SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતના મુખ્ય જૈન તીર્થો (૧૬) શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનનું દેરાસર અરૂણ સોસાયટી (૧૭) શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર જૈન મરચન્ટ સોસાયટી . (૧૮) શ્રી આદીશ્વર ભગવાનનું દેરાસર રાજનગર સોસાયટી (૧૯) શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનનું દેરાસર રંગસાગર સોસાયટી (૨૦) શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનનું દેરાસર માણેકબાગ, આંબાવાડી (૨૧) શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર સોમેશ્વર કોમ્પલેક્ષ, સેલાઈટરોડ (૨૨) શ્રી મુનીસુવ્રતસ્વામી ભગવાનનું દેરાસર શ્રીમાળી સોસાયટી, નવરંગપુરા (શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે.) (૨૩) શ્રી સંભવનાથ ભગવાનનું દેરાસર ઉસ્માનપુરા (૨૪) શ્રી સુમતિનાથ ભગવાનનું દેરાસર શાંતિનગર સોસાયટી (૨૫) શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનનું દેરાસર નારણપુરા (૨૬) શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર દેવકીનંદન સોસાયટી (૨૭) શ્રી મુનીસુવ્રતસ્વામી ભગવાનનું દેરાસર તથા દાદાસાહેબ પગલાં, નવરંગપુરા (૨૮) શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર (જમાલપુર વાળું) શ્રી પ્રેરણાતીર્થ – સેટેલાઈટ રોડ, રાજપર, હરીપુરા, નરોડા, સરખેજ, સાબરમતી, થલતેજના દેરાસરો ભવ્ય તથા દર્શનીય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy