો હતો. (૧૩) પંદરમા તીર્થકર શ્રી ધર્મનાથ ભગવાન મોક્ષે ગયા પછી પંજાબના શ્રીપુર નગરના ભવદત્તે માસોપવાસી આચાર્ય ધર્મઘોષસૂરીના ઉપદેશથી આ તીર્થનો તેરમો ઉદ્ધાર કરાવ્યો હતો. (૧૪) સોળમા તીર્થકર શ્રી શાંતિનાથ ભગવાન મોક્ષે ગયા પછી મિત્રપુર નગરના રાજા સુદર્શને શ્રી ચક્રાયુદ્ધ ગણધરના ઉપદેશથી આ તીર્થનો ચૌદમો ઉદ્ધાર કરાવ્યો હતો. ' (૧પ) સત્તરમા તીર્થકર શ્રી સુણનાથ ભગવાન મોક્ષે ગયા પછી વત્સ દેશના શાલિભદ્ર નગરના રાજા દેવધરે આ તીર્થનો પંદરમો ઉદ્ધાર કરાવ્યો હતો. (૧૬) અઢારમા તીર્થકર શ્રી અરનાથ ભગવાન મોક્ષે ગયા પછી ભદ્રપુર નગરના રાજા આનંદસેને આ તીર્થનો સોળમો ઉદ્ધાર કરાવ્યો હતો. (૧) ઓગણીસમા તીર્થકર શ્રી મલ્લિનાથ ભગવાન મોક્ષે ગયા પછી કલિંગ દેશના શ્રીપુરનગરના રાજા અમરદેવે એક મુનિવરના ઉપદેશથી આ તીર્થનો સત્તરમો ઉદ્ધાર કરાવ્યો હતો. (૧૮) વીસમા તીર્થકર શ્રી મુનિસુવતરવામી મોક્ષે ગયા પછી રત્નપુરી નગરીના રાજા સોમદેવે આ તીર્થનો અઢારમો ઉદ્ધાર કરાવ્યો હતો. (૧૯) એકવીસમા તીર્થકર શ્રી નેમિનાથ ભગવાન મોક્ષે ગયા પછી શ્રીપુર નગરના રાજા મેઘદત્તે આ તીર્થનો ઓગણીસમો ઉદ્ધાર કરાવ્યો હતો. • (૨૦) ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાન મોક્ષે ગયા પછી “ આનંદદેશના ગંધપુર નગરના રાજા પ્રભસેને વિશ સ્થાનક તપ કરી આચાર્યદેવ શ્રી દિનકરસૂરિના ઉપદેશથી આ તીર્થનો વસમો ઉદ્ધાર કરાવ્યો હતો. ( શ્રી સમેતશિખર મહાતીર્થનો એકવીસમો ઉદ્ધાર ) મુર્શિદાબાદના જગતશેઠ મહેતાબરાયને (૧) ખુશાલચંદ (૨) ગુલાબચંદ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શ્રી સમ્મેતશિખરજી મહાતીર્થ (૩) સમી૨ચંદ (૪) સુગાલચંદ (સુખલાલ) એમ ચાર પુત્રો હતા. જેસલમેરમાં પણ તેઓની પેઢી હતી. જગતશેઠ મહેતાબરાયની ભાવના હતી કે સમ્મેતશિખરજી મહાતીર્થનો મોટો ઉદ્ધાર કરવો. મોટી પ્રતિષ્ઠા કરાવવી. એવામાં તપાગચ્છના પં. દેવવિજય ગણિ સમ્મેતશિખરજી તીર્થની યાત્રાએ ત્યાં પધાર્યા. તેમના ઉપદેશથી જગતશેઠે આ મહાતીર્થનો મોટો ઉદ્ધાર કરવાનો સંકલ્પ કર્યો. પોતાના પુત્રો તથા પરિવારને ત્યાં બોલાવ્યા. સૌની સંમતિ તથા સહકારથી મોટો ઉદ્ધાર કરવા તથા મધુવનમાં નવા જિનાલયો બનાવવા નિર્ણય કર્યો. જિર્ણોદ્ધારનું કાર્ય શેઠના પુત્રો ખુશાલચંદ તથા સુગાલચંદે ઉપાડી લીધું. દરમિયાન જગતશેઠ શ્રી મહેતાબરાયનો દેહાન્ત થઈ ગયો. વિ. સં. ૧૮૨૨માં બાદશાહ આલમે તેમના જ્યેષ્ઠપુત્ર શ્રી ખુશાલચંદને જગતશેઠની પદવીથી વિભૂષિત કર્યા. શેઠ ખુશાલચંદ મુર્શિદાબાદથી હાથી ઉપર બેસીને સમ્મેતશિખરજીની યાત્રાએ અવારનવાર આવતા હતા. ઉપરના મંદિરો સાવ જીર્ણ થઈ ગયા હતા. કયા તીર્થંકર પરમાત્મા કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા છે તેની ખબર પડતી નહોતી. આથી તેઓએ પૂજ્ય દેવવિજયગણિને વિનંતી કરી અને ઉકેલ પૂછયો. પૂજ્ય દેવવિજયગણિના બતાવ્યા પ્રમાણે જગતશેઠ ખુશાલચંદે અઠ્ઠમનું તપ કર્યુ અને પદમાવતી દેવીના જાપ કર્યા. દેવીએ તેમને સ્વપ્નમાં જણાવ્યું કે પહાડ ઉપર જ્યાં જ્યાં કેશરનો સાથિયો બન્યો હોય ત્યાં ત્યાં તીર્થંકરોનું મૂળ નિર્વાણસ્થાન સમજવું. અને તે જ સ્થાનોમાં કુદરતી રીતે થયેલા કેશરના સાથીયાની સંખ્યા જે પ્રમાણે હોય તે સંખ્યાના આંક પ્રમાણેના તીર્થંકરોનું તે નિર્વાણ સ્થાન જાણવું. આ રીતે પદ્માવતી દેવીની સહાયથી જગતશેઠ ખુશાલચંદને વીશ તીર્થંકર પરમાત્માઓની નિર્વાણભૂમિની તથા કઈ જગ્યાએ કયા પરમાત્માની નિર્વાણભૂમિ છે તેની જાણકારી થઈ અને તે મુજબ ગિરિરાજ ઉપર વીસ તીર્થંકર પરમાત્માઓની ચરણ પાદુકાઓની દેરીઓ તથા જલમંદિર નામનો મોટો જિનપ્રાસાદ બનાવ્યો તથા મધુવન તળેટીમાં કોઠી, ધર્મશાળા, શ્રી ભોમિયાદેવનું મંદિર તથા શ્રી શામળિયાજી પાર્શ્વનાથ વિગેરે સાત મંદિરો બનાવ્યા. જગતશેઠ ખુશાલચંદે તપાગચ્છના આચાર્ય ભટ્ટારક વિજય ધર્મસૂરિના વરદ્ હસ્તે મોટો જિર્ણોદ્ધાર કરાવી સંવત ૧૮૨૫ મહા સુદ ૫ તથા સંવત ૧૮૦૩થી ૧૮૪૧ના વચ્ચે પ્રતિષ્ઠા કરાવી. ત્યારબાદ તીર્થનો મહિમા ખૂબ વધી ગયો. જિન પ્રતિમાઓ તથા ચરણ પાદુકાઓ ઉપર પૂજ્ય વિજયધર્મસૂરિ તથા શેઠ ખુશાલચંદ તથા શેઠ સુગાલચંદના નામો છે. શેઠ ખુશાલચંદે વીસતીર્થંકરોની નિર્વાણ ભૂમિઓના ચોક્કસ સ્થાનોની ગૂંચ Page #260 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ઉકેલી જે તેઓની જૈન ઇતિહાસમાં સદા યાદ રહે તેવી અમર ધર્મભકિત છે. શ્રી સમેતશિખરજીના ૨૧માં ઉદ્ધારનું શુભ કાર્ય પતાવી જગતશેઠ ખુશાલચંદ સંવત ૧૮૪૦માં મૃત્યુ પામ્યા. શ્રી રાયઘનપતસિંહ બહાદુરે તથા જે. જૈન સંઘે શ્રીસમેતશિખરજી મહાતીર્થ ઉપર (૧) શ્રી ઋષભદેવ ભગવાન (૨) શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન (૩) શ્રી નેમિનાથ ભગવાન (૪) શ્રી મહાવીર સ્વામી ભગવાન ચાર તીર્થકરોની તથા (1) શ્રી ઋષભાનન (૨) શ્રી ચન્દ્રાનન (૩) શ્રી વારિપેણ (૪) શ્રી વર્ધમાન ચાર શાશ્વતા તીર્થકરોની ચરણ પાદુકાઓની નવી દેરીઓ બનાવી તથા સંવત ૧૯૨૫ થી ૧૯૪૯ માં પ્રતિષ્ઠા કરાવી. તથા મધુવનમાં બીજા જિનાલયો વધારી તેમાં પણ જિન પ્રતિમાઓ તથા ચરણ પાદુકાઓની પ્રતિષ્ઠા કરાવી. એકંદરે મધુવનમાં જે. જૈન કોઠીના કિલ્લામાં (૧, ૨, ૩) શ્રી પદ્મનાથ ભગવાન (૪) વીસ તીર્થકરોની પાદુકા (૫) શ્રી સુભગણધરની પ્રતિમા (૬) શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવાન તથા શ્રી સંભવનાથ ભગવાન (૭) મુખ્ય મંદિરમાં શ્રી શામળીયા પાર્શ્વનાથ ભગવાન (2) શ્રી પાર્શ્વનાથ ભગવાન તથા શ્રી ચૌમુખ પાર્શ્વનાથ ભ. (૯) શ્રી ચંદ્રપ્રભ ભગવાન (૧૦) શ્રી સુપાર્શ્વનાથ ભગવાન અને બહારના ભાગમાં (૧૧) શ્રી સુધર્માસ્વામી ગણધર તથા (૧૨) શ્રી ભોમિયાજીનું મંદિર આમ કેટલાંક મંદિરોનો જીર્ણોદ્ધાર થયો અને કેટલાંક નવા બન્યા. આમ ૧૨ મંદિરો મધુવનમાં બન્યા હતા. ( શ્રી સમેતશિખરજી મહાતીર્થનો બાવીસમો ઉદ્ધાર ) : - આગમોદ્ધારક પૂજ્ય આચાર્યદેવશ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ પોતાના પરિવાર સાથે સંવત ૧૯૮૦-૮૧ માં શ્રી સમેતશિખરજી મહાતીર્થની યાત્રાએ પધાર્યા હતા. તેમની ભાવના હતી કે (૧) શ્રી સમેતશિખરજી મહાતીર્થનો મોટો જીર્ણોદ્ધાર કરાવવો. (૨) બનારસ શહેરથી શિખરજી સુધીના વિહારના ગામોમાં સ્થાને સ્થાને જૈનોને વસાવવા કે જેથી સાધુ સાધ્વીઓને ત્યાંના વિહારની સરળતા રહે. તેમની પહેલી ભાવના તેમના સમુદાયના સાધ્વીજી શ્રી રંજનશ્રીજીએ પૂરી કરી. તેમના સમુદાયના સાધ્વીજી શ્રી રંજનશ્રીજી સંવત ૨૦૦૯માં મુંબઈથી ૧૪૦૦ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રી સમેતશિખરજી મહાતીર્થ માઈલનો વિહાર કરી ચૈત્ર સુદ-૧૪ના રોજ મધુવનમાં પધાર્યા અને ત્યાંના ભવ્ય જિનાલયોના દર્શન કરીને કૃતાર્થ થયા. જેની ચિરકાલથી પિપાસા હતી તે વસ્તુ હવે સન્મુખ આવી ગઈ હતી, નજર સામે ખડી હતી. એટલે હૈયામાં હર્ષની હેલી આવે એમાં આશ્ચર્ય શું? ચૈત્ર સુદ પૂનમ (પૂર્ણિમા) નો પ્રાતઃકાળ થતાં ગિરિરાજ પર આરોહણ શરૂ કર્યું. આનંદ અને ઉલ્લાસનો કોઈ પાર નહોતો. જે આત્મા મનુષ્ય જન્મ પામે તેને ધન્ય છે. જે આત્મા જૈન ધર્મ પામે તેને ધન્ય છે. જે આત્મા આ ગિરિરાજની યાત્રા પામે તેને પણ ધન્ય છે. આ ગિરિરાજ પર રહેનારા પશુ-પક્ષીઓને પણ ધન્ય માનીએ છીએ, કારણ કે તેઓ પણ આ પુણ્યભૂમિના પ્રભાવથી અવશ્ય સદ્ગતિ પામવાનાં.” પૂજ્ય રંજનશ્રીજી મહારાજ તથા તેમની સાથેના સાધ્વીસમુદાયને આતીર્થની યાત્રાથી અનહદ આનંદ થયો. પણ એ જ વખતે અહીંના સ્તુપો. અહીંની દેરીઓ તથા જલમંદિરની તૂટેલી -ફૂટેલી તથા જીર્ણ અવસ્થા જોઈને હૈયું હચમચી ગયું. આવા મહાતીર્થની આ દશા? ભાવિકો કેટકેટલે દૂરથી આ મહાતીર્થની યાત્રા કરવા આવે છે તેમને આ દશ્ય જોઈને કેવું દુઃખ થતું હશે? જરૂર નિરાશા થાય અને આંખોમાંથી આંસુ પણ આવી જાય. જ્યાં વીસ વીસ તીર્થકરો નિર્વાણ પામ્યા છે, જ્યાં અનંતા આત્માઓએ સિદ્ધગતિની પ્રાપ્તિ કરેલી છે, તે સ્થાન તો ભવ્ય હોવું જોઈએ. તેની રોનક તો અનેરી હોવી જોઈએ. મનમાં જીર્ણોદ્ધારનો સંકલ્પ કર્યો. સંવત ૨૦૧૦માં કલકત્તામાં ચાતુર્માસ કર્યું. શ્રી સમેતશિખર જૈનતીર્થ જીર્ણોદ્ધાર પ્રચારક સમિતિની રચના કરી. પ્રથમ દાન રૂ. ૫૧,૦૦૦ અમદાવાદવાળા શેઠ શ્રી રાજેન્દ્રકુમાર માણેકલાલ તથા તેમના માતૃશ્રી સૌભાગ્યલક્ષ્મીબોને આપ્યું. આ રીતે જીર્ણોદ્ધારના કાર્યનો પ્રારંભ સંવત ૨૦૧૨માં થયો, અને સંવત ૨૦૧૭માં કાર્ય સંપૂર્ણ થયું. સંવત ૨૦૧૭ના મહા વદ -૭ તા. ૮-૨-૬૧ના રોજ પ.પૂ. આગમોદ્ધારક આચાર્યદેવ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજના શિષ્ય ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્યદેવ શ્રી માણેકયસાગરસૂરીશ્વરજી મહારાજના હસ્તે જલમંદિર તથા નીચે મુજબ ૨૯દેવકુલિકાઓની પ્રતિષ્ઠા થઈ. આ જીર્ણોદ્ધારમાં ૧૭ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. Page #262 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૨૯ (૧) જલમંદિર. (૨) તરણ-તારણ એવા ૨૦ તીર્થકર ભગવંતો જ્યાં મુકિતપદને પામ્યા છે એવા ૨૦ તીર્થકરોની ૨૦ દેવકુલિકાઓ. શ્રી ઋષભદેવ ભગવાન, શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન, શ્રી નેમિનાથ ભગવાન, શ્રી મહાવીરસ્વામી ભગવાનની ચાર દેવકુલિકાઓ. શાશ્વતા જિનેશ્વરો શ્રી ઋષભાનન, શ્રી ચંદ્રાનન, શ્રી વારિષેણ, શ્રી વર્ધમાનની ચાર દેવકુલિકાઓ. (૫) શ્રી ગૌતમસ્વામીની દેવકુલિકા. જલમંદિર પાયામાંથી નવું બનાવ્યું. જલમંદિર જિનપ્રાસાદનું શિલાસ્થાપન સંવત ૨૦૧૫ના ફાગણ સુદ-૨ને બુધવારના રોજ શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈના શુભ હસ્તે કરાવવામાં આવ્યું. જલમંદિરમાં તીર્થપતિઓના કલામય કારીગરી વડે વિસ ગોખલા કંડારવામાં આવ્યા. ચારે બાજુ ઝરણાનું જલ વહી રહ્યું છે એવું આ જલમંદિર જાણે સ્વર્ગલોકનું એક રૂપકડું દેવવિમાન પહાડ પર ઉતર્યું હોય એવું સ્વર્ગીય મંદિર બન્યું. જેના દર્શન કરવા એ જાણે જીવનનો અમર લ્હાવો બની જાય, એના દર્શન જાણે અંતરમાં જડાઈ જાય એવું ભવ્ય બની ગયું. મૂળનાયક શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાનની ૪૫ ઇંચના ભવ્ય પ્રતિમાજી છે. - આ પ્રતિષ્ઠા સમયે શ્રી પાર્શ્વનાથ ભગવાનના પ્રથમ ગણધર શ્રી શુભસ્વામી ગણઘરની નવી ટૂક બની. બિહાના હજારીબાગ જિલ્લામાં આવેલ આ ગિરિરાજ અનેક નામોથી ઓળ ખાય છે. (૧) સમેતશૈલ (૨) સમ્મતાચલ (૩) સમેતગિરી (૪) સમેતશિખરિનું (૫) સમ્મદશૈલ () સમેદાચલ (૭) સમ્મદગિરી (૮) સમેદશિખરિ (૯) સમિદગિરિ (૧૦) સમાધિગિરિ (૧૧) સમેતશિખર (૧૨) શિખરજી છેલ્લે ત્રેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાન અહીં મોક્ષે ગયા હતા. જેથી પારસનાથ પહાડ' તરીકે ઓળખાય છે. આ પ્રદેશમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની માનતા બહુજબરી છે. અહીંની પ્રજા શ્રી પાર્શ્વનાથજીને વિવિધ નામે પૂજે છે અને શ્રદ્ધાથી નમે છે. પારસનાથમણિ મહાદેવ, પારસમણિ મહાદેવ, પારસનાથ મહાદેવ, પારસનાથબાબા, ભયહર પાર્શ્વનાથ, કાળીયાબાબા આદિ અનેક ઉપનામોથી Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શ્રી સમેતશિખરજી મહાતીર્થ અહીંની અર્જન જનતા પ્રભુજીને રોજ સંભારે છે. ભકિતથી નમે છે અને ચરણ ભેટે શ્રી સમેતશિખરજી મહાતીર્થની તળેટી મધુવન જવા માટે રેલવે સ્ટેશન (૧) ગીરડી (૨) ધનબાદ (૩) પારસનાથ ઉતરીને ટેકસીમાં જઈ શકાય છે. ગીરડીથી મધુવન ૧૮ માઈલ છે. પારસનાથથી મધુવન ૧૪ માઈલ છે. પ્લેઈન દ્વારા પટણા એરપોર્ટ ઉતરી ટેક્ષી કરી પાવાપુરી, નાલંદા, કુંડલપુર, રાજગૃહી, ગયા, ગુણીયાજી, ગીરડી, જુવાલીકા થઈ મધુવન-સમેતશિખરજી જઈ શકાય છે. ગિરિરાજ ઉપર જવાનાં બે રસ્તાઓ છે. (૧) પારસનાથ (ઇસરી) (૨) મધુવન-ઉપર ચડવા માટે મધુવનનું સ્થળ વધારે પસંદ કરવા યોગ્ય છે. શિખરજીની યાત્રા માટે ગરમ ઋતુ કરતાં ઠંડકવાળી ઋતુ વધુ પસંદ કરવા જેવી છે. કારતક સુદ પૂનમથી ફાગણ સુદ પૂનમ સુધી તીર્થયાત્રા સુખરૂપ થાય છે. પૂજ્ય મુનિવરોએ સમેતશિખર તીર્થમાળા, જૈન તીર્થમાળા, પૂર્વદેશ તીર્થમાળા આદિ અનેક સાહિત્યનું સર્જન કર્યું છે. જે આજે પણ ગઈ સદીઓની યાદ આપે છે. સંવત ૧૬૭૦થી ૧૭૬૩ દરમિયાન શ્રી જયકિર્તીજીએ સમેતશિખર ઉપર રાસ બનાવ્યો છે. તથા પૂજ્ય શ્રી સૌભાગ્યવિજયજી, ૫. જયવિજયસાગરજી, હંસસોમવિજયગણિવર્ય, વિજયસાગરજી આદિ મુનિવરોએ તીર્થમાળાઓ રચી છે. જેમાં પણ આ તીર્થનું વિસ્તારપૂર્વક વર્ણન કરેલું છે. તીર્થયાત્રા Page #264 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૩૧ મધુવન તળેટી તેના નામ પ્રમાણે મધુવન છે. ચારે બાજુ ગિરિરાજ, વૃક્ષો, કુદરતી સૌન્દર્ય વચ્ચે આવેલી છે. તીર્થમાં પ્રવેશ કરતાં પ્રથમ તીર્થરક્ષક શ્રી ભોમિયાદેવનું મંદિર આવે છે. શ્રી ભોમિયાદેવની પહાડના આકારની ભવ્યમૂર્તિ છે. શ્રી ભોમિયાદેવ તીર્થની તથા યાત્રિકોની રક્ષા કરે છે. તીર્થમાં પેસતા-પાછા જતાં ગિરિરાજ ઉપર ચઢતાં-ગિરિરાજ ઉપરથી આવતા યાત્રિકો સૌ પ્રથમ ભોમિયાદેવના દર્શન કરે છે, કારણ કે યાત્રા કરવા જતા - શ્રી ભોમિયાદેવના દર્શન કરવાથી યાત્રા સુખરૂપ થાય, રસ્તામાં ભૂલા પડાય નહિ, કોઈ જાતની હેરાનગતિ થાય નહિ. પાછા વળતાં આપની કૃપાથી યાત્રા સુખરૂપ થઈ તે માટે દર્શન કરવા જાય છે. શ્રી ભોમિયાદેવ ખૂબ પ્રભાવિક છે. સ્મરણ કરનાર ભકતનું વિઘ્ન હરનારા સાક્ષાત જાગતી જ્યોતિરૂપ છે. કોઠીમાં પેસતા ધર્મશાળાઓ આવે છે. ભોજનશાળા પણ છે. સુંદર બગીચો છે. રંગબેરંગી તરેહ-તરેહના સુગંધી પુષ્પો થાય છે, તે દેવપૂજનમાં વપરાય છે. અગિયાર મંદિરોનો મોટો સમૂહ છે. પરોઢિયે તથા સંધ્યાકાળે મંદિરો ખૂબ ભવ્ય લાગે છે. પાલીતાણાની એક ટૂક હોય તેવું લાગે છે. (૧) મુખ્ય મંદિર શ્રી શામળિયાજી પાર્શ્વનાથ ભગવાનનું છે. તેમાં ૩૬ ઈંચની શ્રી શામળિયાજી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે. તેની એક બાજુ શ્રી પાર્શ્વનાથ ભગવાન તથા બીજી બાજુ શ્રી શીતલનાથ ભગવાનની શ્વેત પ્રતિમાઓ છે. (૨) શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. ઉપરના માળે શ્રી ચૌમુખજી સુપાર્શ્વનાથ ભગવાન છે. (૩) શ્રી ચંદ્રપ્રભસ્વામીનું મંદિર છે. (૪) શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. (૫) શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. (૬) વીસ તીર્થંકરોની ચરણપાદુકા છે. (૭) શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. મંદિરના ઉપરના માળે શ્રી સંભવનાથ ભગવાન છે. (૮) શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે જેમાં અઢી હાથ ઊંચી શ્રી પાર્શ્વનાથ ભગવાનની શ્યામ પ્રતિમાજી બિરાજમાન છે. (૯) શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. (૧૦) શ્રી શુભસ્વામી ગણધરનું મંદિર છે. તેમાં શ્રી શુભસ્વામી ગણધરની એક હાથ મોટી મૂર્તિ સાધુ સ્વરૂપમાં છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શ્રી સમેતશિખરજી મહાતીર્થ (૧૧) શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. મુખ્ય મંદિરની પાછળ બે દાદાવાડી છે. મધુવન તળેટીમાં દિગંબર મંદિરો તથા ધર્મશાળા આવેલા છે. દિગંબર , મંદિરોમાં સમવસરણ તથા નંદીશ્વરદ્વીપ મંદિરો ખૂબ જ સુંદર અને ભવ્ય છે. મધુવન તળેટીમાં શ્રી ધર્મમંગલ જૈન વિદ્યાપીઠ આવેલી છે. ત્યાં ભણતા બાળકોમાં પ્રભુભકિતના સંસ્કારો દઢ બને અને જૈન ધર્મ તેમનામાં પરિણમે એ માટે ઉત્તુંગ ભવ્ય જિનાલયની ખાસ આવશ્યકતા હતી. પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન પ્રતિભાસંપન્ન વ્યાખ્યાન વાચસ્પતિ પરમપૂજ્ય મુનિભગવંત શ્રી પદ્મવિજયજી મ.સા. ના સદ્ઉપદેશથી પુરૂષાદાનીય શ્રી મધુવન પાર્શ્વનાથનું ભવ્ય શિખરબંધી જિનાલય બન્યું. જેમાં મૂળનાયક શ્રી મધુવન પાર્શ્વનાથ ભગવાન, શ્રી આદીનાથ ભગવાન, શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી મહાવીર સ્વામી ભગવાન, શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાન, શ્રી પાર્શ્વયક્ષ, શ્રી પદ્માવતી દેવી, શ્રી માણિભદ્રવીર, શ્રી ચક્રેશ્વરી દેવી વિગેરે મૂર્તિઓની પ્રતિષ્ઠા સંવત ૨૦૪૫ વૈશાખ સુદ-૧૦ સોમવાર તા. ૧૫-૫-૮૯ના શુભ દિને થઈ. શિખરજી યાત્રાએ જાવ ત્યારે આપ જરૂર શ્રી મધુવન પાર્શ્વનાથની પૂજા- ભકિત કરવા જશો. સવારે પાંચ વાગે યાત્રાનો પ્રારંભ કરવો. સાથે લાકડી તથા બેટરી રાખવી. ચઢી ના શકાય તેણે ડોળી કરવી. આગલા દિવસે રાત્રે ઓર્ડર નોંધાવવાથી ઉપર ચા-નાસ્તાની વ્યવસ્થા જલમંદિરે થઈ શકે છે. પાછા વળતા સાંજે ચાર વાગી જશે. ભોમિયાદેવના દર્શન કરી શ્રીફળ ચઢાવી તીર્થયાત્રાનો પ્રારંભ કરવો. શ્રી ભોમિયાજીના મંદિરથી થોડેક દૂર જતાં જ પહાડનું ચઢાણ શરૂ થાય છે. યાત્રા પ્રવાસ ૬માઈલ ચઢાણ, માઈલ દરેક ટૂકે દર્શન કરવા પરિભ્રમણ અને ૬ માઈલ ઉતરાણ એમ કુલ ૧૮ માઈલનો રસ્તો પાર કરવાનો હોય છે. અહીંથી લગભગ બે માઈલ ચાલતા ગંધર્વનાળુ આવે છે, તેમાં હંમેશા પાણી રહે છે. પાણી ઘણું જ નિર્મળ અને પાચક છે. સ્થાન ઘણું જ રમણીય છે. અહીં એક શ્વેતામ્બર ધર્મશાળા છે. જ્યાં ગરમ અને પીવાના પાણીની સગવડ છે. પ્રત્યેક યાત્રીને અહીં પાછા ફરતાં કોઠી તરફથી ભાતુ આપવામાં આવે છે. થોડુંક આગળ જતાં બે રસ્તા આવે છે. ડાબા હાથે શ્રી ગૌતમ સ્વામીની ટ્રકે થઈ જલમંદિર જવાય છે, અને જમણા હાથે ડાક બંગલા થઈ શ્રી પાર્શ્વનાથ ભગવાનની ટૂકે જવાય છે. આ બંને માર્ગો લાંબા અને બન્ને સરખા જ કઠણ છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૩૩ ચઢાણ વખતે જલમંદિર અને પાછા ફરતાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની ટૂક થઈને આવવું અનુકૂળ પડે છે. જલમંદિરના માર્ગે આગળ વધતા અર્ધા માઈલ જતા કલકલ મધુર સંગીતથી સ્વરલહરી ગાતું સીતાનાળુ આવે છે. જે સદીઓથી આવી સ્વરલહરીનો ગુંજારવ કરે છે. આગળ ચઢાણ જરા વધારે કપરું આવે છે. જેને સરળ બનાવવા ૫૦૦ પગથિયા બનાવેલા છે. લગભગ અઢી માઈલ ચઢતાં જ આપણા તીર્થકર ભગવંતોના નિર્વાણ સ્થાનો પર નિર્મિત ટૂકોના દર્શન થાય છે. પ્રથમ શ્રી ગૌતમસ્વામીની ટૂક આવે છે. ચાલો ગૌતમાષ્ટક ગાઈ તેમની સ્તુતિ કરીએ. શ્રી ગોતમાષ્ટક અંગુઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર; તે ગુરૂ ગૌતમ સમરીએ, વાંછિત ફળ દાતાર. તાર તાર મુજ પ્રભુ, તું મુજ તારણ હાર; તે માટે તમને કહું, ભવજળ પાર ઉતાર. “ વીર જિનેશ્વર કેરો શિષ્ય, ગૌતમ નામ જપો નિશદિશ; જો કીજે ગૌતમનું ધ્યાન, તો ઘર વિલર્સ નવે નિધાન. ૧ ગૌતમ નામે ગિરિવર ચઢે, મન વાંછિત ફેલા સંપજે; ગૌતમ નામે નાવે રોગ, ગૌતમ નામે સર્વસંજોગ. ૨ જે વૈરી વિરૂઆ વંકડા, તસ નામે નાવે ઢંકડા; ભૂત પ્રેત નવિ મંડે પ્રાણ, તે ગૌતમના કરૂં વખાણ. ગૌતમ નામે નિર્મળ કાય, ગૌતમ નામે વાધે આય; ગૌતમ જિનશાસન શણગાર, ગૌતમ નામે જય જયકાર. ૪ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શાળ દાળ સુરહા ધૃતગોળ, મન વાંછિત કાપડ તંબોળ; ગૃહશું ગૃહિણી નિર્મળ ચિત્ત, ગૌતમ નામે પુત્ર વિનીત. ગૌતમ ઉદયો અવિચળ ભાણ, ગૌતમ નામ જ્યો જગ જાણ મોટા મંદિર મેરૂ સમાન, ગૌતમ નામે સફળ વિહાણ. શ્રી સમ્મેતશિખરજી મહાતીર્થ ઘર મયગલ ઘોડાની જોડ, પહોંચે વારૂ વાંછિત કોડ; મહિયલ માને મહોટા રાય, જો તૂઠે ગૌતમના પાય. ગૌતમ પ્રણમ્યાં પાતક ટળે, ઉત્તમ નરની સંગત મળે; ગૌતમ નામે નિર્મળ જ્ઞાન, ગૌતમ નામે વાઘે વાન. પુણ્યવંત અવધારો સહુ, ગુરૂ ગૌતમના ગુણ છે બહુ; કહે લાવણ્ય સમય કર જોડ, ગૌતમ તૂઠે સંપત્તિ ક્રોડ. (૧) પ્રથમ શ્રી ગૌતમસ્વામીની ટૂંક 205 I Dow પ ८ Page #268 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૩પ શ્રી સમેતશિખરજી ગિરિરાજ ચઢતાં પ્રથમ શ્રી ગૌતમસ્વામીની ટૂક આવે છે. અહીં ચોવીસ તીર્થકરો તથા દશ ગણધરોની ચરણપાદુકા છે. શ્રી ગૌતમસ્વામીની શ્યામવર્ણચરણ પાદુકા છે. શ્રી ગૌતમસ્વામી એટલે ચરમ તીર્થકર શ્રી મહાવીરસ્વામી ભગવાનના પ્રથમ ગણધર. તેઓ લબ્ધિના ભંડાર હતા. તેમના અંગૂઠે અમૃત વસતું હતું. તેમનું સ્મરણ માત્ર પણ મનોવાંચ્છિત વસ્તુની સિદ્ધિને કરનારૂં નીવડતું હતું. તેઓ રાજગૃહીના પાંચમા પહાડે મોક્ષે ગયા છે. આ ટૂક અત્રે યાત્રિકોના દર્શનાર્થે બનાવવામાં આવી છે. સંવત ૨૦૧૭માં પૂજ્ય સાધ્વી શ્રી રંજનશ્રીજી મહારાજની પ્રેરણાથી આ ટૂકનો જીર્ણોદ્ધાર થયો હતો. આ ટૂક ઉપરથી શ્રી સમેતશિખરજી ઉપર આવેલ સર્વે ટૂકોના દર્શન થાય છે. જમણા હાથે શ્રી પાર્શ્વનાથ ભગવાનની ટૂક છે. જ્યારે ડાબા હાથે શ્રી ચંદ્રપ્રભરવામીની ટૂક છે. સામી બાજુ નીચે ઉતરતાં શ્રી જલમંદિર આવે છે. (ર) બીજી શ્રી કુંથુનાથ ભગવાનની ટક બીજી ક સત્તરમા તીર્થકર શ્રી કુંથુનાથ ભગવાનની ટૂક આવે છે. જે શ્રી જ્ઞાનધરગિરિ ટૂકના નામે ઓળખાય છે. પૂર્વે અહીં સત્તરમાં તીર્થકર શ્રી કુંથુનાથ ભગવાન શ્રી સમેતશિખરજીની આ ટૂક ઉપર એક હજાર મુનિવરો સાથે એક મહિનાના ઉપવાસ કરી કાઉસગ્ગ મુદ્રામાં ચૈત્ર વદ-૧ની શરૂની રાત્રે મોક્ષે ગયા હતા. ત્યારબાદના વત્સ દેશના શાલિભદ્ર નગરના રાજા દેવધરે આ તીર્થના સમસ્ત જિનમંદિરોનો પંદરમો ઉદ્ધાર કરાવ્યો, અને આ ટૂક ઉપર શ્રી કુંથુનાથ ભગવાનનો નવો ચૌમુખ જિનપ્રાસાદ બનાવ્યો. આ ટૂંક ઉપર કુલ ૯૬ કોડાકોડી, ૯૬ કરોડ, ૩૨ લાખ ૯૬ હજાર અને ૭૪૬ મુનિવરો મોક્ષે ગયા છે. હાલમાં અહીં નાની દેરીમાં શ્રી કુંથુનાથ ભગવાનની શ્યામવર્ણી ચરણપાદુકા છે. . (૩) ત્રીજી - શ્રી રાષભાનન શાકાત જિલની ટક ત્રીજી ટુક: શ્રી ઋષભાનન શાશ્વત જિનની ટૂક આવે છે. જે શ્રી જૈન Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રી સમેતશિખરજી મહાતીર્થ શ્વેતાંબર સંઘે યાત્રિકો માટે દર્શનાર્થે બનાવી છે. સંવત ૨૦૧૭માં પૂજ્ય સાધ્વી શ્રી રંજનશ્રીજી મહારાજની પ્રેરણાથી આ ટૂકનો જીર્ણોદ્ધાર થયો હતો. આ ટૂકમાં શાશ્વત જિન શ્રી ઋષભાનની શ્યામ ચરણપાદુકા છે. () ચોથી શ્રી ચંદ્રાનન શાયત જિનની ર ચોથી ટંકઃ શ્રી ચંદ્રાનન શાશ્વત જિનની ટૂક આવે છે. આ ટૂક શ્રી જૈન શ્વેતાંબર સંઘે યાત્રિકો માટે દર્શનાર્થે બનાવી છે. સંવત ૨૦૧૭માં પૂજ્ય સાધ્વીજી શ્રી રંજનશ્રીજી મહારાજની પ્રેરણાથી આ ટૂકનો જીર્ણોદ્ધાર થયો હતો. આ ટૂકમાં શાશ્વત જિન શ્રી ચંદ્રાનની શ્વેત ચરણપાદુકા છે. શ્રી નમિનાથ ભગવાનની પાંચમી ટકઃ એકવીસમા તીર્થકર શ્રી નેમિનાથ ભગવાનની ટૂક આવે છે. જે શ્રી મિત્રધરટૂકના નામે ઓળખાય છે. પૂર્વે અહીં એકવીસમા તીર્થકર શ્રી નેમિનાથ ભગવાન શ્રી સમેતશિખરજીની આ ટૂક ઉપરએક હજાર મુનિવરો સાથે એક મહિનાના ઉપવાસ કરી પદ્માસને બેસી કાઉસગ્ગ મુદ્રામાં ચૈત્ર વદ-૧૦ની મધરાત પછી મોક્ષે ગયા છે. ત્યારબાદ શ્રીપુર નગરના રાજા મેધદતે આ તીર્થના સમસ્ત જિનમંદિરોનો ઓગણીસમો ઉદ્ધાર કરાવ્યો, અને આ ટૂંક ઉપર શ્રી નમિનાથ ભગવાનનો નવો ચૌમુખ જિનપ્રાસાદ બનાવ્યો. - આ ટૂક ઉપર કુલ ૧ કોડાકોડી, ૪૫ લાખ, ૪૯ હજાર, ૯૦૦મુનિવરો મોક્ષ ગયા છે. હાલમાં અહીં નાની દેરીમાં શ્રી નમિનાથ ભગવાનની શ્યામ ચરણપાદુકા Page #270 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો (૬) છઠ્ઠી શ્રી અરનાથ ભગવાનની ટક છઠ્ઠી ટૂક ઃ અઢારમા તીર્થંકર શ્રી અરનાથ ભગવાનની ટૂંક આવે છે. જે શ્રી નાટિકગિરિ ટૂંકના નામે ઓળખાય છે. પૂર્વે અહીં અઢારમા તીર્થંકર શ્રી અરનાથ ભગવાન શ્રી સમ્મેતશિખરજીની આ ટૂંક ઉપર એક હજાર મુનિવરો સાથે એક મહીનાના ઉપવાસ કરી કાઉસગ્ગ મુદ્રામાં માગશર સુદ-૧૦ની મધરાત પછી મોક્ષે ગયા તથા ભદ્રપુર નગરના રાજા આનંદસેને પાસેની પહાડી ઉપરના અધિષ્ઠાયક શ્રી ગરુડયક્ષની પ્રેરણાથી શાંતિનાથ ભગવાનનો બાવન દેવકુલિકાવાળો પ્રાસાદ કરાવ્યો તથા આ તીર્થના સમસ્ત જિન મંદિરોનો સોળમો ઉદ્ધાર કરાવ્યો અને આ ટૂંક ઉપર શ્રી અરનાથ ભગવાનનો નવો ચૌમુખ જિનપ્રાસાદ કરાવ્યો. આ ટૂક ઉપર કુલ ૯૯ કરોડ ૯૯ લાખ, ૯૯ હજાર અને ૯૯૯ મુનિવરો મોક્ષે ગયા છે. હાલમાં અહીં દેરીમાં શ્રી અરનાથ ભગવાનની શ્યામ ચરણપાદુકા છે. (૭) સાતમી શ્રી મલ્લિનાથ ભગવાનની ટૂંક ૨૩૭ સાતમી ટૂંક : ઓગણીસમા તીર્થંકર શ્રી મલ્લિનાથ ભગવાનની ટૂંક આવે છે. જે શ્રી સબલગિરિ ટૂંકના નામે ઓળખાય છે. પૂર્વે અહીં ઓગણીસમા તીર્થંકર શ્રી મલ્લિનાથ ભગવાન શ્રી સમ્મેતશિખરજીની આ ટૂંક ઉપર ૫૦૦ મુનિવરો સાથે એક મહીનાના ઉપવાસ કરી કાઉસગ્ગ મુદ્રામાં ફાગણ સુદ-૧૨ની રાતે મોક્ષે ગયા. ત્યારબાદ કલિંગ દેશના શ્રીપુર નગરના રાજા અમરદેવે એક મુનિવરના ઉપદેશથી આ તીર્થના સમસ્ત જિનમંદિરોનો સત્તરમો ઉદ્ધાર કરાવ્યો, અને આ ટૂક ઉપર શ્રી મલ્લિનાથ ભગવાનનો નવો ચૌમુખ જિનપ્રાસાદ બનાવ્યો. આ ટૂક ઉ૫૨ ૯૬ કરોડ મુનિવરો મોક્ષે ગયા છે. હાલમાં અહીં નાની દેરીમાં શ્રી મલ્લિનાથ ભગવાનની શ્યામ ચરણપાદુકા છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રી સમેતશિખરજી મહાતીર્થ (૮) ઓઠમી શ્રી શ્રેયાંસનાથ ભગવાનની ટક જા આઠમી ટકઃ અગિયારમા તીર્થકર શ્રી શ્રેયાંસનાથ ભગવાનની ટૂક આવે છે. જે શ્રી સંકુલગિરિ ટૂકના નામે ઓળખાય છે. પૂર્વે અહીં અગિયારમા તીર્થકર શ્રી શ્રેયાંસનાથ ભગવાન શ્રી સમેતશિખરજીની આ ટૂક ઉપર ૧૦૦૦ મુનિવરો સાથે એક મહિનાના ઉપવાસ કરી કાઉસગ્ગ મુદ્રામાં અષાડવદ-૩ના દિવસે બપોર પહેલાં મોક્ષે ગયા. ત્યારબાદ માળવાના બાલનગરના રાજા આનંદસેને આ તીર્થના સમસ્ત જિનમંદિરોનો દશમો ઉદ્ધાર કરાવ્યો, અને આટૂક ઉપર શ્રી શ્રેયાંસનાથ ભગવાનનો નવો ચૌમુખ જિનપ્રાસાદ બનાવ્યો. આ ટૂંક ઉપર કુલ ૯૬ કોડાકોડી, ૯૬ કરોડ, ૯૨ લાખ, ૯૦ હજાર અને ૪૨ મુનિવરો મોક્ષે ગયા છે. હાલમાં અહીં શ્રી શ્રેયાંસનાથ ભગવાનની શ્યામ ચરણપાદુકા છે. . (૯) નવમી શ્રી સુવિધિનાથ ભગવાનની ટક કરી નવમી ટ્રક નવમા તીર્થકર શ્રી સુવિધિનાથ ભગવાનની ટૂક આવે છે. જે શ્રી સુપ્રભગિરિ ટૂકના નામે ઓળખાય છે. પૂર્વે અહીં નવમા તીર્થકર શ્રી સુવિધિનાથ ભગવાન શ્રી સમેતશિખરજીની આ ટૂક ઉપર એક હજાર મુનિવરો સાથે સાથે એક મહિનાના ઉપવાસ કરી પદ્માસને કાઉસગ્ગ મુદ્રામાં ભાદરવા સુદ-૯ના દિવસે બપોર પછી મોક્ષે ગયા. તથા શ્રીપુર નગરના હેમપ્રભ રાજાએ આ તીર્થના સમસ્ત જિનમંદિરોનો આઠમો ઉદ્ધાર કરાવ્યો અને આટૂંક ઉપર શ્રી સુવિધિનાથ ભગવાનનો નવો ચૌમુખ જિનપ્રાસાદ બનાવ્યો. આ ટૂક ઉપર કુલ ૯૯ કરોડ, લાખ, ૭ હજાર અને ૭૮૦મુનિવરો મોક્ષે ગયા છે. હાલમાં અહીંદેરીમાં શ્રી સુવિધિનાથ ભગવાનની શ્વેત ચરણપાદુકા છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ ભારતના મુખ્ય જૈન તીર્થો . (૧૦) દશમી શ્રી પદ્મપ્રભ સ્વામી ભગવાનની ટક દશમી ટકઃ છઠા તીર્થકર શ્રી પદ્મપ્રભસ્વામી ભગવાનની ટૂક આવે છે જે શ્રી મોહનગિરિ ટૂક નામે ઓળખાય છે. પૂર્વે અહીં છક્કા તીર્થકર શ્રી પદ્મપ્રભ શ્રી સમેતશિખરજીની આ ટૂક ઉપર ૩૦૮ મુનિવરો સાથે એક મહીનાના ઉપવાસ કરી કાઉસગ્ગ મુદ્રામાં કારતક વદ-૧૧ના દિવસે બપોર પછી મોક્ષે ગયા. બંગાળના પ્રભાકર નગરના સુપ્રભરાજાએ આ તીર્થના સમસ્ત જિનમંદિરોનો પાંચમો ઉદ્ધાર કરાવ્યો, અને આ ટૂંક ઉપર શ્રી પદ્મપ્રભસ્વામી નો ચૌમુખ જિનપ્રાસાદ બનાવ્યો. આ ટૂક ઉપર કુલ ૯૯ કરોડ, ૮૭ લાખ, ૪૩ હજાર અને ૭૨૭ મુનિવરો મોક્ષે ગયા હાલમાં અહીં શ્રી પદ્મપ્રભસ્વામી ભગવાનની શ્યામ ચરણ પાદુકા છે. (૧૧) અગિયારમી શ્રી મુનિવ્રતસ્વામીની ટક : : ક : : અગિયારમી વીસમા તીર્થકર શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનની ટૂક આવે છે. જે શ્રી નિર્જરગિરિ ટૂકના નામે ઓળખાય છે. પૂર્વે અહીં વીસમા તીર્થકર શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન શ્રી સમેતશિખરજીની આ ટૂક ઉપર એક હજાર મુનિવરો સાથે એક મહિનાના ઉપવાસ કરી કાઉસગ્ગ મુદ્રામાં વૈશાખ વદ-૯ની રાત્રે શરૂમાં મોક્ષે ગયા છે. ત્યારબાદ રત્નપુરી નગરીના રાજા સોમદેવે આ તીર્થના સમસ્ત જિનમંદિરોનો અઢારમો ઉદ્ધાર કરાવ્યો, અને આ ટૂક ઉપર શ્રી મુનિસુવ્રતસ્વામીનો નવો ચૌમુખ જિનપ્રાસાદ બનાવ્યો. આ ટૂક ઉપર કુલ ૯૯ કોડાકોડી, ૯૭ કરોડ, ૯ લાખ અને ૯૯૯ મુનિવરો મોક્ષે ગયા છે. હાલમાં અહીં નાની દેરીમાં શ્રી મુનિસુવ્રતસ્વામીની શ્યામ ચરણપાદુકા છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શ્રી સમેતશિખરજી મહાતીર્થ (૧ર) બારમી શ્રી ચંદ્રપ્રભસ્વામીની ટે આ બારમી ટકઃ આઠમા તીર્થકર શ્રી ચંદ્રપ્રભસ્વામીની ટૂક આવે છે જે શ્રી લલિતઘટ ટૂકના નામે ઓળખાય છે. પૂર્વે અહીં આઠમા તીર્થકર શ્રી ચંદ્રપ્રભસ્વામી શ્રી સમેતશિખરજીની આ ટૂકઉપર એકહજારમુનિવરો સાથે એક મહિનાના ઉપવાસ કરી કાઉસગ્ગ મુદ્રામાં શ્રાવણ વદ-૭ના દિવસે બપોર પહેલા મોક્ષે ગયા. તથા પુંડરિક નગરના રાજા લલિતદત્તે આ તીર્થના સમસ્ત જિનમંદિરોનો સાતમો ઉદ્ધાર કરાવ્યો. આ ટૂંક ઉપર શ્રી ચંદ્રપ્રભસ્વામીનો નવો ચૌમુખ જિનપ્રાસાદ કરાવ્યો. આ ટૂક ઉપર ૮૪ અબજ, કરકરોડ, ૮૦ લાખ, ૪ હજાર અને પપપ મુનિવરો મોક્ષે ગયા છે. આ ટૂંક ઊંચી ટેકરી પર આવેલી છે. તેનો ચઢાવ ઘણો કઠિન છે. જળમંદિરથી ૨ માઈલ દૂર છે. અહીં એક મોટી ગુફા છે. ગિરિરાજ પરની બધી ગુફાઓમાં શ્રેષ્ઠ છે, અને ધ્યાન ધરવા માટે ઘણી અનુકૂળ છે. હાલમાં અહીં શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાનની શ્યામ ચરણપાદુકા છે. . (૧૩) તેરમી શ્રી ષભદેવ ભગવાનની ટ્રક તેરમી ટ્રફ: પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનની ટૂક આવે છે. શ્રી ઋષભદેવ ભગવાનદશ હજાર મુનિવરો સાથે ૬ દિવસનું અનશન કરી શ્રી અષ્ટાપદ પર્વત ઉપર પોષ વદ-૧૩ના દિવસે પૂર્વા કાળમાં મોક્ષે ગયા હતા. આ ટૂક સંવત ૧૯૪૯માં રાય ઘનપતસિંહ બહાદુરે યાત્રિકોના દર્શનાર્થે બનાવી હતી. પ.પૂ. આચાર્ય ધર્મઘોષસૂરિ લખે છે કે ભગવાન ઋષભદેવ તથા તેમના મુનિવરો શ્રી સમેતશિખરજી મહાતીર્થ ઉપર વિચર્યા હતા. હાલમાં અહીં શ્રી ઋષભદેવ ભગવાનની ચરણપાદુકા છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ ભારતના મુખ્ય જૈન તીર્થો (૧૪) ચૌદમી શ્રી અનંતનાથ ભગવાનની ટક ચૌદમી ટ્રક ચૌદમા તીર્થકર શ્રી અનંતનાથ ભગવાનની ટૂક આવે છે જે શ્રી સ્વયંભૂગિરિ ટૂકના નામે ઓળખાય છે. પૂર્વે અહીં ચૌદમા તીર્થકર શ્રી અનંતનાથ ભગવાન શ્રી સમેતશિખરજીની આ ટૂક ઉપર સાત હજાર મુનિવરો સાથે એક મહિનાના ઉપવાસ કરી કાઉસગ્ગ મુદ્રામાં ચૈત્ર સુદ-૫ની રાત્રે મધરાત પહેલા મોલે ગયા. તથા કૌશામ્બી નગરીના રાજા બાલસેને વિદ્યાચરણમુનિના ઉપદેશથી આ તીર્થના સમસ્ત જિનમંદિરોનો બારમો ઉદ્ધાર કરાવ્યો. અને આ ટૂક ઉપર શ્રી અનંતનાથ ભગવાનનો નવો ચૌટુન જિનપ્રાસાદ બનાવ્યો. આ ટૂંક ઉપર કુલ ૯૬ કોડાકોડી, ૧૭ કરોડ, ૧૭ લાખ, ૧૭ હજાર અને ૭૦૦ મુનિવરો મોક્ષે ગયા છે. હાલમાં અહીં શ્રી અનંતનાથ ભગવાનની શ્યામ ચરણપાદુકા છે. રી છે જા કાકા (૧૫) પંદરમી - શ્રી શીતલનાથ ભગવાનની ટક કાકા વિક I પંદરમી ટકઃ દસમા તીર્થકર શ્રી શીતલનાથ ભગવાનની ટૂક આવે છે. જે શ્રી વિદ્યુગિરિ ટૂકના નામે ઓળખાય છે. પૂર્વે અહીં દસમા તીર્થકર શ્રી શીતલનાથ ભગવાન શ્રી સમ્મતશિખરજીની આ ટ્રક ઉપર એક હજાર મુનિવરો સાથે. એક મહિનાના ઉપવાસ કરી કાઉસગ્ગ મુદ્રામાં રહી ચૈત્ર વદ-૫ના દિવસે બપોર પહેલાં મોક્ષે ગયા. ત્યારબાદ માળવાના ભદ્રિલપુરનગરના રાજા મેઘરથે આ તીર્થના સમસ્ત જિનમંદિરોનો નવમો ઉદ્ધાર કરાવ્યો. આ ટૂંક ઉપર ૧૮ કોકાકોડી, ૪ કરોડ, ૩ર લાખ, ૪૨ હજાર અને ૯૭પ મુનિવરો મોક્ષે ગયા છે. આ ટૂંકનો ચઢાવ કઠિન છે. હાલમાં અહીં શ્રી શીતલનાથ ભગવાનની ચરણપાદુકા છે. ' Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શ્રી સમેતશિખરજી મહાતીર્થ ક શ્રી સંભવનાથ ભગવાનની ટક સોળમી રહઃ ત્રીજા તીર્થકર શ્રી સંભવનાથ ભગવાનની ટૂક આવે છે જે શ્રી દત્તધવલ ટૂકના નામે ઓળખાય છે. પૂર્વે અહીં ત્રીજા તીર્થકર શ્રી સંભવનાથ ભગવાન શ્રી સમેતશિખરજીની આ ટૂક ઉપર એક હજાર મુનિવરો સાથે એક માસનું અનશન કરી કાઉસગ્ગ મુદ્રામાં ચૈત્રસુદ-પને દિને બપોર પછી મોક્ષે ગયા. ત્યારબાદ હેમનગરના રાજા હમદત્તે ગણધર શ્રી વારૂકના ઉપદેશથી આ તીર્થના સમસ્ત જિનમંદિરોનો બીજો ઉદ્ધાર કરાવ્યો અને આ ટૂક ઉપર શ્રી સંભવનાથ ભગવાનનો નવો ચૌમુખ જિનપ્રાસાદ બનાવ્યો. આ ટૂંક ઉપર કુલ ૯ કોડાકોડી, ૭૨ લાખ, ૪ર હજાર અને ૫૦૦ મુનિવરો મોક્ષે ગયા છે. હાલમાં અહીં દેરીમાં શ્રી સંભવનાથ ભગવાનની શ્વેત ચરણપાદુકા છે. એ વારમાં - શ્રી વાસુપજ્યસ્વામી ભગવાનની ટ સતરમી ટઃ બારમા તીર્થકર શ્રી વાસુપૂજ્યસ્વામી ભગવાનની ટૂક આવે છે. બારમા તીર્થકર શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન ૬૦૦ મુનિવર સાથે એક મહિનાનું અનશન કરી કાઉસગ્ગ મુદ્રામાં અષાડ સુદ-૧૪ ના દિવસે બપોર પછી ચંપાપુરી (મંદાર હીલ) માં મોક્ષે ગયા. આ ટૂક સંવત ૧૯૨૫માં રાય ઘનપતસિંહ બહાદુરે યાત્રિકોના દર્શનાર્થે બનાવી હતી. હાલમાં અહીંદેરીમાં શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનનીચરણપાદુકા છે. ' (૧૮) અઢારમી શ્રી અભિનંદનસ્વામી ભગવાનની ટક અઢારમી કઃ ચોથા તીર્થકર શ્રી અભિનંદન સ્વામીની ટૂક આવે છે જે શ્રી Page #276 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો - ૨૪૩ આનંદગિરિટૂકના નામે ઓળખાય છે. પૂર્વે અહીંચોથા તીર્થકર શ્રી અભિનંદન સ્વામી શ્રી સમેતશિખરજીની આ ટૂંક ઉપર એક હજાર મુનિવરો સાથે એક મહિનાના ઉપવાસ કરી કાઉસગ્ગ મુદ્રામાં વૈશાખ સુદ-૮ને દિને દિવસના પૂર્વ ભાગમાં મોક્ષ ગયા. ઘાતકીખંડના પુરણપુરના રત્નશેખર રાજાએ આ તીર્થના સમસ્ત જિનમંદિરોનો ત્રીજો ઉદ્ધાર કરાવ્યો અને આ ટૂક ઉપર શ્રી અભિનંદનસ્વામીનો નવો ચૌમુખ જિનપ્રાસાદ બનાવ્યો. આટૂંક ઉપર૭૩ કોડાકોડી, ૭૦ કરોડ, ૧૭લાખ, ૪૨ હજાર ૭૦૦ મુનિવરો મોક્ષે ગયા છે. હાલમાં અહીં દરીમાં શ્રી અભિનંદન સ્વામીની ચરણપાદુકા છે. (૧૯) ઓગણીસમી ટ્રક. જળમંદિર ક : 'થ્રીસમતશિખરજી - - - મહાતીર્થ વા તીર્થંકર પૂશ્નcલ્લાઓની MIG locinella ઓગણીસમી સૂકઃ શ્રી જળમંદિર શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનની ટૂકેથી નીચે ઉતરતાં દેવવિમાન જેવા ભવ્ય જિનાલયનાં દર્શન થાય છે. તે જ જળમંદિર યાને Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શ્રી સમેતશિખરજી મહાતીર્થ શ્રી શામળિયા પાર્શ્વનાથ ભગવાનનું ભવ્ય મંદિર. જેની ત્રણે બાજુ વનરાજી છે, જ્યારે એક બાજુથી ઈસરી તરફનો રસ્તો દેખાય છે. ગિરિરાજ પરનાં દર્શનીય સ્થાનોમાં જળનાં કુંડ માત્ર આ સ્થાનની પાસે છે તેથી તેને જળમંદિર કહેવામાં આવે છે. આ મંદિરમાં મૂળનાયક શ્રી શામળિયા પાર્શ્વનાથ ભગવાન છે. ગિરિરાજની ૩૦ ટ્રકે ચરણપાદુકાઓ છે. જ્યારે તીર્થંકર પરમાત્માના દર્શન અહીં જળમંદિરમાં જ થાય છે. આ ભવ્ય મંદિર જગતશેઠ ખુશાલચંદે સંવત ૧૮૨૫માં બંધાવેલું છે. તે સમયે આ પ્રદેશમાં રેલવેગાડી ન હતી. એટલે મંદિરનાં બાંધકામને લગતો સર્વ સામાન પ્રથમ મધુવનમાં એકઠો કરવામાં આવતો અને ત્યાંથી હાથી પર લાદીને ઉપર ચઢાવવામા આવેલો. આ રીતે મંદિર બાંધતાં કુલ ખર્ચ રૂા.૯,૩૬,૦૦૦નો થયો હતો. જે આજના હિસાબે લગભગ રૂપિયા દોઢથી બે કરોડનો ખર્ચ થાય. જગત શેઠ ખુશાલચંદે આ ઘનવ્યય પોતાની પૂરતી આર્થિક સ્થિતિ ન હોવા છતાં માત્ર ભકિતથી પ્રેરાઈ ને કર્યો હતો. એટલે તેમને જેટલો ઘન્યવાદ આપીએ 'તેટલો ઓછો. આ તીર્થની વર્તમાન આબાદી જગતશેઠ ખુશાલચંદને જ આભારી છે. મંદિરનો રંગમંડપ સુંદર છે. ૫૦૦ માણસો બેસી શકે તેવો વિશાળ ચોક છે. અત્રે બે ધર્મશાળા છે. ભાતુ વાપરવાની સગવડ છે. આગલા દિવસે પેઢી પર સૂચના આપવાથી ચા તથા નાસ્તાની સગવડ ઉપર મળી રહે છે. પાણીના બે કુંડ, બગીચો તથા હાવાની સગવડ છે. ઉપવાસ કરી ગિરિરાજની યાત્રા કરવી જોઈએ. જેથી તીર્થની આશાતના ના થાય. દેરાસરમાં (૧) માય ગભારામાં (૧) શ્રી સંભવનાથ ભગવાન, (૨) મૂળનાયક શ્રી શામળિયા પાર્શ્વનાથ ભગવાનની ૯૨ સે.મી. ની પ્રતિમાજી. (૩) અભિનંદન સ્વામી ભગવાન. () જમણી બાજુના ગભાણમાં (૧) શ્રી પાર્શ્વનાથ ભગવાન (૨) શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાન (૩) શ્રી પાર્શ્વનાથ ભગવાન. () ડાબી બાજુના ગભારામાં (૧) શ્રી પાર્શ્વનાથ ભગવાન (૨) શ્રી પદ્મપ્રભુસ્વામી ભગવાન (૩) શ્રી ઋષભદેવ ભગવાન. (૪) રંગમંડપ - શ્રી અજીતનાથ ભગવાન, શ્રી સંભવનાથ ભગવાન, શ્રી અભિનંદન સ્વામી ભગવાન. રંગમંડપ - શ્રી સુમતિનાથ ભગવાન, શ્રી પદ્મપ્રભસ્વામી ભગવાન શ્રી સુપાર્શ્વનાથ : ભગવાન. રંગમંડપ - શ્રીચંદ્રપ્રભસ્વામી ભગવાન શ્રીસુવિધિનાથ ભગવાન શ્રી શીતલનાથ ભગવાન. રંગમંડપ - શ્રી શ્રેયાંસનાથ ભગવાન. Page #278 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૪૫ રંગમંડપ - શ્રી વિમલનાથ ભગવાન. રંગમંડપ - શ્રી અનંતનાથ ભગવાન, શ્રી ધર્મનાથ ભગવાન, શ્રી શાંતિનાથ ભગવાન. રંગમંડપ - શ્રી કુંથુનાથ ભગવાન, શ્રી અરનાથ ભગવાન, શ્રી મલ્લિનાથ ભગવાન. રંગમંડપ - શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન, શ્રી નમીનાથ ભગવાન, શ્રી પાર્શ્વનાથ ભગવાન. રંગમંડપ - શ્રી પદમાવતી દેવી, શ્રી પાર્શ્વયક્ષ. છે (ર) વીસમી શ્રી સરસ્વામી ગણપરની ટેક વીસમી ૭ શ્રી શુભસ્વામી ગણઘરની ટૂક આવે છે. ત્રેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાનના પ્રથમ ગણઘર શ્રી શુભસ્વામીની આ ટૂક યાત્રિકો માટે દર્શનાર્થે બનાવી છે. આ ટૂકનો જીર્ણોદ્ધાર સંવત ૨૦૧૭માં પૂજ્ય સાધ્વી શ્રી રંજનશ્રીજી મહારાજની પ્રેરણાથી થયો છે. આ ટૂકમાં શ્રી શુભસ્વામી ગણઘરની શ્યામ ચરણપાદુકા છે. કારતક, કે (૨૧) એકવીસમી શ્રી ધર્મનાથ ભગવાનની ટક - I એકવીસમી રક: પંદરમા તીર્થકર શ્રી ધર્મનાથ ભગવાનની ટૂક આવે છે જે શ્રી દત્તવરગિરિ ટકના નામે ઓળખાય છે. પૂર્વે અહીં પંદરમા તીર્થકર શ્રી ધર્મનાથ ભગવાન શ્રી સમેતશિખરજીની આ ટૂંક ઉપર ૧૦૮ મુનિવરો સાથે એક મહીનાના ઉપવાસ કરી કાઉસગ્ગ મુદ્રામાં જેઠસુદ ૫ ની મધરાત પહેલાં મોક્ષે ગયા. તથા પંજાબના શ્રીપુર નગરના ભવદતે માસોપવાસી આચાર્ય શ્રી ધર્મઘોષસૂરિના ઉપદેશથી આ તીર્થના સમસ્ત જિનમંદિરોનો તેરમો ઉદ્ધાર કરાવ્યો અને ૨૦ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રી સમેતશિખરજી મહાતીર્થ જિનાલયોમાં ૨૦ પ્રતિમાઓ બેસડી તથા આટૂક ઉપર શ્રી ધર્મનાથ ભગવાનનો નવો ચૌમુખ જિનપ્રાસાદ બનાવ્યો. આ ટૂંક ઉપર કુલ ૧૯ કોડાકોડી, ૧૯ કરોડ, ૯ લાખ, ૯ હજાર, ૭૦૦ મુનિવરો મોક્ષે ગયો છે, હાલમાં અહીં દેરીમાં શ્રી ધર્મનાથ ભગવાનની ચરણપાદુકા છે. ન (૨૨) બાવીસમી - શ્રી વારિપેણ શાશ્વતજિનની ટકા બાવીસમી ટકઃ શ્રી વારિષણ શાશ્વતજિનની ટૂક આવે છે. આ ટૂક શ્રી જૈન શ્વેતાંબર સંઘે યાત્રિકો માટે દર્શનાર્થે બનાવી છે. સંવતઃ ૨૦૧૭માં પૂજ્ય સાધ્વી શ્રી રંજનશ્રીજી મહારાજની પ્રેરણાથી આ ટૂકનો જિર્ણોદ્ધાર થયો હતો. આ ટૂંકમાં શાશ્વતજિન શ્રી વારિપેણની ચરણ પાદુકા છે. | (૨૩) ત્રેવીસમી શ્રી વર્ધમાન શાશ્વતનિની ટક ત્રેવીસમી ટઃ શ્રી વર્ધમાન શાશ્વતજિનની ટૂક આવે છે. આ ટૂક શ્રી જૈન શ્વેતાંબર સંઘે યાત્રિકો માટે દર્શનાર્થે બનાવી છે. સંવતઃ ૨૦૧૭માં પૂજ્ય સાધ્વી શ્રી રંજનશ્રીજી મહારાજની પ્રેરણાથી આ ટૂકનો જિર્ણોદ્ધાર થયો હતો. આ ટૂંકમાં શાશ્વતજિન શ્રી વર્ધમાનની ચરણપાદુકા છે. (૨૪) ચોવીસમી મિરજુ એ મારી ના શ્રી સુમતિનાથ ભગવાનની ટકાવારી ચોવીસમી ટૂંકઃ પાંચમા તીર્થકર શ્રી સુમતિનાથ ભગવાનની ટૂંક આવે છે. જે શ્રી અચલગિરિ ટૂક નામે ઓળખાય છે. પૂર્વે અહીં પાંચમા તીર્થકર શ્રી સુમતિનાથ Page #280 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૪૭ ભગવાન શ્રી સમેતશિખરજીની આટૂક ઉપર ૧૦૦૦મુનિવરો સાથે એક મહિનાના ઉપવાસ કરી કાઉસગ્નમાં રહી ચૈત્રસુદ-૯ના દિવસના પૂર્વ ભાગમાં મોક્ષે ગયા. ત્યારબાદ પક્ષનગરના આનંદસેન રાજાએ આ તીર્થના સમસ્ત જિનમંદિરોનો ચોથો ઉદ્ધાર કરાવ્યો અને આ ટૂક ઉપર શ્રી સુમતિનાથ ભગવાનનો નવો ચૌમુખ જિનપ્રાસાદ બનાવ્યો. આ ટૂંક ઉપર કુલ ૧ કોડાકોડી, ૮૪ કરોડ, ૭૨ લાખ, ૮૧ હજાર અને ૭૦૦ મુનિવરો મોક્ષે ગયા છે. હાલમાં અહીં દેરીમાં શ્રી સુમતિનાથ ભગવાનની શ્યામ ચરણપાદુકા છે. ક (૨૫) પરમીયમીત થાતિનાથ ભગવાનની પચ્ચીસમી ટકઃ સોળમા તીર્થકર શ્રી શાંતિનાથ ભગવાનની ટૂક આવે છે. જે શ્રી પ્રભાસગિરિ ટૂકના નામે ઓળખાય છે. પૂર્વે અહીં સોળમા તીર્થકર શ્રી શાંતિનાથ ભગવાન શ્રી સમેતશિખરજીની આ ટૂક ઉપર ૯૦૦ મુનિવરો સાથે એક મહિનાનું અનશન કરી પદ્માસને બેસી કાઉસગ્ગ મુદ્રામાં ચૈત્ર વદ-૧૩ની પહેલી રાત્રે મોક્ષે ગયા. તથા મિત્રપુર નગરના રાજા સુદર્શને શ્રી ચક્રાયુધ ગણધરના ઉપદેશથી આ તીર્થના સમસ્ત જિનમંદિરોનો ચૌદમો ઉદ્ધાર કરાવ્યો અને આ ટ્રેક ઉપર શ્રી શાંતિનાથ ભગવાનનો નવો ચૌમુખ જિનપ્રાસાદ બનાવ્યો. આટૂંક ઉપર કુલ ૯ કોડાકોડી, લાખ ૯હજાર, અને૯૯૯મુનિવરો બોલે ગયા છે. હાલમાં અહીં દરીમાં શ્રી શાંતિનાથ ભગવાનની શ્યામવર્ણી ચરણપાદુકા ૨૬) છવીસમી શ્રી મહાવીરસ્વામી ભગવાનની આ છcવીસમી ટકઃ ચોવીસમા તીર્થકર શ્રી મહાવીર સ્વામી ભગવાનની ટ્રક આવે છે. ચોવીસમા તીર્થકર શ્રી મહાવીર સ્વામી ભગવાન એકાકી બે ઉપવાસ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રી સમ્મેતશિખરજી મહાતીર્થ (છટ્ઠ) કરી સમોવસરણમાં પર્યંકાસને આસો વદ-અમાસની રાતે છેલ્લા પહોરે સર્વાર્થસિદ્ધ મુહર્તમાં પાવાપુરીમાં મોક્ષે ગયા. આ ટૂંક સંવત ૧૯૪૫માં રાય ધનપતસિંહ બહાદુરે યાત્રિકોના દર્શનાર્થે બનાવી છે. ભગવાન શ્રી મહાવીરસ્વામી અહીં મોક્ષે ગયા નથી પરંતુ સંભવ છે કે મુનિપણામાં (છદ્મસ્થાવસ્થામાં) અહીં પધાર્યા હોય કેમ કે સમ્મેતશિખરની તળેટી મધુવન પાસે જામ્બિક ગામની પાસેની જુવાલિકા નદીના (બ્રાકર નદીના) કિનારે શામજીના ખેતરમાં સાલ નામના વૃક્ષની નીચે વૈશાખ સુદ ૧૦ની સાંજે ઉત્કટીકાસન મુદ્રામાં કેવળજ્ઞાન પામ્યા છે. એટલે આ તીર્થમાં તેઓના ચરણસ્પર્શથયા છે. હાલમાં અહીંદેરીમાં શ્રી મહાવીરસ્વામી ભગવાનની ચરણપાદુકા છે. (૨૭) સત્યાવીસમી શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની ક સત્યાવીસમી ટક સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની ટૂક આવે છે જે શ્રી પ્રભાસ ટૂક નામે ઓળખાય છે. પૂર્વે અહીં સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથ ભગવાન શ્રી સમ્મેતશિખરજીની આ ટૂંક ઉપર ૫૦૦ મુનિવરો સાથે એક મહિનાના ઉપવાસ કરી કાઉસગ્ગ મુદ્રામાં મહા વદ-૭ના દિવસે બપોર પહેલા મોક્ષે ગયા હતા. રાજા ઉદ્યોતે આ તીર્થના સમસ્ત જિનમંદિરોનો છઠ્ઠો ઉદ્ધાર કરાવ્યો અને શ્રી પ્રભાસ ટૂંક ઉપર શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનો નવો ચૌમુખ જિનપ્રાસાદ કરાવ્યો. આ ટૂક ઉપર કુલ ૪૯ કોડાકોડી, ૮૪ કરોડ, ૭૨ લાખ, ૭ હજાર મુનિવરો મોક્ષે ગયા છે. હાલમાં અહીં દેરીમાં શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની શ્યામ ચરણપાદુકા છે. (૨૮) અઠ્યાવીસમી શ્રી વિમલનાથ ભગવાનની ક અઠ્યાવીસમી ટૂંક તેરમા તીર્થંકર શ્રી વિમલનાથ ભગવાનની ટૂંક આવે છે જે શ્રી નિર્મલગિરિ ટૂકના નામે ઓળખાય છે. પૂર્વે અહીં તેરમા તીર્થંકર શ્રી વિમલનાથ ભગવાન શ્રી સમ્મેતશિખરજીની આ ટૂંક ઉપર છ હજાર મુનિવરો સાથે એક મહિનાના ઉપવાસ કરી કાઉસગ્ગ મુદ્રામાં જેઠ વદ-૭ની મધરાત પહેલાં મોક્ષે Page #282 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૪૯ ગયા, તથા પૂર્વ મહાવિદેહના કનકાવતી નગરીના રાજા કનકરથે આ તીર્થના સમસ્ત જિનમંદિરોનો અગિયારમો ઉદ્ધાર કરાવ્યો. આ ટૂક ઉપર શ્રી વિમલનાથ ભગવાનનો નવો ચૌમુખ જિનપ્રાસાદ બનાવ્યો. આ ટૂક ઉપર કુલ ૧ કરોડ, ૭૬ લાખ, ૬ હજાર અને ૭૪ર મુનિવરો મોક્ષે ગયા છે. હાલમાં અહીં દેરીમાં શ્રી વિમલનાથ ભગવાનની શ્યામ ચરણપાદુકા છે. જ (ર૯) ઓગણત્રીસમી - શ્રી અજીતનાથ ભગવાનની ટકા, ઓગણત્રીસમી ટકઃ બીજા તીર્થકર શ્રી અજીતનાથ ભગવાનની ટૂક આવે છે જે શ્રી સિદ્ધવર ટૂક નામે ઓળખાય છે. પૂર્વે અહીં બીજા તીર્થકર શ્રી અજીતનાથ ભગવાન શ્રી સમેતશિખરજીની આ ટૂક ઉપર એક હજાર મુનિવરો સાથે એક હજાર મુનિવરો સાથે એક મહિનાના ઉપવાસ કરી કાઉસગ્ગ મુદ્રામાં અનશન કરી ચૈત્ર સુદ-પને દિને દિવસના પૂર્વ ભાગમાં મોક્ષે ગયા. ત્યાર બાદ અયોધ્યાનગરીના ચક્રવર્તીસાગરના પૌત્ર રાજા ભગીરથે આચાર્યસાગરસૂરિના ઉપદેશથી આટૂંક ઉપર મોટો જિનપ્રાસાદ તથા કુલ ૨૦ જિનાલયો બનાવી તેમાં શ્રી અજીતનાથ ભગવાન વગેરે વીસ તીર્થકરોની ચૌમુખ પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. આ રીતે પહેલો ઉદ્ધાર થયો. આ ટૂક ઉપર કુલ ૧ અબજ, ૮૦ કરોડ, ૮૪ લાખ મુનિવરો મોશે. ગયા છે. હાલમાં અહીં દેરીમાં શ્રી અજીતનાથ ભગવાનની શ્વેત ચરણપાદુકા છે. A ક S. (૩) ત્રીસમી શ્રી નેમિનાથ ભગવાનની ટકી ET ત્રીસમી ટકઃ બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથ ભગવાનની ટૂક આવે છે. બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથ ભગવાન પર મુનિવરો સાથે એક મહિનાનું અનશન કરી પર્યકાસને બેસી ગિરનાર પર્વત ઉપર અષાડ સુદ-૮ની રાતના પૂર્વ ભાગમાં મોક્ષે ગયા છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રી સમેતશિખરજી મહાતીર્થ આટૂકસંવત ૧૯૩૪માં રાય ધનપતસિંહબહાદુરે શ્રીસમેતશિખરજી ઉપર યાત્રિકોના દર્શનાર્થે બનાવી છે. હાલમાં અહીંદેરીમાં શ્રી નેમિનાથ ભગવાનની શ્વેત ચરણ પાદુકા છે. પ્રગટપ્રભાવી પુરૂષાદાનિય શ્રી પાર્શ્વનાથ ભગવાન ફક લેખક - પરમ પૂજ્ય પાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મિત્રાનંદ સૂરીશ્વરજી મ.સા. "શ્રી શંખેશ્વર પાસજી, સુરતરૂસમ અવદાત; પુરિસાદાણી પાસજી, પડ્રદર્શન વિખ્યાત. પંચમે આરે પ્રાણીઓ, સમરે ઊઠી સવાર; વાંચ્છિત પૂરે દુઃખ હરે, વંદુ વાર હજાર. ૨ Page #284 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૫૧ તેવીસમાં તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુના દશભવ થયા. આમ તો સંસારમાં અનંતાભવ થઈ ગયા. પરંતુ સમકિત પામે ત્યારથી ભવની ગણત્રી થાય છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુ મરુભૂતિના ભવમાં સમકિત પામ્યા, ત્યાર પછી દશમા ભવે મોક્ષપદ પ્રાપ્ત કર્યુ. ૧૦મો ભવ ભગવાન શ્રી પાર્શ્વનાથ ૨૨માં તીર્થંકર ભગવાન અરિષ્ટનેમિના નિર્વાણથી ૮૩૯૦૦ વર્ષ વીત્યા પછી સુવર્ણબાહુનો જીવ વારાણસી નગરીના મહારાજા અશ્વસેનની સર્વગુણસંપન્ન અગ્ર મહિષી વામાદેવીની કુક્ષિએ ચૌદ સ્વપ્નથી સૂચિત પુત્ર પણે ઉત્પન્ન થયો. ચૌદ સ્વપ્ન જોનારી આ માતા તીર્થંકરને જન્મ આપશે એવી સ્વપ્નપાઠકોની ભવિષ્યવાણી સાંભળી રાજા-રાણી ખૂબ હર્ષ પામ્યા. સ્વપ્નલક્ષણ પાઠકોને ઘણું પ્રીતિદાન આપી રાજી કર્યા. ગર્ભમાં આવેલા પ્રભુના પ્રભાવે વિશ્વમાં સર્વત્ર શાંતિ વ્યાપી ગઈ. દિશાઓ પ્રસન્ન થઈ ગઈ. ગર્ભનો સમય પૂર્ણ થતાં પોષ વદ-૧૦ (ગુજરાતી માગસર વદ-૧૦) ની મધ્યરાત્રિએ વિશાખા-નક્ષત્રની સાથે ચન્દ્રનો યોગ થયો તે વખતે પીડારહિત એવા વામામાતાએ પીડારહિત એવા શ્રી પાર્શ્વનાથ સ્વામીને જન્મ આપ્યો. ૫૬ દિકુમારિકાઓના આસનચલાયમાન થયા. તેઓ અવધિજ્ઞાનથી ભગવંતનો જન્મ જાણી તરતજ વામામાતા પાસે આવી સૌએ પોતપોતાના કર્તવ્યો બજાવ્યા. આ રીતે સૂતિકર્મની સમાપ્તિ થયા બાદ, સૌધર્મેન્દ્રનું આસનચલાયમાન થયું. અવધિજ્ઞાનથી તેવીસમા પ્રભુનો જન્મ જાણી હર્ષ વિભોર બનેલા ઈન્દ્ર મહારાજા સિંહાસન ઉપરથી નીચે ઉતર્યાઅને જેદિશામાં પાર્શ્વનાથ પ્રભુ હતા તે તરફ ૭/૮ ડગલા આગળજઈશક્રસ્તવથી પરમાત્માની સ્તુતિ કરી. ત્યાર બાદ ઈન્દ્રની આજ્ઞાથી સઘળાય દેવ-દેવીઓને ભગવાનના પાવન જન્મની જાણ કરવા માટે હરિêગમેષીદેવે સુઘોષાઘંટા વગાડી. તેથી સઘળાય દેવ-દેવીઓ પ્રભુનો જન્મ મહોત્સવ ઉજવવા તૈયાર થયા. સૌધર્મેન્દ્ર સપરિવાર પાલક નામના વિમાનમાં આરૂઢ થઈ મધ્યલોકના અસંખ્ય દ્વીપ સમુદ્રનું ઉલ્લંઘન કરતા વારાણસી નગરીમાં ભગવંતની પાસે જઈને જિનેશ્વરદેવ તથા જિનેશ્વરદેવની માતાને પ્રદક્ષિણા આપીને પ્રભુની સન્મુખ ઉપસ્થિત થયા. સૌધર્મેન્દ્રની સાથે ચાર લોકપાલ, ત્રણ પર્ષદા, ૮૪ હજાર સામાનિક દેવો, ૩,૩૬,૦૦૦ અંગરક્ષક દેવો તેમજ બીજા અસંખ્ય દેવ-દેવીઓનો પરિવાર હતો. સવિજીવકરૂં શાસનરસીની પ્રબળ ભાવનાના કારણે શ્રી તીર્થંકર નામકર્મને Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨પર શ્રી સમેતશિખરજી મહાતીર્થ ઉપાર્જન કરનારા સર્વ તીર્થકરોનો અતિશય એટલો પ્રબળ હોય છે કે- એ પરમ તારકોના પાંચે કલ્યાણકોના શુભપ્રસંગે અસંખ્યદેવ-દેવીઓ ઉપસ્થિત થાય છે. પ્રભુ વિચરે એ પ્રદેશમાં ૧૨૫ યોજન સુધી મારી-મરકી-ઇતિ-ભીતિ વગેરે ઉપદ્રવો શાંત થાય છે. એ તારકોના પરમ પ્રભાવથી સતત દુઃખમાં જીવન પસાર કરતા નારકીઓના જીવો પણ ક્ષણવાર સુખનો અનુભવ કરે છે. આવા ભગવાનના નામસ્મરણનો પ્રભાવ પણ અવર્ણનિય છે. ઈન્દ્ર મહારાજાએ વામામાતાને અવસ્થાપિની નિંદ્રા આપી, માતા પાસે પ્રભુનું પ્રતિબિંબ સ્થાપી પાંચ દિવ્યરૂપી વિદુર્વા પરમાત્માને મેરુપર્વત ઉપર લઈ ગયા. ત્યાં અતિ પાંડુકબલા નામની શીલાના સિંહાસન ઉપર પોતાના ખોળામાં પરમાત્માને પધરાવી ઇન્દ્ર મહારાજા બેઠા. આ સમયે બીજા બધા ઇન્દ્રો ભગવંતનો જન્મ મહોત્સવ જાણી ત્યાં આવ્યા હતા. અચ્યતેન્દ્રના આદેશથી સેવક દેવોએ લાવેલ ક્ષીર-સમુદ્રના પાણી-ઔષધી વગેરે ઉત્કૃષ્ટ સામગ્રીથી ઇન્દ્રો તથા દેવોએ પરમાત્માનો જન્માભિષેક કર્યો. છેલ્લે ઈશાનેન્દ્રના ખોળામાં પ્રભુજીને પધરાવી સૌધર્મેન્દ્રએ વૃષભના ચાર રૂપ વિક્વી પોતાના શૃંગ દ્વારા જળથી ભગવંતનો અભિષેક કર્યો. આ સમયે અન્ય દેવો વિવિધ વાજિંત્રો વગાડતા હતા, નૃત્ય કરતા હતા, છત્ર ધારણ કરતા હતા, ચામરાદિ વિંઝતા હતા. અભિષેકની સર્વવિધિ પૂર્ણ થયા બાદ સુગંધયુકત કોમળ વસ્ત્રથી પ્રભુજીના દેહને લૂંછી કિંમતી વસ્ત્રો અને અલંકારો પહેરાવ્યા. પ્રભુની સન્મુખ ધૂપ ઉખેવી, અષ્ટમંગળ આલેખી આરતી ઊતારી. ત્યાર બાદ ઈન્દ્ર મહારાજાએ પરમાત્માની ભાવપૂર્વક ભકિત-સ્તુતિ કરી અને આ રીતે જન્મ કલ્યાણક ઉજવી કૃતકૃત્યતા અનુભવી. બીજા ઈન્દ્રાદિ દેવો પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા, જ્યારે સૌધર્મેન્દ્ર પાર્શ્વનાથ પ્રભુને માતાના ઘરમાં લાવી માતાની અવસ્થાપિની નિદ્રા તથા પ્રભુનું પ્રતિબિંબ સહરી લઈ પ્રભુને માતા પાસે મૂકયાં અને ઉદ્ઘોષણા કરી કે ભગવાન તથા ભગવાનની માતાનું જે અશુભ ચિંતવશે તેનું મસ્તક આર્યમંજરી વનસ્પતિની જેમ સાત ટુકડે તૂટી જશે. - ત્યાર બાદ ૩૨ કરોડ સોનૈયાની વૃષ્ટિ કરી સૌધર્મેન્દ્ર પોતાના સ્થાને ચાલ્યા ગયા, પ્રિયંવદા નામની દાસીએ અશ્વસેન મહારાજાને પુત્રજન્મની વધામણી આપી. અશ્વસેન રાજાએ પણ એ દાસીને ખૂબ દાન આપ્યું અને પુત્ર જન્મનો મહામહોત્સવ શરૂ કર્યો. બારમે દિવસે સ્વજનાદિવર્ગનો ભોજનાદિથી સત્કાર કરી પરમાત્માનું પાર્શ્વકુમાર' એવું નામ પાડ્યું. ઈન્દ્ર અંગૂઠામાં સ્થાપન કરેલ અમૃતનું Page #286 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૫૩ પાન કરતા, પ્રભુ બાલ્યાવસ્થા વટાવી યુવાવસ્થામાં આવ્યા ત્યારે કુશસ્થલનગરના રાજા પ્રસેનજીતની પુત્રી પ્રભાવતી સાથે પાર્શ્વકુમારના લગ્ન થયા. જલકમલની જેમ નિર્લેપ રહી ભોગસુખોને રોગમાની ભગવાન ભોગાવલીકર્મને (ચારિત્રમોહનિય) ખપાવી રહ્યા હતા. એકવાર પોતાના મહેલની અટારીમાં બેઠેલા ભગવાને પૂજાની સામગ્રી લઈ ઉત્સાહપૂર્વક નાગરીકોને નગર બહાર નીકળતાં જોયા. ભગવાને પોતાના સેવકને એનું કારણ પૂછયું. સેવકના મુખથી કમઠ નામના મહાતપસ્વીનું નગર બહાર આગમન થયેલું જાણ્યું. પ્રભુ જન્મથી ત્રણ જ્ઞાનના ધારક હતા. કમઠે સળગાવેલા કાષ્ઠમાં બળતા સર્પને અવધિજ્ઞાનથી જાણી તેમજ ભવોભવ એકતરફી વૈરબુદ્ધિ રાખી પોતાનું જ અહિત કરી રહેલા કમઠનું આત્મહિત થાય એવી અપાર કરૂણા બુદ્ધિથી ભગવાન તાપસ પાસે ગયા. ધન્ય છે અપકારી ઉપર પણ ઉપકાર કરવાની ભગવાનની એ પરોપકાર શીલતાને ! હેતપસ્વી! જીવવધનું અકાર્ય કરી તમે તપસ્વીનું નામ ધરાવો છો તે શું યોગ્ય છે? એમ કરૂણાસાગર શ્રી પાર્શ્વકુમારે અત્યંત કોમળ વાણીથી તાપસને કહ્યું. હે રાજકુમાર ! તમે અચૂકડા કરી જાણો, કષ્ટસાધ્ય તપની બાબતમાં તમને શું ખબર પડે? ભોગવિલાસમાં અને રાજવૈભવમાં તમારું જીવન ખલાસ થઈ રહ્યું છે. એનો તમે વિચાર કરતા નથી અને અમને ઉપદેશ આપવા નીકળ્યા છો! અરે તપસ્વી! જેમાં પ્રત્યક્ષ હિંસા થઈ રહી છે અને તમે ધર્મ કહેતા હો, તપ કહેતા હો તો તે ધર્મ કે તપ નથી પણ કેવલ કાયકષ્ટ છે. શા માટે તમારી જાતને ઠગો છો ?આ રીતે પ્રભુ શાન્તપણે સમજાવતા હતા. અરે રાજકુમાર ! ધર્મ તો અમારી પાસે જ હોય તમે તો ધનના પૂજારી છો. નાહક અમારા તપમાં ખલેલ પહોંચાડો નહીં. ક્રોધથી લાલચોળ નેત્રવાળો કમઠ બોલી ઊઠયો. હવે કમઠને કાંઈપણ કહેવું તે દેવતા ઉપર દારૂ નાખવા જેવું છે એમ સમજી કરૂણાસિંધુ શ્રી પાર્શ્વકુમારે પાસે ઊભેલા સેવક દ્વારા બળતું લાકડું બહાર કઢાવ્યું, એને ચિરાવી અંદર બળતા કાળાનાગને બહાર કઢાવ્યો અને શ્રી નમસ્કાર મહામંત્ર સંભળાવ્યો. શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતો નાગ મૃત્યુ પામી ધરણેન્દ્રદેવ બન્યો. લોકોથી ધિક્કાર પામેલો કમઠ પરમકૃપાળુ પરમાત્મા પાર્શ્વનાથ પ્રભુ ઉપર દ્વેષ ધારણ કરતો તરત ત્યાંથી ચાલ્યો ગયો. જીવનભર અજ્ઞાનકષ્ટ કરી મૃત્યુ પામી મેઘમાળી નામનો દેવ થયો. Page #287 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમ્મેતશિખરજી મહાતીર્થ એકવાર વસંતૠતુમાં વનવિહાર કરી રહેલા સહજવિરાગી શ્રી પાર્શ્વનાથ પ્રભુને રાજીમતીનો ત્યાગ કરી જતા ભગવાન શ્રી નેમિનાથનું ચિત્ર જોઈને વૈરાગ્યભાવની વૃદ્ધિ થઈ. મહાપુરૂષોને પણ આવા નિમિત્તો પ્રેરક બને છે. લોકાંતિકદેવો ભગવાનનો દીક્ષા અવસર જાણી પોતાના આચાર પ્રમાણે ભગવાનને ધર્મતીર્થ પ્રવર્તાવવાની વિનંતી કરી. પ્રભુએ પણ ત્યારથી જ જગતના દારિદ્રયને દૂર કરનાર સંવત્સરીદાન દેવાનું શરૂ કર્યું. એકવર્ષ દરમ્યાન ત્રણ અબજ અઠયાસી કરોડ એશીલાખ સોનૈયાનું દાન આપી મહામહોત્સવપૂર્વક નરેન્દ્રો અને દેવેન્દ્રોથી પરિવરેલા પ્રભુએ વિશાળા નામની શિબિકામાં આરુઢ થઈ કાશીનગરીની બહાર આશ્રમપદ નામના ઉદ્યાનમાં પોષ વદ-૧૧ના (માગ. વદ-૧૧) શુભ દિવસે અટઠમના તપપૂર્વક ૩૦૦ રાજપુત્રો સાથે ત્રીશ વર્ષની વયે પંચમુષ્ઠિલોચ કરવા પૂર્વક દીક્ષા ગ્રહણ કરી. ૨૫૪ સિદ્ધ ભગવંતની સાક્ષીએ સર્વ-સાવધયોગના પચ્ચક્ખાણ કરતાંની સાથે જ ભગવાનને ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર બાદ નર-નારીઓ અને દેવ-દેવીઓ પ્રભુનું દીક્ષા કલ્યાણક ઉજવી પોતપોતાના સ્થાને ગયા. ભગવાને કાઉસગ્ગ ધ્યાનમાં રાત્રિ પસાર કરી. બીજે દિવસે ધન્યસાર્થ વાહને ત્યાં અઠ્ઠમનું પારણું કર્યુ. દેવોએ ત્યાં પંચદિવ્ય પ્રગટાવ્યા. નગરજનોએ ઘન્ય સાર્થવાહને લાખ લાખ ધન્યવાદ આપ્યા. ક્રમશઃ વિહાર કરતાં પ્રભુ એકવાર કલિ નામના પર્વત પાસે અને કુંડ નામના સરોવરની પાળે કાર્યોત્સર્ગધ્યાને ઊભા હતા. ત્યાં મહીઘર નામનો હાથી ભગવાનને જોઈ જાતિસ્મરણજ્ઞાન પામ્યો. સુંદર સુગંધવાળા ખીલેલા કમળોથી હાથીએ પરમાત્માની પૂજા કરી. નજીકમાં આવેલી ચંપાનગરીના રાજા કરકંડુએ પોતાના ગુપ્તચરો પાસેથી ભગવંતના આ અતિશયને જાણી અત્યંત આનંદિત બની બીજે દિવસે ચતુરંગી સેના સાથે ભગવાનના દર્શન કરવા આવ્યો. પરંતુ અપ્રતિબદ્ધ વિહારી પ્રભુ કરકંડુ રાજા આવે તે પહેલાં બીજે વિહાર કરી ગયા હતા. તેથી કરકંડુ રાજાએ પ્રભુના ચરણકમલથી પાવન થયેલી એ ભૂમિ ઉપર શ્રી જિનમંદિર બંધાવી એમાં શ્રી પાર્શ્વનાથપ્રભુની મણિમય પ્રતિમા પ્રતિષ્ઠિત કરી. તેથી એ સ્થાન ત્યારથી કલિકુંડતીર્થના નામે પ્રસિદ્ધિ પામ્યું. હાથી શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ધ્યાન ધરતો શુભભાવપૂર્વક મૃત્યુ પામી શ્રી કલિકુંતીર્થનો અધિષ્ઠાયકદેવ થયો. એકવાર પ્રભુ શિવનગરીની બહાર કોશમ્બ ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં ધરણેન્દ્ર આવી પ્રભુના મસ્તક ઉપર ત્રણ અહોરાત્ર સુધી સર્પનું રૂપ ધારણ કરી પોતાની Page #288 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૫૫ ફણાવાળું છત્ર ધારણ કર્યું ત્યારથી એ ભૂમિ અહિછત્રા' નામે પ્રસિદ્ધિને પામી. રાજપુર નગરની રાજવાટિકામાં ઈશ્વર નામના રાજાને પ્રભુના દર્શન માત્રથી જાતિસ્મરણજ્ઞાન પ્રાપ્ત થયું. તેથી પરમાત્માને પરમોપકારીમાનીત્યાં કુકુંટેશ્વરતીર્થની સ્થાપના કરી. આ રીતે જગતમાં પ્રભુનો મહામહિમા સર્વત્ર વ્યાપી રહ્યો હતો. પરમાત્મા વિહાર કરતા ફરી એકવાર આશ્રમ-પદઉદ્યાનમાં પધાર્યા, ત્યારે ૧૦-૧૦ ભવથી વૈરને નહિ ભૂલેલો કમઠ જે મેધમાળી દેવ તરીકે ઉત્પન્ન થયો હતો. તેણે વિર્ભાગજ્ઞાનથી પરમાત્માને જોઈ પ્રભુ ઉપર ઉપસર્ગોની હેલી વરસાવી. છેલ્લે મુશળધાર વરસાદ વરસાવ્યો. નિશ્ચલ પણે ધ્યાનમાં ઉભેલા પ્રભુની નાસિકા સુધી પાણી આવ્યા.... ચારે બાજુ જળબંબાકાર બની ગયું. છતાંય મેરુ જેવા ધીર પ્રભુ શુભધ્યાનમાંથી જરાય ચલાયમાન થયા નહીં. ભગવાનને આ ઉપસર્ગ થવાથી ધરણેન્દ્રનું આસન ચલાયમાન થયું. નાગકુમાર ધરણેન્દ્ર ભગવાન પાસે આવી પ્રભુ ઉપર પોતાની કાયાનું છત્ર કરી ઉપદ્રવને શાંત કર્યો. મેઘમાળીને ત્યાંથી કાઢી મૂકયો. મેધમાળી પોતાના પાપાચરણની નિંદા કરતો દેવલોકમાં ચાલ્યો ગયો. ધરણેન્દ્ર અને પદ્માવતી પરિવાર સાથે ભગવાનની પૂજા ભકિત પ્રાર્થના કરી પોતાના સ્થાને ગયા. દીક્ષાદિવસથી ૮૪માદિવસે ચૈત્ર વદ-ચોથે (ફાગણ વદ-૪)વિશાખાનક્ષત્રની સાથે ચન્દ્રનો યોગ થતાં ધાતકી વૃક્ષ નીચે પરમાત્મા અઠમના તાપૂર્વક નિર્મળ ભાવથી આત્માને ભાવતા હતા ત્યારે ઘણતિકર્મનો ક્ષય થતાં પરમાત્માને લોકાલોક પ્રકાશક કેવલજ્ઞાન -કેવલદર્શન ઉત્પન્ન થયું. ભગવાનનું કેવલજ્ઞાન કલ્યાણક ઉજવવા અસંખ્ય દેવ-દેવીઓ અને ચોસઠેય દેવેન્દ્રો ત્યાં આવ્યા. દેવોએ ભગવાનની દેશના ભૂમિ-સમવસરણની રચના કરી. સમવસરણમાં બિરાજી પ્રાણીમાત્રનો ઉદ્ધાર કરવામાં સમર્થ વાણીના ધોધને પ્રભુ વહાવે છે. દેવતાઓ વાંસળીઓના સ્વરમાં એને ઝીલે છે. ભગવંતના અતિશયના પ્રભાવેદેવ-દેવીઓ નર-નારીઓ સૌ પોતપોતાની ભાષામાં ભગવાનની હૃદયંગમવાણીને ઉમંગથી સાંભળી –સમજી રહ્યા છે. ભગવાનના સમવસરણમાં જાતિ વૈરવાળા પ્રાણીઓને પણ પરસ્પર વૈર કે વિરોધ નથી. ભગવાનનો ઉપદેશ સાંભળી દીક્ષિત થયેલા શુભ-દત્ત આદિ ૧૦મહામુનિઓને ભગવાને ત્રિપદી આપી ગણધર પદે સ્થાપ્યા. અશ્વસેન રાજા,વામાદેવી, પ્રભાવતી આદિએ પણ ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી. શ્રી પાર્શ્વનાથ પ્રભુને ૧૦ ગણધરો, ૧૬,૦૦૦ સાધુઓ, ૩૮,૦૦૦ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રી સમેતશિખરજી મહાતીર્થ સાધ્વીજીઓ, ૧,૬૪,૦૦૦શ્રાવકો, ૩,૪૯,૦૦૦શ્રાવિકાઓ વગેરે પરિવાર હતો. પ્રભુએ ૩૦વર્ષગૃહસ્થપણામાં, ૭૦વર્ષ સંયમપર્યાયમાં ગાળી ૧૦૦વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી શ્રી સમેતશિખર મહાતીર્થ ઉપર છેલ્લે એક મહિનાનું અનશન કર્યું. શ્રાવણ સુદી-આઠમના દિવસે શૈલેશીકરણ કરી, બાકી રહેલા ચાર અઘાતિકર્મનો સર્વથા ક્ષય કરી નિર્વાણપદ પ્રાપ્ત કર્યું. ચતુર્વિધ સંઘે તથા દેવ-દેવીઓએ રડતાં હૃદયે પ્રભુનું નિર્વાણ કલ્યાણક ઉજવ્યું. 'આ રીતે ભગવાન પાર્શ્વનાથ પ્રભુના ૧૦માં ભવનું સંક્ષિપ્ત વિવેચન વાંચી ભવ્યાત્માઓ પ્રભુએ પહેલા ભવથી જ મેળવેલાં અવૈરપણાના ગુણને અર્થાત વૈરીને પણ ઉદારદિલે ક્ષમા આપવાના ગુણને પોતાના જીવનમાં અપનાવી કમઠ જેવા ખતરનાક વૈરભાવનો સદંતર ત્યાગ કરી આત્માનું અધઃપતન અટકાવી ઉર્ધ્વગામી બનાવી પરમપદને પ્રાપ્ત કરે એજ મંગલકામના ! ચાલો, ત્યારે હવે ભકત ઉપર રાગ કે દુશ્મન ઉપર દ્વેષ વિનાના ભગવાન પાર્શ્વનાથની નિર્વાણભૂમિ શ્રી સમેત શિખર મહાતીર્થની યાત્રા કરીએ !! - (૩૧) એકત્રીસમી શ્રી પાર્શ્વનાથ ભગવાનની ટક | શ્રી સમેતશિખરજી III, - નાક III III Aવીશ તીર્થક્ટ પ્રહ્માની એક્સીસમી ટફ ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની ટૂક આવે છે. જેશ્રી સુવર્ણભદ્ર ટ્રક-શ્રી મેઘાડંબર ટૂકના નામે ઓળખાય છે. શ્રી સમેતશિખરજી Page #290 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨પ૭ ગિરિરાજ મોક્ષનગરી છે. ત્રીસ ટૂકોનાં દર્શન કરી જ્યારે યાત્રિકો શ્રી પાર્શ્વનાથ ભગવાનની ટૂક ઉપર આવે છે ત્યારે તેમના આનંદ અને ઉલ્લાસની કોઈ સીમા રહેતી નથી. મોક્ષનગરીમાં આવી જાણે સાક્ષાત પરમાત્માઓના દર્શન કર્યા હોય તેવો આનંદ થાય છે. યાત્રિકો ભાવવિભોર બની પરમાત્માની ભકિતમાં લીન બની જાય છે. આ ટ્રક સૌથી ઊંચી ટેકરી ઉપર છે. ૮૦ પગથિયા ચઢીને ઉપર મંદિરમાં જવાય છે. ટૂંક સૌથી ઊંચામાં ઊંચી ટૂક છે, જે દૂર દૂરથી દેખાય છે. વાદળાં હોય ત્યારે ચારે બાજુથી મોટો ઘટાટોપલાગે છે, આથી આટૂકનું બીજું નામ મેઘાડંબર ટૂકપણ કહેવાય છે. વળી, છેલ્લા ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાન અહીં મોક્ષે ગયા છે. જેથી આ ગિરિરાજ પાર્શ્વનાથ પહાડ-પાર્શ્વનાથ હલના નામે ઓળખાય છે. પૂર્વે અહીં ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાન શ્રી સમેતશિખરજીની આ ટ્રક ઉપર ૩૩ મુનિવરો સાથે એક મહિનાના ઉપવાસ કરી ખગ્રાસને કાઉસગ્ગ મુદ્રામાં શ્રાવણ સુદ-૮ની રાતે પૂર્વ ભાગમાં મોક્ષે ગયા. ત્યારબાદ આનંદદેશના ગંધપુરનગરના રાજા પ્રભસેને વિશસ્થાનકતપ કરી આચાર્ય દિનકરસૂરિના ઉપદેશથી આ તીર્થના સમસ્ત જિનમંદિરોનો વીસમો ઉદ્ધાર કરાવ્યો અને આ ટૂક ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવાનનો નવોચૌમુખ જિનપ્રાસાદ બનાવ્યો. આ ટૂક ઉપર કુલ ૨૪ લાખ મુનિવરો મોક્ષે ગયા છે. આ ટૂકની નીચે ભોંયરામાં પથ્થરની શિલા છે. જેના ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવાન મોક્ષે ગયા હતા. શિલા ઉપર ભગવાનની ચરણપાદુકા છે. શ્રી સમેતશિખરજી ની યાત્રાની બાધા રાખનાર અત્રે શ્રીફળ ચઢાવે છે. આ શિલા પૂજનીય છે. આ ટ્રક ઉપર ઊંચા શિખરવાળું મોટું દેરાસર છે. જેમાં પુરુ. પાદાનિય શ્રી પાર્શ્વનાથ ભગવાનની શ્યામ ચરણપાદુકા છે. આ શિખરના દૂર દૂરથી આવનાર યાત્રિકોને દર્શન થાય છે. શ્રી પાર્શ્વનાથ ભગવાન આ પહાડને અતિપવિત્ર, એકાન્ત, રમણીય, ધ્યાનાનુકુલ સમજીને વારંવાર આવ્યાં હતાં. આજે પણ જૈન તથા જૈનેતરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન પ્રત્યે ઊડી ભકિત છે. ભગવાનના જન્મદિવસ માગશર વદ-દશમે તથા ફાગણ સુદ-પૂનમે અહીં મેળો ભરાય છે, જેમાં જૈન તથા જૈનતરો મોટી સંખ્યામાં આવે છે. ઉતરાણ શ્રી પાર્શ્વનાથ ભગવાનની સર્વોચ્ચત્તમ ટૂકથી આપણા તીર્થકર ભગવંતો અને મુનિભગવંતોને ભાવયુકત વંદન કરી પાછા મધુવન જઈએ. નીચે ઉતરતાં થોડેક દૂર ડાકબંગલો આવે છે. જ્યાંથી જમણી તરફ નિમિયાઘાટનો રસ્તો છે. ડાબી બાજુનો રસ્તો મધુવન જાય છે. પાછાં વળતાં ગાંધર્વનાળું આવે છે, જ્યાં ભાતું આપવામાં આવે છે. પીવાના પાણીની સગવડ છે. ૧૮ માઈલનો રસ્તો કાપ્યો. પહાડ ઉપરથી નીચે જોતાં મધુવનનાં મંદિરોનો સમુહ જાણે દિવ્યનગરી જેવો લાગે છે. મધુવનનાં બધાં મંદિરોની નિર્માણશૈલી અને કલા અત્યંત દર્શનીય છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ કરવો. શ્રી સમ્મેતશિખરજી મહાતીર્થ મધુવનથી ડાકબંગલાં સુધીનો પાકો સડક રસ્તો છે જે ઘણો લાંબો છે. નીચે ઉતરી પ્રથમ શ્રી ભોમિયાદેવના દર્શન કરી પછી જ ધર્મશાળામાં પ્રવેશ વર્તમાન ચોવીસીનાં ૨૪ તીર્થંકર પરમાત્માના ૧૨૦ કલ્યાણકની ભૂમિ તીર્થ શ્રી સમ્મેતશિખરજી મહાતીર્થ શ્રી સૌરીપુરી તીર્થ શ્રી હસ્તિનાપુર તીર્થ શ્રી અયોધ્યા તીર્થ શ્રી પુરિમતાલ તીર્થ (અલ્હાબાદ) શ્રી શ્રાવસ્તી તીર્થ શ્રી રત્નપુરી તીર્થ શ્રી કમ્પિલાજી તીર્થ શ્રી કૌશામ્બી તીર્થ શ્રી ભટ્ટૈની તીર્થ (વારાણસી) શ્રી ચન્દ્રપુરી (વારાણસી) શ્રી સિંહપુરી તીર્થ (વારાણસી) શ્રી ભેલુપુર તીર્થ (વારાણસી) શ્રી ભદ્દિલપુર તીર્થ શ્રી પાવાપુરી તીર્થ શ્રી રાજગૃહી તીર્થ શ્રી કાકન્દી તીર્થ શ્રી ક્ષત્રિયકુંડ તીર્થ શ્રી ઋજુવાલીકા તીર્થ શ્રી ચંપાપુરી તીર્થ (ભાગલપુર) શ્રી મિથિલા તીર્થ શ્રી અષ્ટાપદ તીર્થ શ્રી ગિરનાર તીર્થ કલ્યાણક ૨૦ ૧૨ ૧૯ ૪ ૪ ૪ ૧ ૩ ૧ ૫ ८ ૧ ૩ ૧૨૦ Page #292 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો દિલ્હી. ભારતની રાજધાનીનું આ નગર ભારતમાં સર્વોત્તમ, પ્રાચીન અને ઐતિહાસિક નગરોમાંનું એક છે. દિલ્હી અને નવી દિલ્હી એમ બે વિભાગમાં વહેંચાયેલું છે. રાજવૈભવ, કળાકૌશલ, વિદ્યાબુદ્ધિ, ધન-દૌલત વગેરેમાં આગળ પડતું શહેર છે. પાંડવોએ અહીં તેમની રાજધાની વસાવીને નગરને ઇન્દ્રપ્રસ્થ નામ આપ્યું હતું. અનંગપાલે અહીં લોકસ્તંભ ઉભો કરી પોતાનાં વંશની રાજગાદી કાયમ કરવાનો પ્રયત્ન કર્યો હતો. મહારાજા પૃથ્વીરાજે પૃથ્વીલાટ બનાવી. બાદશાહ શાહજહાંએ આનું નામ શાહજહાંબાદ રાખ્યું, પણ દિલ્હી નામ અમર રહ્યું અંગ્રેજોએ પોતાના શાસનકાળમાં પ્રથમ રાજધાની કલકત્તામાં સ્થાપી. પછી પંચમ જ્યોર્જે ૧૨મી ડિસેમ્બર સને ૧૯૧૧માં દિલ્હીને રાજધાની બનાવી. ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે આજ નગર સ્વતંત્ર ભારતની રાજધાની બન્યું. અમદાવાદથી દિલ્હી ૧૦૭૬ કિલોમીટર દૂર છે. ૨૫૯ અહીં ૭ જૈન મંદિરો આવેલાં છે. (૧) કિનારી બજારમાં નવઘરા મહોલ્લામાં શહેરનું સૌથી મોટું શિખરબંધી શ્રી સુમતિનાથ ભગવાનનું સુંદરમંદિર આવેલું છે જેમાં શ્રી વાસુપૂજ્યસ્વામી ભગવાન, શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી સુપાર્શ્વનાથ ભગવાન, શ્રી ગૌતમસ્વામી, શ્રી ચક્રેશ્વરીમાતાની મૂર્તિ તથા દાદાજીની પાદુકાઓ આવેલી છે. બીજા ખંડના ગોખલામાં શ્રી મહાવીરસ્વામી ભગવાન, સ્ફટિકની ૯ મૂર્તિ, શ્યામ-૨, શ્વેત-૨, પગલાં જોડી-૧ તથા અષ્ટાપદજીનું ચિત્ર છે. ત્રીજા ખંડમાં શ્યામવર્ણી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા તથા બંને તરફ દાદાજીની છબીઓ છે. ચોથા ખંડમાં ત્રણ જોડી પગલાં છે. ઉપરના ભાગમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની ચૌમુખ પ્રતિમાઓ છે. રંગમંડપમાં ફળ-ફૂલ, વેલ-બૂટા તેમજ કથા-ચિત્રો આલેખ્યાં છે. આરસના સ્તંભો ઉપર કમળ પાંખડીઓનું આલેખન શોભી રહ્યું છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ દિલ્હી અગાઉ અહીં ધાતુની ૩૦૦ જેટલી પ્રતિમાઓ હતી તે ભંડારી દેવામાં આવી છે. (૨) ચેલપુરીમાં શિખરબંધી શ્રી સંભવનાથ ભગવાનનું મંદિર છે, . જેમાં પાષાણની ૮ અને ધાતુની ૧૯ પ્રતિમાઓ છે. તથા ભીતો અને છતોમાં સોનેરી નકશીકામ છે. (૩) અનારકલીમાં લાલા હજારીગલનું ઘર દેરાસર છે, જેમાં શ્રી શાંતિનાથ ભગવાન તથા સ્ફટિકની-૧૧, સબજ રંગની-૧, પાનાની-૧ મૂર્તિ છે. (૪) ચીરાખાનામાં શ્રી ચિંતામણી પાશ્ર્વનાથ ભગવાનનું મંદિર છે. તેમાં શ્રી ગૌતમસ્વામીની મૂર્તિ છે. (૫) જોગીવાડામાં સરદારસિંગ ઝવેરીનું ઘર દેરાસર છે, આરસની છત્રીમાં શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ છે. (૬) હૈદરકલીમાં લાલા કનુજી માથુમલનું ઘર દેરાસર છે, તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની ધાતુની પ્રતિમાજી છે તથા નીલવર્સી, સ્ફટિકની, મીનાની મૂર્તિઓ છે. (૭) કુતુબમિનારની પાસે દાદાવાડી છે. ત્યાં પૂજા કરવાની સગવડતા છે. ત્યાં શ્રી નેમિનાથ ભગવાન તથા શ્રી ઋષભદેવ ભગવાનના દેરાસરો છે. યાત્રા કરી શકાય તેવો શ્રી શત્રુંજયગઢ બનાવેલો છે. અહીં ધર્મશાળા છે. દાદાગુરુના નામે ઓળખાતાં સ્થળમાં મણિધારી શ્રી જિનચંદ્રસૂરિનું સમાધિસ્થળ છે. નવું દેરાસર : શ્રી આત્મવલ્લભ સંસ્કૃતિમંદિર, જી. ટી. કરનાલ રોડ, અલીપુર, દિલ્હી-૧૧૦ ૦૩૬. જેમાં શ્રી ચતુર્મુખ જિનપ્રાસાદ બન્યો છે. જેમાં મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન, બીજી તરફ શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ ભગવાન, ત્રીજી તરફ શ્રી આદીશ્વર ભગવાન, ચોથી તરફ શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનની ૩૫"ની પ્રતિમાઓ છે. તથા શ્રી ગુરુગૌતમસ્વામીની તથા શ્રી પદ્માવતીદેવીની મૂર્તિઓ છે. મંદિરની પ્રતિષ્ઠા સંવત : ૨૦૪૫ માહ સુદ-૫ વસંતપંચમી શુક્રવાર તા. ૧૦-૨-૮૯ના રોજ થઈ છે. વાળ એગ્રો મિલ્સ લી.ના ડાયરેકટરોએ મંદિરના નિર્માણમાં મોટો ફાળો આપ્યો છે. સાધ્વી શ્રી મૃગાવતીશ્રીજીની પ્રેરણાથી શ્રી વલ્લભ સ્મારક બન્યું છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો દિલ્હીમાં જોવાલાયક સ્થળો : (૧) ઐતિહાસિક લાલકિલ્લો : પાંચમાં મોગલસમ્રાટ શાહજહાં ગાદી ઉ૫ર આવ્યાં, તેમણે પોતાના માટે નવી રાજધાની આગ્રાને બદલે દિલ્હી નજીક યમુના નદીના જમણા કિનારા પર બનાવી, તેનું નામ શાહજહાંબાદ આપ્યું. રાજધાનીમાં પ્રવેશવા માટે લાલ પથ્થરમાંથી કિલ્લો બનાવ્યો. જેનું નામ લાલકિલ્લો આપ્યું. ઇ. સ. ૧૬૩૯ થી ૧૬૪૮ દરમિયાન ભવ્ય લાલકિલ્લો બન્યો. ત્યારપછી બસો વર્ષ સુધી તે મોગલ સમ્રાજ્યની સત્તા, વૈભવ અને ગૌરવગાથાનું પ્રતીક બની રહ્યો. વિશ્વમાં સુંદરશાહીમહેલ તરીકે નામના ધરાવનાર આ કિલ્લાના બાંધકામમાં એ જમાનામાં એક કરોડ રૂપિયા ખર્ચ થયો હતો. અષ્ટકોણમાં બંધાયેલા આ કિલ્લાની દીવાલો ૨.૪૧ કિલોમીટરના ઘેરાવામાં ફેલાયેલી છે. દીવાલો ૧૮ મીટર ઊંચી છે. શહેર તરફ પડતી કિલ્લાની દીવાલ ૩૩.૫ મીટર ઊંચી છે. તેના મુખ્ય બે પ્રવેશદ્વાર છે. લાહોરગેટ અને દિલ્હીદ૨વાજો. કિલ્લાની ચારે તરફ ૭૫ ફૂટ પહોળી અને ૩૦ ફૂટ ઊંડી ખાઈ છે. લડાઈ વખતે દુશ્મનો કિલ્લામાં સહેલાઈથી પ્રવેશી ન શકે તે માટે ખાઈમાં પાણી ભરી દેવામાં આવતું. ૨૬૧ દીવાન-એ- આમ : જ્યાં લોકદરબાર ભરાતો અને દીવાન-એ ખાસ જ્યાં પસંદગીના માનવીઓ માટે મંત્રણા કરવાનો ખંડ હતો. આવી બે ભવ્ય ઇમારતો લાલકિલ્લામાં આવેલી છે. તથા રંગમહેલ, મુમતાજનો શિશમહેલ, ઔરંગઝેબની બંધાવેલ મસ્જિદ, મીનાબજાર, મોગલ ગાર્ડન્સ તેમજ ધ્વનિ-પ્રકાશ કાર્યક્રમ જોવાલાયક છે. 'દીવાન-એ-ખાસ'માં મયુરાસન પર બેસી મોગલ બાદશાહોએ હિંદુસ્તાન ઉપર રાજ કર્યું હતું. (૨) જંતરમંતર : ઇ. સ. ૧૭૪૨માં જયપુરના રાજા જયસિંહે એ કાળે સૂર્ય અને ચંદ્રની ગતિ માપવા માટે આ સ્થાન બનાવેલું છે. પ્રયોગ શાળામાં આશ્ચર્યજનક પદ્ધતિએ છ ગ્રહોની રચના કરેલી છે. (૩) સંસદભવન : (પાર્લામેન્ટ હાઉસ) આ ભવન ગોળાકારે છે, જેનો ઘેરાવો અડધા માઈલનો છે. આમાં ૧૪૪ ફૂટ ઊંચા સ્તંભો છે. આમાં અલગ-અલગ ત્રણ મોટા હોલ છે. પહેલું વિધાનસભા ભવન, જેમાં ૪૦૦ . Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ દિલ્હી માણસો બેસી શકે, બીજું રાજપરિષદ ભવન જેમાં ૨૦૦ માણસો બેસી શકે અને ત્રીજું ભવન ૧૨૦ માણસો બેસી શકે એવડું છે - (૪) કેન્દ્રીય સચિવાલય : યાને (સેન્ટ્રલ સેક્રેટરિયટ) દુનિયાનાં સરકારી કાર્યાલયોમાં સૌથી મોટું ભવન ગણાય છે. () રાષ્ટ્રપતિભવન : દુનિયાની સૌથી સારી ઇમારતો પૈકીની આ ઈમારત છે. અંદરથી સજાવટ ઘણી સુંદર છે. કેન્દ્રીય વિશાલ સભા ભવન, ૩૪૦ કમરાઓ, ૨૨૭ સ્તંભો, એમાંનું ફર્નિચર-સજાવટ વગેરે સુંદર છે. ૩૩૦ એકર જમીનમાં આ ઈમારત આવેલી છે. ૧૨ એકર જમીનમાં વિશાલ સુંદર બગીચો છે. ૨૬ કર્મચારીઓ માટેના આવાસો છે. () કુતુબમિનાર : તેરમી સદીમાં ગુલામ વંશના પ્રથમ શાસક કુતુબ-ઉદ્-દ્દીન ઐબકે બંધાવેલ મિનારો. પાંચ માળ છે. ૩૯૭ પગથિયા છે. મિનારાની ઊંચાઈ ૨૩૪ ફૂટ છે. (૭) બિરલા હાઉસ. * (2) બિરલા મંદિર. (૯) અશોક સ્તંભ, ફિરોજશા કોટલા-રમતગમતનું મેદાન. (૧૦) પુરાણા જિલ્લા (૧૧) પ્રાણી સંગ્રહાલય-જેમાં સફેદ વાઘ પણ છે. (૧૨) રાષ્ટ્રીય સંગ્રહાલય. (૧૩) રેલ્વે સંગ્રહસ્થાન. (૧૪) નેશનલ આર્ટ ગેલેરી. (૧૫) હૈઝ ખાસ-ઇ.સ. ૧૩૦૫માં અલ્લાઉદ્દીન ખિલજીએ બંધાવેલું મોટું જળાશય. (૧૬) ઢીંગલીઘર - દેશ-વિદેશની ઢીંગલીઓનો અનોખો સંગ્રહ, ૮૫ દેશોની ૬,૦૦૦ ઢીંગલીઓ છે. નહેરુ હાઉસ, બાલભવન, બાલઉદ્યાન. (૧૭) ઇન્ડિયાગેટ – પ્રથમ વિશ્વયુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોની યાદમાં બંધાયેલો દરવાજો છે. (૧૮) શ્રી જવાહરલાલ નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ -તીનમૂર્તિ. Page #296 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૬૩ (૧૯) એશિયાડ-૮૨ વખતે નવા બંધાયેલા સ્ટેડિયમો.. (૨૦) જુમ્મા મસ્જિદ-મોગલ સમ્રાટ શાહજહાંએ બંધાવેલી સૌથી મોટી મસ્જિદ છે. (૨૧) ખૂની દરવાજા- અંતિમ મોગલ શાસકના વંશજોને બ્રિટિશ સરકારે મારી નાખીને અહી લટકાવ્યાં હતાં. (૨૨) અપ્પ ઘર - નાનાં બાળકો માટે - અનેક પ્રકારની રમતો છે. (૨૩) લોહીનો મકબરો, સફદરગંજ મકબરી, મોતીકીમસ્જિદ, હુમાયુની સમાધિ, નિઝામુદ્દીન ઓલિયાની કબર. (૨૪) લોહ સ્તંભ: ગુપ્તયુગનું સ્મારક ગણાય છે. (૨૫) યોગમાયા મંદિર (૨૬) રાજઘાટ - રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની સમાધિ. ઇ.સ. ૧૯૪૭. નજીકમાં ગાંધીસ્મૃતિ સંગ્રહસ્થાન છે. (૨૭) શાંતિવન - પંડિત જવાહરલાલ નહેરુની સમાધિ ઈ.સ. ૧૯૬૪ (૨૮) વિજયઘાટ - શ્રી લાલ બહાદુર શાસ્ત્રીની સમાધિ ઈ.સ. ૧૯૬૬. (૨૯) શકિતસ્થળ - શ્રીમતી ઇન્દિરા ગાંધીની સમાધિ,શ્રી સંજય ગાંધીની સમાધિ તથા શ્રી રાજીવ ગાંધીની સમાધિ. દિહીંમાં ઉતરવા માટે : શ્રી દિલ્હી ગુજરાતી સમાજ, • સરદાર વલ્લભભાઈ ભવન, ૨, રાજનિવાસ માર્ગ, સિવિલ લાઈન્સ, દિલ્હી-૧૧૦ ૦૫૪. Page #297 -------------------------------------------------------------------------- ________________ આગ્રા ૨૬૪ ગુજરાતી સમાજ દિલ્હી સ્ટેશનથી-૩ કિલોમીટર દૂર છે. ન્યુ દિલ્હી સ્ટેશનથી ૭ કિલોમીટર દૂર છે. ગુજરાતી સમાજમાં ઊતરવા તથા જમવાની સારી સગવડ છે. દિલ્હીના જોવાલાયક સ્થળો જોવા માટે તથા આગ્રા, હરિદ્વાર, ઋષિકેશ જોવા જવા માટે ટુરિસ્ટ બસો ગુજરાતી સમાજથી ઊપડે છે. દિલ્હીમાં ખરીદી માટે ચાંદની ચોક, કોનોટ પ્લેસ સૌથી મોટાં ખરીદકેન્દ્રો છે. દિલ્હીથી ૨૦૪ કિલોમીટર દૂર છે. યમુના નદીને કિનારે આવેલ આગ્રા શહેર તાજમહાલની ભવ્ય ઈમારતને કારણે વિશ્માં પ્રખ્યાત શહેર છે. દિલ્હી તથા નવી દિલ્હીથી આગ્રા જઇ શકાય છે આગ્રામેન્ટ અને આગ્રાફોર્ટ બે સ્ટેશન છે. આગ્રાફોર્ટ સ્ટેશનની સામે જ આગ્રાનો કિલ્લો છે તથા રોશન મહોલ્લામાંજ જૈન દેરાસર તથા ઉપાશ્રય છે જેથી આગ્રાફોર્ટ ઊતરવું. ચંપા નામની પ્રાવિકાએ છ માસના ઉપવાસની ઘોર તપશ્ચર્યા કરી હતી. તેના મુખે મોગલ સમ્રાટ અકબરે જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરિજીની વિદ્વતા વિષે સાંભળ્યું. સમ્રાટને સૂરિજીના દર્શનની તીવ્ર અભિલાષા જાગી. તરતજ બાદશાહે આચાર્યશ્રીને ફત્તેપુર સીક્રી પધારવા માટે પોતાના અમદાવાદ ખાતેના સૂબા મારફતે આમંત્રણ મોકલ્યું. એ સમયે આચાર્યશ્રી ગંધાર બિરાજતા હતા. આચાર્યશ્રી ધર્મભાવનના અનેક કાર્યો થવાની સંભવના સમજીને સંઘની અનુમતિ મેળવી પોતાના શિષ્યમંડળ સાથે વિહાર કરી ફતેપુરસીક્રી આવ્યા અને બાદશાહના અતિ આગ્રહથી સંવત : ૧૪૩૯ના જેઠ માસમાં આગ્રા પધાર્યા. રોશન મહોલ્લાના ઉપાશ્રયમાં ઉતર્યા. સમ્રાટ અકબર આચાર્યશ્રીને મળવા આ ઉપાશ્રયમાં જ આવતાં હતા. આચાર્યશ્રીના હસ્તે આગ્રામાં અનેક મંદિરોની પ્રતિષ્ઠા થઈ હતી. રાજ્યસન્માન પ્રાપ્ત શ્રેષ્ઠી શ્રી માનસિંહજીએ રોશન મહોલ્લામાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથનું ભવ્ય મંદિર બનાવ્યું, જેની પ્રતિષ્ઠા આચાર્યદેવ શ્રી હીરવિજયસૂરિજીના Page #298 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૫ હસ્તે સંવત : ૧૬૩૯માં વિરાટ મહોત્સવ સાથે થઈ હતી. મૂળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથની યસવ નામના કીંમતી પાષાણમાંથી બનેલી મૂર્તિ છે. પાસે જ ચોકમાં સભામંડપમાં શ્રી શીતલનાથ ભગવાનની શ્યામવર્ણી ચમત્કારી ભવ્ય પ્રાચીન પ્રતિમાજી છે. બાજુમાં ધર્મશાળા તથા આચાર્યશ્રી હીરવિજયસૂરિજીનો ઉપાશ્રય છે. મોગલસમ્રાટ અકબરે આચાર્યશ્રીના ઉપદેશથી પ્રભાવિત થઈ પર્યુષણ મહાપર્વમાં શ્રાવણ વદ-દસમથી ભાદરવા સુદ-છઠ્ઠ સુધી જીવહિંસા બંધ કરવા જેવાં અનેક ફરમાનો બહાર પાડ્યાં હતા. જગદ્ગુરુ આચાર્ય શ્રી હીરવિજયસૂરિજીએ સમ્રાટ અકબરની મુલાકાત સંવત : ૧૬૩૯માં લીધી ત્યારથી તે નગરશેઠ શાંતિદાસ સહસકરણ ઝવેરીનો સ્વર્ગવાસ થયો, ત્યાં સુધી વિ.સ. ૧૭૨૫ સુધીના આશરે પોણોસો વર્ષ જેટલાં લાંબા ગાળા દરમિયાન સમ્રાટ અકબર વગેરે પાંચ મોગલ બાદશાહો તરફથી જૈનસંઘને એટલે આચાર્યશ્રી હીરવિજયસૂરિજી વગેરે આચાર્યોને તેમજ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને જૈનતીર્થોના હક્ક તથા રક્ષણ માટેના નવ-ફરમાનો મળ્યા હતા, જે પૈકી સાત ફરમાનો અમદાવાદમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પાસે છે. મોગલસમ્રાટ અકબરે આચાર્યશ્રી હીરવિજયસૂરિજીને અહીં જ રાજ્યદરબારમાં સન્માન પૂર્વક 'જગદ્ગુરુ' પદથી વિભૂષિત કર્યા હતા. સમ્રાટ અકબરે પોતાનો અમૂલ્ય ગ્રંથભંડાર આચાર્યશ્રીને ભેટ આપ્યો હતો. એ ગ્રંથભંડારનું "અકબરીયા ગ્રંથ ભંડાર” એવું નામ આપ્યું હતું. આચાર્યશ્રીએ ધર્મપ્રભાવનાનાં વિશિષ્ટ કાર્યો કર્યા જે સદીઓ સુધી યાદ રહેશે. અકબરના દરબારમાં સન્માન પ્રાપ્ત શ્રેષ્ઠી શ્રી માનસિંહ સંઘવી, શ્રી ચન્દ્રપાલ, શ્રી હીરાનંદ, શ્રી થાનસિંહ, શ્રી દુર્જનશલ્ય આદિ શ્રાવકોએ અનેક મંદિરો બંધાવ્યાં હતા. જેની પ્રતિષ્ઠા આચાર્યશ્રીના હસ્તે થઈ હતી. સમ્રાટ જહાંગીરના મંત્રી શેઠ કુંવરપાલ લોઢા અને શેઠ સોનપાલ લોઢાએ અહીં શ્રી શ્રેયાંસનાથ ભગવાનનું વિશાલ મંદિર બંધાવ્યું હતું. સમ્રાટ અકબરના પુત્ર જહાંગીર તથા પૌત્ર શાહજહાંએ પણ આચાર્યશ્રી હીરવિજયસૂરિજીના શિષ્યોને પોતાના ધર્મગુરુ માન્યાં હતા. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ આગ્રા. જૈન દેરાસરો : (૧) શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન - રોશન મહોલ્લો, શિખરબંધી દેરાસર. (૨) શ્રી સિમંધરસ્વામી ભગવાન - રોશન મહોલ્લા સામે ગલીમાં. (૩) શ્રી શાંતિનાથ ભગવાન - નમકમંડી મહોલ્લામાં. (૪) શ્રી નેમિનાથ ભગવાન - હીંગકીમંડી મહોલ્લામાં. (૫) શ્રી સૂરપ્રભસ્વામીનું મંદિર - મોતીકટરા. (૬) શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવાન - મોતીકટરા. (૭) શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન - મોતીકટરા. (૮) શ્રી આદીશ્વર ભગવાન (શ્રી કેસરીયાનાથજી) - મોતીકટરા. (૯) શ્રી સુપાર્શ્વનાથ ભગવાન - બેલનગંજ. (૧૦) શ્રી મહાવીર સ્વામી ભગવાન - દાદાવાડી, શેઠકા બાગ. (૧૧) શ્રી આદીશ્વર ભગવાન - બેલનગંજ. રોશન મહોલ્લાથી બે માઈલ દૂર દાદાવાડીમાં જગદ્ગુરુ આચાર્યદેવ શ્રી હીરવિજયસૂરિજી મહારાજની સમાધિ છે. ૦ આગ્રા – જોવાલાયક સ્થળો : (૧) રામબાણ (ર) સિકંદરા (૩) ઇતમાદ-દૌલા. (૪) આગ્રાનો કિલ્લો, દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસ (૫) દયાળબાગમાં રાધાસ્વામી સંપ્રદાયનું ભવ્ય મંદિર (૬) તાજમહાલ -મોગલ સમ્રાટ શાહજહાંએ તેની પત્ની મુમતાઝની યાદમાં બંધાવ્યો હતો. સને ૧૬૩૧માં બાંધકામ શરૂ કર્યું હતું અને ૧૬૪૮માં કામ પૂરું થયું હતું. ૧૭ વર્ષ બાંધકામમાં થયાં. તે જમાનમાં રોજના ૨૦,૦૦૦ માણસો કામ કરતાં હતા અને બાંધકામ પાછળ રૂપિયા છ કરોડ ખર્ચ થયો હતો. વિશ્વના જોવાલાયક સ્થળોમાં તાજમહાલનું નામ છે. તાજમહાલની નીચે ભોયરામાં શાહજહાં-મુમતાઝની અસલ કબરો છે. આગ્રામાં ઊતરવા માટે શ્રી ગુજરાતી સમાજ, કચહરીઘાટ, બેલનગંજ, આગ્રા – ૨૮૨ ૦૦૪ આગ્રા પાસે આવેલ ફતેપુરસીક્રી – આગ્રાથી ૩૭ કિ.મી. દૂર છે. ફતેપુરસીક્રમાં જોવાલાયક સ્થળો– (૧) બુલંદ દરવાજો (૨) સલીમ ચિશ્તીની દરગાહ (૩) જુમ્મા Page #300 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૭ મસ્જિદ (૪) દીવાન-એ-આમ દીવાન-એ ખાસ (૫) જોધાબાઇનો મહેલ (૬) બિરબલ નિવાસ (૭) પાંચમાળવાળો મહેલ. - શ્રી સૌરીપુર તીર્થ (સૌરીપુરી) શ્રી નેમિનાથ ભગવાનના બે ક્વાલકોની ભૂમિ આગ્રા ફોર્ટથી ૭૫ કિ.મી. દૂર છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનની (શ્રી અરિષ્ટનેમિ) ચ્યવન અને જન્મ કલ્યાણકોની ભૂમિ છે. અત્રે શ્રી નેમિનાથ ભગવાનનું દેરાસર છે. જેમાં ૭૫ સે.મી.ની શ્રી નેમિનાથ ભગવાનની શ્યામવર્ણ, પદ્માસનસ્થ મૂર્તિ છે. પ્રતિષ્ઠા સંવતઃ ૧૬૪૦માં આચાર્યદેવશ્રી હીરવિજયસૂરિજી મહારાજ સાહેબના શુભહસ્તે થઈ હતી. દેરાસર પાસે ધર્મશાળા છે. સમુદ્રવિજય, વસુદેવ વગેરે દસ ભાઈઓ હતા તથા કુંતી, માદ્રી બે બેનો હતી. સૌરીપુરમાં સમુદ્રવિજય અને મથુરામાં કંસ રાજ્ય કરતાં હતા. સમુદ્રવિજયના પુત્ર નેમિનાથ અને વસુદેવને કૃષ્ણ-બલરામ બે પુત્રો હતા. શ્રી કૃષ્ણે તેમના મામા કંસને મારી મથુરાનું રાજ્ય લઈ લીધું. પરંતુ મગધના પરાક્રમી રાજા જરાસંઘના ત્રાસથી શ્રીકૃષ્ણ અને સમુદ્રવિજય વગેરે યાદવો પશ્ચિમમાં આવેલા સૌરાષ્ટ્રની દ્વારિકા નગરીમાં આવીને વસ્યા. સૌરીપુરના રાજા સમુદ્રવિજયની પટ્ટરાણી શિવાદેવી હતા. શ્રી સમુદ્રવિજયની પટ્ટરાણી શિવાદેવીએ આસો વદ ૧૨ ની રાત્રીએ અંતિમ પ્રહ૨માં તીર્થંક૨ જન્મસૂચક મહાસ્વપ્ન જોયું, એજ વખતે શંખનો જીવ આઠમો ભવ પૂરો કરીને શિવાદેવીની કુખમાં પ્રવેશ્યો. આ શુભ અવસર ૫૨ ઇન્દ્રાદિક દેવો દ્વારા ચ્યવન કલ્યાણક દિવસ ધામધુમથી ઉજવાયો. ક્રમ મુજબ ગર્ભકાળ નો સમય પૂરો થતાં શ્રાવણ સુદ-પાંચમના શુભદિને ચિત્રા નક્ષત્રમાં શિવાદેવીએ શ્યામવર્ણ અને શંખ લક્ષણવાળા પુત્રરત્નને જન્મ આપ્યો. છપ્પન દિકુમારીઓ અને ઇન્દ્ર-ઇન્દ્રાણીઓ દ્વારા પ્રભેનો જન્મ કલ્યાણક ઉજવવામાં આવ્યો. રાજા સમુદ્રવિજયજીએ પણ પુત્રજન્મની ખુશાલીમાં રાજ્યદરબારમાં જન્મોત્સવનું આયોજન કર્યું. શિવાદેવીએ ગર્ભકાળમાં અરિષ્ટમય ચક્રધારા જોઈ હતી. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ શ્રી મથુરા તીર્થ એટલે પુત્રનું નામ “અરિષ્ટનેમિ' રાખ્યું. જૂના સમયમાં આ એક વિરાટનગરી હતી. ભગવાન મહાવીર પણ અત્રે પધાર્યા હતા. અત્રે અનેક મુનિ ભગવંતો કેવળજ્ઞાન તથા નિર્વાણ પામ્યા છે. સંવત ૧૬૬૨માં અત્રે ૭ દેરાસરો હતા. જંગલનો રસ્તો હોવાથી દિવસના સમયે આગ્રાથી જઈ પાછા આવવું. દિલ્હીથી ૧૪૫ કિ.મી. અને આગ્રાથી પ૪ કિ.મી. દૂર છે. યમુના નદીના કિનારે વસેલું વૈષ્ણવોનું યાત્રાધામ છે. શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મ અહી કેદખાનામાં થયો હતો. રાજા શ્રી રામના ભાઈ શત્રુને મથુરાની સ્થાપના કરી હતી. સાતમા તીર્થકર શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના શાસનકાળથી મથુરા તીર્થરૂપ બન્યું હતું. મહાપ્રભાવિક શ્રી બપ્પભટ્ટસૂરિજીએ આ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મ.સા. મથુરામાં પધાર્યા ત્યારે પ૨૭ સ્તુપો અને અનેક જિનમંદિરોનાં દર્શન-વંદન કર્યા હતા. ઔરંગઝેબના સમયમાં મંદિરોનો નાશ થયો તથા મૂર્તિઓ ખંડિત થઈ. ઓગણીસમી સદીમાં ખોદકામ કરતાં જૈનમંદિરોના અવશેષો તથા ૬૦૦ થી ૭૦૦ જૈનમૂર્તિઓ નીકળી હતી. જે લખનૌમાં કેસરબાગ મ્યુઝિયમમાં રાખી છે. ભગવાન મહાવીરના બીજા પટ્ટઘર અંતિમ કેવલી શ્રી જંબૂસ્વામીજી તપશ્ચર્યા કરતાં અહીંના જમ્બુવનમાં મોક્ષે સિધાવ્યા હતા. શ્રી પાર્શ્વનાથ ભગવાન તથા શ્રી મહાવીરસ્વામી ભગવાને અહીં પધારીને ભૂમિ પાવન કરી હતી. યાદવવંશી શ્રી ઉગ્રસેનની આ રાજધાની હતી. સતી રાજુલમતીની આ જન્મભૂમિ છે. મથુરા સ્ટેશનથી ૪ કિ.મી. દૂર મંદિર આવેલું છે. અહીં મંદિરમાં અંતિમ કેવલી શ્રી જંબુસ્વામીજીની ૩૦ સે.મી.ની ચરણપાદુકાઓ છે. ઉતરવા માટે વિશાલ સુંદર ધર્મશાળા છે. મથુરા પાસે જ વૃન્દાવન ગોકુલ છે. મથુરામાં મ્યુઝીયમ જોવાલાયક છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો મેરઠ દીલ્હીથી હસ્તિનાપુર જતાં વચમાં મેરઠ આવે છે. શ્રી સુમતિનાથ ભગવાનનું ભવ્ય જિનાલય છે, દિગંબરના ૪ મંદિરો છે, તથા બજારમાં મહેશ્વરનું મંદિર, સૂરજકુંડ તથા મહેલ જોવાલાયક છે. શ્રી હસ્તિનાપુર તીર્થ બાર કહ્યાવકોની ભૂમિ ૨૬૯ શ્રીહસ્તીનાપુતીર્થ પ્રથમ તીર્થંકર ફ્લોઋષભદવ ભગવાન પાણી સ્થ ૧૬) શ્રી શાંતીનાથ ભગવાન, (૧૭) શ્રી કુંથુનાથ ભગવા, (૧૮) âી અનાથ ભગવા ચાર-ચાર-ચાર કલ્યાણકા ની ભૂમિ, મેરઠથી ૩૩ કિલોમીટર દૂર શ્રીહસ્તિનાપુર તીર્થ આવેલું છે. દસમા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાન, સત્તરમા તીર્થંકર શ્રી કુંથુનાથ ભગવાન અને અઢારમા તીર્થંકર શ્રી અરનાથ ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળ જ્ઞાન એમ કુલ બાર કલ્યાણકોની આ પવિત્ર ભૂમિ છે. પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનના સમયથી આ પ્રાચીન નગરી છે. મહાભારત કાળમાં કૌરવો તથા પાંડવોની રાજધાનીનું આ શહેર હતું. શ્રી પરશુરામજીનો જન્મ પણ અહીં થયો હતો. શ્રી ઋષભદેવ ભગવાનના સૌથી મોટા પુત્ર ભરત C Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ શ્રી હસ્તિનાપુર તીર્થ ચક્રવર્તીના નામ ઉપરથી ભારત'નામ પડ્યું. જ્યારે શ્રી ઋષભદેવ ભગવાનના ૨૧મા પુત્ર શ્રી હસ્તિકુમારના નામ ઉપરથી આ નગરીનું નામ હસ્તિનાપુર પડયું. "જન્મ જરા મરણ કરી એ આ સંસાર અસાર તો કર્યા કર્મ સહુ અનુભવે એ કોઈ ન રાખણહાર તો." કર્યા કર્મ સૌને ભોગવવા જ પડે છે, માટે નવા ખરાબ કર્મો વાણી, વર્તન અને વિચારથી ના બંધાય તેનો ખ્યાલ રાખવો જોઈએ. પ્રથમ તીર્થંકર પરમાત્મા શ્રી ઋષભદેવ ભગવાને પૂર્વભવમાં એક એવું મોટું કર્મ બાંધ્યું હતું જે તીર્થંકરના ભવમાં ઉદયમાં આવ્યું. કર્મ કોઈને છોડતું નથી. ભોગવ્યે જ છૂટકો. તીર્થંકર પરમાત્માના આત્માને પણ ભોગવવું જ પડે છે. પાપોનો ત્યાગ તે પણ મોટો ધર્મ છે. શ્રી અષભદેવ ભગવાન પૂર્વભવમાં પાંચસો ખડૂતોના ઉપરી હતા, ત્યારે ખેતરના ખળામાં ફરતા બળદો ધાન્ય ખાઈ જતા હતા તે જોઈ તેઓએ બળદોને મોઢે શીકળી બાંધવા કહ્યું. ખેડૂતોને શીકળી બાંધવી ફાવી નહી જેથી તેઓએ બાંધી આપી. તે વખતે બળદોએ ૩૬૫ નિસાસા નાંખ્યા. ભગવંતે આ રીતે લાભાંતરાય કર્મ બાંધ્યું. ભગવંતે ફાગણ વદ-આઠમે દીક્ષા લીધા પછી ગોચરી વહોરવા માટે એક વર્ષ, એક માસને દસ દિવસ વિચર્યા છતાં આહાર મળ્યો નહીં. ભોગાવલી કર્મ ભોગવવું પડ્યું. ભગવંત વિચરતા વિચરતા વૈશાખ સુદ-ત્રીજના દિવસે હસ્તિનાપુર પધાર્યા ત્યારે ભગવંતના પૌત્ર શ્રી શ્રેયાંસકુમારે ૧૦૮ ઘડા શેરડીના રસના (ઈશુરસના) ભકિત ભાવથી વહોરાવ્યા. ભગવંતે ૪૦૧ માં દિવસે પારણું કર્યું. પ્રભુના દર્શનથી શ્રેયાંસકુમારને જાતિ-સ્મરણ જ્ઞાન થયું. પ્રભુએ આ દિવસે પારણુ કર્યું. આ પ્રસંગ ઉપરથી વર્ષીતપની શરુઆત થઈ અને તપસ્વીઓ વર્ષીતપના પારણાં કરવા વૈશાખ સુદ-૩ અક્ષયતૃતીયાના દિવસે હસ્તિનાપુર યા પાલીતાણા જાય છે. ઉપરિયાળા તીર્થ તથા અમદાવાદમાં પણ વર્ષીતપનાં પારણાં થાય છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૭૧ વર્ષીતપ-ફાગણ વદ-૮ને દિવસે ઉપવાસ શરૂ કરી, એકાંતરે પારણે બેસણું કરી, ૧૩ મહિના અને ૧૧ દિવસે એટલે કે અખાત્રીજ(અક્ષય તૃતીયા-વૈશાખ સુદ-૩)ને દિવસે પારણું કરવામાં આવે છે. અત્રે શ્રી શાંતિનાથ ભગવાનનું ભવ્ય દેરાસર છે. તેમાં ૯૦ સે.મી.ની મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની દર્શનીય મૂર્તિ છે. એક બાજુ શ્રી અરનાથ ભગવાન તથા બીજી બાજુ શ્રી કુંથુનાથ ભગવાન છે. ત્યાંથી એક માઈલ દૂર શ્રી આદીશ્વર ભગવાનનું નાની ટેકરી ઉપર પારણાં સ્થળ છે ત્યાં શ્રી આદીશ્વર ભગવાનના પ્રાચીન પગલાં છે. શ્રી શ્રેયાંસકુમાર ભગવાનને ઇક્ષુરસથી પારણાં કરાવે છે તેની ભવ્ય મૂર્તિ તથા ચરણપાદુકા પણ છે. શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી કુંથુનાથ ભગવાન તથા શ્રી અરનાથ ભગવાનની ચરણપાદુકાઓ છે. શ્રી ભરત ચક્રવર્તીથી માંડી કુલ બાર ચક્રવર્તી થયાં જેમાં (૧) શ્રી સનતકુમાર (૨) શ્રી શાંતિનાથ (૩) શ્રી કુંથુનાથ (૪) શ્રી અરનાથ (૫) શ્રી સુભૂમ (૬) શ્રી મહાપદ્મ; આ છ ચક્રવર્તીઓએ આ પાવનભૂમિમાં જન્મ લીધો હતો, અને રાજ્ય કર્યું હતું. શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાન, શ્રી પાર્શ્વનાથ ભગવાન તથા શ્રી મહાવીરસ્વામી ભગવાન આ ભૂમિમાં વિચર્યા હતા. શ્રી મલ્લિનાથ ભગવાનના સમવસરણની રચના અહીં થઈ હતી અને પ્રભુએ અહીં છ રાજાઓને પ્રતિબોધ આપી જૈન ધર્મના અનુયાયી બનાવ્યા હતા. અહીં ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. अनपुर દિલ્હીથી મુગલસરાઈ જતી મેઈન રેલ્વે લાઇન ઉપર ગંગા નદીના કિનારે આ શહેર આવેલું છે. કમલા ટાવરની પાછળ આવેલા મહેશ્વરી મહોલ્લામાં ઝળહળાં કરતું કાચનું સુશોભિત જૈનમંદિર છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૭ર શ્રી લખનૌ તીર્થ મંદિરમાં રંગ-બેરંગી મીનાકારી કામ સુંદર રીતે કરેલું છે, મંદિરમાં મૂળનાયક શ્રી ધર્મનાથ ભગવાન છે, બીજી એક આરસની મૂર્તિ તથા ૧૧ પંચધાતુની પ્રતિમાજીઓ છે. આ મંદિર શેઠ રૂગનાથ પ્રસાદજી ભંડારીએ સંવતઃ ૧૯૩૦માં બંધાવ્યું હતું. મંદિરમાં પ્રવેશતાં જમણી બાજુએ નાનો સરખો બગીચો, હોજ, નાનાં પુતળા અને નાનકડું સંગ્રહસ્થાન છે. મંદિરની સામે ધર્મશાળા છે. બીરહાના રોડ ઉપર ઉપાશ્રય-દેરાસર નવા બનાવેલ છે. ગરમ કાપડ તથા ખાંડનો મુખ્ય વેપાર છે. અહી ગુજરાતી સમાજ તરફથી ઉતરવા માટે ગેસ્ટ હાઉસ છે. પુરાની દાલમંડી, કેનાલ રોડ, કાનપુર (સ્ટેશનથી ૨ કિ.મી. દૂર છે.) અત્રે જોવાલાયક સ્થળમાં જે. કે. મંદિર ખુબ સુંદર છે. રાધા-કૃષ્ણની મૂર્તિ છે. ગંગાજીમાં નૌકામાં લોકો ફરવા જાય છે. અહીંના જામફળ વખણાય છે. દિલ્હીથી ફ૪૭ કિ.મી. દૂર છે, આગ્રાથી ૩૬૯ કિ.મી. દૂર છે. ઉત્તરપ્રદેશની રાજધાનીનું નગર લખનૌ ગોમતી નદીના કિનારે વસેલું છે. સિરાજ-ઉદ્-દૌલા ફૌઝાબાદની રાજગાદી પર હતા ત્યારે તેઓએ લખમણ કિલ્લાના નામથી ઓળખાતા નાના ગામડા પાસે લખનૌ શહેર વસાવ્યું અને પોતાની રાજધાનીનું શહેર બનાવ્યું. અત્રે ૨૦ જૈન મંદિરો આવેલાં છે. ઠાકોરગંજ : (૧) દાદાવાડીમાં શ્રી આદીશ્વર ભગવાનું શિખરબંધી દેરાસર. (ર) શ્રી શાંતિનથ ભગવાનનું દેરાસર. (૩) શ્રી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી દેરાસર. (૪) શ્રી સીમંધરસ્વામી ભગવાનનું દેરાસર. (૫) શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનનું શિખરબંધી દેરાસર ચુડીવાલીગલી ખનખનજી રોડ : (૧) શ્રી અરનાથ ભગવાનનું ઘર દેરાસર. Page #306 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૭૩ (૨) શ્રી આદીશ્વર ભગવાનનું ઘર દેરાસર. (૩) શ્રી પદ્મપ્રભસ્વામી ભગવાનનું શિખરબંધી દેરાસર. (૪) શ્રી આદીશ્વર ભગવાનનું દેરાસર. બોરનતોલામાં : (૧) શ્રી શાંતિનાથ ભગવાનનું શિખરબંધી દેરાસર. (૨) શ્રી મહાવીર સ્વામી ભગવાનનું શિખરબંધી દેરાસર. (૩) શ્રી આદીશ્વર ભગવાનનું દેરાસર. (૪) શિખરબંધી દેરાસર. શાહદત્તગંજમાં : (૧) શ્રી સંભવનાથ ભગવાનનું શિખરબંધી દેરાસર. સોની તોલામાં : (૧) શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી દેરાસર, (૨) શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું ઘર-દેરાસર. કુલવાળી ગલીમાં : (૧) શ્રી સંભવનાથ ભગવાનનું શિખરબંધી દેરાસર. સતધરા બહોરન તોલામાં : (૧) શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનનું ઘર દેરાસર.' (૨) શ્રી મહાવીર સ્વામી ભગવાનનું શિખરબંધી દેરાસર. (૩) શ્રી શ્રેયાંસનાથ ભગવાનનું ઘર દેરાસર. જોવાલાયક સ્થળો : (૧) લખનૌથી પાંચ કિલોમીટર દૂર મ્યુઝિયમ છે. (૨) કેસરબાગમાં અજાયબઘર છે. જેમાં પ્રાચીન ૬૦૦થી ૭૦૦ જૈન મૂર્તિઓ તથા પ્રાચીન વસ્તુઓનો સંગ્રહ છે. (૩) બડા ઈમામવાડા (૪) પિકચર ગેલેરી (૫) શહીદ મીનાર (૬) છત્તર મંઝિલ (5) સિકંદર બાગ Page #307 -------------------------------------------------------------------------- ________________ ર૭૪ શ્રી ઋષભદેવ ભગવાન તેજાબાદ ફૈઝાબાદ બજારમાં આપણું દેરાસર છે. બળ તથા થી તાપભદેવ ભગવાન ફર; * * *** . શ્રી ઋષભદેવ ભગવાનનો જન્મ વિનીતા નગરીમાં (અયોધ્યામાં) થયો હતો. વિનીતા નગરીની સ્થાપના શક્ર મહારાજે કરાવી હતી. પિતાનું નામ નાભિરાજા અને માતાનું નામ મરૂદેવા હતું. બધા તીર્થકરોની માતાએ પ્રથમ સ્વપ્નમાં સિંહ જોયો હતો, જ્યારે મરૂદેવા માતાએ સ્વપ્નમાં પ્રથમ વૃષભ જોયો હતો. તેથી બાળકનું નામ શ્રી ઋષભદેવ રાખ્યું. તથા ધર્મને પ્રથમ પ્રવર્તાવનાર હોવાથી તેઓશ્રીનું બીજું નામ શ્રી આદીનાથ રાખ્યું. તેમનું પાંચસો ધનુષ્ય પ્રમાણ શરીર, ચોરાસી લાખ પૂર્વનું આયુષ્ય, સુવર્ણ વર્ણ અને વૃષભ લાંછન હતું. તેઓશ્રીને સો પુત્રો અને બે પુત્રીઓ હતી. મોટા પુત્રનું નામ ભરત ચક્રવર્તી હતું. તેઓ અરિસાભવનમાં કેવળજ્ઞાન પામ્યા હતા. બાકીના ૯૯ પુત્રો દીક્ષા લઈ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે ગયા હતા. Page #308 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૭૫ માત્ર વાણીની મને પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનનાં સમયની આ નગરી છે. ૧૯ કલ્યાણકોની આ પવિત્ર તીર્થભૂમિ છે. ' (૧) પ્રથમ તીર્થકર : શ્રી ઋષભદેવ ભગવાનનાં ૩ કલ્યાણકો ચ્યવન, જન્મ, દીક્ષા (૨) બીજા તીર્થકર : શ્રી અજીતાથ ભગવાનનાં ૪ કલ્યાણકો ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન (૩) ચોથા તીર્થકર : શ્રી અભિનંદન સ્વામી ભગવાનનાં ૪ કલ્યાણકો ચ્યવન,જન્મ દીક્ષા, કેવળજ્ઞાન (૪) પાંચમાં તીર્થકર : શ્રી સુમતિનાથ ભગવાનનાં ૪ કલ્યાણકો ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન (૫) ચૌદમા તીર્થકર : શ્રી અનંતનાથ ભગવાનનાં • ૪ કલ્યાણકો અવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન ભરત મહારાજાની આ પાટનગરી હતી. રાજા રામચંદ્રજી તથા સત્યવાદી રાજા હરિશચંદ્ર અહી થઈ ગયા છે. પાણીના પુરથી ડુબતી અયોધ્યાને સતી સીતાએ પોતાના સતીત્વના પ્રભાવથી બચાવી હતી. શ્રી ગૌતમ બુદ્ધ તથા ભગવાન શ્રી મહાવીર અહીં પધાર્યા હતા. ભગવાન મહાવીરે કોટિવર્ષના રાજા ચિલાતને અહી દીક્ષા આપી હતી. ભગવાન મહાવીરના નવમા ગણધર Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ શ્રી અલ્હાબાદ તીર્થ અચળલાતાની આ જન્મભૂમિ છે. મહાચમત્કારિક શાસન પ્રભાવક સિદ્ધપુરૂષ શ્રી પાદલિપ્તસૂરિશ્વરજી મહારાજ કે જેઓ આકાશગામી વિદ્યાના આધારે નિત્ય શ્રી શંત્રુજ્ય મહાતીર્થ તથા શ્રી સમેતશિખરજી મહાતીર્થની તીર્થનંદના કરીને જ આહાર વાપરતાં હતાં અને જેમના સેવક ભકત નાગાર્જુન યોગીએ જેમના નામ સ્મરણ માટે શત્રુંજ્યની તળેટીમાં "પાદલિપ્તપુર” નામનું નગર વસાવ્યું. જે હાલ પાલીતાણા નામે પ્રસિદ્ધ છે એવા શ્રી પાદલિપ્તસૂરિશ્વરજીનો જન્મ અયોધ્યામાં થયો હતો. ફૈઝાબાદ સ્ટેશનથી ૧૦ કિલોમીટર દૂર અયોધ્યા છે. અયોધ્યા સરયૂ નદીના કિનારે આવેલ છે. કટારા મહોલ્લામાં ગઢની અંદર શ્રી અજીતનાથ ભગવાનનું દેરાસર છે, જેમાં મૂળનાયક શ્રી અજીતનાથ ભગવાનની તામ્રવર્ણી પદ્માસનસ્થ ૩૦ સે.મી. ની મૂર્તિ છે. પાંચે પ્રભુના કલ્યાણકોની દેરીઓ છે. શ્રી અજીતનાથ ભગવાનનું સુંદર સમવસરણ છે. રાયગંજ મહોલ્લામાં શ્રી દિગંબર મંદિર છે, જેમાં શ્રીષભદેવ ભગવાનની ૮૮૫ સે.મી.ની કાર્યોત્સર્ગ, શ્વેતવર્ણ મૂર્તિ છે. આ નગરીમાં પ્રાચીન નામો ઈક્વાકુભૂમિ, કોશલ, કૌશલા, વિનીતા, અયોધ્યા, અવધ્યા, રામપુરી અને સાકેતપુરી આદિ નામો હતા. હિન્દુસ્થળોમાં રામજન્મભૂમિ, હનુમાનગઢી, કનકભવન, રત્નસિંહાસન, નાગેશ્વર શિવમંદિર, દર્શનેશ્વર શિવમંદિર છે. શહેરમાં ૬૩ વૈષ્ણવ મંદિરો તથા ૩૩ શિવમંદિરો છે. કોમી એપિતાલ તીર્થ નથી અપભદેવ ભગવાનના આગ્રાથી ૪૩૩ કિ.મી. દૂર છે. આજે અલ્હાબાદ નામથી ઓળખાતું શહેર મધ્યકાળમાં પ્રયાગ નામથી પ્રસિદ્ધ હતું. રામાયણ, મહાભારતમાં પ્રયાગનું સુંદર વર્ણન કરેલું છે. અહી ગંગા, યમુના અને સરસ્વતી નદીઓનો સંગમ હોવાથી એને ત્રિવેણી સંગમ કહે છે. કવિ કાલિદાસે રઘુવંશ'માં ત્રિવેણી સંગમનું ચિત્રાત્મક હૃદયંગમ વર્ણન કર્યું છે. Page #310 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો આજે પ્રયાગ હિંદુ તીર્થધામ તરીકે જાણીતું છે. બાર વર્ષે અહીં એકવાર કુંભમેળો ભરાય છે. હિંદુઓ માટે અહીં સ્નાનનો મહિમા છે. ત્રિવેણી સંગમમાં અસ્થિ પધરાવવા હિંદુઓ અલ્હાબાદ આવે છે. આ તીર્થનો ઇતિહાસ યુગાદિદેવ શ્રી આદિનાથ ભગવાનથી પ્રારંભ થાય છે. એ કોશલ જનપદની અયોધ્યા નગરીનું એક ઉપનગર હતું. જૂના સમયમાં આ સ્થળ પુરિમતાલ અને પ્રયાગ નામથી મશહુર હતું પ્રાચીન ગ્રંથોમાં આ નગરીનો ઉલ્લેખ પુરિમતાલ પાડા તરીકે પણ છે. - પ્રથમ તીર્થકર શ્રી આદીશ્વર ભગવાને અહી શકટમુખ નામના ઉદ્યાનમાં વટવૃક્ષ નીચે શુકલ ધ્યાન ધરતાં ધરતાં માહ વદ-અગિયારસના શુભ દિને ઉતારાષાઢા નક્ષત્રમાં પ્રાતઃ કેવળજ્ઞાન મેળવ્યું હતું, પ્રભુએ જે વટવૃક્ષ નીચે કેવળજ્ઞાન મેળવ્યું હતું, એને અક્ષય વટવૃક્ષ કહેવા લાગ્યા, અને એ સમયથી નગરીનું નામ પ્રયાગ પડયું. ઇન્દ્રાદિ દેવોએ કેવળજ્ઞાન કલ્યાણક ખૂબ જ ઉલ્લાસથી ઉજવી રત્નત્રયી સુંદર સમવસરણની રચના કરી. અદ્વિતીય રત્નોથી જડિત સુવર્ણ આભુષણોથી સુસજ્જિત ગજ પર આરૂઢ પ્રભુના માતૃશ્રી મરૂદેવી માતાએ તીર્થકરોના અતિશય યુકત સમવસરણ વૈભવ જોયો. આનંદના પ્રબળ પ્રભાવથી માતાની આંખોમાં છવાયેલાં જાળાં સાફ થઈ ગયા. તરત જ સમકાલમાં અપૂર્વકિરણના ક્રમથી તેઓ શપક શ્રેણીમાં આરૂઢ થયાં, ધાતિયા કર્મોનો નાશ થવાથી તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેઓ અંતકુત કેવળી બન્યાં. એ જ વખતે તેમનું આયુષ્ય આદિ અધાતિ કર્મનો પણ નાશ થયો. તેમનો આત્મા હાથી ઉપર જ દેહ ત્યાગી મો. સિધાવ્યો. એ વખતે પ્રભુના પૌત્ર શ્રી ઋષભસેન અહીંના રાજા હતા અને ઉકત અવસર વખતે અનેક રાજાઓની સાથે દર્શન અર્થે આવ્યા અને પ્રભાવિત થઈને દીક્ષા અંગીકાર કરી અને પ્રભુના પ્રથમ ગણધર બન્યા. ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવાન અહી શકટમુખ ઉદ્યાનમાં ધ્યાનવસ્થામાં રહ્યાં હતા. બાદશાહ અકબરના સમયમાં આ નગરીનું નામ અલ્હાબાદ પડવું. - શ્રી આદીશ્વર ભગવાને પ્રથમ દેશના, ચતુર્વિધ સંઘની સ્થાપના, Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ શ્રી શ્રાવસ્તી તીર્થ ગણધર પદ પ્રદાન, દ્વાદશાંગી રચના, જૈન ધર્મસિદ્ધાંતનિયમ-સંયમ-વ્રત-મહાવ્રત આદિનું મંગલાચરણ આ જ પવિત્ર ભૂમિમાં કર્યું હતું. આ પ્રકારે તીર્થની સ્થાપના થવાથી પ્રભુ પાસે રહેવાવાળા 'ગોમુખ' નામના યક્ષ અધિષ્ઠાયક દેવ બન્યાં અને પ્રતિચક્રા નામનાં દેવી શાસનદેવી બન્યાં, જેમને શ્રી ચક્રેશ્વરીદેવી કહે છે. મહાભારત કાળમાં મય નામના શિલ્પીએ પાંડવોને મારવા માટે લાક્ષાગ્રહનું નિર્માણ અહીં જ કર્યું હતું. અલ્હાબાદ રેલ્વે સ્ટેશનથી મંદિર ૩.૫ કિલોમીટર દૂર છે. ત્રિવેણી સંગમ પાસેના કિલ્લામાં વટવૃક્ષ છે જ્યાં શ્રી ઋષભદેવ ભગવાનને કેવળ જ્ઞાન થયું હતું. શ્રી ઋષભદેવ ભગવાનનું સુંદર મંદિર છે, જેમાં શ્રી ઋષભદેવ ભગવાનની ૬૦ સે.મી.ની શ્વેતવર્ણ પદ્માસનસ્થ મૂર્તિ છે. અહીંના કિલ્લામાં એક સ્તંભ છે. જે સંપ્રતિ મહારાજે નિર્માણ કરેલ છે. જેના ઉપર શિલાલેખ છે. ધર્મશાળાની સગવડ છે. અલ્હાબાદમાં ઉતરવા માટે ગુજરાતી સમાજ છે. ૩૫૬ મુઠ્ઠીગંજ કટધર રોડ, અલ્હાબાદ-૨૧૧ ૦૦૩. જોવાલાયક સ્થળોમાં (૧) આનંદભવન શ્રી મોતીલાલ નહેરૂનો બંગલો, (૨) ખુશરૂ બાગ (૩) મ્યૂઝિયમ (૪) પ્રયાગતીર્થ (૫) અકબરનો કિલ્લો (૬) ભારદ્વાજ મંદિર (૭) અલ્હાબાદ હાઇકોર્ટ. શ્રી મોતીલાલ નહેરૂ, શ્રી જવાહ૨લાલ નહેરૂ તથા શ્રીમતી ઇન્દિરા ગાંધીના રાજકીય જીવનની શરૂઆત અલ્હાબાદથી થઈ હતી. શ્રી શ્રાવસ્તી તીર્થ શ્રી સંભવનાથ ભગવાનના ચાર કલ્યાણકોની ય અયોધ્યાથી ૧૨૦ કિ.મી, ગોંડાથી ૪૦ કિ.મી. અને લખનૌથી ૨૦૦ કિ.મી. દૂર આ નગરી આવેલી છે. શ્રી ઋષભદેવ ભગવાનના સમયની આ નગરી છે, ઉત્તર કૌશલ જનપદની રાજધાનીનું આ નગર હતું. ત્રીજા તીર્થંકર શ્રી સંભવનાથ ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન ચારે કલ્યાણકો આ પાવનભૂમિમાં થયા હતા. ભગવાન શ્રી મહાવીર સ્વામીના સમયમાં Page #312 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૭૯ અહીંના રાજા પ્રસેનજીત હતા. તેમની બહેન સાથે મગધ સમ્રાટ શ્રેણિકે લગ્ન કર્યા હતા. એ સમયે આ નગર ઘણું વૈભવશાળી હતું. આ નગરને તે સમયે કુણાલનગરી અને ચંદ્રિકાપુરી કહેતા હતા. રાજા સંપ્રતિ તથા બીજાઓએ અહીં અનેક મંદિરો બનાવ્યા હતા. શ્રી મહાવીર સ્વામી ભગવાન આ ભૂમિમાં અનેકવાર વિચર્યા હતા અને દસમું ચતુર્માસ કર્યું હતું. શ્રી પાર્શ્વનાથ ભગવાનના ગણધર શ્રી કેશીમુની અને પ્રભુ મહાવીરના ગણધર શ્રી ગૌતમસ્વામીનું પ્રથમ મિલન આ નગરીમાં થયું હતું પ્રભુવીરના જમાઈ (ભાણા) શ્રી જમાલી અહીંના હતા. અને અહી પ્રભુ પાસે દીક્ષા લીધી હતી ગોશાલાએ અહીં વીરપ્રભુ ઉપર તેજોવેશ્યા છોડી હતી વિહાર કરતાં ભગવાન મહાવીર શ્રાવસ્તીમાં પધાર્યા અને ત્યાં બિરાજ્યાં એ વખતે ભગવાનનો સ્વચ્છંદી આઘશિષ્ય ગોશાલક પોતાની જાતને તીર્થકર તરીકે ઓળખાવતો હતો. ભગવાને કહ્યું કે તીર્થકરની વાત તદ્દન ગલત છે જેથી ગોશાલક ક્રોધે ભરાયો અને ભગવાનને બાળી નાંખવા તેજોવેશ્યા નામની ભયંકર જાજવલ્યમાન ઉષ્ણશકિત છોડી, ભગવાનના બે શિષ્યોને ભગવાને દૂર રહેવા કહ્યું છતાં ભકિતવશ થઈ ન ખસ્સા અને ભસ્મીભૂત થઈ ગયાં. ફરીથી ભગવાન ઉપર તે જોવેશ્યા છોડી, પણ તીર્થકરો ઉપર કોઈ શકિત કામયાબ થતી ન હોવાથી તે શકિત મહાવીરદેવના શરીરને ફરતી પ્રદક્ષિણા આપી ચકરાવો મારતી પાછા વળીને ગોશાલકના શરીરમાં પ્રવેશી ગઈ. પરિણામે ગોશાલક બળીને ખાખ થઈ ગયો. અહીં શ્રી સંભવનાથ ભગવાનનું મંદિર છે. તેમાં મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાનની પ૧ ઇંચની ભવ્ય મૂર્તિ છે. જેની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા સંવત : ૨૦૪૩ વૈશાખ સુદ-૬ તા.૪-૫-૮૭ના રોજ થઈ છે. અહીં ધર્મશાળા છે. પાલીતાણા જતાં હાઈવે રોડ ઉપર બાવળા પાસે શ્રી સાવત્થીનગર-શ્રી સાવથી તીર્થ-૮૪ જિનાલય મૂળનાયક ત્રીજા તીર્થકર શ્રી સંભવનાથ ભગવાનનું વિશાલ ભવ્ય જિનાલય બની રહ્યું છે. ધર્મશાળા, ઉપાશ્રય બન્યા છે. ભોજનશાળા ચાલુ થવાની છે. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શ્રી રત્નપુરી તીર્થ - IE : આ તીર્થની પ્રાચીનતા પંદરમાં તીર્થકર શ્રી ધર્મનાથ સ્વામી ભગવાનથી પ્રારંભ થાય છે. ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન ચાર કલ્યાણકો આ પવિત્ર ભૂમિમાં થયા હતા. આજનું રોનાહી ગામ એ સમયે રત્નપુરી નામની વિરાટ નગરી હતી. અયોધ્યાથી બાસબકી માર્ગ પર આ સ્થળ ૨૪ કિલોમીટર દૂર છે. નજીકનું રેલ્વે સ્ટેશન સોહાવલ છે. જ્યાંથી આ તીર્થ બે કિલોમીટર દૂર છે, અને શ્રી ધર્મનાથ સ્વામી ભગવાનના શ્વેતાંબર તથા દિગંબર મંદિર છે. શ્વેતાંબર મંદિરમાં શ્રી ધર્મનાથસ્વામી ભગવાનની ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાનની ભેગી શ્યામ ચાર ચરણ પાદુકાઓ છે. ઉત્તરપ્રદેશમાં ફરૂખાબાદ જીલ્લામાં કાયમગંજ રેલ્વે સ્ટેશનથી ૧૦ કિલોમીટર દૂર શ્રી કમ્પિલાજી તીર્થ આવેલું છે. દેવાધિદેવ તેરમા તીર્થંકર શ્રી વિમલનાથ ભગવાનનાં ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન ચાર કલ્યાણકો આ પવિત્ર ભૂમિમાં થયા હતા. વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનના સમયમાં અહીંના રાજા ઈસ્વાકુવંશી શ્રી પદ્મનાથ થઈ ગયા, જેમણે દીક્ષા ધારણ કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. પ્રતાપી અને ધર્મનિષ્ઠ દસમાં ચક્રવર્તી શ્રી હરિફેણ અહીં થઈ ગયા. - મહાભારત સમયમાં રાજા દ્રુપદની આ રાજધાની હતી. રાજા દ્રુપદની પુત્રી શ્રી દ્રૌપદીનો વિવાહ પાંડુપુત્રો સાથે થયો હતો. સોળ સતીઓમાં સ્થાન મેળવનાર સતી દ્રૌપદીનું આ જન્મસ્થાન હતું. તેઓએ અંત સમયમાં દિશા લઈ શ્રી શત્રુંજ્ય મહાતીર્થ પર દેવગતિ પ્રાપ્ત કરી હતી. Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ ભારતના મુખ્ય જૈન તીર્થો અહીં મંદિર છે. જેમાં મૂળનાયક શ્રી વિમલનાથ ભગવાનની ૪૫ સે.મી. પહ્માનસ્થ શ્વેતવર્ણ પ્રતિમાજી છે તથા ધર્મશાળા છે. દિગંબર મંદિર તથા ધર્મશાળા છે. શી વીરાજી તીર નાની વાત આ કરી અલ્હાબાદથી ૬૪ કિલોમીટર દૂર છે. કોસમ-ઈનામ અને કોસમ-ખીરાજ નામનાં બે ગામો તેજ પ્રાચીન કાળની કોશામ્બી નગરી છે. આ તીર્થનો પ્રાચીનતાનો ઈતિહાસ છઠ્ઠા તીર્થકર શ્રી પદ્મપ્રભ સ્વામી ભગવાનના સમયથી શરૂ થાય છે. પદ્મપ્રભ સ્વામી ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન ચાર કલ્યાણકો આ પાવન ભૂમિમાં થયા હતા. યમુના નદીના તટ પર આ તીર્થ આવેલું છે. ભગવાન મહાવીરના સમયમાં અહીના રાજા શતાનિક હતા. ભગવાન મહાવીર અહી અનેકવાર પધાર્યા હતા. પ્રભુનું સમવસરણ અહી રચાયું હતું રાજા શતાનિક ભગવાન મહાવીરના પરમ ભકત હતા. રાજા શતાનિક અતિસારના રોગથી મૃત્યુ પામ્યા હતા. રાણી મૃગાવતીએ પોતાના પુત્ર ઉદયનને રાજ્યભાર સોંપી પ્રભુ મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. સાધ્વી મૃગાવતીને કેવળજ્ઞાન પણ કૌશામ્બીમાં ઉત્પન્ન થયું હતું. શ્રી આર્યસુહસ્તિસૂરીશ્વરજી અને આર્યમહાગિરિસૂરીશ્વરજી આદિ અનેક આચાર્યગણ આ તીર્થમાં દર્શનાર્થે પધાર્યા હતા. - કૌશામ્બી અને રાજગૃહી વચ્ચે અઢાર યોજનાનું એક મોટું વન હતું ત્યાં બલભદ્ર વગેરે પાંચસો ચોર રહેતા હતા જેમને કપિલ મુનિએ પ્રતિબોધ કર્યા હતા. પ્રભુમહાવીરે એકવાર કઠણ અભિગ્રહ લીધો હતો કે તેઓ તેના હાથે જ આહાર લેશે, જે રાજકુમારી હોય, પણ દાસીપણું પામી હોય, જેનું માથું મૂંડાવેલું હોય, પગમાં બેડીઓ હોય, એક પગ દરવાજાની બહાર અને એક પગ દરવાજાની અંદર હોય, આંખોમાં અશ્રુધારા વહેતી હોય, છાજડીમાં Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ શ્રી કૌશામ્બી તીર્થ (સુપડામાં) બાકળા લઈને વહોરાવવા માટે ઊભી હોય, અક્રમનો તપ કર્યો હોય, જે પવિત્ર સ્ત્રી હોય. આ અભિગ્રહ પૂરો કરવા પ્રભુ વિચરતા હતા. ભકતજનો પ્રભુ આહાર વહોરતા ન હતા તેથી વ્યાકુળ હતા. સતી ચંદનબાળાનો ભાગ્યોદય થવાનો હતો. એને ધનાવહ શેઠની પત્ની મૂળાદેવીએ શંકા તથા ઈર્ષાથી કઠણ દંડ આપ્યો હતો અને ખાવા માટે બાકળા આપ્યા હતા ચંદનબાળા કોઈ મહાત્માને આહાર વહોરાવી જમવા માટે ઉપરોકત પ્રકારે ઊભી ઊભી રાહ જોઈ રહી હતી. ભાગ્યોદયથી તેણે પ્રભુને આવતાં જોયા. આનંદથી તે ફુલી ન સમાઈ અને પ્રભુની દૃષ્ટિ પણ એ અબળા પર પડી. પરંતુ અશ્રુધારા ન હોવાથી પ્રભુ પાછા વળ્યા. જેવા પ્રભુ પાછા વળ્યા ત્યાં ચંદનબાળાની આંખોમાં અશ્રુધારા વહેવા લાગી. પ્રભુએ પોતાનો અભિગ્રહ પૂર્ણ થયો સમજીને પાંચ માસને પચ્ચીસ દિવસે આહાર ગ્રહણ કર્યો. પ્રભુનો અભિગ્રહ પૂર્ણ થતાંજ દેવદુંદુભિઓ વાગવા લાગી અને ઇન્દ્રાદિ દેવોએ રત્નો અને પુષ્પોની વર્ષા કરી. ચંદનબાળાના શિર પર વાળ સાથે દેવમુકુટ ધારણ થયું અને શરીર અનેક આભૂષણોથી સજ્જ થયું. સતી ચંદનબાળાએ પ્રભુ પાસે પાવાપુરીમાં દીક્ષા ગ્રહણ કરી અને પ્રભુની પ્રથમ શિષ્યા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. ચંદનબાળા કેવળજ્ઞાન પામ્યા અને મોક્ષે ગયા. ચૌદમી શતાબ્દીમાં ચંદનબાળા ભગવાનને પારણું કરાવે છે તેવી મૂર્તિ કૌશામ્બીના મંદિરમાં હતી. હાલમાં નથી. આવી મૂર્તિ બનાવવી જોઈએ. અત્રે શ્રી પદ્મપ્રભસ્વામી ભગવાનનું મંદિર છે, જેમાં મૂળનાયક શ્રી પદ્મપ્રભસ્વામી ભગવાનની ૩૦ સે.મી.ની શ્વેતવર્ણ પદ્માસનસ્થ વાળી મૂર્તિ છે તથા ધર્મશાળા છે. દિગંમ્બર મંદિર તથા ધર્મશાળા પણ છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો વારાણસી-બનારસ-કાશો 3) શ્રી સુપાર્શ્વનાથ ભગવાન શ્રી ભકતો તોથ (૮) શ્રી ચંદપ્રભુ ભગવાન શ્રી ચંદ્રપુરો તાર્થ (૧૧) શ્રી શ્રેયાંસનાથ ભગવાન થ્રો સિંહપુરો તર્થ ૨૩૩ શ્રી પાર્શ્વનાથ ભગવાન શ્રી ભલુપુર તીર્થ • • ચારે પરમાત્માની વન, જન્મ, દીક્ષા,કૈવળજ્ઞાન. ચાર કલ્યાણકની પાવનભૂમિ સોળ કલ્યાણકોની ભાર દિલ્હીથી ૭૬૫ કિ.મી., આગ્રાથી ૫૬૫ કિ.મી. અને લખનૌથી ૨૮૬ કિ.મી. દૂર છે. ૨૮૩ ભારતની મહાપવિત્ર ગંગા નદીના કિનારે ઉત્તરપ્રદેશમાં વારણસી શહેર આવેલું છે. જે વારાણસી-બનારસ કાશી નામે ઓળખાય છે. વરણા અને અસી નામની બે નદીઓનો અહીં સંગમ થતો હોવાથી આ નગરીનું નામ વારાણસી પડયું. ભારતના વિશ્વવિધાલયોમાં બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય પ્રસિદ્ધ છે. આમાં વિવિધ દર્શનના પ્રધ્યાપકો છે. જૈન સાહિત્યના અભ્યાસ માટે પણ સગવડ છે. સંસ્કૃત ભાષાના વિવિધ વિદ્યાના વિશારદ પંડિતો આજે પણ બનારસમાં સુલભ છે. હિંદુઓનું તથા જૈનોનું પવિત્ર યાત્રાધામ છે. સૂરતનું જમણ અને કાશીનું મરણ એમ કહેવત છે. હિંદુઓમાં ગંગામાં મૃતદેહને પધરાવવાથી સારી ગતિ પ્રાપ્ત થાય છે. તેવી માન્યતા છે. ભગવાન મહાવીરનું આ મુખ્ય વિહારક્ષેત્ર હતું ભગવાન મહાવીર જ્યારે અહીં આવતા ત્યારે આ નગરના બહારના કોષ્ટક ચૈત્યમાં બિરાજતા Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શ્રી વારાણસી તીર્થ હતા. અહીંના રાજા શંખે ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી હતી. જોવાલાયક સ્થળો છ (૧) શ્રી કાશી વિશ્વનાથ મંદિર (જેનો ઘુમ્મટ સોનાનો છે) (૨) બનારસ હિંદુ યુનિવર્સિટી તથા સંસ્કૃત યુનિવર્સિટી (૩) ભારતમાતાનું મંદિર (૪) તુલસીમાનસ મંદિર (૫) માધવરાયનો ડાયરો (૬) નેપાળી મંદિર (૭) ગંગાનદીના ઘાટો, મણિકર્ણિકા ઘાટ-દશાશ્વમેઘ ઘાટ-ગંગાઘાટ (૮) કાશીનરેશનો મહેલ (૯) બિરલા મેન્શન (૧૦) લાલમંદિર મોગલસરાઈ જંકશન ઉતરીને પણ બનારસ જઈ શકાય છે. બનારસ રેલ્વે સ્ટેશન છે. બનારસ શહેરમાં કુલ નવ જૈનમંદિરો આવેલા છે. (૧) અંગ્રેજી કોઠીમાં – શ્રી પાર્શ્વનાથ ભગવાનનું (૨) સુતતોલામાં શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવાનનું (૩) નયાઘાટ-શ્રી પાર્શ્વનાથ ભગવાનનું (૪) નયાઘાટ - શ્રી આદીશ્વર ભગવાનનું (૫) નયાઘાટ-શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું (૬) નયાઘાટ-શ્રી આદીશ્વર ભગવાનનું (૭) રામઘાટ-શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું (૮) બાલુજીકા ફરસમાં-શ્રી આદીશ્વર ભગવાનનું (૯) ઠઠે૨ી બજારમાં-શ્રી કેસરીયાનાથજીનું દેરાસર. બનારસ સાડી, સેલાં ખરીદવા માટે મોટું બજાર છે. (૧) શ્રી ભદૈની તીર્થ : બનારસથી દોઢ કિલમીટરના અંતરે, ગંગા નદીના વચ્છરાજઘાટના તટ પર આવેલું છે. જેને 'જૈનઘાટ' પણ કહે છે. ભજ્જૈની મહોલ્લો છે. સાતમાં તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન ચાર કલ્યાણકોની આ પાવનભૂમિ છે. વચ્છરાજઘાટની ઉપર નદીની સપાટીથી ૨૫૦ ફુટની ઊંચાઈ એ વિશાળ ચોકની વચ્ચે શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી ભવ્ય મંદિર છે, જેમાં મૂળનાયક શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની ૬૮ સે.મી.ની મૂર્તિ છે. તેમાં બીજી પાષાણની-૭ અને ધાતુની-૧ મૂર્તિ છે. (૨) શ્રી ચન્દ્રપુરી તીર્થ : બનારસથી ૨૩ કિલોમીટર દૂર ગંગા નદીના કિનારે ઊંચાઈ પર આવેલું છે. આઠમા તીર્થંકર શ્રી ચન્દ્રપ્રભસ્વામી ભગવાનના ચ્યવન, જન્મ, Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ ભારતના મુખ્ય જૈન તીર્થો દીક્ષા, કેવળજ્ઞાન ચાર કલ્યાણકોની આ પવિત્રભૂમિ છે. અત્રે શિખરબંધી દેરાસર છે. જેમાં મૂળનાયક શ્રી ચન્દ્રપ્રભ સ્વામી ભગવાનની ૪૫ સે.મી.ની મૂર્તિ છે. મંદિરમાં પાષાણની-૫ અને ધાતુની-૧ મૂર્તિ છે. (૩) શ્રી સિંહપુરી તીર્થ (સારનાથ): બનારસથી ૧૨ કિલોમીટર દૂર આવેલું છે. અગિયારમાં તીર્થકર શ્રી શ્રેયાંસનાથ ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન ચાર કલ્યાણકોની પવિત્રભૂમિ છે. અત્રે શિખરબંધી દેરાસર છે. જેમાં મૂળનાયક શ્રી શ્રેયાંસનાથ ભગવાનની ૩૦ સે.મી.ની મૂર્તિ છે. મંદિરમાં પાષાણની ૪ અને ધાતુની-૨ મર્તિઓ છે. સામે સમવસરણની આકૃતિવાળું મંદિર છે તથા ચાર કલ્યાણ કોની ગોળાકાર દેરીઓ છે, જેમાં ચરણપાદુકાઓ છે, તથા ભગવાનની માતા ૧૪ સ્વપ્નો નિહાળતી હોય, મેરુપર્વત ઉપર ભગવાનને અભિષેક થતો હોય, ભગવાન અશોકવૃક્ષ નીચે દીક્ષા લઈ રહ્યા હોય એવી રચના આરસના પથ્થરમાં કરેલી છે. અત્રે નેવું ફુટ ઊંચો અને ત્રણસો ફુટના ઘેરાવાવાળો એક વિશાલ કલાત્મક પ્રાચીન સૂપ છે, જે મહારાજા અશોકે નિર્માણ કરેલ છે. તથા ત્રણ સિંહવાળા ધર્મચક્રને ભારત સરકારે રાષ્ટ્રધ્વજમાં તથા ચલણી નોટમાં અંકિત કરીને શ્રમણ સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે, તે તથા પ્રાચીન મૂર્તિઓ સારનાથ મ્યુઝિયમમાં છે. (૪) શ્રી ભેલપુર તીર્થ : બનારસ સ્ટેશનથી ૩ કિલોમીટર દૂર બનારસ શહેરના ભેલપુર મહોલ્લામાં આવેલ છે. ત્રેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાનના અવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન ચાર કલ્યાણકોની પાવનભૂમિ છે. અત્રે દેરાસર છે. તેમાં પાછળના ભાગમાં જૂના મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની ૬૦ સે.મી.ની ખૂબ પ્રાચીન ભવ્ય મૂર્તિ છે. પાષાણની-૭ અને ધાતુની-૫મૂર્તિઓ છે. મંદિરની પાસે તથા સામે ધર્મશાળા છે. મંદિરની બાજુમાં તથા આગળ દિગંબર મંદિરો છે. ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચાર કલ્યાણકો-ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાનથી આ ભૂમિ પાવન બની છે. જે ભૂમિને પ્રભુના Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શ્રી પટણા તીર્થ જન્મથી માંડી કેવળજ્ઞાન સુધી હોવાનું સૌભાગ્ય મળ્યું હોય એ સ્થાનનું વર્ણન કયા શબ્દોમાં થઈ શકે ? પાર્શ્વનાથ ભગવાને અહીં જ બળતી આગમાંથી તરફડતા નાગ અને નાગણીને બચાવી, મરણાસન્ત અવસ્થામાં નવકાર મહામંત્રનો પાઠ સંભળાવ્યો હતો; જેથી તેઓ આગળના ભવમાં ધરણેન્દ્ર અને પદ્માવતી બન્યાં, જે પ્રભુના શાસનમાં શાસનદેવ અને શાસનદેવી બન્યાં. જેમને અધિષ્ઠાયક દેવ અને અધિષ્ઠાયિકા દેવી પણ કહે છે. તેઓ આજે પણ જૈન શાસનની પ્રભાવનાના કાર્યોમાં સાક્ષાત છે. તેમના સ્મરણ માત્રથી શ્રદ્ધાળું ભકતજનોની મનોકામના પૂર્ણ થાય છે. પ્રાયઃ દરેક સાધનામાં તેમનું નામ સ્મરણ ક૨વામાં આવે છે, જેનાથી બધાં કાર્યો નિર્વિઘ્ને સુખ-શાંતિપૂર્વક પૂર્ણ થાય છે, એવા પ્રકટ પ્રભાવી શાસનદેવ અને શાસનદેવી આ પાવન ભૂમિમાં થયાં છે. શ્રી ભદિલપુર તીર્થ (બિહાર) શ્રી શીતલનાથ ભગવાનનાં ચાર કયાળકોની ભૂમિ દસમા તીર્થંકર શ્રી શીતલનાથ ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન ચાર કલ્યાણકો આ પાવનભૂમિમાં થયા હતા. ગયાથી ૧૬ કોસ દૂર દંતારા નામનું ગામ છે. જે પ્રાચીન ભદ્દિલપુર છે. માર્ગ જંગલથી ભરેલો ને વિષમ છે. દંતારા પાસે કુલુદા નામે પર્વત છે ત્યાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. પાસેની એક ગુફામાં સપ્તફણાવાળા શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે. પાસે આકાશલોચન નામનું સરોવર છે તેમાં ઘણા કમળો થાય છે. આ તીર્થનો જીર્ણોદ્ધાર કરવાની ખાસ જરૂર છે. મન પટણા (પાટલીપુત્ર) બિહારનું પાટનગર પટણા ગંગાનદીના કિનારે આવેલું છે. મહારાજા શ્રેણિકના મુત્યુ બાદ તેમના પુત્ર રાજા કુણિકનું (અજાતશત્રુ) હૃદય પિતાના Page #320 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો મૃત્યુના શોકથી ભારે સંતપ્ત રહેવા લાગ્યું તેથી તે ચંપાનગર (ચંપાપુરી)ને રાજધાની બનાવી ત્યાં રહેવા લાગ્યા. એજ રીતે તેના પુત્ર રાજા ઉદયી પાટલીપુત્ર નામે નગર વસાવી રાજધાની બનાવી ત્યાં રહેવા લાગ્યા. રાજા ઉદયીએ પોતાની રાણી પાટલી ઉપરથી નગરનું નામ પાટલી આપ્યું હતું. પટણાસીટી અને પટણા જંકશન બે ભાગમાં વહેચાયેલું છે. પટણા ગંગા નદીના કિનારે પાઘડી પટે વસેલું છે. રાજા ઉદયી પછી નવ નંદોએ પાટલીપુત્ર ઉપર રાજ્ય કર્યું. નવમા નંદના મંત્રી શકટાલ નામે હતા. તેમને બે કુળવાન પુત્રો હતા. એક સ્થૂલિભદ્રા બીજા શ્રીયક અને સાત ભાગ્યવાન પુત્રીઓ હતી. પુણ્યવંતો પરિવાર પામીને માતા-પિતા સુખ અનુભવતા હતા. સ્થૂલિભદ્ર રૂપ અને ગુણમાં અદ્વિતીય હતા. વીણાવાદનમાં કુશળ હતા. પિતાએ રાજમંત્રીને યોગ્ય શિક્ષણ આપ્યું હતું. એકવાર રાજ દરબારમાં સ્થૂલિભદ્રના વીણાવાદને રૂપકોશા નામની નર્તકીનું દિલ જીતી લીધું. સ્થૂલિભદ્ર રૂપકોશાને આવાસે રહેવા લાગ્યા. બાર-બાર વર્ષ સુધી સંગીત-નૃત્યમાં બન્ને એકાકાર બની ગયા. રાજા નંદને મહામંત્રી શકટાલ ઉપર વહેમ ઉત્પન્ન થયો. મંત્રી શકટાલે રાજદરબારમાં બલિદાન આપ્યું. રાજાએ શ્રીયકને મંત્રીપદ લેવા માટે આગ્રહ કર્યો ત્યારે શ્રીયકે તેના મોટા ભાઈ સ્થૂલિભદ્રને મંત્રીપદનો ભાર સોંપવા રાજાને વિનંતી કરી. રાજાના આગ્રહથી સ્થૂલિભદ્ર રાજદરબારમાં આવ્યા. પિતાના મરણની વાત જાણી ઘણું દુઃખ થયું. રાજાએ મંત્રીપદ સ્વીકારવા આગ્રહ કર્યો. પરંતુ સ્થૂલિભદ્રનો જીવ વૈરાગ્ય તરફ વળ્યો. બીજે દિવસે સંસાર અસાર સમજીને પાટલીપુત્રમાં બિરાજમાન આચાર્ય શ્રી સંભૂતિવિજય પાસે દીક્ષા ગ્રહણ કરી જેથી શ્રીયકે મંત્રીપદ સ્વીકાર્યું. પરંપરા અનુસાર બધા જ સાધુઓએ ચાતુર્માસ કરવા માટે વિભિન્ન જગ્યાએ જવા માટે ગુરૂદેવ પાસે અનુમતિ માંગી. મુનીશ્રી યૂલિભદ્રજીએ પણ રાજ્ય નર્તકી રૂપકોશાને ત્યાં ચતુર્માસ કરવા જવાની અનુમતિ માંગી. અને તેમને અનુમતિ મળી. સ્થૂલિભદ્રજી પાટલીપુત્રમાં આવેલ ગુલઝારબાગની પાસે આવેલ કોશાના આવાસમાં ચિત્રશાળામાં ચાતુર્માસ કરવા પધાર્યા. રૂપકોશા અત્યાત ખુશ થઈ. મુનિવર ચાતુર્માસ દરમ્યાન કોશાના હાવ-ભાવ, Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ શ્રી પટણા તીર્થ નૃત્ય-સંગીતથી ડગ્યા નહિ. રાગને જીતી ગયા. કોશા શરમાઈ ગઈ, અને શ્રાવિકા બનીને બારવ્રત ધારણ કર્યા. શેઠ સુદર્શનને ચંપાપુરીમાં અભયારાણીના આંથી શૂળી પર ચઢાવવામાં આવ્યા હતા, પરન્તુ મહામંત્રનવકારના પ્રભાવથી ઘણી સિંહાસનમાં ફેરવાઈ ગઈ. શેઠ સુદર્શને દીક્ષા લીધી અને તેઓ કેવળજ્ઞાન પામી મોક્ષ ગયા. પાટલીપુત્રમાં ગુલઝાર બાગમાં તેઓ કાળધર્મ પામ્યા હતા. આચાર્ય સ્થૂલિભદ્રજી ઈ.સ. પૂર્વે ૩૧૧માં પાટલીપુત્રમાં કાળધર્મ પામ્યા હતા. ગુલઝાર બાગમાં સુદર્શન કેવળીના તથા આચાર્ય સ્થૂલિભદ્રજીનાં સ્મારક છે, જેમાં તેઓની ચરણ પાદુકાઓ છે. આ સ્થળે આમ્રવાટિકા છે. જેમાં રૂપકોશાનો આવાસ હતો. સ્થૂલિભદ્રજી તથા રૂપકોશા આ સ્થળે બાર વર્ષ સુધી સાથે રહ્યા હતા અને સ્થૂલિભદ્રજીએ ચાતુર્માસ કર્યું હતું. પટણાસીટી ચોકમાં, બાંડેકી ગલીમાં દેરાસર -ઉપાશ્રય છે. મૂળનાયક શ્રી વિશાળનાથ સ્વામી ભગવાનની (વીસ વિહરમાન ભગવાન પૈકી) ૬૦ સે.મી.ની ભવ્ય પદ્માસનસ્થ મૂર્તિ છે. દેરાસરની ઉપરના ભાગમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમાજી છે. પટણા જંકશનમાં દેરાસર છે. પટણા જંકશન સ્ટેશને ઉતરીને ટેક્ષી, મેટાડોર, લકઝરી બસ કરી નીચે મુજબ યાત્રા કરવા જઈ શકાય છે. (૧) પાવાપુરી (૨) નાલંદા (૩) કુંડલપુર (૪) રાજગૃહી (૫) બુદ્ધગયા (૬) ગુણીયાજી (૭) કાકન્દી (૮) ક્ષત્રિયકુંડ-લછવાડ (૯) ગિરડી (૧૦) શ્રાવાલીકા (૧૧) મધુવન-સમેતશિખરજી મહાતીર્થ(૧૨)ભાગલપુર-ચંપાપુરી (૧૩) અજીમગંજ-જીયાગંજ-મહિમાપુર-કઠગોલા (૧૪) કલકત્તા. નેપાળ પણ પટણાથી પ્લેન દ્વારા જઈ શકાય છે. ૦ પટણા-જોવાલાયક સ્થળો : (૧) ગોળઘર-કોઠાર (૨) હરમંદિર-ગુરુ ગોવિંદસિંહ જન્મસ્થળ, પટણાસીટી (૩) લક્ષ્મીનારાયણ મંદિર (૪) સદાકત આશ્રમ-પ્રથમ રાષ્ટ્રપ્રમુખ ડો. રાજેન્દ્રપ્રસાદનું નિવાસસ્થાન-સંગ્રહસ્થાન (પ) મનાર તથા નવાબ શાહીદનો મકબરો (૬) ગંગાઘાટ. Page #322 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૮૯ ::::::::::::::::: :::::: :::::::: :: ૨ પટણાથી બસ દ્વારા જઈ શકાય છે. મુજફરપુરથી ૩૭ કિ.મી. દૂર છે. ઈ.સ. પૂર્વે ૬૦૦ની સાલમાં વૈશાલી પ્રજાસત્તાક રાજ્ય હતું. ભગવાન મહાવીરે વૈશાલીમાં છ ચાતુર્માસ કર્યા હતા. અહીંના રાજા ચેટક જૈન ધર્માવલંબી હતા અને શ્રી પાર્શ્વનાથ ભગવાનના અનુયાયી હતા. ભગવાન મહાવીરના માતાનું નામ ત્રિશલાદેવી હતું અને તે રાજા ચેટકનાં બેન હતાં. અહીં એક દિગંબર મંદિર છે, જેમાં શ્રી મહાવીર સ્વામી ભગવાનની ૩૮ સે.મી.ની મૂર્તિ છે. જોવાલાયક સ્થળ: અશોક સ્તંભ-લાલ પથ્થરમાંથી બનાવેલો છે.. ૧૮.૩ મીટર ઊંચો છે. જેની ઉપર સિંહના પૂર્ણ કદના મસ્તક છે. પટણાથી પાવાપુરી-રાજગૃહી જતાં બિહારશરીફ વચ્ચે આવે છે. પટણાથી ૪૭ કિ.મી. દૂર છે. જ્યાં ચાર જૈન મંદિરો આવેલાં છે. (૧) લાલબાગમાં શ્રી આદીશ્વર ભગવાનનું શિખરબંધી દેરાસર. (૨) મથિયાન મહોલ્લામાં શ્રી મહાવીર સ્વામી ભગવાનનું શિખરબંધી દેરાસર છે. મેડા ઉપર શ્રી શાંતિનાથ ભગવાન છે. (૩) શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાનનું મંદિર (૪). શ્રી અજીતનાથ ભગવાનનું મંદિર. બિહારશરીફનું પ્રાચીન નામ તુંગીયા નગરી હતું. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ શ્રી પાવાપુરી તીર્થ થ્રીપાવાપુરી-તીર્થ બ્રમહાવીર સ્વામી ભગવાનની અંતિમËાના ભૂમિ – સાક્ષ-નિર્વાગવામિ– પટણાથી પાવાપુરી ૬૦ કિ.મી. દૂર છે. પાવાપુરી બિહારશરીફથી ૧૪ કિ.મી. દૂર છે. ભગવાન મહાવીરને જાવાલીકા નદીના કિનારે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું પછી તેઓ અહીં પધાર્યા. રોજ બે વખત દેશના આપે છે. બે વખત થઈ રોજની છ કલાક દેશના આપે છે. અનેક જીવોને પ્રતિબોધી દીક્ષા આપે છે. ૧૧ બ્રાહ્મણ પંડિતો પોતાના શંસયો (શંકાઓ) દૂર થતાં પોતાના ૪,૪૦૦ શિષ્યો સાથે પ્રભુ પાસે વૈશાખ સુદ અગિયારસને દિવસે દીક્ષા અંગીકાર કરે છે. ભગવાન આ ૧૧ બ્રાહ્મણ પંડિતોને પોતાના ગણધરો તરીકે સ્થાપે છે. ચંદનબાળા આદિ બેનોને સર્વ વિરતિરૂપ દીક્ષા આપી, ઘણા ભાગ્યશાળીઓને શ્રાવક-શ્રાવિકા બનાવ્યાં. ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. ગણધર ભગવંતોએ આગમ સૂત્રોની રચના કરી. ભગવાને ૪૧મું ચાતુર્માસ રાજગૃહીમાં કર્યું. ૭૨માં વર્ષે ભગવાન ચંપાપુરીથી વિહાર કરી પાવાપુરી પધાર્યા અહીં હસ્તિપાલ રાજા રાજ્ય કરતા હતા. હસ્તિપાલ રાજાની કચેરીમાં બેતાલીસમું ચાતુર્માસ કરવા પડ્યા. ભગવંતનું આ અંતિમ ચાતુર્માસ હતું. પ્રભુની વાણી સાંભળવા તથા દર્શનાર્થે અનેક રાજાઓ તથા શ્રોતાઓ રોજ પધારે છે. Page #324 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૯૧ પ્રભુએ પ્રથમ તથા અંતિમ દેશના જે સ્થળે આપી હતી તે પવિત્રભૂમિ ઉપર, પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરિશ્વરજી મ. સા. ના ઉપદેશથી ભવ્ય સમવસરણ બન્યું. સંવત ૨૦૧૩, માહ સુદ ૬ના રોજ પ્રતિષ્ઠા થઈ. શ્રી મહાવીરસ્વામી ભગવાનની ૩૫ ઈંચની ચાર પ્રતિમાઓ છે. (ચૌમુખજી) અહીં એક પ્રાચીન કૂવો છે, જેના ઉપર સ્તુપ બનાવ્યો છે, આ કૂવાનું પાણી ઘી જેવું ચીકણું હતું, કે જેનાથી દીવા થઈ શકતા હતા. સમવસરણ મંદિર સામે નવા મોટા દેરાસરમાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ભગવાન, શ્રી ગૌતમસ્વામી તથા શ્રી સુધર્માસ્વામીની ૬૧ ઈંચની પ્રતિમાઓ છે. દેરાસરની બાજુમાં વિશાલ ધર્મશાળાઓ છે. જરિયાવાળા શેઠ શ્રી દેવશીભાઈ માણેકચંદ વોરાએ આ તીર્થના નિર્માણમાં સારો પરિશ્રમ લીધો છે. નિર્વાણ કલ્યાણક : શ્રી મહાવીરસ્વામી ભગવાન, ગૌતમસ્વામીનો પોતાના પરનો રાગ દૂર કરવા ગૌતમસ્વામી ને નિર્વાણ પહેલાં દેવશર્મા નામના બ્રાહ્મણને પ્રતિબોધ કરવા મોકલે છે. પોતાનો અંતિમ સમય જાણી ૧૬ પ્રહર (૪૮) કલાક અખંડ દેશના આપી આસો વદ-અમાસની રાત્રિના અંતિમ પ્રહરે સ્વાતિ નક્ષત્રમાં હસ્તિપાલ રાજાની કચેરીમાં ૭૨માં વર્ષે નિર્વાણપદ પામ્યા. ભગવાનની અંતિમવાણીથી કેટલાયે ભાવુકો પવિત્ર બની મુકિતમાર્ગના અધિકારી થયા. ખરેખર એ ઘડી, એ પળ ધન્ય મનાતી હશે. વિ. સંવત પૂર્વે ૪૭૦ વર્ષ, આસો વદ ૦)) ૧૫મી ઓકટોબર, મંગળવાર ઈ.સ. પૂર્વે ૫૨૭ વર્ષ. ઝળહળતી ભાવ જ્યોત બુઝાઈ ગઈ. એ . દિવસે મલ્લકી તથા લચ્છવી વંશના રાજાઓ, સેંકડો હજા૨ો માનવીઓ એકઠા થયા અને નિર્વાણનો ઉત્સવ ઉજવવા તેમણે દ્રવ્યનો ઉદ્ઘોત પ્રગટાવ્યો. ત્યારથી દિવાળીનું પર્વ અસ્તિત્વમાં આવ્યું. પાવાપુરીનું નામ પહેલાં અપાપાપુરી હતું. પણ ત્યાં ભગવાનનું નિર્વાણ થતાં તેનું નામ પાવાપુરી થયું. નિર્વાણસ્થળે દેરાસર છે. તેમાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ભગવાનની પ્રાચીન પ્રતિમાજી છે, બાજુમાં પ્રાચીન ચરણપાદુકાઓ છે. ગભારામાં વચ્ચે નિર્વાણસ્થળે શ્યામ ચરણપાદુકાઓ છે. બાજુમાં વિશાલ ધર્મશાળાઓ તથા ભોજનશાળાની સગવડ છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શ્રી નાલંદા તીર્થ જળમંદિર : અહી કમળોથી છવાયેલા સરોવરની વચ્ચે સુંદર જળમંદિર છે. ૬૦૦ ફુટ લાંબા બાંધેલા આરસના કઠેડાવાળા પુલ ઉપર થઈને જળમંદિર જવાય છે. સરોવરની જમીન ૮૪ વીઘા જેટલી છે. અંતિમ સંસ્કાર સ્થળ ઉપર ભગવાનના મોટાભાઈ નંદીવર્ધને જળમંદિર બનાવી પ્રભુનાં ચરણ સ્થાપિત કર્યા. જે પાવાપુરી જળમંદિર તરીકે પ્રચલિત છે. ભગવાનની પાદુકા પર છત્ર છે, જે આસો વદ અમાસના દિવસે ભગવાનના નિર્વાણ સમયે ફરકે છે. ભગવાનની પાદુકા પર યાત્રિકો પૂજા કરી કમળો ચઢાવે છે. ' આસો વદ અમાસ-ભગવાનના નિર્વાણના દિવસે અત્રે અનેક સંઘો તથા યાત્રિકો યાત્રા કરવા પધારે છે. અમાસની યાત્રાનો મોટો મહિમા છે. જળમંદિરની સામે બે પ્રાચીન મંદિરો તથા પ્રાચીન સમવસરણ છે. દિગંબર મંદિર તથા ધર્મશાળા છે. શ્રી મહાવીર સ્વામી ભગવાન મૂળ નામ : વર્ધમાનકુમાર પિતાનું નામ : રાજા સિદ્ધાર્થ માતાનું નામ : ત્રિશલા રાણી પત્નીનું નામ : યશોદા પુત્રીનું નામ : પ્રિયદર્શના ભાઈનું નામ : નંદિવર્ધન બહેનનું નામ : સુદર્શના રી , પાવાપુરીથી બિહારશરીફ ૧૪ કિલોમીટર દૂર અને બિહારશરીફથી નાલંદા ૧૨ કિલોમીટર દૂર છે. રાજગૃહી વિરાટ નગરી હતી, તેનો વિરાર નાલંદા સુધી હતો. નાલંદા રાજગૃહીનું ઉપનગર હતું. ભગવાન મહાવીરે નાલંદા પાડામાં ૧૪ ચાતુર્માસ કર્યા હતા. Page #326 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૯૩ અહી નાલંદા વિશ્વવિધાલયના પ્રાચીન અવશેષો છે, કહેવાય છે કે અહીં દસ હજાર વિદ્યાર્થીઓ ભણતા હતા, અને રહેતા હતા. ૧૫૦૦ અધ્યાપકો ભણાવવા રહેતા હતા. પ્રસિદ્ધ ચીની મુસાફર હ્યુ-એન-સંગે અહી બાર વર્ષ રહી અભ્યાસ કર્યો હતો. બાજુમાં મ્યુઝિયમ છે, જે જોવાલાયક છે. છે) શ્રી કુંડલપુર- તીર્થ S તે S ) ર ર ર ર . ગૌતમ સ્વામી જન્મભૂમિ : : : : : : : : કુંડલપુરનું પ્રાચીન નામ ગોબરગ્રામ હતું. નાલંદાની પાસે આવેલ છે. પાવાપુરથી ૨૯ કિલોમીટર દૂર છે. ભગવાન મહાવીરના ત્રણ ગણધરો ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિનો જન્મ અહી થયો હતો. ભગવાન મહાવીરને ગોશાલકનો મેળાપ અહી થયો હતો. ૧૭ મી સદીમાં અહી ૧૭ મંદિરો હતા. લબ્ધિના દાતાર પ્રભુ વીરના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીના જન્મથી અને ભગવાન મહાવીરના અનેક વારના પગલાંથી આ ભૂમિ પાવન બની છે. અત્રે એક દેરાસર છે, જેમાં મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાન, શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી પાર્શ્વનાથ ભગવાનની -૨ એવી ખૂબ પ્રાચીન મૂર્તિઓ છે તથા ગુરૂ ગૌતમસ્વામીનાં ૨૫ સે.મી.ના શ્યામ ચરણ પાદુકાઓ છે, તથા શ્રી નંદીશ્વરદ્વીપ છે. ગણધર ભગવત ગુરૂ ગૌતમસ્વામી મૂળનામ : ઇન્દ્રભૂતિ ગૌતમ જન્મસ્થળ : ગોબરગ્રામ (કુંડલપુર) : પૃથ્વી માતા Page #327 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજગૃહી તીર્થ ૨૯૪ પિતા : વસુભૂતિ ભાઇઓ : અગ્નિભૂતિ, વાયુભૂતિ ગૃહસ્થ અવસ્થામાં : ૫૦ વર્ષ દીક્ષા : વેશાખ સુદ - ૧૧ છમસ્થાપર્યાય : ૩૦ વર્ષ કેવળજ્ઞાન : કારતક સુદ – ૧ કેવળી અવસ્થા : ૧૨ વર્ષ નિર્વાણ : વૈભારગિરિ - રાજગૃહી અયુષ્ય : ૯૨ વર્ષ - પ્રો રાજપૂતો-તોથી In ..: : '', ' Till - 1,કે Gi વિશિમાં તથા સુનિસુવાસ્વામીના ચાણ ક૯યાણકની ભૂમિ તથા ભૂગવાળું મહાવીર સ્વામીના ૧૧ ગણુધરેંદી નિગભૂમિ નાલંદાથી રાજગૃહી ૧૩ કિલોમીટર દૂર છે. જ્યારે પાવાપુરીથી રાજગૃહી ૩૦ કિલોમીટર દૂર છે. પટણાથી ૭૨ કિલોમીટર દૂર છે. રાજગૃહી Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ ભારતના મુખ્ય જૈન તીર્થો પ્રાચીન નગરી છે. રાજગૃહીમાં રાજા સુમિત્ર રાજ્ય કરતા હતા. તેમને પદમાવતી નામે પટરાણી હતા, તેમના ઘરે વૈશાખ વદ-૯ ના દિવસે વીસમાં તીર્થકર શ્રી મુનિસુવ્રતસ્વામીનો જન્મ થયો. શ્રી મુનિસુવ્રતસ્વામીએ કેટલાય વર્ષો સુધી રાજ્યસુખ ભોગવી, વરસીદાન દઈ ફાગણ સુદ-૧૨ના રોજ રાજગૃહીના નિલગુહા ઉદ્યાનમાં એક હજાર રાજાઓ સાથે દીક્ષા લીધી. ચિરકાળ વિહાર કરતાં માહ વદ - ૧૨ના રોજ રાજગૃહીમાં ચંપાવૃક્ષ નીચે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ રીતે શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન ચાર કલ્યાણકોની આ પવિત્ર ભૂમિ છે. રાજગૃહી ગામમાં મુખ્ય દેરાસરમાં મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રાચીન તથા નવી મૂર્તિઓ છે. આગળ પ્રાચીન મૂર્તિ છે, જ્યારે પાછળ નવી મૂર્તિ છે. દેરાસરની બાંધણી શેરીસાના દેરાસર જેવી છે. દેરાસરમાં પ્રાચીન પ્રતિમાજીઓ છે. દેરાસરની પાછળ મંદિરમાં શ્રી ગૌતમ સ્વામીની પ્રાચીન મૂર્તિ છે. બાજુમાં બે વિશાલ ધર્મશાળાઓ તથા ભોજનશાળા છે, અને દિગંબર મંદિર તથા દિગંબર ધર્મશાળાઓ પણ છે. • અત્રે નીચે મુજબ પાંચ પહાડો છે. (૧) વિપુલગિરિ : પગથિયાં ૫૫૫ છે. (૧) શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનના ચાર કલ્યાણકોનું મંદિર છે. (૨) સમવસરણની રચનાવાળું શ્રી મહાવીર સ્વામી ભગવાનનું મંદિર છે. (૩) ચન્દ્રપ્રભસ્વામી ભગવાનનું મંદિર છે. (૪) શ્રી ઋષભદેવ ભગવાનનું મંદિર છે, જેમાં અરણિકમુનિની ઊભી મૂર્તિ છે. (૫) એક દેરીમાં અર્ધમત્તામુનિની પાદુકા તથા કમલપત્ર ઉપર ભગવાન મહાવીરની પાદુકાઓ છે. (૨) રત્નગિરિ : પગથિયાં ૧૨૭૭ છે. વિપુલગિરિ પહાડથી ઉતરીને ચઢીને રત્નગિરિ જવાય છે. આ પહાડ ઉપર શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર છે જેમાં શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન, શ્રી નેમિનાથ ભગવાનની ચરણ પાદુકાઓ છે. વિપુલગિરિથી ઉત્તરાણ કઠિન છે.. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ શ્રી રાજગૃહી તીર્થ ગુદ્ધકૂટ પહાડઃ રત્નગિરિથી ઉદયગિરિ જતાં રસ્તામાં ગુઢકૂટ પહાડ આવે છે. જેના ઉપર રોપવે છે તથા ઉપર ભગવાન બુદ્ધનું ભવ્ય મંદિર છે, કહેવાય છે કે આ પહાડ ઉપર ભગવાન બુદ્ધ અનેકવાર પધાર્યા હતા અને દેશના આપી હતી અને લાબો કાળ વસવાટ કર્યો હતો. (૩) ઉદયગિરિ : પગથિયાં ૭૮૨ છે. રત્નગિરિથી ઉદયગિરિ ૩ કિલોમીટર દૂર છે. ઉદયગિરિ ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. જેમાં શ્રી શામળિયા પાર્શ્વનાથભગવાનની મનોહર મૂર્તિ બિરાજમાન છે. તેમની આજુબાજુમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન અને શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનની ચરણ પાદુકાઓ છે. ચારે બાજુની ચાર દેરીઓમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી આદીશ્વર ભગવાન, શ્રી નેમિનાથ ભગવાન, શ્રી પદ્મપ્રભસ્વામી ભગવાનની ચરણપાદુકાઓ છે. રાજગૃહીના બધા મંદિરોમાં આ સૌથી પ્રાચીન મંદિર છે. (૪) સુવર્ણગિરિ ઉદયગિરિથી ઉતરીને સુવર્ણગિરિ ઉપર ચઢાય છે. તળેટીમાં સપ્તધારા ગરમ પાણીના કુંડ છે. શ્રી ઋષભદેવ ભગવાનનું મંદિર છે, જેમાં શ્રી ઋષભદેવ ભગવાનની પરિકરવાની શ્યામ પાષાણની મૂર્તિ છે તથા બે ચરણપાદુકાઓ છે. કાલશિલા” આવે છે, જેના ઉપર નિર્ગથ મુનિઓ તપશ્ચર્યા કરી સિદ્ધિપદને પામ્યા છે.વૈભારગિરિ જતાં મણિયાર મઠ આવે છે. મણિયાર મઠઃ જેને નિર્માલ્ય કુપ પણ કહે છે. રિદ્ધિસંપન્ન શ્રેષ્ઠિ શ્રી શાલિભદ્રજીના પિતા દેવલોકમાંથી હંમેશા પુત્ર અને ૩૨ પુત્રવધુઓ માટે ૩૩ પેટીઓ વસ્ત્ર અને અલંકારની મોકલતા હતા. જેનો હંમેશા ઉપયોગ કરી આ કુવામાં ફેંકી દેવામાં આવતા. બિંબસાર બંદીગૃહમણિયાર મઠથી ૧કિલોમીટર દૂર છે. ઉદયગિરિથી - સુવર્ણગિરિ આવતાં રસ્તમાં ખંડેર આવે છે. મહારાજા શ્રેણિકને ત્રણ પુત્રો હતા. અભયકુમાર, વારિપેણ અને અજાતશત્રુ (કુણિક) અભયકુમાર અને વારિણે દીક્ષા ગ્રહણ કરી. અજાતશત્રુએ કોઈની ચઢવણીથી રાજા શ્રેણિકને કેદ કરી અહી કારાવાસમાં પૂર્યા હતા. અજાતશત્રુને પોતાની ભૂલ સમજાઈ અને રાજા શ્રેણિકને જેલમાંથી છોડી દેવા ગયા. રાજા શ્રેણિક અજાતશત્રુ પોતાને મારવા આવે છે તેમ સમજીને પથ્થરો સાથે માથું પછાડીને મૃત્યુ પામ્યા. અજાતશત્રુને ખૂબ જ પશ્ચાતાપ થયો. દુઃખ સહન ન થવાથી Page #330 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૯૭ ચંપાપુરીને રાજધાની બનાવી ત્યાં રહેવા ગયા. સુવર્ણભંડારઃ સુવર્ણગિરિ પહાડ સામે રાજા શ્રેણિકનો ભંડાર આવે છે. ગુફા જેવા આ ભંડારને બે માળ હતા. કહેવાય છે કે તેને તોડવા ઘણા પ્રયત્નો કર્યા પણ તૂટતો નથી. (૫) વૈભારગિરિ : પગથિયાં પ૬પ છે. - આ પાંચમો પહાડ કહેવાય છે. તળેટીમાં બ્રહ્મકુંડ વગેરે કુંડો છે. આ પહાડ ઉપર ભગવાન મહાવીરના અગિયાર ગણધરો સાધના કરી સિદ્વિપદ પામ્યા છે. (મોક્ષે ગયા છે.) દેરાસરોની પાછળના ભાગમાં રોહિણિયા ચોરની ગુફા છે. વૈભારગિરિ ઉપર બે મંદિરો છે. (૧) શ્રી શાંતિનાથ ભગવાન (૨) શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન તથા શ્રી ઋષભદેવ ભગવાન, શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી નેમિનાથ ભગવાનની ચરણ પાદુકાઓ છે. ૧૧ ગણધરોની ચરણપાદુકાઓ છે. બાજુમાં પ્રાચીન મંદિરના ખંડેરો તથા પ્રાચીન પ્રતિમાજીઓ છે. પહાડથી થોડે નીચે ઉતરતાં જમણી બાજુએ એક શિખરબંધી મંદિર છે, જેમાં ધના શાલિભદ્રની મૂર્તિઓ છે. આ પવિત્ર ભૂમિ ઉપર ધન્ના શાલિભદ્ર માસક્ષમણ કરી, અનશન કરી મોક્ષે ગયા હતા. શ્રી મહાવીરસ્વામી ભગવાને રાજગૃહીનાનાલંદાપાડામાં ૧૪ચાતુર્માસ કર્યા હતા. રાજા શ્રેણિક ભગવાન મહાવીરના પરમ ભકત હતા, તેઓશ્રી અત્યંત ધર્મનિષ્ઠ અને દયાવાન હોવાથી તેમના દ્વારા થયેલા શુભકાર્યોથી તેઓએ તીર્થકર ગૌત્ર બાંધ્યું. તેઓ આવતી ચોવીસીમાં શ્રી પદ્મનાભ નામના પહેલા તીર્થંકર થશે. મહારાજા શ્રેણિક, અભયકુમાર, અજાતશત્રુ, મેઘકુમાર, હલ્લ-વિહલ્લ, નદિષેણ, પુણિયોશ્રાવક, મમ્મણશેઠ, મોતાર્ય, અભુતા, ઘન્ના-શાલિભદ્ર, અર્જુનમાલી, કયવના શેઠ, શ્રી જંબુસ્વામી, શ્રી પ્રભાષ,શ્રી શÀભુસૂરી, જરાસંઘ વગેરેની આ જન્મભૂમિ છે. પાંચે પહાડોના કણેકણ મહાન પવિત્ર છે. • જોવાલાયક સ્થળો : (૧) અજાતશત્રુનો કિલ્લો (૨) અજાતશત્રુનો સૂપ (૩) આમ્રવન (૪) વેણુવન (૫) ઝરણાંઓ - ૧૩ ઝરણાંઓ છે. (૬) બુદ્ધમંદિરો (૭) વીરાયતન. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શ્રી ગુણયાજી તીર્થ ફિફ ફફ ગયા રાજગૃહીથી ૬૯ કિલોમીટર દૂર છે, જ્યારે ગયાથી બુદ્ધગયા ૧૨ કિલોમીટર દૂર છે. ગયાથી બસમાં જવાય છે. બુદ્ધગયા નિરંજના (ફાલ્ગ) નદીના કિનારે આવેલ છે. બૌદ્ધ તીર્થસ્થાન છે. અનેક સ્થળોએ ચિંતન કર્યા પછી ગૌતમ બુદ્ધને અહી બોધીવૃક્ષ નીચે સંસારની મુકિતનો માર્ગ મળ્યો હતો. સંપૂર્ણ જ્ઞાન મળ્યું હતું. પીપળાનું વૃક્ષ બોધીવૃક્ષ તરીકે જાણીતું છે. મહાબોધિ મંદિર : ૧૮૦ ફુટ ઊંચું અને ૬૦ ફુટ પહોળું બે માળનું મંદિર છે. તેના ભોંયતળિયે બુદ્ધ ભગવાનની વિશાળ કદની મૂર્તિ છે. ઉપલા માળે બુદ્ધ ભગવાનની માતા માયાદેવીની મૂર્તિ છે. મૂળ મંદિર ખૂબ પ્રાચીન છે. ઈ.સ. પૂર્વે ૨૮૯ની સાલમાં બંધાયું હોવાનું મનાય છે. અનેકવાર જીર્ણોદ્ધાર થયો છે, પાછળના ભાગમાં બોધીવૃક્ષ છે. બુદ્ધગયામાં નેપાળ, બર્મા, જાપાન, થાઈલેન્ડ વગેરે વિદેશોએ બંધાવેલ ભગવાન બુદ્ધનાં ભવ્ય મંદિરો છે. શ્રીગણયાજી તીર્થ I ! જગતમ સ્વામી કવા. જ્ઞાન ભૂમિ ગુરુ ગૌતમ સ્વામીનો વિલાપ તથા કેવળજ્ઞાન ભૂમિ શ્રી ગુણીયાજી તીર્થ (શ્રી ગુણાયાજી તીર્થ). રેલવે સ્ટેશનનું નામ નવાદા છે. નવાદાથી Page #332 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૯૯ ગુણીયાજી તીર્થ ૩ કિલોમીટર દૂર છે. જ્યારે પાવાપુરીથી ૨૦ કિલોમીટર દૂર છે. ગુણશીલ વન હતું તેના ઉપરથી ગુણીયાજી નામ પડ્યું છે. ભગવાન મહાવીરે અહી સેંકડો લોકોને-ભાવુકોને ગૃહસ્થ ધર્મ અને શ્રમણ ધર્મની દીક્ષા આપી મુકિતનો રાહ બતાવ્યો હતો. ગુરુ ગૌતમસ્વામીને ભગવાન શ્રી મહાવીર સ્વામી ઉપર ખુબ રાગ હતો. જેથી તેમને કેવળજ્ઞાન થતું નહોતું. ભગવાને નિર્વાણના આગલા દિવસે ગૌતમ સ્વામીને દેવશર્મા નામના બ્રાહ્મણને પ્રતિબોધ કરવા મોકલ્યા. પ્રતિબોધ કરી પાછા વળતાં ગૌતમ સ્વામીએ ભગવાનના નિર્વાણના સમાચાર સાંભળ્યા. વજઘાત થયો, શોકાતુર બની ગયા. ચોધાર આંસુએ નાના બાળ કની માફક વીર વીર કહી આદ રૂદન કરવા લાગ્યા. મોહનાં પડલ એકાએક ખસી ગયાં. ત્યાં જ એમને સાચો જ્ઞાન પ્રકાશ લાધ્યો, અને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. કારતક સુદ-૧ નો એ પવિત્ર દિવસ હતો. સરોવર વચ્ચે જળમંદિર છે. જે જોતા પાવાપુરી જળમંદિરની યાદ આવે છે. સરોવરની વચ્ચે મંદિર છે, જેમાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ભગવાનની મૂર્તિ છે. બાજુમાં ભગવાન મહાવીર સ્વામી તથા ગૌતમ સ્વામીની ચરણપાદુકાઓ છે. ચારે ખૂણામાં દેરીઓ છે. જેમાં : દેરી (૧) ૨૦ તીર્થકરોની શ્યામ ચરણપાદુકાઓ છે. ” (૨) શ્રી નેમિનાથ ભગવાનની ચરણપાદુકા છે. ” (૩) શ્રી ઋષભદેવ ભગવાનની ચરણપાદુકા છે. (૪) શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનની ચરણપાદુકા છે. શ્રી ગૌતમ સ્વામીની ૩૦ સે.મી. ની પદ્માસનસ્થ શ્વેતવર્ણ મૂર્તિ છે. ધર્મશાળામાં પ્રવેશ કરીને જ મંદિરમાં જવાનો રસ્તો છે. કિયુલ સ્ટેશનથી ૧૮ કિ.મી. અને જમુઈથી લગભગ ૧૯ કિ.મી. દૂર શ્રી કાકલ્દી તીર્થ આવેલું છે. મુંગેર જિલ્લાનું આ ગામ છે. નવમા તીર્થંકર Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ શ્રી ક્ષત્રિયકુંડ તીર્થ શ્રી સુવિધિનાથ ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન ચાર કલ્યાણ કોની આ પાવનભૂમિ છે. ગુણીયાજીથી ક્ષત્રિયકુંડ જતાં આ ગામ વચ્ચે આવે છે. ગામમાં શ્રી સુવિધિનાથ ભગવાનનું મંદિર છે. જેનો જીર્ણોદ્ધાર થયેલો છે, જેમાં મૂળનાયક શ્રી સુવિધિનાથ ભગવાનની ૧૮ સે.મી.ની મૂર્તિ તથા ભગવાનની શ્યામ ચરણ પાદુકા છે. બાજુમાં ધર્મશાળા છે. શ્રી સુવિધિનાથ ભગવાનના પિતાનું નામ રાજા સુગ્રીવ અને માતાનું નામ રામાદેવી હતું. પિતાના આગ્રહથી પ્રભુએ રાજકન્યાઓ સાથે વિવાહ કર્યો. કેટલાયે વર્ષો સુધી પ્રભુએ રાજ્યભાર સંભાળ્યો. તેમના રાજ્યકાળમાં જનતા આનંદવિભોર હતી. એક દિવસ સંસારને અસાર સમજીને લોકાંતિક દેવોની વિનંતીથી વરસીદાન દેતાં સહસામ્રવનમાં એક હજાર અન્ય રાજાઓ સાથે માગશર વદ-૬ના દિને પ્રભુએ દીક્ષા અંગીકાર કરી. વિહાર કરતાં કરતાં ચાર માસ પછી પ્રભુ પુનઃ એ જ ઉદ્યાનમાં પધાર્યા અને માલૂવૃક્ષ નીચે કાયૌત્સર્ગમાં રહેતાં કારતક સુદ-ત્રીજે મૂળા નક્ષત્રમાં કેવળજ્ઞાન મેળવ્યું. શી ક્ષત્રિયકુંડ-તીર્થ લકવાડ | #alહાર સ્વામી ભuna ઉર્જન સ્થળ. ; શ્રી મહાવીર સ્વામી ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા કલ્યાણકોની આ ભૂમિ છે. રેલ્વે સ્ટેશનો લખીસરાય, જમુઈ, કિયુલ ત્રણે સ્ટેશનોથી લકવાડ ૩૦-૩૦ કિલોમીટર દૂર છે. સિંકદરાથી લછવાડ ૧૦ કિલોમીટર દૂર છે. Page #334 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૩૦૧ નવાદા (ગુણીયાજી) થી ક્ષત્રિયકુંડ ૫૬ કિલોમીટર દૂર છે. પાવાપુરીથી ક્ષત્રિયકુંડ ૮૧ કિલોમીટર દૂર છે. લછવાડથી ક્ષત્રિયકુંડ તળેટી ૫ કિલોમીટર દૂર છે. તળેટીથી ક્ષત્રિયકુંડ ગિરિરાજ ૫ કિલોમીટર દૂર છે. ક્ષત્રિયકુંડ મુંગેર જિલ્લામાં આવેલ છે. ૦ યવન કલ્યાણક – ભગવાન શ્રી મહાવીરના ૨૭ ભવ ૧ નયસાર ૧૨ ૧૫ પાંચમા બ્રહ્મ(ગામના મુખી) દેવલોકમાં દેવ ૨ પહેલા સૌધર્મ- ૧૬ વિશ્વભૂતિ રાજકુમાર દેવલોકમાં દેવ (સંયમગ્રહણ) ૩ મરીચિ રાજકુમાર ૧૭ સાતમા મહાશુક્ર (સંયમ ગ્રહણ) દેવલોકમાં દેવ ૪ પાંચમાં બ્રહ્મ- ૧૮ ત્રિપૃષ્ઠ વાસુદેવ દેવલોકમાં દેવ ૧૯ સાતમી નરકમાં નારક પ કૌશિક બ્રાહ્મણ ૨૦ સિંહ ૬ પુષ્યમિત્ર બ્રાહ્મણ ૨૧ ચોથી નરકમાં નારક ૭ પહેલા સૌધર્મ- ૨૨ મનુષ્યભવ (અનામી) દેવલોકમાં દેવ સંયમ ગ્રહણ ૮ અનિદ્યોત બ્રાહ્મણ ૨૩ પ્રિય મિત્ર-ચક્રવર્તી ૯ બીજા ઈશાન (સંયમગ્રહણ) દેવલોકમાં દેવ ૨૪ સાતમા મહાશુક્ર ૧૦ અગ્નિભૂતિ બ્રાહ્મણ દેવલોકમાં દેવ ૧૧ ત્રીજા સનકુમાર ૨૫ નંદન રાજકુમાર દેવલોકમાં દેવ (સંયમગ્રહણ) ૧૨ ભારદ્વાજ બ્રાહ્મણ ૨૬ દસમાં પ્રાણત Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ શ્રી ક્ષત્રિયકુંડ તીર્થ ૧૩ ચોથા મહેન્દ્ર દેવલોકમાં દેવ Aહ (દેવલોકમાં દેવ) ર૭ વર્ધમાન-મહાવીર વીર ૧૪ સ્થાવર બ્રાહ્મણ (અન્તિમભવ) આજથી ૨૫૯૪ વર્ષ પૂર્વે વર્તમાન ચોવીસીના ચોવીસમાં અને છેલ્લા તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર પોતાના મુખ્ય ૨૬ભવો પૂરા કરી અષાઢ સુદ-૬ના દિવસે ત્રિશલારાણીની કુલિમાં ગર્ભરૂપે જન્મ લેવા અવતરી રહ્યાં છે. મહારાણી ત્રિશલાદેવી મધ્યરાત્રીએ ૧૪મહાસ્વપનોને જુએ છે. સ્વપ્નલક્ષણ પાઠકો ચૌદસ્વપ્નોનું ફળ જણાવતાં કહે છે કે તમે મહાન પુત્ર રત્નને જન્મ આપશો કે જે સર્વગુણો અને લક્ષણોથી સંપન્ન, સવાંગસુંદર, મહાજ્ઞાની અને વીર હશે, અને ભવિષ્યમાં તે તીર્થંકર પદને મેળવશે. ચ્યવન કલ્યાણક - વિ.સ. પૂર્વ-પ૪૪ ઈ પૂર્વે - ૬૦૦ વર્ષ અષાઢ સુદ-૬ જન્મ કલ્યાણક - ક્ષત્રિયકુંડની પવિત્રભૂમિ ઉપર માતાની કુલિમાં નવમાસ અને સાડા સાત દિવસ રહ્યા બાદ ચૈત્ર સુદ-૧૩ સોમવારના શુભ દિવસે મધ્યરાત્રિએ પ્રભુનો જન્મ થયો. ૫૬ દિકુમારિકાઓએ આવીને ભગવંતને સ્નાન, વિલેપન, વસ્ત્રાલંકાર દ્વારા ભકિત કરી, ભગવાનનાં ગુણગાન કરી વિદાય લીધી. સૌધર્મ દેવલોકના શુક્ર ઈન્દ્ર ભગવંતને પોતાના પાંચ રૂપો કરી મેરૂશિખર ઉપર લઈ જાય છે. ત્યાં પોતાના ખોળામાં બેસાડીને અભિષેક આદિથી ભકિત કરે છે. વિ.સં. પૂર્વે - ૫૪૩ વર્ષ, ચૈત્ર સુદ : ૧૩, સોમવાર, ૩૦ માર્ચ ઈ.સ. પૂર્વે પ૯૯ વર્ષ દીક્ષા કલ્યાણક - માતા ત્રિશલાની કુખે પ્રભુનો જીવ પ્રવેશ્યા પછી, સમસ્ત ક્ષત્રિયકુંડ રાજ્યમાં ધનધાન્ય આદિની વૃદ્ધિ થઈ અને ચારે તરફ રાજ્યમાં સુખ-શાંતિ વધવા લાગ્યાં. જેથી જન્મના બારમા દિવસે પ્રભુનું નામ વર્ધમાન રાખવામાં આવ્યું. શ્રી વર્ધમાન નાનપણથી જ વીર અને નીડર હતા. વિદ્યામાં નિપુણ અને જ્ઞાનવાન હતા. પ્રભુની ઇચ્છા લગ્ન કરવાની ન હોવા છતાં, માતા-પિતાની Page #336 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૩૦૩ પ્રસન્નતા માટે રાજા સમરવીરની પુત્રી શ્રી યશોદાદેવી સાથે તેમના લગ્ન થયાં. શ્રી યશોદાદેવીની કુખે પ્રિયદર્શના નામની કન્યાનો જન્મ થયો, જેનો વિવાહ પ્રભુના બેન સુદર્શનાના પુત્ર જમાલી સાથે કર્યો. પ્રભુ જ્યારે ૨૮ વર્ષના થયા, ત્યારે તેમના માતા-પિતાનો દેહાંત થયો અને પ્રભુના ભાઈ શ્રી નંદીવર્ધને રાજ્યભાર સંભાળ્યો. પ્રભુએ રાજ્યસુખનો, ત્યાગ કરી પ્રસન્નચિત્તે વરસીદાન આપી જ્ઞાતખંડ' ઉપવનમાં જઈ વસ્ત્રાભૂષણનો ત્યાગ કરી, પંચમુષ્ટિ લોચન કરી, કારતક વદ-૧૦ના શુભ દિને ૩૦ વર્ષની ઉંમરે અતિ કઠોર દીક્ષા અંગિકાર કરી. એ જ સમયે પ્રભુને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. ઈન્દ્ર દેવદુશ્ય અર્પણ કર્યું. વિ. સં. પૂર્વે-૫૧૩ વર્ષ, કારતક વદ-૧૦ સોમવાર ૨૯ ડિસેમ્બર ઈ. પૂર્વે - ૫૬૯ દીક્ષા લીધા પછી પ્રભુને અનેક ઉપસર્ગ સહન કરવા પડયાં. પ્રભુએ નિડરતા, ધર્મવીરતા, સહનશીલતા, માનવતા, નિર્ભયતા અને દયા બતાવીને વિશ્વમાં માનવધર્મ માટે એક નવીન તાજગી આપી. લછવાડમાં વિશાલ ધર્મશાળા, ભોજનશાળા તથા ભગવાન મહાવીર સ્વામીનું શિખરબંધી પ્રાચીન મંદિર છે. જેમાં પાષાણની-૧ અને ધાતનીમૂર્તિઓ છે. લકવાડથી તળેટી ૫ કિલોમીટર દૂર છે. તળેટીમાં ભગવાનના ચ્યવન, જન્મ અને દીક્ષા કલ્યાણકોના મંદિરો છે. ત્રણે મંદિરોમાં ભગવાનની એક એક મૂર્તિ છે. દીક્ષા કલ્યાણકની આ પવિત્ર ભૂમિ છે. ગિરિરાજનું પાંચ કિલોમીટર ચઢાણ છે. માર્ગમાં પુષ્કળ વનરાજી તથા નાના પાણીનાં ઝરણાં વગેરે આવે છે. ક્ષત્રિયકુંડ ગિરિરાજ ઉપર ભવ્ય મંદિર છે. ચારેકોર વનરાજી અને પહાડ છે. મંદિરની અંદર ભગવાનના મોટા ભાઈ રાજા નંદિવર્ધને પહાડના પથ્થરમાંથી બનાવેલી ભગવાન મહાવીરની ૬૦ સે.મી. ની પ્રાચીન ભવ્ય મૂર્તિ છે. દેરાસરની બહાર ફુલોની વાડી છે, જેમાં દરેક રંગના ગુલાબના ઝાડ છે. પહાડ ઉપર આવેલ આ તીર્થ ખુબ રળિયામણું છે. પ્રભુના ચ્યવન અને જન્મ કલ્યાણક આ પાવન ભૂમિમાં થયા હતા. નજીકમાં અનેક પ્રાચીન ખંડેરો છે. કુમારગ્રામ, માહણકુંડ ગ્રામ, બ્રાહ્મણકુંડ ગ્રામ, મોરાક વગેરે છે. પ્રભુએ પોતાના જીવનકાળના ત્રીસ વર્ષ આ પવિત્રભૂમિમાં વ્યતીત કર્યા હતા. જેથી આ ભૂમિનો કણે કણ પવિત્ર છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ગ કલકત્તાથી ટ્રેઈનમાં ગિરડી સ્ટેશને ઉતરીને સમ્મેતશિખરજી જઈ શકાય છે. ગિરડી સ્ટેશનની સામે ધર્મશાળા તથા દેરાસર છે. રા.બ. ધનપતસિંહજીએ આ વિશાલ ધર્મશાળા બંધાવી છે. ધર્મશાળાની પાસે રા.બ. ધનપતિસિંહજીએ બંધાવેલ મનોહર જિનાલય છે, જેમાં મૂળનાયક શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી છે. મૂર્તિના મસ્તકે નાગફણા વિકુર્વેલી છે, અને મૂર્તિની નીચે સ્વસ્તિકનું લંછન છે. ગિરડીમાં કોલસા અને અબરખની ખાણો છે. ગિરડીથી ૠજુવાલીકા ૧૨ કિલોમીટર દૂર છે, જ્યારે મધુવન તળેટી ૩૦ કિલોમીટર દૂર છે. શ્રી ઝવાલીકા-તીર્થ શ્રી ગિરડી તીર્થ શ્રી મહાવીર સ્વામી ભગવાન ધ્રુવળગત ભામ 'સાડા બાર વર્ષ જીન ઉત્તમ વીરજી ભૂમિ ન ઠાયા હો, ઘોર તપે કેવળ લહ્યા તેહના, પદ્મવિજય નમે પાયા” તપસ્યા કરતાં કરતાં હો કે ડંકા જોર બજાયા હો" Page #338 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૩૦૫ ઓછામાં ઓછા બે ઉપવાસથી લઈને છ છ મહિના સુધીના ઉપવાસ આદિની અનેક વિધ મહાતપશ્ચર્યા પૂર્વક ઉદ્યાનો, વનો, નિર્જન સ્થાનો વગેરે સ્થળોમાં ધ્યાન રહી દેવ-મનુષ્યાદિ દ્વારા થયેલા ઉપસર્ગો અને પરિષહોને સમભાવપૂર્વક સ્વેચ્છાથી સહન કરી, ભગવાન મહાવીર સાડા બાર વર્ષની સાધનાના અંતે ધર્મધ્યાનની પરાકાષ્ટાએ પહોંચ્યા. વિહાર કરતાં કરતાં પ્રભુ 28જુવાલિકા નદીના તટ પર ક્લિક ગામે આવ્યા, ત્યાં શામક ખેડૂતના ખેતરમાં શાલવૃક્ષની નીચે વૈશાખ સુદ-૧૦ના દિવસે પાછલી ઘટિકાઓમાં વિજય મુહૂર્તમાં કેવળજ્ઞાન પામ્યાં. તેઓશ્રીના જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચાર ઘાતકર્મોનો સંપૂર્ણરૂપે નાશ થયો. કેવળજ્ઞાન અને કેવલદર્શન પ્રગટ થયાં. ભગવાને પ્રથમ દેશના અહી આપી હતી. ગિરડીથી મધુવન જતાં રસ્તામાં ઋજુવાલીકાતીર્થ આવે છે. ગિરડીથી જુવાલીકા ૧૨ કિ.મી. દૂર છે. અત્રે દેરાસર તથા ધર્મશાળા છે. દેરાસરમાં શ્રી મહાવીર સ્વામી ભગવાનની શ્વેતવર્ણ ૧૫ સે.મી.ની ચતુર્મુખ ચરણપાદુકાઓ છે. ' SIEL WILL / in : TITLE ' Up! Nilk Dો ચહાપુરી તથ-ભાગલપુર બારમા તીર્થંકર પરમાત્મા વાણજિય સ્વામી ભગવાનનાં પાંચ કલ્યાણની ભૂમિ વર્તમાન ચોવીસીના બારમા તીર્થકર શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનના Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શ્રી ચંપાપુરી તીર્થ ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન, મોક્ષ પાંચ કલ્યાણકોની આ પાવન ભૂમિ છે. આ એક જ એવું તીર્થક્ષેત્ર છે જ્યાં પ્રભુના પાંચે કલ્યાણકો એક જ સ્થળે થયાં છે. ગંગા નદીના કિનારે આવેલ છે. અહીં રાજા વસુપૂજ્ય રાજ્ય કરતા હતા, તેમની રાણીનું નામ જયાદેવી હતું. રાણી જયાદેવીએ તીર્થકર જન્મસૂચક ૧૪ મહાસ્વપ્નો જોયાં, તે જ ક્ષણે શ્રી વાસુપૂજ્ય સ્વામીનો જીવ માતા જયાદેવીની કુખમાં પ્રવેશ્યો. (જેઠ સુદ-૬) ગર્ભકાળ પૂરો થતાં, માહ વદ-૧૪ના દિવસે પરમાત્માનો જન્મ થયો. બાળકનું નામ વાસુપૂજ્ય રાખવામાં આવ્યું. ઇન્દ્રાધિદેવોએ જન્મકલ્યાણક મહોત્સવ ઉજવ્યો. યોવનવસ્થા પ્રાપ્ત થતાં સંસારને અસાર સમજીને વરસીદાન દેતાં છતપ સાથે મહા વદ અમાસને દિવસે દીક્ષા ગ્રહણ કરી, વિહાર કરતાં કરતાં અહીં ઉદ્યાનમાં પધાર્યા અને પાટલવૃક્ષ નીચે ધ્યાનાવસ્થામાં મહા સુદ-૨ના દિવસે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ધર્મોપદેશ દેતાં પ્રભુએ અષાઢ સુદ-ચૌદસના દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં છસો મુનિઓ સાથે અનશનવ્રતમાં અહી જ મુકિત પદ પ્રાપ્ત કર્યું. આ એક વિરાટ નગરી હતી. યુગાધિદેવ શ્રી આદીશ્વર ભગવાન, શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી મહાવીરસ્વામી ભગવાનના પદાર્પણ પણ આ ભૂમિમાં થયા હતાં, ભગવાન મહાવીરે ત્રીજું અને બારમું ચાતુર્માસ આ નગરીમાં કર્યું હતું. પ્રભુ મહાવીરના પટ્ટધર શ્રી સુધર્માસ્વામી અને જખ્ખસ્વામીએ અહી પદાર્પણ કર્યા હતાં. મગધનરેશ શ્રી શ્રેણિકના પુત્ર રાજા કુણિક (અજાતશત્રુ)ના રાજ્યકાળમાં આ એક અતિ સુંદર અને સમૃદ્ધ નગરી હતી. ભગવાન મહાવીરના પરમભકત શ્રાવક કામદેવ, શ્રી સુદર્શન શેઠ, મહારાજા શ્રીપાળ, સતી ચંદનબાળા, સતીસુભદ્રા, દાનવીર કર્ણ, રાજા દધિવાહન, કરકણ વગેરે અહી થઈ ગયાં. | શેઠ સુદર્શનને અભયારાણીના આળથી શૂળી પર ચઢાવવામાં આવ્યા હતાં. પરંતુ મહામંત્ર નવકારના પ્રભાવથી શૂળી સિંહાસનમાં ફેરવાઈ ગઈ હતી. શેઠ સુદર્શને દીક્ષા લીધી, કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પાટલીપુત્રમાં (પટણામાં) ગુલઝારબાગમાં તેઓ કાળધર્મ પામી મોક્ષે સિધાવ્યા. રાજા શ્રીપાળ-મયણાસુંદરી : ધર્મ કે મુનિભગવંતની કદી નિંદા કે અપમાન કરવું નહીં. Page #340 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૩૦૭ શ્રીપાળરાજાએ પૂર્વભવમાં મુનિભગવંતનું અપમાન કર્યું હતું. જે કર્મ શ્રીપાળના ભવમાં ઉદયમાં આવ્યું. જૈનશાસનમાં નવપદજીનો મહિમા અપરંપાર છે. એ સર્વમંગલકારી છે, અને આત્માને ક્રમે ક્રમે ઊંચે ઊંચે લઈ જઈને સર્વોચ્ચસ્થાને બિરાજમાન કરવાની અદ્ભૂત શકિત એમાં રહેલી છે. જેવી નિર્મળ એની આરાધના, એવું એનું ઉત્તમ ફળ, નવપદની આરાધનાના પ્રતાપે શ્રીપાળમહારાજાનો કોઢ દૂર થયો. જૂદા પડેલા સગાંઓનો મેળાપ થયો. શ્રીપાળરાજાની મયણાં વગેરે નવ રાણીઓ તથા શ્રીપાળ રાજાનાં માતાજી મૃત્યુ પામી નવમાં દેવલોકમાં ગયાં, જ્યારે શ્રીપાળરાજા નવમાં ભવે મોક્ષે જશે. ચંપાપુરીમાં ભવ્ય દેરાસર છે. જેમાં મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનની પદ્માસનસ્થ શ્વેત ૪૫ સે.મી.ની મૂર્તિ છે. તથા દેરાસ૨ની સાથે શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનના પાંચે કલ્યાણકોના મંદિરો આવેલાં છે. દેરાસરના ઉપરના ભાગમાં શ્રીપાળ-મયણાંના જીવનના પ્રસંગો સુંદર રીતે ચીતરેલાં છે. બાજુમાં ધર્મશાળા-ભોજનશાળા છે. ભાગલપુર સ્ટેશને ઉતરીને ચંપાપુરી જઈ શકાય છે. ચંપાપુરી છ કિલોમીટર દૂર છે. અહીં ભાગલપુરી રેશમી શાલો સારી મળે છે. રેશમી શાલોનાં કારખાનાં છે. નાથનગર : ભાગલપુર સ્ટેશનેથી ચંપાપુરી જતાં વચ્ચે નાથનગર આવે છે, જેમાં શ્રી સુપજરાય બાબુનું મીનાકારીવાળું મંદિર છે. જેમાં મૂળનાયક શ્રી વાસુપૂજ્યસ્વામી ભગવાનની મૂર્તિ છે. ભાગલપુર : પટણાથી કલકત્તા જતી રેલ્વે લાઈન પર આવે છે. સ્ટેશન સામે રા. બ. ધનપતસિંહજીએ બંધાવેલી ધર્મશાળા છે, તથા બાજુમાં જ દેરાસર છે, જેમાં મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનની મૂર્તિ છે તથા શ્રી મલ્લિનાથ ભગવાન તથા શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિઓ છે તથા શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન, શ્રી મલ્લિનાથ ભગવાન તથા શ્રી મિનાથ ભગવાનની ચરણપાદુકાઓ છે. શ્રી સ્થૂલિભદ્ર મુનિની પાદુકા છે. મલ્લિનાથ ભગવાન તથા શ્રી નમિનાથ ભગવાનની ચરણપાદુકાઓ શ્રી મિથિલા તીર્થમાંથી લાવીને અત્રે પધરાવી છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ શ્રી મિથિલા તીર્થ શ્રી મિથિલા તીર્થ (બિહાર) : સીકોતર ૧૯મા તીર્થંકર શ્રી મલ્લિનાથ ભગવાન તથા ૨૧મા તીર્થંકર શ્રી નમિનાથ ભગવાનનાં ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન ચાર-ચાર કલ્યાણકોની આ પવિત્ર ભૂમિ છે. વિદેહદેશની રાજધાનીનું નગર મિથિલા હતું. 'રામાયણ'માં મિથિલાને જનકપુરી કહેવામાં આવી છે. જનકરાજની પુત્રી મહાસતી સીતાની આ જન્મભૂમિ હતી. - ભગવાન મહાવીરે અહીં છ ચાતુર્માસ કર્યા હતા. મિથિલા વિરાટ નગરી હતી. જૈનોની પુષ્કળ વસ્તી હતી. અનેક જૈન મંદિરો તથા ઉપાશ્રય હતા. બિહારમાં આવેલ સીતામઢી કે તેની પાસે આવેલ કોઈ ગામ પ્રાચીન મિથિલા નગરી હશે તેમ અનુમાન કરવામાં આવે છે. સીતામઢીથી શ્રી મલ્લિનાથ ભગવાન અને શ્રી નમિનાથ ભગવાની ચરણ પાદુકાઓ ભાગલપુર સ્ટેશનની સામે આવેલ દેરાસરમાં પધરાવવામાં આવેલ છે. આ તીર્થના અસલ સ્થળનું સંશોધન કરી જીર્ણોદ્ધાર કરવાની જરૂર છે. . શ્રી જિયાગંજ તીર્થ (બાલુયર) બંગાળની પંચતીર્થીનું આ એક તીર્થસ્થાન છે. કલકત્તાના સીયાલ્ડા સ્ટેશનથી ટ્રેઈનમાં જવાય છે. ભારતની હદ જીયાગંજ સ્ટેશને પુરી થાય છે. પછી બંગલાદેશની હદ આવે છે. ગંગા નદીના કિનારે આ તીર્થ આવેલું છે. અજીમગંજથી હોડીમાં પણ અવાય છે. સ્ટેશનથી ગામ ર કિલોમીટર દૂર છે. અત્રે (૧) શ્રી સંભવનાથ ભગવાનનું દેરાસર (૨) શ્રી વિમલનાથ ભગવાનનું દેરાસર (૩) શ્રી આદીશ્વર ભગવાનનું દેરાસર (૪) શ્રી કેસરિયાજી ભગવાનનું ઘર-દેરાસર જે રાય ધનપતસિંહજીએ બંધાવેલું છે. અત્રે શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનના દેરાસરમાં હાથથી દોરેલાં Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ ભારતના મુખ્ય જૈન તીર્થો ચિત્રો ખુબ સુંદર છે. અત્રે ધર્મશાળા, ઉપાશ્રય તથા ભોજનશાળા છે. અત્રેથી મહિમાપુરતીર્થ, કઠગોલાતીર્થ, અજીમગંજતીર્થ જવાય છે, મુર્શીદાબાદ ૪ કિલોમીટર દૂર છે, જેનો મહેલ જોવાલાયક છે. મુર્શીદાબાદ : ઈ.સ. ૧૮૩૭માં નવાબ હુમાયુએ બંધાવેલ આ મહેલને ૧૦૦૦ દ્વાર છે, એટલે તેનું નામ હઝારદ્વારી પાડયું છે. આ મહેલમાં નવાબના વપરાશની ચીજ – વસ્તુઓનો સંગ્રહ છે. નવાબ વિદેશી બનાવટની એક વિશિષ્ટ પ્રકારની થાળીમાં ભોજન કરતાં હતા, જેમાં કોઈપણ જાતનું ઝેરયુકત ભોજન આવે તો ખબર પડી જાય. શસ્ત્રાગાર અને પુસ્તકાલય છે. શ્રી મહિમાપુર તીર્થ બંગાળની પંચતીર્થીનું આ એક મુખ્ય તીર્થ છે. જિયાગંજ સ્ટેશનથી શ્રી મહિમાપુર તીર્થ ૪ કિલોમીટર દૂર છે. શ્રેષ્ઠી મહેતાબરાયજી અને તેમના પૂર્વજોએ જનકલ્યાણના અનેક કાર્યો કર્યા હતા. તેઓ દાનવીર હતા. વિ. સં. ૧૮૦૫માં રાજદરબારમાં તેઓને જગતશેઠની પદવીથી વિભૂષિત કરવામાં આવ્યાં હતાં. જગતશેઠે શ્રી સમ્મેતશિખરજી મહાતીર્થના જીર્ણોદ્વારનું કાર્ય કર્યું હતું. જગતશેઠે કસોટીના પથ્થરનું ભવ્ય દેરાસર બનાવ્યું હતું. જે ગંગાની રેતીમાં દટાઈ ગયું હતું, જેથી જગતશેઠ ફતેહચંદજીએ વિ.સ.ઈ ૧૯૩૩માં કસોટીના પથ્થરો રેતીમાંથી કઢાવી નવું દેરાસર બનાવ્યું. ભારતમાં કસોટીનું આ એકજ મંદિર છે. મંદિરમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી સુમતિનાથ ભગવાન તથા શ્રી નેમિનાથ ભગવાનની શ્યામ મૂર્તિઓ છે. થોડે દૂર કિરતબાગમાં શ્રી શામળિયા પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી દેરાસર છે. જેમાં શ્રી શામળિયા પાર્શ્વનાથ ભગવાનની કસોટીના પાષાણની મૂર્તિ છે. શ્રી કઠગોલા તીર્થ (નરસિંહપુર) બંગાળની પંચતીર્થનું આ એક તીર્થ છે. જિયાગંજ સ્ટેશનથી ૩ કિલોમીટર દૂર છે. બે માઈલના વિશાલ વિસ્તારમાં સુંદર બગીચાની વચ્ચે આ તીર્થ છે. ભવ્ય દેરાસ૨ છે. જેમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શ્રી અજીમગંજ તીર્થ મૂર્તિ છે. આ ઉદ્યાનમાં દરેક ચીજની નિર્માણશૈલી સુંદર અને જોવાલાયક છે. આ દેરાસર શ્રી મહેતાબકુંવરબાની પ્રેરણાથી શેઠ લક્ષ્મીપતિસિંહજીએ બંધાવ્યું હતું. મંદિરમાં પાનારત્ન-સોના-ચાંદીની મૂર્તિઓ છે. બગીચામાં દાદાવાડીમાં શ્રી જિનદત્તસૂરિ તથા શ્રી જિનકુશળસૂરિની ચરણ પાદુકાઓ છે. - શ્રી અજીમગજ તીર્થ : મ બંગાળની પંચતીર્થીનું આ એક તીર્થ છે. જીયાગંજથી ગંગા નદી હોડીમાં પાર કરીને જઈ શકાય છે. ગંગા નદીના એક કિનારે અજીમગંજ અને બીજા કિનારે જીયાગંજ આવેલ છે. ભાગલપુર યા હાવરાથી ટ્રેઈનમાં પણ જઈ શકાય છે. ગંગા નદીના કિનારે વસેલાં આ સ્થળનું દશ્ય ઘણું જ સુંદર છે. અહીંના શ્રેષ્ઠિઓ જમીનદાર હતા ને બાબુના નામે ઓળખાય છે. શ્રીમંત જાગીરદારોમાં રા.બ. ધનપતસિંહજી, રા.બ. સીતાપચંદજી નાહર, રા. બ. બહાદુરસિંહજી સિંધી નવલખાવાળા વગેરેની ધર્મભાવના અને સાધર્મિક ભકિતના કારણે આ તીર્થોના જીર્ણોદ્ધારો થયો છે તથા નવા મંદિરો, ધર્મશાળાઓ બન્યાં છે. અજીમગંજમાં નીચે મુજબ ૧૦ મંદિરો આવેલાં છે. (૧) મહાજનપટ્ટીમાં શ્રી શાંતિનાથ ભગવાનનું શિખરબંધી દેરાસર છે. (૨) મહાજનપટ્ટીમાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે. તેમાં મૂળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની ૩૯ સે.મી.ની તામ્રવર્ણ પદ્માસનસ્થ મૂર્તિ છે. (૩) મહાજનપટ્ટીમાં શ્રી નેમિનાથ ભગવાનનું શિખરબંધી દેરાસર છે. (૪) મહાજનપટ્ટીમાં શ્રી સુમતિનાથ ભગવાનનું શિખરબંધી દેરાસર છે. (૫) મહાજનપટ્ટીમાં શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે. (૬) મહાજનપટ્ટીમાં શ્રી પદ્મપ્રભુસ્વામીનું શિખરબંધી દેરાસર છે. (૭) રેલ્વે પાટાની બાજુમાં શ્રી સંભવનાથ ભગવાનનું શિખરબંધી દેરાસર છે. તેમાં મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાનની મૂર્તિ બહુ મોટી અને ભવ્ય છે. આ દેરાસરમાં શ્રી મલ્લિનાથ ભગવાનની પાનાની લીલા રંગની-૧, રત્નની સફેદ રંગની-૨૪, કસોટી પાષાણની શ્યામ રંગની-૧૩ અને ચાંદીની પ્રતિમાઓ-૫૦ આવેલી છે. (૮) રામબાગમાં શ્રી શામળિયા પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી Page #344 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૩૧૧ દેરાસર છે. (૯) રાજવાડીમાં શ્રી મહાવીર સ્વામી ભગવાનનું ઘર-દેરાસ૨ છે. (૧૦) સ્ટેશન સામે શ્રી શાંતિનાથ ભગવાનનું શિખરબંધી દેરાસર છે. જેમાં ૨ - તારામંડલ, ૧૧ - સ્ફટિકની, ૧ - પાનાની, ૪ - સંગઇસપની, બ્લ્યુફુલ મળીને-૨૦ કીંમતી પ્રતિમાજીઓ છે. ૨ – કલકત્તા અમદાવાદથી દિલ્હી ૧૦૭૬ કિલોમીટર દૂર છે. જ્યારે દિલ્હીથી કલકત્તા ૧૪૭૪ કિલોમીટર દૂર છે. કલકત્તા દુનિયાના મોટા શહેરોમાંનું એક છે. ભારતમાં સૌથી મોટી વસ્તીવાળું મોટું શહેર છે. ઇ.સ. ૧૯૧૧ સુધીબ્રિટિશ સરકારના સમયમાં ભારતનું પાટનગર હતું અત્યારે પશ્ચિમબંગાળ નું પાટનગર છે. જૈન મંદિરો - (૧) તુલાપટીમાં :- મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું ભવ્ય જિનાલય છે. ઉપર દેરાસરમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન તથા ચૌમુખજી છે. (૨) ઇન્ડિયન મિ૨૨ સ્ટ્રીટ ધર્મતલ્લા નં. ૪૮માં કુમાર હોલમાં બાબુ સીતાપચંદજીએ બંધાવેલ ઘર દેરાસર છે. જેમાં શ્રી શાંતિનાથ ભગવાન તથા શ્રી આદીશ્વર ભગવાનની રત્નની પ્રતિમાઓ છે. નીચેના ભાગમાં પ્રાચીન ગ્રંથોનો સંગ્રહ છે. (૩) કેનીંગસ્ટ્રીટ નં. ૯૬માં શિખરબંધી દેરાસર છે. જેમાં શ્રી Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૨ શ્રી કલકત્તા તીર્થ મહાવીરસ્વામી ભગવાન, શ્રી આદીશ્વર ભગવાન, શ્રી શાંતિનાથ ભગવાનની મનોહર મૂર્તિઓ છે. (૪) માણેકતલ્લામાં શેઠશ્રી ગણેશીલાલ કપૂરચંદે બંધાવેલું શિખરબંધી દેરાસર છે. (૫) માણેકતલ્લામાં શેઠ સુખલાલજી ઝવેરીએ સંવતઃ ૧૯૨૪માં બંધાવેલું શિખરબંધી દેરાસર છે. (૬) અપર સરકયુલર રોડ ઉપર શામ બજારમાં બાબુ રાયબદ્રીદાસ મુકીએ સંવત : ૧૯૨૩માં શિખરબંધી ભવ્ય મંદિર બંધાવ્યું હતું. કલકત્તાના બધા મંદિરોમાં આ મંદિર અદ્દભુત છે ને કલાકૃતિનો નમૂનો છે. ' . માતા ખુશાલકુંવરીની પ્રેરણાથી રાય બદ્રીદાસે મંદિર બંધાવ્યું હતું. આગ્રાના રોશન મહોલ્લાના પ્રાચીન મંદિરના ભોંયરામાંથી શ્રી શીતલનાથ ભગવાનની ૭૦ સે.મી. ની મૂર્તિ પ્રાપ્ત થઈ હતી જે અહી મૂળનાયક તરીકે પ્રતિષ્ઠિત કરી છે. મૂળનાયકની આંગીમાં નીલમ-હીરા-માણેક-મોતીનાં આઠ હાર અને ગંઠો બનાવેલો છે. ગોખલામાં એક પાનાની લીલી, બે રત્નની, એક સાચા મોતીની શ્યામ મૂર્તિ તથા એક માણેકની એમ પાંચ કિંમતી પ્રતિમાઓ છે. એક ગોખમાં અખંડ દીવો છે, તેની મેશ કેસરી રંગની થાય છે. વિશાલ કમ્પાઉન્ડમાં નાનું તળાવ, ફુવારાઓ, વિવિધ પૂતળાં તથા રાયબદ્રીદાસજી નમ્રવદને હાથ જોડીને બેઠેલા હોય તેવી મૂર્તિ એક દેરીમાં છે. આખુંયે મંદિર વિવિધ રંગના કાચના મીનાથી ભરેલું છે. દેશ-પરદેશના લોકો આ મંદિર જોવા આવે છે અને આ દેરાસરને બંગાળનું સૌદર્ય'Beauty of Bengal' કહે છે. (૭) રાય બદ્રીદાસજીના મંદિરોની સામે શેઠ મુનાલાલ હીરાલાલ મુકાદમનું શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાનનું દેરાસર છે. (૮) રાય બદ્રીદાસજીના દેરાસરના બગીચા સામે શ્રી મહાવીરસ્વામી ભગવાનનું દેરાસર છે, જેમાં તળાવ તથા ધર્મશાળા છે. (૯) રાય બદ્રીદાસજીના દેરાસર સામે દાદાજીનાં પગલાંવાળું મંદિર છે. તેમાં આર્ય સ્થૂલિભદ્રજીનાં અને દાદાજીનાં પગલાં છે. કાર્તિકી પૂર્ણિમાએ વરઘોડો અહીંયા ઉતરે છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૩૧૩ (૧૦) બડા બજારમાં હેરિસન રોડ ઉપર બાબુ જીવણદાસ પ્રતાપચંદ ઝવેરીનું શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર છે જે ત્રીજે માળે છે. (૧૧) બરતોલા સ્ટ્રીટમાં શેઠ હીરાલાલ પન્નાલાલના મકાનમાં શ્રી કેશરિયાજી ભગવાનનું ઘર-દેરાસર છે. (૧૨) શીખહરપાડામાં શેઠ હીરાલાલ મુકીમના મકાનમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ઘર-દેરાસર છે. (૧૩) મુર્ગીeટમાં ટાવર સામે શ્રી માધવલાલ બાબુનું શ્રી સંભવનાથ ભગવાનનું ઘર-દેરાસર છે. (૧૪) ભવાનીપુરમાં શિખરબંધી ભવ્ય દેરાસર છે. (૧૫) કલકત્તામાં બેલગછિયામાં દિગંબરોનું શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ભવ્ય વિશાલ મંદિર આવેલું છે, જે દર્શનીય છે. • ભવ્ય વરઘોડો : | દર વર્ષે કારતક સુદ પૂનમે તુલાપટ્ટીને મોટા મંદિરેથી ભવ્ય વરઘોડો નીકળે છે, જે માણે કતલ્લામાં શામબજારમાં દેરાસરમાં ઉતરે છે. આ વરઘોડો ભારતમાં સર્વોત્તમ માનવામાં આવે છે. આવો ભવ્ય અને વિશાલ વરઘોડો ભારતમાં બીજી કોઈ જગ્યાએ નીકળતો નથી. સરકાર તરફથી પણ બધી સુવિધાઓ આપવામાં આવે છે. શામબજારમાં મંદિરની સામે આવેલ દાદાવાડીમાં સ્વામિવાત્સલ્યનું આયોજન કરવામાં આવે છે, શ્રી સમેતશિખરજીની યાત્રાએ જતાં સંઘો આસો વદ-અમાસ પાવાપુરીમાં અને કારતક સુદ-પૂનમ કલકત્તામાં રોકાવવાનું આયોજન કરે છે. કલકત્તાનો કારતક સુદ – પૂનમનો વરઘોડો જોવો તે એક જીવનનો લ્હાવો છે.. ૦ ધર્મશાળાઓ : (૧) કેનીગ સ્ટ્રીટ નં. ૯૬માં દેરાસર પાસે. (૨) બડાબજારમાં શામબાઈ લેન નં. ૩માં શેઠ ફુલચંદ મુકીમની. (૩) અપર સરકયુલર રોડ ઉપર - શેઠ ધનસુખલાલ જેઠમલની (૪) રાય બદ્રીદાસ રોડ નં. ૪૪ ઉપર દાદાવાડીમાં ધર્મશાળા છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ કલકત્તા ગુજરાતી સમાજ : પી/પ, કેનીંગ સ્ટ્રીટ, કલકત્તા ૭૦૦ ૦૦૧ હાવરા સ્ટેશનથી ૩ કિલોમીટર દૂર છે. - જોવાલાયક સ્થળો (૧) હાવરાબ્રીજ (૨) વિકટોરિયા મેમોરિયલ (૩) મ્યૂઝિયમ (૪) બોટોનિકલ ગાર્ડન (૫) બેલુરમઠ (૬) દક્ષિણેશ્વર (૭) બીરલા ટેકનોલોજીકલ મ્યૂઝિયમ (૯) પ્રાણી સંગ્રહાલય (૧૦) કાલીમંદિર (૧૧) મદનમોહન મંદિર (૧૨) રાજા મલ્લિક પેલેસ (આરસમહેલ) (૧૩) સુરેખા પાર્ક (૧૪) રવિન્દ્ર સરોવર (૧૫) નહેરુ બાળસંગ્રહસ્થાન (૧૬) બિધાનશિશુ ઉદ્યાન (૧૭) જાદુઘર (૧૮) ફોર્ટ વિલિયમ, શ્રી અષ્ટાપદ તીર્થ શ્રી અષ્ટાપદ તીર્થ પ્રેમ નોટ ની ગોદ ભગવાનની માયકલ તી ત શ્રી ઋષભદેવ ભગવાન પોષ વદ-૧૩ ના દિવસે ૬ દિવસનું અનશન કરી દસ હજાર મુનિવરો સાથે અષ્ટાપદ તીર્થ ઉપર મોક્ષે ગયા. શ્રી ઋષભદેવ ભગવાનના પુત્ર શ્રી ભરત ચક્રવર્તીએ ભવ્ય રત્નપીઠ બંધાવી તેના ઉપર મનોરમ્ય સુવર્ણ મંદિર કરાવ્યું. તેમાં પ્રભુની મણિમય પ્રતિમા પધરાવી હતી. મંદિરનું 'સિંહનિષધા' નામ આપ્યું. એ સ્થળે ત્રણ સ્તૂપો રચાયા હતા. મંદિરની રક્ષા માટે મંદિરની આસપાસ ખાઈ ખોદી ગંગાનું વહેણ તેમાં વાળ્યું હતું. શ્રી જિનપ્રભસૂરિએ 'વિવિધતીર્થ કલ્પ’માં બતાવ્યું છે કે અયોધ્યાનગરીથી અષ્ટાપદ ૧૨ યોજન દૂર કૈલાસ નામે પર્વત છે તે જ અષ્ટાપદ છે. એ આઠ યોજન ઊંચો છે. તેનાં પથ્થરો શ્વેતવર્ણના છે, તેથી તે ધવલગિરિ' નામથી પણ ઓળખાય છે. ભગવાન મહાવીરે એક પર્ષદામાં જણાવેલું કે, જે માનવી લબ્ધિ વડે એ તીર્થની યાત્રા કરે તે એ જ ભવે મોક્ષ પામે છે. ગુરુ ગૌતમસ્વામીએ લબ્ધિ વડે શ્રી અષ્ટાપદ તીર્થની યાત્રા કરી હતી. શ્રી અષ્ટાપદ તીર્થ ઉપર રાવણ-મંદોદરીનાં ભકિત-સંગીત-નાટકનો ઉલ્લેખ પણ આવે છે. Page #348 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો શ્રી ગિરનાર મહાતીર્થ બાવીસમાં તીર્થકર ની નેમિનાથ ભગવાનના દીયા વિજ્ઞાન તેવી ત્રણ કામની ભારે (૧) ચ્યવન કલ્યાણક (૨) જન્મ કલ્યાણક (૩) દીક્ષા કલ્યાણક - - આસો વદ-૧૨ શ્રાવણ સુદ -૫ શ્રાવક સુદ ૬. (૪) કેવળજ્ઞાન કલ્યાણક (૫) નિર્વાણ કલ્યાણક - ભાદરવા વદ અષાઢ સુદ - ૮. અમાસ. જૂનાગઢ અમદાવાદથી ૩૨૧ કિલોમીટર દૂર જૂનાગઢ છે. જૂનાગઢ રેલ્વે સ્ટેશનથી ગામ ધર્મશાળા ૧-૬ કિલોમીટર દૂર છે. જૂનાગઢ સ્ટેશનથી તળેટી ૬-૫ કિલોમીટર દૂર છે. સમુદ્રની સપાટીથી ગિરનાર તીર્થ ૯૪૫ મીટર ઊંચે છે. તળેટીથી પહેલી ટૂકનું ચઢાણ ત્રણ કિલોમીટર છે. જ્યારે પગથિયા ૪૨૦૦ છે. પહેલી ટૂકથી પાંચમી ટૂંક ૩-૨ કિલોમીટર દૂર છે. પહેલી ટૂકથી૨૦૦ પગથિયા ચઢવાથી રાજુલગુફા આવે છે. ગિરિરાજ ઉપર જવા માટે ડોળીની સગવડ છે. ૩૧૫ સૌ૨ીપુરમાં રાજા સમુદ્રવિજય રાજ્ય કરતા હતા. રાજા સમુદ્રવિજયના પટ્ટરાણી શિવદેવીએ આસો વદ-૧૨ની રાત્રિએ અંતિમ પ્રહરમાં તીર્થંકર જન્મસૂચક ચૌદ મહાસ્વપ્નોને જોયાં. એ જ વખતે શંખરાજાનો જીવ તેત્રીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ચ્યવીને શીવાદેવીની કુક્ષિમાં પ્રવેશ્યો. આ શુભ અવસર પર ઈન્દ્રાદિ દેવો દ્વારા ચ્યવન કલ્યાણક દિવસ ધામધૂમથી ઉજવાયો. ક્રમ મુજર ગર્ભકાળના દિવસ પૂરા થતાં શ્રાવણ સુદ પાંચમના શુભ દિને ચિત્રા નક્ષત્રમાં શિવાદેવીએ શ્યામવર્ણ અને શંખ લક્ષણવાળા પુત્રરત્નને જન્મ આપ્યો. છપ્પન દિકુમારીઓ અને ઈન્દ્ર-ઈન્દ્રાણીઓ દ્વારા પ્રભુનો જન્મ કલ્યાણક ઉજવવામાં આવ્યો. રાજા સમુદ્રવિજયજીએ પણ પુત્ર જન્મની ખુશાલીમાં રાજ્ય દરબારમાં જન્મોત્સવનું આયોજન કર્યું., શિવાદેવીએ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ શ્રી ગિરનાર તીર્થ ગર્ભકાળમાં અરિષ્ટમય ચક્રધારા જોઈ હતી. એટલે પુત્રનું નામ "અરિષ્ટનેમિ" રાખ્યું. અનુક્રમે કુમારપણામાં ત્રણસો વર્ષ વ્યતીત કર્યા ત્યારે પ્રભુ યુવાવસ્થાને પામ્યા. માતા-પિતા-ભાઈઓ તથા ભાભીઓની વિનંતીથી મથુરા નગરીના રાજા ઉગ્રસેનની પુત્રી રાજીમતી સાથે લગ્ન કરવા સંમત થયા. રાજા ઉગ્રસેનની પત્નીનું નામ ધારિણી હતું. ભગવાન શ્રી નેમિનાથ રાજીમતીની સાથે લગ્ન કરવા જાન લઈને આવ્યા. પણ પશુઓનો અવાજ સાંભળીને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તરત જ રાજપાટ, વૈભવનો ત્યાગ કરી વર્ષીદાન આપી શ્રાવણ સુદ-૬ના દિવસે ઉત્તરકુરૂ નામની શિબિકા પર આરૂઢ થઈ નગરી બહાર નીકળ્યા અને ઉજ્જયંત (ગિરનાર) પર્વત ઉપર સહસાવન (સહસ્ત્રાપ્રવન) નામના વનમાં જઈ ચિત્રા નક્ષત્રમાં દિવસના પૂર્વ ભાગમાં હજાર રાજાઓ સાથે દીક્ષા ગ્રહણ કરી. ચોપન દિવસ અન્યત્રવિહાર કરીને શ્રી નેમિનાથ ભગવાન ફરીથી સહસાવનમાં પધાર્યા અને ભાદરવા વદ-અમાસના દિવસે ચિત્રા નક્ષત્રમાં દિવસના પૂર્વ ભાગમાં અઠ્ઠમ તપ વડે કેવળજ્ઞાન પામ્યા. શ્રી નેમિનાથ અને રાજીમતીનો પ્રેમસંબંધ આઠ આઠ જન્મોથી ચાલ્યો આવતો હતો. આ નવમાં ભવનો સંબંધ હતો. જ્યારે નેમિકુમાર લગ્ન મંડપમાં આવ્યા સિવાય પાછા વળ્યા ત્યારે આ સમાચાર સાંભળીને રાજીમતી કરૂણ કલ્પાંત કરે છે. રાજીમતીને અન્ય કોઈ મનગમતાં રાજકુમાર સાથે પરણવા માટે ખુબ સમજાવી, પણ રાજીમતી તો નેમિકુમારને મન-વચન-કાયાથી સમર્પિત બની ચૂકી હતી. એણે લગ્ન તો ન જ કર્યાં. બલ્કે જ્યારે ગિરનારનાં સહસાવનમાં શ્રી નેમિનાથ ભગવાનને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે રાજીમતી ત્યાં પહોંચી ગયા, અને ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી અને તપશ્ચર્યા કરતાં કરતાં મોક્ષે ગયા. શ્રી નેમિનાથ ભગવાનને વરદત્ત વગેરે ૧૧ ગણધરો હતા. ૧૮ હજર સાધુઓ, ૪૦ હજાર સાધ્વીઓ, એક લાખ ૬૯ હજાર શ્રાવકો, ત્રણ લાખ ૩૬ હજાર શ્રાવિકાઓ હતી. ગોમેધ નામના યક્ષ અધિષ્ઠાયક દેવ બન્યાં અને શ્રી અંબિકા દેવી અધિષ્ઠાયિકા દેવી બન્યાં. શ્રી નેમિનાથ ભગવાન એક મહિનાનું અનશન કરી પર્યંકાસને બેસી ગિ૨ના૨૫ર્વતની ચોથી ટૂકે 'શ્યામ શિલા' ઉપર ૫૩૬ મુનિવરો સાથે અષાઢ Page #350 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૩૧૭ સુદ-૮ની રાતના પૂર્વ ભાગમાં મોક્ષે ગયો. શ્રી નેમિનાથ ભગવાન ૩૦૦ વર્ષ કુમારપણામાં, ૫૪ દિવસ મુનિ પણે રહ્યાં અને ૭૦૦ વર્ષ કેવળપણે રહી નિર્વાણ પામ્યાં. ચોથી ટૂક ઉપર એક શ્યામશિલા ઉપર શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમાજી તથા બીજી શિલામાં પગલાં છે. આ ટ્રકને મોક્ષટૂક પણ કહેવામાં આવે છે. પ્રાચીન જમાનામાં આ ગિરિરાજને ઉજ્જયંતગિરિ-રૈવતગિરિરૈવતાચલજી-સુવર્ણગિરિ-નંદભેદ્ર તથા શ્રી નેમિનાથ પર્વત આદિ નામથી ઓળખતા હતા. રૈવતાચલજીને શ્રી શંત્રુજ્ય ગિરિરાજની પાંચમી ટૂક પણ ગણવામાં આવે છે. શત્રુંજ્યની માફક આ તીર્થ પણ શાશ્વત છે. અનંતા અનંતા કાળથી વિદ્યમાન અને ભવિષ્યમાં પણ અનંતકાળ સુધી રહેવા વાળું તીર્થ છે. ગઈ ચોવીસીના આઠ તીર્થકરોની દીક્ષા, કેવળજ્ઞાન, મોલ એમ ત્રણ કલ્યાણકો અહી થયેલાં છે. અને આવતી ચોવીસીનાં પાનાભાદિ વગેરે ચોવીસ તીર્થકર ભગવંતો આ ગિરિવર ઉપર મોક્ષે જવાના છે એમ પંડિત શ્રી વીરવિજયકૃત દેવવંદનમાં કહ્યું છે. શ્રીગિરનારતીર્થ ઉપર બિરાજમાનમૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ કરતાં પણ પ્રાચીન છે. ગઈ ચોવીસીના ત્રીજા તીર્થકર શ્રી સાગર નામના ભગવાને પાંચમા દેવલોકના ઈન્દ્રને કહ્યું કે"તમો આવતી ચોવીસીના બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ ભગવાનના ગણધર બનીને મોક્ષે જશો' આથી પાંચમા દેવલોકના ઈન્દ્ર શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ બનાવી ભકિત કરવા લાગ્યા. તે મૂર્તિ ભગવાન શ્રી નેમિનાથનાં સમય સુધી ઈન્દ્રલોકમાં હતી. પછીથી શ્રીકૃષ્ણના ગૃહમંદિરમાં રહી હતી. જ્યારે દ્વારકા નગરી ભસ્મ થઈ ત્યારે શ્રી અંબિકાદેવીએ આ પ્રતિમાજીને તેમના વિમાનમાં રાખ્યા હતાં. પછીથી શ્રી રત્ના શાહની તપશ્ચર્યા અને ભકિતથી શ્રી અંબિકાદેવીએ પ્રસન્ન થઈ તેમને આપી હતી. આ મૂર્તિને કાશ્મીર દેશના શ્રાવક રત્ના શાહ તથા શ્રાવક અજીત શાહે વિ.સ. ૬૦૯માં શ્રી ગિરનાર પર્વત ઉપર લાવીને મંદિર બંધાવીને પ્રતિષ્ઠા કરાવી હતી. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શ્રી ગિરનાર તીર્થ ( શ્રી ગિરનાર તીર્થના ઉદ્ધારો ) • પહેલો ઉદ્ધાર : પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનના પુત્ર શ્રી ભરત મહારાજા શ્રી ઋષભદેવ ભગવંતના મુખેથી શ્રી સિદ્ધગિરિજી, શ્રી રૈવતગિરિ, શ્રી અર્બુદાગિરિ, શ્રી રાજગૃહી, તથા શ્રી સમેતશિખરજી તીર્થનું માહાભ્ય સાંભળીને સંઘ સાથે તથા શ્રી નાભ ગણધર સાથે યાત્રાએ નીકળ્યા. ઇન્દ્ર મહારાજાની આજ્ઞાથી શ્રી સિદ્ધગિરિજી ઉપર ચારે દિશામાં એકવીસ એકવીસ મંડપવાળો, કુલ ચોર્યાસી મંડપવાળો તૈલોકયવિભ્રમ” નામનો સુંદર પ્રાસાદ કરાવ્યો અને ઋષભદેવ ભગવાનની ચતુર્મુખ રત્નમય મૂર્તિઓ સ્થાપન કરી, તથા બીજા પણ ત્રેવીસ તીર્થંકર ભગવાનના પ્રાસાદ બંધાવી દેહ અને વર્ણ પ્રમાણે ભગવાનની મૂર્તિઓ સ્થાપન કરી, શ્રી પુંડરિક સ્વામી તથા પૂર્વજોની મર્તિઓ બેસાડી અને શાસનદેવતાની રત્નમય મૂર્તિ બિરાજમાન કરી. શ્રી ગૌમુખ યક્ષ અને શ્રી ચક્રેશ્વરીદેવી શ્રી શત્રુંજ્ય તીર્થનું રક્ષણ કરનારા થયા. ત્યાંથી સંઘ કદંબગિરિ, હસ્તિગિરિ થઈ શ્રી રૈવતગિરિ (ગિરનાર) પધાર્યો. આ ગિરિવર ઉપર બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ ભગવાનના દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ કલ્યાણકો થવાના છે તે જાણી ભરત મહારાજાએ ગિરનાર ઉપર ઊંચુ, ભવ્ય અને વિશાલ સ્ફટિક રત્નમય જિનાલય બંધાવ્યું. ચારે તરફ અગિયાર મંડપ, અનેક ઝરૂખા અને જાળીઓ વગેરેથી શોભાયમાન બનાવ્યું અને તેનું નામ સુરસુંદરપ્રાસાદ' આપ્યું. તેમાં નીલમણીમય શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ સ્થાપના કરી. અંજનવિધિ અને પ્રતિષ્ઠાવિધિ શ્રી નાભગણધર ભગવંત પાસે મહોત્સવ પૂર્વક કરાવી. બીજો ઉદ્ધાર : શ્રી દંડવીર્ય રાજાએ કરાવ્યો. ત્રીજો ઉદ્ધાર : બીજા દેવલોકના ઈન્દ્ર શ્રી ઈશાનઈન્ટે કરાવ્યો. ચોથો ઉદ્ધાર: ચોથા દેવલોકના ઈન્દ્ર શ્રી મહેન્દ્રએ કરાવ્યો. પાંચમો ઉદ્ધાર : પાંચમા દેવલોકના ઈન્દ્ર શ્રી બ્રબૅન્ટે કરાવ્યો. છઠ્ઠો ઉદ્ધાર : ભવનપતિકાયના ઈન્દોએ કરાવ્યો. Page #352 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૩૧૯ સાતમો ઉદ્ધાર : શ્રી અજીતનાથ ભગવાનના સમયમાં શ્રી સગર ચક્રવર્તીએ કરાવ્યો આઠમો ઉદ્ધાર : શ્રી અભિનંદન સ્વામીના સમયમાં વ્યંતર નિકાયના ઈન્ટે કરાવ્યો. નવમો ઉદ્ધાર : શ્રી ચન્દ્રપ્રભસ્વામીના સમયમાં શ્રી ચંદ્રયશા રાજાએ કરાવ્યો. દસમો ઉદ્ધાર : શ્રી શાંતિનાથ ભગવાનના સમયમાં શ્રી ચક્રધર કરાવ્યો. અગિયારમો ઉદ્ધાર: શ્રી મુનિસુવ્રતસ્વામીના સમયમાં શ્રીરામચંદ્રજીએ કરાવ્યો. - શ્રી રામચંદ્રજી વનવાસ વેઠી રાવણને હરાવી અયોધ્યા પુનઃ પધાર્યા ત્યારે તેમના ભાઈ ભરત મહારાજાએ મોટા મહોત્સવ પૂર્વક શ્રી રામચંદ્રજી, શ્રી લક્ષ્મણજી, સીતાજી આદિનો પ્રવેશ મહોત્સવ કરાવ્યો. રાજ્ય શ્રી રામચંદ્રજીને સોંપી પોતે તેમની આજ્ઞાને અનુસરવા લાગ્યા. એકવાર દેવભૂષણમુનિ પાસે પોતાનો પૂર્વભવ સાંભળીને ભરતે દીક્ષા લીધી અને એક હજાર મુનિવરો સાથે શ્રી શત્રુંજ્યની યાત્રા કરી, અનશન કરી, સર્વ કર્મ ખપાવી, કેવળજ્ઞાન પામી, હજાર મુનિવરો સાથે મોક્ષે ગયા. શ્રી રામચંદ્રજી તથા શ્રી લક્ષ્મણજીએ શ્રી શત્રુંજ્યગિરિ તથા શ્રી રૈવતગિરિનો અગિયારમો ઉદ્ધાર કરાવ્યો. શ્રી રામચંદ્રજીએ સોળ હજાર રાજાઓ સાથે દીક્ષા લીધી, કોટીશિલા ઉપર કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારબાદ શ્રી સિદ્ધગિરિજી-શ્રી રૈવતગિરિજી આદિ સ્થળોએ વિહાર કરી પંદર હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મોક્ષે ગયા. રૈવતગિરિના બરટનામના શિખર ઉપર કૈકેયીરાણીએ શ્રી નેમિનાથ ભગવાનનું દેરાસર બંધાવ્યું હતું. બારમો ઉદ્ધાર : | શ્રી નેમિનાથ ભગવાનના સમયમાં. એકવાર શ્રી નેમિનાથ ભગવાનનાં મુખેથી શ્રી શત્રુજ્ય તીર્થનો મહિમા સાંભળી પાંડવોને સિદ્ધગિરિજીની યાત્રા કરવાની ભાવના થઈ. પોડવોના પિતા પાંડુ જે દેવ થયા હતા તેમને પણ પાંડવોને સિદ્ધગિરિજીની યાત્રા કરવા પ્રેરણા આપી. પાંડવોએ શ્રી વરદત્ત ગણધર સાથે સંઘ કાઢયો. શ્રી કૃષ્ણ મહારાજા પણ યાદવો સાથે સંઘમાં જોડાયા. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ શ્રી ગિરનાર તીર્થ પાંડવોએ શ્રી શત્રુંજ્ય તીર્થનો તથા શ્રી રૈવતગિરિનો બારમો ઉદ્ધાર કરાવ્યો. પાંડવોએ શ્રી ધર્મઘોષમુનિના ઉપદેશથી દીક્ષા લીધી અને અભિગ્રહ કર્યો કે શ્રી નેમિનાથ ભગવાનને વંદન કર્યા પછી પારણુ કરવું. હસ્તિકલ્પનગરમાં આવતાં શ્રી નેમિનાથ ભગવાનનું નિર્વાણ સાંભળતાં પાંડવો સીધા શ્રી સિદ્ધગિરિજી ઉપર ગયા અને અનશન કરી અંતકૃત કેવળી (કેવળજ્ઞાન અને તુરત નિર્વાણ) થઈ મોક્ષે ગયા. તેરમો ઉદ્ધાર : મહાવીર, નિર્વાણ પૂર્વે પહેલી સદીમાં રેવાનગરના રાજા શ્રી નેબુસદનેઝરે શ્રી નેમિનાથ ભગવાનનું મંદિર નિર્માણ કરાવ્યાનો ઉલ્લેખ પ્રભાસપાટણમાં પ્રાપ્ત થયેલા એક તામ્રપત્રમાંથી મળે છે. * પાંચમાં આરામાં થયેલા ઉભારો ચૌદમો ઉદ્ધાર : વિ. સં. ૬૦૯, સૌરાષ્ટ્રના કાંપિલ્યપુર નામના નગરના શ્રી રત્ના શાહ તથા અજિત શાહ સૌરાષ્ટ્રમાં બાર વર્ષનો દુષ્કાળ પડયો, જેથી કાશ્મીર દેશના કોઈ નગરમાં જઈ વસ્યાં. ત્યાં ઘણું ધન કમાયા. શ્રી આનંદસુરીશ્વરીજી મહારાજ સાહેબની નિશ્રામાં શ્રી સિદ્ધગિરિજી આદિ તીર્થોની યાત્રા કરવા સોનાનું જિનાલય લઈ સંઘ સાથે નીકળ્યાં. શ્રી શત્રુંજ્ય તીર્થની યાત્રા કરી શ્રી રૈવતગિરિ પધાર્યા. શ્રી નેમિનાથ ભગવાનને પક્ષાલ કરતાં લેપ નીકળી ગયો. જેથી શ્રી રત્ના શાહ વિલાપ કરવા લાગ્યા. અહાર-પાણીનો ત્યાગ કરી શ્રી અંબિકાદેવીની સાધના કરી, શ્રી અંબિકાદેવીએ શ્રી નેમિનાથ ભગવાનની ગઈ ચોવીસના ત્રીજા તિર્થંકર શ્રી સાગર નામના ભગવાનના સમયમાં પાંચમા દેવલોકના ઈન્દ્ર જે પ્રતિમા ભરાવી હતી અને જે શ્રી અંબિકાદેવીના વિમાનમાં હતી તે શ્રી રત્નાશાહને આપી. શ્રી રત્નાશાહ તથા શ્રી અજિતશાહે આ તીર્થનો ઉદ્ધાર કરાવીને આ પ્રાચીન મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. ધન્ય શ્રી રત્નાશાહને કે જેમના તપ અને ભકિતથી આપણને આવા દેવાધિદેવ શ્રી નેમિનાથ ભગવાનની પ્રાચીન મૂર્તિ ભકિત કરવા મળી, આજે આપણે આ જ મૂર્તિના દર્શન કરીએ છીએ. Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ૧ ભારતના મુખ્ય જૈન તીર્થો પંદરમો ઉદ્ધાર : વિક્રમની નવમી સદીમાં કાન્યકુબ્બના (કનોજ) આમ રાજાએ ઉદ્ધાર કરાવ્યો હતો. સોળમો ઉદ્ધાર : સંવત : ૧૧૮૫ વિક્રમની બારમી સદીમાં ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહના સમયમાં શ્રી સજ્જનમંત્રીએ ઉદ્ધાર કરાવ્યો હતો. *સંવત : ૧૨૧૪ માં શ્રી બાહડમંત્રી શ્રી ગિરનારજીની યાત્રા કરવા આવ્યા ત્યારે પોતાના પિતા શ્રી ઉદયનમંત્રીએ કરેલી ભલામણ યાદ આવી. એટલે શ્રી અંબિકાદેવીની આરાધના કરી તેમણે સૂચવેલા માર્ગે શ્રી બાહડમંત્રીએ ૬૩ લાખ દ્રવ્ય ખર્ચાને પગથિયા નવા બંધાવ્યાં. * મહારાજા શ્રી કુમારપાળે પણ પગથિયા બંધાવ્યાનો ઉલ્લેખ મળે છે. * તેરમી સદીમાં શ્રી વસ્તુપાળ-તેજપાળે ઉદ્ધાર કરાવ્યો હતો. માંડલક નામના રાજાએ મંદિરને સોનાના પતરાંથી જડ્યું હતું. * ચૌદમી સદીમાં સોની સમરસિંહે ઉદ્ધાર કરાવ્યો હતો. *સત્તરમી સદીમાં શ્રી વર્ધમાન તથા શ્રી પદ્મસિંહનામના ભાઈઓએ ઉદ્ધાર કરાવ્યો હતો. * વીસમી સદીમાં શ્રી નરશી કેશવજીએ ઉદ્ધાર કરાવ્યો હતો. * આ સિવાય રાજા સંપ્રતિ, રાજા કુમારપાળ, મંત્રી સામંતસિંહ, સંગ્રામસોની વગેરે અનેક રાજાઓ, મંત્રીઓ તથા શ્રેષ્ઠિઓ દ્વારા અહીંયા ઉદ્ધાર કરાવ્યાનો તથા નવા મંદિર નિર્માણ કરાવ્યાનો ઉલ્લેખ મળે છે. * પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનના સમયથી ચરમ તીર્થકર શ્રી મહાવીરસ્વામી ભગવાનના સમય સુધીમાં અનેક ચક્રવર્તીઓ, રાજાઓ અને શ્રેષ્ઠિઓએ શ્રી રૈવતગિરિ યાત્રા કર્યાનો ઉલ્લેખ મળી આવે છે. પૂર્વકાળમાં અનેક તીર્થકરોના પદાર્પણ થયાં છે. તથા અનેક મુનિ ભગવંતો તપશ્ચર્યા કરીને મોક્ષે સિધાવ્યા છે. અનેક સંઘો અને યાત્રિકો યાત્રા કરવા પધાર્યા છે. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ શ્રી ગિરનાર તીર્થ જૂનાગઢ : ' સ્ટેશનથી ઉપરકોટ ૧-૬ કિલોમીટર દૂર છે. ઉપરકોટ પાસે શેઠ હેમાભાઈની તથા બાબુની ધર્મશાળા છે. ભોજનશાળા તથા આયંબીલ ખાતાની વ્યવસ્થા છે. પાસે બે દેરાસરો છે. (૧) શ્રી મહાવીર સ્વામી ભગવાનનું પ્રાચીન દેરાસર છે. (૨) સંપ્રતિ મહારાજાના સમયના શ્રી નેમિનાથ ભગવાનનું દેરાસર છે. ૦ શ્રી ગિરનાર તીર્થ : તળેટી જૂનાગઢ સ્ટેશનથી તળેટી ૬-૫ કિલોમીટર દૂર છે. તળેટીમાં સુરત નિવાસી શેઠ પ્રેમચંદ રાયચંદની તથા શ્રી કુલચંદભાઈની જૈન ધર્મશાળા, ભોજનશાળા તથા શ્રી આદીશ્વર ભગવાનનું દેરાસર છે, અહીં યાત્રાળુઓને ભાતુ અપાય છે. ગિરિરાજ ઉપર જવા ડોળીની વ્યવસ્થા છે. ગિરિરાજ ઉપર આવેલા મંદિરો : તળેટીથી પહેલી ટૂકનું ચઢાણ ત્રણ કિલોમીટર છે. જ્યારે પગથિયાં ૪૨૦૦ છે. પહેલી ટૂક : (૧) શ્રી નેમિનાથ ભગવાનની ટૂંક : ગિરિરાજ ઉપર પહોંચતાં પ્રથમ આ ટૂક આવે છે. દરવાજામાં પેસતા ધર્મશાળા, ઓફિસ આવે છે. પછી શ્રી નેમિનાથ ભગવાનની મુખ્ય ટૂક આવે છે. ૧૯૦૪૧૩૦ ફૂટ લાંબા-પહોળા ચોકની વચ્ચે દેરાસર રંગમંડપ ૪૧ ફૂટ પહોળો છે. ૪૪ ફૂટ લાંબો છે. દેરાસરમાં મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની શ્યામવર્ણ, પદ્માસનસ્થ ૧૪૦ સે.મી.ની પ્રાચીન ભવ્ય પ્રતિમાજી છે. મંડપના અંદરના ભાગમાં (૧) શ્રી શાંતિસૂરિજી (૨) કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય (૩) શ્રી કુમારપાળ મહારાજાની મૂર્તિઓ છે. ગભારાની સામે ચોવીસ તીર્થકરોના કુલ ૧૪પર ગણધરનાં પગલાંની જોડ છે. ભમતીમાં Page #356 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૩૨૩ શ્રી નંદિશ્વરદ્વીપ, શ્રી પદ્માવતી માતાની મૂર્તિ, શ્રી સમેતશીખરજીનો પત્ર, શ્રી શત્રુંજ્ય તીર્થનો પટ, મહાવીરસ્વામીની શ્યામ મૂર્તિ, શ્રી રહનેમિની મૂર્તિઓ છે. ભોંયરામાં શ્રી રહનેમિ અને શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિઓ છે, જેને જીવિતસ્વામીની પ્રતિમાઓ કહે છે. બીજા ભોયરામાં શ્રી સંપ્રતિ મહારાજાના સમયની શ્રી પાર્શ્વનાથ ભગવાનની સુંદર મૂર્તિ છે. આ મૂર્તિની ડાબી બાજુએ શ્રી નેમિનાથ ભગવાન તથા રાજુમતીનાં પગલાં છે. ભમતીમાં શ્રી નેમિનાથ ભગવાનનાં મોટા પગલાં તથા અધિષ્ઠાયિકા શ્રી અંબિકાદેવીની મૂર્તિ છે. પગથિયાં ઉતરીને નીચે જઈએ એટલે શ્રી અદબદજીની સુંદર મૂર્તિ આવે છે, તેની સામે પાંચ મેરુનું સુંદર મંદિર છે. આ ટૂકમાં પાષાણની પ્રતિમાજી -૧૩૫+૨૧૮+૪=૩૫૭, ધાતુની પ્રતિમાજી - ૮, તથા પગલાં-૧૮ જોડ છે. (૨) શ્રી જગમાલનું મંદિર : | શ્રી નેમિનાથ ભગવાનના મંદિર પાછળ આ મંદિર છે જે પોરવાડ જગમાલ ગોરધનદાસે બંધાવ્યું. હતું. જેની પ્રતિષ્ઠા સવંત : ૧૮૪૮ વૈશાખ સુદ-૬ ને શુક્રવારના રોજ શ્રી જિનેન્દ્રસૂરિ મહારાજ પાસે કરાવી હતી. મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન છે. (૩) શ્રી માનસંગ ભોજરાજની ટૂંક : કચ્છ માંડવીના વીશા-ઓશવાળ માનસિંહભોજરાજે સંવત ૧૯૦૧માં આ મંદિર બંધાવ્યું હતું. મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાન છે. ચોકમાં સુરજકુંડ છે. (૪) શ્રી મેરકવશીની ટૂંક : - શ્રી અદબદજીના મંદિરેથી ડાબી બાજુના દરવાજામાં થઈને જવાય છે. મૂળનાયક શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે. ભમતીમાં અષ્ટાપદની રચના છે, જેમાં ૨૪ પ્રતિમાજીઓ છે. શ્રી ચૌમુખજીનું મંદિર છે, જે દર્શનીય છે. પાંચ મેરુના મંદિર છે. આ મંદિરમાં કુલ ૧૧૩ પ્રતિમાઓ છે. આ ટૂકનો જીર્ણોદ્ધાર સિદ્ધરાજ રાજાના મંત્રી સજ્જને કરાવ્યો હતો. થાણા દેવળીના ભીમાશેઠે અહીં કુંડ બંધાવ્યો હતો. જેને ભીમકુંડ' કહે છે, અને પ્રભુજી માટે ૧૮ રત્નોનો હાર કરાવ્યો હતો. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ (૫) શ્રી સગરામ સોનીની ટૂંક : શ્રી મે૨કવશીની ટૂકમાંથી શ્રી સગરામ સોનીની ટૂકમાં જવાય છે. સગરામ સોની ગુજરાત દેશના વઢીયાર પ્રદેશના લોલાડા ગામના વતની . હતા. તેઓ પોરવાડ શ્રાવક હતા. સગરામ સોની પાટણમાં રહેતા હતા, અને અકબર બાદશાહના માનીતા હતા. અકબર બાદશાહ તેમને મામા કહીને બોલાવતા હતા. શ્રી ભગવતી સૂત્રનું વાંચન શ્રી સોમસુંદરસૂરિજી મહારાજ નાસે કરાવ્યું તેમાં તેમને, તેમના પત્નીએ તથા માતાજીએ ૬૩૦૦૦સોનામહોરો મૂકી હતી. તેમાં બીજી એક લાખ ૪૫ હજાર સોનામહોરો તેમણે તપાગચ્છાધિરાજ શ્રી સોમસુંદરસૂરિજી મહારાજના ઉપદેશથી જ્ઞાનખાતામાં વાપરીને સોનાની સહીથી શ્રી કલ્પસૂત્ર વગેરે પ્રતો લખાવીને મોટા મોટા જ્ઞાનભંડારોમાં મૂકી હતી. ૧૭ નવા જિનમંદિરો બંધાવ્યા હતા તથા ૫૧ મંદિરોનાં જીર્ણોદ્વાર કરાવ્યા હતાં. માંડવગઢમાં શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનો જિનપ્રાસાદ કરાવ્યો હતો. તથા મક્ષીજીમાં શ્રી મક્ષીજી પાર્શ્વનાથ ભગવાનનો પ્રાસાદ કરાવ્યો હતો. શ્રી ગિરનાર તીર્થ ઉપર શ્રી સગરામ સોનીની ટૂંક બનાવી હતી. સઘળા મંદિરોની પ્રતિષ્ઠા શ્રી સોમસુંદરસૂરિજી મહારાજે કરાવી હતી. આ ટૂંકમાં મૂળનાયક શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય મૂર્તિ છે. આ મંદિરમાં કુલ ૩૬ પ્રતિમાજીઓ તથા પાષાણની સુંદર ચોવીસી છે. મંદિરમાં કોતરણી જોવાલાયક છે.આ ટૂંક ગિરનાર તીર્થ ઉપર સૌથી ઊંચી દેખાય છે. (૬) શ્રી કુમાળપાળ મહારાજાની ટૂક : ૫રમાર્હત મહારાજા કુમારપાળે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહા૨ાજના સદુપદેશથી ૧૪૪૪ નવાં ભવ્ય જૈનમંદિરો બંધાવ્યા તથા ૧૬૦૦ જૈનમંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો. શ્રી ગિરનાર તીર્થ ઉપર આ મંદિર એમણે બંધાવ્યું હતું. આ મંદિરનો જીર્ણોદ્ધાર માંગરોલ નિવાસી શેઠ ધરમશી હેમચંદ્રે કરાવ્યો હતો. મૂળનાયક શ્રી અભિનંદનસ્વામી ભગવાનની ભવ્ય શ્યામવર્ણ મૂર્તિ છે. ૦ શ્રી કુમારપાળ મહારાજા : જન્મ સંવતઃ ૧૧૪૯ રાજ્યાભિષેક : સંવત : ૧૧૯૯ માગશર વદ-૪ને રવિવાર પુષ્યનક્ષત્રમાં, શ્રી ગિરનાર તીર્થ Page #358 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો બાર વ્રત અંગીકાર સંવતઃ ૧૨૧૬. સ્વર્ગવાસ સંવત : ૧૨૩૦. મહારાજા કુમારપાળે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના ઉપદેશથી : (૧)શ્રી જિનાગમના ૨૧ ભંડારો ભિન્ન ભિન્ન જગ્યાએ કરાવ્યા હતા. (૨) ૩૬૦૦૦ શ્લોક પ્રમાણ ત્રિષષ્ટિશલાકાપુરૂષ ચરિત્રની રચના શ્રી હેમચંદ્રાચાર્ય પાસે કરાવી હતી. ૩૨૫ ૧ (૩) સાધર્મિક ભકિતમાં વર્ષે ૧ કરોડ એટલે ૧૪ વર્ષમાં ૧૪ કરોડ દ્રવ્ય વાપર્યું હતું. (૪) ૧૮ દેશોમાં અમારી (અહિંસા)ની ઘોષણા કરાવી તથા બીજા દેશોમાં પ્રેમ અને બળથી અમારી પળાવી. પોતાના ૧૮ લાખ ઘોડા, ૧૧ લાખ હાથી, ૮૦ હજાર ગાયો, ૫૦ હજાર ઊંટોને ગાળીને જ પાણી પીવરાવવાની કડક વ્યવસ્થા કરી હતી. (૫) ચોમાસામાં જીવહિંસાથી બચવા પોતાના નગર બહાર ન જવાનો નિયમ લીધો હતો. પૂર્વાચાર્યોએ તેમની બુદ્ધિબળે વિરાધના ન થાય ને આરાધના થાય તે માટે ચાતુર્માસમાં કોઈપણ ગિરિરાજ પર ન ચઢાય એવો ચોક્કસ નિર્ણય કર્યો છે. તેને યાત્રિકો પાળતા હતા ને પાળે છે. વિનંતી- આપણે પણ જીવહિંસાથી બચવા : જીવહિંસાથી બચવા દેરાસરો સાંજે સાત વાગે માંગલિક કરવા જોઈએ. ભાવના ભણાવવા ખુલ્લુ રાખવું પડે તો ફાનસમાં ઘીના દીવા રાખીને ભાવના ભણાવવી જોઈએ. બાકી ઝગમગાટ ઈલેકટ્રીક લાઈટોમાં ભાવના કે રાત્રીજગા ના ભણાવવા જોઈએ. પર્યુષણ મહાપર્વમાં તપશ્ચર્યા નિમિત્તે રાત્રીજગાને બદલે જીવહિંસાથી બચવા લાઈટ વીના રાત્રિ જાગરણ રાખવું જોઈએ . પૂજ્ય આચાર્ય ભગવંતોએ દેરાસરમાં વીજળીના દીવા નહિ રાખવા જોઈએ તેવા અભિપ્રાયો આપેલાં છે. શ્રી કુમારપાળ મહારાજા આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભનાં (રાજા શ્રેણિકના) અગિયારમા ગણધર થઈ મોક્ષે જશે. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ (૭) શ્રી વસ્તુપાળ-તેજપાળની ટૂંક : રાણા વીરધવલના એક મંત્રી આશરાજ નામના હતા. તે જૈન હતા. સંહાલક ગામમાં રહેતા હતા. તેમને કુમારદેવી નામે સુશીલ પત્ની હતી. તેમને મલ્લદેવ, વસ્તુપાળ-તેજપાળ ૩ પુત્રો અને ૭ પુત્રિઓનો પરિવાર હતો. વસ્તુપાળ નાની વયથીજ તેજસ્વી હતા. વસ્તુપાળ-તેજપાળને પરસ્પર ખૂબ પ્રીતિ હતી. બન્નેની ધર્મ ઉપર અડગ શ્રદ્ધા હતી. વસ્તુપાળના પત્નીનું નામ લલિતાદેવી તથા સૌ ખુકાદેવી અને તેજપાળના પત્નીનું નામ અનુપમાદેવી હતું. માતાપિતાનું મૃત્યું થયું. બધાં માંડલ રહેવા આવ્યા. શોક ઓછો કરવા સિદ્ધાચલજીની યાત્રાએ જવાનું નક્કી કર્યું. પોતાની પાસેનું ધન દાટીને યાત્રાએ જવાનો વિચાર કર્યો. ઝાડ નીચે જ્યાં ધન દાટવા જાય છે, ત્યાં ધનનો ચરૂ નીકળ્યો. શ્રી ગિરનાર તીર્થ અનુપમાદેવીએ વસ્તુપાળને કહ્યું કે "નીચીગતિમાં જવું હોય તે ધનને જમીનમાં દાટે, ઉર્ધ્વગતિના ચિહ્નરૂપે સૌ જુએ અને આત્મા નિર્મળ કરે તે રીતે આ ધન વડે પહાડનાં શિખરો શોભાવો, અર્થાત પહાડો ઉપર સુંદર જિન મંદિરો બંધાવો." રાણા વીરધવલને સારા મંત્રી તથા સેનાધિપતિની જરૂર હતી. સિદ્ધાચલજીની યાત્રા કરી પાછા વળતાં ધોળકા પધાર્યા. રાણા વીરધવલને ભાઈઓના આગમનની જાણ થઈ. રાજદરબારમાં આમંત્રણ આપી બોલાવ્યાં. વસ્તુપાળને ધોળકા અને ખંભાતના મહામંત્રી બનાવ્યાં અને તેજપાળને સેનાધિપતિ બનાવ્યાં. વસ્તુપાળ અને તેજપાળે પોતાના બુદ્ધિબળ અને પરાક્રમથી વીરધવલ રાજાનું રાજ્ય ખૂબ વધાર્યું અને ભંડાર ધનથી ભરપૂર કર્યો. રાજ્યમાં શાંતિ-વ્યવસ્થા સ્થાપી વિજય ડંકો વગાડયો. બન્ને ભાઈઓ જેવા રાજકાજમાં હોંશિયાર અને કુશળ હતા તેવાજ ધર્મમાં પણ અડગ શ્રદ્ધાવાળા હતા. આઠમ, ચૌદસ તપ કરતા, સામયિક, પ્રતિક્રમણ નિયમિત કરતાં. પ્રભુજીને પૂજા તથા ગુરુજીને વંદન નિત્ય કરતા. શ્રી કલીકુંડતીર્થ-ધોળકામાં આ બન્ને ભાઈઓની મૂર્તિ મૂકવી જોઈએ. શ્રી વસ્તુપાળ-તેજપાળની સખાવતોના સોનેરી આંકડાઓ : (૧) ૧૩૧૩નવાશિખરબંધીજિનમંદિરો બંધાવ્યાં. ૩૨૦૨ જિનમંદિરોનો Page #360 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો જીર્ણોદ્ધાર કરાવ્યો. એક લાખ ૨૫ હજાર નવા જિનબિંબો ભરાવ્યાં. (૨) પ૦૫ સમવસરણ કરાવ્યાં. (૩) મંત્રીશ્વર વસ્તુપાળ-તેજપાળે આબુ-ગિરનાર અને શત્રુંજ્યાદિ તીર્થોમાં ભવ્ય જિનમંદિરો બંધાવ્યા છે. આ ત્રણ તીર્થસ્થાનોમાં મંદિરો બંધાવવામાં કુલ ૪૪ ક્રોડ ૩૬ લાખ દ્રવ્ય ખરચ્યું હતું. શ્રી શત્રુંજ્ય તીર્થ ઉપર ત્રણ લાખ દ્રવ્ય ખર્ચા તોરણ બાંધ્યું. (૪) શ્રી ગિરનારતીર્થ ઉપર બાર ક્રોડ સત્યાસી લાખ દ્રવ્ય ખરચ્યું. (૫) શ્રી આબુતીર્થ ઉપર દેલવાડામાં બાર ક્રોડ તેપન લાખ દ્રવ્ય ખરચ્યું. કારીગરોને કોતરણી કરતા જેટલો ભૂકો પડે તેટલું ભારોભાર સોનું અને રૂપું આપ્યું હતું. આજે જગતમાં આ મંદિરની જોડ નથી. આ મંદિરો સદાકાળ આનંદ અર્પી રહ્યા છે. આ મંદિરનો જીર્ણોદ્ધારનું કામ કરાવવામાં અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજી પેઢીને સાત વર્ષ લાગ્યા અને ચૌદ લાખ પંચોતેર હજાર ખર્ચ થયો હતો. (૬) એકવાર અનુપમાદેવી ઉદાસ હતા. વસ્તુપાળે પૂછયું કે દેવી તમો આજે કેમ ઉદાસ છો ? મેં દાન પાછળ કોઈ કમી રાખી નથી. નવા જૈનમંદિરો, જૈનમંદિરોના જીર્ણોદ્ધારો, જ્ઞાનભંડારો, ધર્મશાળાઓ, કૂવા, વાવ વગેરે બંધાવ્યા છતાં કંઈ કામ બાકી હોય તો કહો? અનુપમાદેવીએ વસ્તુપાળ ને કહ્યું કે જ્યાં સુધી ભૂખ્યાને અન્નનું દાન ના આપીએ ત્યાં સુધી દાન અધૂર છે. વસ્તુપાળે રસોડું ખોલ્યું તેમના રસોડે રોજના ૨૮૦૦ માણસો જમતા હતા. સાધર્મિકોને અનાજ, વસ્ત્ર, આવાસ, ઔષધ, કેળવણી, વ્યવસાય આપીને ભકિત કરવી જોઈએ. (૭) ૯૮૪ ઉપાશ્રયો, ૭૦૦ ધર્મશાળાઓ બંધાવી. (૮) ૩૯ લાખ દ્રવ્ય ખર્ચા જ્ઞાનભંડારો કરાવ્યા. (૯) ૮૪ સરોવરો, ૪૦૦ પરબો, ૪૬૪ વાવો, ૯૦૦ કૂવા કરાવ્યા. (૧૦) અન્ય ધર્મો પાછળ પણ ઘણું દ્રવ્ય વાપર્યું. શ્રી શત્રુંજ્યતીર્થ અને શ્રી ગિરનારતીર્થના બાર વખત વિશાળ સંઘ કાઢયા હતા. સંવત : ૧૨૮૨ માં જે મોટો સંઘ કાઢયો હતો તેમાં ૪૫૦૦ ગાડા, ૭૦૦ પાલખી, ૧૮૦૦ ઊંટો, ૨૧૦૦ મહેતા, ૧૨૧૦૦ શ્વેતાંબર Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ શ્રી ગિરનાર તીર્થ જૈન, ૧૧૦૦ દિગંબર જૈનો, ૪૫૦ ગાંધર્વ, ૩૩૦૦ ભાટ તથા બહોળી રિયાસત હતી. શ્રી વસ્તુપાળ સંવતઃ ૧૨૯૬ માહ વદ-૫ તથા શ્રી તેજપાળ - સંવત : ૧૩૦૪માં મૃત્યુ પામ્યાં. શ્રી વસ્તુપાળ તથા અનુપમાદેવી મોક્ષે જશે. શ્રી વસ્તુપાળ-તેજપાળની ટૂક - ગુજરાતના મહામાત્ય શ્રી વસ્તુપાળ - તેજપાળે બંધાવી છે. મૂળનાયક શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે. મંદિરનો રંગમંડપ ૨૯ ફૂટ પહોળો અને પ૩ ફૂટ લાંબો છે. આ ટૂકમાં વસ્તુપાળ-તેજપાળના જીવનને લગતી તથા તેમના કરેલાં ધર્મ કાર્યો, કુટુંબ વગેરેનો ઈતિહાસ શિલાલેખોમાં છે. આ ટૂક ખાસ દર્શનીય છે. બે બાજુએ સમવસરણ તથા મેરૂપર્વતની પીળા આરસ પર રચના છે. (૮) શ્રી સંપ્રતિ મહારાજાની ટૂંક : મૌર્યવંશી મહારાજા અશોકના પૌત્ર મગધસમ્રાટ પ્રિયદર્શી શ્રી સંપ્રતિ મહારાજાએ આચાર્ય શ્રી સુહસ્તિસૂરિ મહારાજના સદુપદેશથી જૈનધર્મસ્વકાર્યો હતો. તેઓએ ૩૬૦૦૦ નવા જૈન મંદિરો બનાવ્યાં તથા ૮૯૦૦૦ જૈન મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. દરરોજ ઓછામાં ઓછું એક જિનમંદિર તૈયાર થયેલું સાંભળી એમને ભોજન કરવાનો નિયમ હતો. સોના, ચાંદી, પંચધાત અને પાષાણની સવા ક્રોડ પ્રતિમાજીઓ તેમને ભરાવી હતી. તેમના સમયમાં જૈનોની વસ્તી ૪૦ ક્રોડની હતી. નવા મંદિરો બંધાવવા તેના કરતાં જીર્ણોદ્ધારમાં સોળ ગણો લાભ સમાયેલો છે. સંપ્રતિ મહારાજાએ પોતાના રાજ્યમાં કોઈ પણ જીવ ભૂખ્યો કે દુઃખી ન રહે તે માટે ૭૦૦ દાનશાળાઓ શરૂ કરી હતી. આ રીતે સંપ્રતિ રાજાએ પોતાનો જન્મ સફળ કર્યો હતો. શ્રી સંપ્રતિ મહારાજાએ ગિરનાર પર્વત ઉપર આ ભવ્ય ટૂક બનાવી છે. મંદિર સુંદર તથા પ્રાચીન છે. મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની શ્યામવર્ણી પ્રતિમાજી તથા બીજા ત્રેવીસ પ્રતિમાજીઓ છે. રંગમંડપમાં ૫૪ આગળ ઊંચી કાઉસ્સગિયાની મૂર્તિ છે. બે તેર-તેર ઈચની કાઉસ્સગિયા અને શ્રી ચક્રેશ્વરી દેવીની મૂર્તિ છે. એક ધાતુનું સુંદર કારીગરીવાળું પરિકર છે. ટૂંકમાં કુલ ૩૫ પ્રતિમાજીઓ છે. શ્રી સંપ્રતિ મહારાજાની ટૂક, શ્રી કુમારપાળ મહારાજાની ટૂક અને શ્રીવાસ્તુપાળ-તેજપાળની ટૂક આ ત્રણે ટૂકોને ફરતો Page #362 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૩૨૯ કિલ્લો છે, જે સંવત : ૧૯૩૨માં કચ્છ દેશના નાલિયા ગામના વતની શેઠ નરશી કેશવજીએ બંધાવ્યો છે. (૯) શ્રી સંભવનાથ ભગવાનની ટૂક : શ્રી સંભવનાથ ભગવાનનું શિખરબંધી ચોમુખજીનું દેરાસર છે. આ મંદિર શ્રી વસ્તુપાળ-તેજપાળે તેમના માતા કુમારદેવીના નામથી બંધાવ્યું હતું. અન્ય જૈનમંદિરો : (૧) શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાનનું મંદિર-સગરામ સોનીની ટૂંકની બાજુમાં. (૨) નવાકુંડ પાસે ચોવીસ તીર્થંકરોની દેરીઓ. (૩) શ્રી શાંતિનાથ ભગવાનનું શિખરબંધી દેરાસર છે, જેનો જીર્ણોદ્ધાર શેઠ ધરમચંદ હેમચંદે સંવત : ૧૯૩૨માં કરાવ્યો હતો. (૪) મલ્લવાળું (જોરાવરમલ્લનું) શ્રી શાંતિનાથ ભગવાનનું શિખરબંધી દેરાસર આવે છે. (૫) શ્રી રાજીમતીની ગુફા : નીચાણમાં શ્રી રાજીમતીની ગુફા આવે છે, જેમાં રાજીમતીની ઊભી મૂર્તિ છે, તથા બાજુમાં રહનેમિની નાની મૂર્તિ છે. પહેલી ટૂકથી ૨૦૦ પગથિયા ચઢવા પડે છે. દીક્ષા ગ્રહણ કર્યા પછી એકવાર રાજીમતી ગિરનાર તરફ જઈ રહ્યાં હતાં ત્યારે મુશળધાર વરસાદ થવાથી તેમના વસ્ત્રો ભીના થઈ ગયાં જેથી તેને સુકવવા તેઓ એક ગુફામાં પ્રવેશ્યાં અને કપડાં સુકવ્યાં. શ્રી નેમિનાથ ભગવાને દીક્ષા લીધી ત્યારે તેમના નાના ભાઈ રહનેમિએ સંસારથી વેરાગ્ય પામી શ્રી નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લીધી અને આજ ગુફામાં ધ્યાનમગ્ન હતા. ગુફામાં સંચાર થવાથી આંખો ખોલી, રાજીમતીને નિવસ્ત્ર જોતાં રાજીમતી ઉપર મોહિત થઈ અઘટિત માંગણી કરવા લાગ્યા, રાજીમતીએ વસ્ત્રોથી દેહને તરત જ ઢાંકી દીધો અને રહનેમિને કહેવા લાગ્યા કે "તમે કોના ભ્રાતા છો ? તમો સાધુવ્રતમાં છો. તમારા ભાઈએ જેનો ત્યાગ કર્યો છે તે વમન થયેલો પદાર્થ છે. તમને ખપે નહિં. વળી જે શરીર પર તમને મોહ થયો છે. તે તો હાડકાં, માંસ અને રૂધિરથી ભરેલું Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ શ્રી ગિરનાર તીર્થ છે. તમે તો અમૃત સમાન વૈરાગ્યમાર્ગ ગ્રહણ કર્યો છે. તે ભૂલી જાઓ છો ! તેના કરતાં તો આપઘાત કરવો સારો છે.” રાજીમતીના ઉપદેશ અને કડક વચનોથી રહનેમિને પુનઃ વૈરાગ્યભાવ ઉત્પન્ન થયો. રાજીમતીની અત્યંત દીનભાવે ક્ષમા યાચી. પ્રભુ પાસે તેનું પ્રાયશ્ચિત ગ્રહણ કરી, ઘોર તપશ્ચર્યા અને સાધનાના માર્ગે આત્મશુદ્ધિને પ્રગટ કરી મુકિત પામ્યા. રાજીમતી પણ પરમ વૈરાગ્યની સાધના કરી પાંચસો વર્ષ કેવળીપણે રહી અંતે સહસાવનમાં નિર્વાણ પામ્યાં. મોક્ષે ગયાં. (૬) શ્રી ચોરીવાળું દેરાસર : મલ્લવાળા દેરાસરની આગળ જતાં જમણી બાજુચોરીવાળ (ચૌમુખજીનું) મંદિર આવે છે. તેમાં શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન, શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાન, શ્રી નેમિનાથ ભગવાન, શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાં ચારે દિશામાં છે. આ મંદિરની પ્રતિષ્ઠા સંવત : ૧૫૧૧માં શ્રી જિનહર્ષસૂરિજીએ કરાવી છે. આ મંદિર શ્રી શામળા પાર્શ્વનાથના નામે ઓળખાય છે. (૭) મુખ્ય રસ્તાની આગળ જતાં ડાબી બાજુ ગૌમુખી ગંગા આવે છે. ત્યાં કુંડ છે. ગાયના મુખની આકૃતિ છે, તેમાંથી પાણીનું ઝરણું આવે છે. તેની બાજુમાં ચોવીસ તીર્થકર ભગવાનનાં પગલાં છે. (૮) ગૌમુખ ગંગાથી આગળ મુખ્ય રસ્તે અંબાજી માતાના મંદિર તરફ જતાં, શ્રી નેમિનાથ ભગવાનના ભાઈ શ્રી રહનેમિનું મંદિર આવે છે. જેમાં શ્રી રહનેમિની મૂર્તિ છે. આગળ જતાં ગજપદકુંડ આવે છે. બીજી ટૂંક : શ્રી અંબાજી માતાની ટૂક : શ્રી નેમિનાથ ભગવાનની ટૂકેથી ૩૦૦ ફૂટ ઊંચે કંઈક પહોળા શિખર ઉપર શ્રી અંબાજીમાતાનું મંદિર આવેલું છે. શ્રી અંબિકાદેવી બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ ભગવાનના અધિષ્ઠાયિકા દેવી છે. શ્રી રહનેમિના મંદિરેથી આગળ ચઢતાં આ ટૂક આવે છે. આ મંદિર શ્રી વસ્તુપાળ-તેજપાળે બંધાવેલ છે. પેઢી તરફથી સંવત : ૧૮૮૩ના અષાઢ સુદ-૧ના દિવસે મંદિરના કમાડ કરાવ્યાનો ઉલ્લેખ છે. મંદિરના પાછળના ભાગમાં પગલાંઓ છે. Page #364 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૩૩૧ શ્રી એબિકાદેવી સૌરાષ્ટ્ર દેશમાં શ્રી રૈવતગિરિની દક્ષિણ દિશામાં કુબેર નામના નગરમાં દેવભટ્ટ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે બારવ્રતધારી હતો. તેને દેવલ નામની સ્ત્રી હતી, તેમને પુત્ર થયો તેનું નામ સોમભટ્ટ રાખ્યું હતું. સોમભટ્ટ ઉમર લાયક થતાં તેનાં અંબિકા નામની ગુણવાન કન્યા સાથે લગ્ન કર્યા. દેવભટ્ટ મરણ પામતાં તેમના ઘરમાંથી જૈનધર્મ લુપ્ત થયો. શ્રાદ્ધના દિવસે કાગડાને પિંડ આપવો, રોજ પીપળાની પૂજા કરવી વગેરે કરવા લાગ્યા. એક વખતે શ્રાદ્ધનો દિવસ હતો. તેથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી હતી. મધ્યાહન સમયે માસોપવાસી બે મુનિભગવંતો ફરતા ફરતા ગોચરી વહોરવા ત્યાં આવી પહોંચ્યા. અંબિકા ઘરમાં એકલી હતી. મુનિ ભગવંતોને આવેલો જોઈ ખૂબ હર્ષ પામી. ભાવપૂર્વક વાનગીઓ વહોરાવી. મુનિભગવંતો ગયા પછી અંબિકા મનમાં અનુમોદન કરે છે. ખરેખર હું આજે ભાગ્યશાળી બની કે મને મુનિનો સમાગમ થયો, વાનગીઓ તૈયાર હતી જેતપસ્વી મુનિભગવંતોને વહોરાવવાનો લાભ મળ્યો.” આમ અનુમોદના કરવાથી તેને ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું. અંબિકાના સાસુને તથા પતિ સોમભટ્ટને અંબિકાએ મુનિભગવંતોને વહોરાવ્યું તે ગમ્યું નહીં જેથી અંબિકાને ખૂબ માર મારી ઘરમાંથી કાઢી મૂકી. અંબિકા પોતાના બે બાળકોને તેડીને દાનની અનુમોદના કરતી કરતી રૈવતગિરિ તરફ જવા લાગી. રસ્તામાં બન્ને બાળકો ભૂખ્યા અને તરસ્યા થવાથી રૂદન કરવા લાગ્યા. શ્રી જિનેશ્વર ભગવંતનું ધ્યાન ધરવા લાગી. થોડું આગળ ચાલી ત્યાં પાણીથી ભરેલું સરોવર અને પાકી કેરીથી લચી પડેલા આંબાના વૃક્ષો જોવામાં આવ્યાં. અંબિકાએ બન્ને પુત્રોને કેરીના ફળો ખવડાવ્યાં અને પાણી પીવડાવ્યું. સુપાત્ર દાનનું કેવું તાત્કાલિક ફળ મળ્યું. એમ વિચારતી અનુમોદના કરી વૃક્ષ નીચે થોડીવાર વિશ્રાંતિ લઈ અંબિકા આગળ ચાલવા લાગી. આ બાજુ તેની સાસુ દેવલ અંબિકાનો તિરસ્કાર કરી તેને ઘરની બહાર કાઢી મૂકીને ભોજનને ઠંડું થઈ ગયેલું માની બીજી રસોઈ કરવા જ્યાં Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ શ્રી ગિરનાર તીર્થ રસોડામાં ગઈ ત્યાં બધા વાસણો સોનાનાં થઈ ગયેલાં જોયા. આથી આશ્ચર્ય પામી અને વિચારવા લાગી કે અરે હું કેવી નિર્ભાગી કે નિરઅપરાધી સાક્ષાત કલ્પવૃક્ષ સમાન-લક્ષ્મી સમાન એવી મારી પુત્રવધુ અંબિકાને ઓળખી ના શકી અને કાઢી મૂકી, હવે આ સંપત્તિ ટકશે નહીં, જેથી દેવલે પોતાના પુત્ર સોમભટ્ટનુંને અંબિકા તથા બે બાળકોને પાછા બોલાવી લાવવા મોકલ્યો. સોમભટ્ટ પાછા બોલાવવા જવા દોટ મૂકી, પત્ની તથા બે બાળકોને જોયા, જોરથી બૂમ પાડવા લાગ્યો, અંબિકા સમજી કે પતિ મારી નાંખવા આવે છે. જેથી બે બાળકો સાથે શ્રી અરિહંત ભગવંત, શ્રી સિદ્ધ ભગવંત, શ્રી સાધુ ભગવંત, શ્રી જીવનપ્રણિત ધર્મરૂપ શરણને સ્વીકાર કરી કૂવામાં પડી મરણ પામીને વ્યંતર નિકાયમાં દેવી તરીકે ઉત્પન્ન થઈ. સોમભટ્ટ પણ ત્રણેને કૂવામાં પડેલા જોઈને તે પણ કુવામાં પડ્યો અને મરણ પામીને અંબિકાદેવીના વાહનભૂત સિંહરૂપ દેવ થયો. શ્રી અંબિકાદેવી સિંહવાહનવાળી, બે પુત્રો સાથે રૈવતગિરિ ઉપર શ્રી નેમિનાથ ભગવાનને વંદન કરવા આવ્યા, ઈન્દ્ર શ્રી અંબિકાદેવીને અધિષ્ઠાયિકાદેવી તરીકે સ્થાપ્યા ને ગોમેધયક્ષને અધિષ્ઠાયક દેવ તરીકે સ્થાપ્યાં. (૧૦) ત્રીજી ટૂક : શ્રી અંબિકા માતાની ટૂકથી આગળ જતાં ઓઘડશિખર આવે છે, ત્યાં શ્રી નેમિનાથ ભગવાનનાં સંવત : ૧૯૨૭ વૈશાખ સુદ-૩ શનિવારના પ્રતિષ્ઠિત કરેલા પગલાં છે. જે બાબુ ધનપતસિંહજીએ પધરાવેલા છે. (૧૧) પાંચમી ટૂંક : ત્યાંથી લગભગ ૪૦૦ ફૂટ નીચે ઉતરીને વળી ચડાવ આવે છે ત્યાં ટેકરી ઉપર શ્રી નેમિનાથ ભગવાનનાં તથા શ્રી વરદત્ત ગણધરનાં પગલાં આવે છે. પગલાંની પ્રતિષ્ઠા સંવત : ૧૨૪૪માં થયેલી છે. આ ટૂકને પાંચમી ટૂંક-વરદત્ત ટૂક-દત્તાત્રયી પણ કહે છે. શ્રી વરદત્ત ગણધર આ ટૂકે મોક્ષે ગયા છે. પાંચમી ટૂક સૌથી ઊંચામાં ઊંચી ટૂક ગણાય છે. દરિયાની સપાટીથી ૩૬૬૬ ફૂટની ઊંચાઈએ છે. પાંચમી ટૂકે દેરાસરમાં મોટો ઘંટ છે. (૧૨) ચોથી ટૂક બાજુમાં એક શ્યામશિલાગે છે, તેના ઉપર શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ તથા બીજી શિલામાં પગલાં છે. શ્રી નેમિનાથ ભગવાન આ ટ્રકે મોક્ષે ગયા છે. ગિરિરાજ ઉપરની આ સૌથી મહત્ત્વની, Page #366 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૩૩૩ પૂજનીય દૂક છે. આ ટ્રકને મોર્ક પણ કહે છે. નીચે પ્રમાણે સાત ટૂકો છે. (૧) શ્રી નેમિનાથ ભગવાનની ટૂક. (૨) શ્રી અંબાજી માતાની ટૂક. (૩) શ્રી ઓઘડશિખર (૪) શ્રી શ્યામ શિલા' શ્રી નેમિનાથ ભગવાન નિર્વાણ સ્થળ. (૫) શ્રી વરદત્ત ટૂક (શ્રી વરદત્તગણધરનાં પગલાં). (૬) રેણુકા શિખર-માર્ગ વિકટ છે. દેરાસર કોઈ નથી. (૭) કાલિકા શિખર-માર્ગ વિકટ છે. દરાસર કોઈ નથી. સહસાવન (સહસામ્રવન) : ચૌમુખી ગંગાથી આગળ એક રસ્તો ડાબી બાજુએ સહસાવન તરફ જાય છે. ત્યાં હજારો આંબાના વૃક્ષો છે જેથી તેને સહસામ્રવન” કહે છે અહીં શ્રી નેમિનાથ ભગવાનનાં દીક્ષા તથા કેવળજ્ઞાન કલ્યાણકો થયેલાં છે તથા રાજીમતી મોક્ષે ગયા છે. અત્રે શ્રી નેમિનાથ ભગવાન તથા શ્રી રાજીમતીનાં પગલાંની દેરીઓ છે. ધર્મશાળા છે તથા નવું સમાવેસરણવાળું ભવ્ય દેરાસર બનેલ છે જેમાં મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની ચૌમુખ પ્રતિમાજીઓ છે. શ્રી નેમિનાથ ભગવાનને દીક્ષા લીધા પછી માત્ર-૫૪ દિવસમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું, જેથી આ સ્થળ ખૂબ પવિત્ર છે અને સાધના કરવા માટે ઉત્તમ સ્થળ છે. સહસાવનથી નીચે ઉતરી સીધા તળેટીએ જવાનો રસ્તો છે. જૂનાગઢ ગામનાં દેરાસરો તથા શ્રી ગિરનારજી તીર્થ ઉપરનાં દેરાસરોનો વહીવટ શેઠદેવચંદ લક્ષ્મીચંદની વતી અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી કરે છે. જોવાલાયક સ્થળો : (૧) નરિસહ મહેતાનો ચોરો Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ શ્રી ગિરનાર તીર્થ (૨) દામોદર કુંડ, ગૌમુખી ગંગા. (૩) ઉપરકોટનો કિલ્લો જેમાં ચાર તળાવો, બૌદ્ધ ગુફાઓ, હનુમાનજીનાં મોટાં પ્રતિમાજી, કેદખાનું, લાંબી લીલમ તોપ, અડીકડી વાવ, નવઘણ કૂ, રા'ખેંગારનો મહેલ છે જેનો હાલ મસ્જિદ તરીકે ઉપયોગ થાય છે. આ ગઢ ઘણો મજબુત છે. રાજા સિદ્ધરાજ જયસિંહ જેવાને ૧૨ વર્ષ આ ગઢ જીતતાં લાગ્યાં હતાં. (૪) સક્કરબાગ અને સરદારબાગ મ્યુઝિયમ. ૨ શ્રી મહાવીર શ્રુતિ મંડળને " ભારતના મુખ્ય જૈન તીર્થો પુસ્તક માટે મળેલ દાન (૧) રૂ. ૧૦૦૦૦=૦૦ શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શન ભવન ટ્રસ્ટ (૨) રૂા. ૫૦૦૦=૦૦ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી શ્રી ઉપરિયાળા તીર્થ ૫૦૦૧=૦૦ શ્રી હિંમતલાલ ચુનીલાલ મહેતા ૫૦૦૦=૦૦ શેઠ સુબાજી રવચંદ જૈન વિદ્યાશાળા ટ્રસ્ટ ૫૦૦૦=૦૦ શ્રી સોહનલાલ -ગૌતમ મહાવીર ચૌધરી ચેરીટેબલ ટ્રસ્ટ રૂા. ૫૦૦૦=૦૦ શ્રી વિશ્વ નંદીકર જૈન સંઘ ભગવાન નગર ટેકરો ૫૦૦૧=૦૦ સિધ્ધી ટ્રે. કંપની ૫૦૦૦=૦૦ શ્રી રમણલાલ લલ્લુભાઈ દહેગામવાળા રૂ. ૨૫૦૦=૦૦ શ્રી ઉજમબાઈ ધર્મશાળા ટ્રસ્ટ િ રૂ. ૪૭૫૦૨=૦૦ Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫. ભારતના મુખ્ય જૈન તીર્થો છે શ્રી મહાવીર સ્વામીને નમ: | શ્રી મહાવીર ક્ષતિ મંડળ ટ્રસ્ટન, A ર૭૭૧ તા. ૪-૧-૮૩ સ્થાપના : સંવત ૨૦૩૮, આસો સુદ -૧૦ બુધવાર, તા. ૨૭-૧૦-૮૨ મુખ્ય ઉદ્દેશ : ૦ પરમાત્મ ભકિત, પાઠશાળા - વૈયાવચ્ચે • માનવસેવા, સાધર્મિક ભકિત ૦ જીવદયા સાહિત્ય પ્રકાશન, પુસ્તકાલય ૦ તીર્થ – યાત્રા ૦ વ્યાખ્યાનમાળા ટ્રસ્ટીઓ શ્રી મહાવીર શ્રુતિ મંડળ ટે. નં. ૧. યુ. એન. મહેતા ચેરમેન ૬૬૨૧૧૪૪ ૨. અશોકભાઈ ચંદ્રકાન્ત ગાંધી પ્રમુખ ૬૬૨૦૭૯૧ ૩. નૌતમભાઈ આર. વકીલ ઉપપ્રમુખ ૬પ૭૬૨૧૦ ૪. મહેન્દ્રભાઈ લાલભાઈ ગોળવાળા મંત્રી ૬૬૩૯૧૫૩ ૫. જગદીપભાઈ રમેશચંદ્ર સુતરીયા સહમંત્રી ૬૫૭૯૪૭૧ ૬. કલ્યાણભાઈ સી. શાહ સહમંત્રી ૪૬પપપપ ૭. જયેન્દ્રભાઈ હીંમતલાલ શાહ કોપાધ્યક્ષ ૬૬૩૬૨૭૩ ૮. સુબોધભાઈ ચીનુભાઈ શાહ ૬૬૩૯૪૪૭ ૯. મહેશભાઈ ચંદુલાલ વાસણવાળા ૪૧૫૭૧૪ ૧૦. સૌમીલભાઈ બીપીનભાઈ શેરદલાલ ૬૭પ૦૫૧૯ 7 શ્રી મહાવીર શ્રતિ મંડળના આજીવન સભ્ય બનવા વિનંતી. ) ' | આ જીવન સભ્ય ફી રૂ. ૧૦૦૧=૦૦ સભ્ય સંખ્યા - ૨૨૮ આ એક પ્રકારનું કાયમી દાન છે. જેના વ્યાજમાંથી સંસ્થાની પ્રવૃત્તિઓ ચાલે છે.' | _ _ચેક શ્રી મહાવીર શ્રુતિ મંડળના નામનો આપવા વિનંતી. Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વિનાની પ્રવૃત્તિઓ. (શી માંગણ સેવા કેળવણી મંડળ) ટ્રસ્ટને ઈન્કમટેક્ષના કાયદા ૮૦ જી મુજબ કરમુકિત મળી છે. * ટ્રસ્ટ ને. પ૯૯૫ તા. ૧૭-૮-૮૫ સ્થાપના : સંવત ૨૦૪૧, ચૈત્ર સુદ-૧૩ બુધવાર, તા. ૩-૪-૮૫ મુખ્ય ઉદ્દેશ ૦ માનવસેવા ૦ વસ્ત્રદાન ૦ દર્દી રાહત - કેળવણી ૦ સાહિત્ય પ્રકાશન ૦ જીવદયા ટ્રસ્ટીઓ શ્રી માંગલ્ય સેવા કેળવણી મંડળ ટે, ને. ૧. યુ. એન. મહેતા ચેરમેન ૬૬૨૧૧૪૪ ૨. લાલભાઈ દેવચંદ શાહ ૬૬૩૨૧૨૬ અશોકભાઈ શંકરલાલ શાહ પ્રમુખ ૬૬૨૦૩૩૧ લલિતભાઈ કાન્તિલાલ કોલસાવાળા ઉપપ્રમુખ ૪૪૧૯૪૪ ૫. મહેન્દ્રભાઈ લાલભાઈ ગોળવાળા ૬૬૩૯૧૫૩ કૌશિકભાઈ ચંદુલાલ શાહ સહમંત્રી ૪૧૧૮૪૬ જીતેન્દ્રભાઈ બચુભાઈ શાહ સહમંત્રી ૬૬૧૪૬૯૫ ૮. જ્યોતિન્દ્રભાઈ જે. શાહ સહમંત્રી ૪૧૦૨૮૩ ૯. જયેન્દ્રભાઈ હિંમતલાલ શાહ કોષાધ્યક્ષ ૬૬૩૬૨૭૩ ૧૦. અંજનભાઈ હર્ષદભાઈ રાજા ૬૬૨૦૮૧૮ ૧૧. હેમેન્દ્રભાઈ રમણલાલ વજેચંદ શાહ ૬૬ર૦૪૮૧ ૧૨. ચંપકલાલ હીરાલાલ શાહ ૪૬૧૮૭૪ ૧૩. ડો. કુમારપાળ દેસાઈ ૪૧૨૬૭૫ ૧૪. અનિલભાઈ શાંતિલાલ ગાંધી ૪૧૫૬૦૯ ૧૫. સોહનલાલ લાલચંદ ચૌધરી ક૬૩૯૩૦૦ • ઓનરરી લીગલ એડવાઈઝર : શ્રી રમણલાલ જીવણલાલ શાહ (નિવૃત્ત હાઈકોર્ટ જજ) ૬૬૨૦૩૫ ૩. Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ ભારતના મુખ્ય જૈન તીર્થો શ્રી માંગલ્ય સેવા કેળવણી મંડળ - શ્રી મહાવીર શ્રુતિ મંડળ (શ્રીમતી શારદાબેન ઉત્તમલાલ મહેતા ૯ માનવ કલ્યાણ કેન્દ્ર)) તરફથી ચાલતી પ્રવૃત્તિઓ G.F./૧, શિખર એપાર્ટમેન્ટસ, સમરૂશિખર, ભાગ્યોદય બેંકની સામે, નવા વિકાસ ગૃહ રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. ઓફિસ સમય : સવારના ૧-૩૦ થી ૧૧-૩૦. રવિવારે બંધ. સંપર્કઃ શ્રી મહેન્દ્રભાઈ ગોળવાળા "વૈશાલી" ૧૦, મહાવીર સોસાયટી, મહાલક્ષ્મી રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. ટે. નં. ૩૯૧૫૩ ૦ બપોરના ૩-૩૦ થી પ-૦૦. રવિવારે બંધ " ه મું છું માનવસેવા- અનાજની મદદ – વસ્ત્રદાન દર્દી-રાહત-દવાની મદદ, હાર્ટ-કીડની તથા અન્ય ઓપરેશનોમાં બનતી મદદ. . કેળવણી-નોટો તથા ફીની મદદ (મોટું ફંડ ઉભી થયેથી) માંદાની માવજતના સાધનો ૫. પાઠશાળા-રાતના ૭-૦૦ થી ૮-૦૦ (રવિવારે બંધ) બેનો માટે ધાર્મિક સંગીત કલાસ - મંગળવાર (સાંજના ૫-૪૫ થી ૭-00) બેનોની પૂજા ટોળી-શનિવાર બપોરના ૨-૦૦ થી ૩-૦૦ ૮. સામાયિક મંડળ : મહિનામાં પાંચ તિથિ બપોરના ૨-૦૦ થી ૩-૦૦ સ્વાધ્યાય કલાસ ૧૦. જ્ઞાન ભંડાર ૧૧. ભકિત સંગીતના કાર્યક્રમો ૧૨. ૧૯ તીર્થોની વિડીયો કેસેટો, તીર્થ તથા તીર્થકર ભગવાનના ફોટાઓનું પ્રકાશન. ૧. દાનની યોજનાઓ શ્રી માંગલ્ય સેવા કેળવણી મંડળ . ચેક શ્રી માંગલ્ય સેવા કેળવણી મંડળ નામનો આપશો. ટ્રસ્ટને ઈન્કમટેક્ષના કાયાદા ૮૦ જી મુજબ કરમુકિત મળી છે. ૯. Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ (૧) શ્રી મકાન ફંડ ખાતે ટ્રસ્ટે પોતાની માલીકીનું મકાન રૂા. ૮૫૦૮૧૯ નું વેચાણ લીધું છે જેમાં આશરે રૂપિયા સવા લાખ ખૂટે છે તો રૂ.૨૫૧૧૧, રૂ. ૧૧૧૧૧, રૂા. ૫૧૧૧, રૂ. ૨૫૧૧, રૂ. ૧૧૧૧ દાનની રકમ આપવા વિનંતી. (૨) શ્રી દર્દી રાહત કાયમી ફંડઃ ટ્રસ્ટે હાર્ટ-કીડની તથા અન્ય ઓપરેશનોમાં તથા દર્દી સારવારમાં રૂ. ૧૮૬૮૯૨=૪૫ રકમની સહાય કરીને દર્દીઓને જીવલેણ દર્દમાંથી બચાવ્યા છે. તો શ્રી દર્દ રાહત કાયમી ફંડમાં દાન આપવા વિનંતી. (૩) શ્રી કેળવણી કાયમી ફંડઃ ટ્રસ્ટે વિધાર્થીઓને ફી, પુસ્તકો તથા નોટોની મદદમાં રૂા. ૨૯૭૮૪=૦૦ રકમ વાપરી છે તો ટ્રસ્ટને શ્રી કેળવણી કાયમી ફંડમાં દાન આપવા વિનંતી. (૪) શ્રીવસ્ત્રદાન કાયમી ફંડ: ટ્રસ્ટ જાના તથા નવા કપડાં આપવાની નવી પ્રવૃત્તિની શરૂઆત કરવાનું છે તો શ્રી વસ્ત્રદાન કાયમી ફંડમાં દાન આપવા વિનંતી. ૨. દાનની યોજનાઓ શ્રી મહાવીર શ્રુતિ મંડળ. ચેક શ્રી મહાવીર શ્રુતિ મંડળના નામનો આપશો. (૧) શ્રી મહાવીર શ્રુતિ મંડળના રૂા. ૧૦૦૧=૦૦ ના આજીવન સભ્ય બનવા વિનંતી. સભ્ય સંખ્યા - ૨૨૮, આ એક પ્રકારનું કાયમી દાન છે, જેના વ્યાજમાંથી સંસ્થાની પ્રવૃત્તિઓ ચાલે છે. (૨) શ્રી માનવસેવાકાયમી ફંડ-ટ્રસ્ટે જૈન સાધર્મિક કુટુંબોને રૂા. ૧૫૪૧૭૯=૫ની અનાજની મદદ કરી છે તો ટ્રસ્ટને શ્રી માનવસેવા કાયમી ફંડમાં દાન આપવા વિનંતી. (૩) શ્રી પાઠશાળા કાયમી ફંડ - ટ્રસ્ટ તરફથી પાઠશાળા ચાલે છે તો ટ્રસ્ટને શ્રી પાઠશાળા કાયમી ફંડમાં દાન આપવા વિનંતી. (૪) શ્રી સાહિત્ય પ્રકાશન ફંડ - ટ્રસ્ટ તરફથી ભારતના મુખ્ય જૈન તીર્થો- પુસ્તક બહાર પાડયું છે તેમાં દાનની જરૂર છે તો દાન આપવા વિનંતી. (૫) શ્રી જ્ઞાનભંડાર નિભાવ કાયમી ફંડમાં દાન આપવા વિનંતિ. Page #372 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૩૩૯ જૈન તીર્થોની વિડીયો કેસેટો A (૧) શ્રી શત્રુંજ્ય મહાતીર્થ - દર્શન (૨) શ્રી ભદ્રેશ્વર મહાતીર્થ (કચ્છ) (૩) શ્રી સમવસરણ મહામંદિર - પાલીતાણા (૪) ભારતના મુખ્ય ૧૧ જૈન તીર્થો (પ્રત્યેક ૧૮૦ મીનીટની) (પ્રત્યેક ના રૂ. ૩૫૧-૦૦) B (૫) શ્રી મહાવીર દર્શન પાંચ કલ્યાણકો (૧૫૦ મીનીટની) રૂ. ૨૫૧-૦૦ C (૬) શ્રી શંખેશ્વર મહાતીર્થ (૭) શ્રી સમેતશિખરજી મહાતીર્થ (૮) શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. ની અંતિમયાત્રા (૯) જીવનને તું જીવી જાણ – વ્યાખ્યાન (પ્રત્યેક ૧૨૦ મીનીટની) (પ્રત્યેકના રૂ. ૨૨પ-૦૦). D (૧૦) શ્રી ૧૦૮ પાર્શ્વનાથ - શંખેશ્વર (૧૧) શ્રી તારંગા તીર્થ-સાવત્થી તીર્થ - મહેસાણા (૧૨) શ્રી ભકતામર તીર્થ – ભરૂચ (પ્રત્યેક ૯૦ મીનીટની) (પ્રત્યેક ના રૂ. ૨૦૦-૦૦) E (૧૩) શ્રી જૈન સ્તવન ભાગ-૧ (૧૪) શ્રી જૈન સ્તવન ભાગ-૨ (૧૫) શ્રી જૈન સ્તવન ભાગ-૩ (૧૬) શ્રી જૈન સ્તવન ભાગ-૪ (૧૭) શ્રી જૈન સ્તવન ભાગ-પ (પ્રત્યેક ૯૦ મીનીટની) (પ્રત્યેક ના રૂા. ૨૦૦-00) F (૧૮) ભગવાન શ્રી મહાવીર એક ચમત્કાર – ડો. કુમારપાળ દેસાઈ (૬૦ મીનીટની) રૂ. ૧૫૦-૦૦ G (૧૯) ભવ્યાતિભવ્ય શ્રી મહાપૂજા – દશાપોરવાડ સોસાયટી (૬૦મીનીટની) રૂા. ૧૭૫ સંકલન પટકથા - શ્રી મહેન્દ્રભાઈ ગોળવાળા (૨) પ્રવકતા - શ્રી જગદીપભાઈ * સુતરીયા (૩) વિડિયોગ્રાફી – શ્રી કલ્યાણભાઈ સી. શાહ ૦ નોંધ છે. ટૂંક સમયમાં શ્રી રાણકપુર તીર્થ, શ્રી જેસલમેર તીર્થ, શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થ શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ તીર્થની વિડીયો કેસેટો બહાર પડશે, Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ શ્રી મહાવીર સ્મૃતિ મંડળના આજીવન સભ્યોની નામાવલિ (રૂ. ૧૦૦૧) આજીવન સભ્ય નંબર : ૧ આજીવન સભ્ય નંબર : ૬ શ્રી શાંતીલાલ માણેકલાલ પાલખીવાલા શ્રી કીન્ગરભાઈ ફકીરચંદ શાહ ૩, મહાવીર સોસાયટી, સંજય ફલેટસ, પાલડી, સી. એન. વિદ્યાલય પાસે, અમદાવાદ - ૩૮૦૦૦૭ ' આંબાવાડી, અમદાવાદ-૧૫. આજીવન સભ્ય નંબર : ૨ આજીવન સભ્ય નંબર : ૭ શ્રી અશોકભાઈ રતીલાલ કાપડીયા શ્રી હિંમતલાલ ચુનીલાલ મહેતા સૌરીન' દશાપોરવાડ સોસાયટી પાસે, ૧૦૭, પહેલે માળે, પાલડી, બ્રહ્માનંદ એપાર્ટમેન્ટ, અમદાવાદ - ૩૮૦ ૦૦૭ જૈન મરચન્ટ સોસાયટી પાસે, અમદાવાદ-૩૮૦ ૦૦૭, આજીવન સભ્ય નંબર : ૩ શ્રી જગદીશભાઈ બુધાભાઈ ચોકસી આજીવન સભ્ય નંબર : ૮ ૭, જૈન મરચન્ટ સોસાયટી, શ્રી લાલભાઈ દેવચંદ શાહ પાલડી, ૨૭, ટોળકનગર, પાલડી, અમદાવાદ - ૩૮૦ ૦૦૭. અમદાવાદ- ૩૮૦ ૦૦૭. આજીવન સભ્ય નંબર : ૯ આજીવન સભ્ય નંબર : ૪ શ્રી નવીનભાઈ રમણલાલ શાહ શ્રી સુબોધભાઈ ચીનુભાઈ શાહ ૫, પ્રીતી ફલેટસ. ૬, મહાવીર સોસાયટી, શારદા સોસાયટી પાસે, પાલડી, અમદાવાદ- ૩૮૦૦૦૭. શ્રેયસ રેલ્વે ક્રોસીગ પાસે, અમદાવાદ-૩૮૦૦૦૭. આજીવન સભ્ય નંબર : ૫ આજીવન સભ્ય નંબર: ૧૦ શ્રી રમેશભાઈ ચીનુભાઈ શાહ શ્રી હસમુખલાલ વાડીલાલ શાહ ૨૫, સંજીવબાગ, ૫, વસંતકુંજ સોસાયટી. જૈનનગર પાસે, પાલડી, નવા શારદામંદીર રોડ, અમદાવાદ-૩૮૦૦૦૭. અમદાવાદ-૩૮૦ ૦૦૭. Page #374 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૩૪૧ આજીવન સભ્ય નંબર : ૧૧ આજીવન સભ્ય નંબર : ૧૭ શ્રી ઠાકોરભાઈ ચમનલાલ ચોકસી શ્રીમતી સુભદ્રાબેન નરોતમદાસ લઠ્ઠા દશાપોરવાડ સોસાયટી, પાલડી, એસ. વી. એપાર્ટમેન્ટ, અમદાવાદ-૩૮૦૦૦૭. માનવમંદીર રોડ, વાલકેશ્વર, જૈન દેરાસર સામે, આજીવન સભ્ય નંબર: ૧૨ મુંબઈ - ૪૦૦ ૦૦૬. શ્રીમતી સુનંદાબેન કનુભાઈ પટવા ૨૯, પ્રીતમનગર, આજીવન સભ્ય નંબર : ૧૮ અમદાવાદ-૩૮૦૦૦૬. શ્રી અશોકભાઈ ચંદ્રકાંત ગાંધી ૨, પ્રભાત સોસાયટી, આજીવન સભ્ય નંબર: ૧૩ અમદાવાદ-૩૮૦૦૦૭. શ્રી નગીનદાસ ચંદુલાલ શાહ દશા પોરવાડ સોસાયટી, આજીવન સભ્ય નંબર : ૧૯ ઉપાશ્રય સામે, પાલડી, શ્રી બીપીનભાઈ માયાભાઈ કાપડીયા અમદાવાદ-૩૮૦૦૦૭. • સર્જન ફલેટસ, નીલપર્ણા સો. પાસે, પ્રતિષ્ઠા ફલેટસ સામે, આજીવન સભ્ય નંબર : ૧૪ અમદાવાદ-૩૮૦૦૦૭. શ્રી જયંતીલાલ આત્મારામ શાહ ૯, જૈનનગર, આજીવન સભ્ય નંબર : ૨૦ અમદાવાદ- ૩૮૦ ૦૦૭ શ્રી રસીકલાલ કેશવલાલ દલાલ ૯૩, તપોવન સોસાયટી, આજીવન સભ્ય નંબર : ૧૫ આંબાવાડી, શ્રી ચંદ્રકાંત ચમનલાલ ચોકસી અમદાવાદ- ૩૮૦૦૧૫ દશા પોરવાડ સોસાયટી પાસે, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. આજીવન સભ્ય નંબર : ૨૧ શ્રી પ્રકાશભાઈ સી. શાહ આજીવન સભ્ય નંબર : ૧૬ ૨૭, લાવણ્ય સોસાયટી, શ્રી નરોત્તમદાસ કેશવાલાલ લઠ્ઠી • પાલડી, એસ. વી. એપાર્ટમેન્ટ, અમદાવાદ-૩૮૦૦૦૭. માનવમંદીર રોડ, વાલકેશ્વર, જૈન દેરાસર સામે, મુંબઈ - ૪૦૦ ૦૦૬. Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ આજીવન સભ્ય નંબર : રર આજીવન સભ્ય નંબર : ૨૭ શ્રી રસીકલાલ શાંતિલાલ મરડીયા શ્રી પ્રબોધભાઈ મણીલાલ મરચન્ટ ૧૮૩, માણેકબાગ સોસાયટી, ગુજરાત સોસાયટી, આંબાવાડી, પાલડી, અમદાવાદ-૩૮૦૦૧૫. અમદાવાદ- ૩૮૦ ૦૦૭. આજીવન સભ્ય નંબર : ર૩ આજીવન સભ્ય નંબર : ૨૮ શ્રી રમેશભાઈ નેમચંદ શાહ ' શ્રી દેવેન્દ્રભાઈ લાલભાઈ ગોળવાળા "ધવલ", ઠાકોરપાર્ક, નીલમ ફલેટ સામે, સરખેજ રોડ, વિકાસગૃહ પાછળ, અશોકનગર, અમદાવાદ-૩૮૦૦૦૭. અમદાવાદ- ૩૮૦ ૦૦૭. આજીવન સભ્ય નંબર : ૨૪ આજીવન સભ્ય નંબર : ૨૯ શ્રી કુમારભાઈ ચમનલાલ ચોકસી શ્રી દિપક કુમાર રમણલાલ શાહ મુન્શાના બંગલાની સામે, જૈન મરચન્ટ સોસાયટી પાસે, મહાલક્ષ્મી રોડ, બ. નં.૪ની સામે, પાલડી, અમદાવાદ- ૩૮૦ ૦૦૭. અમદાવાદ- ૩૮૦ ૦૦૭. આજીવન સભ્ય નંબર : ૨૫ આજીવન સભ્ય નંબર : ૩૦ શ્રી બાબુભાઈ ચુનીલાલ ચોકસી શ્રી રાજેન્દ્રભાઈ ઠાકોરભાઈ શાહ રત્નદીપ, ૩૯, જૈનનગર, ભગવાન નગરનો ટેકરો, પાલડી, અમદાવાદ- ૩૮૦ ૦૦૭. અમદાવાદ- ૩૮૦ ૦૦૭. આજીવન સભ્ય નંબર : ૨૬ શ્રી દિપકભાઈ લાલભાઈ શાહ રૂચીફાર્મ, ૭૦૨/૪, અશોક વાટીકા સામે, આંબલી બોપલ રોડ, અમદાવાદ- ૬૧. આજીવન સભ્ય નંબર: ૩૧ શ્રી રસીકલાલ અચરતલાલ શાહ 'ઉદય” સુવિધા શોપીંગ સેન્ટરની સામે, મહાલક્ષ્મી રોડ, અમદાવાદ- ૩૮૦ ૦૦૭. Page #376 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૩૪૩ આજીવન સભ્ય નંબર : ૩૨ આજીવન સભ્ય નંબર : ૩૭ શ્રી સુબોધભાઈ રતીલાલ શાહ શ્રી અનીલભાઈ શાંતીલાલ ગાંધી ૧૭, શ્રી નિવાસ સોસાયટી, ૧/એ, ચંદ્રનગર સોસાયટી, ઓપેરા સોસાયટી પાસે, અમદાવાદ- ૩૮૦ ૦૦૭. અમદાવાદ- ૩૮૦ ૦૦૭. આજીવન સભ્ય નંબર : ૩૮ આજીવન સભ્ય નંબર : ૩૩ શ્રી વિનોદચંદ્ર હરીલાલ સાડીવાળા શ્રી શાંતિલાલ મોહનલાલ શાહ કુવાવાળો ખાંચો. ૭, મંગળપાર્ક સોસાયટી, નાગજીભુદરની પોળ, માંડવીની પોળ, નવા વિકાસગૃહ રોડ, અમદાવાદ- ૩૮૦ ૦૦૧. અમદાવાદ- ૩૮૦ ૦૦૭. આજીવન સભ્ય નંબર: ૩૯ આજીવન સભ્ય નંબરઃ ૩૪ શ્રી સેવંતીલાલ રતીલાલ શાહ શ્રી હસમુખલાલ ભોગીલાલ વાસણવાલા ભગત નર્સીગ હોમ પાસે, ત્રણ બંગલા, ટોળકનગર પાસે, જલારામ વાળા રોડ, પાલડી, વલસાડ – ૩૯૬૦૦૧. અમદાવાદ- ૩૮૦૦૦૭. આજીવન સભ્ય નંબરઃ ૪૦ આજીવન સભ્ય નંબર : ૩૫ શ્રી હસમુખલાલ મુળચંદ શાહ શ્રી વિક્રમભાઈ પુંજાલાલ પાલખીવાલા ૨૯, જૈન સોસાયટી, ૧૦, રજનીસ્મૃતિ સોસાયટી, અમદાવાદ-૩૮૦૦૦૬. અપંગ માનવ મંદિર સામે, આજીવન સભ્ય નંબર : ૪૧ જુના સચિવાલય રોડ, શ્રી શાંતીલાલ નગીનદાસ શાહ અમદાવાદ- ૩૮૦૦૧૫. ૨૩, દશાપોરવાડ સોસાયટી, આજીવન સભ્ય નંબર : ૩૬ અમદાવાદ- ૩૮૦ ૦૦૭. શ્રી અનીલભાઈ પુંજાલાલ પાલખીવાલા આજીવન સભ્ય નંબર : ૪૨ ચીમનલાલ પાર્ક, શેઠશ્રી યુ. એન. મહેતા પરીમલ ગાર્ડન સામે, ૧૫/૧૬, નીલપર્ણા સોસાયટી, અમદાવાદ- ૩૮૦ ૦૦૭. પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ આજીવન સભ્ય નંબર: ૪૩ શ્રી રસીકલાલ ચુનીલાલ શાહ ૨૭, જૈન સોસાયટી, અમદાવાદ- ૩૮૦ ૦૦૧. આજીવન સભ્ય નંબર ૪૯ શ્રી રમેશચંદ્ર મફતલાલ વખારીયા કપ, હીરેન ફલેટસ, નૂતન સોસાયટી પાસે, અમદાવાદ- ૩૮૦ ૦૦૭, આજીવન સભ્ય નંબર : ૪૪ શ્રી નવીનચંદ્ર લાલભાઈ શાહ પ્રકાશ, નવરંગપુરા પોસ્ટઓફીસ પાછળ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯. આજીવન સભ્ય નંબર : ૪૫ શ્રી રસીકલાલ ફુલચંદ શાહ ૧, લક્ષ્મી નિવાસ સોસાયટી, પાલડી, અમદાવાદ- ૩૮૦ ૦૦૭. , આજીવન સભ્ય નંબર: ૫૦ શ્રીમતી વર્ષાબેન રમેશભાઈ શાહ વૃન્દાવન બંગલોઝ, સેટેલાઈટ રોડ, અમદાવાદ- ૩૮૦૦૧૫. . આજીવન સભ્ય નંબર : ૫૧ શ્રી અંજનભાઈ હર્ષદભાઈ રાજા ૧૯, નીલપર્ણા સોસાયટી, પાલડી, અમદાવાદ- ૩૮૦ ૦૦૭. આજીવન સભ્ય નંબર : ૪૬ આજીવન સભ્ય નંબર : પર શ્રી અશોકભાઈ મનુભાઈ શાહ શ્રી લલીતભાઈ કાંતીલાલ કોલસાવાળા ટંકશાળ, કાળપુર, ગુડલક, અમદાવાદ- ૩૮૦ ૦૦૧. - ૯, શ્રીમાળી સોસાયટી, નવરંગપૂરા, આજીવન સભ્ય નંબર : ૪૭ અમદાવાદ- ૩૮૦૦૦૯. શ્રી રજનીકાન્ત ભીખાભાઈ શાહ ૭, મહાવીર સોસાયટી, પાલડી, આજીવન સભ્ય નંબર : ૫૩ અમદાવાદ- ૩૮૦ ૦૦૭. શ્રી ધનેશભાઈ રસીકલાલ ભાલે ગુંજન, ક, અમલવાસ, આજીવન સભ્ય નંબર : ૪૮ નરેશ ફાઉન્ડેશનની સામે, શ્રી પ્રબોધભાઈ હીરાલાલ પરીખ વસ્ત્રાપુર ગામ પાસે, સંજીવબાગ, જૈનનગર પાસે, પાલડી, વસ્ત્રાપુર, અમદાવાદ- ૩૮૦ ૦૦૭. અમદાવાદ- ૩૮૦૦૫૪. Page #378 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો આજીવન સભ્ય નંબર : ૫૪ શ્રી હર્ષદભાઈ મફતલાલ શેઠ ૧૧, કૈવલ્ય એપાર્ટમેન્ટ, ડો, કે, કે, શાહ હોસ્પીટલ સામે, પ્રીતમનગર રોડ, એલીસબ્રીજ, અમદાવાદ- ૩૮૦ ૦૦૬. આજીવન સભ્ય નંબર : ૫૫ શ્રી રસીકલાલ ગંભીરભાઈ શેઠ ૯, સહકાર નિકેતન સોસાયટી, નવરંગપુરા, અમદાવાદ- ૩૮૦ ૦૦૯. આજીવન સભ્ય નંબર : ૫૬ શ્રી સુમતીલાલ મોહનલાલ શાહ શિખી ફલેટની સામે, જૈનનગર પાસે, સંજીવબાગ, અમદાવાદ- ૩૮૦ ૦૦૭. આજીવન સભ્ય નંબર : ૫૭ શ્રી ચીનુભાઈ લાલભાઈ શાહ મીઠાખળી, ખારાવાલા બંગલાની પાસે, અમદાવાદ- ૩૮૦ ૦૦૯. આજીવન સભ્ય નંબર : ૫૮ શ્રી કસ્તુરભાઈ નેમચંદ શાહ મીઠાખળી રેલ્વે ક્રોસીંગ પાસે, અમદાવાદ- ૩૮૦૦૦૯. આજીવન સભ્ય નંબર ઃ ૫૯ શ્રી રમણલાલ જીવણલાલ શાહ ૭, નવપદ સોસાયટી, પાલડી, અમદાવાદ- ૩૮૦૦૦૭. આજીવન સભ્ય નંબર ઃ ૬૦ શ્રી જશવંતલાલ પોપટલાલ શાહ ૨૦, કલ્યાણ સોસાયટી, અમદાવાદ- ૩૮૦ ૦૦૬. આજીવન સભ્ય નંબર : ૬૧ શ્રી નરેશચંદ્ર પોપટલાલ શાહ ૨૦, કલ્યાણ સોસાયટી, અમદાવાદ- ૩૮૦ ૦૦૬. આજીવન સભ્ય નંબર : ૬૨ શ્રી બીપીનભાઈ વાડીલાલ શાહ પંચવટી, બીજી ગલી, ગુલબાઈ ટેકરા, અમદાવાદ- ૩૮૦ ૦૦૬. ૩૪૫ આજીવન સભ્ય નંબર : ૬૩ શ્રી જીતેન્દ્રભાઈ શાંતીલાલ કાપડીયા ૭૦૫, હરિદર્શન એપાર્ટમેન્ટ, પરીમલ ક્રોસીંગ પાસે, અમદાવાદ- ૩૮૦ ૦૦૭. આજીવન સભ્ય નંબર : ૬૪ શ્રી અરૂણભાઈ બુધાભાઈ શાહ બી/૧, બુદ્ધ દેવ એપાર્ટમેન્ટ, સંજીવબાગ, જૈનનગર, અમદાવાદ- ૩૮૦ ૦૦૭. Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ આજીવન સભ્ય નંબર : ૬૫ શ્રી દિનેશભાઈ જયંતીલાલ શાહ ૬૨, રાજભુવન, વસંતકુંજ સોસાયટી, નવા શારદામંદીર રોડ, અમદાવાદ- ૩૮૦ ૦૦૭. આજીવન સભ્ય નંબર : ૭૦. શ્રી અમરીષભાઈ નંદુભાઈ ફોજદાર ૧૨, પેરેડાઈઝ, જુના સચિવાલય રોડ, પોલીટેકનીક, આંબાવાડી, અમદાવાદ- ૩૮૦૦૧૫. આજીવન સભ્ય નંબર : ૬૬ શ્રી જયંતીલાલ મફતલાલ રૂવાળા ૫૮, જૈનનગર, નવા શારદામંદીર રોડ, પાલડી, અમદાવાદ- ૩૮૦ ૦૦૭. આજીવન સભ્ય નંબર : ૭૧ શ્રી સોહનલાલ લાલચંદ ચૌધરી ૩, મહાવીર સોસાયટી, પાલડી, અમદાવાદ- ૩૮૦ ૦૦૭. આજીવન સભ્ય નંબર : ૬૭ શ્રી મણીલાલ ત્રિકમલાલ શાહ ૧૫, ભગતબાગ, નવા શારદામંદીર રોડ, અમદાવાદ- ૩૮૦ ૦૦૭. આજીવન સભ્ય નંબર : ૬૮ શ્રી નવીનચંદ્ર કાંતીલાલચાલીસ હજાર વસંતકુંજ સોસાયટી, નવા શારદામંદીર રોડ, અમદાવાદ- ૩૮૦ ૦૦૭. આજીવન સભ્ય નંબર : ૭૨ શ્રી નવીનચંદ્ર ચુનીલાલ મહેતા ૯, કાલીન્દી, લજપતરાય રોડ, વિલે પાર્લા (વેસ્ટ) મુંબઈ-૪૦૦૦૫૬. આજીવન સભ્ય નંબર : ૭૩ શ્રી ઋષિભાઈ કિરણભાઈ શાહ ૧૨/એ-બી, ઋષિકિરણ, પ્રકૃતિકુંજ, આંબાવાડી, શ્રેયસ રેલ્વે ક્રોસીંગ પાસે, અમદાવાદ- ૩૮૦૦૧૫. આજીવન સભ્ય નંબર : ૯ શ્રી મહેન્દ્રભાઈ ત્રિકમલાલ શાહ ભગતબાગ, નવા શારદામંદાર રોડ, અમદાવાદ- ૩૮૦ ૦૦૭. આજીવન સભ્ય નંબર : ૭૪ શ્રી જશવંતલાલ બાબુભાઈ મહેતા ૭, પારિતોષ સોસાયટી, દેવકીનંદન દેરાસર પાસે, નારણપુરા, અમદાવાદ- ૩૮૦૦૧૩. Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭ ભારતના મુખ્ય જૈન તીર્થો આજીવન સભ્ય નંબર : ૭૫ શ્રી કુમારભાઈ ગંભીરભાઈ શાહ આયોજન નગર ફલેટસ, શ્રેયસ રેલ્વે ક્રોસીંગ પાસે, અમદાવાદ- ૩૮૦ ૦૦૭. આજીવન સભ્ય નંબર : ૮૦ શ્રી જયંતીલાલ મણીલાલ શાહ ૩૫, જૈન સોસાયટી, અમદાવાદ- ૩૮૦ ૦૦૧. આજીવન સભ્ય નંબર : ૮૧ શ્રી રસીકલાલ ચીમનલાલ મોદી .૧૦, શ્રીમાળી સોસાયટી, નવરંગપુરા, અમદાવાદ- ૩૮૦૦૦૯. આજીવન સભ્ય નંબર : ૭૬ શ્રી રસીકલાલ ગોરધનદાસ શાહ ૨, કલ્પના સોસાયટી, નવરંગપુરા, અમદાવાદ- ૩૮૦૦૦૯. આજીવન સભ્ય નંબર : ૭૭ શ્રી અશ્વીનભાઈ મફતલાલ શાહ બી/૧, મેવાવાળા ફલેટસ કર્વે કોલેજ સામે, કોચરબ, અમદાવાદ- ૩૮૦ ૦૦૧. આજીવન સભ્ય નંબર : ૮૨ શ્રી પ્રવીણચંદ્ર જેઠાલાલ શાહ ૪૫, બી, પારૂલનગર, જૈન દેરાસર પાસે, ભુયંગદેવ ચાર રસ્તા, સોલારોડ, અમદાવાદ- ૩૮૦૦૬૧. આજીવન સભ્ય નંબર : ૦૮ શ્રી અનંગભાઈ નરેશચંદ્ર સુતરીયા શાહીબાગ, બગડીયા પીર પાસે, અમદાવાદ- ૩૮૦ ૦૦૪. આજીવન સભ્ય નંબર : ૮૩ શ્રી મનુભાઈ પ્રેમચંદ શાહ ત્રિવેણી-૧, ગુલબાઈનો ટેકરો, આંબાવાડી, અમદાવાદ- ૩૮૦૦૧૫. આજીવન સભ્ય નંબર: ૮૪ શ્રી બાબુભાઈ ફુલચંદ શાહ ૧૯/એ, રાજુ, શ્રીનિવાસ સોસાયટી, નવા શારદામંદીર રોડ, અમદાવાદ- ૩૮૦૦૦૭. આજીવન સભ્ય નંબર : ૭૯ શ્રી ભરતભાઈ બી. શાહ બનીશીત', વિજયપાર્કની સામે, સેન્ટ ઝેવીયર્સ કોલેજ રોડ, નવરંગપુરા, અમદાવાદ- ૩૮૦૦૦૯. Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ આજીવન સભ્ય નંબર : ૮૫ શ્રી નરેશચંદ્ર ચંદુલાલ વાસણવાળા ૧૭, ધરણીધર સોસાયટી, અમદાવાદ- ૩૮૦૦૦૭. આજીવન સભ્ય નંબરઃ ૯૧ શ્રી ચંપકલાલ મણીલાલ મહેતા ૨૯, જૈન સોસાયટી, દેરાસર સામે, અમદાવાદ- ૩૮૦ ૦૦૬. . આજીવન સભ્ય નંબરઃ ૮૬ શ્રી કેશુભાઈ પી. શાહ ૯, ગૌતમબાગ સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. આજીવન સભ્ય નંબર: ૯૨ શ્રી શૈલેષભાઈ ચીમનલાલ શાહ ૨૯, જૈન મરચન્ટ સોસાયટી, અમદાવાદ-૩૮૦૦૦૭. આજીવન સભ્ય નંબર : ૮૭ આજીવન સભ્ય નંબર: ૯૩ શ્રી નરેન્દ્રભાઈ રતનચંદ સુતરીયા શ્રી નવીનચંદ્ર મણીલાલ જરીવાલા ૬એ, મયુર', ૨, પાર્શ્વનગર સોસાયટી, પાર્શ્વનગર સોસાયટી, જૈન નગર પાસે, અમદાવાદ-૩૮૦૦૦૭. અમદાવાદ- ૩૮૦૦૦૭. આજીવન સભ્ય નંબર: ૮૮ આજીવન સભ્ય નંબર : ૯૫ શ્રી જયંતીલાલ જે. વોરા શ્રી કલ્યાણભાઈ સી. શાહ ૨, દીપકનગર સોસાયટી, એ/૬, ૧લે માળે, દેવભૂમિ એપાર્ટમેનટ, એ. વી. એપાર્ટમેન્ટ પાછળ, વિજય રેસ્ટોરન્ટ પાસે, ભગવાનનગરનો ટેકરો, અમદાવાદ-૩. પ્રાઈવઈન રોડ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯ આજીવન સભ્ય નંબરઃ ૮૯ શ્રી નલીનકાન્ત કેશવલાલ શાહ આજીવન સભ્ય નંબર : ૯૬ ૪૪/એ, જૈન સોસાયટી, શ્રી લાલભાઈ પોપટલાલ શાહ અમદાવાદ- ૩૮૦ ૦૦૬, ૩, શ્રેયસ સોસાયટી, આ વન સભ્ય નબર : ૯૦. સ્ટેડીયમ સામે, શ્રી ચંદ્રકાન્ત કાંતીલાલ શાહ નવરંગપુરા, ૧૧, નવરંગકોલોની, અમદાવાદ- ૩૮૦૦૦૯. હાઈકોર્ટ પાસે, નવરંગપુરા અમદાવાદ- ૩૮૦૦૦૯. Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ ભારતના મુખ્ય જૈન તીર્થો આજીવન સભ્ય નંબર : ૯૭ આજીવન સભ્ય નંબર : ૧૦૩ શ્રી કલ્યાણભાઈ સી. ગાંધી શ્રી ઉષાબેન અજીતભાઈ શાહ 'કલ્પના”, . બીજ, કંચનગંગા, સુવિદ્યા શોપીગ સેન્ટરની ગલીમાં, આઈ. એફ. સી. ની બાજુમાં, અમદાવાદ- ૩૮૦ ૦૦૭. લાલ બંગલા પાસે, અમદાવાદ-૩૮૦૦૦૬. આજીવન સભ્ય નંબર : ૯૮ શ્રી પંકજભાઈ સોમચંદ શાહ આજીવન સભ્ય નંબર: ૧૦૪ બ્લોક નં. - ૧૭, સાગર મહલ, શ્રી નવનીતભાઈ ચુનીલાલ પટેલ ૩જે માળે, ૬૫એ વાલકેશ્વર રોડ, C/o. પાર્શ્વનાથ કોર્પોરેશન, મુંબઈ - ૪૦૦ ૦૦૧. ૫૦, હરિસિદ્ધ ચેમ્બર્સ, આશ્રમરોડ, આજીવન સભ્ય નંબર: ૯૯ અમદાવાદ- ૩૮૦૦૧૪. શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ શાહીબાગ, આજીવન સભ્ય નંબર: ૧૦૫ પોલીસ ચોકી પાસે, શેઠશ્રી અરવિંદભાઈ પનાલાલ અમદાવાદ- ૩૮૦ ૦૦૪. ૧/એ, સૌમ્ય, કલ્યાણ સોસાયટી, અમદાવાદ-૩૮૦ ૦૦૬. આજીવન સભ્ય નંબરઃ ૧૦૦ શ્રી શ્રીપાળ હિંમતલાલ શાહ આજીવન સભ્ય નંબર: ૧૦૬ ૭૪૧+૮+૮+૧ નગરશેઠનો વંડો, શ્રી અજીતભાઈ ભોળાભાઈ શેઠ ધીકાંટા રોડ, ૫, સંજીવબાગ, ફોજદાર કોલોની, અમદાવાદ- ૩૮૦ ૦૦૧. નવા શારદામંદીર રોડ, આજીવન સભ્ય નંબર: ૧૦૧ અમદાવાદ-૩૮૦૦૦૭. શ્રી ગૌતમભાઈ ચંદ્રકાંત ગાંધી આજીવન સભ્ય નંબર : ૧૦૭ પ્રભાત સોસાયટી પાસે, શ્રી ચીમનલાલ વીરચંદ શાહ સુવિધા શોપીંગ સેન્ટરની ગલીમાં, એ/૧૧, જાગૃતિ ફલેટસ, અમદાવાદ- ૩૮૦ ૦૦૭. ટોળકનગર, પાલડી, આજીવન સભ્ય નંબરઃ ૧૦૨ શ્રી અશ્વીનભાઈ ચીનુભાઈ શાહ - અમદાવાદ-૩૮૦૦૦૭. , ૪૫, જૈન સોસાયટી, અમદાવાદ-૩૮૦ ૦૦૬. Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ આજીવન સભ્ય નંબર : ૧૦૮ શ્રી સતીષચંદ્ર બુધાલાલ શાહ ગીતાબાગ સોસાયટી પાસે, નૂતન સોસાયટી સામે, મહાલક્ષ્મી રોડ, અમદાવાદ-૭ આજીવન સભ્ય નંબર : ૧૦૯ શ્રી રમણલાલ લલ્લુભાઈ દહેગામવાળા 'ચૈતન્ય', ઝવેરીપાર્ક, નારણપુરા રેલ્વે કો. પાસે, અમદાવાદ-૩૮૦૦૧૩. આજીવન સભ્ય નંબર : ૧૧૦ શ્રી નવીનચંદ્ર ચીમનલાલ શાહ ૨૬૭, માણેકબાગ સોસાયટી, માણેકબાગ, હોલની પાસે, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫. આજીવન સભ્ય નંબર : ૧૧૧ શ્રી શાંતિલાલ ચીમનલાલ શાહ સી/૬, વીમલ એપાર્ટમેન્ટ, ફતેહપુરા, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. આજીવન સભ્ય નંબર : ૧૧૨ શ્રી જયંતીલાલ ડાહ્યાભાઈ શાહ 'સુજીપ' ખડાયતા કોલોની સામે, લો ગાર્ડન પાસે, અમદાવાદ-૩૮૦ ૦૦૬. આજીવન સભ્ય નંબર : ૧૧૩ શ્રી રાજેન્દ્રભાઈ ભગુભાઈ શાહ પાર્થ ફલેટ, ૧લે માળે, ઠાકોરપાર્ક, પાણીની ટાંકી પાસે, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. આજીવન સભ્ય નંબર : ૧૧૪ શ્રી નવીનભાઈ નંદુલાલ ફોજદાર ૧૦૪, અતિથિ ફલેટસ, જૈન સોસાયટી, અમદાવાદ-૩૮૦ ૦૦૬. આજીવન સભ્ય નંબર : ૧૧૫ શ્રી પ્રવીણભાઈ મહાસુખરામ શાહ નૂતન સોસાયટી પાસે, મહાલક્ષ્મી રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૭. આજીવન સભ્ય નંબર : ૧૧૬ શ્રી કાંતીલાલ સી. શાહ ૧૩, ગીતાબાગ સોસાયટી, અમદાવાદ-૩૮૦૦૦૭. આજીવન સભ્ય નંબર : ૧૧૭ શ્રી રસીકલાલ નગીનદાસ શાહ ૮/બી, મહાવીર સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ આજીવન સભ્ય નંબર : ૧૧૮ શ્રી નીલેશભાઈ કાળીદાસ શેરદલાલ ૧૪, લક્ષ્મી સોસાયટી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. Page #384 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો આજીવન સભ્ય નંબર: ૧૧૯ શ્રી જીતેન્દ્રભાઈ પી. ભાઉ એ/૧, ઉપવન એપાર્ટમેન્ટ, સંજીવબાગ, નવા શારદામંદીર રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૭. - ૩૫૧ આજીવન સભ્ય નંબર : ૧૨૪ શ્રી નિર્મળાબેન કુમારપાળ ઝવેરી સાગર વિલાસ, ૩જે માળે, સુખસાગર ની સામે, ચોપાટી, મુંબઈ-૪૦૦ ૦૦૭. આજીવન સભ્ય નંબર : ૧૨૦ આજીવન સભ્ય નંબર : ૧૨૫ શ્રી ચંદ્રકાંત કલ્યાણભાઈ રાવ શ્રી ચંપકલાલ વાડીલાલ શાહ ૯, ન્યુ બ્રહ્મક્ષત્રિય સોસાયટી, પરભવ” અમદાવાદ-૩૮૦ ૦૦૧. ૧/બી, સૌરાષ્ટ્ર સોસાયટી, અમદાવાદ-૩૮૦૦૦૭. આજીવન સભ્ય નંબર : ૧૨૧ શ્રી પ્રવીણભાઈ ઝવેરચંદ શાહ આજીવન સભ્ય નંબર : ૧૨૬ ૩૧, કેનેડી બ્રીજ, શ્રીમતી વીરબાળાબેન ચત્રભુજ શાહ ઝવેરી નિવાસ, ૬, ભારતી સોસાયટી, મુંબઈ-૪૦૦૦૦૪ નગરી હોસ્પીટલ પાસે, અમદાવાદ-૩૮૦૦ ૦૬. આજીવન સભ્ય નંબર : ૧૨૨ શ્રી પ્રવીણભાઈ સારાભાઈ શાહ આજીવન સભ્ય નંબર: ૧૨૭ ૫૮, વસંતકુંજ સોસાયટી, શ્રી અજયભાઈ સારાભાઈ દલાલ નવા શારદામંદીર રોડ, ૨, ગીતાબાગ સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. અમદાવાદ-૩૮૦૦૦૭. આજીવન સભ્ય નંબર : ૧૨૩ આજીવન સભ્ય નંબર : ૧૨૮ શ્રીમતી સુનિતાબેન અરૂણભાઈ પરીખ શ્રી જયેન્દ્રભાઈ શાંતીલાલ શાહ ૧૧૨, મોનાલીસા એપાર્ટમેન્ટ, ૩૫, જૈન મરચન્ટ સોસાયટી, બમનજી પેટીર રોડ, અમદાવાદ-૩૮૦૦૦૭. પારસી જનરલ હોસ્પીટલ પાસે, આજીવન સભ્ય નંબર: ૧૨૯ મુંબઈ-૪૦૦૦૩૬. શ્રી અશોકભાઈ શંકરલાલ શાહ અર્પણ, ભઠ્ઠા, અશોકનગર પાસે, લીટલ ફલાવર સ્કુલ સામે, અમદાવાદ- ૩૮૦ ૦૦૭. Page #385 -------------------------------------------------------------------------- ________________ આજીવન સભ્ય નંબર : ૧૩૫ શ્રી મીનાબેન શ્રેણિકભાઈ શાહ ૯, પ્રભાત સોસાયટી, સુવિધા શોપીંગ સેન્ટરની પાસે, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. ઉપર આજીવન સભ્ય નંબરઃ ૧૩૦ શ્રી મહેશકુમાર ચીમનલાલ શાહ પંકજ વિલા, જૈન મરચન્ટ સોસાયટી સામે, અમદાવાદ-૩૮૦૦૦૭. આજીવન સભ્ય નંબર: ૧૩૧ શ્રી રમેશભાઈ પરસોત્તમદાસ શેઠ ૪, ધવલ સોસાયટી વિ.-૨, " નવરંગપુરા, . અમદાવાદ-૩૮૦૦૦૯. આજીવન સભ્ય નંબર : ૧૩૨ શ્રી કસ્તુરભાઈ મુળચંદ શાહ નવકાર', ૩૦૪, કુસુમગર પ્લોટ, જૈનનગર, નવા શારદામંદિર રોડ, અમદાવાદ-૩૮૦૦૦૭ આજીવન સભ્ય નંબર : ૧૩૬ શ્રી બાબુભાઈ ત્રિભોવનદાસ શાહ ૪, સરેલા સોસાયટી, સેન્ટ ઝેવિયર્સ કોલેજ કોર્નર, બેંક ઓફ ઈન્ડિયાની પાછળ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૯. આજીવન સભ્ય નંબર : ૧૩૭ શ્રી કાંતીલાલ ચીમનલાલ દલાલ ૨, સારથી સોસાયટી, સ્વામી નારાયણ ગુરૂકુળ સામે ડ્રાઈવઈન રોડ, અમદાવાદ-૩૮૦૦૫ર. આજીવન સભ્ય નંબર : ૧૩૩ શ્રીમતી કલાવતીબેન ઝવેરી ૩૪, એ-બી, મંગલનારાયણ, ડાભોલકર રોડ, મુંબઈ-૪૦૦૦૦૧. આજીવન સભ્ય નંબર : ૧૩૮ શ્રી ભરતકુમાર માણેકલાલ શાહ બીલ, વસંતકુંજ એપાર્ટમેન્ટ, નવા શારદામંદીર રોડ, સુખીપુરા, અમદાવાદ-૩૮૦૦૦૭. આજીવન સભ્ય નંબર : ૧૩૪ શ્રી રસીકલાલ ભોગીલાલ વકીલ દર્શન, ૨૨, ટોળકનગર, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ આજીવન સભ્ય નંબર : ૧૩૯ શ્રી જતીનભાઈ કસ્તુરભાઈ શાહ ટી/૨૬, શાંતીનગર સોસાયટી, ઉસ્માનપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. Page #386 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૩પ૩ આજીવન સભ્ય નંબર : ૧૪૦ આજીવન સભ્ય નંબર : ૧૪૬ શ્રીમતી પ્રભાબેન શાંતીલાલ વોરા શ્રી સુમતિલાલ છોટાલાલ શાહ ૧૯, પંકજ સોસાયટી, ૨૬, વસંતકુંજ સોસાયટી, આનંદનગર, નવા શારદામંદીર રોડ, અમદાવાદ-૩૮૦૦૦૭. પંજાબ નેશનલ બેંકની સામે, અમદાવાદ-૩૮૦૦૦૭. આજીવન સભ્ય નંબર : ૧૪૧ શ્રી અશોકભાઈ શાંતીલાલ શાહ આજીવન સભ્ય નંબર : ૧૪૭ નૂતન સોસાયટી બસ સ્ટોપ પાસે, શ્રી બીપીનચંદ્ર રતીલાલ શેરદલાલ મહાલક્ષ્મી રોડ સૌમીલ પ૯, વસંતકુંજ સોસાયટી, અમદાવાદ-૩૮૦૦૦૭. નવા શારદામંદીર રોડ, અમદાવાદ-૩૮૦૦૦૭. આજીવન સભ્ય નંબર : ૧૪૨ શ્રી દિપચંદ એસ. ગાર્ડી આજીવન સભ્ય નંબર : ૧૪૮ ઉષાકિરણ, બીજેમાળે, શ્રી ચીનુભાઈ મોહનલાલ શાહ કારમાઈકલ રોડ, સીર, આકાશદીપ ફલેટસ, મુબઈ-૪૦૦ ૦૨૬. નવરંગપુરા ટેલી. એક્ષચેન્જ સામે, અમદાવાદ-૩૮૦ ૦૦૬. આજીવન સભ્ય નંબર : ૧૪૩ શ્રી જે. આર શાહ આજીવન સભ્ય નંબર : ૧૪૯ ઉષાકિરણ , બીજેમાળે, કારમાઈકલ રોડ, શ્રી બાપાલાલ શીવલાલ બાવીશી મુંબઇ-૪૦૦૦૧૬ ૨/બી, એપોલો પાર્ક, શાંતીવન, આજીવન સભ્ય નંબર : ૧૪૪ અમદાવાદ-૩૮૦૦૦૭. શ્રી નવીનચંદ્ર શકરચંદ દેસાઈ રૂપેન, જૈન મરચન્ટ સોસાયટી, આજીવન સભ્ય નંબર : ૧૫૦ અમદાવાદ-૩૮૦૦૦૭. શ્રીમતી સુભદ્રાબેન બાપાલાલ બાવીશી આજીવન સભ્ય નંબર: ૧૪૫ રબી, એપોલો પાર્ક, શ્રી ચીનુભાઈ શાંતિલાલ શાહ શાંતીવન, ૩૪, મહાવિદેહ', મીથીલા સોસાયટી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. શ્રેયસ ફાઉન્ડેશન પાસે, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ આજીવન સભ્ય નંબર : ૧૫૧ આજીવન સભ્ય નંબર : ૧૫૭ શ્રીમતી હસુમતીબેન લાલભાઈ શેઠ શ્રી ભરતભાઈ અમરતલાલ મહેતા ૨, શ્રેયસ, કેન્ટોનમેન્ટ, ૨૩,'નિશાંત', વસંતકુંજ સોસાયટી, અમૃત સ્કુલની સામે, નવા શારદામંદીર રોડ, શાહીબાગ,અમદાવાદ-૩૮૦ ૦૦૪. અમદાવાદ-૩૮૦૦૦૭. આજીવન સભ્ય નંબર : ૧૫ર શ્રી અનુભાઈ ચીમનલાલ શાહ 'પથિક' શીતલબાગ સોસાયટી, સોનલ હોસ્પીટલ સામે, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. આજીવન સભ્ય નંબર: ૧૫૮ શ્રી મહેન્દ્રભાઈ સુખલાલ શાહ ૧૧, શશી કોલોની, સવિદ્યા શોપીંગ સેન્ટરની સામે, અમદાવાદ-૩૮૦૦૦૭. આજીવન સભ્ય નંબર: ૧૫૩ આજીવન સભ્ય નંબર : ૧૫૯ શ્રી અશોકભાઈ ઘેલાભાઈશાહ શ્રી નિરંજનભાઈ નરોત્તમદાસ શાહ ૩૩, જૈન મરચન્ટ સોસાયટી, ૩૭, લાવણ્ય સસાયટી, અમદાવાદ-૩૮૦૦૦૭. નવા વિકાસગૃહ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૭. આજીવન સભ્ય નંબર : ૧૫૪ શ્રી હેમેન્દ્રભાઈ રમણલાલ શાહ આજીવન સભ્ય નંબર : ૧૦ ૨, જૈનનગર, નવા શારદામંદીર રોડ, શ્રી જયકમલ વિઠ્ઠલદાસ શાહ અમદાવાદ-૩૮૦ ૦૦૭. ૫૦, લાવણ્ય સોસાયટી, અમદાવાદ-૩૮૦૦૦૭. આજીવન સભ્ય નંબર : ૧૫૫ શ્રી મધુસુદન મોહનલાલ કામદાર આજીવન સભ્ય નંબર : ૧૬૧ ૪૦, ધ્વનિ ફલેસ, શ્રી એચ. એફ. શાહ ૬ઠે માળે, ખાનપુર, 'રૂપાયતન', માણેકનગર, અમદાવાદ-૩૮૦૦૦૧. જૈન મરચન્ટ સોસાયટી પાસે, આજીવન સભ્ય નંબર: ૧૫ અમદાવાદ-૩૮૦૦૦૭. શ્રી ચંપકલાલ હિરાલાલ શાહ આજીવન સભ્ય નંબર : ૧૬૨ ૨૨, સહકાર નિકેતન સોસાયટી શ્રી વરધીલાલ સંપ્રતીચંદ શાહ નવરંગપુરા, ૧૪૯૩/૩, ટંકશાળ, કાલુપુર, અમદાવાદ-૩૮૦૦૦૯. અમદાવાદ-૩૮૦૦૦૧. Page #388 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો આજીવન સભ્ય નંબર : ૧૬૩ શ્રી જશવંતલાલ નાથાલાલ શાહ સી/૯, વિમલ એપાર્ટમેન્ટ, હીરાપન્ના બસ સ્ટેન્ડ પાસે, નવરંગપુરા,અમદાવાદ-૩૮૦ ૦૦૯. આજીવન સભ્ય નંબર : ૧૬૪ શ્રી ધીરેનભાઈ ભાનુભાઈ ચાલીસહજાર ૫૯, ભઠ્ઠા, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. યોગેશ્વરનગર, આજીવન સભ્ય નંબર : ૧૬૫ શ્રી રમણલાલ વજેચંદ શાહ ૧, જૈનનગર, નવા શારદામંદીર રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૭ આજીવન સભ્ય નંબર : ૧૬૬ શ્રી નિમીષભાઈ શકરચંદ શાહ ૧, જૈન મરચન્ટ સોસાયટી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. આજીવન સભ્ય નંબર : ૧૬૭ શ્રી હંસાબેન મદનમોહન શાહ એ ૬, નસીબ એપાર્ટમેન્ટ, રાજનગર કલબની ગલીમાં, પરિમલ સોસાયટી પાસે, અમદાવાદ-૬ આજીવન સભ્ય નંબર : ૧૬૮ શ્રી જયંતીલાલ ભોગીલાલ દેસાઈ ૩૯, દીપકુંજ સોસાયટી, રાજનગર ચાર રસ્તા, અમદાવાદ-૩૮૦ ૦૦૭. આજીવન સભ્ય નંબર : ૧૬૯ શ્રી હેમેન્દ્ર એસ. શાહ ૧૦/એ, અમર એપાર્ટમેન્ટ, વાસણા બેરેજ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૭. આજીવન સભ્ય નંબર : ૧૭૦ શ્રી મધુકર નરોત્તમદાસ વકીલ ૩૨, યોગેશ્વરનગર સોસાયટી, ધરણીધર દેરાસર પાસે, અમદાવાદ-૩૮૦૦૦૭, ૩૫૫ આજીવન સભ્ય નંબર : ૧૭૧ શ્રીમતી સદગુણાબેન સુરેન્દ્રભાઈ કોટવાળ ૨, મહાવીર સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. આજીવન સભ્ય નંબર : ૧૭૨ શ્રી શાંતીલાલ મોહનલાલ શાહ એ/૪, સ્કાયલાર્ક બીલ્ડીંગ, ૧લે માળે, જય શેફાલી રોહાઉસ પાસે, સેટેલાઈટ રોડ, અમદાવાદ-૧૫ Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ આજીવન સભ્ય નંબર : ૧૭૩ આજીવન સભ્ય નંબર : ૧૭૮ શ્રીમતી કલાવતીબેન અંબાલાલ શાહ શ્રી અશ્વીનભાઈ વ્રજલાલ શાહ અનિક’ રૂવાળા છ બંગલા, ૨૭, પાવાપુરી સોસાયટી, અપંગ માનવ મંડળની બાજુની ગલીમાં, શાંતીવન બસ સ્ટેન્ડ પાસે, અમદાવાદ-૩૮૦૦૧૫. નારાયણ નગર રોડ, અમદાવાદ-૩૮૦૦૦૭. આજીવન સભ્ય નંબર : ૧૭૪ શ્રી અતુલભાઈ શાફી આજીવન સભ્ય નંબર : ૧૭૯ ૧૩, દશા પોરવાડ સોસાયટી, શ્રી ઈન્દ્રલાલ હરીલાલ શાહ પાલડી, ૨, દશા પોરવાડ સોસાયટી, અમદાવાદ-૩૮૦૦૦૭. અમદાવાદ-૩૮૦૦૦૭. આજીવન સભ્ય નંબર : ૧૭૫ આજીવન સભ્ય નંબર : ૧૮૦ શ્રી બિપીનભાઈ સુમતીલાલ શાહ શ્રી સુરેન્દ્રભાઈ કીર્તીકરભાઈ શાહ ૨, સુમતીકુંજ, મનાલી ફલેટની ગલી, સદાઆનંદ, વિજયવિહાર સોસાયટી, અપંગ માનવ મંડળ પાછળ, પ્રોફેસર કોલોની, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૧૫. અમદાવાદ-૩૮૦ ૦૦૯. આજીવન સભ્ય નંબર : ૧૭૬ શ્રીમતી હસુમતીબેન સુરેન્દ્રભાઈ નાણાવટી ૪, અરૂણ સોસાયટી પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. આજીવન સભ્ય નંબર : ૧૮૧ શ્રી કૈલાસભાઈ મોતીલાલ શાહ ૧૯, ગૌતમબાગ સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ આજીવન સભ્ય નંબર : ૧૮૨ શ્રીમતી કલાબેન જે. પટવા ૧૬, જૈન નગર, અમદાવાદ-૩૮૦ ૦૦૭. આજીવન સભ્ય નંબર : ૧૭૭ શ્રી રસીકલાલ એફ. શાહ ૨૦, ગુજરાત સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. આજીવન સભ્ય નંબર : ૧૮૩ શ્રી નગીનદાસ મુલચંદ શાહ ૨૮, જેનનગર, અમદાવાદ-૩૮૦ ૦૦૭. Page #390 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો આજીવન સભ્ય નંબર : ૧૮૪ શ્રી સુર્યકાન્ત લાલભાઈ શાહ ૧૪, અજીત સોસાયટી, ભગવાન નગરનો ટેકરો, અમદાવાદ-૩૮૦૦૦૭. ૩પ૭ આજીવન સભ્ય નંબર : ૧૮૯ શ્રી શશીકાન્તભાઈ શાંતીલાલ ઝવેરી બી૧, નમોહરી એપાર્ટમેન્ટ, દશા પોરવાડ સોસાયટી પાસે, અમદાવાદ-૩૮૦ ૦૦૭. આજીવન સભ્ય નંબર : ૧૮૫ શ્રી નવીનભાઈ કાંતીલાલ શાહ કોલસાવાળા ધર્મયુગ ફલેટસ સામે, ગુલબાઈ ટેકરા, અમદાવાદ-૩૮૦૦૦૬. આજીવન સભ્ય નંબર : ૧૦૦ શ્રીમતી સુનંદાબેન વોહોરા ૫, મહાવીર સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. આજીવન સભ્ય નંબર : ૧૯૧ શ્રીમતી વીરબાળાબેન ભરતભાઈ શાહ ૩૨, જૈન સોસાયટી, અમદાવાદ-૩૮૦૦૦૬. આજીવન સભ્ય નંબર : ૧૮૬ શ્રીમતી મંજુલાબેન વિજયસીંગ શેઠ કુલીનસીંગ વિજયસીંગ શેઠ, બી/પ, નમોહરી ફલેસ, દશા પોરવાડ સોસાયટી પાસે, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. આજીવન સભ્ય નંબર : ૧૮૭ શ્રી બીપીનચંદ્ર સરાભાઈ ઝવેરી ૨૭/બી, ક્રીશ્નાકુંજ ફલેટ નં. - ૪, પ્રીતમનગર અખાડા સામે, અમદાવાદ-૩૮૦ ૦૦૧. આજીવન સભ્ય નંબર : ૧૯૨ શ્રી ચીનુભઈ ચીમનલાલ શાહ સુમન એપાર્ટમેન્ટ, કેસરીયાજીનગર બસ સ્ટોપ પાસે, વાસણા, અમદાવાદ-૩૮૦૦૦૭. આજીવન સભ્ય નંબર : ૧૯૩ શ્રીમતી નલીનીબેન પનુભાઈ શાહ ૭, મંગલપાર્ક સોસાયટી, નવા વિકાસગૃહ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૭. આજીવન સભ્ય નંબર : ૧૮૮ શ્રી જયંતીલાલ ચીમનલાલ શાહ ૩૪, વર્ધમાન ફલેટ્સ, જૈન મરચન્ટ સોસાયટી સામે, અમદાવાદ-૩૮૦૦૦૭. Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ આજીવન સભ્ય નંબર : ૧૯૪ શ્રીમતી કીન્નરીબેન અવનીશભાઈ શાહ – ૬/બી, સુરેશા એપાર્ટમેન્ટ પ્રભુપાર્ક પાસે, દર્શન સોસાયટી, રોડ, કોમાર્સ કોલેજ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૯. આજીવન સભ્ય નંબર : ૧૯૫ શ્રી શાંતીલાલ ભોગીલાલ શાહ કંચનતારા ફલેટસ, સુવિધા શોપીંગ સેન્ટરની ગલીમાં, જૈન નગર પાસે, અમદાવાદ-૩૮૦ ૦૦૭. આજીવન સભ્ય નંબર : ૧૯૬ શ્રી સુર્યકાન્ત રતીલાલ મહેતા પ્લોટ નં. ૨૨૯, સેકટર ૭/૮ ના બસ સ્ટેન્ડ પાછળ, 'ચ' રોડ, ગાંધીનગર આજીવન સભ્ય નંબર : ૧૯૭ શ્રી શેફાલીબેન ભૂપન્દ્રભાઈ શાહ ૩, પારસકુંજ સોસાયટી, નવરંગપુરા મ્યુ. સ્કુલની સામે, અમદાવાદ-૩૮૦ ૦૦૯. આજીવન સભ્ય નંબર : ૧૯૮ શ્રી કોકીલાબેન મહેન્દ્રકુમાર શાહ ૧૧, નવરત્ન ફલેટસ, ઓપેરા સોસાયટી, નવા વિકાસગૃહ રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. આજીવન સભ્ય નંબર : ૧૯૯ શ્રી રાજેન્દ્રભાઈ ડાહ્યાલાલ શાહ બી/૨, ૠષભ એપાર્ટમેન્ટ, રાજનગર સોસાયટી પાસે, અમદાવાદ-૩૮૦ ૦૦૭. આજીવન સભ્ય નંબર : ૨૦૦ શ્રી ધૃતિબેન જીનેશભાઈ શાહ ૧૯, સોમેશ્વર કોમ્પલેક્ષ નં. ૧, ૧૩૨, ફુટનો રીંગ રોડ, સેટેલાઈટ રોડ,અમદાવાદ-૧૫ આજીવન સભ્ય નંબર : ૨૦૧ શ્રી અજીતભાઈ કેશવલાલ વાસણવાળા ૨/સી, પુષ્પાંજલી ફલેટસ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭, આજીવન સભ્ય નંબર : ૨૦૨ શ્રીમતી ભાનુબેન નરેન્દ્રભાઈ શાહ ૩એ, અલકાપુરી, ઉસ્માનપુરા, અમદાવાદ-૩૮૦૦૧૪. આજીવન સભ્ય નંબર : ૨૦૩ શ્રીમતી વિમળાબેન બાબુભાઈ વાસણવાળા ૧૩/એ/૨, શાંતીનિકેતન સોસાયટી, ગુજરાત કોલેજ પાસે, અમદાવાદ-૩૮૦ ૦૦૬. Page #392 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો આજીવન સભ્ય નંબર : ૨૦૪ શ્રી જીતેન્દ્રભાઈ બચુભાઈ શાહ ૨૯, ધરણીધર સોસાયટી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. આજીવન સભ્ય નંબર : ૨૦૫ શ્રી રજનીકાન્તભાઈ કેશવલાલ શાહ ૫/૬, ઘનશ્યામ એપાર્ટમેન્ટ, ૨૨, મોતીનગર સોસાયટી, મહાલક્ષ્મી સોસાયટી પાસે, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭, આજીવન સભ્ય નંબર : ૨૦૬ શ્રીમતી જયશ્રીબેન કીરીટભાઈ શાહ ૭, સંગીતા એપાર્ટમેન્ટ, નવા વિકાસગૃહ રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. આજીવન સભ્ય નંબર : ૨૦૭ શ્રી હસુમતીબેન જયંતીલાલ શાહ ૯૦, પતાસાની પોળ, નવી પોળ, ગાંધીરોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧, આજીવન સભ્ય નંબર : ૨૦૮ શ્રી રાજેશકુમાર કાંતીલાલ દેસાઈ બોટાદવાળા જી/૧૨, ભાવના એપાર્ટમેન્ટ, નારાયણનગર બસ સ્ટોપ સામે, પાલડી,અમદાવાદ-૩૮૦ ૦૦૭. આજીવન સભ્ય નંબર : ૨૦૯ શ્રી અરૂણભાઈ માણેકલાલ ઝવેરી સર્વોદય, સ્વસ્તીક ચાર રસ્તા, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૯. આજીવન સભ્ય નંબર : ૨૧૦ શ્રી શ્રેણિક કસ્તુરભાઈ શાહ પ્રેસવાળા ૩૫૯ એ/૮, ૨મણકલા, સંઘવી હાઈસ્કુલ પાસે, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. આજીવન સભ્ય નંબર : ૨૧૧ શ્રી વિનયકુમાર ચંદુલાલ સતીયા ૯૨, ન્યુ કલોથ મારકેટ, અમદાવાદ-૩૮૦૦૦૨. આજીવન સભ્ય નંબર : ૨૧૨ શ્રી રાકેશકુમાર ચીનુભાઈ શાહ ૧૨, આનંદકુંજ ફલેટસ, કોઠારી ટાવરની સામે, રામનગર, સાબરમતી, અમદાવાદ-૩૮૦ ૦૦૫. આજીવન સભ્ય નંબર : ૨૧૩ શ્રી જ્યોતિન્દ્રભાઈ જે. શાહ ૩/બી, કંચનતારા ફલેટસ, સુવિઘા શોપીંગ સેનટરના ખાંચામાં અમદાવાદ-૩૮૦ ૦૦૭. Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૦ આજીવન સભ્ય નંબર : ૨૧૪ શ્રી કિર્તીકુમાર રતીલાલ શાહ જી.એફ.-૨, સુમેરૂ ટાવર, ભાગ્યદય બેંકની સામે, નવા વિકાસગૃહ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૭. આજીવન સભ્ય નંબર : ૨૧૯ શ્રી નૌતમભાઈ રસીકલાલ વકીલ ડી/૧, સ્મૃતિ સુમન, ૨૮, જૈન સોસાયટી, એલીસબ્રીજ, અમદાવાદ-૩૮૦ ૦૦૬. આજીવન સભ્ય નંબર : ૨૨૦ ડો. કુમારપાળ દેસાઈ ૧૩બી, ચંદ્રનગર સોસાયટી, શ્રી જયભિખુ માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૭. આજીવન સભ્ય નંબર : ૨૧૫ શ્રીમતી પદ્માબેન અરવિંદભાઈ શેઠ ૨૦૫, શિખર ટાવર, બીજે માળે, ભાગ્યોદય બેંકની સામે, નવા વિકાસગૃહ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૭. આજીવન સભ્ય નંબર : ૨૧૬ શ્રી જીતેન્દ્રભાઈ નગીનદાસ કીનખાબવાળા ૧૪, ગીતાબાગ સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. આજીવન સભ્ય નંબર : ૨૧૭ શ્રી શાંતીકુમાર કેશવલાલ શાહ ૧૧, ધરણીધર સોસાયટી, અમદાવાદ-૩૮૦૦૦૭. આજીવન સભ્ય નંબર : ૨૨૧ શ્રી ધીરજલાલ ચંપકલાલ શાહ ૧૭/૧૮, મિલનપાર્ક, સ્વસ્તીક ચાર રસ્તા, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯. આજીવન સભ્ય નંબર : ૨૨૨ શ્રી નયનાબેન કાંતીલાલ શાહ એ/૩, નમોહરી એપાર્ટમેન્ટ, દશા પોરવાડ સોસાયટી પાસે, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. આજીવન સભ્ય નંબર : ૨૧૮ શ્રીમતી સુશીલાબેન સુરેન્દ્રભાઈ શાહ ૩/બી, જૈન મરચન્ટ સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. આજીવન સભ્ય નંબર : ૨૨૩ શ્રી સોહગભાઈ વિનયકાન્ત નાણાવટી 'વિનયવીલા', ૪, અરૂણ સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. Page #394 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો આજીવન સભ્ય નંબરઃ ૨૨૪ શ્રી વિનયકાન્ત મોહનલાલ શાહ ૪૦, જૈન સોસાયટી, રવિરૂપ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. ૩૬૧ આજીવન સભ્ય નંબર : ૨૨૮ શ્રી દીલીપભાઈ એસ. ભાવસાર બી. ૩૪, વિમલ એપાર્ટમેન્ટ, ડ્રાઈવઇન રોડ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯ આજીવન સભ્ય નંબર : ૨૨૫ શ્રી રમેશભાઈ રસીકલાલ શાહ (દલાલ) ૫૦, સ્વસ્તીક સોસાયટી, ૯, ભાવબિન્દુ ફલેટસ, નોર્થ સાઉથ રોડ નં. ૩, જુહુસ્કીમ, વિલેપાર્લા (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૫૭. આજીવન સભ્ય નંબર : ૨૨૯ શ્રી પુરૂષોત્તમદાસ સાંકળચંદ શાહ ૩, શ્યામકુંજ સોસાયટી, સુરેન્દ્ર મંગળદાસ રોડ, આબાવાડી, અમદાવાદ - ૧૫ આજીવન સભ્ય નંબર : ૨૨૬ શ્રી દિલીપભાઈ સી. શાહ ૨૨૭, ન્યુ નૈમેષ પાર્ક, સોમેશ્વર પાર્કની સામે, સોલારોડ, અમદાવાદ-૩૮૦૦૬૧. આજીવન સભ્ય નંબર : ૨૩૦ શ્રી રમેશભાઈ લાલભાઈ શાહ ૯, સુખસાગર ફલેટસ, હીરાબાગ રેલ્વે ક્રો. પાસે, અમદાવાદ-૩૮૦૦૦૭ આજીવન સભ્ય નંબર : ૨૨૭ શ્રી જીતેન્દ્રભાઈ પી. શાહ પો. બો. નં. ૮૩૫૨૬ મોમ્બાસા-કેનીયા. Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ શ્રી મહાવીર શ્રુતિ મંડળના માનદ સભ્યોની નામાવલિ (રૂ. ૫૦૧) આ યોજના બંધ કરી છે. માનદ સભ્ય નંબર : ૧ માનદ સભ્ય નંબર: ૬ શ્રી નરેન્દ્રભાઈ અમરતલાલ શાહ શ્રી સૌમીલભાઈ અશોકભાઈ વકીલ ૫, સ્વાતી સોસાયટી, નવરંગપુરા, ખુશાલી, ૩૧, અશ્વમેઘ બંગલોઝ, અમદાવાદ-૩૮૦૦૦૯. , વિભાગ-૩, સેટેલાઈટ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૫. માનદ સભ્ય નંબર : ૨ શ્રી વસંતભાઈ જયંતીલાલ મોતીલાલ માનદ સભ્ય નંબર : ૭ (કોટવાળ) શ્રી મયાભાઈ ત્રીકમલાલ શાહ ૨, મહાવીર સોસાયટી, ઘાંચીની પોળ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. માણેક ચોક, અમદાવાદ-૩૮૦ ૦૦૧. માનદ સભ્ય નંબર: ૩ શ્રી રમેશચંદ્ર કેશવલાલ પાઘડીવાળા માનદ સભ્ય નંબર: ૮ ગૌતમબાગ સોસાયટી પાસે, શ્રી રમણલાલ મોહનલાલ ગાંધી દશા પોરવાડ સોસાયટી પાસે, ૬, સિદ્ધાર્થ સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. ભગવાન નગરનો ટેકરો, અમદાવાદ-૩૮૦ ૦૦૭. માનદ સભ્ય નંબર : ૪ શ્રીમતી કમળાબેન રતનચંદ સુતરીયા માનદ સભ્ય નંબર : ૯ એફ/ર, સિદ્ધગિરી એપાર્ટમેન્ટ, શ્રી નવીનચંદ્ર નગીનદાસ શાહ પ્રિતમનગર, શ્રીનિવાસ સોસાયટી, અમદાવાદ-૩૮૦ ૦૦૬. ઓપેરા સોસાયટી પાસે, માનદ સભ્ય નંબર: ૫ અમદાવાદ-૩૮૦૦૦૯. શ્રી જયંતીલાલ ડી. મહેતા માનદ સભ્ય નંબર : ૧૦ પિતૃછાયા, શ્રી જશવંતલાલ બબાભાઈ શાહ પાલૈનગર સોસાયટી પાસે.. ઓપેરા સોસાયટી પાસે,પાલડી, ૧૧, વિદ્યાનગર સોસાયટી, નં. ૧, ઉસ્માનપુરા, દેરાસર પાછળ, અમદાવાદ-૩૮૦૦૦૭. અમદાવાદ-૩૮૦૦૧૪. Page #396 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો માનદ સભ્ય નંબરઃ ૧૧ શ્રી બાબુભાઈ ફુલચંદભાઈ શાહ ઉસ્માનપુરા, દેરાસર પાસે, અમદાવાદ-૩૮૦૦૧૪. ૩૬૩ માનદ સભ્ય નંબરઃ ૧૬ શ્રી પ્રવીણભાઈ એફ. શાહ ૧૦૭/એ, યોગેશ્વર નગર, લીટલ ફલાવર સ્કુલ સામે, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. માનદ સભ્ય નંબર : ૧૨. શ્રી હસમુખભાઈ ફુલચંદભાઈ શાહ સુભાષનગર, ગીરધર નગર, અમદાવાદ-૩૮૦૦૦૪. માનદ સભ્ય નંબર : ૧૩ શ્રી શશીકાંત ચીમનલાલ મોદી પ૩, વર્ધમાન ફલેટસ, જૈન મરચન્ટ સોસાયટી પાસે, અમદાવાદ-૩૮૦૦૦૭. માનદ સભ્ય નંબર : ૧૭ શ્રી પ્રવીણભાઈ જયંતીલાલ શાહ ૩, સુખસાગર ફલેટસ, વસંતકુંજ બસ સ્ટેન્ડ પાસે, નવા શારદા મંદીર રોડ, અમદાવાદ-૩૮૦૦૦૭. માનદ સભ્ય નંબર : ૧૪ શ્રી લાલચંદભાઈ જેશીગલાલ શાહ દીપા, ત્રિવેણી પાસે, જુના સચિવાલય રોડ, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫. માનદ સભ્ય નંબર : ૧૮ શ્રી દિનેશભાઈ હિંમતલાલ શાહ એ/૩૦, સોમેશ્વર કોમ્પલેક્ષ નં.૨, બીડીવાળા પાર્ક પાસે, સેટેલાઈટ રોડ, જોધપુર ચાર રસ્તા આગળ, અમદાવાદ-૩૮૦૦૧૫. માનદ સભ્ય નંબર: ૧૫ શ્રી જીતેન્દ્રભાઈ જયંતીલાલ શાહ બી-૧, સ્વીટ હોમ એપાર્ટમેન્ટસ, બેન્કરના દવાખાના પાછળ, ભઠ્ઠી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. માનદ સભ્ય નંબર: ૧૯ શ્રી વિનોદચંદ્ર છોટાલાલ પરીખ ૯, મહાવીર સોસાયટી, પાલડી અમદાવાદ-૩૮૦ ૦૦૭. માનદ સભ્ય નંબર : ૨૦ શ્રી જયંતીલાલ કેશવલાલ વકીલ ૧, પાર્શ્વનગર સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ માનદ સભ્ય નંબર : ૨૧ શ્રી વિનોદચંદ્ર ચંદુલાલ શાહ ૧૨, ગૌતમબાગ સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. માનદ સભ્ય નંબર : ૨૬ શ્રી વિનોદચંદ્ર હિંમતલાલ વોરા ગૌતમબાગ સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. માનદ સભ્ય નંબર : ૨૨ શ્રી પ્રેમચંદ દયાળજી ૧૧, ગૌતમબાગ સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. માનદ સભ્ય નંબર : ૨૭ શ્રી જશવંતલાલ ચીમનલાલ શાહ ૯૩, નવમે માળે, મહાવીર ટાવર, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. માનદ સભ્ય નંબર : ૨૩ માનદ સભ્ય નંબર : ૨૮ શ્રી અમરતલાલ ધનજીભાઈ શાહ શ્રી કૌશીકભાઈ ચંદુલાલ શાહ ૧૦, ગૌતમબાગ, સોસાયટી, ૧૧, તૃપ્તી સોસાયટી, પાલડી, અશોકનગર પાસે, અમદાવાદ-૩૮૦૦૦૭. અમદાવાદ-૩૮૦૦૦૭. માનદ સભ્ય નંબર : ૨૪ માનદ સભ્ય નંબર : ૨૯ શ્રી નરેશભાઈ રતીલાલ પાનાચંદ શ્રી બુધાભાઈ લાલભાઈ મુલતાની પરીખ ૩, પ્રભાત સોસાયટી, ૧૮, મનસુખ', સંજીવબાગ, મહાલક્ષ્મી રોડ, પાલડી, જૈન નગર પાસે, અમદાવાદ-૩૮૦૦૦૭. અમદાવાદ-૩૮૦૦૦૭. માનદ સભ્ય નંબર : ૩૦ માનદ સભ્ય નંબર : ૨૫ શ્રી ભરતભાઈ સુબોધચંદ્ર ગોળવાળા શ્રી કિશોરભાઈ કે. સંઘાણી ૧૦, મહાવીર સોસાયટી, ૪, ગીતાબાગ સોસાયટી પાલડી, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. અમદાવાદ-૩૮૦ ૦૦૭. Page #398 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો માનદ સભ્ય નંબર : ૩૧ શ્રી ભરતભાઈ મયાભાઈ શાહ ૧, અરૂણ સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. ૩૬૫ માનદ સભ્ય નંબર : ૩૬ શ્રી દિનેશભાઈ દેવચંદભાઈ પાલખીવાલા બી/૨, નવદીપ એપાર્ટમેન્ટ, નવજીવન પ્રેસ સામે, ગુજરાત વિદ્યાપીઠના ખાંચામાં, આશ્રમ રોડ, અમદાવાદ-૧૪ માનદ સભ્ય નંબર : ૩૨ શ્રી મંગળદાસ કે. શાહ એફ/૧, અનુરાગ ફલેટસ, શાંતીવન બસ સ્ટેન્ડ પાસે, અમદાવાદ-૩૮૦૦૦૭. માનદ સભ્ય નંબર : ૩૭ શ્રી ગૌતમભાઈ દેવચંદ પાલખીવાલા બી , ૩, નવદીપ એપાર્ટમેન્ટ, નવજીવન પ્રેસ સામે, ગુજરાત વિદ્યાપીઠના ખાંચામાં, આશ્રમરોડ, અમદાવાદ-૧૪. માનદ સભ્ય નંબર : ૩૩ ડો. મૃદુલાબેન સુરેશભાઈ શાહ દેવપ્રેમ, ન્યુ અલકાપુરી સોસાયટી પાસે, ગુલબાઈનો ટેકરો, પોલીટેકનીક અમદાવાદ-૩૮૦૦૧૫. માનદ સભ્ય નંબર : ૩૮ શ્રી ભરતભાઈ કસ્તુરભાઈ શાહ શ્રીકુંજ, ૨૫ ટોળક નગર, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. માનદ સભ્ય નંબર : ૩૪ શ્રી બાબુભાઈ ગાંડાભાઈ કુસુમગર દેવન એપાર્ટમેન્ટ, બોની પાર્લરના ખાંચામાં, બ્રહ્મક્ષત્રિય સોસાયટી, અમદાવાદ-૩૮૦૦૦૬. માનદ સભ્ય નંબર : ૩૯ શ્રી નરેશચંદ્ર ચંદુલાલ શાહ ૧૪, મોતીવાલા, સિદ્ધાર્થ સોસાયટી, પાલડી અમદાવાદ-૩૮૦ ૦૦૭. માનદ સભ્ય નંબર : ૩૫ શ્રી પ્રકાશભાઈ મનસુખભાઈ શાહ ૧૧પ/એ, સ્વસ્તીક સોસાયટી, હરીવલ્લભ હોસ્પીટલ સામે, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯. માનદ સભ્ય નંબર : ૪૦ શ્રી નરોત્તમદાસ શકરાભાઈ શાહ ૨૦૧૪, કુવાવાળો ખોચો નાગજી ભુદરની પોળ, માણેક ચોક, અમદાવાદ-૩૮૦૦૦૧. Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ માનદ સભ્ય નંબર: ૪૧ શ્રી ભાનુભાઈ જે. ચાલીસ હજાર ૫૯, યોગેશ્વરનગર, ભઠ્ઠા, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. માનદ સભ્ય નંબર : ૪૬ શ્રીમતી મૃગાવતી સારાભાઈ શાહ ૨૪, ટોળકનગર સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. માનદ સભ્ય નંબર : ૪૨ શ્રી પ્રબોધચંદ્ર પાનાચંદ શાહ, ૭, ગૌતમબાગ સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. માનદ સભ્ય નંબર : ૪૭ શ્રીમતી વિદ્યાબેન અનુભાઈ શાહ સાનિધ્ય, ૧૭, સંજીવબાગ, જૈનનગર પાસે, અમદાવાદ-૩૮૦૦૦૭. માનદ સભ્ય નંબર: ૪૮ શ્રી પનાલાલ ચીમનલાલ દલાલ ૮, પરાગ, જૈનનગર, સંજીવની માર્ગ, નવા શારદામંદીર રોડ, અમદાવાદ-૩૮૦૦૦૭. માનદ સભ્ય નંબર: ૪૩ શ્રી સુબોધભાઈ ભગુભાઈ શાહ ૧, માણેક ફલેટસ, વસંતકુંજ સો. પાસે, સુખીપુરા, અમદાવાદ-૩૮૦૦૦૭. માનદ સભ્ય નંબર: ૪૪ શ્રીમતીબેન જીતુભાઈ દલાલ સી/૭, દાદાસાહેબ ફલેટસ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯. માનદ સભ્ય નંબર : ૪૯ શ્રી વિમળભાઈ જેશીંગભાઈ શાહ બી/૫, બુદ્ધદેવ એપાર્ટમેન્ટ, સંજીવની હોસ્પીટલના ખાંચામાં, નવા શારદા મંદીર રોડ, અમદાવાદ-૩૮૦૦૦૭. માનદ સભ્ય નંબર : ૪૫ શ્રી ઉમેશકુમાર ચંદુલાલ શાહ ૩, શ્રીરંગ એપાર્ટમેન્ટ, પહેલેમાળે, વિમલા એપાર્ટમેન્ટ સામે, ફતેહપુરા, અમદાવાદ-૭ માનદ સભ્ય નંબર: ૫૦ શ્રી ચંદ્રકાંત પ્રેમચંદ શાહ સ્વાન માર્કેટીંગ, ૫, નારાયણ ચેમ્બર્સ, બીજે માળે, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૯. Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૬૭ ભારતના મુખ્ય જૈન તીર્થો માનદ સભ્ય નંબર : ૫૧ શ્રી ભરતભાઈ ચંપકલાલ શાહ ૧૦, વિમલ એપાર્ટમેન્ટ, જૈનનગર સામે, નવા શારદામંદીર રોડ, અમદાવાદ-૩૮૦૦૦૭. માનદ સભ્ય નંબર : પર શ્રીમતી મૂદુલાબેન રાજેન્દ્રભાઈ ઘીયા ૭, વેણુનાદ રો હાઉસ, -વ્હાઈટ હાઉસ સામે, પંચવટી, અમદાવાદ-૩૮૦૦૦૬. માનદ સભ્ય નંબર: ૫૩ શ્રી નવીનચંદ્ર નાનાલાલ શાહ એફ/૧, ન્યુ અર્પણા ફલેટ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. માનદ સભ્ય નંબર : ૫૪ શ્રી ચીનુભાઈ સ્વરૂપચંદ શાહ ૧૭, ટોળકનગર, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. માનદ સભ્ય નંબર : ૫૫ શ્રી કીર્તીભાઈ ફકીરચંદ શાહ ૩૦૬બી, બ્રહ્માનંદ એપાર્ટમેન્ટ, ભગવતી કોમ્પલેક્ષ પાછળ. જૈન મરચન્ટ સોસાયટી પાસે, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ શ્રી મહાવીર સ્મૃતિ મંડળના સહાયક સભ્યોની નામાવલિ (રૂ. ૨૫૧) (આ યોજના બંધ કરી છે.) સહાયક સભ્ય નંબર : ૫ શ્રી પ્રફુલભાઈ રતીલાલ બકેરી ૮૪, બી સ્વસ્તીક સોસાયટી, ભગવતી ચેમ્બર્સ સામેના ખાંચામાં, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯. સહાયક સભ્ય નંબર : ૧ શ્રી જશવંતલાલ આત્મારામ શાહ શેઠ કે. મુ. જૈન ઉપાશ્રયના સામેના ખાંચામાં, ૩, કમલા એપાર્ટમેન્ટ, * નવદર્શન ફલેટની પાછળ, નવા વિકાસગૃહ રોડ, અમદાવાદ-૭. સહાયક સભ્ય નંબર : ૨ શ્રી વીરચંદભાઈ છોટાલાલ શાહ ૪,ગૌતમબાગ સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. સહાયક સભ્ય નંબર : ૬ શ્રી પંકજભાઈ રતીલાલ બકેરી ૧૪, જ્ઞાનકુંજ કોલોની, સેન્ટ ઝેવિયર્સ કોલેજ સામે, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯. સહાયક સભ્ય નંબર : ૩ શ્રી લાલભાઈ લલ્લુભાઈ પરીખ ૩ ગોતમબાગ સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. સહાયક સભ્ય નંબર : ૭ શ્રી કાર્તિકભાઈ પ્રફુલભાઈ બકેરી ૮૪ બી સ્વસ્તીક સોસાયટી, ભગવતી ચેમ્બર્સ સામેના ખાંચમાં, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯. સહાયક સભ્ય નંબર : ૪ શ્રી અનીલભાઈ રતીલાલ બકેરી ૧૩, સદમાં સોસાયટી, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯. સહાયક સભ્ય નંબર : ૮ શ્રી હેમેન્દ્રભાઈ અંબાલાલ શાહ ૪, જનવિશાંત સોસાયટી, સહજાનંદ કોલેજ પાછળ, કેનેરા બેંકની બાજુમાં, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫. Page #402 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો સહાયક સભ્ય નંબર : ૯ શ્રી રોહીતકુમાર માધવલાલ ખરીદીયા જી-૪૯, સ્વયંભૂ એપાર્ટમેન્ટ, આઝાદ સોસાયટી બસ સ્ટેન્ડ સામે, અમદાવાદ-૩૮૦૦૧૫. સહાયક સભ્ય નંબર : ૧૦ શ્રી જયંતીલાલ કે. ગાંધી ૪, શત્રુંજ્ય સોસાયટી, જૈન મરચન્ટ સોસાયટી પાસે, અમદાવાદ-૩૮૦૦૦૭. સહાયક સભ્ય નંબર : ૧૧ શ્રી બાબુભાઈ ચુનીલાલ શાહ ૬, નવપદ સોસાયટી, ઓપેરા સોસાયટી પાસે, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. સહાયક સભ્ય નંબર : ૧૨ શ્રી અનુભાઈ એન. ઝવેરી ૨, માલવદ્વીપ, જયદીપ ટાવર સામે, શ્રેયસ રેલ્વે ક્રોસીંગ પાસે, અમદાવાદ-૩૮૦ ૦૦૭, સહાયક સભ્ય નંબર : ૧૩ શ્રી કીર્તિભાઈ કેશવલાલ શાહ બી-૫, સીખી એપાર્ટમેન્ટ, સંજીવબાગ, નવા શારદા મંદિર રોડ, પાલડી,અમદાવાદ-૩૮૦ ૦૦૭. સહાયક સભ્ય નંબર : ૧૪ શ્રી લાલભાઈ એસ. ગાંધી ૪, શ્રીજય પાર્ક સોસાયટી, શાંતિવન બસ સ્ટેન્ડ પાસે, નારાયણનગર રોડ, અમદાવાદ-૩૮૦૦૦૭. સહાયક સભ્ય નંબર : ૧૫ શ્રીમતી મંજુલાબેન સુરેશભાઈઝવેરી ૩૧, રંગકુંજ સોસાયટી, નારણપુરા ચાર રસ્તા, અમદાવાદ-૩૮૦૦૧૩, ૩૬૯ સહાયક સભ્ય નંબર : ૧૬ શ્રીજીતેન્દ્રભાઈ જગજીવનદાસ શાહ ઈ-૧, સમીપ એપાર્ટમેન્ટ, શ્રેયસ રેલ્વે ક્રોસીંગ પાસે, અમદાવાદ-૩૮૦૦૧૫. સહાયક સભ્ય નંબર : ૧૭ શ્રી કનુભાઈ જગજીવનદાસ મહેતા એ/૩૦૩, ત્રીજે માળે, આકાશદીપ, એનેક્ષી ફલેટસ, શ્રેયસ રેલ્વે ક્રોસીંગ પાસે, અમદાવાદ-૩૮૦૦૧૫. સહાયક સભ્ય નંબર : ૧૮ શ્રી કુમુદચંદ્ર ભાઈલાલ શાહ ૬, નવકાર ફલેટસ, શારદા સોસાયટી સામે, નવા શારદા મંદિર રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૭. Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ સહાયક સભ્ય નંબર : ૧૯ શ્રી શીરીષભાઈ નટવરલાલ શાહ ૨૩૩૯, કુવાવાળો ખાંચો, લુણસાવાડ, મોટી પોળ અમદાવાદ-૩૮૦૦૦૧. સહાયક સભ્ય નંબર : ૨૦ શ્રી પંકજભાઈ કાંતીલાલ શાહ પ-બી, વિહાર ફલેટસ, લક્ષ્મી વર્ધક દેરાસર સામે, શાંતીવન, અમદાવાદ-૩૮૦૦૦૭. થી માંગલ્ય સેવા કેળવણી મંડળને : શ્રી મકાન ફંડ માટે મળેલ દાન : ૧. શેઠશ્રી યુ. એન. મહેતા પરિવાર રૂ. ૨,૦૦,૦૦૦.૦૦ ૨. શ્રી રસીકલાલ ભોગીલાલ વકીલ પરિવાર પ૧,૧૧૧.૦૦ ૩. શ્રી અશોકભાઈ શંકરલાલ શાહ પરિવાર પ૧,૧૧૧.૦૦ ૪. શ્રી હર્ષદભાઈ જેસીગભાઈ રાજા પરિવાર ૫૧,૧૧૧.૦૦ ૫. શેઠશ્રી દીપચંદ એસ. ગાર્ડ પરિવાર પ૧,૧૧૧.૦૦ ૬. શ્રી ચંદ્રકાંત છોટાલાલ ગાંધી પરિવાર ૩૭,પપ૧.૦૦ ૭. શ્રી લાલભાઈ દેવચંદ શાહ પરિવાર ૩૭,૫૫૧.૦૦ ૮. શ્રી હેમેન્દ્રભાઈ રમણલાલ વજેચંદ શાહ પરિવાર ૩૭,૫૫૧.૦૦ ૯. શ્રીમતી સુશીલાબેન કાંતીલાલ કોલસાવાળા પરિવાર (રૂા. ૩૭,૫૫૧/-) ૧૭,૫૫૧.૦૦ ૧૦. શ્રીમતી હસુમતીબેન લાલભાઈ શેઠ • ૧૧,૧૧૧.૦૦ ૧૧. શ્રીમતી ભાનુબેન સુબોધભાઈ ચીનુભાઈ શાહ ૧૧,૧૧૧.૦૦ ૧૨. શ્રી પ્રકાશભાઈ મનસુખરામ શાહ ૧૧,૧૧૧.૦૦ ૧૩. શ્રી લાલભાઈ નેમચંદ ગોળવાળા હ. મહેન્દ્રભાઈ ગોળવાળા ૧૧,૧૧૧.૦૦ ૧૪. શ્રી કલ્યાણભાઈ ચીમનલાલ શાહ – ફોટોગ્રાફર ૧૧,૧૧૧.૦૦ ૧૫. શ્રીમતી વસુમતી રસીકલાલ કેશવલાલ દલાલ ૧૧,૧૧૧.૦૦ ૧૬. શ્રી મનુભાઈ ગણપતભાઈ પટેલ ૧૧,૧૧૧.૦૦ ૧૭. શ્રી રમેશચંદ્ર મફતલાલ વખારીયા ૧૧,૧૧૧.૦૦ ૧૮. શ્રી રમણલાલ મોહનલાલ ગાંધી ૫,૧૧૧.૦૦ ૧૯. શ્રી ચંદ્રકાંત કલ્યાણભાઈ રાવ એન્ડ બ્રધર્સ ૫,૧૧૧.૦૦ ૨૦. શ્રી સુનંદાબેન અમૃતલાલ મહેતા ૫,૧૧૧.૦૦ Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૧. શ્રી અજયભાઈ સારાભાઈ શેરદલાલ ૨૨. શ્રીમતી સુદેવીબેન મહેશભાઈ વાસણવાળા ૨૩. શ્રી રમેશભાઈ ચીનુભાઈ શાહ ૨૪. શ્રી જાલુરામ ચેરીટેબલ ટ્રસ્ટ ૨૫. શ્રી વિરેન્દ્રભાઈ રતીલાલ દોશી ૨૬. શ્રી જયંતીલાલ પ્રેમચંદ કાચવાળા ૨૭. શ્રી અમૃતલાલ ધનજીભાઈ શાહ ૨૮. શ્રી ચંપકલાલ જેઠાલાલ શાહ ૨૯. મે. કલગીધર ટેક્ષટાઈલ મીલ ૩૦. શ્રી સુબોધભાઈ ભગુભાઈ શાહ ૩૧. શ્રીમતી હંસાબેન મદનમોહન શાહ ૩૨. શ્રીમતી ભદ્રાબેન નિરંજનભાઈ શાહ ૩૩. શ્રીમતી વનલીલાબેન કસ્તુરભાઈ શાહ ૩૪. શ્રીમતી કલાબેન અંબાલાલ રૂવાળા ૩૫. શ્રીમતી કોકિલાબેન નવીનચંદ્ર શાહ ૩૬. શ્રીમતી મીતાબેન સંજયભાઈ પરીખ ૩૭. શ્રીમતી શેતલબેન દેવાંગભાઈ શાહ ૩૮. શ્રીમતી સોનલબેન નિમીષભાઈ શાહ ૩૯. શ્રીમતી નલીનીબેન મનુભાઈ શાહ ૪૦. શ્રીમતી દિનાબેન દિનેશભાઈ શાહ ૪૧. શ્રીમતી મંજુલાબેન એસ. દોશી ૪૨. મે. પારસમણિ મેડીસીન્સ ૪૩. શ્રીમતી રીટાબેન જનકભાઈ શાહ ૪૪. શ્રીમતી ઉષાબેન જશુભાઈ શાહ ૪૫. શ્રીમતી લીનાબેન કમલ શાહ ૪૬. શ્રીમતી જ્યોત્સનાબેન સુમનભાઈ ઝવેરી ૪૭. શ્રી ભરતભાઈ બી. શાહ ૪૮. શ્રી દિનેશભાઈ એ. શાહ ૪૯. શ્રી નરેશભાઈ શાંતીલાલ ગાંધી ૫૦. શ્રી અરવિંદભાઈ જગજીવનદાસ મહેતા ૫,૧૧૧.૦૦ ૫,૧૧૧.૦૦ ૨,૫૦૧.૦૦ ૨,૫૦૦.૦૦ ૨,૫૦૧.૦૦ ૨,૫૧૧.૦૦ ૨,૫૧૧.૦૦ ૨,૫૧૧.૦૦ ૨,૫૧૧.૦૦ ૧,૫૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ ૫૧. શ્રીમતી પ્રતિભાબેન મહેશભાઈ શાહ ૫૨. શ્રીમતી નયનાબેન બાબુભાઈ ચોકસી ૫૩. શ્રી જે. ડી. મહેતા ૫૪. શ્રી કે. સી. શાહ ૫૫. શ્રીમતી બિન્દુબેન જયેન્દ્રભાઈ શાહ ૫૬. શ્રી અનિલભાઈ ગાંધર્વ ૫૭. શ્રી અમરતલાલ તલકચંદ શાહ ૫૮. શ્રીમતી શાંતાબેન પાનાચંદ શાહ ૫૯. શ્રી નવીનચંદ્ર નાનાલાલ શાહ ૬૦. શ્રી જગદીપ રમેશચંદ્ર સુતરીયા ૬૧. શ્રીમતી પ્રભાવતીબેન નવનીતલાલ રાયચંદ શાહ ૬૨. શ્રીમતી પ્રેમીલાબેન રાજેન્દ્રભાઈ શાહ ૬૩. શ્રીમતી મીનાબેન અજીતભાઈ ચંદુલાલ શાહ ૬૪. શ્રી બાબુભાઈ ગાંડાભાઈ કુસુમગર ૬૫. શ્રીમતી હસુમતીબેન સુરેન્દ્રભાઈ નાણાવટી ૬૬. શ્રીમતી શેફાલીબેન ભૂપેન્દ્રભાઈ શાહ ૬૭. શ્રી કનકભાઈ ટોકરસી શાહ ૬૮. શ્રી સુરેન્દ્રભાઈ કીર્તિકરભાઈ રોલવાળા ૬૯. શ્રી જશવંતલાલ આત્મારામ શાહ તથા જગન્નાથ ચીમનલાલ બ્રહ્મભટ ૭૦. શ્રી વસંતલાલ બેચરદાસ શાહ ૭૧. શ્રીમતી ગજરાબેન ચીમનલાલ જશરાજ શાહ ૭૨. શ્રીમતી કલાબેન અનુભાઈ ઝવેરી ૭૩. શ્રી મધુભાઈ ગાંધર્વ ૭૪. શ્રીમતી સવિતાબેન ઝવેરભાઈ નરોડા ૭પ. શ્રીમતી પ્રેમીલાબેન મહેશભાઈ શેઠ ૭૬. શ્રીમતી માયાબેન ગોતમભાઈ શાહ ૭૭. શ્રીમતી મંગળાબેન રતીલાલ શાફી ૭૮. શ્રી જયંતીલાલ કે. ગાંધી ૭૯. શ્રીમતી પદ્માવતીબેન મૂળચંદભાઈ શાહ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ ૧,૧૧૧.૦૦ રૂ. ૭,૨૨,૫૮૭.૦૦ Page #406 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૩૭૩ ૪ ( ઇટ ૦ શ્રી માંગલ્ય સેવા કેળવણી મંડળને મળેલ દાનો : * બેંકો તથા કો. સો. સ્ટોર્સ તરફથી * (૧) રૂા. ૧૧૧૧૧=૦૦ જનરલ કો. ઓ. બેંક લિ. ૧૧OOO=00 સારંગપુર કો. ઓ. બેંક લિ. ૧૦૦૦૦=૦૦ કાલુપુર કોમર્શીયલ કો. ઓ. બેંક લિ. ૫૦૦૧=૦૦ કલર મરચન્ટ કો. ઓ. બેંક લિ. ૫૦૦૦=૦૦ નૂતન નાગરીક સહકારી બેંક લિ. ૫૦૦૦=૦૦ નેશનલ કો. ઓ. બેંક લિ. - ૨000=00 એ. આર. કો. ઓ. સ્ટોર્સ લિ. ૪૯૧૧૨=૦૦ ( ૦ માંદાની માવજતના સાધનો માટે ૦ (૧) રૂા. ૧૧૦૦૦=૦૦ શ્રીમતી વીરમતી બેન ચંદુલાલ શાહ શ્રી મહાવીર શ્રુતિ મંડળને મળેલ દાનો : * શ્રી પાઠશાળા નિભાવ કાયમી ફંડ ખાતે * (૧) રૂ. ૧૦૦૦૦૦=૦૦ શ્રી મહુડી (મધુપુરી) જૈન ગ્લૅ. મૂર્તિપૂજક ટ્રસ્ટ, મહુડી. ૨૫૦૦૦=૦૦ શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન બોર્ડીંગ તરફથી ૫૧૧૧=૦૦ શેઠશ્રી ચીનુભાઈ શાંતિલાલના ટ્રસ્ટ તરફથી રૂા. ૧૩૦૧૧૧=૦૦ છે કે * શ્રી જ્ઞાનભંડાર નિભાવ કાયમી ફંડ ખાતે જ (૧) રૂા. ૫૧૧૧૧=૦૦ શેઠશ્રી પનાલાલ ઉમાભાઈ ચેરીટી ટ્રસ્ટ તરફથી (૨) રૂા. ૩૫૦૦=૦૦ શ્રી અજીતભાઈ ભોળાભાઈ શેઠ (કબાટ માટે) Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ શ્રી મહાવીર શ્રુતિ મંડળ, ગાયકવૃંદ (બેનો) ૧ દિનાબેન દિનેશભાઈ શાહ A,૩૦, સોમશ્વર કોમ્પલેક્ષ, નં. ર, બીડીવાલા પાર્ક પાસે સેટેલાઈટ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૫ - ટે. નં. ૭૫૧૧૪૩ માયાબેન ગૌતમભાઈ શાહ ૧૫, શારદ ફલેટસ, નવા વિકાસગૃહ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૭ ફોન નં. ૪૧૩૮૯૬ ભદ્રાબેન નિરંજનભાઈ શાહ ૩૭, લાવણ્ય સોસાયટી, અમદાવાદ-૩૮૦૦૦૭ ટે. નં. ૪૧૭૮૮૨,૬૨૧૮૯૪ ૪ શેતલબેન દેવાંગભાઈ શાહ નરસિક' બંગલો, શ્રીનીવાસ સોસાયટી, નવા વિકાસ ગૃહ રોડ, પાલડી, અમદાવાદ ૩૮૦૦૦૭ ટે. નં. ૬૬૨૦૧૧૫ ૫ નલીનીબેન પનુભાઈ શાહ ૭, મંગલ પાર્ક, નવા વિકાસગૃહ રોડ, પાલડી અમદાવાદ-૩૮૦૦૦૭ ટે. નં. ૬૨૦૨૦૫ ૬૬૩૬૮૪૫ ૬ શીલાબેન અજયભાઈ દલાલ ૨, ગીતાબાગ સોસાયટી, પાલડી અમદાવાદ-૩૮૦૦૦૭ ટે. નં. ૩૮૯૦૩ ૭ વનલીલાબેન કસ્તુરભાઈ શાહ ૩૦૪, કુસુમગર પ્લોટ, જૈનનગર પાસે, અમદાવાદ ૭ ટે. નં. ૪૧૨૪૮૨ સોનલબેન નીમીષભાઈ શાહ ૧, જૈન મરચન્ટ સોસાયટી, અમદાવાદ ૩૮૦૦૦૭ ટે.નં. ૪૧૩૫૧૩ ૯ બિન્દુનુન જયેન્દ્રભાઈ શાહ ૩૫, જૈન મરચન્ટ સોસાયટી, અમદાવાદ ૩૮૦૦૦૭ ટે. નં. ૬૬૨૭૯૦પ ૧૦ પ્રતિભાબેન મહેશભાઈ શાહ પંકજવીલા, જૈન મરચન્ટ સોસાયટી સામે, અમદાવાદ ૩૮૦૦૦૭ ટે. નં. ૬૬૨૦૧૨૧ ૧૧ હસુમતીબેન લાલભાઈ શેઠ શ્રેયસ બંગલાન નં. ૨, કેન્ટોનમેન્ટ અમૃત સ્કુલની સામે, કેમ્પ હનુમાન, શાહીબાગ, અમદાવાદ ૩૮૦૦૦૪ ટે. નં. ૭૮૭૧૩૧ Page #408 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૩૭૫ ૧૨ મીતાબેન સંજયભાઈ પરીખ ૧૮ પ્રેમીલાબેન મહેન્દ્રભાઈ શેઠ 'રાજા' શ્રીનિવાસ સોસાયટી, ૪, ઓપેરા સોસાયટી, નવા વિકાસગૃહ રોડ, પાલડી, નવા વિકાસગૃહ રોડ, અમદાવાદ ૩૮૦૦૦૭ અમદાવાદ-૩૮૦૦૦૭ ટે. નં. ૬૬૨૦૪૨૧ ટે. નં. ૪૧૦૭૫૪ ૧૩ પ્રીતીબેન જગદીપભાઈ સુતરીયા ૧૯ કોકીલાબેન નવીનચંદ્ર શાહ ૩૮, જૈન સોસાયટી, ૧, તુલસીબાગ રો હાઉસ, અમદાવાદ ૩૮૦૦૦૬ સેટેલાઈટ રોડ, જોધપુર ચાર રસ્તા, ટે. નં. ૬૫૭૯૪૭૧ અમદાવાદ ૩૮૦૦૧૫ ૧૪ સુનીતા વી. શાહ ટે. નં. ૭૪૧૪૮૭ આનંદ, સૌરાષ્ટ્ર સોસાયટી, - ૨૦ શેફાલીબેન ભુપેન્દ્રભાઈ શાહ દેવદ્વિપ ફલેટ સામે, ૩, પારસકુંજ સોસાયટી, સચીન ફલેટની બાજુમાં, યુ. સ્કુલ સામે ગલીમા, અમદાવાદ ૩૮૦૦૦૭ ઉષ્મા ફલેટની બાજુમાં, ટે. નં. ૬૬૨૧૮૯૭ નવરંગપુરા, ૧૫ લીનાબેન જયકમલ શાહ અમદાવાદ-૯ ૫૦, લાવણ્ય સોસાયટી, ટે. નં. ૪૬૪૮૭૯ અમદાવાદ ૩૮૦૦૦૭ ૨૧ મનાલીબેન જીગનભાઈ શાહ ટે. નં. ૬૩૩૬૦પ વિનોદવિલા ૧૬ વિદ્યાબેન સારાભાઈ શાહ લેડીઝ હોસ્ટેલની બાજુમાં, વિઠ્ઠલવાડી, મેઘદુત બંગલાની મહાલક્ષ્મી ચાર રસ્તા, સામે, સુમંગલ ફલેટની બાજુમાં, અમદાવાદ ૩૮૦૦૦૭ નવરંગપુરા, અમદાવાદ-૯ ટે. નં. ૬૬૩૯૪૫૪ ટે. નં. ૪૪૦૯૮૯ રર પરિમલાબેન અશોકભાઈ ૧૭ જીગીષાબેન સંજયભાઈ કોઠારી પાલખીવાળા B, ૫, દેવેન એપાર્ટમેન્ટ, ૩, શ્રેયા ફલેટસ, બ્રહ્મક્ષત્રિય સોસાયટી, ધર્મિષ્ઠા નગરની સામે, બોની પાર્લરના ખાચામાં, નવા શારદામંદિર રોડ, અમદાવાદ અમદાવાદ ૩૮૦૦૦૭ ટે. નં. ૬૫૭૮૪૦૯ ટે. નં. ૪૧૯૦૫૦ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ર૩ મીનાબેન અંજનભાઈ રાજા ૨૮ રીટાબેન જનકભાઈ શાહ ૧૯, નીલપર્ણા સોસાયટી, ૭, ગૌતમબાગ સોસાયટી, અમદાવાદ-૩૮૦૦૦૭ પાલડી, ટે. નં. ૬૪૨૧૨૨૫, ૬૬૨૦૮૧૮ અમદાવાદ-૩૮૦૦૦૭ ૨૪ વૈશાલીબેન સમીરભાઈ કાપડીયા ટે. નં. ૬૩૮૬૦૬, ૬૬૩૮૨૧૩ B, ૧૨, પંચતીર્થ એપાર્ટમેન્ટ, ર૯ શેફાલીબેન હર્ષિતભાઈ પોથીવાળા મહાલક્ષ્મી પાંચ રસ્તા, ક, તેજસ ફલેટ્સ, અમદાવાદ-૩૮૦૦૦૭ મૃણાલ ફલેટની પાછળ, ટે. નં. ૪૧૧૨૬૨ શારદા સોસાયટી પાસે, ૨૫ કીટબેન હેમતભાઈ શાહ અમદાવાદ-૭ બી-૫, પંચતીર્થ એપાર્ટમેન્ટ, ટે. નં. ૪૧૬૧૫૩ મહાલક્ષ્મી પાંચ રસ્તા, ૩૦ કેતકીબેન રાકેશભાઈ શાહ અમદાવાદ ૩૮૦૦૦૭ ૧૦, ઓપેરા સોસાયટી વિભાગ-૧ ટે.નં. ૬૬૩૨૬૦૦ નવા વિકાસગૃહ રોડ, ૨૬ દર્શનાબેન ચંદ્રકાન્ત પરીખ પાલડી, અમદાવાદ-૭ ૯, મહાવીર સોસાયટી, પાલડી, ટે. નં. ૬૬૩૦૯પ૯ અમદાવાદ-૩૮૦૦૦૭ ૩૧ સરોજબેન પ્રવિણભાઈ ઘીયા ટે. નં. ૬૬૩૫૦૮૦ ૩, આગમ ફલેટસ, ૨૭ સરલાબેન વી. શાહ ગુજરાત સોસાયટી પાસે, પાલડી. એ-૬, ઉર્મિ ડુપ્લેક્ષ અમદાવાદ-૭ પ્રિતમનગર, બીજો ઢાળ, ટે. નં. ૪૧૫૫૪પ સાધના સ્કુલ પાસે, અમદાવાદ-૩૮૦૦૦૧ ટે. નં. ૬૫૭૮૪૯૭ ૬પ૭૬૩૧૭. શ્રી માંગલ્ય સેવા કેળવણી મંડળને શ્રી મકાનકુંડમાં દાન આપવા વિનંતી. I મંડળે પોતાની માલીકીનું મકાન રૂ. ૮૫૦૮૧૯ માં વેચાણ લીધું છે. આશરે 1 રૂપીયા સવા લાખ ખૂટે છે તો મંડળને દાન આપવા વિનંતી. Page #410 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૧ મહેન્દ્રભાઈ લાલભાઈ ગોળવાળા વૈશાલી, ૧૦, મહાવીર સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ ટે. નં. ૬૬૩૯૧૫૩, ૬૬૩૮૬૭૫ મહેશભાઈ ચંદુલાલ વાસણવાળા ૩, એ શ્રેયાંસનાથ સોસાયટી, વિભાગ-૧, રમણસ્મૃતિ ફલેટની પાસે, નવા વિકાસગૃહ રોડ, અમદાવાદ - ૭ ટે. નં. ૪૧૫૭૧૪ ૩ જયેન્દ્રભાઈ હિંમતલાલ શાહ ડી/૨, ૠષભ એપાર્ટમેન્ટ, રાજનગર સોસાયટી પાસે, અમદાવાદ-૭ ર શ્રી મહાવીર સ્મૃતિ મંડળ ગાયકવૃંદ (ભાઈઓ) ટે. નં. ૬૬૩૬૨૭૩ ૪ સૌમીલભાઈ બીપીનભાઈ શેરદલાલ ૨૪, પ્રે૨ણાતીર્થ બંગલોઝ, સોમેશ્વર વિભાગ-૨, બીડીવાળા પાર્કની પાછળ, અમદાવાદ-૧૫ ટે. નં. ૬૭૫૦૫૧૯ ૫ જગદીપ રમેશચન્દ્ર સુતરીયા ૩૮, જૈન સોસાયટી, અમદાવાદ-૬ s ટે. નં. ૬૫૭૯૪૭૧ પ્રજ્ઞેશ નરેશકુમાર વાસણવાળા ૧૭, ધરણીધર સોસાયટી, અમદાવાદ-૭ ટે. નં. ૪૧૯૨૯૨ ७ હતીષભાઈ દલસુખભાઈ શાહ H/૧૦, સુગમ ફલેટસ, વાસણા, ૩૦૭ અમદાવાદ-૭ ટે. નં. C/o. ૪૧૮૨૯૫ ૮ હેમન્તભાઈ વસંતલાલ શાહ ૩૧૦, પિયંકા એપાર્ટમેન્ટ, L.I.C. ની બાજુમાં, લાવણ્ય સોસાયટી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૭ ટે. નં. ૬૬૩૩૫૬૬ ૯ સુબોધભાઈ ભગુભાઈ શાહ ૧, માણેક ફલેટસ, સુખીપુરા, નવા શારદામંદિર રોડ, અમદાવાદ-૭ ટે. નં. ૪૧૨૭૫૭ ૧૦ કેતનભાઈ પી. ત્રીવેદી ૭, મંગલજીવન ફલેટસ, L.I.C., સ્ટાફ, જૈન નગર પાસે, અમદાવાદ-૭ ટે. નં. ૬૬૩૬૩૮૪ ૧૧ રમેશભાઈ સી. શાહ ૨૨, કુંદન ટેનામેન્ટ, વિભાગ -૨, ધારીણી સોસાયટી, વાસણા, અમદાવાદ-૭ ટે. નં. ૬૬૩૪૧૭૫ ૧૨ નૌતમભાઈ આર. વકીલ ડી/૧, સ્મૃતિ સુમન, ૨૮, જૈન સોસાયટી, અમદાવાદ-૬ ટે. નં. ૬૫૭૬૨૧૦ Page #411 -------------------------------------------------------------------------- ________________ ३७८ ૧ રાજુભાઈ અનિલભાઈ ગાંધર્વ (સંગીત શિક્ષક) ૨૨૫૧, તરગારાવાડ, નવગજાપીર પાસે, દુર્ગામાતાની પોળ, પાંચપટ્ટી, કાલુપુર, અમદાવાદ-૩૦૦૦૦૧ ટે. નં. ૩૩૯૮૪૦ ૨ મધુભાઈ ગાંધર્વ (રીધમ) દુર્ગામાતાની પોળ, તરગારાવાડ, અમદાવાદ-૧ ૩૩૩૦૦૩ ટે. નં. ૩૬૭૩૨૬, ૩ મધુકાન્ત વીરચંદ શાહ (માઈક) બી-૧૪, શેફાલી એપાર્ટમેન્ટ, લાવણ્ય સોસાયટી પાસે, વાસણા, અમદાવાદ-૭ ટે. નં. ૬૬૩૨૫૯૯ ૪ રાજુભાઈ ચંપકલાલ કાપડીયા (ધાર્મિક શિક્ષક-પાઠશાળા) એ. ૧૦/૯, દેવાસ લેટસ, ગુપ્તાનગર બસ સ્ટેન્ડ પાછળ, અમદાવાદ-૩૮૦૦૫૫ ટે.નં. ૬૬૩૦૨૬૯ ૫ શાંતિલાલ ચુનીલાલ શાહ (કાર્યાલય – સંપર્ક) ૩, શિખર એપાર્ટમેન્ટ, સુમેરૂશિખર, ભાગ્યોદય બેંકની સામે, નવા વિકાસગૃહ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૭ ટે. નં. ૬૬૧૪૯૯૭ ૬ પ્રવિણભાઈ ઘેલાભાઈ શાહ (કાર્યક્રમ-પ્રવાસ) લાલાનો ખાંચો, પતાસાની પોળ, અમદાવાદ-૩૮૦૦૦૧ શ્રી માંગલ્ય સેવા કેળવણી મંડળ નીચે મુજબ નવી પ્રવૃત્તિઓ ચાલુ કરે છે તો તેમાં દાન આપવા વિનંતી. (૧) માંદાની માવજતના સાધનો - ઓકસીજન સિલીન્ડર, વીલચેર, વોકર I તથા માંદા માટે અન્ય જરૂરિયાતની વસ્તુઓ. (૨) વસ્ત્રદાન – પર્યુષણ પર્વ બાદ નવા તથા જુના વસ્ત્રોનું દાન શરૂ કરશે. Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૭૯ - 8 8 9 સ ૩૩૫ - - ૫૫ ૧૦ ભારતના મુખ્ય જૈન તીર્થો શ્રી રાણપૂર તીર્થ- જેસલમેર તીર્થ પંચતીર્થી - યાત્રા - દિવસ ૧૦ પ્રથમ દિવસ: અમદાવાદથી શ્રી વક્તાપુર તીર્થ શ્રી વક્તાપુર તીર્થથી શ્રી શામળાજી શ્રી શામળાજીથી શ્રી કેશરિયાજી તીર્થ શ્રી કેશરીયાજી તીર્થથી શ્રી ઉદેપુર શ્રી ઉદેપુરથી શ્રી કરેડા પાર્શ્વનાથ તીર્થ (ભોપાલસાગર) શ્રી કરેડા પાર્શ્વનાથ - રાત્રિ રોકાણ (ધર્મશાળા – ભોજનશાળાની સગવડ) બીજે દિવસ : શ્રી કરેડા પાર્શ્વનાથ તીર્થથી શ્રીનાથજી શ્રીનાથજીથી શ્રી કાંકરોલી તીર્થ શ્રી કાંકરોલી તીર્થથી શ્રી મુછાળા મહાવીર તીર્થ શ્રી મુછાળા મહાવીરથી શ્રી રાણકપુર તીર્થ શ્રી રાણકપુર તીર્થ - રાત્રિ રોકાણ ધર્મશાળા - ભોજનશાળાની સગવડ ત્રીજો દિવસઃ શ્રી રાણકપુર તીર્થ - રોકાણ દર્શન - સેવા - પૂજા – ભક્તિ ચોથો દિવસઃ શ્રી રાણકપુર તીર્થથી શ્રી સાદડી તીર્થ શ્રી સાદડીતીર્થથી શ્રીમુક્તિધામ શ્રી મુક્તિધામથી શ્રી ઘાણેરાવ તીર્થ કીર્તિસ્તંભ શ્રી ઘાણેરાવ તીર્થથી શ્રી નાડલાઈ તીર્થ શ્રી નાડલોઈતીર્થથી શ્રી નાડોલ તીર્થ શ્રી નાડોલતીર્થથી શ્રી વરકાણા તીર્થ શ્રી વરતાણા તીર્થથી કાપરડાજી તીર્થ શ્રી કાપરડાજી તીર્થ - રાત્રિરોકાણ ધર્મશાળા – ભોજનશાળાની સગવડ ૨૪ ૧૬૫ ૧૬૦ ૨૧૯ Page #413 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૬૦ ૩૮૦ પાંચમો દિવસઃ શ્રી કોપરડાજી તીર્થથી શ્રી જોધપુર તીર્થ શ્રી જોધપુર તીર્થથી શ્રી ઓશિયાજી તીર્થ શ્રી ઓશિયાજી તીર્થ - રાત્રિ રોકાણ ધર્મશાળા - ભોજનશાળાની સગવડ ૧ ૨૦ ૭૫ ૧૨૦ ૨૪૫ છઠ્ઠો દિવસ: શ્રી ઓશિયાળુતીર્થથી શ્રી ફૂલોદા તીર્થ શ્રી ફૂલોદીતીર્થથી શ્રી રામદેવપીર શ્રી રામદેવપીરથી શ્રી જેસલમેર તીર્થ શ્રી જેસલમેર - રાત્રિ રોકાણ ધર્મશાળા, ભોજનશાળાની સગવડ સાતમો દિવસઃ શ્રી જેસલમેર તીર્થ યાત્રા ગઢ ઉપર શ્રી જેસલમેર તીર્થથી શ્રી અમરસાગર તીર્થ શ્રી અમરસાગરતીર્થથી શ્રી લોદરવા તીર્થ શ્રી લોદરવા તીર્થથી સમરેતીનું રણ સમરણથી શ્રી જેસલમેર તીર્થ - પાછા રાત્રિ રોકાણ જેસલમેર આઠમો દિવસઃ શ્રી જેસલમેર તીર્થથી શ્રી બારમેડ તીર્થ શ્રી બારમેડ તીર્થથી શ્રી નાકોડાજી તીર્થ રાત્રિ રોકોણ - શ્રી નાકોડાજી તીર્થ ધર્મશાળા – ભોજનશાળાની સગવડ ૫૦ ૧૧૫ ૧૫૫ ૧૨૦ ૨૭૫ ૧૦૦ નવમો દિવસઃ શ્રી નાકોડાજી તીર્થથી શ્રી જાલોર તીર્થ શ્રી જાલોરતીર્થથી શ્રી બામણવાડા તીર્થ રાત્રિ રોકાણ - શ્રી બામણવાડા તીર્થ ધર્મશાળા – ભોજનશાળાની સગવડ ૧૦૦ ૨૦૦ Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૮૧ ભારતના મુખ્ય જૈન તીર્થો દશમો દિવસ શ્રી બામણવાડા તીર્થથી શ્રી શિરોહી તીર્થ શ્રી શિરોહી તીર્થથી શ્રી જીરાવલા તીર્થ શ્રી જીરાવલા તીર્થથી શ્રી અંબાજી અંબાજીથી શ્રી કુંભારિયાજી તીર્થ શ્રી કુંભારિયાજી તીર્થથી હિંમતનગર હિંમતનગરથી અમદાવાદ. ૫ ૧૨૦ ૩૪પ કુલ કિલોમીટર ૨૦૧૯ થાય છે. (૧) શ્રી વક્તાપુર તીર્થ - પાના નં. ૧૭૨ (૨) શ્રી કેસરીયાજી તીર્થ - પાના નં. ૨૦૧ (૩) શ્રી રેડા પાર્શ્વનાથ તીર્થ (ભોપાલસાગર) શ્રી કેસરીયાજી તીર્થથી ઉદેપુર ૬૫ કિ.મી. દૂર છે અને ઉદેપુરથી શ્રી કરેડા પાર્શ્વનાથ તીર્થ ૭૦ કિ.મી. દૂર છે. મુળનાયક શ્રી કરેડા પાર્શ્વનાથ ભગવાનની ૨૭ ઈંચ ઊંચી શ્યામવર્ણની પદ્માસનસ્થ પરિકરવાળા નવ મનોહર ફણાના છત્રથી શોભતા પ્રાચીન પ્રતિમાજી છે. વિક્રમ સં. ૮૬૧મા ઓસવાલ શ્રેષ્ઠી શ્રી ખીમસિંહ શાહે આ તીર્થમાં શ્રી કરેડા પાર્શ્વનાથનો ભવ્ય જિનપ્રાસાદ બંધાવ્યો. આ તીર્થના જિર્ણોદ્ધારો - (૧) વિક્રમ સંવત ૧૦૩૯ (૨) વિક્રમ સંવત ૧૩૧૧ માંડવગઢના મહામંત્રી પેથડકુમારના પુત્ર ઝાંઝણકુમારે કરાવ્યો હતો. Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ભારતના મુખ્ય જૈન તીર્થો (૩) વિક્રમ સંવત ૧૬૫૬ (૪) વિક્રમ સંવત ૨૦૩૩ મહા સુદ ૧૩ આ બાવન જિનાલય મંદિર છે જેમાં જુદા જુદા નામના શ્રી પાર્શ્વનાથ ભગવાનો , બિરાજમાન છે. વિશાલ ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. પેઢી - શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રી કરેડા પાર્શ્વનાથજી તીર્થ પેઢી, ભોપાલસાગર જિલ્લા. ચિતોડગઢ - રાજસ્થાન - ૩૧૨૨૦૪ (૪) શ્રી મુછાળા મહાવીર તીર્થ કરેડા પાર્શ્વનાથ તીર્થથી શ્રીનાથજી ૫૫ કિ.મી. દૂર છે. શ્રી નાથજીથી કાંકરોલી ૧૦ કિ.મી. દૂર છે. કાંકરોલીથી શ્રી મૂછાળા મહાવીર તીર્થ ૭૬ કિ.મી. દૂર છે. આ તીર્થ ઘણું પ્રાચીન છે. એક વખત ઉદેપુરના મહારાણા અહી દર્શન માટે પધાર્યા. તિલક કરતી વખતે મહારાણાએ કેસરની કટોરીમાં વાળ જોઈને પૂજારીને હસતા હસતા પૂછ્યું કે તમારા ભગવાનને મૂછો છે? પુજારીએ હા કહી અને કીધું કે ભગવાન સમયે સમયે વિવિધ રૂપ ધારણ કરે છે. હઠીલા મહારાણાએ આ સાંભળી મૂછોવાળા ભગવંતના દર્શન કરવાનું નક્કી કર્યું. પુજારીએ પ્રભુજીની ત્રણ દિવસ ભક્તિ કરી. અધિષ્ઠાયક દેવ પ્રસન્ન થયા જેથી ભગવાને મહારાણાને મૂછો સાથે દર્શન આપ્યા. ત્યારથી ભગવાન મૂછાળા મહાવીર તરીકે પ્રખ્યાત થયા. જંગલમાં આવેલ આ તીર્થ છે. ચોવીશ જિનાલયવાળું આ સુંદર તીર્થ છે. દેરાસરની આગળ બે હાથીઓથી તીર્થ શોભી રહ્યું છે. દેરાસરનો આગળનો દેખાવ ઘણો જ સુંદર છે. આગળના ભાગમાં હાથીની પાછળ ચમત્કારીક અધિષ્ઠાયક દેવની મૂર્તિ છે. જે જાગતા દેવ છે. સૌ કોઈ તેમને પૂજે છે. લોકો બાધાઓ રાખે છે. મૂળનાયક શ્રી મૂછાળા મહાવીરની શ્વેતવર્ણ પ્રતિમાજી છે. કહેવાય છે કે આ મૂર્તિ ભગવાનના મોટાભાઈ નંદીવર્ધને ભરાવી હતી. સુંદર ધર્મશાળા છે તથા ભોજનશાળાની સગવડ છે. પ્રભુભક્તિ માટે તથા ઉતરવા માટે સુંદર સ્થળ છે. દહેરાસરની પાછળના ભાગમાં બગીચો છે. જેમાં દરેક રંગના ગુલાબો થાય છે. બગીચામાં દેરીમા ગુરૂગૌતમસ્વામીની સુંદર મૂર્તિ છે. દર વર્ષે ચૈત્ર સુદ ૧૩ અહીં મેળો ભરાય છે. અહીંથી શ્રી રાણકપુર તીર્થ ૨૪ કિ.મી. દૂર છે. જ્યારે શ્રી નાડલાઈ તીર્થ ૧૬ કિ.મી. દૂર છે. પેઢી : શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, મૂછાળા મહાવીર. Page #416 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો (૫) શ્રી રાણપુર તીર્થ - પાના નં. ૧૯૫ (૬) સાદડી તીર્થ શ્રી રાણકપુર તીર્થથી શ્રી સાદડી તીર્થ - ૯ કિલો મીટર દૂર છે. શ્રી સાવત્થી તીર્થ બાવળાના પ્રણેતા શ્રીમદ્ વિજય જિનચન્દ્રસુરીશ્વરજી મ.સા.નું આ જન્મસ્થળછે. રોડ ઉપરના દેરાસરમાં જુદા જુદા ૪ દેરાસરો એક જ કમ્પાઉન્ડમાં આવેલા છે. ત્રણ દેરાસરો શ્રી આદિશ્વર ભગવાનનાછે. જ્યારે એક દેરાસરમાં મૂળનાયક શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાનછે. દેરાસરો નાના પણ ખૂબ સુંદરછે. સાદડી ગામમાં કુલ પાંચ દેરાસરો છે. જેમાં મોટું દેરાસર શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું છે. સાદડીમાં આયંબિલ ખાતું પણ ચાલે છે. સાદડી ગામમાં કાચનું અત્યંત સુંદર દેરાસર છે. ૩૮૩ પેઢી – શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, સાદડી - ૩૦૬ ૭૦૨, જિલ્લો - પાલી, સ્ટેશન – ફાલના (રાજસ્થાન) શ્રી મુક્તિ ધામ શ્રી સાદડી તીર્થથી એક કિલોમીટરના અંતરે શ્રી મુક્તિધામ આવેલ છે, જ્યાં સર્વધર્મ મંદિર છે. મુખ્ય પ્રવેશદ્વાર ભવ્ય બાંધેલું છે. જુદા ખંડમાં જૈન દેરાસર બનાવેલ છે, તેમાં શ્યામ વર્ણના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિછે. શ્રી ઘંટાકર્ણ મહાવીર, શ્રી નાકોડાજી તથા શ્રી પદ્માવતી દેવીની મૂર્તિઓ બિરાજમાન છે. બાજુના ખંડમાં સર્વ ધર્મના દેવ-દેવીઓની મૂર્તિઓ છે. પેઢી - શા. માંગીલાલ ધનરાજજી બદામીયા ચેરીટેબલ ટ્રસ્ટ, સર્વ ધર્મ મંદિર સાદડી – ૩૦૬ ૭૦૨, જિલ્લો - પાલી, સ્ટેશન – ફાલના (રાજસ્થાન) (૭) શ્રી કીર્તિસ્તંભ - ધાણેરાવ શ્રી મુક્તિધામથી શ્રી કીર્તિસ્તંભ - (ધાણેરાવ) ૧૪ કિ.મી. દૂર છે. નવ માળના બનેલા કીર્તિસ્તંભમાં આઠમે માળે અને નવમે માળે શ્રી મહાવીરસ્વામી ભગવાનની ચૌમુખજી પ્રતિમાજીઓ છે. તીર્થમાં પેસતાં જમણી બાજુએ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે તથા ડાબી બાજુ શ્રી નાકોડા પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે. ધર્મશાળા તથા ભોજનશાળાની અહીં સગવડ છે. ધાણેરાવ ગામમાં ૨૦ દેરાસરો છે. રાણકપુર તીર્થના નિર્માતા શ્રી ધરણાશાહના કુટુંબીજનો ધાણે૨ાવમાં વસે છે. મૂછાળા મહાવીર તીર્થ અહીંથી ૮ કિ.મી. દૂર છે. Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ ભારતના મુખ્ય જૈન તીર્થો પેઢી - શ્રી વિજય હિમાચલસૂરિ, કીર્તિસ્તંભ, - ધાણેરાવ - ૩૦૬ ૭૦૪. એ. ફાલના, જિલ્લો - પાલી (રાજસ્થાન), ટે.નં. (૦૨૯૩૪) ૭૩૨૭. (૮) શ્રી નાડલાઈ તીર્થ ખૂબ જ પ્રાચીન તીર્થ છે. શ્રી ધાણેરાવ તીર્થથી આ તીર્થ ૧૩ કિ.મી. દૂર છે. અહીં નાનાં-મોટાં ૧૦ દેરાસરો છે. પર્વત ઉપર બે, તળેટીમાં સાત અને ગામમાં એક. ગામમાં પેસતાં પ્રથમ શ્રી આદીશ્વર ભગવાનનું મોટું દેરાસર આવે છે. આ દેરાસર વિક્રમ સંવત ૯૫૦ માં શ્રી યશોભદ્રસૂરીશ્વરજી મ.સા. પોતાની વિદ્યાશક્તિથી વલ્લભીપુરથી અહિં લાવ્યા હોવાનું કહેવાય છે. આ ગામ શ્રી નારદજીએ વસાવ્યું હતું. શ્રી કૃષ્ણના પુત્ર શ્રી પ્રદ્યુમને શ્રી નેમિનાથ ભગવાનનું દેરાસર ટેકરી ઉપર બનાવ્યું છે જે યાદવ ટેકરી નામે ઓળખાય છે તથા શ્રી ગિરનાર તીર્થ નામે પણ ઓળખાય છે. બીજી બાજુએ આવેલ ટેકરી ઉપર દેરાસર છે જે શ્રી શત્રુંજય તીર્થ કહેવાય છે. બન્ને ટેકરીઓ વચ્ચેના પહાડોનું સૌંદર્ય ખૂબ જ અનુપમ છે. પહાડ ઉપર જવા પગથિયાં છે. તળેટીમાં સુંદર દેરાસરો છે. આ તીર્થમાં ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. પેઢી - શ્રી નારલાઈ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન - સંઘ, નારલાઈ - ૩૦૬૭૦૩, જિલ્લો - પાલી (રાજસ્થાન) ટે.નં. ૦૨૮૩૪ - ૭૭૨૪ (૯) શ્રી નાડોલ તીર્થ શ્રી નાડલાઈ તીર્થથી શ્રી નાડોલ તીર્થ ૧૧ કિલોમીટર દૂર છે. આ તીર્થ શ્રી સંપ્રતિરાજાના સમય પહેલાનું છે. શ્રી નાડોલ તીર્થમાં પ્રાચીન ચાર દેરાસરો છે. (૧) શ્રી પદ્મપ્રભસ્વામી ભગવાનનું દેરાસર છે. જેમાં મૂળનાયક શ્રી પદ્મપ્રભુસ્વામીની ચેતવર્ણ પ્રતિમાજીછે. પાછળના ભાગમાં શ્રી પાવાપુરી જળમંદિર બનાવ્યું છે. આ મંદિર “રાયવિહાર” નામે ઓળખાય છે. મંદિરની ભમતીમાં એક દેરીમાં શ્યામવર્ણના કસોટીના પ્રાચીન ચૌમુખજી છે. (૨) શ્રી નેમિનાથ ભગવાનનું દેરાસર છે. જેમાં મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનના શ્યામવર્ણના પ્રતિમાજી છે. આ દેરાસરના ભોંયરામાં બેસીને વિક્રમ સંવત - ૩00 પહેલાં આચાર્ય શ્રી માનદેવસૂરીશ્વરજી મ.સા. એ ઉપદ્રવની શાંતિ માટે યોગસાધના કરી “શ્રી લઘુશાંતિ સ્તોત્ર”ની રચના કરી હતી. શ્રી નાડોલ તીર્થથી શ્રી નાડલાઈ સુધી લાંબુ ભોંયરું હતું. તીર્થોના પટો છે. - (૩) શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર છે. (૪) શ્રી જીરાવલા પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે. ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. Page #418 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૩૮૫ પેઢી - શ્રી ગોડવાડ પંચ તીર્થ નાડોલનગર - ૩૦૬૬૦૩ (રાજસ્થાન). ટે.ને. ૦૨૯૩૪ - ૬૪૪૪ (૧૦) શ્રી વરાણા તીર્થ શ્રી નાડોલ તીર્થથી શ્રી વરતાણા તીર્થ ૧૧ કિલોમીટર દૂર છે. બાવન જિનાલય ભવ્ય વિશાલ દેરાસર છે. શ્રી દેલવાડા તીર્થ - શ્રી રાણકપુર તીર્થ જેવી કોતરણી છે. મૂળનાયક શ્રી વરકાણા પાર્શ્વનાથ ભગવાનની સાતફણાથી શોભતી ૧૩ ઈંચ ઊંચા અને ૧૦ ઈંચ પહોળા શ્વેત પાષાણના પદ્માસનસ્થ પ્રતિમાજી છે. પરિકરમાં ૨૩ ભગવાનની મૂર્તિઓ છે. વરકાણા પ્રાચીન સમયમાં અતિ સમૃદ્ધ અને વિશાલ નગર હતું. અનેક જિનાલયોથી શોભતું હતું. કાળનો ક્રૂર પંજો પડતા આ નગર પડી ભાંગ્યું. ભવ્ય જિનાલયો જમીનદોસ્ત થઈ ગયા. શ્રી વરકાણા પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ અતિ પ્રાચીન છે. જમીનમાંથી ભરવાડને મળી આવ્યા હતા. સંવત ૧૨૧૧માં ભવ્ય દેરાસર બંધાવીને પ્રભુજીને મૂળનાયક તરીકે પધરાવ્યા. સંવત : ૧૯૮૧માં આ દેરાસરનો છેલ્લો જિર્ણોદ્ધાર થયો. સંવતઃ ૨૦૧૪માં પુનઃ પ્રતિષ્ઠા થઈ. હજ્જરો ભાવુકો સવારે રોજ રાઈ પ્રતિક્રમણમાં શ્રી સકલ તીર્થ વંદનામાં બારમી ગાથામાં શ્રી વરકાણા પાર્શ્વનાથ ભગવાનને વંદન કરે છે. દર વર્ષે પોષ દશમે (માગશર વદ - ૧૦) મોટો મેળો ભરાય છે. દેરાસરની સામે ચોકમાં અંબાડી સાથે હાથી શોભી રહ્યો છે. ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. દેરાસરની પાસે દરબારની હવેલી છે. જેમાં સુંદર ઘોડાઓ છે. પેઢી - શ્રી વરકાણા પાર્શ્વનાથ જૈન દેવસ્થાન પેઢી, વરતાણા તીર્થ - ૩૦૬૬૦૧. જીલ્લો - પાલી (રાજસ્થાન), ટે.નં. ર૨૨૫૭ (૧૧) શ્રી કપરડાજી તીર્થ શ્રી વરતાણા તીર્થથી શ્રી કાપરડાજી તીર્થ ૧૬૦ કિલોમીટર દૂર છે. એક જમાનામાં આ નાનું ગામ હતું. ખેડૂતોની વસ્તી હતી. ખેડૂતોના ઘરો વધવા માંડ્યા. જેથી કાપડની દુકાનો વધવા લાગી. કાપડની હાટોના કારણે ગામનું નામ કાપડહાટ - કાપરડાજી પડ્યું. ચૌદમા સૈકાનું આ ગામ છે. રાવ ચંપાએ ચંપાસર નામનું સરોવર બનાવ્યું હતું. જે હાલમાં છે. મારવાડમાં આવીને વસેલાં ભંડારી મહાજનો પોતાની કુનેહ અને આવડતના કારણે રાજ્યના અધિકારી પદે નિમાયા હતા. જોધપુરના રાજા ગજાનંદ શ્રી અમર ભંડારીના પુત્ર શ્રી ભાણજી ભંડારીને તારણના અધિકારી નીમ્યા હતા. કોઈની કાન ભંભેરણીથી રાજાએ તેમને તારણથી જોધપુર મળવા બોલાવ્યા. જોધપુર જવા માટે Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ ભારતના મુખ્ય જૈન તીર્થો નીકળેલા શ્રી ભાણજી ભંડારીએ રસ્તામાં કાપરડા મૂકામ કર્યો. જમવાનો સમય થતાં સૌ પ્રવાસીઓ જમવા બેઠા. પરંતુ શ્રી ભાણજી ભંડારી જમવા ના બેઠા. કારણકે તેમને જિનપૂજા કર્યા પછી જ ભોજન વાપરવાનો નિયમ હતો. કાપરડા ગામમાં જિનમૂર્તિની તપાસ કરી. એક યતિ પાસેથી મૂર્તિ મળી. શ્રી ભાણજી ભંડારીએ ભાવ-ભક્તિથી ભગવંતને પૂજા કરી નિયમ પાળ્યો. યતિએ શ્રી ભાણજી ભંડારીને રાજા પાસે નિર્દોષ ઠરશો તેવા આશીર્વાદ આપ્યા. શ્રી ભાણજી ભંડારી રાજા પાસે નિર્દોષ જાહેર થયા. આથી તેઓએ કાપરડામાં દેરાસર બંધાવવાનું નક્કી કર્યું. વિક્રમ સંવત ૧૬૬૦માં ભવ્ય જિનાલય બાંધવાનો પ્રારંભ કર્યો. વિક્રમ સંવત : ૧૬૭૪ માગશર વદ - ૧૦ (પોષ-૧૦) ના રોજ શ્રી પાર્શ્વનાથ ભગવાન વાંસ નીચેથી પ્રગટ થયા જેથી તેઓ શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ ભગવાન તરીકે પ્રચલિત થયા. સંવત ૧૬૭૮માં ધામધામપૂર્વક ભગવાનની પ્રતિષ્ઠા થઈ. * સંવત : ૧૯૭૫ માહ સુદ – ૫ ના રોજ શાસન સમ્રાટ પ.પૂ.આચાર્યદેવ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી તીર્થનો જિર્ણોદ્ધાર થયો અને ભગવાનની પુન:પ્રતિષ્ઠા થઈ. ચાર માળનું ભવ્ય ગગનચુંબી શિખરબંધી દેરાસર છે. ઊંચાઈ ઉપર આવેલું છે. દેરાસરના શિખરો દૂર દૂરથી દેખાય છે. શિખર ૯૫ ફૂટ ઊંચું છે. આગળ ઉભેલાં બે હાથીઓથી દેરાસર શોભી રહ્યું છે. ચારે માળે ચૌમુખજી પ્રતિમાજીઓ નીચે મુજબ છે. મૂળનાયક શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ ભગવાનની ૨૧ ઈંચ ઊંચી અને ૧૬.૫ ઈંચ પહોળી, નીલ વર્ણથી અને નીલ વર્ણના પરિકરથી શોભતી, ડબલ સાત-સાત ફણાથી શોભતા પ્રાચીન પ્રતિમાજી છે. મૂળનાયક ભગવાનના પગે નખ છે. હાથમાં રેખાછે. ડબલ સાત સાત ફણા છે. મૂર્તિ અને પરિકર નીલ વર્ણના છે. આવા ભવ્ય પ્રતિમાજી કોઈ તીર્થમાં નથી તથા આવા સ્થાપત્યવાળું દેરાસર ભારતમાં કોઈ જગ્યાએ નથી. દેરાસરના રંગમંડપની છત ખૂબ સુંદર છે. દેરાસરની સામે શ્રી મહાવીરસ્વામી ભગવાનનું ચૌમુખજી દેરાસર છે. નીચે મુજબ પ્રતિમાજીઓ ચારે માળમાં છે. (૧) પહેલા માળે (૧) મૂળનાયક સ્વયંભૂ પાર્શ્વનાથ ભગવાન (૨) શ્રી અભિનંદન સ્વામી ભગવાન (૩) શ્રી શાંતિનાથ ભગવાન (૪) શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન (૨) બીજા માળે (૧) શ્રી ઋષભદેવ ભગવાન (૨) શ્રી અરનાથ ભગવાન Page #420 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૩૮૭ (૩) શ્રી મહાવીર સ્વામી ભગાવન (૪) શ્રી નેમિનાથ ભગવાન (૩) ત્રીજે માળે , (૧) શ્રી નમીનાથ ભગવાન (૨) શ્રી અનંતનાથ ભગવાન (૩) શ્રી નેમિનાથ ભગવાન (૪) શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન (૪) ચોથે માળે (૧) શ્રી પાર્શ્વનાથ ભગવાન (૨) શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન (૩) શ્રી શીતલનાથ ભગવાન (૪) શ્રી પાર્શ્વનાથ ભગવાન શ્રી કાપરડાજી તીર્થથી જોધપુર ૬૦ કિ.મી. દૂર છે. ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. પેઢી - શ્રી જૈન શ્વેતાંબર પ્રાચીન તીર્થ, શ્રી કાપરડા કાપરડા - ૩૪૨૬૦૫, જિલ્લો - જોધપુર (રાજસ્થાન). ગામનું નામ કાપરડા છે, જ્યારે તીર્થ શ્રી કાપરડાજી તીર્થ તરીકે ઓળખાય છે. (૧૨) શ્રી જોધપુર તીર્થ શ્રી કાપરડાજી તીર્થથી જોધપુર ૬૦ કિ.મી. દૂર છે. જોધપુર રેલ્વે સ્ટેશન છે. જોધપુરમાં ઉતરવા માટે ભેરૂબાગ ધર્મશાળા છે. જેમાં ભોજનશાળાની સગવડ છે. ભરૂબાગમાં ભવ્ય સુંદર દેરાસર છે. જેમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનના કાઉસગ્ગીયા, ગુરુ ગૌતમસ્વામી, શ્રી પદ્માવતી દેવી તથા શ્રી નાકોડા ભૈરવદેવના પ્રતિમાજી બિરાજમાન છે. જોધપુરમાં ૧૦ દેરાસરો છે. ગામ બહાર ૧ દેરાસર છે. જોધપુર થરના રણમાં આવેલું છે. રાણા રાણમલના પુત્ર જોધારાવે છે. ઈ.સ. ૧૪૫૯ માં આ સુંદર શહેર વસાવ્યું હતું. ખરીદી માટે - છાપેલી ચાદરો, મોજડીઓ, હસ્તકલા ઉદ્યોગની ચીજ વસ્તુઓ, પથ્થરની કલાકૃતિઓ, ભરેલા વસ્ત્રો વગેરે છે. જોવાલાયક સ્થળોઃ (૧) ઉમેદ ભવનઃ મહારાજા ઉમેદસિંહે બંધાવેલ આ મહેલ પહાડ ઉપર છે. મહેલનો અર્ધો ભાગ હોટલ તરીકે વપરાય છે. રાજમહેલ ગુલાબી પથ્થરમાંથી બનાવેલો છે. (૨) સરદાર સંગ્રહસ્થાન કલા-કારીગરી તથા દુનિયાના અન્ય દેશોના પુરાતત્વના નમુનાઓ છે. Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ ભારતના મુખ્ય જૈન તીર્થો (૩) મહેરાયગઢ કિલ્લો: ૧૨૨ મીટર ઊંચા પહાડ ઉપર આવેલો છે. કિલ્લાની ચારે બાજુ ફરતી દિવાલો છે. કિલ્લો ૪૫૭ મીટર લાંબો અને ૨૨૮ મીટર પહોળો છે. ઈ.સ. ૧૪૫૯માં પ્રધાન રાવ જોધાએ બંધાવેલ છે. લોહા દરવાજાની દિવાલો પર સતીઓના હાથની છાપ છે. (૪) જશવંત થાડા: મહારાજા જશવંતસિંહનું આરસપહાણનું સ્મારક ભવન છે. રાજા બાલકરાવે બંધાવ્યું છે. આ સિવાય મંદીરનો બાગ, બાલમંદ સરોવર, ગુલાબસાગર તળાવ, સંતોષી માતાના મંદિર જોવાલાયક છે. • (૧૩) શ્રી ઓશિયાજી તીર્થ - જોધપુરથી શ્રી ઓશિયાજી તીર્થ ૬૦ કિ.મી. દૂર છે. ભગવાન શ્રી મહાવીરસ્વામીના નિર્વાણના ૭૦ વર્ષ પછી શ્રી પાર્શ્વનાથ ભગવાનના સાતમા પાટેશ્વર આચાર્ય શ્રી રત્નપ્રભસૂરીશ્વરજીએ પોતાના ૫૦૦ શિષ્યો સાથે પધારીને અહીંના રાજા ઉપલદેવ, મંત્રી ઉદડ અને અનેક શૂરવીર રજપૂતોને મદિરા, માંસ ત્યાગ કરાવીને જૈન ધર્મ અંગીકાર કરાવ્યો હતો. આચાર્યશ્રીના ઉપદેશથી ત્રણ લાખ અને ચોરાશી હજાર રજપૂતોએ જૈન ધર્મ સ્વીકાર્યો હતો. ઓશવાલ વંશની સ્થાપના અહીં જ કરી હતી. રાજમંત્રી શ્રી ઉદડે શ્રી મહાવીરસ્વામી ભગવાનનું ભવ્ય ગગનચુંબી જિનમંદિર બંધાવ્યું હતું. શ્રી મહાવીરસ્વામી ભગવાનના વેળ ના સુંદર પ્રતિમાજીની શ્રી રત્નપ્રભસૂરિજીએ વીર સંવત ૭૦ માં પ્રતિષ્ઠા કરી હતી. ર૫૦૦ વર્ષ પહેલાંનું આ તીર્થ છે. દેરાસરનું શિલ્પ ખૂબ સુંદર છે. આ મંદિરના અનેક જિર્ણોદ્ધારો થયા છે. હાલમાં પણ કામ ચાલુ છે. મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાનની સુવર્ણવર્ણની પદ્માસનસ્થ રા ફૂટ ઉંચી પ્રતિમાજીછે. મૂળનાયકજીની બન્ને બાજુએ શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. શ્રી અધિષ્ઠાયક દેવની પણ મૂર્તિ છે. ધર્મશાળા, ભોજનશાળા, જ્ઞાનભંડાર તથા શ્રી વર્ધમાન જૈન વિદ્યાલય આવેલ છે. ઓશિયાજી ગામમાં ટેકરી ઉપર શ્રી સચ્ચાઈ માતાનું ભવ્ય મંદિર છે. પગથિયાં - ૧૫૦ છે. માતાજી શ્રી ઓશવાલ વંશના કુળદેવી ગણાય છે. બીજા પણ દેવ-દેવીઓની મૂર્તિઓ છે. દેશભરમાંથી ઓશવાલો કુળદેવી પાસે બાધા છોડવા તથા દર્શન કરવા આવે છે. ધર્મશાળાની પણ સગવડ છે. શ્રી એશિયાજી તીર્થ, પેઢી - શ્રી વર્ધમાન જૈન શિક્ષણ સંઘ, પોસ્ટ ઓશિયા, જિલ્લો - જોધપુર - રાજસ્થાન, ટે.નં. ૨૯૨૨ - ૪૨૩૨ Page #422 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૩૮૯ (૧૪) શ્રી ફલોદી તીર્થ શ્રી ઓશિયાજી તીર્થથી શ્રી ફલોદા તીર્થ ૭૫ કિલો મીટર દૂર છે. મૂખ્ય દેરાસર શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભગવાનનું છે. ચાર માળનું દેરાસર છે. જેમાં કાચનું સુંદર કામ છે. શ્રી ધરણેન્દ્ર દેવની ઉભી મૂર્તિ છે. આવી મૂર્તિ બીજી કોઈ જગ્યાએ નથી. ગામમાં બીજા દેરાસરો છે. (૧૫) શ્રી જેસલમેર તીર્થ - પાના નં. ૨૦૧ (૧૬) અમરસાગર તીર્થ - પાના નં. ૨૦૩ (૧૭) શ્રી લોદરવા તીર્થ - પાના નં. ૨૦૨ (૧૮) શ્રી બારમેડ તીર્થ શ્રી જેસલમેર તીર્થથી શ્રી બારમેડ તીર્થ ૧૫૫ કિ.મી. દૂર છે. જેસલમેર તથા બારમેડથી પાકીસ્તાનની સરહદ બહુ નજીક આવેલી છે. ભારતીય મલિટરીની આવજાવ ચાલુ હોય છે. બારમેડમાં – ૧૨ દેરાસરો આવેલાં છે. તેમાં મુખ્ય દેરાસર શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું છે. જે ઉંચાઈ ઉપર આવેલું છે. પગથિયાં ચઢીને ઉપર જવાનું છે. ખાગવ મહોલ્લામાં છે. મંદિરની બહારનો દેખાવ ખૂબ સુંદર છે. દાદાવાડી છે. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની સુંદર પ્રતિમાજીછે. અધિષ્ઠાયક દેવ શ્રી ભોમિયાજી તથા શ્રી નાકોડાજી ભૈરદેવના પ્રતિમાજી બિરાજમાન છે. (૧૯) શ્રી નાકોડાજી તીર્થ - પાના નં. ૨૦૫ (૨૦) શ્રી જાલોર તીર્થ શ્રી નાકોડાજી તીર્થથી શ્રી જાલોર તીર્થ ૧૦૦ કિલોમીટર દૂર છે. પૂર્વકાળમાં આ નગરી સુવર્ણગિરિ નામે પ્રચલિત હતી અને અહીં કરોડપતિઓ વસતા હતા. પહાડની તળેટીમાં વસેલું આ ગામ છે. પ્રાચીન નગરી છે. તીર્થમાં પેસતાં પ્રથમ કીર્તિસ્થંભ આવે છે. જેમાં નીચે મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનનું ભવ્ય દેરાસર છે. બાજુમાં મોટા દેરાસરમાં શ્રી નંદીશ્વરદ્વીપની રચના છે. વિશાલ ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ ભારતના મુખ્ય જૈન તીર્થો (૨૧) શ્રી બામણવાડા તીર્થ પીન્ડવાડાથી આ તીર્થ ૮ કિ.મી. દૂર છે. જ્યારે શિરોહીથી ૧૬ કિ.મી. દૂર છે. શ્રી જાલોર તીર્થથી શ્રી બામણવાડા તીર્થ ૧૦૦ કિ.મી. દૂર છે. વચ્ચે શિરોહી આવે છે અ તીર્થનું નામ બ્રાહ્મણવાટક, જીવિતસ્વામી હતું. મહારાજા સંપ્રતિએ અહીં મંદિર બંધાયુ હતું. સંપ્રતિ મહારાજા વર્ષમાં પાંચ તીર્થોની ચાર વખત યાત્રા કરતા હતા તેમાં શ્રી બામણવાડા તીર્થ પણ હતું. નાગાર્જુનસૂરિ, સ્કંદલસૂરિ અને પાદલિપ્તસૂરિ જે પાંચ તીર્થોની યાત્રા કરતા હતા તેમાં શ્રી બામણવાડા તીર્થ પણ હતું. વિક્રમ સંવત ૮૨૧ માં પોંરવાડ મંત્રી સામંતે ૯૦૦ મંદિરોનો જિર્ણોદ્ધાર કરાવ્યો હતો. તેમાં બામણવાડા તીર્થનો પણ જિર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ તીર્થના અનેક જિર્ણોદ્ધારો થયા છે. જંગલમાં પહાડોની ટેકરી પર આ તીર્થ આવેલું છે. દેરાસરની આગળ બે સુંદર હાથીઓ છે. બેઠા ઘાટનું શિખરબંધી ભવ્ય મંદિર છે. મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની ૭૬ સે.મી.ની પ્રવાલ વર્ણની પદ્માસનસ્થ પ્રતિમાજી છે. ભગવાન શ્રી મહાવીરસ્વામીના ૨૭ ભવના સુંદર પટો તથા શ્રી સકલતીર્થનો સુંદર પટ છે. દેરાસરની પાછળના ભાગમાં પહાડ ઉપર શ્રી સમ્મેતશિખરજી તીર્થની સુંદર રચના છે. જરૂરથી યાત્રા કરવા જશો તેની તળેટીમાં શ્રી ભોમીયાદેવની સુંદર મૂર્તિ છે. શ્રી મહાવીરસ્વામી ભગવાનને કાનમાં ખીલાનો ઉપસર્ગ આ સ્થળે થયો હતો. તેનું મંદિર છે. જેમાં ભગવાન શ્રી મહાવીરસ્વામી કાઉસગ્ગ ધ્યાને ઉભા છે. તેની રચનાછે તથા પત્થરમાં ખીલાના ઉપસર્ગની કોતરણીછે. ઉપર દેરીછે. તેમાં ભગવાનનાં પગલાંછે. બામણવાડાથી શ્રી નાંદિયા તીર્થ ૬ કિ.મી. દૂરછેજ્યાં ભગવાન શ્રી મહાવીરસ્વામીએ ચંડકૌશિક નાગને પ્રતિબોધિત કર્યો હતો. શ્રી બામણવાડા તીર્થમાં ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. પેઢી – શ્રી મહાવીરસ્વામીજી મહારાજ બામણવાડજી, પો. વીરવાડા - ૩૦૭૦૨૨ (રાજસ્થાન), (શ્રી શેઠ કલ્યાણજી પરમાનંદજીની પેઢી, સિરોહી) ટે.નં. ૦૨૯૭૧-૨૦૫૬ (૨૨) શ્રી શિરોહી તીર્થ આ તીર્થની સ્થાપના સંવત ૧૩૩૯માંથઈ હતી. શ્રી બામણવાડા તીર્થથી આ તીર્થ ૧૬ કિ.મી. દૂર પહાડોની તળેટીમાં છે. જ્યાં ૨૦દેરાસરો છે. જેમાં મુખ્ય દેરાસર શ્રી આદિનાથ ભગવાનનું છે. જેમાં મૂળનાયક શ્રી આદિશ્વર ભગવાનની શ્વેતવર્ણ પદ્માસનસ્થ Page #424 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૩૯૧ પ્રતિમાજી છે. બાવન જિનાલય દેરાસર છે. મૂળનાયક ભગવાનની પ્રતિમાજી શિલ્પકલામાં અતિ મનોહર છે. આ મંદિરમાં પંચધાતુની એક હજાર પ્રતિમાજીઓ છે તથા મરૂદેવી માતા, શ્રી ભરત મહારાજા વગેરેની મૂર્તિઓ છે. શિરોહી રોડથી શિરોહી ર૫ કિ.મી. દૂર છે. ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. (૨૩) શ્રી જીરાવલા તીર્થ શ્રી બામણવાડા તીર્થથી શ્રી જીરાવલા પાર્શ્વનાથ તીર્થ - ૭૫ કિ.મી. દૂર છે. શ્રી શિરોહી તીર્થથી શ્રી જીરાવલા પાર્શ્વનાથ તીર્થ ૫૯ કિ.મી. દૂર છે. પહાડોની તળેટીમાં આવેલ આ તીર્થ છે. આબુ રોડથી ૫૮ કિ.મી. દૂર આવેલું આ તીર્થ અરવલ્લી પર્વતમાળાની જીરાપલ્લી નામના પહાડની તળેટીમાં આવેલું છે. બાવન જિનાલય મંદિર છે, જેમાં મૂળનાયક શ્રી જીરાવલા પાર્શ્વનાથ ભગવાનની ૧૮ સે.મી. ઉંચી પ્રતિમાજી છે. ૧૦૮ પાર્શ્વનાથની પ્રતિમાજીઓ બાવન દેરીઓમાં પધરાવેલી છે. વિક્રમ સંવત ૩૨૬માં આ મંદિર કોડિનગરના શેઠ શ્રી અમરસાએ બંધાવ્યું હતું. પ્રતિમાજી ભૂગર્ભમાંથી મળ્યા હતા. ત્યારબાદ આ તીર્થના અનેક જિર્ણોદ્ધારો થયા છે. છેલ્લો જિર્ણોદ્ધાર સંવત ૨૦૨૦ માં થયો છે. આ નગર પૂર્વે જીરાવલી, જીરાપલ્લી, જુરિકાવલ્લી અને જયરાજપલ્લી જેવા નામોથી પ્રસિદ્ધ હતું. શ્રી જીરાવલા પાર્શ્વનાથ ભગવાનના પ્રાચીન પ્રતિમાજી ભમતીમાં છે જેમની નીચે શ્રી પદ્માવતી દેવીની મૂર્તિ છે. તેમની બાજુમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના પ્રતિમા છે. ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. પેઢી શ્રી જીરાવલા પાર્શ્વનાથ જૈન તીર્થ, પો. જીરાવલા – ૩૦૭૫૧૪, વાયા રેવદર, જિલ્લો : શિરોહી, આબુરોડ (રાજસ્થાન). ટે.નં. ૦૨૮૭૫-૪૪૩૮ (૨૪) શ્રી કુંભારીયાજી તીર્થ - પાના નં ૧૮૫ (૨૫) શ્રી હિંમતનગર - પાના નં ૧૭૧ (૨૬) શ્રી અણસ્તુ તીર્થ (ગુજરાત) વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આ તીર્થ આવેલું છે. અણસ્ત ગામના દેરાસરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન તથા શ્રી મનમોહન પાર્શ્વનાથ ભગવાનના પ્રાચીન પ્રતિમાજી હતા. ગામમાં જૈનોની વસ્તી ઓછી થઈ ગઈ. પ.પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી રાજેન્દ્રસૂરિશ્વરજી મ.સાહેબની પ્રેરણાથી આ વિશાલ ભવ્ય દેરાસર બન્યું. ગામના દેરાસરના બન્ને પ્રતિમાજીઓને રંગમંડપના ગોખલામાં પધરાવ્યા છે. જ્યારે મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન નવા બનાવી પધરાવ્યા છે. ગામ લોકોએ દેરાસર માટે જમીન ભેટ આપી તેમાં ભવ્ય તીર્થનું નિર્માણ થયું છે. ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ ભારતના મુખ્ય જૈન તીર્થો પેઢી – શ્રી અણસ્તુ શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજકની પેઢી, પોસ્ટઅણસ્તુ, તા. કરજણ, જિલ્લોઃ વડોદરા. ટે.નં. ૦૨૬૬૬-૩૨૨૨૫ (૨૭) મિયાગામ - પાંજરાપોળ (ગુજરાત) શ્રી અણસ્ત તીર્થની પાસે મીયાગામ પાંજરાપોળ જોવા જેવી છે. કતલખાને જતાં નિરાધાર ઢોરોને છોડાવીને પાંજરાપોળમાં વ્યવસ્થિત રીતે રાખવામાં આવે છે તથા માંદા ઢોરોને યોગ્ય સારવાર આપવામાં આવે છે. દિવસમાં ડૉક્ટર બે વખત ઢોરોને તપાસે છે દાન આપવા માટે યોગ્ય સંસ્થા છે. જરૂરથી પાંજરાપોળ જોવા જશો. સ્વ. દિલીપ પરેશ - અશોકચન્દ્ર શાહ, સાર્વજનિક પાંજરાપોળ, મુ.મિયાગામ, તા. કરજણ, જિ. વડોદરા - ૩૯૧૨૪૦. ટે.નં. ૩૨૨૧૧૪ (૨૮) શ્રી વણછરા તીર્થ (ગુજરાત) વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં શ્રી વણછરા તીર્થ આવેલું છે. પ્રાચીન ભવ્ય દેરાસર છે. મુળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનના આશરે ૮૫૦પહેલાના પ્રાચીન પ્રતિમાજી છે. જમણી બાજુએ શ્રી શામળિયા પાર્શ્વનાથ ભગવાન તથા ડાબી બાજુએ શ્રી પદ્મપ્રભુસ્વામી ભગવાનના આશરે ૨૨૦૦ વર્ષ પહેલાના પ્રાચીન પ્રતિમાજીઓ છે. રાત્રે આરતીના સમયે ત્રણ ભગવાનના આગળ મુકેલા દિવાની જ્યોતો ડોલે છે. પવન આવવાની કોઈ જગ્યા નથી. છતાં ચમત્કારી રીતે ડોલે છે. અધિષ્ઠાયક દેવ જાગૃત છે. બાજુમાં શ્રી સહસ્ત્રફણા શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન છે. રવિવાર, બેસતા મહિને તથા પૂનમે ઘણા યાત્રિકો યાત્રા કરવા પધારે છે. ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. જરૂરથી યાત્રા કરવા જશો તથા આરતી સુધી રોકાશો. પેઢી - શ્રી વણછરા ચિંતામણી પાર્શ્વનાથ જૈન શ્વે મૂર્તિ પૂજક તીર્થની પેઢી, મુ. વણછરા, તા. પાદરા (૨૯) શ્રી ધોલેરા તીર્થ (ગુજરાત) અમદાવાદથી કલીકુંડ તીર્થ (ધોળકા) થઈ ધોલેરા તીર્થ ૧૧૦ કિ.મી. દૂર છે. ધંધુકાથી ધોલેરા તીર્થ ૩૦ કિ.મી. દૂર છે. વડોદરાથી તારાપુર, વરામણ ચોકડી થઈ ધોલેરા તીર્થ ૧૩૦ કિ.મી. દૂર છે. ઘોલેરા તીર્થથી વલ્લભીપુર થઈ પાલીતાણા તીર્થ ૧૧૦ કિ.મી. દૂર છે. એક જમાનામાં ઘોલેરા ગુજરાતનું સમૃદ્ધ બંદર હતું. જૈનોની ચાર હજારની વસ્તી હતી. Page #426 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૩૯૩ આજથી ૧૮૩ વર્ષ પહેલા ઘોલેરા તીર્થ બન્યું છે. મુળનાયક શ્રી ઋષભદેવ ભગવાનની પ્રાચીન અલૌકિક મૂર્તિ છે. દેરાસર ભવ્ય છે. દેરાસરના ચોકમા શ્રી ચક્રેશ્વરી દેવી તથા શ્રી ઘંટાકર્ણવીરની પ્રતિમાજીઓ બિરાજમાન છે. બન્ને મૂર્તિઓ ભવ્ય અને ચમત્કારીક છે. ઉતરવા માટે રૂમો તથા ભાતાની સગવડ છે. આ તીર્થની યાત્રા કરવા જેવી પેઢી - આણંદજી કલ્યાણજી પેઢી, શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, ઘોલેરા - ૩૮૨ ૪૫૫. જી. અમદાવાદ. 'શ્રી નાગેશ્વર-મધ્યપ્રદેશ જૈન તીર્થ યામા સૌજન્યઃ શ્રી સૂરેન્દ્રભાઈ ભોગીલાલ શાહ, મુંબઈની પત્રિકાના આધારે નાગેશ્વર એક વખત નજર કર્યા પછી આંખ ખસેડવાનું મન જ ન થાય તેવી બેનમૂન, અભૂત નીલવર્ણી “શ્રી પાર્શ્વનાથ ભગવાનની ૧૪ ફૂટ ઉંચી પ્રતિમા કાઉસગ્ગ મુદ્રામાં બીરાજેલી છે. આ મૂર્તિ વર્ષો સુધી એક સન્યાસી પાસે જીર્ણ મંદિરમાં અપૂજ્ય રહેલી. શ્રી ધર્મસાગરજી મહારાજ તથા ગણિવર્ય શ્રી અભયસાગરજી મહારાજની પ્રેરણાથી અત્રેના જૈનસંઘે સન્યાસી પાસેથી મેળવી જીર્ણ મંદિરનો જિર્ણોદ્ધાર કર્યો. આ પ્રતિમા લગભગ અગિરસો વર્ષ પહેલાની હોવાનું મનાય છે. રાજસ્થાન-મધ્યપ્રદેશની સરહદ પર રાજસ્થાનમાં ઉન્હેલ ગામે સરહદથી ૩ કિ.મી. અંદર આ તીર્થ આવેલું છે. “ઉન્ડેલ” નામનું એક ગામ મધ્યપ્રદેશમાં પણ આવેલું છે તેથી ભુલેચુકે ત્યાં પહોંચી ન જવાય તેની સાવચેતી રાખવી. નજદીકનું રેલ્વે સ્ટેશન આલોટ (વિક્રમગઢ આલોટ) અહીંથી ૮ કિ.મી. દૂર છે. સ્ટેશન નાનું હોવાથી પેસેન્જર ટ્રેનો ઊભી રહે છે. પરંતુ મેલટેનો ઊભી રહેતી નથી. અપવાદરૂપ “દહેરાદૂન એક્ષપ્રેસ” ઊભો રહે છે. અહીંથી નાગેશ્વર જવા માટે સવારના ૭, ૯, ૧૦બપોરે ૧૨ અને સાંજે ૪-૩૦ વાગે બસ ઉપડે છે. પેઢીનો ટેલીફોન નંબર “આલોટ ૭૩” છે. પેઢી પર ટેલીફોન કરવાથી અથવા અગાઉથી પત્રથી જણાવ્યાથી પેઢીની જીપ સ્ટેશન પર લેવા આવે છે. જીપમાં આઠથી દસ માણસો બેસી શકે છે. બીજુ નજદીકનું રેલ્વે સ્ટેશન ચૌમાલા ૧૪ કિ.મી. દૂર છે. અહીંથી સવારના ૭,૮ બપોરના ૨, સાંજના ૫-૩૦ તથા રાતના ૮ વાગે બસ ઉપડે છે. અહીંથી પેઢી પર ટેલીફોન કરવાની કોઈ સગવડ નથી. પરંતુ પેઢીને અગાઉથી પત્રથી જણાવ્યાથી પેઢીની જીપ સ્ટેશન પર લેવા આવે છે. Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ ભારતના મુખ્ય જૈન તીર્થો મેલ/એક્ષપ્રેસ ટ્રેનો રતલામ તથા નાગદા ઉભી રહે છે. રતલામથી પાકો રસ્તો છે. બસટેક્ષી વિ. મળી રહે છે નાગદાથી રસ્તો કાચો છે. હાલમાં પાકો રસ્તો બની રહ્યો છે. ભોજનશાળા ધર્મશાળાની વ્યવસ્થા ખૂબ જ સુંદર છે. ઉજ્જૈન ક્ષીપ્રા નદીના કાંઠે વસેલું આ શહેર અતિ પ્રાચીન અને ઐતિહાસીક છે. એના પ્રાચીન નામો અવંતિકા, પુષ્પકરંડિની, વિશાળા હતા તેવા નિર્દેશો છે. રાજા સુઘન્વાના સમયમાં અવંતિકા નામ બદલીને ઉજ્જૈન રાખવામાં આવ્યું હતું કારણ કે તે રાજા જૈન ધર્માવલંબી હતો. વિર નિ.સં. ૨૪૫ થી ૨૯૧ ના સમયમાં થઈ ગયેલા આર્ય સુહસ્તિસૂરિ જ્યારે ઉજ્જૈનમાં ચોમાસુ રહ્યા હતા ત્યારે ભદ્રા શેઠાણીના પુત્ર અવંતિસુકુમારને પ્રતિબોધી દીક્ષા આપી. તેજ રાત્રીએ અવંતિસુકુમારે સ્મશાનમાં જઈ અનશન કર્યુ જ્યાં શિયાળોએ તેમનો ભક્ષ કર્યો આથી તેમની ૩૨ માંથી ૩૧ પત્નીઓએ દીક્ષા લીધી. જે પત્નીએ ગર્ભવતી હોવાને લીધે દીક્ષા ન લીધી તેણે એક પુત્રને જન્મ આપ્યો. તેનું નામ મહાકાલ રાખવામાં આવ્યું. મહાકાલે પિતાની યાદમાં એક મંદીર બંધાવ્યું જે મહાકાલના નામે ઓળખાયું. આ મંદિરમાં શ્રી અવંતી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. સમય જતાં શિવોએ આ મંદીર પર અધિકાર જમાવ્યો. પરંતુ શ્રી સિદ્ધસેનસૂરીએ રાજા વિક્રમાદિત્યની હાજરીમાં કલ્યાણ મંદિર સ્તોત્રની રચના કરી જેના પ્રભાવથી લિંગનો સ્ફોટ કરી પ્રભુની પ્રતિમા બતાવી ત્યારે રાજાએ આ મંદિર જૈનોને સોપ્યું. આ ઘટના વિ.સં. ૧ માં બની હોય તેમ જણાય છે. આ ઉપરાંત દોલતગંજમાં કાચનું સુંદર મંદિર છે. બીજા લગભગ વીસ મંદિરો પણ છે. માણિભદ્રદેવના ત્રણ સ્થાનોમાનું એક સ્થાન અહીં છે. અહીં તેમનો જન્મ થયો હતો અને તેમનું મસ્તક પુજાય છે. ઉજ્જૈન પશ્ચિમ રેલ્વેનું નાગદા-ઉજ્જૈન-ભોપાલ લાઈન પરનું મોટું સ્ટેશન છે. ધર્મશાળા ભોજનશાળાની વ્યવસ્થા છે. હાસમપુરા અલૌકિક પાર્શ્વનાથ તરીકે ઓળખાતુ આ તીર્થ ઉજ્જૈનથી ૧૦ કિ.મી. દૂર આવેલું છે. વિક્રમની દસમી સદી પહેલાનું હોવાનું મનાતા આ તીર્થમાં અનેક ચમત્કારીક ઘટનાઓ બની ગઈ છે. આ સ્થળે જવા માટે પાકો રસ્તો છે અને બસ ટેક્ષીઓ મળી રહે છે. ધર્મશાળા | ભોજનશાળાની વ્યવસ્થા છે. Page #428 -------------------------------------------------------------------------- ________________ ૩૯૫ ભારતના મુખ્ય જૈન તીર્થો મક્ષી વીર વંશાવળીકારના કહેવા મુજબ અહીંનું મંદિર સં. ૧૪૭ર માં વઢિયાર દેશના લોલાડા ગામના રહેવાસી સોની સંગ્રામે બંધાવ્યું હતું. આ મંદિરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની ચમત્કારિક પ્રતિમા છે. મંદિરની બે પ્રાચીન મૂર્તિઓ દસમી સદીની છે. આ મંદિરમાં શ્વેતાંબર તથા દીગંબરના પુજા કરવાના જુદા જુદા સમય નક્કી કરવામાં આવેલા છે. ધર્મશાળા | ભોજનશાળાની વ્યવસ્થા છે. મુંબઈ - આગ્રા માર્ગ પર આવેલું આ તીર્થ પશ્ચિમ રેલ્વેની ઉજજેન-ભોપાલ લાઈન પર આવેલું સ્ટેશન છે. દેવાસ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની ખૂબ જ આકર્ષક પ્રતિમા છે. પ્રતિમાની ઉપર સુંદર કોતરણીવાળુ કલ્પવૃક્ષ ખૂબ જ રમણીય છે અને ભાગ્યેજ બીજે જોવા મળે છે. હાલમાં ટેકરી પર “શત્રુંજ્યાવતાર”નું નિર્માણ થઈ રહ્યું છે. ધર્મશાળાની સગવડ છે. ભોજનશાળાની સગવડ નથી. - મુંબઈ- દિલ્હી નેશનલ હાઈવે નં ૩ પર આવેલું આ ઔદ્યોગિક શહેર ઉજ્જૈનઇંદોર લાઈન પરનું પશ્ચિમ રેલ્વેનું સ્ટેશન છે. ઈંદર શીશમહલ તરીકે સારાયે ભારત દેશમાં પ્રસિદ્ધ એવું સર હુકમચંદનું બંધાવેલું કાચનું દેરાસર અત્યંત મનોહર છે. આ ઉપરાંત પીપળી બજારમાં બે દેરાસરો છે. કુલ મળીને લગભગ ૨૫ મંદિરો છે. ધર્મશાળાની વ્યવસ્થા છે. ભોજનશાળાની વ્યવસ્થા નથી. ઘાર પ્રાચીન ધારાનગરી તે આજનું ધાર. મહુસ્ટેશનથી ૫૪ કિ.મી. દૂર આવેલા આ સ્થળે ૧૨ મી અને ૧૩ મી સદીની મૂર્તિઓ છે. અહીં ધર્મશાળા ભોજનશાળાની વ્યવસ્થા નથી. અમીરા રાઠોડોનું રાજ્ય હતું ત્યારે કુંદનપુર તરીકે ઓળખાતું આ ગામ પ્રભુની મૂર્તિના નામ પરથી હાલમાં “અમીઝરા' તરીકે ઓળખાય છે. અહીં મંદિરમાં અમીઝરા પાર્શ્વનાથની સુંદર મૂર્તિ છે. મંદિર નીચે વિશાલ ભોંયરું છે. ધારથી ૪૩ કિ.મી. દૂર આવેલું છે. રસ્તો પાકો છે. બસટેક્ષીની સગવડ છે. ધર્મશાળા ભોજનશાળાની વ્યવસ્થા નથી. Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ ભારતના મુખ્ય જૈન તીર્થો ભોપાવર શ્રી શાંતિનાથ ભગવાનની ૧૨ ફૂટ ઉંચી કાઉસગ્ગ મુદ્રામાં અત્યંત નયનરમ્ય, ભવ્ય અને ચમત્કારીક મૂર્તિ છે. મંદિરમાં કાચ, છીપ અને મીનાનું કામ ખૂબ જ કલાત્મકછે. માગસર વદી દસમના રોજ મેળો ભરાય છે જેમાં બધી જ વર્ણના લોકો ઉત્સાહથી ભાગ લે છે. તેઓ આ મૂર્તિને કાલાબાબા, બામણાદેવ, ખમણદેવ વિ. નામથી ઓળખે છે. સરદારપુરથી ૧૦ કિ.મી. દૂર છે. રસ્તો પાકો છે. ધર્મશાળા, ભોજનશાળાની વ્યવસ્થા છે. મોહનખેડા એક વિશાલ કોટની અંદર શ્રી આદીશ્વર ભગવાનનું ભવ્ય અને વિશાલ મંદિર છે. આ તીર્થની સ્થાપના આચાર્ય પ્રવર શ્રી રાજેન્દ્ર સુરિજી મહારાજના શુભ હસ્તે વિ.સં. ૧૯૪૦ માં થઈ હતી. બાજુમાં રાજેન્દ્ર મંદિર અને સમાધી સ્થળ પણ છે. સરદારપુરથી ૬ કિ.મી. દૂર છે. પાકો રસ્તો છે. ધર્મશાળા, ભોજનશાળાની વ્યવસ્થા છે. દર વર્ષે કાર્તિક પૂર્ણિમા, ચૈત્રી પૂર્ણિમા તથા પોષ સુદ સાતમે મેળો ભરાય છે. માંડવગઢ માંડવગઢનો રાજીયો..વિંધ્યાચલ પર્વતના ઉંચા શિખર પર આવેલું માંડુના નામે ઓળખાતું આ તીર્થ ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક હોવાથી પ્રવાસીઓનું મોટું ધામ છે. તેરમી સદીના મધ્યભાગમાં જયવર્મદેવ રાજાનો મંત્રી પૃથ્વીધર (પેથડ) શ્રાવક હતો. તે ખૂબ જ ધર્મશીલ હતો. તેના વખતમાં અહીં ૩૦૦ જિનમંદિરો હતાં. તેણે દરેક મંદિર પર સોનાનો કળશ ચઢાવ્યો હતો. તે જમાનામાં અઢાર લાખ રૂપિયા ખર્ચીને “શંત્રુજયાવતાર” નામે ૭૨ જિનાલયવાળું ભવ્ય મંદિર બંધાવ્યું હતું. પેથડ પછી તેનો પુત્ર ઝાંઝણ મંત્રીપદે આવ્યો તે પણ ધર્મવીર હતો. તેણે સં. ૧૪૩૯ માં શત્રુંજયનો ભવ્ય સંઘ કાઢ્યો હતો. તે સમયે શ્રેષ્ઠી જાવડશાહે લાખો રૂપિયા ખર્ચ પાંચ વિશાલ જિનાલયો બંધાવ્યા. ૧૧ શેર સોનાની અને ૨૨ શેર ચાંદીની પ્રતિમાઓ ભરાવી હતી. જ્યારે માંડવગઢ ઉન્નતિના શિખરે હતું ત્યારે તેમાં 300 જિનમંદિરો અને એક લાખ જૈનોના ઘરો હતા. એ સર્વેમાં એવો સંપ હતો કે કોઈ નવો જૈન ત્યાં વસવા માટે આવે ત્યારે તેને ઘર દીઠ એક ઈંટ અને એક સૂવર્ણ મહોર આપવામાં આવતી જેથી પહેલા દિવસથી જ તે લક્ષાધિપતિ બની જતો અને રહેવા સુંદર મકાન બની જતું. અહીં શ્રી સુપાર્શ્વનાથ તથા શ્રી શાંતિનાથ ભગવાનના બે મંદિરો છે. મૂળનાયકની ધાતુની મૂર્તિ એક ભીલના હાથમાં આવી હતી. ત્યાંના શ્રાવકોએ તેની પાસેથી આ મૂર્તિ મેળવી ને સં. ૧૮૯૯માં પ્રતિષ્ઠા કરી હતી. મૂર્તિ પરના લેખથી એમ જણાય છે કે સં. Page #430 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૧૫૪૭માં સંગ્રામ સોનીના વંશજોએ ભરાવી હતી. ઈંદોરથી ૯૮ કિ.મી. અને ધારથી ૩૬ કિ.મી. દૂર આવેલા આ વિખ્યાત ધામ જવા બસટેક્ષી વિ.ની સગવડોછે. ધર્મશાળા/ભોજનશાળાની વ્યવસ્થાછે. ઉપરાંત હોટલો, ટુરીસ્ટ બંગલાઓ વિ. ની સુવિધાઓ છે. ૩૯૭ લક્ષ્મણી આ તીર્થ ઘણા સમય સુધી અજાણ રહ્યું હતું. પરંતુ ભૂગર્ભમાંથી થોડી પ્રતિમાજીઓ મળી આવતા આસપાસ ખોદકામ શરૂ કર્યું. ખોદકામ કરતા સાત જિનાલયો, એક ભવ્ય બાવન જિનાલય, સ્તંભો, મૂર્તિઓ વિ. મળી આવ્યા. આ તીર્થ બે હજાર વર્ષ જુનું હોય તેમ મનાય છે. પેથડ મંત્રીશ્વરના પુત્ર ઝાંઝણકુમારે માંડવગઢથી શત્રુંજયનો સંઘ કાઢ્યો ત્યારે અહીં મુકામ કર્યો હતો તેવો ઉલ્લેખ છે. શ્રી પદ્મપ્રભુનું ત્રીશીખરી ભવ્ય જિનાલય છે. પ્રતિમાના પબાસણ ઉપર સંવત ૧૦૯૩ વંચાય છે. ઉપરાંત રંગબેરંગી પટોના દુર્લભ એવા દર્શન ક૨વા મળે છે. વડોદરા-ખંડવા માર્ગ પર અલીરાજપુરથી ૮ કિ.મી. દૂર છે. રસ્તો પાકો છે. બસ/ટેક્ષી મળી રહેછે. નજદીકનું રેલ્વે સ્ટેશન છોટા ઉદેપુર પ૬ કિ.મી. દૂર છે. ધર્મશાળા / ભોજનશાળાની સગવડ છે. કુક્ષી સં. ૧૯૧૬માં તાલનપુરના એક ખેતરમાંથી ૨૫ જિનપ્રતિમાજીઓ મળી આવી. કુક્ષી જૈન સંઘે ૧૯૫૦માં એક શીખરબંધી મંદિર બંધાવી આ મૂર્તિઓ પધરાવી. વિક્રમની છઠ્ઠી / સાતમી શતાબ્દીની આ મૂર્તિઓ હોવાનું અનુમાન છે. મૂળનાયકની મૂર્તિ શ્રી ગોડીપાર્શ્વનાથની છે. એક એકથી ચઢિયાતા પાંચ મંદિરો છે. નજદીકનું રેલ્વે સ્ટેશન મહુ લગભગ ૧૨૦ કિ.મી. દૂર છે. વડોદરા-ખંડવા માર્ગ પર આવેલા આ તીર્થસ્થળે જવા માટે પાકો રસ્તો છે. ધર્મશાળા | ભોજનશાળાની વ્યવસ્થા નથી. બાવનગજા સાતપુડા પર્વતના સર્વોચ્ચ શિખર ફૂલગિરિ પર આવેલું આ તીર્થ જંગલમાં મંગલ સમાન છે. એક જ પત્થરમાંથી કોતરેલી ૮૪ ફૂટ ઊંચી શ્રી આદિનાથ ભગવાનની આટલી ઊંચી મૂર્તિ વિશ્વમાં બીજે ક્યાંયે જોવા નહી મળે. ભવ્ય, રમણીય, આકર્ષક એવી વિતરાગ અને શાંતિભાવ અંકિત મૂર્તિના દર્શન કરવા એ જીવનનો એક મહામુલો અનુભવ છે. આ મૂર્તિ લગભગ ત્રણ હજા૨ વર્ષ પહેલાની હોવાનું અનુમાન છે. બાર વર્ષે એક વખત મસ્તક ૫૨ અભિષેક થાય છે. આ ઉપરાંત બીજા મંદિરો લગભગ ૧૩મી સદીના છે. Page #431 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો વડોદરા-ખંડવા માર્ગ પર આવેલા બડવાની ગામથી ૧૫ કિ.મી. દૂર ચૂલિગિર પડાહની તળેટી છે. અહીંથી લગભગ ૨ કિ.મી. પહાડ ઉપર ૮૦૦ પગથીયા ચઢવાના છે. ડોળીની સગવડ છે. પહાડની તળેટીમાં ધર્મશાળાની સગવડ છે. ૩૯૮ સિદધવરફૂટ નર્મદા અને કાવેરી નદીના સંગમની પશ્ચિમ દિશામાં, પર્વતોની વચ્ચે કુદરતી સૌંદર્યથી ઓપતા આ તીર્થમાં વિ.સં.૧૧ના સમયની શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમા આવેલી છે. મૂળનાયક શ્રી મહાવીર સ્વામીની શ્યામરંગની કાઉસગ્ગ મુદ્રાની પ્રતિમા ખૂબ જ રમણીય છે. આ સિવાય બીજા ૧૦ મંદિરો છે. અહીં ફાગણ સુદી તેરસથી પૂનમ સુધી મેળો ભરાય છે. ખંડવા – ઈંદોર લાઈન પરના મોરટકકા (ઓંકારેશ્વર રોડ) સ્ટેશનથી ૧૧ કિ.મી. દૂર છે. મોરટકકાથી બસમાં માંધાતા (ઓંકારેશ્વર) જવું પડે છે અને ત્યાંથી હોડી દ્વારા આ તીર્થમાં પહોંચાય છે. ધર્મશાલાની સગવડ છે. ભોજનશાળાની સગવડ નથી. અન્ય મંદિરો ઉપર જણાવેલ જાણીતા તીર્થો ઉપરાંત રતલામ, પરાસલી, જાવરા, બદનાવર, સોનગિરિ, થુવૌનજી, આહારજી, પપોરાજી, રેશન્નગિરિ, તાલનપુર, દ્રોણગિરિ, ખજુરાહો, કુંડલપુર, સેમલીયા, પાવાગિરિ, અહાર, ચંદેરી, બિમ્બડોદ વિ. જગ્યાએ નાના મોટા મંદિરો આવેલા છે. શ્રી મહાવીર શ્રુતિ મંડળ ટ્રસ્ટીઓ શ્રી યુ.એન.મહેતા (ચેરમેન) ૧૫/૧૬, નીલપર્ણા સોસાયટી, અમદાવાદ - ૩૮૦૦૦૭. ફોન : ૬૬૨૧૧૪૪ શ્રી અશોકભાઈ ચંદ્રકાંત ગાંધી (પ્રમુખ) ૨, પ્રભાત સોસાયટી, અમદાવાદ - ૩૮૦૦૦૭. ફોન : ૬૬૨૦૭૯૧, ૬૬૩૫૩૫૬ શ્રી નૌતમભાઈ આર. વકીલ (ઉપપ્રમુખ) ડી/૧, સ્મૃતિસુમન, ૨૮, જૈન સોસાયટી, એલીસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬. ફોન : ૬૫૭૬૨૧૦ શ્રી મહેન્દ્રભાઈ લાલભાઈ ગોળવાળા (મંત્રી) ‘વૈશાલી’ ૧૦, મહાવીર સોસાયટી, મહાલક્ષ્મી રોડ, પાલડી, અમદાવાદ - ૩૮૦ ૦૦૭. ફોન : ૬૬૩૯૧૫૩, ૬૬૩૮૬૭૫ Page #432 -------------------------------------------------------------------------- ________________ ભારતના મુખ્ય જૈન તીર્થો શ્રી જગદીપ રમેશચંદ્ર સુતરીયા (સહમંત્રી) ૩૮, જૈન સોસાયટી, અમદાવાદ-- ૬. ફોન : ૬૫૭૯૪૭૧ શ્રી કલ્યાણભાઈ સી. શાહ (સહમંત્રી) એફએફ/૧, દેવભૂમિ એપાર્ટમેન્ટ, વિજય રેસ્ટોરન્ટ પાસે, ડ્રાઈવ-ઈન રોડ, નવરંગપુરા, અમદાવાદ - ૩૮૦૦૦૯. ફોન : ૪૬પપપપ શ્રી જયેન્દ્રભાઈ હીમતલાલ શાહ (કોષાધ્યક્ષ) ડી-૨, ઋષભ એપાર્ટમેન્ટ, રાજનગર સોસાયટી પાસે, નારાયણનગર રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૭. ફોનઃ ૬૬૩૬૨૭૩ ૩૯૯ શ્રી સુબોધભાઈ ચીનુભાઈ શાહ ૬, મહાવીર સોસાયટી, પાલડી, અમદાવાદ - ૩૮૦૦૦૭. ફોન : ૬૬૩૮૪૪૭ શ્રી મહેશભાઈ ચંદુલાલ વાસણવાળા ૩/એ, શ્રેયાંસનાથ સોસા.વિ-૧, રમણસ્મૃતિ ફૂલેટની પાસે, નવા વિકાસગૃહ રોડ, અમદાવાદ - ૩૮૦૦૦૭. ફોન : ૪૧૫૭૧૪ શ્રી સૌમીલભાઈ બીપીનભાઈ શેરદલાલ ૨૪, “પ્રેરણાતીર્થ', સોમેશ્વર વિ-૨, બીડીવાળા પાર્કની પાછળ, અમદાવાદ - ૩૮૦૦૧૫. ફોનઃ ૬૭૫૦૫૧૯ થિી માંગવ્ય સેવ કેળવણી મંડળ ટ્રસ્ટીઓ શ્રી યુએન.મહેતા (ચેરમેન) ૧૫/૧૬, નીલપર્ણ સોસાયટી, પાલડી, અમદાવાદ - ૩૮૦૦૦૭. ફોન : ૬૬૨૧૧૪૪ શ્રી લાલભાઈ દેવચંદ શાહ-વાઈસ ચેરમેન ર૭, ટોળકનગર, પાલડી, અમદાવાદ – ૩૮૦ ૦૦૭. ફોન: ૬૬૩૨૧૨૬, ૬૬૩૨૧૨૭ શ્રી અશોકભાઈ શંકરલાલ શાહ (પ્રમુખ) અર્પણ, ભટ્ટા, અશોકનગર પાસે, લીટલ ફુલાવર સ્કુલ સામે, અમદાવાદ - ૩૮૦૦૦૭. ફોનઃ ૬૬૨૦૩૩૧, ૪૧૨૨૨૫ શ્રી લલીતભાઈ કાંતિલાલ કોલસાવાળા ઉપપ્રમુખ “ગુડલક', ૯, શ્રીમાળી સોસા., અમદાવાદ - ૩૮૦૦૦૯. ફોન : ૪૪૧૯૪૪, ૪૬૫૪૭૮ શ્રી મહેન્દ્રભાઈ લાલભાઈ ગોળવાળા મંત્રી વૈશાલી, ૧૦, મહાવીર સોસા., મહાલક્ષ્મી રોડ, પાલડી, અમદાવાદ - ૩૮૦ ૦૦૭. ફોન : ૬૬૩૯૧૫૩, ૬૬૩૮૬૭૫ શ્રી કૌશીકભાઈ ચંદુલાલ શાહ-સહમંત્રી ૧૧, તૃમી સોસાયટી, અશોકનગર પાસે, અમદાવાદ - ૩૮૦૦૦૭. ફોન : ૪૧૧૮૪૬ Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ શ્રી જીતેન્દ્રભાઈ બચુભાઈ શાહ સહમંત્રી ૨૯, ધરણીધર સોસાયટી, અમદાવાદ - ૩૮૦૦૦૭, - ફોન : ૬૬૫૪૬૯૫ શ્રી જ્યોતીન્દ્રભાઈ જે. શાહ (સહમંત્રી) ૩/બી, કંચનતારા ફલેટસ, સુવિધા શોપીંગ સેન્ટરના ખાંચામાં, અમદાવાદ - ૩૮૦૦૦૭. ફોન : ૪૧૦૨૮૩ શ્રી જયેન્દ્રભાઈ હિંમતલાલ શાહ કોષાધ્યક્ષ ડી/૨, ઋષભ એપાર્ટમેન્ટ, રાજનગર સોસા.પાસે, નારાયણનગર રોડ, અમદાવાદ - ૩૮૦ ૦૦૭. ફોન : ૬૬૩૬૨૭૩ શ્રી અંજનભાઈ હર્ષદભાઈ રાજા ૧૯, નીલપર્ણા સોસાયટી, પાલડી, અમદાવાદ - ૩૮૦૦૦૭. ફોન : ૬૬૨૦૮૧૮, ૬૬૨૧૨૨૫ ભારતના મુખ્ય જૈન તીર્થો શ્રી હેમેન્દ્રભાઈ રમણલાલ શાહ ૨, જૈનનગર, નવા શારદામંદિર રોડ, અમદાવાદ - ૩૮૦ ૦૦૭. ફોન : ૬૬૨૦૪૮૧ શ્રી ચંપકલાલ હીરાલાલ શાહ ૨૨, સહકાર નિકેતન સોસાયટી, નવરંગપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૦૯. ફોન : ૪૬૧૮૭૪ ડૉ. કુમારપાળ દેસાઈ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, શ્રી જયભિખ્ખુ માર્ગ, અમદાવાદ - ૩૮૦૦૦૭ ફોન : : ૪૧૨૬૭૫ શ્રી અનિલભાઈ શાંતિલાલ ગાંધી ૧/એ, ચંદ્રનગર સોસાયટી, શ્રી જયભિખ્ખુ માર્ગ, અમદાવાદ - ૩૮૦૦૦૭. ફોન : ૪૧૫૬૦૯ શ્રી સોહનલાલ લાલચંદ ચૌધરી ૩, મહાવી૨ સોસાયટી, પાલડી, અમદાવાદ - ૩૮૦ ૦૦૭. ફોન : ૬૬૩૯૩૦૦, ૬૬૩૯૩૦૧ Page #434 -------------------------------------------------------------------------- ________________