SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ પ્રતિમાજી તથા દેરીઓની સંખ્યા ગિરિરાજ પર આવેલા કુંડોનાં નામ ગિરિરાજ પર ચઢતાં તથા ગિરિરાજ પર અનેક પાણીના કુંડો આવે છે. આપણા પૂર્વજોએ પાણી માટે કેવી અદ્ભુત વ્યવસ્થા કરી છે. વરસાદનાં પાણી બારે માસ પીવામાં, પ્રક્ષાલમાં તથા સ્નાન કરવા માટે વપરાય છે. (૧) ઇનકુંડ (૨) ભરતકુંડ (૩) કર્પદી સરોવર (૪) સૂરજકુંડ (૫) ચન્દ્રકુંડ (૬) કુમારકુંડ (૭) ઇચ્છાકુંડ (૮) છાલાકુંડ (૯) વલ્લભકુંડ (૧૦) હીરાકુંડ – તે પૈકી કેટલાક અસ્તિત્વમાં નથી. ( નવે ટકના જિનમંદિરનાં પ્રતિમાજી તથા દેરીઓની સંખ્યા પ્રતિમાજી પ્રતિમાજી મોટી નાની આરસનાં ધાતુનાં દેરીઓ દેરીઓ ૪૩૩૯ ૫૦ ૪૪ ૨૮૯ ૧. ૯૮૯ ૧૦ ૨૩ ૨૧૨ શ્રી મૂલનાયક આદિજિનની ટૂક, ૧૬મો ઉદ્ધાર શ્રી કરમાં શાહ તોલા શાહ, ચિતોડગડ, સં. ૧૫૮૭ વૈશાખ વદ ૬. શ્રી ચૌમુખજીની ટૂક, સવા - સોમાજી જોગ રાજ, અમદાવાદ, સં. ૧૬૭પ વૈશાખ સુદ ૧૩. શ્રી છીપા વસહીની ટૂક, શ્રી લખમીચંદ શિવચંદ ભંડારી, અમદાવાદ સંવત ૧૭૯૪ અષાઢ સુદ ૧૦. શ્રી સાકર વસીની ટૂક, શ્રી સકરચંદ પ્રેમચંદ, અમદાવાદ, સંવત ૧૮૯૩ મહા સુદ ૧૦. - ૪૮ ४८ - ૬ ૧૪ ૧૩૫૯ ૨ ૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy