________________
૩૭૯
-
8 8 9 સ
૩૩૫
-
-
૫૫
૧૦
ભારતના મુખ્ય જૈન તીર્થો
શ્રી રાણપૂર તીર્થ- જેસલમેર તીર્થ
પંચતીર્થી - યાત્રા - દિવસ ૧૦ પ્રથમ દિવસ: અમદાવાદથી શ્રી વક્તાપુર તીર્થ શ્રી વક્તાપુર તીર્થથી શ્રી શામળાજી શ્રી શામળાજીથી શ્રી કેશરિયાજી તીર્થ શ્રી કેશરીયાજી તીર્થથી શ્રી ઉદેપુર શ્રી ઉદેપુરથી શ્રી કરેડા પાર્શ્વનાથ તીર્થ (ભોપાલસાગર) શ્રી કરેડા પાર્શ્વનાથ - રાત્રિ રોકાણ (ધર્મશાળા – ભોજનશાળાની સગવડ) બીજે દિવસ : શ્રી કરેડા પાર્શ્વનાથ તીર્થથી શ્રીનાથજી શ્રીનાથજીથી શ્રી કાંકરોલી તીર્થ શ્રી કાંકરોલી તીર્થથી શ્રી મુછાળા મહાવીર તીર્થ શ્રી મુછાળા મહાવીરથી શ્રી રાણકપુર તીર્થ શ્રી રાણકપુર તીર્થ - રાત્રિ રોકાણ ધર્મશાળા - ભોજનશાળાની સગવડ ત્રીજો દિવસઃ શ્રી રાણકપુર તીર્થ - રોકાણ દર્શન - સેવા - પૂજા – ભક્તિ ચોથો દિવસઃ શ્રી રાણકપુર તીર્થથી શ્રી સાદડી તીર્થ શ્રી સાદડીતીર્થથી શ્રીમુક્તિધામ શ્રી મુક્તિધામથી શ્રી ઘાણેરાવ તીર્થ કીર્તિસ્તંભ શ્રી ઘાણેરાવ તીર્થથી શ્રી નાડલાઈ તીર્થ શ્રી નાડલોઈતીર્થથી શ્રી નાડોલ તીર્થ શ્રી નાડોલતીર્થથી શ્રી વરકાણા તીર્થ શ્રી વરતાણા તીર્થથી કાપરડાજી તીર્થ શ્રી કાપરડાજી તીર્થ - રાત્રિરોકાણ ધર્મશાળા – ભોજનશાળાની સગવડ
૨૪
૧૬૫
૧૬૦
૨૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org