SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતના મુખ્ય જૈન તીર્થો વારાણસી-બનારસ-કાશો 3) શ્રી સુપાર્શ્વનાથ ભગવાન શ્રી ભકતો તોથ (૮) શ્રી ચંદપ્રભુ ભગવાન શ્રી ચંદ્રપુરો તાર્થ (૧૧) શ્રી શ્રેયાંસનાથ ભગવાન થ્રો સિંહપુરો તર્થ ૨૩૩ શ્રી પાર્શ્વનાથ ભગવાન શ્રી ભલુપુર તીર્થ • • ચારે પરમાત્માની વન, જન્મ, દીક્ષા,કૈવળજ્ઞાન. ચાર કલ્યાણકની પાવનભૂમિ સોળ કલ્યાણકોની ભાર દિલ્હીથી ૭૬૫ કિ.મી., આગ્રાથી ૫૬૫ કિ.મી. અને લખનૌથી ૨૮૬ કિ.મી. દૂર છે. ૨૮૩ ભારતની મહાપવિત્ર ગંગા નદીના કિનારે ઉત્તરપ્રદેશમાં વારણસી શહેર આવેલું છે. જે વારાણસી-બનારસ કાશી નામે ઓળખાય છે. વરણા અને અસી નામની બે નદીઓનો અહીં સંગમ થતો હોવાથી આ નગરીનું નામ વારાણસી પડયું. ભારતના વિશ્વવિધાલયોમાં બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય પ્રસિદ્ધ છે. આમાં વિવિધ દર્શનના પ્રધ્યાપકો છે. જૈન સાહિત્યના અભ્યાસ માટે પણ સગવડ છે. સંસ્કૃત ભાષાના વિવિધ વિદ્યાના વિશારદ પંડિતો આજે પણ બનારસમાં સુલભ છે. હિંદુઓનું તથા જૈનોનું પવિત્ર યાત્રાધામ છે. સૂરતનું જમણ અને કાશીનું મરણ એમ કહેવત છે. હિંદુઓમાં ગંગામાં મૃતદેહને પધરાવવાથી સારી ગતિ પ્રાપ્ત થાય છે. તેવી માન્યતા છે. ભગવાન મહાવીરનું આ મુખ્ય વિહારક્ષેત્ર હતું ભગવાન મહાવીર જ્યારે અહીં આવતા ત્યારે આ નગરના બહારના કોષ્ટક ચૈત્યમાં બિરાજતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy