________________
૨૧૬
શ્રી સમેતશિખરજી મહાતીર્થ વિમલાચલ ને ગઢ ગિરનાર, આબુ ઉપર જિનવર જુહાર ૧૧૫ શંખેશ્વર કેસરિયો સાર, તારંગે શ્રી અજિત જુહાર; અંતરિકખ વરકારો પાસ, જીરાવેલો ને થંભણ પાસ.
I૧ ૨ા
ગામ નગર પુર પાટણ જેહ, જિનવરચૈત્ય નમું ગુણગેહ; વિહરમાન વંદું જિન વીશ, સિદ્ધ અનંત નમું નિશદિશ.
૧૩ાા
અઢી દ્વીપમાં જે અણગાર, અઢાર સહસ શીલાંગના ધાર; પંચ મહાવ્રત સમિતિ સાર, પાળે પળાવે પંચાચાર.
|૧૪
બાહ્ય અભ્યતર તપ ઉજમાલ, તે મુનિ વંદું ગુણમણિમાલ; નિત નિત ઊઠી કીર્તિ કરું, "જીવ” કહે ભવસાગર તરું.
૧પા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org