________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૨૧૭.
(
8 શ્રી શામળા પાર્શ્વનાથાય નમઃ
|
ના શ્રી સમેતશિખરજી તો કે મહાતીર્થ
- a 18 વીશ તીર્થયજ્ઞાસાની
તીર્થસૂતિ અષ્ટાપદે શ્રી આદિ જિનવર, વીર પાવાપુરી વરૂ વાસુપૂજ્ય ચંપા નગર સિદ્ધા, નેમ રૈવતગિરિ વરૂ સમેતશિખરે વીસ જિનવર, મોક્ષ પહોતા મુનિ વરૂ ચોવીશ જિનવર નિત્ય વંદુ, સયલ સંઘ સુહ કરૂ.
“શ્રી સમેતશિખરજી તીર્થ એટલે વર્તમાન ચોવીશીના વીસ તીર્થકર પરમાત્માની મુકિતનું સ્થાન, નિર્વાણની પવિત્રભૂમિ, સુરમ્ય મનોહર તીર્થધામ.”
સંસાર સમુદ્રથી તારે એ તીર્થ.” માનવ સંસારની જાળમાં ગળાબૂડ ડૂબેલો હોય ત્યારે એને તીર્થદર્શનની ભાવના જાગે એ જ સાગ્યની નિશાની છે અને તીર્થનાં દર્શન કરે ત્યારે તો જીવનનો એક અનેરો લ્હાવો બની રહે છે. કેમકે એને સંસારમાંથી તરવાની ભાવના જાગી છે પણ જો એને તાલાવેલી લાગી જાય તો એનો બેડો પાર થાય એમાં શંકા નથી.
તીર્થોનું વાતાવરણ જ એવું પવિત્ર હોય છે કે, તે માનવીના મનને જાગૃત કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org