________________
૨૧૨
શ્રી કર્ણાવતી તીર્થ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું મુખ્ય કાર્યાલય અમદાવાદમાં છે.
શેઠ શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર છે. જેમાં હજારો પ્રાચીન ગ્રંથો, પ્રાચીન પ્રત્રો, શિલ્પમૂર્તિઓ વગેરે પુરાતત્ત્વ અને કલાની સામગ્રીઓનો અમુલ્ય અને વિપૂલ સંગ્રહ છે. આટલો મોટો અને મહત્ત્વપૂર્ણ સંગ્રહ - અન્યત્ર નથી. ૦ પ્રાચીન જ્ઞાનભંડારો: (૧) પાંજરાપોળનો જ્ઞાન ભંડાર (૨) ડેલાના ઉપાશ્રયનો જ્ઞાનભંડાર (૩) દેવાશાનાપાડાનો જ્ઞાનભંડાર (૪) વિજયકમલકેસર જ્ઞાનમંદિર, પટણીની ખડકી, ઝવેરીવાડ (૫) વિજયદાનસૂરી જ્ઞાનમંદિર, કાલુપુર (૬) શ્રી જૈન પ્રાચ્ય વિધા ભવન, જૈન સોસાયટી (૭) શેઠ શ્રી આણંદજી કલ્યાણજી પેઠીનો જ્ઞાન ભંડાર • જોવાલાયક સ્થળો : (૧) ભદ્રનો કિલ્લો (૨) ભદ્રકાળીનું મંદિર (૩) સીદીસૈયદની જાળી (૪) ઝૂલતા મિનારા (પ) ગીતામંદિર (૬) કાંકરિયા તળાવ (૭) ત્રણ દરવાજા (૮) સાબરમતી આશ્રમ (૯) અડાલજ વાવ (૧૦) ચંડોળા તળાવ (૧૧) અહમદશાહની મજીદ (૧૨) રાણી રૂપમતીની મજીદ (૧૩) દરિયાખાનનો ઘુમ્મટ (૧૪) જુમ્મા મજીદ (૧૫) સંસ્કાર કેન્દ્ર-મ્યુઝિયમ (૧૬) અટીરા (૧૭) ગુજરાત યુનિવર્સિટી (૧૮) સરખેજનો રોજો (૧૯) શાહઆલમનો રોજો (૨૦) ગુજરાત વિદ્યાપીઠ ૦ મુખ્ય ધર્મશાળાઓ - (૧) મરચી પોળ - રતનપોળ (૨) હઠીભાઈની વાડી ૦ ભોજનશાળાઓ – (૧) પાંજરાપોળ (૨) પતાસાની પોળ, ગાંધીરોડ (૩) હઠીભાઈની વાડી (૪) શિલ્પાલય, વાસણા
અમદાવાદ અનેક શિક્ષણ સંસ્થાઓ, મોટા ઉદ્યોગો, મોટી હોસ્પીટલો આવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org