________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૩૦૧ નવાદા (ગુણીયાજી) થી ક્ષત્રિયકુંડ ૫૬ કિલોમીટર દૂર છે. પાવાપુરીથી ક્ષત્રિયકુંડ ૮૧ કિલોમીટર દૂર છે. લછવાડથી ક્ષત્રિયકુંડ તળેટી ૫ કિલોમીટર દૂર છે. તળેટીથી ક્ષત્રિયકુંડ ગિરિરાજ ૫ કિલોમીટર દૂર છે. ક્ષત્રિયકુંડ મુંગેર જિલ્લામાં આવેલ છે. ૦ યવન કલ્યાણક – ભગવાન શ્રી મહાવીરના ૨૭ ભવ ૧ નયસાર ૧૨
૧૫ પાંચમા બ્રહ્મ(ગામના મુખી)
દેવલોકમાં દેવ ૨ પહેલા સૌધર્મ- ૧૬ વિશ્વભૂતિ રાજકુમાર દેવલોકમાં દેવ
(સંયમગ્રહણ) ૩ મરીચિ રાજકુમાર ૧૭ સાતમા મહાશુક્ર (સંયમ ગ્રહણ)
દેવલોકમાં દેવ ૪ પાંચમાં બ્રહ્મ- ૧૮ ત્રિપૃષ્ઠ વાસુદેવ
દેવલોકમાં દેવ ૧૯ સાતમી નરકમાં નારક પ કૌશિક બ્રાહ્મણ ૨૦ સિંહ ૬ પુષ્યમિત્ર બ્રાહ્મણ ૨૧ ચોથી નરકમાં નારક ૭ પહેલા સૌધર્મ- ૨૨ મનુષ્યભવ (અનામી) દેવલોકમાં દેવ
સંયમ ગ્રહણ ૮ અનિદ્યોત બ્રાહ્મણ ૨૩ પ્રિય મિત્ર-ચક્રવર્તી ૯ બીજા ઈશાન
(સંયમગ્રહણ) દેવલોકમાં દેવ ૨૪ સાતમા મહાશુક્ર ૧૦ અગ્નિભૂતિ બ્રાહ્મણ દેવલોકમાં દેવ ૧૧ ત્રીજા સનકુમાર ૨૫ નંદન રાજકુમાર દેવલોકમાં દેવ
(સંયમગ્રહણ) ૧૨ ભારદ્વાજ બ્રાહ્મણ ૨૬ દસમાં પ્રાણત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org